________________
૨૫૪
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ કરે, અથવા તેનું proper (યોગ્ય) અમલીકરણ ન કરે તે રાજ્ય કુરાજ્ય કહેવાય. જે રાજ્યમાં પ્રજાજન એવા મનુષ્યો યોગ્ય ન્યાયને પામે, સૌના અધિકારો સુરક્ષિત રહે, દુર્જનોને દંડ થાય, સજ્જનોનું માન સચવાય, દુષ્ટોની દુષ્ટતાને ડામે, અન્યાયનું ઉન્મૂલન કરે, પ્રજાજનને રક્ષણ આપે તે રાજ્ય સુરાજ્ય કહેવાય.
સભા ઃ રાજ્ય જ અન્યાય કરે તો ?
સાહેબજી : રાજનીતિમાં તેવા રાજાને પદભ્રષ્ટ કરવાનો કહ્યો છે.
સભા : કોણ કરે ?
સાહેબજી : વિચક્ષણ મંત્રીમંડળ, રાષ્ટ્રના આગેવાનો, અને તેઓ ન કરે તો રાજ્યના પ્રબળ અન્યાયમાં ધર્માચાર્યો પણ પદભ્રષ્ટ કરી શકે છે. ધર્મશાસ્ત્રોમાં તેનું વર્ણન છે, પણ તમે હાલમાં રાજાશાહીની system (પદ્ધતિ) જ રાખી નથી. આર્યનીતિમાં રાજ્યના આદર્શોનું જે વર્ણન છે, અને હાલના નવી systemના રાજ્યના બંધારણમાં જે આદર્શો રજૂ કરાયા છે, તે જ પાયામાં જુદા છે.
લૌકિક અને લોકોત્તર ન્યાયનું પરસ્પર વિશાળ અંતર ઃ
લોકોત્તર ન્યાયની વાત કરવી હોય તો ધર્મસત્તાને કેન્દ્રસ્થાને મૂકવી પડે. જેમ સમાજમાં રાજસત્તા કેન્દ્રસ્થાને છે, તેના નિયંત્રણ નીચે તમામ સામાજિક કાયદા-કાનૂનો ચાલે છે; તેમ * अविवेकी यत्र राजा, सभ्या यत्र तु पाक्षिकाः । सन्मार्गोज्झितविद्वांसः, साक्षिणोऽनृतवादिनः । । ४६ ।। दुरात्मनां च પ્રાવi, સ્ત્રીનાં નીવનનસ્ય ૬ । યંત્ર નેત્કેન્દ્વનું માનં, વસતિ તંત્ર નીવિતમ્ ।।૪૭।।
(શુનીતિ, અધ્યાય-રૂ) * અધર્મનિરતો વસ્તુ, નીતિહીન પત્તાન્તર: ।।શ્।। સર્વોઽતિ ્રીી, તાામ ચવવાઽન્યતો વક્ષેત્ ।... ।।રૂ૨૦।। (શુનીતિ, ગધ્યાય-રૂ) ૧. તુષ્ટનિપ્રદ્દળ વાન, પ્રખાયા: પરિપાલનમ્। યનનું રાખસૂયાવે:, જોશાનાં ન્યાયતોઽર્નનમ્ ।।૨રૂ।। રવીરાં રાજ્ઞાં, રિપૂળાં પરિમર્દનમ્ । મૂમેરુપાર્જન મૂક્યો, રાજ્યવૃત્ત તુ રાષ્ટઃ ।।૨૪।।
(શુનીતિ, અધ્યાય-૨) २. गुणनीतिबलद्वेषी कुलभूतोऽप्यधार्मिकः । । २७४ ।। नृपो यदि भवेत्तं तु, त्यजेद्राष्ट्रविनाशकम् । तत्पदे तस्य कुलजं, મુળયુક્ત પુરોહિતઃ ।।૨૭।। પ્રત્યેનુમતિ નૃત્વા, સ્થાપયેદ્રાખ્યનુપ્તયે । ... ।।૨૭૬।।
(શુનીતિ, અધ્યાય-૨)
3. नवं न कुज्जा बिहुणे पुराणं, चिच्चाऽमई ताइ य साह एवं । एतोवया बंभवतित्ति वुत्ता, तस्सोदट्ठी समणेत्तिबेमि ||२०|| अहिंसयं सव्वपयाणुकंपी, धम्मे ठियं कम्मविवेगहेउं । तमायदंडेहिं समायरंता, अबोहीए તે પહિવમેયં||ર૬||
'त्रायी' भगवान् सर्वस्य परित्राणशीलो,
Jain Education International
।।૨૦।। ...
अतोऽसौ भगवानहिंसकः, तथा सर्वेषां प्रजायन्त इति
For Personal & Private Use Only
www.jainelibrary.org