________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
૧૧૫ વિના, અખંડ, અસ્મલિત ક્રિયાઓ કરે છે. મહાસાધકોને પણ સાધનામાં અનેક ભવો વિતાવ્યા પછી પરાકાષ્ઠા આવે છે.
સભા : અમારાં આયુષ્યો નાનાં છે.
સાહેબજી ? તેથી ક્રિયા ઓછો સમય કરવાની છે, છતાં અકળાઈ જાઓ છો. તો લાંબુ આયુષ્ય હોય તો તમારી ધીરજ ન ટકે. તમને ધર્મક્રિયામાં ફળની અધીરાઈ છે. કરવું ઓછું છે અને ફળરૂપે લાડવો મોટો જોઈએ છે, જે યોગ્ય નથી. આવા મહાપુરુષોને પણ સીધો મોક્ષ નથી. પંચાચારની ક્રિયાઓ ભાવપૂર્વક ઉત્કટતાથી કરોડો વર્ષ સેવી. તમને આરાધનાનું થોડું મોટું લીસ્ટ આપીએ તો બહાનાં કાઢો તેવી પરિસ્થિતિ છે. અમારે ધર્મ કરાવતાં ધ્યાન રાખવું પડે કે overdose (અતિમાત્રા) ન થઈ જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org