Book Title: Dharmtirth Part 02
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala
Catalog link: https://jainqq.org/explore/005531/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - ધર્મતીર્થ ભાગ-૨ હEOS 3 धर्मतीर्थ GOOા©©©©© પંડિત મહારાજ Jain Education Internationer For Personal & Private Use aty Page #2 -------------------------------------------------------------------------- ________________ ઉહહહહહ) || નમો તિત્કસ II || નમો સુઅદેવયાએ II ધર્મતીર્થ ભાગ-૨ 0000000 - પ્રવચનકાર :સિદ્ધાંતમહોદધિ, કર્મસાહિત્યનિષ્ણાત સ્વ. ૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર વ્યાખ્યાનવાયસ્પતિ, સુવિશાલગચ્છાધિપતિ સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ષડ્રદર્શનવિશારદ, પ્રાવયનિકપ્રભાવક સ્વ. ૫. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાના (મોટા પંડિત મહારાજ)ના લઘુગુરુભ્રાતા અધ્યાત્મતત્ત્વવેત્તા, બહુમુખી પ્રતિભાસંપન્ન ૫. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજા (પંડિત મ. સા.) (વર્તમાન : પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા) -- શાસ્ત્રપાઠ સંકલક : પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજાના વિનય - પ. પૂ. મુનિરાજ શ્રી કૈવલ્યજિતવિજયજી મહરાજ સાહેબ -- પ્રેરક ? સાતાર્થ સંસ્થાના જ્ઞાનખાતામાંથી આ પુસ્તક જ્ઞાનભંડાર/શ્રીસંઘને ભેટ આપેલ છે. પ્રકાશક કારિતાર્થ કt. Fer Personal & Prvale Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ ગંગોત્રી ગ્રંથમાળા પુષ્પ-૨ ધર્મતીર્થ ભાગ-૨ - પ્રવચનકાર :શુદ્ધમાર્ગપ્રરૂપક, અધ્યાત્મગુણસંપન્ન પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજા (વર્તમાન : પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા), - શાસ્ત્રપાઠ સંકલક : ૫. પૂ. મુનિરાજ શ્રી કૈવલ્યજિતવિજયજી મહરાજ સાહેબ વી. સં. : ૨૫૩૪ વિ. સં. : ૨૦૬૪ ઈ.સ. : ૨૦૦૮ આવૃત્તિ: પ્રથમ નકલ : ૩૦૦૦ મૂલ્ય : રૂા. ૧૪૦-૦૦ c®: પ્રેરક : તાથ .” GGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGG પ્રકાશક છે pai ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. મુદ્રક નવરંગ પ્રિન્ટર્સ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોન : (મો.) ૯૪૨૮૫૦૦૪૦૧ (ઘર) ૨૬૬૧૪૬૦૩ જિff effefffffffffffffછે. For Personal & Private Use Only www.ainelibrary.org Page #4 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતમહોદધિ કર્મસાહિત્યનિષ્ણાત સચ્ચાત્રિચૂડામણિ આચાર્યદેવેશ – સ્વ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા - Page #5 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતસંક્ષક વ્યાખ્યાનવાયસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ * વ. શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા : For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શનવિશારદ પ્રવચનિકપ્રભાવક 80.પ.પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા | Page #9 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only ', ' ', ' ','''''11 1.1Y. ', '.''''.'," VTVTV.VV\ નરોત્તમભાઈલાલભાઈ સુશ્રાવિકા શ્રીમતી સુલોચનાબેન 9 Bતી -- - IITUTE Page #11 -------------------------------------------------------------------------- ________________ આધાર સ્થંભ ૧. કંપાણી ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ. ૨. ચંદનબેન કનૈયાલાલ શાહ, પાનસોવોરા ધાનેરાવાળા, મુંબઈ. ૩. શ્રીમતી અલ્કાબેન મહેન્દ્રભાઇ પરીખ, મુંબઈ. ૪. માતુશ્રી જયાબેન નરશી ધરમશી, મુંબઈ. ૫. એક સદગૃહસ્થ તરફથી, મુંબઈ. ૬. ચંદ્રકાન્તાબેન ભોગીલાલ મણીલાલ શાહ, - હ. ગીતાબેન ગૌતમભાઈ શાહ, મુંબઈ. ૭. સૌભાગ્યબેન મણીલાલ લક્ષ્મીચંદ શાહ, ઠળિયાવાળા, મુંબઈ. | III IIIANKITTING/All-ILOT • I/II/II//WWW.||||III ISMAIL|||| All | For Personal & Priate Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ | _| શ્રી આદિનાથાય નમઃ | ને આત્મ-કમલ-વીર-દાન-પ્રેમ-રામચંદ્ર-મોહજિતસગુરુભ્યો નમઃ | * જ .' * આમુખ : છે , મકર કોઈક અકસ્માતમાં રાજાની આંગળી કપાઈ ગઈ. શ્રદ્ધાળુ પ્રધાન બોલી ઊઠ્યા : “જે થયું તે સારા માટે.” રાજાનો ગુસ્સો ગયો. પ્રધાન આવું બોલે ? જેલમાં પૂરો. જે - થોડા દિવસો બાદ જંગલમાં શિકારે જતાં રાજા ભૂલો પડ્યો. સેવકો છૂટા પડી ગયા. રાજા કોઈક ભીલોની ટોળીમાં સપડાઈ ગયો. ભીલોને તેમનાં આદિવાસી રિવાજોમાં કોઈક સાધના માટે બત્રીસ લક્ષણા પુરુષનો બલી ચઢાવવાનો હતો. આ રાજા ઠીક ? મળી ગયો. તેનો બલી ચઢાવવાનું નક્કી કર્યું. બધું ગોઠવાઈ ગયું. રાજાને માથે મોત ભમતું હતું. થરથર ધ્રુજતો હતો, પણ શું કરી શકે ? ત્યાં અચાનક ભીલ આગેવાનની આ નજર રાજાની તૂટેલી આંગળી પર પડી. તે બોલ્યો – “આની આંગળી તો તૂટેલી છે. તે બલી માટે અયોગ્ય છે.” ભીલોએ રાજાને છોડી મૂક્યો. રાજાને પ્રધાનના શબ્દો યાદ જ આવી ગયાં. જંગલો ખૂંદતો ખૂંદતો તે પાછો પોતાના નગરમાં પહોંચ્યો. પહેલાં પ્રધાનને જ જેલમાંથી છૂટા કર્યા, બધી વિતક કહાની સંભળાવી. પ્રધાન બોલ્યા “સાંભળો હવે. તમે મને જેલમાં પૂર્યો તે પણ સારા માટે જ હતું. જો હું છૂટો હોત તો ચોક્કસ તમારી સાથે જ હોત. અને પેલા ભીલો મારો બલી ચઢાવી દેત” ! “ધર્મતીર્થ ભાગ-૨” કોઈક ને કોઈક કારણોસર વિલંબમાં પડતું જ રહ્યું ! તેમાં પણ કોઈક શુભસંકેત ધરબાયેલો હશે. - પ. પૂ. પ્રાતઃસ્મરણીય સિદ્ધાંત મહોદધિ સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર સિદ્ધાંતસંરક્ષક સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમ્યફ સૂચનથી, તેઓશ્રીના શિષ્યરત્ન પદર્શનવિશારદ સ્વ. ૫. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા તેઓશ્રીના લઘુગુરુભ્રાતા જિનશાસનના અજોડ વિદ્વાન પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજાની નિઃસ્પૃહી નિશ્રામાં કાર્યરત થયેલ ગીતાર્થગંગા સંસ્થાની સ્થાપનાને આજે લગભગ ૧૬ વર્ષ વિતી ગયાં ! સમયની સરવાણીમાં સારા-નરસાં ઘણાં પ્રસંગોની હારમાળા સર્જાતી ગઈ. આપણા સૌનાં હૈયાના હારસમા પ્રાવચનિકપ્રભાવક પ. પૂ. મોટા પંડિત મ. સા.નો આ સ્વર્ગવાસ, તેમની ગેરહાજરીમાં પણ જેમણે ક્યારેય દીનતાને સ્પર્શવા દીધી નથી અને ગજરાજની માફક જેમણે મોક્ષયાત્રાની સફર ચાલુ જ રાખી છે તેવા શુદ્ધમાર્ગ,રૂપક * ' : * * 5 જ જ આ કારણ છે For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ આમુખ x 5 - કે , ' ' પ. પૂ. નાના પંડિત મ. સા.નાં શિષ્યરત્નોમાં થયેલ નોંધનીય વૃદ્ધિ, તેમના હસ્તે ૬ વિવિધ પ્રતિષ્ઠા મહોત્સવ, શ્રી શત્રુંજય મહાતીર્થમાં ચાતુર્માસ આરાધના, છરી પાલિત સંઘ તથા ઉપધાન તપ, શ્રી શંખેશ્વર તીર્થમાં આયંબિલની ઓળીની આરાધના, તેમની તત્ત્વવાણીનું પાન કરવા આકર્ષિત થયેલ સુશિક્ષિત શ્રાવક-શ્રાવિકા વર્ગમાં થયેલા ગુણાકારો, તેમના તાત્ત્વિક વૈરાગ્યથી આકર્ષિત થયેલા અનેક સંઘો, પૂજ્યશ્રીને દેવલાલી ખાતે પ્રદાન થયેલ અવિસ્મરણીય આચાર્યપદવીનો પ્રસંગ વગેરે ઘણું બધું અને સૌથી વધુ મહત્ત્વની વાત તો પૂજ્યશ્રીનો સમેતશિખરજી, કેસરીયાજી વગેરે તીર્થની રક્ષા માટે અજબગજબનો પુરુષાર્થ... કેટકેટલી વાતોને યાદ કરીએ ?! ગીતાર્થગંગા સંસ્થાની પ્રગતિનો વિચાર કરીએ તો સંસ્થાએ જૂના મકાનમાં ઉપરના જ માળે પોતાના લક્ષ્યને સાધવામાં સહાયક થાય તેવા જરૂરી ગ્રંથો-પુસ્તકો માટે વિશાળ છે - જ્ઞાનભંડાર વિકસાવ્યો છે. આશરે ૪૮,૫૦૦ જેટલાં ગ્રંથો-પુસ્તકો તો વસાવી દીધા છે અને હજી પણ ચૂંટી ચૂંટીને પસંદ કરાયેલા પુસ્તકો-ગ્રંથોની ભેટ આવક તેમજ ખરીદી ચાલુ જ છે. જગ્યાનો અભાવ લાગતાં જૂના મકાનની નજીકમાં જ આશરે ૮૦૦૦ ચો. ફૂટનો પ્લોટ લઈને નૂતન શ્રુતદેવતાભવનની યોજના પણ બનાવી છે, જેમાં શ્રાવિકા આરાધના મંદિર, જ્ઞાનભંડાર, અતિથિ-મુમુક્ષુઓ માટેની સુંદર વ્યવસ્થા વગેરે થશે. ખૂબ ટૂંકા સમયમાં તે પણ તૈયાર થઈ જશે. પ. પૂ. મોટા પંડિત મ. સા.નું સ્મૃતિમંદિર બનાવવાની ભાવના પણ ઘણા સમયથી જ પૂજ્યશ્રીથી ઉપકૃત થયેલા ઘણાં જ્ઞાનપિપાસુ શ્રાવક-શ્રાવિકાઓની હતી તે પણ ખૂબ ટૂંકા સમયમાં સાકાર થઈ જશે સંસ્થા લક્ષ્યબદ્ધ ચાલી રહી છે, અને સ્થાપના સમયે સેવેલા સર્વ શુભ સંકલ્પો છે ચોક્કસ પાર પડશે તે વાત નિર્વિવાદ છે, કેમ કે તેના અંતરપટ પર પ. પૂ. મોટા પંડિત મ. સા. તથા પ. પૂ. નાના પંડિત મ. સા.ના આશીર્વાદ છે, પુરુષાર્થ છે અને મહામૂલું માર્ગદર્શન પણ છે. પૂ. મોટા પંડિત મ. સા.! તે અખંડ સૌમ્ય મુદ્રા, શાંતસુધારસ ભરેલ દૃષ્ટિ, પ્રસન્નતાનો ભંડાર, સ્વર્ગવાસ થયે આજે આઠ-આઠ વર્ષનાં વ્હાણા વીતી ગયાં પણ સૌની આંખ સામે આજે પણ તે પૂજ્યશ્રી સતત તરવરે છે ! કર્મોના કલેજાને ફફડાવી નાંખનાર તે સિંહસમા મહાત્માનો ઉપકાર માત્ર સંસ્થા જ નહીં, પરિચયમાં આવેલા સૌ કોઈ ક્યારેય ભૂલી શકશે નહીં. ધર્મપુરુષાર્થમાં ક્યારેય તેમને ખેદ-ઉદ્વેગ વગેરે દોષો સ્પર્શી શક્યા જ નથી. રોગ અને ઉપદ્રવોના વરસાદની જ્યારે આગાહી થઈ રહી હતી ત્યારે પણ અને જ્યારે તે ત્રાટક્યા ત્યારે પણ નિર્ભયપણે સમભાવમાં તેઓ અણનમ , ' ' . ' For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ આમુખ ' 1 ' : * * ' * ' * ન રહ્યા. જ્ઞાનદાન અને શ્રીસંઘોનાં બધા જ ઇષ્ટ કાર્યક્ષેત્રોમાં તેમની સદા સ્થિર નિષ્કપતા ! ધ્યાન ધારામાં સદા મસ્ત ! તેમની પૂર્વભવની કોઈ ચીવટપૂર્વકની બહુમાન સહ સાધના જ હશે અને તેથી જ આત્મપ્રદેશોની રણભૂમિ પર રાગ-દ્વેષને હણવા તે શૂરવીર છેલ્લી ક્ષણ સુધી ઝઝૂમ્યા ! તે પૂજ્યશ્રીનાં પ્રભાવને શબ્દોમાં શી રીતે મઢી શકાય ? તેમની ગેરહાજરી તો સૌને સાલવાની જ, પણ... આત્મોન્નતિના પથ પર અવિરત વિહાર કરી રહેલા અધ્યાત્મસંપન્ન પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા. (પ. પૂ. નાના પંડિત મ. સા.), જેઓશ્રી જ સંસ્થાના પ્રાણ સમાન છે, જેમની પાવન નિઃસ્પૃહી નિશ્રા વિના તો સંસ્થા નાવિક વિનાની નાવ સમાન છે; તત્ત્વદૃષ્ટિ અને વિવેકના પાયા પર ઊભેલા તેમના ગંભીર આશયો, ક્લિષ્ટ અને કપરા સંયોગોનાં તોફાની ઝંઝાવાતોમાં તેમનો અદીનભાવ ! સર્વત્ર ઔચિત્યનો પરિણામ ! શબ્દોની સીમા હોય છે. કેટલું લખી શકાય ? પૂજ્યશ્રીની કે સમયસૂચકતા તો ત્યારે પરખાઈ કે તીર્થો પરનાં આક્રમણોને જોઈને સંસ્થાનું કામ થોડું ગૌણ કરીને પણ તેઓશ્રીએ તીર્થરક્ષા-ધર્મરક્ષાને પ્રાધાન્ય આપ્યું. શિખરજી, કેસરીયાજી, શત્રુંજય વગેરે પર જ્યારે ચારે બાજુથી આક્રમણ થઈ રહ્યું હોય ત્યારે તે દીર્ઘદ્રષ્ટા શી રીતે શાંત બેસી શકે ? આ કાર્યોમાં તેમના યોગદાનનો ભારતભરનો જૈનસંઘ સાક્ષી છે. સૌ ગુણદૃષ્ટિ જીવોએ તેની ભૂરી ભૂરી અનુમોદના કરી છે. સમયની ખેંચ, અનેક પ્રકારની શારીરિક પ્રતિકૂળતાઓ વગેરેનો જરાય વિચાર કર્યા વિના નિઃસ્વાર્થભાવે વીર્ય છે. ફોરવવામાં તેમણે પાછું વાળીને જોયું નથી. પૂજ્યશ્રીનો ક્ષયોપશમ જ એવો વિશેષ છે કે જે કાર્ય હાથમાં લે, તેમાં તેમની નિપુણતા જુદી જ તરી આવે ! તેમનું મન જ એવું અગ્નિ કે ટ્રસ્ટ એક્ટની આંટી-ઘૂંટી હોય, લઘુમતિનો પ્રશ્ન હોય કે મહારાષ્ટ્રનું પંદરમું લૉ કમિશન હોય - ક્યારેય તેમનામાં ઉત્સાહ ભંગ, બુદ્ધિભેદ, આવેશ, કશું દેખાય જ નહીં. ચિત્તઘાતી કોઈ પરિણામ તેમને સ્પર્શી શકે જ નહીં ! તેમની દીર્ઘદૃષ્ટિ અને લક્ષ્યવેધી વિચારશ્રેણી જ તેમને પુરુષાર્થનાં અધિકારી બનાવે છે. પરાર્થવ્યસની પણ કેવા ? ખૂબ ટૂંકા સમયગાળામાં ૧૩-૧૪ યોગ્ય જીવોને સર્વવિરતિના પંથે ચઢાવી દીધા. તેમની આચાર્યપદવી પ્રસંગે દેવલાલીમાં ઊભરાયેલો માનવ મહેરામણ ! કેવો ? આનંદ-મંગળ-ઉત્સાહ ?! પ. પૂ. સૂરિમંત્રસમારાધક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પુણ્યાનંદસૂરીશ્વરજીની નિશ્રા, અનેક સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન ઉપસ્થિતિ, મુંબઈઅમદાવાદ-સુરત-રાજકોટ-જુનાગઢ-બેંગલોર ક્યાં ક્યાંથી ઊભરાયેલો શ્રાવક-શ્રાવિકા વર્ગ ! વિવિધ સંઘો અનેક પૂ. સાધુ-સાધ્વી ભગવંતો, શ્રેષ્ઠિવ વગેરે તરફથી આવેલા અનુમોદનાના જ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ આમુખ * , : , A , 5 , આ 1 ', પત્રો અને સંદેશાઓ ! અને આ બધાની વચ્ચે પૂ. આ. ભ. શ્રી યુગભૂષણસૂરીશ્વરજી ૯ મહારાજાનો નિર્દોષ-નિઃસ્પૃહ ચહેરો ! આ બધું તેમનો વૃદ્ધિ પામતો પુણ્ય પ્રભાવ, છે લોકપ્રિયતા અને મોક્ષલક્ષી આત્મપરિણતિઓ તરફ અંગુલીનિર્દેશ કરે છે ! વીતેલા વર્ષોમાં ગીતાર્થગંગા સંસ્થાએ જે શાંત અને મૌનપણે પ્રગતિ કરી છે, મૂળ લક્ષ્યને આંબવા માટે જે પાયાનાં કાર્યો કર્યાં છે, વિવિધ વિષયો પર જે પુસ્તકો પ્રકાશિત કર્યા છે. વગેરે... વગેરે.. ની પાછળ ઉપકારી એવા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ જ મોતાનો ફાળો વિશેષ નોંધનીય છે. તેમની સમ્યજ્ઞાનની પરબનો લાભ ઘણાં સાધુ- સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ લઈ રહ્યા છે. સમ્યજ્ઞાનની સતત સરવાણી સવારથી સાંજ છે સુધી ગચ્છ-સમુદાયનાં કોઈ પક્ષપાત વિના તે વહાવી રહ્યા છે. સંસ્થાને ગૌરવ છે કે જે આવા ઉત્તમ ગુણીયલ જ્ઞાની પુરુષ તેની પડખે છે. તઉપરાંત પૂ. સાધ્વીજીશ્રી ચારૂનંદિતાશ્રીજી (પૂ. બહેન મ. સા.) અને તેમનો શિષ્યા પરિવાર, પૂ. બોધિરત્નાશ્રીજી મ. સા., પૂ. ઋજુમતિશ્રીજી મ. સા., પૂ. ચંદનબાળાશ્રીજી મ. સા. વગેરેનો સંસ્થાને અમૂલ્ય સહકાર અને યોગદાન મળી રહ્યા છે. તે સૌનો આ પુરુષાર્થ પણ અનુમોદનાને પાત્ર છે. જે ધર્મતીર્થને તીર્થકરો પણ નિત્ય નમસ્કાર કરે છે તેનો મહિમા સમજવો તે પણ અત્યંત મુશ્કેલ છે; તો ચારે નિપાથી ધર્મતીર્થને સમજવું તો દુષ્કર કાર્ય છે, પરંતુ આ શુદ્ધમાર્ગપ્રરૂપક આચાર્યદેવ શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.એ આપેલા પ્રવચનોના માધ્યમથી ધર્મતીર્થના મહિમા, વ્યાખ્યાઓ તથા ભાવનિક્ષેપે ધર્મતીર્થ પૈકી પ્રથમ ત્રણ ભાવતીર્થોને ખૂબ સરળ શૈલીમાં આપણે ભાગ-૧માં જોઈ ગયા. હવે ભાગ-રના માધ્યમથી આપણે ધર્મતીર્થના ભાવનિક્ષેપો પૈકી ચતુર્થ અને પંચમ ભાવતીર્થ તથા દ્રવ્યતીર્થ અને પછી ધર્મતીર્થની સ્થાપના, તેના ઉદ્દેશ તથા વિધિને પામીને સંવેગવૃદ્ધિપૂર્વક આપણે સૌ જ ધર્મતીર્થરૂપ નાવમાં બેસીને મોક્ષમાર્ગમાં આગળ વધીએ અને શીધ્ર ભવસમુદ્રનો પાર પામીએ તે જ શુભેચ્છા. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાઈ ગયું હોય તો મિચ્છા મિ દુક્કડમ્. જેઠ વદ-૩, વિ. સં. ૨૦૬૪, િતા. ૨૧-૬-૨૦૦૮, શનિવાર, * ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ગંગોત્રી ગ્રંથમાળા તથા ગીતાર્થ ગંગાના ટ્રસ્ટીગણ વતી, જ્યોતિષ અમૃતલાલ શાહના પ્રણામ. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક , પ્રાસ્તાવિક " , , , , , , ", ' , ૯ , ૬ . A . , . , , - . ક - . - . 1 - . મ . - " - 1 5 T : K " અનાદિ કાળથી ભવાટવીના ઘોર અંધકારમાં ગુમરાહ જીવોને પાર પમાડવા આજથી આશરે ૨૫૦૦ વર્ષ પહેલાં પ્રભુ વીરે આ ધરાતલ પર દેશનારૂપી પ્રકાશ પાથર્યો. જગતમાં તીર્થકરોનું શાસન વ્યવહારથી ધર્મતીર્થ સ્વરૂપે આપણી વચ્ચે વિદ્યમાન છે છે. જે માળખારૂપે સામાન્ય જીવોને પણ દેખાય તેવું છે. તેના અવલંબનથી નિશ્ચયનયના શાસનને પ્રાપ્ત કરી જીવો મોક્ષમાર્ગમાં ગતિ કરે છે. બાકી નિશ્ચયનયનું શાસન સૂક્ષ્મ પ્રજ્ઞાસંપન્ન દ્વારા જ ગ્રહણ થાય તેવું છે, સામાન્ય જીવો માટે તે સૂક્ષ્મ-ગંભીરરહસ્યમય-દુર્ણાહ્ય છે. પરંતુ વર્તમાન સંઘની દુઃખદ પરિસ્થિતિ એ છે કે “જૈનધર્મના મૂળભૂત ઘટકરૂપ ધર્મતીર્થ કે “જેનાથી આપણે તીર્થકરોની ગેરહાજરીમાં પણ સર્વજ્ઞના અનુશાસનને પામી શકીએ છીએ' તેની સાચી ઓળખ લુપ્તપ્રાયઃ બની છે. અરે ! વર્ષોથી ધર્મ કરનારાઓને પૂછીએ કે “ધર્મતીર્થ એટલે શું ?” તો તેનો કોઈ ખુલાસાસહિત સંતોષકારક જવાબ ન મળે”. - આજથી થોડા વર્ષ પૂર્વે શાસનના બહુશ્રુત પૂર્વપુરુષરચિત અમૂલ્ય શ્રતવારસાને લોકો સુધી સુગમ રીતે પહોંચાડી સુરક્ષિત કરવા ગીતાર્થ ગંગા સંસ્થાની સ્થાપના થયેલ, તેમાં પ્રમાણભૂત પ્રાચીન હજાર ગ્રંથના આધારે જૈનશાસનના ૧૦,૦૦૦ વિષયોનું વર્ગીકરણનું કાર્ય ચાલી રહેલ છે. સંસ્થાના મુખ્ય માર્ગદર્શક, જ્ઞાનવારિધિ પ. પૂ. સ્વ. મુનિપ્રવર મોહજિતવિજયજી મહારાજાએ પૂ. ગુરુદેવને આજ્ઞા કરેલ કે “આપણે કાર્યના ફળ સ્વરૂપે જે સાહિત્ય બહાર પાડીએ તેમાં મંગલ તરીકે પ્રથમ “ધર્મતીર્થ” વિષય લેવો. ધર્મતીર્થની સ્થાપના પછી પર્ષદા ભેગી થાય. પર્ષદા મળે એટલે પ્રભુ દેશનાઆપે. દેશનાના તત્ત્વને પામી દ્વાદશાંગીની રચના થાય. દ્વાદશાંગીના હાર્દને પામવા તેનું ચાર અનુયોગરૂપે વિવેચન કરવું પડે. નિષ્કર્ષરૂપે ધર્મતીર્થ, પર્ષદા, દેશના, દ્વાદશાંગી અને અનુયોગરૂપ પ્રથમ પાંચ વિષયનું લોકભોગ્ય શૈલીમાં શાસ્ત્રીય વિવેચન કરવું.” ધર્મતીર્થ' વિષયને લોકભોગ્ય શૈલીમાં નિરૂપણ કરવા પ્રવચનનો વિકલ્પ પસંદ કરાયો. તે માટે આજથી સાત વર્ષ પૂર્વે વિ. સં. ૨૦૧૭ના ચાતુર્માસમાં “ધર્મતીર્થ” વિષય પર પૂ. ગુરુદેવે પ્રવચનો આપેલા. જેમાં ધર્મતીર્થના ચારે નિક્ષેપા, ધર્મતીર્થ છે સ્થાપનાનો ઉદ્દેશ તથા તેની વિધિ, સંચાલન વગેરે અનેક સંલગ્ન વિષયો આવરી લેવાયા હતા. જેથી સામાન્ય શ્રોતાને પણ ધર્મતીર્થનો સર્વાગી બોધ થાય. જૈનશાસનમાં એક ગ્રંથના આધારે તેમાં આવતા અનેક વિષયોના વિવેચનની શૈલી પરંપરાગતરૂપે ચાલતી આવે છે. વર્તમાનમાં પણ અનેક પ્રવચનકારો પ્રસ્તુત આ શૈલીએ નિરૂપણ કરે છે. પરંતુ અનેક ગ્રંથોના આધારે એક વિષયનું વિવેચન કરવાની છે , * , છે * , * , કે * , ૬ * * , * * * , * ' * * * * * . * For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૭ પ્રાસ્તાવિક શૈલી તદ્દન નવી છે. તેમાં particular-ચોક્કસ એક વિષયમાં અનેક ગ્રંથોના સંદર્ભો ભેગા કરી વિવેચન કરવાની પદ્ધતિ અપનાવવામાં આવે છે. આ શૈલીથી નિરૂપણ માટે પૂર્વાચાર્યોના આગમ અને આગમેતર પ્રમાણભૂત સેંકડો ગ્રંથોમાંથી નીચોડરૂપે ‘ધર્મતીર્થ' વિષયના સમૃદ્ધ સહસ્રાધિક શાસ્ત્રપાઠો સંગૃહીત કરવામાં આવ્યા. ‘ધર્મતીર્થ' વિષયનું સૂક્ષ્મ તારવણીપૂર્વકનું વિવેચન શ્રોતાવર્ગમાં નવી જ ભાત પાડનારું બન્યું. તે વ્યાખ્યાનશ્રવણનો લહાવો જ કાંઈક અલગ હતો. દ૨૨ોજ શ્રોતાવર્ગના મુખ પર અપૂર્વ તત્ત્વપ્રાપ્તિનો આનંદ તરી આવતો હતો. છતાંય આપણી અલ્પ ધારણાશક્તિ, વિષયની ગંભીરતા, ઉપસ્થિત-અનુપસ્થિત અનેક લોકો સુધી તત્ત્વની વાતો પહોંચાડવાની ભાવનાને સાકાર કરવા પ્રવચનને મૂર્ત સ્વરૂપ આપવું જ રહ્યું તેથી ત્યારના લખેલા પ્રવચનોને સંકલિત કરી સાથે સાક્ષીરૂપે શાસ્ત્રપાઠોનું સંયોજન કરી ‘ધર્મતીર્થ’ પુસ્તકનું સર્જન થયું, જે કુલ ચાર ભાગમાં પ્રકાશિત થનાર છે. ધર્મતીર્થનો પ્રથમ ભાગ આજથી ૫ વર્ષ પૂર્વે વિ. સં. ૨૦૫૯ના ચાતુર્માસ પ્રવેશ સમયે પ્રકાશિત થયેલ. જેને અનેક તત્ત્વરસિક, વિદ્વાન સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાવર્ગે હૃદયના ઉમળકાથી વધાવી લીધો. ત્યારપછી આગળના ભાગોની તેઓ તરફથી સતત માંગણી આવતી રહી. સામે વ્યાખ્યાનનું લખાણ પણ તૈયાર હતું. પરંતુ ગુરુદેવ તીર્થરક્ષા આદિ શાસનના અન્ય મહત્ત્વના કાર્યોમાં અતિવ્યસ્ત હોવાથી સમય ફાળવી શકતા ન હતા. ઉપરાંત, આવા ગંભીર વિષયનું સાહિત્ય પ્રવચનકારની શાસ્ત્રપૂતદૃષ્ટિ તળે પસાર થઈ પ્રકાશિત થાય તે જ હિતાવહ હોય છે. સાથે આ સાહિત્યને વિદ્વદ્દનોમાં આદેય-ગ્રહણ બનાવવા શાસ્ત્રપાઠોની સુવ્યવસ્થિત ગોઠવણી પણ અનિવાર્ય હતી. અનુકૂળ સંયોગો પ્રાપ્ત થતાં બીજા ભાગનું વિલંબે પણ પ્રકાશન થઈ રહ્યું છે, જેને નિરાગ્રહદૃષ્ટિવાળા મધ્યસ્થ વિદ્વાનો અવશ્ય વધાવી લેશે. અન્ય ભાગો પણ ઝડપથી નજીકના ભવિષ્યમાં પ્રકાશિત થાય તેવી ઉત્કંઠા વ્યક્ત કરું છું. ધર્મતીર્થના પ્રથમ ભાગમાં ધર્મતીર્થનો મહિમા, વ્યાખ્યા, કુલ પાંચ ભાવતીર્થમાં પ્રથમના ત્રણ ભાવતીર્થની ઓળખનો સમાવેશ થયેલ. પ્રસ્તુત બીજા ભાગમાં શેષ ચોથું-પાચમું ભાવતીર્થ, દ્રવ્યતીર્થ અને ધર્મતીર્થના ઉદ્દેશો-સ્થાપનાવિધિનું વર્ણન કરેલ છે. ચોથા રત્નત્રયી ભાવતીર્થના વર્ણનમાં રત્નત્રયીની તારક શક્તિ બતાવતાં સિદ્ધ કર્યું છે કે ત્રણ કાળમાં જેટલા પણ જીવો મોક્ષે ગયા, જાય છે કે જશે તે બધા આ ભાવતીર્થના અવલંબનથી જ ગયા, ભલે પછી મરુદેવામાતા જેવા અપવાદિક કિસ્સારૂપ હોય તોપણ'! સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્ચારિત્રની પ્રત્યક્ષ જીવનમાં સુખદાયકતા દલીલો અને વ્યવહારિક દૃષ્ટાંતોથી સિદ્ધ કરવામાં આવેલ છે. પાંચમા ભાવતીર્થમાં જૈનદર્શનના બાહ્ય અનુષ્ઠાનોની લોકોત્તરતા અને સંપૂર્ણ અણીશુદ્ધતા અન્યદર્શનના અનુષ્ઠાનો સાથે તુલના કરીને દર્શાવવામાં આવેલ છે. સાથે તેના સેવન દ્વારા ઉત્તરોત્તર પ્રગતિને સાધનાર શ્રેયાંસકુમારના દૃષ્ટાંતનું પણ ભાવસ્પર્શી નિરૂપણ કરેલ છે. જેનાથી For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક - - - - - k A, A જ વાચકના હૃદયમાં પ્રગટેલા બહુમાનભાવથી દૈનિક કરાતા ધર્માનુષ્ઠાનમાં અપૂર્વ પ્રાણસંચાર : ન થશે. ધર્મતીર્થના ભાવનિક્ષેપારૂપ પાંચ ભાવતીર્થના વર્ણન બાદ દ્રવ્યનિક્ષેપારૂપે દ્રવ્યતીર્થનું મન વર્ણન પ્રાપ્ત થાય છે, જેમાં શાસ્ત્રસંદર્ભોપૂર્વક દ્રવ્યતીર્થના આલંબન અને ઉપકરણ છે એમ બે મુખ્ય વિભાગો કરવામાં આવ્યા છે, અને તેના પેટાવિભાગોનો પણ મહિમા દર્શાવ્યો છે. જડ એવા પદાર્થોની તારકતા-પવિત્રતા કઈ રીતે ? તે હેતુ-દષ્ટાંતથી તે સિદ્ધ કર્યા બાદ છેલ્લે સ્થાવરતીર્થના વિશાળ-અમૂલ્ય વારસાને સતત નવપલ્લવિત રાખનાર સાતક્ષેત્રની પરંપરાગત વ્યવસ્થાનું પણ સંક્ષેપમાં સાક્ષીઓ આપવા દ્વારા કે સચોટ વર્ણન છે. આ વિભાગ વાચકને વર્તમાનકાળના જૈનોની સ્થાવરતીર્થો, કે જે જ સેંકડો વર્ષોથી સચવાયેલો સંઘનો પુન ન સર્જી શકાય તેવો અમૂલ્ય વારસો છે, તેના પર પ્રત્યેની ઘોર ઉપેક્ષામાંથી બહાર કાઢવા સક્ષમ છે. ધર્મતીર્થના ચાર નિક્ષેપાના વર્ણનની પૂર્ણાહૂતિ બાદ એક નવો મહત્ત્વનો વિભાગ : શરૂ થાય છે, જે છે ધર્મતીર્થ સ્થાપનાનો ઉદ્દેશ તથા તેની લોકોત્તર સ્થાપનાવિધિ. આ જગતમાં લૌકિક ન્યાય પ્રવર્તાવવા રાજસત્તા અસ્તિત્વમાં આવી છે તેમ લોકોત્તરન્યાય પ્રવર્તન માટે ધર્મસત્તા અસ્તિત્વ ધરાવે છે, ચાહે તે જૈનધર્મ હોય કે જૈનેતર ધર્મ. આ જ લોકોત્તર ઉદ્દેશ જ ધર્મસંસ્થાને ભૌતિક દુનિયામાં સર્વશ્રેષ્ઠ કક્ષાએ મૂકે છે. તેમાંય એ જૈનધર્મ તો લોકોત્તર ન્યાયપ્રવર્તનરૂપ ઉદ્દેશને પોતાની આગવી કાર્યપદ્ધતિથી સંપૂર્ણ આ સાકાર કરે છે. તેના માટે જૈનદર્શન પાસે દુનિયામાં ક્યાંય, કોઈની પાસે ન હોય તેવું ન લોકોત્તર બંધારણ, વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર છે. આ બધું શું છે ? તેનો ન્યાયપ્રવર્તનમાં ક્યાં સબળો ભાગ છે ? તેનું ખૂબ જ સુંદર રસપ્રદ શૈલીથી રાજનીતિ અને ધર્મનીતિના અનેક ઉદ્ધરણો આપવાપૂર્વક હૃદયંગમ વર્ણન છે. આ વિભાગની વિશેષતાનું વર્ણન કરવા બેસીએ તો એક નવું પુસ્તક બની જાય ! આ વિભાગ માત્ર પ્રસ્તુત ભાગમાં પૂરો થતો નથી, પરંતુ તેનું જોડાણ પાછળના ભાગો સુધી ચાલે છે. આ વિભાગ કોઈ પીઢ રાજકારણી વાંચે તો તેને પણ જીવનમાં ન પ્રાપ્ત થયા હોય તેવા આર્ય રાજનીતિના રહસ્યો પ્રાપ્ત થાય. ગ્રંથમાં આવતી ઘણી વાતો એવી છે કે વર્ષોથી વ્યાખ્યાનશ્રવણ કરનારાઓને પણ વિસ્મયજનક બની શકે છે; કારણ કે જે દૃષ્ટિકોણથી પદાર્થનિરૂપણ છે તે દૃષ્ટિકોણ ક અલ્પપ્રચલિત કે અપ્રચલિત હશે; છતાંય બધી વાતો છે શાસ્ત્રના સચોટ સંદર્ભો અને યુક્તિપૂર્વકની. સંસ્કૃત-પ્રાકૃતના અભ્યાસી મધ્યસ્થ વિદ્વાનો આને અવશ્ય સમજી શકશે. આ અરે ! દીર્ધદષ્ટિપૂર્વકના લાભો વિચારી સંઘમાં સત્સાહિત્યનો ફેલાવો પણ કરશે. મને અવશ્ય શ્રદ્ધા છે કે “આ ગ્રંથના વાંચનથી કુલપરંપરાગત મળેલા જૈનધર્મની જીવનમાં ક્યારેય વિચારી ન હોય તેવી અલૌકિક મહત્તા તમને મનમાં સ્થાપિત થશે. તમારી ધર્મશ્રદ્ધાને એક નવો રંગ-ઓપ આપનારું પ્રસ્તુત વાંચન બની રહો'. * * * * 1 * - * 1 * * ', * ' _ ', , ' , , ૧ - For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક , * , * A * * છે, ] 1 . પ્રસ્તુત પુસ્તકમાં મુખ્ય-મુખ્ય મુદ્દાઓ, અપ્રચલિત-અલ્પપ્રચલિત વાતોમાં પ્રમાણ : તરીકે ફૂટનોટમાં શાસ્ત્રપાઠો સ્થાનનિર્દેશપૂર્વક મૂકવામાં આવેલ છે. સાથે કાયદાકીય કે રાજકારણની બાબત માટે પ્રમાણભૂત સાહિત્યના ઉદ્ધરણો પણ ટાંકવામાં આવેલા છે. તે તે પેટાવિભાગોના અંતે ચિંતકોને ઉપયોગી ટૂંકા પરિશિષ્ટો પણ જોડેલ છે. ધ્યાન દોરવાલાયક બાબત એ છે કે “શાસ્ત્રપાઠોમાં ઘણા શાસ્ત્રપાઠો સ્પષ્ટ રીતે પ્રવચનકારની વાતોને સમર્થન કરનારા છે, તો અમુક શાસ્ત્રપાઠો સીધા પુષ્ટિકારક નથી પરંતુ આ સંદર્ભાનુસારે અર્થપત્તિથી પ્રવચનકારની વાતને સુનિશ્ચિતપણે સિદ્ધ કરે છે. આ કામ પૂર્વાપર અનુસંધાન જોડવામાં નિપુણ વિદ્વાનોને અવશ્ય અલ્પ આયાસ સાધ્ય છે. આ શાસ્ત્રપાઠોમાં સંદર્ભ તરત પકડાઈ જાય માટે તે તે વાક્યો કે શબ્દોને highlight પણ કરવામાં (ઉપસાવવામાં) આવેલ છે. છતાં જે પાઠોમાં સંદર્ભ ન પકડાય તો તે તે ગ્રંથમાં જોઈ લેવા ભલામણ છે. કાર્ય ભગીરથ છે... પ્રજ્ઞા અલ્પ છે.... સહાયકો દુર્લભ છે... છમસ્થતાવશ પદાર્થનિરૂપણમાં જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ પ્રરૂપાયું હોય તો મધ્યસ્થ, પરીક્ષક બહુશ્રુતો, શાસ્ત્રયુક્તિપ્રદાનપૂર્વક તેને દર્શાવી પ્રસ્તુત ગ્રંથને ક્ષતિરહિત બનાવવાના કાર્યમાં સહયોગી બનો. સાથે પ્રસ્તુત ગ્રંથને ગુણગ્રાહીદૃષ્ટિથી વાંચીને હૃદયની કૃપા વરસાવો” તેવી સુજ્ઞજનોને પ્રવચનકારની નમ્ર પ્રાર્થના છે. પ્રાંતે ગ્રંથવાંચનથી સર્વ જીવો ધર્મતીર્થની તાત્ત્વિક ઓળખાણ પામી જૈનશાસનના સર્વશ્રેષ્ઠ પૂર્ણ સમર્પિત આરાધક બનો તે જ શુભાભિલાષા... ૩વત્ત ૨ - “नव्योऽस्माकं प्रबन्धोऽप्यनणुगुणभृतां सज्जनानां प्रभावाद्, विख्यात: स्यादितीमे हितकरणविधौ प्रार्थनीया न किं नः । निष्णाता वा स्वतस्ते रविरुचय इवाम्भोरुहाणां गुणानामुल्लासेऽपेक्षणीयो न खलु पररुचे: क्वापि तेषां स्वभावः ।।" ગુરુપાદપદ્મચંચરીક મુનિ કેવલ્યજિતવિજયજી મ. સા. * * - - * - . - - . - . મે * - A - - AT 1. 1 કેમ ' ક અ ' - - ' - - 6 જ 3 1 * * : ' * For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ મુખપૃષ્ઠ સંકેત પરિચય મુખપૃષ્ઠ સંકેત પરિચય જૈનઆગમોમાં કોઈ પણ પદાર્થનો સમગ્રતાથી વિચાર કરવા નિક્ષેપ વર્ણનની અદ્વિતીય શૈલી છે, જેના વિના વસ્ત્ર કે ભોજન જેવી સામાન્ય વસ્તુનો પણ સર્વાંગી બોધ શક્ય નથી. તે નિક્ષેપ સંક્ષેપમાં સર્વત્ર ચાર વિભાગથી હોય છે; નામનિક્ષેપ, સ્થાપનાનિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ. ૯ અહીં પણ કૃતકૃત્ય એવા તીર્થંકરોથી પ્રસ્થાપિત ધર્મતીર્થને ચિત્ર દ્વારા સઘળા પાસાંથી સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. ચિત્રમાં પ્રથમ નામધર્મતીર્થને “ધર્મતીર્થ” શબ્દથી સૂચવેલ છે. તે પછી તેની બાજુમાં ધર્મતીર્થનું આકારરૂપ પ્રતીક જે દેવનિર્મિત સમવસરણ છે તેને કલ્પસૂત્ર આદિ પ્રાચીન હસ્તપ્રતોમાં આવતા તેનાં પ્રતીકરૂપ(symbolic) ચિત્રથી આબેહૂબ દર્શાવેલ છે. ત્યાર બાદ, તેની નજીકના ત્રણ વિભાગમાં અનુક્રમે દ્રવ્યધર્મતીર્થ પ્રતીકો દ્વારા ઉપસાવેલ છે. ત્યાં પ્રથમ વિભાગમાં સમ્યજ્ઞાનના ઉપકરણરૂપે તાડપત્ર, ખડિયો, લેખની, તેમજ આલંબનરૂપે કેવલજ્ઞાન ઉત્પત્તિ ભૂમિરૂપ ઋજુવાલિકા નદી, દ્રવ્યશ્રુત સ્વરૂપ પુસ્તકો અને તેના સંગ્રહાલય સ્વરૂપ જ્ઞાનમંદિરોને પ્રતીકરૂપે દેખાડેલ છે. દ્રવ્યધર્મતીર્થના દ્વિતીય વિભાગમાં સમ્યગ્દર્શનના ઉપકરણરૂપે પૂજાની થાળી, ધૂપ, નૈવેદ્ય, ફળ તેમજ આલંબનરૂપે તીર્થંકરોના કલ્યાણક આદિ ભૂમિ અને સિદ્ધગિરિ આદિ પવિત્ર તીર્થો, તથા શાશ્વત-અશાશ્વત જિનમંદિર, જિનપ્રતિમાઓના પ્રતીકરૂપે સંકેત જણાવેલ છે. તૃતીય વિભાગમાં સમ્યક્ચારિત્રના ઉપકરણરૂપે જયણાનું મુખ્ય સાધન રજોહરણ તેમજ આલંબનરૂપે ગણધરો આદિ મહામુનિપુંગવોની નિર્વાણભૂમિ, સાધનાભૂમિરૂપ રાજગૃહી આદિના પહાડો તથા ગુરુમંદિર, ગુરુમૂર્તિઓને પ્રતીકરૂપે આલેખેલ છે. આ રીતે દ્રવ્યનિક્ષેપારૂપ દ્રવ્યધર્મતીર્થમાં સમગ્રતાથી અધ્યાત્મના નિમિત્તકારણરૂપ સર્વ પ્રસિદ્ધ સામગ્રીનો સંગ્રહ દર્શાવવા પ્રયત્ન કરેલ છે. કારણ કે જિનશાસનના અંગભૂત જડ ધર્મસાધનોનો પણ ગૌરવપૂર્વક દ્રવ્યધર્મતીર્થમાં સમાવેશ અભિપ્રેત છે. અંતે ભાવધર્મતીર્થ જે આત્મા કે આત્માના વિશુદ્ધ ગુણો સ્વરૂપ જ હોવાથી જીવંત છે. જેને ક્રમશઃ પાંચ વિભાગમાં પ્રતીકો દ્વારા દર્શાવેલ છે. પ્રથમ જીવંત ધર્મતીર્થમાં ગુરુમુદ્રામાં રહેલ શાસનવાહક ગણધર ભગવંતોના પ્રતીક દ્વારા ગીતાર્થ ગુરુપરંપરા સૂચવવા પ્રયત્ન કરેલ છે. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મુખપૃષ્ઠ સંકેત પરિચય બીજા જીવંત ધર્મતીર્થ સ્વરૂપ ભાવશ્રુતમય દ્વાદશાંગી જે આત્માના ગુણસ્વરૂપ છે તેને પ્રદર્શિત કરવા માર્મિક પ્રતીક મૂકેલ છે. જેમાં ચક્ષુ એ દૃષ્ટિવાદ અંતર્નિહિત દૃષ્ટિના સૂચક છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય બોધક ત્રિપદી વિશ્વના પદાર્થમાત્રમાં સમવ્યાપ્ત હોવાથી સમભૂત્રિકોણથી દર્શાવેલ છે. વળી સર્જનરૂપ ઉત્પાદ લાલ રંગથી, વિસર્જનરૂપ વ્યય કાળા રંગથી અને સ્થિરતારૂપ ધ્રૌવ્ય સફેદ રંગથી દેખાડેલ છે. ત્રિપદીમાંથી જ ચૌદપૂર્વ પ્રવાહિત થયેલ હોવાથી ત્રિકોણની નીચે દૃષ્ટિવાદના મધ્યસ્વરૂપ ચૌદપૂર્વ અને આજુબાજુના ચૂલિકા-પરિકર્મ આદિ વિભાગને તોરણરૂપે દર્શાવેલ છે અને દૃષ્ટિવાદના બિંદુતુલ્ય અગિયારસંગ પણ ઉતરતા ક્રમે નીચે અલ્પકદની રેખા દ્વારા દર્શાવેલ છે. અતલ ઊંડાણવાળા શ્રતસાગરને સૂચવવા વચ્ચે પ્રતીકરૂપે હોઠ મૂકેલ છે. દ્વાદશાંગીનો કદ દર્શક આકાર નાળચી જેવો થાય છે, જે ગાગરમાં મહાસાગર સમાવવાનો અગાધ જ્ઞાની ગણધરોનો મિતાક્ષરસૂત્ર રચવાનો પ્રયત્ન સૂચવે છે. વળી આત્મસ્થ શ્રુતજ્ઞાનસ્વરૂપ દ્વાદશાંગી જ ભાવધર્મતીર્થ છે. તે સૂચવવા દ્વાદશાંગીનું ગણધર આદિ ગુરુભગવંતોના મસ્તિષ્ક સાથે તારક(star) દ્વારા જોડાણ સૂચવેલ છે. ત્રીજા જીવંત ધર્મતીર્થ સ્વરૂપ ચતુર્વિધ શ્રીસંઘને પ્રતીકાત્મક રીતે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાના ચિત્રથી દર્શાવેલ છે. વળી, તેની જીવંતતા સૂચવવા પાછળ આભામંડલ આલેખેલ છે. ચોથા જીવંત ધર્મતીર્થ સ્વરૂપ મોક્ષમાર્ગને સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્યારિત્રના પ્રતીકો ક્રમશઃ તેજોવર્તુળ, ચક્ષુ અને સ્ફટિકરત્ન દ્વારા પ્રતિબિંબિત કરેલ છે. વળી, પશ્ચાતુ ભૂમિકામાં સિદ્ધશિલા સાથે જોડાણ કરતો સીધો પથ (Super Highway) દર્શાવેલ છે. અહીં નિશ્ચયનયથી જ્ઞાન, દર્શન, ચારિત્ર; વ્યવહારનયથી દર્શન, જ્ઞાન, ચારિત્ર અને પરમશુદ્ધનિશ્ચયનયથી જ્ઞાનમય રત્નત્રયીને સૂચવવા મધ્યમાં દર્શન અને નીચે-ઉપર ચારિત્ર અને જ્ઞાનનું પ્રતીક દર્શાવેલ છે. પાંચમા જીવંત ધર્મતીર્થ સ્વરૂપ જ્ઞાન-દર્શન અને ચારિત્રગુણના અદ્વિતીય સાધનો અનુક્રમે સ્વાધ્યાય, ભક્તિ અને પ્રતિક્રમણના અનુષ્ઠાન પ્રતીકરૂપે સાક્ષાત્ આચરનાર વ્યક્તિના ચિત્રથી દર્શાવેલ છે. જેના દ્વારા તીર્થંકર કથિત સર્વ રત્નત્રયીના સાધક અનુષ્ઠાનોનું સૂચન છે. દશ વિભાગથી દર્શાવેલ ચાર નિક્ષેપ અનુસારી સમગ્ર ધર્મતીર્થની જગતમાં ચાલતી અવિચ્છિન્ન પરંપરા વર્તુળોની પરંપરા દ્વારા દર્શાવેલ છે. જે અપેક્ષાએ ધર્મતીર્થની શાશ્વતતાનું પણ સૂચક છે. વળી, આ ધર્મતીર્થની ઉપાસના ચારગતિરૂપ ભવસાગરથી પાર પમાડી અવશ્ય પરમપદે સ્થાપિત કરનાર છે. તેથી ચિત્રમાં નીચે ચાર રેખાઓના મોજા દ્વારા ભવસાગર સંકેતિત છે. જ્યારે ઉપર સિદ્ધશિલા દ્વારા પરમપદની પ્રાપ્તિ પ્રતીકરૂપે સૂચવેલ છે. - ઈ. 3 555 - For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા વિષયાનુક્રમણિકા કમ વિષય પૃષ્ઠ ક્રમાંક ૧-૮૪ ૦ ૦ ૦ ૦ ૧ ૧ 6 0 જ ળ છે. * ચતુર્થ ભાવતીર્થ - રત્નત્રયી ૧. ધર્મતીર્થના વર્ણનમાં રત્નત્રયીરૂપ ચોથું ભાવતીર્થ ૨. મોક્ષ એટલે સર્વ દોષોથી મુક્તિ અને સર્વ ગુણોની પ્રાપ્તિ ૩. વ્યવહારનયથી અને નિશ્ચયનયથી ભાવતીર્થનું સ્વરૂપ ૪. અપ્રધાન દ્રવ્યતીર્થો : ૫. વ્યવહારનયથી ભાવતીર્થ ૬. નિશ્ચયનયથી ભાવતીર્થ ૭. નિશ્ચયનયના ભાવતીર્થને પમાડવામાં વ્યવહારનયનાં ભાવતીર્થોની સફળતા ૮. તીર્થકરોને પણ પૂર્જનીય રત્નત્રયીરૂપ ભાવતીર્થ ૯. અન્યલિંગીઓને પણ તારક – રત્નત્રયી ૧૦. જગતમાં એક જ મુક્તિનો માર્ગ – રત્નત્રયી ૧૧. મરુદેવામાતાનો રત્નત્રયીના પરિણામથી શીઘ મોક્ષ ૧૨. રત્નત્રયી એક જ અનન્ય મોક્ષમાર્ગ ૧૩. સંસારની ધરી મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર, તેની સંપૂર્ણ વિરોધી રત્નત્રયી ૧૪. રત્નત્રયીરૂપ ભાવતીર્થનો મહિમા ૧૫. મિથ્યાત્રયીથી અનંત દુઃખરૂપ સંસાર ૧૬. મિથ્યાત્રયીનું દહન કરે રત્નત્રયી ૧૭. સમ્યગ્દર્શનનો શાંતિદાયક પરિણામ ૧૮. ભૌતિક સુખની એકાંતે દુઃખરૂપતા ૧૯. ઇચ્છાપૂર્તિની અપેક્ષાએ મોક્ષસુખની ઝાંખી ૨૦. શ્રાવકને શૃંગીમસ્યની ઉપમા ૨૧. આત્માના સર્વ ગુણોનો રત્નત્રયીમાં સમાવેશ ૨૨. ચૌદ ગુણસ્થાનકરૂપ મોક્ષમાર્ગમાં રત્નત્રયીની ઉત્તરોત્તર પ્રવર્ધમાનતા ૩૦ ૩૪ ४४ ૪૭ ४८ ૫૪ ૫૫ 9 ક ... છ ઇ છ છે ) For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨. વિષયાનુક્રમણિકા ક્રમ વિષય પૃષ્ઠ ક્રમાંક ૭૧ ૭૫ ७८ - ૭૯ '૮૧-૮૪ ૮૫-૧૮૧ ૮૫ A to ૨૩. બીજ અને ફળના સંબંધથી મોક્ષની સિદ્ધિ ૨૪. પ્રત્યક્ષસિદ્ધ રત્નત્રયી, તેની પૂર્ણતા એ મોક્ષ ૨૫. ગંભીરતા ગુણ પર વિમલવાહન કુલકરના પૂર્વભવનું દૃષ્ટાંત ૨૬. પ્રાણાંત ધર્મસંકટમાં પણ સુદર્શનશેઠની ગંભીરતા અને તેથી થયેલી શાસનપ્રભાવના ૨૭. કોશાના ગંભીરતા ગુણથી સિંહગુફાવાસી મુનિનું પતન અટકી ગયું ૨૮. રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ સંવેદનથી સ્વરસવાહી ૨૯. યુગાન્તભૂમિ અને પર્યાયાન્તભૂમિ હ પરિશિષ્ટ : ભાવતીર્થ - રત્નત્રયી * પંચમ ભાવતીર્થ – અનુષ્ઠાન ૩૦. પાંચ ભાવતીર્થ હોય ત્યાં સુધી જ ધર્મતીર્થનું અસ્તિત્વ ૩૧. પાંચમું ભાવતીર્થ : ક્રિયાકલાપરૂપ અનુષ્ઠાન ૩૨. ક્રિયાકલાપરૂપ અનુષ્ઠાનો પણ શ્રીસંઘના પ્રાણરૂપ ૩૩. ગુણપ્રાપ્તિથી ગુણસિદ્ધિપર્વત અનુષ્ઠાન સહાયક, તેમાં શ્રેયાંસકુમારનું દષ્ટાંત ૩૪. પાંચે પાંચ ભાવતીર્થો લોકોત્તર ૩૫. એક જ દેશનામાં નિર્નામિકાને પ્રારંભિક રત્નત્રયીની પ્રાપ્તિ ૩૭. લલિતાંગ દેવને સ્વયંપ્રભાનું તીવ્ર વિરહદુઃખ ૩૭. લલિતાંગ અને સ્વયંપ્રભાનો સ્નેહરાગ અને સાથે ધર્મની આરાધના ૩૮. જીવાનંદ આદિ છ મિત્રોની મહાત્માની ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ ૩૯. પરમપદને પામવા ઉત્તમ જીવો પણ અનેક ભવો અનુષ્ઠાનસેવનમાં પ્રચંડ પુરુષાર્થ કરે છે. ૪૦. છ મિત્રોનું લાખો વર્ષો સુધી અપ્રમત્તપણે પંચાચારનું સેવન ૪૧. છએ મિત્રો બારમા દેવલોકમાં સામાનિક દેવો ૪૨. છએ મિત્રોનો મહાવિદેહમાં જન્મ, નિરતિચારચારિત્ર અને સમતાયોગની પ્રાપ્તિ ૪૩. જૈન ક્રિયાકલાપનો મહિમા ૪૪. પ્રથમ ચારે ભાવતીર્થની પ્રાપ્તિ છતાં પાંચમામાં પુરુષાર્થ વિના ભવસાગરનો અંત અશક્યા ૧૦૦ ૧૦૩ ૧૦૪ ૧૦૭ ૧૧૦ ૧૧૨ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૨૦ ૧૨૨ ૧૨૫ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા વિષય ૪૫. જે ક્રિયા આત્મામાં શુભભાવ જગાડે અને ગુણનું પોષણ કરે તે ધર્માનુષ્ઠાન ૪૬. ક્રિયા અનુરૂપ ભાવની જન્મદાત્રી છે ૪૭. ધર્માનુષ્ઠાન અને અધર્માનુષ્ઠાન ૪૮. સંક્લિષ્ટ પરિણામજનક ક્રિયા અધર્માનુષ્ઠાન, શુભભાવજનક ક્રિયા ધર્માનુષ્ઠાન કમ ૪૯. ‘અહં અને મમ'થી થતી ક્રિયાઓ અધર્માનુષ્ઠાન ૫૦. દુનિયાના ધર્મોનાં અનુષ્ઠાનોનું ત્રણ પ્રકારમાં વર્ગીકરણ ૫૧. (૧) અધર્મઅનુષ્ઠાન ૫૨. (૨) ધર્મઅનુષ્ઠાન ૫૩. અનાર્યધર્મો અને આર્યધર્મોના લક્ષ્યબિંદુમાં પાયાનો તફાવત ૫૪. (૩) મિશ્રઅનુષ્ઠાન ૫૫. ભાવનું સાધન અનુરૂપ ક્રિયાનું સેવન એ ભાવોત્પત્તિનું સાધન ૫૬. દરેક ક્રિયા સાથે અનુરૂપ ભાવો જોડાયેલા છે ૫૭. અનશન આપઘાત નથી, જિનાજ્ઞા મુજબ અનશન લાખો ગુણપોષક ધર્માનુષ્ઠાન છે ૫૮. માત્ર કાયાકષ્ટ એ ધર્માનુષ્ઠાનની શ્રેષ્ઠતાનો માપદંડ નથી ૫૯. ક્રિયાના બે પ્રકાર : (૧) દોષપોષક ક્રિયા અને (૨) ગુણપોષક ક્રિયા ૬૦. અન્ય ધર્મનાં ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનો ૬૧. વિરતાવિરત ગૃહસ્થનાં બધાં ધર્માનુષ્ઠાન આંશિક ધર્મસ્વરૂપ ૬૨. સમિતિ-ગુપ્તિયુક્ત સાધુનું અનુષ્ઠાન તે પૂર્ણ ધર્માનુષ્ઠાન છે ૬૩. અગ્નિનો આરંભ શુભભાવનું સાધન બને તો જ આંશિક ધર્માનુષ્ઠાન ૬૪. યજ્ઞમાં પશુ હોમવા એ અધર્માનુષ્ઠાન છે, પ્રભુની પુષ્પપૂજા એ ધર્માનુષ્ઠાન છે ૬૫. સંપૂર્ણ ગુણપોષક અને આંશિક પણ દોષ ન હોય તેવું અનુષ્ઠાન એટલે સમિતિ-ગુપ્તિ ૬૬. પૂર્ણ સમિતિ-ગુપ્તિનું આચરણ એ જ ભાવતીર્થ ૬૭. સમગ્ર જીવસૃષ્ટિ સાથે ઉચિત અને ન્યાયી વર્તન એટલે સમિતિ-ગુપ્તિનું પાલન ૬૮. સમકિતમાં પ્રવચનમાતાનું જ્ઞાન અનિવાર્ય ૬૯. સમિતિ-ગુપ્તિની વ્યાખ્યા For Personal & Private Use Only ૧૩ પૃષ્ઠ ક્રમાંક ૧૨૫ ૧૨૬ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૩૦ ૧૩૨ ૧૩૫ ૧૩૬ ૧૪૧ ૧૪૧ ૧૪૪ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫૧ ૧૫૧ ૧૫૩ ૧૫૪ ૧૫૪ ૧૫૭ ૧૬૦ ૧૬૦ ૧૬૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિષયાનુક્રમણિકા કમ વિષય પૃષ્ઠ કમાંક ૭૦. સમિતિ-ગુપ્તિની આધારશિલા ભિક્ષા ધર્મ ૧૬૮ ૭૧. અશુભ મનોભાવો પ્રદૂષણસર્જક, શુભ મનોભાવો નિર્મળતાસર્જક ૧૭૪ ૭૨. પાંચે ભાવતીર્થોનો અવિનાભાવી સંબંધ અને પાંચ શાસનના પ્રાણ ૧૭૬ ૭૩. પાંચે ભાવતીર્થોની પરસ્પર ભિન્નભિન્નતા '૧૭૭ ૦ પરિશિષ્ટઃ ભાવતીર્થ - અનુષ્ઠાન ૧૮૨-૧૮૪ ન દ્રવ્યતીર્થનો મહિમા ૧૮૫-૧૮૯ ૭૪. ભાવતીર્થને સદા નવપલ્લવિત અને અવિચ્છિન્ન રાખનાર દ્રવ્યધર્મતીર્થનો પણ અપાર મહિમા : ૧૮૫ * આલંબનદ્રવ્યતીર્થ ૧૮૯-૧૯૯ ૭૫. દ્રવ્યતીર્થના બે વિભાગ (૧) આલંબનરૂપ અને (૨) ઉપકરણરૂપ ૧૯૦ ૭૬. (૧) અવલંબનરૂપ દ્રવ્યતીર્થોમાં સૌથી ઊંચું તીર્થ કલ્યાણકભૂમિઓ ૧૯૪ * ઉપકરણદ્રવ્યતીર્થ ૨૦૦-૨૩૮ ૭૭. ભાવતીર્થ ઉપાદાનકારણ, દ્રવ્યતીર્થ નિમિત્તકારણ - ૨૦ ૭૮. નિમિત્તકારણ ૨૦૨ ૭૯. (૨) પ્રાચીન જિનમંદિરો, જિનપ્રતિમાઓ ૨૧૧ ૮૦. (૩) વર્તમાન જિનમંદિરો, જિનપ્રતિમાઓ અને જિનપાદુકાઓ ૨૧૧ ૮૧. (૪) દ્વાદશાંગી શાસ્ત્રગ્રંથો ૨૧૨ ૮૨. (૫) ગુરુમંદિરો, ગુરુમૂર્તિઓ અને ગુરુપાદુકાઓ ૨૧૫ ૮૩. (૨) ઉપકરણદ્રવ્યતીર્થ : રત્નત્રયીના આચારપાલનનાં સાધનોરૂપ ઉપકરણો ૨૧૭ ૮૪. દ્રવ્યતીર્થમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનાં આલંબનો અને ઉપકરણોની પ્રધાનતા ૨૨૪ ૮૫. જે રત્નત્રયીનું પોષક નથી તેનું જિનશાસનમાં ક્યાંય સ્થાન નથી ૮૬. દ્રવ્યતીર્થને ટકાવનારું ધર્મદ્રવ્ય પણ પવિત્ર છે, પૂજનીય છે ૨૩૧ ૦ પરિશિષ્ટઃ દ્રવ્યતીર્થ ૨૩૯-૨૪૧ - ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ૨૪૧-૪૧૦ ૮૭. શાસનસ્થાપનાનો ઉદ્દેશ ૨૪૧ ૮૮. દુર્ગતિમાં અન્યાયનું સામ્રાજ્ય ૨૪૧ ૨૨૯ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા વિષય પૃષ્ઠ ક્રમાંક ૨૪૨ ૨૪૩ ૨૪૪ ૨૪૬ ૨૪૯ ૨૫૧ ૨૫૪ ૨૬૦ ૨૬૩ ૨૬૬ ૨૭૨ ૨૭૪ ૨૭૮ ૮૯. મંદકષાયથી સાહજિક પ્રવર્તેલું ન્યાયી સામ્રાજ્ય ૯૦. કષાયોની અપેક્ષાએ ત્રણ પ્રકારના જીવો ૯૧. તૃતીય વર્ગમાં રાજસત્તાથી ન્યાયનું પ્રવર્તન ૯૨. નાભિકુલકર દ્વારા ઋષભદેવની પ્રથમ રાજા તરીકે સ્થાપના ૯૩. રાજ્યનું ક્ષેત્ર લૌકિક ન્યાય, ધર્મતીર્થનું ક્ષેત્ર લોકોત્તર ન્યાય ૯૪. લોકોત્તર ન્યાયની સ્થાપના માટે ધર્મતીર્થની સ્થાપના ૯૫. લૌકિક અને લોકોત્તર ન્યાયનું પરસ્પર વિશાળ અંતર ૯૬. જ્ઞાતિ, સમાજ, રાષ્ટ્ર, સંસ્કૃતિ કરતાં ધર્મની સર્વોત્કૃષ્ટતા ૯૭. ઋષભદેવ પ્રથમ રાજા અને પછી પ્રથમ તીર્થંકર ૯૮. રાજસત્તાથી આર્યધર્મોને દબાવવાની આંતરરાષ્ટ્રીય કૂટનીતિ ૯૯. રાજ્યસત્તા અને ધર્મસત્તાના પારસ્પરિક સંબંધો ૧૦૦. સર્વ ધર્મ પ્રત્યે સમાન આદર-બહુમાન - રાજ્યનું કર્તવ્ય ૧૦૧. રાજસત્તા અને ધર્મસત્તાનું શાસનક્ષેત્ર ૧૦૨. કર્મસત્તાની નબળા જીવો પર ભારે જોહુકમી ૧૦૩. આજ્ઞા બહારના અર્થ-કામ પુરુષાર્થરૂપ નથી ૧૦૪. જીવોને ત્રાસ કરનાર કર્મસત્તાની કૂટનીતિ ૧૦૫. કર્મસત્તાના વિષચક્ર સામે રક્ષણ આપનાર ધર્મસત્તા ૧૦૬. કુરાજ્ય-સુરાજ્ય સમાન કર્મસત્તા-ધર્મસત્તા ૧૦૭. કર્મસત્તામાં મહાદુષ્ટ મોહ અને તેના સાથીદારો ઘાતિકર્મો ૧૦૮. ઈશ્વરકર્તુત્વવાદની વિસંગતતાઓ-જૈનદર્શનનો કર્મવાદ ૧૦૯. ન્યાયપ્રદાતા-શરણદાતા એકમાત્ર ધર્મસત્તા ૧૧૦. પ્રભુની ઉત્કૃષ્ટ સાધના ૧૧૧. ઋજુવાલિકાને કાંઠે પ્રભુને કેવલજ્ઞાન ૧૧૨. વિશિષ્ટ પ્રયોજનથી પ્રભુનો રાતોરાત અપાપાપુરી વિહાર ૧૧૩. તીર્થકરોનું મહાઔચિત્ય અને ગણધર ભગવંતોને દીક્ષા પ્રદાન ૧૧૪. ગણધર ભગવંતોને ત્રિપદીનું દાન અને દ્વાદશાંગીની રચના ૨૭૯ ૨૮૧ ૨૮૪ ૨૮૭ ૨૮૯ ૨૯૦ ૨૯૧ ૨૯૮ ૩૦૩ ૩૦૫ ૩૦૭ ૩૦૮ ૩૧૦ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા ક્રમ વિષય પૃષ્ઠ ક્રમાંક ૩૧૫ ૩૧૮ ૩૧૯ * ૩૨૫ ૩૨૭ ૩૨૯ ૩૩૮ ૩૩૮ ૩૪૬ ३४७ उ४८ ૩૫૨ ૩૫૫ ૧૧૫. ગણધર ભગવંતોને દ્રવ્ય-ગુણ-પર્યાયથી તીર્થની અનુજ્ઞા ૧૧. શ્રી જિનશાસનનું સુબદ્ધ આજ્ઞાતંત્ર ૧૧૭. જૈનદર્શનમાં અધિકારપ્રાપ્તિનો ક્રમ ૧૧૮. આચાર્ય નવ બાબતમાં તીર્થકર સમાન ૧૧૯. ધર્મતીર્થનું પ્રતીક સમવસરણયુક્ત ચૈત્યવૃક્ષ ૧૨૦. ધર્મતીર્થના પ્રતીકનો મહિમા – ઉત્કૃષ્ટ ફળ કેવલજ્ઞાનની પ્રાપ્તિ ૧૨૧. સ્વનિમિત્તક સમવસરણ ઉપભોગમાં વિતરાગ તીર્થકરો સંપૂર્ણ નિર્દોષ ૧૨૨. સમવસરણ નિર્માણવિધિ ૧૨૩. દેવનિર્મિત દેશનાભૂમિનું અનુપમ ઐશ્વર્ય ૧૨૪. ભાવતીર્થંકરના પ્રાતિહાર્યો અને ઋદ્ધિ ૧૨૫. સમવસરણમાં બાર પર્ષદા ૧૨૯. સમવસરણમાં બેઠક વ્યવસ્થામાં વિનયવ્યવહાર ૧૨૭. પાત્ર જીવોની દુર્લભતા-પાત્રતાના ધોરણો ૧૨૮. શ્રદ્ધા-તન્મયતાથી દેશનાશ્રવણ છતાં શુદ્ધધર્મપ્રાપ્તિ દુર્લભ ૧૨૯. આર્યધર્મોની વર્તમાન હાલત ૧૩૦. ધર્મતીર્થના પ્રતીક નાણનો લોકોત્તર મહિમા ૧૩૧. લૌકિકન્યાયપ્રવર્તનમાં સાર્વભૌમ સત્તા રાજા ૧૩૨. લોકોત્તરન્યાયપ્રવર્તક ધર્મસત્તાના સર્વેસર્વા ગણધરો ૧૩૩. ગણધરોને સમગ્રતાથી અધિકાર સોંપણી ૧૩૪. શાસન ચલાવવા ગીતાર્થોની અનિવાર્યતા ૧૩૫. ધર્મશાસનના વહીવટી સંચાલનની ત્રણ પાંખો ૧૩૬. વર્તમાન સરકારની ધર્મો પરની સર્વોપરિતા મહાઅનર્થકારી ૧૩૭. ધર્મતીર્થનો મુખ્ય ઉદ્દેશ લોકોત્તર ન્યાય પ્રવર્તન દ્વારા જીવમાત્રને મોક્ષમાં મોકલવા તે છે ૧૩૮. જિનની આજ્ઞામાં આવવાની પૂર્વશરત મોહ સાથેનો સંપૂર્ણ વિરોધ ૧૩૯. જૈન તરીકેનો દાવો કરનાર કહે કે શાસ્ત્રમાં નથી માનતો, તો તેને જૈનસંઘમાં રહેવાનો અધિકાર નથી ૩૬૦ ૩૬૨ ૩૬૪ ૩૭) ૩૭૨ 399 ૩૮૦ ૩૮૩ ૩૯૦ ૩૯૩ ૩૯૪ ૩૯૬ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા ૧૭ ક્રમ વિષય પૃષ્ઠ ક્રમાંક ૪૦૨ ૪૦૪ ૪૦૬ ૪૦૯ ૪૧૦ ૧૪૦. ધર્મસત્તાનો સર્વશ્રેષ્ઠ હિતકારી આદર્શ ૧૪૧. ધર્મસત્તાનું શરણ સ્વીકારવાનું અને સંપૂર્ણ સમર્પિત થવાનું બેરોમીટર ૧૪૨. શાસ્ત્રરૂપી બંધારણ સંપૂર્ણ સ્વીકારનાર જ શ્રીસંઘનો સાચો સભ્ય ૧૪૩. ભૂમિકા અનુસાર જિનાજ્ઞા જુદી-જુદી ૧૪૪. લાખો જિનાજ્ઞાઓનો સાર - સર્વત્ર ઉચિત આચરણ ૧૪૫. સર્વવ્યાપી જિનાજ્ઞા સર્વત્ર હિતકારી વર્તન, સર્વત્ર ઉચિત વર્તન ૧૪૬. ધર્મસત્તા હૃદયપરિવર્તન કરાવી બધા પાસે ન્યાયનું આચરણ કરાવે છે : ૧૪૭. ધર્મસત્તાના કાયદામાં અનુયાયીની કક્ષા, સંયોગો, શક્તિનો સમુચિત વિચાર ૧૪૮. ઔચિત્યપાલન માટે જીવનમાં જોઈતું જાગ્રત મંથન ૧૪૯. ઉચિત આચરણમાં જોઈતી પાયાની લાયકાત : ૧૫૦. તીર્થકરોનું લોકોત્તર:ઔચિત્યપાલન : ૧૫૧. ધર્મસત્તાના બંધારણને સ્વીકારવા વિચારધારામાં આમૂલ ક્રાંતિ અનિવાર્ય ૧૫૨. ધર્મસત્તાના બંધારણની શાશ્વતતા-અશાશ્વતતા : ૧૫૩. વિશ્વવ્યાપી કાયદાઓ અનાદિ અનંત સદા શાશ્વત બિનફેરફારપાત્ર છે ૧૫૪. સર્વત્ર સંપૂર્ણ ઉચિત વર્તન અશક્ય ? ના, પૂર્ણ શક્ય : ૧૫૫. માંદાની સેવાથી ક્યારે કેવો પુણ્યબંધ થાય? ૦ પરિશિષ્ટ : ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ૪૧૪ ૪૨૫ ૪૨૮ ૪૩૦ ૪૩૫ ૪૩૮ ૪૪૨ ૪૪૫ ४४७ ૪પર ૪૫૯ ૪૬૧-૪૬૫ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨ પ્રાપ્તિસ્થાન છે * અમદાવાદ : ગીતાર્થ ગંગા ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. 8 (૦૭૯) ૨૬૪૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ શ્રી નટવરભાઈ એમ.શાહ(આફ્રિકાવાળા) ફ્લેટ નં. ૫૦૧, બ્લોક-એ, રિદ્ધિવિનાયક ટાવર, વિજયનગર રેલ્વે ક્રોસિંગની પાસે, નારણપુરા, અમદાવાદ-૧૩. (૦૭૯) ૨૭૪૭૮૫૧૨ મુંબઈ: શ્રી નિકુંજભાઈ આર. ભંડારી વિષ્ણુ મહલ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૧૦. : (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના વેલર્સની ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. 8 (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરૂ રોડ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસરની પાછળ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૯૦૩૦ * જામનગર : શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્ક્સ, C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે. જામનગર-૩૬૧૦૦૧. 8 (૦૨૮૮) ર૬૭૮૫૧૩ સુરત : ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. ૧ (૦૨૬૧) ૩૨૨૮૯૨૩ * રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. 8 (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ + Bangalore : Shri Vimalchandji Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. (080) (O) 22875262, (R) 22259925 For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જ થતુર્થ ભાવતીર્થ ૨ત્રથી Jain Education international For PT Private use only www.anelibrary.org Page #31 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ 8 ---------- ભાવતીર્થ-રત્નત્રયી - - - - ---- - सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं | कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१|| (सन्मतितर्क प्रकरण० श्लोक-१) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ધર્મતીર્થના વર્ણનમાં રત્નત્રયીરૂપ ચોથું ભાવતીર્થ : આ સંસારસાગરમાં જે જીવને તરવાની ઇચ્છા છે, પાર પામવાની અંતરથી અત્યંત અભિલાષા १. अथवा, प्राकृते "तित्थं" इत्युक्ते "त्रिस्थम्" इत्येतदपि लभ्यते, इत्येतदाहदाहोवसमाइसु वा जं तिसु थियमहव दंसणाईसु। तो तित्थं संघो च्चिय उभयं व विसेसणविसेस्सं । ।१०३५।। अथवा, यद् यस्माद् यथोक्तदाहोपशम-तृष्णाच्छेद-मलक्षालनरूपेषु, यदिवा, सम्यग्दर्शन-ज्ञान-चारित्रलक्षणेषु त्रिष्वर्थेषु स्थितं ततस्त्रिस्थं संघ एव; उभयं वा संघ-त्रिस्थितिलक्षणविशेषण-विशेष्यरूपं द्वयं त्रिस्थम्। इदमुक्तं भवति-किं त्रिस्थम्? संघः, कश्च संघः? (त्रिस्थ:-)त्रिस्थं, नान्यः, इत्येवं विशेषण-विशेष्ययोरुभयं संलुलितं त्रिस्थमुच्यत इति ।।१०३५ ।। अथवा, प्राकृते "तित्थं" इत्युक्ते "व्यर्थम्" इत्यपि लभ्यते, इत्येतद् दर्शयन्नाहकोहग्गिदाहसमणादओ व ते चेव जस्स तिण्णत्था। होइ तियत्थं तित्थं तमत्थसद्दो फलत्थोऽयं ।।१०३६ ।। क्रोधाग्निदाहोपशम-लोभतष्णाव्यवच्छेद-कर्ममलक्षालनलक्षणास्त एवानन्तरोक्तास्त्रयोऽर्थाः फलरूपा यस संघ एव; तदव्यतिरिक्तं ज्ञानादित्रयं वा व्यर्थं प्राकृते "तित्थं" उच्यते। अर्थशब्दश्चायं फलार्थो मन्तव्यः । इदमुक्तं भवति-भगवान् संघः, तदव्यतिरिक्तज्ञानादित्रयं वा महातरुरिव भव्यनिषेव्यमाणं क्रोधाग्निदाहशमनादिकांस्त्रीनर्थात् फलति, अतस्त्र्यर्थमुच्यत इति ।।१०३६।। अथवा, वस्तुपर्यायोऽत्रार्थ इत्याहअहवा सम्मइंसण-नाण-चरित्ताइं तिन्नि जस्सत्था। तं तित्थं पुव्वोइयमिह अत्थो वत्थुपज्जाओ।।१०३७ ।। अथवा, सम्यग्दर्शनादयस्त्रयोऽर्था यस्य तत् त्र्यर्थम्, अर्थशब्दश्चात्र वस्तुपर्यायः, त्रिवस्तुकमित्यर्थः। तच्च संघ एव, तदव्यतिरिक्तत्वात्, त एव वा सम्यग्दर्शनादयस्त्रयोऽर्थाः समाहतास्त्र्यर्थम्, संख्यापूर्वत्वात्, स्वार्थत्वाच्च द्विगोरिति ।।१०३७।। (विशेषावश्यकभाष्य भाग-१, श्लोक १०३५ थी १०३७, मूल-टीका) For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ २ ભાવતીર્થ -રત્નત્રયી છે, તેને "તરવા માટે આલંબનરૂપે તારક તીર્થની જરૂર પડે. તે તીર્થરૂપે ગીતાર્થ ગુરુ ભગવંતો, દ્વાદશાંગીરૂપ શાસ્ત્રો અને ચતુર્વિધ સંઘ એ ત્રણે તારક તીર્થ છે, તે આપણે વિચારી ગયા; પણ આ ત્રણે તારક તીર્થો પણ જેનાથી આખા જગતને તારવા માટે સક્ષમ બને છે, વળી, જે મૂળભૂત તારક તત્ત્વ છે, અનંતકાળથી સનાતન-શાશ્વત કરવાનો માર્ગ છે, તે આત્માના ગુણરૂપ ચોથા ભાવતીર્થની વાત આપણે આજથી કરીશું. તે તીર્થ એવું છે કે ગીતાર્થ ગુરુ ભગવંતો પણ જ્યાં સુધી – આત્મામાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રરૂપ આધ્યાત્મિક ગુણો ન પ્રગટાવે, તો - તે પોતે પણ તરતા નથી અને બીજાને પણ તારી શકતા નથી. દ્વાદશાંગીરૂપ શાસ્ત્રો ગમે તેટલાં વાંચો, વિચારો કે સમજો, પણ આત્મામાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર ગુણ પ્રગટ ન થાય તો તે દ્વાદશાંગી પણ આત્માને તારી શકતી નથી. સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકા મોક્ષમાર્ગ પર ચાલનારો સાથે છે; પરંતુ તે બધાને પણ તારનારું તત્ત્વ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રરૂપ આત્માના આધ્યાત્મિક ગુણો જ છે. તેથી આખા १. तीर्थं नद्यादेरिव संसारस्य तरणे सुखावतारो मार्गः । (योगशास्त्र प्रकाश-२, श्लोक-१६, स्वोपज्ञ विवरण) * तीर्थं संसारनिस्तरणोपायम्। (आप्तमीमांसा पदवृत्ति वसुनन्दी सैद्धान्तिकचक्रवर्ती ३) २. जं नाण-दंसण-चरित्तभावओ तब्विवक्खभावाओ। भवभावओ य तारेइ तेणं तं भावओ तित्थं । ।१०३३।। कुतस्तारयति?, इत्याह-तद्विपक्षभावादिति तेषां ज्ञान-दर्शन-चारित्राणां विपक्षोऽज्ञान-मिथ्यात्वाविरमणानि तद्विपक्षस्तल्लक्षणो भावो जीवपरिणामस्तद्विपक्षभावस्तस्मात् तारयति। कुतः?, इत्याह-ज्ञान-दर्शन-चारित्रभावतःज्ञानाद्यात्मकत्वादित्यर्थः। यो हि ज्ञानाद्यात्मको भवति सोऽज्ञानादिभावात् परं तारयत्येवेति भावः। न केवलमज्ञानादिभावात् तारयति, तथा, भवभावतश्च तारयति, भवः संसारस्तत्र भवनं भावस्तस्मादित्यर्थः । यस्मात् स्वयं ज्ञानादिभावात्मकः, तथाऽज्ञानादिभावाद् भवभावाच्च भव्यांस्तारयति, तस्मादसो संघो भावतीर्थमितीह तात्पर्यम्; उक्तं च- "रागाद्यम्भाः प्रमादव्यसनशतचलद्दीर्घकल्लोलमालः, क्रोधेावाडवाग्निर्मृतिजननमहानक्रचक्रौघरौद्रः । तृष्णापातालकुम्भो भवजलधिरयं तीर्यते येन तूर्णं, तज्ज्ञानादिस्वभावं कथितमिह सुरेन्द्रार्चितैर्भावतीर्थम्।।१।।" इति।।१०३३।। ग-१, श्लोक-१०३३, मूल-टीका) 3. तत्र सम्यग्दर्शनादिपरिणामात्मकत्वात् संघस्तीर्थम्, तत्रावतीर्णानामवश्यं भवोदधितरणात्। (विशेषावश्यकभाष्य भाग-१, श्लोक-१०३२, टीका) ४. ज्ञानदर्शनचारित्ररूपभावतीर्थ । (प्रतिमाशतक श्लोक-२, टीका) * तत्र तीर्थं द्रव्यभावभेदाद्विधा, तत्रापि द्रव्यतीर्थं नद्यादेः समुत्तरणमार्गः, भावतीर्थं तु सम्यग्दर्शनज्ञानचारित्राणि, संसारार्णवादुत्तारकत्वात्, तदाधारो वा सङ्घः प्रथमगणधरो वा, तत्करणशीलास्तीर्थङ्करास्तानत्वेति क्रिया । (शीलांकाचार्य कृत सूत्रकृतांगसूत्र टीका प्रथम श्रुतस्कंध अध्ययन-१, उद्देशो-१) *एदेहि (सम्मइंसण-णाण-चरित्तेहि) संसार-सायरं तरंति त्ति एदाणि तित्थं । (षटखण्डागम टीका (धवला) ८, पृ. ९२) For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી જગતને તારનારા તારક ગુણો કહો કે સર્વ જીવોને તારનારી શક્તિ કહો તે જો કોઈનામાં હોય તો તે રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગમાં જ છે. તેથી રત્નત્રયીને જ શાસ્ત્રમાં ખરા અર્થમાં “ભાવતીર્થ' કહ્યું છે. તમને એક પછી એક જીવંત તીર્થની ક્રમિક સાંકળ સમજાવી જોઈએ. આ પાંચે પાંચ જીવંત તીર્થ છે, ભાવતીર્થ છે, શ્રેષ્ઠ જંગમતીર્થ છે. સમગ્ર શાસનસ્વરૂપ ધર્મતીર્થના મુખ્ય બે વિભાગ પાડ્યા : (૧) દ્રવ્યતીર્થ અને (૨) ભાવતીર્થ, અથવા (૧) સ્થાવર તીર્થ અને (૨) જંગમ તીર્થ, અથવા (૧) જડ તીર્થ અને (૨) જીવંત તીર્થ. (સ્થાવર તીર્થ અને જડ તીર્થ દ્રવ્યતીર્થમાં આવે, અને જંગમ તીર્થ તથા જીવંત તીર્થ એ ભાવતીર્થમાં આવે.) અત્યારે આપણે જીવંત તીર્થોનું વર્ણન કરીએ છીએ. તેમાં પ્રથમ તીર્થમાં ગીતાર્થ ગુરુઓ, બીજા તીર્થમાં દ્વાદશાંગીરૂપ શાસ્ત્રો અને ત્રીજા તીર્થમાં તેને આરાધનારો-અનુસરનારો ચતુર્વિધ સંઘ આવે છે; પરંતુ તે ત્રણે તીર્થોને પણ તારનારું તત્ત્વ આ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રરૂપ આત્માના ગુણો છે, તે ચોથું તીર્થ છે. આત્માના ગુણોથી જ શ્રીસંઘ તરે છે, ગીતાર્થ ગુરુઓ તરે છે અને જીવંત શાસ્ત્રરૂપ દ્વાદશાંગી પણ આત્માના ગુણો પ્રગટાવીને જ સૌને તારી શકે છે. અરે ! તીર્થકરો પણ આત્માના ગુણોથી જ કરે છે. તીર્થકર જેવા તીર્થકરને પણ તારનારું તીર્થ આ રત્નત્રયીરૂપ ભાવતીર્થ જ છે. આ ભાવતીર્થ તો સનાતન-શાશ્વત છે. અનંતા તીર્થકરો થયા તે કાળે આ રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ હતો, અને ભવિષ્યમાં અનંતા તીર્થંકરો થશે ત્યારે પણ આ જ મોક્ષમાર્ગ અવશ્ય હશે. સંસારમાં અનાદિ અનંતકાળથી મોક્ષમાર્ગ વ્યાપકપણે વહેતો છે. કોઈ કાળ એવો નહોતો કે જીવો સાધના કરી કરીને મોક્ષે જતા ન હોય. શાસ્ત્રમાં લખ્યું કે “છ મહિનામાં ઓછામાં ઓછો એક જીવ તો અવશ્ય સિદ્ધપદને પામે જ છે”. કોઈ કાળે, કોઈ ક્ષેત્રમાં તીર્થકરો થાય કે ન થાય, તીર્થકરોની હયાતીનો કાળ હોય કે ગેરહયાતીનો કાળ હોય, જૈનશાસન વિદ્યમાન હોય કે ન હોય, પણ આ આંતરિક ગુણ સ્વરૂપ રત્નત્રયીઆત્મક મોક્ષમાર્ગ તો અનાદિ અનંતકાળ સુધી સનાતન-શાશ્વત રહેશે. અપેક્ષાએ આ ચોથા તીર્થની અગત્યતા વધી જાય છે. ભગવાન ઋષભદેવ આ અવસર્પિણીમાં પહેલું તીર્થ સ્થાપે તે પહેલાં તો મરુદેવામાતા કેવલજ્ઞાન પામીને મોક્ષે ચાલ્યાં ગયાં; તેમાં કારણ એ જ કે તે વખતે - તીર્થસ્થાપના પહેલાં - પણ મોક્ષમાર્ગ વહેતો હતો. १. दंसणनाणचरित्तेसु निउत्तं जिणवरेहि सव्वेहिं। तिसु अत्थेसु निउत्तं तम्हा तं भावओ तित्थं । ।१०६९ ।। व्याख्या-दर्शनज्ञानचारित्रेषु "नियुक्तं" नियोजितं "जिनवरैः" तीर्थकृभिः "सर्वैः" ऋषभादिभिरिति, यस्माच्चेत्थम्भूतेषु त्रिष्वर्थेषु नियुक्तं तस्मात्तत्प्रवचनं भावतः तीर्थं, मोक्षसाधकत्वादिति गाथार्थः । ।१०६९।। (ાવરનિર્વવિર પર્વ મધ્ય ભાગ-૨ ગ્લોવર-ર૦૬ર મૂત-ટીવા) २. अतीर्थे सिद्धा अतीर्थसिद्धास्तीर्थान्तरसिद्धा इत्यर्थः। श्रूयते च-जीणंतरे साहुवोच्छेउ त्ति। तत्रापि जातिस्मरणादिना अवाप्तापवर्गमार्गाः सिध्यन्ति एवम्, मरुदेवीप्रभृतयो वा अतीर्थसिद्धास्तदा तीर्थस्यानुत्पन्नत्वात्। (શ્રાવપ્રજ્ઞપ્તિ, સ્નો-૭૬ ટી) For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી અરે ! મોક્ષમાર્ગ વહેતો ન હોત તો પહેલા તીર્થંકર પણ વીતરાગ ક્યાંથી થાત ? અને વીતરાગ-સર્વજ્ઞ થયા વિના વ્યવસ્થારૂપે મોક્ષમાર્ગની સ્થાપના પણ જાહેરમાં કોણ કરત? તેથી મોક્ષમાર્ગ તો સનાતન-શાશ્વત જ છે, તીર્થકરો માત્ર તેને પ્રગટ કરે છે. સભા : તેમણે અર્થથી દ્વાદશાંગીનું અવલંબન લીધું ને ? સાહેબજી : દ્વાદશાંગીનું અર્થથી અવલંબન લીધું, પણ ખાલી દ્વાદશાંગીથી કોઈ તરતું નથી; કેમ કે દ્વાદશાંગીમાં એકલું શ્રુતજ્ઞાન આવે, અને એકલા શ્રુતજ્ઞાનથી તરાય નહિ. તરવા માટે તો રત્નત્રયી પરિપૂર્ણ જોઈએ. વળી, આ રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગને કોઈ તીર્થકરે પેદા કર્યો નથી, કોઈ તીર્થકરે તેને જન્મ આપ્યો નથી કે એની નવી શોધ કરીને બતાવ્યો નથી. તે કાયમનો હતો અને કાયમ રહેશે. તીર્થકરો પણ જે મોક્ષમાર્ગ શાશ્વત છે તેનો પાત્ર જીવોને બોધ કરાવે છે. અનંત કાળ પહેલાં પણ અમુક જીવો મોક્ષે ગયેલા જે અત્યારે સિદ્ધશિલા પર છે, અને ભવિષ્યમાં પણ અનંતા મોક્ષે જશે; જેટલા જીવો મોક્ષે ગયા છે તે બધા સંસારમાંથી જ ગયા છે. મોક્ષમાં કોઈ જીવો પહેલેથી જ ત્યાં હતા એવો અનાદિમુક્તિવાદ જૈનશાસ્ત્ર માનતું નથી. કોઈ પણ એક આત્મા અનંત કાળથી મુક્ત જ હતો, સિદ્ધ સ્વરૂપે હતો, કાયમ ખાતે ઈશ્વર સ્વરૂપે પરમાત્મારૂપે હતો; એવું જૈનશાસન નથી કહેતું. તે તો કહે છે કે બધા જીવો આત્મામાંથી જ પરમાત્મા બને છે. જેટલા આત્મા સિદ્ધ તરીકે બિરાજમાન છે તેમાંથી કોઈ આત્મા એવો નથી કે જે ભૂતકાળમાં સંસારમાં ન હોય કે આપણી જેમ સંસારમાં રખડતો ન હોય. બધા જીવો સંસારમાંથી-ભવસાગરમાંથી સાધના કરી કરીને, તીર્થનું આલંબન લઈને, તરીને મોક્ષે ગયા છે. તે બધા જીવોને તારનાર તત્ત્વ કોઈ જોઈએ; તે તારક તત્ત્વ તીર્થકરોની હાજરી કે ગેરહાજરીમાં પણ આ રત્નત્રયીરૂપ તત્ત્વ જ છે. જે આત્માના મુખ્ય આધ્યાત્મિક ગુણો છે. આમ તો જીવમાત્ર દોષોથી ભવસાગરમાં ડૂબે છે, અને ગુણોથી તરે છે. આપણા સૌનો આત્મા અનંતકાળથી સંસારમાં ફરે છે, રખડે છે, તેમાં મુખ્ય કારણ આપણામાં રહેલા દોષો છે. આત્મા જેટલો દોષોથી ઘેરાયેલો છે એટલું ભવસમુદ્રમાં એનું અધઃપતન થવાનું. ભલે પછી તેને ગીતાર્થગુરુ, દ્વાદશાંગી કે શ્રીસંઘનો યોગ કરાવો; પણ આત્મામાં ગુણ ન પ્રગટે અને તરી જાય, તેવું ત્રણ કાળમાં બનવાનું નથી. મોક્ષ એટલે સર્વ દોષોથી મુક્તિ અને સર્વ ગુણોની પ્રાપ્તિ : “તીર્થકર હોય કે અતીર્થકર હોય, ગણધર હોય કે સામાન્ય મુનિ હોય, પણ જીવમાત્રને १. कामः क्रोधस्तथा लोभो रागो द्वेषश्च मत्सरः। मदो माया तथा मोहः कन्दर्पो दर्प एव च।।२३।। एते हि रिपवो घोरा धर्मसर्वस्वहारिणः । एतैर्बम्भ्रम्यते जीवः संसारे बहुदुःखदे।।२४ ।। (श्री ज्योतिविजयजी कृत तत्त्वामृतम्) २. आलंबनसूत्रं व्यक्तं, तत्र गाथा - अह खंतिमद्दवज्जवमुत्तीओ, जिणमयप्पहाणाओ। आलंबणाइं जेहि उ, सुक्कડ્યાનું સમારુહ ા૨ાં તિ, (स्थानांगसूत्र अभयदेवसूरिजी टीका अध्ययन-४, उद्देशक-१ सू. २४७ टीका) For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી ૫ તરવાનું તત્ત્વ તો આત્માના આધ્યાત્મિક ગુણો જ છે. તે ગુણોમાં જીવમાત્રને તારવાની પ્રચંડ શક્તિ છે. પરિપૂર્ણ રત્નત્રયીમાં શીઘ્રતાથી તારવાની અમોઘ શક્તિ છે; કારણ કે તેમાં સર્વ આધ્યાત્મિક ગુણોનો સરવાળો છે. તેથી મારે કે તમારે કે જીવમાત્રે તરવા માટે અવશ્ય ગુણિયલ બનવું પડશે. આપણે આપણા આત્મા ૫૨થી સર્વ દોષોને કાઢીશું અને સર્વ ગુણોથી સંપૂર્ણ બનીશું ત્યારે જ આપણો મોક્ષ થશે. તમારામાં નાના કણિયા જેટલો પણ દોષ હશે ત્યાં સુધી તમારો મોક્ષ નહીં થાય. 'મોક્ષ એટલે સર્વ દોષોથી મુક્તિ અને સર્વ ગુણોની પ્રાપ્તિ; કેમ કે તેમાં જ સર્વ અનર્થોનું નિરાકરણ છે અને સર્વ ઐશ્વર્યની પ્રાપ્તિ છે. તેથી જ મોક્ષ સર્વસાર છે. આત્મા માટે જે દુઃખદાયી છે તે દોષ છે, અને જે સુખદાયી છે તે ગુણ છે. સિદ્ધ થવું એટલે આત્માના સર્વ ગુણ, સર્વ ઐશ્વર્ય અને સર્વ સુખ-શાંતિને પામવાં. અત્યારે તમને સતત દુ:ખ કે સંતાપ આપનાર તમારા આત્મામાં જે તત્ત્વ છે, તેને અમે દોષ કહીએ છીએ. આ દોષો નીકળી જાય એટલે દુઃખ આપમેળે ટળી જાય. “દોષ ટળે એટલે દુઃખ ટળે” આ સિદ્ધાંત સમજાવો જોઈએ. તમે માનો છો કે ‘ગરીબાઈ ટળે એટલે દુઃખ ટળે, અને પૈસા મળે એટલે સુખ મળે'; પણ શાસ્ત્ર કહે છે કે ‘દોષ ટળે એટલે દુઃખ ટળે, અને ગુણ મળે એટલે સુખ મળે. સભા : પૈસા મળે એટલે ભૌતિક સુખ-શાંતિ તો મળે ને ? સાહેબજી : તે તો by-product (આડપેદાશ કે ગૌણ ફળ) છે. તેને મહત્ત્વ મૂર્ખ લોકો * अह खंतिमद्दवज्जवमुत्तीओ जिणमयप्पहाणाओ । आलंबणाइँ जेहिं सुक्कज्झाणं समारुहइ । । ६९ ।। (आवश्यकनिर्युक्ति एवं भाष्य, श्लोक-१२७१ टीका अंतर्गत ध्यानशतक श्लोक - ६९, मूल) * सुक्कस्स णं झाणस्स चत्तारि आलंबणा पं० तं० खंती १ मुत्ती २ अज्जवे ३ मद्दवे ४ । (ચ્છાચાર પવન્ના, શ્લો-૨૦, વિનયવિમલખિત ટીવા) ૧. ચિત્તમેવ દિ સંસારો, રાવિવજ્ઞેશવાસિતમ્। તવેવ તેવિનિમુબ્ત, મવાન્ત કૃતિ થ્યતે।।૮રૂ।। (અધ્યાત્મસાર, અધિર-૨૮) * सकलकर्मक्लेशक्षयलक्षणो हि मोक्षः, (યોગવિન્તુ, ક્જો-રૂ, ટીજા) ૨. મોક્ષપ્રાપ્તિનાવાધા, સવાનન્દ્રવિધાયિની||રૂદ્દ૭|| ततोऽपि मोक्षप्राप्तिः-निर्वाणलाभ:, अनाबाधा - सर्वशरीरमानसव्यथाविकला । सदा-सर्वकालम्, आनन्दविधायिनी परमानन्दरूपत्वात्तस्याः । (યોગવિન્તુ, શ્ર્લો-રૂ૬૭, મૂલ-ટીવા) (પ્રશમરતિપ્રર્ામ્ શ્લો-રૂoરૂ, ટીજા) * सर्वमेव सुखं सर्वसुखं दुःखलेशाकलङ्कितं मुक्तिसुखम् 3. कामः क्रोधस्तथा मोहस्त्रयोऽप्येते महाद्विषः । एते न निर्जिता यावत्तावत्सौख्यं कुतो नृणाम् ? ।। २७ ।। For Personal & Private Use Only (श्री ज्योतिविजयजी कृत तत्त्वामृतम् ) Page #37 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ – રત્નત્રયી આપે છે. સત્ય એ છે કે “અંદરમાં જેને દુઃખ નથી તેને બહારનું દુઃખ પેદા થવાનું કોઈ કારણ રહેતું નથી'. બધા બહારના દુઃખનું કારણ આ અંદરનું દુઃખ છે. જેને અંદરનું દુઃખ ટળી ગયું તેને બહારનાં દુઃખો તો આપમેળે જ નાબૂદ થઈ જવાનાં. તમને સ્પષ્ટ નિર્ણય જોઈએ – નક્કર શ્રદ્ધા જોઈએ કે “જીવમાત્ર ગુણથી જ તરે છે, અને હું પણ ગુણથી જ તરવાનો છું. ગુણ સિવાય મારો કોઈ આરો-ઓવારો નથી. આખા જગતને સુખ-શાંતિ આપવાની તાકાત ગુણમાં છે'. ખરો આનંદ આત્માના નિર્મળ ગુણોમાં જ છે. આખું વિશ્વ જ્યારે ગુણ તરફ જશે ત્યારે તેને સુખ-શાંતિ મળશે, બાકી નહીં મળે. તમને ગુણોમાં જ સુખનો અનુભવ થવો જોઈએ, અને ગુણ એ જ એકમાત્ર મોક્ષનું કારણ સમજાવું જોઈએ. ટૂંકમાં, આત્માના ગુણો એ જ વાસ્તવમાં ખરું ભાવતીર્થ છે. તેનામાં જેવી તારકતા છે તેવી તારકતા દુનિયાની બીજી કોઈ વસ્તુમાં નથી. ગીતાર્થ ગુરુ ન હોય તો ચાલે, દ્વાદશાંગીરૂપ શાસ્ત્રો ન હોય તો પણ ચાલે, શ્રીસંઘ ન હોય તો પણ ચાલે, પણ આત્માના ગુણો ન હોય અને ઉદ્ધાર થાય તે કદી સંભવે જ નહીં. ઉપરનાં ત્રણે તીર્થ વિના તર્યાના દાખલા છે, પણ આ ચોથા ભાવતીર્થ વિના તર્યાનો કોઈ દાખલો નથી. તેથી શાસ્ત્રમાં લખ્યું કે “સમ્યગ્દર્શન એ જ તીર્થ, સમ્યજ્ઞાન એ જ તીર્થ, સમ્યક્યારિત્ર એ જ તીર્થ, રત્નત્રયી તે જ મોક્ષમાર્ગ અને મોક્ષમાર્ગ તે જ ભાવતીર્થ'. વળી ગુણાત્મક તીર્થની વાત જૈનશાસ્ત્રો જ કહે છે તેવું નથી, અન્યદર્શનનાં શાસ્ત્રોમાં પણ આ વાત છે. સ્કંદપુરાણમાં લખ્યું છે કે આ પ્રયાગ આદિ કહેવાતાં તીર્થ તે તો ધરાતીર્થ છે, પણ ખરાં તીર્થ તો માનસ તીર્થ છે”. અહીં માનસ તીર્થ તરીકે મનમાં રહેલાં અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય આદિ ગુણાત્મક ભાવો વિવક્ષિત છે. જેના મગજમાં આ ગુણરૂપ તીર્થની તારકતા બેસી જાય અને તેનું અવલંબન લેવાનું ચાલુ કરે; એ જીવ ગમે ત્યાં, ખૂણે-ખાંચરે જાય, તોપણ તેનો મોક્ષ અટકે નહીં. જો તમે આ ગુણો પામી જાઓ તો તમે પણ નક્કી કરવાના. અરે ! કદાચ જૈનશાસનથી વિખૂટા પડી જાઓ તોપણ તમારો ઉદ્ધાર અટકે નહીં. આ ભાવતીર્થ સામાન્ય નથી. આત્માને ખરું ઉગારનારું તીર્થ આ જ છે. તેના માટે શબ્દ જ “માર્ગ' લખ્યો. દસ પૂર્વધર એવા પૂ. ઉમાસ્વાતિજી મહારાજાએ તત્ત્વાર્થસૂત્ર નામના મહાન શાસ્ત્રના પ્રારંભમાં પ્રથમ સૂત્રમાં જ લખ્યું કે "સીદ્દર્શનશાનચરિત્ર મોક્ષમા." આ મહાવાક્ય જેવું સૂત્ર મૂકીને કહ્યું કે “આ જ ખરો મોક્ષમાર્ગ છે.' સમુદ્રમાં કોઈ ડૂબતો માણસ તરીને ઉપર આવે, ગુંગળામણથી ત્રાસેલો છે અને તેમાંથી બચવાની તમન્નાથી સપાટી પર આવીને વિચારે કે દરિયામાંથી ઝટ બહાર નીકળી જાઉં', તો તેની આંખો ચકળવકળ થઈને શોધે શું? કાંઠે જતો રસ્તો. કાંઠે જતો સાચો રસ્તો મળી ગયો અને હાથ-પગ હલાવતો હોય તો બીજા કોઈની १. श्रीपर्वतादितीर्थानि धरातीर्थं तथापरम्। मानसान्यपि तीर्थानि सत्यादीनि च वै प्रिये! ।।६८६।। (વેરાંશ) २. ज्ञानदर्शनचारित्ररूपमार्गप्रतिपादनं। (૩૫મિતિ પ્રસ્તાવ-૨) For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી સહાય વિના તે સીધો કાંઠે પહોંચી જાય, તેમ સંસારસાગરથી તરવાનો માર્ગ બોલો કે તીર્થ બોલો તે એક જ છે; કેમ કે વાસ્તવમાં માર્ગ જ તારનારો છે. “જે તારે તે તીર્થ” એ ન્યાયથી શાસ્ત્રમાં લખ્યું કે “મો નિત્ય” માર્ગ પોતે જ તત્ત્વથી તારનાર છે. વ્યવહારનયથી અને નિશ્ચયનયથી ભાવતીર્થનું સ્વરૂપ : તમારી સામે એક પછી એક ઊંચાં ભાવતીર્થોનું વર્ણન રજૂ કરું છું. એકને વિચારો ને બીજું ભૂલો. આ ભાવતીર્થો ઉત્તરોત્તર અધિક અધિક મહાનતાસૂચક છે. પહેલાં જે તીર્થો વિચાર્યા તે (૧) ગીતાર્થ ગુરુ, (૨) દ્વાદશાંગીરૂપ શાસ્ત્રો, અને (૩) ચતુર્વિધ શ્રીસંઘ; એ વ્યવહારનયથી ભાવતીર્થ હતાં. આ નિશ્ચયનયનું ભાવતીર્થ છે. આપણે વર્ણનની શરૂઆત ભાવતીર્થથી કરી છે. હા, માત્ર તીર્થ શબ્દના વ્યુત્પત્તિના અવસરે દ્રવ્યતીર્થના બે પ્રકાર કહ્યા હતા : (૧) પ્રધાન દ્રવ્યતીર્થ અને (૨) અપ્રધાન દ્રવ્યતીર્થ. અપ્રધાન દ્રવ્યતીર્થો : અન્ય ધર્મનાં શાસ્ત્રો નદીના સંગમ, સરોવરના કિનારા-કાંઠા કે સમુદ્રના ઘાટ, બેટ તે બધાને તીર્થ કહે છે. પવિત્ર ભૂમિ તરીકે ત્યાં સ્નાન વગેરે કરવાનું કહે છે. વળી, તેને પુણ્યનું કારણ કહે છે; પણ આપણા શાસ્ત્રકારોએ તે બધાને એક ઝાટકે cancel (રદ) કર્યા; કેમ કે આ બધાં અપ્રધાન દ્રવ્યતીર્થ છે, એટલે કે શુદ્ધભાવનું કારણ જ ન બને તેવાં દ્રવ્યતીર્થો છે. જૈનશાસનમાં અપ્રધાન દ્રવ્યતીર્થોની ફૂટી કોડીની પણ કિંમત નથી. જેમ ભાવનું સાધન ન બને તેવાં નામતીર્થ, સ્થાપનાતીર્થ નકામાં છે, તેમ અપ્રધાન દ્રવ્યતીર્થ પણ નકામાં છે. તમે મકાનને તીર્થ એપાર્ટમેન્ટ' નામ આપ્યું તે નામતીર્થ કહેવાય, પણ તે તારે નહિ; તેથી તેની કાંઈ કિંમત નથી. જે ભાવનું સાધન ન બને કે જેને ભાવ સાથે કોઈ link-connection (કડી-જોડાણ) નથી; તેવાં નામતીર્થ, સ્થાપનાતીર્થ અને દ્રવ્યતીર્થની આત્મિક દૃષ્ટિએ અંશમાત્ર કિંમત નથી. અરે ! તીર્થ માટે જ નહીં, અરિહંત માટે પણ લખ્યું કે “ભાવનિરપેક્ષ નામઅરિહંત, સ્થાપનાઅરિહંત કે દ્રવ્યઅરિહંતની કોઈ કિંમત નથી'. જૈનશાસનમાં ભાવનું કારણ બને તેવા દ્રવ્યની જ કિંમત છે. પ્રભુશાસનમાં ભાવને અત્યંત મહત્ત્વ અપાયું છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું કે, “શુદ્ધ ભાવ જેહનો છે તેહના, ચાર નિપા સાચા રે, જેહમાં ભાવ અશુદ્ધ છે તેહના, એક કાચે સવિ કાચા રે”. १. अपरमपि नद्यादितीर्थं तुच्छा-ऽनैकान्तिका-ऽऽत्यन्तिकदाह-तृष्णा-मलापनयनं विदधाति, एतत्तु संघतीर्थमनादिकालालीनत्वेनानन्तानां दाह-तृष्णा-मलानामैकान्तिकमात्यन्तिकं चापनयनं करोति; अतः प्रधानत्वाद् भावतीर्थमुच्यते, नद्यादितीर्थं त्वप्रधानत्वाद् द्रव्यतीर्थमिति भावः ।।१०३४ ।। (વિશેષાવરમાણ મા-૨, વક-૨૦૩૪, ટીવ) For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી અહીં ટૂંકમાં, સાર એ છે કે “ભાવતીર્થ અને ભાવતીર્થનું કારણ એવા પ્રધાન દ્રવ્યતીર્થની જ કિંમત છે અને તેની સાથે સંકળાયેલા હોય તે જ નામ અને સ્થાપના પણ પવિત્ર છે, બાકી ભાવતીર્થથી અસંલગ્ન કોઈનો મહિમા નથી.” આ દૃષ્ટિથી જ મેં તમારી સામે ભાવતીર્થના વર્ણનથી શરૂઆત કરી છે. ત્યારબાદ પ્રધાન દ્રવ્યતીર્થોનું વર્ણન આવશે ત્યારે તે સમજાવીશ. પ્રસ્તુતમાં વ્યવહારનય જંગમ તીર્થરૂપ ગીતાર્થગુરુ, તેમનામાં રહેલ દ્વાદશાંગીરૂપ શાસ્ત્રો અને આ બંનેના અનુશાસનમાં રહેલો સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ આ ત્રણેને ભાવતીર્થ કહે છે; કેમ કે આ ત્રણેમાં તારકશક્તિ છે. ત્રણે તીર્થ લાયક જીવને તરવામાં અવલંબન બની શકે છે. આજ દિવસ સુધીમાં ૯૯.૯૯ ટકા જીવો આ ત્રણથી તર્યા છે. તરવાનો રાજમાર્ગ આ જ છે. વ્યવહારનયા રાજમાર્ગ જ પકડે, કેડીમાર્ગને avoid કરે. (છોડી દે, વિવક્ષા ન કરે.) રાજમાર્ગ અને કેડીમાર્ગ આ બંનેનો distanceથી (અંતરથી) સમન્વય નિશ્ચયનય કરે. વ્યવહારનયથી ભાવતીર્થ : જેનાથી વ્યવહાર કરી શકાય તેવી સ્થૂલ વ્યવસ્થાને ગ્રહણ કરનાર વ્યવહારનય છે. લોકમાં ૯૯.૯૯ ટકા જીવો જેને અવલંબીને આગળ વધી શકે તેને વ્યવહારનય મહત્ત્વ આપે છે; કારણ કે વ્યવહારનય નિમિત્તવાદમાં માને છે. તેથી તે નિમિત્તકારણની મહત્તા દર્શાવશે. ગીતાર્થ ગુરુ, દ્વાદશાંગી અને શ્રીસંઘ પાત્ર જીવોને તરવામાં શ્રેષ્ઠ નિમિત્તકારણ છે. વળી, આ ત્રણે તીર્થો બહારથી સ્કૂલ એટલે કે દેખાય તેવાં છે. ઉપરાંત ૯૯.૯૯ ટકા જીવોને તારનારાં છે, એટલે રાજમાર્ગ છે. બહુલતાની અપેક્ષાએ, નિમિત્તકારણની અપેક્ષાએ અને સ્થૂલતાની અપેક્ષાએ વ્યવહારનય આ ત્રણેયને ભાવતીર્થ કહે છે. ભાવતીર્થ એટલા માટે કે ત્રણેય જીવંત છે, નહીંતર દ્રવ્યતીર્થ કહેવાય. નિશ્ચયનયથી ભાવતીર્થ : હવે આ ચોથું ભાવતીર્થ એવું છે કે જે આંખે દેખાય નહીં અને ઇન્દ્રિયોથી ગ્રહણ થાય १. एतेन सिद्धाचलादेराराध्यत्वमपि व्याख्यातम्, ज्ञानदर्शनचारित्ररूपभावतीर्थहेतुत्वेनास्य द्रव्यतीर्थत्वात्। (તિશત સ્નો-૨, ટકા) * तीर्थं नद्यादेरिव संसारस्य तरणे सुखावतारो मार्गः। तच्च द्वेधा द्रव्यतीर्थं भावतीर्थं च। द्रव्यतीर्थं तीर्थकृतां जन्म-दीक्षाज्ञान-निर्वाणस्थानम्। यदाह-"जम्मं दिक्खा नाणं तित्थयराणं महाणुभावाणं। जत्थ य किर निव्वाणं आगाढं दंसणं होइ।।" [] (ાશાસ્ત્ર પ્રાશ-૨, ૪-૬, ટીવા) ૨. “તત્ત્વાર્થગ્રાહી નયો નિશ્ચયઃ, લોકાભિમતાર્થગ્રાહી વ્યવહાર:' તત્ત્વઅર્થ-તે યુક્તિસિદ્ધ અર્થ જાણવો. લોકાભિમતતે વ્યવહાર પ્રસિદ્ધ. (દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, ઢાલ-૮, ગાથા-૨૧, બાલાવબોધ) * तथा, लोकप्रसिद्धार्थानुवादपरो व्यवहारनयः, यथा पञ्चस्वपि वर्णेषु भ्रमरे सत्सु श्यामो भ्रमर इति व्यपदेशः । (જૈનતમાષા) 3. गुणसमुदायः सङ्घोऽनेकप्राणिस्थसम्यग्दर्शनाद्यात्मकत्वात्। (प्रतिमाशतक, श्लोक-६७ अन्तर्गत स्तवपरिज्ञा श्लोक-२६, टीका) For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી નહીં; કેમ કે તે આત્માના ગુણસ્વરૂપ છે. સૂક્ષ્મ એવા આત્માના બધા ગુણો ભાવાત્મક છે, જે મોક્ષના ઉપાદાનકારણ છે. ઉપાદાનકારણને જ મહત્તા આપનાર નિશ્ચયનય તેને ભાવતીર્થ કહે છે. વળી નિશ્ચયનય અક્ષેપફલવાદી છે; એટલે નિશ્ચયનયના મતે આત્માના આધ્યાત્મિક ગુણ તે જ સાક્ષાત્ તારક હોવાથી સ્વયં તીર્થ છે; જેનું અવલંબન લઈને (ગીતાર્થ) ગુરુ તરે છે, શાસ્ત્રો પણ તેના દ્વારા જ તારે છે, શ્રીસંઘ પણ તેના અવલંબનથી જ કરે છે. તેથી સીધી તારનાર તો રત્નત્રયી જ છે. આખું જૈનશાસન વ્યવહારનય-નિશ્ચયનયથી ગૂંથાયેલું છે. ભગવાને આખી દુનિયાનું વર્ણન વ્યવહારનય-નિશ્ચયનયથી કર્યું છે. અરે ! આ ભીંતનું વર્ણન પણ વ્યવહારનય-નિશ્ચયનયથી કર્યું છે. સમગ્ર ધર્મતીર્થ લો; તો તેના નામધર્મતીર્થ, સ્થાપનાધર્મતીર્થ, દ્રવ્યધર્મતીર્થ અને ભાવધર્મતીર્થ એમ ભેદ પડે. તેમાં ભાવનિરપેક્ષ, રામતીર્થને અને સ્થાપનાતીર્થને તથા અપ્રધાન દ્રવ્યતીર્થને રદ કર્યો. બાકી રહેલા ભાવતીર્થનું અને પ્રધાન દ્રવ્યતીર્થનું ક્રમશઃ વર્ણન કરીશું, એટલે તીર્થકરોએ સ્થાપેલા તારક તીર્થનો સમગ્રતાથી તમને બોધ થઈ જાય. તમારા મનમાં સ્પષ્ટ ઝાંખી થઈ જાય કે “ધર્મતીર્થ આ વસ્તુ છે. જ્યાં હોય ત્યાં જૈનશાસનની જય બોલો છો તો જીવનમાં શાસન કે તીર્થ વાસ્તવિક સમજાય, તેનો કોઈ દિવસ ગોટાળો ન થાય, તેવી સ્પષ્ટ ભેદરેખા તમને આપવી છે. તમે શાસનદેવની જય બોલો કે તીર્થકરને નમસ્કાર કરો ત્યારે આ તારક ભાવતીર્થ યાદ આવવું જોઈએ. સભા : નિશ્ચયનયનો અભિપ્રાય શું ? સાહેબજી : નિશ્ચયનય સૂક્ષ્મ ભાવાત્મક આંતરિક વસ્તુને મહત્ત્વ આપે છે. ગીતાર્થ ગુરુ આંખે દેખાય છે, દ્વાદશાંગી શબ્દરૂપ શ્રુતજ્ઞાન કાનથી સંભળાય છે, ચતુર્વિધ સંઘ નજરે દેખાય છે; જ્યારે આધ્યાત્મિક ગુણ નજરે દેખાતા નથી કે કાનથી સાંભળી શકાતા નથી, તે તો ભાવાત્મક છે. જે મેળવે તે જ અનુભવે, જે પામે તે જ માણે, બીજા બેઠા હવા ખાય. પૂ. ઉપાધ્યાયજી મહારાજે લખ્યું કે “જિનહી પાયા તિનહી છિપાયા'. ગુણ પામ્યા પછી કોઈને હથેળીમાં લઈને દેખાડી શકાતા નથી. જે પામ્યા છે તે જાતે પામ્યા છે, જે પામશે તે જ તેનો સ્વાદ ચાખશે, તેની અનુભૂતિની મજા બીજા કોઈ માણી શકશે નહીં. ગુણ કોઈને લેવડ-દેવડ તરીકે આપી શકાતા નથી, કોઈ પાસેથી આંચકી શકાતા નથી, આંતરિક ગુણોનું આદાન-પ્રદાન કે અપહરણ શક્ય જ નથી; કારણ કે આ વસ્તુ આંતરિક ભાવાત્મક છે, સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મ વસ્તુને નિશ્ચયનય પકડે છે. નિશ્ચયનય મોક્ષના અવંધ્ય ઉપાદાનકારણ આધ્યાત્મિક ગુણોને જ ભાવતીર્થ કહે છે. તમને દૃષ્ટિકોણ સ્પષ્ટ થઈ જવો જોઈએ. નિશ્ચયનયનો angle (દષ્ટિકોણ) આ છે, તે ગુણોને ભાવતીર્થ કહે છે. વ્યવહારનય પ્રથમ ત્રણને ભાવતીર્થ કહે છે. બંને પાછળ ચોક્કસ કારણો છે. નિશ્ચયનયના ભાવતીર્થને પમાડવામાં વ્યવહારનયનાં ભાવતીર્થોની સફળતા : રત્નત્રયી એવો માર્ગ છે કે જેમાં રાજમાર્ગ અને કેડીમાર્ગ એમ બધું સમાઈ જાય. તરવાના For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ભાવતીર્થ - રત્નત્રયી બધા રસ્તા તેમાં સમાઈ જાય, બધી કેડીઓ પણ ત્યાં મળવાની છે, અને મૂળ રાજમાર્ગ પણ ત્યાં મળવાનો છે. જેટલા તરનારા છે તે બધા આ રસ્તે જ નીકળવાના છે. મોક્ષમાર્ગની આ trunk line (મુખ્ય રસ્તો) છે. જે આ માર્ગ પર ચઢે તે અવશ્ય અંતિમ બિંદુ સુધી પહોંચે. વહેલા-મોડા ધ્યેય, લક્ષ્યને હાંસલ કરે જ. આ રત્નત્રયીમાં અનુપમ-અચિંત્ય શક્તિ છે, શરણ સ્વીકા૨ના૨ને-અવલંબન લેના૨માત્રને અવશ્ય તારે છે. ગીતાર્થ ગુરુની નિશ્રા સ્વીકારવા છતાં, દ્વાદશાંગીને પામવા છતાં, સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ શ્રીસંઘનું સાંનિધ્ય સ્વીકારવા છતાં ન તર્યાના દાખલા મળશે, પણ રત્નત્રયીને પામે અને તર્યા ન હોય તેવા દાખલા નહીં મળે. સભા : તો આપ કેમ કહો છો કે એક ટકો જીવ જ આ માર્ગેથી તરે છે ? સાહેબજી : તે વિધાનનું મૂળ તથ્ય તમે સમજ્યા જ નથી. તેનો આશય એ છે કે આગલાં ત્રણ તીર્થ ૯૯ ટકા જીવોને મોક્ષે લઈ જાય, જ્યારે માત્ર રત્નત્રયીરૂપ તીર્થને બળે મોક્ષે જનારા એક ટકા જ જીવો છે. છતાં તે ત્રણે તીર્થો પણ આ રસ્તે ચડાવીને જ. મોક્ષે મોકલશે. બધા રસ્તા અંતે રત્નત્રયીરૂપ માર્ગમાં મળે છે. તેને પમાડ્યા વિના ગીતાર્થ ગુરુ પણ તારક ન બની શકે. સારાંશ એ છે કે ‘વ્યવહારનયના બધા રસ્તા અંતે નિશ્ચયનયમાં પરિણામ પામે, અને જે નિશ્ચયનયમાં પરિણામ ન પામે તેવો વ્યવહારનય જૂઠો છે'. તે વ્યવહારનયની જૈનશાસનમાં કિંમત નથી. નિશ્ચયનયસાધક જ વ્યવહારનય સાચો છે, પરંતુ આ સિદ્ધાંત સમજવો અઘરો છે. તારવામાં નિમિત્તકા૨ણ એવા ગીતાર્થગુરુ પણ ઉપદેશ દ્વારા ઉપાદાનમાં શુદ્ધિ ન લાવે તો તે જીવનો ઉદ્ધાર ન થાય; અને ઉપાદાન એવા આત્મામાં સુગુરુ આદિના આલંબનથી કે વગ૨ આલંબને શુદ્ધિ થાય, નિર્મળ આત્મિક ગુણો પ્રગટે તો જ તે જીવ તરે. તેથી નિમિત્તકા૨ણ પર ભાર મૂકનાર વ્યવહારનયનું કાર્ય પણ અંતે નિશ્ચયનયના માધ્યમથી ફળપ્રાપ્તિ સુધી દોરી જવાનું છે. તેથી નિશ્ચયનયસાધક વ્યવહારનય જ શુદ્ધવ્યવહારનય ગણાય. જૈનશાસનમાં જ્યારે જેની વાત આવે ત્યારે તેની અપેક્ષા જોડીને વર્ણન કરાય; છતાં બધામાં pure logicથી (શુદ્ધ તર્કથી) વાત છે, અપેક્ષા જોડી જોડીને બોલે છે, કોઈનું એકાંતે મહત્ત્વ નથી, બધાનું તે તે અપેક્ષાએ મહત્ત્વ છે. એટલે જ જૈનશાસન નયવાદ-સ્યાદ્વાદથી ભરેલું છે. દુનિયામાં તેનો કોઈ જોટો નથી; પણ જેમ ગામડાના ભરવાડને super computer (અસામાન્ય પરિણામ દેખાડતું આધુનિક યંત્ર-કોમ્પ્યુટર) મળે, તેમ તમારા હાથમાં જૈનશાસન આવ્યું છે. શાસન જન્મથી મળ્યું છે, પણ તેને ઓળખો તો તમારો અવતાર સફળ. અત્યાર સુધીમાં સર્વે તીર્થંકરો, સર્વે ગણધરો, સર્વે કેવલીઓ અને આખા સંઘને તારનાર આ રત્નત્રયી છે, ભવિષ્યમાં પણ તે જ રહેશે. १. नाणादि तिहा मग्गं ||૧૩૨૩|| ज्ञानादिकं "त्रिधा" त्रिविधं पारमार्थिकं मार्ग । ... (ધૃત્વસૂત્ર૰ માધ્યગાથા-૨૩૨૨, મૂલ, ટીજા) * यः पुनर्ज्ञानचारित्रदर्शनाढ्यो विमुक्तये । मार्गः सर्वोऽपि सोऽनेन, लोपितो लोकवैरिणा ।।२१९ ।। For Personal & Private Use Only (૩૫મિતિ૰ પ્રસ્તાવ-૪) Page #42 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી સભા ઃ રત્નત્રયી પામ્યા ક્યારે કહેવાય ? સાહેબજી : તે પછી કહીશ, અત્યારે તો રત્નત્રયીનો મહિમા સમજાવવો છે. આગળનાં ત્રણ તીર્થોને વ્યવહારનય ભાવતીર્થ કહે છે, પણ નિશ્ચયનય કહે કે એમનો બહુ મહિમા નથી. તમામમાં ખરો મહિમા આ ચોથા તીર્થનો છે. ગીતાર્થ ગુરુ પણ રત્નત્રયી ન પામે તો હવા ખાતા રહે છે. શાસ્ત્ર આખાં ને આખાં ભણી જાય, પણ અંતરમાં રત્નત્રયી ન પ્રગટે તો કોઈ કામ થાય નહીં. શ્રીસંઘમાં પણ વ્યવહારથી આપણે અનંતી વાર સભ્યપદ નોંધાવ્યું છે, કેમ કે અનંતી વાર ઓઘા કર્યા છે. અરે ! કદાચ ભાવથી પણ membership (સભ્યપદ) મેળવી લો, છતાં આત્મામાં રત્નત્રયીનો પરિપૂર્ણ વિકાસ ન થાય તો તમારો મોક્ષ ન થાય. સૌએ ફરી ફરીને અહીં જ રત્નત્રયી પર જ આવવાનું છે, કેમ કે માર્ગ આ જ છે. તેના માટે શબ્દ “મો” રાખ્યો. આ માર્ગ નાકની દાંડી જેવો સરળ છે. જીવમાત્રે સંસારના સર્વ દુઃખથી મુક્ત થઈ મુક્તિરૂપ સુખને પ્રાપ્ત કરવું હોય તો તેનો ઉપાય આ તીર્થ જ છે. બીજું તીર્થ સાધન તરીકે હોય તો સારું, અને ન હોય તોપણ વાંધો નહીં, પરંતુ આના વિના તો નહીં જ ચાલે. આ તથ્ય સ્પષ્ટ સમજાવું જોઈએ. ૧૧ ગમે તેટલા તીર્થંકરો ભૂતકાળમાં થયા અને ભવિષ્યમાં થશે, લાખો-કરોડો નહીં પણ અબજો-અસંખ્ય વર્ષો જાય, કરોડો ધર્માચાર્યો થાય, પણ કોઈની ત્રેવડ નથી કે આમાં કોઈ ઘાલમેલ કરી શકે, ફેરફાર કરી શકે. ધર્મ નહીં સમજનારા શંકા કરે કે ‘ભગવાન મહાવીરે કહેલો જે ધર્મ, તે અત્યારે ઘણો બદલાઈ ગયો છે, વચ્ચેના આચાર્યોએ મનમાન્યા ફેરફાર કર્યા છે'. પણ આવું બોલનારને ભાન નથી કે ‘આ શાસનનું તત્ત્વ eternal (શાશ્વત) છે'. અરે ! તીર્થંકરોની પણ મજાલ નથી કે માર્ગ બદલી શકે. ઊલટું તેમને પણ તરવું હોય તો સ્વયં માર્ગનું અનુસરણ કરવું જ પડે. અનંત કાળથી સુનિશ્ચિત માર્ગનો ગોટાળો થવાનો કે ઘાલમેલ થવાનો અવકાશ જ નથી. બુદ્ધિશાળી અને સમજદાર વ્યક્તિ હોય તે સમજી શકે કે ધર્મનું માળખું જ એવું છે કે તેમાં ઘાલમેલ ન થઈ શકે. હા, તમે અબૂઝ બનો તો તમને ઊઠાં १. यतश्चात्र सर्वज्ञोपज्ञे सज्ज्ञानदर्शनचारित्रप्रधाने प्रवचने । (૩૫મિતિ॰ પ્રસ્તાવ-૨) २. सुय धम्म तित्थ मग्गो पावयणं पवयणं च एगट्ठा। सुत्तं तंतं गंथो पाढो सत्थं च एगट्ठा | | १३० ।। तथा मृज्यते - शोध्यते अनेनात्मेति मार्गः, मार्गणं वा मार्गो, अन्वेषणं शिवस्येति, (આવશ્યનિવૃત્તિ વં માણ્ય માળ-શ્, શ્ર્લો-૨૩૦, મૂલ-ટીજા) મેં માńશબ્દાર્થમાદ मज्जिज्जइ सोहिज्जइ जेणं (ता) तो पवयणं तओ मग्गो अहवा सिवस्स मग्गो मग्गणमन्नेसणं पंथो | | १३८१ । । ततस्तस्मात् प्रवचनं मार्ग उच्यते । येन किम् ?, इत्याह- "मृजू शुद्धौ" मृज्यते शोध्यतेऽनेन कर्ममलिन आत्मा, तस्माद् દેતો:। અથવા, માર્ગનું માર્ગોડન્વેષાં પન્થા: શિવસ્મૃતિ।।રૂ૮।। (વિશેષાવવમાQ માન-૨, શ્લો-૨૮૧, મૂત્ર-ટીજા) For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી ભણાવી શકાય. જેમ સામાન્ય ઘરાકને વેપારી મૂર્ખ બનાવે, પણ તેમાં વાંક ગ્રાહકનો વધારે છે; કારણ કે સાચો વેપારી માલ જ એવો વેચતો હોય કે જે માલની અસલિયત સામે નકલી મૂકતાં તરત જ ખબર પડે. આજે એવી industry (કારખાનાં) છે કે જે પોતાની product (માલ) માટે with claim (દાવા સાથે) કહી શકે, ‘અમારી productનું (વસ્તુનું) કોઈ duplication (નકલ) નહીં કરી શકે. જે એનું duplication (નકલ) ક૨શે તે પકડાઈ જાય તેવું જ હશે; કેમ કે માલ બનાવવામાં અમારી monopoly (ઇજારો) છે, તેને કોઈ આંટી ન શકે.' તેમ જૈનશાસનમાં રત્નત્રયીરૂપ કલ્યાણનો માર્ગ એવો બતાવ્યો છે કે જેનું duplication (નકલ) શક્ય જ નથી. માત્ર તમે મૂર્ખ હો તો કોઈ તમને આડે રસ્તે ચડાવી દે, પરંતુ તેમાં તમારી ગેરસમજ અને અજ્ઞાન મુખ્ય કારણ છે. બાકી [ ચારકને સ્પષ્ટ સમજાય કે ‘દુ:ખ અને સંતાપનાં કારણ રાગાદિ વિકારો છે, અને તેનો વિરોધી ભાવ એવા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ જ તરવાનો માર્ગ છે. આમાં કોઈને ગોટાળો કરવાનો અવકાશ જ નથી'. સભા : ઘાલમેલનો પ્રશ્ન ન હોય પણ interpretation (અર્થઘટન) તો અલગ-અલગ હોઈ શકે ને ? ૧૨ સાહેબજી : ના, પથ્થરની લકીરની જેમ ‘વિકારો પ્રત્યક્ષ દુ:ખદાયી છે, અને તેના વિરોધી આત્માના ગુણો જ તારક છે' તેમાં સહેજ પણ આછું-પાછું ન થાય, પણ તમે જ ડોબા રહો તો ખોટા અર્થો ભણાવાય. બુદ્ધિશાળી તરત પકડી લે કે આ ખોટું છે અને આ સાચું છે. લાખોકરોડો-અબજો વર્ષો જાય તોપણ આ શાસનનું માળખું જ એવું છે કે એમાં કોઈ ગરબડ શક્ય નથી. કદાચ અબૂઝ વર્ગ જ વર્ચસ્વ ધરાવતો હોય તોપણ ભવિષ્યમાં શાસનમાં કોઈ ને કોઈ બુદ્ધિશાળી અવશ્ય પાકશે, જે મૂળ સિદ્ધાંતના આધારે ભેળસેળને ચાળી શકશે; કારણ કે તીર્થંક૨કથિત મૂળભૂત સિદ્ધાંતો પારદર્શી સ્પષ્ટતા ધરાવે છે. જે બુદ્ધિશાળી નથી તે કદાચ દોરવાઈ જાય તો તેને વ્યક્તિગત ગેરલાભ થાય, પણ સત્યનો પ્રકાશ કાયમ લોપાય નહીં, એવી મજબૂત ધર્મની ઇમારત તીર્થંકરો આપીને ગયા છે. અરે ! હથોડા ઠોકી ઠોકીને થાકી જાય તોપણ કોઈ એક કાંકરી ન ખેરવી શકે. તમે નથી સમજ્યા એટલે તમારા પર આ શાસનની image (છાયા-પ્રભાવ) નથી, પણ મૂળથી માર્ગ આવો નક્કર છે. તેમાં જરાય ફેરફાર શક્ય નથી. ૧ગમે તેટલા તીર્થંકરો થયા કે થશે, સૌએ - સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ १. यदुत - यान्येतानि ज्ञानदर्शनचारित्राणि भगवन्मतसारभूतानि । (૩પમિતિ॰ પ્રસ્તાવ-૨) * अभविंसु पुरावि भिक्खुवो, आएसावि भवंति सुव्वता । एयाइं गुणाइं आहु कासवस्स अणुधम्मचारिणो ||२०|| हे भिक्षवः साधवः !, सर्वज्ञः स्वशिष्यानेवमामन्त्रयति, येऽभूवन्-अतिक्रान्ता 'जिना:' सर्वज्ञाः 'आएसावित्ति आगमिष्याश्च ये भविष्यन्ति, तान् विशिनष्टि-'सुव्रताः' शोभनव्रताः, अनेनेदमुक्तं भवति-तेषामपि जिनत्वं सुव्रतत्वादेवायातमिति, ते सर्वेऽप्येतान् For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી જ મોક્ષમાર્ગ છે - એમ કહ્યું; કારણ કે એકદમ અકબંધ માળખું છે. માટે જ કહું છું કે સનાતન-શાશ્વત-સાચો-સીધો-સરળ-ટૂંકો એવો આ માર્ગ છે. ભૂતકાળમાં જે તર્યા તે અહીંથી જ તર્યા, અને ભવિષ્યમાં તરશે તે બધા પણ અહીંથી જ તરવાના છે. સર્વ રસ્તા અહીં જ મળે છે. આયુર્વેદમાં સર્વ રોગની એક દવાતુલ્ય રસાયણો હોય છે, તેની જેમ આ રત્નત્રયીરૂપ ભાવતીર્થ સર્વ ભાવરોગની એક દવા છે. “તીર્થકરોને પણ પૂજનીય રત્નત્રયીરૂપ ભાવતીર્થ : આ તીર્થ સર્વને પરમ પૂજનીય, અત્યંત પવિત્ર અને શિરસાવંદ્ય છે. તીર્થકરો પણ આ તીર્થને “નમો તિત્થસ્સ” કહીને નમસ્કાર કરે છે. દ્વાદશાંગીનું અર્થથી અવલંબન લઈને તીર્થંકરો આ ભવમાં તર્યા છે, અને આગલા ભવમાં શબ્દથી પણ આલંબન લીધું છે. તેથી ઋણસ્વીકારરૂપે દ્વાદશાંગી તેમને પણ નમસ્કરણીય છે. વળી શ્રીસંઘ પણ આગલા ભવોમાં ઉપકારી છે, અને વ્યક્તિ કરતાં સમૂહ મહાન છે. માટે પોતે તીર્થપતિ, તીર્થના નાયક હોવા છતાં સમૂહરૂપ શ્રીસંઘને-તીર્થને નમસ્કાર કરે છે. તે જ રીતે આ રત્નત્રયીરૂપ તીર્થને પણ “નમો હિન્દુસ્સથી નમસ્કાર કરે છે; કારણ તીર્થકરો જાણે છે કે હું પણ છેક અહીં સુધી પહોંચ્યો તે આ अनन्तरोदितान् गुणान् 'आहुः' अभिहितवन्तः, नात्र सर्वज्ञानां कश्चिन्मतभेद इत्युक्तं भवति, ते च 'काश्यपस्य' ऋषभस्वामिनो वर्द्धमानस्वामिनो वा सर्वेऽप्यनुचीर्णधर्मचारिण इति, अनेन च सम्यग्दर्शनज्ञानचारित्रात्मक एक एव मोक्षमार्ग-इत्यावेदितं મવતતિાર | | (સૂત્રકૃતાં સૂત્ર કૃત-૨, અધ્યયન-૨, શો-રૂ, શ્નો-૨૦ મૂન, શીતવાવાર્થ વૃત્ત ટીશા) १. गोयमा! तित्थयरे णं ताव तित्थयरे तित्थे पुण चाउवण्णे समणसंघे। से णं गच्छेसुं पइट्ठिए, गच्छेसु पि णं सम्मइंसणनाण-चारित्ते पइट्ठिए। ते य सम्मदंसण-नाण-चारित्ते परमपुज्जाणं पुज्जयरे परम-सरण्णाणं सरणे, परम-सेवाणं सेव्वयरे। (महानिशीथसूत्र नवणीयसार नाम पंचम अध्ययन) २. "तीर्थ" श्रुतज्ञानं तत्पूर्विका "अर्हत्ता" तीर्थकरता, न खलु भवान्तरेणु श्रुताभ्यासमन्तरेण भगवत एवमेवाऽऽर्हन्त्यलक्ष्मीरुपढौकते। (बृहत्कल्पसूत्र० भाष्यगाथा-११९४, टीका) * अर्हतामप्यहत्ता शासनपूर्विका, (સન્મતિતપ્રવરVT૦ વાંદુ-૨, શ્નો-૧, ટીવા) * "તપુબ્રિયા સરદય" તિ વવના, (નિવિસ્તરા ટા) * अथ "तप्पुब्विया अरहये"तिवचनं समर्थयन्नाह "वचनार्थप्रतिपत्तित एव", वचनसाध्यसामायिकाद्यर्थस्य ज्ञानानुष्ठानलक्षणस्य; प्रतिपत्तित एव-अङ्गीकरणादेव, नान्यथा, "तेषामपि" मरुदेव्यादीनाम्, "अपि"शब्दादृषभादीनां च, "तथात्वસિદ્ધ " સર્વશિત્વ-સિદ્ધ , "તત્ત્વતો" નિવૃજ્યા | (हरिभद्रसूरिकृत ललितविस्तरा उपरि मुनिसुंदरसूरिकृत पंजिका) For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભાવતીર્થ - રત્નત્રયી રત્નત્રયીના પ્રભાવે જ. ભગવાન સમવસરણમાં બિરાજમાન થઈ જગતનું ઉત્કૃષ્ટ તીર્થપ્રવર્તનરૂપ કાર્ય કરવા તત્પર થાય છે, તે રત્નત્રયીની સાધનાથી જ. તીર્થકરોને તીર્થંકરપદ સુધી લાવનાર પણ આ રત્નત્રયીરૂપ તીર્થ છે અને અંતે મોક્ષે મોકલનાર પણ રત્નત્રયી જ છે. તેથી રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ એ સર્વને વંદનીય, સેવનીય, પૂજનીય, વિશ્વતારક ભાવતીર્થ છે. નિશ્ચયનયનો માલ જરાયે કાચો ન હોય. તે top levelની quality (ઉત્કૃષ્ટ કક્ષાની ગુણવત્તા) બતાવીને જ વાત કરે. અન્યલિંગીઓને પણ તારક – રત્નત્રયી : નિશ્ચયનય જેને ભાવતીર્થ તરીકે સ્વીકારે તેમાં જરાય કચાશ ન હોય, પણ શ્રેષ્ઠતા જ હોય. તેથી આ ભાવતીર્થનો મહિમા ગાતાં કહ્યું કે “જૈનશાસનમાં જ નહિ, પણ જૈનશાસનની બહાર રહેલા જેટલા જીવો મોક્ષે જાય છે, તે પણ આ રત્નત્રયીરૂપ તીર્થની સાધનાથી જ મોક્ષે જાય છે.” કેમ કે આ શાસનમાં હોય તેનો જ મોક્ષ થાય અને બહાર રહેલાનો મોક્ષ ન થાય તેવું વીતરાગ કહેતા નથી. તેમણે તો એક જ રાખ્યું છે કે સત્ય હોય તેને સ્વીકારવાનું. પોતે પૂર્ણજ્ઞાની છે એટલે સત્ય પ્રત્યક્ષ દેખાય છે. તેથી સ્પષ્ટ કહે છે કે “આ શાસનમાં રહેલો કે આ શાસનની બહાર રહેલો જીવ પણ, માર્ગ પામે તો તરીને મોક્ષે જઈ શકે છે - પછી તે ગૃહસ્થ હોય કે અન્ય લિંગનો સાધુ હોય, મનુષ્ય હોય કે પશુ હોય - રત્નત્રયીથી બધા તરે'. ગમે ત્યાં રહેલા, ગમે તે દર્શનમાં હોય પણ તરનારમાત્રને તારનાર આ રત્નત્રયીરૂપ સનાતન-શાશ્વત મોક્ષમાર્ગ છે. જે જે અન્યલિંગે સિદ્ધ થયા છે - તેમણે ગીતાર્થ ગુરુનું શરણું નથી સ્વીકાર્યું, દ્વાદશાંગી વાંચી-સાંભળી નથી, ચતુર્વિધ સંઘનો પણ પરિચય કર્યો નથી, છતાં તે તર્યા - તે આ રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગનો જ પ્રભાવ છે. સભા ઃ અર્થથી દ્વાદશાંગીનું શરણું તો લીધું ને ? સાહેબજી : અર્થથી દ્વાદશાંગીનું અવલંબન સ્વીકાર્યું પણ તે તો એકલું શ્રુતજ્ઞાન થયું, એકલા શ્રુતજ્ઞાનથી મોક્ષ છે કે સંપૂર્ણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી મોક્ષ છે ? શ્રુતજ્ઞાન મહાન કે તેનો પણ જેમાં સમાવેશ થઈ જાય તેવાં પાંચ જ્ઞાન મહાન ? વળી પાંચ જ્ઞાન મહાન કે પાંચ જ્ઞાનનો પણ જેમાં સમાવેશ થઈ જાય તેવો મોક્ષમાર્ગ મહાન ? પાંચ જ્ઞાનમાં શ્રુતજ્ઞાન સમાય અને પાંચ જ્ઞાન પણ રત્નત્રયીમાં સમાય. તેથી રત્નત્રયીમાં પરિપૂર્ણ તારકતા છે. આખા જગતને તારનારું અને અદ્વિતીય તારકશક્તિ ધરાવનારું તો આ રત્નત્રયીરૂપ ભાવતીર્થ જ છે. અન્ય ધર્મમાં જેટલા પણ મોક્ષે ગયા તે બધાએ શું કર્યું ? બસ, રાજમાર્ગ પકડી લીધો. १. भावलिङ्गात्ततो मोक्षो, भिन्नलिङ्गेष्वपि ध्रुवः । कदाग्रहं विमुच्येतद्भावनीयं मनस्विना ।।१८८ ।। (ધ્યાત્મિસાર, fથવાર-૨૮) - ભાવ લિંગ જાતેં ભયે, સિદ્ધા પનરસ ભેદ, તાતેં આતમકું નહિ, લિંગ ન જાતિ ન વેદ. ૭૭ (ઉપા. શ્રી યશોવિજયજી મ. સા. વિરચિત સમાધિશતક) For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી ૧૫ તે જીવો એવા લઘુકર્મી હતા કે જેથી તેમના અંદરનાં આવરણ-અંધકાર ઓછાં હતાં. આપણામાં આવરણ-અંધકાર ગાઢ છે, એટલે હથોડા પડે તોપણ ભેદાતો નથી; તમારે તમારું કલ્યાણ કરવું હોય તો પણ કેમ કરવું તે તમને દેખાતું નથી, સૂઝતું નથી. અરે ! માર્ગદર્શન આપનાર હોય તોપણ મગજમાં set થતું (ગોઠવાતું) નથી. આ જ બતાવે છે કે અંદર ઘોર અંધકારનાં પડલો છે. અન્ય ધર્મમાં જે હળુકર્મી હોય તેને એટલાં ઓછાં પડેલ હોય, કે જરાક કોઈ સુંદર શાસ્ત્રવચન મળી જાય તોપણ તેનું ઉત્થાન ચાલુ થાય. તેમના શાસ્ત્રમાં પણ બોધદાયક પદો છે. તેમાંના કોઈ પદનું ચિંતન-મનન ચાલુ થાય જેનાથી અંદરનું આવરણ તૂટે, અને જેમ જેમ આવરણ તૂટે તેમ તેમ આગળનું દેખાય. તે રીતે આગળ ચાલતાં ચાલતાં આવા જીવ છેક સમતામાં પહોંચે. જેઓ રત્નત્રયી પામ્યા તે બધા તર્યા તે સમતાના પ્રભાવે; કેમ કે જૈનશાસ્ત્રો કહે છે કે શાસનમાં રહેલો જ તરે તેવો એકાંત નથી. ઊલટું એમ કહ્યું છે કે “જેને જૈનજાતિ, જૈનવેશ, પક્ષ-સંપ્રદાય વગેરેમાં એકાંત આગ્રહ છે તેઓ મૂઢ, અવિચારક, ભવભ્રમણ કરનારા છે.” માટે જૈનશાસનની બહાર રહેલો પણ અંદરથી માર્ગ પામે તો તરી જાય. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ અધ્યાત્મસારમાં કહ્યું છે કે, "अन्यलिङ्गादिसिद्धानामाधारः समतैव हि । रत्नत्रयफलप्राप्तेर्यया स्याद्भावजैनता ।।९/२३।।" ભગવાને પોતાના અને બીજાના અનુયાયી માટે રસ્તો એક જ આપ્યો છે. વળી તે પણ તેમણે પેદા કર્યો નથી, તે universal અને eternal (વૈશ્વિક અને શાશ્વત) છે. અહીં કાટલાં બધાના માટે સમાન છે, કોઈ ભેદભાવ નથી. સાચો માર્ગ પામ્યા પછી જેટલી ગતિ કરશો તેટલા આગળ વધશો. ભગવાન કહે છે કે “મારો અનુયાયી પણ જેટલી ગતિ કરશે એટલો જ આગળ વધશે'. કદાચ અન્ય ધર્મમાં રહેલો ગતિમાં આગળ વધી ગયો તો ભગવાન એવું નહીં કહે કે “મારો અનુયાયી જલદી તરશે”. દુનિયાના કોઈ ધર્મમાં સત્યની આટલી ખેવના-આગ્રહ ૧. વત્ "મન" પરમાર્થરમાર્થ "મર્થ" નિયમહવાન "અન્યત્રપિ" નૈનપ્રચાતરવતપ્રન્ટેડપિ ! (ગુરુતત્ત્વવિનિશ્વય ૩નાસ-૪, શ્નોવા-૭૨. ટીવા) २. लिङ्गं देहाश्रितं दृष्टं, देह एवात्मनो भव। न मुच्यन्ते भवात्तस्मात्ते, ये लिङ्गकृताग्रहाः ।।८७ ।। जातिदेहाश्रिता दृष्टा, देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मात्ते, ते (ये??) जातिकृताग्रहाः ।।८८ ।। जातिलिङ्गविकल्पेन, येषां च समयाग्रहः । तेऽपि न प्राप्नुवन्त्येव, परमं पदमात्मनः ।।८९।। (સમાધિશતમ્) - લિંગ દેહ આશ્રિત રહે, ભવકો કારણ દેહ; તાતે ભવ છેદે નહિ, લિંગ-પક્ષ-રત જેહ. ૭૩ જાતિ દેહ આશ્રિત રહે, ભવકો કારણ દેહ; તાતેં ભવ છેદે નહિ, જાતિ-પક્ષ-રત જેહ. ૭૪ જાતિ લિંગને પક્ષમેં, જિનકું હૈ દઢ-રાગ; મોહ-જાલમેં સો પરેં, ન લહે શિવ-સુખ ભાગ. ૭૫ લિંગ દ્રવ્ય ગુન આદરે, નિશ્ચય મુખ વ્યવહાર; બાહ્ય લિંગ હઠ નય મતિ, કરે મૂઢ અવિચાર. ૭૬ (ઉપા. શ્રી યશોવિજયજી મ. સા. વિરચિત સમાધિશતક) For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ભાવતીર્થ - રત્નત્રયી નહીં મળે. ચોખા શબ્દોમાં કહ્યું કે “સમકિત પામવા જે ગુણ જોઈએ, તે ગુણ ગમે ત્યાં રહેલો પણ પામે, તો સમકિતનો અવશ્ય લાભ મેળવે'. આમાં મારા-તારાનો ભાવ નથી. શાસ્ત્રોને સમજો છો ? જગતમાં એક જ મુક્તિનો માર્ગ – રત્નત્રયી : ચોથું ભાવતીર્થ સમજાઈ જાય તેને તો થાય કે સામે ખુલ્લી સડક દેખાય છે, માત્ર ડગલાં માંડવાની જરૂર છે. પણ તમે તો કહો કે “ચાલવું જ નથી', તો મારે કાંઈ કહેવાનું રહેતું નથી. જેટલા ચાલ્યા એટલો રસ્તો કપાવાનો. દોડો તો પણ વાંધો નથી. હાંફતા-હાંફતા પણ ગતિ કર્યા કરો, પંથ કાપ્યા કરો તો તમારું કલ્યાણ થશે જ. ભવસાગરથી તારવાની શક્તિ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્રમાં જ કેમ છે ? તેના શાસ્ત્રમાં સરસ તર્કબદ્ધ ખુલાસા આપ્યા છે. “માર્ગ માત્ર આ એક જ છે' તેવો દઢ નિર્ણય થવો જોઈએ. ઘણા કહે કે “રસ્તા અનેક છે'. તો તેમને કહેવાનું કે “આ તમારી બુદ્ધિનો ભ્રમ છે, જેથી તમને ઘણા રસ્તા દેખાય છે'. એક ચોક્કસ ઠેકાણેથી બીજા ચોક્કસ સ્થાને જવું હોય તો તેનો સરળ રસ્તો એક જ હોય, કદી ઘણા ન હોય. મુંબઈથી દિલ્હી જવાનો સીધો-સરળ રસ્તો એક જ હોય. બાકી બીજા રસ્તા આડાઅવળા જ હોય. તેમાં જેટલી આડાઈ છે એટલો ઉન્માર્ગ છે અને જેટલી સરળતા છે એટલો સીધો માર્ગ છે. સભા ઃ તે પણ માર્ગ તો છે જ ને ? સાહેબજી તેમાંથી જેટલી આડાઈ છે તે કાઢી નાંખો એટલે આપોઆપ મૂળ માર્ગમાં ભળી જાય. દા.ત. તમારે અહીંથી સામે જવું છે, તો સીધો રસ્તો એક જ હશે, બાકીના ફરી ફરીને જનારા હશે. વળી કેટલું ફરે તે કહેવાય નહીં. જેમાં જેટલો ફેરો છે તેટલો વ્યર્થ પુરુષાર્થ છે. ફેરારૂપ વાંકાઈ કાઢી નાંખો એટલે મૂળ રસ્તો મળી જાય. સભા : સીધા રસ્તા પણ અનેક હોઈ શકે ને ? સાહેબજી : તેવું ન બની શકે. "ન ભૂતો ન ભવિષ્યતિ " તો તો પછી દુનિયામાં સત્ય જ ફરી જાય, પણ સત્ય કદી ફરતું નથી. તમારી બુદ્ધિ ફરે તો હું શું કરું ? આ હોલમાં જ સીધો રસ્તો, આડો રસ્તો અને ઊંધો રસ્તો કાઢીને પ્રયોગ કરી જુઓ. જાતે ન સમજાય તો ભૂમિતિના નિષ્ણાતને બોલાવીને પૂછો કે “આ pointથી (સ્થાનથી) પેલા point (સ્થાન) સુધી જવું છે, તેના સીધા રસ્તા અનેક બતાવો'. તો તે કહેશે કે “નીકળે જ નહીં, સીધો રસ્તો એક જ હોય'. છતાં તમે તમારી બુદ્ધિથી વિચારી કાંઈ નવું કાઢવા જશો અર્થાત્ નવી કેડી કાઢશો, તો થોડીક આડાશ આવશે, અને તે આડાશને દૂર કરવા જશો તો એની મેળે જ મૂળ સીધો રસ્તો આવશે. શાસ્ત્રમાં લખ્યું કે “સંસારમાંથી મોક્ષરૂપી એક જ ધ્યેય પર જનારા એક જ નગરના પથિકોને પહોંચવાના અનેક માર્ગ કદી હોય નહીં, સીધો માર્ગ એક જ હોય'. પછી ગમે તે ધર્મમાંથી For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ભાવતીર્થ - રત્નત્રયી જાઓ કે ગમે તે અવસ્થામાં જાઓ, પણ રસ્તો તો એક જ પકડવો પડશે. બીજો સીધો રસ્તો નહીં મળે. સભા : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર એ ત્રણમાંથી એક પ્રગટે તો ચાલે ? સાહેબજી : ના, ત્રણે જોઈએ. પૂ. ઉમાસ્વાતિજી મહારાજાએ લખ્યું કે " સર્જનશાનચરિત્ર મોક્ષમાઃ". એટલે કે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર એ ત્રણેથી એક મોક્ષમાર્ગ - ત્રણેનો સમૂહ એ જ મોક્ષમાર્ગ - છે. એકમાં મોક્ષ અપાવવાની પૂરી શક્તિ નથી. તમને એમ હોય કે એકલું સમ્યગ્દર્શન પામીને મોક્ષે જઈશ, તો હવા ખાતા બેસી રહો. ઘણા નિશ્ચયવાદીઓ કહે છે કે “ચારિત્રને બાજુ પર મૂકો, સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનથી અમે તરી જઈશું', પણ એમ બનવાનું નથી. ત્રણમાંથી એક પણ ઓછું હોય તો ન ચાલે. અરે ! ત્રણમાંથી એક પણ અધૂરું હોય તોપણ મોક્ષ ન થાય. ત્રણે જોઈએ, અને તે પણ પૂરેપૂરાં જોઈએ. તીર્થકરોએ પણ ત્રણે પૂરેપૂરાં મેળવ્યાં ત્યારે જ તેમનો મોક્ષ થયો છે. સભા : અન્યલિંગમાં ચારિત્ર ક્યાં છે ? સાહેબજી : “ત્યાં પણ ભાવચારિત્ર પ્રગટી શકે. ભાવચારિત્ર વિના તો મોક્ષ ન જ થાય, પરંતુ તમને કપડાંમાં જ ચારિત્ર દેખાય છે. શાસ્ત્ર કહે છે કે માત્ર કપડાંમાં ચારિત્ર નથી, કપડાં તો ચારિત્રનું સાધન છે'. આ ઓઘો પણ ચારિત્રનું સાધન છે. સભા : સાધ્ય સાધનથી જ પેદા થાય ને ? સાહેબજી : ના, એવો એકાંત નથી. ઘણાને બાહ્ય સાધન વિના પણ સાધ્ય પ્રાપ્ત થાય. દા.ત. કોઈ વ્યક્તિ સ્કૂલમાં ભણી ભણીને હોશિયાર-બાહોશ બને, જ્યારે કોઈ વ્યક્તિ સ્કૂલમાં ભણ્યા વગર જ હોશિયાર-બાહોશ વેપારી નીવડે. બાહ્ય સાધન-સામગ્રી વિના વિકાસ કરનારા અને સાધન-સામગ્રીથી વિકાસ કરનારા બંને દાખલા મળે, પણ બહુધા by means (સાધન દ્વારા) જ પ્રગતિ કરનારા હોય છે; છતાં સાધનનો એકાંત આગ્રહ ન રખાય. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ અધ્યાત્મસારના આત્મનિશ્ચય અધિકારમાં કહ્યું કે "भावलिङ्गं हि मोक्षाङ्गं द्रव्यलिङ्गमकारणम् । દ્રવ્ય નાન્નિવં યાત્રાણેન્સિમિધ્યતે તા૨૮/૨૮રૂા." સભા : અન્યલિંગે મોક્ષે જનારા કેટલા ટકા ? સાહેબજીઃ અરે ! કરોડે એકની એવરેજ હોય તો પણ તેની નોંધ તો લેવી જ પડે, ઇનકાર ન કરી શકાય. અન્યલિંગે મોક્ષે જનાર કે ગૃહસ્થાદિ લિંગે મોક્ષે જનાર વ્યક્તિને તારક તત્ત્વ १. पाषण्डिगणलिङ्गेषु, गृहिलिङ्गेषु ये रताः । न ते समयसारस्य, ज्ञातारो बालबुद्धयः ।।१८१।। भावलिङ्गरता ये स्युः, सर्वसारविदो हि ते। लिङ्गस्था वा गृहस्था वा, सिध्यन्ति धूतकल्मषाः ।।१८२।। (અધ્યાત્મસાર વિહાર-૧૮) For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભાવતીર્થ - રત્નત્રયી કયું ? તેનો વિચાર તો કરવો જ પડે. વળી નિશ્ચયનય તો ૧૦૦ ટકા guaranteed કારણની વાત કરે છે, વ્યવહારનયની જેમ તેની ૯૯ ટકાની વાત નથી. તેથી અન્યલિંગે સિદ્ધ થનાર પણ રત્નત્રયીથી જ તરે છે. મરુદેવામાતાની જેમ તીર્થ વિના સિદ્ધ થનાર પણ રત્નત્રયીથી જ સિદ્ધ થાય છે. માત્ર વ્યવહારનયના તીર્થોનું અવલંબન મરુદેવામાતાએ નથી લીધું, એ અપેક્ષાએ જ તેમને અતીર્થસિદ્ધ કહ્યા છે; નહીં કે “રત્નત્રયીરૂપ ભાવતીર્થને સ્વીકાર્યા વિના મોક્ષે ગયા છે', તેવો તે વિધાનનો અર્થ છે. સંસારસાગરથી જીવમાત્રને તારનારું તત્ત્વ આ જ છે. રત્નત્રયી વિના મોક્ષ પ્રતિ પ્રયાણ કર્યાનો એક દાખલો નથી. આ રત્નત્રયીરૂપ તીર્થની અનિવાર્યતા સમજાય તો તેનું શરણ નિશ્ચિતપણે લેવાનું મન થાય. સભા : મરુદેવામાતાને કેવલજ્ઞાન કેવી રીતે પ્રગટ્યું તેનું સ્પષ્ટીકરણ કરો તો ખ્યાલ આવે. સાહેબજી : સંક્ષેપમાં અંદરના ઉઘાડની વાત કહી, છતાં થોડું સ્પષ્ટતાથી વિચારીએ : સંસારી જીવોમાં કોઈ જીવ એવો હોય કે જેના આત્મા પર કર્મોનાં પડેલ ઓછાં હોય, જ્યારે મોટા ભાગના જીવોને અંદરમાં કર્મોનાં ગૂંચડાં અપાર હોય છે. આ સૃષ્ટિમાં જીવો ભાતભાતના અને જાત-જાતના છે, તમામ જીવદળ સરખાં નથી, પ્રત્યેક જીવનું તથાભવ્યત્વ પણ જુદું હોય છે. અહીં મરુદેવામાતાનું જીવદળ-ઉપાદાન એવું છે કે તેમના આત્મા ઉપર કર્મનાં અસંખ્ય પડલો છે, છતાં તે અત્યંત નબળાં-ઢીલાં છે. તેથી જરાક ધક્કો લાગે તો તૂટવા લાગે. સભા : ઘાતિકર્મો ઓછાં હતાં ? સાહેબજી ઃ માત્ર ઓછાં નહીં, અત્યંત નબળાં હતાં. છદ્મઠ તમારા શરીર પર સુતરના હજાર તાંતણા વીંટાળીએ તો તે તોડવા સહેલા અને એક મોટું જાડું મજબૂત દોરડું લઈને વીંટી દઈએ તો તેને તોડવામાં કેટલી મહેનત પડે ? હાથે ચકામા-કાપા પડી જાય. તેમ મરુદેવામાતાના આત્મા પર આવરણો સુતરના તાંતણા જેવાં નબળાં છે હતાં, માટે મરુદેવામાતાનો જીવ હળુકર્મી હોવાથી જરાક વૈરાગ્યની વિશેષ ભાવના કરે એટલે અવરોધક કર્મો તૂટે, અને અંતરમાં શુદ્ધિજન્ય પ્રકાશ પ્રગટે, જે આગળ આગળના કલ્યાણની દિશા બતાવે. વળી તેના પર સ્વયં પુરુષાર્થ કરીને તેમનો આત્મા ચાલે, એટલે બીજાં સત્તામાં રહેલાં કર્મોને ધક્કો લાગે, તે તૂટતાં નવો પ્રકાશ પથરાય, એમ આગળ-આગળનું અંધારું કપાતું જ જાય, અને જીવ પુરુષાર્થ દ્વારા માર્ગ પર શીધ્ર ચડતો જ જાય. મરુદેવામાતાના આત્મામાં આવી પ્રક્રિયાના પ્રારંભ માટે એક નિમિત્ત મળી ગયું. જોકે આવું નિમિત્ત તમને મળે તો તમે તેને પામીને ગાઢ-ચીકણાં કર્મો બાંધીને દુર્ગતિમાં જાઓ; કારણ કે જે પાત્ર માટે તમે આખી જિંદગી ઝૂરી ઝૂરીને વરસો કાઢ્યાં હોય, અરે ! તેને ખાતર દુઃખી-દુઃખી થઈ ગયા હો, અને આકસ્મિક તમને ખ્યાલ આવે કે તે પાત્રને તમારી જરાય પડી નથી, એ તો તમને યાદ પણ કર્યા વિના મસ્તીથી જીવે છે; સાચું કહો, આવા નિમિત્તમાં તમને પહેલાં વૈરાગ્ય થાય ? કે તેના પર સખત ઠેષ થાય? For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી समा: द्वेष थाय. સાહેબજી : તેથી જ તમારામાં અને એમનામાં પાત્રતાનો તફાવત કેટલો ? તે નક્કી થઈ ગયું. હાથીની અંબાડી પરથી મરુદેવામાતા ચકળવકળ આંખો કરીને જુએ છે. ભરત ચક્રવર્તી કહે છે કે “મા, તમારા દીકરાની રિદ્ધિ-સિદ્ધિ તો જુઓ ! મારા ચક્રવર્તીના મહેલમાં જે વૈભવ નથી તે અહીં છે.' તે વખતે માને હરખ થાય છે. હર્ષનાં આંસુ આવ્યાં કે શોકનાં ? હર્ષનાં એવાં આંસુ આવ્યાં કે આંખ પરનાં પડલ ભૂદાઈ ગયાં, તેથી હવે સામે દેખાય છે કે ઋષભદેવ ધર્મસિંહાસન પર બેઠા છે, તેમની રિદ્ધિ-સિદ્ધિ પાસે ભરતની રિદ્ધિ-સિદ્ધિ કાંઈ વિસાતમાં નથી. આ અવસર્પિણીનું પહેલ-વહેલું સમવસરણ છે, કોઈએ જીવનમાં જોયું નથી, ૬૪ ઇન્દ્રો, અષ્ટ પ્રાતિહાર્ય, ૩૪ અતિશયો, કરોડો દેવતાઓને જોઈને મરુદેવામાતાની આંખો દંગ થઈ ગઈ, પણ વિચાર એટલો જ આવે છે કે ખરેખર આ સંસારમાં કોઈ કોઈનું નથી' ! હજાર વર્ષમાં १. दट्ठो य दूराओ चेव पणयजणऽब्भुद्धरणसमत्थो अभयदाणपवत्तो हत्थो व्व भयवओ धम्मद्धओ। अवलोइयं च सहस्स त्ति कणयकिंकिणीजालमालाकयकोलाहलेणं पवणवसुच्छलियवलियवेविरघयवडसमूहेणं अयत्तपत्तजयणाहसंगमुद्धयवेल्लहलभुयासहस्सेणं व णच्चन्तं महिमंडलं तिपायारोववेयं छत्तत्तयसणाई असोयवरपायवाहिट्ठियं तियसाऽसुरविरइयं समवसरणं दट्ठण य सहसोवयंततियसाऽसुरिंदुविहियभूसण-कलावपहासंघाउत्थइयतरणिमंडलं विम्मउप्फुल्ललोयणो देहभरुव्वरन्तपरिओसो भरहाहिवो मरुदेवासामिणी सपणयं भणिउमाढत्तो-अम्ब ! पेच्छ भुवणगुरुणो जयभूसणस्स रिद्धिविसेसं एयं च मह णियन्तस्स तणाओ तणुअयरी णियसंपया पडिहाइ। णिसुओ य मरुदेवासामिणीए सुराऽसुरणरविज्जाहरजयजयारवो, णिसामिया य अमयमती विव पल्हायन्ती जणमणसवणिंदियविसेसे तित्थयरवाणी। तओ णिसामिऊण वाणीं वियलिओ कम्मरासी, ववरायं मोहजालं, उल्लसिओ सुहाणुभावो, पणटुं तिमिरं, पेच्छिउमाढत्ता विम्हयजणए भयवओ अइसयविसेसे। आइत्ता चिंतिउं - अवस्सं तिहुयणऽब्भहिओ मह पुत्तो, कहमण्णहा विवेइणो विबुहा सुस्सूसापरायणा भविस्संति ? त्ति । एरिसाण य तिहुयणपडिबोहणणिमित्तं करुणावज्जियहिययाणं भवसंभवं कुणंताणं उवगरणणिमित्तं जणणि-जणयाइयं । एवं च ठिए को णेहपडिबंधावसरो ?, ता दुट्ठ कयं मए पुलिं जंणेहमोहियाए विलवियं । संसारे संसरंताणं कम्मवसगाणं जीवाणं सव्वो सव्वस्स पिया माया बंधू सयणो सत्तू दुज्जणो मज्झत्थो" त्ति । एयं च चिंतयंतीए उत्तरुत्तरसुहऽज्झवसायारूढसम्मत्ताइगुणट्ठाणाएं सहस त्ति पावियाऽपुव्वकरणाए पत्ता खवगसेढी, खवियं मोहजालं, पणासियाणि णाणदसणावरणंऽतरायाणि, समासाइयं केवलणाणं । तयणन्तरमेव सेलेसीविहाणेणं खवियकम्मसेसा गयखंधारूढा चेव आउयपरिक्खए अंतगडकेवलित्तणेणं सिद्धा । 'इमीए ओसप्पिणीए पढमसिद्धों' त्ति काऊण कया देवेहिं महिमा ।। - (शीलांकाचार्य विरचित चउपन्नमहापुरुषचरियं अंतर्गत रिसहदेवचरिय) * एतस्मिन् समये चतुःषष्टिसंख्यैः सुरेन्द्रैमिलित्वा समवसरणं विरचितं, देवदेवीनां कोटयो मिलिताः सन्ति। अनेकवाजिंत्ररवापूर्णदिगंतरालगगनमण्डलं जयजयशब्दध्वनीगीतगानादिपुरस्सरं प्रभुः सिंहासने स्थित्वा देशनां ददाति। तदा देवदुन्दुभिनिर्घोषं जयजयारवं च श्रुत्वा मरुदेवा वक्ति, किमेतत्कौतुकं ? भरतो वक्ति इतत्तवाङ्गजस्यैश्वर्यं। मरुदेवा चिन्तयति अहो पुत्रेणैतावती ऋद्धिलब्धास्तीत्युत्कण्ठावशादानंदाश्रुनिर्गमनेन नयनयोः पटलदोषो गतः, सर्वमपि प्रत्यक्षेण दृष्टं। अहो अयं त्वेतादृशमैश्वर्यं भुनक्ति, परं त्वेकवारमप्यहमनेन पुत्रेण न स्मृताः, अहं त्वेकवर्षसहस्रं यावत्पुत्रमोहेन दुःखिता, एतस्य तु मनसि किमपि मोहकारणं नास्ति, अहो धिग्मोहचेष्टितं ! मोहान्धाः किमपि न जानन्ति इति वैराग्यरसैकमग्नया क्षपकश्रेणिमासाद्याष्टकर्मक्षयं कृत्वान्तकृत्केवलित्वेन मोक्षं गता। (उपदेशमाला श्लोक-२०, रामविजयजीकृत टीका) For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ભાવતીર્થ - રત્નત્રયી ઋષભદેવે માની ખબર-અંતર પુછાવી નથી કે સંદેશો મોકલ્યો નથી. મરુદેવામાતાની જગ્યાએ તમે હો તો સંક્લેશો કરી કરીને કર્મો બાંધો. હળુકર્મી જીવના ભાવ તમને નહીં સમજાય. આ તો દીકરાની રિદ્ધિ-સિદ્ધિ જોઈને રાજી રાજી થાય છે. માને મનમાં એવું નથી થતું કે “હું રડી રડીને હેરાન થઈ ગઈ અને આ તો સુખમાં મહાલે છે. તમને તો તમારા રાગનું પાત્ર એકલું ભોગવે તોપણ દ્વેષ થાય, એટલે જ તમારો રાગ જેના પર થાય તેના પણ ભોગ લાગે. મરુદેવામાતાને ઋષભદેવ પ્રત્યે રાગ હતો, છતાં તેમને ભારે નુકસાન ન થયું; કેમ કે તેમના રાગના પરિણામો જ એવા છે કે “નિમિત્ત મળતાં પણ સંક્લેશ ન કરાવે, ઊલટો તેમને સંસાર પ્રત્યે વિરાગ થયો છે'. આ તો નોખી માટીના માનવી કહી શકાય તેવા જીવો છે. આથી માને અલિપ્તતા આવી. પુત્રરાગથી ઘેરાયેલું મન હતું, તે રાગ હવે તૂટ્યો અને વૈરાગ્યના ભાવ થયા. વૈરાગ્યમાં તાકાત છે કે સીધો ઘાતિકર્મો પર જ ઘા કરે. તમારે ઘાતિકર્મ સાથે ભાઈબંધી છે, એટલે જ તમને વૈરાગ્ય ફાવતો નથી. તમારે વાંધો અશાતાદાયક અઘાતિકર્મો સાથે જ છે, અને જેને અશાતાદાયક કર્મોની સાથે જ દુશ્મનાવટ છે, તે સાચો સાધક નથી, તેની પરિચાયક નિશાની છે. મરુદેવામાતાએ જે નિર્લેપતાની ધારા ચલાવી તેમાં ઘાતિકર્મો તૂટ્યાં, એટલે અધિક અધિક વિશુદ્ધ ગુણો પ્રગટ્યાં. શાસ્ત્રમાં લખ્યું છે કે “શુદ્ધ ધર્મનું ફળ ઉત્તરોત્તર શુદ્ધ ધર્મ જ છે. જેમ જેમ ધર્મ કરો તેમ તેમ આગળ આગળનો ધર્મ પ્રગટતો જાય'. તમારા માટે આ નવી વાત છે; કારણ કે તમે ધર્મનું ફળ તુચ્છ ભૌતિક પદાર્થો જ માનો છો, પણ ધર્મનું મુખ્ય ફળ ધર્મ જ છે, તેવી બુદ્ધિ તમને નથી. સભા : પ્રશસ્ત રાગ વૈરાગ્યનું કારણ બને ? સાહેબજી : બને, પણ બનશે જ તેવી ગેરંટી નથી. લાયકને પ્રશસ્ત રાગ વૈરાગ્યનું કારણ બની શકે. સભા : પ્રશસ્ત રાગ કરવા જેવો ? સાહેબજી : કરવા જેવો, છતાં તેમાં વિશુદ્ધ ગુણાનુરાગ મુખ્ય છે. તે કેળવો તો કામ થઈ જશે. તમને ખબર નથી કે વિશુદ્ધ ગુણાનુરાગ પ્રગટ્યો કે બાકી છે ? તે નિશ્ચિત કરવા જેવું છે. १. सिद्ध्यन्तरस्य सद्बीजं, या सा सिद्धिरिहोच्यते। ऐकान्तिक्यन्यथा नैव, पातशक्त्यनुवेधतः ।।२३३।। (ચોવિવુ મૂન) * शुद्धानुष्ठानजन्या कर्ममलापगमलक्षणा सम्यग्दर्शनादिनिर्वाणबीजलाभफला जीवशुद्धिरेव धर्मः। (વિવું અધ્યાય-૨, શ્લોવર-ર ટીકા) For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं ।। મવિI wor, Wof fGOTIOf AGT0Ior ||૧|| (+ર્માનિત પ્રgo સ્નો-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. સંસારસાગરમાં અનાદિ કાળથી અનંતા જીવો ભટકે છે; કેમ કે આ સંસાર કોઈ એક વ્યક્તિનું સર્જન નથી, પણ જીવોનું સામૂહિક સર્જન છે. અનાદિ કાળથી આ સંસાર અને સંસારમાર્ગ છે, સામે અનાદિ કાળથી મોક્ષ અને મોક્ષમાર્ગ પણ છે. ક્યારેય પણ આ સૃષ્ટિમાં ૮૪ લાખ જીવાયોનિ કે તેમાં ભટકતા જીવો ન હતા તેવું નથી, તેમ ક્યારેય પણ આ સૃષ્ટિમાં મોક્ષ કે મોક્ષમાર્ગ ન હતો તેવું પણ નથી. ભૂતકાળમાં અનાદિથી સંસાર અને મોક્ષ બંને તત્ત્વો વિદ્યમાન હતાં, અને બંનેના માર્ગ પણ અનાદિથી ચાલ્યા આવે છે. તમારે સંસાર ખેડવો હોય તો તમારા માટે સંસારમાર્ગ કાયમ ખાતે ખુલ્લો છે, અને મોક્ષ તરફ પ્રયાણ કરવું હોય તો મોક્ષમાર્ગ પણ આ જગતમાં સદા વિદ્યમાન છે, પસંદગી તમારે કરવાની છે. અહીં એટલું વિચારવાનું કે જો આપણને દુઃખની ચિંતા નથી-દુઃખ નડતું નથી એવું હોય, તો સંસારમાં રહેવામાં, સંસાર ખેડવામાં કોઈ વાંધો નથી. પસંદ કરેલા સંસારનો કોઈ આરોઅંત નથી, અને જે દિવસે મનમાં થાય કે દુઃખ નથી જોઈતું, - આ સંસારમાં તો રાગ-દ્વેષ, વિકાર, આસક્તિ, મોહ, વાસનાઓ જ તીવ્ર માનસિક દુઃખ છે, તે પીડાકારી અને અસહ્ય લાગે, છૂટવાની ઇચ્છા થાય - તે દિવસે તમારા માટે મોક્ષમાર્ગ પણ છે. મરુદેવામાતાનો રત્નત્રયીના પરિણામથી શીઘ્ર મોક્ષ : આ અનાદિથી વિદ્યમાન એવા મોક્ષમાર્ગ પર પણ મોટાભાગે જીવો સામગ્રીથી જ ચડે છે. આ સામગ્રી બધી વ્યવહારનયના તીર્થો પૂરી પાડે છે; કેમ કે નિમિત્તકારણરૂપ સામગ્રીમાં માનનાર વ્યવહારનય છે. મોક્ષમાર્ગમાં ચડવાની ઊંચામાં ઊંચી સામગ્રી કોઈ હોય તો તે, પહેલાં કહેલાં ત્રણ ભાવતીર્થો છે. (૧) ગીતાર્થ ગુરુ ભગવંત જેવું મોક્ષમાર્ગમાં ચડવા શ્રેષ્ઠ અન્ય આલંબન નથી, (૨) શાસ્ત્રો પણ એવાં છે કે જેમાં પદે પદે તમને મોક્ષમાર્ગની પ્રેરણા મળે, (૩) સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ પણ તમને મોક્ષમાર્ગમાં ચડવામાં સામગ્રીરૂપ આલંબન છે. સામગ્રીને મહત્ત્વ આપનાર વ્યવહારનય છે, તેથી આ ત્રણ જીવંતતીર્થને ભાવતીર્થ તરીકે વ્યવહારનય જ સ્વીકારે. નિશ્ચયનય તો કહે કે આ ત્રણ તો સામગ્રી છે, તેનાથી મોક્ષમાર્ગમાં પાત્ર જીવો ભલે ચડતા; પરંતુ એવા પણ જીવો છે કે જેઓને સામગ્રીરૂપે આમાંનું એક પણ સાધન ન મળ્યું હોય, છતાં મોક્ષમાર્ગમાં સડસડાટ ચડી જાય. જોકે એવા વિરલા જ નીકળે કે જેને ગીતાર્થ ગુરુનું For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી સાંનિધ્ય-નિશ્રા નથી, શાસ્ત્રનું એક પાનું પણ હાથમાં લીધું નથી, સંઘ સાથે પણ કોઈ સંપર્ક કે પરિચય થયો નથી; છતાં તેઓ અત્યંત હળુકર્મી હોવાથી તેમને સ્વયં અંદરથી મોક્ષમાર્ગ સ્ફુરવાનો ચાલુ થાય. આમાં ઉત્કૃષ્ટ દૃષ્ટાંત પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પરમાત્માનાં માતા ‘મરુદેવામાતા’ છે. તીર્થંકરોની માતાને શાસ્ત્રમાં જગતની માતા કહેલ છે. ઘણા પુણ્યનો સંચય કર્યો હોય અને ઘણા ગુણોથી આત્મા વાસિત થયો હોય તેવો ગુણિયલ જીવ ‘તીર્થંકરની માતા' બને છે. આ જીવ ગુણિયલ છે, તેમાં શંકાને સ્થાન નથી. બીજા તીર્થંકરોની માતા પણ ગુણિયલ જીવો જ છે, છતાં ઘણા તીર્થંકરોની માતા કાળ કરીને સ્વર્ગે ગયાં છે, તે જ ભવમાં મોક્ષે ગયાં નથી. પાછું તેમને તો આગલા તીર્થંકરોનું તીર્થ પણ મળ્યું હોય. દા.ત. ત્રિશલામાતા અને સિદ્ધાર્થરાજાને પાર્શ્વનાથ ભગવાનનું શાસન મળ્યું છે. કલ્પસૂત્રમાં આવે છે કે ‘તેઓ પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં થયેલા બાર વ્રતધારી શ્રાવક-શ્રાવિકા છે'. એટલે તેમને આરાધવા શાસન મળ્યું છે, ધર્મસામગ્રી મળી છે. ૨૨ પણ 'મરુદેવામાતા તીર્થંકરની માતા થયાં, છતાં જન્મથી કદી ધર્મનો યોગ થયો નથી; કારણ કે તે યુગલિકનો કાળ હતો, તે કાળમાં આ ભરતક્ષેત્ર ભોગભૂમિ હતી, અને ભોગભૂમિમાં કોઈ ધર્મ-કર્મ હોતાં નથી. હજુ ઋષભદેવ ભગવાન જન્મ્યા છે. તે મોટા થશે, યુવાવસ્થા પામશે, રાજ્ય ભોગવશે, અંતે દીક્ષા લઈ સાધના કરી કેવલી થઈ ધર્મતીર્થની સ્થાપના કરશે; ત્યાં સુધી આ ભરતભૂમિમાં લોકોને ધર્મનું અજ્ઞાન છે, એટલે મરુદેવામાતાનું આખું જીવન પણ ધર્મની દૃષ્ટિએ શૂન્ય છે, માત્ર ગુણિયલ ભદ્રકપ્રકૃતિનાં છે, તેમના પ્રકૃતિસૌંદર્યનો પાર નથી. એટલી સુંદર પ્રકૃતિ છે કે જે તેમના પરિચયમાં આવે તેને થાય કે કેટલો સજ્જન અને ગુણિયલ જીવ છે ! તેમની અંદરમાં રહેલું સાહજિક પ્રકૃતિસૌંદર્ય કપરા નિમિત્તમાં પણ શુભ ભાવ કરવા પ્રેરે છે. આ નિમિત્ત એવું હતું કે મનોવૃત્તિ સંક્લેશવાળી હોય તો તરત જ અશુભ ભાવમાં ફેંકાઈ જાય. માએ ધાર્યું નથી કે દીકરાને મારા માટે કોઈ સ્નેહ જ નથી, તેમણે ઋષભદેવ પરમાત્માને અતિશય રાગથી ઉછેર્યા છે, તેમની આખી દુનિયા ઋષભમાં સમાયેલી છે. હવે જે ‘મા'ને આટલો રાગ હોય તેને આવું બને તો કેવો shock (આઘાત) લાગે ? અહીં રાગ એકપક્ષી છે; કેમ કે ભગવાનને રાગ નથી, તીર્થંકરો જન્મથી મહાવિરાગી અને અનાસક્ત હોય છે. ઋષભદેવ જન્મ્યા ત્યારે પણ તેમને મા પ્રત્યે અશુભ રાગ નહોતો, જન્મ્યા પછી બાલ્યાવસ્થામાં માએ પાલન-પોષણ કર્યું તોપણ સ્નેહ નહોતો, છતાં આખી જિંદગી મા પ્રત્યે ખૂબ જ વિનયયુક્ત ઉચિત વ્યવહાર કર્યો હતો, પણ અંતરમાં કોઈ મમત્વ-અનુરાગ નથી. ૧. અવવવિ પુર્વ્ય, મફ્તેવી સાળિ વ તળાત। સુ૪માવળાવસેળ, નીવા પાતિ નિબ્બાળ।।૨૦।। (થર્મરત્નપ્રામ્ માગ-૨, શ્લો-૭૦, વેવેન્દ્રસૂરિષ્કૃત ટીવા) * पूर्वमप्राप्तधर्मापि परमानन्दनन्दिता । योगप्रभावतः प्राप मरुदेवा परं पदम् । । ११ । । (થોળશાસ્ત્ર પ્રજાશ-o મૂલ) For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી ૨૩ સભા : જરા પણ રાગ નહીં ? સાહેબજી : તમારી દૃષ્ટિએ લુખા માણસ. સામા માણસને આટલો બધો સ્નેહ હોય કે અડધા અડધા થઈ જાય છતાં તેને કોઈ અસર ન થાય તે તમને ન સમજાય. તીર્થકરો જન્મથી કેવા હોય તેની પણ તમને કલ્પના નથી. તે અવસરે તેમના આત્મા પર મોહનીયકર્મનો ઉદય ચાલુ છે, આત્મામાં કષાયો હાજર છે, છતાં પ્રભુનો મનોવિજય એટલો છે, મનોબળ એવું દઢ છે કે મનમાં અંશમાત્ર પણ અશુભ રાગ તો ન જ થાય. તમારા પ્રત્યે કોઈ સહેજ પ્રશંસા કરે, લાગણી બતાવે એટલે તમે લેવાઈ જાઓ, તેના પ્રત્યે રાગ ચાલુ થાય; અને સહેજ પ્રતિકૂળ વર્તન થાય એટલે temperament (મિજાજ) બદલાઈ જાય. તમને રીઝવવા અને ખીજવવા તે બંને સરળ કામ છે. ઘડીકમાં પાણી-પાણી થઈ જાઓ અને ઘડીકમાં લાલ-પીળા થઈ જાઓ. તમારું મન જ આવેશોથી ભરેલું છે. પ્રભુ તો કોઈ સ્નેહ બતાવે તો રાગ ન કરે અને કોઈ દ્વેષધૃણા બતાવે તો શ્વેષ ન કરે. જોકે ઋષભદેવ તો એટલી પુણ્યાઈ લઈને આવ્યા છે કે આખો જનસમુદાય તેમના પ્રત્યે લાગણીવાળો છે, છતાં કોઈને તેમના પર દ્વેષ-તિરસ્કાર થાય તોપણ પ્રભુને કોઈ અસર ન થાય; કેમ કે બંને પ્રસંગોમાં નિર્લેપ રહી શકે એવી સ્થિતપ્રજ્ઞ' અવસ્થા લઈને તેઓ જન્મ્યા છે. શાસ્ત્રમાં લખ્યું કે “પ્રાયઃ કરીને તીર્થકરો ત્રીજા ભવથી જ સ્થિતપ્રજ્ઞ હોય છે. વળી તીર્થંકરો મોટે ભાગે આગલા ભવમાં દેવલોકમાં હોય, કોઈક તીર્થંકરનો આત્મા જ નરકમાંથી આવે. દેવલોકમાં પણ ઊંચામાં ઊંચા દેવલોક હોય કે જ્યાં ભૌતિક ભોગોની છોળો ઊડતી હોય; છતાં ત્યાં પણ પ્રભુ સ્થિતપ્રજ્ઞ છે, અનાસક્ત ભોગી છે; કારણ કે તેમને ભોગો ભોગવવા છતાં ભોગમાં આસક્તિ નથી, સુખની અપેક્ષા નથી કે દુ:ખનો વિરોધ નથી. જે ભૌતિક સુખ-દુઃખની અસરથી મુક્ત છે તેવાને સ્થિતપ્રજ્ઞ કહ્યા છે. ઋષભદેવ પરમાત્મા ગૃહસ્થઅવસ્થામાં પણ આવા હોવાથી માતાનો રાગ એકપક્ષી છે. વળી આટલાં વર્ષો સાથે રહ્યા તોપણ આશ્ચર્ય એ છે કે “માને ખબર જ નથી પડી કે મને દીકરા પર અનહદ રાગ છે, પણ દીકરાને મારા પર કોઈ રાગ નથી'. વિચારો, ઋષભદેવ પરમાત્માનો પોતાની માતા પ્રત્યેનો વ્યવહાર કેવો ઉચિત હશે ! સભા : સ્થિતપ્રજ્ઞ જીવ કર્મના કારણે જ સંસારની પ્રવૃત્તિ કરે ? સાહેબજી : એવું એકાંતે નથી. હિતબુદ્ધિથી પણ પ્રવૃત્તિ કરે, પ્રશસ્ત કષાયથી સર્વ કર્તવ્ય કરે, કોઈનું ભલું કરવા પ્રશસ્ત રાગ-દ્વેષ પણ કરે, સ્થિતપ્રજ્ઞ જીવ સમતાની ભૂમિકામાં નથી. ઋષભદેવ પ્રભુ બાળપણમાં રમતાં, તોફાન-મસ્તી પણ કરતાં. હા, તમારા છોકરાઓની જેમ અવળચંડાઈ ન કરે. માત્ર એવી મસ્તી કરે કે જેનાથી બધાને શુભ ભાવ થાય. સ્થિતપ્રજ્ઞનો અર્થ એ નથી કે બધું કર્મથી જ કરે; ઇચ્છાથી પણ કરે, પણ તેની બધી ઇચ્છાઓ શુભ જ હોય. જેમને ઇચ્છા જ નથી તે તો સમતામાં છે. જેણે માત્ર અશુભ કામનાનો ત્યાગ કર્યો અને મનમાં १. दुःखेष्वनुद्विग्नमनाः, सुखेषु विगतस्पृहः । वीतरागभयक्रोधः, स्थितधीर्मुनिरुच्यते ।।६५ ।। (અધ્યાત્મિસાર, fથાર-૧૬) For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ભાવતીર્થ - રત્નત્રયી શુભ કામના જ છે, તેવો જીવ સ્થિતપ્રજ્ઞ કહેવાય. અત્યારે તમારા મનમાંથી અશુભ કામના નીકળી ગઈ છે તેવું કહી શકો ? ઇચ્છાઓ ઘણી છે, પણ મોટે ભાગે અશુભ ઇચ્છાઓ જ છે, શુભ ઇચ્છાઓનો દુકાળ છે. માટે જ તમારા માટે સ્થિતપ્રજ્ઞપણું દુર્લભ છે. આટલાં વર્ષો મરુદેવામાતા અંધારામાં રહ્યાં છે, તેમને ખબર જ નથી કે હું એકલી જ દીકરા પર રાગ કરું છું; અને દીકરો મારી સામે જે યોગ્ય વર્તન કરે છે, તે તો ઔચિત્ય તરીકે જ કરે છે. ઋષભદેવ માની લાગણીનો પ્રતિભાવ આપે, અનુકૂળ પ્રવૃત્તિ કરે, પણ તેમાં તેઓને મમત્વભાવ પ્રેરક નથી. વ્યવહાર એવો કરે કે માને મનમાં થાય કે પુત્ર મારી લાગણી-ઇચ્છાને બરાબર માન આપે છે. તીર્થકરો પણ માતા-પિતા સાથે એવો ઉચિત વ્યવહાર કરે કે ભલભલા મોઢામાં આંગળાં નાંખી જાય. સંસારમાં તો નિયમ છે કે સ્નેહ, સ્નેહની અપેક્ષા રાખે જ. રાગ એનું જ નામ કે જેમાં અપેક્ષા પડી હોય. રાગ થયો એટલે સામેથી કાંઈક માંગે જ. ન માંગે એવો રાગ હોતો જ નથી. બધા રાગમાં અપેક્ષા તો હોય જ. અરે ! છેલ્લે એવી ઇચ્છા હોય કે સતત મારી પડખે રહે, તેનું મિલન રહે, મારી સાથે સ્નેહ રાખે. સભા : નિઃસ્વાર્થ સ્નેહમાં તો અપેક્ષા ન હોય ને ? સાહેબજી ઃ નિઃસ્વાર્થ સ્નેહમાં પણ આ અપેક્ષા તો હોય જ છે. હું એને ચાહું અને તે મને ન ચાહે તેવો રાગ સંસારમાં હોતો નથી; તેવો રાગ ધર્મમાં હોય, માત્ર ઉચિત કર્તવ્ય કરીને છૂટી જવાનો ભાવ હોય. જોકે અપેક્ષાશૂન્ય પ્રશસ્ત રાગ એ ઉપરની કક્ષા છે, છતાં તેવો રાગ ધર્મના ક્ષેત્રમાં જ સંભવી શકે છે. હા, બધા જ જીવો ધર્મના ક્ષેત્રમાં અપેક્ષાશુન્ય રાગ કરે છે તેવું નથી કહેવું, પણ હોય તો અહીં હોય. તમને સંસારમાં એકપક્ષી રાગ ફાવે જ નહીં. પુત્રના ઔચિત્યપૂર્ણ વ્યવહારથી મરુદેવામાતા રાગના ભ્રમમાં રહ્યાં છે. તે રાગ તેમનો ઋષભદેવને નિર્લેપ જોઈને તૂટ્યો છે, અને નિસર્ગથી રત્નત્રયીના પરિણામથી શીધ્ર મોક્ષ થયો છે. સભા : દેવાનંદા અને ઋષભદત્ત પણ મોક્ષે ગયાં ને ? સાહેબજી : એમણે પ્રભુવીરની દેશના સાંભળી ચારિત્ર સ્વીકારી સામગ્રીથી મોક્ષ મેળવ્યો છે, મરુદેવામાતાએ તો ભગવાનની વાણી પણ સાંભળી નથી. અત્યંત હળુકર્મી જીવ એક વાર માર્ગ પકડે પછી બાહ્ય સાધન-સામગ્રી વગર એમનો અંદરનો ઉઘાડ જ તેમને આગળ ચડાવી દે, તેનો આ નમૂનો છે. રાગમાંથી વિરાગ આવ્યો, વિરાગનો શુદ્ધ પરિણામ ઘાતિકર્મો પર ફટકો માર્યા વગર ન રહે. તમામ ઘાતિકર્મોમાં અત્યંત १. उत्तरुत्तरसुहऽज्झवसायारूढसम्मत्ताइगुणट्ठाणाए सहस त्ति पावियाऽपुव्वकरणाए पत्ता खवगसेढी, खवियं मोहजालं, पणासियाणि णाण-दंसणावरणं-उतरायाणि, समासाइयं केवलणाणं । तयणन्तरमेव सेलेसीविहाणेणं खवियकम्मसेसा गयखंधारूढा चेव आउयपरिक्खए अंतगडकेवलित्तणेणं सिद्धा । (शीलांकाचार्य विरचित चउपनमहापुरुषचरियं अंतर्गत रिसहदेवचरिय) For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ભાવતીર્થ – રત્નત્રયી ભારે મિથ્યાત્વ-મોહનીયકર્મ છે, જે સમ્યગ્દર્શનનું વિરોધી છે; તમને સાચી દૃષ્ટિ જ સૂઝવા ન દે. મરુદેવામાતાએ મિથ્યાત્વ પર એવો પ્રહાર કર્યો છે કે કર્મોમાં પડલ તૂટવાના ચાલુ થઈ ગયાં. કોઈ battery (બત્તી) લઈને ચાલે તો તે જેમ જેમ ચાલે તેમ તેમ bateryનો પ્રકાશ પણ આગળ આગળ વધે, અને પ્રકાશ આગળ આગળ વધતો જાય તેમ તેમ આગળનો રસ્તો પણ દેખાતો જાય. Battery હાથમાં હોય એટલે પ્રકાશ પોતાનાથી બે ડગલાં આગળ જ રહે. અહીં મરુદેવામાતાને બધાં આવરણો એક સાથે નથી તૂટ્યાં. આત્મા પર અનંત અજ્ઞાન, અનંત દર્શનાવરણીય, ઘાતી-અઘાતી બધાં કર્મો બેઠાં છે. અત્યારે આઠમાંથી એક પણ કર્મ સંપૂર્ણ તૂટેલું નથી, બધાં તોડવાનાં છે; પણ મહત્ત્વની વાત એ છે કે તેમના આત્મા પર પહેલો વિશુદ્ધ પરિણામ થયો છે તે એવો પ્રકાશના શેરડા જેવો છે કે જ્યાં પડે ત્યાં રહેલું કર્મનું આવરણ તોડી નાંખે, અને જ્યાં આવરણ તૂટે ત્યાં આગળનો રસ્તો દેખાય. આ પરિણામની ધારામાં પુરુષાર્થ એકદમ સીધી દિશા પર છે. આત્મા પર બીજાં કર્મોનાં પડલ ને પડલ પડ્યાં હોય, પણ જે રસ્તે જવું છે તે રસ્તો sharp (સ્પષ્ટ) દેખાય તેવો પ્રકાશ અંદરમાં થાય, તો જીવ ચોક્કસ શાશ્વત-સનાતન રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ પર ચઢી જાય. ગમે તે ધર્મમાં રહેલો કે કોઈ પણ ધર્મને નહીં પામેલો જીવ પણ નિસર્ગથી આ રીતે ચડી શકે છે. આ પ્રક્રિયાની ખૂબી સમજવા જેવી છે. જેમ કોઈને આંખ હોય, તે પણ ચોખ્ખી હોય, છતાં ચાલતી વખતે પગ મૂકવાનો હોય ત્યાં દૃષ્ટિ કેન્દ્રિત ન કરે અને બીજા પગથિયા પર જોયા કરે, તો ઠેસ ખાઈને નીચે પડે; કેમ કે દૃષ્ટિ છે, જ્ઞાન છે, પણ યથાર્થ ઉપયોગ નથી. એમ ઘણી વાર જીવ માટે આંતરજગતમાં આવું જ બને છે કે તેની શક્તિ આડી-અવળી જ જાય. મરુદેવામાતાની દૃષ્ટિ સીધીસટ જાય છે. X-rays, gama rays, beta rays (એક્સ રેઝ, ગામા રેઝ અને બીટા રેઝ) વગેરે કિરણોમાં તેનાં ઘટક. એવાં photon (ફોટોન) વગેરે અણુઓ આડીઅવળી ગતિ કરે છે; જ્યારે Laser beamમાં (લેસર બીમમાં) તેનાં ઘટકો એકસરખી સીધી લીટીમાં ગતિ કરે છે, માટે તેની તીવ્રતા અન્ય rays (કિરણો) કરતાં કંઈ ગણી વધી જાય છે. હાલમાં તે લેસર કિરણો બધા પ્રકારનાં કિરણોમાં સૌથી powerful rays (શક્તિશાળી કિરણો) ગણાય છે. Laser raysને (લેસર કિરણોને) બરાબર કેન્દ્રિત કરવામાં આવે તો ભીંતમાં પણ કાણું પાડી આપે, પત્થરોને પણ કાપી નાંખે. અણુઓ આડા-અવળા ન જાય એટલે તેની શક્તિ વેધકતાથી સંગઠિત થાય. Laser raysમાં (લેસર કિરણોમાં) ઘટક સંખ્યા અલ્પ હોય, જ્યારે બીજાં raysમાં photon (કિરણોમાં ફોટોન) વધારે હોય, છતાં શક્તિ ઘટી જાય; કેમ કે આડાંઅવળાં ચાલે, એટલે શક્તિ કેન્દ્રિત ન થાય. તેમ જ્યારે આત્માની વિશુદ્ધ ચેતનાશક્તિનું કેન્દ્રીકરણ થાય અને યોગ્ય દિશામાં ગતિ કરે, તો જીવ થોડી શક્તિથી પણ સડસડાટ ચડી જાય. મરુદેવામાતાની પાસે શાસ્ત્રજ્ઞાન નથી, દેવ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ભાવતીર્થ - રત્નત્રયી ગુરુ-ધર્મનો પરિચય નથી, કોઈ દિવસ જીવનમાં આધ્યાત્મિક ક્રિયા - પ્રતિક્રમણ, ભક્તિ, પૂજા વગેરે કશું કર્યું નથી, ધર્મના નામથી કોઈ આરાધના કરી જ નથી; પરંતુ શક્તિને કેન્દ્રિત કરી રત્નત્રયીના માર્ગ પર સરળ ગતિ કરી છે. તેમણે તારક તીર્થરૂપે રત્નત્રયીનું જ આલંબન લીધું છે, પ્રભુએ વ્યવહારથી સ્થાપેલ તીર્થનું આલંબન લીધું નથી, માત્ર નિશ્ચયનયના ભાવતીર્થનું આલંબન લઈને ચડ્યાં છે. નિમિત્તકારણને માનનાર વ્યવહારનય જીવંત તારક સામગ્રીને ભાવતીર્થ તરીકે પ્રધાનતા આપે છે; પરંતુ નિશ્ચયનય તો કહેશે કે “ગીતાર્થ ગુરુ, શાસ્ત્ર, સંઘ પણ ઉપાદાનની શુદ્ધિ વિના ન તારે, અને ઉપાદાનની શુદ્ધિ હોય તો, ગીતાર્થ ગુરુ આદિ વિના પણ માત્ર રત્નત્રયીરૂપ આંતરિક ગુણોથી જ અવશ્ય તરે'. તેથી નિશ્ચયનયથી સાચું તારક તીર્થ રત્નત્રયી જ છે. સભા : ક્ષણવારમાં બધું પતી ગયું ? સાહેબજી : અશક્ય નથી, પણ આત્માની શક્તિ સમ્યગુ કેન્દ્રિત થાય તો બને. શુદ્ધ ચેતનાની એકાગ્રતા પર મદાર છે. તમે પાંચ મિનિટ પણ ચંચળતા છોડી શકો તેમ નથી. વાંદરાને સારું કહેવડાવે તેવું તમારું મન છે; કેમ કે વાંદરો તો મદારીના કાબૂમાં પણ રહે, તે બેસાડે તો બેસી જાય, ખવડાવે તો ખાય. મદારીનો વાંદરો સારો કે તમારું મન ? તમારી ઓળખ શું આપવી ? તમને અંદરમાં થવું જોઈએ કે “આપણે આવા છીએ'. આખો દિવસ ઢંગધડા વગરના વિચારો ચાલ્યા કરે. તમને પોતાને પણ ભાન ન હોય કે હું શું વિચારું છું ? કેવું વિચારું છું ? સભા : માળા ગણતા હોઈએ તોપણ આડા-અવળા વિચારો આવે છે. સાહેબજી : કારણ કે માળા હાથથી ગણો છો. ખરેખર તમારા મનના માલિક તમે છો કે બીજા છે ? તમે કદી એકાગ્રતા માટે જીવનમાં ઘડતર કર્યું નથી. તમારી મરજી પ્રમાણે મન વિચારે છે ? કે મનની મરજી પ્રમાણે તમે વિચારો છો ? ઘરમાં તમારી ઇચ્છાવિરુદ્ધ ઘરનો એક પણ સભ્ય વર્તે તો ફાવતું નથી. ત્યાં તમારો આગ્રહ એ છે કે “બધાએ મારી મરજી મુજબ ચાલવું જોઈએ. સભા : બધા કાબૂમાં ન રહે એટલે જ મન કાબૂમાં ન રહે. સાહેબજી : આ કહે છે, “આખી દુનિયા મારા કાબૂમાં આવી જાય પછી મારું મન કાબૂમાં રહે'. આને પોતાના મનના બાપ નથી બનવું, પરંતુ દુનિયાના બાપ બનવું છે. તમારે ઘરના १. अथ "तप्पुब्विया अरहये"तिवचनं समर्थयन्नाह "वचनार्थप्रतिपत्तित एव", वचनसाध्यसामायिकाद्यर्थस्य ज्ञानानुष्ठानलक्षणस्य; प्रतिपत्तित एव-अङ्गीकरणादेव, नान्यथा, "तेषामपि" मरुदेव्यादीनाम्, "अपि"शब्दादृषभादीनां च, "तथात्वसिद्धेः"=सर्वदर्शित्वसिद्धेः, "तत्त्वतो"=निश्चयवृत्त्या, न तु व्यवहारतोऽपि, "तत्पूर्वकत्वं"-वचनपूर्वकत्वमिति। (हरिभद्रसूरिकृत ललितविस्तरा उपरि मुनिसुंदरसूरिकृत पंजिका) For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી સભ્યો પર કબજો રાખવો છે, પણ પોતાના પર કબજો નથી રાખવો. તમે મનની પ્રશસ્ત એકાગ્રતા લાવવાનો સંકલ્પ કરો. શાસ્ત્ર તો કહે છે કે “અંતે બધાં કર્મ ધ્યાનથી જ ખપવાનાં છે'. મરુદેવામાતાએ એવું ધ્યાન કર્યું છે કે ધ્યાનથી જ સમકિત, સામાયિક બધું પામ્યાં છે. શક્તિઓનું ઉત્કટ કેન્દ્રીકરણ ધ્યાનમાં જ થાય છે. સભા : મરુદેવામાતાનું દૃષ્ટાંત લેવાની શાસ્ત્રમાં ના પાડી, તે કઈ અપેક્ષાએ ? સાહેબજી : તે એટલા માટે કે “આ નિશ્ચયનયનો માર્ગ છે, અને તે માર્ગે અતિ અલ્પ જીવો જ જતા હોય છે. તેના નામે તમે રાહ જોઈને બેસી રહો કે કોઈક દિવસ આપણે પણ પહોંચીશું, તો હવા ખાતા રહી જશો. બહુધા જીવો તરે છે વ્યવહારથી; જેમાં પહેલાં ત્રણ તીર્થો સાધન બને છે. ૯૯% જીવો નિમિત્તકારણની સહાયથી જ આગળ વધે છે. સંસારમાં પણ વિદ્યાગુરુ કે શિક્ષકની સહાય વિના તે તે વિષયમાં સ્વયં નિષ્ણાત બનનારા વિરલા જ હોય. જોકે ઉપાદાનકારણરૂપ આત્મામાં સર્વ પ્રકારના જ્ઞાન ધરબાયેલા છે જ. આત્માના જ્ઞાનાદિ ગુણો કાંઈ બહારથી લાવવાના નથી, પરંતુ તેને પ્રગટાવવા આવરણોનો ઉઘાડ જરૂરી છે, જેમાં સામગ્રી સહાયક છે; છતાં માત્ર ઉપાદાનની શુદ્ધિથી શાસ્ત્ર ભણ્યા વગર અંદરમાં તત્ત્વનો પ્રકાશ થઈ શકે છે. તેથી જ નવમા ગુણસ્થાનકે ક્ષપકશ્રેણિમાં પ્રત્યેક સાધકને વગર ભણ્ય ચૌદપૂર્વનું જ્ઞાન થાય જ, તેવું શાસ્ત્રમાં વિધાન છે; કેમ કે ખજાનો તો અંદર જ છે, પુસ્તક પોતે જ્ઞાન નથી, તે તો જ્ઞાનનું સાધન છે, જ્ઞાન તો મૂળથી આત્મામાં જ છે. મરુદેવામાતા હાથીની અંબાડી १. जह रोगासयसमणं विसोसणविरेयणोसहविहीहिं। तह कम्मामयसमणं झाणाणसणाइजोगेहिं।।१०० ।। जह चिरसंचियमिंधणमनलो पवणसहिओ दुयं दहइ। तह कम्मेंधणममियं खणेण झाणाणलो डहइ।।१०१।। जह वा घणसंघाया खणेण पवणाहया विलिज्जति। झाणपवणावहूया तह कम्मघणा विलिज्जंति।।१०२।।। . (સાવનવિત્ત વં માથ, શ્નો-૧૨૭૨, ટીવી કૅતત ધ્યાનશત મૂન) * तत्पीनत्वं कृशत्वं वा न प्रमाणं तपस्विनाम्। शुभध्यानं हि परमपुरुषार्थनिबन्धनम्।।२३८ ।। (ત્રિષષ્ટિશાપુરુષવરિત્ર પર્વ-૨૦, સ-) २. भाष्यकारस्तु पूर्वविद इति सूत्रावयवं पृथग्विवृणोति, संबंधयति-एवमेते आद्यशुक्लध्याने पूर्वविदो भवतः, पूर्वविदौ यावुपशांतक्षीणकषायौ तयोर्भवतः, सूत्रान्तरमेव व्याचष्टे, नतु परमार्थतः पृथक् सूत्रं, पूर्व प्रणयनात् पूर्वाणि चतुर्दश तद्विदः पूर्वविदस्ते भवतो, नैकादशांगविदः, एवमाद्यशुक्लध्यानद्वयस्य स्वामिनियमनमभिहितं । (તત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૧, સૂત્ર-૨૨, . મિદ્રસૂરિવૃત માધ્યોરિટીવા) * (ल०) कथं द्वादशाङ्गप्रतिषेधः? तथाविधविग्रहे ततो दोषात्; श्रेणिपरिणतौ तु कालगर्भवद् भावतो भावोऽविरुद्ध વા. (प०) 'श्रेणी'त्यादि; 'श्रेणिपरिणतौ तु'=क्षपकश्रेणिपरिणामे पुनः वेदमोहनीयक्षयोत्तरकालं, 'कालगर्भवत्', काले-प्रौढे ऋतुप्रवृत्त्युचिते उदरसत्त्व इव, 'भावतो' द्वादशाङ्गार्थोपयोगरूपात् न तु शब्दतोऽपि 'भावः' सत्ता द्वादशाङ्गस्य, 'अविरुद्धो'=न दोषवान्। इदमत्र हृदयम्-अस्ति हि स्त्रीणामपि प्रकृतयुक्त्या केवलप्राप्तिः, शुक्लध्यानसाध्यं च तत्, For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ભાવતીર્થ - રત્નત્રયી પર બેઠાં-બેઠાં વિશુદ્ધ ધારામાં ચઢી ગયાં, એટલે ત્યાં ને ત્યાં સમકિત, ત્યાં ને ત્યાં સર્વવિરતિ, ત્યાં ને ત્યાં સમતા, ત્યાં ને ત્યાં સર્વશાસ્ત્રોનું જ્ઞાન, ત્યાં ને ત્યાં શુક્લધ્યાન અને ત્યાં ને ત્યાં ક્ષપકશ્રેણી; રત્નત્રયીરૂપ રાજમાર્ગમાં તેમનો આત્મા ક્રમશઃ આગળ વધતો ગયો અને અંતર્મુહૂર્તમાં સમગ્ર ગુણશ્રેણી પાર કરી, સાથે તે જ વખતે આયુષ્યનો પણ ક્ષય થયો એટલે નિર્વાણ પામ્યાં. સભા : નવમા ગુણસ્થાનકે ૧૪ પૂર્વનું જ્ઞાન શું કામનું ? સાહેબજી ઃ તો જ દસમા ગુણસ્થાનકે મોહને મારી શકે. સભા ઃ આમ તો કહે છે કે સાતમા ગુણસ્થાનક પછી શાસ્ત્રની જરૂ૨ નથી, તેનું શું ? સાહેબજી : શાસ્ત્રો ભણવાની જરૂ૨ નથી, પણ શાસ્ત્રમાં કહેલા તત્ત્વજ્ઞાનની જરૂ૨ છે. તેનાથી જ આંતરિક પુરુષાર્થની દિશાનો ઉઘાડ થાય. મહાવીરસ્વામી જન્મ્યા પછી એક દિવસ પણ શાસ્ત્રો ભણ્યા નથી, પરંતુ ચિંતન-મનનથી - ગ્રંથ કે અધ્યાપકની સહાય વિના ઉત્તરોત્તર તત્ત્વનું જ્ઞાન સૂક્ષ્મ જ બનતું હતું, જેનાથી સ્વયં સાધનામાર્ગમાં એમનો આત્મા પ્રગતિ કરી રહ્યો હતો. તેથી જ દીક્ષા પછીના કેવલજ્ઞાન સુધીના સાધનાકાળમાં પણ પ્રભુએ શાસ્ત્રોના અર્થનું ચિંતન-મનન જારી જ રાખ્યું હતું. પૂર્ણજ્ઞાન પામતાં જ અનુપ્રેક્ષાકારી ધ્યાનનો અંત આવે છે. આપણે શાસ્ત્રોનાં પાનાં ઉથલાવી ઉથલાવીને થોડું મેળવીએ, તેઓ વગર ઉથલાવે ચિંતનથી ઘણું મેળવે. સભા : શાસ્ત્રો તો પ્રાતિભજ્ઞાન સુધી જ પહોંચાડે છે ને ? સાહેબજી હા, શાસ્ત્રો પ્રાતિભજ્ઞાન સુધી અવશ્ય પહોંચાડે છે, અને પ્રાતિભજ્ઞાનથી આગળની દિશા સંકેતરૂપે બતાવે છે; ચૌદે ચૌદ ગુણસ્થાનકનો રસ્તો શાસ્ત્ર બતાવે જ છે, નહીંતર શાસ્ત્ર અધૂરાં થાય, માત્ર સ્પષ્ટ રસ્તો પ્રાતિભજ્ઞાન સુધીનો બતાવે, પછી આંગળી ચીંધે. અહીં internal process (આંતરિક પ્રક્રિયા) એવી અદ્ભુત થઈ કે મરુદેવામાતા છેક નિર્વાણ સુધી પહોંચી ગયાં. મરુદેવામાતા જૈન પણ નથી, તેમ જ અન્ય કોઈ ધર્મનાં પણ અનુયાયી નથી; છતાં ફક્ત આંતરસાધનાથી સિદ્ધ થઈ ગયાં. શાસ્ત્રમાં તેને નિસર્ગથી મોક્ષ પામ્યાં તેમ કહેવાય, એટલે અંદરમાં કુદરતી રીતે દૃષ્ટિ પ્રગટવાની ચાલુ થાય, અન્ય ધર્મમાં 'ध्यानान्तरिकायां शुक्लध्यानाद्यभेदद्वयावसान उत्तरभेदद्वयानारम्भरूपायां वर्त्तमानस्य केवलमुत्पद्यते' इति वचनप्रामाण्यात् । न च पूर्वगतमन्तरेण शुक्लध्यानाऽऽद्यभेदौ स्तः, 'आद्ये पूर्वविदः' (तत्त्वार्थ० ९-३९) इतिवचनात्, 'दृष्टिवाद (प्र. निषेध) श्च न स्त्रीणामि'तिवचनात्, अतस्तदर्थोपयोगरूपः क्षपक श्रेणिपरिणतौ स्त्रीणां द्वादशाङ्गभावः क्षयोपशमविशेषाददुष्ट इति । (हरिभद्रसूरिकृत ललितविस्तरा च तदुपरि मुनिसुंदरसूरिकृत पंजिका) १. शास्त्रेणेति फलपर्यवसायिना मोक्षपर्यन्तोपदेशेन शास्त्रेण । दर्शितः सामान्यतो ज्ञापित उपायो यस्य सामान्यतः फलपर्यवसानत्वाच्छास्त्रस्य द्वारमात्रबोधनेन विशेषहेतुदिक्प्रदर्शकत्वात्। (દ્વાત્રિંશદ્ઘાત્રિંશિા વત્રીસી-૨૬, શ્લો-૬, ટીજા) For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી રહેલા જીવો પણ આ રીતે મોક્ષમાર્ગ પર ચડી શકે. મરુદેવામાતાને તરવામાં પહેલાં ત્રણ તીર્થો કામ ન લાગ્યાં, પણ ચોથું ભાવતીર્થ તો કામ લાગ્યું જ છે, તેના બળથી જ તેઓ તર્યા છે. વલ્કલગીરી, કપિલકેવલી : બધા આ પ્રક્રમમાં આવે. તેમણે બીજા ધર્મની જાણકારી મેળવી હોય. અન્ય ધર્મનાં શાસ્ત્રો ચોથી દૃષ્ટિ સુધીનો માર્ગ દર્શાવે છે, પરંતુ ત્યાર પછી તો તેમને નિસર્ગથી જ ચડવું પડે, અથવા જૈનશાસનની સહાય લેવી પડે. જેમ કે પંદરસો તાપસી અન્ય ધર્મનાં શાસ્ત્રો દ્વારા યોગની ચોથી દૃષ્ટિ સુધી પહોંચી ગયા છે, ત્યારબાદ ચડવા માટે ગૌતમ મહારાજાની સહાય લીધી, તેઓ ગૌતમ મહારાજાની સહાય વગર કેવલજ્ઞાન સુધી પહોંચ્યા નથી. અરે ! તેમને સમકિત સુધી પહોંચાડવામાં પણ તીર્થસ્વરૂપ ગણધર ભગવંત સહાયક બન્યા છે, પ્રારંભ બીજા ધર્મના શાસ્ત્રના અવલંબનથી થયો, અને પછીનો માર્ગ ગૌતમ મહારાજાની સહાયથી ચડ્યા, પણ સહાય વગર ચડ્યા નથી. સભા : તે તો શરણે જ ગયા છે ને ? સાહેબજી ઃ શરણે ગયા એટલે સ્વયં કોઈ સાધના નથી કરી એવું નહિ. તેમણે ગૌતમસ્વામી મહારાજાના પગ પકડી કહ્યું કે “હવે અષ્ટાપદની યાત્રા નથી કરવી, અમારે તો તમારું અનુશાસન જોઈએ; કારણ કે અમને ખબર છે કે તમે આ ભવમાં જ મોક્ષે જવાના છો'. તાપસોએ નજરોનજર જોયું છે કે “ગૌતમ મહારાજા સ્વશક્તિથી અષ્ટાપદ ચડ્યા છે. તેથી નિર્ણય થયો છે કે “તેઓ મુક્તિગામી છે'. એટલે કહે છે કે “અમે તમારા પગ પકડી લઈશું, અમારે સહાયની જરૂર છે, હવે તમે સમર્થ તારક મળી ગયા છો'; પણ આ ગુરુ એવા છે કે પગ પકડે તેને મૂડીને બેસાડી ના દે, તે તો કહે છે કે “મારું શાસન સ્વીકારી તમે મને ગુરુ માનવા તૈયાર છો, પરંતુ હજુ મારા ગુરુ પણ છે. એવું કહીને તીર્થંકરનું યથાર્થ વર્ણન કરે છે કે જે સાંભળતાં જ. તાપસીને સાચા ઈશ્વરતત્ત્વની ઓળખ થઈ ગઈ, તેમની દેશનાશક્તિ અમોઘ છે, ૪ જ્ઞાન અને ૧૪ પૂર્વના ધણી એવા ગૌતમ મહારાજા પંદરસો તાપસીને દેશના આપે છે, દેવગુરુ-ધર્મની સાચી ઓળખ કરાવી તેમને સમકિત પમાડ્યું. ત્યારબાદ દીક્ષા આપી, અનુશાસનપૂર્વક સંયમજીવનના વિચરણ સાથે પ્રભુ પાસે લાવે છે. સામગ્રીથી તરનારા પણ રત્નત્રયીમાં પુરુષાર્થ તો અવશ્ય કરે, અને રત્નત્રયી દ્વારા જ તરે. તાપસોની અષ્ટાપદ તીર્થ પર યાત્રાની ઇચ્છા અધૂરી રહી. તેમને સ્થાવર તીર્થ ભલે ન મળ્યું, પણ જંગમ તીર્થ એવું મળ્યું કે સીધા તારી દીધા. વળી તેમણે પણ શરણ અનુશાસનપૂર્વકનું સ્વીકાર્યું, તેથી કામ થઈ ગયું. આ પંદરસોએ પંદરસો તાપસી અધિગમથી જ મોક્ષ પામ્યા છે, શરૂઆતનો વિકાસ અન્ય ધર્મનાં શાસ્ત્રો પામીને થયો છે, પછીનો વિકાસ તીર્થસ્વરૂપ આવા ગુરુ મળ્યા ત્યારથી જૈનશાસનના તીર્થની સહાયથી થયો. વળી માર્ગ પામ્યા પછી તેમની ગતિ એટલી શીધ્ર છે કે અપેક્ષાએ કહી શકાય ‘તારક તીર્થ એવા ગુરુ કરતાં પણ ઝડપથી આગળ વધી ગયા', જેનું શરણું સ્વીકાર્યું તેને જ પાછળ મૂકી દીધા. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ભાવતીર્થ - રત્નત્રયી સભા ઃ ગૌતમ મહારાજા પાછળ છે તેમ કહેવાય ? સાહેબજી : કહેવું જ પડે. ગૌતમ મહારાજા છઠ્ઠા ગુણસ્થાનકે છે, આ પંદરસો તેરમે ગુણસ્થાનકે પહોંચ્યા છે. તીર્થંકરનો આત્મા પણ ગૃહસ્થાવસ્થામાં હોય તો ચોથા ગુણસ્થાનકે છે, જ્યારે ભાવચારિત્ર પાળનાર સાધુ છા ગુણસ્થાનકે છે. તે અવસરે શાસ્ત્ર કહે છે કે “ભૂમિકામાં સાધુ આગળ અને તીર્થંકર પાછળ'. એટલે જ આગળ રહેલા સાધુ ગૃહસ્થતીર્થકરને વંદન ન કરે. પંદરસો તાપસી કેવલી થયા, તેથી ભૂમિકામાં આગળ નીકળી ગયા. સભા : કેવલી અને ગણધરમાં કોણ ઊંચું ? સાહેબજી : ભૂમિકાની દૃષ્ટિએ કેવલી ઊંચા અને પ્રભાવક તારકતાની અપેક્ષાએ ગણધર ઊંચા. વ્યવહારનય પ્રભાવક ગુણોને અધિક મહત્ત્વ આપે છે. સભા : એટલે વ્યવહારનયથી ગણધર આગળ છે ? સાહેબજી : હા, તેથી જ સમવસરણમાં કેવલી “નમો હિન્દુસ્સ” કહીને ગણધરોને નમસ્કાર કરી તેમની પાછળ બેસે છે. શાસન વ્યવહારનયથી જ સ્થપાયું છે; કેમ કે નિશ્ચયનય વ્યવસ્થામાં માનતો નથી. વ્યવસ્થા વ્યવહારનયથી ચાલે છે. જે એકલા નિશ્ચયનયને માને છે તે તીર્થનો ઉચ્છેદ કરે છે અને જે એકલા વ્યવહારનયને માને છે તે તત્ત્વનો ઉચ્છેદ કરે છે. આ વાત દિગંબરોના શાસ્ત્રમાં પણ આવે છે. તેમના “સમયસાર” નામના ગ્રંથમાં લખ્યું છે કે જે નિશ્ચયનો વિરોધ કરે છે તે તત્ત્વનો વિરોધ કરે છે, અને જે વ્યવહારનો વિરોધ કરે છે તે તીર્થનો વિરોધ કરે છે'. રત્નત્રયી એક જ અનન્ય મોક્ષમાર્ગ : અહીંયાં વાત એટલી જ છે કે અધિગમથી મોક્ષે જનારાને આગળનાં ત્રણ તીર્થો કામ લાગે, તે ત્રણ તેને ચોથું પમાડે, પણ જે અધિગમ વગર મોક્ષે જાય છે તે આ ચોથું તીર્થ સીધું १. तीर्थतीर्थफलयोरित्थमेव व्यवस्थितत्वात्। उक्तं च। "जइ जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुयए। एकेण विणा छिज्जड़ तित्थं अण्णेण उण तच्चं।।" (સમયસાર, કન્નોર-૧૨, ટી) ૨. "જ્ઞાનાવીન' પારમાર્થિરૂપાળા (કૃદન્યસૂત્ર માન-૨, સ્નો-૨૩૨૨, ટીer) * तथाहि-सम्यग्दर्शन-ज्ञान-चारित्राण्येव कर्मक्षयकारणम्, कर्मक्षयाच्च सिद्धिसुखसम्प्राप्तिः, अतः सिद्धिसुखं त्रिरत्नसारम्। एतेन किमुक्तं भवति?-इत्थम्भूतं सिद्धिसुखमभिलषताऽवश्यं रत्नत्रये प्रेक्षावता यत्न आस्थेयः, उपायमन्तरेणोपेयसिद्ध्यसंभवात्। उपायभूतं च सिद्धिसुखस्य रत्नत्रयम्, कर्मक्षयकारणत्वात्। तथाहि-अज्ञानादिनिमित्तं कर्म, अज्ञानादिप्रतिपन्थि च ज्ञानादि, ततोऽवश्यं ज्ञानाद्यासेवायां कर्मक्षय इति। (सप्ततिका नाम षष्ठ कर्मग्रन्थ श्लोक-७०, आ. मलयगिरिसूरिजी कृता टीका) For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી પામે છે. ગમે તે ક્ષેત્ર, ગમે તે કાળમાં કોઈપણ મોક્ષે જાય તેના માટે રસ્તો આ જ છે. નિસર્ગથી કે અધિગમથી આ ચોથું તીર્થ તો પામવું જ પડે. આ જ કારણે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્રને મોક્ષનો રાજમાર્ગ કહ્યો. આ રત્નત્રયીમાં અજોડ તારક શક્તિ છે. તીર્થકરો, ગણધરો, કેવલીઓ, ૧૪ પૂર્વધરો કે જેટલા પણ વિશેષ આત્માઓ થયા તે બધાને પણ આ જ તારક બન્યું છે. રત્નત્રયી વગર તીર્થકરો પણ તરી શક્યા નથી કે કોઈને તારી શક્યા નથી. બીજાં બધાં તીર્થો આ તીર્થ વગર નકામાં છે. આ તીર્થમાં ભવસાગરને પાર પાડવાની અદ્દભુત શક્તિ શેના કારણે છે ? એવી શું વિશેષતા છે કે તે જીવમાત્રને અવલંબન લેવાથી તારે ? મારે તમારા મગજમાં સળવળાટ કરીને પછી ખુલાસો કરવો છે. જૈનશાસ્ત્ર એમ ને એમ કોઈ પણ statement (વિધાન) નહીં કરે, જે કહેશે તે તર્કબદ્ધ કહેશે. આ સમ્યગ્દર્શનાદિ ત્રણના સમૂહમાં જ સંસારથી પાર પાડવાની સ્વતંત્ર શક્તિ છે. આ ત્રણ પરિપૂર્ણ પામ્યો હોય તે તત્કાલ તરે, ત્રણમાંથી કોઈપણ અધૂરું-ઓછું હોય ત્યાં સુધી સંપૂર્ણ તરે નહીં. સમ્યગ્દર્શનાદિ માટે શાસ્ત્રમાં “રત્નત્રયી' શબ્દ વાપર્યો. આ જગતમાં અમૂલ્યમાં અમૂલ્ય આત્માના ગુણરૂપ આ ત્રણ રત્નો છે, આ ત્રણને જે પરિપૂર્ણ પામ્યો હોય તેના ચરણમાં સર્વ ઐશ્વર્ય આળોટે. આ ગુણોમાં એટલી પ્રચંડ તાકાત છે કે આત્મા પર અનંત જથ્થામાં લાગેલાં અનંત કાળનાં કર્મોને એક સાથે બાળીને રાખ કરી દે, ભસ્મસાત્ કરી દે. રત્નત્રયી અને સંસારનો પરસ્પરનો સંબંધ સમજવા જેવો છે. પૂ. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કહે છે કે “સંસાર એટલે બીજું કાંઈ નહીં પણ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ, આ જ સે ‘તમે કુટુંબ-કબીલો, પૈસા-ટકા, ધંધો-ધાપો, સગાં-વહાલાં વગેરેને સંસાર માનો. ખરેખર, १. यदुत - यदिदं ज्ञानादित्रयमशेषकल्याणपरम्परासंपादकमतिदुर्लभम् । (3પતિ ભવપ્રપંથથા પૂર્વાર્થ પ્રસ્તાવ-૨) २. भगवताऽभिहितं-इह सर्वेषां जीवानां प्रत्येकं त्रीणि त्रीणि कुटुम्बकानि, तद्यथा-क्षान्तिमार्दवाऽऽर्जवमुक्तिज्ञानदर्शनवीर्यसुखसत्यशौचतपःसन्तोषादीनि यत्र गृहमानुषाणि तदिदमेकं कुटुम्बकम्। तथा क्रोधमानमायालोभरागद्वेषमोहाऽज्ञानशोकभयाऽविरतिप्रभृतयो यत्र बान्धवाः तदिदं द्वितीयं कुटुम्बकम्। तथा शरीरं तदुत्पादकौ स्त्रीपुरुषावन्ये च तथाविधा लोका यत्र सम्बन्धिनः तदिदं तृतीयं कुटुम्बकं, कुटुम्बत्रितयद्वारेण चाऽसंख्याताः स्वजनवर्गा भवन्ति, तत्र यदिदमाद्यं कुटुम्बकमेतज्जीवानां स्वाभाविकमनाद्यपर्यवसितं, हितकरणशीलमाविर्भावतिरोभावधर्मकमन्तरङ्गं च वर्तते, मोक्षप्रापकं च, यतः प्रकृत्यैवेदं जीवमुपरिष्टान्नयति। यत्पुनरिदं द्वितीयं कुटुम्बकमेतज्जीवानामस्वाभाविकं, तथाऽप्यविज्ञातपरमार्थजन्तुभिर्गृहीतं तद्गाढतरं स्वाभाविकमिति। तदनाद्यपर्यवसितमभव्यानां, अनादि सपर्यवसितं केषाञ्चिद्भव्यानां, एकान्तेनाऽहितकरणशीलमाविर्भावतिरोभावधर्मकमन्तरङ्गं च वर्तते संसारकारणं च, यतः प्रकृत्यैवेदं जीवमधस्तात्पातयति। (૩મતિપ્રસ્તાવ-૩) - રાગાદિક જબ પરિહરી, કરે સહજ ગુણખોજ; ઘટમેં ભી પ્રગટે તદા, ચિદાનંદની મોજ. ૩૭ રાગાદિક પરિણામયુત, મનહિ અનંત સંસાર; તેહિજ રાગાદિક રહિત, જાને પરમ પદ સાર. ૩૮ (ઉપા. શ્રી યશોવિજયજી મ. સા. વિરચિત સમાધિશતક) For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ભાવતીર્થ - રત્નત્રયી આ બાહ્ય સંસાર છે, જે અંદરના સંસારની by-product (આડપેદાશ) છે. જેના આત્મામાં મિથ્યાત્વનો ગાઢ અંધકાર નથી, મિથ્યાજ્ઞાનરૂપ વિકૃતિ નથી કે અસદ્વર્તનરૂપ કુચારિત્ર નથી, તેને આ બહારનો સંસાર પણ નથી. ખરો સંસાર તો અંદરનો છે, જે છાતીએ વળગ્યો છે. આ બધી તો તેની આડપેદાશ છે. તમે એકલા બહાર જાઓ તો કુટુંબને મૂકીને જશો, પણ છાતીએ બાંધેલો સંસાર ક્યારેય નહીં મૂકો, ચોવીસે કલાક તે ઝોડની જેમ તમને વળગેલો છે. આ મનમાં બેઠેલા સંસારને જ્ઞાનીઓએ ત્રણ શબ્દોમાં ઓળખાવ્યો, કે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને કુચારિત્ર. બધાં કર્મોનું સર્જન આ ત્રણમાં છે. કર્મોથી જન્મ પેદા થયો છે, જન્મથી મૃત્યુ પેદા થયું છે અને તે છે માટે જરારૂપ દુઃખ છે. કુટુંબ-કબીલો વગેરે પણ આ જન્મની આડપેદાશ છે, એકમાંથી બીજી અને બીજામાંથી ત્રીજી, એમ સળંગ ઉપાધિઓ જન્મી છે. ૮૪ લાખ જીવાયોનિમાં પરિભ્રમણરૂપ બાહ્ય સંસારનું મૂળ બીજ તો આત્મા પર રહેલાં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે; અને તેનું વિરોધી તત્ત્વ કોઈ હોય તો તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર છે. આ એવી વાત છે કે પ્રકાશનો વિરોધી અંધકાર અને અંધકારનો વિરોધી પ્રકાશ, આરોગ્યનો વિરોધી રોગ અને રોગનું વિરોધી આરોગ્ય. દુનિયામાં આ સનાતન-શાશ્વત નિયમ છે, ગમે તેવો નાસ્તિક પણ આ વ્યવસ્થામાં ફેરફાર ન કરી શકે. તેની જેમ સમ્યગ્દર્શનનું વિરોધી મિથ્યાદર્શન, સમ્યજ્ઞાનનું વિરોધી મિથ્યાજ્ઞાન અને સમ્યક્યારિત્રનું વિરોધી મિથ્યાચારિત્ર છે. આ ત્રણે સામસામે છે. જીવમાત્રના બાહ્ય સંસારના પરિચાલક બળો મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર જ છે. તમે જીવનમાં કુટુંબ, સંપત્તિ, રાચરચીલું, ઘર વગેરે જે લોહીનું પાણી કરીને વસાવ્યું છે અને તેની માવજતમાં પણ જે ઘણો સમય અને શક્તિ હોંશે-હોંશે ખર્ચો છો, તે બધાનું પ્રેરક બળ આ ત્રણમાં જ છે. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્યારિત્ર તે સંસારના પ્રતિસ્પર્ધી ભાવો છે, તેનાથી જ સંસારનો નાશ થાય. ત્રણ કાળમાં અને ત્રણ લોકમાં આના સિવાય કોઈના સંસારનો નાશ ન થાય. સભા : દીક્ષા લીધી તેણે સંસાર છોડ્યો કહેવાય ને ? સાહેબજી : હા, પણ અંદરનો સંસાર ન છોડ્યો હોય, અને માત્ર બહારનો છોડ્યો હોય તો, તેને માટે અમારે ત્યાં લખ્યું કે “તે દીક્ષા હોળીના રાજા જેવી છે'. સભા ઃ અમને તો તે પણ કઠિન લાગે છે. સાહેબજી : અંદરનો સંસાર એટલો મજબૂત છે કે તમે બહારના સંસાર વગર એક મિનિટ પણ જીવી શકો તેમ નથી, શ્વાસ ન લઈ શકો તેટલા ફસાયા છો, છતાં છૂટતું નથી. १. भवकारणरागादिप्रतिपक्षमदः खलु। तद्विपक्षस्य मोक्षस्य, कारणं घटतेतराम्।।८३।। (મધ્યાત્મસાર થાર-૨૩) For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ભાવતીર્થ - રત્નત્રયી સભા : પંચસૂત્ર ભણવાથી સંસાર કપાય ને ? સાહેબજી : હા, તેમાં લખેલા ભાવ આવે તો કપાય. આ કહે છે કે હું પંચસૂત્રના શબ્દ બોલ્યા કરું ને સંસાર કપાયા કરે”. અરે ! ૧૪ પૂર્વોનો સાર નવકાર કહ્યો છે, છતાં તે ગણવાથી પણ સંસાર કપાય જ એવું નથી; સાથે ભાવ લાવો તો જ સંસાર કપાવાનો ચાલુ થાય. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । (મમ્મતત$ 930T૦ શ્લોઝ-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. સંસારના તાપથી તપેલા જીવને દુ:ખમાંથી મુક્ત થવા તારક તીર્થની આવશ્યકતા છે. સૌને તારવાની પ્રચંડ તારક શક્તિ ધરાવનાર ગુણમય ભાવતીર્થનું સ્વરૂપ આપણે વિચારી રહ્યા છીએ. - આત્માના આધ્યાત્મિક ગુણો એ જ નિશ્ચયનયથી ભાવતીર્થ છે. ગુણો સ્વાભાવિક તારકશક્તિ ધરાવતા હોવાથી નિશ્ચયનય તેને ભાવતીર્થ કહે છે. સર્વ આધ્યાત્મિક ગુણોનો સંક્ષેપથી રત્નત્રયીમાં સમાવેશ થઈ જાય. મોક્ષમાર્ગની આદિ પણ રત્નત્રયીથી છે અને મોક્ષમાર્ગનો અંત પણ રત્નત્રયીમાં છે. રત્નત્રયીનો પ્રારંભ એ જ મોક્ષમાર્ગનો પ્રારંભ છે, અને રત્નત્રયીની પરિપૂર્ણતા એ જ મોક્ષની પ્રાપ્તિ છે. મોશે પહોંચ્યા પછી પણ રત્નત્રયી ભાગી જવાની નથી. સિદ્ધ પરમાત્મામાં ક્ષાયિક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. એમનામાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની કોઈ અધૂરપ નથી. તેમને સ્થિરતારૂપ યથાવાતચારિત્ર છે. સિદ્ધ ભગવંતના આત્મામાં રત્નત્રયી સનાતન-શાશ્વત ઓતપ્રોત પડેલી છે. મોક્ષમાર્ગની આદિથી અંત સુધી રત્નત્રયી હોવાથી જેણે પણ ભવચક્રથી તરવું હોય તેણે રત્નત્રયીનું અવલંબન લેવું જ પડે. બીજાં તીર્થ વ્યવહારનયનાં ભાવતીર્થ હતાં. કદાચ ગીતાર્થ ગુરુનું અનુશાસન ન મળ્યું હોય, શાસ્ત્રનું મનન-ચિંતન જીવનમાં ન મળ્યું હોય, ચતુર્વિધ સંઘનું અવલંબન પણ ન મળ્યું હોય તેવો – આ ત્રણ તીર્થને પ્રાપ્ત કર્યા વગરનો – જીવ પણ રત્નત્રયીને પામીને અવશ્ય મોક્ષ પામી શકે. વળી આગળનાં ત્રણ ભાવતીર્થને પામેલા જીવે પણ અહીં તો આવવું જ પડે. સંસારની ધરી મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર, તેની સંપૂર્ણ વિરોધી રત્નત્રયી ? આ ભવચક્રમાંથી ઉગારવાની પ્રચંડ તાકાત રત્નત્રયીમાં છે, તેનો તાર્કિક ખુલાસો પદાર્થવિજ્ઞાનના નિયમાધારિત છે. સંસાર મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રથી ચાલે છે. આ સંસારનું १. यत्तदनन्तज्ञानदर्शनवीर्यानन्दपरिपूर्णमक्षयमव्ययमव्याबाधं धाम। (૩પતિ પ્રસ્તાવ-૨) * चारित्रं स्थिरतारूपमतः सिद्धेष्वपीष्यते। यतन्तां यतयोऽवश्यमस्या एव प्रसिद्धये।।८।। (જ્ઞાનસાર, ગષ્ટ મૂત) २. यद् यस्मात् तारयति पारं प्रापयति तेन तत् संघलक्षणं भावतस्तीर्थमिति संबन्धः । कुतस्तारयति?, इत्याह-तद्विपक्षभावादिति तेषां ज्ञानदर्शनचारित्राणां विपक्षोऽज्ञानमिथ्यात्वाविरमणानि तद्विपक्षस्तल्लक्षणो भावो जीवपरिणामस्तद्विपक्षभावस्तस्मात For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ભાવતીર્થ - રત્નત્રયી વિરોધી તત્ત્વ એ જ સંસારમાંથી જીવને બહાર કાઢી શકે. જેમ રોગનું વિરોધી તત્ત્વ આરોગ્ય આપે, રોગને અનુકૂળ વસ્તુ આરોગ્ય ન આપે. અનુકૂળ વસ્તુથી તો રોગ પુષ્ટ થાય, મજબૂત થાય, દઢ થાય. આ સાર્વત્રિક પદાર્થવિજ્ઞાનનો નિયમ છે કે વિરોધી વસ્તુ જ તેની વિરોધી વસ્તુનું મારણ બને, પરસ્પર બે વિરોધી વસ્તુ હોય તો તેમાં એકનો નાશ તેની પ્રતિસ્પર્ધી બીજી વસ્તુ કરી શકે'. અંધારું કાઢવું હોય તો પ્રકાશ લાવવો પડે, અંધકારને સૂપડી લઈને ઉલેચ્યા કરો કે સવારથી સાંજ સુધી ધક્કા મારો તોપણ તે જાય નહીં, પણ સૂર્ય કે દીવાનું એક જ કિરણ અંધકારને ભગાડી મૂકે; કેમ કે તે વિરોધી વસ્તુ છે. આ કાયમનો નિયમ છે. આ નિયમ અનુસાર જ સંસારમાર્ગ અને મોક્ષમાર્ગની વ્યવસ્થા જ્ઞાનીઓ બતાવે છે. પ્રથમ નિર્ણય થવો જોઈએ કે મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર એ જ સંસાર છે; કારણ કે તેનાથી જ આખો સંસાર ચાલે છે. આ વાત તમને crystal clear (આરપારો દેખાવી જોઈએ, નજરોનજર પ્રત્યક્ષ તરવું જોઈએ, તમારી બુદ્ધિમાં ગેરસમજ ન ચાલે. સંસારમાં ડગલે ને પગલે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રનું જ સામ્રાજ્ય છે. સંસારનું સર્જન, સંચાલન, દઢીકરણ બધું આ જ કરે છે, સંસારની આ જ મુખ્ય ધરી છે. સર્વ દુઃખોનું મૂળ પણ આ ત્રણ જ છે. અરે ! ભૌતિક ક્ષેત્રે પણ તમને ક્યાંય પણ દુઃખ આવે તો તે દુઃખ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન કે મિથ્યાચારિત્રથી જ આવે છે. તમારા જીવનમાં પણ હજુ સુધી ક્યારેય મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન કે મિથ્યાચારિત્ર વગર દુઃખ આવ્યું હોય તેવો એક પણ પ્રસંગ નથી. દા. ત. તમે સીડી ઊતરતા હો, અને પગ લપસે, જેથી તમે ઊંધે માથે પડ્યા, તો તેમાં કારણ એ જ કે તમે આંધળા વિશ્વાસથી ચાલતા હતા. મનમાં “હું ચાલું છું તે બરાબર છે, હું સાચા પગથિયે જ પગ મૂકું છું, આગળ-પાછળ ખોટી જગ્યાએ પગ નથી મૂકતો' એવા વિશ્વાસથી, તેમ જ ખોટી ગેરસમજથી બેદરકારીપૂર્વક પગ મૂકવાના ગેરવર્તાવથી પડ્યા. અહીં ખોટો વિશ્વાસ તે મિથ્યાદર્શન, ગેરસમજ તે મિથ્યાજ્ઞાન અને तारयति। कुतः?, इत्याह-ज्ञामदर्शनचारित्रभावतः ज्ञानाद्यात्मकत्वादित्यर्थः। यो हि ज्ञानाद्यात्मको भवति सोऽज्ञानादिभावात् परं तारयत्येवेति भावः। न केवलमज्ञानादिभावात तारयति तथा भवभावतश्च तारयति, भवः संसारस्तत्र भवनं ' भावस्तस्मादित्यर्थः। (વિશેષાવિયાણ મા-૨, સ્નો-૨૦૩૩, ટીવ) * तदेवं संघो भावतस्तीर्थम्, त्रिस्थम्, व्यर्थं वा, इति प्रतिपाद्य सांप्रतमिदमेव जैनं तीर्थमभिप्रेतार्थसाधकम्, नान्यत्, इति प्रमाणतः प्रतिपादयन्नाहइह जैनमेव तीर्थमभिप्रेतार्थसाधकमिति प्रतिज्ञा, सम्यक्श्रद्धानोपलब्धिक्रियास्वभावत्वात्-सम्यग्दर्शनज्ञानचारित्रात्मकत्वादित्यर्थः, इह यत् सम्यक्श्रद्धानोपलब्धिक्रियात्मकं तदिष्टार्थसाधकं दृष्टम; यथा सम्यक्परिच्छेदवती रोगापनयनक्रिया, यच्चेष्टार्थसाधकं न भवति, तत् सम्यक्श्रद्धानोपलब्धिक्रियात्मकमपि न भवति, यथोन्मत्तप्रयुक्तक्रिया; तथा च शेषतीर्थानि। इदमुक्तं भवति-यथा कस्यचिद् निपुणवैद्यस्य सम्यग् रोगादिस्वरूपं विज्ञाय विशुद्धश्रद्धानवत आतुरस्य सम्यगौषधप्रयोगादिक्रियां कर्वतोऽभिप्रेतार्थसिद्धिर्जायते। एवं जैनतीर्थादपीति ।।१०३८ ।। (વિશેષાવમાષ્ય, શ્નો-૨૦૨૮,ટીવા) For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ભાવતીર્થ - રત્નત્રયી ઊલટો પ્રયત્ન તે મિથ્યાચારિત્ર. આ universal law (સાર્વત્રિક નિયમ) છે કે કીડી, મંકોડા, માનવ, દેવતા, ચક્રવર્તી કોઈપણ હોય; તેને ગમે ત્યારે દુઃખ આવે તો તે દુઃખનું કારણ તેનાં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર જ છે. આ ત્રણે ભેગાં હોય કાં તો ત્રણમાંથી એક હોય તો જ દુઃખ આવે, પણ આ ત્રણમાંથી એકે ન હોય છતાં દુઃખ આવે તેવો દાખલો બને નહીં. તમારામાંથી જે દિવસે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર નીકળી ગયાં તે દિવસે દુ:ખ ઊભું જ નહીં રહે, દુઃખનું નામનિશાન નહીં હોય. સભા : બિમારી આવે તો એમાં મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન કે મિથ્યાચારિત્ર શું ? સાહેબજી : મોટે ભાગે આરોગ્યના નિયમો ન પાળવાથી બિમારી આવે છે. આયુર્વેદમાં પણ કહ્યું કે “જેના આહાર-વિહાર નિયમિત ન હોય, તુને અનુરૂપ ન હોય, પથ્યાપથ્યનો વિવેક ન હોય તે વ્યક્તિ માંદી ન પડે તો જ આશ્ચર્ય છે'. આ દુનિયામાં દુઃખ એમ ને એમ ટપકી પડ્યું હોય તેવો મેં એક દાખલો નથી જોયો. સભા : નિકાચિત કર્મથી રોગ આવે તો ? સાહેબજી : તોપણ નિમિત્ત લઈને આવે છે. નિકાચિત કર્મનો અર્થ જ એ છે કે તે કર્મ પોતે નિમિત્ત ઊભાં કરી લે છે, પણ નિમિત્ત વિના ફળ આપે તેવું નથી. જેમ કે સનસ્કુમાર ચક્રવર્તીને સોળ મહારોગ થયા, આકસ્મિક દેહનું રૂપ ક્ષીણ થયું, શરીર કૃમિઓથી ઘેરાઈ ગયું, તો અહીં પણ તેઓ શરીર પ્રત્યેના આંધળા વિશ્વાસમાં રહ્યા, અને રોગ ન થાય તેવી અગમચેતી અજ્ઞાનતાના કારણે જાળવી ન શક્યા. વળી તેમના દેહને તેવા ચેપી રોગનું કોઈ ને કોઈ બાહ્ય નિમિત્ત અજાણતાં પણ મળ્યું જ હોય, જેનાથી દેહમાં વિકૃતિ પ્રવેશી હોય. ટૂંકમાં, અજાણતાં પણ ખોટો વિશ્વાસ, ગેરસમજપૂર્વકની કોઈક પ્રવૃત્તિઓ થવાથી જ આવું પરિણામ આવે. મોટા ભાગે heart fail (હૃદય બંધ પડી જવું) આદિથી મૃત્યુ પામનાર અસ્તવ્યસ્ત, અનિયમિત, ભય, ચિંતા, આવેગોથી ભરપૂર જીવન જીવ્યા હોય છે, જેના ફળરૂપે જ પ્રાયઃ આવું બનતું હોય છે. વળી accidentમાં (અકસ્માતમાં) વ્યક્તિ જાણતી ન હોવાથી, કે તે સ્થાને જવામાં કોઈ ભૂલચૂક કરવાથી જ અકસ્માત થતો હોય છે. અરે ! જો પોતાને ખબર હોય કે આજે અકસ્માતની ચોક્કસ સંભાવના છે, તો નિશ્ચિત કરેલ કાર્યક્રમને ટાળીને ઘરની બહાર જ ન નીકળે તેવી મનોવૃત્તિ હોવા છતાં ખોટા ભરોસા, વિપરીત જ્ઞાન આદિથી જ તે સ્થળે પહોંચવાની પ્રવૃત્તિ કરેલ હોય છે. નાના બાળકે પણ આગમાં હાથ નાંખ્યો અને દાઝયો, તેમાં કારણ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર જ છે; કેમ કે તેને આગ ન દઝાડે તેવો વિશ્વાસ છે, આગ દઝાડે તેવી સમજ નથી અને વર્તન પણ ઊંધું છે, માટે દાયો. સભા : અમારી ભૂલ વગર ગાડીવાળો પાછળથી આવીને ઠોકી જાય તો ? સાહેબજી : આ વાહનોના રોડ પર જવું તે જ જોખમ છે, છતાં નિશ્ચિતપણે જાઓ છો. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ભાવતીર્થ - રત્નત્રયી આ બધાં વાહનો પ્રાણઘાતક છે, ગમે ત્યારે જાન લેનાર વસ્તુ છે; જોકે તમને તો મોટર ટેસમજાનું સાધન લાગે છે, આ પણ મિથ્યાજ્ઞાન જ છે. સભા : ઓચિંતા ભૂકંપથી દુઃખ આવે તો ? સાહેબજી : જે બંગલા, ફ્લેટોને તમે સ્વર્ગ જેવા માનો છો, તે જ આ રીતે તમને ઘાયલ કરે કે પ્રાણ હરી લે તેવા છે, તેવી સ્પષ્ટ સમજણ જાગ્રત છે ? વાસ્તવમાં આ સંસારમાં દેહધારીને સંપૂર્ણ નિર્ભય સ્થાન છે જ નહીં, તે હકીકતનું ભાન જોઈએ. સભા : તો પછી બધેથી ભયભીત થઈને રહેવું ક્યાં ? સાહેબજી : નિર્ભય સ્થાન મોક્ષમાં. હજુ આને અહીં જ ચોંટી રહેવું છે. જ્યાં સુધી રહેવું પડે અને રહો ત્યાં સુધી ભય છે. સંસાર તો ભયથી જ ભરેલો છે. ભયશૂન્ય થવું હોય તો મોક્ષમાં જાઓ. આ કહે છે કે “ચારે બાજુ ભય હોય તો પણ મારે તો અહીં જ રહેવું છે, અને તે પણ નિર્ભયતાથી' ! મકાન બળતું હોય છતાં પણ અંદર જે મજેથી નાચતો રહે તો તેવાને તમે શું કહો ? ખરેખર ભય વચ્ચે હોવા છતાં ભયભીત ન થાય, તે જ મિથ્યાદર્શન અને મિથ્યાજ્ઞાન છે. ચારે બાજુ મૃત્યુ ડોકિયાં કરતું હોય, અગ્નિ ભભૂકતો હોય, છતાં નિશ્ચિતતાથી સંગીત વગાડ્યા કરે, અને નાચ્યા કરે, તો તે સાહસિક કહેવાય કે ગમાર કહેવાય ? દેહ ધારણ કર્યો એટલે આપણે ચોવીસે કલાક અનેક પ્રકારના ભય વચ્ચે જ છીએ; કેમ કે this body is most vulnerable (આ શરીર સૌથી વધુ અસુરક્ષિત છે.) નાનો કાંકરો મારે તોપણ injury (ઈજા) થઈ જાય તેવું છે. ચાલતાં પગ લપસે તોપણ ફેક્યર થઈ શકે છે. તમે લાખો પ્રકારના ભય વચ્ચે જ જીવો છો. સભા : તમે તો બધાને ભયભીત કરીને જીવવા જ નહીં દો. સાહેબજી : અમે તો વાસ્તવિકતાનું ભાન કરાવીને કહીએ છીએ કે “જે અભયદાતા છે તેનો આશરો લો, જેની પાસે અભય છે, તેના શરણે જાઓ તો અભય મળશે'. ભયથી છૂટવાનો બીજો સચોટ વિકલ્પ નથી. બાકી, સામેથી ધસમસતી ગાડી આવે છે અને કીડી પણ તે જ બાજુ ધસમસતી જાય છે, તેને નિશ્ચિતતા છે; છતાં હકીકતમાં તે ભય વચ્ચે જ છે. તેવી કીડીને રોડ પર વેગથી ધસમસતી જુઓ તો તમને તેને જોઈને મનમાં થાય કે “સામે ચાલીને મોતના મુખમાં જઈ રહી છે' ? તે વખતે કીડી તમને મૂર્ખ લાગે કે સાહસિક લાગે ? વાહનોમાં બેસીને રોડ પર ધસમસતાં જતાં તમારા અને કીડીના વર્તનમાં કોઈ ફેર ખરો ? કીડીની જેમ તમે પણ રોજ મોતના મુખ સામે ધસી રહ્યા છો. જીવો છો જ એ રીતે કે વહેલા મરો તો નવાઈ નહીં. અત્યારનાં વાહનો એવાં જોખમી છે કે જેમાં રોજ હજારો મરે છે. ખાલી ભારતનાં અકસ્માતો કેટલાં ? અને વિશ્વ આખાનાં અકસ્માતો કેટલાં ? તેનો આંકડો ગણો તો સ્પષ્ટ સમજાય. જ્યારથી તમારો યંત્રવાદ અને ઓટોમેટીક વાહનો આવ્યાં ત્યારથી અકસ્માત અને ઇજાઓનો આંકડો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. આ વાહનો તમને ગમે ત્યારે ભરખી For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ભાવતીર્થ - રત્નત્રયી જાય, અપંગ બનાવી દે, પાંગળા બનાવી દે; આ બધું પ્રત્યક્ષ છે, છતાં તમને વાસ્તવિકતાનો વિશ્વાસ નથી; કેમ કે મિથ્યાદર્શન ઘણું ભર્યું છે. ગાડી-સ્કૂટર પર બેસતાં થાય કે ‘લાખો રૂપિયા ખર્ચીને આ લાવ્યો છું, તેમ છતાં મને જીવતે જીવતાં ઉપાડી લે તેવું આ સાધન છે' ? સભા : બેઠા સિવાય છૂટકો નથી. સાહેબજી : અમે બેસતા નથી, તો શું મરી ગયા ? 0:0 સભા : આપે સંસાર છોડ્યો છે, અમે સંસારમાં છીએ. સાહેબજી : સંસારમાં પણ વાહનોનો ઉપયોગ ન કરતા હોય, તેવા પણ અલ્પ સંખ્યામાં મળે છે. કદાચ તમે છોડી ન શકો પણ વાહનને મોજ-શોખનું સાધન તો ન જ માનો. જે તમારા પ્રાણનું હરણ કરે તેવી સંભાવના છે, અને કદાચ મારી ન નાંખે તોપણ રિબાઈ રિબાઈને જીવવું પડે તેવા અકસ્માતોનું કારણ છે, તેને માત્ર આનંદદાયક તો ન જ મનાય. દેશમાં વાહનોથી અપંગ બન્યાના લાખો દાખલા હાજર છે, છતાં વાહનોની ભયાનકતાને એક વાસ્તવિકતા તરીકે માનવાની તમારી તૈયારી નથી; કેમ કે મોહજન્ય અંધશ્રદ્ધાની ઘેરી પકડ છે. સભા : કેટલાય બચ્યાં તે પણ દેખાય છે. સાહેબજી ઃ સાપને પકડ્યા પછી કેટલાય માણસોને સાપ કરડ્યો નથી, તો તમારે અખતરો કરવો છે ? અરે ! કેટલાય લોકો સાપ સાથે રહે છે છતાં જીવે છે, તો તમારે દેખાવમાં મોહક એવા સાપને ઘરમાં રાખી જીવવું છે ? વાહનો માત્ર આકર્ષક અને મોજ-શોખનાં સાધન જ દેખાય, તો તે પણ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાનની જ છાયા છે. તમારા મનમાં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રની જબરદસ્ત ગ્રંથિઓ અનેક પાસાંથી ભરેલી છે, જે સમગ્ર દુ:ખનું મૂળ છે. તીર્થંકર ભગવંત દ્વારા પ્રરૂપિત રત્નત્રયી જ તર્કસંગત મોક્ષમાર્ગ છે અને મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર તે જ સંસારમાર્ગ છે; તેમાં કોઈ અંશમાત્ર ફેરફાર ન કરી શકે. ખુદ અનંતા તીર્થંકરો ભેગા થાય, તોપણ, આ સનાતન માર્ગને બદલી ન શકે, સદાનો સહજસિદ્ધ આ માર્ગ છે. તીર્થંકરોને પણ તરવા માટે તેનું જ અનુસરણ કરવાનું છે, તો બીજાની ક્યાં વાત ? આ ભાવતીર્થ સદા સૌનું તારક છે. જીવ સંસારમાં ૨ખડે છે અને તરતો નથી, તેનું કારણ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર જ છે. આ ત્રણ વિના કોઈ જીવને દુઃખ આવ્યું હોય, ભવિષ્યમાં આવશે કે અત્યારે આવી રહ્યું છે, તેવો એક પણ દાખલો નહીં મળે. સમગ્ર વિશ્વનું આરપાર અવલોકન કરનારા જ્ઞાનીઓનું આ આશ્ચર્યકારી વિશ્લેષણ છે. ૧શાસ્ત્રોમાં સંસારને સમુદ્રની ઉપમા આપી છે. સાગરમાં ચારે બાજુ ખારું પાણી હોય. ત્યાં કોઈ ફરિયાદ કરે કે જ્યાં જઈએ ત્યાં ખારું પાણી જ ભટકાય છે, તો તે માણસ સાગરની १. रागो दोसो मोहो दोसाभिस्संगमादिलिंग त्ति । अतिसंकिलेसरूवा हेतू चिय संकिलेसस्स । । १३७८ । । एतेहऽभिभूयाणं संसारीणं कतो सुहं किंचि? | जम्मजरामरणजलं भवजलहिं परियडंताणं । । १३७९ ।। (ધર્મસંપ્રતી માન-૨, મૂર્ત) For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી ૩૯ વાસ્તવિકતા સમજ્યો નથી. તેમ સંસારમાં ચારે બાજુ દુઃખ સિવાય બીજું કાંઈ હોઈ શકે જ નહિ; કેમ કે તેનો પાયો મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર જ છે. અથવા સંસારને વૃક્ષની ઉપમા પણ આપી છે. સંસારરૂપી વૃક્ષનું સર્જન પણ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રથી જ થાય છે. બીજ કડવું હોય તો ફળ પણ કડવું જ આવે, કારેલાના બીજમાંથી કેરી પાકતી નથી. જેનું બીજ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર હોય, તેની ફળશ્રુતિ દુઃખ જ હોય. આ સત્ય સમજવા પણ થોડો મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાનનો ક્ષય જરૂરી છે. જીવનના નાના-નાના પ્રસંગોમાં પણ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન આદિ દુઃખ પેદા કરવામાં કેવો ભાગ ભજવે છે, તે વિચારવા જેવું છે. દા. ત. કોઈ તમારી પાસે આવીને તમને બે-ચાર કઠોર વાક્યો સંભળાવી દે, ત્યારે તમે કહો છો કે “હું આવો વાણીનો તિરસ્કાર સહન ન કરી શકું'. અહીં તમારો કહેવાનો ભાવ એ છે કે આવું દુઃખ મને સહન કરવું ફાવે નહીં', તેથી તેના પ્રત્યાઘાતરૂપે ધૂંઆપૂંઆ થઈ ખીજાઈને તમારી તાકાત પ્રમાણે તેને સંભળાવી દો; પરંતુ જો પેલો પુણ્યશાળી મોટો માણસ હોય તો, તમે હિંમતના અભાવે કે પુણ્યાઈના અભાવે તેને કાંઈ કહી ન શકો, પણ મનમાં ને મનમાં દાઝયા કરો. અહીં તેણે બે કડવાં વેણ સંભળાવ્યાં તે વધારે દુઃખ છે ? કે મનમાં આવેશ સાથે ક્રોધથી દાઝયા તે વધારે દુઃખ છે ? સાચું કહો - કોઈ માણસ એમ કહે કે મારાથી આંગળી પર પડેલા ઊઝરડાની વેદના સહન થતી નથી, અને ત્યારબાદ તે દુઃખના નિવારણ માટે આખી ચામડી છોલી નાંખે – તો તે વર્તન કેવું ગણાય ? ઊઝરડો સહન ન થવાની દલીલ હેઠળ આખી ચામડી છોલી નાંખનાર જેમ ભૌતિક દૃષ્ટિના મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રથી દુઃખી જ થાય; તેમ બે આકરાં વેણ સહન ન કરી કલાકો સુધી ક્રોધની બળતરા સહન કરે, તે આત્મિક દૃષ્ટિએ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રથી દુઃખી થનારનો નમૂનો છે. સભા : ઉપાય બતાવો. ' સાહેબજી : ઉપાય ભગવાન બતાવીને જ ગયા છે. રોજ કહું છું કે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર કાઢો, પરંતુ તમને કષાયો પર આંધળી શ્રદ્ધા, વિશ્વાસ છે. તેને - સુખનું સાધન, સફળતાની ચાવી, ધાર્યું કરવાના ઉપાય, ચતુરાઈ, કૌશલ્ય કે કળારૂપે - માનો છો. મનમાં કષાયો અંગેની ગેરસમજ પાર વિનાની છે. સભા ઃ આવા નિમિત્તમાં શું વિચારવાનું ? સાહેબજી : વિચારવાનું કે મોઢાનાં બે વેણ શાંતિથી સહન કરવામાં વધારે દુઃખ ? કે આવેશ કરવામાં વધારે દુઃખ ? ટાંકણી વાગે તે સહન ન થાય, તેને હથોડાનો માર સહન કરવો કેમ ફાવે ? તમારાથી ટાંકણી સહન થતી નથી, છતાં જાતે હથોડો મારો છો. આ કેવું બેહૂદું વર્તન છે ? બે કડવાં વેણ સાંભળવાં તે દુઃખ છે, પણ શરીરમાં અણુએ અણુને તપાવે For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪o. ભાવતીર્થ • રત્નત્રયી તે ક્રોધ તેના કરતાં મોટું દુઃખ છે, એમ તમારું મન સ્વીકારતું નથી. આ પણ મિથ્યાદર્શન અને મિથ્યાજ્ઞાનનો પ્રભાવ છે. સભા : ક્રોધ અવ્યક્ત છે, આ નિમિત્ત વ્યક્ત દુઃખ છે. સાહેબજી : અરે ! કોઈ દિવસ ક્રોધ પેદા થયો અને તેને બળતરારૂપે અંદરમાં દુઃખનો અનુભવ ન થયો હોય તેવું બન્યું નથી; જ્યારે વેણ તો બહેરા હશો કે બીજે ધ્યાન હશે તો નહીં પણ સંભળાય. ક્રોધનો તો બહેરાને કે બેધ્યાનને પણ અનુભવ થશે. તેથી તિરસ્કારનાં વચનો વ્યક્તિ છે અને ક્રોધનો અનુભવ ઓછો વ્યક્ત છે એ ખ્યાલ પણ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન સૂચવે છે. સભા ઃ ક્રોધમાં બહુ દુઃખ લાગતું નથી. - સાહેબજી : તો તમને ચોવીસે કલાક લાલ-પીળા થાઓ તેવા સંયોગોમાં રાખીએ, સતત અંદરથી સળગતા રાખવાના, ફાવશે ? સભા : ક્રોધ કરીએ એટલે શાંતિ થઈ જાય છે. સાહેબજી : અંદર ઊભરો એટલો હોય છે કે બહાર ન કાઢો ત્યાં સુધી ચેન ન પડે. એનો અર્થ એ કે અંદર સખત દાહ છે. સાથે બુદ્ધિ એવી છે કે “ખાલી હું દાઝું તે ન ચાલે, બીજાને પણ દઝાડું જ'. સ્વયં દાઝી, બીજાને દઝાડી શાંતિનો અનુભવ કરવો તે કેટલી વિકૃત દશા છે ? સભા ઃ એક વાર ન બોલીએ તો બીજી વાર કહે તેનું શું ? સાહેબજી : અંતે એ થાકશે કે તમે ? સભા : ઘર ભાળી જાય તેનું શું ? સાહેબજી : ઘરમાં કાંઈ હોય જ નહીં, તો શું લૂંટે ? હકીકતમાં આત્માના ગુણો છે, તેને તો દુનિયાના ગમે તેવા ચોર આવે તોપણ લૂંટી નહીં શકે. તમારા મનમાં નક્કર શાંતિ હશે તો દુનિયામાં કોઈની તાકાત નથી કે તમારી તે મૂડી લૂંટી શકે; પરંતુ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાનના પ્રભાવે સુખદાયક આત્માની સાચી મૂડી પણ દેખાતી નથી અને બે બદામ જેવા માણસ દ્વારા ધોળે દહાડે લૂંટાઓ તોપણ તમને લૂંટાયાનું ભાન નથી. તમારા પોતાનાં સુખ-શાંતિ શેનાથી હણાય છે, તેનું જીવનમાં વેધક દર્શન જોઈએ; તે કરાવવું તે જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનનો મહિમા છે. સભા : સમજાવવા માટે ખોટો ક્રોધ કરાય ? સાહેબજી : હિતકારી સમજાવવા ક્યારેક કડક થવું પડે, પરંતુ તે વખતે પણ હૃદયમાં અશાંતિ અને આવેશ ન હોય; ઊલટો હિતકારી આશયરૂપે શુભ ભાવ હોય. અત્યારે તો તમે અંદરથી રોટલાની જેમ શેકાઈ જાઓ છો, રોટલા બોલું કે પુડલા ? આ બધો મિથ્યાદર્શન For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ભાવતીર્થ - રત્નત્રયી આદિનો પ્રભાવ છે. બુદ્ધિ જ ઊંધી સુઝાડે, સમજણ પણ ઊંધી જ હોય, પાયામાં શ્રદ્ધા પણ વિપરીત હોય; તેથી આચરણ ઊલટી દિશાનું જ થાય. મનમાં આંધળો વિશ્વાસ રાખીને - ભીંત હોય તે બાજુ ખુલ્લું મેદાન માનીને આંખો મીંચીને - ચાલો અને તેથી માથું ભટકાય કે લોહી નીકળે, તો તેમાં જવાબદાર કારણ તે વ્યક્તિનાં મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર જ છે, તે વ્યક્તિ દુઃખ પામવા યોગ્ય જ છે. તમે પણ જીવનમાં જે દુઃખી થાઓ છો, ત્રાસ અનુભવો છો, તે તમારા અંદરના મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રના પ્રભાવે છે. તમારા વર્તનનું વિશ્લેષણ કરી શકો તો તમને લાગે કે “મને જે ધોકા પડે છે તેના માટે હું યોગ્ય જ છું'. મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રથી અંદરમાં કોઈને સુખ મળ્યાનો દાખલો નથી. તેની ફલશ્રુતિ દુઃખ જ છે. સભા ઃ કાઢવાનો ઇલાજ શું ? સાહેબજી ઃ કાઢવાનો ઇલાજ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર છે. તે સુખના રાજમાર્ગનું જ વર્ણન કરું છું. તેના પર ચડો, આ ભવમાં જ નવા ભવનો અનુભવ થશે. સભા : કોઈ અમારા પૈસા દબાવી મૂકે અને ન આપતો હોય તેના પર ગુસ્સો કરીએ તો આપી દે છે. સાહેબજીઃ આવી ગેરલાયક વ્યક્તિને ઓળખ્યા વિના પૈસા આપ્યા તેમાં ભૂલ કોની ? તમે લોભના કારણે વ્યક્તિ પારખી ન શક્યા, જે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાનનો જ પ્રભાવ. સભા : સારા માણસની પણ પરિસ્થિતિ ખરાબ આવે તો ? સાહેબજી : તો તેની પાસે માંગવા જ ન જવાય અને જાઓ તો તે તમારી નફટાઈ છે. સજ્જન માણસ આટલો આપત્તિમાં હોય ત્યારે તેને બીજી રીતે હેરાન કરવો વાજબી ન કહેવાય, અને જો દુર્જન હોવાથી પૈસા દબાવતો હોય તો ઓળખ્યા વિના આપ્યા તે પહેલી ભૂલ તમારી છે. તમે વ્યવહાર કરતી વખતે માણસને ઓળખ્યો નહીં તે જ તમારી મોટી ભૂલ, એટલે ફસાયા. પણ તમે ભૂલ કબૂલ કરવા તૈયાર ન થાઓ; કારણ કે “કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ' તેવો સ્વભાવ છે. ભૂલ તમે કરો તો ફળ પણ તમારે જ ભોગવવાનું આવે. ‘જુલાબ તમે લો અને ઝાડે બીજા જાય” તે ન બને. સભા : શકુનિનામાને થાય છે. સાહેબજી : તેવું જૈન મહાભારતમાં નથી. કુદરતનો નિયમ છે કે “જે ભૂલ કરે તે જ તેનું ફળ ભોગવે'. આમાં કોઈની શેહ-શરમ ન ચાલે. જૈન સિદ્ધાંત પ્રમાણે તીર્થકરના આત્માઓ પણ ભૂલ કરે તો તેમણે પણ ફળ ભોગવવું પડે છે. કુદરતમાં universal justice (સર્વવ્યાપી ન્યાય) છે. તેથી ભૂલ થયા પછી સંકટ આવે ત્યારે આત્માને સમજાવવાનો કે “મારી ભૂલનું જ હું ફળ ભોગવું છું, તેથી ગુસ્સો કરવાનો કોઈ હક્ક રહેતો નથી”. પૈસા આપતી વખતે જ સાવધાનીથી પગલું ભરવાનું હતું, છતાં ન વિચારવાથી ફસાયા. તેમાંથી બહાર નીકળવું હોય તો વિચારો કે હવે આ દબાવેલા પૈસા એમ ને એમ આપે તેમ નથી, અને સંપત્તિનું રક્ષણ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ભાવતીર્થ - રત્નત્રયી કરવાનું ગૃહસ્થ તરીકે કદાચ કર્તવ્ય પણ બને' તો કડક પગલાં લો ત્યારે પણ અંદરમાં ક્રોધ કરવો વાજબી નથી. ગૃહસ્થ સંપત્તિના રક્ષણ માટે યોગ્ય ઉપાય કરે તેની શાસ્ત્ર કે ધર્મગુરુ નિંદા ન કરે; પરંતુ ક્રોધ કરવાથી સંપત્તિ પાછી મળશે તેવું નથી. માત્ર યોગ્ય પગલાં જ ફળદાયી બને, ક્રોધ કરીને તો તમારે નવું દુઃખ વેઠવાનું આવે. આગલી ભૂલની સજા તો ભોગવો જ છો, તેમાં ગુસ્સે થઈને ફરી બીજાની ભૂલના ભોગ બન્યા. વળી ભાવિ દુર્ગતિના દુઃખની પરંપરા સર્જાશે તે નફામાં. આમ, દુઃખનાં કારણોનું યથાર્થ દર્શન જીવનમાં જરૂરી છે. સભા : સમ્યગ્દર્શનથી પણ અશુભ કર્મબંધ થાય જ છે ને ? સાહેબજી : આ ખોટું વિધાન છે. સમ્યગ્દર્શનથી ક્યારેય અશુભ કર્મનો બંધ થાય નહીં. સમ્યગ્દર્શન કર્મક્ષયનું (નિર્જરાનું) જ કારણ છે. આ સંસારમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર ક્યારેય કોઈને કર્મબંધના કારણ બન્યા નથી અને બનવાના પણ નથી. તે તો નિયમાં કર્મક્ષયના જ કારણ છે. જેમાં સંસાર કાપવાની શક્તિ છે, તે કદી સંસારવૃદ્ધિના કારણ ન હોઈ શકે; 'ર ભૂતો ન ભવિષ્યતિ'. હા, સમ્યગ્દર્શનની હાજરીમાં પણ અલ્પ અશુભ કર્મબંધ થઈ શકે છે, પરંતુ તે સમ્યગ્દષ્ટિમાં પણ રહેલા મોહસ્વરૂપ મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન આદિના પ્રભાવથી જ થાય છે. નિશ્ચયનયની અપેક્ષાએ મોહમાત્ર મિથ્યાજ્ઞાન સ્વરૂપ જ છે; કારણ કે જે તત્ત્વથી મારું નથી તેમાં મારાપણાની બુદ્ધિ એ જ મમત્વરૂપ ઊલટું જ્ઞાન છે, વિપરીત દર્શન-જ્ઞાન-ચારિત્ર વિના આ સૃષ્ટિમાં કોઈને પાપબંધ થાય જ નહિ, અને થાય તો breach of universal law (વૈશ્વિક સિદ્ધાંતનો ભંગ) કહેવાય જે શક્ય નથી. સભા : ક્રોધની જેમ પાછળના ત્રણ કષાયમાં મિથ્યાજ્ઞાન બેસતું નથી. સાહેબજી : તમે અહંકારને સુખનું સાધન માન્યું છે, વાસ્તવમાં તો તે માન-પાન એક માનસિક ભૂખ છે. ભૂખને સુખ માનવું એ જ મિથ્યા ભ્રમ છે. તમારાં કોઈ વખાણ કરે કે તમારા માટે સારો અભિપ્રાય આપે, એટલે અંદરમાં ફુલાવાનું ચાલુ થાય, તો અહીં તમે બીજાના અભિપ્રાય પર જ તમારું મૂલ્યાંકન કરો છો; જે સૂચવે છે કે અંદરથી તમે નમાલા નંબર એક છો. જેના જીવનમાં એટલું પણ સત્ત્વ નથી કે હું સારું કરું તો હું સારો, અને હું ખરાબ કરું તો હું ખરાબ; તે માટે વળી પારકાના અભિપ્રાયની જેને જરૂર છે,' તે નિઃસાત્ત્વિક છે. જેને પોતાના આત્માના અવાજની પણ કિંમત નથી, માત્ર બીજાના અભિપ્રાય ઉપર મદાર રાખે છે, તે જીવનમાં કઠપૂતળી જેવો છે. તમારે બીજાની નજરે નાચવું છે, માનકષાય મૂળ સ્વરૂપે ઓળખો તો સુખના સાધન તરીકેનો તેના પરનો આંધળો વિશ્વાસ ઊઠી જાય. કષાયો તમને સુખ અપાવતા હોય તો અમને વાંધો નથી, પણ શાસ્ત્રમાં કષાયોને એકાંતે દુ:ખના કારણ કહ્યા છે. તે દુઃખના કારણ નથી દેખાતા, તેવો અનુભવ નથી હુરતો, તે મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન પ્રેરિત છે. સભા : રાવણ જેવા મહાપુરુષમાં માનકષાય કેવી રીતે ઘટે ? સાહેબજી : તેમનામાં પણ જે જે મોહના ભાવો છે, તેટલું નિશ્ચયનયથી વિપરિત જ્ઞાન છે For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી જ; અને તેને અનુસરનારું વર્તન તે મિથ્યાચારિત્ર છે. તેમના જેટલા ગુણ છે તેટલા ગુણનું વર્ણન કરીએ, પરંતુ મહાપુરુષ પણ સર્વ ગુણથી સંપૂર્ણ અને સર્વ દોષથી રહિત નથી હોતા; તેવા તો એકમાત્ર પરમેશ્વર જ હોય છે. રાવણના જીવનમાં પણ છે જે મિથ્યાવર્તન હતું તેનું ફળ તેમના આત્માએ ભોગવ્યું જ છે. આ દુનિયામાં કોઈ ભૂલ કરે અને ફળ ન ભોગવે તે બને જ નહીં. નાનું બાળક પણ આગમાં હાથ નાંખે તો તે દાઝે, કેમ કે તેણે ભૂલ કરી. તમારો પગ લપસે અને બીજાનું માથું ફૂટે તેવું ન બને. ભૂલ – સમજથી કરો કે અણસમજથી કરો, જાણ્યા વગર કરો કે જાણીબૂઝીને કરો - પણ જો ભૂલ તમે કરી તો તેનું ફળ તમારે જ ભોગવવાનું. આ સંસાર ન્યાયથી ચાલે છે, અન્યાયથી નહીં. તમને અન્યાય દેખાય તો તે તમારી બુદ્ધિનો ભ્રમ છે. Rule of causality prevail everywhere & ever. - કાર્યકારણનો સિદ્ધાંત સર્વક્ષેત્રવ્યાપી અને સર્વકાળવ્યાપી છે; તેમાં કોઈ ફેરફાર નથી. તમે તીવ્ર કષાયો કરો તો તમને વધારે પીડા-દુઃખનો અનુભવ અને મંદ કષાયો કરો તો ઓછું દુઃખ થાય; પણ દુઃખ તો અનુભવવાનું આવે છે, તેમાં કોઈ આનાકાની ન ચાલે, બચાવ કે છટકબારીનો chance (તક) જ નથી. મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રનું જે જીવ સેવન કરે તેને દુઃખ ન થાય તેવું ન બને. તેના નિવારણનો એક જ ઉપાય છે કે “સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્રના શરણે જાઓ'. સુખી થવું હોય તો આ જ એક અમોઘ ઉપાય છે, તેથી જ ભગવાને મોક્ષમાર્ગને સુખનો માર્ગ કહ્યો છે, તમે એક અહંકારના આવેગથી જીવનમાં વર્ષોનાં વર્ષો સુધી ફના થઈ જાઓ છો. ઘણાએ નક્કી કર્યું હોય કે આપણા પાડોશી-સગા-સંબંધીઓ કરોડપતિ છે, તેમાં આપણે નાના ગણાઈએ તે ન ચાલે. મનમાં નક્કી કરે કે આ બધાની parityમાં આવવું છે. તે parity પામવા સવારથી સાંજ સુધી મજૂરી કરે, લોહીનાં પાણી કરે, ખાવા-પીવાનાં પણ ઠેકાણાં ન હોય, દિલમાં કષાયની હોળી લઈ ફરે, એક આવેગ પૂરો કરવા જીવનનાં પચ્ચીસ વર્ષ આપી દે. ઘણા શોક-સંતાપ-પરિશ્રમ પછી ભાગ્ય હોય, તો પચ્ચીસ વર્ષે મનનો તે આવેગ પૂરો થાય, પણ ત્યાં સુધીમાં શરીર અને મન એવાં નીચોવાઈ ગયાં હોય કે ચેનથી ભોગવી પણ ન શકે. આવા કિસ્સા સંસારમાં રોજ પ્રત્યક્ષ દેખાય છે ત્યારે તમને વિરાગ થવો જોઈએ. એક માનકષાયથી પણ પ્રેરિત થઈને બીજાના અભિપ્રાયરૂપ આંગળીના ટેરવે નાચતાં આખું જીવન બરબાદ થઈ જાય છે. તેથી એક-એક કષાયમાં મહાદુઃખ-પીડા-સંતાપ પેદા કરવાની અને આત્માને અંદરથી શેકવાની તાકાત છે. સભા : માનની આકાંક્ષાના કારણે ભૌતિક વિકાસ થયો ને ? સાહેબજી : ભૌતિક વિકાસ એવો થયો કે કરોડપતિ થતાં સુધીમાં કીડની બગડી ગઈ હોય, હૃદય માંડ-માંડ ચાલતું હોય, તેથી ભોગવવા કરતાં માત્ર જોઈ-જોઈને સંતોષ માનવાનો. મિથ્યાજ્ઞાન ન હોય તેને તો આ મનની આંધળી દોટ લાગે. તમને તુચ્છ આવેગપૂર્તિ માટે જીવનમાં સવારથી સાંજ સુધી દોડવામાં, ઉદ્યમ, પરિશ્રમ કરવામાં થાક નથી લાગતો; કારણ કે મિથ્યાદર્શન, For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ભાવતીર્થ - રત્નત્રયી મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રનું ઘેરું વર્ચસ્વ છે. તમારા જીવનના driving force (પ્રેરકબળ) જ એ ત્રણ છે. સભા ઃ મિથ્યા તરીકે અમને દેખાતું નથી. સાહેબજી : કારણ કે મિથ્યાને સમ્યગ્ બતાડનાર મિથ્યાત્વ મનમાં બેઠું છે. ઘણાંને ગાંડપણ આવે પણ સાથે થોડું ઠેકાણે હોય એટલે ખબર પડે કે મને ગાંડપણ પ્રગટ્યું છે. જે ગાંડો પોતાને ગાંડા તરીકે સ્વીકારે તેની treatment (સારવાર) કરવી સહેલી છે; પણ જે ગાંડો પોતાને ગાંડો ન માને, પરંતુ ડાહ્યો જ માને, તેનો ઉપચાર મુશ્કેલ છે. તેમ મિથ્યા, મિથ્યા ન દેખાય, તે જ સર્વ અજ્ઞાન, વિકૃતિઓનો બાપ મિથ્યાત્વ છે. એ જેટલું ગાઢ, તેટલી આંતિરક ભૂલો દેખાશે જ નહિ, ઊંધી સમજ પણ સાચી સમજ જ લાગશે. આ જ રત્નત્રયી પામવામાં અવરોધ છે. રત્નત્રયીરૂપ ભાવતીર્થનો મહિમા : રત્નત્રયીરૂપ ભાવતીર્થને પામ્યા વિના તરવું અશક્ય છે. જૈન હોય કે જૈનેતર, ગુણિયલ હોય કે ગુણહીન હોય, તરવું હોય તો રત્નત્રયી અનુસરવી પડે. અરે ! ગીતાર્થ ગુરુને પણ તરવા માટે આ ભાવતીર્થનું શરણ લેવું જ પડે છે. તીર્થંકરો પણ આ તીર્થના અવલંબનથી જ મુક્તિ પામે છે. તેથી આપણે પણ તરવું હોય તો આ માર્ગે જ આવવું પડશે. અમે તો ઉપદેશમાં વર્ણન કરીએ, મહિમા ગાઈએ, પરંતુ આ માર્ગે આવવું કે ન આવવું તે તમારી પસંદગી પર છે. આખા સંસારનું સર્જન કરવાની, સંચાલન કરવાની, તેનું દઢીક૨ણ ક૨વાની તમામ શક્તિ-બળ મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન-મિથ્યાચારિત્રમાં છે. દેખાતો બહારનો સંસાર તો by product (આડપેદાશ) છે. ખરો સંસાર અંદરનો છે. આ અંદરના સંસારનું ફળ એકાંત દુઃખ છે. તેથી તેને ખારા પાણીની જ ઉપમા આપી છે. ખારા પાણીમાં જેમ દરેક ટીપે ખારાશ હોય જ, તેમ સંસારમાં સર્વત્ર દુ:ખમયતા જ છે. તેમાં સુખનું નામનિશાન જ જડે નહિ. જેને આ १. मोक्षाभिधानपदसम्प्राप्तिकारणविशेषाः सम्यग्दर्शनादयः, (યોવૃષ્ટિસમુર્વ્યય હ્તો-૬, ટીજા) २. तद्यथा - क्षान्तिमार्दवाऽऽर्जवमुक्तिज्ञानदर्शनवीर्यसुखसत्यशौचतपः सन्तोषादीनि यत्र गृहमानुषाणि तदिदमेकं कुटुम्बकम् । तथा क्रोधमानमायालोभरागद्वेषमोहाऽज्ञानशोकभयाऽविरतिप्रभृतयो यत्र बान्धवाः तदिदं द्वितीयं कुटुम्बकम्। ....... हितकरणशीलमाविर्भावतिरोभावधर्मकमन्तरङ्गं च वर्तते, मोक्षप्रापकं च, यतः प्रकृत्यैवेदं जीवमुपरिष्टान्नयति । यत्पुनरिदं द्वितीयं कुटुम्बकमेतज्जीवानामस्वाभाविकं, तथाऽप्यविज्ञातपरमार्थैर्जन्तुभिर्गृहीतं तद्गाढतरं स्वाभाविकमिति । तदनाद्यपर्यवसितमभव्यानां, अनादिसपर्यवसितं केषाञ्चिद्भव्यानां, एकान्तेनाऽहितकरणशीलमाविर्भावतिरोभावधर्मकमन्तरङ्गं च वर्तते संसारकारणं च, यतः प्रकृत्यैवेदं जीवमधस्तात्पातयति । (૩૫મિતિ૰ પ્રસ્તાવ-રૂ) For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી ૪૫ દેખાય તેનું મિથ્યાદર્શન તૂટે. સંસારી જીવો ચોવીસે કલાક કષાયમાં ૨મે છે. સવારથી સાંજ સુધી મિથ્યા પુરુષાર્થ દ્વારા ઝઝૂમે છે. તેમાં પ્રેરકબળ આ ત્રણ જ છે. જો તેને અંત૨માંથી કાઢી લેવામાં આવે તો એવા ઢીલા થઈ જાય કે મિથ્યા પુરુષાર્થ કરવાનો ઉત્સાહ જ ન રહે. સમ્યગ્દષ્ટિને સંસારનો પુરુષાર્થ વેઠ ઉતારવા જેવો લાગે. માત્ર કર્તવ્ય સમજીને કરે પણ ઉલ્લાસથી સંસારમાં તેનું ખેડાણ ન હોય. તમે ઉલ્લાસથી સંસાર ખેડો છો, અને ધર્મ નિરુત્સાહ થઈને કરો છો. દીકરાને પરણાવવામાં મનમાં કેટલો ઉમંગ ? ભલે પરણાવ્યા પછી ૧૨ મહિનામાં જ કદાચ ત્રાસી જાઓ; પરંતુ કરતી વખતે મનમાં ખોટા આવેગો, આ મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાનમિથ્યાચારિત્ર પૂરા પાડે છે. સંતાનનો ઉછેર વગેરે જીવનનાં તમામ કર્તવ્ય તમે આવેગથી કરો છો. જીવનમાં આવેગ વિના કોઈ પુરુષાર્થ કરવો તમને ફાવતો નથી. આ આવેગો જ મિથ્યાજ્ઞાનથી ભરેલા છે. કર્તવ્યને કર્તવ્ય સમજી, હિતચિંતાપૂર્વક કરવા હોય તો સમ્યજ્ઞાનની જરૂર પડે. હિાચિંતાની ભાવનામાં પણ માનસિક સુખ-શાંતિ આપવાની તાકાત છે. ફળ મળ્યા પછીનું સુખ જુદું છે. સંક્ષેપમાં જ્ઞાનીઓ કહે છે કે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રથી ભૌતિક ક્ષેત્રે અને આત્મિક ક્ષેત્રે દુઃખોની હારમાળા ખડકાય; જ્યારે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્રથી આંતરિક અને બાહ્ય સુખની પરંપરા સર્જાય છે. તમારા આત્માના ભાવોનું અવલોકન કરી નિર્ણય કરો કે મારામાં મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાનમિથ્યાચારિત્ર કેટલાં છે ? આખો સંસાર તેના શરણે છે. માટે જ સંસાર દુઃખના અખાડામાં જઈ રહ્યો છે, નવાં નવાં દુઃખોનું સર્જન કરી રહ્યો છે. સંસારી જીવોની સ્થિતિ એ છે કે પોતે દુઃખો ઊભાં કરે, તેનાથી સ્વયં દુઃખી થાય અને બીજાને પણ દુઃખ આપે. આ ચક્કર ચાલુ જ છે. જે ખરા અર્થમાં ત્રાસેલો હોય તે આ રત્નત્રયીને ઓળખીને સ્વીકારે. આ રત્નત્રયી આત્માના પરમ તીર્થસ્વરૂપ ગુણ છે. જેને નિશ્ચયનય તીર્થ તરીકે સ્વીકારે તેનો બીજા કોઈ નય ઇન્કાર ન કરે. વ્યવહારનય કરતાં નિશ્ચયનય વ્યાપક છે. તેથી આ પરમ તીર્થ એવું છે કે બધા નય તેને માન્ય કરે. આ રત્નત્રયી સ્વરૂપ તારક તીર્થનું જેને શરણ મળી ગયું, તે ગમે તે ક્ષેત્રમાં, ગમે તે સંયોગોમાં હોય પણ નક્કી તરવાનો. તેના ઉદ્ધારને અટકાવનાર આ દુનિયામાં કોઈ નથી. અત્યાર સુધીમાં જેટલા પણ અન્ય ધર્મોમાંથી મોક્ષે ગયા તેમને પણ આ રત્નત્રયી જ તરવાનો આધાર બનેલ. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ રત્નત્રયીનો ત્રિવેણી સંગમ શુદ્ધ સમતામાં १. यः खलु संयमयोगेऽभ्युत्थितः स विशिष्टक्रियापरिणतमतिर्यथावसरं परमोपेक्षायामेव निविशते, तस्या एव निर्वाणसुखवर्णिकारूपत्वात् । तस्यां च निविशमानस्यास्य न किञ्चित् परेण कार्यमस्ति, ज्ञानदर्शनचारित्राणां तदानीमात्मस्वभावान्तर्भूतत्वात्, तदर्थमपि परापेक्षाविरहात् । * यस्मिन् सति सफलतामसत्यफलतां व्रजेत् । रत्नत्रयं स्वस्ति तस्मै समत्वाय महौजसे । । २४४।। (અધ્યાત્મમતપરીક્ષા řો-૮૦, ટીજા) (ત્રિષજિશનાગપુરુષચરિત્ર પર્વ-૬, સર્જ-૬) For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી થાય છે, અને તે જ મોક્ષનો રાજમાર્ગ છે. અન્યલિંગના મહાત્માઓ પણ આ રાજમાર્ગ પર ચડીને જ તરી ગયા છે. તેમને પણ સમતા એ જ આલંબન છે. સમતા એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્રનો આત્મામાં પૂર્ણ સમન્વય. જેવી શુદ્ધ શ્રદ્ધા છે, તેવું જ જ્ઞાન અને આચરણ થાય તો આત્મામાં એક પણ કષાયનો આવેગ ટકી ન શકે. આવેગશન્ય ઇચ્છારહિત અવસ્થા તે જ સમતા છે. તીર્થંકરો દીક્ષા લે તે ક્ષણથી આ રત્નત્રયીના સંગમ દ્વારા સમતામાં રમે છે, જેનાથી તેમના આત્માને ક્ષણે ક્ષણે અપૂર્વ નિર્જરા થાય છે, સાથે ક્ષણે ક્ષણે શાંતરસના શ્રેષ્ઠ સુખનો અનુભવ પણ થાય છે. આ સંસારમાં કોઈની તાકાત નથી કે તેમને અંદરથી દુઃખી કરી શકે; કારણ કે જે સમતામાં સ્થિત છે તેણે અંતરમાંથી મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રને હાંકી કાઢ્યાં છે. ટૂંકમાં દુ:ખમાત્ર મિથ્યાથી છે, સુખમાત્ર સમ્યથી છે. આ વિશ્વમાં કાર્યકારણનો સિદ્ધાંત એવો છે કે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં ફળ મેળવવું હોય તો દર્શન, જ્ઞાન, ચારિત્ર જોઈએ. મિથ્યા ફળ મેળવવું હોય તો તે મિથ્યા જોઈએ, અને સમ્યકુ ફળ મેળવવું હોય તો તે સમ્યકુ જોઈએ. ફળ જોઈતું હોય તેને દર્શન, જ્ઞાન, ચારિત્ર તો જોઈએ જ. દા. ત. પૈસા કમાવા છે, તો પહેલાં શ્રદ્ધા જોઈએ કે ધન મેળવવા જેવું છે; પણ માત્ર શ્રદ્ધા હોય અને પૈસા કમાવા અંગે વ્યાવસાયિક કલા કે જ્ઞાન જ ન હોય, તો બજારમાં જઈને શું કરે ? કદાચ મૂડી ગુમાવીને પણ આવે, એટલે જ્ઞાન જરૂરી છે. વેપારની ઉત્તમ કલા જાણતો હોય પણ પથારીમાંથી ઊઠીને બજારમાં જાય જ નહીં કે મહેનત કરે નહીં, તો એમ ને એમ પૈસા ટપકી પડવાના નથી, એણે પુરુષાર્થ-આચરણ કરવું પડે, અર્થાતુ ફળ મેળવવા માટે ચારિત્ર-આચરણ પણ જોઈએ જ. દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં ફળ જોઈતું હોય તો દર્શન-જ્ઞાનચારિત્ર અનિવાર્ય છે, આ સનાતન નિયમ છે. રસોઈ કરવી હોય તોપણ, પહેલાં શ્રદ્ધા, પછી જ્ઞાન અને પછી આચરણ જોઈશે. તે સિવાય રસોઈ જેવું સામાન્ય કાર્ય પણ ન થાય. પ્રત્યેક ફળમાં શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનો ત્રિવેણી સંગમ જરૂરી છે, તો જ ફળ મળે. તે ત્રણ સભ્ય લાવો તો સમ્યગું ફળ મળે, મિથ્યા લાવો તો મિથ્યા ફળ મળે. પ્રભુ મહાવીર પછી શાસનમાં હજારો આચાર્યો થયા, પણ આ રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગમાં કોઈ ગોટાળો ન કરી શકે, મોક્ષમાર્ગની એક લકીર પણ ફેરવી શકાય તેમ નથી, તેથી શંકા-કુશંકા કરનારા મૂરખ છે, તેમને આત્માના ગુણોની શ્રદ્ધા, આત્માના ગુણોનું જ્ઞાન અને આત્માના ગુણોને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ : એ સ્વરૂપ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રની પિછાણ નથી. આ ભાવતીર્થને જેટલું સચોટ ઓળખશો, તેટલી તમારી મોક્ષ અને મોક્ષમાર્ગની શ્રદ્ધા દઢ થશે. १. अन्यलिङ्गादिसिद्धानामाधारः समतैव हि। रत्नत्रयफलप्राप्तेर्यया स्यादभावजनता।।२३।। (મધ્યાત્મિસાર, થર-૧) For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી ૪૭. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । jમયવિમાસ, સાWof GoIof AવળOIM IIII. (મતિત પ્રd) BOTo 15-૧) અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. મિથ્થાત્રયીથી અનંત દુઃખરૂપ સંસાર : જીવમાત્ર દુઃખથી મુક્ત થવા માંગે છે, અને સુખની અભિલાષા રાખે છે. આ વાત આપણા માટે પણ સત્ય હોય તો આપણે જીવનમાં દુઃખનાં કારણોમાંથી બહાર નીકળવું જોઈએ, અને સુખના ઉપાયનો પ્રારંભ કરવો જોઈએ. જીવમાત્રને દુઃખનાં કારણ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર કહ્યાં છે; સુખના ઉપાય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર કહ્યાં છે. આ બંને પરસ્પર વિરોધી પદાર્થ છે. સમ્યગ્દર્શનનું વિરોધી મિથ્યાદર્શન છે, સમ્યજ્ઞાનનું વિરોધી મિથ્યાજ્ઞાન છે. સમ્યજ્ઞાનનું વિરોધી અજ્ઞાન છે એવી ઘણાની સમજણ છે, ત્યાં પણ અજ્ઞાન શબ્દથી મિથ્યાજ્ઞાન જ લેવાનું છે; કેમ કે શાસ્ત્રમાં અજ્ઞાન શબ્દ પણ મિથ્યાજ્ઞાન માટે વપરાય છે. જેમ કે મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન કહ્યું, ત્યાં અજ્ઞાનથી માત્ર જ્ઞાનશુન્યતા નહિ, પરંતુ વિકૃત જ્ઞાન જ અપેક્ષિત છે. હકીકતમાં મિથ્યાજ્ઞાનમાં જ સમ્યજ્ઞાન પ્રત્યેની સીધી વિરોધિતા છે. તે જ રીતે સમ્યક્યારિત્રનું વિરોધી મિથ્યાચારિત્ર સમજવું. અનંત કાળમાં જીવે પ્રત્યેક ભવમાં તે મિથ્યા ત્રણની સેવા કરી છે. અનુભવરૂપે તે તમારા માટે નવી વસ્તુ નથી, છતાં તેની સાચી ઓળખ જીવને નથી, તેને દુઃખના એકાંત કારણ તરીકે તમે જોતા નથી. જીવનમાં જ્યારે જ્યારે દુઃખ આવે, જે જે દુઃખની અનુભૂતિ કરો, ત્યારે ત્યારે આ દુઃખ મારા પોતાના જ ભૂતકાળના મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રનું ફળ છે, તેવો દઢ નિર્ણય નથી. આત્મા સ્વયં ચેતન છે, ચૈતન્યના કારણે જ તેમાં સુખ-દુઃખની અનુભૂતિ થાય છે. આત્માની અહિતકારી પ્રવૃત્તિમાં હિતકારિતાનો વિશ્વાસ તે જ મિથ્યાદર્શન છે, તેવી ઊલટી સમજણ તે મિથ્યાજ્ઞાન છે, આત્માને અહિતકારી પ્રવૃત્તિ તે જ મિથ્યાચારિત્ર છે. તમે સમજી-વિચારીને દુ:ખ ઊભું કરો છો તેવું નથી, પણ ગેરસમજથી પ્રેરિત ઊંધી પ્રવૃત્તિ કરો જે તમને દુઃખ લાવી આપે છે. જેને દુઃખમાત્રનાં કારણ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર દેખાય તે દુઃખના ચક્રને વેધકતાથી જોઈ શકે છે. પુરુષાર્થ અવળો થયા વિના કુદરતમાં કોઈને દુઃખ આવતું નથી. આપણા પુરુષાર્થનું ફળ આપણે જ ભોગવવાનું છે. દરેક આત્મા સ્વપુરુષાર્થના १. यत्पुनरेतदशेषक्लेशराशिमहाऽजीर्णविरेककारितया परमस्वास्थ्यकारणं ज्ञानदर्शनचारित्रत्रयं । (૩મિતિ પ્રસ્તાવ-૨) For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ४८ ભાવતીર્થ - રત્નત્રયી ફળનો જ ભોક્તા છે. ચેતન એવા આત્મામાં રહેલી દર્શનશક્તિ, સમજણશક્તિ અને આચરણશક્તિનો યથાર્થ ઉપયોગ કરવો તે જરૂરી છે, આપણે તે નથી કરતા ત્યારે જ નુકસાન થાય છે. સામાન્ય રીતે વ્યક્તિ દુઃખનાં નિમિત્તોને દુઃખનાં કારણ માને છે, પણ તે નિમિત્તોમાં પોતે કરેલું વિપરીત આચરણ દુઃખનું મૂળ કારણ છે, તે વિચારવાની તૈયારી નથી. આપણે બીજાની ભૂલ જોવા જ ટેવાયેલા છીએ. તમારા મનમાં અશાંતિ છે, તો તેમાં કારણ તમારા આંતરિક આવેગો અને તેનું પ્રેરક મિથ્યાજ્ઞાન વગેરે છે. એક નાનોસરખો દાખલો લ્યો, કે વ્યક્તિ અહંકારના કારણે પોતાનામાં બુદ્ધિ હોય તેનાથી વધારે માની બેસે, તેના કારણે સ્કૂલ-કોલેજમાં પોતાના ગજા બહારનાં લક્ષ્યાંકો બાંધે, કે હું મોટો સ્પેશ્યાલીસ્ટ કે ડબલ એન્જિનિયર થઈશ. પછી આગળ જઈને દુ:ખી થાય. પહેલેથી મિથ્યાજ્ઞાનના કારણે વાસ્તવિકતાનો વિચાર કર્યો નહીં. દરેક ક્ષેત્રમાં નિયમ છે કે જે ભ્રમણામાં રાચે તેનું જીવન દુઃખમય-ત્રાસમય હોય જ. 'મિથ્થાત્રયીનું દહન કરે રત્નત્રયી ? સંસાર એકાંત દુઃખમય છે, તેથી તેનાં કારણ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર છે; તેમ મોક્ષ એકાંત સુખમય છે, તેથી તેનાં કારણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર છે. જ્યાં સર્વ સુખનાં સાધન છે તે મોક્ષ છે, જ્યાં સર્વ દુઃખનાં સાધન છે તે સંસાર છે. સૌ પ્રથમ સુખદુઃખનાં સાધનો સ્પષ્ટ થવાં જોઈએ. જ્યાં સુધી મનમાં એમ હશે કે અહંકાર સુખનું સાધન છે, ત્યાં સુધી તમે અહંકારની પાછળ જ દોડશો. રાગમાં મજા આવે છે એવો ખ્યાલ આવે છે ત્યાં સુધી રાગ કર્યા કરશો; કેમ કે તમારી સમજ ઊંધી છે. આ મિથ્યાજ્ઞાન એ જ સંસારનું મૂળ છે. દેહ, ઇન્દ્રિય કે કર્મનાં બંધન પણ તેની આડપેદાશ છે; અનાજ વાવો સાથે ઘાસ ઊગે, તેમ આનુષંગિક તકલીફો છે. જે આત્મામાં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર નથી, તે દેહને ધારણ જ ન કરે. તમારો આત્મા દેહમાં પુરાયો છે તેનું કારણ પણ આ મિથ્થાત્રયી જ છે. આત્મા માટે દેહ પાંજરું છે, બંધન છે. જાતે કરીને પાંજરામાં કોણ પુરાય ? ખોળિયું વળગ્યું એટલે ઇન્દ્રિયો આવી, મન પણ સાથે આવ્યું. ઇન્દ્રિયો અને મનની જરૂરિયાતો પાળવા-પોષવા કુટુંબ-પરિવાર, ધન-સંપત્તિ વગેરે લાંબી લંગાર ચાલુ થઈ. મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર ન હોય તો કોઈ વળગણ પેદા થવાની જ નહિ. જે મિથ્થાત્રયીનું દહન કરે તેના સંસારનું દહન થાય. રત્નત્રયીમાં જ સંસારનો નાશ કરવાની તાકાત છે. તે સિવાય આ જગતમાં એવું કોઈ તત્ત્વ નથી કે જેમાં સંસારનો નાશ કરવાની શક્તિ હોય. તીર્થકરોના સંસારનો ઉચ્છેદ પણ આ રત્નત્રયીથી જ થાય છે. તેમણે પણ રત્નત્રયીને પૂર્ણ સાધી સ્વયં મુક્તિ પ્રાપ્ત કરી છે, અને બીજાને પણ મુક્તિ પમાડવા રત્નત્રયીનો જ ઉપદેશ આપ્યો છે. १. ज्ञानदर्शनचारित्रैरात्मैक्यं लभते यदा । कर्माणि कुपितानीव, भवन्त्याशु तदा पृथक् ।।१७९।। (અધ્યાત્મસાર, ધિક્કાર-૧૮) For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ४८ ભાવતીર્થ - રત્નત્રયી પૂ. ઉમાસ્વાતિ મહારાજા, પૂ. સિદ્ધર્ષિ ગણિ આદિએ જૈનશાસનની ઓળખ જ એ આપી કે રત્નત્રયી પ્રધાન આ જૈનશાસન છે. આ શાસનમાં આ ત્રણને જ પાયાનાં તત્ત્વ તરીકે સ્થાપિત કર્યા છે. સૌએ તરવા એનું જ શરણું સ્વીકારવાનું. સમ્યગ્દર્શન એ આત્મા માટે શીતળ પરિણામ છે, સમ્યજ્ઞાન આત્માને વિકારનાશ અને બુદ્ધિ પ્રગટાવવા દ્વારા પ્રસન્નતા પેદા કરનાર પરિણામ છે, સમ્યક્યારિત્ર એ આત્માને તૃપ્તિદાયક પરિણામ છે. “તારે તે તીર્થ'. “તીર્થ હંમેશાં દાહનું શમન કરે, તૃષ્ણાની તૃપ્તિ કરે અને મલનો નાશ કરે. આ ત્રણે તીર્થના અનિવાર્ય ગુણ કહ્યા છે. તે ત્રણેય ગુણ આ રત્નત્રયીમાં સંપૂર્ણપણે tally (સંગત) થાય છે. આત્મામાં રહેલા ક્રોધદ્વેષ, વેર-ઝેર વગેરે આંતરિક દાહને કાયમ માટે શમાવવાની શક્તિ આ રત્નત્રયીમાં છે; લોભ, આસક્તિ, ઇચ્છારૂપ જે તરસ છે, તેને સંપૂર્ણ છિપાવી નાંખવાની તાકાત આમાં છે; અને આત્મા ઉપર રહેલા કર્મોરૂપી મલને સંપૂર્ણ ધોઈ નિર્મલ સ્ફટિક જેવો બનાવવાનું પ્રચંડ સામર્થ્ય પણ આ રત્નત્રયીમાં છે, તેથી તે ઉત્તમ ભાવતીર્થ છે. કોઈપણ ધર્મના અનુયાયી બુદ્ધિમાન અને તટસ્થ હોય તો, આ રત્નત્રયીનો શ્રેષ્ઠ ધર્મ तरी विरोध न री 3. सत्य आधारित शन, शान, यारित्रना स्वी॥२i absolute १. सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः । (तत्त्वार्थसूत्र, अध्याय-१, सूत्र-१) * तत्प्रणीतेऽत्र ज्ञानदर्शनचारित्रप्रधाने दर्शने । (उपमिति० प्रस्ताव-१) २. कोहमि उ निग्गहिए दाहस्स पसमणं हवइ तित्थं । लोहंमि उ निग्गहिए तण्हाए छेअणं होइ । ।१०६७।। व्याख्या-इह भावतीर्थं क्रोधादिनिग्रहसमर्थं प्रवचनमेव गृह्यते, तथा चाह-क्रोध एव निगृहीते "दाहस्य" द्वेषानलजातस्यान्तः प्रशमनं भवति, तथ्यं निरुपचरितं, नान्यथा, लोभ एव निगृहीते सति, किं?-"तण्हाए छेअणं होइ"त्ति तृषः-अभिष्वङ्गलक्षणायाः किं?-"छेदनं भवति" व्यपगमो भवतीति गाथार्थः ।।१०६७।। अट्ठविहं कम्मरयं बहुएहि भवेहिं संचिअं जम्हा। तवसंजमेण धुव्वइ तम्हा तं भावओ तित्थं ।।१०६८।। व्याख्या-"अष्टविधम्" अष्टप्रकारं, किं?-"कर्मरजः" कर्मैव जीवानुरञ्जनाद्रजः कर्मरज इति, बहुभिर्भवैः सञ्चितं यस्मात्तपःसंयमेन "धाव्यते" शोध्यते, तस्मात्तत्-प्रवचनं भावतः तीर्थं, मोक्षसाधनत्वादिति गाथार्थः । ।१०६८।। (आवश्यकनियुक्ति एवं भाष्य भाग-३, श्लोक-१०६७-१०६८ मूल-टीका) * अथवा, प्राकृते "तित्थं" इत्युक्ते "त्र्यर्थम्" इत्यपि लभ्यते, इत्येतद् दर्शयन्नाहकोहग्गिदाहसमणादओ व ते चेव जस्स तिण्णत्था। होइ तियत्थं तित्थं तमत्थसद्दो फलत्थोऽयं ।।१०३६ ।। क्रोधाग्निदाहोपशम-लोभतृष्णाव्यवच्छेद-कर्ममलक्षालनलक्षणास्त एवानन्तरोक्तास्त्रयोऽर्थाः फलरूपा यस्य तत् व्यर्थं, तच्च संघ एव; तदव्यतिरिक्तं ज्ञानादित्रयं वा व्यर्थं प्राकृते "तित्थं" उच्यते। अर्थशब्दश्चायं फलार्थो मन्तव्यः । इदमुक्तं भवति-भगवान् संघः, तदव्यतिरिक्तज्ञानादित्रयं वा महातरुरिव भव्यनिषेव्यमाणं क्रोधाग्निदाहशमनादिकांस्त्रीनर्थात् फलति, अतस्त्र्यर्थमुच्यत इति ।।१०३६ ।। (विशेषावश्यकभाष्य भाग-१, टीका श्लोक-१०३६) For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ પ૦ ભાવતીર્થ – રત્નત્રયી rationalisation છે. આજના બુદ્ધિજીવીઓ ધર્મમાં rationale approachની અપેક્ષા રાખે છે, પણ એમને જૈન ધર્મની રત્નત્રયીની ઓળખ-જાણકારી નથી. આમાં કોઈ ધર્મની monopoly (ઇજારો) નથી. દરેક ધર્મવાળાને સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચા આચરણ સાથે કોઈ વાંધો ન હોઈ શકે, માત્ર મિથ્થા સાથે જ વિરોધ હોવો જરૂરી છે. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રની વાત દરેક ધર્મોમાં છે, પરંતુ સમ્યગૂ અને મિથ્યાના વિભાગીકરણમાં ગોટાળો છે. આત્માના દાહને વધારે, તૃષ્ણાને પ્રજ્વલિત કરે અને મલનો સંચય કરે તેવી વિચારધારા કે પ્રવૃત્તિ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્રમાં કદી સમાવેશ ન પામે; છતાં અન્ય ધર્મમાં તેનો શંભુમેળો છે, અર્થાત્ સંસાર અને મોક્ષના કારણોને ઉપદેશમાં મિશ્રણ છે, જે પૂર્ણસુખના માર્ગે ન લઈ જઈ શકે. જૈનદર્શનમાં માત્ર દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રશંસા કે ઉપદેશ નથી, પણ તેના સમ્યપણાનો ભારપૂર્વક આગ્રહ છે; કેમ કે દર્શન-જ્ઞાન-ચારિત્ર ઊલટા થાય તો સંસાર વધારે, અને સમ્યક થાય તો સંસારનો નાશ કરે. આ સંસારની કોઈપણ ભૌતિક પ્રવૃત્તિ હોય, કે ધર્મના ક્ષેત્રની આધ્યાત્મિક પ્રવૃત્તિ હોય, દરેકમાં શ્રદ્ધા, જ્ઞાન, આચરણ જોઈશે જ. તે વિના ફળ પેદા નહીં થાય. આ વિશ્વમાં કાર્યમાત્ર પ્રત્યે ઇચ્છા, જ્ઞાન, પ્રયત્ન કારણ છે. દર્શન, જ્ઞાન, ચારિત્રને ભગવાને મોક્ષના ઉપાયો કહ્યા તે આશ્ચર્યકારી નથી, પરંતુ તેમાં જે સમ્યગુ-મિથ્યાનો વિભાગ દર્શાવ્યો, તે જ આશ્ચર્યકારી છે. તમારી પાસે અત્યારે પણ દર્શન, જ્ઞાન, ચારિત્ર છે જ. તમે શ્રદ્ધા વિનાના નથી. સંસારમાં અડગ શ્રદ્ધા છે, અથાગ વિશ્વાસ છે. દા.ત. તમે ડૉક્ટર, વકીલ, સી.એ. આદિ પર કેટલો વિશ્વાસ રાખી ચાલો છો ! સભા : રાખવો પડે છે, ત્યાં તાત્કાલિક ફળ મળે છે. સાહેબજી : ડૉક્ટર ઇજેક્ષન આપે અને વાગે તે તાત્કાલિક ફળ છે. તમને ઇન્વેક્ષન લેતાં ગલગલિયાં થાય છે ? અરે ! ઘણીવાર તો જોરથી અપાઈ ગયું હોય તો કેટલાય દિવસ સુધી દુઃખે. તત્કાળ ફળ તો ત્યાં પણ નથી મળતું. ફળ તો પછી જ મળે છે, છતાં ત્યાં શ્રદ્ધા છે. સભા : સારું થઈ જાય છે. સાહેબજી : ઇજેક્ષન આપ્યું અને reactionથી તત્કાલ પરલોકમાં ઊપડી ગયા એવા પણ દાખલા છે. સભા : જવલ્લે જ બને. સાહેબજી : જવલ્લેમાં તમારો નંબર નહીં લાગે તેની ખાતરી છે ? સભા : અખતરો છે, જોખમ છે. સાહેબજી : છતાં ત્યાં વિશ્વાસ છે. અહીં તો ફળની guarantee કહીએ છીએ, છતાં વિશ્વાસ નથી. તમારો સંસારનો વિશ્વાસ કડવા અનુભવો પછી પણ અડગ છે. તમે બધા દઢ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી પ૧ શ્રદ્ધાળુ છો; કારણ કે સંસારમાં શ્રદ્ધા ન રાખો તો જીવી જ ન શકો. ઘરમાં પત્ની પર વિશ્વાસ છે કે રાંધે છે તેમાં ઝેર નહીં નાંખે. જોકે ઘણાની પત્નીઓએ ઝેર નાખીને મારી નાંખ્યાના દાખલા રોજ બને છે, ખાનદાન કુટુંબમાં પણ આવા કિસ્સા બને છે, છતાં વિશ્વાસ રાખો છો એટલે કુટુંબમાં રહ્યા છો; તે જ રીતે વેપારમાં, વ્યવહારમાં વિશ્વાસ રાખીને જ જીવો છો, શ્રદ્ધા વિના તમે સંસારમાં ડગલું પણ ભરી શકો તેમ નથી. દર્શન વિના સંસાર ચાલે જ નહીં. તમે જે રીતે સામાજિક, આર્થિક, કૌટુંબિક જીવન જીવો છો, તે દ્વારા જે લાભ મેળવો છો, તે મેળવવા માટે તમારે પરસ્પર જબરદસ્ત વિશ્વાસ રાખવો જ પડે છે. ઘણી વખત વિશ્વાસ ઠગારો નીવડે તોપણ, મન મનાવી પાછો વિશ્વાસ સ્થિર કરો છો. સંસારના વિશ્વાસને ભગવાન મિથ્યા એ કારણથી કહે છે, કે તે તમામ વિશ્વાસ આજ નહીં તો કાલ, એક રીતે યા બીજી રીતે, ખોટા પડવાના જ છે, ઠગારી નીવડવાના જ છે. સભા : અમને પત્ની પર વિશ્વાસ છે કે ઝેર નહીં આપે, તો તે ખોટો વિશ્વાસ છે ? સાહેબજી : તમારું પુણ્ય હશે તો કદાચ બહારનું ઝેર નહીં આપે, પણ અંદરનું ઝેર તો આખો દિવસ આપે જ છે. સુબાહુકુમારને મા કહે છે : “તું દિક્ષા લઈશ તો તારી આ ૫૦૦ યુવાન રાણીઓનું શું થશે ?' ત્યારે સુબાહુકુમાર કહે છે : “ઘરમાં એક નાગણ નીકળે તો ઊંઘ ન આવે, તો ૫૦૦ નાગણો સાથે મા હું કેવી રીતે રહું?” આ ઉપમા સત્ય લાગવી જોઈએ. સુબાહુકુમાર અસત્ય બોલ્યા તેવું શાસ્ત્રમાં કહ્યું નથી. એ જેને નાગણ કહે છે તેને તમે નાગણ માનો છો ? શાસ્ત્ર કહે છે કે પુરુષ માટે સ્ત્રી નાગણ છે અને સ્ત્રી માટે પુરુષ નાગ છે. આખો દિવસ ડંખ મારે તેવો છે. અહીં સમજાવું જોઈએ કે વિજાતીયમાં વાસનાને પ્રદીપ્ત કરવાનું બીજ પડ્યું છે. કાતિલ સાપ કરડે અને તમને ચોવીસ કલાક જે બળતરા થાય, તેના કરતાં કાળજાને કાપી નાંખે તેવી વાસનાની પીડા આ નાગ-નાગણ એકબીજાને કરે છે. કેટલા તો આ સંસારમાં વાસનાની પીડા સહન ન કરી શકવાથી આપઘાત કરીને મરે છે, જીવતાં ૧. હવે સુબાહુકુમાર એમ વિનવે અમે લઈશું સંજમભાર, માડી મોરી રે, મા મેં વીર પ્રભુની વાણી સાંભળી તેથી મેં જાણ્યો અથિર સંસાર, માડી મોરી રે, હવે હું નહીં રાચું રે (આ) સંસારમાં..૧ હાંરે જાયા ! તુજને પરણાવી પાંચસેં નારીઓ રૂપે અપછરા સમાન, જાયા મોરા રે, ઊંચા તે કુળમાં ઉપની રહેવા પાંચશે પાંચશે મહેલ, જાયા મોરા રે, તુજ વિના ઘડીય ન નીસરે...૮ હાંરે માડી ! ઘરમાં જો નીકળે એક નાગણી સુખે નિદ્રા ન આવે લગાર, માડી મોરી રે, તો પાંચશો નાગણીઓમાં કેમ રહું મારું મનડું આકુળ-વ્યાકુળ થાય, માડી મોરી રે, હવે હું નહીં રાચું રે (આ) સંસારમાં...૯ (સૌભાગ્યવિજયની સુબાહુકુમારની સઝાય ગાથા-૧-૮-૯) * स्मराग्निना प्रदग्धानि शरीराणि शरीरिभिः । शमाम्भसा ह्यसिक्तनि निर्वृत्तिं नैव भेजिरे।।९२।। अग्निना तु प्रदग्धानां शमोऽस्तीति यतोऽत्र वै। स्मरवह्निप्रदग्धानां शमो नास्ति भवेष्वपि ।।९३।। मदनोऽस्ति महाव्याधिदुश्चिकित्स्यः सदा बुधैः। संसारवर्धनोऽत्यर्थं दुःखोत्पादनतत्परः ।।९४ ।। यावद्यस्य हि कामाग्निर्हदये प्रज्वलत्यलम्। आश्रयन्ति हि कर्माणि तावत्तस्य निरन्तरम्।।९५ ।। कामाऽहिदृढदष्टस्य तीव्रा भवति वेदना। यया सुमोहितो जन्तुः संसारे परिवर्तते।।९६।। (ज्योतिविजयजी कृतम् श्री तत्त्वामृतम्) For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ પર ભાવતીર્થ - રત્નત્રયી સળગીને મરે છે; તેના દાખલા રોજ તમે પણ સાંભળો-વાંચો છો; છતાં આ સત્ય તમને હૃદયમાં ઊતરતું નથી. સુબાહુકુમાર કહે છે કે મારા મનને શાંત, નિર્વિકારી, પ્રસન્ન રાખવામાં આ પ૦૦ અવરોધક છે.' કામવિકાર એ આત્માને કાતિલ ઝેરની વેદના કરનાર છે, તેવી સુબાહુકુમારની અનુભૂતિ છે. શરીરનું ઝેર ઉપચારથી મટી પણ જાય, કદાચ ન મટે તો એક ભવના પ્રાણ લે; પણ આ ઝેર તો ભવોભવના પ્રાણ લે છતાં તમે તેને ઝેર માનવા તૈયાર નથી, કેમ કે મિથ્યાદર્શન છે. સુબાહુકુમાર માતાને કહે છે : “મા, તને તારા દીકરાની ચિંતા હોય, એના સુખનો વિચાર હોય, તો આ ૫૦૦ નાગણ સાથે રહેવાનો આગ્રહ ન કર.' સભા ઃ પ૦૦ને પરણીને લાવ્યા કેમ ? સાહેબજીઃ તેમને ભૂલ ખબર પડી તો પાછા વળ્યા, પરંતુ તમે તો માર ખાઈ ખાઈને પણ પાછા ફરવા તૈયાર નથી. સમ્યગ્દર્શનના અનુભવથી એમની સાન ઠેકાણે આવી ગઈ. માંકડ-મચ્છર-કાનખજૂરા-સાપ-વીંછી કરડીને દુઃખ આપે છે તેવું તમે માનો છો, પણ અંતરમાં ડંખ આપીને પડનાર કામ-ક્રોધ છે તેવું તમે માનતા જ નથી. પુણ્ય હશે તો પત્ની ઝેર નહીં આપે, પરંતુ ઝેર ન જ આપે તેવો જે આંધળો વિશ્વાસ છે તે ખોટો છે. બાહ્ય જગતમાં પણ દાખલા બન્યા છે. તમને પણ કોઈએ guarantee નથી આપી, છતાં સંપૂર્ણ વિશ્વાસ લઈને ફરો છો. અત્યારે તમને કુટુંબ-પરિવાર-દેહ-ઇન્દ્રિયો-ધન-સત્તા-ભોગો ઉપર જબરદસ્ત અને નિશ્ચલ વિશ્વાસ છે; એવી અડગ શ્રદ્ધા છે કે અમે હલાવીને થાકી જઈએ તોપણ તમારો વિશ્વાસ હલે નહીં. આ જ મિથ્યાદર્શન છે. તમે જેના પર વિશ્વાસ રાખ્યો છે તે રોસાપાત્ર હોય તો મારે વિશ્વાસ ડગાવવો નથી; કેમ કે કોઈનો સાચો વિશ્વાસ તોડવો તે પણ વિશ્વાસઘાત છે, જે પાપ છે. તમે સાચે ઠેકાણે વિશ્વાસ કર્યો હોય તો આખી જિંદગી લઈને ફરો અમને વાંધો નથી. દેહ પર વિશ્વાસ રાખ્યો છે, પરંતુ આ દેહ તમને ધક્કો મારીને બહાર કાઢશે જ. તમે પરમ વિશ્વાસથી જેને પૂજો છો, તે જ આ ખોળિયું તમારા આત્માને ન ગમે તોય બહાર કાઢશે. અરે ! અંદર રાખે તોપણ ક્યારેક રિબાવી રિબાવીને જીવાડે. આ શરીર પરનો વિશ્વાસ પોકળ જ છે. તમે જાતે વિચારો કે જેના જેના પર ભરોસો રાખ્યો છે તેમાં ભરોસાપાત્ર કોણ ? અને ભરોસાનો છેહ આપનારા કેટલા ? હકીકતમાં આ તમામ પરના વિશ્વાસનો વહેલો-મોડો દ્રોહ થવાનો છે, તમારા વિશ્વાસનો ઘાત નક્કી છે, ન થાય ત્યાં સુધી અંધારામાં મસ્તીથી જીવો. સભા ઃ સમ્યગ્દષ્ટિ સંસાર પર વિશ્વાસ ન રાખે ? સાહેબજી ઃ સમ્યગ્દષ્ટિ ભૌતિક જગતરૂપ સંસાર પર જરાય વિશ્વાસ ન રાખે. તે માને કે આ સ્વપ્નતુલ્ય અસાર છે. મકાન પડે ત્યારે સમ્યગ્દષ્ટિ માનતો જ હોય કે મારું નહોતું એટલે છોડવું પડ્યું. તમે કાયમ મારું માનીને રહેતા હો તો તેવા અવસરે છાજિયાં લ્યો. જીવનમાં તમામ ખોટા વિશ્વાસ કાઢી નાંખો એટલે મિથ્યાદર્શન ચાલ્યું જાય. સાચા વિશ્વાસને અમારે For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી ૫૩ મિથ્યાદર્શન કહેવું નથી. સમ્યગ્દષ્ટિ પણ દેહમાં રહે, છતાં માને કે આ દેહ મને ગમે ત્યારે દગો દેશે. તેથી જ્યારે મરવાનું આવે તો તેને હતાશા ન થાય. તે તૈયારી કરીને જ બેઠો હોય. પુણ્યથી રહેવા બંગલો મળ્યો હોય, પણ તે મને કાયમ સુખ-શાંતિ આપશે, મારા માટે સદા આશ્રયસ્થાન છે, તેવો આંધળો વિશ્વાસ રાખ્યો હોય, તો તેને ચોવીસે કલાક મમત્વથી બંગલાની ચિંતા રહેશે. જોકે બંગલાને તમારા પર મમત્વ નથી, તેને તમે મરો કે જીવો તેની કોઈ પડી નથી. તે તમારી ઇચ્છાથી ટકવાનો કે તૂટવાનો નથી; છતાં ખોટી માલિકીયતનો આંધળો વિશ્વાસ રાખ્યો, એટલે જીવતાં પણ દુઃખ અને મરતાં પણ અવશ્ય દુઃખી થવાનું. કેટલાકના મકાન તેમની સામે જ સળગીને કે ધરતીકંપથી તૂટીને ખલાસ થઈ ગયાં, પોતે પણ તેમાં શેકાઈને કે દબાઈને મરી ગયા. તમારું પુણ્ય હોય તો તમે બચી જાઓ, અરે ! તમારો બંગલો પણ બચી જાય, આખી જિંદગી બંગલો સલામત રહે, તોપણ મૃત્યુ વખતે તેમાંથી બહાર કાઢશે જ. સભા : જલદી કાઢો, એમ કહેશે. સાહેબજી : બધું પ્રત્યક્ષ જ જુઓ છો, છતાં અસર થતી નથી. તમારી શ્રદ્ધાનો સો વાર ભંગ થતો દેખાય તોપણ તમારો વિશ્વાસ અડગ છે, કે “એને જે થયું તે મને નહીં થાય.' જોકે તમને કોણે guarantee આપી તે ખબર જ નથી. મહાભારતમાં લખ્યું છે કે “તળાવ પર તરસથી પાણી પીવા ગયેલ યુધિષ્ઠિરને યક્ષે પૂછ્યું : “આ જગતનું મહાન આશ્ચર્ય શું ?” તો યુધિષ્ઠિર કહે છે : “આ જગતમાં મોટામાં મોટું આશ્ચર્ય એ છે કે સૌ લોકો બીજાને મરતા જુએ છે, તેમને ઘરની બહાર કાઢે છે, સ્મશાનમાં બાળી આવે છે, છતાં “હું ક્યારેય મરવાનો નથી” એ રીતે જ જીવે છે. તમે કહો કે પ્રત્યક્ષ હોય તો માનીએ. આ બધું પ્રત્યક્ષ જ છે, છતાં મન સ્વીકારતું નથી; કારણ કે મિથ્યાદર્શનની અંધશ્રદ્ધાનાં મૂળિયાં ઘણાં મજબૂત છે. સભા : આખો દિવસ મરવાનો જ વિચાર કરવાનો ? સાહેબજી : સતત મરવાનો વિચાર કરવાનું નથી કહ્યું, માત્ર સત્ય છે તેનો નિર્ણય અને સ્વીકાર કરવાનું કહ્યું છે. હજારોના જીવનમાં જે પ્રત્યક્ષ છે તેને અવગણવાથી સુખી નહીં થવાય. કેટલાયે પોતાના જીવનમાં દેહને જીવની જેમ સાચવ્યો, સતત પંપાળીને પૂજ્યો, દિનરાત તેની સેવા-ચાકરી-માવજત કરી; તોપણ દેહે તેમની હાલત શું કરી ? તે વિચારવું જોઈએ. છતાં તમારા જીવનમાં દેહને સર્વસ્વ માનો તે તમારો ખોટો વિશ્વાસ છે. એક માણસ માટે બજારમાં સો કડવા અનુભવ થાય અથવા સો જણા કહે કે આ ગુંડો છે, એવચની છે, તો તમારો તેના પર આંધળો વિશ્વાસ રહે ? તેમ સત્ય વિચારતાં સંસારમાંથી જે દિવસે તમારી શ્રદ્ધા ખસી જશે તે દિવસે આપમેળે સમ્યગ્દર્શન પેદા થશે. તમારા જીવનમાં જેટલા મિથ્યા વિશ્વાસ છે, તે બધા વીણી વીણીને કાઢી નાંખો. જે શરણ છે તેના પર જ શરણની બુદ્ધિ १. प्रणयविहीने दधदभिषङ्गम्, सहते बहुसन्तापम् । त्वयि नि:प्रणये पुद्गलनिचये, वहसि मुधा ममतातापम् ।।६।। (૩૫. વિનયવિનયની વિરચિત શાન્તસુધારસ ઢાત્ર-૧) For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ભાવતીર્થ - રત્નત્રયી રાખો, રક્ષક છે તેને જ રક્ષક માનો, જે હિતકારી છે તેમાં જ હિતકારીની બુદ્ધિ કેળવો. આટલું કરશો તો સમ્યગ્દર્શન સરળતાથી પ્રગટશે. મિથ્યાશ્રદ્ધા અંતે નક્કી દુઃખ આપનારી નીવડે છે. અમારે તમને મૃત્યુ યાદ કરાવી દુઃખી નથી કરવા, પણ સત્યનો નિર્ણય કરાવી, સારાંશરૂપે બોધપાઠ લઈ, પ્રસન્નતાથી જીવન જીવો, વધારે દુઃખી ન થાઓ તે માટે આ સલાહ છે. વાસ્તવિકતાની અનુભૂતિ કરાવવી છે. જેટલા વાસ્તવવાદી બનીને જીવશો તેટલા દુઃખી નહીં થાઓ. સમ્યગ્દર્શનનો શાંતિદાયક પરિણામ : સમ્યગ્દર્શનમાં એક જ અટલ શ્રદ્ધા છે કે મારા આત્માને ચોવીસે કલાક સાચી સુખ-શાંતિ આપનાર મારા આત્માના ગુણો છે, તે સિવાયના તમામ સંક્લિષ્ટ ભાવો ત્રાસ-સંતાપ આપનાર છે. તત્ત્વચિંતનથી આવો અડગ વિશ્વાસ સમ્યગ્દષ્ટિને હોય છે. ભૌતિક વસ્તુઓ જરૂરિયાત પ્રમાણે કામચલાઉ ધોરણે મેળવવી પડે, સાચવવી પડે, પરંતુ વાસ્તવમાં તેમાં મારા આત્માને ખરી સુખ-શાંતિ આપવાની શક્તિ નથી. તમે જીવનમાં કોઈ પણ પ્રવૃત્તિ કરતા હો, પરંતુ શાંતિ-અશાંતિનો અનુભવ તો તમારા મનોભાવોના આધારે થાય છે. જો મનમાં સંક્લિષ્ટ ભાવો હશે તો દુઃખનો અનુભવ થશે જ, અને મનમાં શુભ ભાવો હશે તો શાંતિનો અનુભવ કરવામાં ઇન્દ્ર પણ દખલગીરી નહીં કરી શકે. આ સંસારનું એકાંતે પરમ સત્ય આટલું જ છે કે જીવમાત્રને તેના વિશુદ્ધ ગુણ સુખ-શાંતિ આપે છે, અને તેના દોષો જ તેને ત્રાસ-અશાંતિ-દુઃખ આપે છે. તેના વિના આ દુનિયામાં તમને સીધું સુખ આપનાર કે દુઃખ આપનાર કોઈ નથી. તમે શુભ ભાવમાં રહો છતાં અશાંતિનો અનુભવ થાય તે ત્રણ કાળમાં બને નહીં. તમારા મનમાં વાસના પ્રદીપ્ત થાય અને તમે શાંતિથી રહી શકો તે પણ ત્રણ કાળમાં શક્ય નથી. તેથી જ જેના મનમાં નિર્મળ બ્રહ્મચર્યનો ભાવ છે તેને અશાંતિ છે જ નહીં. આ વાત અનુભવ આધારિત સત્ય છે, પ્રયોગસિદ્ધ છે, નાસ્તિક પણ આનાકાની કે અસ્વીકાર કરી શકે તેમ નથી. સભા : બીજાનાં દુઃખોને જોઈને દુઃખી થાય તો ? સાહેબજી : તે કરુણાનો પરિણામ છે, જે પ્રશસ્ત દ્વેષમાંથી પેદા થાય છે. તે પણ એક કષાયનો પરિણામ છે. શુભ હોવા છતાં કષાયરૂપ છે, માટે આવેગજન્ય થોડી પીડા રહેવાની. સિદ્ધ ભગવંત પૂર્ણ સુખી છે, કેમ કે તેમને કષાય જ નથી. સમગ્ર વિશ્વને જોવાની શક્તિ એમનામાં છે, તેઓ સતત આખું જગત જુએ છે, જાણે છે, સમજે છે; તોપણ તેમને કોઈ અશાંતિ, વ્યગ્રતા નથી, કેમ કે બીજાના દુઃખની અસર નથી, સર્વથા નિર્લેપ છે. તેમનો પૂર્ણ ૧. રાષમહામહોપનામતના મેળંશજાદા, યે વાગ્યે દુ:દેતવ: રૂTI દુષ્ટતયા નિત્ય, लोकसन्तापकारिणः। ... ज्ञानवैराग्यसंतोषत्यागसौजन्यलक्षणाः। ये चान्ये जनताऽऽह्लादकारिणः शिष्टसंमताः ।।५।। (उपमिति० प्रस्ताव-३, शुभपरिणामराजा वर्णन) For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ભાવતીર્થ - રત્નત્રયી મધ્યસ્થતાનો પરિણામ જ ખરી શાંત-પ્રશાંતતા આપે છે. જે મોક્ષમાં જાય તેનો આત્મા શાંતપ્રશાંત છે, સર્વ ક્લેશ, સર્વ બંધન, સર્વ આધિ-વ્યાધિ-ઉપાધિથી મુક્ત છે. આત્માના નિર્મળ જ્ઞાન આદિ ગુણોમાં રમ્યા કરે, મોક્ષમાં ગુણનો ખજાનો માતો નથી. સિદ્ધ ભગવંત ચોવીસે કલાક આત્મગુણોના ભોગ-ઉપભોગમાં પરોવાયેલા રહે છે. તેઓ નિષ્ક્રિય બેઠા નથી, સતત એક જ પ્રવૃત્તિ છે કે મેળવેલું માણો. જે સિદ્ધ કર્યું છે તેને સતત ભોગવ્યા કરો. આત્માના અપાર ઐશ્વર્યનો ભોગવિલાસ તેમના આત્મામાં અવિરત વહ્યા કરે છે. આ નિર્વિકારી ચેતનની અવસ્થામાં કોઈપણ સંતાપનો અવકાશ જ નથી; કેમ કે સંતાપદાયક તમામ ભાવો આત્મામાંથી બહાર નીકળી ગયા છે. હવે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રનો તેમનામાં કણિયો પણ નથી. સભા : સિદ્ધો કેવું સુખ ભોગવે છે, તે દષ્ટાંત દ્વારા સમજાવો. સાહેબજી : શાસ્ત્રમાં આવતું દૃષ્ટાંત લાંબું છે. વર્ણન કરતાં દિવસો વીતી જાય. સાંભળતાં આશ્ચર્ય થાય એવું વોલ્યુમોનાં વોલ્યુમો (ગ્રંથોનાં ગ્રંથો) ભરાય એટલું વર્ણન છે. ભૌતિક સુખની એકાંતે દુઃખરૂપતા : સભા : દુઃખ હોય તોં જ સુખ થાય, એવો નિયમ ભૌતિક ક્ષેત્રમાં જ છે ? કે આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ છે ? સાહેબજી : ના, અધ્યાત્મના ક્ષેત્રમાં દુઃખસાપેક્ષ સુખનો નિયમ નથી; કેમ કે તે સ્વાધીન ૧. અક્ષયદાન અચિંત્યના, લાભ અયને ભોગ હો જિનજી, વીર્યશક્તિ અપ્રયાસતા, શુદ્ધ સ્વરૂપ ઉપભોગ હો જિનાજી ||૪|| એમ અનંત ગુણનો ધણી, ગુણગણનો આનંદ હો જિનજી, ભોગરમણ આસ્વાદયુત, પ્રભુ તું પરમાણંદ હો જિનજી ૭ (દેવચંદ્રજી કૃત સુપાર્શ્વનાથ જિન સ્તવન ગાથા-૪, ૭) ૨. માવાનાजत्तो च्चिय पच्चक्खं सोम्म! सुहं नत्थि दुक्खमेवेदं । तप्पडियारविभत्तं तो पुण्णफलं ति दुक्खं ति।।२००५।। सौम्य! प्रभास! यत एव दुःखेऽनुभूयमाने कस्याप्यविपर्यस्तमतेः सुखं प्रत्यक्षं नास्ति, सुखानुभवः स्वसंविदितो न (निवेद्यते) विद्यते, अत एवास्माभिरुच्यते-"दुक्खमेवेदं" इति, यत् किमप्यत्र संसारचक्रे सक्-चन्दना-ऽङ्गनासंभोगादिसमुत्थमपि विद्यते तत् सर्वं दुःखमेवेत्यर्थः, केवलं तस्याङ्गनासंभोगादिविषयौत्सुक्यजनितारतिरूपस्य दुःखस्य प्रतीकारोऽङ्गनासंभोगादिकस्तत्प्रतीकारस्तेन तत्प्रतीकारेण दुःखमपि सद् विभक्तं मूढै देन व्यवस्थापितम्-तत्प्रतीकाररूपं कामिनीसंभोगादिकं पामाकण्डूयनादिवत् सुखमध्यवसितम्, शूलारोपण-शूल-शिरोबाधादिव्याधि-बन्ध-वधादिजनितं तु दुःखमिति। रमणीसंभोगचक्रवर्तिपदलाभादि सुखं स्वसंविदितं "दुःखम्" इति वदतां प्रत्यक्षविरोध इति चेत्। तदयुक्तम्, मोहमूढप्रत्यक्षत्वात्, तस्य तल्लाभौत्सुक्यजनितारतिरूपदुःखप्रतीकाररूपत्वाद् दुःखेऽपि तत्र सुखाध्यवसायः, पामाकण्डूयना-ऽपथ्याहारपरिभोगादिवत्; तथाचोक्तम्-"नग्नः प्रेत इवाविष्टः क्वणन्तीमुपगृह्य ताम्। गाढायासितसर्वाङ्गः स सुखी रमते किल।।१।। औत्सुक्यमात्रमवसादयति प्रतिष्ठा क्लिश्नाति लब्धपरिपालनवृत्तिरेव। नातिश्रमापगमनाय यथा श्रमाय राज्यं स्वहस्तगतदण्डमिवातपत्रम्।।२।। भुक्ताः श्रियः सकलकामदुधास्ततः किं संप्रीणिताः प्रणयिनः स्वधनैस्ततः किम्? । दत्तं पदं For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ પડ ભાવતીર્થ - રત્નત્રયી સુખ છે, સહજ સુખ છે. તેને ભોગવવા કોઈ જડ વસ્તુની જરૂરિયાત-અપેક્ષા નથી. વળી, તે સુખ દુઃખમાં રાહતરૂપ નથી. આત્માના નિર્મળ જ્ઞાનનો અનુભવ કરવા પૂર્વશરતરૂપે કોઈ દુઃખની આવશ્યકતા નથી. ભૌતિક ક્ષેત્રમાં પરાધીન સુખ છે, તેથી ભોગ-ઉપભોગ માટે જડ વસ્તુઓની આવશ્યકતા છે; વળી દુઃખસાપેક્ષ છે, તેથી સંગ્રહરૂપે પહેલાં દુઃખ જરૂરી છે. તે વિના દુઃખોપચારરૂપ સુખ ન સંભવે. આખા સંસારનાં જેટલાં પણ ભૌતિક સુખો છે તે તમામ દુઃખોપચારરૂપ છે. એટલે કે પેદા થયેલા દુઃખનો ઉપચાર છે, ચિકિત્સા છે. પહેલાં આગમાં દાઝો, પછી ઠારવા માટે ઠંડકની દવા લગાવો; તેમ મનમાં વાસના જગાડો, પછી તેને ઠારવા ભોગનો ઉપચાર કરો. આ ભૌતિક સુખોનો સાર્વત્રિક ક્રમ છે. સંસારનાં સુખોમાં દુઃખ વિના સુખ છે જ નહીં. જ્યારે જ્યારે સુખ જોઈતું હોય ત્યારે પૂર્વશરતરૂપે પહેલાં દુઃખ ભોગવવું જ પડે. ગરમી વિના પંખાનું સુખ નહીં, ઠંડી વિના heaterનું સુખ નહીં, ભૂખ વિના ખાવાનું સુખ નહીં, થાક વિના આરામનું સુખ નહીં, દુખાવા વિના માલીશની મજા નહીં. આ ક્રમ ગોઠવાયેલો જ છે. આત્માના સુખમાં આવી શરત જ નથી. ત્યાં તો માત્ર અંતરમાં મધુર સ્વાદવાળો ગુણનો પરિણામ છે, તેને તમારી ચેતના દ્વારા સતત ભોગવ્યા કરો, રસ લીધા જ કરો. બસ, મજા મળ્યા કરશે જે અખૂટ હશે. કોઈને સાપેક્ષ છે જ નહીં, તેથી તકલીફ નથી. સભા ઃ તે મધુર સ્વાદ કેવો ? સાહેબજી : તે તો અનુભવે તે જાણે, બીજા તો શબ્દોથી વર્ણન કરે પણ તેમાંય મર્યાદા છે. છતાં વાણીથી શક્ય એટલું મોક્ષના સુખનું વર્ણન શાસ્ત્રમાં દાખલા-દલીલપૂર્વક કરેલ છે, જે સચોટ છે. સભા : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર મોક્ષમાર્ગ છે, પરંતુ મોક્ષનું સુખ સમજાયા વિના મોક્ષમાર્ગ કેવી રીતે ગમે ? સાહેબજી : કેરીના ગોટલામાં પણ થોડો કેરીનો સ્વાદ હોય, શેરડીના ગાંઠામાં પણ શેરડીનો અલ્પ રસ હોય, તેમ મોક્ષના કારણમાં પણ મોક્ષનો આંશિક સ્વાદ છે. તમે હવા ખાતા ફરો છો, વાસ્તવમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર કશું ચાખ્યું જ નથી; છતાં ટૂંકમાં, તમારે યોગ્ય દૃષ્ટાંત દ્વારા સમજાવું. शिरसि विद्विषतां ततः किं कल्पं स्थितं तनुभृतां तनुभिस्ततः किम्? ।।३।। इत्थं न किञ्चिदपि साधन-साध्यजातं स्वप्नेन्द्रजालसदृशं परमार्थशून्यम्। अत्यन्तनिर्वृतिकरं यदपेतबाधं तद् ब्रह्म वाञ्छत जनाः! यदि चेतनास्ति।।४।।" इत्यादिना। "पुण्णफलं ति दुक्खं ति" यत एवमुक्तप्रकारेण दुःखेऽपि सुखाभिमानः, तस्मात् पुण्यफलमपि सर्वं तत्त्वतो તુમેવેતિ ર૦૦૧ TI (વિશેષાવળમાણ મા-૨, સ્નો-૨૦૦૧, મૂત-ટીવા) * सर्वं पुण्यफलं दुःखं, कर्मोदयकृतत्वतः । तत्र दुःखप्रतीकारे, विमूढानां सुखत्वधीः ।।६३।। (અધ્યાત્મસાર, વિવાર-૧૮) For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી પ૭ ઇચ્છાપૂર્તિની અપેક્ષાએ મોક્ષસુખની ઝાંખી : પહેલાં નક્કી કરો : જીવનમાં જ્યારે જ્યારે સુખ મળે છે ત્યારે શેના કારણે મળે છે ? ભૌતિક ક્ષેત્રમાં પણ ઇચ્છાપૂર્તિ થાય ત્યારે સુખ મળે છે ? કે માત્ર ઇચ્છાથી સુખ મળે છે ? તમને લાખ રૂપિયા કમાવાની ઇચ્છા હોય, પરંતુ લાખ ન મળે ત્યાં સુધી દુઃખી રહેશો, જ્યારે લાખ રૂપિયા મળ્યા ત્યારે નાચવા લાગ્યા; કેમ કે ઇચ્છા પૂરી થઈ. આ જ બતાવે છે કે વિશ્વનો સનાતન-શાશ્વત નિયમ એ છે કે સુખ તૃપ્તિમાં છે, ઇચ્છામાં નહીં. ઇચ્છાના નિરાકરણથી કે ઇચ્છાની પૂર્તિથી તૃપ્તિ પેદા થાય છે, જે સુખાનુભવ કરાવે છે. એક ઇચ્છાની પૂર્તિ થાય તો આટલું સુખ, બે ઇચ્છાની પૂર્તિ થાય તો બમણું સુખ, એમ mathematically calculation (ગણિતની રીતે ગણતરી) કરો, અને પછી નિર્ણય કરો કે જેની સર્વ ઇચ્છા પૂરી થાય તેને કેટલું સુખ થાય ? જે calculation આવશે તે મોક્ષનું સુખ હશે; કારણ કે બધી ઇચ્છાઓ પૂરી થાય તેનું નામ જ સિદ્ધ છે. સર્વ સુંદર શક્તિઓની (લબ્ધિઓની) જેને સિદ્ધિ થઈ તે સાચા સિદ્ધ છે. સિદ્ધોને જોઈતું હતું તે સર્વ પામી ગયા છે, તેથી તેમના આત્મામાં હવે કોઈ ઇચ્છા જ રહી નથી. જેની સર્વ ઇચ્છા પૂર્ણ થઈ છે, એક પણ ઇચ્છા અધૂરી નથી, ત્યાંથી મોક્ષના સુખની હદ શરૂ થાય છે. તેથી મોક્ષમાં પૂર્ણ તૃપ્તિનું સુખ આવશે. સભા : તેને દુઃખોપચાર ન કહેવાય ? સાહેબજી : ના, ઇચ્છા કરવાની આવશ્યકતા જ નથી, તેથી દુઃખનો અવકાશ જ નથી. તૃષ્ણા વિના આ સૃષ્ટિમાં કદી દુઃખના અસ્તિત્વનો સંભવ નથી. પીડા નથી તેથી ઉપચાર ન રહ્યો. ઉપચારમાં પીડાની રાહત હોય છે. આ તર્ક સમજવા જેવો છે. તમારા જીવનમાં જ સરવાળો માંડો કે એક ઇચ્છાતૃપ્તિથી આટલું સુખ થયું; બેથી, ત્રણથી, ચારથી ક્રમિક વૃદ્ધિનો દર માંડો, તોપણ અંદાજથી જેની સર્વ ઇચ્છા પૂરી થાય તેના સુખનો તાળો મેળવી શકો. સભા ઃ ઇચ્છા પૂરી થઈ ગઈ, પછી જીવવાનો અર્થ શું ? સાહેબજી : તમે જીવનનો સાર ઇચ્છાને જ માનો છો ? આમની દૃષ્ટિએ ઇચ્છા એ જ જીવનનું બળ, પ્રાણ, મજા છે. જો આવો જ સિદ્ધાંત હોય તો સતત ઇચ્છા કર્યા કરો, પછી જુઓ કે અંદરથી કેવા દાઝો છો ? એક પણ ઇચ્છા પૂરી ન થાય અને માત્ર ઇચ્છાઓના ઢગલા હૃદયમાં સંઘરીને ફરો તો રીબાઈ રીબાઈને જીવન ઝેર જેવું બની જશે. આ બોલવાની વાત નથી, જાત પર અખતરો કરી પ્રયોગસિદ્ધ કરવા જેવી વાત છે. એક પણ ઇચ્છાપૂર્તિ નહીં થાય તો તમને તમારું જીવન સાર્થક નહીં, પણ દોઝખ જેવું લાગશે. જીવનની સાર્થકતા १. सिद्धाणि सव्वकज्जाणि जेण ण य से असाहियं किंचि। विज्जासुहइच्छाती, तम्हा सिद्धो त्ति से सद्दो।।६।। दीहकालरयं जं तु, कम्मं सेसियमट्ठहा। सियं धंत त्ति सिद्धस्स, सिद्धत्तमुवजायइ।।७।। (સિદ્ધપ્રાકૃત, સ્નો-૬-૭) For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી ૫૮ ઇચ્છામાં નહીં ઇચ્છાપૂર્તિથી થતાં સુખના અનુભવમાં છે. આ સત્ય નાસ્તિક પણ ઇનકારી શકે તેમ નથી. હકીકતમાં તમારા મનમાં મૂંઝવણ એ છે કે સર્વ ઇચ્છાઓ પૂરી થઈ ગયા પછી કરવું શું ? કારણ કે તમને નવરા બેસવું ફાવતું નથી. આમ પણ સ્વભાવથી મજૂર છો, એટલે કંઈક ને કંઈક ઉદ્યમ, પુરુષાર્થ, પરિશ્રમ જોઈએ. મોક્ષમાં સતત નવરા બેસી રહેવાનો તમને ડર છે; પણ અહીં તત્ત્વ સમજ્યા નહીં કે સર્વ ઇચ્છા પૂરી થઈ એટલે જોઈતું સંપૂર્ણ મેળવી લીધું. હવે નવરા બેસવાનું નથી, મેળવેલાને માણવાનું છે. સંસારમાં પણ જે અબજો કમાઈને બેઠા છે, તેમને ગમે તેટલી મોંઘવારી થાય પણ કમાવા જવું પડે તેમ નથી. એમ ને એમ જીવનમાં ઐશ્વર્ય-સત્તા-સંપત્તિ મળી ગયેલ છે. હવે તે બેઠા-બેઠા માખી ઉડાડશે કે મળેલું ભોગવશે ? બસ, મોક્ષમાં પણ મળેલું સતત ભોગવવાનું છે. સભા : ત્યાં મળે છે શું તે જ ખબર નથી. : સાહેબજી ઃ તેને માટે આંતરદૃષ્ટિ જોઈએ. સમ્યગ્દર્શનનો અર્થ આ જ છે ઃ જેને આત્માના ગુણોમાં જ સંપત્તિ-એશ્વર્ય, સુખ-શાંતિ-તૃપ્તિ દેખાય છે, તેમાં જ આનંદ આપવાની શક્તિ જણાય છે, તેનામાં સમ્યગ્દર્શન છે. તમારા મનમાં વિકાર-વાસના-આવેગ-કષાયો હોય તો તમે અંદરથી આકુળ-વ્યાકુળ રહો. તમે ક્રોધ, ઇર્ષ્યા કે રાગમાં રહો છતાં શાંતિ ભોગવો તે ત્રણ કાળમાં બને નહીં. જીવમાત્રને અશાંતિ-ત્રાસ આપનાર તેના દોષો જ છે. જેના આત્મામાંથી દોષો નીકળી ગયા અને ગુણો આવી ગયા, તેને ચોવીસે કલાક મજા જ મજા છે. આત્માના ગુણોના મધુર આસ્વાદની શ્રદ્ધા થાય તેને સમ્યગ્દર્શન છે, આત્માના ગુણોની સ્પષ્ટ સમજણ આવે તે સમ્યાન છે અને આત્માના ગુણોનો અનુભવ ચાલુ થાય તે સમ્યક્ચારિત્ર છે. આ ત્રણેની પરાકાષ્ઠા આવે એટલે મોક્ષ થઈ ગયો. મોક્ષ રત્નત્રયીમય છે. રત્નત્રયીની પરાકાષ્ઠા એ મોક્ષ છે, અને રત્નત્રયીનો પ્રારંભ એ મોક્ષમાર્ગ છે. તેથી જ મોક્ષમાર્ગમાં મોક્ષનું આંશિક સુખ સમાયેલું છે. જેને મોક્ષના સુખનો આંશિક અનુભવ કરવો હોય તેણે અહીં જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્રનો અનુભવ કરવો જોઈએ. તે ચાખે તો આપમેળે ખબર પડે. અત્યારે આ ત્રણમાંનો એક પણ ગુણ પ્રગટ્યો નથી, માટે મારે ઇચ્છાતૃપ્તિ આદિના ગુણાકાર આપીને સમજાવવું પડે છે. તમારા જીવનમાં જેટલા પણ શાંતિદાયક પરિણામ અનુભવાય તે શુભ પરિણામ છે, તેના કરતાં સમ્યગ્દર્શન આદિ નિરુપાધિક પરિણામોનો સ્વાદ જુદો જ હોય છે. માટે અત્યારે દાખલા દ્વારા તમને માત્ર વિચારતા કરી શકાય, આંશિક અનુભવ તો અંશથી રત્નત્રયી માગે. ભાવોથી થતાં સુખ-દુખનું મંથન ખૂબ જરૂરી છે. આમાં કોઈ પર વિશ્વાસ નથી રાખવાનો. તમે તમારા અનુભવને તાવો અને નક્કી કરો કે કયો ભાવ થાય તો મને સુખ-શાંતિનો અનુભવ ૧. મૂર્ત સંજ્ઞેશનાલસ્ય, પાપમંતનુવાદ્ભુતમ્। ન વર્તવ્યમત: પ્રાÌ:, સર્વ યત્વાવારળમ્।।૧।। હિંસાનૃતાવવ: પ, तत्त्वाश्रद्धानमेव च । क्रोधादयश्च चत्वार, इति पापस्य हेतवः ।। २० ।। वर्जनीयाः प्रयत्नेन तस्मादेते मनीषिणा । ततो न નાયતે પાપં, તસ્માત્રો દુ:વસંમવઃ ।।૨।। (પમિતિ॰ પ્રસ્તાવ-૨) For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી પ૯ થાય છે ? અને કયા ભાવથી મને અશાંતિ-દુઃખ થાય છે ? જેમ તમારી જીભ ઉપર કઈ વસ્તુ લાળમાં ભળે તો ભાવે, અને કઈ વસ્તુ ભળે તો ન ભાવે તે તમે સ્પષ્ટ કહી શકો છો, કે ખારી-મીઠી ભળે છે તો ભાવે છે, કડવી-તૂરી વસ્તુ ભળે છે તો ભાવતી નથી; તેમ મનનો કયો ભાવ પીડા આપે છે અને કયો ભાવ શાંતિ આપે છે, તેનું પૃથક્કરણ કરો. સભા : ઘણાને બીજાને પીડા આપવામાં શાંતિ મળે છે. સાહેબજી : તમારું આ વિધાન મને મંજૂર નથી; કેમ કે બીજાને પીડા આપવાની મહેનત કરો, પણ જો પેલો અંદરમાં અકળાય નહીં, તો પીડા આપનારને શાંતિ નહીં મળે. તે અકળાય તો જ તમને શાંતિ થશે. તમે પીડા આપી તેનાથી તેને અશાંતિ થઈ, તો તમને શાંતિ મળી; જે દર્શાવે છે કે પીડા આપવાથી તમને શાંતિ નથી થઈ, પરંતુ મનમાં જે અશુભ આવેગ હતો, જેનાથી તમે બેચેન હતા, તે પેલાને પીડા આપવાથી શમ્યો, તેથી તમને શાંતિ થઈ. તમારું તાકેલું નિશાન નિષ્ફળ જાય તો શાંતિ નહિ થાય. કોઈને ગુસ્સામાં અપશબ્દો કહો, પણ તે ધ્યાનમાં ન લે કે શાંતભાવે સહન કરી લે, તો તમે વધારે ધૂંઆપૂંઆ થશો; કારણ કે આવેગપૂર્વક તાકેલું તમારું નિશાન નિષ્ફળ ગયું છે, જેથી તમારો આવેગ શમ્યો નહીં. તે શમી જાય તો તમને અવશ્ય શાંતિ થાય. આનો અર્થ એ કે બીજાને પીડા આપવાથી નહીં, પણ તમારી આંતરિક પીડારૂપ તમારો દુષ્ટ આવેગ શમવાથી જ શાંતિ મળે છે. Universal lawનો ક્યાંય ભંગ નથી. એકલી ઇચ્છાથી સુખ-શાંતિ નહિ, પણ તૃપ્તિથી જ સુખ-શાંતિ મળે, એ નિયમ અચલ છે. અહીં આવેગ રહે ત્યાં સુધી શાંતિ નથી, આવેગ શમે એટલે તૃપ્તિજન્ય શાંતિ છે. તેથી કોઈપણ માર્ગે તૃપ્તિ મેળવો, સુખ અવશ્ય મળશે જ. તૃપ્તિ પેદા કરવાના ઉપાય એ છે : (૧) પહેલાં મનમાં આવેગજન્ય વ્યાકુળતા પેદા કરવી, ત્યારબાદ આવેગને શમાવી તૃપ્તિ મેળવી શકાય, જે દાઝીને દવા દ્વારા ઠંડક મેળવવા જેવો ઉપાય છે. (૨) જ્યારે બીજો રસ્તો આવેગથી કાયમ દૂર રહી સહજતૃપ્ત રહેવાનો માર્ગ છે, જેમાં વગર દાઝયે શીતળતા પામવાની છે. તમારે કયો રસ્તો પસંદ કરવો છે તે તમારી મરજી પર છે. સભા : આવેગ વગર તૃપ્તિ આવે ? સાહેબજી : તમે તમારી સામે હાજર સંયમી મહાત્માઓને જુઓ. આ કાળમાં પણ એવા મહાત્માઓ છે, જે કરોડોની ભૌતિક સંપત્તિ છોડી, દીક્ષા લઈ સુંદર સંયમ પાળે છે. તમે જેટલાં આવેગનાં સાધનો ઘરમાં વસાવ્યાં છે તેમાંનું વિકાર-આવેગનું એક સાધન ઉપાશ્રયમાં નથી, છતાં તેઓ મસ્તીથી જીવે છે. પરિચય કેળવી તેમના ચોવીસ કલાકનું જીવન જુઓ તો કોઈ જાતના આવેગ વિના શાંત-તૃપ્ત જીવન જીવનારા અત્યારે પણ હાજર છે. આ પ્રત્યક્ષ દાખલા નકારી શકાય તેમ નથી. જેને સ્ત્રીનું આકર્ષણ જ નથી તેને વાસના કેવી રીતે પીડશે ? તેને મનમાં સદા બ્રહ્મચર્યની તૃપ્તિ રહેવાની જ. દુનિયા પહેલાં વાસનાથી શેકાઈને પછી ભોગ દ્વારા તૃપ્તિ મેળવે છે. ભોગવીને વાસનાતૃપ્તિ કરવી હોય તો પહેલાં વિકારોથી દાઝવું અનિવાર્ય છે. વળી એ શાંતિ કામચલાઉ હશે, પાછા વિકારોના આવેગ, પાછું ભોગો દ્વારા તેનું શમન. For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ભાવતીર્થ - રત્નત્રયી આ દુઃખોપચારનો ક્રમ ગુમડું પકવીને ડ્રેસીંગ કરવા બરાબર છે. ગુમડા વિનાની નિરોગી દશા, અને ઉપચાર દ્વારા કામચલાઉ ગુમડું મટાડવું, બંને સ્વસ્થતામાં જમીન-આસમાનનો તફાવત છે. દુનિયા આ રહસ્ય સમજવા-સ્વીકારવા તૈયાર નથી; કારણ કે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર ગાઢ છે. જગત સુખ માટે જે માર્ગે દોડી રહ્યું છે, તે સુખ પણ તૃપ્તિનું જ છે, પણ તે કામચલાઉ-ક્ષણિક તૃપ્તિ પામવા પુનઃ પુનઃ દાઝીને ઠરવાનો માર્ગ છે. પ્રભુએ દર્શાવેલો તૃપ્તિનો માર્ગ સહજતૃપ્તિનો છે. વિકારોને મૂળમાંથી નષ્ટ કરીને સદા શાંત થવાનો અને પોતાની શુદ્ધ ચેતનાને માણવાનો આનંદમય માર્ગ છે; પણ તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન વિના સમજાય જ નહિ, અને આચરવા તો સમ્યક્યારિત્ર પણ જરૂરી છે. આ કાળમાં પણ જિનાજ્ઞા પ્રમાણે જે ચારિત્ર પાળે છે, તેના જીવનમાં સુખનો જે અનુભવ છે, તે સંસારી જીવોને કલ્પનાતીત છે. સભા : દાઝયા પછી ઠંડક થાય, તે સાચી ઠંડક નથી ? સાહેબજી : તેવી ઠંડક જોઈતી હોય તો પહેલાં દાઝવું પડે. ખંજવાળથી થતા ખસખરજવામાં રાહત જેને જોઈતી હોય તેણે ખસ-ખરજવું પેદા કરવું પડે. આવેગ શમાવીને જીવનમાં સુખ જોઈતું હોય તો પહેલાં આવેગથી રીબાવવું અનિવાર્ય જ રહેવાનું. ભગવાને બંને રસ્તા સ્પષ્ટ દર્શાવ્યા છે. ગેરસમજ કાઢી નાંખો તો સરળતાથી સ્પષ્ટ સમજાશે. અશાંતિનું નિરાકરણ કરીને શાંતિના માર્ગે જવું હોય તો અશાંતિની પીડામાંથી પસાર થવું જ પડે; જ્યારે સીધા શાંતિના માર્ગે જવું તે જ સાચો સમજદારીનો માર્ગ છે. ભોગ દ્વારા ઇન્દ્રિયોના વિકારોને શમાવી તૃપ્તિ પામવાનો અને સહજતૃપ્તિ પામવાનો તે બંને માર્ગ સૃષ્ટિમાં સદા કાળના ચાલ્યા આવે છે. સંસારગામી જીવો પ્રથમ માર્ગ અપનાવે છે, મુક્તિગામી જીવો દ્વિતીય માર્ગ અપનાવે છે; કારણ કે બંનેની પસંદગીનાં પ્રેરક બળ ક્રમશઃ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન છે; અહીં પોતપોતાની પસંદગી અનુસારે પુરુષાર્થ કરવો તે જ મિથ્યાચારિત્ર અને સમ્યક્યારિત્ર છે. તમારા અંતરમાં તમને આંતરિક દુઃખ-સંતાપ આપનારા પરિણામોને જેટલી તીવ્રતાથી ઓળખશો તેટલા સમ્યગ્દર્શનની સમીપ જશો. સમ્યગ્દષ્ટિ જીવને પોતાના આત્માના તમામ દુઃખકારી ભાવો અને સુખકારી ભાવોનું વેદનપૂર્વક વિભાજન હોય છે. તેથી જ તેની શ્રદ્ધા અનુભવસિદ્ધ નિશ્ચલ છે. તમને ગુણ પર વિશ્વાસ નથી, દોષ પર પૂરો ભરોસો છે. તમે માનો છો કે આસક્તિ-દ્વેષ-અહંકાર કરવાથી સુખ મળશે. હકીકતમાં તેના કારણે તમે રિબાઓ છો, પીડાઓ છો, છતાં તેમાંથી બહાર નીકળવાનું મન થતું નથી; કેમ કે સંવેદના મિથ્યાદર્શન અનુસારી છે. તેને તોડવા આંતરિક ભાવોનું મંથન કરી વિશ્લેષણ જરૂરી છે. આત્મગુણોમાં સુખની શ્રદ્ધા તે જ સમ્યગ્દર્શન છે. ગંભીરતામાં સુખ છે અર્થાત્ ઉછાંછળાપણાના ભાવમાં દુઃખ છે. ધીરજમાં સુખ છે, અધીરાપણામાં દુઃખ છે. નિર્ભીકતામાં સુખ છે, ભયના પરિણામમાં દુઃખ છે. કામવાસનાના પરિણામમાં દુઃખ છે, બ્રહ્મચર્યના પરિણામમાં સુખ છે. આ રીતે હજારો ગુણોમાં સુખનો દઢ વિશ્વાસ પ્રગટે, દોષોમાં વિશ્વાસ ડગે, તો જ સમ્યગ્દર્શન આવે. ત્યારબાદ સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રના માર્ગે પૂરપાટ ગતિ સુગમ છે. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી સભા ઃ ઇચ્છાનો અભાવ સુખ છે ? સાહેબજી ઃ માત્ર ઇચ્છાનો અભાવ તો પત્થરમાં પણ છે, છતાં તેને સુખ પણ નથી અને દુઃખ પણ નથી; કારણ કે તે જડ છે. જડમાં સંવેદના હોતી જ નથી. આત્મા ચેતન છે, સતત સંવેદનયુક્ત છે. તમે તમારી ચેતનાનો સતત અનુભવ લઈ રહ્યા છો. માત્ર તે વિકારી હોય તો આવેગજન્ય સંતાપનો અનુભવ કરો, તે નિર્વિકારી હોય તો ઇચ્છાશૂન્ય નિર્મળ જ્ઞાન આદિના આનંદનો અનુભવ કરો. ઇચ્છા રહિત નિર્મળ ચેતનાનો આસ્વાદ એ જ સુખ છે. એને માણવાથી નિર્મળ આનંદનો અનુભવ થાય. રત્નત્રયી દ્વારા આપણી ચેતનાને ક્રમશઃ શુદ્ધ કરવાની છે, જે સતત આંતરિક આનંદનો અનુભવ કરાવે. આ ભાવતીર્થ મહાસુખદાયી છે. ખારા પાણીના સમુદ્રમાં વીરડીરૂપે મીઠું જળ મળે, તેમ આ સંસારરૂપી સાગરમાં રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ મીઠી વીરડી છે. તેને સ્વીકારો તો સાચા સુખનો આંશિક અનુભવ થાય. શ્રાવકને શૃંગીમત્સ્યની ઉપમા : શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રાવક ખારા સમુદ્રરૂપ સંસારમાં રહેવા છતાં શૃંગીમત્સ્યની જેમ મીઠું પાણી પીએ. માછલાંની સમુદ્રમાં હજારો જાતો છે. જૈન આગમોમાં કહ્યું છે કે પ્રાણીસૃષ્ટિમાં સૌથી વધારે વૈવિધ્ય મત્સ્યજાતિમાં હોય છે. માત્ર બે આકારનાં જ માછલાં ન મળે, બાકી બધાં મળે. આધુનિક વિજ્ઞાન પણ હવે કબૂલે છે કે માછલાં જેટલી જાતો બીજા કોઈ પ્રાણીઓમાં નથી. તેમાં એક શૃંગી જાતનું મત્સ્ય છે. તેની ખાસિયત એ છે કે તે રહે સદા ખારા પાણીમાં, દરિયામાં, પણ જ્યારે તરસ લાગે ત્યારે સમુદ્રમાં પણ વીરડી ગોતીને મીઠું પાણી પીવે. દરિયામાં પણ નીચે કોઈ કોઈ જગ્યાએ તળમાં મીઠા પાણીના ઝરા ઊછળે. આ મત્સ્ય હોશિયારીપૂર્વક વીરડી ક્યાં છે તે જાણીને મીઠા પાણીનો સ્વાદ લે. તેને અંદરથી instings (સ્ફુરણા) જ એવી થાય કે જનમથી તેનામાં આ જ્ઞાન હોય છે. તેમ શ્રાવક પણ સંસારરૂપી ખારા સમુદ્રમાં ૨હે, છતાં જિનવાણી દ્વારા રત્નત્રયીરૂપ મધુર પાણીનો આસ્વાદ કરે. તેથી તેને સંસાર બહુ સતાવી શકે નહીં. તમે ક્યારેય આત્માના શાંતરસરૂપી મધુર જળનો આસ્વાદ કર્યો છે ? કે હજુ જેટલા માનસિક આવેગ છે તે ઓછા લાગે છે ? અને તેને વધારવાની સાધના ચાલુ છે ? ગાંડો માણસ ઘણા કૂદકા મારે, પછી પગમાં દુખાવો થાય, સોજા આવે, છતાં પણ ૬૧ ૧ આગમ છે અવિકારા જિણંદા તેરા આગમ છે અવિકારા. જ્ઞાનજ્યોતિ પ્રકટે ઘટમાંહે, જેમ ચિવિકરણ હજારા, મિથ્યાત્વિ દુર્નય સવિકારા તગ-તગતા નહિ તારા..૧.. સાયરમાં મિઠી મેહેરેવાલ, ગિ મત્સ્ય આહારા, શરણ વિહીના દીના મીના, ઓર તે સાયર ખારા..૪.. (વીરવિજયજી કૃત ૪૫ આગમની પૂજા અંતર્ગત આવશ્યકસૂત્ર-ઓઘનિર્યુક્તિ આગમની ઢાલ ગાથા-૧, ૪) * ઉત્તમ આચારજ મુનિ અજ્જા, શ્રાવક શ્રાવિકા અચ્છ જી, લવણ જલધિ માંહે મીઠું જળ, પીવે શિંગી મચ્છ જી ||૩|| વી૨૦ (ખીમાવિજયજી કૃત મહાવીર જિન સ્તવન) For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી ૬૨ તેને વધારે ઠેકડા મારવાનું મન થાય. તેમ તમને હાલના જીવનથી જરા પણ શાંતિ-પ્રસન્નતા નથી; છતાં આવેગ વધારવા પૈસા ખર્ચીને નવાં-નવાં સાધનો ઘરમાં વસાવો છો. પોપ મ્યુઝિક ટી.વી.માં વાગતા હોય તો મનના આવેગ વધે કે ઘટે ? તોપણ એ જ કરવા લાયક લાગે છે, તે મિથ્યાદર્શનનો પ્રભાવ છે. આટલું સાંભળ્યા પછી જો હૃદયને કાંઈ સ્પર્ધું હોય તો નક્કી કરો કે જીવનમાં જેટલા રાગ-દ્વેષ-આસક્તિ-મોહ-માયા-ક્રોધ-કામ વગેરે આવેગો તીવ્ર, તેટલા દુઃખ-અશાંતિ વધારે; જેટલો તેનો ત્યાગ, તેટલો અધર્મનો ત્યાગ, તેટલાં દુઃખ-અશાંતિનો નાશ. ટૂંકમાં, અધર્મનો ત્યાગ એટલે દુ:ખનો ત્યાગ. ક્ષમા, મૈત્રી આદિ ધર્મનો સ્વીકાર એટલે સુખનો સ્વીકાર. આ નિર્ણય આવે તો સમ્યગ્દર્શન આવી જાય. ત્યારબાદ આપમેળે સમ્યજ્ઞાન તરફ ગતિ થવાની જ. સમ્યગ્દર્શન કરતાં સમ્યગ્નાનમાં કઈ ગણી મજા છે. તે જેમ જેમ વિસ્તરતું જાય તેમ તેમ આત્માનો આનંદ વધતો જ જાય. નિર્વિકારી જ્ઞાન પણ સ્વયં આનંદ આપે છે. શુદ્ધ. ગુણોના આચરણમાં જેમ જેમ પુરુષાર્થ વધતો જાય તેમ તેમ સ્વાભાવિક આનંદનો પાર જ ન રહે. સમતામાં રહેલા આત્મામાં માત્ર ધૈર્ય ગુણ એવો હોય છે કે આખી દુનિયા ઊંધી-ચત્તી થઈ જાય તોપણ તેમની ધીરજ ખૂટે નહીં. આવા આત્માને અંદરથી કોઈ દુઃખી ન કરી શકે. આ જ રત્નત્રયીનો મહિમા છે. +80808← >808808← *80000f← HL0007← For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । સમયવિસામાં, સાસનું બિળાનું અલિબાનું ||૧|| (सन्मतितर्क प्रकरण० श्लोक-१) અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. આત્માના સર્વ ગુણોનો રત્નત્રયીમાં સમાવેશ : ભાવતીર્થંકરો કેવળજ્ઞાન પામ્યા ત્યારથી સ્વયં કૃતકૃત્ય છે, હવે તેમને તરવાની કોઈ અપેક્ષા નથી. તેમના આત્મામાં રહેલ તીર્થંકરનામકર્મ તેમની પાસેથી ધર્મતીર્થની સ્થાપનારૂપે ઉત્કૃષ્ટ સત્કાર્ય કરાવે છે. પ્રથમ દેશનામાં જ ગણધરોની સ્થાપના કરી તેમને દ્વાદશાંગીનું પ્રદાન કરી સમગ્ર ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરે છે. જે જે લાયક જીવો ભવચક્રમાંથી તરવા ઇચ્છે તેમને પ્રભુ જીવનભર પૃથ્વીતલ પર વિચરીને રત્નત્રયીનું પ્રદાન કરે છે. આ રત્નત્રયી એ જ છે કે જેનું સેવન કરીને પોતે તીર્થંક૨૫૬ સુધી પહોંચ્યા છે. તે રત્નત્રયી જ સર્વ જીવોને તારનારી છે, એમ જાણતા પ્રભુ સૌને તેનું વિધિપૂર્વક દાન કરે છે. આત્મકલ્યાણના માર્ગમાં આત્માએ વિકસાવવા લાયક જેટલા આધ્યાત્મિક ગુણો છે, તે સૌનો આ રત્નત્રયીમાં સમાવેશ થઈ જાય છે. આમાં કોઈ ગુણનું સીધું નામ નથી, છતાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર આ ત્રણ અનેક ગુણોના સમૂહરૂપ જ છે. આત્માના તમામ ગુણોનું યથાર્થરૂપે હિતકારી દર્શન થાય એટલે સમ્યગ્દર્શન આવે. તે સર્વ ગુણોના પ્રગટીકરણના પૂર્ણ ઉપાયો આદિ સમજાય તે સમ્યજ્ઞાન. અને સર્વ ગુણોનું પુરુષાર્થ દ્વારા પ્રગટીકરણ અને સેવન તે સમ્યક્ચારિત્ર. આત્માના સર્વ ગુણોને પ્રાપ્ત કરવાના આ ત્રણે સાચાં માધ્યમ છે. તેમાં ગતિ કરનાર આત્મા ધીરે ધીરે સર્વ ગુણોને વિકસાવે છે. ૬૩ ‘ચૌદ ગુણસ્થાનકરૂપ મોક્ષમાર્ગમાં રત્નત્રયીની ઉત્તરોત્તર પ્રવર્ધમાનતા : આધ્યાત્મિક ગુણોના વિકાસની ભૂમિકાને જ્ઞાનીઓએ ગુણસ્થાનક કહ્યું છે. સમગ્ર મોક્ષમાર્ગને સંક્ષેપમાં ચૌદ ગુણસ્થાનકોમાં વહેંચી બતાવ્યો. અહીં ખૂબી એ છે કે મોક્ષે પહોંચવા ઇચ્છનારા १. केवलमनवरतमेतदेव ज्ञानदर्शनचारित्ररूपं त्रयमुत्तरोत्तरक्रमेण विशिष्टं विशिष्टतरं विशिष्टतमं भवता यत्नेनाऽऽ सेवनीयं, एवमाचरतस्ते भविष्यति रागादिरोगोपशमो, नान्यथेति । (૩પમિતિ॰ પ્રસ્તાવ-૨) * तदा भवति गुरोरयमभिप्रायः यथा- कथं पुनरेषोऽस्माद्रोगस्थानीयात् कर्मजालान्मोक्ष्यते ? पर्यालोचयतश्च तात्पर्यपर्याकुलेन चेतसा सुदूरमपि गत्वा पुनरेतदेव ज्ञानदर्शनचारित्ररूपत्रयं भेषजत्रयकल्पं तन्मोचनोपायः प्रतिभासते, नापरः । (૩૫મિતિ॰ પ્રસ્તાવ-) For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી તમામ જીવોએ આ ગુણસ્થાનકોમાંથી પસાર થવું જ પડે, પછી તે વ્યવહારથી જૈનશાસનમાં હોય કે જૈનશાસન બહાર હોય. જે જીવ સીધો સડસડાટ મોક્ષે જાય તેને ચૌદ ગુણસ્થાનકમાંથી અગિયાર ગુણસ્થાનકની જ જરૂર પડે. તેને બીજા-ત્રીજા અને અગિયારમા ગુણસ્થાનકને પામવાની જરૂર નથી. આત્મા વિશુદ્ધિના માર્ગમાં ચડે, પુરુષાર્થમાં કચાશ ન હોય તો સડસડાટ અગિયાર પગથિયાં ચડી જાય; પરંતુ સૌને સળંગ તેવી વિશુદ્ધિ આવે તેવો નિયમ નથી. એટલે ઘણા અટકી-અટકીને ચડે, ઘણા પતન પામીને પુનઃ પુનઃ ચડે. તેમ કોઈ જીવ સાધનામાં side track (આડમાર્ગ) રૂપ બીજા-ત્રીજા કે અગિયારમા ગુણસ્થાનકમાં પણ આવે. આ ત્રણ ગુણસ્થાનકો મોક્ષમાર્ગમાં side track (આડમાર્ગ) છે, છતાં અધ્યાત્મની વિશુદ્ધિથી ભરેલાં છે, તેથી ગુણસ્થાનક કહેવાય છે. સભા ઃ અધ્યાત્મની વિશુદ્ધિથી ભરેલાં છે, તો side track (આડમાર્ગ) કેમ ? સાહેબજી : આગળ રસ્તો બંધ છે, એટલે ત્યાંથી પાર પામવાનો અવકાશ નથી. તમે કોઈ નિસરણી ચડો, પરંતુ આગળ રસ્તો બંધ થતો હોય તો તેમાં જેમ પગથિયાં ચડો તેમ ઊંચે ચડશો, પરંતુ ઊંચે ચડ્યા પછી પહોંચવાની દિશા બંધ છે. તેથી ઉપર ન પહોંચી શકો. અધ્યાત્મના ક્ષેત્રમાં પહોંચવાનો સીધો short cut રસ્તો આ અગિયાર ગુણસ્થાનક છે : ૧-૪પ-૬-૭-૮-૯-૧૦-૧૨-૧૩-૧૪. નાકની દાંડીએ સડસડાટ ચાલવા જેવો આ મોક્ષમાર્ગ જ્ઞાનીઓએ બતાવ્યો. જીવ ઝડપથી ચડે કે ધીમે ચડે, જૈનશાસનમાંથી ચડે કે બહારથી ચડે, વચ્ચે-વચ્ચેનાં પગથિયાં કૂદીને ચડે કે તમામ સોપાનને સ્પર્શ કરીને ચડે, પણ ચડવું તો અનિવાર્ય છે જ. શાસ્ત્રોમાં આ દરેક ગુણસ્થાનકના આધ્યાત્મિક ભાવો, ગુણમય વિકાસ, આચારમાર્ગ, તેને પામવાના ઉપાયો-સાધનો આદિનું રજેરજ માહિતી સાથે વિસ્તારથી વર્ણન છે. ચડનારને માર્ગદર્શન માટે કોઈ કચાશ નથી. તે દિશામાં પુરુષાર્થ જોઈએ. સભા : દીક્ષા લેવી જરૂરી છે ? સાહેબજી : ભાવચારિત્ર વિના મોક્ષ નથી. દ્રવ્યચારિત્ર કોઈએ ન લીધું તોપણ મોક્ષ થયાના દાખલા છે, પરંતુ છઠા-સાતમા ગુણસ્થાનકની સ્પર્શનારૂપ ભાવચારિત્ર વિના મોક્ષે ગયાનો કોઈ દાખલો નથી. તમને ભાવચારિત્ર જ ગમતું નથી, એટલે દીક્ષાનો ડર છે. જેને અહિંસા ગમે તેને અહિંસાના આચાર સાથે શું વાંધો હોય ? દ્રવ્યચારિત્ર તો ભાવચારિત્ર પામવાનું સાધન છે. સાધ્ય જોઈતું હોય એને સાધનની કામના આપમેળે થાય. આધ્યાત્મિક વિકાસના ક્રમિક સોપાનરૂપ એક-એક ગુણસ્થાનક એવું છે કે તેમાં સમ્યગ્દર્શન* अपुनर्बन्धकाद्यावद्गुणस्थानं चतुर्दशम्। क्रमशुद्धिमती तावत्, क्रियाऽध्यात्ममयी मता।।४।। (ધ્યાત્મિસાર, ગથિવાર-૨) * अत्र "ओघेन सामान्येन वीतरागवचने-वीतरागप्रतिपादितेऽपुनर्बन्धकचेष्टाप्रभृत्ययोगिकेवलिपर्यवसाने तत्तच्छुद्धसामाचारे, (1શરદૃશ્ય, નોવ -૨૮ ટીવા) For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી ૬૫ સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર ઉત્તરોત્તર વધતાં જાય. દરેક ગુણસ્થાનકમાં દર્શન-જ્ઞાન-ચારિત્રની સમ્યક્ માત્રા વધતી જ જાય છે. સભા ઃ પહેલા ગુણસ્થાનકે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર કેવી રીતે હોય ? સાહેબજી : પ્રથમ ગુણસ્થાનકમાં રહેલા અપુનબંધક આદિ અવસ્થાવાળા જીવને આધ્યાત્મિક વિકાસ માન્યો છે, અને જ્યાં જ્યાં અધ્યાત્મ છે ત્યાં ત્યાં અંશરૂપે પણ સમ્યજ્ઞાન, સમ્યક્રક્રિયા આદિ છે જ, તે વાત પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ અધ્યાત્મસાર ગ્રંથમાં તર્કથી સ્થાપિત કરેલ છે. શુદ્ધ વ્યવહારનય ચોથે ગુણસ્થાનકે સમ્યગ્દર્શન માને, જ્યારે ઉપચરિત વ્યવહારનય પ્રથમ ગુણસ્થાનકે પણ બીજરૂપે સમ્યગ્દર્શનને માને. ચારિત્રમાં પણ નયોના અભિપ્રાયમાં તફાવત આવવાનો. એક નય સાધ્યને જ સ્વીકારે, જ્યારે બીજો નય સાધ્ય સાથે સાધનને પણ સ્વીકારે. આ માત્ર દૃષ્ટિકોણનો તફાવત છે, વાસ્તવમાં વિસંવાદ નથી, એકબીજાના પૂરક છે. જેમ લોકવ્યવહારમાં ધન સાધ્ય છે તો ધનનું સાધન ધંધો પણ કરવા લાયક બને છે. જેને ધન જોઈએ તે ધનના સાધનને પણ ઉપાદેય માની અપનાવે છે. આવી જ આ વાત છે. અગિયારે અગિયાર ગુણસ્થાનક અને રત્નત્રયીનો વિકાસ સાથે જ ચાલે છે. ગુણસ્થાનકમાં મોક્ષમાર્ગની નિમિત્તકારણતાં નથી, પણ ઉપાદાનકારણતા છે. આ દુનિયામાં જે કારણ પોતે જ કાર્યરૂપે પલટાય તેને શાસ્ત્રમાં ઉપાદાનકારણ કહે છે. દા. ત. લાકડામાંથી ટેબલ બન્યું છે, પણ ૧. પુનર્ણવ્યવસ્થાપિ, યા પ્રિય શમસંયુતા/ વત્રા દર્શનમેન, ધર્મવલયાય સતાધ ! ... મધ્યાત્માભ્યાસાર્લેપ, क्रिया काप्येवमस्ति हि। शुभौघसंज्ञानुगतं, ज्ञानमप्यस्ति किञ्चन।।२८।। अतो ज्ञानक्रियारूपमध्यात्म व्यवतिष्ठते। एतत्प्रवर्द्धमानं स्यानिर्दम्भाचारशालिनाम्।।२९ ।। (અધ્યાત્મસાર, થિર-૨) ૨. "ધર્મ " નારં શ્વિ , પવૃચત્તે છિદ્યન્ત નતિ-નર-મારિયો તોષ મિન્નિત્યપર્વ: મોક્ષ:, તી, "પરમ્પ” अविरतसम्यग्दृष्टिगुणस्थानाधारोहणलक्षणेन सुदेवत्व-मनुष्यत्वादिस्वरूपेण वा "साधकः" सूत्रपिण्ड इव पटस्य स्वयं परिणामिकारणभावमुपगम्य निर्वर्त्तक इति।।२।। (ઘર્ષવિન્યુ, અધ્યાય-૨, સ્નોવ-૨, ટીવા) * किं च "शीलवानश्रुतवान् देशाराधकः इत्यत्र योग्यताबलादपि मार्गानुसारिबालतपस्व्येव गृहीतुं युज्यते नान्यः, तद्गतभावशून्यक्रियायाः समुदायादेशत्वादपुनर्बन्धकादिक्रियायामेव मोक्षसमुचितशक्तिसमर्थनाद्, अनुपचितशक्तिकोपादानकारणस्यैव देशत्वेन शास्त्रे व्यवहाराद्, अत एव मृद्रव्यमेव घटदेशो न तु तन्त्वादिर्दण्डादि। मोक्षोपादानत्वं च क्रियायां योगरूपायामुपयोगरूपायां वेत्यन्यदेतत्।।२०।। (ધર્મપરીક્ષા, સ્નો-૨૦ ટીવા) * भावोज्झितव्यवहाराद् भवाभिनन्दिनां द्रव्यव्रतधारिणां विधिसमग्रादपि न किमप्याराधकत्वं भवति, परं प्रति निश्चयप्रापकस्यापि तस्य स्वकार्याऽकारित्वाद। भावस्तु सर्वज्ञमते स्तोकोऽपि बोधिबीजं, विशेषधर्मविषयस्य स्तोकस्यापि भावस्य विशेषफलत्वाद्। (ધર્મપરીક્ષા, શ્નો-રૂ૨ ટી) For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ભાવતીર્થ - રત્નત્રયી ઓજાર કે સુથારમાંથી ટેબલ નથી બન્યું. સુથાર દ્વારા ટેબલ બન્યું છે, સુથાર પોતે ચેતન છે, તે સ્વયં ટેબલ બનવાનો નથી. ટેબલ જડ છે, પરંતુ લાકડું ઘાટ પામીને ટેબલ બની જાય છે. સુથાર મરી જાય તોપણ ટેબલ ટકી શકે છે, પણ ટેબલમાં રહેલું લાકડું બળી જાય તો ટેબલનું અસ્તિત્વ નહીં ટકે. તેથી લાકડું અને ટેબલ અપેક્ષાએ અવિભાજ્ય અસ્તિત્વ ધરાવે છે. ટેબલ વિના લાકડું હતું, પણ લાકડા વિનાનું ટેબલ નહીં હોય. તેથી ઉપાદાનકારણ સર્વ કારણોમાં મહત્ત્વનું કારણ છે, જે ફળ પેદા કરવામાં પાયારૂપ છે. તે સ્વયં જ પરિવર્તન પામીને ફળ બની જાય છે. જે બીજ પોતે જ કાળાંતરે ફળરૂપે નીપજે છે, તે બીજને ઉપાદાનકારણ કહેવાય છે. આત્માનો મોક્ષ કરવો હોય તો તે મોક્ષ પામવા ગુરુ, શાસ્ત્રો, સંઘ આદિ સર્વ નિમિત્તકા૨ણો છે; જ્યારે ઉપાદાનકારણ આત્માના આધ્યાત્મિક ગુણો છે. સર્વ ગુણોનો પરાકાષ્ઠાનો પ્રાદુર્ભાવ તે આત્માનો મોક્ષ છે. તે પરાકાષ્ઠાના ગુણો પ્રકટાવવા જે બીજરૂપ ગુણો છે, તે ઉપાદાનકારણ કહેવાય. સભા ઃ ફળ પામવા નિમિત્તકારણ પણ જોઈએ ને ? સાહેબજી : હું નિમિત્તકારણ છોડવાનું નથી કહેતો, પણ મહત્ત્વ નિમિત્તકારણનું વધારે કે ઉપાદાનકારણનું ? આ ચોથા ભાવતીર્થનું વર્ણન ચાલે છે, જે મોક્ષનું સીધું ઉપાદાનકારણ છે. રત્નત્રયી સ્વયં જ આત્મામાં મોક્ષરૂપે પરિવર્તન પામવાની છે. રત્નત્રયી વિનાનો મોક્ષ નથી. મોક્ષમાં આત્મામાં ક્ષાયિકભાવનું સમ્યગ્દર્શન છે. જેમ માટીમાંથી ઘડો પેદા થાય છે, તો માટી વિના ઘડાનું અસ્તિત્વ ન હોય; તેમ રત્નત્રયીયુક્ત આત્મામાંથી જ મોક્ષ પ્રગટે છે, તેથી મોક્ષ રત્નત્રયીશૂન્ય ન હોય. તમે વર્ષોથી ધર્મ કરો છો, પણ તમારી બુદ્ધિ સ્પષ્ટ નથી કે સાધના દ્વારા શું મેળવવાનું છે ? અને જે મેળવવાનું છે તેના બીજની શરૂઆત ક્યાંથી ? આ ગોટાળો શાસ્ત્રના અભ્યાસુઓમાં પણ ઘણીવાર જોવા મળે છે. સાદી સમજ એ છે કે કેરી પેદા થાય તેમાં બીજરૂપ કારણ તો ગોટલો જ બનશે. માટી, પાણી, આબોહવા, ખાતર, ખેડૂત આ બધા તો સહાયક કારણ બનશે. કેરીને પેદા કરવામાં બીજરૂપે કા૨ણ માટી કે ખેડૂત નહીં બની શકે. માટી સ્વયં પણ કેરી નહીં બનાવી શકે. કેરીનો ગોટલો જ કેરી બનાવી શકશે; કેમ કે તેમાં જ કેરીના geans પડ્યા છે. હા, તે ગોટલાનો વિકાસ કરવા, વૃદ્ધિ કરવા માટી, ખાતર કામ લાગે; પણ બીજ તો કેરીનો ગોટલો જ રહે. જેમ ફળરૂપ કેરી કાળાંતરે કેરીના ગોટલામાંથી જ બને, માટી-ખાતર કે લીંબોળી વગેરેમાંથી ન જ બને; તેમ મોક્ષરૂપી ફળનું બીજ રત્નત્રયીરૂપ ગુણો છે. આ ગુણો જ એવા બીજ છે કે જે વિકસિત થઈ અંતે મોક્ષરૂપ ફળ નીપજાવશે. તેથી આત્મા ગમે તેટલો ધર્મ કરે, પણ જો બીજરૂપ ધર્મ તેના આત્મામાં વવાયો (પ્રગટ્યો) નહીં હોય, તો સમજવાનું કે લાખ પ્રયત્ને પણ ફળ પેદા નહીં થાય. સુથારને ટેબલ બનાવવા માટે બધા જ ઓજાર આપો. સુથાર કલાકો સુધી મહેનત કરે, પણ કહો કે લાકડું નથી, તો ટેબલ બનાવી For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી ૧૭ જ ન શકે; કેમ કે ઓજારો ચલાવીને પણ છેલ્લે બધું ઘડતર તો લાકડા ઉપર જ કરવાનું છે. લાકડામાંથી જ ટેબલ બનવાનું છે. અરે ! લાકડું પોતે જ ટેબલરૂપે પરિવર્તન પામવાનું છે. તેમ તમારા આત્મામાં ગીતાર્થ ગુરુ, શાસ્ત્ર, સંઘ આદિના અવલંબનપૂર્વકની વિશાળ ધર્મપ્રવૃત્તિ કે આરાધના હોય, તમે તેમાં ઓતપ્રોત થઈ જાઓ, પરંતુ જો આત્મા પર બીજ ન હોય, તો શાસ્ત્ર કહે છે કે ફળ પેદા નહીં જ થાય. આપણા આત્માએ અનંતી વાર ધર્મ કર્યો; તે બીજ વગરનો ધર્મ હતો તેથી ફળ્યો નહીં. શાસ્ત્રમાં કહ્યું કે દાન-શીલ-તપની પ્રવૃત્તિ પણ સમ્યગ્દર્શન આદિ દ્વારા જ ફળદાયી છે, તે વિના નહીં. તેથી ફળની guarantee બીજમાં જ છે. સભા : ઉપાદાન તો આત્મા જ છે ને ? સાહેબજી : તમે ઉપાદાન આત્માને કહ્યો, મેં આત્માના આધ્યાત્મિક ગુણોને ઉપાદાન કહ્યા. આમાં નયોના અભિપ્રાયોનો જ તફાવત છે. ખાલી આત્મદ્રવ્યને ઉપાદાનકારણ માનીએ તો તે અનાદિથી છે, પરંતુ વિકારી આત્મા, દોષોથી ખદબદતો આત્મા, મોક્ષનું ઉપાદાનકારણ બનતો નથી. તેથી આંશિક શુદ્ધભાવયુક્ત આત્મદ્રવ્ય જ મોક્ષનું ઉપાદાનકારણ સ્વીકારવું પડે. અહીં શુદ્ધભાવયુક્ત આત્મદ્રવ્યને ઉપાદાનકારણ દ્રવ્યાર્થિકનય માનશે, જ્યારે રત્નત્રયીયુક્ત શુદ્ધભાવને જ મોક્ષનું ઉપાદાનકારણ પર્યાયાર્થિકનય માનશે. જેમ વિરતિયુક્ત આત્મા સામાયિક છે એવું દ્રવ્યાર્થિકનયનું વિધાન છે, જ્યારે સાવદ્ય યોગોની વિરતિ એ જ સામાયિક છે તેવું પર્યાયાર્થિકનયનું વિધાન છે. આવા પ્રત્યેક વિષયોમાં નયોના વિભિન્ન અભિપ્રાયો જૈન તત્ત્વજ્ઞાનમાં મળશે, જે વિચારસરણીનું વૈવિધ્ય સૂચવે છે, બાકી નયો કદાગ્રહયુક્ત ન હોવાથી પરસ્પરનો કોઈ વિરોધ નથી. બધા જ નયો આંશિક સાપેક્ષ સત્યને રજૂ કરે છે. આ નયવાદની વિશેષતા છે, મૂંઝાવાની જરૂર નથી. અત્યારે પર્યાયાર્થિકનય ઉસ્થિત નિશ્ચયનયમાન્ય ભાવતીર્થની રજૂઆત ચાલે છે. તેથી રત્નત્રયીને જ આત્માના મોક્ષનું ઉપાદાનકારણ કહું છું. જેને આત્મામાં કણિયા જેટલા પણ १. सम्यक्त्वसहिता एव, शुद्धा दानादिकाः क्रियाः । तासां मोक्षफले प्रोक्ता, यदस्य सहकारिता।।२।। (મધ્યાત્મિસાર, ગથિયાર-૨૨) ૨. થે વિવાર્યતે ? ત્યાદजीवो गुणपडिवन्नो नयस्स दबट्ठियस्स सामइयं । सो चेव पज्जवट्ठियनयस्स जीवस्स एस गुणो।।२६४३।। जीव आत्मा गुणैः प्रतिपन्न(गुणप्रतिपन्नः) आश्रितः, द्रव्यमेवार्थो यस्य न तु पर्यायाः स द्रव्यार्थिकस्तस्य द्रव्यार्थिकस्य नयस्य मतेन सामायिकम्। इदमुक्तं भवति-गुणाः खल्वौपचारिकत्वादसन्त एव, द्रव्यव्यतिरेकेण तेषामनुपलम्भात्। ततश्च न्यग्भूतगुणग्रामो जीव एव मुख्यवृत्त्या सामायिकं न तु पर्याया इति द्रव्यार्थिकनयो मन्यते। आह- ननु रूपादयो गुणा यदि न सन्ति, तर्हि कथं लोकस्य द्रव्ये तत्प्रतिपत्तिः? उच्यते-भ्रान्तैवेयम्, चित्रे निम्नोन्नतप्रतिपत्तिवत्। इत्यस्य नयस्याभिप्रायः । स एव सामायिकादिगुणः पर्यायार्थिकनयस्य परमार्थतोऽस्ति, न तु जीवद्रव्यम्, यस्माज्जीवस्यैष गुणः, जीव इति तत्पुरुषोऽयम्, स चोत्तरपदप्रधानः, यथा तैलस्य धारा तैलधारेति, न चात्र धारातिरिक्तं किमपि तैलमस्ति। एवं ज्ञानादिगुणातिरिक्तंजीवद्रव्यमपि नास्तीति पर्यायार्थिकनयाभिप्रायः।। इति निर्यक्तिगाथार्थः ।।२६४३।। (વિશેષાવિષ્યમાણ મા I-૨, સ્નો-ર૬૪૩, મૂત-ટીવા) For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ભાવતીર્થ - રત્નત્રયી “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પેદા થાય તેણે સમજી લેવાનું કે તેનો બેડો પાર થઈ ગયો; કારણ કે આ વાંઝિયું બીજ નથી. આ બીજ એવું છે કે જેમાં ફળપ્રાપ્તિની guarantee છે. સભા : અત્યાર સુધી બીજ વિનાનો ધર્મ કર્યો, માટે સંસારમાં રખડ્યા છીએ ? સાહેબજી : હા, તેમાં શંકાને સ્થાન નથી. જેના આત્મા પર બીજરૂપ ધર્મ વવાય તેનો સંસાર લાંબો ટકે જ નહીં. બીજાધાન પછી પતિત થઈને મહાપાપ કરનારનો પણ ઉત્કૃષ્ટથી પુદ્ગલપરાવર્ત અંદરનો સંસાર કહ્યો છે. બીજ મેળવ્યા પછી ન પડનાર તો સંસારનો મહેમાન છે. કર્મસત્તા હવે તેની સરભરા કરશે. જેણે બીજરૂપ ધર્મ કર્યો છે તેનો પણ ભવ સફળ કહ્યો છે. બીજ વગરનો ધર્મ હોય તો જ દીર્ઘ સંસાર ટકે. બીજ પાડવું પણ સામાન્ય નથી. અનંત કાળમાં જીવે બીજ જ નથી પાડ્યું, તે જ તેની મોટામાં મોટી ખામી છે. બીજ વગરનો ધર્મ તે પ્રાણ વગરનો ધર્મ છે. બીજરૂપ ધર્મ વિકાસ પામી આગળના ધર્મમાં convert (સંક્રમિત) થાય, તે ધર્મ વળી તેનાથી આગળના ધર્મમાં convert થાય, એમ અંતે મોક્ષરૂપી પરમ ફળને પ્રગટાવી વિરામ પામે. અવંધ્ય બીજમાં વિકાસની આ જ પ્રક્રિયા છે. આંશિક રત્નત્રયી પણ ક્યારેય વાંઝિયું ન બને તેવું મોક્ષનું બીજ છે. તેથી બીજપ્રાપ્તિ પણ મહાન યોગ છે. બીજ અને ફળના સંબંધથી મોક્ષની સિદ્ધિ : અહીં બીજ અને ફળના સંબંધથી મોક્ષને પણ સમજવા જેવો છે. અત્યારે ઘણાને મોક્ષ શું છે ? તે છે તેનો પુરાવો શું ? મોક્ષ કોણે જોયો છે ? ત્યાંથી કોઈ જાણી કહેવા આવતું નથી, ખાતરી માટે આપણી પાસે કોઈ ઉપાય નથી, આવા તર્ક-વિતર્કો થાય છે; કારણ કે તેમને મોક્ષનું ઉપાદાનકારણ જ સમજાયું નથી. જેને ઉપાદાનકારણ ઓળખાય તેને ફળની પણ ઝાંખી ઓળખ થઈ જ જાય. હકીકતમાં ઉપાદાનકારણ એનું નામ છે કે જેમાં ફળના બધા ગુણધર્મો અંશથી હોય. કેરીના બધા અંશો કેરીના ગોટલામાં હોય જ. લીંબોળીનો એક પણ અંશ કેરીના ગોટલામાં હોતો નથી. અરે ! આગળ વધીને રાજાપુરીના ગોટલામાં હાફુસ કેરીના અંશો પણ સંપૂર્ણપણે નથી હોતા. તેથી ફળની તમામ ખાસિયતો, તેના ગુણધર્મો તેના ચોક્કસ બીજમાં જ અંશાત્મક સમાયેલા હોય છે. આ દુનિયામાં જેટલાં પણ ફળદાયી બીજ છે તે બધામાં તે તે ફળના અંશ હોય જ છે. તેથી બીજ દ્વારા ફળનો અંદાજ માંડી શકાય છે. તેથી મોક્ષમાં શું છે ? મોક્ષ છે કે નહીં ? છે તો કેવો છે ? આ બધાનો પ્રત્યક્ષ જવાબ એ જ છે કે આત્મામાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્રરૂપ જે રત્નત્રયી રહેલી છે, જે સંસારી આત્મામાં જ હયાત છે, તેને બરાબર ઓળખી લો, તો તેના પરથી ફળની કલ્પના થઈ શકશે. આ રત્નત્રયી બીજ १. एष-सम्यग्दर्शनकालीन आज्ञायोगः, प्रदीपः कज्जलमिव उत्तरं धर्म-देशविरत्याद्यनुष्ठानम्, अनुबध्नाति संतत्या सन्निधापयति। प्रदीपस्थानीयं हि सम्यग्दर्शनम् प्रकाशकत्वात्, कज्जलस्थानीयं चोत्तरधर्मम् भावचक्षुर्निर्मलताधायकत्वात्; निर्वातस्थाननिवेशोचितश्चाज्ञायोगः, ततः कार्यानुबंधाऽविच्छेदादित्यवधेयम्।।५४ ।। (ઉપદ્રેશરદી , સ્નો-૬૪, ટી) For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ભાવતીર્થ – રત્નત્રયી છે અને ફળ મોક્ષ છે. વળી આ બીજ અવંધ્ય છે, એટલે નિયમા ફળ ઉત્પન્ન કરશે. અહીં સમ્યગ્દર્શન આદિ ગુણોનો જે અનુપમ સ્વાદ અને આનંદ છે, તે કણિયા જેવો છે; તેના પરથી સર્વાગી આનંદ મોક્ષમાં કેવો હશે, તે અનુમાન કરી શકો છો. વળી મોક્ષ એ કોઈ ચોક્કસ જગ્યા નથી, પરંતુ આત્માની શુદ્ધ અવસ્થા જ મોક્ષ છે. આત્મા સનાતન છે, તેથી જેણે આત્માને માન્યો તેને મોક્ષ માનવા નવા પુરાવાની જરૂર રહેતી નથી. અશુદ્ધ આત્મા તે સંસાર, શુદ્ધ આત્મા તે મોક્ષ. અંશાત્મક રત્નત્રયીયુક્ત આત્મા સાચો સાધક, પરાકાષ્ઠારૂપ રત્નત્રયીયુક્ત આત્મા તે મોક્ષ. જે મોક્ષના ઉપાદાનકારણને સમજશે, તેને મોક્ષ ગહન નહીં લાગે. મોક્ષે ધીમી કે ઝડપી ગતિએ જવા માર્ગ રત્નત્રયી જ છે, તે બીજરૂપે આત્મામાં વાવી દો એટલે કલ્યાણ નિશ્ચિત. આ દુનિયામાં જેટલી પણ નવી વસ્તુઓ પેદા થાય છે તે સૌનું ઉપાદાનકારણ અવશ્ય હોય છે. સર્વ કારણમાં ઉપાદાનકારણ ફળની સૌથી નજીક છે. ટેબલના જે ગુણધર્મો છે તેની સૌથી વધારે હયાતી લાકડામાં જ મળશે. ઘડામાં જે ગુણધર્મો છે તેમાંના મોટાભાગના ગુણધર્મો માટીમાં મળશે; કારણ કે માટી જ સ્વયં ઘડારૂપે બની છે. ઘડાને પણ સૌથી વધારે નિકટતા માટી સાથે જ રહેશે. તેમ રત્નત્રયી એ મોક્ષનું સૌથી સમીપવર્તી કારણ છે. તેથી પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ અધ્યાત્મસારમાં રત્નત્રયીને જ મોક્ષ કહ્યો. માટી એ જ ઘડો છે, કુંભાર કામે લાગે એટલી વાર છે. તેમ મોક્ષ રત્નત્રયી છે, અને રત્નત્રયી એ જ મોક્ષ છે. અપેક્ષાએ આ વિધાન પણ કરી શકાય. તેથી આ દુનિયામાં મોક્ષ નથી એમ કહેવાનો chance નથી. પ્રત્યક્ષસિદ્ધ રત્નત્રયી, તેની પૂર્ણતા એ મોક્ષ : આ દુનિયામાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્ર નથી તેવો કોઈ દાવો ન કરી શકે. અવલોકનથી કબૂલ કરવું જ પડે કે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્ર છે. જેમ મિથ્યાદર્શનમિથ્યાજ્ઞાન-મિથ્યાચારિત્ર પ્રત્યક્ષ દેખાય છે, જેનાથી લોકો જીવનમાં ઊંધે માર્ગે ચડે છે, હેરાન થાય છે, દુઃખ-ત્રાસ પામે છે, દારૂ-સિગારેટ-તમાકુ આદિ વ્યસનો સેવીને ઘણા દુઃખી થાય છે, તેનું પ્રેરકબળ તેમનામાં મિથ્યાજ્ઞાન આદિ અવશ્ય માનવું પડે. તેમ તેનું વિરોધી અને હિતકારી વર્તનનું પ્રેરક સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્ર પણ અવશ્ય માનવું જ પડે. વીરપ્રભુના ગણધરોમાં છેલ્લા ગણધરને શંકા હતી કે મોક્ષ છે કે નહીં ? પ્રભુએ તેનું સમાધાન આપતાં १. द्रव्यमोक्षः क्षयः कर्म-द्रव्याणां नात्मलक्षणम्। भावमोक्षस्तु तद्धतुरात्मा रत्नत्रयान्वयी।।१७८ ।। ज्ञानदर्शनचारित्रैરાત્મક્ય નમતે યા Íા પિતાનીવ, ભવન્યાશુ તવા પૃથT૭૨ાા તો રત્નત્રયં મોક્ષઃ ... T૨૮૦ના (મધ્યાત્મસાર, વિહાર-૧૮) २. प्रभुमागात् प्रभासोऽपि तमूचे भगवानपि। निर्वाणमस्ति नो वेति प्रभास! तव संशयः ।।१५६।। मा संशयिष्ठा निर्वाणं मोक्षः कर्मक्षयः स तु। वेदात् सिद्ध कर्म जीवाऽवस्थावैचित्र्यतोऽपि च ।।१५७ ।। क्षीयते कर्म शुद्धस्तु ज्ञानचारित्रदर्शनैः। प्रत्यक्षोऽतिशयंज्ञानभाजां मोक्षस्तदस्ति भोः! ।।१५८।। प्रतिबुद्धः प्रभासोऽपि स्वाम्युपन्यस्तया गिरा। (faષષ્ટિશતાવાપુરુષચરિત્ર પર્વ-૨૦, સ-૧) For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ભાવતીર્થ : રત્નત્રયી કહ્યું કે “રત્નત્રયી એ મોક્ષનો અવંધ્ય ઉપાય છે. જેનો ઉપાય હોય તેનું વિશ્વમાં ફળ ન હોય તેવું બને નહીં. તેથી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્રનું અસ્તિત્વ જ મોક્ષના અસ્તિત્વનો પુરાવો છે.” વળી તે ઉપાદાનકારણ હોવાથી તેની પરાકાષ્ઠામાં જ મોક્ષ સમાય છે. રત્નત્રયીની પરાકાષ્ઠા આવે પછી દુઃખનો અંશ ટકી ન શકે. જે અંશમાત્ર દુઃખના અભાવયુક્ત પૂર્ણ સુખમય આત્માનું સ્વરૂપ છે તે જ મોક્ષ છે. આ દૃષ્ટિકોણથી વિચારનારને મોક્ષ ન સમજાય તેવું તત્ત્વ નથી. આંશિક રત્નત્રયી પ્રત્યક્ષ છે, તેના પ્રારંભથી મોક્ષમાર્ગનો પ્રારંભ છે, અને રત્નત્રયીની પૂર્ણતા એ જ મોક્ષ છે. સભા : રત્નત્રયી શું છે તે જ ખબર નથી, તો મોક્ષ કેવી રીતે ખબર પડે ? સાહેબજી ઃ ખાલી વાતો કરનારને રત્નત્રયીનો અનુભવ ન થાય. અનુભવ કરવો હોય તો સાધના કરવી પડે. સંસારમાં પણ શ્રેષ્ઠ વસ્તુ એમ ને એમ મળતી નથી. સ્વયં પુરુષાર્થ કરવો પડે. છતાં સમજવા માટે સમ્યગ્દર્શન-મિથ્યાદર્શન, સમ્યજ્ઞાન-મિથ્યાજ્ઞાનના ભાવોને compare કરો, (સરખાવો), પછી જાતે નક્કી કરો કે કયો પરિણામ સુખ-શાંતિદાયક છે, અને કયો પરિણામ દુઃખ-અશાંતિદાયક છે. સભા : મોક્ષનું સુખ કેવું છે ? સાહેબજી : તે આત્માના અનંત ગુણોનો આસ્વાદ છે. રસ એટલો બધો છે કે પૂરો જ ન થાય, ખૂટે જ નહીં, પરંતુ જેને દોષોમાં મહાલવાની મજા આવતી હોય અને હજી ગુણનું આકર્ષણ જ થયું નથી, તેને સમજાવું શક્ય નથી. મોક્ષના સુખને સમજવા માટે પૂર્વશરત જ વિશુદ્ધ ગુણોનું આકર્ષણ-ગુણાનુરાગ છે. સભા : દોષો વહાલા નથી લાગતા પણ તેનું આચરણ થઈ જાય છે. સાહેબજી : પોતાના દોષો વહાલા છે તેનો પુરાવો એ છે કે બીજાના દોષો જુઓ તો ઊછળી પડો છો, નાનો દોષ પણ બીજાનો જોયા પછી અનેકને કહો નહીં ત્યાં સુધી શાંતિ થતી * अथ प्रत्यासत्तेरेवानन्तरोक्तस्यैव प्रतिविधानमाहपडिवज्ज मण्डिओ इव वियोगमिह कम्म-जीवजोगस्स। तमणाइणो वि कंचण-धाऊण व णाण-किरियाहिं TI૧૨૭૭|| "अणाइणो वि त्ति" अनादेरपि जीव-कर्मसंयोगस्य "तं" इति त्वं प्रतिपद्यस्व वियोगम्, बन्ध-मोक्षवादे मण्डिकवत्। कयोरिव यो वियोगः?। काञ्चन-धातुपाषाणयोरिव। किं निर्हेतुक एव जीव-कर्मणोवियोगः? । न, इत्याह-ज्ञान-क्रियाभ्याम्। इदमुक्तं भवति-नायमेकान्तो यदनादिसंयोगो न भिद्यते, यतः काञ्चन-धातुपाषाणयोरनादिरपि संयोगोऽग्न्यादिसंपर्केण विघटत एव, तद्वज्जीवकर्मसंयोगस्यापि सम्यग्ज्ञान-क्रियाभ्यां वियोगं मण्डिकवत त्वमपीह प्रतिपद्यस्वेति ।।१९७७।। (વિશેષાવણમાણ મા-૨, વક-૨૨૭૭ ખૂન-ટીવા) * असदुत्पद्यते तद्धि विद्यते यस्य कारणम्। शशशृङ्गाद्यनुत्पत्तिर्हेत्वभावादितीष्यते।। (યોગશર, બ્રોવર-૭ર ટીકા) For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ભાવતીર્થ - રત્નત્રયી નથી. કોઈને કહ્યા વગર ચેન પડે નહીં. જ્યારે તમારા દોષો તેના કરતાં સો ગણા મોટા હોય તોપણ પચાવી જાઓ છો. સતત સાથે રહેનાર બાજુવાળાને પણ ખબર ન પડવા દો. તમારામાં તમારા દોષોને પચાવવાની અખૂટ શક્તિ છે. આ જ બતાડે છે કે તમને તમારા દોષો વહાલા છે. સભા : અમે અમારા દોષ પચાવવા ગંભીર છીએ. સાહેબજી : સ્વદોષને છાવરવા તે ગંભીરતા નથી, પણ માયા-કપટ-નિગૂઢતા છે. બીજાના દોષ પચાવવા તે ગંભીરતા છે. યોગ્ય સ્થળે સ્વદોષની જાણ કરી શુદ્ધિ કરવી તે વ્યક્તિત્વ સુધારવા કે જીવનને ઉન્નત કરવાનો ખરો ઉપાય છે. તમારામાં સમ્યગ્દર્શન હોય તો તમારો આત્મા સહજતાથી કહે કે ગંભીરતામાં સુખ-શાંતિ છે અને ઉછાંછળાપણામાં, શુદ્ર-તુચ્છ વૃત્તિમાં, દુઃખ-અશાંતિ છે. સમ્યગ્દર્શન ગુણોમાં સતત સુખનું દર્શન કરાવે, દોષોમાં દુઃખનું ભાન કરાવે. તે નથી થતું એટલે મિથ્યાદર્શન છે. જોકે લોકવ્યવહારમાં પણ આ વાત પ્રત્યક્ષ છે કે ગંભીર માણસને ભૌતિક દૃષ્ટિએ પણ માનસિક શાંતિ ઘણી હોય છે, જ્યારે ઉછાંછળા બધે ભીંતની જેમ ભટકાય અને દુઃખી થાય. સ્વભાવમાં આ એક ગુણ આવે તોપણ પ્રચુર માનસિક શાંતિ અનુભવાય. ગંભીરતા ગુણ પર વિમલવાહન કુલકરના પૂર્વભવનું દષ્ટાંત : આ ગંભીરતા ગુણ પર એક સરસ દૃષ્ટાંત યાદ આવે છે : ઋષભદેવ ભગવાનની સાતમી પેઢીએ તેમના પૂર્વજ વિમલવાહન નામના પહેલા કુલકર થઈ ગયા. તે યુગલિક થયા તેના આગલા ભવમાં શ્રેષ્ઠિપુત્ર છે. જોકે જીવનમાં ત્યારે મોટી કોઈ ધર્મ આરાધના કે વિશેષ સાધના નથી, પરંતુ પ્રકૃતિથી એવા સરળ, ધીર, ગંભીર છે કે ઘણું પુણ્ય બાંધે છે. સુંદર શ્રેષ્ઠી કન્યા સાથે તેમના વિવાહ થયા છે, પતિ-પત્ની વચ્ચે પરસ્પર ઘણો અનુરાગ છે, અત્યંત સુખી દાંપત્યજીવન છે. સંસારમાં ઘણાને દાંપત્યજીવન નામનું જ હોય, ખાલી સાથે રહેતાં હોય, પણ સહવાસનું કોઈ સુખ હોય નહીં. આ બંનેને પરસ્પર સંતોષ છે, સંપત્તિની અપેક્ષાએ અબજોપતિ ગૃહસ્થ છે, ભોગ-વૈભવનો પાર નથી. બંને રૂપ-કલા-ચતુરાઈમાં પરિપૂર્ણ છે. આ શ્રેષ્ઠિપુત્રનો એક જીગરજાન જન્મથી લંગોટિયો મિત્ર છે, જે સ્વભાવે શુદ્ર છે. તેને મિત્રતાના નાતે રોજ ઘરે આવવાનું બને. મિત્રપત્નીને પણ રોજ વારંવાર જોવા-મળવાનું થાય. તે રૂપ-કલાથી પરિપૂર્ણ છે, તેથી પેલા મિત્રને આકર્ષણ થયું. મનમાં આવો આવેગ પેદા થયા પછી તેનો સ્વભાવ શુદ્ર છે એટલે વિચારે છે કે જ્યાં સુધી આ મારા મિત્ર અને તેની પત્ની વચ્ચે અંતર ઊભું ન થાય ત્યાં સુધી આ મારી નહીં બને. આકર્ષણ અતિશય છે, તેથી સતત તેને મેળવવાના વિચારો કરે છે. તે માટે બંને વચ્ચે અણબનાવ કરાવવાની તક ગોતે છે. એમાં એક દિવસ એકાંત મળ્યું એટલે મિત્રપત્નીને કહે છે કે તમારા પતિને બીજી સ્ત્રીઓ સાથે રખડતાં મેં નજરોનજર જોયો છે. આમ આ મિત્ર ઘરના સભ્ય જેવો છે, શ્રેષ્ઠિપુત્ર સાથે પડછાયાની જેમ રહેનારો છે, તે જ ખુદ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ભાવતીર્થ - રત્નત્રયી કહે છે કે આ બીજે રખડે છે. આ સાંભળી પત્નીના મનમાં શું થાય ? વળી શ્રેષ્ઠિપુત્રને પણ એક વાર તક જોઈને કહે છે કે તારી પત્ની મારી પાસે દુરાચારની માગણી કરે છે. મિત્રના આવા કારસ્તાનથી બંને વચ્ચે અંતર કેવું ઊભું થાય ? પણ આ યુગલ જીવનમાં બચી ગયું; કેમ કે તેમનામાં ગંભીરતા નામનો મહાન ગુણ હતો. વળી, બંનેને મિત્ર ઉપર વિશ્વાસ છે, તે જૂઠું બોલે છે તેવું માનતા નથી. બંને માને છે કે આ કહે છે તેવું હોઈ શકે, પરંતુ મન વાળી લે છે. વાતને સાચી માનવા છતાં ગંભીરતાના કારણે જીવનમાં ક્યારેય એકબીજાને કહ્યું નથી. માત્ર મનમાં વિચારે છે કે આ સંસારમાં શું ન બને ! મન ચંચળ છે. માત્ર અનુરાગ ઓછો થઈ ગયો. પહેલાં જે પરસ્પરનું અનહદ આકર્ષણ હતું તે ઘટી ગયું, છતાં એકબીજાનાં કર્તવ્યો ચૂક્યા વિના આખું ગૃહસ્થજીવન યોગ્ય રીતે પસાર કર્યું છે. - આ દૃષ્ટાંત તમારા માટે કદાચ beyond the range હશે. બીજાની નાની ભૂલમાં પણ અસહિષ્ણુ બની સખત આવેશમાં આવી બેફામ પ્રતિભાવ આપનારા છો, તેથી તેની ભૂલ કરતાં મારું બેફામ વર્તન મોટી ભૂલ છે' તેવું સમજવા કે સ્વીકારવા જરા પણ તૈયાર ન બનો, તેવી પૂર્વગ્રહવાળી પ્રકૃતિ હશે, તો આ દૃષ્ટાંત નહિ સમજાય. આ સમ્યગ્દષ્ટિનું દૃષ્ટાંત નથી; પરંતુ મિથ્યાદૃષ્ટિના જીવનમાં પણ ગુણો હોય તો જીવન કેવું શાંત રહે તેનો નમૂનો છે. મિત્રના કારસ્તાનથી આ બંને પતિ-પત્ની એવા turning point પર હતા કે મૂળમાંથી જ આખો સંસાર સળગી જાય. તમારા સંસારમાં આવું બને તો પરિણામ કલ્પી ન શકો. આવો દોષ જાણ્યાસાંભળ્યા પછી તમે શાંત રહી જ ન શકો, શું કરો તે કહેવાય જ નહીં. આ મામૂલી દોષ નથી. કણિયા જેટલો દોષ પચાવી ન શકો તો પહાડ જેટલા મોટા દોધમાં શું કરો ? શાંત રહી શકો કે ઊછળીને માથે પડો ? ગંભીરતા-અગંભીરતા વચ્ચેનો તફાવત સમજો. અત્યારે શ્રેષ્ઠિપુત્રમાં ક્ષુદ્રવૃત્તિ હોત તો વિચારતા કે આ કુલટા છે. તમે તો પુરાવો નથી મળ્યો તેથી ફસાવવા જાપ્તો ખો. પરાવો મેળવ્યા પછી તેને સખત સજા કરીશ અથવા તીવ્ર આવેલ હોય તો ત્યાં જ ધબાધબી ચાલુ થઈ જાય. સભા : આખા જીવનનો સંબંધ છે એટલે અસર તો થાય ને ? સાહેબજી : શ્રેષ્ઠિપુત્રને અસર તો થઈ જ છે, પરંતુ ગંભીરતા ગુણના કારણે જીવનમાં કોઈ અવળું નુકસાન થવા ન દીધું. બંને મરીને યુગલિક થયાં. પૂ. હેમચંદ્રસૂરિ મહારાજા જણાવે છે કે એમનામાં રહેલ ખાનદાની, ગંભીરતા, સહિષ્ણુતા, ધીરતા આદિ ગુણોના પ્રભાવે તેઓ યુગલિક થયા. १. ततः प्रभृति निःस्नेहः, सागरः प्रियदर्शनाम्। सोद्वेगं धारयामास, रोगग्रस्तामिवाऽङ्गुलीम्।।१०४।। किन्तु तां वर्त्तयामासोपरोधात् प्राग्वदेव सः । वन्ध्याऽप्युन्मूल्यते नैव, लता या लालिता स्वयम्।।१०५ ।। मत्कृतो माऽनयोर्भेदोऽभूदिति प्रियदर्शना। नाऽशोकदत्तवृत्तान्तं, तं प्रियाय न्यवेदयत्।।१०६ ।। (ત્રિષ્ટિાવાપુરુષચરિત્ર પર્વ-૨, સ-૨) For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી પ્રાણાંત ધર્મસંકટમાં પણ સુદર્શનશેઠની ગંભીરતા અને તેથી થયેલી શાસનપ્રભાવના : સમ્યગ્દષ્ટિની ગંભીરતા તો આના કરતાં અનેકગણી વધારે હિતકારી હોય છે. સુદર્શનશેઠ અડધી રાતે રાજાની પટ્ટરાણીના મહેલમાંથી એકલા પકડાયા. વળી રાણી કહે છે કે આ સુદર્શન भा२। सहायाने ४२९४२१। आवेता, तो भा२। ५२ physically assault (शारीरि हुमतो) કરી દુર્વ્યવહાર કર્યો છે, મેં શીલરક્ષા માટે બૂમાબૂમ કરી સ્વબચાવ કર્યો છે, પુરાવા તરીકે રાણી નખોરિયા શરીર પર બતાવે છે, કોઈ પુરાવો બાકી નથી. સુદર્શન શેઠની વિરુદ્ધના બધા પુરાવા હાજર છે. રાજાના સૈનિકો શેઠને રાજસભામાં લઈ આવ્યા ત્યારે રાજા કહે છે કે આવું ત્રણ કાળમાં બને નહીં, આ તો પાણીમાંથી આગ પ્રગટવા જેવી વાત છે. મારી આખી પ્રજામાં १. जाया पभायसमए बहुं विलक्खत्तणं परिवहंती। तिक्खेहिं निययनक्खेहिं दारिउं देहमह लग्गा।।९८ ।। उक्कूइयं इमो जं नो पडिवन्नो पइव्वयाइ मए। सो जायपओसो मज्झ निग्गहं एवमायरइ।।९९।। अमयस्स विसस्स वि गुणमेत्थ ठाणं इमाओ रामाओ। रत्ताउ होति अमयं विसं पओसं पवनाओ।।१००।। उच्छलिए तुमुलरवे राया वि समागओ पलोएइ। देविं जा तदवत्थं विहिओ सो दुद्धरो रोसो।।१०१।। माणुनयाण जम्हा इत्थीण पराभवो सुदुव्विसहो। नो अन्नो कत्तो वि य निमित्तओ जं सहिज्जति।।१०२।। तो वज्झो आणत्तो सव्वत्थ वि भासिओ नयरमज्झे। रत्तंदणाणुलित्तो सीसोवरिधरियछित्तरओ।।१०३ ।। खरमारूढो परओ ताडियउदंडविरसडिंडिमओ। कज्जलकयमहपिंडो गललंबिसरावमालो य।।१०४।। उग्घोसियं न रायावि अन्नो वा कोववरज्झइ इमस्स। नियदुच्चरियं केवलमेयफलं ज्झत्ति संजायं।।१०५ ।। निसुओ मणोरमाए वुत्तंतो एस कन्नदुहदाई। परिभावियं महप्पा सुविणेवि न एरिसं कुणइ।।१०६ ।। जइ मज्झ अस्थि तस्स य सीलस्स निसेवियस्स फलमेत्थ। ता अक्खओ इमाओ वसणाओ लहुं स उत्तरउ।।१०७।। इय चिंतिय पवयणदेवयाए विहिओ थिरो तणुस्सग्गो। वज्झट्ठाणोवगओ पडिवन्नो पवयणसूरीए । ।१०८ ।। सो पुण नियकम्मफलं परिभावइ न उण कस्सई दोसो। जमलीयदोसदाणं भवंतरे इयफलं होइ।।१०९।। आरोविओ जया सो सूलाओ तक्खणेण सा जाया। सिंहासणं मणिखंडमंडियं फुरियतेयभरं।।११० ।। तत्तो असिप्पहारो खित्तो खंधम्मि सो वि संजाओ। अइबहलपरिमला मालईए माला गले तस्स।।१११।। जा पुण साहोलंबणहेऊ रज्जू गलम्मि से दिन्ना। सा थूलामलमुत्ताहलपरिकलिओ लहु हुओ हारो।।११२ ।। जं जं कुणंति ते वज्झभूमिपुरिसा नराहिवनिउत्ता। तस्साणुकूलभावं तं तं पडिवज्जए सव्वं ।।११३ ।। तो ते अदिट्ठपुव्वं अस्सुयपुव्वं च वइयरं सव्वं। भीया कहंति रन्नो देव! न जोग्गो इमाए इमो।।११४ ।। हीलाए धुवं पुरिसंतरं तु एसो अउव्वयं किंचि। रोसं गयम्मि एयम्मि सव्वपलओ फुडं होही।।११५ ।। णूणमसज्जण चरियाइ मज्झ देवीइ अलियगो एस। आरोविओ कलंको ता खमणिज्जोत्ति चिंतित्ता।।११६।। चउरंगबलसमेओ णागरगजणाणुगम्ममाणपहो। दहिवाहणो तयं तम्मि अप्पणा विणयपणयसिरो।।११७।। पत्तो नियम्मि जयकुंजरम्मि आरोविउं नयरमज्झे। जा आणिज्जइ एसा ता उच्छलिया जणसलाहा।।११८ ।। निम्महियखीरसायरफेणुज्जलसीलसालिचरियस्स। कत्तो एसो सुविणंतरेवि तुह लग्गइ कलंको? ।।११९ ।। अज्जवि सीलस्स फलं दीसइ एयारिसम्मि वसणम्मि। सव्वंगनिबुड्डावि हु जमुत्तरंती महासत्ता।।१२० ।। उज्जालियं नियकुलं कित्ती देसंतरेसु संठविया। उग्घाडिओ य सज्जणमग्गो एवं तए अज्ज।।१२१।। एमाइयाई सज्जणजणेण वयणाई वुच्चमाणाईं। निसुणंतो संपत्तो कुसुमेहिं विकिज्जमाणसिरो।।१२२।। रायभवणम्मि पत्तो विन्नत्तो नरवई जहा सामि! । मं अणुमन्नसु काउं सामन्नं जम्मणो अहयं ।।१२३ ।। दहिवाहणेण तह बंधवेहिं सयलेण नयरलोएण। पडिवज्जं तावि वयं लद्धावसरोपवन्नो सो।।१२४।। (उपदेशपद महाग्रन्थ, श्लोक-५३०, टीका) For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ભાવતીર્થ - રત્નત્રયી સુદર્શન જેવો સદાચારી ગૃહસ્થ મળે નહીં, મેં તેની નજરમાં ક્યારેય વિકાર જોયો નથી. રાજા કહે છે કે વાત બેસતી નથી. ત્યારે સૈનિકો પુરાવાઓની રજૂઆત કરે છે. વળી, પટ્ટરાણી પોતે જ કહે છે, છતાં રાજાના મગજમાં બેસતું નથી. સુદર્શન શેઠ તો પૌષધમાં કાઉસ્સગ્ગધ્યાનમાં ઊભા છે, રાણી કહે છે કે આ ધર્મનો ઢોંગ કરે છે, રાણીએ આક્ષેપ કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું, છતાં રાજા હાથ જોડીને સુદર્શન શેઠને પૂછે છે, ‘શેઠ સત્ય શું છે, તે મારે તમારા મોઢે સાંભળવું છે.’ સગી પત્ની કહે છે તોપણ રાજા શેઠને પૂછે છે અને કહે છે કે જે સત્ય હોય તે કહો. મારે એકપક્ષી ન્યાય નથી તોળવો. તમે બચાવપક્ષે જે કહો તે સાંભળવા-વિચારવા હું તૈયાર છું.' પણ સુદર્શનશેઠ કાઉસ્સગ્ગધ્યાનમાં જ રહ્યા, એક અક્ષર પણ બોલતા નથી. રાજાએ એક-બે-ત્રણ વાર પૂછ્યું, પણ કાંઈ જવાબ મળતો નથી, રાજા થાકી ગયો. અહીં રાજનીતિ કહે છે કે વ્યક્તિ અપરાધના પુરાવા સાથે પકડાય તો રાજ્યે દંડ કરવો જ જોઈએ. તેથી રાજા કહે છે કે બધા સાંયોગિક પુરાવાથી સુદર્શનશેઠ ગુનેગાર સાબિત થાય છે. મારે ન છૂટકે કાયદા મુજબ કડકમાં કડક સજા કરવી પડશે, આની સજા દેહાંતદંડ સિવાય બીજી ન હોય. સામાન્ય સ્ત્રી સાથે આવું વર્તન કરે તોપણ કડક સજા થાય, તો આ તો પટ્ટરાણીના મહેલમાંથી પકડાયેલ છે, એટલે શિરચ્છેદની સજા નિશ્ચિત છે, આ સાંભળવા છતાં સુદર્શનશેઠ પોતાના બચાવ માટે એક અક્ષર પણ બોલતા નથી. સભા : સુદર્શનશેઠના મૌન રહેવાથી ધર્મની નિંદા ન થાય ? સાહેબજી : સુદર્શન શેઠ સમજે છે કે મોઢેથી બચાવ કરું તેનાથી ધર્મની નિંદા અટકશે નહીં, મારા ચારિત્ર્ય પર આવેલ આળ દૂર નહીં થાય. કારણ અત્યારે બધા જ પુરાવા તેમની વિરુદ્ધમાં છે. રાજાને સુદર્શનશેઠ પ્રત્યે અત્યંત વિશ્વાસ છે. તે માને છે કે આ મારા નગરનો મહાસદાચારી, ગુણિયલ, ધર્માત્મા શ્રાવક છે. આથી તે કદાચ માની જાય, પરંતુ આખી પ્રજા આવા સાંયોગિક પુરાવા પકડાયા પછી ન માને. લોકમાં તો દુર્જનો પણ હોય, જે આળનો સંશય ચગાવે. તેથી કલંકમાંથી અણીશુદ્ધ બહાર ન અવાય. સુદર્શન શેઠને તો સંપૂર્ણ કલંકરહિત બહાર આવવું છે. શેઠ સમજે છે કે હું ધર્મી છું. મારા કારણે ધર્મની નિંદા થાય છે. અંદરથી તેમનું હૃદય કપાઈ જાય છે, પરંતુ સમજે છે કે આવી કટોકટીમાં લૂલા મોઢાના બચાવથી કાંઈ નહીં થાય. તેથી પોતાને દેહાંતદંડની સજા સાંભળવા છતાં બચાવ માટે એક અક્ષર પણ નથી બોલતા. આખા નગરમાં વાત ચાલુ છે કે ન બને તેવું બન્યું છે. લોકો બોલે છે કે સુદર્શન શેઠના જીવનમાં આવો દુરાચાર હોય તેવું વિચારવું પણ શક્ય નથી. શેઠની ધર્મપ્રિય તરીકે છાપ ગજબની છે. પ્રજા-રાજા સૌ વિમાસણમાં છે. ન છૂટકે રાજાએ હુકમ કર્યો કે મોં પર મેશ લગાડી, ગધેડા પર ઊંધા બેસાડી આખા ગામમાં ફે૨વો અને પછી શૂળી પર ચઢાવો. નગરના માર્ગો પર ફે૨વતા-ફે૨વતા સરઘસ તેમના ઘર પાસેથી નીકળ્યું છે. તેમનાં પત્ની મનોરમા, જે મહાશ્રાવિકા છે, તે સાંભળે છે કે પતિ રંગે હાથે પકડાયા છે, જેથી રાજાએ સજા For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી ૭૫ ફટકારી છે. ત્યારે મનોરમા કહે છે કે મેરુપર્વત ચલાયમાન થાય પણ મારા પતિમાં આવો દુરાચાર ન સંભવે. ત્રણ કાળમાં સુદર્શનના જીવનમાં આવું બને નહીં. પત્નીને આટલો વિશ્વાસ છે. તેથી નક્કી કરે છે કે ધર્માત્મા પતિ પર કોઈ કારસ્તાનથી ખોટો આક્ષેપ થયો છે, ભારે ધર્મસંકટ આવ્યું છે. તેથી પતિના પ્રાણ જાય તે પહેલાં મારે તેમનું રક્ષણ કરવું જોઈએ. સુદર્શન શેઠે તો જ્યાં સુધી આ કલંકમાંથી પોતે neat & clean થઈને શુદ્ધ બહાર ન નીકળે ત્યાં સુધી “ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્રાણ વોસિરામિ”ના ભાવથી કાઉસ્સગ્ન કર્યો છે, મનમાં બધું વોસિરાવી દીધું છે; આ બાજુ મહાસતી મનોરમાએ પણ પતિ કલંકમાંથી મુક્ત ન થાય અને તેમને આવેલ આ ઉપસર્ગ દૂર ન થાય ત્યાં સુધી ચારે આહારના ત્યાગપૂર્વક કાઉસ્સગ્ન કરેલ છે, બંને પતિ-પત્નીની ધર્મ ઉપર નિશ્ચલ શ્રદ્ધા છે, સત્ત્વશાળી અને દઢ મનોબળવાળા છે. આ સરઘસ જ્યાં સુદર્શન શેઠને શૂળીએ ચઢાવવાના હતા ત્યાં પહોંચ્યું. સિપાઈઓએ જેવા તેમને શૂળીએ ચડાવ્યા કે તરત જ ત્યાં રહેલી શાસનદેવીએ તે શૂળીના સ્થાને સિંહાસન કરી દીધું, રાજાને પણ સાચી વાતની જાણ થતાં શેઠ પર કલંક કરનાર પટ્ટરાણીને દેશનિકાલ કરી, શાસનની જેટલી નિંદા, હીલના સુદર્શન શેઠના પકડાવાથી થયેલી, તેના કરતાં કાંઈ ગણી પ્રભાવના સુદર્શન શેઠના આ રીતે નિર્દોષ સાબિત થવાથી થઈ; પરંતુ પહેલેથી જ સુદર્શન શેઠનો સ્વભાવ અધીરો કે અગંભીર હોત તો આ પ્રભાવના ન બની શકત. કોશાના ગંભીરતા ગુણથી સિંહગુફાવાસી મુનિનું પતન અટકી ગયું : બીજાના દોષ પચાવવારૂપ ગંભીરતા ગુણ પોતાને અને બીજાને અનેક રીતે હિતકારી બને १. स्थूलभद्रस्पर्धयेहायाति मन्ये तपस्व्यसौ। भवे पतन् रक्षणीय इत्युत्थाय ननाम सा।।१४७।। वसत्यै याचितां तेन मुनिना चित्रशालिकाम्। कोशा समर्पयामास स मुनिस्तत्र चाविशत्।।१४८।। तं भुक्तषड्रसाहारं मध्याह्नेऽथ परीक्षितुम्। कोशाऽपि तत्र लावण्यकोशभूता समाययौ।।१४९।। चुक्षोभ स पुनर्मक्षु पङ्कजाक्षीमुदीक्ष्य ताम्। स्त्री तादृग्भोजनं तादृग्विकाराय न किं भवेत् ।।१५० ।। स्मराऽऽर्त्या याचमानं तं कोशाऽप्येवमवोचत। वयं हि भगवन्वेश्या वश्याः स्मो धनदानतः ।।१५१।। व्याहार्षीन्मुनिरप्येवं प्रसीद मृगलोचने!। अस्मासु भवति द्रव्यं किं तैलं वालुकास्विव।।१५२ ।। नेपालभूपोऽपूर्वस्मै साधवे रत्नकम्बलम्। दत्ते तमानयेत्यूचे सा निर्वेदयितुं मुनिम्।।१५३।। ततश्चचाल नेपालं प्रत्यकालेऽपि बालवत्। पङ्किलायामिलायां स निजव्रत इव स्खलन्।।१५४ ।। तत्र गत्वा महीपालाद्रत्नकम्बलमाप्य च। स मुनिर्वलितो वर्त्मन्यासंस्तस्मिंश्च दस्यवः ।।१५५ ।। आयाति लक्षमित्याख्यद्दस्यूनां शकुनस्ततः । किमायातीत्यपृच्छच्च दस्युराड़ द्रस्थितं नरम्।।१५६।। आगच्छन्भिक्षुरेकोऽस्ति न कश्चित्तादृशोऽपरः । इत्यशंसद् द्रुमारूढश्चौरसेनापतेः स तु।।१५७।। साधुस्तत्राथ सम्प्राप्तस्तैर्विधृत्य निरूपितः । किमप्यर्थमपश्यद्भिर्मुमुचे च मलिम्लुचैः ।।१५८ ।। एतल्लक्षं प्रयातीति व्याहरच्छकुनः पुनः । मुनि चौरपतिः प्रोचे सत्यं ब्रूहि किमस्ति ते? ।।१५९।। वेश्याकृतेऽस्य वंशस्यान्तः क्षिप्तो रत्नकम्बलः । अस्तीत्युक्ते मुनिश्चौरराजेन मुमुचे च सः ।।१६० ।। स समागत्य कोशायै प्रददौ रत्नकम्बलम्। चिक्षेप सा गृहस्रोतः पङ्के निःशङ्कमेव तम्।।१६१ ।। अजल्पन्मुनिरप्येवमक्षेप्यशुचिकर्दमे। महामूल्यो ह्यसौ रत्नकम्बलः कम्बुकण्ठि! किम्।।१६२ ।। For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ભાવતીર્થ - રત્નત્રયી છે. સ્થૂલભદ્રજીથી પ્રતિબોધ પામી શ્રાવિકા બનેલ કોશા પણ ગંભીરતા ગુણના કારણે સિંહગુફાવાસી મુનિનું હિત કરી શકી. સિંહગુફાવાસી મુનિ જે દિવસે કોશાના આવાસે ચાતુર્માસ કરવા આવ્યા, તે દિવસથી જ કોશા સમજી ગઈ કે સ્થૂલભદ્રજીની હરિફાઈ કરવા આવ્યા છે. આ વ્રતધારી શ્રાવિકા છે, તેથી સાધુના આચાર જાણે છે કે આ રીતે એકલા ગણિકાને ત્યાં સાધુ ચોમાસું કરવા ન આવે. સ્થૂલભદ્રજી આવ્યા ત્યારે તે શ્રાવિકા નહોતી. ઊલટું તે તો તેમને ઝંખતી હતી, અનુરાગિણી હતી, ત્યારના સંયોગો જુદા હતા. આ વખતે તો મહારાજ આવ્યા કે સમજી ગઈ કે આ મુનિ સ્થૂલભદ્રજીની હરિફાઈ કરવા આવ્યા છે, પરંતુ તેને ખાતરી છે કે આવી હરિફાઈમાં ટકવું મુશ્કેલ છે. સ્થૂલભદ્રજીએ અનુકૂળ ઉપસર્ગને કેવા સત્ત્વ-મનોબળથી જીત્યો છે, તે કોશા જ જાણે છે. કસોટીમાં તેમના સત્ત્વની તોલે આવવું અતિ દુષ્કર છે, તેથી મહારાજ પતનના માર્ગે આવ્યા છે, તેની તેને ખાતરી છે. તમે જો કોશાની જગાએ હો તો ત્યાં જ બોલવાનું ચાલુ કરો કે “મહારાજ ! આ ઉપાશ્રય નથી. અહીં રહેવું તમારા આચારવિરુદ્ધ છે.' તમે જાણકાર હો અને હિતશિક્ષા ન આપો તો ચેન પડે ખરું ? સભા : અમે પતન થાય તે પહેલાં સ્થિર કરી દઈએ. સાહેબજી : ભોપાળું વાળો. પોતાનામાં ધીરતા, ગંભીરતા, સહિષ્ણુતા, ઉદારતા છે નહીં, અને એમ ને એમ આખા ગામને સુધારવા નીકળવું છે. સભા : મર્યાદામાં જ ધીરજ રખાય ને ? સાહેબજી : આની ધીરજ limitમાં જ છે. અવસર વિચારીને જ બધું કરશે. સિંહગુફાવાસી મુનિને ચારિત્રમાં સ્થિર કરવાની જ પ્રથમથી કોશાની ભાવના છે, પરંતુ અવસર વિના હિતશિક્ષાનો એક અક્ષર પણ બોલશે નહીં. કોશા પાસે રત્નત્રયી છે, શાસ્ત્રનો બોધ છે, હિતાહિતનું ભાન अथ कोशाप्युवाचैवं कम्बलं मूढ ! शोचसि। गुणरत्नमयं श्वभ्रे पतन्तं स्वं न शोचसि? ।।१६३।। तच्छ्रुत्वा जातसंवेगो मुनिस्तामित्यवोचत। बोधितोऽस्मि त्वया साधु संसारात्साधु रक्षितः ।।१६४ ।। अघान्यतीचारभवान्युन्मूलयितुमात्मनः । यास्यामि गुरुपादान्ते धर्मलाभस्तवानघे! ।।१६५ ।। कोशाऽपि तमुवाचैवं मिथ्या मे दुष्कृतं त्वयि। ब्रह्मव्रतस्थयाऽप्येवं मया यदसि खेदितः । ।१६६ ।। आशातनेयं युष्माकं बोधहेतोर्मया कृता। क्षन्तव्या सा गुरुवचः श्रयध्वं यात सत्वरम्।।१६७ ।। इच्छामीति वदन् गत्वा सम्भूतविजयान्तिके। गृहीत्वालोचनां तीक्ष्णमाचचार पुनस्तपः ।।१६८।। (રિશિષ્ટ પર્વ, સર્જ-૮) १. चाडुपडू पारद्धा सा तं रमिउं न सक्किया जाव। तत्तो पसंतमोहा सुयधम्मा साविया जाया।।५३।। रायाभिओगविरहेण कोइ पुरिसो मए न रमियव्वो। इय सा अबंभविरती पडिवज्जइ वज्जियवियारा।।५४ ।। (પલેશપદ્ધ મહાપ્રન્થ, સ્નો-૨૭, ટીવા) * त्वयि पूर्वमिवाज्ञानाद्रन्तुकामां धिगीश माम्। आत्मानमिति निन्दन्ती साऽपतत्तस्य पादयोः ।।१३० ।। मुनेस्तस्येन्द्रियजयप्रकर्षण चमत्कृता। प्रपेदे श्रावकत्वं साऽग्रहीच्चैवमभिग्रहम्।।१३१।। तुष्टः कदापि कस्मैचिद्ददाति यदि मां नृपः । विना पुमांसमेकं तमन्यत्र नियमो मम।।१३२।। (પરિશિષ્ટ પર્વ, સ-૮) For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી છે, ધીરતા-ગંભીરતા-સહિષ્ણુતા-ઉદારતા આદિ પરોપકાર કરવા માટેના આવશ્યક સર્વ ગુણો પ્રકૃતિમાં છે, તેથી દેખાવમાં ઉત્તમ મહાત્મા એવા સિંહગુફાવાસી મુનિને યોગ્ય જગા આપી, રોજ ગોચરી-પાણી વહોરાવે છે, યોગ્ય વિનયવ્યવહાર કરે છે, ત્યાં સુધી કે મહારાજે સામેથી બેચેન થઈને અયોગ્ય માગણી કરી તોપણ વિનયવ્યવહાર તોડ્યો નથી. સભા : સાધુ શય્યાતરની ગોચરી વાપરી શકે ? સાહેબજી : અપવાદથી વાપરી શકે. સ્થૂલભદ્રજીએ ચાર મહિના શય્યાતરનું જ વાપર્યું છે. સ્થૂલભદ્રજી ગુરુ મહારાજને જ્યારે વિનંતી કરવા ગયા કે આપની આજ્ઞા હોય તો મારે કોશાને ત્યાં ચાતુર્માસ કરવા જવું છે, ત્યારે જ કહેલું કે મારી આ શરતો છે : “હું એકલો જઈશ, ચારે મહિના ત્યાં એકલો રહીશ, કોશા રહેવા જે સ્થાન આપે તે સ્થાને રહીશ, જે વપરાવશે તે વાપરીશ, ચાર મહિના એક જ ઘર, તે પણ શય્યાતરનું, વિગઈઓ પણ વાપરીશ, આયંબિલનું નહીં ખાઉં, સાડા ત્રણ હાથ દૂરથી ગણિકા જેટલો વ્યવહાર કરે તે બધો નિહાળીશ.” કોશા રાતે સ્થૂલભદ્રજી પાસે એકલી આવીને નાચે છે. દિવસે પણ યુવાન સ્ત્રી એકલી ન આવી શકે, જ્યારે અહીં તો રાત્રે શૃંગાર સજી નાચે છે, આ બધું સાધ્વાચારથી વિરુદ્ધ છે; તોપણ ગુરુએ કહ્યું કે મને મંજૂર છે, તું જા, મારી તને ચાતુર્માસ કરવાની આજ્ઞા છે. પૂર્વધર ગુરુ જ્ઞાની છે, ભાવિ મહાલાભ જુએ છે. તેથી અપવાદે શાસ્ત્રમાં છૂટ છે; પરંતુ આવી છૂટછાટ સ્થૂલભદ્રજીના જ્ઞાની ગુરુ આપી શકે. અમે ચોક્કસ ભાવિ જોઈ શકતા નથી, આ તો નિમિત્તના બળથી ભવિષ્યનો ચોક્કસ નિર્ણય કરી શકે છે. ગુરુ પણ જ્ઞાની છે, શિષ્ય પણ મહાસત્ત્વશાળી છે. તેમને અપવાદથી કોઈ બાધ નથી. શિષ્ય માગણી કરી તે પણ વાજબી છે અને ગુરુએ સ્વીકારી તે પણ વાજબી છે. આવી માગણી પણ આવા ઉત્તમ પાત્ર જ કરી શકે અને સંમતિ પણ આવા મહાસમર્થ, જ્ઞાની ગુરુ જ આપી શકે. પ્રસ્તુતમાં મારે તો કોશાના ગંભીરતા આદિ ગુણો દર્શાવવા છે. તમારી જાત સાથે કોશાને સરખાવો. આ ગણિકા છે, પણ ધર્મ પામ્યા પછી તેનામાં જે ગુણ પ્રગટ્યા છે, તેનો અંશ પણ તમારામાં મળે ? આવી ગંભીર વ્યક્તિ જ સિંહગુફાવાસી મુનિ જેવા મહાપુરુષનું પણ અવસરે યથાર્થ કલ્યાણ કરી શકે. કોશા રાહ જુએ છે. તક ન મળે ત્યાં સુધી એક અક્ષર પણ બોલતી નથી. મનમાં બધું સમજે છે, તો પણ પોતાનો બહારનો ઉચિત વ્યવહાર જરા પણ તોડતી નથી. જ્યારે તક મળશે ત્યારે આ જ મહાત્માને તીખું-તમતમતું સંભળાવશે. આવ્યા ત્યારથી જાણે છે કે ખોટા હરિફાઈમાં ઊતરેલા છે. આમને રોકડું પરખાવવાની જરૂર છે. પણ તક ન મળે ત્યાં સુધી એક અક્ષર ન બોલે, ધીરજ ધરે. તમારો દીકરો ભૂલ કરે પણ અવસર ન આવે ત્યાં સુધી ચૂપ રહી શકો ? તમારા દીકરાને તમારા વર્તનથી જ વિશ્વાસ હોય ? કે મારા પિતા ભૂલ વિના કદી કહે નહીં ? બીજાનું હિત કરવું તે રમત નથી, આપણામાં ઘણા ગુણોની પ્રથમ અપેક્ષા રાખે છે. ટૂંકમાં આ ગંભીરતા ગુણનો પ્રભાવ દર્શાવ્યો. જે આત્મા જેટલા ગુણ કેળવશે તેટલો તે આત્માને પ્રત્યક્ષ લાભ થશે. તમે તમારા For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ७८ ભાવતીર્થ - રત્નત્રયી જીવનમાં ગુણ કેળવો છતાં શાંતિ ન મળે તે કદી બને જ નહીં. જે દિવસે વિશ્વાસ બેસી જશે કે ગુણમાં જ એકાંતે સુખ છે, દોષમાં એકાંતે દુઃખ છે, ત્યારે તમારામાં સમ્યગ્દર્શન આવી જશે. "રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ સંવેદનથી સ્વરસવાહી : રત્નત્રયીરૂપ માર્ગ માટે ઓળખાણ આપતાં શાસ્ત્રમાં “સ્વરસવાણી' શબ્દ લખ્યો છે. તેનો અર્થ એ છે કે સ્વ એટલે આત્મા, તેના ચૈતન્યમય વિશુદ્ધ ગુણોનો અનુભવ, જે રસાસ્વાદરૂપ છે, તે આત્માના આંતરિક રસના સ્વાદને વહન કરનારો માર્ગ, તે જ મોક્ષમાર્ગ છે. આ માર્ગમાં જે પ્રવેશે તેને આત્માના સંવેગ આદિ રસનો આસ્વાદ આવ્યા વિના ન રહે, તે આંતરિક સુખની અનુભૂતિ કરાવે જ. જે આત્માનું સુખ અનુભવે તેને મોક્ષની શંકા-કુશંકાનો અવકાશ જ નથી. મોક્ષમાં આત્મા એકલો જ છે, છતાં અંદરના શ્રેષ્ઠ રસને સતત માણે જ છે, જે રત્નત્રયીની પરાકાષ્ઠામાંથી જ પેદા થાય છે. જેમ શેરડીના ટીપે-ટીપે મધુરતા વહેતી જ હોય છે, તેમ આત્મા પણ સ્વરસની અપેક્ષાએ મધુર છે. તેને સતત વહન કરનારો માર્ગ તે જ મોક્ષમાર્ગ છે. તેનો વિરોધી તે સંસારમાર્ગ. તે મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન-મિથ્યાચારિત્રના સંક્લેશોથી १. (ल0)- तथा मग्गदयाणं । इह मार्गः चेतसोऽवक्रगमनं, भुजङ्गमगमननलिकायामतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रगुणः स्वरसवाही क्षयोपशमविशेषः । हेतु-स्वरूप-फलशुद्धा सुखेत्यर्थः। (पं.)- "मग्गदयाणं', "मार्ग' इहेत्यादि, इह-सूत्रे, मार्गः-पन्थाः, स किंलक्षण इत्याह, "चेतसो'-मनसो, "अवक्रगमनं'अकुटिला प्रवृत्तिः, कीदृश इत्याह "भुजङ्गमस्य'-सर्पस्य, "गमननलिका' शुषिरवंशादिलक्षणा ययाऽसावन्तःप्रविष्टो गन्तुं शक्नोति, तस्या "आयामो'-दैर्घ्य, तेन तुल्यः क्षयोपशमविशेष इति योगः। किंभूत इत्याह "विशिष्टगुणस्थानावाप्तिप्रगुणः' इति-वक्ष्यमाणविशिष्टगुणलाभहेतुः, "स्वरसवाही'-निजाभिलाषप्रवृत्तः "क्षयोपशमो'-दुःखहेतुदर्शनमोहादिक्षयविशेषः, तथाहि, यथा भुजङ्गमस्य नलिकान्तःप्रविष्टस्य (प्र0 प्रवृत्तस्य) गमनेऽवक्र एव नलिकाऽऽयामः समीहितस्थानावाप्तिहेतुः, वक्रे तत्र गन्तुमशक्त(प्र0 मशक्य)त्वाद्, एवमसावपि मिथ्यात्वमोहनीयादिक्षयोपशमश्चेतस इति। तात्पर्यमाह "हेतु-स्वरूप-फलशुद्धा', हेतुना-पूर्वोदित(धृति)श्रद्धालक्षणेन, "स्वरूपेण' स्वगतेनैव, फलेन-विविदिषादिना, शुद्धा-निर्दोषा, सुखा-उपशमसुखरूपा सुखासिकेत्यर्थः। एष मार्गस्वरूपनिश्चयः । __ (हरिभद्रसूरिकृत ललितविस्तरा च तदुपरि मुनिसुंदरसूरिकृत पंजिका) * मार्गश्चेतसोऽवक्रगमनं भुजंगगमननलिकायामतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रवणः स्वरसवाही क्षयोपशमविशेषो हेतुस्वरूपफलशुद्ध्याभिमुखः । (उपदेशपद महाग्रन्थ, श्लोक-४३२, टीका) * तथाहि ज्ञानदर्शनचारित्राऽऽचरणजनितं प्रशमाऽऽनन्दं । (उपमिति० प्रस्ताव-१) * तथा क्रमेण मित्राद्यनुक्रमेणेक्ष्वादिसन्निभा दृष्टिः, इक्षुरसकक्कबगुडकल्पाः खल्वाद्याश्चतस्रः खंडशर्करामत्स्यंडवर्षोलकसमाश्चाग्रिमा इत्याचार्याः । इक्ष्वादिकल्पानामेव रुच्यादिगोचराणां संवेगमाधुर्यभेदोपपत्तेः, नलादिकल्पानामभव्यानां संवेगमाधुर्यशून्यत्वादिति।।२६ ।।। (द्वात्रिंशद्वात्रिंशिका, बत्रीसी-२०, श्लोक-२६, टीका) For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - રત્નત્રયી ૭૯ ભરેલો છે. તેથી જ સંસાર દુઃખના સાગરરૂપ છે. તીર્થંકરો ઉપદેશ દ્વારા સતત પાત્ર જીવોને વિધિપૂર્વક રત્નત્રયીનું પ્રદાન કરે છે, જે તેમનો મહાન ઉપકાર છે. આ રત્નત્રયીની સાધનાના બળે સૌથી પહેલો જે જીવ તે તીર્થંકરના શાસનમાં મોક્ષે જાય, ત્યારથી તેમના શાસનમાં મોક્ષગમન ચાલુ થયું કહેવાય, જેને વ્યવહારથી મોક્ષમાર્ગ ખુલ્યો તેમ કહેવાય છે. યુગાન્તકૃભૂમિ અને પર્યાયાન્તકૃભૂમિ : નિશ્ચયનયથી રત્નત્રયી શાશ્વત છે, તેને કોઈ તીર્થકરે પેદા કરી નથી. દરેક તીર્થકરના શાસનમાં કે શાસન વિના પણ આત્માના ગુણરૂપ રત્નત્રયી સનાતન હતી, જેને તીર્થકરના શાસનના અવલંબન વિના પણ મરુદેવામાતાની જેમ નિસર્ગથી પામનારા આત્માઓ હતા. તે અપેક્ષાએ રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગનો આ સૃષ્ટિમાં ક્યારેય પ્રારંભ થયો નથી, અને વિચ્છેદ થવાનો અવકાશ જ નથી; પરંતુ વ્યવહારનયની અપેક્ષાએ તીર્થકરો ધર્મતીર્થ સ્થાપે છે ત્યારે ગણધર, દ્વાદશાંગી અને ચતુર્વિધ શ્રીસંઘને સ્થાપિત કરતી વખતે, રત્નત્રયીનું પાત્ર જીવોને વિધિપૂર્વક પ્રદાન કરે છે; જેની સાધનાથી તે તીર્થકરના તીર્થમાં તેમના અનુશાસનના આધારે પ્રથમ મુક્તિગામી જીવની અપેક્ષાએ મોક્ષનો માર્ગ ખૂલ્યો કહેવાય, અર્થાત્ પરિપૂર્ણ રત્નત્રયી આરાધીને તે જીવે તે શાસનના અવલંબનથી પ્રથમ પૂર્ણ ફળની પ્રાપ્તિ કરી. તે અપેક્ષાએ વ્યવહારનયથી મોક્ષમાર્ગ ખૂલ્યો, અને રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગની પ્રથમ પરાકાષ્ઠા પેદા થઈ તેમ કહેવાશે; અને તે તીર્થંકરના શાસનમાં જેટલી પાટપરંપરા સુધી તે તીર્થના અવલંબન-પૂર્વક મોક્ષગમન ચાલુ રહેશે, ત્યાં સુધી મોક્ષમાર્ગ વહેતો રહ્યો તેમ કહેવાશે. “જેમ વીરપ્રભુના શાસનમાં ધર્મતીર્થ સ્થપાયા પછી કેવલી હાજર હોવા છતાં ચાર વર્ષે પ્રભુના કોઈક શિષ્ય મોક્ષે ગયા, ત્યારથી પ્રથમ તેમના શાસનમાં મુક્તિના દરવાજા ખુલ્યા કહેવાય. વળી પાટપરંપરા પ્રમાણે ત્રીજા પટ્ટધર જંબૂસ્વામી આ ભરતક્ષેત્રમાંથી છેલ્લા નિર્વાણ પામ્યા, જેમણે મહાવીરના શાસનનું અવલંબન લઈને પૂર્ણ કલ્યાણ સાધ્યું. ત્યાર પછી કોઈની १. समणस्स णं भगवओ महावीरस्स दुविहा अंतगडभूमी हुत्था तं जहा जुगंतकडभूमी य परियायतकडभूमि य जाव तच्चाओ पुरिसजुगाओ जुगंतकडभूमी चउवासपरियाए अंतमकासी ।।१४६।।। व्याख्या - समणस्स णमित्यादितो अंतमकासीति पर्यन्तम्, तत्र अन्तकृतो-भवान्तकृतो निर्वाणयायिनस्तेषां भूमिः-कालः युगानि-कालमानविशेषास्तानि च क्रमवर्तीनि तत्साधाद्ये क्रमवर्त्तिनो गुरुशिष्यप्रशिष्यादिरूपास्तेऽपि युगानि तैः प्रमिता अन्तकृद्भूमिर्या सा युगान्तकृद्भूमिः, पर्यायः-तीर्थकरस्य केवलित्वकालस्तमाश्रित्यान्तकृद्भूमिः पर्यायान्तकृद्भूमिः, जाव तच्चाओ पुरिसजुगाओ त्ति अत्र पञ्चमी द्वितीयार्थे यावत्तृतीयं पुरुष एव युगं पुरुषयुगं - प्रशिष्यं जम्बूस्वामिनं यावदित्यर्थः, वीरादारभ्य तृतीयपुरुषयुगं यावत्साधवः सिद्धाः श्रीवीरः सुधा जम्बूश्चेति, ततः सिद्धिगतिच्छेदः चउवासपरिआए त्ति चतुर्वर्षपर्याये केवलिपर्यायापेक्षया भगवति जिने सति अन्तं-भवान्तमकार्षीत्, तत्तीर्थे केवली सन्नपि साधु रात् कश्चिन्मोक्षं गतः, किन्तु भगवतः केवलोत्पत्तेश्चतुषु वर्षेषु गतेषु सिद्धिगमनारम्भः ।।१४६।। (कल्पसूत्र सूत्र-१४६, उ. धर्मसागरजी कृत किरणावली टीका) For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ભાવતીર્થ - રત્નત્રયી વીરપ્રભુના શાસનમાં મુક્તિ થઈ નથી. તેથી ત્રીજી પાટપરંપરા સુધી સંપૂર્ણ મોક્ષમાર્ગ વહેતો રહ્યો તેમ કહેવાય. આ જ રીતે ઋષભદેવ ભગવાનના શાસનમાં પ્રભુની તીર્થસ્થાપના પછી અંતર્મુહૂર્તમાં મોક્ષ ચાલુ થયો, અને અસંખ્ય પાટ સુધી વહેતો રહ્યો. આ રીતે દરેક તીર્થકરના શાસનમાં પરિપૂર્ણ રત્નત્રયીમાર્ગનો પ્રારંભ અને અંત આગમોમાં દર્શાવ્યો છે, જેનો “યુગાન્તકૃભૂમિ' અને પર્યાયાન્તભૂમિ' શબ્દો દ્વારા વિભાગ કર્યો છે. અહીં અત્તકૃદુ એટલે સંસારના અંતને કરનાર, ભૂમિ એટલે કાળ. યુગ શબ્દનો અર્થ પાટપરંપરા છે, પર્યાય શબ્દનો અર્થ પ્રભુનો કેવલજ્ઞાનપર્યાય છે. પ્રભુના કેવલજ્ઞાન સમયથી મુક્તિગમનનો કાળ તે પર્યાયાન્તકૃભૂમિ છે, અને પ્રભુની પાટપરંપરાની સંખ્યાની અપેક્ષાએ મોક્ષગમનનો કાળ તે યુગાન્તકૃદુભૂમિ છે. આ વ્યવહારનયની અપેક્ષાએ માર્ગ વહેતો થયો અને બંધ થયો તેવાં વિધાન છે. કારણ કે તે નય અધિગમથી પ્રાપ્ત થતા ગુણોની જ વિવક્ષા કરે છે, જ્યારે નિશ્ચયનયની અપેક્ષાએ તો સર્વ કાળમાં માર્ગ ખુલ્લો જ છે. નિસર્ગની સાધનામાં કાળનું બંધન નથી. ચોથા રત્નત્રયીરૂપ ભાવતીર્થની આ સંક્ષેપમાં વિચારણા કરી. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : ભાવતીર્થ - રત્નત્રયી પરિશિષ્ટ : ભાવતીર્થ - રત્નત્રયી 1 → सव्वण्णूहिं परूविय, छक्काय महव्वया य समिईओ । स च्चेव य पन्नवणा, संपइकाले वि साहूणं ||२०५ ।। " सव्वणूहिं "ति । पूर्वसाधूनां सर्वज्ञैश्चारित्रप्रतिपत्तये तद्रक्षणाय च षट्काया महाव्रतानि समितयश्च प्ररूपिताः, सैव च प्रज्ञापना सम्यगाराध्यतया सम्प्रतिकालेऽपि साधूनामस्ति, तथा च षट्कायपालनादिव्यवहारचारित्रस्य स्वसंवेदनसिद्धत्वमेवेति भावः । । २०५ ।। ८१ (गुरुतत्त्वविनिश्चय, प्रथम उल्लास, श्लोक - २०५, टीका) तित्थं चाउव्वण्णे, संघे ठविअम्मि होइ तत्थ पुणो । तित्थम्मि तिण्णि पढमा, तित्थातित्थे उ अंततियं । ।६९ । । "तित्थं"ति। तीर्यतेऽनेन संसारसागर इति "तीर्थं" प्रवचनम्, तदाधारत्वाच्च चतुर्विधः श्रमणसङ्घोऽपि तीर्थमुच्यते, तत इदमाह-चतुर्वर्णे सङ्घे स्थापिते सति तीर्थं भवति । तत्र पुनर्विचार्यमाणे "त्रयः प्रथमाः" पुलाकबकुशप्रतिसेवनाकुशीलाः निर्ग्रन्थास्तीर्थे भवन्ति। "अन्त्यत्रिकं तु" कषायकुशीलनिर्ग्रन्थस्नातकाख्यं तीर्थातीर्थयोर्भवति । अतीर्थे च भवन्त एते तीर्थकराः स्युः प्रत्येकबुद्धा वा, तदुक्तं भगवत्याम् - "पुलाए णं भंते! किं तित्थे होज्जा अतित्थे होज्जा ? गोयमा ! तित्थे होज्जा णो अतित्थे होज्जा । एवं बउसे वि पडिसेवणाकुसीले वि । कसायकुसीले पुच्छा, गोयमा! तित्थे वा हज्जा अतित्थे वा होज्जा । जइ अतित्थे होज्जा किं तित्थकरे होज्जा पत्ते अबुद्धे होज्जा ? गोयमा ! तित्थकरे वा होज्जा पत्तेय बुद्धे वा होज्जा । एवं णियंठे वि, एवं सिणाए वित्ति । । ६९ ।। (गुरुतत्त्वविनिश्चय, चतुर्थ उल्लास, श्लोक - ६९ मूल - टीका ) → सव्वेसु वि तित्थेसुं, होंति पुलागाइया नियंठ त्ति । खुड्डागणियंठिज्जे, णिदंसियं तित्थदारम्मि ।।७० ।। "सव्वेसु वि"त्ति । सर्वेष्वपि तीर्थेषु पुलाकादयो निर्ग्रन्था भवन्तीति क्षुल्लकनिर्ग्रन्थीयेऽध्ययने तीर्थद्वारे निदर्शितम् । एतद्विवरणे चेत्थमुक्तम्-"तीर्थमिदानीम् सर्वेषां तीर्थकराणां तीर्थेषु भवन्ति । एके त्वाचार्या मन्यन्ते - पुलाकबकुशप्रतिसेवनाकुशीलास्तीर्थे नित्यम्, शेषास्तु तीर्थेऽतीर्थे वा " इति ।। ७० ।। (गुरुतत्त्वविनिश्चय, चतुर्थ उल्लास, श्लोक ७० मूल - टीका) → भावलिङ्गस्यान्यत्रापि सत्त्वमुपपादयन्नाह सोहणमत्थप, अण्णत्थ वि होइ आयकज्जकरं । तं दिट्ठिवायमूलं, पमाणमिय बिंति आयरिआ । ७२ ।। "जं सोहणं"ति। यत् "शोभनं" परमार्थरमणीयं "अर्थपदं" यमनियमादिवचनं "अन्यत्रापि " जैनग्रन्थातिरिक्तग्रन्थेऽपि "आत्मकार्यकरं" योगदृष्टिप्राधान्येनासद्ग्रहनिरासद्वारा भावसम्यक्त्वप्राप्तिरूपाध्यात्मप्रसादकरं तत् पारम्पर्येण दृष्टिवादमूलं सत् प्रमाणम्, भागवतभावलिङ्गरूपत्वादन्येषामीदृशार्थस्य स्वातन्त्र्येण ज्ञानायोगात् । इत्थं चान्यत्रापि भावलिङ्गसम्भव इत्यस्माकं "आचार्याः" हरिभद्रादयो ब्रुवते, व्यक्तं चैतदुपदेशपदयोगदृष्टिसमुच्चयादौ, समर्थितं चास्माभिरपि द्वात्रिंशिका - प्रकरणादाविति नेह भूयान् प्रयासः । । ७२ ।। (गुरुतत्त्वविनिश्चय, चतुर्थ उल्लास, श्लोक - ७२ मूल- टीका) → गुणसमुदाओ संघो पवयणतित्थंति होइ एगट्ठा। तित्थयरो वि य एवं णमइ गुरुभावओ चेव ।। २६ ।। गुणसमुदायः सङ्घोऽनेकप्राणिस्थसम्यग्दर्शनाद्यात्मकत्वात् । प्रवचनं तीर्थम् इति भवन्त्येकार्थिकाः - एवमादयोऽस्य शब्दा For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૨ પરિશિષ્ટ : ભાવતીર્થ : રત્નત્રયી इति। तीर्थकरोऽपि चैनं सङ्घ तीर्थसंज्ञितं नमति धर्मकथादौ गुरुभावत एव "नमस्तीर्थाय" इति वचनादेतदेवमिति।।२६।। ___ (प्रतिमाशतक, श्लोक-६७ टीका अन्तर्गत स्तवपरिज्ञा श्लोक-२६, मूल-टीका) + सम्मत्तनाणचरणानुच्चाइमाणाणुगं च जं जत्थ। जिणपन्नत्तं भत्तीए पूअए तं तहाभावं । ।३४१।। केसिंचि अ आएसो दंसणनाणेहिं वट्टए तित्थं । वुच्छिन्नं च चरित्तं वयमाणे होइ पच्छित्तं ।।३४२ ।। दुप्पसहंतं चरणं जं भणियं भगवया इहं खित्ते। आणाजुत्ताणमियं न होइ अहुणोत्ति वामोहो।।३४३।। (संबोधप्रकरणम् गुरुस्वरूपअधिकार) भावे तित्थं संघो सुयविहियं तारओ तहिं साहू। नाणाइतियं तरणं तरियव्वं भवसमुद्दोऽयं । ।१०३२।। भावे भावविषयं श्रुतविहितं श्रुतप्रतिपादितं सङ्घस्तीर्थम्, तथा च भगवत्यामुक्तम्, "तित्थं भंते! तित्थं तित्थयरे तित्थं? । गोयमा! अरहा ताव नियमा तित्थंकरे, तित्थं पुण चाउवन्नो समणसंघो" इति। इह च तीर्थसिद्धौ तारकादयो नियमादाक्षिप्यन्त एव। तत्रेह संघे तीर्थे तद्विशेषभूत एव तारकः साधुः, ज्ञान-दर्शन-चारित्रत्रिकं पुनस्तरणम्, तरणीयं तु भवसमुद्रः । इह च तीर्थतारकादीनां परस्परतोऽन्यता, अनन्यता च विवक्षावशतो बोद्धव्या। तत्र सम्यग्दर्शनादिपरिणामात्मकत्वात् संघस्तीर्थम्, तत्रावतीर्णानामवश्यं भवोदधितरणात्। तद्विशेषभूतत्वात् तदन्तर्गत एव साधुस्तरीता, सम्यग्दर्शनाद्यनुष्ठानात्। साधकतमत्वेन तत्करणरूपतामापन्नं ज्ञानादित्रयं तु तरणम्। तरणीयं त्वौदयिकादिभावपरिणामात्मकः संसारसमुद्र इति।।१०३२।। (विशेषावश्यकभाष्य, श्लोक-१०३२, मलधारी हेमचंद्रसूरिजी टीका) + तह कोह-लोह-कम्ममयदाह-तण्हा-मलावणयणाइं। एगतेणच्चंतं च कुणइ य सुद्धिं भवोघाओ।।१०३४।। तथा; क्रोधश्च, लोभश्च, कर्म च तन्मयास्तत्स्वरूपा यथासंख्यं ये दाह-तृष्णा-मलाः । क्रोधो हि जीवानां मनःशरीरसंतापजनकत्वाद् दाहः, लोभस्तु विभवविषयपिपासाऽऽविर्भावकत्वात् तृष्णा, कर्म पुनः पवनोद्भूतश्लक्ष्णरजोवत् सर्वतोऽवगुण्ठनेन मालिन्यहेतुत्वाद् मलः; अतस्तेषां क्रोध-लोभ-कर्ममयानां दाहतृष्णा-मलानां यदेकान्तेनाऽत्यन्तं चापनयनानि करोति। तथा, कर्मकचवरमलिनाद् भवौघात् संसारापारनीरप्रवाहात् परकूलं नीत्वा शुद्धिं कर्ममलापनयनलक्षणां यतः करोति, तेन तत्संघलक्षणं भावतस्तीर्थमिति पूर्वसंबन्धः । अपरमपि नद्यादितीर्थं तुच्छा-ऽनैकान्तिकाऽऽत्यन्तिकदाह-तृष्णा-मलापनयनं विदधाति, एतत्तु संघतीर्थमनादिकालालीनत्वेनानन्तानां दाह-तृष्णामलानामैकान्तिकमात्यन्तिकं चापनयनं करोति; अतः प्रधानत्वाद् भावतीर्थमुच्यते, नद्यादितीर्थं त्वप्रधानत्वाद् द्रव्यतीर्थमिति भावः । ।१०३४ ।। (विशेषावश्यकभाष्य, श्लोक-१०३४, मलधारी हेमचंद्रसूरिजी टीका) जया णं गोयमा! इणमो पच्छित्तसुत्तं वोच्छिज्जिहिइ, तया णं चंदाइच्चा गहा-रिक्खा-तारगाणं सत्त-अहोरत्ते तेयं णो विप्फुरेज्जा। इमस्स णं वोच्छेदे गोयमा! कसिणस्स संजमस्स अभावो, जओ णं सव्व-पाव-निट्ठवगे चेव पच्छित्ते सव्वस्स णं तवसंजमाणुट्ठाणस्स पहाणमंगे परम-विसोही-पए पवयणस्सावि णं नवणीय-सारभूए पण्णत्ते। (महानिशीथसूत्र पच्छित्तसुत्त नाम सप्तम अध्ययन) दंसणाणचरित्ते तवोविसुद्धी पहाणमाएसो। जम्हा उ विसुद्धमलो तेण विसुद्धो हवइ सुद्धो।।२८८ ।। व्याख्या-"दर्शनज्ञानचारित्रेषु" दर्शनज्ञानचारित्रविषया तथा तपोविशुद्धिः "प्राधान्यादेश" इति यद्दर्शनादीनामादिश्यमानानां प्रधानं सा प्रधानभावशुद्धिः, यथा दर्शनादिषु क्षायिकाणि ज्ञानदर्शनचारित्राणि, तपःप्रधानभावशुद्धिः-आन्तरतपोऽ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ८७ પરિશિષ્ટઃ ભાવતીર્થ – રત્નત્રયી नुष्ठानाराधनमिति। कथं पुनरियं प्रधानभावशुद्धिरिति?, उच्यते, एभिर्दर्शनादिभिः शुद्धेर्यस्माद्विशुद्धमलो भवति साधुः, कर्ममलरहित इत्यर्थः, तेन च मलेन "विशुद्धो" मुक्तो भवति सिद्ध इत्यतः प्रधानभावशुद्धिर्यथोक्तान्येव दर्शनादीनीति गाथार्थः । ।२८८।। (दशवैकालिकनियुक्ति, श्लोक-२८८, मूल, आ. श्री हरिभद्रसूरिजी टीका) अथ मार्गदूषणामाहनाणादि तिहा मग्गं, दूसयए जे य मग्गपडिवन्ना । अबुहो पंडियमाणी, समुट्ठितो तस्स घायाए ||१३२३।। ज्ञानादिकं "त्रिधा" त्रिविधं पारमार्थिक मार्ग स्वमनीषिकाकल्पितैर्जातिदूषणैर्दूषयति, ये च तस्मिन् मार्गे प्रतिपन्नाः साध्वादयस्तानपि दूषयति, "अबुधः" तत्त्वपरिज्ञानविकलः, "पण्डितमानी" दुर्विदग्धः, "समुत्थितः" उद्यतः "तस्य" पारमार्थिकमार्गस्य "घाताय" निर्लोठनायेति, एषा मार्गदूषणा।।१३२३।। (बृहत्कल्पसूत्र भाष्यगाथा-१३२३, मूल-टीका) यच्च तेन महानसनियुक्तेन पर्यचिन्ति यथा- कथं पुनरेष रोरो नीरोगः स्यात्? ततो मनसि निरूपयता तेन पुनः पर्यकल्पिअये विद्यत एवास्य रोगनिराकरणोपायः, यतोऽस्ति मम चारु भेषजत्रितयं, तद्यथा-एकं तावद्विमलालोकं नाम परमाञ्जनं, तद् विधानेन प्रयुज्यमानं समस्तनेत्ररोगानाशयति, सूक्ष्मव्यवहितातीतभावभावविलोकनदक्षं चक्षुः संपादयति, तथा द्वितीयं तत्त्वप्रीतिकरं नाम सत्तीर्थोदकं, तत् पुनर्विधिना स्वाद्यमानं समस्तगदवाततानवं विधत्ते, दृष्टेश्चाविपरीतार्थग्रहणचतुरतां कुरुते, विशेषतः पुनरुन्मादमुद्दलयति, तृतीयं पुनरेतदेव कन्यकोपनीतं महाकल्याणकं नाम परमानं, एतत्पुनः सम्यग्निषेव्यमानं निःशेषरोगगणं समूलकाषं कषति, तथा पुष्टिं जनयति, धृतिं वर्द्धयति, बलमुज्ज्वलयति, वर्णमुत्कर्षयति, मनःप्रसादं संपादयति, वयस्तम्भं विधत्ते, सवीर्यतां करोति, और्जित्यं प्रवणयति, किम्बहुना? अजरामरत्वमपि निःसन्देहमेतत्सन्निधापयति, तस्मादनेनौषधत्रयेण सम्यगुपक्रम्यैनं तपस्विनं व्याधिभ्यो मोचयामीति तेन मनसि सिद्धान्तः स्थापितः तदेतत्सद्धर्माचार्योऽपि जीवगोचरं समस्तं चिन्तयत्येव, तथाहि-यदा निश्चितं तेन प्राक्प्रवृत्तिदर्शनेन यथा भव्योऽयं जीवः, केवलं प्रबलकर्मकलाऽऽकुलितचेताः सन्मार्गात्परिभ्रष्टः । तदा भवति गुरोरयमभिप्रायः यथा- कथं पुनरेषोऽस्माद्रोगस्थानीयात् कर्मजालान्मोक्ष्यते? पर्यालोचयतश्च तात्पर्यपर्याकुलेन चेतसा सुदूरमपि गत्वा पुनरेतदेव ज्ञानदर्शनचारित्ररूपत्रयं भेषजत्रयकल्पं तन्मोचनोपायः प्रतिभासते, नापरः। तत्रेह ज्ञानमञ्जनं विज्ञेयं, तदेव परिस्फुटदर्शितया विमलालोकमुच्यते, तदेव च नयनगदसन्दोहकल्पमज्ञानमुन्मूलयति, तदेव च भूतभवद्भाविभाव-स्वभावाविर्भावनचतुरं जीवस्य विवेकचक्षुः संपादयति। दर्शनं पुनः सत्तीर्थोदकं बोद्धव्यं, तदेव जीवादिपदार्थ-गोचरश्रद्धानहेतुतया तत्त्वप्रीतिकरमभिधीयते, यतश्च तदुदयसमये सर्वकर्मणामन्तःसागरोपमकोटीकोटिमात्रमवतिष्ठते, समुत्पन्नं पुनः प्रतिक्षणं तत्तानि तनूकुरुते, तेन समस्त-गदतानवकारकं, कर्मणामिह रोगकल्पत्वात्, तदेव दृष्टिप्रख्यस्य ज्ञानस्य यथावस्थितार्थग्रहणचातुर्यमाधत्ते, तदेव च महोन्माददेश्यं मिथ्यात्वमुद्दलयतीति। चारित्रं पनरत्र परमान्नमवगन्तव्यं, तस्यैव सदनष्ठानं धर्मः सामायिकं विरतिरित्यादयः पर्यायाः, तदेव मोक्षलक्षणमहाकल्याणाव्यवहितकारणतया महाकल्याणकमिति गीयते, तदेव च रागादिमहाव्याधिकदम्बकं समूलघातं हन्ति, तदेव च वर्णपुष्टिधृतिबलमनःप्रसादौर्जि-त्यवयःस्तम्भसवीर्यतातुल्यानात्मगुणान् समस्तानाविर्भावयति, तथाहितज्जीवे वर्तमानं प्रभवो धैर्यस्य कारणमौदार्यस्याऽऽकरो गाम्भीर्यस्य, शरीरं प्रशमस्य, स्वरूपं वैराग्यस्यातुलहेतु:ोत्कर्षस्य For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ८४ પરિશિષ્ટ : ભાવતીર્થ - રત્નત્રયી आश्रयो निर्द्वन्द्वतायाः कुलमन्दिरं चित्तनिर्वाणस्य उत्पत्तिभूमिर्दयादिगुणरत्नानां किं चानेन ? यत्तदनन्तज्ञानदर्शनवीर्यानन्दपरिपूर्णमक्षय-मव्ययमव्याबाधं धाम तदपि तत्सम्पाद्यमेवेत्यतोऽजरामरत्वमपि तज्जनयतीत्युच्यते, तस्मादेनमनेन ज्ञानदर्शनचारित्रत्रयेण सम्यगुपक्रम्य जीवं क्लिष्टकर्मकलाजालान् मोचयामीति सद्धर्मगुरुरपि चित्तेऽवधारयति । (उपमितिभवप्रपंचकथा, प्रस्ताव - १) ने तथा "रागद्दोसविमुक्को चिरसेवियनाणदंसणचरित्तो । निच्छयनएण तित्थं अप्पच्चिय वुच्चए जयवि । । १ । । ( श्राद्धदिनकृत्यसूत्र श्लोक - २९२ स्वोपज्ञ टीका) 小 +968986 +4409974 For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ પંથમ ભાવતીર્થ અનુષ્ઠાન ON = Page #117 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ 8825 વ 5. ત ભાવતીર્થ-અનુષ્ઠાન सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । સમવિસામળ, સામાં નિાળું અવનિનાનું ||૧|| (सन्मतितर्क प्रकरण० श्लोक-१) १. इक्को वि नीईवाई अवलंबतो विसुद्धववहारं । सो होइ भावसंघो जिणाण आणं अलंघंतो । । २९१ । । અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. પાંચ ભાવતીર્થ હોય ત્યાં સુધી જ ધર્મતીર્થનું અસ્તિત્વ ઃ પાત્રજીવોને તરવા માટે તરણતારણ તીર્થની જરૂર છે. એ તારકતીર્થ આ સંસારમાં જ્યાં સુધી આ પાંચ વસ્તુ વિદ્યમાન હોય ત્યાં સુધી જ રહે છે : (૧) ગીતાર્થ ગુરુ, (૨) દ્વાદશાંગીરૂપ શાસ્ત્રો, (૩) ચતુર્વિધ શ્રીસંઘ, (૪) રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ અને (૫) પંચાચારરૂપ અનુષ્ઠાન. તારકતીર્થનો પ્રારંભ પણ આ પાંચ વસ્તુના પ્રારંભથી જ થાય છે, અને વિચ્છેદ પણ આ પાંચ વસ્તુના વિચ્છેદથી જ થાય છે. પ્રભુ મહાવીરે ઋજુવાલિકા નદીના કિનારે કેવલજ્ઞાન પામ્યા પછી પ્રથમ દેશના આપી. ત્યારબાદ મહાસેનવનમાં આવીને પ્રભુએ બીજી દેશના આપી; જેમાં સૌ પ્રથમ ગીતાર્થ ગુરુ એવા ગણધર, દ્વાદશાંગીરૂપ શાસ્ત્ર અને ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરી, અને તેને આરાધના માટે પ્રાણસમાન રત્નત્રયી અને પંચાચારરૂપ અનુષ્ઠાનનું પ્રદાન કર્યું. א ... > H -~ ||૧૨૦૦ * યાવિ નિખવરિવા, પત્તા અયરામાં પહું દ્વારૂં कदापि कस्मिन्नपि काले जिनवरेन्द्राः पथं ज्ञानाद्यात्मकं मार्गं दत्वा भव्येभ्यः, अजरामरं जरामरणरहितं मोक्षं प्राप्ता भवन्ति । ( उपदेशमाला, श्लोक - १२, मूल तथा सिद्धर्षिगणि कृता हेयोपादेया टीका) * कदाचिदपि कस्मिन्नपि काले जिनवरेन्द्रास्तीर्थकराः प्रवचने मर्यादाविधायिन इत्यर्थः, पथं ज्ञानदर्शनचारित्ररूपं मार्ग 'दाउं इति' भव्येभ्यो दत्वा अजरामरं जरामरणरहितं अर्थान्मोक्षं प्राप्ता भवन्ति । (ઉપવેશમાતા, શ્નો-૨૨, रामविजयजी कृत ટીન) For Personal & Private Use Only (संबोधप्रकरणम् गुरुस्वरूप अधिकार) Page #119 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ -અનુષ્ઠાન ૮૭ આ પાંચ વસ્તુ જ્યાં સુધી જગતમાં વિદ્યમાન હશે ત્યાં સુધી તીર્થ વિદ્યમાન રહેશે. ભાવનિક્ષેપાનો કેટલો આગ્રહ છે ? તે સમજવા જેવું છે. પાંચ ભાવતીર્થ નાશ પામે પછી કદાચ સ્થાવરતીર્થો હાજર હોય, શ્રાવક-શ્રાવિકારૂપ જનસમુદાય પણ હાજર હોય તોપણ શાસ્ત્ર કહે છે કે તીર્થ વિદ્યમાન નથી. આ પાંચ વસ્તુ પૂરેપૂરી હોય ત્યારે ધર્મતીર્થની શ્રેષ્ઠ જાહોજલાલી હોય. આ પાંચમાંથી કોઈ એક પણ નાશ પામે એટલે તીર્થ નાશ પામે. “પાંચે-પાંચનું તીર્થની હયાતી માટે અસ્તિત્વ અનિવાર્ય છે”. આ જ દર્શાવે છે કે ભાવતીર્થ વિના માત્ર દ્રવ્યતીર્થથી શાસન ચાલતું નથી. સભા ઃ આમ તો ગીતાર્થ ગુરુમાં જ પાંચે-પાંચ ભાવતીર્થ ઘટવાનાં ને ? સાહેબજી ઃ છતાં દરેકની વિશેષ પ્રધાનતા અને તારકતા દર્શાવવા જુદાં-જુદાં બતાવ્યાં છે. હકીકતમાં નય અપેક્ષાએ પાંચે-પાંચ જુદાં જ છે; કેમ કે આ શાસનમાં સ્યાદ્વાદ છે. પાંચેપાંચને એકાંતે એક ન માની શકાય. ગુણ અને ગુણી વચ્ચે, વ્યક્તિ અને સમૂહ વચ્ચે અપેક્ષાએ ભેદ અને અપેક્ષાએ અભેદ છે, તેથી સત્ય નયવાદ આધારિત છે. ટૂંકમાં, અહીં એટલું કહેવું છે કે આ પાંચ છે તો તીર્થ છે અને પાંચ નથી તો તીર્થ નથી. પછી ગમે તે કાળમાં, ગમે તે ક્ષેત્રમાં ધર્મતીર્થની હયાતી સ્વીકારવી હોય તો પાંચના અસ્તિત્વને સ્થાપિત કરવું પડે. સુવિધિનાથ ભગવાન અને શીતલનાથ ભગવાનની વચ્ચેના ગાળામાં તીર્થ વિચ્છેદ પામ્યું. તે વખતે કાળની દૃષ્ટિએ ચોથો આરો છે, અવસર્પિણીનો ઉત્તમ કાળ છે, ક્ષેત્ર પણ કર્મભૂમિ છે, એટલે ધર્મતીર્થને પ્રવર્તવા યોગ્ય દેશ-કાળ છે. અકર્મભૂમિ હોય તો ક્ષેત્ર જ યોગ્ય નથી, અઢી દ્વીપની બહારની જગા હોય તોપણ ક્ષેત્ર યોગ્ય નથી. તેમ અવસર્પિણીના ચોથા આરાના બદલે પહેલો કે છઠ્ઠો આદિ આરો હોય તો પ્રતિકૂળ કાળ કહેવાય; પણ આ તો ચોથો આરો, જે સૌથી શ્રેષ્ઠ કાળ છે. ધર્મ કરવા માટે અવસર્પિણીમાં અનુકૂળ ઉત્કૃષ્ટ કાળ ચોથો આરો છે. ઉત્સર્પિણીમાં અનુકૂળ ઉત્કૃષ્ટ કાળ ત્રીજો આરો છે. સભા : કારણ શું ? સાહેબજી ઃ કાળના પણ ગુણધર્મ છે. કાળના ગુણધર્મો જ્ઞાનીએ જોયા છે. કોઈ કહે કે १. क्रियाक्रियावतोर्गुणगुणिनोः कथञ्चिदभेदवादो जिनस्य सिंहनादो वादान्तराप्रतिहत इत्याहक्रिया भवति कस्यचिन्न च विनिष्पतत्याश्रयात् स्वयं च गतिमान् व्रजत्यथ च हेतुमाकाङ्क्षते । गुणोऽपि गुणवच्छ्रितो न च तदन्तरं विद्यते त्वयैष भजनोर्जितः सुगद ! सिंहनादः कृतः । । २६ ।। इत्थं क्रियाक्रियावतोरर्थतः कथञ्चिद्भेदाभेदौ समर्थ्य गुणगुणिनोस्तौ समर्थयति - गुणोऽपि यथा स्वाश्रयाश्रिता क्रिया तथागुणः, गुणवच्छ्रितः गुणवदाश्रितः, आश्रयाश्रयिभावस्य भेदनियतत्वाद् गुणतद्वतोर्भेद एतावता सिद्ध्यति, संयुक्तयोर्भिन्नयोरङ्गुलयोरन्तरं समस्ति न च गुणगुणिनोभिन्नयोरपि सतोरन्तरं समस्तीत्यतस्तयोरभेदोऽपीत्याह- तदन्तरं गुणगुणवतोरन्तरं, न च नैव, विद्यते समस्ति, हे सुगद ! सुष्टु गदनं वचनं वाग्विलासो यस्य स सुगदः, तत्सम्बोधने - हे सुगद !, त्वयैव जिनेनैव, भजनोर्जितः केनचिद्रूपेण भेदः केनचिद्रूपेणामेद इत्येवं यः स्याद्वादः, तेनोर्जितः परिपुष्टः सिंहनादः वादिगजेन्द्रवित्रासनहेतुत्वात् सिंहनादसमो वादः कृतः, त्रस्यन्ति सर्वेऽपि वादिप्रवरा भवत्कृतस्याद्वादोद्गारलक्षणसिंहनादेनेत्यर्थः ।।२६।। (सिद्धसेनदिवाकरसूरि विरचित द्वात्रिंशद् द्वात्रिंशिका, बत्रीसी - ३ मूल, लावण्यसूरिकृत टीका) For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન વસંતઋતુ વનસ્પતિસૃષ્ટિને ખીલવામાં શ્રેષ્ઠ કાળ કેમ ? તો ત્યાં તેના ગુણધર્મ સિવાય બીજો કોઈ જવાબ નથી. તમે કહો કે આ મુહૂર્ત સારું કેમ ? પાંચમ શુભ અને છઠ્ઠ અશુભ કેમ ? ગ્રહોમાં મંગળ-શનિ અશુભ કેમ ? બુધ-ગુરુ-શુક્ર શુભ ગ્રહ કેમ ? તો આ અષ્ટાંગનિમિત્તશાસ્ત્ર તર્કનો વિષય નથી. શુભાશુભનો નિર્ણય સામાન્ય છબસ્થનો વિષય નથી. તે તો અતીન્દ્રિય જ્ઞાનીનો જ વિષય છે. ધર્મસાધના માટે ઉત્તમ કાળ ચોથો આરો છે અને શ્રેષ્ઠ ક્ષેત્ર મહાવિદેહ છે. તેથી જ મહાવિદેહમાં કાળની અપેક્ષાએ સદા ચોથો આરો પ્રવર્તે છે અર્થાત્ ક્ષેત્ર-કાળ બંને નિર્વાણને અનુકૂળ છે. સુવિધિનાથ ભગવાન અને શીતલનાથ ભગવાન વચ્ચેના સમયમાં ચોથો આરો જ છે. વળી ત્યારે જૈનો જ નાબૂદ થઈ ગયા, કે જૈનધર્મનો કોઈ અનુયાયી વર્ગ જ નહોતો. ટૂંકમાં, જૈન શબ્દ જ વિલોપ થયો હતો; તેવું નથી. ત્યારે જૈનધર્મના અનુયાયીઓ હતા. જૈનધર્મની વાતો, ઉપદેશ પ્રચલિત હતાં. અરે ! જિનમંદિરો, જિનપ્રતિમાઓ, તીર્થો બધું જ હતું. સિદ્ધગિરિ તો શાશ્વત તીર્થ છે, કાયમ રહેવાનું, તેથી તે પણ છે. ટૂંકમાં, જૈન તરીકે જનસમુદાય, ઉપદેશ સાંભળનાર અનુયાયી વર્ગ, જૈનધર્મની વાતો-વિચારો બધું હાજર હતું; છતાં જૈનશાસ્ત્રોમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે તીર્થ નાશ પામ્યું, તીર્થનો વિચ્છેદ થયો; કારણ કે ભાવતીર્થ સ્વરૂપ પાંચ વસ્તુ નથી. આવું જ શીતલનાથ ભગવાન અને શ્રેયાંસનાથ ભગવાનના શાસન વચ્ચે પણ થયું, એમ શાંતિનાથ ભગવાન સુધી પુનઃ પુનઃ વિચ્છેદ થયેલ છે. આ દરેક તીર્થંકરના શાસનમાં ધીમે ધીમે ઘસારો પહોંચતાં આ પાંચ વસ્તુ ટકી નથી. તેથી કહેવું પડ્યું કે તીર્થ નાશ પામ્યું; ભલે ચોથો આરો હતો અને ભરતભૂમિ હતી તોપણ. તે હિસાબે અત્યારે આપણે નસીબદાર છીએ કે પાંચમા આરામાં જન્મ્યા તોપણ તીર્થ વિદ્યમાન છે. આ તીર્થ પૂ. શ્રી દુપ્પસહસૂરિ સુધી ચાલવાનું છે, તેમાં પણ આ પાંચ વસ્તુની હાજરી જ કારણ બનવાની છે. આ પાંચ છે ત્યાં સુધી શાસન છે. પાંચમાંથી એક પણ ઓછું થાય તો શાસનનો વિલોપ જ થાય. ભાવાર્થ એ १. सुविधिस्वामिनिर्वाणाद् गते काले कियत्यपि। हुण्डावसर्पिणीदोषात् साधूच्छित्तिरजायत।।१५४ ।। स्थविरश्रावकान् धर्ममथापृच्छन्नतद्विदः । पन्थानं पथसम्मूढाः पथिकान् पथिका इव ।।१५५ ।। किञ्चित् कथयतां तेषां धर्ममात्मानुसारतः । अर्थपूजां विदधिरे ते जनाः श्रावकोचिताम् ।।१५६।। पूजया जातगर्दास्ते शास्त्राण्यासूत्र्य तत्क्षणम्। महाफलानि दानानि विविधान्याचचक्षिरे।।१५७ ।। कन्यादानं महीदानं प्रदानमयसामपि। तिलदानं च कार्पासदानं दानं गवामपि।।१५८ ।। स्वर्णदानं रौप्यदानं प्रदानं सद्मनामपि। अश्वदानं गजदानं शय्यादानमथापरम् ।।१५९।। दानं महाफलं सर्वमत्रामुत्र च निश्चितम्। एवं व्याचख्युराचाीभूय ते गृध्नवोऽन्वहम्।।१६० ।। दानस्य चोचितं पात्रमात्मानं व्याचचक्षिरे। अपात्रं चापरं सर्वमखहादुराशयाः ।।१६१।। अप्येवं वञ्चकास्तेऽयुर्लोकानां गुरुतां तदा। निर्वृक्षदेशे क्रियते धेरण्डस्यापि वेदिका।।१६२।। जज्ञे तीर्थोच्छेद एवं समन्तात्, क्षेत्रेऽस्मिन्नाऽऽशीतलस्वामितीर्थम्। एकच्छत्रं विप्रखेटैस्तदानीं, चक्रे राज्यं निश्युलूकैरिवोच्चैः ।।१६३ ।। मिथ्यात्वमाऽऽशान्तिजिनेशमित्थमन्येष्वभूत् षट्सु जिनान्तरेषु। तीर्थप्रणाशादभवच्च तेषु, मिथ्यादृशामस्खलितः प्रचारः ।।१६४ ।। (ત્રિષષ્ટિશલ્લાવાપુરુષચરિત્ર પર્વ-રૂ, સ-૭) For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ભાવતીર્થ -અનુષ્ઠાન આવ્યો કે, ભાવતીર્થ વગર માત્ર દ્રવ્યતીર્થ હોય તોપણ શાસન છે તેવું બોલાય નહીં. આ નિયમ પરથી ભાવતીર્થનો મહિમા સમજી શકાશે. તમને મહિમા સમજાશે તો તેનું અનન્ય બહુમાન કરી શકશો. સભા : જ્યારે ભાવતીર્થ નહોતું તે કાળમાં રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ નહોતો ? સાહેબજી : નિસર્ગથી હતો, પરંતુ પ્રસ્તુતમાં અધિગમથી રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગની વિરક્ષા છે, તે નહોતો. સભા : ભાવશ્રાવક નહોતા ? સાહેબજીઃ સંઘરૂપે ભાવશ્રાવક નહોતા. લોકમાં તીર્થકરોનું શાસન પ્રવર્તાવે તેવા ભાવતીર્થની અહીં વિવક્ષા છે, તેમાં આ પાંચ જ આવે. તેના અંત સાથે શાસનનો પણ અંત થાય. દરેક તીર્થકરનું શાસન સ્થપાયું પણ આ પાંચથી જ. લોકમાં ધર્મશાસનનો પ્રારંભ પણ પાંચથી અને અંત પણ પાંચના અંતથી જ. દુનિયાના બીજા ધર્મો પોતાના અનુયાયી ટંકે, તેમના ધર્મનો જયજયકાર થતો હોય, અનુયાયી વર્ગ માટે ઉપાસનાનાં ધામો આદિ હોય તો કહેશે કે અમારો ધર્મ ચાલુ છે, તીર્થ ગાજતું છે. જ્યારે તીર્થકરો કહે છે કે અમારાથી પ્રવર્તેલો ધર્મ માત્ર મંદિરો, પ્રતિમા, પૂજા કરનારા અનુયાયી કે જૈનશાસનની જય બોલનારા હોય એટલામાત્રથી ટકવાનો નથી; કારણ કે આ તો ખોળિયું છે, ધર્મના પ્રાણ તો આ પાંચ ભાવતીર્થ છે. “જૈનધર્મનું ખોળિયું વિશાળ ધર્મસ્થાનો, તીર્થો, જિનમંદિરો, જિનપ્રતિમાઓ, શાસ્ત્રભંડારો, ઉપાશ્રય આદિ છે”. આ બધાં ધર્મનાં સાધનો કે આલંબનો છે, પરંતુ ધર્મ સ્વયં આ પાંચ ભાવતીર્થમાં સમાય છે. તેથી પ્રભુશાસનનો પ્રાણ આ પાંચમાં છે. શરીર ગમે તેટલું હટ્ટ-કટું, રૂપાળું હોય, ચામડી સુંવાળી હોય, સુડોળ દેહ હોય, પરંતુ જો અંદરથી ચેતના નીકળી ગઈ તો પ્રાણ વિનાના દેહની કોઈ કિંમત નથી. ઊલટો સમયસર તેનો નિકાલ કરવો પડે, નહીંતર સડારૂપે નુકસાન થાય. તેના બદલે થોડું લૂલું-લંગડું શરીર હોય, રૂપ વગરનું હોય, પરંતુ અંદરમાં જ્યાં સુધી ચેતના છે, પ્રાણ છે, ત્યાં સુધી તે દેહની કિંમત છે; તેને સૌ સાચવશે, તેની પાસેથી કામ પણ લઈ શકાશે, દરેક વસ્તુનો પ્રતિભાવ પણ આપશે; કારણ કે અંદરમાં પ્રાણનો સંચાર છે. તેમ તીર્થંકરો જ્યારે ધર્મશાસન સ્થાપે ત્યારે તો આ પાંચ ભાવતીર્થ ઉત્કૃષ્ટ પ્રવર્તતાં હોય છે. તેથી ધર્મશાસનની જાહોજલાલી સોળે કળાએ ખીલેલી હોય છે; પરંતુ કાળક્રમે તીર્થકરો, ગણધરો આદિની ગેરહાજરીમાં ક્રમશઃ ઘસાતાં-ઘસાતાં આ પાંચ ભાવતીર્થ હીન કક્ષાનાં પણ રહે છે, અને રહે છે ત્યાં સુધી પ્રાણ છે, તેથી ધર્મશાસન અવિચ્છિન્ન છે. તેના અંતમાં પ્રાણશૂન્ય દ્રવ્યતીર્થ રહે છે. તેથી શાસનની જીવંતતા ભાવતીર્થની હાજરીમાં જ છે. પ્રભુ મહાવીરના સમયમાં દ્વાદશાંગી હતી તેવી પરિપૂર્ણ દ્વાદશાંગી અત્યારે નથી, તે વખતે જેવા જ્ઞાની, ગીતાર્થ ગુરુ હતા તેવા અત્યારે નથી, ત્યારના જેવો ગુણસંપન્ન, ઐશ્વર્યસંપન્ન, લબ્ધિસંપન્ન સંઘ પણ અત્યારે નથી, ચૌદે ગુણસ્થાનકરૂપ સમગ્ર મોક્ષમાર્ગને વ્યાપે તેવી પરાકાષ્ઠાની For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૮૯ ભાવતીર્થ-અનુષ્ઠાન રત્નત્રયી પણ હાલમાં નથી, વળી ઉપરના ગુણસ્થાનકનો પંચાચાર પણ વિદ્યમાન નથી. તેથી પાંચે ભાવતીર્થો વર્તમાનમાં ઘસાયેલાં છે, છતાં આ પાંચ પ્રાણરૂપે ટક્યાં છે તેથી શાસન જયવંતું છે. પૂ. શ્રી દુપ્પસહસૂરિ પછી તે પાંચની ગેરહાજરીના કારણે સંપૂર્ણ નિષ્માણ કલેવર બનશે. આ ઉપમા સમજાય તો ભાવતીર્થ અને દ્રવ્યતીર્થ વચ્ચેનો તફાવત સમજાઈ જશે. ધર્મતીર્થની જીવંતતા ભાવતીર્થ સાથે જ વણાયેલી છે. દ્રવ્યતીર્થ કરતાં ભાવતીર્થમાં તારકતાની અપૂર્વ અચિંત્ય શક્તિ છે. જેના આત્માને પાંચે ભાવતીર્થનો સંગમ થાય તે આ ભવચક્રમાંથી તરે નહીં તેવું ત્રણ કાળમાં બને નહીં. આ પાંચનું આલંબન જેણે લીધું તે સહુ સંસારસમુદ્ર તરી ગયા. ભૂતકાળમાં આપણા આત્માએ પ્રાયઃ દ્રવ્યતીર્થનું જ આલંબન લીધું છે, પરંતુ ભાવતીર્થ સેવ્યા વિના ઉદ્ધાર થાય નહીં. તીર્થકરોએ પાંચ ભાવતીર્થ જગતમાં પ્રવર્તાવીને અનન્ય ઉપકાર કર્યો છે, જે સદા પાત્ર જીવોનું કલ્યાણ કરે છે. સભા : સુવિધિનાથ ભગવાન અને શીતલનાથ ભગવાનના સમયમાં દ્વાદશાંગીનો વિચ્છેદ થયો, છતાં શાસ્ત્રોની વાતો ભણેલા શ્રાવકો લોકોને ઉપદેશ આપતાં હતા જ ને ? સાહેબજી : જૈનશાસ્ત્રોની વાતો તો અન્યધર્મના શાસ્ત્રોમાં પણ ગૂંથાયેલી મળી આવે, પરંતુ માત્ર તેના ઉપદેશથી શાસન ન ચાલે. દ્વાદશાંગીની વેર-વિખેર વાતોથી સાંગોપાંગ કલ્યાણનો માર્ગ દર્શાવી ન શકાય. પાંચમા આરાના અંતમાં થનારા પૂ. શ્રી દુપ્પસહસૂરિજી સુધી સાંગોપાંગ આરાધનાનો માર્ગ દર્શાવી, આચરી શકાય તેવાં આગમ અને આચારનું માળખું ટકશે, તેથી જ તીર્થ ટકશે. શરીર ગમે તેટલું ઘસાય, અત્યંત દુબળું પડી જાય, અરે ! હાથ-પગ પણ કપાઈ જાય; તોપણ માણસ જીવે છે. જ્યાં સુધી અંદરમાં પ્રાણની રક્ષા થાય ત્યાં સુધી જીવન રહે છે. વિજ્ઞાન પણ કહે છે કે life saving organ (જીવનરક્ષક અવયવો) દા.ત. lever, kydney, heart, brain (યકૃત, કીડની, હૃદય, મગજ) કામ કરતાં હોય તો શરીરમાં અનેક રોગો હોવા છતાં પણ માણસ જીવે, વર્ષોનાં વર્ષો કાઢે; પરંતુ આમાંથી એક પણ organ (અવયવ) સંપૂર્ણપણે નિષ્ફળ જાય તો માણસ પરલોકમાં ઊપડી જાય. પછી ભલે ગમે તેટલો હટ્ટો-કટ્ટો १. पूर्णः पुण्यनयप्रमाणरचनापुष्पैः सदास्थारसैस्तत्त्वज्ञानफलः सदा विजयते स्याद्वादकल्पद्रुमः । एतस्मात् पतितैः प्रवादकुसुमैः षड्दर्शनारामभूर्भूयः सौरभमुद्वमत्यभिमतैरध्यात्मवार्तालवैः ।।२।। (અધ્યાત્મસાર, હાર-૨૮) २. तेणं इमस्स भव्व-सत्तस्स मणगस्स तत्त-परिन्नाणं भवउ त्ति काऊणं जाव णं दसवेयालियं सुयक्खंधं णिज्जूहेज्जा। तं च वोच्छिण्णेणं तक्काल-दुवालसंगेणं गणिपिडगेणं जाव णं दूसमाए परियंते दुप्पसहे ताव णं सुत्तत्थेणं वाएज्जा। से य सयलागम-निस्संदं दसवेयालिय-सुयक्खंधं सुत्तओ अज्झीहीय गोयमा! से णं दुप्पसहे अणगारे तओ तस्स णं दसवेयालियसुत्तस्साणुगयत्थाणुसारेणं तहा चेव पवत्तेज्जा, णो णं सच्छंदयारी भवेज्जा। तत्थ य दसवेयालियसुयक्खंधे तक्कालमिणमो दुवालसंगे सुयक्खंधे पइट्ठिए भवेज्जा। एएणं अटेणं एवं वुच्चइ जहा तहा वि णं गोयमा! ते एवं गच्छ-ववत्थं नो विलंप्रिंसु। (महानिशीथसूत्र नवणीयसार नाम पंचम अध्ययन) For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯0 ભાવતીર્થ -અનુષ્ઠાન હોય. શરીરમાં પ્રાણને ટકાવવા જેમ life saving organ મહત્ત્વના છે, તેમ ધર્મશાસનમાં પાંચ જીવંત ભાવતીર્થ મહત્ત્વનાં છે, પછી તે પૂર્ણ વિકસિત હયાત હોય કે ઘસાયેલાં હયાત હોય, હાજરી અનિવાર્ય છે. અત્યારે દ્વાદશાંગીમાંથી બારમું દૃષ્ટિવાદ અંગ તો સંપૂર્ણ વિચ્છેદ પામ્યું છે, બાકીનાં અગિયાર અંગો પણ વીરપ્રભુના સમયે જેવાં વિશાળ કદવાળાં હતાં, તે અપેક્ષાએ હાલમાં અતિ નાનાં છે. તેથી કહેવું જ પડે કે કાળક્રમે ઘટતાં ઘટતાં ઘણું નાશ પામ્યું, મૂળ દ્વાદશાંગીનો અત્યારે હજારમો ભાગ પણ વિદ્યમાન નથી; પરંતુ ખૂબી એ છે કે જે છે તે ત્રુટક નથી. એમાં પણ પ્રભુ મહાવીરની દ્વાદશાંગીનું રહસ્ય સારરૂપે સમાયેલું જ છે. આને લાડુની ઉપમાથી સમજીએ : એક મોટો લાડુ છે, તો તે આખામાં જે સ્વાદ, પોષકશક્તિ છે, તે જ તેના નાના કણિયામાં પણ છે; માત્ર જથ્થારૂપે ઓછી છે. તેમ અત્યારે શાસ્ત્રોની quantity (જથ્થો) ઘટી છે, પરંતુ જે શાસ્ત્રો છે તે માર્ગદર્શનમાં અધૂરાં નથી. જેને સાધના કરવી હોય તેને આદિથી અંત સુધીનો મોક્ષમાર્ગ સાંગોપાંગ બતાવે તેવાં શાસ્ત્રો અત્યારે હયાત છે. • સભા : ક્ષપકશ્રેણિ, ઉપશમશ્રેણિનો તો વિચ્છેદ થઈ ગયો છે ને ? સાહેબજી : ક્ષપકશ્રેણિ, ઉપશમશ્રેણિ આ કાળમાં પામવી અશક્ય છે, નહીં કે તેનું હાલનાં શાસ્ત્રમાં વર્ણન નથી. અત્યારે પણ ચૌદ-ચૌદ ગુણસ્થાનક, કેવલજ્ઞાન, સામર્થ્યયોગ, સમતા આદિ ભૂમિકાઓનું વર્ણન શાસ્ત્રોમાં છે જ. માત્ર સાધના કરીને પામી શકે તેવું મનોબળ, સંઘયણબળ નથી. માર્ગદર્શક શાસ્ત્રો જ વિચ્છેદ છે, તેવું કહેવાનું તાત્પર્ય નથી. સાધકની શક્તિનો વિચ્છેદ થયો છે. જંબૂસ્વામી નિર્વાણ પામ્યા ત્યારથી આ ભરતભૂમિમાં પહેલું સંઘયણ, કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાન વગેરેનો વિચ્છેદ થયો એમ લખ્યું છે, ત્યાં શુક્લધ્યાનની સાધના માટે જરૂરી સંઘયણબળનો અભાવ કારણ કહ્યો છે. અત્યારે જે શાસ્ત્રો છે તેમાં સંક્ષેપમાં પણ સંપૂર્ણ સાધનામાર્ગ મળી રહેશે ત્યાં સુધી શાસન અવિચ્છિન્નપણે ચાલવાનું. સભા : છેલ્લે એકલું દશવૈકાલિકસૂત્ર જ રહેવાનું છે ? સાહેબજી : હા, તેમાં પણ સંક્ષેપમાં આખો મોક્ષમાર્ગ આવી જાય છે. અરે ! દશવૈકાલિક કરતાં કદમાં ઘણો નાનો એવો યોગશતક ગ્રંથ, જેના વિવેચનમાં પૂ. સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું કે આ ગ્રંથ અલ્પ કદનો હોવાની અપેક્ષાએ શાસ્ત્રના અંશરૂપ છે, છતાં કપૂરની જેમ સમગ્ર યોગમાર્ગને વ્યાપેલો છે; કારણ કે સંક્ષેપમાં સમગ્ર યોગમાર્ગનું તેમાં સાંગોપાંગ બાન છે. તેથી જ દશવૈકાલિકરૂપ શ્રુતના યથાર્થ જ્ઞાતા જીવંત ગીતાર્થના અનુશાસનથી આત્મકલ્યાણ શક્ય છે; કારણ કે તેમાં ઉત્સર્ગ-અપવાદરૂપે યથાર્થ અનુશાસન છે. १. अत आह-'वक्ष्ये' अभिधास्ये। किम्? इत्याह- 'योगलेशं'-योगैकदेशम्, तत्त्वतो व्यापकत्वेऽप्यस्य ग्रन्थाल्पतया एवं व्यपदेशः कर्पूरादिलेशवदविरुद्ध एव। (ાશિતળ સ્નો-૨, ટી) For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૧ ભાવતીર્થ - અનુષ્ઠાન સભા : નવકારને ચૌદ પૂર્વનો સાર કહ્યો છે, નવકાર શાશ્વત છે, તેથી તીર્થ અવિચ્છિન્ન જ ગણાય ને ? સાહેબજી : નવકારમાં ચૌદ પૂર્વનો સાર સ્પષ્ટ નથી, ગર્ભિત છે. તેથી સીધું અનુશાસન શક્ય ન બને. જ્યારે દશવૈકાલિકમાં ટૂંકમાં પણ મોક્ષમાર્ગ સ્પષ્ટ છે, ગર્ભિત નહીં. સભા : તે કાળમાં પણ ભાવશ્રાવકો હશે જ ને ? સાહેબજી નિસર્ગથી ભાવશ્રાવકપણું હોય, અહીં અધિગમની વાત ચાલે છે. આખું ધર્મતીર્થ, તેની સ્થાપના, પ્રવર્તન બધું અધિગમની અપેક્ષાએ છે. નિસર્ગનો મુદ્દો relevant (સુસંગત) નથી. પાંચ ભાવતીર્થ જ દ્રવ્ય-ગુણની અપેક્ષાએ જંગમતીર્થ ગણાય, શાસનના પ્રાણ ગણાય. સ્થાવરતીર્થ કે દ્રવ્યતીર્થનો પણ સમાવેશ શાસનમાં જ થાય છે, પરંતુ તેનું સ્થાન ખોળિયાના સ્થાને છે, જ્યારે ભાવતીર્થનું સ્થાન પ્રાણના સ્થાને છે. સભા ઃ શાશ્વતી જિનપ્રતિમાઓ તો રહેવાની જ ને ? સાહેબજી : હા, પણ તે ભાવતીર્થ નથી. સિદ્ધગિરિ જેમ શાશ્વત છે, તેથી છઠ્ઠા આરામાં બીજું બધું નાશ પામશે પરંતુ ગિરિરાજ રહેશે; તેમ શાશ્વતી પ્રતિમા કે શાશ્વત જિનમંદિરો પણ અવશ્ય રહેશે. અરે ! અશાશ્વત વસ્તુ પણ તીર્થવિચ્છેદકાળમાં ટકી શકે છે. સુવિધિનાથ ભગવાન અને શીતલનાથ ભગવાનના સમયમાં જે ક્ષણે શાસન નાશ પામ્યું તે જ દિવસે મંદિરો વગેરે પણ નાશ પામી ગયાં એવો કહેવાનો ભાવ નથી. ‘દ્રવ્યતીર્થનાં ઘણાં અંગો રહ્યાં હોય, પણ ભાવતીર્થરૂપ પ્રાણ જતાં રહ્યા”. કલ્પસૂત્ર આદિ આગમો, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર વગેરે ગ્રંથોમાં એટલું જ લખ્યું છે કે તે તે તીર્થકરોના વચ્ચેના આંતરામાં ચોથો આરો હોવા છતાં, ભરતભૂમિરૂપ અનુકૂળ ક્ષેત્ર હોવા છતાં, હૂડા અવસર્પિણીના પ્રભાવે જૈનશાસન વિચ્છિન્ન થયું. તે કાળનાં સર્વ જિનમંદિરો ધરાશાયી થઈ ગયાં, સ્થાવર તીર્થમાત્રનો નાશ થયો, તેવું લખ્યું નથી. ઊલટું લખ્યું કે “ગૃહસ્થગુરુ લોકોને જૈનધર્મનો છૂટોછવાયો ઉપદેશ આપતા હતા અને લોકો પણ તેમની પૂજા કરતા હતા’ છતાં તીર્થનો ઉચ્છેદ થઈ ગયો; કેમ કે મોક્ષમાર્ગનું સાંગોપાંગ વર્ણન કરનારાં આગમો ન હતાં. સભાઃ સાંગોપાંગ માર્ગ ગૃહસ્થગુરુ ઉપદેશતાં ન હતાં ? સાહેબજી : ના, તે કાળમાં કંઠોપકંઠ રખાતાં આગમો ગૃહસ્થગુરુ પાસે ન હોય. છૂટીછવાયી ધર્મની વાતો કરે, પરંતુ તેનાથી શાસન ચાલતું નથી. તમે હજુ ઉપદેશક તરીકે પાટ પર બેસનાર સાચા ધર્મગુરુની જવાબદારી તમે જાણતા જ નથી. શરણે આવેલાને છેલ્લે સુધીનો १. स्थविरश्रावकान् धर्ममथापृच्छन्नतद्विदः। पन्थानं पथसम्मूढाः पथिकान् पथिका इव।।१५५ ।। किञ्चित् कथयतां तेषां धर्ममात्मानुसारतः । अर्थपूजां विदधिरे ते जनाः श्रावकोचिताम्।।१५६।। (ત્રિષષ્ટિશલ્લાવાપુરુષત્ત્વરિત્ર પર્વ-રૂ, સર્જ-૭) For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ભાવતીર્થ-અનુષ્ઠાન પરિપૂર્ણ કલ્યાણમાર્ગ બતાવવાની તેમની જવાબદારી છે. અધૂરો ઉપદેશ આપીને અધવચ્ચે રખડતો રાખે તો મહાપાપ લાગે. મારે શ્રોતાને સાંગોપાંગ માર્ગ બતાવવો હોય તો મારી પાસે તેનું આદિથી અંત સુધી સમ્યજ્ઞાન જોઈએ. હું જ ન જાણતો હોઉં તો ઉપદેશ શું આપું ? આપું તોપણ misguide (ગુમરાહ) જ કરું. તમે સ્પષ્ટ સમજી રાખો કે આ પાંચ વગર શાસન ચાલે જ નહિ, પાંચ તો must (અનિવાર્યો જ છે. શરીરમાં brain (મગજ) વગર એક સેકન્ડ પણ ચાલતું નથી, હૃદય વગર બે મિનિટ પણ ચાલતું નથી, lever (યકૃત) વિના પણ લાંબુ જીવાતું નથી. ગમે તેવો હોશિયાર ડૉક્ટર હોય તોપણ કહે કે હવે કાંઈ ન થાય, ભલે દરદી દેખાવમાં હટ્ટો-કટ્ટો હોય. “જે મૂળ પ્રાણનાં સ્થાન છે તે જીવન માટે સુરક્ષિત જ જોઈએ”. તેમ આખાય શાસનનાં પ્રાણસ્થાન ભાવતીર્થો છે. કોઈ પણ ભોગે તેને ટકાવવાં તેમાં જ જૈનશાસનની ખરી સેવા છે. તીર્થકરોની આ બલિહારી છે. તેમને માત્ર અનુયાયીઓનાં ટોળાં ભેગાં કરવામાં કે ચલાવવામાં રસ નહોતો. તેમને તો શરણે આવેલાને તારવામાં જ રસ હતો. તારવા તારક તીર્થ જોઈએ જ, જે ભાવતીર્થ છે. સ્વભુજાબળથી તરનારા તો વિરલા જ હોય. તેથી નિસર્ગના તરવાના માર્ગની અહીં વાત નથી. ૯૯.૯૯ % જીવો તો અધિગમકારી તીર્થની સહાયથી જ તરવાના, જે આ પાંચ ભાવતીર્થ છે. તે છે ત્યાં સુધી સાર છે, તે ગયાં એટલે બધું ગયું. આ પ્રત્યેક ભાવતીર્થને પૂર્ણરૂપે ટકાવવું કેટલું કઠીન છે, તેની તમને કલ્પના જ નથી. અરે ચોથા આરામાં પણ દરેક તીર્થકરોના વચ્ચે-વચ્ચેના આંતરારૂપ ત્રુટક ગાળામાં દ્વાદશાંગી પૂરેપૂરી નથી ટકી. ઋષભદેવ ભગવાનથી અજિતનાથ ભગવાન વચ્ચે પણ આ ભરતક્ષેત્રમાં દૃષ્ટિવાદનો વિચ્છેદ થયેલો. દરેક તીર્થકરોના શાસનમાં વચ્ચે વચ્ચે એવો એવો કાળ આવ્યો કે દષ્ટિવાદ નાશ પામ્યું તેવો ભગવતીસૂત્રમાં ઉલ્લેખ છે. સમજવા માટે આ પ્રસંગ વિચારવા જેવો છે કે નમિનાથ અને નેમિનાથ ભગવાન વચ્ચે १. दृष्टिवादापेक्षया त्वाह-'सव्वत्थवि णं वोच्छिन्ने दिट्ठिवाएत्ति 'सर्वत्रापि' सर्वेष्वपि जिनान्तरेषु न केवलं सप्तस्वेव क्वचित् कियन्तमपि कालं व्यवच्छिन्नो दृष्टिवाद इति।। (માવતીસૂત્ર શતક - ૨૦, ફ્રેશ - ૮, સૂ. ૬૮૨) २. कृष्णो बभाषे रुक्मिण्या जातमात्रः करान्मम। हतः केनापि तनयः शुद्धिं जानासि तस्य किम्।।१४५।। उवाच नारदोऽत्रासीन्महाज्ञान्यतिमुक्तकः। स गतो मोक्षमधुना न ज्ञानी कोऽपि भारते।।१४६।। सीमन्धरस्तीर्थकरः सर्वसंशयनाशनः । सांप्रतं प्राग्विदेहेषु गत्वा पृच्छामि तं हरे।।१४७।। (ત્રિપુષ્ટિશાપુરુષરિત્ર પર્વ - ૮, સf - ૬) * अह-कण्हो पुण सपरिजणो विलवइ जा रुप्पिणीइ समं ।।५६६।। ता भणइ नारयरिसी अइमुत्तमुणी गओ य निव्वाणं। तो जिणपासे एयं पुच्छित्ता तुम्ह साहिस्स।।५६७।। इय भणिऊणं पत्तो पुव्वविदेहमि नारओ सिग्घं। सीमंधरजिणनाहं પુછ રનંો ત્ય? I૬૮ાા (श्राद्धदिनकृत्यसूत्र भाग-१, श्लोक-४७/१, आ. देवेन्द्रसूरि कृत स्वोपज्ञ टीका) For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન એવો કાળ હતો જ્યારે ચતુર્વિધ સંઘ હાજર છે, શાસન વિદ્યમાન છે, ભાવતીર્થો અવિચ્છિન્નપણે ટકેલાં છે, તીર્થનાશ નથી થયો; છતાં જ્યારે ભરતક્ષેત્રમાં નેમિકુમાર છદ્મસ્થ અવસ્થામાં છે ત્યારે શ્રીકૃષ્ણ નારદને પૂછે છે કે મારી પટ્ટરાણી રુક્મિણીના પુત્રનું જન્મતાંવેંત જ અપહરણ કોણે કર્યું તે તમે કોઈ જ્ઞાની પાસેથી જાણી લાવો. ત્યારે નારદ કહે છે કે ભરતક્ષેત્રના ચતુર્વિધ સંઘમાં હાલ કોઈ કેવલજ્ઞાની નથી, મન:પર્યવજ્ઞાની નથી, વિશિષ્ટ અવધિજ્ઞાની નથી, ચૌદ પૂર્વધર નથી, અરે શ્રુતકેવલી પણ નથી, અર્થાત્ દૃષ્ટિવાદ પણ ઘસાયું છે. સભા : દ્વાદશાંગી તો શાશ્વત છે ને ? સાહેબજી : અર્થથી તે સનાતન શાશ્વત છે. પ્રસ્તુતમાં શબ્દથી ઉપલબ્ધ ન હોય તો તેને ગુરુગમથી ધારણ કઈ રીતે કરે ? ધારક વ્યક્તિ ઉપલબ્ધ નથી, એ અપેક્ષાએ આત્મામાં રહેતું જીવંત જ્ઞાન વિચ્છેદ પામ્યું તેમ કહેવાનો આશય છે. આગમમાં દૃષ્ટિવાદનો તે તે તીર્થંકરોના શાસનમાં વિચ્છેદ થયો તેનું વર્ણન છે. નારદે શ્રીકૃષ્ણને આગળ કહ્યું કે કંસના નાના ભાઈ અતિમુક્તક મુનિ જે વિશેષજ્ઞાની હતા, તે પણ હાલમાં મોક્ષે ગયા, તેથી અત્યારે આનો જવાબ આપવાની શક્તિ આખા ભરતક્ષેત્રમાં બીજાની (નેમિકુમારને છોડીને) નથી. આના પરથી અનુમાન કરી શકશો કે ચોથા આરામાં પણ વિશેષજ્ઞાની કેટલા દુર્લભ હતા ! `આ દ્વાદશાંગી શાસ્ત્રો જ એટલાં વિશાળ છે કે ધારણ કરતાં તેલ નીકળી જાય. આખું મુંબઈ પુસ્તકોથી ભરાઈ જાય તોપણ જગા ઓછી પડે એટલાં શાસ્ત્રો ચૌદપૂર્વમાં આવે. આ તમામ શાસ્ત્રજ્ઞાન મગજમાં રાખવાનું છે, libraryમાં (પુસ્તકાલયમાં) નહીં. આ જમાનામાં તો micro data storageની સિસ્ટમો વિકસાવી છે, એટલે અબજો પુસ્તકો નાની જગામાં ભરી શકાય છે, પણ તે storage જડ પર છે. સારા વૈજ્ઞાનિકો લખે છે કે જેમ જેમ મશીનો (કોમ્પ્યુટરો) શોધાઈ રહ્યાં છે તેમ તેમ માણસ ઢબુ (ડોબો) બનતો જાય છે, મગજશક્તિથી અશક્ત બનતો જાય છે, છતાં તેને આધુનિક વિકાસમાં ખતવાય છે. ચોથા આરામાં પણ દ્વાદશાંગી પરિપૂર્ણ ટકાવવી કેટલી દુષ્કર હતી તેનો અંદાજ આપ્યો. આ પરથી પ્રાણરૂપ આ પાંચ ભાવતીર્થોની સુરક્ષાનું મૂલ્ય સમજી શકાશે. રત્નત્રયી ને અનુષ્ઠાન, વ્યવહારનયનાં ત્રણ સભા : નિશ્ચયનયનાં આ બે ભાવતીર્થ ભાવતીર્થ વિના ન રહી શકે ? ૯૩ ૧. पूर्वाणि च क्रमेण प्रथममेकेन १, द्वितीयं द्वाभ्याम् २, तृतीयं चतुर्भिः ४, चतुर्थमष्टभिः ८, पञ्चमं षोडशभि: १६, षष्ठं द्वात्रिंशता ३२, सप्तमं चतुःषष्ठ्या ६४, अष्ठममष्टाविंशत्यधिकशतेन १२८, नवमं षट्पञ्चाशदधिकशतद्वयेन २५६, दशमं द्वादशाधिकैः पञ्चभिः शतै: ५१२, एकादशं चतुर्विंशत्यधिकैर्दशभिः शतैः १०२४, द्वादशमष्टचत्वारिंशदधिकैर्विंशत्या शतैः २०४८, त्रयोदशं षण्णवत्यधिकैश्चत्वारिंशता शतै: ४०९६, चतुर्दशं द्विनवत्यधिकैरेकाशीत्या शतैः ८१९२, च हस्तिप्रमाणमषीपुञ्जर्लेख्यं । सर्वसंख्यया तु चतुर्दश पूर्वाणि षोडशसहस्त्रैस्त्र्यशीत्यधिकैस्त्रिभिः शतैर्हस्तिप्रमाणमषीपुजैर्लेख्यानि । ( कल्पसूत्र सूत्र - ९, उ. धर्मसागरजी कृत किरणावली टीका ) For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ભાવતીર્થ-અનુષ્ઠાન સાહેબજી : નિશ્ચયનય નિસર્ગ અને અધિગમ બંને પ્રકારની રત્નત્રયી કે બંને પ્રકારના પંચાચારનો સંગ્રહ કરે છે, તેથી તેની અપેક્ષાએ આ બંને ભાવતીર્થો શાશ્વત છે; પરંતુ જ્યારે તીર્થકર સ્થાપિત ધર્મતીર્થનો સંદર્ભ લઈએ, તો તેમના થકી સ્થપાયેલ શાસનમાં જ્યાં સુધી મોક્ષમાર્ગ ટકે ત્યાં સુધી બધાં ભાવતીર્થ પણ ટક્યાં કહેવાય. તે અપેક્ષાએ પાંચે ભાવતીર્થ એકબીજા વિના રહેતાં નથી, એકના વિચ્છેદમાં પાંચેનો વિચ્છેદ સમજવાનો. ઉત્કૃષ્ટ પાંચ ભાવતીર્થ રહે ત્યાં સુધી પૂર્ણ મોક્ષરૂપ ફળ આપનાર તીર્થ ટકે. જ્યારે ઉત્કૃષ્ટ ભાવતીર્થનો વિચ્છેદ થાય, પરંતુ ઘસાયેલાં પાંચ ભાવતીર્થ રહે ત્યાં સુધી ઘસાયેલાં પાંચનું સાધનાને અનુરૂપ ફળ મળે. આ દૃષ્ટિકોણથી જ કલ્પસૂત્ર આદિ આગમમાં દરેક તીર્થંકરના શાસનમાં મોક્ષમાર્ગ ક્યારે શરૂ થયો અને કેટલી પાટપરંપરા સુધી ટક્યો તેનું વિધાન કરેલ છે. પાંચમું ભાવતીર્થ : ક્રિયાકલાપરૂપ અનુષ્ઠાન : *હવે પાંચમું ભાવતીર્થ સમજીએ : તેને પણ જીવંત તીર્થ કહ્યું છે. અચિંત્ય તારકશક્તિયુક્ત તીર્થ છે. સમગ્ર તારકતા પાંચ-પાંચ ભાવતીર્થથી જ છે, પરંતુ અપેક્ષાએ એક કરતાં એક તીર્થ ચડિયાતું છે. ચોથા કરતાં પાંચમું તીર્થ ચડિયાતું છે, જે જૈનશાસનના ક્રિયાકલાપરૂપ અનુષ્ઠાન છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્માના ગુણો કહ્યા, પણ તે ગુણ સીધા ગ્રહણ થતાં નથી. ગુણને પામવા પુરુષાર્થ કરવો પડે, જે અનુષ્ઠાનરૂપ છે. ગુણોને સ્થિર કરવા હોય, દઢ કરવા હોય કે ૧. અવવનં-૧થીવત્ત શિયાળનારૂં | (ગાવશ્યનિવૃત્તિ નિવૃત્તિન્નોવા-૭૮૭, ટીકા) * 'एवमेव' अविध्यनुष्ठाने क्रियमाण एव 'असमञ्जसविधानात्'-विहितान्यथाकरणादशुद्धपारम्पर्यप्रवृत्त्या सूत्रक्रियाया विनाशः, 'स' एष तीर्थोच्छेदः । न हि तीर्थनाम्ना जनसमुदाय एव तीर्थम्, आज्ञारहितस्य तस्यास्थिसंघातरूपत्वप्रतिपादनात्, किन्तु सूत्रविहितयथोचितक्रियाविशिष्टसाधुसाध्वीश्रावकश्राविकासमुदायः, तथा चाविधिकरणे सूत्रक्रियाविनाशात्परमार्थतस्तीर्थविनाश एवेति तीर्थोच्छेदालम्बनेनाविधिस्थापने लाभमिच्छतो मूलक्षतिरायातेत्यर्थः । ।१४ ।। | (ચોવિંશિl, શ્નો-૨૪ ટીવા) * ननु शुद्धक्रियाया एव पक्षपाते क्रियमाणे शुद्धायास्तस्या अलाभादशुद्धायाश्चानङ्गीकारादानुश्रोतसिक्या वृत्त्याऽक्रियापरिणामस्य स्वत उपनिपातात्तीर्थोच्छेदः स्यादेव, यथाकथञ्चिदनुष्ठानावलम्बने च जैनक्रियाविशिष्टजनसमुदायरूपं तीर्थं न व्यवच्छिद्यते। (ચોવિંશિ, સ્નો-૫ ટીવા) * तीर्थोच्छेदभिया हन्ताविशुद्धस्यैव चादरे। सूत्रक्रियाविलोपः स्याद् गतानुगतिकत्वतः ।।१३।। (અધ્યાત્મસાર, ઘાર-૨૦) » ‘વિધિ જોતાં કલિયુગમાં હોવે. તીરથનો ઉછે. જિમ ચાલે તિમ ચલવે જઇયેં, એહ ધરે મતિભેદ રે ? જિનજી ! ૪ ઈમ ભાષી તે મારગ લોપે, સુત્રક્રિયા સવિ પીસી; આચરણા-શુદ્ધિ આચરિયે, જોઈ યોગની વીસી રે. જિનજી ! ૫ (સિદ્ધાંતવિચાર રહસ્યગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન, ઢાળ-૧) For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ -અનુષ્ઠાન ૯૫ તેની અભિવૃદ્ધિ કરવી હોય તો તેનો ઉપાય પણ અનુષ્ઠાન જ છે. સંક્ષેપમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચારમાં તમામ અનુષ્ઠાનો આવી જાય; પરંતુ વિવક્ષાથી વિસ્તાર કરીએ તો પંચાચાર આવે. આ અનુષ્ઠાન ભાવતીર્થ શા કારણથી છે ? તેની તારકતા પણ સમજવા જેવી છે. આ પણ નિશ્ચયનયનું ભાવતીર્થ છે. પર્યાયાર્થિકનય ઉસ્થિત નિશ્ચયનય આત્માને નહીં, પણ આત્માના ગુણો કે આત્મામાં રહેલી ક્રિયાને જ મોક્ષનું કારણ માને છે; કારણ કે વિશુદ્ધ ક્રિયા પણ આત્માનો એક પર્યાય જ છે. સભા : નિશ્ચયનય ક્રિયાકલાપને માને ? સાહેબજી : જ્ઞાનશિયામ્યાં મોક્ષદા એ સૂત્રમાં જ્ઞાનને ક્રિયાના સાધન તરીકે સ્વીકાર્યું છે. સાધનને માને તે વ્યવહારનય છે. ક્રિયા જ્ઞાનની સાધ્ય છે. સાધ્યને માને તે નિશ્ચયનય છે. અથવા જ્ઞાન પણ ક્રિયા દ્વારા જ મોક્ષનું કારણ છે. તેથી મોક્ષનું અનંતર કારણ ક્રિયા છે, જ્યારે જ્ઞાન પરંપર કારણ છે. પરંપર કારણને માને તે વ્યવહારનય, અનંતર કારણને માને તે નિશ્ચયનય. તેથી નિશ્ચયનયના મતે ક્રિયાકલાપરૂપ અનુષ્ઠાન જ મોક્ષનું અવંધ્ય કારણ છે. વ્યવહારનય જ્ઞાનથી મોક્ષ કહે છે, નિશ્ચયનય ક્રિયાથી મોક્ષ કહે છે. નિશ્ચયનય સમ્યક્યારિત્રથી મોક્ષ કહે છે, જ્યારે વ્યવહારનય સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનથી મોક્ષ કહે છે. આ વાતને શાસ્ત્રકારોએ ખૂબ વિસ્તારથી ચર્ચા કરી યુક્તિપૂર્વક સિદ્ધ કરેલી છે. સભા : Reverse (ઊલટું) લાગે છે. સાહેબજી : તમે ભાવ અને ક્રિયાનો સંદર્ભ ઘૂંટ્યો છે ? કોઈ પૂછે કે ભાવથી મોક્ષ કે પ્રવૃત્તિરૂપ ક્રિયાથી મોક્ષ ? તો નિશ્ચયનય કહેશે કે ભાવથી મોક્ષ છે, ભાવશૂન્યક્રિયા નિરર્થક છે. ક્રિયા વિના માત્ર ભાવથી મોક્ષે ગયાના દાખલા નિશ્ચયનય ટાંકશે, જ્યારે વ્યવહારનય ભાવના સાધન તરીકે ક્રિયાને સ્વીકારે છે. તે ક્રિયાથી મોક્ષ કહે છે. બહુધા જીવોને ક્રિયા દ્વારા જ ભાવ આવે છે, માટે ક્રિયા એ જ રાજમાર્ગ છે, એ તેની દલીલ છે; પરંતુ તે દૃષ્ટિકોણ જુદો છે. અહીં ફળની પ્રાપ્તિમાં અનંતર કારણ અને પરંપર કારણની અપેક્ષાએ જ્ઞાનક્રિયામ્યાં મોક્ષા ૧. પર્વ જ્ઞાનવાદના પરેવત્તે સત્યાવાર્થ: પ્રહजेणं चिय नाणाओ किरिया तत्तो फलं च तो दो वि। कारणमिहरा किरियारहियं चिय तं पसाहेज्जा ।।११३६ ।। येनैव च यस्मादेव कारणात् ज्ञानात् क्रिया भवति, ततस्तस्याश्च क्रियायाः समनन्तरमिष्टं फलमवाप्यते; तत एव ते ज्ञानक्रिये द्वे अप्यभीष्टफलस्य मोक्षादेः कारणं भवतः । अन्यथा ज्ञान-क्रियाभ्यां मोक्षभवनपरिकल्पनमनर्थकमेव स्यात्, क्रियारहितमेव ज्ञानमात्मलाभानन्तरमेव झगित्यभीष्टफलं केवलमपि प्रसाधयेत्, क्रियावदिति।।११३६ ।। अपिच, नाणं परंपरमणंतरा उ किरिया तयं पहाणयरं। जुत्तं कारणमहवा समयं तो दोन्नि जुत्ताई।।११३७ ।। यदि ज्ञानं परम्परया कार्यस्योपकुरुते, क्रिया त्वानन्तर्येण, ततो यदेवानन्तरमुपकुरुते तदेव प्रधानं कारणं युक्तम्। अथ समकं युगपद् द्वे अपि ज्ञान-क्रिये कार्योत्पत्तावुपकुरुतः, तर्हि द्वयोरपि प्राधान्यं युक्तम्, न त्वेकस्य ज्ञान-स्येति।।११३७।। (વિશેષાવશ્યમાણ મા-૨, સ્નો-૨૨૩૬-૨૨૨૭, મૂત-ટીવા) For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - અનુષ્ઠાન સૂત્રમાં નિશ્ચયનય ક્રિયાથી મોક્ષ કહેશે, વ્યવહારનય જ્ઞાનથી મોક્ષ કહેશે. આ તો અપેક્ષાભેદથી નયવાદનું વૈવિધ્ય છે. સ્યાદાદ સમજેલાને તેમાં કંઈ મૂંઝવણ થાય નહિ. સમ્યગ્દર્શનગુણને પામવા, સ્થિર કરવા, દઢ કરવા, તેની અભિવૃદ્ધિ કરવા દર્શનાચાર આવશ્યક છે. વાસ્તવમાં તે ગુણની પરિણતિ દર્શનાચારરૂપ જ છે. આચાર વિના તો ગુણ વાતોમાં રહેશે. તેથી રત્નત્રયી પણ પંચાચારથી જ સાર્થક છે. સમ્યગ્દર્શનગુણ અને દર્શનાચાર, સમ્યજ્ઞાનગુણ અને જ્ઞાનાચાર જુદા છે. જ્ઞાનની પરિણતિ જ્ઞાનાચાર છે, જે જ્ઞાનનું અનંતર ફળ છે. પ્રસ્તુતમાં અનુષ્ઠાન શબ્દથી આંતરિક પુરુષાર્થ પણ સમાવેશ પામે છે. પ્રવચન શબ્દના અર્થ કરતાં પૂર્વધરોએ પ્રવચન એટલે દ્વાદશાંગી, પ્રવચન એટલે ક્રિયાકલાપ, પ્રવચન એટલે રત્નત્રયી, આવાં વિધાન કરેલાં છે. તેથી તીર્થકર ઉપદિષ્ટ અનુષ્ઠાનને પણ તીર્થ કહ્યું છે. ક્રિયાકલાપરૂપ અનુષ્ઠાન એ આત્મામાં રહેતું હોવાથી જીવંતતીર્થ છે, ભાવતીર્થ છે. તમે ધર્મતીર્થને વંદન કરો ત્યારે હું કોને વંદન કરું છું ? તે જ તમને સ્પષ્ટ નથી. તમારા મનમાં પ્રાયઃ સ્થાવરતીર્થ જ હોય છે. સભા : અનુષ્ઠાન માટે તો સ્થાવરતીર્થ જ કામ આવે છે ને ? સાહેબજી : અનુષ્ઠાન કરતી વખતે આલંબન તરીકે સ્થાવરતીર્થ આવી શકે છે. આલંબન કે સામગ્રીરૂપે તો દ્રવ્યતીર્થ જ રહેવાનાં. દ્રવ્યતીર્થના તમામ વિભાગો આલંબન કે સામગ્રીરૂપ છે, પરંતુ ઉત્કૃષ્ટ મહિમા ભાવતીર્થનો છે. ભાવતીર્થને શરણે ગયા વિના એકલા દ્રવ્યતીર્થથી તરવું શક્ય નથી. માટે પ્રથમ ભાવતીર્થોનું વર્ણન કરું છું. ક્રિયાકલાપરૂપ અનુષ્ઠાનો પણ શ્રીસંઘના પ્રાણરૂપ : ગીતાર્થ ગુરુ, દ્વાદશાંગીરૂપ શાસ્ત્રો અને સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘના પ્રાણ જેમ રત્નત્રયી છે, તેમ ક્રિયાકલાપરૂપ અનુષ્ઠાન પણ છે. જો મોક્ષે જવું હોય, સંસારસાગરથી પાર પામવું હોય તો જિનોક્ત અનુષ્ઠાન અનિવાર્ય છે. “રત્નત્રયી વિના કોઈનો મોક્ષ નથી, તેમ જિનોક્ત અનુષ્ઠાન વિના પણ કોઈનો મોક્ષ નથી'. આ ક્રિયાકલાપ ગુણસાધક છે, અને ગુણની १. गुर्खादिसमीपाध्यासिनः शुभा क्रिया सम्यग्दर्शनोत्पादने शक्ता सा सम्यग्व्यायाम इत्युच्यते। (તત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૨, સૂત્ર-૭, દરિદ્રસૂરિની ટીવા) * अधिगमं त्वभ्यर्हितत्वात्पुनर्लक्षयति-अधिगमस्तु सम्यग् व्यायाम इति, गुरूपदिष्टा दर्शनाचारक्रियेत्यर्थः । (તસ્વાર્થસૂત્ર અધ્યાય-૨, સૂત્ર-૭, ૩૫. યશોવિનયની ટીવ) * गुर्वादिसमीपाध्यासिनः शुभा या क्रिया सम्यग्दर्शनोत्पादनशक्ता सा सम्यग्व्यायाम इत्युच्यते। (તત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૨, સૂત્ર-૭, શ્રી સિદ્ધસેન ટી) २. एतदपि भावयितव्यमिह तीर्थोच्छेदभीरुभिः-विधिव्यवस्थापनेनैव ह्येकस्यापि जीवस्य सम्यग् बोधिलाभे चतुर्दशरज्ज्वात्मकलोकेऽमारिपटहवादनात्तीर्थोन्नतिः, अविधिस्थापने च विपर्ययात्तीर्थोच्छेद एवेति। ..... तस्माद्विधिश्रवणरसिकं श्रोतारमुद्दिश्य विधिप्रापणेनैव गुरुस्तीर्थव्यवस्थापको भवति; विधिप्रवृत्त्यैव च तीर्थमव्यवच्छिन्नं भवतीति सिद्धम्।।१५।। (વિશિષ્ટ, સ્નો-૨, ટીer) For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ફલશ્રુતિરૂપે આચરણ પણ છે. શાસ્ત્રાનુસારી અનુષ્ઠાન ગુણનું કારણ પણ છે અને ગુણની ફલશ્રુતિ પણ છે. જૈનશાસનમાં દર્શાવેલ ક્રિયાકલાપ એ પણ તારક ભાવતીર્થ જ છે. અહીં ક્રિયાકલાપથી શાસ્ત્રાનુસારી ક્રિયા લેવાની, મન ફાવે તેવું અનુષ્ઠાન નહીં; તે તીર્થ ન બને. આ જગતમાં જ્યાં સુધી તીર્થકરકથિત ક્રિયા-અનુષ્ઠાન જીવંત હશે ત્યાં સુધી જ તીર્થ ટકશે; કારણ કે રત્નત્રયી પણ આત્માના અદૃશ્ય ગુણો છે. તેને ઓળખવા, શ્રદ્ધાન કરવા, પ્રાપ્ત કરવા, પ્રાપ્ત થયેલાને સ્થિર કરવા, સ્થિર પામેલા ગુણને સુરક્ષિત કરવા, સુરક્ષિત ગુણની અભિવૃદ્ધિ કરવા અને અભિવર્તિત ગુણની અભિવ્યક્તિ કરવા ઉપાય ક્રિયાકલાપ જ છે; જે વર્તન સ્વરૂપ છે, પ્રત્યક્ષ જોઈ-જાણી શકાય છે. મોક્ષે જવું હોય તો સાધના કરવી પડશે. સાધના પુરુષાર્થરૂપ છે, જે ગુણપોષક અનુષ્ઠાન જ છે. તેના દ્વારા જ આત્મા વિકાસ સાધી શકે છે. જેમ કોઈને ક્ષમા ગુણ જોઈતો હોય તો તેને અનુરૂપ વર્તનથી જ તેણે પુરુષાર્થનો પ્રારંભ કરવો પડે. શરૂઆતમાં તે ક્રિયા અભ્યાસરૂપ હોય. ગુણ ન હોવા છતાં ગુણને કેળવવા કરાતી ક્રિયા તે અભ્યાસ છે. તેનાથી ગુણ ન હોય તો ધીરે-ધીરે પેદા થાય. પછી પેદા થયેલો ગુણ તે જ ક્રિયાને વધારે સારી રીતે કરાવે, જેનાથી એ ગુણ સ્થિર થાય. સ્થિર ગુણવાળાની ક્રિયા દૃઢતાપૂર્વકની અસ્મલિત થાય, જેથી તે ગુણ આત્મામાં સુરક્ષિત થઈ જાય; અને સુરક્ષિત થયેલો ગુણ આપમેળે પોતાની અભિવ્યક્તિરૂપે સહજક્રિયા કરાવે. આમ, સિદ્ધ થયેલા ગુણોની અભિવ્યક્તિ તે જ અસંગઅનુષ્ઠાન છે, જેમાં ગુણમય ક્રિયાઓ સ્વભાવરૂપે જ પ્રવર્તે છે. અનુષ્ઠાનના પણ સાધનારૂપે ક્રમિક તબક્કા છે, પરંતુ એટલું ચોક્કસ છે કે જેને ગુણ જોઈતો હોય તેણે તેને અનુરૂપ ક્રિયાના શરણે જવું પડે. દયાગુણ કેળવવા અહિંસાનું વર્તન જ આવશ્યક છે. રોજ મારામારી કરે, જીવોની હિંસા કરે, અન્ય જીવો પ્રત્યે કઠોર વર્તન કે કૂર આચારવાળો બને, તો દયાગુણ પ્રગટે પણ १. स्थैर्याधानाय सिद्धस्यासिद्धस्यानयनाय च। भावस्यैव क्रिया शान्तचित्तानामुपयुज्यते।।१२।। क्रियाविरहितं हन्त, ज्ञान-मात्रमनर्थकम्। गतिं विना पथज्ञोऽपि, नाप्नोति पुरमीप्सितम्।।१३।। स्वानुकूलां क्रियां काले, ज्ञानपूर्णोऽप्यपेक्षते। प्रदीपः स्वप्रकाशोऽपि, तैलपूर्त्यादिकं यथा।।१४ ।। बाह्यभावं पुरस्कृत्य, येऽक्रिया व्यवहारतः । वदने कवलक्षेपं, विना ते तृप्तिकाङ्क्षिणः ।।१५।। गुणवद्बहुमानादेनित्यस्मृत्या च सत्क्रिया। जातं न पातयेद्भावमजातं जनयेदपि।।१६।। क्षायोपशमिके भावे, या क्रिया क्रियते तया। पतितस्यापि तद्भावप्रवृद्धिर्जायते पुनः ।।१७।। गुणवृद्ध्यै ततः कुर्यात्, क्रियामस्खलनाय वा। एकं तु संयमस्थानं, जिनानामवतिष्ठते।।१८।। (મધ્યાત્મોપનિષદ્ર, વિહાર-૩) * क्रियाविरहितं हन्त, ज्ञानमात्रमनर्थकम्। गतिं विना पथज्ञोऽपि, नाप्नोति पुरमीप्सितम्।।२।। स्वानुकूलां क्रियां काले, ज्ञान-पूर्णोऽप्यपेक्षते। प्रदीपः स्वप्रकाशोऽपि, तैलपू[व]ादिकं यथा।।३।। बाह्यभावं पुरस्कृत्य, ये वदने कवलक्षेपं, विना ते तृप्तिकांक्षिणः ।।४ ।। गुणवद्बहुमानादेर्नित्यस्मृत्या च सत्क्रिया। जातं न पातयेद् भावमजातं जनयेदपि।।५।। क्षायोपशमिके भावे, या क्रिया क्रियते तया। पतितस्यापि तद्भावप्रवृद्धिर्जायते पुनः।।६।। गुणवृद्ध्यै ततः कुर्यात, क्रियामस्खलनाय वा। एकं त संयमस्थानं, जिनानामवतिष्ठते।।७।। (જ્ઞાનસાર, ૩ -૧ મૂત) For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ભાવતીર્થ-અનુષ્ઠાન નહીં અને પ્રગટેલો ટકે પણ નહીં, પરંતુ અહિંસાની ક્રિયા કરનાર ધીરે-ધીરે કોમળતાના ભાવને પામે. સૌમ્યતાગુણ કેળવવા સૌમ્ય વર્તન જરૂરી. કઠોર વર્તન કરનાર ક્રૂરતાના ભાવને પામે. સીધો સાદો નિયમ છે કે સહુ કોઈને ગુણોનો વિકાસ કરવા ગુણપોષક ક્રિયાઓ અપનાવવી જ પડવાની. રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગની એકાંતે પોષક ક્રિયાઓ તે જ જિનોક્ત અનુષ્ઠાન છે. પ્રભુએ ચતુર્વિધ સંઘ સ્થાપ્યો, તેમાં રહેલા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાને માત્ર સભ્યપદનો બિલ્લો આપી મોક્ષની બાંહેધરી નથી આપી, પરંતુ તેમને રત્નત્રયીનું વિધિપૂર્વક પ્રદાન કરી તેને અનુરૂપ ક્રિયાકલાપ ઉપદેશ્યો છે. તેમાં જે સમ્યક્ પુરુષાર્થ કરે તે જ તરે. તીર્થકરો કોઈને જાદુમંતર-છૂમંતર કરીને કે કાનમાં ફૂંક મારીને મોક્ષે પહોંચાડતા નથી. તે પોતે પણ રત્નત્રયી અને તેના સાધક આચારનું અવલંબન લઈને તર્યા છે, આપણને પણ આ બંનેનું આલંબન લેશો તો જ તરશો તેમ સ્પષ્ટ કહે છે. જૈનશાસનમાં કલ્યાણનો માર્ગ સહુ માટે સરખો છે, તેમાં કોઈની monopoly કે reservation નથી. કોઈએ દયાળુ બનવા અહિંસાની ક્રિયા અપનાવી, જેથી હૃદયમાં કોમળતા પેદા થઈ; પરંતુ તેને જાળવી રાખવી હોય તો ફરી એ ક્રિયાને જ આચરવી પડે. તેના બદલે કઠોર ક્રિયાઓ ચાલુ કરે તો આવેલો ગુણ ભાગી જાય. ગુણને પેદા કરવા પણ ક્રિયા જોઈએ અને ટકાવી રાખવા પણ ક્રિયા જોઈએ. તમે રોજ બધા સાથે ઝઘડવાની ક્રિયા કરો, બથંબથ્થા કરો; છતાં તમારામાં દયા કે ક્ષમા ગુણ આવી જાય તેવું ન બને. ગુણને અનુરૂપ આચરણ જોઈએ. આ રાજમાર્ગ છે. અરે ! ખાલી ગુણના જ્ઞાનથી પણ ગુણ આવી જતા નથી. પ્રારંભ જ અભ્યાસક્રિયાથી કરવો પડે. સંગીત શીખવું હોય તો માત્ર સંગીતનાં lecture સાંભળો તે ન ચાલે, વાજું લઈને pracitce કરવા બેસવું પડે. તમને સંસારમાં ખબર છે કે ક્રિયાની ડગલે ને પગલે જરૂર પડે. તમે સાંસારિક ક્રિયાઓના અભ્યાસુ પણ છો અને નિપુણ પણ છો. વારંવાર ક્રિયાઓ કરી કરીને જ સંસારમાં બધું શીખ્યા છો. અરે ! સ્ત્રીઓને રસોઈના કામ માટે પણ પહેલાં practice કરવી પડે છે. વળી, જ્યારે જ્યારે ફળ જોઈતું હોય ત્યારે પણ તેને યોગ્ય ક્રિયા જ એકમાત્ર શરણ છે. કોઈને તબલાં વગાડવાની કળામાં નિષ્ણાત બનવું હોય, ઉસ્તાદ નંબર વન બનવું હોય તો તેણે તે કળા પ્રત્યે આકર્ષણ ને જાણકારી મેળવવી જરૂરી છે; પરંતુ આકર્ષણ અને જાણકારી ગમે તેટલી મેળવે પણ હાથમાં તબલાં લઈ વગાડવાની practice ન કરે ત્યાં સુધી આવડે જ નહીં. Practiceરૂપે ઘણો સમય વગાડવાની ક્રિયા કરે પછી આવડી તો જાય; પરંતુ ત્યારબાદ તબલાં મૂકી દે તો થોડા સમયમાં ભૂલી જાય. ભૂલવું ન હોય અને આવડત ટકાવી રાખવી હોય તો ક્રિયા ચાલુ રાખવી પડે. અમુક સમય પછી ભુલાઈ ન જાય તેવી કળા હસ્તગત થયા પછી, જો તે કળામાં ક્યારે પણ જાણતાં-અજાણતાં ભૂલચૂક ન થાય તેવી mastery મેળવવી હોય, તો એ જ તબલાં વગાડવાની ક્રિયાને હજી દઢતાથી સેવવી પડે. ઊંઘમાં પણ તબલાંનો તાલ ન ભુલાય, વગર વિચારે આંગળીઓ ચલાવે તોપણ તાલ પ્રમાણે જ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ – અનુષ્ઠાન ૯૯ exact આંગળીઓ પડે, તો તે કળા સહજતાના કારણે સિદ્ધ થઈ ગણાય. એમ સાંસારિક તમામ કળાઓમાં પણ ક્રિયાનો ક્રમ છે જ. માત્ર તે વિકાર-વાસનાપૂર્તિના લક્ષ્યવાળી છે, તેથી તેનાં અંતિમ ફળ આવેગપૂર્તિ સિવાય કાંઈ જ નથી. જ્યારે અધ્યાત્મના ક્ષેત્રે ક્રિયાઓ દ્વારા આત્માના અમૂલ્ય ગુણોની શાશ્વત મૂડી સર્જવાની છે. એક પણ ગુણ આત્મસાત્ કરવો તે નાનુંસૂનું કામ નથી. પ્રાયઃ કરીને મહાસાધકોને પણ ભવોભવની સાધના જોઈએ છે. “તીર્થકરો જેવા ઉત્તમોત્તમ આત્માઓને પણ ગુણો આત્મસાત્ કરવા ક્રિયાના આ તમામ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. હા, અંતિમ ભવમાં તેમને ક્રિયાઓની practice કરવાની નથી. તીર્થકરો દીક્ષા લે તે ક્ષણથી જ તેમના આત્મામાં રત્નત્રયીના પરિપાકરૂપ સમતા પ્રગટી જાય છે. ત્યારબાદ દીક્ષાઅવસ્થામાં તેમની તમામ ક્રિયાઓ માત્ર અંદર રહેલા ગુણોની અભિવ્યક્તિરૂપ જ હોય છે; કારણ કે જનમ-જનમથી સાધના કરીને સિદ્ધ કરેલો ગુણ માત્ર સાહજિક વર્તન કરાવે છે. ગુણની ઉત્પત્તિથી અભિવ્યક્તિ સુધીની તમામ ક્રિયાઓ સાંગોપાંગ ગુણ સાથે ઓતપ્રોત છે. સર્વ કર્મનો ક્ષય કરવા અનુષ્ઠાનરૂપે આ ક્રિયાઓ સહુને જરૂરી છે. સભા : દાખલો આપી સમજાવો. સાહેબજી ઃ દૃષ્ટાંત દ્વારા સમજવું હોય તો પ્રાથમિક કક્ષાનો જીવ લેવો પડે જે સાધનાની શરૂઆત કરતો હોય. ત્યારબાદ આગળના ભાવોમાં ઉત્તરોત્તર વિકાસ સાધી જે શ્રેષ્ઠ કક્ષાએ પહોંચેલ હોય, તે જીવમાં આ બધા તબક્કા જોવા મળે. દા. ત. ભગવાન મહાવીરનો આત્મા નયસારના ભવથી જ્યારે ઋષભદેવ ભગવાનનો આત્મા ધના સાર્થવાહના ભવથી, શ્રેયાંસકુમારનો આત્મા નિર્નામિકાના ભાવથી વિકાસ પામ્યો. તે પહેલાં આ સૌના અનંતા ભવો થયા છે, પણ તેની કિંમત શૂન્ય છે; કારણ કે આધ્યાત્મિક વિકાસથી શૂન્ય દેવલોકનો ભવ હોય કે મનુષ્યનો હોય, રાજા-મહારાજાનો હોય કે તપસ્વી-ત્યાગી-સંયમી મહાત્માનો હોય, પણ તેની કિંમત શાસ્ત્ર આંકી નથી, તો નરક-નિગોદના કે ક્ષુદ્ર ભવોની તો વાત જ ક્યાં કરવી ? તે સર્વ ભવોમાં વિકાસ હોય તો માત્ર ભૌતિક જ હોય, જે અંતે માટીમાં મળનારો, મૂલ્યન્ય છે. તેથી તે ભવોની કોઈ ગણતરી શાસ્ત્રમાં નથી, પછી ભલે તે તીર્થકરના આત્માના હોય, છતાં તેની નોંધ સુદ્ધાં લેવાની શાસ્ત્રની તૈયારી નથી. આ પરથી ભવની સાર્થકતાનો જૈનશાસનમાં criteria (ધોરણ) શું છે ? તે નોંધી લેશો. १. "तत्पूर्विका" तीर्थपूर्विका अर्हत्ता, तदुक्तानुष्ठानफलत्वात्, (પંજવસ્તુ, કન્નોવ-૨૨૩૬, ટીવા) ૨. સમકિત પામે જીવ તે, ભવગણતીએ ગણાય, જો વળી સંસારે ભમે, તો પણ મુગતે જાય. lરા વીર જિણેસર સાહિબો, ભમીયો કાલ અનંત, પણ સમકિત પામ્યા પછી, અંતે થયા અરિહંત. llll (વીરવિજયજી વિરચિત મહાવીર સ્વામીનું ર૭ ભવનું સ્તવન પ્રારંભિક દુહા) For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ 100 ભાવતીર્થ-અનુષ્ઠાન ગુણપ્રાપ્તિથી ગુણસિદ્ધિપર્વત અનુષ્ઠાન સહાયક, તેમાં શ્રેયાંસકુમારનું દૃષ્ટાંત : ભગવાન આદિનાથના પણ અનંતા ભવો થયા, શ્રેયાંસકુમાર કે મહાવીરસ્વામીના પણ થયા; પરંતુ તે બધા પર શાસ્ત્ર ચોકડી મારી. તે ભવોમાં જીવ ગમે તેટલો ધર્મ કરેતપ-ત્યાગ કરે, ગુણો કેળવે, પણ મોક્ષનું બીજ આત્મા પર નહોતું, તેથી તે અવતાર એળે ગયા. તમારો કે મારો અવતાર સાર્થક ક્યારે ? આ ભવમાં બીજરૂપ ગુણ અને તેની ક્રિયા પામો તો. તત્ત્વથી પ્રથમ ગુણસ્થાનક પામો તો પણ અમે ભવ સાર્થક કહીએ, નહીંતર ભવ એળે ગયો. નિર્નામિકાના ભવથી શ્રેયાંસકુમારના આત્મિક વિકાસની શરૂઆત થઈ છે. ભૌતિક દૃષ્ટિએ તેમનો આ ભવ બહુ કીમતી નથી, ઘણા દુઃખથી ભરેલો છે. ગરીબ મા-બાપને ત્યાં સાતમી પુત્રી તરીકે જન્મી છે. જન્મી ત્યારથી માતા-પિતાને અણમાનીતિ છે. નાનપણમાં પણ તેને સારું ખાવા-પીવા સુદ્ધાં મળ્યું નથી. હડકાયા કૂતરાંની જેમ હડ-હડ થઈને મોટી થઈ છે. સભા : મા-બાપને પણ અણમાનીતિ ? સાહેબજી : હા, પુણ્ય ન હોય તો માતા-પિતાને પણ અપ્રિય બને. અત્યારે તમારો થોડો ભાવ પુછાય છે, તે હકીકતમાં તમારો નહીં, તમારા પુણ્યનો ભાવ પુછાય છે. પણ અત્યારે તમને બુદ્ધિમાં નહીં બેસે. કારણ અંદર રાઈ ભરાયેલી છે. અહીં નિર્નામિકા દુઃખમાં ઊછરી છે. મનુષ્યભવને યોગ્ય કોઈ આનંદ-પ્રમોદ તેણે માણ્યા નથી. તેમાં એક દિવસ લૌકિક ઉત્સવ આવ્યો છે. લોકો સુશોભિત થઈને હરે-ફરે છે, મોજમજા કરે છે, સારું ખાય-પીએ છે. તે જોઈને તેણીના મનમાં થાય છે કે બધા સુંદર વાનગીઓ ખાય છે, હું પણ ખાઉં. તેથી “મા'ને કહે છે, મને મીઠાઈ આપ. મા સીધી ખીજાઈને ધમકાવે છે. માલ-પાણી એમ ને એમ જોઈએ છે? કામ કર્યા વગર મફતમાં માલ-પાણી ન મળે. માએ બરાબર ખખડાવવાથી આ નિર્નામિકા રડવા લાગી; તોપણ મા કઠોર થઈને કહે છે કે આ દાતરડું અને દોરડું પડ્યું છે. તે લઈને જંગલમાં જા, લાકડાં કાપીને ભારો લઈ આવ, પછી જ ખાવાનું મળશે. તે વિના સાદું ખાવાનું પણ નહીં આપું. અત્યારે પણ આવાં દુઃખી છોકરાં અને આવાં મા-બાપ મળે. તમે પુણ્યના કારણે બચી ગયા છો. આ નિર્નામિકાનો ભવ મનુષ્યગતિનો છે, પરંતુ તેને માનવભવનું કોઈ સુખ મળ્યું નથી. રડે, પણ રડીને ક્યાં જાય ? વધારે રડે તો બીજી બે પડે. આપમેળે ચૂપ થવું જ પડે. તેથી માનો હુકમ સ્વીકારીને દાતરડું, દોરડું લઈ જંગલમાં જાય છે. રસ્તામાં હૈયું ભરાઈ જાય છે. દુઃખ યાદ આવવાથી આંસુ પડી રહ્યાં છે. મનમાં થાય છે કે મારું નસીબ કેવું ? દુઃખનો કોઈ પાર નથી, કોઈ મને વહાલથી બોલાવનાર १. नामापि तस्या नागश्रीर्नाकार्षीदतिदुःखिता। निर्नामिकेति नाम्नाऽसौ, ततो लोकैरुदीरिता।।५४१ ।। साऽपालयन्न तां सम्यगवर्धिष्ट तथाऽपि सा। जन्तोर्वजाहतस्याऽपि, मृत्युर्नाऽत्रुटितायुषः ।।५४२ ।। अत्यन्तदुर्भगा मातुरप्युद्वेगविधायिनी। सा कालं गमयत्यन्यगृहे दुष्कर्म कुर्वती।।५४३।। | (ત્રિષષ્ટિશાવાપુરુષચરિત્ર પર્વ-૧, સ-) For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧૦૧ પણ નથી. રડતાં-રડતાં પર્વત પર ચડે છે. ધોમધખતા તાપમાં પાછી માથે સૂરજની આગ વરસે છે, અંદર ભૂખની હોળી સળગે છે, છતાં મહેનત કરી લાકડાં કાપી ભારો તૈયાર કરે છે. તે પર્વત પર યુગધર નામના મુનિ કાઉસ્સગ્નધ્યાનમાં પ્રતિમા ધારણ કરીને રહેલા છે. તેમને શુક્લધ્યાનમાં ચડતાં કેવલજ્ઞાન થવાથી આકાશમાંથી દેવતા ઊતરવા લાગ્યા. દેવતાઓ દેવદુંદુભિ વગાડે છે, પુષ્પવૃષ્ટિ કરે છે, મહાત્માના કેવલજ્ઞાનનો ઉત્સવ કરે છે. આવા ચમત્કારને જોઈને લોકો આપમેળે ભેગા થઈ જાય. અહીં પણ ટોળેટોળાં ઊભરાય છે. ચમત્કાર દેખાય તો તમને પણ બોલાવવા ન પડે. દેવતાઓએ રચેલા સુવર્ણકમળ પર બેસી મહાત્મા દેશના આપે છે. નિર્નામિકા પણ ભારો એક બાજુ મૂકી લોકો સાથે મહાત્મા પાસે આવે છે. મહાત્મા મધુર ધ્વનિથી વૈરાગ્યમય દેશના આપે છે. નિર્નામિકા પણ એકચિત્તે સાંભળે છે. તેને પણ વાણી સાંભળતાં થોડી અસર થાય છે, પરંતુ હૃદયમાં પોતાનું દુઃખ વિસરાતું નથી. તેથી સભામાં મહાત્માને પૂછે છે કે આ દુનિયામાં મારા જેવું કોઈ દુઃખી હશે ? જ્યાં જાઉં ત્યાં જાકારા સિવાય બીજું કાંઈ ન મળે, બધા હડ-હડ જ કરે, માન-સ્વમાન-લાગણી-હૂંફનો અનુભવ જ નથી કર્યો. ત્યારે કેવલજ્ઞાની મહાત્મા જવાબ આપે છે કે આ ઘોર સંસારમાં તારું દુઃખ તો કાંઈ વિસાતમાં નથી. તને લાગે છે કે હું મહાદુઃખી છું,” પણ તારું દુઃખ કણિયા જેટલું પણ નથી. તારી સામે જ આ પશુસૃષ્ટિ છે. તેમાં કેટલીયે માતાઓ બચ્ચાને જન્મ આપીને જ ખાઈ જાય છે. તારી માએ તો તને જિવાડી છે. કૂતરી, સાપણ વગેરે પોતાનાં બચ્ચાંને જ ખાઈ જતી હોય છે. તમે પણ આવું સંસારમાં જુઓ છો. તમને કાંઈ થાય ખરું ? કે છાતી પત્થરની છે ? આવા ભવમાં જઈશું તો આપણી શું દશા થશે તેવો વિચાર આવે ? અત્યારે મોઢાનાં બે કડવાં વેણ સાંભળો તોપણ સહન નથી કરી શકતા. અરે ! ઘણાને પોતાનું ધાર્યું જરાક ન થાય તો દુઃખી-દુઃખી થઈ જાય, જીવનમાં જરાક દુઃખ આવે તેને વાગોળી-વાગોળીને ગુણાકાર કરી દે. પછી મનમાં થાય કે આખું આકાશ તૂટી પડ્યું, જાણે મરવાના વાંકે જીવીએ છીએ. કેટલાક તો depression સુધી પહોંચી જતા હોય છે; કારણ કે રજ જેવડા દુઃખને ગજ જેવડું કરવાનો સ્વભાવ છે. કેવલજ્ઞાનીએ નિર્નામિકાને આપેલો બોધપાઠ આપણે પણ જીવનમાં લેવા જેવો છે. આ દૃષ્ટિથી વિચારો તો તમારું દુઃખ તમને સાવ હળવું લાગે. ૮૪ લાખ જીવાયોનિમાં બીજા જીવોનાં દુઃખોને જોતાં શીખવાની જરૂર છે. નિર્નામિકાને કેવલજ્ઞાની ભગવંતે કહ્યું કે તારા અલ્પ દુઃખની ચિંતા જ ન કર. તારે તો રહેવા ઘર છે, આ પશુ-પંખી તો કાયમના નિરાશ્રિત છે. તમારે એક દિવસ નિરાશ્રિત રહેવાનું આવે તો જીવાય જ નહીં તેવા વિચારો કરો. આ રોજ જીવે છે. સભા : મુક્ત ગગનનાં પંખી છે. સાહેબજી ? તે તો વાયડા કવિઓ લખે. આ જીવો જે રીતે જીવે છે તે રીતે એક દિવસ પણ કાઢવાનો આવે તો હાલહવાલ થઈ જાય. નિર્નામિકા કુવિકલ્પો કર્યા વિના મહાત્માનો For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ભાવતીર્થ-અનુષ્ઠાન બોધપાઠ ઝીલે છે. મહાત્માએ તેને છેક નરકગતિ સુધીનાં દુઃખોનું વર્ણન કરી સંસારની ભયાનકતા દર્શાવી. આપણે બીજા જીવોનાં દુઃખો વિચારતાં શીખીએ તો આપણાં મોટા ભાગનાં દુઃખોનો જીવનમાં આપમેળે ભાગાકાર થઈ જાય. આ બોધપાઠ ગ્રહણ કરવા જેવો છે. ત્યારબાદ કેવલીએ તો તેને દેવલોકનાં સુખ પણ અસાર સમજાવ્યાં. આ સંસારમાં સુખ મળે તે વાત જ વાહિયાત છે. દરિયામાં મીઠા પાણીની ઇચ્છા રાખવી નિરર્થક છે, કારણ કે દરિયો ખારા પાણીથી જ ભરેલો છે; તેમ ચારે ગતિરૂપ સંસાર દુઃખ-વિડંબણા-આધિ-વ્યાધિ-ઉપાધિથી ભરેલો છે. કદાચ તમામ ભૌતિક અનુકૂળતા પુણ્યથી મળે, તોપણ અંદર તો વાસના ને કષાયોની હોળી સળગતી જ રહેવાની; કારણ કે સંસારનો પાયો જ દુઃખ છે. અહીં નિર્નામિકામાં મુનિના ઉપદેશથી કર્મલઘુતા થઈ, ત્યાં જ પ્રથમ સમ્યક્ત પામી. મહાત્માના ઉપદેશ અનુસાર સમ્યક્ત સહિત દેશવિરતિ ભાવથી સ્વીકારી છે. વિચાર કરો, એક જ દેશનામાં આ જીવ પાંચમું ગુણસ્થાનક પામી ગયો. સભા : પાત્રતા હતી ? સાહેબજી : હા, અને પાત્રતા પણ જ્ઞાની મળવાથી ખીલી. એમ ને એમ ધર્મ પામવાની તેના જીવનમાં કોઈ શક્યતા ન હતી. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧૦૩ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१|| (પતિત પ્રd) ૨To જ્ઞોdy-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. પાંચે પાંચ ભાવતીર્થો લોકોત્તર : તીર્થકરનામકર્મરૂપ પુણ્યના પ્રભાવે તીર્થકરો જગદુદ્ધારની પ્રવૃત્તિ કરે છે. સ્વયં વીતરાગ હોવાથી તેમને કોઈ કામના-ઇચ્છા નથી. વીતરાગ એનું નામ, જેના મનમાં કોઈ રાગ-દ્વેષ ન હોય. રાગ-દ્વેષનો જેણે ઉચ્છેદ કર્યો તે વીતરાગ. રાગ-દ્વેષથી આપણાં મન ઘેરાયેલાં છે, પછી તે શુભ રાગ-દ્વેષ હોય કે અશુભ હોય. શુભ રાગ-દ્વેષ શુભ કામના જન્માવે, અશુભ રાગ-દ્વેષ અશુભ કામના જન્માવે. પ્રભુ અર્ધનું બન્યા તે પહેલાં તેમણે પોતાના આત્મા પરથી મોહનો ઉચ્છેદ કર્યો છે. તેથી તેમને કામનાનો સંભવ નથી. તેમને અભિલાષારૂપે કોઈ પ્રવૃત્તિ નથી. પણ પુણ્ય એવું ઉત્કૃષ્ટ ઉદયમાં છે જે તેમના હાથે ઉત્કૃષ્ટ સત્કાર્ય કરાવે છે. આમ, સહજતાથી પરોપકારની પ્રવૃત્તિ કરતાં તીર્થકરો જગતને પાંચ લોકોત્તર વસ્તુનું પ્રદાન કરે છે, જે ભાવતીર્થો છે. ગણધર, દ્વાદશાંગી, તેમને અનુસરનારો ચતુર્વિધ શ્રીસંઘ, રત્નત્રયી અને અનુબંધશુદ્ધ ક્રિયાકલાપ : આ પાંચ ભાવતીર્થો લોકોત્તર છે. આ દુનિયામાં જેટલાં ધર્મતીર્થો છે, તે તેમના અનુયાયીઓને હિતનો ઉપદેશ આપે છે; સૌ પાસે ગુરુવર્ગ, શાસ્ત્ર, અનુયાયીઓનો સમૂહ, આરાધનાનો માર્ગ અને અનુષ્ઠાનો છે; પરંતુ તે સૌમાં લૌકિકતા છે, ભવચક્રથી પાર પમાડે તેવી સાંગોપાંગ તારકતા નથી. તીર્થકરોએ જે પાંચનું પ્રદાન કર્યું છે તેની તુલનામાં તે કાંઈ નથી. તેને ઓળખો તો તેની લોકોત્તરતા સમજાય. પાંચ-પાંચ લોકોત્તર તીર્થમાં અચિંત્ય તારકશક્તિ છે, શરણે આવેલા જીવમાત્રને સંસારસાગરથી તારવાની ક્ષમતા પાંચે પાંચ તીર્થો ધરાવે છે. આ પાંચ લોકોત્તર તીર્થમાંથી છેલ્લા તીર્થનો આપણે વિચાર કરીએ છીએ. રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ પામવો હોય તેણે પહેલાં સમ્યગ્દર્શન આદિ ગુણોના પ્રગટીકરણ માટે અભ્યાસરૂપે દર્શનાચાર આદિ સેવવા પડે. આચારરૂપે અભ્યાસ કરતાં કરતાં તે ભવમાં, વર્ષો પછી, કે જન્માંતરમાં ગુણો પ્રગટે. ગુણ પ્રાપ્ત થયા પછી તેને સાચવવા ક્રિયાઓનું સેવન કરવું પડે. १. उपकाराऽर्हलोकानामभावात्तत्र च प्रभुः । परोपकारैकपरः प्रक्षीणप्रेमबन्धनः ।।१४ ।। तीर्थकृत्रामगोत्राऽऽख्यं कर्म वेद्यं महन्मया। भव्यजन्तुप्रबोधेनानुभाव्यमिति भावयन्।।१५।। धुसन्निकायकोटीभिरसंख्याताभिरावृतः । सुरैः संचार्यमाणेषु સ્વબ્બપુ તથમાદ્દા. (ત્રિષ્ટિશત્તાશાપુરુષાત્રિ પર્વ-૨૦, સજી-ધ) For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ભાવતીર્થ-અનુષ્ઠાન સચવાયેલા ગુણોને અસ્મલિત કરવા દઢતાથી ક્રિયાઓ કરવી પડે. આ રીતે સુરક્ષિત થયેલા ગુણોની અભિવૃદ્ધિ કરવા પણ ક્રિયાની જરૂરિયાત છે જ. અંતે તે ગુણોને સિદ્ધ કરવા પુનઃ પુનઃ ક્રિયા જ સાધન બને છે. સિદ્ધ થયેલા ગુણોની સહજ અભિવ્યક્તિ પણ ક્રિયા દ્વારા જ થવાની. ગુણની પૂર્વભૂમિકાથી આરંભીને ગુણની પરાકાષ્ઠા સુધી ક્રિયા સહાયક છે. અત્યારે ઘણા નિશ્ચયનયના પરિણામનો દાવો કરે છે; કે “સાક્ષીભાવ કે જ્ઞાતા-દૃષ્ટાભાવમાં અમે રહીએ છીએ, અમારે ક્રિયા સાથે મતલબ નથી, પરંતુ તેવું કહેનારા ભૂલે છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજે નિશ્ચયના ભાવની નિશાની સવાસો ગાથાના સ્તવનમાં વર્ણવતાં કહ્યું કે “હેમ પરીક્ષા જિમ હુએ છે, સહત હુતાશન તાપ; જ્ઞાનદશા તિમ પરખીયે જી, જિહાં બહુ કિરિયા વ્યાપ”. સોની કહે કે મારું સોનું સો ટચનું છે, top qualityનું છે, સંપૂર્ણ શુદ્ધ છે; પરંતુ તે નક્કી કરવા ખરી કસોટી તો તેને આગમાં તપાવીને ગાળવાની છે. સાચું સોનું આગમાં ઓગળે તોપણ તેના રૂપ-રંગ આદિ ગુણધર્મોમાં કોઈ ફેરફાર ન થાય. જે સોનું અગ્નિના તાપને સહન નથી કરી શકતું, તે કદી સાચું સોનું હોતું નથી. તે અસલીના બદલે નકલી જ હોય છે. તેમ સાચી જ્ઞાનદશા હોય અર્થાત્ નિશ્ચયનયની પરિણતિ હોય તો આગળ-પાછળ અને વચ્ચે ક્રિયાનો વ્યાપ સાધન કે ફલરૂપે હોય જ. ઘણાંને ક્રિયા-અનુષ્ઠાન ફાવતાં નથી એટલે નિશ્ચયની વાતો કરે; પણ શાસ્ત્ર કહે છે કે કોઈ ને કોઈ રૂપે ક્રિયાનો વ્યાપ હોય ત્યારે જ નિશ્ચયનય સાચો. સોનાની ઉપમાથી પૂ. ઉપાધ્યાયજી મહારાજા એ સમજાવવા માગે છે કે સાધનામાં આદિથી અંત સુધી બધે જ ક્રિયા છે, પહેલાથી ચૌદમા ગુણસ્થાનક સુધી ક્રિયા છે. ક્રિયા વિનાનો, પુરુષાર્થ વિનાનો ફળસિદ્ધિનો ઉપાય આ દુનિયામાં ક્યાંય છે જ નહીં. ભૌતિક ક્ષેત્રમાં પણ નથી અને આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ નથી. ટૂંકમાં જિનોક્ત અનુષ્ઠાન, ક્રિયા એ મોક્ષે જવા માટે રત્નત્રયીની જેમ રાજમાર્ગ છે. એક જ દેશનામાં નિર્નામિકાને પ્રારંભિક રત્નત્રયીની પ્રાપ્તિ ઃ આ અનુષ્ઠાનને જુદી જુદી ભૂમિકામાં સેવનારા જીવ તરીકે આપણે શ્રેયાંસકુમારનું દૃષ્ટાંત વિચારતા હતા. નિર્નામિકાના પ્રથમ ભવમાં કેવલી ભગવંતે દેશના દ્વારા સમ્યક્તપૂર્વક દેશવિરતિનું १. अथ साऽऽसादयामास, संवेगमतिशायिनम्। अयोगोल इवाऽभेद्यः, कर्मग्रन्थिरभिद्यत।।५९२।। महामुनेः पुरः साऽथ, सम्यक् सम्यक्त्वमाददे। प्रतिपेदे जिनोपज्ञं, गृहिधर्मं च भावतः ।।५९३ ।। अहिंसादीनि पञ्चाऽपि, तदैवाऽणुव्रतानि सा। परलोकाध्वपाथेयभूतानि प्रत्यपद्यत।।५९४ ।। मुनिनाथं प्रणम्याऽथ, गृहीत्वा दारुभारकम्। जगाम कृतकृत्येव, मुदिता सा स्वमालयम्।।५९५ ।। ततः प्रभृति सा तेपे, तपो नानाविधं सुधीः। स्वनामेवाऽविस्मरन्ती, युगन्धरमुनेगिरम्।।। ।५९६।। न हि कश्चिदुपायंस्त, दुर्भगां यौवनेऽपि ताम्। कटुतुम्ब्याः पक्वमपि, फलमश्नाति कोऽथवा? ।।५९७ ।। ततो विशिष्टसंवेगा, तत्राऽद्रावेयुषः पुनः । युगन्धरमुनेरग्रे, साऽस्त्यात्तानशनाऽधुना।।५९८ ।। (ત્રિષષ્ટિશતાવાપુરુષત્રિ પર્વ-૨, સ-૨) For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧૦૫ તે આત્મામાં વપન કરી દીધું. અર્થાત્ તેનામાં સમ્યગ્દર્શનગુણ સાથેના જ્ઞાન અને ચારિત્ર ગુણ પણ અલ્પ પ્રમાણમાં વિકસ્યા. આવી રીતે એક જ દેશનામાં પ્રારંભિક રત્નત્રયી પામનારા જીવો પણ બહુ જ ઓછા હોય છે, પ્રાયઃ કરીને વર્ષો સુધી સદ્ગુરુઓ પાસે જિનવાણીનું શ્રવણ ભક્તિ-ઉપાસના આદિ અનુષ્ઠાનો કર્યા પછી જ આવા ગુણો પામતા હોય છે. પ્રારંભિક રત્નત્રયીની પ્રાપ્તિ પણ દીર્ઘ અભ્યાસથી પામનારા જીવનું આ દૃષ્ટાંત નથી, પરંતુ ત્યારબાદની ભૂમિકાઓને સમજવા આ દૃષ્ટાંત ઉપયોગી છે. નિર્નામિકાની બુદ્ધિ હવે સમ્યગ્દર્શનથી નિર્મળ થયેલી છે. તેને જ્ઞાનીએ જેવો સંસાર દુઃખમય-અસાર કહ્યો તેવો દેખાવા લાગ્યો. તેનું પોતાનું દુઃખ હળવું થઈ ગયું. તેને જીવનમાં દુર્ભાગ્યના ઉદયથી જે દુઃખો-કષ્ટો છે, તેનો હવે બહુ વસવસો રહ્યો નથી. આ કન્યા ઘરેથી ડૂસકાં ખાતી, નિરાશ વદને, દીન વદને નીકળેલી; પરંતુ દેશના સાંભળ્યા પછી પાછા ઘરે જતાં ધોમધખતા તાપમાં, માથે લાકડાનો ભાર હોવા છતાં પ્રસન્ન મનવાળી છે. અપૂર્વ ધર્મતત્ત્વ પામ્યાનો આનંદ છે. જેનામાં ધર્મની તત્ત્વબુદ્ધિ આવે તેનાં સેંકડો દુઃખ ત્યાં ને ત્યાં જ હળવાં થઈ જાય એવો ધર્મનો પ્રભાવ છે. તમને પણ તત્ત્વબુદ્ધિ પેદા થશે તો તમારા જીવનમાં મનોભાવો બદલાઈ જશે. નિર્નામિકાને બુદ્ધિમાં બેસી ગયું કે મારું દુઃખ તો સાવ નગણ્ય જ છે, અને કદાચ આ દુઃખ ન હોય પરંતુ સાનુકૂળ સંયોગો હોય, તોપણ તેને ભૌતિક સુખોમાં કોઈ કસ લાગતો નથી. જેને સંસારનું સુખ અસાર લાગે એની દષ્ટિ બદલાઈ જાય. પછી તેને તીવ્ર મોહ-આકર્ષણનું કોઈ નિમિત્ત સંસારમાં રહેતું નથી. તેને હવે મા ધમકાવે, કુટુંબીઓ જાકારો આપે, લાગણી-સન્માન ન મળે તોપણ બહુ દુઃખ લાગતું નથી. ધર્મનું બળ, ધર્મની હૂંફ મળી ગઈ છે. તેના પ્રભાવે પ્રસન્નતાથી રહી શકે છે. ધર્મમાં પ્રગતિરૂપે શ્રાવકધર્મની આરાધના કરે છે. જીવ તેનો તે જ છે, થોડા સમય પહેલાં તેના દેદાર જુઓ તો દીન, અનાથ, અત્યંત કરુણાને પાત્ર લાગે; પરંતુ ધર્મ પામ્યા પછી દીનતા ચાલી ગઈ. બાહ્ય સંયોગો બદલાયા નથી. ઘરમાં અણમાનીતિ હતી તે માનીતિ નથી થઈ, સમાજ કે લોકમાં તેના આદર-સત્કાર, ભોગ, સુખ-સગવડની સામગ્રી, વૈભવ વધ્યા નથી. માત્ર તેનું મન બદલાઈ ગયું. સાચો ધર્મ પામો, હૃદયને સ્પર્શી જાય તો તત્કાલ ધર્મપ્રાપ્તિનું ફળ અહીં જ દેખાય. પરલોકમાં જ નહીં, આ ભવમાં જ પલટો આવી જાય. ધર્મ તમને જીવનમાં ગમે તેવી crisisમાં (કટોકટીમાં) પણ જે હૂંફ આપશે તે તમારો નિકટનો સ્વજન-સ્નેહી પણ નહીં આપી શકે. આંતરિક શાંતિ ધર્મ જ આપશે. દુ:ખમાં કે સુખમાં મનને સમાધિમાં રાખવાની ધર્મની પ્રચંડ તાકાત છે. માત્ર ધર્મ હૃદયમાં આરપાર ઊતરવો જોઈએ. નિર્નામિકાને તે ઊતરી ગયો. શ્રેયાંસકુમાર બન્યા ત્યારે તો તેમનો આત્મા ગુણોનો ભંડાર છે, પરંતુ ત્યાં પહોંચવા માટેની પૂર્વભૂમિકા અહીં રચાઈ. કેવલી ભગવંતે પ્રતિબોધ કરી નિર્નામિકાના માનસનો પલટો લાવી દીધો; પરંતુ ત્યારબાદ વર્ષો સુધી સમ્યગ્દર્શન આદિ તે ગુણોના ભાવો નિર્નામિકાએ શ્રાવકાચારની આરાધના દ્વારા ટકાવ્યા છે. પ્રતિદિવસ દર્શન-પૂજન-સામાયિક-પ્રતિક્રમણ આદિ આરાધના કર્યા કરે છે. તેની For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ભાવતીર્થ-અનુષ્ઠાન પાસે સંપત્તિ નથી તેથી ધનથી થતો ધર્મ તો કરી શકે તેમ નથી; પરંતુ જૈનશાસનમાં ઊંચો ધર્મ વિરતિ છે, જેને આરાધવા પૈસાની જરૂર જ નથી. એટલે આખો દિવસ દેવ-ગુરુ-ધર્મની ભક્તિ, વિનય, વૈયાવચ્ચ, યથાશક્તિ તપ, ધ્યાન, આવશ્યકાદિ ક્રિયાઓ વગેરે અનુષ્ઠાન કર્યા કરે છે. આ બધી ક્રિયાઓ તેના ગુણને ટકાવવા માટે સાધનરૂપ છે. જેમ ચિત્ર દોરતાં આવડી ગયું પછી practice ચાલુ રાખે તો ચિત્રકામની કલા ટકી રહે, તેમ નિર્નામિકાના મનમાં બેસી ગયું છે કે સંસાર દુઃખથી જ ભરેલો છે. વાસ્તવમાં અહીં સુખ જેવું કાંઈ નથી. સાચું સુખ આત્મામાં છે. તેને પામવા આત્માના ગુણો વિકસાવવા જરૂરી છે, જેના સાધનરૂપે તીર્થંકરે આ શુભક્રિયાઓ કહી છે. આવો દૃઢ નિર્ણય હોવાથી સન્ક્રિયાઓ કર્યા કરે છે. આવા કષ્ટમય જીવન વચ્ચે પણ તેણે અનેક પ્રકારનાં તપ-અનુષ્ઠાનો કર્યા. થોડા સમય પહેલાં આ જીવ એવો રાંકડો હતો કે જેને જોઈને દયા આવી જાય. આવા દયાપાત્ર દુઃખી જીવનમાં પણ ધર્મ મળવાથી આખી આંતરિક સ્થિતિ બદલાઈ ગઈ. પહેલાં આખો દિવસ રડતી હોય, દુઃખી થતી હોય. હવે જવાબદારીનું કામ પતે એટલે ધર્મક્રિયાઓ-આરાધનામાં પરોવાઈ જાય. આખો દિવસ આરાધના કર્યા કરે. મા મેણાં મારે તોપણ દુઃખ થતું નથી. ધર્માત્માને મેણાં મારનાર જ થાકી જાય. આખી મનોદશા જ બદલાઈ ગઈ. જીવનમાં પ્રધાનતા ધર્મક્રિયા-આરાધનાની છે. થોડી સંસારની જવાબદારી હોય તે યોગ્ય રીતે કરી લે. છતાં આ કન્યાનું દુર્ભાગ્ય એવું છે કે યુવાનીમાં આવી તોપણ કોઈ તેને પરણવા તૈયાર નથી. સંસારમાં demand-માંગ સત્તા-સંપત્તિ-રૂપ આદિની છે. જેની પાસે પુણ્ય નથી તેને આમાંનું કશું ન હોય. તેવા પાત્રને કોઈ ઇચ્છે નહિ. નિર્નામિકાને પણ કોઈ પરણવા તૈયાર નથી. જો ધર્મ પામેલ ન હોય તો ઝૂરી-ઝૂરીને જીવવાનું આવે. આ ધર્મ પામેલ છે, છતાં એવું સત્ત્વ, નિર્વિકારિતા કે ત્યાગનો ભાવ નથી; સંસારની ભોગોની અપેક્ષા મનમાં પડી છે. સંસાર છોડીને ચારિત્ર લેવાની તૈયારી નથી. ભોગની અપેક્ષા છે, પણ પુણ્યના અભાવે ભોગસામગ્રી મળે તેમ નથી. આ સંસારમાં અપેક્ષા હોવા છતાં પુણ્ય ન હોવાથી ભોગ વિના ઘણાં રખડે છે, પરણવાની ઇચ્છા હોવા છતાં વાંઢા ફરે છે. અરે ! પરણેલાંની પણ સ્થિતિ એવી છે કે પત્ની ક્યાંય રહેતી હોય અને પતિ ક્યાંય રહેતો હોય. સૈનિકોને યુદ્ધમેદાનમાં સરહદ પર રહેવું પડે, મોટી કંપનીઓમાં ઓફિસરોને પણ ટ્રાવેલીંગમાં બહાર રહેવું પડે. ઘણા કમાવા પરદેશ જાય, વર્ષો પછી પાછા આવે. આ સૌને કાંઈ ત્યાગનો ભાવ નથી. મનમાં બ્રહ્મચર્યનો પરિણામ હોતો નથી. વિકાર-વાસના-આસક્તિ હોવા છતાં, ભોગની કામના છતાં ટટળી-ટટળીને સમય પસાર કરવો પડે. તમે દુનિયાનું અવલોકન કરો તો વાસના-વિકારો જીવોને કેટલાં દુઃખો આપે છે તે દેખાય. સભા : દેખાય જ છે. સાહેબજી : તો તમારા જીવનમાં સાવચેત થઈ જાઓ. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ભાવતીર્થ-અનુષ્ઠાન નિર્નામિકાને પણ અપેક્ષા છે, પરંતુ પુણ્ય નથી એટલે પાત્ર મળતું નથી; છતાં તેના માટે મોટામાં મોટું રક્ષણ ધર્મ છે. તેના કારણે તે મન વાળી લે છે. માને છે કે મારા સૌભાગ્યનો, પુણ્યનો અભાવ છે. વળી, સમજે છે કે આ ભોગો જ અસાર છે, મારી નબળાઈના કારણે અપેક્ષા જાગે છે, પણ તે કરવા જેવી નથી. આ સમ્યગ્દર્શનનો પ્રભાવ છે. તેણીએ આખી જિંદગી તપ વગેરેમાં પસાર કરી. શ્રાવકયોગ્ય જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર આદિનું યથાશક્તિ સેવન કર્યા જ કરે છે, જેના પ્રભાવે આખી જિંદગી પ્રતિબોધ દ્વારા મેળવેલા ગુણો ટકાવી રાખ્યા. ધર્મપસાયે-ધર્મના બળથી, આખું જીવન એકલપણે, કોઈની સહાય વગર, ભોગસામગ્રી વગર વીતાવ્યું. આ બાઈને જીવનમાં ધર્મ ન મળ્યો હોત તો તેની જિંદગી વેરણ-છેરણ થઈ જાત. નાનપણમાં પણ દુઃખ હતું. યુવાન થયા પછી દુઃખનો ભાર વધત; કારણ કે સંસારમાં જેમ મોટા થાઓ તેમ અરમાન પણ વધે. નાના બાળકોની ઇચ્છા કરતાં ઉંમરલાયકની ઇચ્છાઓ કઈ ગણી વધારે હોય છે. સમજણ વધે તેમ ઇચ્છા અને આવેગો પણ વધે છે. પરંતુ પુણ્ય કોડી જેટલું અલ્પ હોય તો મળે કાંઈ નહીં. આખું જીવન ચિંતા-સંતાપથી વિતાવે; પરંતુ આ કન્યાને પુણ્યયોગે કેવલીનો સંયોગ મળી ગયો, ધર્મપ્રાપ્તિ થઈ ગઈ. તેથી શુભક્રિયાઓપૂર્વક જિંદગી પસાર કરી. છેલ્લે તપ કરી-કરીને કાયા એવી શોષી નાંખી કે હવે દેહ બહુ કામ લાગે તેમ નથી. તેથી વિચારે છે કે હવે આ દેહનો સદુપયોગ શક્ય નથી, તો સ્વેચ્છાએ ત્યાગ કરવા અનશન સ્વીકારે છે. પત્થરની શિલા પર એકાંતમાં બેસીને વ્રત-પચ્ચક્ખાણપૂર્વક વોસિરાવીને આરાધનામાં એકાકાર થઈને બેઠી છે. વિચારો, જીવનમાં સાચો ધર્મ મળી જાય તો વેદના વચ્ચે પણ આરાધનાનું કેટલું બળ પ્રગટે છે ! ધર્મ અંદરથી કેટલો સહાય કરે છે, શાંતિ આપે છે, તેનું આ દષ્ટાંત છે; છતાં હજી આ જીવની શુભક્રિયાઓ પ્રારંભિક ગુણપ્રાપ્તિને ટકાવવા પૂરતી જ સક્ષમ છે. સભાઃ અમને તો આની ક્રિયાઓ વટવૃક્ષ જેવી લાગે છે ! : સાહેબજી ઃ છતાં જે રીતે મોહના સંસ્કારોને તોડી, જન્માંત૨માં ગુણના સંસ્કાર સાથે આવે તેવી પ્રબળ આરાધના કરવી જોઈએ, તેવી આરાધના નિર્નામિકાનો જીવ કરી શક્યો નથી. અપેક્ષાએ અલ્પ અભ્યાસક્રિયાઓ છે. તેથી પ્રબળ નિમિત્ત મળતાં ગુણો થોડા સમય માટે આવરાઈ જશે. લલિતાંગ દેવને સ્વયંપ્રભાનું તીવ્ર વિરહદુઃખ : હવે આ બાજુ ભગવાન ઋષભદેવનો આત્મા ધનાસાર્થવાહના ભવમાં બોધિબીજ પામીને ચોથા મહાબલરાજાના ભવમાં સમકિત પામ્યો. રાજપાટનો ત્યાગ કરી જીવનના છેલ્લા ૨૫ દિવસ બાકી હતા ત્યારે જ દીક્ષા લઈ રત્નત્રયીની આરાધના ચાલુ કરી. કલ્યાણમિત્ર એવા સુબુદ્ધિમંત્રીએ તેને એવા જ્ઞાનીનો યોગ કરાવી આપ્યો કે જેથી ૨૫ દિવસમાં આરાધના કરીને For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ભાવતીર્થ-અનુષ્ઠાન વૈમાનિક દેવલોકમાં ગયો. આ દેવલોકનો ભવ તે ઋષભદેવ ભગવાનનો પાંચમો ભવ છે. શ્રેયાંસકુમારનો નિર્નામિકારૂપે પ્રથમ ભાવ છે. ઋષભદેવ ભગવાનનો જીવ પાંચમા ભવમાં લલિતાંગ નામનો દેવ છે. આગલા રાજાના ભાવમાં જેમ રાજવૈભવમાં ડૂબીને ભોગમાં મસ્ત થઈ ગયેલો, તેમ દેવલોકના ભવમાં દેવતાઈ ભોગ-સુખોમાં પાછો મસ્ત થઈ ગયો; કારણ કે તેની પણ ક્રિયાઓ રત્નત્રયીના ગાઢ સંસ્કાર પાડી શકી નથી. પ્રારંભિક સાધકો, મર્યાદિત સમય સુધી ગુણપોષક ક્રિયાઓ કર્યા પછી પણ ભવ બદલાતાં પાછા સાંસારિક ભોગ-ક્રિયાઓમાં ગૂંથાઈ જાય છે. ગુણોને જન્મ-જન્માંતરમાં સાતત્યરૂપે ટકાવવા ક્રિયાઓના સુદીર્ઘ સેવનની પ્રાયઃ આવશ્યકતા રહે છે. દેવતાઓ જે રીતે આનંદ-પ્રમોદ કરે, નૃત્ય-સંગીત માણે, એશ-આરામ કરે, ઉપવનોમાં ફરે, વાવડીઓમાં ક્રીડા કરે, તે રીતે લલિતાંગદેવ પણ મસ્ત થઈને ફરે છે. તેમાં એક વાર તીવ્ર આંચકો લાગે તેવું બન્યું. આયુષ્ય પૂરું થતાં પટ્ટરાણીરૂપ સ્વયંપ્રભાદેવી અવી ગઈ. દેવલોકમાં પુણ્યથી સુંદર પાત્રો મળે ખરાં, પણ આયુષ્ય સમાન નથી હોતાં. દેવતાઓ કરતાં દેવીઓનાં આયુષ્ય ઓછાં હોય, તેથી અત્યંત અનુરાગનું પાત્ર સ્વયંપ્રભાદેવીનો લલિતાંગદેવને વિરહ થયો. ગાઢ અનુરાગના કારણે તેની ગેરહાજરીમાં સમૃદ્ધ દેવલોક પણ તેને દુઃખમય બની ગયો. જ્યાં જાય ત્યાં દેવી યાદ આવે છે, શોકાતુર થઈને ફરે છે, માથાં પછાડે છે, વિરહની વેદનામાં શકાય છે. તમારા જીવનના લાખો-કરોડો ભોગ-ઐશ્વર્યને, સાધન-સામગ્રીને તીવ્ર કામ-વિકાર એક મિનિટમાં ધૂળ-ધાણી કરી શકે છે. કામમાં પ્રચંડ શક્તિ છે, બાકી લલિતાંગ દેવને કાંઈ ખોટ નથી. સભા : બીજી દેવી આવે નહીં ? સાહેબજીઃ દેવીનું પદ પુણ્ય વિના મફતમાં મળતું નથી. ઊંચી પદવી માટે પુણ્ય બાંધનાર જીવ મળવો જોઈએ. હલકી યોનિમાં ઉત્પત્તિ બહુ સુલભ છે. શુદ્ર યોનિમાં જીવો જાણે જન્મવા રાહ જોતા બેઠા હોય, તેમ જરાક યોનિ તૈયાર થાય એટલે ઢગલાબંધ જીવોત્પત્તિ થઈ જશે; પરંતુ ઊંચી યોનિમાં એક ગયો પછી બીજાને જન્મતાં વાર લાગે. તરત બીજું પાત્ર મળી જાય તેવો નિયમ નહીં. દેવતા અવી ગયો હોય તો દેવીને પણ વિરહમાં રાહ જોવી પડે. ત્યાં પરણવાનો રિવાજ નથી, પદો નક્કી હોય છે; પરંતુ આવા સંયોગમાં છતા ભોગે વાંઢા ફરવાનું આવે. અંદરમાં તીવ્ર અપેક્ષા પડી હોય, તેથી તેવા સંયોગોમાં રિલાય. તમારું અમેરિકાનું વ્હાઇટ હાઉસ કચરા જેવું લાગે તેવા આવાસ, ઐશ્વર્ય હોવા છતાં આ દેવતાને તેમાં ક્યાંય ચેન પડતું १. दलं वृक्षादिव दिवस्ततोऽच्योष्ट स्वयम्प्रभा। आयुःकर्मणि हि क्षीणे, नेन्द्रोऽपि स्थातुमीश्वरः ।। ५१५ ।। आक्रान्तः पर्वतेनेव, कुलिशेनेव ताडितः। प्रियाच्यवनदुःखेन, ललिताङ्गोऽथ मूर्छितः।। ५१६ ।। लब्धसंज्ञः क्षणेनाऽथ, विललाप मुहुर्मुहूः । विमानं श्रीप्रभमपि, प्रतिशब्दैर्विलापयन्।।।। ५१७।। प्राप नोपवने प्रीति, न वाप्यामपि निर्ववौ। क्रीडाशैलेऽपि न स्वस्थानानन्दन्नन्दनेऽपि सः ।। ५१८ ।। हा प्रिये ! हा प्रिये ! क्वाऽसि, क्वाऽसीति विलपन्नसौ। स्वयम्प्रभामयं विश्वं, पश्यन् बभ्राम सर्वतः । ।५१९ ।। (ત્રિષષ્ટિશતાવાપુરુષરત્ર પર્વ-૧, સ-૨) For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧૦૯ નથી. લાખો સેવક દેવતા હાજર છે, જે કહે તે તહેનાતમાં હાજર કરે તેમ છે; પરંતુ ચેન પડતું નથી. લાખોનો સ્વામી એવો દેવતા આક્રંદ કરે છે. તે વખતે આગલા ભવનો સુબુદ્ધિ મંત્રી, જેણે તે ભવમાં ધર્મ પમાડેલો, તે સંયમની આરાધના કરી ઊંચા દેવલોકમાં ગયો છે, તે આવ્યો. આવીને પહેલાં પોતાની ઓળખાણ આપે છે, ભૂતકાળ યાદ કરાવે છે. સંયમની માત્ર ૨૫ દિવસની આરાધનાના પ્રભાવે આવા ઉત્તમ ભવમાં આવ્યો છે તે યાદ કરાવે છે. ત્યારે લલિતાંગ કહે છે કે મને મારી દેવી મેળવવાનો ઉપાય બતાડો. મોટા દેવતાનાં શક્તિ-જ્ઞાન વધારે હોય છે. મંત્રીનો જીવ એવો સમ્યગ્દષ્ટિ દેવતા લલિતાંગને સમજાવે છે કે એક તુચ્છ સ્ત્રી કે કામભોગ ખાતર આવા દુઃખી થવું, ગાઢ શોક કરવો તે તારા જેવાને શોભતું નથી. હિતશિક્ષા આપે છે કે આગલા ભવમાં તેં અલ્પ સમય ધર્મ કર્યો, તે વખતના સુખનો વિચાર કર. વિકારોમાં સાચી શાંતિ આપવાની તાકાત નથી, તે સમજાવે છે. લલિતાંગ કબૂલ કરે છે કે તમારી વાત સાચી છે, પણ મોહના આવેગને કારણે મારાથી રહી શકાતું નથી. મને આખા દેવલોકમાં સ્વયંપ્રભા જ દેખાય છે. તારે મને સુખી કરવો હોય તો સ્વયંપ્રભા મળે તેવો ઉપાય દેખાડ, પછી ધર્મ કરીશ. તીર્થંકરનો આત્મા, આગલા ભવમાં સમકિત સાથે ચારિત્રની આરાધના કરી છે, તેવા જીવને પણ નિમિત્ત મળતાં કેટલી અસર થાય છે ! મોહની ભારે તાકાત છે. મોહ જેને પંજો ફેલાવી પકડે પછી જીવ આવેગોમાંથી છૂટી શકતો નથી. સમકિતી એવો મિત્રદેવ સમજી ગયો કે આને માર્ગે લાવવા અત્યારે તેની ઇચ્છા સંતોષી મન શાંત કરાવ્યા સિવાય છૂટકો નથી. તેથી ઉપયોગ મૂકીને તપાસ કરી કે સ્વયંપ્રભાદેવીના સ્થાન પર જન્મી શકે તેવું પુણ્ય સંચિત કરેલો જીવ કોણ છે ? ત્યારે તેને અનશન કરી રહેલી નિર્નામિકા દેખાઈ. કર્મના સિદ્ધાંત પ્રમાણે, પુણ્ય-પાપથી આત્માએ ન બાંધ્યા હોય તેવા વિપાક દેવતા પણ આપી શકતા નથી. તેથી તે દેવતાએ પુણ્ય બાંધેલા જીવની શોધ ચલાવી નિર્નામિકાને પસંદ કરી. હવે લલિતાંગને. કહે છે કે તું નિર્નામિકાને જઈને તારું રૂપ-ઐશ્વર્ય દેખાડ, જેથી તે તારા પ્રત્યે આકર્ષિત થાય અને તારા સંયોગનું નિયાણું કરે. નિર્નામિકા માટે આ કટોકટીનો પ્રસંગ છે. તેને યુવાનીમાં પણ કોઈ પરણવા તૈયાર નહોતું, આખી જિંદગી ભોગથી વંચિત રહેવું પડ્યું છે. અત્યારે સામાન્ય દેવ નહીં, પણ વૈમાનિક દેવોના અધિપતિસ્થાને રહેલો મહાપુણ્યશાળી અને કામદેવ જેવા રૂપવાળો લલિતાંગ આકર્ષવા પ્રયત્ન કરે છે. આવા પ્રબળ નિમિત્તમાં મહાવિરાગીનાં મન ટકે. નિર્નામિકાના આત્મા પર ધર્મક્રિયાથી ટકેલા ગુણો એવા દૃઢ નથી કે તેને અત્યારે નિર્લેપ બનાવે. લલિતાગે રૂપ-ઐશ્વર્ય દેખાડ્યાં એટલે તે આકર્ષિત થઈ. લલિતાંગ દેવ તેને કહે છે કે મારી ઇચ્છા હોય તો મનમાં સંકલ્પ કર કે આ ધર્મના પ્રભાવે મરીને આની પત્ની થઉં. સભા : આ નિયાણું છે ને ? સાહેબજી : હા, નિયાણું છે, સામાન્ય સંયોગોમાં તેણે નિયાણું નથી કર્યું. આખી જિંદગી ભોગ વિના ગઈ તોપણ તેણે ધર્મના ફળરૂપે કાંઈ માંગ્યું નહોતું. સામાન્ય સંયોગોમાં તે ઇચ્છા કરે તેમ જ નથી. તમારી જેમ મામૂલી નિમિત્તમાં નિયાણું કરનાર તરીકે તેને નહિ વિચારતા. For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ભાવતીર્થ-અનુષ્ઠાન આ તો ઉત્કટ નિમિત્ત છે. ધર્માત્માનું મન પણ ઝાલ્યું ન રહે. આમ તો તે માને છે કે ભોગો ખરાબ છે, ઇચ્છવા જેવા નથી. કેવલીએ અંદરમાં સાચો ધર્મ પમાડ્યો છે, પરંતુ પ્રબળ સંયોગોમાં મન અડગ ન રહી શક્યું. તેથી સંકલ્પ કર્યો કે મેં જીવનમાં જે ધર્મઆરાધના કરી છે તેના પ્રભાવે મને આ મળજો. હકીકતમાં નિર્નામિકાએ ધર્મને વેચ્યો. તેના આત્મા પર જે પુણ્ય હતું તેનાથી કદાચ આના કરતાં ઊંચો ભવ પણ મળી શકે. પરલોકમાં ઐશ્વર્યશૂન્ય રહેવાની ન હતી, પરંતુ અણસણમાં નિર્લેપતા ન ટકી, અને ભોગની ઇચ્છા કરી. શાસ્ત્રમાં તેની પ્રશંસા નથી. ધર્મના ફળ તરીકે ધર્મ જ ઇચ્છાય, અધર્મ નહિ; આવા નિયાણામાં અધર્મની ઇચ્છા હોય છે. તેથી ઉત્તમ પુરુષોને પણ પાપ બંધાય. માત્ર સિલકમાં પુણ્ય હોય તો કામના ફળે, સંકલ્પ પૂરો થાય. અહીં નિર્નામિકા માટે મજબૂત જમા પાસું એ છે કે નિયાણું કરીને પાત્ર એવું પસંદ કર્યું છે કે જે સામાન્ય જીવ નથી, તીર્થંકરનો આત્મા છે. લલિતાંગ અને સ્વયંપ્રભાનો સ્નેહરાગ અને સાથે ધર્મની આરાધના : " આ નિર્નામિકાને ભાગ્યયોગે પાત્ર સુંદર મળી ગયું. તે મરીને સ્વયંપ્રભાદેવી બની. બંનેને મનગમતું મળ્યું. સંસારનો નિયમ છે કે રૂપ, ચાતુર્ય, યુવાની, બળ, ઐશ્વર્ય, ભોગ બધું top મળે, પછી રાગીઓનાં મન પૂરજોશમાં રાગથી ઘેરાય. બંનેને પરસ્પર એવો સ્નેહ બંધાયો જે કેટલાય ભવો ચાલશે. સ્નેહરાગ ગોઠવાઈ ગયો. અનુકૂળ પાત્રમાં શરૂઆતમાં કામરાગ થાય, પછી સાનુકૂળ સહવાસ વધે તેમ કામરાગ સ્નેહરાગમાં પલટાઈ જાય, જેની શૃંખલા ભવોભવ ચાલે. અહીં બંને લાયક જીવો છે. તેથી અનુરાગ એકબીજાનું ભારે અકલ્યાણ કરે તેવો નથી. ગુણિયલ જીવ પર સ્નેહ બંધાય તો જોખમ ઓછું, જ્યારે ગમે તેવા પાત્ર પર રાગ બંધાય તો જન્માંતરમાં નખ્ખોદ નીકળી જાય. અત્યારે બંનેને પરસ્પર અશુભ રાગ છે, જે અશુભ કર્મબંધ કરાવશે. દેવલોકના કામ-ભોગોમાં મસ્ત થઈ ઘણો સમય વિતાવ્યો. હવે લલિતાંગના આયુષ્યનો અંત નજીકમાં છે તેનાં દર્શક ચિહ્નો ચાલુ થયાં. દેવતાને પણ આયુષ્યના અંત પૂર્વે છ મહિના અગાઉ અંતસૂચક નિશાનીઓ શરીર ઉપર દેખાય. મૃત્યુ નજીક દેખાતાં ફરી લલિતાંગ શોક કરે છે; પરંતુ સાથે સાથે વિચારે છે કે મેં આવો ઉત્તમ દેવભવ પ્રમાદમાં વેડફી નાંખ્યો, આરાધવા જેવો ધર્મ આરાધ્યો નહીં, જે ધર્મના પ્રભાવે અહીં સુધી આવ્યો તે ધર્મની જ મેં ઉપેક્ષા કરી. ભૂલોનો પશ્ચાત્તાપ કરે છે, ત્યારે મિત્રદેવ આવીને કહે છે કે હજુ પણ આરાધના કર. દેવતાને તો છેલ્લા છ મહિના હોય ત્યારે જ આયુષ્ય બંધાય છે. १. ततः स्वयम्प्रभाऽवोचदपराद्धं न किं मया ? विमनस्कतया देव ! यदेवमुपलक्ष्यसे।।६१४ ।। ललिताङ्गोऽप्युवाचैवं, नाऽपराद्धं प्रिये ! त्वया। अपराद्धं मया सुभ्र ! यदल्पं प्राक्कृतं तपः ।।६१५ ।। भोगेषु जागरूकोऽहं, धर्मे सुप्त इवाऽनिशम्। पूर्वजन्मन्यभूवं हि, विद्याधरनरेश्वरः ।।६१६।। मद्भाग्यप्रेरितेनेव, स्वयम्बुद्धे न मन्त्रिणा। धर्मं प्रबोधितो जैनमायुःशेषेऽहमाप्तवान्।।६१७ ।। इयत्कालं च तद्धर्मप्रभावाच्छ्रीप्रभे प्रभुः। सञ्जातोऽहमतश्च्योष्ये, नाऽलभ्यं लभ्यते વવત્ ૬૨૮ાા (ત્રિષષ્ટિશતાવાપુરુષવરિત્ર પર્વ-૨, સ-૨) For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ભાવતીર્થ-અનુષ્ઠાન લલિતાંગને છેલ્લે સમયે જાગૃતિ આવી, એટલે મિત્રદેવની પ્રેરણાથી નંદીશ્વરદ્વીપની યાત્રા કરવા ગયા છે. રસ્તામાં યાત્રા કરતાં કરતાં જ આયુષ્ય પૂરું થવાથી એવી જાય છે. મોટા સમ્રાટને ત્યાં કુમાર તરીકે જન્મે છે. થોડા સમય પછી સ્વયંપ્રભાદેવી પણ દેવલોકમાંથી અવીને ચક્રવર્તી અને તીર્થકર બંને પદવીને ધારણ કરનાર એવા રાજાને ત્યાં શ્રીમતી નામે રાજ કન્યા તરીકે જન્મે છે. રાજકન્યા મોટી થઈ યુવાવસ્થામાં આવી છે, સર્વકલાનિપુણ છે. એક વખત તેણીએ મહેલમાંથી ઉદ્યાનમાં રહેલા સુસ્થિતમુનિ નામના મહાત્માનો કેવલજ્ઞાન ઉત્પત્તિનો મહોત્સવ કરવા આવેલ દેવતાઓને જોયા. “મેં આવું ક્યાંક જોયું છે” એવું વિચારતાં વિચારતાં મૂચ્છિત થઈને જાતિસ્મરણ જ્ઞાનથી ભૂતકાળ યાદ આવ્યો. જોયું કે આગલા ભવમાં પોતે સ્વયંપ્રભા નામની દેવી હતી. હવે અનુરાગપૂર્વક લલિતાંગ ક્યાં હશે તે વિચારે છે. ધર્મના ફળરૂપે આ ભવમાં તેને અનેક રાજકુમારો ઇચ્છે છે, પરંતુ જાતિસ્મરણના કારણે મનમાં લલિતાંગ જ રમે છે. વિચારે છે કે અમારા બંને વચ્ચે અત્યંત સ્નેહ હતો. મારો જન્મ અહીં થયો, તેથી તે પણ આ ક્ષેત્રમાં જ જન્મ્યો હોવો જોઈએ. કર્મનો સિદ્ધાંત છે કે અતિશય સ્નેહ હોય તેનો યોગ કરાવે. પુણ્ય બાંધીને હું ધર્મપ્રભાવે અહીં જન્મી છું, તેમ લલિતાંગ પણ કોઈ ઉત્તમ કુળમાં જન્મ પામેલ હશે; પરંતુ તેની શોધ કેવી રીતે કરવી ? મનમાં મૂંઝાય છે. તેને અતિ નિકટ તેની ધાવમાતા છે. તેને તે પોતાના અંતરની વાત કરે છે, અનેક રાજકુમારનાં માંગા આવે છે, પરંતુ કન્યા સૌને ના પાડે છે. ધાવમાતા તેના પૂર્વભવના પાત્રને શોધવાનો ઉપાય પૂછે છે, ત્યારે વિચક્ષણ એવી તે કહે છે કે “હું આગલા ભવના સંકેતરૂપ સુંદર ચિત્ર દોરી આપું, જેમાં આબેહૂબ ઘટના-પ્રસંગો હોય. તે ચિત્રનું જે રહસ્ય ખોલી આપે તેને મારા પૂર્વભવનો પતિ સમજવો.” - એકવાર ચક્રવર્તી પિતાની વર્ષગાંઠ નિમિત્તે અનેક દેશના રાજપરિવારો ભેગા થયા છે. તે વખતે આ ચિત્ર લઈને રાજકુમારી ધાવમાતાને આપે છે, અને કહે છે કે તમારે રાજમાર્ગ પર આ ચિત્ર લઈને ઊભા રહેવું. સુંદર ચિત્ર જોવા જે રાજકુમારો આવે તેને કહેવાનું કે “આ ચિત્રનાં રહસ્યો જે કહી આપશે તેની સાથે આ રાજકન્યા પરણશે'. ચિત્ર ઘણા જુએ છે પણ કોઈ રહસ્ય કહી શકતા નથી. તેમાં એક કપટી દુર્દાત નામનો રાજકુમાર હતો. આ કન્યા પોતાના પૂર્વભવના પાત્રને શોધતી હશે એમ માની તે ઢોંગથી ઢળી પડ્યો. પેલાને ઊભો કરીને ધાવમાતા પૂછે છે ત્યારે પેલો કહે છે કે “મને મારો પૂર્વભવ યાદ આવ્યો. આ મારી આગલા ભવની પત્ની હતી. અમે દેવલોકમાં હતાં, ક્રીડા કરતાં હતાં', વગેરે બધું બનાવટી વર્ણન કર્યું. ધાવમાતા હોશિયાર છે, એટલે પેલાને નંદીશ્વરદ્વીપથી પાછા ફરતાં લલિતાંગદેવનું દશ્ય બતાવીને કહે છે કે “આ દશ્યનો અર્થ શું ? પેલો ચૂપ થઈ ગયો, એટલે ધાવમાતાએ તેને કાઢી મૂક્યો. એમ કરતાં વાસ્તવમાં લલિતાંગ દેવનો જીવ વજજંઘ રાજકુમાર થયો છે તે આવ્યો. ચિત્ર જોતાં તેને એટલી અસર થઈ કે વિહ્વળ થઈને ઢળી પડ્યો. ધાવમાતાને બધા જવાબો આપે છે. જવાબ આપતી વખતે તેના મુખ પર વિરહનું દુઃખ, વ્યગ્રતા સ્પષ્ટ દેખાય છે. તે કહે છે કે For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ભાવતીર્થ-અનુષ્ઠાન “મારી પૂર્વભવની પત્ની એવી તે દેવી ક્યાં હશે ? મને યાદ કરતી હશે ? તેના વિના મારું જીવન સૂનું સૂનું છે'. આ પરથી ધાત્રી સમજી ગઈ કે આ જ રાજકુમાર, રાજકુમારીનું પ્રિય પાત્ર છે. ત્યારબાદ પિતા દ્વારા ધાવમાતાએ બંનેનો વિવાહ કરાવ્યો. બંને સજ્જન, ગુણિયલ, ભદ્રિક પ્રકૃતિનાં છે. જીવનમાં તીવ્ર કલુષિત ભાવ નથી. રાગ અને સાનુકૂળ સંયોગોથી બંને ભોગોમાં મસ્ત છે. ઘણાં વર્ષો વીતી ગયાં. રાજપુત્રો આદિ પરિવાર પણ થયો. ત્યારબાદ એક વાર એક નગરથી બીજા નગરે રાજા-રાણી પરિવાર સાથે જતાં હતાં. રસ્તામાં જ્ઞાની મહાત્મા મળ્યા. દેશના સાંભળી. વૈરાગ્ય થવાથી દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. રાજ્યમાં જઈ જવાબદારીથી નિવૃત્ત થઈ દીક્ષા લઈશું એવા નિર્ણય સાથે રાજ્યમાં પહોંચી રાત્રે મહેલમાં સૂતાં છે. દીક્ષાના ભાવ સાથે સૂતાં છે, છતાં હજુ સમકિત નથી પામ્યાં. સમકિત કેટલું દુર્લભ છે તેનો આ દાખલો છે. તે વખતે સત્તાની ખટપટને કારણે તેમના પુત્રે જ મહેલમાં ઝેરી ધુમાડો કર્યો. તે શ્વાસમાં જવાથી બંને મૃત્યુ પામ્યાં. શુભભાવમાં મરીને બંને યુગલિક થયાં. આ દૃષ્ટાંત દ્વારા એ સમજવાનું છે કે નિર્નામિકાના ભાવમાં ધર્મ પામ્યા પછી આજીવન સક્રિયાઓ કરીને ગુણો ટકાવ્યા; છતાં દેવના ભવમાં, રાજા-રાણીના ભવમાં, યુગલિકના ભવમાં અને ત્યારબાદ દેવના ભવમાં લગભગ સાંસારિક ભોગ-ક્રિયાઓમાં સમય વીતી ગયો. રત્નત્રયીરૂપ આત્માના ગુણોની વિશેષ પ્રાપ્તિ કે વૃદ્ધિ થઈ નહીં; કારણ કે વિપરીત ક્રિયાઓમાં જ સમય વ્યતીત થયો. જન્માંતરમાં પુનઃ પુનઃ ધર્મક્રિયાઓના સેવન વિના ગુણોની પ્રાપ્તિ કે વૃદ્ધિ સંભવે નહિ; પરંતુ ઉત્તમ ભવિતવ્યતાના યોગે દરેક ભાવોમાં આયુષ્યબંધ અવસરે પાછા ધર્મઆરાધનામાં કે શુભ પરિણામમાં રમે છે, તેથી ફરી સામગ્રીયુક્ત ભવની પ્રાપ્તિ થાય છે. આ પણ બધાને સુલભ નથી હોતું. ઉપરાંત દરેક ભવમાં પ્રકૃતિની સુંદરતાજન્ય સજ્જનતા, સાત્ત્વિકતા આદિ ગુણો ટકેલા રહ્યા છે, જે અમુક માત્રામાં પુણ્યબંધ પણ કરાવે છે; છતાં આ ભવોમાં મોક્ષમાર્ગમાં ઉત્તમ વિકાસ સાધી શક્યા નથી. પૂર ઝડપથી વિકાસ તો હવે પછીના ભાવોમાં થશે. જીવાનંદ આદિ છ મિત્રોની મહાત્માની ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ : ઋષભદેવ પ્રભુનો આત્મા આઠમા ભવમાં દેવલોકમાંથી આવીને નવમા ભવમાં એક મહાનગરમાં વૈદના દીકરા જવાનંદ તરીકે જન્મે છે. નિર્નામિકાનો જીવ તે જ નગરમાં કેશવ નામે શ્રેષ્ઠિપુત્ર તરીકે જન્મે છે. આ ભવમાં તેમની સાથે બીજા ચાર ઉત્તમ જીવો જોડાયા છે. તે જ નગરનો રાજપુત્ર, મંત્રીપુત્ર, નગરશેઠનો પુત્ર અને સાર્થવાહનો પુત્ર, ચારે જીવો જોડાયા છે. છએને બાલ્યકાળમાં સહવાસથી ગાઢ મૈત્રી થઈ છે. યુવાવસ્થામાં પણ સગા ભાઈઓની જેમ પરસ્પરને ત્યાં રહે છે. છએ સ્વભાવથી ખાનદાન, સજ્જન, પાપપ્રવૃત્તિઓથી દૂર રહેનારા, યુવાનીના ઉન્મત્તતાદિ દોષોથી રહિત, સૌમ્ય પ્રકૃતિવાળા છે. બુદ્ધિ, ચાતુર્ય, કલા, વિદ્યા આદિને ઉત્તમ રીતે પામેલા છે. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧૧૩ એક વાર જીવાનંદ વૈદ્યને ત્યાં સૌ મિત્રો ભેગા થયા છે ત્યારે સાક્ષાત્ ચિનોક્ત આચારની મૂર્તિ એવા ગુણાકર નામના નિરપેક્ષ મુનિ ભિક્ષાર્થે પધાર્યા છે. તેમને સુકોમળ દેહ છતાં ઉગ્ર કષ્ટ સહન કરતાં આખા શરીરે ગળતો કોઢ રોગ થયો છે. વૈદ અને મિત્રોએ ભેગા થઈ વંદનપૂર્વક ઉલ્લાસથી મહાત્માને ભિક્ષા વહોરાવી. તેમના સમિતિ-ગુપ્તિયુક્ત આચાર પર છએને બહુમાન છે. તીર્થકરકથિત આચાર, લાયક જીવોને પણ સ્વયં સ્ફર દુષ્કર છે, છતાં વર્તનરૂપે જીવંત આચાર જુએ તો અવશ્ય બહુમાન થાય અને ગુણોની ઓળખ કરાવે તેવો છે. તેથી સદ્ભાવ પામેલા રાજપુત્રે વૈદમિત્રને કહ્યું કે “તારા વૈદપણાના જ્ઞાનમાં ધૂળ પડી, કે આવા નિર્દોષ મહાત્માનો રોગ પણ તું મટાડતો નથી. ખરેખર આ મહાત્મા ચિકિત્સાશાનનો સદુપયોગ કરવાનું શ્રેષ્ઠ પાત્ર છે. ત્યારે જીવાનંદ કહે છે કે “આ મહાત્માની દવા કરવા હું પણ ઉત્સુક છું. માત્ર એમનો રોગ ઘણો ઊંડો છે, અને સાધુના આચાર સાથે સંગત થાય તેવો ઉપચાર કરવો હોય તો ઘણી મોંઘી વસ્તુની જરૂર પડે. તેમાંની તમામ મારી પાસે નથી, મારી પાસે એક લક્ષપાક તેલ છે. રાજકુમાર અને મંત્રીપુત્ર આદિ મિત્રો કહે છે કે “અમે બાકીની વસ્તુઓ લાવી આપીએ. લક્ષપાક તેલનું મૂલ્ય એ કાળમાં લાખ સુવર્ણમુદ્રા હતું. લાખ વાર ઔષધોની ભાવના આપી-આપીને બનાવેલ હોય. આવું મૂલ્યવાન તેલ મહાત્માની ભક્તિમાં વાપરવાની તેની તૈયારી છે; પરંતુ ગોશીષચંદન અને રત્નકંબલ જે બંનેની પણ લાખ-લાખ સુવર્ણમુદ્રા કિંમત છે, આજના રૂપિયા ગણો તો અબજો થાય, જે તેની પાસે નથી. તોપણ મિત્રોએ કહ્યું કે અમે લાવી આપીએ”. “તે ખરીદવા મોટા વેપારીને ત્યાં ગયા. માલની માંગણી કરી. આવી બહુમૂલ્ય ઉત્તમ વસ્તુઓની માગણીથી પેલો વેપારી આશ્ચર્ય પામીને પૂછે છે કે “તમારે આની શી જરૂર છે ? ત્યારે આ યુવાનો કહે છે કે અમારે મહાત્માની વૈયાવચ્ચ કરવી છે. તે માટે १. वाणिअओ संभंतो भणति-किं देमि?, ते भणंति-कंबलरयणं गोसीसचंदणं च देहि, तेण भण्णति-किं एतेहिं कज्जं?, भणंति-साहुस्स किरिया कायव्वा, तेण भणितं-अलाहि मम मोल्लेण, इहरहा एव गेण्हह, करेह किरियं, ममवि धम्मो होउत्ति, सो वाणियगो चिंतेइ-जइ ताव एतेसिं बालाणं एरिसा सद्धा धम्मस्सुवरिं, मम णाम मंदपुण्णस्स इहलोगपडिबद्धस्स नत्थि, सो संवेगमावण्णो तहारूवाणं थेराणं अंतिए पव्वइओ सिद्धो। (માવયનિવૃત્તિ પૂર્વ ભાગ મા-૧, ૨૭૨-૭૨, ટીવા) * रत्नकम्बलगोशीर्षे, मूल्यमादाय यच्छ नः। इत्युक्तस्तैर्वणिग्वृद्धस्ते ददानोऽब्रवीदिदम्।।७४८।। दीनाराणां लक्षमेकं, प्रत्येकं मूल्यमेतयोः । गृह्णीत ब्रूत वस्तुभ्यां, किमाभ्यां वः प्रयोजनम् ? ।।७४९।। तेऽप्यूचुर्मूल्यमादत्स्व, दत्स्व गोशीर्षकम्बलौ। एताभ्यां हि महासाधुचिकित्सा नः प्रयोजनम् ।।७५०।। श्रुत्वा तद्वचनं श्रेष्ठी, विस्मयोत्तानलोचनः । रोमाञ्चसूचितानन्दश्चेतसैवमचिन्तयत्।।७५१।। क्वैषां यौवनमुन्मादप्रमादमदनोन्मदम्? मतिविवेकवसतिर्वयोवृद्धोचिता क्व च? ।।७५२।। जराजर्जरकायाणां, मादृशां योग्यमीदृशम्। कुर्वन्त्यमी यत् तदहोऽदम्यैर्भारोऽयमुह्यते।।७५३ ।। चिन्तयित्वेति सोऽवोचदिमौ गोशीर्षकम्बलौ। गृह्येतामस्तु वो भद्रं, भद्रा ! द्रव्येण चाऽस्तु वः ।।७५४ ।। अनयोर्वस्तुनोर्मूल्यमादास्ये धर्ममक्षयम्। धर्मभागीकृतः साधु, युष्माभिः सोदरैरिव।।७५५ ।। श्रेष्ठिश्रेष्ठोऽर्पयित्वाऽथ, तेषां गोशीर्षकम्बलौ। भावितात्मा प्रवव्राज, वव्राज च परं पदम्।।७५६।। (ત્રિષષ્ટિશાપુરુષરત્ર પર્વ-૨, સ-૨) For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ભાવતીર્થ - અનુષ્ઠાન ઔષધ તરીકે જોઈએ છે. વેપારી પ્રૌઢ ઉંમરનો છે. તેને થાય છે કે ધૂળ પડી મારા જીવનમાં, મને આટલી ઉમરે જે સુકૃતના ભાવ નથી થતા તેવો ભાવ આ શ્રીમંત કુટુંબના નબીરા જુવાનિયાઓને થાય છે. ખરેખર આ છએની ઉંમર અને સંયોગો એવા છે કે “જો ગુણિયલ ન હોય તો વિકારોમાં સબડતા હોય, ઇન્દ્રિયોની મોજ-મજામાં પરોવાયેલા હોય. તેને બદલે પોતાનું વિપુલ ધન ખર્ચીને મહાત્માની ભક્તિના ઉમળકા સેવે છે. તેથી અનુમોદના કરીને તે વેપારી કહે છે કે “આ બંને વસ્તુ ખુશીથી લઈ જાઓ. મારે તેની કિંમત નથી જોઈતી'. આ નિમિત્તથી વેપારીને એવી શુભભાવની ધારા જાગી કે તેણે સર્વત્યાગ કરી સદ્ગુરુ પાસે દીક્ષા લઈ સાધના કરી, થોડા સમયમાં પરમપદની પ્રાપ્તિ કરી. આ છએ મિત્રોએ મહાત્માની એવી ચિકિત્સા કરી કે જેથી તેઓ સંપૂર્ણ નિરોગી કંચનવર્ણી કાયાવાળા બન્યા. આ સુકૃતથી તેમણે જબરદસ્ત પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું. મહાત્માની વૈયાવચ્ચે થયા પછી વધેલા ગોશીષચંદન અને રત્નકંબલ, બુદ્ધિશાળી એવા તેઓએ બજારમાં વેચી, જે પૈસા આવ્યા તેમાંથી સુવર્ણ ખરીદી, સાથે પોતાનું દ્રવ્ય જોડી, તે જ નગરમાં ઉન્નત શિખરવાળું ભવ્ય જિનાલય બંધાવ્યું. ત્યાં રોજ ત્રિકાળ જિનપૂજા ભાવપૂર્વક કરે છે. યુવાનીમાં પણ સદાચારમય જીવન જીવતા એવા તેઓને અમુક સમયે વૈરાગ્ય થયો, તેથી સંસાર છોડી દીક્ષા લીધી. ઉત્તમ ચારિત્રધર્મની આરાધના કરે છે. ઇન્દ્રિયોનો જય કેળવી કષાયોનો ઉચ્છેદ કરવા, ધીરતાપૂર્વક ઉપસર્ગ-પરિષદને સહન કરે છે. લાખો વર્ષો સુધી પંચાચારની ક્રિયાઓને ભાવથી પુનઃ પુનઃ સેવે છે. કઠોર તપ-ત્યાગ, જીવનમાં થાક્યા વિના આચરે છે. આ ભવમાં છએ મહાત્માઓએ રત્નત્રયીના ગુણોને પ્રગટાવી, સાચવી, સુરક્ષિત કર્યા છે. હવે અનુષ્ઠાનો દ્વારા તેમના આત્મામાં ગુણો ઓળઘોળ થયા છે. ક્રિયાની નિપુણતાના કારણે અમ્મલિત થયા છે. તમે એક-બે સામાયિક કરો કે ક્યારેક પૌષધ કરો, તોપણ થોડી ક્રિયાઓથી થાકી જતા હો છો. લાખો-કરોડો વર્ષો સુધીના, દિવસ-રાતના સતત ક્રિયામય જીવનની કલ્પના કરી શકો છો ? આ જીવોનો સામાન્ય પુરુષાર્થ નથી; છતાં પણ થાક્યા વિના, ધૈર્ય ગુમાવ્યા વિના, બેબાકળા થયા १. ते षडप्येकदा जातसंवेगाः साधुसन्निधौ। धीमन्तो जगृहुर्दीक्षा, मर्त्यजन्मतरोः फलम्।।७८१।। ते विजहुः पुरि पुरो, ग्रामे ग्रामाद् वने वनात्। तिष्ठन्तो नियतं कालं, राशौ राशेरिव ग्रहाः ।।।।७८२।। शाणैरिव तपोभिस्ते, तूर्यषष्ठाष्टमादिभिः । चारित्ररत्नं विदधुनिर्मलं निर्मलादपि।।७८३ ।। अपीडयन्तो दातारं, प्राणधारणकारणात्। पारणे जगृहुर्भिक्षां, ते मधुव्रतवृत्तयः ।।७८४ ।। अवलम्बितधैर्यास्ते, क्षुत्पिपासातपादिकान्। परीषहान् सहन्ते स्म, प्रहारान् सुभटा इव।।७८५।। सेनाङ्गानीव चत्वारि, मोहराजस्य सर्वतः। चतुरोऽपि कषायांस्ते, जिग्युरस्त्रैः क्षमादिभिः ।।७८६।। कृत्वा संलेखनामादौ, द्रव्यतो भावतश्च ते। भेजिरेऽनशनं कर्मशैलनिर्नाशनाशनिम।।७८७।। समाधिभाजस्ते पञ्चपरमेष्ठिनमस्क्रियाम्। स्मरन्तस्तत्यजुर्देहं, न हि मोहो महात्मनाम्।।७८८।। षडपि द्वादशे कल्पेऽच्युतनामनि तेऽभवन्। शक्रसामानिकास्तादग, न सामान्यफलं तपः ।।७८९।। (ત્રિષષ્ટિશતાવાપુરુષરિત્ર પર્વ-૨, સ-) For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧૧૫ વિના, અખંડ, અસ્મલિત ક્રિયાઓ કરે છે. મહાસાધકોને પણ સાધનામાં અનેક ભવો વિતાવ્યા પછી પરાકાષ્ઠા આવે છે. સભા : અમારાં આયુષ્યો નાનાં છે. સાહેબજી ? તેથી ક્રિયા ઓછો સમય કરવાની છે, છતાં અકળાઈ જાઓ છો. તો લાંબુ આયુષ્ય હોય તો તમારી ધીરજ ન ટકે. તમને ધર્મક્રિયામાં ફળની અધીરાઈ છે. કરવું ઓછું છે અને ફળરૂપે લાડવો મોટો જોઈએ છે, જે યોગ્ય નથી. આવા મહાપુરુષોને પણ સીધો મોક્ષ નથી. પંચાચારની ક્રિયાઓ ભાવપૂર્વક ઉત્કટતાથી કરોડો વર્ષ સેવી. તમને આરાધનાનું થોડું મોટું લીસ્ટ આપીએ તો બહાનાં કાઢો તેવી પરિસ્થિતિ છે. અમારે ધર્મ કરાવતાં ધ્યાન રાખવું પડે કે overdose (અતિમાત્રા) ન થઈ જાય. For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ભાવતીર્થ-અનુષ્ઠાન सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१|| (અર્નાતિત પ્રgo મ્હોd5-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. પરમપદને પામવા ઉત્તમ જીવો પણ અનેક ભવો અનુષ્ઠાનસેવનમાં પ્રચંડ પુરુષાર્થ કરે છે : જીવને તારક તીર્થ મળે, તે તીર્થની ઉપાસના કરે, અને એક જ ભવમાં પરાકાષ્ઠા સુધીની ઉપાસના થાય તો તે જ ભવમાં પરમપદને પામી ભવચક્રનો અંત કરી શકે; પણ તેવા જીવો અતિ વિરલા હોય છે. બાકી મહાસાધકો પણ અનેક ભવો સુધી તારક તીર્થની ઉપાસના કરીને પરમપદે પહોંચતા હોય છે. શાસ્ત્રમાં આવતાં દૃષ્ટાંતો વાંચીને તમને થવું જોઈએ કે આટલા ઉત્તમ લાયક જીવો પ્રચંડ પુરુષાર્થ કરે છતાં એક ભવમાં સાધના પૂરી થતી નથી, પરંતુ થોડા ભવોમાં આરાધનાનો ક્રમ ટકી રહે તો અવશ્ય ભવચક્રનો અંત કરી શકાય છે. "ઋષભદેવ ભગવાનનો જીવ, સૌ પ્રથમ ધનાસાર્થવાહના ભવમાં ધર્મ પામ્યા તે પહેલાં પણ શ્રેષ્ઠ પાત્રતા ધરાવે છે. હજુ તે વખતે જૈનશાસનના સાધનો કોઈ પરિચય નથી, ધર્મનો તાત્ત્વિક બોધ નથી, તોપણ આર્યપરંપરાના માર્ગાનુસારીના ગુણ એવા ઝળકે છે કે કલિકાલસર્વજ્ઞ ૫. પૂ. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ વર્ણન કરતાં કહ્યું કે “આ ધનાસાર્થવાહ પૃથ્વીનું ભૂષણ છે'. કરોડોમાં કોઈકને જ મળે તેવા તેના ઔદાર્ય, વૈર્ય આદિ ગુણો છે. આવી પાત્રતા છતાં તેમને પણ શાસન મળ્યા પછી અનેક ભવો સાધના કરવી પડી છે; કારણ કે અનાદિના ભવોભવમાં અશુભ ક્રિયાઓ કરી કરીને સંચિત કરેલા દોષોના સંસ્કારો ગાઢ હોય છે. તેનો અપુનર્ભવેન મૂળમાંથી ઉચ્છેદ કરવો એ અતિ ભગીરથ કાર્ય છે, તે માટે પ્રતિસ્પર્ધી ગુણપોષક ક્રિયાકલાપનું પુનઃ પુનઃ સેવન અનિવાર્ય છે. સદનુષ્ઠાન જેટલી વાર કરીએ તેટલું ઓછું છે. જીવે પાપક્રિયાઓ જેટલી વાર સેવી છે, તેની સંખ્યાની અપેક્ષાએ સદનુષ્ઠાનના સેવનની સંખ્યા કોઈ વિસાતમાં નથી. અધર્મ કરતાં ધર્મનો પ્રભાવ પ્રબળ છે, એટલે જ સાચો ધર્મ અનંત १. तत्र चाऽऽसीत् सार्थवाहो, धनो नाम यशोधनः। आस्पदं सम्पदामेकं, सरितामिव सागरः ।।३६।। आसंस्तस्य महेच्छस्याऽनन्यसाधारणाः श्रियः । परोपकारैकफला, रुचो हिमरुचेरिव।।३७।। सदा सदाचारनदीप्रवाहैकमहीधरः । सेवनीयो न कस्याऽऽसीत्, स महीतलपावनः? ।।३८ ।। तस्मिन्नौदार्यगाम्भीर्यधैर्यप्रभृतयो गुणाः । आसन् बीजान्यमोघानि, प्रभवाय यशस्तरोः ।।३९।। कणानामिव रत्नानामुत्करास्तस्य वेश्मनि। गोणीनामिव देवाङ्गवाससामपि राशयः ।।४।। अश्वैरश्वतरैरुष्ट्रहिनैरपरैरपि। तस्य वेश्म व्यराजिष्ट, यादोभिरिव सागरः ।।४१।। धनिनां गुणिनां कीर्तिशालिनां च नृणामसौ। धुर्यत्वं धारयामास, प्राणोऽङ्गमरुतामिव ।।४२।। (faષષ્ટિશતાવાપુરુષરિત્ર પર્વ-૨, સ-૨) For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧૧૭ કાળના કુસંસ્કારો ભૂંસી શકે છે. આ વિચારી તમારામાં પ્રચંડ સાધનાનું પૂર આવવું જોઈએ, જેથી ધર્મ આરાધના કરતાં કદી સંતોષ ન થાય. જેટલું વધુ કર્યું એટલું ઉત્તમ જ છે, લાભમાં જ છે, એવી ભાવના જોઈએ. આવા જીવો જ ક્રમશઃ સાધનામાં આગળ વધી ગણતરીના ભવોમાં પરમપદને પ્રાપ્ત કરે છે. છ મિત્રોનું લાખો વર્ષો સુધી અપ્રમત્તપણે પંચાચારનું સેવન : ભગવાન ઋષભદેવના આત્માનો લાંબો સમય શ્રેયાંસકુમાર સાથે છે. ભરત ચક્રવર્તી, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી આ ચાર સાથે પૂર્વભવનો સંબંધ છે, પણ તે પછીનો છે. શ્રેયાંસકુમારને નવ ભવનો સંબંધ છે. અનુરાગથી બંનેને દરેક ભવમાં મળવાનું થયું છે, પરંતુ બંને લાયક જીવ છે, એટલે એકબીજાના અહિતનું કારણ નથી બન્યા. અવસરે હિતમાં પોષક બને છે; છતાં શરૂઆતના ભવોમાં રાગ આદિ વશ કામ-ભોગની પ્રવૃત્તિ પણ હતી, તે જેમ આગળ વધ્યા તેમ ઘટવા લાગી. ઋષભદેવ ભગવાનના પ્રારંભના આઠ ભાવોમાં શાસ્ત્રદૃષ્ટિએ ઘણી મંદ સાધના છે, છતાં તમારા કરતાં આગળ છે. તેમની સાધનાનો peak period (સર્વોચ્ચ તબક્કો) જીવાનંદ વંદના ભવથી શરૂ થયો. પ્રભુના નવમા ભાવમાં છએ મિત્રો ભેગા થયા છે. એકબીજાને પરસ્પર ધર્મમાં પ્રેરણા આપે છે, હિતબુદ્ધિ કરાવે છે. ભેગા થાય ત્યારે ધર્મની વાતો કરે છે. ઉત્તમ કુળમાં ઊછરીને બુદ્ધિસંપન્ન, કલાસંપન્ન થયેલા છે. પોતપોતાના વિષયમાં નિષ્ણાત છે. સહુને તેમના પ્રત્યે અપાર માન થાય તેવું યોગ્ય વર્તન છે. યુવાનીમાં ઉછાંછળાપણું, ઉન્માદ, ઇન્દ્રિયોના વિકારો, કામ-ભોગની વાતો હોય; તેના બદલે મહાત્માની અજોડ ભક્તિ, જિનમંદિર નિર્માણ, સતત જિનભક્તિ આદિ ગૃહસ્થજીવનનાં સુકૃતો કરી નાની ઉંમરમાં જ વૈરાગ્યપૂર્વક સૌએ ઉદાર ભોગોનો ત્યાગ કરી ચારિત્ર સ્વીકાર્યું. પ્રારંભથી જ સંયમમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચારનું ગ્રહણશિક્ષા, આસેવનશિક્ષા દ્વારા નિપુણ બનીને સેવન કરે છે. ગ્રહણશિક્ષા એટલે theoritical knowledge (શાસ્ત્રીય જ્ઞાન) અને આસેવનશિક્ષા એટલે practical observance (ક્રિયારૂપ આચરણ). આ બંને દ્વારા પંચાચારનું એવું સેવન કર્યું છે કે જેનાથી રત્નત્રયીના ગુણો પ્રગટ્યા, ટક્યા, સચવાયા, સુરક્ષિત થયા અને અભિવૃદ્ધિ પણ પામ્યા. ઊંઘમાં પણ અહિંસા આદિના પરિણામો ચલાયમાન ન થાય તેવા દૃઢ કર્યા છે. ખાવા-પીવાની પ્રવૃત્તિ સમયે પણ સત્ય મનમાંથી ખસે નહીં, અસત્ય સ્કુરે જ નહીં, તેવું તત્ત્વ ઓળઘોળ કર્યું છે. તમે ઘરમાં બેઠા મકાનને જોઈને હરખાઓ, તે બાંધકામનાં વખાણ કરો તો તે પણ અસત્યના ભાવો છે. આ પરથી વિચારો સતત ગુણને સુરક્ષિત રાખવો, એ ગુણ સાથેની ખૂબ તન્મયતા માગે છે. તે કરાવવાની તાકાત ક્રિયામાં છે. અનુષ્ઠાનના પુનઃ પુનઃ સેવનથી આત્મા ગુણમાં જ રમ્યા કરે, બહાર નીકળે જ નહીં તેવો પરિણામ દઢ થાય. આ છએ જીવો સહજતાથી ચારિત્ર પાળે છે. હજારો-લાખો વર્ષો સુધી પ્રમાદરહિતપણે પંચાચાર સેવે છે. તે સેવી-સેવીને આત્મામાં ગુણોને એવા ઓળઘોળ કર્યા For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ભાવતીર્થ-અનુષ્ઠાન છે કે આ જીવો ગમે ત્યાં જાય, પરલોકમાં દેવભવમાં જાય, મનુષ્યભવમાં રાજા-મહારાજાચક્રવર્તી બને કે સામાન્ય માણસ બને; જો કે સામાન્ય માણસ તો બને જ નહીં, કેમ કે આત્મા પર પુણ્યના ઢગલા પડ્યા છે, છતાં તેમના આત્માને કોઈ જોખમ નહીં; કારણ કે મોહને અંદરમાં મૃતપ્રાય કરી નાંખ્યો છે. આ સંસારમાં પજવનાર તો મોહ જ છે, મોહને શાસ્ત્રમાં મૂળથી નાલાયક તરીકે વર્ણવ્યો છે; જ્યારે કર્મસત્તા બે બાજુ ભાગ ભજવે છે. અધર્મીને ધોકા મારે છે, જ્યારે ધર્મને અનુકૂળતા કરી આપે છે. કર્મસત્તા એકાંતે ખરાબ નથી, તેની પાસે ન્યાય છે. વળી આ જીવો તો સંસારના છેલ્લા મહેમાન છે. તેથી કર્મસત્તા હવે દરેક ભવમાં તેમનો આદર-સત્કાર જ કરશે. જે સંસારથી પ્રતિસ્ત્રોત (ઊલટા પ્રવાહ) જાય, તેને કર્મસત્તા ખમ્મા ખમ્મા કરે, તેવો કુદરતમાં નિયમ છે. સભા : અમારે થોડો-ઘણો પુણ્યનો ઉદય છે, એટલે મોહનો વિચાર કરતા નથી. આ સાહેબજી : પુણ્ય એ શુભ કર્મ છે, મોહ નથી. કર્મસત્તા સબડાવે કે પંપાળે, જેવો જીવ; જ્યારે મોહનું કામ તો દુનિયા આખીને ત્રાસ આપવાનું છે. આ દુનિયામાં મોટામાં મોટો ત્રાસવાદી મોહ જ છે. જો કે તમે તેની સાથે ગેલ કરો છો; કારણ કે ઉંદર ફૂંક મારી-મારીને કરડે, તેમ મોહ તમને અંદરથી આખા ને આખા ફોલી નાંખે તોપણ ખબર પડતી નથી. આખો સંસાર મોહના કબજા નીચે છે, તેના વર્ચસ્વમાંથી બહાર નીકળે તે જ મોક્ષે જવાનો અધિકારી છે. છએ મિત્રો બારમા દેવલોકમાં સામાનિક દેવો ઃ હવે આ છએ જીવો કર્મસત્તાના મોંઘેરા મહેમાન છે. કર્મસત્તા તેને હેરાન નહીં કરે. દરેક બાબતમાં જ્યાં હશે ત્યાં સરભરા કરશે. છએ મહાત્માઓ અંતે શુદ્ધભાવપૂર્વક સંખના-અણસણ કરી મૃત્યુ પામી બારમા અય્યત દેવલોકમાં ઇન્દ્રસામાનિક દેવો થયા, જ્યાં અસંખ્ય-અસંખ્ય વર્ષનાં વિશાળ આયુષ્ય છે, ચારે બાજુ ભોગ-વિલાસ-ઐશ્વર્યનો પાર નહીં, તેવા માત્ર પુણ્યને ભોગવવાના સ્થાનમાં જન્મ્યા, છતાં હવે ધર્મ ન ભૂલે; કારણ કે ક્રિયાઓના દઢ સેવનથી ગુણો આત્મસાત્ કર્યા છે. લલિતાંગના ભવમાં આના કરતાં હલકી ભોગની સામગ્રી હતી, છતાં જીવ ધર્મ ભૂલી ગયો, મિત્રે વારંવાર ટોકવો પડ્યો. જ્યારે હવે ગમે ત્યાં મૂકો, ધર્મના સંસ્કાર એટલા ગાઢ છે કે ધર્મ હૃદયથી વિખૂટો નહીં પડે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તો જન્માંતર અનુગામી ગુણો છે. તેથી દેવલોકમાં પણ સાથે રહેશે, અને ચારિત્રના સંસ્કાર પણ ભોગમાં રસપૂર્વક ડૂબવા નહીં દે. તમે અત્યારે ધર્મ કરો છો તે તમારા જીવનમાંથી ક્યારે વિખૂટો પડી જાય તે કહેવાય નહીં; કેમ કે ધર્મ સાથે તમે તાણાવાણા બાંધ્યા નથી. ગમે તેવા સત્તા-સંપત્તિ કે ભોગ લલચાવીને તમને ધર્મથી વિખૂટા ન પાડી શકે, ત્યારે સમજવાનું કે ધર્મ આત્મામાં વણાઈ ગયો છે. તેવા જીવોને દેવલોક પણ ધર્મથી શ્રુત ન કરાવે. નિરતિચાર ક્રિયાઓ કરનાર આત્માને કેવો લાભ થાય છે ! આવા જીવોને ગુણો તો બાપીકી મૂડી છે, જનમોજનમ સાથે આવશે. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ભાવતીર્થ –અનુષ્ઠાન આવો જીવ પરલોકમાં જાય તો બાવાજી ન થાય, માલદાર જ રહે. આ છએ જીવો પંચાચારમાં અસ્ખલિત બન્યા. મોહશૂન્ય સદનુષ્ઠાન દીર્ઘકાળ સેવ્યું. અસ્ખલિત ક્રિયા અસ્ખલિત ગુણને લાવે. ધર્મની પણ અનેક quality હોય છે. વ્યક્તિ કઈ qualityનો ધર્મ કરે છે તેના ૫૨ જ તેના ફળનો આધાર છે. Quality હલકી હશે અને ફળ ઊંચું માંગો તો ન મળે. ફળની quality સાથે link છે. સભા ઃ સ્ખલના એટલે ? સાહેબજી : અતિચાર લાગે એટલે સ્ખલના થઈ કહેવાય. નિરતિચાર ક્રિયાને જ અસ્ખલિત ક્રિયા કહેવાય. આ શાસ્ત્રીય પરિભાષા છે. ક્રિયામાં માનસિક, વાચિક, કાયિક નાના-નાના અનેક દોષો છે. તેનું અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારમાં શાસ્ત્ર વર્ગીકરણ કર્યું છે. ચાલુ શુભક્રિયાને છોડીને બીજી શુભક્રિયામાં ઉપયોગ જાય, તો તેને પણ અતિચાર કહ્યો છે. અરે ! ક્રિયામાં સમયનું ભાન ન રહે તો તેને પણ નાનો અતિચાર કહ્યો છે. એનાથી આગળ વધી ભૂલ એકે ન થતી હોય, બરાબર વિધિપૂર્વક ક્રિયા કરતો હોય, પરંતુ મનમાં ડર હોય કે ૨ખે ભૂલ થઈ જશે તો ? તો તે ચિંતાને પણ શાસ્ત્રમાં અતિચાર કહ્યો છે. અભ્યાસ ઓછો છે, ક્રિયા પૂરેપૂરી વણાઈ ગઈ નથી, તેથી જ સ્ખલનાની ચિંતા છે. આ પરથી અનુમાન કરો કે નિરતિચાર ક્રિયા કેટલી practice પછી આવે છે ! સભા : ભૂલની ચિંતા તો સારી ને ? સાહેબજી : Practice વખતે સારી, પરંતુ અસ્ખલિત અવસ્થા લાવવા ચિંતા જ ન થાય તે સ્તર જરૂરી છે. અરે ! નિરતિચાર ક્રિયા કરતાં પણ અસંગ અનુષ્ઠાનની ક્રિયા વધારે ઊંચી કહી છે. તેમાં તો ક્રિયા માટે શુભસંકલ્પ પણ કરવો પડતો નથી. સહજતાથી ક્રિયાનું ગુણની અભિવ્યક્તિરૂપે જ સેવન થાય છે. ભગવાને દીક્ષા લીધી ત્યારબાદ ગોચરીએ જતાં તેમને ભૂલ ન થાય તેનું ધ્યાન પણ રાખવું ન પડે. અરે ! જયણા પાળવાનો મનમાં ઇચ્છારૂપ સંકલ્પ પણ તેમને જરૂરી નથી. પગ સ્વાભાવિક રીતે જયણાપૂર્વક જ પડે. દોષ લાગે તેવો નાનો-સરખો વ્યવહાર તેમનાથી અજાણતાં પણ ન થાય. આજે પણ એવા સંગીતકારો છે કે જેમની આંખે પાટો બાંધો, અડધા ઘેનમાં હોય, તેવા વખતે પણ તેમને વાજિંત્ર આપો તો આંગળીઓ તાલપૂર્વક જ ચાલે; કલા સિદ્ધ થઈ ગઈ છે. તેમ સિદ્ધયોગીની ક્રિયાઓ પણ જુદા જ સ્તરની હોય છે. હજી તેવી ક્રિયાઓ જીવાનંદ વૈદ આદિ મિત્રો આ ભવમાં પામ્યા નથી, તે હજી આગળના ભવમાં પામશે; પરંતુ નિરતિચાર ક્રિયાઓ પણ આત્મામાં ગુણોના પ્રબળ સંસ્કાર પાડે છે, કારણ કે આરાધનામાં ઓતપ્રોત થઈ ગયા છે. રોજ કલાકોના કલાકો સ્વાધ્યાય કરે પણ ક્યારેય મનમાં એમ ન થાય કે કેટલું ભણવાનું ? તમને થોડીવારમાં થાક લાગી જાય છે. તેમને તો સતત મજા આવ્યા જ કરે તેથી સ્વાધ્યાય છોડીને આડું-અવળું મન જાય જ નહીં. For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ભાવતીર્થ-અનુષ્ઠાન સ્વાધ્યાય-ચિંતન-ભાવના-વિનય-વૈયાવચ્ચ-તપ-ધ્યાન આદિ યોગોમાં આખો દિવસ પસાર થઈ જાય. વળી સર્વ યોગો અખલિત છે. આ નાનો-સૂનો પુરુષાર્થ નથી, તોપણ લાખો વર્ષોમાં ક્યારેય અધીરતા નહીં કે આટલું કર્યું તોપણ હજુ મોક્ષ કેમ નથી થતો ? કેટલી લાંબી સાધના કરવાની ? તેમની ધીરજ પણ અખૂટ છે. અથાગ પરિશ્રમ છે. સાધનાની અવિરતતા છે. આથી જ ફળરૂપે ગુણ આત્મસાત્ થયા, જે ઊંચા દેવલોકમાં પણ તેમને જ્ઞાનાચાર-દર્શનાચાર ભૂલાવતા નથી. ભોગો ભોગવે તોપણ અનાસક્તિ છે, સંક્લેશ જરાય નથી. છએ મિત્રોનો મહાવિદેહમાં જન્મ, નિરતિચારચારિત્ર અને સમતાયોગની પ્રાપ્તિ ઃ દેવલોકમાંથી મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરિકીણી નગરીમાં વજસેન તીર્થકરને ત્યાં પુત્ર તરીકે જન્મ્યા છે. તેમાં ઋષભદેવ ભગવાનનો જીવ ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત જનાભ ચક્રવર્તીરૂપે જન્મે છે. બીજા ચાર તેમના નાના ભાઈ બાહુ, સુબાહુ, પીઠ, મહાપીઠરૂપે જન્મ છે, જ્યારે શ્રેયાંસકુમારનો આત્મા અન્ય રાજાના પુત્ર સુયશા તરીકે જન્મે છે. નાનપણથી તેમને વજનાભ સાથે અતિશય પ્રીતિ-ભક્તિ છે. આગળ જતાં તેમના જ સારથિ બન્યા છે. ચાર ભાઈઓ મોટા ભાઈના પડછાયા તરીકે રહે છે. પિતા તીર્થંકર છે, તેથી ઉત્તમ કુલ, સંસ્કાર, સામગ્રીમાં કોઈ ખામી નથી રહી; કારણ કે તીર્થકરો ગૃહસ્થ જીવનમાં પોતાનાં કૌટુંબિક કર્તવ્યો અદા કરવામાં પણ જરાય કચાશ ન રાખે. તેથી પાંચેનો સુંદર ઉછેર થયો છે. જોતજોતામાં સર્વ કળાઓ પામી યુવાવસ્થાને પામ્યા છે. પિતા તીર્થકરનો દીક્ષા કલ્યાણકનો અવસર આવ્યો ત્યારે વજનાભ રાજા તરીકે નિમાયા છે. પુણ્યયોગે છ ખંડ જીતી ચક્રવર્તી થયા, તોપણ ભોગોમાં આસક્તિ નથી. સદા ધર્મબુદ્ધિ મનમાં વધતી રહે છે. છેલ્લે મહાવૈરાગ્ય સાથે તીર્થકર પિતા પાસે છએ જણાએ દીક્ષા લીધી. ચક્રવર્તીમાંથી રાજર્ષિ થયેલા વજનાભમુનિ સર્વ શાસ્ત્રોનો પાર પામી ચૌદપૂર્વધર શ્રુતકેવલી થયા. બીજા પણ મુનિઓ અગિયાર અંગના ધારક ઉત્તમ ગીતાર્થ થયા. આ ભવમાં ચૌદ લાખ પૂર્વ સુધી અવિરત ચારિત્ર પાળ્યું છે. એક પૂર્વ એટલે ૮૪ લાખ ગુણ્યા ૮૪ લાખ, અર્થાત્ ૭૦,૫૦૦ અબજ વર્ષ. તેને ગુણ્યા ૧ લાખ કરો તો જેટલાં વર્ષ આવે તે ૧ લાખ પૂર્વ વર્ષ કહેવાય. આવા ૧૪ લાખ પૂર્વ વર્ષ અથાગ સાધના કરી ઉચ્ચ કક્ષાનું નિર્મળ સંયમ પાળ્યું, છતાં પણ તે જ ભવે આમાંથી કોઈનો મોક્ષ થયો નથી. વજનાભ શ્રુતકેવલીને સંયમની સાધના કરતાં એ કક્ષાની ક્રિયાઓ છે કે જેનાથી આગલા १. सनाभिरिव धर्मस्य, वृतो व्रतसनाभिभिः। मुनिभिर्वज्रनाभोऽपि, विजहार वसुन्धराम्।।८४१।। स्वामिना वज्रनाभेन, बाह्वाद्याः स च सारथिः । सनाथा जज्ञिरे पञ्चेन्द्रियाणीवाऽन्तरात्मना।।८४२।। तेषां योगप्रभावेण, सर्वाः खेलादिलब्धयः । औषध्य इव शैलानामाविरासन् शशित्विषा।।८४३।। ... आसीदाशीविर्द्धिश्च, निग्रहाऽनुग्रहक्षमा। तेषामन्या अप्यभूवन्, बहुलं बहुलब्धयः ।।८८०।। लब्धीनामुपयोगं ते, जगृहुर्न कदाचन। मुमुक्षवो निराकाङ्क्षा, वस्तुषूपस्थितेष्वपि ।।८८१।। For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧૨૧ ભવોમાં સુરક્ષિત થયેલા ગુણો અભિવર્ધિત થાય છે. એક પછી એક ગુણો સિદ્ધ થવાના ચાલુ છે. શાસ્ત્રમાં તેમને સિદ્ધયોગી કહ્યા છે. આત્મામાં ગુણ સિદ્ધ થાય ત્યારે by-product (આનુષંગિક ફળ) તરીકે અનેક લબ્ધિઓ સ્વાભાવિક પેદા થાય છે; પરંતુ આવા સમભાવમાં રહેલા મહાત્માઓને તેવી લબ્ધિઓની કોઈ ઇચ્છા પણ હોતી નથી. અરે ! ઇચ્છા તો શું, તેને ચકાસવાની ઉત્સુકતા કે આતુરતા પણ નથી હોતી. એકદમ સમતામાં રમે છે. નિરતિચાર ચારિત્ર કરતાં પણ આ ઊંચું સ્તર છે. આખા જીવન દરમિયાન તેમણે એક પણ લબ્ધિનો કુતૂહલતાથી પણ પ્રયોગ કર્યો નથી. આ પરથી તેમની સમભાવની મનોદશા અંદાજી શકાય છે. સત્ત્વ, વૈર્ય, ગાંભીર્ય આદિ ગુણો પણ સિદ્ધ જ છે. હવે જે ક્રિયા છે તે સહજ અભિવ્યક્તિરૂપે છે. અહીં તેમના આત્માએ વિશસ્થાનકનાં વિશે સ્થાનકોની ઉત્કૃષ્ટ ભાવથી આરાધના કરી શ્રેષ્ઠ તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું. ભરત ચક્રવર્તીના આત્મા એવા બાહુમુનિએ મહાત્માઓની વૈયાવચ્ચના ઉત્તમ યોગથી ભોગાયક ચક્રવર્તીનામકર્મ પુણ્યાનુબંધીપુણ્યરૂપે બાંધ્યું. જ્યારે બાહુબલીના આત્મા એવા સુબાહુમુનિએ મુનિઓની વિશ્રામણારૂપ શુભયોગ દ્વારા અદ્વિતીય બલ, ઐશ્વર્યદાયક પુણ્યાનુબંધી પુણ્યકર્મ બાંધ્યું. બ્રાહ્મી-સુંદરીના આત્મા એવા પીઠ-મહાપીઠ મુનિ દ્વારા થોડી ભૂલ થઈ, તેથી તેમણે સ્ત્રીવેદ બાંધ્યો. થોકબંધ પુણ્યાનુબંધી પુણ્ય બાંધેલા છએ આત્માઓ અંતે અણસણપૂર્વક સમાધિથી કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા. સંસારના છેલ્લા મહેમાનો કર્મસત્તાની છેલ્લી સરભરા ભોગવવા અહીં આવનારા જીવો હોય છે. તેમનું મન એટલું પ્રશાંત થઈ ગયું હોય છે કે તેમને કોઈ જાતના શુભ કે અશુભ આવેગો, ઇચ્છાઓ રહી નથી. સર્વાર્થસિદ્ધવિમાનના દેવોને શાસ્ત્રમાં વિતરાગટ્રાય કહ્યા છે, ગૃહસ્થ છતાં વીતરાગ જેવું મન. ભૌતિક જગતના ઉત્કૃષ્ટ ભોગોની વચ્ચે રહેવા છતાં, પાંચ ઇન્દ્રિયોના ભોગો સતત ભોગવવા છતાં, ઉત્કટ કક્ષાની પૌદ્ગલિક તૃપ્તિ માણવા છતાં, તેમનું મન જરા પણ વિકારગ્રસ્ત થતું નથી; કારણ કે આગલા ભવમાં અખંડ પંચાચાર સેવીને ગુણો આત્મસાત્ કર્યા પછી જ ત્યાં જન્મે છે. હવે તેમના આત્માને ભૌતિક જગતનું કોઈ પણ ઐશ્વર્ય અંશમાત્ર આકર્ષણ પેદા કરી શકે તેમ નથી. આ મહાસાધકો આટલે સુધી પહોંચ્યા તેમાં ભાવતીર્થનો સહારો લીધો છે. આગલા ભવોમાં પાંચ-પાંચ ભાવતીર્થોને સુંદર રીતે સેવ્યાં છે. એક પણ તીર્થને અવગણ્યું છે તેવું નથી. ઋષભદેવના ભવમાં તો જન્મથી સિદ્ધયોગી છે. દીક્ષા લે ત્યારથી સહજ સમતામાં છે. હવે ગુણો મેળવવા તેમને સાધના કરવી પડે તેમ નથી. તેની તો સહજ અભિવ્યક્તિ જ ક્રિયારૂપે છે. માત્ર એ ગુણોરૂપે આત્મભાવમાં રમતાં રમતાં સત્તામાં બાકી રહેલાં અવરોધક કર્મો ખપાવવાનાં છે. આ પરથી સમજી શકાય કે ગુણવિકાસના તમામ તબક્કાઓમાં ક્રિયા પ્રાણરૂપ છે જ. इतश्च तीर्थकृन्नामगोत्रकर्मार्जितं दृढम्। स्वामिना वज्रनाभेन, विंशत्या स्थानकैरिति।।८८२।। (ત્રિષષ્ટિશલ્લાવાપુરુષચરિત્ર પર્વ-૨, સ-૨) For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧૨૨ જૈન ક્રિયાકલાપનો મહિમા : જૈનશાસ્ત્રોમાં કહેલી ક્રિયા જ્યાં સુધી જીવંત છે, ત્યાં સુધી આ જગતમાં રત્નત્રયી પામવાનો માર્ગ અવિચ્છિન્ન છે, અને તેથી ક્રિયાથી જ શાસન અવિચ્છિન્ન છે. આ ક્રિયાના વિચ્છેદમાં ભાવતીર્થનો વિચ્છેદ સમજવો. શાસ્ત્રીય ક્રિયાનો સંઘમાં અભાવ થાય પછી સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો સમુદાય રહે તોપણ તીર્થ નાશ પામ્યું કહેવાય. તે માત્ર પ્રાણ વિનાનું કલેવર, ખોખું ગણાય. પ્રથમ ત્રણેય ભાવતીર્થ ગીતાર્થ ગુરુ, દ્વાદશાંગી અને ચતુર્વિધ શ્રીસંઘના પ્રાણરૂપ આ રત્નત્રયી અને સૂત્રોક્ત ક્રિયાકલાપ છે. રત્નત્રયી પ્રાણ છે તે આગળ સમજાવ્યું. તેમ જિનશાસનની ક્રિયાઓમાં એવું શું રહસ્ય છે કે જેના કારણે તેને પણ અન્ય ભાવતીર્થોના પ્રાણ કહી શકાય ? આ વાત સમજવા જેવી છે. જગતમાં જેટલા ધર્મો છે, તે દરેક ધર્મોમાં અનુષ્ઠાન તો છે જ. એવો કોઈ ધર્મ દુનિયામાં જોયો નથી કે જેમાં ધર્માનુષ્ઠાનો ન હોય. અનુષ્ઠાન વિનાનો, આચાર વિનાનો, ક્રિયા વિનાનો ધર્મ સંભવે નહીં. તેથી અનુષ્ઠાન, ક્રિયાકલાપ એ કોઈ નવી વસ્તુ નથી; પરંતુ જૈનશાસ્ત્રનાં અનુષ્ઠાનો અંગે દાવો એ છે કે મોક્ષસાધક સર્વાગ પરિશુદ્ધ અનુષ્ઠાન અહીં જ છે, બીજે ક્યાંય નથી. આ boasting (બડાઈ) નથી, જ્ઞાની પુરુષોએ તર્કપૂર્વક સ્થાપિત કર્યું છે. સર્વ ધર્મોમાં પવિત્ર અનુષ્ઠાનો છે, પોતપોતાની પવિત્ર ક્રિયાઓ છે, જે અનુયાયીને ગુણોની પોષક છે. તે ક્રિયા કરવાથી તે તે ધર્મના અનુયાયીઓને १. स्थानाद्ययोगिनस्तीर्थोच्छेदाद्यालम्बनादपि। सूत्रदाने महादोष, इत्याचार्याः प्रचक्षते।।८।। તીર્થનો ઉચ્છેદ થશે' ઇત્યાદિ આલંબન પણ આ અવિધિ અનુષ્ઠાનમાં લેવું યોગ્ય નથી. એટલે “તીર્થનો વિચ્છેદ ન થાય તે માટે અવિધિ અનુષ્ઠાન કરવા યોગ્ય છે' એ આલમ્બન ગ્રહણ કરવા યોગ્ય નથી, કારણ કે એ પ્રમાણે સૂત્ર વિરુદ્ધ કરવાથી અશુદ્ધ ક્રિયાની પરંપરા ચાલુ રહે, અને તેથી સૂત્રોક્ત ક્રિયાનો વિચ્છેદ થાય, તે જ તીર્થનો ઉચ્છેદ છે. કારણ કે આજ્ઞારહિત જનનો સમુદાય તે તીર્થ નથી, પણ શાસ્ત્રવિહિત ઉચિત ક્રિયાવિશિષ્ટ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનો સમુદાય તે તીર્થ છે. તેથી અવિધિનું સ્થાપન કરવામાં શાસ્ત્રોક્ત ક્રિયાનો ઉચ્છેદ થવાથી પરમાર્થથી તીર્થનો ઉચ્છેદ થાય છે. શાસ્ત્રવિહિત ક્રિયાનો લોપ કરવો એ કડવાં ફળ આપનાર છે. (જ્ઞાનસાર, અષ્ટક-૨૭, શ્લોક-૮, મૂલ-ટબો) २. एगो साहू इगा य साहुणी सावओ य सड्डी य। आणाजुत्तो संघो सेसो पुण अट्ठिसंघाओ।।१३।। | (સંયસ્વરૂપન) 3. मण्डूकचूर्णसदृशविलक्षणतद्भस्मसदृशक्लेशक्षयस्य प्रवचनाधिगमप्रयोजनत्वमुपदर्शितमाचार्येणेति। (तत्त्वार्थसूत्र संबंधकारिका श्लोक-१९, उ. यशोविजयजी टीका) * 'द्वितीयं तु'-क्रमप्रामाण्यात्स्वरूपशुद्धानुष्ठानं पुनः, 'यमाद्येव-पञ्चयमपञ्चनियमरूपमेव तत् कीदृशमित्याह-'लोकदृष्ट्या'स्थूलव्यवहारिणो लोकस्य मतेन, व्यवस्थितं-प्रसिद्धम्। अत एव न-नैव, यथाशास्त्रमेव, शास्त्रसद्भावः शासनाद् दुःखत्राणाच्चोच्यते, तच्च जैनमेव। यथोक्तम् - "शासनसामर्थ्येन तु, संत्राणबलेन चानवद्येन। युक्तं यत्तच्छास्त्रं, તતત્સર્વિવિવિયન" | કિ.રતિ ૧૮૮] (ગોળવિવું, શ્નો-ર૩, ટીવ) For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ભાવતીર્થ –અનુષ્ઠાન લાભ પણ થાય છે, તેમ કહેવામાં અમને વાંધો નથી. તટસ્થતાથી મૂલ્યાંકન છે. માત્ર દાવો એ છે કે જૈનશાસનમાં જેવું સર્વાંગ પરિશુદ્ધ અનુષ્ઠાન છે, તેવું બીજે ક્યાંય નથી; અને તેમાં જ ભવચક્રથી સાંગોપાંગ પાર પમાડવાની તાકાત છે. બીજા ધર્મના અનુષ્ઠાનોથી ભલે અમુક ગુણોની પ્રાપ્તિ, વૃદ્ધિ થઈ શકે, પરંતુ સંસારને પા૨ પમાડવાની તાકાત જિનકથિત ક્રિયાને છોડીને બીજે ક્યાંય નથી. તેથી તેને ભવોધિતારક ભાવતીર્થ કહેવું છે. બીજા ધર્મનાં અનુષ્ઠાનોને અમે વખોડતા નથી, તેની નિંદા નથી કરતા. સંસારની પાપક્રિયા કરે તેના કરતાં લોકો તે તે ધર્મની ધર્મક્રિયા કરે તો તેટલું સારું જ છે. કોઈ નાટક, સિનેમા, ટી.વી. જુએ, કામવિકારની વાતો કરે, નિંદા-કુથલી કરે, પાપનાં કામ કરે, તેના કરતાં શંકરના મંદિરમાં જઈને શંકરની દિલથી ભક્તિ કરે, તો અમે કહીએ કે સારું જ છે. તે તે ધર્મના અનુષ્ઠાનોના અમે વિરોધી નથી, પણ પક્ષપાત વિના તુલના કરીએ તો સંસારને મૂળમાંથી ઉખેડી નાંખવાની તાકાત તીર્થંકરકથિત અનુષ્ઠાનમાં જ છે, આ વાત દાખલા-દલીલ સાથે પુરવાર કરી છે જે આપણે વિચારવાની છે. સભા : બીજા ધર્મની અનુમોદના કરી શકાય ? સાહેબજી : જેટલું સારું હોય તેટલી અનુમોદના કરવાની, ન કરો તો સમ્યક્ત્વ ટકે નહીં. બીજે સારું હોય તોપણ તેની નિંદા કરવાની, તેવું ભગવાને કહ્યું નથી, ઊલટું અનુમોદના-પ્રશંસા કરવાની આજ્ઞા કરી છે. સભા ઃ તે કાંક્ષા ન ગણાય ? અન્ય ધર્મની પ્રશંસા તો સમકિતમાં લાંછનરૂપ છે ને ? સાહેબજી ઃ તમે શાસ્ત્રવચન એકાંતે પકડ્યું છે. શાસ્ત્રોમાં સમકિતના અતિચારમાં ‘મિથ્યાદૃષ્ટિ તણી પૂજા-પ્રભાવના દેખી પ્રશંસા કીધી' તેને સમકિતનો અતિચાર કહ્યો છે. બીજી બાજુ પૂ. ઉપાધ્યાયજી. મહારાજાએ અમૃતવેલની સજ્ઝાયમાં કહ્યું છે કે – - “અન્યમાં પણ દયાદિક ગુણો, જેહ જિનવચન અનુસાર રે; સર્વ તે ચિત્ત અનુમોદીએ, સમકિત બીજ નિરધાર રે. ચેતન” તેઓ જ કહે છે કે ભગવાનના વચન અનુસાર જે કાંઈ પણ અન્ય ધર્મમાં સદ્ગુણસદાચાર છે, તેની અવશ્ય અનુમોદના કરવી, એ જ સમકિતનું બીજ છે.' સભા ઃ આ વિરોધાભાસ કેમ ? સાહેબજી ઃ તમને બેમોઢાની વાત લાગે, પણ સંદર્ભ સમજવો જરૂરી છે. અન્ય ધર્મમાં બધું જ અનુમોદનીય કે પ્રશંસાપાત્ર છે તેવું કહેવાનો ભાવાર્થ નથી; પણ ત્યાં જેટલું અધ્યાત્મપોષક છે, આત્માને મોક્ષમાર્ગમાં ચડાવે તેવું છે, તેની અનુમોદના-પ્રશંસા કરવાની કહી છે. જે ભગવાનના १. परः सहस्राः शरदां परे योगमुपासताम् । हन्तार्हन्तमनासेव्य गन्तारो न परं पदम् ।। २९ । । (પા. યશોવિનયની ધૃત દ્વાત્રિંશદ્ધાત્રિંશિા, વત્રીસી-૪, શ્નો-૨૧, મૂલ) For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ભાવતીર્થ-અનુષ્ઠાન વચનથી વિરુદ્ધ વાતો છે તેની અનુમોદના-પ્રશંસા કરો તો દોષ છે. અન્ય ધર્મોમાં બધું જ ખરાબ છે તેવું બોલવું તે દ્વેષ સૂચવે છે. ત્યાં પણ ઇન્દ્રિયોના વિકારો તોડે, આત્માના બ્રહ્મચર્ય આદિ ગુણોને પોષે, વિરાગ દ્વારા મોક્ષમાર્ગ તરફ લઈ જાય તેવી વાતોની, તેવા અનુષ્ઠાનની નિંદા-ટીકા કરવી તે ગુણનું માત્સર્ય (ઇર્ષા) સૂચવે છે. તેની પ્રશંસા-અનુમોદના કરીએ તો જ ગુણાનુરાગ ટકે, જે સમકિતનું બીજ છે. હા, ત્યાં પણ સંસારપોષક, અર્થ-કામના લક્ષ્યવાળી ક્રિયાઓ કે ઉપદેશની પ્રશંસા કરવી તે મિથ્યાત્વપોષક હોવાથી અતિચાર છે. મિથ્યાષ્ટિની પ્રશંસા ન જ કરાય તેવો એકાંતે નિયમ હોય તો ઠેર ઠેર શાસ્ત્રમાં લખ્યું કે માર્ગાનુસારીના ગુણોની પ્રશંસા કરવી, આ વાત અસંગત થશે. પ્રથમ ગુણસ્થાનકમાં રહેલો માર્ગાનુસારી જીવ મિથ્યાદૃષ્ટિ જ હોય છે. અન્યધર્મમાં પણ તેવા જીવો હોય અને જૈનધર્મમાં પણ હોય. તેમના સુતની અનુમોદના હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ વીતરાગ સ્તોત્રના સત્તરમા પ્રકાશમાં દર્શાવી છે. ક્ત સુકૃતં શિશ્વિ, નૈત્રિતયાપરમ્ તત્સર્વસનુમોડ૬, મામાત્રાનુલાપિ રૂા” પંચસૂત્રના પ્રથમ સૂત્રની ટીકા લખતાં પૂ. સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ આ વાત દર્શાવી છે. હા, અન્ય ધર્મમાં રહેલા કદાગ્રહી, ગાઢ મિથ્યાષ્ટિ, મોક્ષમાર્ગથી બહાર હોય તેવા જીવોના ગુણોની કે સુકૃતની પ્રશંસા ન કરાય; કારણ કે તેમના ગુણો પણ સંસારવર્ધક છે. આ વિભાગ સમજવાની જરૂર છે. સભા : અન્યધર્મના અનુષ્ઠાનની પણ પ્રશંસા કરાય ? સાહેબજી : પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ કહ્યું કે “અન્યધર્મનાં અનુષ્ઠાન ત્રણ પ્રકારનાં છે”. આપણે તેનું વિવેચન આગળ કરીશું. અત્યારે તો અન્યધર્મનાં અનુષ્ઠાનોમાં આંશિક તારકતા હોય તો પણ સાંગોપાંગ તારકતા નથી. તેથી તે જગતમાં પ્રવર્તતા હોય તોપણ ભાવતીર્થ હયાત છે તેમ ન કહેવાય. જૈનધર્મનાં અનુષ્ઠાનો જ્યાં સુધી આચરણરૂપે જીવંત પ્રવર્તે છે, ત્યાં સુધી જ ભાવતીર્થ હયાત છે, તેમ કહેવાય; તેટલું જ સ્થાપિત કરવા માંગું છું. १. एवं सर्वेषां देवानाम् इन्द्रादीनाम्, सर्वेषां जीवानां सामान्येनैव भवितुकामानामासन्नभव्यानां कल्याणाशयानां शुद्धाशयानाम्, एतेषां किम्? इत्याह-मार्गसाधनयोगान् सामान्येन कुशलव्यापारान्, 'अनुमोदे' इति क्रियानुवृत्तिः। भवन्ति चैतेषामपि मार्गसाधनयोगाः, मिथ्यादृष्टीनामपि गुणस्थानकत्वाभ्युपगमात्। (पञ्चसूत्र प्रथम सूत्र आ. हरिभद्रसूरिजी कृत टीका) For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ- અનુષ્ઠાન ૧૨૫ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१|| | (અતિત પ્રy૨૦ સ્નો-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. પ્રથમ ચારે ભાવતીર્થની પ્રાપ્તિ છતાં પાંચમામાં પુરુષાર્થ વિના ભવસાગરનો અંત અશક્ય : જે જીવ આત્મકલ્યાણ કરીને ભવસાગરથી તરવા માંગે છે, તેવા જીવે ગીતાર્થ ગુરુ, સતુશાસ્ત્ર અને ચતુર્વિધ શ્રીસંઘનું આલંબન પામી રત્નત્રયીના માર્ગે પ્રયાણ કરવું પડે. રત્નત્રયીના માર્ગનું સાધન તેને અનુરૂપ ધર્માનુષ્ઠાન છે. મોક્ષમાર્ગને ખાલી જાણવા કે સમજવાથી કાર્ય સિદ્ધ થતું નથી. પરાકાષ્ઠા સુધી પહોંચવાનો પુરુષાર્થ તો જાતે આદરવો પડે જ. આરાધનામાં મનવચન-કાયાનો જે પુરુષાર્થ કરવાનો છે, તે ધર્માનુષ્ઠાનરૂપ જ છે. તેથી જે વ્યક્તિ તરવા ઇચ્છે, પરંતુ ધર્માનુષ્ઠાનમાં પ્રયત્ન ન આદરે, તો બીજાં ચારેભાવતીર્થ ઉપલબ્ધ છતાં ભવસાગરથી પાર પામે નહીં. આપણે સહુએ તરવું હોય તો ધર્માનુષ્ઠાન કરવાની તૈયારી રાખવી જોઈએ. જે ક્રિયા આત્મામાં શુભભાવ જગાડે અને ગુણનું પોષણ કરે તે ધર્માનુષ્ઠાન : અનુષ્ઠાન શબ્દ જ સૂચવે છે કે મનુષ્ઠીતે વત્ તત્ મનુષ્ઠાનમ્ જેને આચરી શકાય તે અનુષ્ઠાન, ક્રિયારૂપ પ્રવૃત્તિ. તેની આગળ ધર્મ શબ્દ લગાડીને એ કહેવું છે કે દુનિયામાં ક્રિયાઓ અનેક પ્રકારની છે, તેમાં જે જે ક્રિયાઓ દોષ-વિકારપોષક છે, તે ધર્માનુષ્ઠાન નથી. ધર્માનુષ્ઠાન કોને કહેવાય તેની શાસ્ત્રકારોએ સુંદર શબ્દોમાં વ્યાખ્યા આપી કે જે ક્રિયા સ્વભાવથી જ તમારા આત્મામાં શુભભાવ જગાડે, ગુણનું પોષણ કરે, તે ક્રિયા ધર્માનુષ્ઠાન; અને જે ક્રિયા સ્વભાવથી જ તમારામાં દોષ-વિકારની વૃદ્ધિ કરે, સંક્લિષ્ટ ભાવ જગાડે, તે તમામ ક્રિયા અધર્માનુષ્ઠાન. १. धर्म-चैत्यवन्दनाद्यनुष्ठानरूपे । (વિવુ, સ્નો-૩૮૨, ટી) * यच्च ते ध्येयनानात्वमस्ति संसार(संशय)कारणम्। तत्रापि परमार्थोऽयं, निश्चयायावधार्यताम्।।१०१८ ।। बध्नाति भावैः संक्लिष्टः, पापं पुण्यं तथेतरैः। आत्मा समाहितोऽत्यन्तमौदासीन्येन मुच्यते।।१०१९।। स्वभाव एव जीवस्य, यत् तथा परिणामभाग। बध्यते पुण्यपापाभ्यां, माध्यस्था(थ्या)त्तु विमुच्यते।।१०२० ।। तत्र हिंसाद्यनुष्ठानाद्, भवन्ति भ्रमकारकात्। संक्लिष्टाश्चित्तकल्लोला, देहेऽपथ्याद् यथा गदाः।।१०२१।। तथा दयाद्यनुष्ठानाज्जायन्ते स्थैर्यकारकात्। प्रशस्ताश्चित्तकल्लोला, यथा पथ्यात् सुखासिकाः।।१०२२।। (વૈરાથતિ સર્જ-૮) For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ક્રિયા અનુરૂપ ભાવની જન્મદાત્રી છે : આ દુનિયામાં ક્રિયાઓનું વર્ગીકરણ કરવું હોય તો બે વિભાગમાં કરી શકાય. ઘણી ક્રિયાઓ એવી છે કે જે ક૨વાથી આપમેળે તમારા હૃદયમાં આવેશ, અજંપો પેદા થાય. તમારું માનસ ક્રૂર, કઠોર, સ્વાર્થી, સંકુચિત થાય. આ ક્રિયાઓ ગુણધર્મથી જ અશુભ ક્રિયાઓ છે. જેમ પોપ મ્યુઝિક સાંભળવામાત્રથી તમારી નસો ધમ-ધમ થવા લાગે, હાથ-પગમાં ઉન્માદ આવે, આવેગ સાથે નાચવા લાગો. તે વખતે મનોભાવો શાંત રહેતા નથી. ક્રિયાની માત્ર હલનચલનરૂપે શરીર ઉપર જ અસર છે તેમ નથી, મન પણ પ્રભાવિત થાય છે. ક્રિયાઓનો ભાવ સાથે સંબંધ છે. જેવી ક્રિયા હોય તેવા ભાવ થવાની ૯૯ % સંભાવના છે. હિંસાની ક્રિયા કરે અને કોમળતાનો ભાવ પ્રગટે તેવું પ્રાયઃ બનતું નથી. હોટલમાં જાતજાતની વાનગીઓ ખાવાની ક્રિયા કરો અને અનાસક્તિનો ભાવ પ્રગટે તેવું બનતું નથી. ત્યાં આસક્તિનાં ભાવ જ. થવાના. લગ્નનો વરઘોડો ચડે ત્યારે તમારા મનમાં મોહના ભાવો આપમેળે ઊછળે છે. ક્રિયા હોય તેવા ભાવ થાય. અનુષ્ઠાન અને ભાવનો પરસ્પર સંબંધ છે. તેનું અવલોકન કરો તો સમજાશે કે જીવનમાં બધી ક્રિયાઓ, બધાં અનુષ્ઠાનો સ૨ખાં નથી. અમુક અનુષ્ઠાન એવાં છે કે જે તમારા આત્મામાં સહજતાથી શુભભાવ પેદા કરે, જ્યારે અમુક અનુષ્ઠાન એવાં કે જે તમારા મનમાં અશુભભાવ પેદા કરે. જે શુભભાવ પેદા કરે તેને ધર્માનુષ્ઠાન કહીએ છીએ અને જે અશુભભાવ પેદા કરે તેને અધર્માનુષ્ઠાન કહીએ છીએ. ધર્માનુષ્ઠાન અને અધર્માનુષ્ઠાન ઃ ક્રિયા અને મનોભાવોનો ઘનિષ્ઠ સંબંધ છે. ભાવ અને ક્રિયા એકબીજાથી સંપૂર્ણ વિખૂટા નથી. ભાવ અને ક્રિયાનું કુદરતી અનુસંધાન સમજવા જેવું છે. જ્ઞાનીઓએ સંસા૨ની ક્રિયાને અધર્માનુષ્ઠાન કહ્યું; કેમ કે તેનામાં અશુભભાવ જગાડવાની તાકાત છે. સાંસારિક ક્રિયાઓથી વિરોધી ક્રિયા તે ધર્માનુષ્ઠાન કહ્યાં; કેમ કે તેમાં શુભભાવ જગાડવાની શક્તિ છે. બંગલો બંધાવવાની ક્રિયાને અધર્માનુષ્ઠાન કહ્યું; કારણ કે તે ક્રિયામાં તમારા મનમાં આસક્તિ-મોહ १. तस्मिन् - वाक्कायनिरोधे कृते सति प्रायः शुभ एव भावो जायते नाशुभ: । अशुभवाक्कायप्रवृत्तिलक्षणसहकारिकारणाभावात् । परिणामो हि कर्म्मविपाकोदयवशादुदितोऽपि सातत्येन प्रवृत्तौ स्वानुकूलवाक्कायचेष्टादिसहकारिकारणमपेक्षते यथा પ્રીપો નિર્વાતસ્થાનાવીતિ(નિ??), ભાવતીર્થ –અનુષ્ઠાન (ધર્મસંપ્રદળી માન-૨, શ્લો-૨૪, ટીજા) २. गेहापणाङ्गसत्कार-कुटुम्बोद्वाहवस्त्रजाः । षडारम्भा विना प्रत्यारम्भं पापाय गेहिनाम् । १३६ ।। प्रासादः पौषधागारं, देवार्चाऽऽस्तिकगौरवम् । तीर्थयात्रा सङ्घपूजा, प्रत्यारम्भाः शुभाय षट् । । १३७ । । (पं. सुमतिविजय गणि कृता उपदेशकल्पवल्लिः) For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧૨૭ જગાડવાની શક્તિ છે. ઉપાશ્રય બંધાવવાની ક્રિયાને ધર્માનુષ્ઠાન કહીશું; કેમ કે તેમાં શુભભાવ જગાડવાની શક્તિ છે. બંને મકાન છે. બંને ઇંટ-ચૂનો-પત્થરથી જ બને છે. બંનેમાં પાયો ખોદવો પડશે. માલ-સામાન-બાંધકામની પ્રક્રિયા બધું સરખું હોવા છતાં, એક પાપની ક્રિયા, બીજી ધર્મની ક્રિયા; કારણ કે બંગલામાં મમત્વ વધારવાની શક્તિ છે, ઉપાશ્રયમાં મમત્વ તોડવાની શક્તિ છે. ઉપાશ્રય બાંધવા શુભભાવ જરૂરી છે, બંગલો બંધાવવા અશુભભાવ જરૂરી છે. બંગલો મોજ-મજાના સાધન તરીકે બંધાવાય છે. તમારી સુખ-સગવડની સ્વાર્થી ચિંતા તેમાં સમાયેલી છે. જ્યારે ઉપાશ્રય મોજ-મજા કરવા માટે નથી, ધર્મારાધનાના સાધન તરીકે નિર્માણ કરાય છે. ભાવોનો જ મોટો તફાવત છે. તેથી ક્રિયા ભાવોથી વિભાજિત કરાય છે. સંક્લિષ્ટ પરિણામજનક ક્રિયા અધર્માનુષ્ઠાન, શુભભાવજનક ક્રિયા ધર્માનુષ્ઠાન ઃ સંક્લિષ્ટ પરિણામ જગાડે તેવી સર્વ ક્રિયાઓને શાસ્ત્રે અધર્મક્રિયા કહી, અને શુભભાવ જગાડે તેવી તમામ ક્રિયાઓને શાસ્ત્રમાં ધર્માનુષ્ઠાન કહ્યાં. એટલે ધર્મક્રિયા અને અધર્મક્રિયાનાં ધોરણ નક્કી છે. આ standard universal (ધોરણ સાર્વત્રિક) છે, ક્રિયાઓની natural propertyને (સ્વાભાવિક ગુણધર્મને) આધારે વાત છે. તેથી ગમે તે ધર્મનાં અનુષ્ઠાન લો, આ માપદંડથી જૈનધર્મ તેનું ધર્મ-અધર્મમાં વિભાજન ક૨શે. અનુષ્ઠાનનો આ માપદંડ જૈનધર્મ કે બીજા ધર્મવાળા માટે જુદો નથી. સમાન તોલ-માપથી વર્ગીકરણ કરવું તટસ્થતા છે. તેમાં ભેદભાવ કે પૂર્વગ્રહ નથી. 'અરે ! સંસારની ક્રિયાઓને પણ પાપક્રિયા આ ધોરણથી જ કહી છે. તેમાં કંઈ સાંસારિક ક્રિયાઓ પ્રત્યે હલકાઈની બુદ્ધિ નથી. વાસ્તવમાં તમે વેપાર કરો, કુટુંબ ચલાવો, સંતાનોનું પાલન-પોષણ કરો, હરો-ફરો, ઇન્દ્રિયોની મોજ-મજા કરો તે સર્વ ક્રિયાને પાપક્રિયા કહી; કેમ કે તે ક્રિયાઓમાં કુદરતી રીતે અશુભભાવ પેદા કરવાની શક્તિ છે. અરે તે ક્રિયાઓનું driving force (પ્રેરકબળ) જ મમતા વગેરે અશુભભાવ હોય છે. દીકરાને ઉછે૨વા મમતા જોઈએ. મમતાથી જ તમે તમારા દીકરાને વહાલથી ઉછેરી શકો છો, પરંતુ પાડોશીના દીકરાને ઉછે૨ી નથી શકતા; કેમ કે ત્યાં મમતા નથી. એટલે જ તમે પાડોશીના દીકરાને ઉછે૨ો તો અમે પરોપકાર કર્યો તેમ કહીએ, કારણ કે પારકા દીકરાને ઉછે૨વા શુભપરિણામ જોઈએ. १. अथ कथमशुभपरिणामबीजता ग्रामादिपरिग्रहतत्फलपरिभोगादेरित्यत आह णियमेण य असुहो च्चिय परिणामो तम्मि सइ मुणेयव्वो । किं दाहगोवि अग्गी सन्निहितं न डहई कट्ठे ? ||૧૦૧૨|| नियमेन - अवश्यंतया अशुभ एव परिणामस्तस्मिन् ग्रामादिपरिग्रहादौ सति ज्ञातव्यः तस्य तथास्वभावत्वात् । एतदेव प्रतिवस्तूपमया निर्दिशति - 'किं दाहेत्यादि' किं दाहकोऽप्यग्निः सन्निहितं काष्ठं न दहति ?, दहत्येवेतिभावः । एवमत्रापि अग्निसमो ग्रामादिपरिग्रहादिर्दाहतुल्यश्चाशुभपरिणामः स कथं ग्रामादिपरिग्रहे सति न भवतीति ? । । १०१२ । । (ધર્મસંપ્રદળી માન-૨, શ્લો-૨૦૧૨, મૂત્ર-ટીવા) For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ભાવતીર્થ-અનુષ્ઠાન અહં અને મમ'થી થતી ક્રિયાઓ અધર્માનુષ્ઠાન : સંસારની બધી જ ક્રિયાઓ સ્વાર્થ કે અહ, મમથી થાય છે. જેમાં સ્વાર્થ કે અહં, મમ ભરાયા, તેવી બધી ક્રિયાઓ અશુભભાવ પ્રેરિત હોવાથી પાપક્રિયા જ છે, માટે અમે સંસારી ક્રિયાઓને અધર્મ-પાપક્રિયા કહીએ છીએ; જ્યારે ધર્માનુષ્ઠાનમાં કુદરતી શુભભાવ જગાડવાની તાકાત છે. આ વ્યાખ્યા જૈનધર્મે કોઈ ચોક્કસ વ્યક્તિ કે ચોક્કસ સંપ્રદાયને સામે રાખીને કરી નથી, આ universal (સર્વવ્યાપી) વાત છે. ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે અનુષ્ઠાન ધર્મ છે કે અધર્મ છે તેનું મૂલ્યાંકન કરવાનો આ માપદંડ છે. માત્ર શુભભાવ પ્રેરક કે અશુભભાવ પ્રેરક તે જ ક્રિયામાં નક્કી કરવાનું છે. સભા : કોઈ પાડોશીના બાળકને પણ મમતાથી ઉછેરે તો ? સાહેબજીઃ જો બાળક પ્રત્યે સુંદરતા આદિના કારણે વહાલ જાગ્યું હોય, છતાં ભવિષ્યમાં મને ઉપયોગી થશે, મારો બનશે, તેવી સંભાવના ન હોય તો ઉછેરમાં ભોગ આપવાનો આવશે, જે માટે ઉદારતાનો પરિણામ જરૂરી છે; પરંતુ મને ઉપયોગી પણ થશે જ તેવી આશા હોય, અને પુણ્યશાળી પાડોશીના દીકરાને મમતાથી ઉછેરો, તો ત્યાં પણ પાપ બંધાય; પણ તે ક્યારેક બનતી ઘટના છે. સામાન્ય રીતે સંબંધ વિના પારકા માટે ભોગ આપવા પરોપકારનો ભાવ જોઈએ, તેથી તેને શુભક્રિયા કહેવાય છે. આ જ દલીલથી તમારા દીકરાને જમાડો તે પાપક્રિયા છે, અને સાધર્મિકને જમાડો તો તે ધર્મક્રિયા છે. સભા : પોતાના છોકરાનું પાલન કરે તે અધર્મ છે, તો તેમાં ઘર્મને જોડવો હોય તો શું કરવું ? સાહેબજી : હા, તે કેમ જોડવો તે ભગવાને બતાવ્યું છે. સંતાન પ્રત્યે પણ મમતા, સ્વાર્થવૃત્તિ સંપૂર્ણ ત્યાગીને માત્ર શુભભાવથી તેના હિત માટે ઉછેર કરે, તો તેવાને પાપ ન બંધાય, પુણ્ય જ બંધાય, તેની ના નથી; પણ તે તેની વ્યક્તિગત વિશેષતા થઈ, હકીકતમાં અનુષ્ઠાન તો પાપનું જ છે. અરે ! કોઈ બાપ એવો હોય કે દીકરાનાં લગ્ન કરીને પણ પુણ્ય બાંધે, તો તે બાપની વિશેષતા છે, એટલામાત્રથી લગ્નની ક્રિયાને ધર્માનુષ્ઠાન ન કહેવાય; કારણ કે લગ્નની ક્રિયામાં તો સ્વાભાવિક રીતે જ મોહવૃદ્ધિ કરવાનો ગુણ છે. જે જે ક્રિયાઓ ધર્માનુષ્ઠાનની વ્યાખ્યામાં આવી શકે, તેને જ શાસ્ત્ર ધર્માનુષ્ઠાન કહેવા તૈયાર છે. જેમ ખાદ્યપદાર્થોમાં મિઠાઈ વગેરે અમુક વાનગીઓ એવી હોય છે કે જે શરીરને પોષણ, શક્તિ, બળ આપે; જ્યારે અમુક કડવી વસ્તુઓ એવી હોય છે કે જે ખાવાથી શરીરના બળનો ક્ષય થાય. આ તે તે વાનગીઓના સ્વાભાવિક ગુણ થયા. તેમ ક્રિયાઓમાં પણ સ્વભાવિક ગુણકારિતા, દોષકારિતા હોય છે, જે કોઈએ પેદા કરી નથી. અનાદિકાળથી આ વિશ્વમાં ક્રિયાઓના ગુણધર્મ ક્રિયાઓ સાથે જોડાયેલા છે. ઈશ્વરસ્થાને રહેલા તીર્થંકરો પણ ક્રિયાઓને પેદા કરતા નથી, માત્ર તે For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ – અનુષ્ઠાન ૧૨૯ ક્રિયાઓની ગુણવત્તાના આધારે તેનું ધર્મ-અધર્મમાં વિભાજન કરી બતાવે છે. તેથી રત્નત્રયીની જેમ ક્રિયાકલાપ-અનુષ્ઠાનરૂપ ભાવતીર્થ પણ અપેક્ષાએ શાશ્વત છે; તે કોઈનું સર્જન નથી, સદાકાળથી ચાલ્યું આવે છે. આ સંસારમાં ભૌતિક ક્રિયાઓ ક્યારેય નહોતી તેવું નથી, તેમ આધ્યાત્મિક ક્રિયાઓ પણ ક્યારેય નહોતી તેવું નથી. આધ્યાત્મિક ક્રિયાઓ આત્માના ગુણો તરફ લઈ જાય છે, સાંસારિક ક્રિયાઓ કામ-ક્રોધ આદિ વિકારો કે અહ-મમ તરફ લઈ જાય છે. ધર્મ-અધર્મની વ્યાખ્યા પારદર્શક છે. હા, નિશ્ચયનયથી સનાતન-શાશ્વત વહેતું ક્રિયાકલાપ-અનુષ્ઠાનરૂપ ભાવતીર્થ પણ, વ્યવહારનયની અપેક્ષાએ આદિ-અંતવાળું છે; કારણ કે જે જે ક્ષેત્રમાં ભાવતીર્થકર થાય તે સંઘસ્થાપનાના અવસરે રત્નત્રયીપોષક ક્રિયામાર્ગને પણ વિધિપૂર્વક પ્રદાન દ્વારા પ્રવર્તાવે છે, જે તેમના શાસનમાં જ્યાં સુધી આચરણરૂપે જીવંત રહે ત્યાં સુધી તીર્થ અવિચ્છિન્ન રહ્યું તેમ કહેવાય. જિનકથિત ક્રિયાઓમાં એવી વિશેષતા છે કે જેના જીવંત આચરણથી પરિપૂર્ણ ધર્મ કેવો હોય તેની સુગમતાથી ઓળખ થાય, અને તેને અનુસરવાથી કર્મોનો સર્વાગી ક્ષય થાય; પરંતુ લોકમાં તેવી ક્રિયાઓનું જીવંત આચરણ ન હોય તો આપમેળે સામાન્ય જીવોને પરિપૂર્ણ ધર્મ ઓળખાવવો કે સમજાવવો પણ દુષ્કર છે, તો આચરણ દ્વારા કરવાની વાત તો ક્યાં કરવી ? તેથી શાસ્ત્રાનુસારી ક્રિયાની જીવંતતામાં જ તીર્થનો અવિચ્છેદ દર્શાવ્યો છે. દુનિયાના ધર્મોનાં અનુષ્ઠાનોનું ત્રણ પ્રકારમાં વર્ગીકરણ : દરેક ધર્મમાં અનુષ્ઠાન તો છે જ, પણ તે બધાં અનુષ્ઠાન શુદ્ધ ધર્માનુષ્ઠાન છે તેવું જૈનશાસ્ત્રો કહેતાં નથી. અન્યધર્મનાં અનુષ્ઠાનોનું universal criteria (વિશ્વવ્યાપી માપદંડ) અનુસારે ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરેલ છેઃ (૧) તે તે ધર્મમાં એવાં અનુષ્ઠાન પણ છે કે જે નામનાં અનુષ્ઠાન છે, પરંતુ વાસ્તવમાં અધર્માનુષ્ઠાન છે, (૨) અમુક અનુષ્ઠાનો એવાં છે કે જે વાસ્તવમાં ધર્માનુષ્ઠાન છે અને (૩) કોઈ અનુષ્ઠાનો એવા પણ છે કે જેમાં ધર્મ-અધર્મની ભેળસેળ છે, મિશ્રણ છે. ત્રણ category - (૧) ધર્મને નામે pure અધર્મઅનુષ્ઠાન, (૨) સૌને માન્ય બને તેવાં ધર્મઅનુષ્ઠાન અને (૨) આંશિક ધર્મ અને આંશિક અધર્મના શંભુમેળા જેવું અનુષ્ઠાન. આ વર્ગીકરણ, મનના ભાવને સંક્લિષ્ટ કરે તે અધર્મઅનુષ્ઠાન, અને મનના ભાવને નિર્મળ કરે તે ધર્મઅનુષ્ઠાન, તેના આધારે જ સમજવું. આમાં કોઈ પારકા કે પોતાના એવા ભેદભાવનો દૃષ્ટિકોણ નથી. સભા : સંક્લિષ્ટ એટલે ? સાહેબજી : જેનાથી તમારું મન સંતાપ-દુઃખ અનુભવે છે, તેવા બેચેની-વ્યથા-વ્યાકુળતા १. इतश्चाऽन्यदा गतोऽहमन्तरङ्गे क्लिष्टमानसाऽभिधाने नगरे, तच्च कीदृशम्? आवासः सर्वदुःखानां, नष्टधर्मनिषेवितम्। कारणं सर्वपापानां, दुर्गतिद्वारमञ्जसा।।१।। (૩૫મિતિ પ્રસ્તાવ-૪) For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ભાવતીર્થ-અનુષ્ઠાન પેદા કરનારા મનના અશુભભાવો, તેને સંક્લેશ કહેવાય છે, જે તમારા આત્માને દુઃખ જ આપે. અશુભભાવને એકાંતે દુઃખદાયક કહ્યા છે. કોઈના પણ મનમાં અશુભભાવ પેદા થાય અને તેના આત્માને સંતાપનો અનુભવ ન થાય તેવું બને જ નહીં. હા, તે વ્યક્તિને ભાન ન હોય તેથી ન સમજે તે બની શકે. તમને કોઈ વ્યક્તિને મારવાનું ઝનૂન ચડે, તો ત્યારથી જ તમારા મનમાં આવેગ-બેચેની ચાલુ થઈ જાય. ભલે પછી તમે તેને સ્પર્શ પણ ન કરી શકો. જ્ઞાનીઓએ ક્રિયાઓના સ્વાભાવિક ગુણધર્મોના આધારે શુભ-અશુભનું વર્ગીકરણ કર્યું છે. (૧) અધર્મઅનુષ્ઠાન : વૈદિક ધર્મમાં હિંસક યજ્ઞ દર્શાવ્યા છે, જેમાં પશુઓનો વધ અને હોમ થાય છે. વળી આ વધ કે હોમ કરનારને યજ્ઞ દ્વારા સ્વર્ગ જોઈએ છે. પોતાને સ્વર્ગની કામના છે, એટલે કે પરલોકમાં પોતાની વાસનાની તૃપ્તિ માટે ભોગ-વિલાસ પામવા આ વ્યક્તિ ધર્મના નામે હોમહવન કરે છે. તેને શાસ્ત્રમાં pure અધર્મઅનુષ્ઠાન કહ્યું છે. જેમ ઘરાક પારખું ન હોય તો ઉસ્તાદ વેપારી સોએ સો ટકા નકલી માલ પધરાવી દે, તેમ અનુયાયીને ધર્મના નામે અધર્મની ક્રિયા જ દેખાડેલી છે. મુસલમાનોમાં ઇદના નામે બકરા વગેરે વધેરે છે, તે પણ આવાં જ અધર્મઅનુષ્ઠાન છે. આ ક્રિયા કરતી વખતે જ મન ક્રૂરતા આદિ અશુભભાવોથી ઘેરાઈ જશે. સભા ઃ અલ્લાહ પ્રત્યે સમર્પણ છે ને ? સાહેબજી : હા, પણ અલ્લાહ પાસેથી બલિદાન આપીને બદલામાં શું જોઈએ છે ? પોતાની १. तथा-हिरण्यदानं गोदानं, धरादानं मुहुर्मुहुः । स्नानं पानं च धूमस्य, पञ्चाग्नितपनं तथा।।१८२।। तर्पणं चण्डिकादीनां, तीर्थान्तरनिपातनम्। यतेरेकगृहे पिण्डो, गीतवाद्ये महादरः ।।१८३।। वापीकूपतडागादिकारणं च विशेषतः । यागे मन्त्रप्रयोगेण, मारणं पशुसंहतेः ।।१८४ ।। कियन्तो वा भणिष्यन्ते? भूतमर्दनहेतवः। रहिताः शुद्धभावेन, ये धर्माः केचिदीदृशाः ।।१८५।। सर्वेऽपि बलिनाऽनेन, मुग्धलोके प्रपञ्चतः । ते मिथ्यादर्शनावेन, भद्र! ज्ञेयाः प्रवर्तिताः । ।१८६।। पञ्चभिः कुलकम्। (મિતિ પ્રસ્તાવ-૪) * अज्ञानिनां तु यत्कर्म, न तत्तश्चित्तशोधनं। यागादेरतथाभावान्-म्लेच्छादिकृतकर्मवत्।।२८ ।। न च तत्कर्मयोगेऽपि, फलसङ्कल्पवर्जनात्। संन्यासो ब्रह्मबोधाद्वा, सावद्यत्वास्वरूपतः ।।२९।। नो चेदित्यं भवेच्छुद्धि-गोहिंसादेरपि स्फुटा। श्येनाद्वा વેવિહિતક્રિષાનુપત્નક્ષપાતાારૂના સાવધર્મ નો તમાલાયં વર્ણવતા .. Tરૂ8TI (મધ્યાત્મસાર, ઘર-૨૫) ૨. ભૂત્તિમઃ પશુમાત્રામેતિ' ભૂતિની કામનાવાળો પશુનો હોમ કરે ઇત્યાદિ શ્રુતિના અનુસાર તે સકામ યજ્ઞો કહ્યા છે. (૨૮-૨) (જ્ઞાનસાર, અષ્ટક-૨૮, શ્લોક-૨, ટબો) * यथा यादृच्छिक्यां यागीयायां च हिंसायां स्वोपभोगमात्रफलभूतिकामनालक्षणक्लिष्टभावाविशेषेऽपि तद्विशेषाश्रयणं वैदिकानां दृष्टिसंमोहः। (ષોડશવ-૪, શ્નો-૨૨, ૩૫. યશોવિનયની વૃત્ત ટીવા) For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧૩૧ વાસનાની પૂર્તિ જ કરવી છે. તેથી આ બધાં અનુષ્ઠાન અશુભ જ છે. આગળ-પાછળ અને વચ્ચે બધે જ ગરબડ છે. ધર્મ તો શોધ્યો પણ જડે નહીં. ક્રિયા જુઓ તો તેમાં શુભભાવનું નામ-નિશાન મળે નહીં. કોઈને ક્યારેક તેવા અનુષ્ઠાનમાં શુભભાવ થાય, તોપણ તે ક્રિયાના પ્રતાપ નથી, માત્ર તે વ્યક્તિની પોતાની લાયકાતના કારણે છે. હોળી આદિ અનુષ્ઠાનો પણ તેવાં જ છે, જેમાં માત્ર ધીંગામસ્તી, તોફાન, વિકારપોષક પ્રવૃત્તિઓ, મર્યાદાનો ભંગ હોય છે. ગુણકારી ક્રિયા દેખાય જ નહીં. આવાં અનુષ્ઠાન સ્પષ્ટ અધર્મનાં અનુષ્ઠાન છે. સભા : વેદમાં કહ્યું છે કે યજ્ઞ કરવા. માટે શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધાથી યજ્ઞ-યાગ કરે તો ? સાહેબજી : વેદમાં જ સ્વર્ગની કામના માટે યજ્ઞ કરવાના કહ્યા છે, છતાં શાસ્ત્રની આંધળી શ્રદ્ધાથી કરવા હોય તો યજ્ઞમાં પહેલાં પોતે જ હોમાય ને ? નિર્દોષ પશુઓને ભોગ બનાવવાની જરૂર નથી. અરે ! વેદાંતીઓ પણ આવા વેદવાક્યોને અમાન્ય કરતાં જણાવે છે કે “પશુઓને હોમવાથી ધર્મની વિચારણા તે અજ્ઞાનરૂપી ઘોર અંધકારમાં ગરકાવ થવા જેવું છે. કારણ કે હિંસાથી ધર્મ' એ ત્રણ કાળમાં અસંભવિત છે. પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ લખ્યું કે “જે શાસ્ત્રો તર્ક અને પ્રત્યક્ષથી વિરુદ્ધ વાત કરે છે, તે શાસ્ત્રોને દરિયામાં પધરાવી દેવાનાં'. અહીં પ્રામાણિકતાથી વિશ્લેષણ કસ્તાની વાત છે, પૂર્વગ્રહથી સમીક્ષા નથી કરવાની. તટસ્થતા ગુમાવીને કોઈ ધર્મ પ્રત્યે આક્ષેપ કરવો તે પણ પાપ જ છે. તટસ્થ સજ્જન માણસ પણ ક્રિયાનું મૂલ્યાંકન કરીને નક્કી કરી શકે કે આવાં અનુષ્ઠાન તે અધર્મ જ છે, ધર્મના નામે પાપાચાર છે. કોઈ १. णय कुच्छिया तई जं भणियं तं सव्वहा अजुत्तं तु। नाणीहिं कुच्छियच्चिय तहेव वेदंतवादीहिं।।८९३।। न च कुत्सिता-जुगुप्सिता 'तईत्ति सका हिंसेति यद्भणितं तत्सर्वथा अयुक्तमेव। तुरेवकारार्थः। यस्मात् ज्ञानिभिःयथावस्थितसकलवस्तुतत्त्ववेदिभिः सा कुत्सितैव-जुगुप्सितैव, तथैव वेदान्तवादिभिरपि।।८९३।। एतदेव भावयतिअंधम्मि तमम्मि खलु मज्जामो पसुहिं जे जयामोत्ति। एमादि बहुविहं किं भणितं वेदंतवादीहिं।।८९४ ।। यदि हिंसा न कुत्सिता ततः अन्धे तमसि खल्विति गाथापूरणे मज्जामो वयं ये पशुभिर्यजामहे इत्येवमादिकं किं कस्माद्भणितं वेदान्तवादिभिः?, तथा च तद्ग्रन्थः- "अन्धे तमसि मज्जामः, पशुभिर्ये यजामहे। हिंसा नाम भवेद्धो, न भूतो न भविष्यति।।१।।" इति।। आदिशब्दात् "अग्निर्मामेतस्मात् हिंसाकृतादेनसो मुञ्चतु"। छान्दसत्वान्मोचयतु इत्यर्थः, इत्यादिपरिग्रहः ।।८९४ ।। (થસંપ્રદoft મા-૨, સ્નો-૮૨૩-૮૨૪, મૂત-ટીવા) २. आगमेत्यादि। आगमतत्त्वं ज्ञेयं भवति। तत्कथं ज्ञेयं?। दृष्टं प्रत्यक्षानुमानप्रमाणोपलब्धम्, इष्टम्-आगमेन स्ववचनैरेवाभ्युपगतं, ताभ्यामविरुद्धानि वाक्यानि यस्मिन्नागमतत्त्वे तत् दृष्टेष्टाविरुद्धवाक्यं तद्भावस्तया। योऽर्थः प्रत्यक्षानुमानाभ्यां परिच्छिद्यते तस्मिन् यदि आगमतत्त्वमप्यविरोधि भवति तद्विरुद्धस्य प्रत्यक्षानुमानाभ्यामेव निराकरणात्, प्रत्यक्षानुमान-विरुद्धस्यागमस्याप्रमाण[णि प्र.]त्वात्, स्ववचनैरेवागमेनाभ्युपगतेऽर्थे प्रदेशांतरवर्तिनाऽस्यैवागमस्य वचनं यदि विरोधि न भवेदित्यर्थतस्तत् आगमतत्त्वमिष्टदृष्टाविरोधिवाक्यं भवति, परस्पराविरोधिवचनमित्यर्थः। (ષોડશવ-૨, સ્નોવર-૨૦, યશોભદ્રસૂરિ કૃત ટીવઠા) For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ભાવતીર્થ-અનુષ્ઠાન દારૂ પીવો તેને પણ ધર્મ કહે, આ દુનિયામાં એવા પણ મત-સંપ્રદાય છે કે જે દારૂ-વ્યભિચારને પણ ધર્મ સ્થાપિત કરે છે. જેમ વામપંથ, રજનીશ વગેરે. પુરાણોમાં પણ આવી વાતો છે, વાંચ્યા પછી કહું છું, વ્યભિચારને જ ધર્મ સ્થાપિત કર્યો હોય. ઇસ્લામની હિદત છે, જેમાં તેમના સામાજિક નીતિ-નિયમો દર્શાવ્યા છે. તેમાં આવે છે કે કોઈ સ્ત્રીએ દુરાચાર કર્યો હોય કે પતિ-પત્નીને છૂટાછેડા લેવા હોય, તો તેના ઉપાયમાં વ્યભિચારને ધર્મ બતાડ્યો છે. આવી વાતોને પણ સ્વીકારી લઈએ તો આ દુનિયામાં ધર્મઅનુષ્ઠાન અને અધર્મઅનુષ્ઠાનનું demarcation (સીમાંકન) રહેશે જ નહીં. માત્ર શાસ્ત્રનો ગમે તેવો બિલ્લો કે મહોરછાપ ન ચાલે. હિંસાઅસત્ય કે ચોરી-વ્યભિચારની ક્રિયાઓ અશુભભાવથી થતી હોય છે, તેમાં પ્રેરકબળ પણ અશુભ હોય છે, સ્વાર્થ કે વાસનાપૂર્તિ જ છે. તે બધાં ધર્મના નામથી નીકળેલાં તૂત છે. બુદ્ધિશાળીએ ધર્મના નામે તેમાં ફસાવું ન જોઈએ. ધર્મ આવો વિકૃત હોય તો અધર્મ કોને કહેવો ? તે શોધવા નીકળવું પડશે. અરે ! ગુંડા-બદમાશ-ખૂનીઓની પણ નિંદા કરવાની ન રહે, ઊલટા તેમને બિરદાવવા પડે. ધર્મનાં અનુષ્ઠાન ચોક્કસ છે, બુદ્ધિશાળી માણસ તેને જ ધર્મ તરીકે સ્વીકારે. સભા : તે લોકો અધર્મ કોને કહે છે ? સાહેબજી : તે તેમને પૂછી આવો. આ કોઈની વ્યક્તિગત ટીકા નથી. ધર્મ-અધર્મનો ભેદ શાશ્વત છે. તે ક્રિયાઓના ગુણધર્મથી જ નક્કી કરી શકાય, તેમાં ઊલટ-સુલટ કરનાર ધર્મસંપ્રદાયોનાં વખાણ ન કરી શકાય. તમામ ધર્મોને સમાન કહેવા, એક જ કક્ષામાં મૂકવા, સહુનો આદરસત્કાર કરવો, તેવી આધુનિક ઘેલછા ખોટી છે. સત્ય સમજવું હોય, દુનિયાને હિતકારી માર્ગે લઈ જવી હોય તો આવા અધર્મઅનુષ્ઠાનોની ટીકા કરવી જ પડે. સભા : ઘણા મુસ્લિમ દેશોમાં વ્યભિચાર કરનારને કડક સજા કરે છે, તે કેમ ? સાહેબજી : તે તો જે વ્યભિચારને તેમણે ખોટો કહ્યો હોય તે અંગે સજા કરે છે, પણ જે વ્યભિચારની શાસ્ત્રમાં મંજૂરી હોય તેની તે વાત નથી. મુસલમાનના હિદત અને હિંદુઓના પુરાણના સંદર્ભ જોયા પછી કહેવું પડે કે અમુક વ્યભિચારને તેમાં ધર્મ કહેલ છે; પરંતુ આવી ક્રિયાને ધર્મ સ્થાપિત કરવો તે ખોટું છે. આ અસલી ધર્મ છે જ નહીં. (૨) ધર્મઅનુષ્ઠાન : આ જ રીતે અવલોકન કરતાં તે તે ધર્મોમાં સુંદર ધર્મનાં અનુષ્ઠાનો પણ છે. વેદ-પુરાણો१. क्षान्तिमार्दवसन्तोषशौचार्जवविमुक्तयः । तपःसंयमसत्यानि, ब्रह्मचर्यं शमो दमः ।।१८७।। अहिंसास्तेयसद्ध्यानवैराग्यगुरुभक्तयः। अप्रमादसदैकाग्र्यनैर्ग्रन्थ्यपरतादयः ।।१८८।। ये चान्ये चित्तनैर्मल्यकारिणोऽमृतसनिभाः। सद्धर्मा जगदानन्दहेतवो भवसेतवः ।।१८९।। (૩પતિ પ્રસ્તાવ-૪) For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧૩૩ ભગવદ્ગીતા આદિ વૈદિક શાસ્ત્રોમાં પણ ઉપદેશરૂપે ઘણી સારી વાતો મળે છે. કહ્યું છે કે જે આત્મા સાચો સાધક બનવા માગતો હોય તેણે ઇન્દ્રિયોનો વિજય કરવો, સતત વૈરાગ્યનું સેવન કરવું, આસક્તિ-મોહ તોડવા, કર્મના બંધનથી મુક્ત થવા અધ્યાત્મ વારંવાર સેવવું. વળી તેને અનુરૂપ અહિંસા, સત્ય આદિની ક્રિયાઓ આચારરૂપે દર્શાવી. આ સર્વ ધર્મઅનુષ્ઠાન છે. કોઈ શંકરનો ભક્ત થઈને પણ ઇન્દ્રિયોનો જય કરે, વિકારોનો ત્યાગ કરે, તો તેની સાથે અમારે વિરોધ નથી. તેનો તે પુરુષાર્થ ગુણકારી ક્રિયારૂપ જ છે. સભા : ત્યાં ઇન્દ્રિયોના દમનમાં મોક્ષનું લક્ષ્ય છે ? સાહેબજી : હા, આ આર્યધર્મની વાત છે. અનાર્ય ધર્મોમાં મોક્ષનું લક્ષ્ય નથી. આર્યદર્શન બધાં મોક્ષલક્ષી છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજે અધ્યાત્મઉપનિષદ્ ગ્રંથના પ્રથમ અધિકારમાં લખ્યું કે “જે આર્યદર્શનોને મોક્ષલક્ષી નથી સમજતો તે શાસ્ત્ર ભણ્યો જ નથી'. અત્યારે પણ મળતાં છ એ દર્શનના ગ્રંથોનો અભ્યાસ કર્યા પછી કહી શકાય કે તેઓ અનુયાયીને અંતિમ લક્ષ્ય મોક્ષ જ દર્શાવે છે. તેમના પર ખોટો આક્ષેપ ન થાય, તે કરીએ તો પાપ લાગે. પારકાના ગુણ ઢાંકવા અને દોષ ન હોય તો ઊભા કરવા, તેને એક પ્રકારનું માત્સર્ય-દ્વેષબુદ્ધિ કહેલ છે, જે મહાપાપબંધનું કારણ છે. અન્યધર્મની ગુણકારી વાતો ધર્મઅનુષ્ઠાનરૂપે માન્ય કરવી જ રહી. જેમ કે પાંચ ઇન્દ્રિયોના જયપૂર્વક વૈરાગ્યથી વાસિત થઈને મુમુક્ષુએ ચાંદ્રાયણતપ, મૃત્યુંજયતપ, નક્કોરડા ઉપવાસ આદિ કરવા, અહિંસા-સત્યની ક્રિયાઓનું સંન્યાસધર્મમાં સેવન કરવું, १. तेन स्याद्वादमालम्ब्य, सर्वदर्शनतुल्यताम्। मोक्षोद्देशावि(द्वि)शेषेण, यः पश्यति स शास्त्रवित्।।७०।। (મધ્યામોનિષદ્ ધિર-૨) २. मग्गाणुसारि किच्चं तेसिमणुमोअणिज्जमुवइटुं। सिवमग्गकारणं तं गम्मं लिंगेहिं धीरेहिं । ।३७ ।। ननु मार्गानुसारिकृत्यं न जैनाभिमतधार्मिकानुष्ठानानुकारिमिथ्यादृष्टिमार्गपतितं क्षमादिकं, किन्तु सम्यक्त्वाभिमुखगतं जैनाभिमतमेव, तच्च सम्यग्दृष्टिगतानुष्ठानान्न पार्थक्येन गणयितुं शक्यम् इत्याशङ्कायामाह तन्मार्गानुसारिकृत्यं शिवमार्गस्य ज्ञानदर्शनचारित्रलक्षणस्य कारणं धीरैनिश्चितागमतत्त्वैः लिङ्गः 'पावं ण तिव्वभावा कुणई' इत्याद्यपुनर्बन्धकादिलक्षणैर्गम्यम्। ... अयं भावः-सम्यग्दृष्टिकृत्यं यथा वस्तुतश्चारित्रानुकूलमेवानुमोदनीयं तथा मार्गानुसारिकृत्यमपि सम्यक्त्वानुकूलमेव, ... न च-अत्रापि तपसः सकामनिर्जरारूपत्वप्रतिपादनाद् मिथ्यादृशां च तदभावान्न सकामनिर्जरेतिवाच्यं, मिथ्यादृशामपि मार्गानुसारिणां 'तच्च चान्द्रायणं कृच्छ्' इत्यादिना (योगबिन्दु० १३१) तपसः प्रतिपादनात्। ... | (થર્નપરીક્ષા, સ્નો-રૂ૭, મૂન-ટીવા) * 'नन्वेवं मिथ्यादृशां गुणानुमोदनेन परपाखण्डिप्रशंसालक्षणः सम्यक्त्वातिचारः स्याद्' इत्याशङ्कां परिहर्तुमाहपरपाखंडिपसंसा इहई खलु कोवि णेवमइआरो। सो तम्मयगुणमोहा अणवत्थाए व होज्जाहि।।३८।। परपाखंडिपसंसत्ति। एवमुक्तप्रकारेण, इह मार्गानुसारिगुणानुमोदने परपाखंडिप्रशंसाऽतिचारः कोऽपि न स्यात्, यतः स પરપાવંડપ્રશંસતવાર: I ... (પરીક્ષા, સ્નો-૨૮, મૂત્ર-ટી) (નોંધ : પ્રસ્તુત સંદર્ભમાં અધિક જિજ્ઞાસુએ ધર્મપરીક્ષા ગ્રંથના શ્લોક ૩૭-૩૮ની પૂર્ણ ટીકા જોવી.) For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ભાવતીર્થ-અનુષ્ઠાન પાપાકરણનિયમ, પાંચ યમ વગેરે આચારોને સેવવા, આ બધી વાતો ધર્મઅનુષ્ઠાનના ઉપદેશરૂપ છે. ટૂંકમાં તે તે ધર્મમાં મુમુક્ષુજનયોગ્ય જે જે શુભક્રિયાઓનો ઉપદેશ છે, તે સર્વ ધર્મઅનુષ્ઠાન છે. તેને તેવા ભાવથી આચરનાર અનુયાયીઓ પણ પ્રશંસા-અનુમોદનાપાત્ર છે. સભા : તેઓ તો વૈકુંઠને મોક્ષ માને છે ? સાહેબજી : હા, ભલે વૈકુંઠને મોક્ષ માને, ત્યાં ભોગ-વિલાસ નથી, પરંતુ માત્ર આત્માનંદ છે તેમ સ્વીકારે છે, પછી વૈકુંઠ શબ્દ સાથે આપણે ઝઘડો ન હોય. પૂ. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે “બે મૂર્ણા ભેગા થાય, એક કહે કે “આ ગંગા નદી છે અને બીજો કહે કે “આ ભાગીરથી જ છે', સવારથી સાંજ સુધી ઝઘડ્યા કરે. પછી કોઈ ડાહ્યો માણસ સમજાવવા વચ્ચે પડે, અને કહે કે આ બંનેનો અર્થ એક જ છે. ગંગા કહો, સુરનદી કહો, ભાગીરથી કહો, ભાવાર્થ એક જ છે”. તેમ કોઈ મોક્ષ કહે, કોઈ વૈકુંઠ કહે, કોઈ પરબ્રહ્મ કહે, કોઈ સદાશિવ કહે, તો આપણને વાંધો નથી. શબ્દભેદના ઝઘડા તો મૂર્ખાઓ કરે, ડાહ્યાઓ નહીં. સમજદાર તો તત્ત્વભેદના ઝઘડા કરે. સભા : અન્યધર્મના અનુયાયી જે વ્યક્તિ મોક્ષે નથી ગઈ તે વ્યક્તિને મોક્ષે ગઈ છે તેમ પૂજે છે. સાહેબજી : આપણે પણ ભાવિતીર્થકરો મોક્ષે નથી ગયા તોપણ તેમને પૂજીએ છીએ. સભા : આપણાં શાસ્ત્રો કહે છે કે તેઓ મોક્ષે જવાના છે. સાહેબજી : ગયા, ન ગયાનું માત્ર વિધાન કરવાથી મતલબ નથી. વાસ્તવમાં જ્યારે પણ મોક્ષે ગયા, જાય છે કે જવાના છે, તે નિર્વિકારી થઈને મોક્ષે ગયા તેમ માને છે ? કે કામક્રોધ સાથે મોક્ષે ગયા તેમ માને છે ? જો વિકાર સાથેનો મોક્ષ સ્વીકારે, તો ભેળસેળ છે તેમ અમે કહીએ. બાકી નામ કે વ્યક્તિ કોણ છે તેનું મહત્ત્વ નથી. અન્યધર્મમાં અધર્મનાં અનુષ્ઠાનને અધર્મ કહ્યાં, ધર્મનાં અનુષ્ઠાનને ધર્મ કહ્યાં. હંસદષ્ટિથી ક્ષીરનીરના વિવેક જેવી વાત છે. આમાં માખણ લગાડવાનું નથી, સત્ય કહેવાનું છે. અન્યધર્મનાં જે અનુષ્ઠાનો ગુણકારી ક્રિયારૂપ છે, મુમુક્ષુ-સાધકને વિકાસનાં કારણ છે, તે અનુષ્ઠાન જૈનધર્મને પણ માન્ય છે. તેનું આપણે ખંડન કરતા નથી; કેમ કે તેનું ખંડન કરવું તે વાસ્તવમાં તીર્થકરોએ કહેલા ધર્મઅનુષ્ઠાનનું જ ખંડન કરવા બરાબર છે. ત્યાં રહેલા અનુયાયી પણ સારું વર્તન, શુભક્રિયા કરે, માર્ગાનુસારી આચાર પાળે, તેનાથી તેના આત્મામાં નિર્મળતા પેદા થાય, તેનો આત્મા અધ્યાત્મમાં આગળ વધે, તો તટસ્થને તેનો વાંધો ન હોઈ શકે.. ૧. શબ્દભેદ ઝઘડો કિસ્યોજી ? પરમારથ જો એક; કહો ગંગા કહો સુરનદીજી, વસ્તુ ફિરે નહિ છેક. મન9 ૨૧. (આઠ યોગદૃષ્ટિની સ્વાધ્યાય, ઢાળ-૪) For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ભાવતીર્થ-અનુષ્ઠાન અનાર્યધર્મો અને આર્યધર્મોના લક્ષ્યબિંદુમાં પાયાનો તફાવત : સભા : અનાર્યધર્મમાં આવું ધર્મઅનુષ્ઠાન ખરું ? સાહેબજી : ત્યાં તો સૌથી મોટું શિર્ષાસન એ છે કે તે ધર્મો અનુયાયીની પાપબુદ્ધિ પોષવા જ ધર્મની પ્રેરણા આપે છે. અહીં જૈનોમાં પણ એવો વર્ગ છે કે તેને આસક્તિઓ પોષવાના સાધન તરીકે જ ધર્મ ફાવે, એટલે તે પણ તેમાં ભળે. જમ્યો છે આર્યદેશમાં, પણ માનસ અનાર્યનું છે. જે ધર્મક્રિયા કરે તે પાપને પોષવા જ કરે. ધર્મની વાત કે આચરણ કરે પણ મૂળમાં અધર્મ રહેલો હોય. ગુંડો વધારે ગુંડાગીરી કરવા વિશ્વાસ જમાવવાના સાધન તરીકે સત્ય બોલે, તો તે સચ્ચાઈ છે ? વ્યવહારમાં પણ તેનાં વખાણ ન થાય; કારણ કે સત્યનો ઉપયોગ અસત્ય માટે કરે છે. તેમ ભારત બહારના અનાર્ય ધર્મોનું લક્ષ્યબિંદુ જ ખોટું છે. વાસના-વિકારોને વધારે પુષ્ટ કરવા હોય, ખૂબ બહેકાવવા હોય, અધિક અને અધિક ભોગો દ્વારા તૃપ્તિ-આનંદ માણવો હોય, જે માટે માનવભવમાં સામગ્રી ઓછી મળે છે, અને વિપુલ પ્રમાણમાં ભોગ-સામગ્રી જોઈતી હોય, તો ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ અનુસરવો રહ્યો. એમના ધર્મનું માળખું વાંચીએ તો થાય કે આમાં આત્માના દોષોને મૂળમાંથી તોડવાની ક્યાંય વાત જ નથી, ઊલટું દોષોને પોષવાની જ વાત છે. જે ધર્મ તમારા આત્મામાં રહેલા અધર્મને મજબૂત કરવાનું સાધન બને, તે ધર્મનાં વખાણ શું કરવાં ? તે તો એક ઝાટકે જ સાચા ધર્મની વ્યાખ્યામાં ઊડી જવાના. ખ્રિસ્તીના પાદરીઓ આજીવન અણિશુદ્ધ બ્રહ્મચર્ય પાળે, તોપણ અમે કહીએ કે તેની ફૂટી બદામ જેટલી કિંમત નથી; કેમ કે બ્રહ્મચર્ય જ એટલા માટે પાળે છે કે સ્વર્ગમાં સારી અપ્સરાઓના ભોગો મળે; વિકારો વધારવા જ બ્રહ્મચર્ય સાધન તરીકે પાળે છે. આવા ધર્મનાં વખાણ કઈ રીતે કરવો ? અનાર્ય ધર્મોમાં કોઈ કસ નથી. અરે ! તેમના સ્થાપકોને જ ધર્મનું લક્ષ્ય શું હોવું ઘટે તેની જ ખબર ન હતી. ધર્મ દ્વારા આત્મામાંથી દોષો કાઢવા છે કે વધારવા છે ? ગુણો પોષવા છે કે અંતે નાશ કરવા છે? તે સ્પષ્ટ જોઈએ. તમે પણ મંદિરમાં જઈ, માત્ર માનતાલક્ષી ધર્મ કરો, તો તમે પણ અનાર્યના ભાઈ જેવા છો. આર્યધર્મોમાં જેટલાં પણ શુભઅનુષ્ઠાન છે, જેમાં ગુણકારિતા સંગત થાય છે, તેને ધર્મઅનુષ્ઠાન १. ननु द्रव्याज्ञापि सिद्धान्तोदितक्रियाकरणं विनापि कथं परेषां स्यात्? इत्यत आहमग्गाणुसारिभावो आणाए लक्खणं मुणेयव्वं । किरिया तस्स ण णियया पडिबंधे वा वि उवगारे।।१६ ।। क्रिया स्वसमयपरसमयोदिताचाररूपा, तस्य मार्गानुसारिभावस्य, उपकारे प्रतिबन्धे वा न नियता, स्वसमयोदितक्रियाकृतमुपकारं विनापि मेघकुमारजीवहस्त्यादीनां तथाभव्यत्वपरिपाकाहिताऽनुकम्पादिमहिम्ना मार्गानुसारित्वसिद्धेः, परसमयक्रियायां च सत्यामपि समुल्लसितयोगदृष्टिमहिम्नां पतञ्जल्यादीनां मार्गानुसारित्वाप्रतिघातात्। (ઘર્ષપરીક્ષા, શ્નો-૨૬, મૂત્ત-રીક્ષા) * यद्वा गुणनः शब्दार्थतस्तुल्ये तत्त्वेऽहिंसादीनां संज्ञाभेदेनाकरणनियममहाव्रतादिस्वपरिभाषाभेदेनागमेषु पातंजलजैनादिशास्त्रेष्वन्यथादृष्टिः पुरुषो यतो भवति स दृष्टिसंमोहः। 'महाव्रतादिप्रतिपादको मदीयागमः समीचीनो For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ભાવતીર્થ-અનુષ્ઠાન જ કહેવાય. તેમાં વિરોધ કે વાંધો ઉઠાવાય જ નહીં. જેમ કે પાંચ મહાવ્રત, જેને પતંજલિ મહર્ષિએ અહિંસાયમ, સત્યયમ, અચૌર્યયમ, બ્રહ્મચર્યયમ અને અપરિગ્રહયમરૂપે વર્ણન કર્યા તો તેમાં વાંધો શું ઉઠાવાય ? જ્યાં મતભેદ નથી, ત્યાં માત્ર એ લોકોએ અનુષ્ઠાન કહ્યું, તેથી નકારાય નહીં. જે શુભક્રિયા બતાવી તેમાં શુભભાવ જગાડવાની તાકાત હોય તો તેને અધર્મઅનુષ્ઠાન ન જ કહેવાય. જે આવાં અનુષ્ઠાનોને વખોડે છે, તે ભગવાનના ઉપદેશને વખોડે છે. ત્યાં પણ કોઈ ચોવિહારો ઉપવાસ આત્માના લક્ષથી કરે તો વખાણવા લાયક છે. સભા : મોક્ષની ઇચ્છાથી યજ્ઞ-યાગ કરે તો ? સાહેબજી : તેમના શાસ્ત્રમાં જ લખ્યું કે મુમુક્ષુએ યજ્ઞ-યાગ કરવા નહીં, તે તો સ્વર્ગની ઇચ્છાવાળાએ જ કરવા. સભા : ત્યાં જ્ઞાનયજ્ઞ કહ્યો છે ને ? સાહેબજી : જ્ઞાનયજ્ઞ તો ભાવયજ્ઞ છે. તે તો આપણે ત્યાં પણ કહ્યો છે. અત્યારે હિંસક યજ્ઞની વાત ચાલે છે. ભાવયજ્ઞ તો ઉભયસંમત અનુષ્ઠાન થયું. હિંસક યજ્ઞ તો આપણને રતીભાર માન્ય નથી. તે તો ધર્મના નામે ફેલાવવામાં આવેલું અધર્મનું અનુષ્ઠાન છે. આચાર્યોએ કડક ટીકા કરી છે. કહ્યું છે કે તમે આવાં અનુષ્ઠાનો બતાવીને દુનિયાને છેતરો છો. ધર્મના નામથી ધર્મના લૂંટારા છો. ટૂંકમાં શુભભાવપોષક જ અન્યધર્મનાં અનુષ્ઠાનો આપણને માન્ય છે. (૩) મિશ્રઅનુષ્ઠાન : અમુક અનુષ્ઠાનો એવાં છે કે જેમાં ભેળસેળ છે. તે અનુષ્ઠાનો આખાં ને આખાં મંજૂર ન થાય. દા.ત. કમઠ તાપસ પંચાગ્નિતપ કરે છે, તે તપ-ત્યાગ-સંયમનું અનુષ્ઠાન છે. ચોવિહારો ઉપવાસ કરી પાંચ દિશામાં અગ્નિ પ્રગટાવી વચ્ચે પરમાત્માના ધ્યાનમાં લીન થઈને બેસવાનું. આ અનુષ્ઠાન કઠોર છે. તમે તો જોઈને જ ભાગી જાઓ. આવાં કઠોર અનુષ્ઠાન માટે પણ ऽकरणनियमादिप्रति-पादकोऽन्यागमो न समीचीन' इत्यस्य दुराग्रहत्वात्सर्वस्यापि सद्वचनस्य परसमयेऽपि स्वसमयानन्यत्वाद् । उक्तं चोपदेशपदे- "सव्वप्पवायमूलं दुवालसंगं जओ जिणक्खायं। रयणागरतुल्लं खलु तो सव्वं सुन्दरं तम्मीत्यन्यत्र વિતર:"IBIT. (ષોડશવ-૪, શ્નોવ-૨૨, ૩૫. યશોવિજયની વૃત્તિ ટા) ૧. હિંસા સત્યાસ્તે બ્રહ્મપરિપ્રદા યHT: ાર-રૂપી શીવસંતોષતા:સ્વાધ્યાયેશ્વરપ્રણિધાનનિ નિયHI: પાર-રૂા. (પતઝત્ર યોગદર્શન અધ્યાય-૨, સૂત્ર-૨૦, ૨૨) २. तथा मुक्त्यर्थमज्ञानवृतचेतसः पञ्चाग्नितपोऽनुष्ठानादिकेषु प्राण्युपमईकारिषु प्रवर्त्तमानाः कर्माददते, (आचारांगसूत्र प्रथम श्रुतस्कंध शस्त्रपरिज्ञाअध्ययन, उद्देशक-१, सूत्र-११ टीका) * तथा मुक्त्यर्थमज्ञानावृत्तचेतसः पञ्चाग्नितपोऽनुष्ठानादिषु प्राण्युपमर्दकादिषु प्रवर्त्तमानाः कर्माददते। (ત્તિનાશતા જ્ઞો-દર, ટીવા) For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ભાવતીર્થ-અનુષ્ઠાન કહેવું પડે કે આમાં રહેલ ધ્યાન, ઉપવાસ વગેરે શુદ્ધ લક્ષ્યથી મંજૂર છે, પરંતુ આજુબાજુ આગ લગાડીને ધૂણી ધખાવવારૂપ હિંસાની પ્રવૃત્તિ, તે કાંઈ ધર્મ નથી. આ મિશ્ર અનુષ્ઠાન છે. સભા : લક્ષ્ય મોક્ષનું છે ? સાહેબજી : હા, કોઈ મોક્ષના લક્ષ્યથી કરે તો પણ આખું અનુષ્ઠાન શુભભાવપોષક નથી. આગ એ તો મહાશસ્ત્ર છે. પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી મહારાજાએ આચારાંગસૂત્રમાં કહ્યું છે કે આ જગતમાં અગ્નિ જેવું કોઈ શસ્ત્ર નથી. તેની ઉત્પત્તિમાં પૃથ્વીકાય આદિ છએ પ્રકારના જીવોની હિંસા છે. સભા : આપણે ત્યાં ૧૦૮ દીવાની આરતી કરે છે ને ? સાહેબજી : તે ભક્તિરૂપે શ્રાવક કરે છે, સાધુ નથી કરતા. શ્રાવક હિંસામાં બેઠેલ છે. જે પાપ તેના જીવનમાં routine (રોજિંદું) છે, તે પાપથી થતો ધર્મ તેના માટે કર્તવ્ય છે, અમે તેને પૂર્ણ ધર્મ નથી કહેતા. શ્રાવકના બધા આચાર, અનુષ્ઠાનરૂપ ક્રિયાઓ ધર્માધર્મરૂપ જ છે. તેથી જ શ્રાવક માટે શાસ્ત્રમાં વિરતાવિરત શબ્દ વાપર્યો છે. તમે ઇચ્છામિ પડિક્કમિઉં સૂત્ર'માં પણ બોલો છો, “ચરિત્તાચરિત્તે.' અર્થાત્ શ્રાવકના જીવનમાં ચારિત્ર અને અચારિત્ર ભેગાં જ હોય છે. પુણિયો શ્રાવક સામાયિક કરતો હોય ત્યારે પણ તે અધર્મ સાથે ધર્મમાં બેઠો છે, એમ જ કહીએ છીએ. એકલો ધર્મ સ્વીકારે તેની પાસે આરતી ઉતરાવીએ જ નહીં. સભા ઃ તો શ્રાવકનો ધર્મ ભેળસેળિયો છે ? સાહેબજી : ના, ભેળસેળિયો ત્યારે કહેવાય કે આપનાર ચોખ્ખો માલ કહીને છેતરપીંડીપૂર્વક આપે તો. અહીં તો ચોખી વાત જ છે કે દેશવિરતિધર્મ છે. આપતી વખતે જ અંશથી અધર્મના ત્યાગરૂપ અનુષ્ઠાન છે, તેમ કહીને સ્પષ્ટતાપૂર્વક અપાય છે. દેશવિરતિ શબ્દનો અર્થ જ દેશરૂપ અંશથી અધર્મ કે પાપનો ત્યાગ છે. ભગવાને શ્રાવકને ક્યારેય તે એકલો ધર્મ કરે છે તેવું કહ્યું નથી. સંપૂર્ણ અધર્મ છોડી શકતા નથી, તો થોડા અધર્મના ત્યાગરૂપ ધર્મ દર્શાવું છું, તે પણ નહિ સ્વીકારો તો ચોવીસે કલાક માત્ર અધર્મમાં રહીને મરી જશો. પાપથી પૂર્ણ બચાવ શક્ય ન હોય તેને માટે પણ અંશથી બચાવનો આ માર્ગ છે. આરતીમાં દીવો તો ભગવાનની ભક્તિ માટે સળગાવો છો, જ્યારે પંચાગ્નિતપમાં અગ્નિ હોળીરૂપે કોના માટે સળગાવવાનો છે ? સભા ઃ કાયક્લેશ માટે. સાહેબજી : માત્ર કાયક્લેશ ધર્મ હોય તો આંગળી પર ખીલી ઠોકે, ભીંત સાથે માથું १. स बेमि-संति पाणा पुढवीनिस्सिया तणणिस्सिया पत्तणिस्सिया कट्ठनिस्सिया गोमयणिस्सिया कयवर-णिस्सिया, संति संपातिमा पाणा आहच्च संपयंति, अगणिं च खलु पुट्ठा एगे संघायमावज्जंति, जे तत्थ संघायमावज्जति ते तत्थ परियावज्जति, जे तत्थ परियावज्जति ते तत्थ उद्दायंति। (सू० ३८) (आचारांगसूत्र प्रथम श्रुतस्कंध शस्त्रपरिज्ञाअध्ययन, उद्देशक-४, सूत्र-३८, मूल) For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ભાવતીર્થ-અનુષ્ઠાન અથડાવે, બેઠાં-બેઠાં ગાલ પર તમાચા મારે; જંગલી જેવો કાયક્લેશ ન ચાલે. જે ગુણપોષક કાયક્લેશ ન હોય તેવા કાયક્લેશને ધર્મ કહેવાય નહિ. તેને ધર્મ કહેવો તે જ મિથ્યાત્વ છે. ઉનાળામાં અગ્નિ સળગાવીને તાપણું કરવું તે કાયાને કષ્ટદાયક છે, પરંતુ આત્માના જયણા આદિ કોઈ ગુણોનું પોષક નથી, ઊલટું ઘાતક છે. વળી સંન્યાસી તો સંપૂર્ણ નિષ્પાપ આચરણ કરનાર હોય; કારણ કે જેણે સાંસારિક પાપક્રિયાઓનો ત્યાગ કર્યો છે તેને આવી હિંસક ક્રિયાઓ કરવાની આવશ્યકતા નથી. સભા : એક દીવાથી પણ આરતી થાય, તો ૧૦૮ દીવાની આરતીનું શું કામ ? સાહેબજી : અરે ! ભગવાનને તો એક દીવાની પણ જરૂર નથી. ભગવાન અંધારામાં છે માટે દીવો કરવાનો છે કે તમે અંધારામાં છો માટે દીવો કરવાનો છે ? બાહ્ય દીવા તો અંદરના ભાવઅંધકારને દૂર કરવા પ્રતીક સમાન છે. આરંભ-સમારંભમાં બેઠેલા ગૃહસ્થને જયણાપૂર્વક દીવો કરવાથી ભક્તિના શુભભાવોની વૃદ્ધિ થતી હોય તો જ એક દીવો પણ કરવો સાર્થક ગણાય. એક દીવો કરવો લાભકારી મંજૂર હોય તો ૧૦૮થી અધિક લાભ સ્વીકારવામાં વાંધો નહીં આવે. સભા : આરતી ઉતારીને અગ્નિકાયના જીવોની વધારે હિંસા કરીને વધારે પાપ શું કામ બાંધવું ? સાહેબજીઃ તમારી વાત એવી છે કે અમે રસોઈ કરીને રોજ જમીએ છીએ; જોકે રસોઈ કરવી તે હિંસારૂપ પાપક્રિયા છે, તેથી સાધર્મિકને ક્યારે પણ જમાડવા નહીં; કેમ કે ધર્મ માટે વધારે હિંસા કરાય નહિ. ભૂખ લાગે અને ભોજનનો સમય થાય ત્યારે પોતે ગરમાગરમ જમવાનું, પરંતુ સાધર્મિકને જમાડવાનું આવે ત્યારે કહેવાનું કે ધર્મના નામથી પાપ કરાય નહિ. એક સાધર્મિકને જમાડવામાં છકાયના અસંખ્ય જીવોની વધારે હિંસા કરવી પડે, જે કરવાથી નવું પાપ બંધાય. તેથી તે કરવું નથી. હકીકતમાં ભગવાનની આજ્ઞા તમારે બારે મહિના સાધર્મિક ભક્તિ કરવાની છે. શક્તિઅનુસાર ભક્તિ કરીને પછી જ ભોજન લેવાનું છે. આ તો તમે પેટભરા છો, એટલે એમ ને એમ જમી લો છો. તમારા વિચાર પ્રમાણે તો ભગવાનની આજ્ઞા પાળવાની રહેતી નથી; કારણ કે તમે વિચારો છો કે હું મારા માટે પાપ કરું પણ બીજા માટે શું કામ કરું ? તમારી સુખ-સગવડ ખાતર આલીશાન બંગલો બાંધો, પરંતુ ઉપાશ્રય બનાવવાની વાત આવે ત્યારે કહેવાનું કે આટલું તો બાંધકામની હિંસા દ્વારા પાપ કર્યું, હવે ઉપાશ્રય માટે બીજું પાપ ક્યાં કરું ? આવું વિચારશો તો તમારે શ્રાવક યોગ્ય ભક્તિનાં કાર્યો જ બંધ કરવામાં આવશે. તેથી આ વજૂદ વગરની દલીલ છે. હકીકતમાં પાપમાં બેઠેલા પાપથી થતો ધર્મ નહિ કરે તો બાવાજી થઈ જશે. તેને માટે કોઈ ધર્મ રહેશે જ નહિ; કેમ કે તે સંપૂર્ણ નિષ્પાપ ધર્મ કરી શકતો નથી, અને જે કરી શકે તેવો આરંભયુક્ત ધર્મ તેને કરવો નથી. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧૩૯ અહીં તો એ વાત છે કે જે ક્રિયા શુભભાવ પેદા કરી શકે તેમ નથી તેવી હિંસાદિ ક્રિયા, જો ધર્મઅનુષ્ઠાનમાં ભળી ગયેલ હોય તો તેને ભેળસેળ કહેવી પડે. જૈનશાસનના અનુષ્ઠાનમાં આવું મિશ્રણ નહીં મળે, તે ખૂબી સમજવા જેવી છે. પંચાગ્નિતપમાં પણ ચોવિહાર ઉપવાસ કરે તે ધર્મક્રિયા જ છે; કારણ કે ઉપવાસથી આસક્તિ પર કાપ આવે. અન્ન એ એક પ્રકારનું વિકારને પોષવાનું સાધન છે. તેમાં પણ જેટલું વિગઈઓ, મસાલા આદિથી વધારે સંસ્કારિત કરેલું હોય એટલું વધારે વિકારપોષક થાય. તેનો ત્યાગ કરાવનાર હોવાથી ઉપવાસ વિકારવાસનાને તોડવાનું સાધન છે. વળી ઉપવાસમાં ભગવાનનું ધ્યાન કરે, આત્માનું અવલંબન લે, શુભ જાપ-ચિંતન કરે, તે બધી ધર્મક્રિયા જ છે; પરંતુ ચારે બાજુ અગ્નિની હોળી સળગાવી બેસવું તે માત્ર અજ્ઞાન-કાયાકષ્ટ સિવાય બીજા કોઈ ગુણને પોષતું નથી. આગ તો કેટલાય જીવોનો કચ્ચરઘાણ કરે. અરે ! અડફેટમાં આવે તો માનવને પણ મારી નાંખે. આગ માટે શાસ્ત્રમાં સર્વભક્ષી શબ્દ વાપર્યો છે. આખા ને આખા નગરને આગ ભરખી જાય, જંગલમાં આગ લાગે તો જંગલને ભરખી જાય. તે મહાહિંસક શસ્ત્ર છે. અરે ! ભક્તિ માટે પાપમાં રહેલા ગૃહસ્થ પણ દીવો પ્રગટાવવો હોય તો જયણાપૂર્વક કરવાની આજ્ઞા છે. વળી, પૂર્ણધર્મમાં આવેલ સાધુને તેની જરૂર નથી. ત્યાં સંપૂર્ણ હિંસા ત્યાગીને બેઠેલા સંન્યાસીને આ ક્રિયા બતાવી છે, તેથી ધર્મના નામે અધર્મનું મિશ્રણ છે. સભા : કર્મની ઉદીરણા માટે કાયાકષ્ટ સહન કરીએ તો ? સાહેબજીઃ તે પણ બીજા જીવોને ઘાતક ન હોવું જોઈએ, વળી, ગુણપોષક હોવું જોઈએ. જે ગુણપોષક ન હોય તેવા કાયાકષ્ટને ધર્મ સ્વીકારીએ તો શરીર પર બેઠા-બેઠા ઉઝરડા પાડવા, ચિંટીયા ભરવા, હાથ-પગ પછાડવા તે પણ ધર્મ કહેવાશે. સહન કરવાની બુદ્ધિથી પણ દેહ-ઇન્દ્રિયોને ઉપઘાત થાય અને કોઈ ગુણની વૃદ્ધિ ન થાય, તેવા કાયાકષ્ટને આત્મહિંસારૂપે પણ પાપ જ કહ્યું છે, તે ધર્મઅનુષ્ઠાન તરીકે જૈનધર્મે કહ્યું નથી. સભા : પરિષહ ઊભા કરવાના છે. સાહેબજી : બાવીસ પરિષદમાં ઇન્દ્રિયોને, શરીરને કારણ વિના ત્રાસ આપવો કે આપઘાત કરવો તેવી પ્રેરણા નથી. હા, ૨૨ પરિષદમાંથી ૨૦ પરિષહો શક્તિસંપન્ને સામે ચાલીને ઊભા કરીને સહન કરવાના છે; પરંતુ તે માત્ર કષ્ટદાયક ક્રિયા નથી, પણ ગુણપોષક ક્રિયા છે. તેથી શુભક્રિયા-ધર્મઅનુષ્ઠાન છે. સભા : મચ્છર કરડે તો ક્યો ગુણ વિકસે ? સાહેબજી : મચ્છરને ન ઉડાડવામાં તે જીવને ભોજનમાં અંતરાય ન કરવારૂપ અહિંસાનું પાલન થાય છે. મચ્છર ભૂખ્યો છે. ધારો કે તમે ભૂખ્યા ડાંસ જેવા જમવા બેઠા હો, અને ત્યારે જ કોઈ તમને તરછોડીને ઉઠાડે તો તમને કેવું દુઃખ થાય ? તેવું જ વર્તન તમે ખાવા માટે વલખા મારતાં મચ્છર પ્રત્યે કરો છો, જે તેને દુઃખ આપવા દ્વારા પાપનું કારણ છે. તેના બદલે For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪) ભાવતીર્થ-અનુષ્ઠાન મચ્છર કરડે ત્યારે શાંતિથી સહન કરો તો દયા, ઉદારતા, સહિષ્ણુતા, નિર્મમત્વ આદિ અનેક ગુણો કેળવાય છે. જૈનશાસનમાં ક્યારેય એવું કષ્ટ નહિ બતાવે કે જે વેઠો છતાં તમારા ગુણો ન વિકસે. સભા : લોચમાં કયા ગુણો પોષાય છે ? સાહેબજી : લોચમાં બ્રહ્મચર્ય ગુણ પોષાય છે. જેમ શરીરશાસ્ત્રની દૃષ્ટિએ શિર્ષાસનમાં blood circulation reverseમાં થાય છે, જેથી શરીરનું સત્ત્વ ઊર્ધ્વગામી બને છે; તેથી આયુર્વેદમાં પણ શિર્ષાસનને એક ઉત્તમ આસન તરીકે સ્વીકાર્યું છે. તેમ લોચમાં તેના કરતાં કઈ ગણું રક્તનું સંચરણ મસ્તિષ્ક તરફ ઊર્ધ્વગામી થાય છે. તેથી લોચ એ બ્રહ્મચર્યની પુષ્ટિનું ઉત્તમ કારણ છે. ઉપરાંત અહિંસાનો આચાર પાળવા પણ લોચ સાધન છે. અસ્ત્રા દ્વારા મસ્તક મુંડન કરવામાં વાળમાં રહેલા જીવજંતુ કપાઈ જાય, હજામ પણ આગળ-પાછળ હિંસાઓ કરે, જે બધાનો પરિહાર લોચમાં છે. જૈનશાસનની દરેક ક્રિયામાં ગુણનું પોષણ હોય જ છે. અહીં તરંગ-તુક્કાથી કોઈ ક્રિયા બતાવી નથી. તમામ ક્રિયાઓમાં શુભભાવપોષતા જોઈએ જ. અનુષ્ઠાનમાત્ર ગુણપોષક હોવું જોઈએ. તે ન હોય તો, માત્ર જૈનધર્મના અનુષ્ઠાનનો કે અન્યધર્મના અનુષ્ઠાનનો સિક્કો ન ચાલે. જે ક્રિયામાં ગુણવૃદ્ધિ, ગુણપોષકતા, ગુણની સુરક્ષાનો આચાર નથી, તે ક્રિયાને ધર્મ કહેવાય જ નહીં. ગમે તે અનુષ્ઠાનને તારક તીર્થ સ્વીકારવાનું નથી. અનુષ્ઠાનને અજોડ ભાવતીર્થ બતાવ્યું તે તેની તારકતાના આધારે છે. જેમાં તારકતા જીવંત છે તે જ ભાવતીર્થ છે. આવાં ગુણપોષક ધર્મઅનુષ્ઠાનોને જોતાં અહોભાવ-બહુમાન થવું જોઈએ. For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - અનુષ્ઠાન ૧૪૧ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । મવિWિor, Joi લિMIf AqGOIi Ii. (સતત પ્રgo સ્નો-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ભાવનું સાધન અનુરૂપ ક્રિયાનું સેવન એ ભાવોત્પત્તિનું સાધન : આ ધર્મતીર્થની ઉપાસનાનું ફળ મોક્ષ છે. તે મોક્ષ જેને મેળવવો હોય તેણે પાંચે ભાવતીર્થનું શરણું સ્વીકારી ઉપાસના કરવી જોઈએ. શ્રેષ્ઠ ગીતાર્થ ગુરુ, શ્રેષ્ઠ શાસ્ત્રો, ચતુર્વિધ શ્રીસંઘ આદિનું આલંબન મળે, પરંતુ આત્મા ગુણોથી વાસિત ન થાય તો તરે નહિ. આત્માને ગુણથી વાસિત કરવા ધર્મઅનુષ્ઠાનમય પુરુષાર્થ અનિવાર્ય છે. જે જીવ સદનુષ્ઠાનમાં પુરુષાર્થ કરવા તૈયાર નથી તેને ગુણ પ્રગટવા દુષ્કર છે. ગુણમય ભાવને ક્રિયા સાથે જોડાણ છે. જેવી ક્રિયા કરો તેવા ભાવ પ્રગટવા સુગમ છે. ભાવ પેદા કરવા માટે અનુરૂપ ક્રિયાની અનિવાર્યતાનો સારામાં સારો દાખલો આ તમારા actor-actress (અભિનેતા-અભિનેત્રીઓ) છે. તેઓ પોતે પણ જાણે છે કે હું જે પાઠ ભજવું છું તે માત્ર વ્યવસાય છે. ખરેખર જીવનમાં મારે તેની સાથે લેવા-દેવા નથી. ફિલ્મમાં જે પાત્ર મળ્યું તેનો તેણે અભિનય જ કરવાનો છે. વાસ્તવિક જીવનમાં તેને ઓતપ્રોત નથી કરવાનો. ખાલી શુટીંગ પૂરતો જ દેખાવ કરવાનો છે. છતાં કૃત્રિમ દેખાવ પણ તાદશ કરવો હોય તો તે માટે practiceરૂપે અનેકવાર તે ક્રિયા કરવી પડે છે. વળી તે પણ ભાવને અનુરૂપ. કરુણ દશ્ય ઉપજાવવું હોય તો actressને કરુણતાની ભાવના જગાડે એવી ક્રિયા rehersalમાં અનેકવાર કરવી પડે છે. જો કૃત્રિમ ભાવ જગાડવા પણ આટલી બધી ક્રિયાની અનિવાર્યતા હોય તો સાચો ભાવ જગાડવા ક્રિયા કેટલી જરૂરી હશે ? કૃત્રિમ ભાવ અભિવ્યક્ત કરવા માટે પણ એક જ ક્રિયાનું વારંવાર સેવન કરવું પડે છે, પુનઃ પુનઃ ક્રિયાનું સેવન કરીને તે ભાવથી કૃત્રિમ રીતે ભાવિત થવું પડે છે, તો સાચા ભાવ માટે ભાવને અનુરૂપ ક્રિયાનિષ્ઠ જીવન અત્યંત અનિવાર્ય જ છે. "દરેક ક્રિયા સાથે અનુરૂપ ભાવો જોડાયેલા છે ? દરેક ભાવ સાથે ચોક્કસ પ્રકારની ક્રિયા જોડાયેલી છે. કામ, ક્રોધ, હાસ્ય, શૃંગાર, કઠોરતા, १. अथ कस्माद्वन्दनायां मुद्राविन्यासादिरात्यन्तिकप्रयत्नो विधीयत इत्याहखाओवसमिगभावे दढजत्तकयं सुहं अणुट्ठाणं। परिवडियं पि हु जायइ पुणो वि तब्भावबुड्डिकरं ।।२४।। व्याख्या-क्षायोपशमिकभावे मिथ्यात्वमोहनीयादिकर्मविगमविशेषविहितात्मपरिणामे सति न तु लाभार्थित्वलक्षणोदयिकभावे। For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧૪૨ દીનતા આદિ દરેક ભાવ ચોક્કસ પ્રકારની ક્રિયા માંગે છે. આ સાંસારિક અશુભભાવો છે. તે કરવાની અમારી પ્રેરણા નથી; પરંતુ તે તે ભાવને અનુરૂપ જુદી જુદી સાંસારિક ક્રિયાઓ ચોક્કસ હોય છે. ક્રોધ સાથે ભવાં ઊંચાં કરી, આંખો લાલઘૂમ કરી, ઉશ્કેરાટ સાથે બોલવાની ક્રિયા સંકળાયેલી છે. તો હાસ્ય વખતે મુખ કે શરીરના હાવ-ભાવરૂપ ક્રિયાઓ જુદી-જુદી હોય છે. કામશાસ્ત્રમાં ૮૪ પ્રકારનાં આસન બતાડ્યાં છે. વળી કહ્યું કે આ આસનોમાં વ્યક્તિને કામનો ભાવ જગાડવાની તાકાત છે. હકીકતમાં તે શરીરની posture (અંગસ્થિતિરૂપ) ક્રિયા જ છે; છતાં, તેનો મનના પરિણામ-ભાવ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. અરે માત્ર ટટ્ટાર બેસવાની ક્રિયાથી મનમાં સ્ફૂર્તિનો અનુભવ થશે, જ્યારે આરામદાયક postureમાં બેસવાથી તરત જ આળસ કે બગાસાં આવવાનાં ચાલુ થઈ જશે. શારીરિક ક્રિયાઓ મનોભાવોને પ્રગટાવવાજાળવવા કે અભિવ્યક્ત કરવામાં સહાયક બને છે, તે સાંસારિક ક્રિયાઓથી પણ પુરવાર થાય છે. તે જ રીતે ધર્મના ભાવો પેદા કરવા તેને અનુરૂપ શુભ ક્રિયાઓ આવશ્યક બનવાની. તેથી જ જૈનશાસનમાં અનુષ્ઠાનોનું મહત્ત્વ અપાર છે. `શાસ્ત્રમાં કહ્યું છે કે અનેક જીવો પ્રારંભમાં ભાવ વિના ક્રિયા કરતાં કરતાં અભ્યાસથી ભાવ પેદા થયો અને અંતે ભાવવૃદ્ધિથી છેક મોક્ષે પહોંચી ગયા. તીર્થંકરકથિત એક-એક અનુષ્ઠાનની તારકશક્તિથી અનંતા તર્યા છે. જૈનશાસનમાં ક્રિયાઓના સ્વાભાવિક ગુણધર્મને ધ્યાનમાં લઈ ક્રિયાઓનું ધર્મઅનુષ્ઠાન, दृढयत्नकृतं परमादरविहितं । शुभं प्रशस्तं । अनुष्ठानमाचरणं चैत्यवन्दनादि । इह यत्तदिति विशेषो दृश्यः । प्रतिपतितमपि तथाविधकर्मदोषाद्भ्रष्टमपि, आस्तामप्रतिपतितम् । हुशब्दोऽवधारणार्थः । तत्प्रयोगश्च दर्शयिष्यते । जायत एव भवत्येव । पुनरपि भूयोऽपि । किंभूतं जायत इत्याह- यस्मिन् भावे क्षायोपशमिके वर्तमाने तच्छुभमनुष्ठानं विहितं तद्भावस्य तस्याध्यवसायस्य वृद्धिकरं वर्धनकारि तद्भाववृद्धिकरमतः शुभभावस्य मोक्षहेतोर्वृद्धिकरत्वाद्वन्दनायां प्रयत्नः संगत एवेति ગાથાર્થ:।।૨૪।। (પંચાણ પ્રરળ, પંચાશ-રૂ, શ્નો-૨૪, મૂલ-ટીવા) ૧. નુર્વાજ્ઞાપારતન્સેળ, દ્રવ્યરીક્ષાપ્રજ્ઞાવપિ વીર્યોખ઼ાસમાત્રાતા, વદવઃ પરમં પમ્।।૨૭।। (અધ્યાત્મસાર, અધિાર-૨) * 'इहरा वियत्ति' इतरथाऽन्यथा भावविशुद्धिव्यतिरेकेणेत्यर्थः । अपि चेति पुनः शब्दार्थः । बीजमिव बीजं हेतुर्भवतीति । द्रव्यतोऽपि सदनुष्ठानस्य प्रायो भावानुष्ठानकारणत्वात् । (પંચાશજ પ્રજા, પંચાશ-૨, શ્લો-રૂ॰, ટીજા) ૨. ય— તે ધ્યેયનાનાત્વમસ્તિ સંસાર(શય)ારણમ્। તત્રાપિ પરમાર્થોય, નિશ્ચયાયાવધાર્યતામ્।।૦૨૦।। વધ્નતિ માવે: संक्लिष्टेः, पापं पुण्यं तथेतरैः । आत्मा समाहितो ऽत्यन्तमौदासीन्येन मुच्यते । । १०२१ । । स्वभाव एव जीवस्य, यत् तथा परिणामभाग्। बध्यते पुण्यपापाभ्यां माध्यस्थात्तु विमुच्यते । । १०२२ ।। तत्र हिंसाद्यनुष्ठानाद्, भवन्ति भ्रमकारकात् । संक्लिष्टाश्चित्तकल्लोला, देहेऽपथ्याद् यथा गदाः । । १०२३ ।। तथा दयाद्यनुष्ठानाज्जायन्ते स्थैर्यकारकात् । प्रशस्ताश्चितकल्लोला, यथा पथ्यात् सुखासिकाः । । १०२४ ।। (વેરાવ્યાત્વતતા, સ્તવળ-૧) For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧૪૩ અધર્મઅનુષ્ઠાન તરીકે વર્ગીકરણ કરાય છે. ક્રિયાઓના આ વિભાગ કોઈ વ્યક્તિનિર્મિત નથી. ખાદ્યપદાર્થમાં પથ્યાપથ્યના સ્વાભાવિક ગુણધર્મોની જેમ, ક્રિયાઓ પણ સ્વાભાવિક ગુણવત્તા ધરાવે છે; માત્ર તેમાં રહેલી ગુણપોષકતા કે દોષપોષકતા ઓળખાવી જોઈએ. સંપૂર્ણ ગુણપોષક અને અત્યંત નિર્દોષ પવિત્ર ક્રિયાઓ કેવી હોય, તે સામાન્ય જનને સ્વયં સ્ફરવી શક્ય ન બને; કારણ કે જીવસૃષ્ટિ પર મોહનું ગાઢ વર્ચસ્વ છે. પ્રત્યેક ભવમાં જીવે મોહપોષક અને મોહપ્રેરિત ક્રિયાઓ પુનઃ પુનઃ સેવી છે, તેથી તેવી ક્રિયાઓ ફુરવી સહેલી છે. સંસારી જીવોને કામક્રોધપોષક ક્રિયાઓ શીખવાડવી પડતી નથી, તેના ઉપદેશની પણ ખાસ જરૂર નથી; જ્યારે સર્વાગી ગુણપોષક અને આત્માના દોષોનો મૂળમાંથી ઉચ્છેદ કરવાનું સાધન બને તેવી શ્રેષ્ઠ ક્રિયાઓ, તીર્થકરોના ઉપદેશથી જ જગતમાં પ્રથમ પ્રવર્તે છે. તે ક્રિયાઓને ઓળખવા માત્રથી પણ શુદ્ધધર્મની રુચિરૂપ સમ્યગ્દર્શન પ્રગટે છે. આવી સંપૂર્ણ ગુણપોષક ક્રિયા તે તે ધર્મના પ્રણેતાઓને ફુરી નથી; છતાં તેમણે ઉપદેશેલી ક્રિયાઓમાં પણ જેટલો ગુણપોષકતાનો વિભાગ છે, તેને ધર્મઅનુષ્ઠાન તરીકે જૈનધર્મ માન્ય કરે છે. હા, જેમાં પ્રગટ હિંસા આદિ દોષોનું પોષણ હોય, તેવી અન્ય ધર્મની ક્રિયાને અધર્મ કહેતાં જૈનધર્મ ખચકાશે નહિ. વર્તમાનકાળમાં ક્રિયાઓ-અનુષ્ઠાનો પ્રત્યે લોકમાનસમાં એક alergy ઊભી થઈ છે, ક્રિયાકાંડને નિરર્થક કહી તેની વગોવણી પણ કરાય છે; પરંતુ સ્વભાવથી જ ગુણપોષક ક્રિયાઓની અરુચિ કે નિંદા તે ભાવતીર્થની આશાતનારૂપ છે. વળી, અમુકના મનમાં એવું બેસી ગયું છે કે જૈનધર્મ કાયાકષ્ટની સાધનાથી મોક્ષ દર્શાવે છે; પણ આ એક ભ્રમ છે. ગુણપોષકતા ન હોય તેવું એક પણ કાયાકષ્ટ આ શાસનમાં બતાવ્યું નથી. ખાલી દુઃખ વેઠવામાં કોઈ ધર્મ નથી. તેને તો શાસ્ત્ર અજ્ઞાનકષ્ટ કહ્યું છે, જે અકામનિર્જરાનું કારણ છે. અકામનિર્જરામાં દુઃખ વેઠવાથી પાપકર્મો ખપે છે. કર્મો જેટલાં ભોગવાય એટલાં તો અવશ્ય ખપે, સુખ ભોગવો તો પુણ્યકર્મ ખપે, દુઃખ ભોગવો તો પાપકર્મ ખપે. સીધો હિસાબ છે; કારણ કે સુખનું કારણ પુણ્યકર્મ છે, દુઃખનું કારણ પાપકર્મ છે. તમે જે ભોગવ્યું તેને અનુરૂપ કર્મ ઉદયમાં આવી અવશ્ય ક્ષય પામશે. તેથી જેમ જેમ દુઃખ ભોગવો તેમ તેમ સત્તામાંથી પાપકર્મ ઘટે. અને જેમ જેમ સુખ ભોગવો તેમ તેમ સત્તામાંથી પુણ્યકર્મ ખપે. બીજી બાજુ કોઈપણ જીવને દુઃખ આપવાનો કે પીડા કરવાનો ભાવ હોય તો નવું પાપકર્મ બંધાય. ‘તમારો આત્મા પણ સ્વતંત્ર જીવ છે. જેમ બીજા આત્માને દુઃખ આપવાનો ભાવ અશુભ પરિણામ છે, અને અશાતાવેદનીય આદિ પાપકર્મના બંધનું કારણ છે; તેમ તમારા આત્માને પણ દુઃખ કે પીડા આપવાનો ભાવ અશુભ બંધનું કારણ છે. તેથી જ જૈનશાસ્ત્રમાં આપઘાતને પણ સ્વહિંસા હોવાથી પાપનું કારણ કહેલ છે. જેમ બીજા જીવને १. "उस्सासं न निरंभइ, आभिग्गहिओ वि किमुय चेट्टाए? । सज्जमरणं णिरोहे, सुहुमुस्सासं तु जयणाए।।" न च मरणमविधिना प्रशस्यत इति, अर्थहानेः, शुभभावनाद्ययोगात्, स्वप्राणातिपातप्रसङ्गात्, तस्य चाविधिना निषेधात्। उक्तं च, "सव्वत्थ संजमं, संजमाओ अप्पाणमेव रक्खिज्जा। मुच्चइ अइवायाओ, पुणो विसोही न या विरई।।" कृतं प्रसंगेन। (નિતવિસ્તરા ટીવા) For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ભાવતીર્થ-અનુષ્ઠાન મારીએ તો હિંસા કહેવાય, તેમ પોતાના જીવને મારીએ તે પણ હિંસા કહેવાય. જો માત્ર કાયાકષ્ટ જ ધર્મરૂપ હોય તો આપઘાત કરનાર પ્રાણત્યાગ સુધીનું કાયાકષ્ટ ભોગવે છે, પરંતુ આપઘાતથી કોઈ ધર્મ થતો નથી. ઊલટું અશુભ ભાવથી કરેલા આપઘાતને દુર્ગતિના જોખમવાળો કહ્યો છે. ટૂંકમાં, ખાલી સમજણ વિના ગમે તેમ જંગલીની જેમ દુઃખ વેઠવાથી સાચો ધર્મ કે ધર્માનુષ્ઠાન થતું નથી, તેવી ક્રિયાઓ જૈનધર્મમાં ઉપદેશેલી જ નથી. જૈનધર્મ તો શુભ પરિણામ અને આત્માના ગુણોનો વિકાસ થાય તેવી ક્રિયાઓને જ ધર્મ તરીકે પસંદ કરશે. અનશન આપઘાત નથી, જિનાજ્ઞા મુજબ અનશન લાખો ગુણપોષક ધર્માનુષ્ઠાન છે ? સભા : સંથારો કરે છે તેમાં આત્માને દુઃખ કે આપઘાત નથી ? સાહેબજીઃ ના, તે ધર્માનુષ્ઠાન છે, આપઘાત નથી. અનશન અને આપઘાત વચ્ચે જમીનઆસમાનનો તફાવત છે. 'જિનાજ્ઞા મુજબનું અનશન શ્રેષ્ઠ અનુષ્ઠાન છે, મહા નિર્જરાનું કારણ છે. આપઘાત અને અનશનના ઉદ્દેશો જ જુદા છે. દુઃખથી ડરેલ, જીવન પ્રત્યે હતાશ થયેલ, નિઃસાત્ત્વિક માણસ આપઘાતનો વિચાર કરે છે. વળી આપઘાતની પ્રક્રિયા પણ મોટે ભાગે હિંસક હોય છે, જેમાં બીજા જીવોનો પણ કચ્ચરઘાણ નીકળવાની સંભાવના છે. દા. ત. આગ લગાડીને બળી મર્યા, અથવા ઉપરથી ભૂસકો મારી નીચે પડ્યા. તેમાં કોઈ હડફેટમાં આવી જાય તો પંચેન્દ્રિયની પણ હિંસા શક્ય છે, જ્યારે અનશનમાં કોઈને બિનજરૂરી ત્રાસ ન થાય તે રીતે સમાધિપૂર્વક સ્વેચ્છાએ દેહત્યાગ કરવાનો હોય છે. આ કાળમાં સત્ત્વ ઓછું હોવાથી અનશન કરવાની ના પાડી છે, પણ પૂર્વમાં મહાપુરુષોએ અનશન કર્યાના દાખલા છે. શાસ્ત્રમાં તેને આપઘાત નથી કહ્યો, પરંતુ મહાન ધર્માનુષ્ઠાન કહ્યું છે. અનશનને કર્મનિર્જરાની ક્રિયા કહી, જ્યારે આપઘાતને પાપની ક્રિયા કહી; કારણ કે અનશન ગુણપોષક છે, જ્યારે આપઘાત દોષપોષક છે. સાધકે જ્યાં સુધી દેહ સાધના માટે ઉપયોગી હોય ત્યાં સુધી મન-વચન-કાયાની શક્તિનો ઉપયોગ કરીને આરાધનાના અસંખ્ય યોગો સાધવાના છે; પણ જ્યારે દેહ સાધના માટે નકામો બને અથવા આકસ્મિક મોત આવી ચડે ત્યારે અનશન કરવાની વિધિ છે. આવા સંયોગોમાં મૃત્યુ તો વહેલું મોડું નિશ્ચિત જ છે, તો ગમે તેમ કરવા કરતાં સ્વેચ્છાએ સમાધિના શુભ પરિણામપૂર્વક દેહનો ત્યાગ કરવો એ ધર્મ છે. જ્યારે મોત નક્કી હોય કે દેહ નિરુપયોગી બન્યો હોય ત્યારે સાધકે અનશન કરવાની આજ્ઞા છે. અનશનમાં વાસ્તવિક રીતે જીવતે જીવતાં દેહનો ત્યાગ છે. જેમ તમારે ઘરમાં પણ સામાયિક કરવું હોય તો ઘરને વોસિરાવીને સામાયિક કરવાનું છે, તેમ દેહમાં રહેવા છતાં અનશનમાં દેહને વોસિરાવી દેવાનો છે. તેથી દેહ છતાં १. इक्कं पंडियमरणं, छिंदइ जाई सयाइं बहुआई। इक्कंपि बालमरणं, कुणइ अणंताई दुक्खाई।।४८८।। धीरेणवि मरियव्वं, काउरिसेण वि अवस्स मरियव्वं । ता निच्छियंमि मरणे, वरं खु धीरत्तणे मरिउं।।४८९।। पाउवगमण-इंगिणि, भत्तपरिन्नाइ विबुहमरणेण। जंति महाकप्पेसु, अहवा पावंति सिद्धिसुहं।।४९०।। (मलधारी हेमचंद्रसूरिजी विरचित पुष्पमाला प्रकरण) For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ભાવતીર્થ-અનુષ્ઠાન દેહની મમત્વબુદ્ધિ નથી, દેહની સેવા-સુશ્રુષા પણ બંધ થાય છે. દેહપોષક કાંઈ જ કરવાનું નથી. ખાલી શ્વાસોચ્છવાસ આદિ જીવનક્રિયાઓ થાય છે. તે પણ આપમેળે ચાલે ત્યાં સુધી વાંધો નહિ, અને જ્યારે તે છૂટી જાય તો ભલે છૂટી જાય તેવો સાહજિક ભાવ છે. અનશન મનની શ્રેષ્ઠ નિર્મળતા, દેહની તીવ્ર અનાસક્તિ, મૃત્યુ પ્રત્યેનો અદભુત નિર્ભયતાનો ભાવ વગેરે અનેક શુભ પરિણામો મેળવી આપે છે. અનશનમાં લાખો ગુણોનો વિકાસ છે. આહારત્યાગ, ભોગત્યાગ, પાંચ ઇન્દ્રિયોના વિષયોની આસક્તિનો ત્યાગ, જીવન પ્રત્યે નિઃસ્પૃહતાભાવ, વિરતિનો પરિણામ વગેરે અનેક ગુણોનું સેવન છે. અનશનમાં દુઃખની દીનતા, નિષ્ફળતાની હતાશા કે જીવન પ્રત્યેનો કંટાળો નથી, પણ અનાસક્તિપોષક પ્રસન્નતાથી દેહનો ત્યાગ કરવાનો ભાવ છે. આપઘાતમાં જીવનના સંઘર્ષો કે દુઃખોનો સામનો કરવાની તાકાત નથી, તેથી આપઘાત તો સત્ત્વ વગરના નમાલા કરે છે, જ્યારે અનશનમાં પ્રબળ સત્ત્વ અને દઢ મનોબળ જરૂરી છે. સભા : સામેથી મોત આવે તો સામનો કેમ નહીં કરવાનો ? સાહેબજી : જ્યાં મોત થવાનું છે, ત્યાં શું સામનો કરે ? 'વાઘ મોં ફાડીને સામે ઊભો રહ્યો હોય અને છટકવાનો કોઈ chance ન રહ્યો હોય, ત્યારે શું સામનો કરે ? અથવા અસાધ્ય રોગ થયો છે, ભૂકંપમાં મકાન નીચે દબાઈ ગયો હોય, જીવલેણ અકસ્માત થયો હોય તેવા આકસ્મિક સંયોગોમાં પણ, રડતાં-રડતાં મરવાને બદલે શૌર્ય, સત્ત્વ, અનાસક્તિ ગુણના પરિણામ મેળવીને મરવા માટે અનશનની ક્રિયા બતાવી છે. પરિણત ઉત્તમ શ્રાવકો તો મોત સામે દેખાય એટલે તરત બધું વોસિરાવી દઈને અભિભાવકાયોત્સર્ગ સ્વીકારે. અત્યંત અશક્ત અવસ્થામાં પણ ધર્માત્મા સમજે છે કે શરીરને માત્ર બોજ તરીકે ઉપાડવાનું છે, હવે તેની પાસેથી આરાધનાનું કામ લઈ શકવાના નથી, ઊલટું દેહની સરભરામાં પાપ જ કરવાં પડશે, તેના કરતાં સ્વેચ્છાથી શરીરનો ત્યાગ કરવો જ ઉત્તમ છે. સભા : અવંતિસુકુમાલે યુવાનીમાં અનશન કર્યું હતું, તે કેમ ? સાહેબજી : અત્યંત સુકોમળતાને કારણે દીર્ઘકાળ કઠોર ચારિત્ર પાળી શકે તેમ નથી, અને ચારિત્ર વિના જીવવાની તૈયારી નથી. તેથી ટૂંકા ગાળાનું અનશન કરી શ્રેષ્ઠ સાધના કરી છે. સભા : નંદિષણમુનિ આપઘાતનો પ્રયત્ન કરે છે તો પાપ લાગે ? સાહેબજી : ના, શાસનની અપભ્રાજના ટાળવાનો શુભ પરિણામ હોવાથી તેવો આપઘાત પણ પ્રશંસનીય છે. સામાન્ય સંયોગોમાં અશુભ પરિણામથી કરાતા આપઘાતની અહીં નિંદા છે, १. उपसर्गा दिव्यादयस्तैरभियोजनमुपसर्गाभियोजनं तस्मिन्नुपसर्गाभियोजने द्वितीयः- अभिभवकायोत्सर्ग इत्यर्थः, दिव्याद्यभिभूत एव महामनिस्तदैवायं करोतीति हृदयम, अथवोपसर्गाणामभियोजनं-सोढव्या मयोपसर्गास्तभयं न कार्यमित्येवंभूतं तस्मिन् द्वितीयः । (સાવરફૂત્ર નિર્યુવિત્ત પર્વ માણ મા-૪, શ્નોવદ-૧૪૧૨, ટીલા) For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - અનુષ્ઠાન ૧૪૭ નહીં કે ધર્મરક્ષા આદિના ઉત્કટ શુભભાવોથી કરાતા જીવનત્યાગની નિંદા છે. 'ઉદાયી રાજાનું ખૂન કરી અડધી રાત્રે વિનયરત્ન ભાગી ગયો ત્યારે, ધર્મની હીલના અટકાવવા મહાગીતાર્થ, જ્ઞાની આચાર્ય જાતે જ આપઘાત કરીને મૃત્યુ પામ્યા. અહીં દીનતાથી નહીં, પણ ધર્મરક્ષા માટે આપઘાત છે, જે અપવાદિક છે; જ્યારે અનશન તો અવસરે ઉત્સર્ગની આરાધના છે. અપવાદે તો વિકટ સંયોગોમાં સાવઘ કાર્યો પણ કરવાં પડે. અરે ! જીવતાં આગમાં પણ કૂદી પડવું પડે. માત્ર કાયાકષ્ટ એ ધર્માનુષ્ઠાનની શ્રેષ્ઠતાનો માપદંડ નથી : સભા : ઉપવાસ કરીએ તો આત્મા દુઃખી ન થાય ? સાહેબજી ઃ તમારો આત્મા સખણો ન રહે તો દુ:ખી થાય. ભગવાને કહેલો ઉપવાસ કરો તો દુઃખી ન થાય તેની બાંહેધરી છે. આ વાત પૂ. ઉપાધ્યાયજી મહારાજે બૌદ્ધોની સામે તર્કબદ્ધ દલીલો આપીને પુરવાર કરી છે. તેથી શાસ્ત્રીય ઉપવાસ દુઃખનું કારણ નથી. ધર્માનુષ્ઠાન કે અધર્માનુષ્ઠાન કહેવાનાં માપદંડ એટલાં જ છે કે ગુણપોષક હોય એ ધર્માનુષ્ઠાન અને દોષપોષક હોય તો અધર્માનુષ્ઠાન; પરંતુ કાયાકષ્ટ વધારે તો ઊંચું ધર્માનુષ્ઠાન, અને કાયાકષ્ટ ઓછું તો નીચું ધર્માનુષ્ઠાન, તેવો કોઈ માપદંડ નથી. જો તેવો કોઈ માપદંડ १. सा रुहिरेण विलग्गा पासेणं बीयगेण निक्खमइ । छिन्नो खणेण कंठो तो तीइ अकुंठधाराए । । ३० ।। उवचियतणुत्तणाओ रन्नो रुहिरछडाहिं वियडाहिं । सित्तो देहे सूरी सहसा निद्दक्खयं पत्तो । । ३१ ।। असमंजसं नियच्छइ सव्वं तं चिंतियं तओ तेण। णूण कुसीसेण कयं कहण्णहाऽदंसणं तस्स ।। ३२ ।। कह कल्लाणकलावेक्कमूलमुस्सप्पणा जिणमयस्स । पगया, कह मालिण्ण अखालणिज्जं इमं पत्तं । । ३३ ।। भणियं च - " अन्नह परिचिंतिज्जइ सहरिसकं दुज्जएण हियएण । परिणमइ अन्नहच्चिय कज्जारंभो विहिवसेण" ।। ३४ । । ता किं एत्तो उचियं नूणं नियपाणचागकरणेणं । एसो धम्मकलंको दुरंतओ मे समुत्तर ।। ३५ ।। काऊणं तक्कालोचियाइं कज्जाइं धीरचित्तेणं । दिन्ना सा नियकंठम्मि कत्तिया कंकलोहस्स ।। ३६ ।। (ઉપવેશપર મહાપ્રન્ટ, શ્લો-૦૮, ટીજા) * ततो रात्रौ सुप्ते प्रतिपन्नपोषधे उदायिराजे मुनिनायके च 'कंकं' इति कंकलोहकर्त्तिका कण्ठकर्त्तनाय राज्ञो गले दत्ता । निर्गतश्चासौ ततः स्थानात् । गुरुणापि लब्धवृत्तान्तेन भवः सुदीर्घो नूनं मे प्रवचनोड्डाहाद् भविष्यतीति विचिन्त्य विहिततत्कालोचितकृत्येन सैव कंकलोहकर्त्तिका निजकण्ठे नियोजिता । प्राप्तौ च द्वावपि देवलोकम् । (ઉપવેશપત્ મહાપ્રન્થ, શ્નો-૪૧૪, ટીવા) २. सदुपायप्रवृत्ताना-मुपेयमधुरत्वतः । ज्ञानिनां नित्यमानन्द - वृद्धिरेव तपस्विनाम् ।।४।। इत्थं च दुःखरूपत्वात्, तपो व्यर्थमितीच्छताम्। बौद्धानां निहता बुद्धि - बौद्धानन्दाऽपरिक्षयात् ।। ५ ।। यत्र ब्रह्म जिनाच च, कषायाणां तथा हतिः । सानुबन्धा जिनाज्ञा च, तत्तपः शुद्धमिष्यते ।।६।। (જ્ઞાનસાર, ગષ્ટ-૩૧, મૂળ) ૩. કોઈ કહે લોચાદિક કષ્ટ, મારગ ભિક્ષાવૃત્તિ; તે મિથ્યા નવિ મારગ હોવે, જનમનની અનુવૃત્તિ રે. જિનજી ! ૧૫ જો કષ્ટે મુનિમારગ પાવે, બલદ થાએ તો સારો; ભાર વહે જે તાવડે ભમતો, ખમતો ગાઢપ્રહારો રે. જિનજી ! ૧૬ (સિદ્ધાંતવિચાર રહસ્યગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન) For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧૪૭ સ્વીકારીએ તો પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે મુનિ કરતાં બળદ વગેરે પશુઓ ઊંચાં ધર્માત્મા બને. માત્ર કષ્ટ વેઠવાથી મુનિ મોક્ષમાર્ગમાં પ્રગતિ કરતા હોય તો મુનિ થવા કરતાં બળદ થવું જ વધારે સારું; કારણ કે અમે તો કપડાં પહેરીએ છીએ, જ્યારે પેલા બળદ તો નાગા જ ફરે છે. અમે મકાનમાં રહીએ છીએ, પેલા તો નિરાશ્રિત રહે છે. વળી સાધુ બહુ બહુ તો ખુલ્લા પગે ચાલશે, પણ ચાલતી વખતે માથા પર ભાર નથી; જ્યારે ગાડામાં જોડાયેલ બળદ તો ખુલ્લા પગે ચાલે અને ભાર પણ વહે છે. ઉપરાંત સૂર્યની પ્રખર ગરમીમાં પણ ચાલે છે. હજુ તે પણ ઓછું હોય તેમ ઉપરથી માલિકની ચાબૂકનો માર પણ સહે છે. ખરેખર જૈનધર્મમાં કાયાકષ્ટથી અનુષ્ઠાનનું મૂલ્ય નથી. સૌથી વધારે દુઃખ-કષ્ટ નારકીના જીવો વેઠે છે. કાયાકષ્ટના નિયમથી તો દુનિયામાં ઉત્કૃષ્ટ ધર્માત્માઓ સાતમી નરકમાં છે, એમ જ કહેવું પડે. હકીકતમાં આ રીતે ધર્મ થતો નથી. જૈનશાસનનું આવું ધર્મનું માળખું જ નથી. તીર્થંકરો તો પૂર્ણ જ્ઞાની હતા. જ્ઞાનીમાં તો શ્રેષ્ઠ વિવેક હોય. તે જે પણ ક્રિયા બતાવે તે તમારા આત્માના ગુણોને ધ્યાનમાં રાખીને જ બતાવે. તેમને તો ખબર જ હોય કે આ ક્રિયામાં તમારા આત્માના ગુણો પ્રગટાવવાની તાકાત છે. સભા : અત્યારે કોઈને ઉપવાસમાં માત્ર કષ્ટ લાગતું હોય તો ? સાહેબજી : તેમાં વ્યક્તિની ગેરસમજ કારણ છે. ઘણા ઉપસર્ગ-પરિષહને પણ કાયાકષ્ટ જ માને છે. સભા : ઉપવાસમાં ગુણોનો વિકાસ ન થતો હોય તો ? સાહેબજી : કોઈ એવું નહિ કહી શકે કે ઉપવાસ કરું ત્યારે મારાં વાસના-વિકારો વધે છે. ઉપવાસથી વિકાર-વાસના વધે કે શાંત થાય ? ઉપવાસ કરવાથી માનસિક આવેગો તો ઘટવાના જ છે. અરે ! ઉપવાસથી દેહશુદ્ધિ પણ થાય છે, તે આયુર્વેદ હજારો વર્ષોથી કહેતું આવ્યું છે, અને હવે આજનું medical science પણ સ્વીકારે છે. યોગ્ય રીતે કરાયેલા ઉપવાસમાં દેહશુદ્ધિ અને મનશુદ્ધિ બંને ક૨વાની તાકાત છે. ભગવાને ગમે તેમ અનુષ્ઠાનો બતાવ્યાં નથી, પરંતુ પદાર્થવિજ્ઞાન અનુસારે છે, માત્ર તમે તેનું વિધિપૂર્વક સેવન નથી કરતાં. સભા : ઘણાને ઉપવાસના દિવસે ખાવાનું વધારે યાદ આવે છે. સાહેબજી : ઉપવાસથી ખાવાની વાસના વધી ગઈ તેવું નથી, હકીકતમાં વાસના તો અંદર પડી જ હતી. માત્ર તે ઉશ્કેરાય તે પહેલાં ખાવાનું મળી જતું હોવાથી તેનું ભાન નહોતું. આજે નિમિત્ત મળતાં બહાર આવવાનું ચાલુ થયું. રોજ તો વાસના જાગે તે પહેલાં જ તેની પૂર્તિ કરી લો છો. એટલે અંદરમાં લાલસા કેટલી છે તેનો ખ્યાલ ઉપવાસના દિવસે આવે છે. આ તો તમને વાસનાનો ક્યાસ નહોતો તે ક્યાસ મળ્યો. ઉપવાસના દિવસે વાસના accumulate કે multiply નથી થતી ભેગી થતી નથી કે તેનો ગુણાકાર થતો નથી. માત્ર અંદર પડેલી For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ભાવતીર્થ-અનુષ્ઠાન વાસનાનો તમને અંદાજ નહોતો તેની વ્યક્ત ખબર પડી. તમે કહો કે મારામાં આસક્તિ નથી, પણ આસક્તિ કેટલી છે તે તો કસોટી કરીએ ત્યારે ખબર પડે. આમ કહો મને દેહની મમતા નથી, પણ અઠવાડિયું પૌષધ કરાવીએ તો ખબર પડે. કોઈ કહે મને સુખ-દુઃખની અસર નથી; તો પાંચ મિનિટ વાળનો લોચ કરીએ તો તરત ખબર પડે. મોટે ભાગે તમે તમારી જાત માટે ઊંચો અભિપ્રાય બાંધીને જીવતા હો છો. હકીકતમાં illusionમાં (ભ્રમણામાં) જીવો છો, તે કસોટીમાં મુકાઓ ત્યારે ખબર પડે. સભા : શ્રીયકને ઉપવાસ મરણાંત સાબિત થયો. સાહેબજી : તે તો રોગ હોય તો થાય. કોઈ રોગમાં ઔષધ તરીકે આહાર અનિવાર્ય હોય, તેથી તેવા સંયોગમાં આહારનો ત્યાગ કરનારને જોખમ થાય; પરંતુ તેનાથી સાર્વત્રિક નિયમ ન બંધાય કે ઉપવાસ મારનાર છે. તમે ખમાસમણું આપવા જાઓ અને તમારું હાડકું ઢીલું હોય તેથી fracture થઈ જાય, તો તેટલામાત્રથી ખમાસમણું fractureનું કારણ છે એમ ન કહેવાય. ગુણપોષક ક્રિયા પણ સંયોગવિશેષમાં કોઈને નુકસાનકારક પણ બને. તેથી જ ઉપવાસ આદિ અનુષ્ઠાન પણ ગીતાર્થગુરુના અનુશાસનમાં રહીને કરવાનું કહ્યું છે. બાકી ક્રિયા સ્વભાવથી ગુણપોષક હોય તો તે અવશ્ય ધર્માનુષ્ઠાન છે જ. ત્રણ કાળમાં, ત્રણ લોકમાં જે જે સ્વભાવથી ગુણપોષક ક્રિયાઓ છે, તે તે સદા ધર્માનુષ્ઠાન જ છે; માત્ર તેનું આચરણ અધિકારી અનુસાર કરવાની આજ્ઞા છે. આ રીતે ગુણપોષક તમામ ક્રિયાઓને જૈનધર્મમાં સદ્અનુષ્ઠાન કહ્યાં છે. અહીં ગુણ પણ આધ્યાત્મિક લેવાના. કેમ કે મોક્ષમાર્ગમાં તો આધ્યાત્મિક ગુણનું જ મૂલ્ય છે. ક્રિયાના બે પ્રકાર : (૧) દોષપોષક ક્રિયા અને (૨) ગુણપોષક ક્રિયા : જેમ અમુક ખાદ્ય પદાર્થો શરીરને સ્વભાવથી જ નુકસાન કરનારા હોય છે, ઝેર વગેરે; અને અમુક ખાદ્ય પદાર્થો શરીરને સ્વભાવથી જ પોષણ આપનારા હોય છે, દૂધ વગેરે; તેમ અમુક ક્રિયાઓનું સ્વરૂપ જ એવું છે કે જે મનમાં મેલા ભાવ પેદા કરે છે, દા. ત. હિંસા, જૂઠ વગેરેની ક્રિયા. જ્યારે અમુક ક્રિયા સ્વભાવથી જ મનમાં નિર્મળતા કે શુભભાવ પેદા કરે છે, દા. ત. દયા-દાનની ક્રિયા. આ નિયમ સૈકાલિક-સાર્વત્રિક છે. તેથી જ ધર્માનુષ્ઠાન અને અધર્માનુષ્ઠાનના વિભાગ પણ સનાતન-શાશ્વત છે, તે કોઈએ પેદા કરેલા નથી. ખુદ તીર્થકરો પણ ઉપદેશ દ્વારા માત્ર તેને દર્શાવે જ છે. - ક્રિયા અને મનના ભાવોનો સંબંધ તો શરીરશાસ્ત્ર પણ સ્વીકારે છે. દેહની અમુક posture (અંગસ્થિતિ) કરો તો દીનતા-કરુણાનો ભાવ આવે, અમુક posture કરો તો ઉન્માદ-વિકારનો ભાવ આવે. તેથી જ કામશાસ્ત્ર પણ અંગસ્થિતિરૂપ ભિન્ન-ભિન્ન આસનો રજૂ કર્યા છે. ભાવ અને ક્રિયાનો તાણા-વાણાની જેમ સંબંધ છે, તેથી ધર્મ-અધર્મની ક્રિયાનો વિભાગ તેની ગુણોત્પાદકતા કે દોષોત્પાદકતા આધારિત છે. For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ભાવતીર્થ-અનુષ્ઠાન અન્ય ધર્મનાં ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનો : (૧) અન્ય ધર્મમાં એવાં અનુષ્ઠાન છે કે જે કેવલ દોષપોષક હોય. તેના માટે કહી શકાય કે તે ધર્મના નામથી ધતીંગ જેવાં અધર્મનાં અનુષ્ઠાન છે. તેને કહેનાર શાસ્ત્રને પણ મિથ્યાશાસ્ત્ર જ કહેવાય, તેની નિંદા જ કરાય. દા. ત. હોળી, ધૂળેટી, વટસાવિત્રીવ્રત, ભૌતિક કામનાથી કરાતા હિંસક યજ્ઞ-યાગ, તાજિયામાં ઝનૂનથી લેવાતાં છાજિયાં, બકરી ઈદ વગેરે. (૨) અન્ય ધર્મોમાં એવી પણ ક્રિયાઓ છે કે જે આધ્યાત્મિક ગુણોની પોષક હોય. તો તેવી ક્રિયાને અમે ધર્માનુષ્ઠાન કહેવા તૈયાર છીએ. ગુણપોષક ક્રિયા આત્માને દુઃખ ન આપે, જો આપે તો થોડું શરીરને દુઃખ આપે. જેમ તમને ધંધામાં લાખો-કરોડોની કમાણી થતી હોય તો તડકામાં જવું-આવવું તકલીફ ન લાગે, હરખ સાથે જઈ આવો. તેમ આત્મિક ફળનો લાભ દેખાય તો ધર્માત્માને કાયાકષ્ટ મામૂલી લાગે; કારણ કે આંતરિક રીતે દુઃખ નથી. જે ધર્માનુષ્ઠાનમાં ગુણપોષકતા હશે તે અનુષ્ઠાન આત્માને નિયમો સુખ આપશે. દુઃખ આવશે તો થોડું શરીરને આવશે. જે sideમાં છે, તેને મહત્ત્વ ન અપાય. આથી તે તે ધર્મોનાં જે અનુષ્ઠાનોમાં અહિંસા, સત્ય, બ્રહ્મચર્યનું પાલન હોય, વળી આશય શુદ્ધ હોય અર્થાત્ બ્રહ્મચર્ય પાળીને ભવિષ્યમાં નિર્વિકારી બનવાની, મોશે પહોંચવાની અભિલાષા હોય, તેવાં અનુષ્ઠાન તે તે ધર્મવાળા પાળતા હોય તો અમે તેની નિંદા ન કરી શકીએ. ઊલટું કહેવું જ પડે કે તે અનુષ્ઠાન ગુણપોષક છે, તેના આત્મા માટે હિતકારી છે. જે સંન્યાસી સર્વ સંસાર ત્યાગ કરીને આજીવન અપરિગ્રહ સ્વીકારે છે, પૈસા કે સ્ત્રીને અડતા પણ નથી, જીવન પર્યત સદાચાર પાળે છે, લક્ષ્ય પણ મોક્ષનું છે, તેને માટે કહેવું જ પડે કે તે મુમુક્ષુયોગ્ય જે તપ-ત્યાગ-સંયમ-ઈશ્વરભક્તિ આદિ કરે છે, તે તમામ સારાં કાર્યો, ધર્માનુષ્ઠાન છે. સભા : પચ્ચખાણ ન લે તો ચાલે ? સાહેબજીઃ પંદરસો તાપસી કે તામલી તાપસનો તપ, જૈન પચ્ચખ્ખાણ વગરનો હતો, છતાં શાસ્ત્રમાં તેની પ્રશંસા છે ? કે નિંદા ? પચ્ચખ્ખાણપૂર્વકના અનુષ્ઠાનની જ પ્રશંસા હોય તો મરુદેવામાતા, ભરત ચક્રવર્તી, ઇલાચીકુમાર આદિએ પચ્ચખાણ નથી લીધું. વગર પચ્ચખાણની સાધના પણ ગુણપોષક હોય તો જૈનશાસન એની પ્રશંસા કરશે જ, અને કહેશે કે આ સાધના ગુણજનક છે. પચ્ચખાણ વસ્તુ સારી છે, પણ તે બધાને આવડતું જ હોય તેવો નિયમ નથી. વળી સૌને પચ્ચખાણ કરી શકે તેવા સંયોગો પણ ન હોય. તેવા સંયોગવિશેષમાં દ્રવ્યથી પચ્ચખાણ નથી લીધાં, છતાં ભાવથી પચ્ચખાણ છે, તેનું અનુષ્ઠાન અનુમોદનીય છે. અત્યારે પણ જુદા-જુદા દીપ-સમુદ્રોમાં ભાવશ્રાવક બનેલા અસંખ્ય પશુઓ તપ કરે છે, પરંતુ તેમને પચ્ચખાણ લેતાં આવડતું નથી, છતાં તેમના તપને ભાવતા કહ્યો છે, અને તમે પચ્ચખાણ લેશો તોપણ ગુણસ્થાનક ન હોય તો દ્રવ્યતપ કહીશું. જેના આત્મામાં ગુણપોષક ક્રિયા પ્રગટે તેને For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન જૈન-જૈનેતરના ભેદ વિના જૈનશાસન ધર્માનુષ્ઠાન તરીકે માન્ય કરવા તૈયાર છે. અરે ! ત્યાં સુધી લખ્યું કે જે આ રીતે અન્ય ધર્મના અનુષ્ઠાનને માન્ય કરવા તૈયાર ન હોય, તો તે વાસ્તવમાં તીર્થંકરોએ કહેલા ધર્મનો જ અપલાપ કરે છે. તમારે જિનાજ્ઞા બરાબર પાળવી હોય તો તેની પણ અનુમોદના કરવી પડશે. ૧૫૦ (૩) અમુક અનુષ્ઠાન મિશ્ર છે, જેમાં ગુણ અને દોષનું સંમિશ્રણ છે. દા. ત. પંચાગ્નિતપ, જેમાં તપ-ત્યાગરૂપ અમુક ભાગ ગુણકારી હોય, જ્યારે બીજું વર્તન હિંસાદિરૂપે વખોડવા લાયક હોય. પંચાગ્નિતપમાં ચોવિહાર ઉપવાસ કરે છે, ધ્યાન-જાપ કરે છે, તે ગુણપોષક ક્રિયા છે; પરંતુ પાંચે દિશામાં આગ પેટાવે છે તે હોળીની જરૂર નથી. તેનાથી સાધકની કાયાને કષ્ટ થાય, પરંતુ આ કાયાકષ્ટ ગુણપોષક નથી. પૈકમઠ તાપસે આવી ધૂણી પ્રગટાવીને જીવહિંસાની હોળી ન મચાવી હોત તો પાર્શ્વકુમાર તેને ઠપકો ન આપત. પાર્શ્વકુમાર ત્યારે દ્રવ્યતીર્થંકર છે. આચારથી તેઓ કોઈ સાધુને પગે લાગવા ન જાય. પવિત્ર ધર્માચાર્યનાં દર્શન કરવા કે દેરાસર દર્શન ક૨વા પણ ન જાય, છતાં કમઠ પાસે સામેથી આવ્યા છે. તેમાં પણ કારણ એક જ છે કે આ કમઠ અજ્ઞાનકષ્ટ કરે છે. અત્યારે પ્રતિબોધ પામે તેમ નથી, છતાં અત્યારનો સંકેત આવતા ભવમાં પ્રતિબોધ માટે કામ લાગશે. વળી લાયક એવા નાગને પણ તારવો છે, અને આ પ્રસંગ દ્વારા અનેકને સમકિત-બોધિબીજની પ્રાપ્તિનો લાભ પણ છે. મહાપુરુષો હજારો લાભને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ કરે છે. વળી આ તો તીર્થંકર છે. તેમની લક્ષ્યવેધકતા અવંધ્ય હોય. એ વખતે પાર્શ્વકુમારે બધા વચ્ચે કમઠને ઠપકો આપ્યો, તેમાં ધર્માનુષ્ઠાનનું બીજ જ બતાવે છે. ઉપવાસ-ધ્યાનને ખોટાં નથી કહ્યાં; પરંતુ કહે છે કે તું ધર્મ સમજતો હોય, તો ધર્મ જયણા-અહિંસા-સત્ય વગેરેના પાલનમાં છે, આ ધૂણી ધખાવવામાં કોઈ ધર્મ નથી. આ સળગાવીને તારે કોને તારવા છે ? આ કરવાથી તો તું પણ ડૂબીશ અને બીજાને પણ ડુબાડીશ. અગ્નિ પ્રગટાવવામાં અગ્નિના જીવ તો મરે જ, સાથે બીજા છએ કાયના જીવો પણ મરે. આવા ઘાતક १. महारम्भा दम्भाः शठकमठपञ्चाग्निजनितास्त्वया दीर्णाः शीर्णाखिलदुरितकौतूहलकृता । किमाश्चर्यं वर्यं तदिह निहताः किं न रविणा, विनायासं व्यासं रजनिषु गता ध्वान्तनिकराः ।। २३ ।। .... વિષત્તાપ-વ્યાપ-પ્રથન-પદ્ગષિર્મોહ-મથને:, प्रतापैराक्रान्तस्तव न कमठः कान्तिमघृत । महोभिः सूरस्य प्रथितरुचिपूरस्य दलितद्युतिस्तोमः सोमः श्रयति किमु શોમાનવમવિ।।ર।। (स्तोत्रावली अंतर्गत गोडीपार्श्वजिनस्तोत्र) * तद्दृष्ट्वा करुणांभोधिर्भगवानभ्यधादिदम् । अहो अज्ञानमज्ञानं न दया यत्तपस्यपि । । २१९ । । कीदृक् सरिद्विना तोयं कीन्दुिं विना निशा । कीदृक् प्रावृड्विना मेघं कीदृग्धर्मो दया विना । । २२० ।। कायक्लेशसहस्यापि पशोरिव शरीरिणः । निर्दयस्य कथं धर्मो धर्मतत्त्वापरिस्पृशः । । २२१ । । (ત્રિષ્ટિશતાાપુરુષચરિત્ર પર્વ-૧, સર્ન-૩) २. सरांगोऽपि हि देवश्चेद्, गुरुरब्रह्मचार्यपि । कृपाहीनोऽपि धर्मः स्यात् कष्टं नष्टं हहा जगत् ।। १४ ।। For Personal & Private Use Only (ોળશાસ્ત્ર પ્રજા-૨, મૂળ) Page #184 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧૫૧ શસ્ત્રને તું ધર્મબુદ્ધિએ ગોઠવીને બેઠો છે. વળી આ હોળીમાં શુભભાવ પેદા થાય તેવો કોઈ scope નથી. જેમ તમારા ઘરમાં ચૂલો સળગાવો તો તે ક્રિયાથી કોઈ શુભભાવ થતો નથી; પરંતુ સાધર્મિકની ભક્તિ માટે ચૂલો સળગાવશો તે વખતે શુભભાવ સ્વાભાવિક આવશે. તમે બંગલો બંધાવો તો તે ક્રિયા મમતા આદિની સ્વાભાવિક વૃદ્ધિ કરનાર હોવાથી અધર્માનુષ્ઠાન છે; પરંતુ ઉપાશ્રય બંધાવવાની ક્રિયા સ્વાભાવિક રીતે મમતાને તોડનાર હોવાથી શુભભાવ દ્વારા ધર્માનુષ્ઠાન બનશે. સભા : માનપાન માટે ઉપાશ્રય બંધાવે તો ? સાહેબજી : તે તો વાંકો કહેવાય. ઉપાશ્રય બંધાવવા ખરેખર ધન આદિની મમતાના ત્યાગની અને આરાધના કરવા-કરાવવાના શુભભાવની જરૂર છે, છતાં કોઈ વ્યક્તિવિશેષ તેને મચડીને અશુભભાવનું કારણ બનાવે તો તે તેની વક્રતા કહેવાય. મંદિરમાં જવા માટે શુભભાવની જરૂર છે, તેથી મંદિરમાં જવાની ક્રિયા ધર્માનુષ્ઠાન છે; પરંતુ કોઈ ચોરી કરવા મંદિરમાં પેસી ગયો તો તે તેની દુષ્ટતા છે, ક્રિયા naturally તેનું કારણ નથી. જે ક્રિયામાં સ્વાભાવિક અશુભભાવની પોષકતા હોય, તેને જ અધર્મની ક્રિયા કહેવાય. વિરતાવિરત ગૃહસ્થનાં બધાં ધર્માનુષ્ઠાન આંશિક ધર્મસ્વરૂપ : કમઠ તાપસે ધૂણી સળગાવી તે અધર્મક્રિયા છે, જ્યારે તમે સાધર્મિકભક્તિ માટે જયણાથી અગ્નિ સળગાવી રસોઈ કરો તે શુભભાવનું સાધન હોવાથી ધર્મક્રિયા છે. વળી તે સાધર્મિક ભક્તિ પણ આરંભ-સમારંભમાં રહેલા ગૃહસ્થ કરવાની છે, સાધુએ નહીં; કારણ કે ગૃહસ્થનાં તમામ ધર્માનુષ્ઠાન અવિરતિરૂપ અધર્મથી યુક્ત છે. ગૃહસ્થ ક્યારેય એક ક્ષણ માટે પણ સંપૂર્ણ ધર્મ આચરી શકતો નથી. તેના માટે એકલા ધર્મમાં રહેવું શક્ય જ નથી. તમે સંસારમાં એવાં પાપનાં જાળાં ફેલાવ્યાં છે જેમાં કરોળિયાની જેમ ફસાઈને બેઠા છો. તેથી તમે એક પણ પાપનો સંપૂર્ણ ત્યાગ કરી શકો તેમ નથી. સમિતિ-ગુપ્તિયુક્ત સાધુનું અનુષ્ઠાન તે પૂર્ણ ધર્માનુષ્ઠાન છે ? તમારા અનુષ્ઠાનને અમે સંપૂર્ણ ધર્માનુષ્ઠાન કહેતા જ નથી. જૈનશાસનમાં સાધુના અનુષ્ઠાનને જ મોક્ષસાધક પૂર્ણ ધર્માનુષ્ઠાન કહ્યું છે. તેથી જ શ્રાવકનું અનુષ્ઠાન ટકશે તો ભાવધર્મતીર્થ ટકશે તેવું શાસ્ત્રમાં નથી લખ્યું. વાસ્તવમાં ભાવતીર્થ એ સાધુનું ધર્માનુષ્ઠાન છે. જ્યાં સુધી સર્વવિરતિરૂપ ચારિત્રના અનુષ્ઠાનનો પ્રવાહ ટકશે ત્યાં સુધી જ શાસન ટકશે; કેમ કે શ્રાવકનાં અનુષ્ઠાન તો અધૂરાં છે, આંશિક ધર્મ જ છે, તેનાથી પૂર્ણધર્મની ઓળખ પણ સંપૂર્ણ નહિ થઈ For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ભાવતીર્થ અનુષ્ઠાન શકે. પૂર્ણ ધર્માનુષ્ઠાનની શાસ્ત્રમાં સંક્ષેપમાં ઓળખ એ જ આપી કે સમગ્રતાથી સમિતિગુપ્તિવાળું અનુષ્ઠાન તે જ પૂર્ણ ધર્માનુષ્ઠાન છે. તેથી જ સમિતિ-ગુપ્તિને પ્રવચનમાતા કહી. પ્રવચન એટલે ભાવતીર્થ. જેમ મા બાળકને જન્મ આપનારી જન્મદાત્રી કહેવાય, બાળકનું લાલન-પાલન પણ માતાથી જ શ્રેષ્ઠ થાય; તેમ ચારિત્રધર્મરૂપ ભાવતીર્થની પ્રસૂતિનો હેતુ આ પ્રવચનમાતા છે. તેનું પરિપૂર્ણ આચરણ તે જ પૂર્ણધર્મ છે. તેવો ધર્મ જૈનશાસનને છોડીને બીજે ક્યાંય નથી. એટલે બીજા ધર્મોનાં અનુષ્ઠાનો મુમુક્ષુને કદાચ આંશિક ધર્મ બની શકે, પણ ભવચક્રનો અંત કરવાની તાકાત તો આ જૈનશાસનના અનુષ્ઠાનમાં જ છે; કેમ કે બીજે સંપૂર્ણ ધર્મમય બને તેવું અનુષ્ઠાન જ નથી. જે ધર્માનુષ્ઠાનો છે તે પણ અધૂરાં છે. કદાચ લાયકને મોક્ષમાર્ગમાં ચડાવે, પણ સર્વ કર્મના ઉચ્છેદરૂપ ભવચક્રનો પાર નહીં પમાડે. પાર પમાડવાની શક્તિ તો તીર્થકર કથિત ધર્માનુષ્ઠાનમાં જ છે. સભા : અન્ય લિગે મોક્ષે જાય છે, તો ત્યાં પૂર્ણ ધર્માનુષ્ઠાન કેમ નથી ? .. સાહેબજી : તે તો નિસર્ગથી અન્યલિંગમાં રહેલો મોક્ષ પામે છે, અધિગમથી નહિ. તેના વિકાસમાં અન્યલિંગનું અનુષ્ઠાન કારણ નથી કહ્યું, પરંતુ આંતરિક ક્ષયોપશમથી પ્રગટેલ શુદ્ધ સમતાનો ભાવ જ કારણ કહ્યો છે. તેવા નૈસર્ગિક સમતાના ભાવથી તો જંગલનો આદિવાસી પણ મોક્ષ પામી શકે છે. આર્યધર્મોમાં ઉપદેશેલાં ધર્માનુષ્ઠાનોનો મહિમા તો એટલો જ છે કે તે મુમુક્ષુને મોક્ષમાર્ગમાં ચડાવી શકે, પરંતુ છેક મોક્ષ સુધી પહોંચાડવાની તાકાત તે અનુષ્ઠાનમાં છે જ નહીં. અરે ! સમકિત પમાડવાની પણ ક્ષમતા નથી. અગાધ સમુદ્રની મધ્યમાંથી કાંઠે પહોંચવા સાધન તો મજબૂત જોઈએ. માઈલોના માઈલો પાણીનો પ્રવાહ કાપી શકે, પ્રચંડ મોજાં કે વમળોને પણ વધી શકે તેવું સાધન જોઈએ, તો જ પાર પમાય. ગમે તેવો તરવૈયો પણ મહાસમુદ્રમાં બે હાથથી તરવાનો પ્રયત્ન કરશે તો અધવચ્ચે લોથપોથ થઈ મરી જશે. તેથી સાધન જોઈએ, પણ ભાંગ્યું-તૂટ્યું સાધન લઈને આખો દરિયો પાર કરવો અશક્ય છે. તેમ અન્યધર્મમાં જે ધર્માનુષ્ઠાન છે, તેમાં અવિરતિ-અજયણા આદિની ત્રુટિઓ છે. તેથી ત્યાં તપત્યાગ-સંયમમય અનુષ્ઠાનો પણ ભાંગ્યા-તૂટ્યાં છે. તેમનામાં ઠેઠ કાંઠે પહોંચવાડવાની શક્તિ નથી. દરિયો તરવો હોય તો કાણાંવાળી નાવ ન ચાલે, અખંડ નાવ જોઈએ. ૧. “જૈનની ક્રિયાઇ અપુનબંધક હુઇ, પણિ અન્યદર્શનની ક્રિયાઇ ન હુઇ જ' એવું જિ કહઇ છઇ, તે ન માનવું, જે માટ6 સમ્યગ્દષ્ટિ સ્વશાસ્ત્રની જ ક્રિયાઇ હુઇ, અનઇ અપુનબંધ (ક) અનેક બૌદ્ધાદિક શાસ્ત્રની ક્રિયાઇ અનેક પ્રકારનો હુઇ એહવું યોગબિંદુ પ્રમુખ ગ્રંથરું કહિઉં છઠારા (૧૦૮ બોલ સંગ્રહ) २. परः सहस्राः शरदस्तपांसि, युगान्तरं योगमुपासतां वा। तथापि ते मार्गमनापतन्तो, न मोक्ष्यमाणा अपि यान्ति મોક્ષ ૨૪T (प. पू. हेमचंद्राचार्य विरचित अयोगव्यवच्छेदद्वात्रिंशिका मूल) For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ભાવતીર્થ-અનુષ્ઠાન અગ્નિનો આરંભ શુભભાવનું સાધન બને તો જ આંશિક ધર્માનુષ્ઠાન : કમઠ તાપસે ધર્મબુદ્ધિએ અગ્નિની ધૂણી ધખાવી, જેને પાર્શ્વકુમાર અધર્મ કહે છે. ગમે તેવો શ્રેષ્ઠ મુમુક્ષુ હોય તેને તપ-જપ-ધ્યાન આદિથી ગુણોનો વિકાસ શક્ય છે, પરંતુ આવો અગ્નિ પ્રગટાવવાથી કોઈ ગુણોનો વિકાસ થતો નથી. ઊલટું અવિરતિ-અજયણા-હિંસા વગેરે પાપો પોષાય છે. લાકડામાં ઝીણા-ઝીણા અનેક જીવો હોય. અરે ! નાગ જેવો મોટો નાગ આવી ગયો; તેથી જ પ્રભુ તેને અજ્ઞાનકષ્ટ કહે છે, જેમાં કોઈ ગુણવૃદ્ધિ નથી. પૂજાની ઢાળમાં પણ આવે છે કે “વનવાસી પશુ-પંખિયા ..” અજ્ઞાન કષ્ટ તો પશુ-પંખી પણ સહન કરે છે, તેથી તે ધર્મ નથી બનતો. જ્યારે તમે આરતીમાં દીવો પ્રગટાવો તો શુભ પરિણામ કે ગુણનો વિકાસ નથી થતો તેમ નહીં કહી શકાય; કારણ કે આરતી વખતે માત્ર કષ્ટ સહન કે હિંસા કરવાની ભાવના નથી, પણ પ્રભુ પરનો ભક્તિનો ભાવ છે, પ્રભુના જ્ઞાનગુણનું બહુમાન છે. “અમે અજ્ઞાનના અંધકારમાં બેઠા છીએ, અમારે અંતરમાં ભાવપ્રકાશની જરૂર છે, આપ જ્ઞાનરૂપી પ્રકાશના પૂંજ છો, તો અમને પણ આ દ્રવ્યપ્રકાશના પ્રતીકને અર્પણ કરવાની ક્રિયાથી ભાવપ્રકાશ આપો.” આ ભાવથી આરતી ઉતારવાની છે. વીરપ્રભુ જ્યારે નિર્વાણ પામ્યા ત્યારે પાવાપુરીના સમવસરણમાં ૧૮ મલ્લવી અને લિચ્છવી રાજાઓ હતા, તેઓ ઉત્તમ શ્રાવકો હતા. તેમને થયું કે ભાવઉદ્યોત ગયો, તેની સ્મૃતિમાં પ્રતીકરૂપે દ્રવ્યઉદ્યોત કરો. તેથી તેમણે વીરનિર્વાણ નિમિત્તે દીવા પ્રગટાવ્યા. આ ક્રિયામાં કોઈ અશુભભાવ નથી. જો દોષપોષકતા હોય તો અનુષ્ઠાનને ખોટું કહેવું પડે; પરંતુ રાજાઓના મનમાં કોઈ દોષ કે અશુભભાવ નથી. શ્રાવક શુભભાવથી જયણાપૂર્વક ભક્તિમાં દીવા પ્રગટાવી શકે, છતાં શાસ્ત્ર તેને આંશિક ધર્માનુષ્ઠાન કહ્યું, પણ સંપૂર્ણ ધર્માનુષ્ઠાન નથી કહ્યું, અધર્મમાં રહેલાએ જ કરવાનું છે. આ પારદર્શી analysis (વિશ્લેષણ) છે, કોઈ ઘાલમેલની વાત જ નથી. ૧. કમઠ કહે સુણ રાજવી, તુમે અશ્વ ખેલાઓ; યોગીકે ઘર હૈ બડે, મતકો બતલાઓllel તેરા ગુરૂ કોન હૈ બડા, જિને યોગ ધરાયા; નહિ ઓળખાયા ધર્મકું, તનુ કષ્ટ બતાયll૧ ll હમગુરુ ધર્મ પિછાનતે, નહિ કવડી પાસે; ભૂલ ગયે દુનિયા દિશા, રહેતે વનવાસી/૧૧|| વનવાસી પશુ પંખીયા, એસે તુમ યોગી, યોગી નહી પણ ભોગીયા, સંસાર કે સંગીll૧૨ા સંસાર બૂરા છોરકે, સુણ હો લઘુ રાજા; યોગી જંગલ સેવતે લેઇ ધર્મ અવાજાll૧૩ી દયા ધર્મકો મૂલ હૈ, ક્યા કાન ફુકાયા; જીવદયા નહૂ જાનત, તપ ફોગટ માયll૧૪ll બાત દયાકી દાખિયે, ભૂલચૂક હમારા; બેર બેર ક્યાં બોલણા, ઐસા ડાકડમાલાllઉપા . (પં. શ્રી વીરવિજયજી વિરચિત પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ઢાળ-૫) २. नवमल्लकिज्ञातीया, लेच्छकिज्ञातयो नव। दशाष्टौ गणराजानः, काशीकोशलभूभृतः ।।३६८ ।। अमावास्यादिने कृत्वा, ह्यपवासं सपौषध। भावोद्योते गते द्रव्यो-द्योतदीपानिशिव्यधुः ।।३६९।। (નિનસુંદરસૂરિ વિરચિત રીપાવત્નીત્વ) For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ભાવતીર્થ-અનુષ્ઠાન યજ્ઞમાં પશુ હોમવા એ અધર્માનુષ્ઠાન છે, પ્રભુની પુષ્પપૂજા એ ધર્માનુષ્ઠાન છે : વૈદિક ધર્મમાં ભૌતિક કામનાની પૂર્તિ માટે યજ્ઞયાગનો ઉપદેશ છે; તેમાં પણ અમુક યજ્ઞોમાં તો પશુઓને હોમવારૂપ હિંસાના વિધાનો છે, જેને જૈનાચાર્યોએ અધર્માનુષ્ઠાન કહીને વખોડ્યું છે. આની તુલના ફૂલપૂજા સાથે કરીને ઘણા કહે છે કે પશુ હોમે તો નિંદા કરો છો અને ફૂલોને હિંસા કરી હોમે તો ધર્મ કહો છો. તે કઈ રીતે? આના જવાબમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું કે પશુ હોમવાથી ગુણની વૃદ્ધિ નહીં થાય, પણ દોષોનું પોષણ થશે. જ્યારે શ્રાવક વનસ્પતિના આરંભ-સમારંભમાં બેઠેલો જ છે. તેને ફૂલપૂજાથી ગુણની પુષ્ટિ અવશ્ય થશે; કેમ કે ફૂલ ચડાવતી વખતે નવો કોઈ કઠોરતાનો ભાવ નથી. ગૃહસ્થજીવન સીધી પશુહત્યા કર્યા વગર જીવી શકાય તેમ છે. તેથી પશુ હોમવામાં નવી કઠોરતા જરૂરી છે. જ્યારે ગૃહસ્થને વનસ્પતિની હિંસા કર્યા વિના જીવી શકાય તેમ નથી. એટલે ફૂલ ચડાવતી વખતે નવી કઠોરતા ભળતી નથી, નવું પાપ કરવાનું નથી. વળી ક્રિયા એવી છે કે શુભભાવની વૃદ્ધિ થવાની છે, તો તેને ધર્માનુષ્ઠાન કેમ ન કહેવું ? જૈનધર્મે મારા-તારાનો ભેદ રાખ્યા વગર વિશ્લેષણ કર્યું છે. સાંસારિક કામનાથી યજ્ઞમાં પશુ હોમવાને કોઈ ગુણપોષક બતાવી શકે તો તેને પણ ધર્માનુષ્ઠાન માની શકાય, પરંતુ ગુણ તો બતાવવો જ પડે. સંપૂર્ણ ગુણપોષક અને આંશિક પણ દોષ ન હોય તેવું અનુષ્ઠાન એટલે સમિતિ-ગુપ્તિ સ્વાભાવિક રીતે દોષપોષક ક્રિયાને અધર્માનુષ્ઠાન કહેવાય, તેમ થોડા ગુણને પોષે તેવી ક્રિયાને આંશિક ધર્માનુષ્ઠાન કહેવાય. તો સંપૂર્ણ ગુણપોષક ક્રિયા કેવી હોય ? તો તેના ઉત્તરમાં સમિતિ-ગુપ્તિ યુક્ત અનુષ્ઠાન એ સંપૂર્ણ ગુણપોષક ધર્માનુષ્ઠાન છે. તીર્થકરોએ દર્શાવેલું પૂર્ણ ધર્માનુષ્ઠાન તે સમિતિ-ગુપ્તિનું આચરણ જ છે. જૈન પરિભાષામાં તેનું બીજું નામ અષ્ટપ્રવચનમાતા છે. આ અનુષ્ઠાન એવું છે કે જેમાં સંપૂર્ણ ગુણપોષકતા સમાયેલી છે, અને આંશિક પણ દોષપોષકતા નથી. પ્રવચનમાતા એટલે ધર્મતીર્થની મા છે, ધર્મતીર્થના પ્રાણ છે. ચારિત્રરૂપ ભાવતીર્થના પ્રાણ તે ચારિત્રની માતા સમિતિ-ગુપ્તિને કહી છે. આ સૃષ્ટિમાં સંપૂર્ણ નિર્દોષ જીવન, સંપૂર્ણ નિર્દોષ આચરણ આ અષ્ટપ્રવચનમાતામાં સમાયેલ છે. ગમે તે કાળે, ગમે તે ક્ષેત્રમાં, ગમે તે મનુષ્યને જો પોતાના વર્તનમાં સંપૂર્ણ નિર્દોષ ક્રિયા પેદા કરવી હોય, નિર્દોષ ભાવવાળું જીવન બનાવવું હોય, તો આ જગતમાં એક જ સાધન છે - સમિતિ-ગુપ્તિ. કોઈ १. अष्टौ प्रवचनस्य मातर ईर्यासमित्याद्याश्चारित्रात्मनः प्रसूतिहेतुत्वेन हितकारित्वेन च, मातर इव-जनन्य इव, (ષોડશ-૨, શ્નો-૮, ૩. યશોવિનયની ટી) * આઠે પ્રવચન માવડી રે લાલ, પાલી લહ્યા વરના સુવ ભ0. ૧૩. (જ્ઞાનવિમલસૂરિજી કૃત પ્રાતિહાર્ય સ્તવન) For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧૫૫ તીર્થંકરનું શાસન એવું નહોતું કે જેમાં સમિતિ-ગુપ્તિની શ્રદ્ધા, સમજણ અને આચરણ ન હોય. ભવિષ્યમાં પણ એવું કોઈ શાસન નહિ હોય કે જેમાં સમિતિ-ગુપ્તિ નહિ હોય. તીર્થંકરનું શાસન સ્થપાય તે ક્ષણથી જ આ સમિતિ-ગુપ્તિનું અનુષ્ઠાન ચાલુ થાય, જે શાસન ટકે ત્યાં સુધી ચાલુ રહે. આ સમિતિ-ગુપ્તિનું સમ્યગ્ આચરણ હશે ત્યાં સુધી શાસન રહેવાનું છે, ટકવાનું છે અને આગળ-આગળ વહેવાનું છે. સમિતિ-ગુપ્તિનું સાંગોપાંગ આચરણ નહિ હોય અને બીજા ધર્માનુષ્ઠાનો રહ્યાં, તોપણ શાસ્ત્ર કહેશે કે શાસનનો વિલોપ થઈ ગયો. શ્રાવકના સમગ્ર આચારને શાસ્ત્રમાં સાધુપણાની training કહ્યો છે. તેનું લક્ષ્ય તો સમિતિ-ગુપ્તિના સાંગોપાંગ પાલનરૂપ સાધ્વાચાર છે. તમારે લક્ષ્ય જોઈતું નથી તો trainingનું કેટલું મૂલ્ય ? સભા : પૌષધમાં અષ્ટપ્રવચનમાતા શ્રાવક પણ પાળે છે ને ? સાહેબજી : હા, પણ તે આંશિક છે; કેમ કે ત્યાં પણ અનુમતિરૂપે પાપ તો ચાલુ જ છે. સભા : જરૂરી વસ્તુ જયણાપૂર્વક યાચના કરીને લઈએ તોપણ ? સાહેબજી હા, તમારા માટે રાંધેલું એક ભાણે બેસીને જમો જ છો. વળી તમે અહીં પૌષધમાં હો અને તમારો દીકરો ઘ૨માં કાલ માટે શાક લાવીને મૂકે, જે તમે કાલે ખાશો. અથવા પૌષધના સમયમાં તમારી શ્રાવિકાએ ઘરમાં તમારા માટે મિઠાઈ આદિ બનાવેલી વાનગી પૌષધ પાર્યા પછી બીજે દિવસે તમે વાપરશો. પૌષધના સમયમાં વ્યવસાયમાં કરાયેલો નફો કે મૂડીનું વ્યાજ પૌષધમાંથી ઊઠ્યા પછી વાપરવાના. તેથી અનુમતિરૂપે પાપનું connection (જોડાણ) તો સ્વીકારવું જ પડે. સભા : પૌષધમાં મૃત્યુ થાય તો ? સાહેબજી : તોપણ શાસ્ત્ર કહે છે કે સંપૂર્ણ વિરતિ નથી, સાથે અમુક પ્રકારની અવિરતિ છે જ. આનંદશ્રાવક, કામદેવશ્રાવક, પુણિયોશ્રાવક હોય તોપણ શાસ્ત્ર કહે છે, તેને અનુમતિરૂપે દુનિયાનાં પાપ લાગી રહ્યાં છે. સભા ઃ અગિયારમી પ્રતિમા માટે ? સાહેબજી : તે તો શ્રમણતુલ્ય છે, તેમાં અનુમતિનો પણ ત્યાગ છે, છતાં આજીવન ત્યાગનો સંકલ્પ નથી. છ મહિને પ્રતિમા પાર્યા પછી સંસારમાં જવાની શક્યતા-તૈયારી રહેલી છે. ૧. વિશેષતો ગૃહસ્થસ્ય, ધર્મ હતો બિનોત્તમૈ:। પુર્વ સદ્ભાવનાસાર્:, પરં ચારિત્રાણમ્||૧૬|| તિા पदंपदेन मेधावी, यथारोहति पर्वतम् । सम्यक् तथैव नियमाद्धीरश्चारित्रपर्वतम् ।।१७।। स्तोकान् गुणान् समाराध्य, बहूनामपि जायते । यस्मादाराधनायोग्यस्तस्मादादावयं मतः । । १८ ।। इति । । (ધર્મવિન્તુ, અધ્યાય-રૂ મૂર્ત) (નોંધ :- પ્રસ્તુત સંદર્ભમાં આ શ્લોકોની ટીકા પણ ઉપયોગી છે.) For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ભાવતીર્થ-અનુષ્ઠાન શ્રાવકનાં બધાં અનુષ્ઠાનોમાં ઓછેવત્તે અંશે અવિરતિ તો જોડાયેલી જ છે. તેથી જ શ્રાવકને શાસ્ત્રમાં વિરતાવિરત કહ્યો છે. સંસારમાં અનેક રીતનાં પાપનાં connection (જોડાણ) ચાલુ જ છે. તમે માનો છો કે બીજા પાસે કરાવીએ તો આપણને પાપ ન લાગે. હકીકતમાં આગળપાછળની બધી વ્યવસ્થા ગોઠવીને સામાયિક-પૌષધમાં આવો છો. તમારી જાણકારીપૂર્વક, તમારા માટે જ પાપ થતું હોય, વળી તમે તેનો ભોગ-ઉપભોગ પણ કરો, છતાં પાપ ન લાગે, તેવું જૈનધર્મમાં નથી. બીજાના ખભા પર પાપ ચડે અને પોતે છૂટી જાય, તેવી અન્યાયી વ્યવસ્થા મંજૂર નથી. અહીં તો પાપ કરે, કરાવે કે અનુમતિ આપે, સીધી કે આડકતરી રીતે, મનથીવચનથી કે કાયાથી, તેને contribution પ્રમાણે પાપ લાગે, તેમ જૈનશાસન કહે છે. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ – અનુષ્ઠાન सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । સમયવિસામાં, સામળ નિબાનું મનિબાનું ||૧|| (सन्मतितर्क प्रकरण० श्लोक-१) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. પૂર્ણ સમિતિ-ગુપ્તિનું આચરણ એ જ ભાવતીર્થ : કેવું ધર્માનુષ્ઠાન ભાવતીર્થ બને ? ૧જે આચરણ સંપૂર્ણ નિર્દોષ હોય, જેમાં સર્વ જીવો પ્રત્યે ન્યાયી વર્તન સમાયેલું હોય, તેવા પરિપૂર્ણ આચરણને જ ભાવતીર્થ કહી શકાય; કારણ કે સંસારના પરિભ્રમણની આધારશિલા અન્યાય છે. અન્ય જીવો પ્રત્યેના અન્યાયી વર્તનથી પાપકર્મ બાંધી જીવ સંસારમાં ભટકે છે. એ સંસારથી પાર ઉતારનાર પ્રવહણ નાવ સમાન ધર્માનુષ્ઠાન સમિતિ-ગુપ્તિ જ છે; કારણ કે તેમાં જ સર્વ જીવો પ્રત્યે ન્યાયી વર્તન, ઉચિત વર્તન સમાયેલું છે. માટે જ તે સાચા અર્થમાં ભાવતીર્થ છે. શ્રાવકધર્મમાં પૂર્ણ ધર્માનુષ્ઠાન છે જ નહીં. પૂર્ણ ધર્માનુષ્ઠાન કરવા માટે ગૃહસ્થજીવન જ બાધક છે. ગૃહસ્થજીવનનો ઢાંચો જ એવો છે કે અધર્મને સંપૂર્ણપણે છોડી શકાતો નથી. જે સંપૂર્ણ અધર્મને છોડી ન શકે તે પૂર્ણપણે ધર્મને સ્વીકારી ન શકે. આ જગતમાં ધર્મ અને અધર્મનો શાશ્વત વિરોધ છે. જેને ધર્મ અપનાવવો હોય તેણે અધર્મનો ત્યાગ કરવો પડે. થોડો અધર્મનો ત્યાગ કરો તો થોડા ધર્મમાં પ્રવેશ પામો, વધારે અધર્મનો ત્યાગ કરો તો વધારે ધર્મ પાળી શકો. જો સંપૂર્ણ અધર્મનો ત્યાગ કરો તો સંપૂર્ણ ધર્મનો સ્વીકાર શક્ય બને; પરંતુ ધર્મ અને અધર્મ બંને આત્મામાં એક સમયે પૂર્ણ માત્રામાં ન રહી શકે. જેમ રોગ થોડા પ્રમાણમાં જાય તો થોડું આરોગ્ય આવે, અને સંપૂર્ણ જાય તો પૂર્ણ આરોગ્ય આવે; પરંતુ રોગ અને પૂર્ણ આરોગ્ય સાથે ન રહે; કેમ કે પરસ્પર વિરોધી છે. તેમ ધર્મ-અધર્મ પણ પરસ્પર વિરોધી છે. ૧૫૭ १. 'तिविहं तिविहेणं'ति अयमत्र भावार्थ:-त्रिविधं त्रिविधेनेत्यनेन सर्वसावद्ययोगप्रत्याख्यानादर्थतः सप्तविंशतिभेदानाह-ते चैवं भवन्ति-इह सावद्ययोगः प्रसिद्ध एवं हिंसादिः, तं स्वयं सर्वं न करोति न कारयति कुर्वन्तमप्यन्यं न समनुजानाति, एकैकं करणत्रिकेन मनसा वाचा कायेनेति नव भेदाः, अतीतानागतवर्तमानकालत्रयसम्बद्धाश्च सप्तविंशतिरिति, इदं च प्रत्याख्याने भेदजालं 'समिइगुत्तीहिं 'ति समितिगुप्तिषु सतीषु भवति, समितिगुप्तिभिर्वा निष्पद्यते, तत्रेर्यासमितिप्रमुखाः प्रवीचाररूपाः समितयः पञ्च गुप्तयश्च प्रवीचाराप्रवीचाररूपा मनोगुप्त्याद्यास्तिस्र इति, उक्तं च- 'समिओ नियमा गुत्तो गुत्तो समियत्तणंमि भइयव्वो । कुसलवइमुदीरंतो जं वइगुत्तोऽवि समिओऽवि । । १ । । अन्ये तु व्याचक्षते - किलैता अष्टौ प्रवचनमातरः सामायिकसूत्रसङ्ग्रहः, तत्र 'करेमि भंते! सामाइयंति पंच समिईओ गहिआओ, 'सव्वं सावज्जं जोगं पच्चक्खामि'त्ति तिण्णि गुत्तीओ गहियाओ, एत्थ समिईओ पवत्तणे निग्गहे य गुत्तीओत्ति, एयाओ अट्ठ पवयणमायाओ जाहिं सामाइयं चोद्दसय पुव्वाणि मायाणि, माउगाओत्ति मूलं भणियंति होइ ।। (આવશ્યનિર્યુક્તિ વં માન્ય ભાગ-૨, શ્ર્લો-૨૦૪૬, ટીવા) For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ભાવતીર્થ-અનુષ્ઠાન ધર્મ-અધર્મનું સ્વરૂપ સ્પષ્ટ છે. જે જે સ્વભાવથી ગુણપોષક ક્રિયાઓ છે તે બધો ધર્મ છે, અને જે જે સ્વભાવથી દોષપોષક ક્રિયાઓ છે તે બધો અધર્મ છે. જીવનમાં સર્વ ગુણોનું પોષણ કરે તેવી ક્રિયા આવે, અને દોષ પોષક કોઈ ક્રિયા ન રહે તેવું અનુષ્ઠાન થાય, ત્યારે તમારા જીવનમાં પૂર્ણધર્મ આવ્યો. એક પણ ગુણ પાળવામાં કચાશ રહે તેવું વર્તન હોય ત્યાં સુધી તે વર્તનમાં થોડો પણ અધર્મનો અંશ પડ્યો છે. સંપૂર્ણ ગુણપોષક, દોષરહિત વર્તન કેવું હોય તેનું સ્વરૂપ જૈનધર્મે જે વર્ણવ્યું છે, તે આચરણ માટે પારિભાષિક શબ્દ સમિતિ-ગુપ્તિ કે અષ્ટપ્રવચનમાતા છે. આ જૈનધર્મના પારિભાષિક શબ્દો છે. બીજા ધર્મમાં રહેલાએ કદાચ આ શબ્દો ન સાંભળ્યા હોય. પરંતુ તેને પણ સંપૂર્ણ નિર્દોષ, નિષ્પાપ જીવન કેવું હોય તે વિચારવા આ જ આચરણને આદર્શ તરીકે સ્વીકારવું પડે. આનો શ્રેષ્ઠ મહિમા સમજાવવા જ તેને પ્રવચનમાતા કહી છે. તમારા આત્મામાં ભાવતીર્થને જન્મ આપનાર, પ્રાપ્ત કરાવનાર, આ સમિતિ-ગુપ્તિ છે. તે અપનાવો તો તમારા અંતરાત્મામાં ભાવતીર્થ અવશ્ય પ્રગટે. જ્યાં સુધી આપણો આત્મા સમિતિગુપ્તિમાં સાંગોપાંગ સ્થિર ન થાય ત્યાં સુધી થોડી પણ દોષપોષક ક્રિયા રહેવાની જ. શ્રાવકના આચારમાં પણ થોડુંક-થોડુંક સમિતિ-ગુપ્તિનું સેવન છે જ, પછી તે આચાર નાનો હોય કે મોટો હોય. જૈનધર્મની બધી ક્રિયામાં આંશિક સમિતિ-ગુપ્તિનું પાલન તો આવે જ, પૂર્ણ સમિતિગુપ્તિનું આચરણ માત્ર સાધુજીવનમાં જ છે. સભા : હૃદયમાં ભાવતીર્થ પ્રગટે તો તે પોતાને જ તારે કે બીજાને પણ તારે ? સાહેબજી : છેલ્લાં બે ભાવતીર્થ તો નિશ્ચયનયનાં છે. નિશ્ચયનય બીજાને તારવામાં માનતો નથી, સ્વને તારવામાં જ માને છે. તે જેનામાં પ્રગટે તે પોતે તરે, જ્યારે વ્યવહારનયનાં ભાવતીર્થ બીજાને તરવાનાં સાધન બને છે. વ્યવહારનય નિમિત્તકારણ, સામગ્રી, પરોપકાર વગેરેને માને છે, જ્યારે નિશ્ચયનય સામગ્રીને કારણ નથી માનતો, પરંતુ ઉપાદાનકારણમાં જ ફલસાધકતા માને છે. તે પરોપકાર નહીં, પણ સ્વઉપકારને જ મહત્ત્વ આપે છે. તે નિમિત્તકારણને નહીં, પણ આત્માના શુદ્ધસ્વભાવને જ મહત્ત્વ આપે છે. ટૂંકમાં નિશ્ચયનયનું ભાવતીર્થ જેનામાં પ્રગટે તે અવશ્ય તરે, અને ન પ્રગટે તો વ્યવહારનયનાં ભાવતીર્થો પણ એકલાં તેને કદી તારી શકે નહિ. નિશ્ચયનયના અભિપ્રાયથી બીજાના આત્મામાં ભાવતીર્થ પ્રગટ્યું અને તમે તરો, તે કદી બને નહીં. નિશ્ચયનય કહેશે કે તમે પામશો તો જ તમે તરશો. જે ગુણ પામે તે ગુણ ભોગવે, જે દોષ પામે તે દોષ ભોગવે. નિશ્ચયનયનું ગણિત કડક છે, પણ ચોખ્યું છે. તે કહેશે કે ગીતાર્થ ગુરુ ભલે ગમે તેટલા ગુણિયલ મળે, પરંતુ તેટલામાત્રથી તમે તરવાના નહિ, તેમનું આલંબન લઈને પણ ગુણ તો તમારે જ પ્રગટાવવા પડે. તે કહે છે કે બીજાના આત્મામાં પ્રગટેલા ભાવતીર્થથી તમારો ઉદ્ધાર થાય તેવું કદી બને નહિ. જો તેવું બને તો તીર્થકરોના આત્મામાં અનંતા ગુણો પ્રગટ્યા હતા, પરંતુ તેમના ગુણોથી હું કે તમે તર્યા નથી. નિશ્ચયનય પદાર્થવિજ્ઞાનને વેધકતાથી આરપાર રજૂ કરે છે. તેને સહેજ પણ ઘાલમેલ ચાલે નહીં. તે સ્પષ્ટ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧પ૯ કહેશે કે જે રત્નત્રયીને પામશે તે જ તરશે. જેના આત્મામાં પૂર્ણ ધર્માનુષ્ઠાન પ્રગટશે તેના સંસારનો અંત થશે. દ્રવ્યાર્થિકનયનો નિશ્ચયનય રત્નત્રયીયુક્ત આત્માને કે પૂર્ણ ધર્માનુષ્ઠાનવાળા આત્માને જ ભાવતીર્થ કહે, જ્યારે પર્યાયાર્થિકનયનો નિશ્ચયનય આત્મામાં પ્રગટેલી રત્નત્રયી કે પૂર્ણ ધર્માનુષ્ઠાનને ભાવતીર્થ કહે. આ બંને નયોના દૃષ્ટિકોણનો તફાવત છે, પરંતુ બંને નય અનુસારી નિશ્ચયનયો સ્વને ભાવતીર્થ બનાવ્યા વિના તરાય તેવું તો ન જ માને. શ્રાવકને પ્રત્યેક ધર્મક્રિયામાં આંશિક સમિતિ-ગુપ્તિનું સેવન આવે, જ્યારે પરિપૂર્ણ માત્રામાં તેનું સેવન કરવું હોય તો સાધુજીવન જ અપનાવવું પડે. આત્મામાં પ્રગટેલું પૂર્ણ માત્રાનું સમિતિ-ગુપ્તિનું આચરણ તે જ ભાવતીર્થ છે; કારણ કે તેમાં સર્વ ગુણોનું પોષણ અને સર્વ દોષોનું મારણ કરવાની શક્તિ છે. તેને માટે પ્રવચનમાતા શબ્દ વાપરી તેનો જબરદસ્ત મહિમા પ્રસ્થાપિત કર્યો છે. આખું ભાવતીર્થ તેમાંથી પ્રગટે છે. એટલે કે આત્માને તારનારું વર્તનરૂપ તત્ત્વ તેમાંથી પ્રસૂતિ પામે છે. પ્રવચનની માતા કહીને જૈનશાસને સમિતિ-ગુપ્તિની શ્રેષ્ઠ યશોગાથા ગાઈ છે. દુનિયાના બીજા કોઈ પણ ધર્મ પાસે સંપૂર્ણ સમિતિ-ગુપ્તિવાળું અનુષ્ઠાન નથી; તે જૈનશાસનમાં જ છે. આ જૈનશાસનની monopoly છે. તીર્થકરોના શાસનનો આચાર અંગે આ કાયમનો ઇજારો છે. પૂર્ણજ્ઞાની સિવાય આવું સર્વાગી નિર્દોષ અનુષ્ઠાન બીજા १. सम्प्रति नामान्वर्थमाहअट्ठसुवि समिईसु अ दुवालसंग समोअरइ जम्हा। तम्हा पवयणमायाअज्झयणं होइ नायव्वं । ।४५९ ।। 'अष्टास्वपि' अष्टसङ्ख्यास्वपि समितिषु 'द्वादशाङ्गं' प्रवचनं समवतरति-संभवति यस्मात्, ताश्चेहाभिधीयन्त इति गम्यते, तस्मात्प्रवचनमाता प्रवचनमातरो वोपचारत इदमध्ययनं 'भवति' ज्ञातव्यमिति गाथार्थः ।।४५९।। (9ત્તરાધ્યયનસૂત્ર નિવૃત્તિ શ્રનોવે-૪૧ મૂન, શાંતિસૂરી મ.સા. કૃત ટીકા) * इत्थं चारित्रगात्रस्य, जननत्राणशोधनैः । मातृभूताः स समितिगुप्तीरष्टाऽप्यधारयत्।।२७५।। (ત્રિષ્ટિશના પુરુષવરિત્ર પર્વ-૨, સ-૨) * पवयणमायाउ इमा, निद्दिट्ठा जिणवरेहि समयंमि। मायं एयासु जओ, जिणभणियं पवयणमसेसं।।१७२।। सुयसागरस्स सारो, चरणं चरणस्स सारमेयाओ। समिईगुत्तीण परं, न किंचि अन्नं जओ चरणं।।१७३।। (मलधारी हेमचंद्रसूरिजी विरचित पुष्पमाला प्रकरण) * ईर्यासमितिप्रभृति-प्रवचनमातृरूपं, तिसृभिः कोटिभी रागद्वेषमोहलक्षणाभिर्यद्वा कृतकारितानुमतभेदभिन्नहननपचनक्रयणरूपाभिः प्रतिषेधव्यापारेण परिशुद्धं । यद्वा। तिसृभिः कोटिभिः शास्त्रस्वर्णशोधनकारिणीभिः कषच्छेदतापलक्षणाभिः परिशुद्धं सर्वस्य शास्त्रस्य प्रवचनमात्रंतर्भूतत्वात्। साधुसद्वृत्तं ।। (ષોડશવ-૨, નોવ-૭, ૩૫. યશોવિજયની ટીવા) २. अष्ट च प्रवचनमातरो दृष्टा-उपलब्धाः, कैरित्याह-अष्टविधा-अष्टप्रकारा निष्ठिता:-क्षयं गता अर्थाः प्रक्रमाજ્ઞાનાવરWપિલા રેષાં તે તથા તેલિનેરિત્યર્થ, ૩૦ ૮૫ | (વર્ણસંપ્રદ મા-રૂ, સ્નો-૧૮, ટીવા) For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ભાવતીર્થ-અનુષ્ઠાન કોઈને દુનિયામાં સ્કુરે કે કેમ તે પ્રશ્ન છે. સમિતિ-ગુપ્તિની ઓળખ એટલી જ છે કે સમગ્રતાથી નિર્દોષ વર્તન. સંપૂર્ણ નિષ્પાપ અને પવિત્ર જીવનનું આચરણ કેવું હોય તે શાંતિથી વિચારવાનું ચાલુ કરો, અને તેમાં જે conclusive opinion આવે તે આચરણને સમિતિ-ગુપ્તિ કહીએ છીએ. તટસ્થતાથી તમારા વર્તનમાં કયું વર્તન દોષિત ગણાય અને ક્યું વર્તન નિર્દોષ ગણાય તેનો વિચાર કરતાં જશો તો એક તબક્કે છેલ્લો જે નિર્ણય આવશે, તે સમિતિ-ગુપ્તિના આચરણરૂપ જ હશે. સમગ્ર જીવસૃષ્ટિ સાથે ઉચિત અને ન્યાયી વર્તન એટલે સમિતિ-ગુપ્તિનું પાલન : કુદરતમાં ૮૪ લાખ જીવાયોનિમાં રહેલ વિશાળ જીવસૃષ્ટિ સાથે આપણો આત્મા રહે છે. આ સંસારમાં તમે એકલા જ નથી, બીજી પણ અનંતી જીવસૃષ્ટિ છે. સૌને જીવનનો સમાન અધિકાર છે, તેથી બીજાના જીવનમાં નુકસાન કરવાનો તમને અધિકાર નથી. સર્વ જીવો પ્રત્યે યોગ્ય ન્યાયપૂર્વકનું ઉચિત વર્તન કરવું તે તમારી ફરજ છે. તે પાળવા તમારે નિર્દોષ જીવનમાં આવવું પડે. લોકો બાળકને નિર્દોષ કહે છે, પણ વાસ્તવમાં તે નિર્દોષ નથી, અબૂઝ છે. અમે નિર્દોષ તેને કહીએ જે સમગ્ર જીવસૃષ્ટિ સાથે ન્યાયી વર્તન કરે. જે બીજાની સાથે દોષિત વર્તન કરે તેવી વ્યક્તિને નિર્દોષ કહો તો તે વાજબી નથી. જેના જીવનમાં અપરાધ છે તે નિર્દોષ કેવી રીતે ? જે નિર્દોષ છે તેના જીવનમાં અપરાધ કેવી રીતે ? બંને સાથે શક્ય નથી. તેથી જે વ્યક્તિ નિર્દોષ જીવન સ્વીકારવા તૈયાર હોય તેણે સમગ્ર જીવસૃષ્ટિ સાથેનું ન્યાયી વર્તન સમજવું અને આચરવું જોઈએ. સૌ સાથે ન્યાયી અને યોગ્ય વર્તન માટે જે ધોરણો પસંદ કરશો તે અંતે સમિતિ-ગુપ્તિના વર્તનમાં વિરામ પામશે. સભા : એકલી સમિતિ કે એકલી ગુપ્તિ હોઈ શકે ? સાહેબજી : ના, એકલી સમિતિ ન હોઈ શકે, ગુપ્તિ એકલી હોઈ શકે; કારણ કે સમિતિના આચરણ વખતે ગુપ્તિ અવશ્ય જાળવવાની છે, પરંતુ ગુપ્તિમાં હોય ત્યારે સમિતિ હોય પણ અને ન પણ હોય. સમકિતમાં પ્રવચનમાતાનું જ્ઞાન અનિવાર્ય : જૈનશાસને સમિતિ-ગુપ્તિ પર એટલો ભાર મૂક્યો છે કે તેના બોધ વિના સમકિત પણ १. तथा चोक्तम्- "समिओ णियमा गुत्तो गुत्तो समियत्तणमि भइयव्यो। कुसलवइमुदीरितो जं वयगुत्तोऽवि समिओऽवि TRI" (ાવયનિર્વવિર વં માણ મા-રૂ, સ્નો-૧૨૭૦, ટીવા) २. कस्मिंश्चिज्जीवे-मनुष्यादौ मत्यादीनां पञ्चानां ज्ञानानां एकं भवति, आद्यं मतिज्ञानमेव, एतच्च क्वचिन्निसर्गसम्यग्दर्शनस्यानवाप्ताक्षरश्रुतेः निसर्गतः प्रवचनमातृमात्रपरिज्ञानवति दृश्यं । (तत्त्वार्थसूत्र अध्याय-१, सूत्र-३१, आ. हरिभद्रसूरिकृत भाष्योपरि टीका) For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧૬૧ આવે નહીં. સમ્યગ્દર્શન ગુણ પામવા દુનિયાભરનું સાચું જ્ઞાન હોવું જરૂરી છે તેવો આગ્રહ નથી. હજારો શાસ્ત્રો ભણે, ભરપૂર તત્ત્વજ્ઞાનનો જાણકાર કે દૃષ્ટા બને, પછી જ સમકિત આવે, તેવો એકાંત નથી; પરંતુ સમકિત પામવા માટે minimum (લઘુતમ) અષ્ટપ્રવચનમાતાનું જ્ઞાન તો જરૂરી જ છે. જઘન્યથી અષ્ટપ્રવચનમાતાના સમ્યજ્ઞાનવાળો સમકિતી કહ્યો છે. સભા : નવતત્ત્વ જાણે તેને સમકિત પ્રગટે ? સાહેબજી : નવતત્ત્વમાં જ આવે છે કે, "जीवाइ नव पयत्थे, जो जाणई तस्स होई सम्मत्तं । भावेण सद्दहंतो अयाणमाणे वि सम्मत्तं" ।। આ પંડિતે (એક શ્રોતા) નવતત્ત્વની ગાથા ભણાવી છે, પણ પોતે જ અર્થ ભૂલી ગયા છે. “અયાણમાણે વિ સમ્મત્ત”નો અર્થ શું થાય ? નવતત્ત્વને શબ્દથી ન જાણતો હોય, છતાં જેના જીવનમાં નવતત્ત્વની ભાવથી શ્રદ્ધા છે, તેનામાં સમ્યગ્દર્શન અવશ્ય છે. એકેય તત્ત્વનું નામ આવડતું ન હોય, કદી જીવ-અજીવ વગેરે તત્ત્વને તેની વ્યાખ્યા, પ્રકારરૂપે વાંચ્યા, વિચાર્યા કે સાંભળ્યા પણ ન હોય, છતાં જેને જીવનમાં આ નવતત્ત્વની ભાવથી શ્રદ્ધા આવી ગઈ, તેને સમકિત આવી ગયું. તત્ત્વ ઘણું જાણ્યું હોય, પણ જો જીવનદૃષ્ટિ ન મળી તો વાસ્તવમાં તે જાણ્યું ધૂળ બરાબર છે. તત્ત્વ જાણીને જે જીવનદૃષ્ટિ કેળવવાની છે, તે આવી જાય તો કામ પૂરું થઈ જાય. અહીં નવતત્ત્વની ભાવથી શ્રદ્ધામાં સમિતિ-ગુપ્તિનું પણ ભાવથી જ્ઞાન આવી જ જાય. આધુનિક વિજ્ઞાન આત્માને નથી સ્વીકારતું, છતાં તે પણ સજીવ-નિર્જીવનો ભેદ દર્શાવે છે. જગદીશચંદ્ર બોઝે વનસ્પતિમાં જીવ છે તે સાબિત કર્યું, જે જૈનશાસ્ત્રોએ તો હજારો વર્ષો પહેલાં સ્થાપિત કર્યું જ છે. વિજ્ઞાને હાલમાં વનસ્પતિને સજીવ તરીકે સ્વીકારી, પરંતુ તે સ્વીકાર્યા પછી દુનિયામાં વનસ્પતિના જીવની ૦.૦૧ ટકો પણ હિંસા અટકી ખરી ? સજીવ જાણ્યાનો મતલબ શું ? આપણી જેમ પાંદડામાં પણ સુખ-દુઃખની લાગણી છે, તેને પણ હરખ-શોક થાય છે, આ બધું પ્રયોગથી પુરવાર કર્યું, પણ સાબિત કરીને અંતે કરવાનું શું ? એમાંથી કોઈ જીવનદષ્ટિ શોધી ? તો પછી જાણ્યું કે ન જાણ્યું તેનો મતલબ શું ? માત્ર માહિતી આત્મક જ્ઞાનને (informative knowledgeને) ભાવથી શ્રદ્ધા ન કહેવાય. તમને જાણકારી છે કે જેવી ચેતના મારામાં છે તેવી બીજા બધા જીવોમાં છે, મને સુખદુઃખની અનુભૂતિ છે તેમ બીજા જીવોને પણ છે. આ જાણકારીના કારણે તમને એમ થવું જોઈએ કે મને ત્રાસ-દુઃખ બીજા આપે તો નથી ગમતું, તે વ્યક્તિ અપરાધી લાગે છે, તો હું * श्रुतसामायिकं जघन्योत्कृष्टभेदाद् द्विधा-जघन्यमष्टप्रवचनमातृपठनरूपं, इतरच्च द्वादशाङ्गीपठनरूपं । (મિદ્રસૂરિની વૃત્તિ સખ્યત્વસતિ, જ્ઞોવા ૨૮-૧૨-૨૦, સંયતિનવાર્થ વૃત ટીકા) For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ભાવતીર્થ- અનુષ્ઠાન પણ બીજા પ્રત્યે ગેરવર્તન કરું તો અવશ્ય અપરાધી છું. બીજા જીવો પ્રત્યે અપરાધમય જીવનને નિર્દોષ જીવન ન કહેવાય. નિર્દોષ જીવન બનાવવું હોય તો સમગ્ર જીવસૃષ્ટિ સાથે ન્યાયી વર્તન, યોગ્ય આચરણને જ નિર્દોષ આચરણ કહેવાય. તેવું જીવન જીવવાની સુસંગત પદ્ધતિ તે જ સમિતિ-ગુપ્તિ છે. તેથી નવ તત્ત્વની ભાવથી શ્રદ્ધા પણ અષ્ટપ્રવચનમાતાના સમ્યજ્ઞાનથી જ આવે. તમે મોક્ષે જવા ઇચ્છતા હો, તમારા આત્માનું શ્રેય કરવું હોય, પરંતુ વિશાળ ધર્મશાસ્ત્રો ભણવાનો પરિશ્રમ ન કરો તેવી પ્રકૃતિના હો, અને તમને તરવાનો ટૂંકો માર્ગ જોઈતો હોય તો સમિતિ-ગુપ્તિનું યથાર્થ જ્ઞાન મેળવશો તો તમારું કલ્યાણ થઈ શકશે. વળી જે વ્યક્તિ સમિતિગુપ્તિનું જ્ઞાન નહીં મેળવે તેનામાં સમ્યગ્દર્શન જ નહિ પ્રગટે. જંગલમાં પશુસૃષ્ટિમાં કોઈ સમકિત પામે તો તેનામાં પણ સમિતિ-ગુપ્તિનું જ્ઞાન તો અનિવાર્ય છે જ. તેના વિના તે આત્મા સમકિતનો વાહક બની શકે નહિ. સમકિત પ્રવચનમાતાના જ્ઞાન સાથે સંકળાયેલું છે. સભા : પશુને સમિતિ-ગુપ્તિની કેવી રીતે ખબર પડે ? સાહેબજી : પશુએ પણ પૂર્વભવમાં આરાધના કરેલી હોય, તેનું જાતિસ્મરણજ્ઞાન પ્રગટે, અથવા કોઈ જ્ઞાની મહાત્માના યોગથી ધર્મ પામેલ હોય, અથવા સ્વાભાવિક ઊહાપોહ કરતાં આવરણ ખસી ગયું હોય, તો એવા વાઘ-સિંહને પણ નિર્ણય થઈ જાય કે નિર્દોષ જીવન જ ધર્મ કહેવાય. દોષિત જીવનને અપરાધ-અધર્મ કહેવાય. તમારા મનમાં બીજાના વર્તનને મૂલવવાનાં અને તમારા વર્તનને મૂલવવાનાં કાટલાં જુદાં છે. મનમાં તટસ્થતા નથી. એટલે એ જ વર્તન બીજા કરે તો તમને અપરાધ લાગે, જ્યારે તમે કરો તો વાજબી લાગે. આથી જ તમને સમિતિ-ગુપ્તિને અનુરૂપ ન્યાયી આચરણ સ્વયં સ્ફરતું નથી. આજે અઢી દ્વીપમાં એવા વાઘ-સિંહ છે કે જે પોતાની કૂર પ્રકૃતિ છોડીને શાંત સ્વભાવના થઈ ગયા છે. તેઓ સવારના પહોરમાં १. अलमित्यपसंगेणं, रक्खिज्ज महव्वयाइं जत्तेणं। अइदुसहमज्जियाई, रयणाई दरिद्दपुरिसुव्व।।१७० ।। ताणं च तत्थुवाओ, पंचय समिओ तिनिगुत्तीओ। जासु समप्पइ सव्वं, करणिज्जं संजयजणस्स।।१७१।। (मलधारी हेमचंद्रसूरिजी विरचित पुष्पमाला प्रकरण) २. वने तपस्यतस्तस्य धर्मदेशनयाग्रया। वासिता व्याघ्रसिंहाद्या बहवः प्रशमं ययुः ।।४९।। केऽपि श्रावकतां भेजुः केऽपि भद्रकतां पुनः । कायोत्सर्ग व्यधुः केऽपि केऽपि चानशनं तदा।।५० ।। मांसाहारान्निवृत्तास्ते बभूवुः पारिपार्श्विकाः । तिर्यग्रूपधराः शिष्या इव राममहामुनेः ।।५१।। (ત્રિષષ્ટિશતાવાપુરવરિત્ર પર્વ-૮, સ-૨૨) * कुञ्जरः श्रावकः सोऽपि भूत्वा भावयतिः स्वयम्। ईर्यादिनिरतोऽचारीत् कुर्वन् षष्ठादिकं तपः ।।१९।। सूर्यतप्तांभसः पाता शुष्कपत्रादिपारणः। स करी करिणीकेलिविमुखोऽस्थाद्विरक्तधीः ।।१०० ।। स दध्यौ चेति धन्यास्ते मर्त्यत्वे प्रव्रजंति ये। पात्रे दानमिवार्थस्य मर्त्यत्वस्य फलं व्रतम्।।१०१।। द्रविणं धनिकेनेव मर्त्यत्वं धिङ्मया तदा। अहार्यनात्तदीक्षेण किं करोम्यधुना पशुः ।।१०२।। भावयन् भावनामेवं गुर्वाज्ञास्थिरमानसः । स कालं गमयन्नस्थात् सुस्थितः सुखदुःखयोः ।।१०३।। (faષષ્ટિશન વાપુરષરિત્ર પર્વ-૨, સ-ર) For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧૯૩ બહાર પણ ન નીકળે. તડકો તપે નહીં ત્યાં સુધી ગુફામાં શાંત બેસી રહે; કારણ કે સમજે છે કે ઠંડક હશે ત્યાં સુધી જીવ-જંતુ જંગલમાં ઘણાં ફરતાં હોય, તડકો થાય એટલે ગરમીથી બચવા રસ્તો છોડી લપાઈ જાય. તેથી નિર્દોષ પદ્ધતિએ અહિંસા પાળીને હલન-ચલન કરવાનો સમય મધ્યાહ્નનો જ છે. તેથી બપોરે તાપમાં જ બહાર નીકળે. તેને કોઈએ ઉપદેશ નથી આપ્યો, પરંતુ બીજાના જીવનની ચિંતા હોવાથી આપમેળે સૂઝ આવી ગઈ. તેમને પણ દેહ છે ત્યાં સુધી ભૂખ-તરસ લાગે, એટલે ખાય-પીએ; પરંતુ કોઈને ત્રાસ ન થાય માટે ભૂખ લાગે ત્યારે જંગલમાં મધ્યાહ્નકાળે સૂકું થઈ ગયેલું ઘાસ શોધી શોધીને જયણાથી ખાય. પાણી પણ નદી-તળાવની સપાટી પરનું, તડકાથી તપીને ગરમ થઈ ગયેલું, જીવ-જંતુ રહિત બનેલું વાપરે. ગરમ કે ઠંડાનો વિચાર કર્યા વિના જયણાને લક્ષ્યમાં રાખી પીએ. આ બધું સ્વયં બીજાના જીવનની ચિંતામાંથી જન્મે છે. તમને અતિભૂખ્યો મચ્છર જરાક કરડે ત્યારે તેના ભૂખ-તરસ કે જીવનની ચિંતાના બદલે તમારી ચિંતા જ વધારે હોય છે. તેથી તેને ઉડાડતાં મેં કશું ખોટું કર્યું તેવું ભાન નથી; જ્યારે ભૂખ્યા એવા તમને જમતાં ભાણા પરથી કોઈ તરછોડી ઉઠાડે તો તે અપરાધી લાગે છે; કારણ કે મચ્છર અને તમારા માટે તમારા માપદંડ જુદા છે. આ પક્ષપાતી વલણના કારણે તમને ધર્મનું આચરણ કરવા જેવું લાગતું નથી. સમિતિ-ગુપ્તિની વ્યાખ્યા : કોઈ પણ જીવને અન્યાય ન થાય તે રીતે જીવો તે નિર્દોષ જીવન. સંપૂર્ણ ન્યાય-નીતિ१. इरियाभासेसणाऽऽदाणे, उच्चारे समिई इय। मणगुत्ती वयगुत्ती, कायगुत्ती य अट्ठमा।।२।। (उत्तराध्ययनसूत्र प्रवचनमाता नाम चतुर्विंशतितम अध्ययन मूल) * व्याख्या-इह समितयः पञ्च-ईर्यासमितिः, भाषासमितिः, एषणासमितिः, आदाननिक्षेपसमितिः, पारिष्ठापनिकासमितिः । गुप्तयस्तिस्रः-मनोगुप्तिः, वचनगुप्तिः, कायगुप्तिः। तत्र जन्तुजातरक्षानिमित्तं युगमात्रभूमिकान्तरदत्तदृष्टेरव्याक्षिप्तचित्तस्य प्रतिपदं चक्षुषा विशोधयतः साधोः संयमोपकरणाद्यर्थं या गमनक्रिया सा ईर्यासमितिः । मृदुमधुरानवद्यहितमितवचनभाषणं भाषासमितिः। सूत्रानुसारेण रजोहरणवस्त्रपात्राऽशनपाननिलयौषधान्वेषणम् एषणासमितिः। धर्मोपकरणानां प्रतिलेखनाप्रमार्जनापूर्वकमेव ग्रहणमोचनमादाननिक्षेपसमितिः । मूत्रमलश्लेष्मपुरीषादीनां विवेकार्ह-संसक्तभक्तपानादीनां वा जन्तुविरहिते स्थण्डिले विधिना परिष्ठापनं पारिष्ठापनिकासमितिः । सावद्यमनःसङ्कल्पगोपनं मनोगुप्तिः । सावधवचनरोधनं मौनेन वाऽवस्थानं वाग्गुप्तिः । कायव्यापारनिवारणं कायगुप्तिः । ननु समितिगुप्त्योः क. प्रतिविशेषः?, उच्यते-समितिर्व्यापाररूपा गुप्तिस्तु व्यापाराव्यापाररूपा। यदुक्तं- 'समितीण य गुत्तीण य एसो भेओ उ होइ नायव्वो। समिई पयाररूवा गुत्ती पुण उभयरूवा उ।। समिओ नियमा गुत्तो गुत्तो समिअत्तणंमि भइअव्वो। कुसलवयमुदीरितो जं वयगुत्तो वि समिओ वि।। समिई पयाररूवा गुत्ती पुण हुंति उभयरूवा उ। कुसलवयमुदीरितो तेणं गुत्तो वि समिओ वि।। गुत्तो पुण जो साहू अप्पविआराइ नाम गुत्तीए। सो न समिओ त्ति वुच्चइ तीसे उ विआररूवत्ता' ।। (તિનિતત્પસૂત્ર, ગ્લોવ -૪૨, ટીવા) For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ભાવતીર્થ-અનુષ્ઠાન અહિંસાપૂર્વક સમગ્ર જીવસૃષ્ટિ સાથે વર્તવું તેનું નામ સમિતિ-ગુપ્તિનું આચરણ. ભગવાને સાધુને પણ જીવન જીવવાની ના નથી પાડી. લાંબી સાધના કરવી હોય તો જીવન તો ટકાવવું જ પડે, પરંતુ બીજાને હેરાન કરીને જીવો તો દોષ કહેવાય. તેથી (૧) જીવનમાં સાધના માટે જરૂરી હલન-ચલન, ઊઠવા-બેસવા આદિની તમામ ક્રિયાઓ જયણાપૂર્વક કરવી તે માટે પ્રથમ ઈર્યાસમિતિનું પાલન છે. તે જ રીતે (૨) બીજા સાથે વ્યવહાર કરવા વાણીનું માધ્યમ જરૂરી છે, પરંતુ તે વાણી પણ બિનજરૂરી, નુકસાનકારક કે પાપપોષક ન બને તેવી રીતે મર્યાદા અને સંયમપૂર્વક હિતકારી વાણીનો પ્રયોગ અવસરે કરવો, તે ભાષાસમિતિ છે; છતાં માત્ર હલન-ચલન કે બોલવાની ક્રિયાઓથી જીવન ટકાવી શકાતું નથી. તેથી (૩) આત્મશ્રેય કરનારે પણ પ્રાથમિક જીવનજરૂરીયાતની વસ્તુઓ અહિંસક પદ્ધતિએ મેળવવી જરૂરી છે. તેવી ચીજો મેળવવા માટે સંપૂર્ણ અહિંસક રીત તે એષણાસમિતિ છે. (૪) વળી જીવનમાં તેવી અહિંસક પદ્ધતિએ મેળવેલી ચીજ-વસ્તુઓનો, કોઈના જીવનને આઘાત-પ્રત્યાઘાત ન થાય અને હિતનું સાધન બને તે રીતે ઉપયોગ કરવો, તે આદાનભંડમત્તનિક્ષેપણાસમિતિ છે; અને (૫) વાપર્યા પછી નકામી થઈ ગયેલી ભૌતિક જડ વસ્તુઓનો નવા પાપનું સાધન ન બને તેવી રીતે જયણાપૂર્વક નિકાલ કરવો, તે પારિષ્ઠાપનિકાસમિતિ છે. આ પાંચમાં સાધુના જીવનની સાધના માટે અનિવાર્ય તેવી તમામ પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવી છે. તેથી હિતકારી પ્રવૃત્તિપ્રધાન સમિતિનું માળખું છે; જ્યારે ગુપ્તિ એટલે જીવનમાં મન-વાણી-કાયાની અંદર કે બહારથી પાપનાં સાધન ન બને તે રીતે નિરોધ કરવો, સંકોચીને કાચબાની જેમ ગુપ્ત થવું, તે નિવૃત્તિપ્રધાન ગુપ્તિ છે, છતાં મનવચન-કાયાનો સતત આત્મહિતમાં યોગ્ય ઉપયોગ કરવો તે પણ ગુપ્તિ જ છે. ટૂંકમાં સ્વપરપીડાના પરિહારપૂર્વક આત્મગુણોના વિકાસને અનુરૂપ સમગ્રતાથી વર્તન તે જ સમિતિ-ગુપ્તિ છે. જીવનશક્તિઓનો પાપમાં સંપૂર્ણ નિરોધ કરવો, અને શ્રેયમાં ઉપયોગ કરવો, તેને અનુરૂપ વિચાર-વાણી-વર્તન ગોઠવવાં, તે નિર્દોષ જીવનનો પાયાનો ખ્યાલ છે. ભૂત, ભવિષ્ય કે વર્તમાનના સર્વ તીર્થકરોના શાસનમાં નિર્દોષ આચરણરૂપે સમિતિ-ગુપ્તિનો જ ઉપદેશ છે. નિર્દોષ અનુષ્ઠાનરૂપ ધર્મનું આ સનાતન-શાશ્વત માળખું છે. કોઈ તીર્થંકર પણ તેને બદલી શકે નહિ. કાળપરિવર્તનથી પણ આમાં ભેળસેળનો કોઈ સવાલ નથી. જૈનધર્મમાં આચારનું પણ મૂળભૂત માળખું અટલ છે. કાયમ નિર્દોષ જીવનના પાયાનાં ધોરણો એક જ રહેવાનાં. તેને જ સમિતિ-ગુપ્તિ કહીએ છીએ. સર્વ ગુણોનું પોષણ કરાવે અને સર્વ દોષોનો ત્યાગ કરાવે તેવા અનુષ્ઠાનરૂપ આ ક્રિયા છે. તે ક્રિયા જે વ્યક્તિ સેવે તેના આત્મા પરથી ધીમે ધીમે દોષોનો ત્યાગ અને ગુણોનો પ્રાદુર્ભાવ ચાલુ થાય. १. अष्टानां प्रवचनमातृणां, ताश्चाष्टौ प्रवचनमातरः-तिस्रो गुप्तयः तथा पञ्च समितयः, तत्र प्रवीचाराप्रवीचाररूपा गुप्तयः, समितयः प्रवीचाररूपा एव। (માવનિવિર પર્વ ભાષ્ય મારૂ, નવદ-૧૨૭૦, ટીવા) For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ –અનુષ્ઠાન ૧૬૫ સંસારસાગરથી તારનાર હોવાથી આ સમિતિ-ગુપ્તિ ભાવતીર્થ છે. પૂર્ણધર્મની સાધનાની શરૂઆત સમિતિ-ગુપ્તિથી છે. ચૌદમા ગુણસ્થાનકે ગુપ્તિની પરાકાષ્ઠા છે, ત્યાં પ્રવૃત્તિરૂપ સમિતિની જરૂર નથી. સાધુને સમિતિનો પ્રવૃત્તિરૂપે પ્રયોગ કારણે જ છે, તે સિવાય સતત ગુપ્તિમાં રહેવાનું છે. તે ગુપ્તિની પરાકાષ્ઠા પ્રગટે એટલે આત્માનો મોક્ષ થાય. પરિપૂર્ણ ધર્મ પરાકાષ્ઠાએ પહોંચે એટલે મોક્ષરૂપ ફળની તત્કાળ પ્રાપ્તિ થાય. રત્નત્રયીમાં જેવી સંસાર પાર પમાડવાની શક્તિ છે, તેવી જ શક્તિ આ સમિતિ-ગુપ્તિરૂપ સંપૂર્ણ ધર્માનુષ્ઠાનના આચરણમાં છે. પૂર્ણ તારકશક્તિના કારણે તેને તીર્થ કહ્યું છે. વળી આચરણ જ એવું છે કે કોઈ પણ પ્રબુદ્ધ વ્યક્તિને નિર્દોષ જીવન તરીકે આદરણીય કહેવું પડે. આમાં કોઈ જૈનધર્મની સાંપ્રદાયિક વાત નથી. આ તો વિશ્વવ્યાપી નિર્દોષ જીવનનું માળખું છે. જેમ દશાંશ પદ્ધતિથી ગણતરી કરો તો ગણિતમાં છેલ્લો આંકડો મીંડામાં જ આવશે. દા. ત. ૧થી ૧૦, ૧૧થી ૨૦, એમ દરેક ૨કમનો અંતિમ આંકડો મીંડા વિના નહિ હોય, પછી ગણતરી ગમે ત્યાં કરો. તેમ ગમે તે ક્ષેત્ર, ગમે તે કાળમાં જાઓ, પણ પવિત્ર જીવન જીવવાની આધારશિલા તો આ મિતિ-ગુપ્તિ જ હોઈ શકે. બીજાના જીવનને નુકસાન થાય તેવું વાણીથી બોલો તો એ તમારા જીવનની ત્રુટિ જ ગણાશે. વાણીનો એ રીતે પ્રયોગ કરવાનો છે કે કારણ વિના કોઈના જીવનને આઘાતપ્રત્યાઘાત ન થાય, અને તે વાણી અહિતની તો ક્યારેય પ્રેરક ન જ બને. આવું તમામ પાસાંથી જીવન બનાવવું તે જ સમિતિ-ગુપ્તિનું આચરણ છે. સભા : બીજા જીવોને મારવાની બુદ્ધિ ન હોય તો ? સાહેબજી : કદાચ મારવાનો સીધો ઇરાદો ન હોય, પરંતુ તમારા સ્વાર્થ ખાતર મરે તો વાંધો નહીં તેવો ભાવ તો પડ્યો જ હોય છે. તમને હાથમાં ચપ્પુ આપીને કહીએ કે ભીંડાની જેમ તમારી આંગળી સમારી આપો, તો હાથ ચાલશે ? કે હાથમાંથી ચપ્પુ જ પડી જશે ? અરે ! ભૂલથી તમને ચપ્પુ વાગી જાય તોપણ ઠેકડા મારો છો; જ્યારે સામા જીવને તમારા સ્વાદની વાસનાપૂર્તિ માટે ચીરી નાંખતાં કે મસાલા ભરતાં કાંઈ થતું નથી. તે જ દર્શાવે છે કે તમારા સુખ ખાતર બીજાને મારવાના ભાવ છે જ. કોઈ કહે કે આજે સીડીમાં જરા લપસી જવાય તેવી ચીકાશ છે, અથવા રસ્તામાં કાચ વેરાયેલા છે, તો કેટલી સાવચેતીથી ચાલશો ? કારણ કે તમારા જીવનની ચિંતા છે. તમારા જીવનની સુરક્ષા માટે તમે ચોવીસે કલાક સાવધાન છો, પરંતુ બીજાના જીવનની રજમાત્ર પડી નથી, ઘોર ઉપેક્ષા છે. તેથી જ રસ્તામાં કીડીઓ ઘણી છે તેવું કહીએ તોપણ જયણાથી ચાલવાની તૈયારી નથી. તમારું હૈયું બીજાના દુઃખને સમજવા પત્થર જેવું કઠોર છે. બીજા પર ગમે તેટલું વીતે તેની એક ટકો પણ તમને અસર ન થાય, અને તેના સોમા ભાગનું પણ તમારા પર વીતે તો આખા ને આખા ઊછળી પડો. આ ૧. યા પવયળમાયા, ને સમાં આયરે મુળી મે વિનં સ–સંસારા, વિઘ્યમુદ્ પંડિ।।૨૭।। (उत्तराध्ययनसूत्र प्रवचनमाता नाम चतुर्विंशतितम अध्ययन श्लोक-२७ मूल) For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - અનુષ્ઠાન જ તમારો જાત અને જગત માટેનો પક્ષપાત છે. આ ભેદભાવ જ બધા પાપનું મૂળ છે. તમારો જીવ તમને વહાલામાં વહાલો છે, જ્યારે બીજાનો જીવ તો જાણે નકામો છે. તમને તમારા જીવનની જ કિંમત છે, બીજાના જીવનનું કોઈ મૂલ્ય નથી. તમે માનો છો કે મારું જીવન ખૂબ જ મહત્ત્વનું છે, મારું જીવવું અતિ આવશ્યક છે, પરંતુ બીજાને જીવવું જરૂરી નથી. જે દિવસે તમે તટસ્થતાથી કહેશો કે બધાનાં જીવન પ્રત્યે મારે સમાન દૃષ્ટિ છે, પછી જે વર્તન કરશો તે આપમેળે સમિતિ-ગુપ્તિરૂપે હશે. જો તમે માનો કે પડી જવાથી મારા પગને fracture થાય તો પોસાય નહિ, તો બીજા જીવોને માત્ર મારી બેદરકારીના કારણે fracture થાય તે કેમ પોસાય? આવું વિચારો તો બીજાના માટે પણ સાવધાન રહેવાનું મન થાય. જે દિવસે સૃષ્ટિના જીવમાત્ર પ્રત્યે તટસ્થતાથી હિતકારી વર્તન કરશો, તે દિવસે આપમેળે તમારા જીવનમાં ન્યાય આવી જશે. કોઈ વ્યક્તિ તમારા માટે માત્ર મનમાં ખરાબ વિચાર કરે, તેની તમને જો દૂર-દૂરથી પણ જાણકારી થાય તો દુઃખ લાગે છે, હકીકતમાં તમને તેણે કોઈ ભૌતિક નુકસાન પહોંચાડ્યું નથી, છતાં માત્ર મનમાં તમારા માટે હલકો અભિપ્રાય બાંધ્યો તેની ખબર પડે, તો પણ તમારું હૈયું ઘવાય છે; તો માત્ર તમારી તુચ્છ વાસનારૂપી સ્વાર્થની પૂર્તિ માટે બીજાને આખા ને આખા પીંખી નાંખો તોપણ કાંઈ નહીં ? તે કેમ ચાલે ? પહેલાં જીવનમાં નક્કી કરો કે સમગ્ર જીવસૃષ્ટિમાં સરખા અધિકાર, સરખો ન્યાય છે. તમે તમારી જાતને દુનિયાના દાદા તરીકે માનતા હો તો વાત જુદી છે, તો ન્યાય-અન્યાયનો પ્રશ્ન નથી. જેમ ગુંડો ગુંડાગીરી કરી કહે કે “અમે નબળાનું પડાવી લઈએ છીએ તે બરાબર જ છે, એ જ અમારા શૌર્ય-પરાક્રમ-બળનો ઉપયોગ છે,” તેવા સાથે ન્યાયની વાત કરવાનો મતલબ નથી, પરંતુ જે સમાન અધિકાર માનવા તૈયાર છે, તેણે તો કબૂલ કરવું જ પડે કે તીર્થકરોએ કહેલું સમિતિ-ગુપ્તિવાળું જીવન તે જ સાચું જીવન છે. સભા : દીક્ષા લીધા વગર સમિતિ-ગુપ્તિનું પાલન થાય ? સાહેબજી : શ્રાવકના તમામ અનુષ્ઠાનોમાં સમિતિ-ગુપ્તિનું આંશિક આચરણ છે; કારણ કે કોઈ ને કોઈ પાપવ્યાપારના ત્યાગ વિના નાનું પણ ધર્માનુષ્ઠાન કરી શકાતું નથી. દેરાસરમાં પ્રવેશ કરતાં કરાતો નિશીહિનો ભાવ કે ખમાસમણની ક્રિયામાં બોલાતું “જાવણિજ્જાએ નિસ્સીરિઆએ'માં પણ આંશિક સમિતિ-ગુપ્તિ સમાયેલી જ છે; છતાં શ્રાવકજીવનમાં ઉત્કટ સમિતિ-ગુપ્તિનું પાલન સામાયિક-પૌષધ આદિ ઊંચાં વિરતિનાં અનુષ્ઠાનોમાં જ છે. જોકે તેનું પરિપૂર્ણ પાલન તો સાધુજીવનમાં જ શક્ય છે. સભા : ધંધે જઈએ ત્યારે રસ્તામાં જયણા પાળીએ તો ઈર્યાસમિતિ કહેવાય ને ? સાહેબજીઃ તમે ધંધે જાઓ ત્યારે રસ્તામાં જયણા પાળો તે સારું છે. જયણાના શુભભાવથી For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ ભાવતીર્થ-અનુષ્ઠાન પુણ્ય ચોક્કસ બંધાય, પરંતુ તમે ધંધો કરો છો તે પાપ જ છે. પાપ કરવા જાઓ છો, તમારી પ્રવૃત્તિનો ઉદ્દેશ પાપ હોય તો માત્ર રસ્તામાં જયણા પાળો તેટલામાત્રથી સમિતિ ન આવે; કારણ કે સમિતિ-ગુપ્તિની પૂર્વશરત જ “લક્ષ્ય પવિત્ર જોઈએ તે છે. અપવિત્ર ઉદ્દેશ હોય અને ક્રિયા કરો તો તેમાં જયણા હોવા છતાં સમિતિ શબ્દ યોગ્ય નથી. સભા : ધંધો ધંધાના સ્થાને દુકાનમાં કરે છે, અને જયણાપૂર્વક ઈર્યાસમિતિથી રસ્તામાં ચાલે છે. બંનેને જોડવાની ક્યાં જરૂર છે ? સાહેબજી : ધંધો અને જયણા બંનેના ભાવ ચાલવાની એક ક્રિયા સાથે જોડાયેલા જ છે. દા. ત. એક માણસ ખૂન કરવા જાય છે, અને જુએ છે કે રસ્તામાં કોઈ ઘરડો માણસ પડી ગયો છે, તે ઊભો થઈ શકતો નથી. તે વખતે પેલાને સૌહાર્દનો ભાવ જાગ્યો, તેથી ડોસાને નિઃસ્વાર્થભાવે ઊભો કર્યો. ડોસાને હમદર્દીથી કે સૌજન્યતાથી ટેકો આપવા બે-પાંચ મિનિટ થોભી જવું પડે તો થોભી જાય, તો તે પ્રવૃત્તિ સારી છે. આ રીતે સહાય કરવાથી તેને પણ થોડું પુણ્ય બંધાય, પરંતુ દુશ્મનના ખૂનના મેલા ભાવથી જઈ રહ્યો છે તો તેનું પણ રસ્તામાં પાપ બંધાય જ. ખૂન કરવાની ઇચ્છા મનમાં સતત પડી છે, તો તે નિમિત્તનું પાપ પણ અવશ્ય બંધાશે. તેમ તમે ઘરેથી ધંધો કરવાની ઇચ્છાથી નીકળ્યા, તો તે ઇચ્છાને કારણે થતો પાપબંધ ચાલુ રહેશે. હા, જયણાનો પણ લાભ ચોક્કસ છે. તમે તો જૈનકુળમાં જન્મ્યા છો. જૈનધર્મના આચારથી થોડા પરિચિત છો, પરંતુ કોઈ ધર્મવિહૂણો મનુષ્ય આવે અને શાસ્ત્રજ્ઞ મહાત્માને પૂછે, તો તે વખતે જ્ઞાની મહાત્મા કહેશે કે નિર્દોષ વર્તન એ જ ધર્મ છે. તે નિર્દોષ વર્તનનું તમામ પાસાંથી વર્ણન કરો તો જે વર્તન આવે તે સમિતિ-ગુપ્તિ જ હશે. પછી તેને સંજ્ઞારૂપે જે નામ આપવું હોય તે આપી શકાય છે. ગમે તે ક્ષેત્ર છે. ગમે તે કાળમાં જાઓ પણ સો ટચનું સોનું, સો ટચનું સોનું જ રહે છે, ઓછા ટચનું નથી થતું. તેમ આ જગતમાં કોઈ પણ કાળે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિએ પૂર્ણ શુદ્ધ આચરણ સ્વીકારવું હોય તો સમિતિ-ગુપ્તિ સિવાય બીજો વિકલ્પ નથી. જૈનધર્મે શબ્દોનો આગ્રહ નથી રાખ્યો, પણ સદ્વર્તનનો આગ્રહ તો ચોક્કસ રાખ્યો છે. અરે ! નાનામાં નાની જીવનજરૂરિયાત ૧. તિવાદી अष्टौ साधुभिरनिशं मातर इव मातरः प्रवचनस्य। नियमेन न मोक्तव्याः, परमं कल्याणमिच्छद्भिः । । ८ ।। य0 अष्टावित्यादि। अष्टौ साधुभिरनिशं प्रवचनस्य मातरो न मोक्तव्या इति संबंधः । ताश्च मातर इव पुत्रस्येति गम्यते। प्रवचनस्य प्रसूतिहेतुत्वेन हितकारित्वेन च मातृत्वमवसेयं। नियमेन-अवश्यंभावेन। कीदृक्षः साधुभिः? परमं-निरुपम कल्याणमिच्छद्भिः ऐहलौकिकपारलौकिकपरमकल्याणकामैः ।।८।। (પોશ-૨, સ્નો-૮, મૂન, . યશોમદ્રસૂરિ ટીવા) * कायिकाद्यपि कुर्वीत, गुप्तश्च समितो मुनिः। कृत्ये ज्यायसि किं वाच्यमित्युक्तं समये यथा।।२२।। (જથ્થાત્મોપનિષત, ગવાર-૨) For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ભાવતીર્થ-અનુષ્ઠાન મેળવવા પણ કોઈ જીવને બિનજરૂરી ત્રાસ ન થાય તેની કાળજી બતાવી છે. અરે મુનિને કુદરતી હાજતરૂપ ઝાડા-પેશાબની ક્રિયા પણ સમિતિ-ગુપ્તિ સાથે કરવાની કહી છે. તે જ દર્શાવે છે કે નિર્દોષ આચરણનો તમામ પ્રવૃત્તિમાં સમાવેશ જરૂરી છે. તમારી નાની પણ જરૂરિયાત માટે કોઈના અધિકાર પર તરાપ ન જ મરાય. આ દૃષ્ટિકોણથી સાધુના સમગ્ર આચારનું માળખું છે. હા, તેમાં લાભાલાભ પ્રમાણે ઉત્સર્ગ-અપવાદનો વિચાર છે, પરંતુ પ્રાણરૂપે કેન્દ્રસ્થાને સમિતિ-ગુપ્તિ છે. જે અનુષ્ઠાનમાં સમિતિ-ગુપ્તિનું પાલન આંશિક કે અલ્પ છે, તે અનુષ્ઠાન નાનો ધર્મ બને, જે અનુષ્ઠાનમાં સમિતિ-ગુપ્તિનું પાલન પરિપૂર્ણ હોય તે અનુષ્ઠાન પૂર્ણ ધર્મ બને, અને જેમાં તેનું ઉત્કૃષ્ટ પાલન હોય તે ઉત્કૃષ્ટ ધર્મ બને. આ જ તેનું classification ([[:२९५) छे. ॥ पू[ अनुष्ठानना अस्तित्वमा मातीर्थ- अस्तित्व शाव्यु, તે તેની તારકતાના કારણે છે. આવું અનુષ્ઠાન બીજા ધર્મવાળા બતાવી નથી શક્યા. ખૂબી એ છે કે તટસ્થતાથી વિચારે તો સૌને સ્વીકારવું પડે તેવું આચરણ છે, પરંતુ તીર્થંકરો સિવાય કોઈને સાંગોપાંગ આ આચરણ સ્ફર્યું નથી. સમિતિ-ગુપ્તિની આધારશિલા ભિક્ષાધર્મ : ભારતના તમામ ધર્મો કહે છે કે અહિંસા-સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય-અપરિગ્રહનું પાલન કરવું १. तमपि कारणे भुङ्क्तेऽतः कारणमाहवेअण १ वेयावच्चे २ इरिअट्ठाए अ ३ संजमट्ठाए ४। तह पाणवत्तिआए ५ छटुं पुण धम्मचिंताए ६ ।।५९ ।। वेअण० ।। क्षुद्वेदनोपशमनाय भुङ्क्ते, यतो नास्ति क्षुत्सदृशी वेदना, उक्तञ्च- "पंथसमा नत्थि जरा, दारिद्दसमो परिभवो नत्थि। मरणसमं नत्थि भयं, छुहासमा वेयणा नत्थि।।१।।" अतस्तत्प्रशमनार्थं भुञ्जीत १, बुभुक्षितः सन् वैयावृत्त्यं कर्तुं न शक्नोति, अतो गुरुग्लानशैक्षादिवैयावृत्त्यकरणाय भुञ्जीत २, 'ईर्यार्थ' ईर्यासमित्यर्थं ३, संयमः-प्रत्युपेक्षणाप्रमार्जनादिलक्षणः साधुव्यापारस्तत्पालनार्थं, बुभुक्षित एनं कर्तुं न शक्नोतीतिकृत्वा ४, तथा प्राणा-जीवितं तेषां वृत्त्यर्थ-रक्षार्थं परिपालननिमित्तमित्यर्थः ५, षष्ठं पुनर्धर्मचिन्तार्थम्, सूत्रार्थानुचिन्तनादिलक्षणं शुभचित्तप्रणिधानं, एतदपि बुभुक्षितः कर्तुं न शक्नोतीतिकृत्वा भुञ्जीतेति शेषः ६।।५९।। (गच्छाचार पयन्ना श्लोक-५९ मूल, वानर्षिमुनि कृत टीका) * स भावभिक्षुर्वेदनादिभिः कारणैराहारग्रहणं करोति, तानि चामूनि- "वेअण १ वेआवच्चे २ इरियट्ठाए य ३ संजमट्ठाए ४। तह पाणवत्तियाए ५ छटुं पुण धम्मचिंताए ६।।१।।" इत्यादि। (आचारांगसूत्र द्वितिय श्रुतस्कंथ, पिंडैषणाअध्ययन-१, अवग्रहचूलिका, सू०-१, टीका) * ईर्या-गमनं तस्या विशुद्धिर्युगमात्रनिहितदृष्टित्वं ईर्याविशुद्धिस्तस्यै ईर्याविशुद्ध्यर्थं, इह च विशुद्धिशब्दलोपा-दीर्यार्थमित्युक्तं, बुभुक्षितो हीर्याशुद्धावशक्तः स्यादिति तदर्थमिति चः समुच्चये। (अध्यात्ममतपरीक्षा श्लोक-३५, टीका) २. नैवं यस्मादहिंसायां, सर्वेषामेकवाक्यता। तच्छुद्धतावबोधश्च, सम्भवादिविचारणात्।।११।। यथाऽहिंसादयः पञ्च, व्रतधर्मयमादिभिः । पदैः कुशलधर्माद्यैः, कथ्यन्ते स्वस्वदर्शने।।१२।। (अध्यात्मसार, अधिकार-१२) For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - અનુષ્ઠાન ૧૬૯ જોઈએ. આદર્શ સૌએ સમાન આપ્યા. કોઈ પૂછે કે આ આદર્શોને જીવનમાં implement (અમલ) કઈ રીતે કરવા ? વર્તન બતાવવાનું આવે ત્યારે જૈનધર્મ સિવાય બીજા ધર્મો નાસીપાસ થયા. તેનું કારણ એ છે કે સમિતિ-ગુપ્તિરૂપ નિર્દોષ જીવનપદ્ધતિ સાંગોપાંગ કોઈને સૂઝી નહિ. વળી, સમિતિ-ગુપ્તિમાં જીવનભર રહેવા માટે પણ સાધન તો નિર્દોષ ભિક્ષાધર્મ જ બને, જે કોઈ બતાવી નથી શક્યું. તીર્થકર જેવા અતુલબલીને પણ દીર્ઘ સાધના કરવી હોય તો જીવન ટકાવવું પડે. જીવન, દેહ ટકાવ્યા વિના ન ટકે. તેથી દેહનિર્વાહ પણ જરૂરી છે. દેહબળ માટે આહાર-પાણી જરૂરી છે. તેથી તેમને પણ નિર્દોષ ભિક્ષા જ સહાયક બને. તીર્થકર સિવાયના બીજા મુનિઓને તો વસ્ત્ર, પાત્ર, ઔષધ, વસતિ (આશ્રયસ્થાન) આદિ પ્રાથમિક જરૂરિયાત પણ રહેવાની જ, જે અહિંસા-સત્યના સંપૂર્ણ પાલનપૂર્વક મેળવવી હોય તો નિર્દોષ ભિક્ષાધર્મ જ એક શરણ છે. તે વિના પાપશુન્ય દેહનિર્વાહ શક્ય નથી. આર્યધર્મોએ પણ સંન્યાસ બતાવ્યો, સંન્યાસી જીવનનો આચાર ઉપદેશ્યો; પરંતુ કોઈની પાસે સાંગોપાંગ સમિતિ-ગુપ્તિ અને તેનું સાધન નિર્દોષ ભિક્ષાનો concept જ નથી. વ્યક્તિ ગમે તેટલી પવિત્રતાથી નિર્દોષ જીવવા માંગતી હોય, પરંતુ ભિક્ષાધર્મ વિના સંપૂર્ણ અહિંસક જીવન કદી જીવી નહિ શકે. તેથી જ ભિક્ષાને ચારિત્રધર્મનો પ્રાણ કહ્યો છે. અરે ! મુનિની ભિક્ષાચર્યાને જિનશાસનનું મૂળ કહ્યું છે. અમારે (સાધુઓએ) જીવનની તમામ જરૂરિયાતો ભિક્ષાથી જ મેળવવાની છે. દીક્ષા લીધા પછી ભગવાને અમને અકિંચન રાખ્યા છે અર્થાતુ અમારી પાસે પૈસો કે સંપત્તિ પણ નથી. વળી અમારી માલિકીની કોઈ વસ્તુ જ રખાવી નથી. અરે ! પાણી જોઈતું હોય કે નાની સોય જોઈતી હોય તો પણ મારે ગૃહસ્થના ઘરે યાચવા જવું પડે. જૈનમુનિનો આ આચાર છે. સાચું મુનિજીવન જીવનાર ભિક્ષોપજીવી જ હોય. સભા : અન્યધર્મમાં પણ પરિગ્રહનો ત્યાગ તો કરાય છે, તેમના સંન્યાસીઓ પણ ભિક્ષા તો માંગે જ છે. . ' સાહેબજી : ના, બધા સંન્યાસીઓ ભિક્ષોપજીવી જ છે તેવું નથી. ઘણાના તો બેંકમાં બેલેન્સ છે. ઘણા વેપાર-ધંધા પણ કરે છે. અત્યારે international marketમાં (આંતરરાષ્ટ્રીય બજારમાં) સૌથી વધારે investment વેટીકનનું છે. મૌલવીઓ પણ અનેક વ્યવસાયો ચલાવે છે. વૈદિક ધર્મમાં પણ એવા મઠાધીશો છે જ કે જે વિપુલ પ્રમાણમાં સંપત્તિ ધરાવે છે, વેપાર કરે છે, બીજા પાસે કરાવે છે. ત્યાં જે સંન્યાસીઓનું જીવન ગૃહસ્થતુલ્ય થઈ ગયું છે, તેમની તો અહીંયાં વાત જ નથી. અન્યધર્મમાં એવા પણ સંન્યાસીઓ છે કે જેઓ કોઈ પરિગ્રહ રાખતા નથી, અને માત્ર ધર્મના સાધન તરીકે દેહ ટકાવવા ભિક્ષા પર આવે છે, તો તેમના આચારને-ભિલાને અમે १. जिणसासणस्स मूलं भिक्खायरिया जिणेहिं पनत्ता। इत्थ परितप्पमाणं, तं जाणसु मंदसद्धीअं।।१८५ ।। (मलधारी हेमचंद्रसूरिजी विरचित पुष्पमाला प्रकरण) જ નથી For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ભાવતીર્થ-અનુષ્ઠાન ધર્માનુષ્ઠાન કહીશું. છતાં તેમના તે ભિક્ષા ધર્મમાં સૂક્ષ્મતા નથી; કેમ કે તેમને ભિક્ષાના બેંતાલીસ દોષોની જ ખબર નથી. તે સંન્યાસી ભિક્ષા લેવા જશે તો એવો વિચાર નહીં કરે કે મારા માટે રાંધ્યું છે, અથવા તો મને અન્નદાન કરવા ગૃહસ્થ વાસણ વગેરે આગળ-પાછળ ધોઈને હિંસા વગેરે કરી, તો તેમાં મારું via via contribution આવવાથી કરાવણ કે અનુમતિરૂપે પાપ થયું; કારણ કે તેવા પાપના પ્રકારો અને તેના નિવારણનો આચાર તેમણે કદી જાણ્યો-વાંચ્યો-સાંભળ્યો નથી, અને સ્વયં તેમને સ્ફરવો અતિદુષ્કર છે. જૈનધર્મમાં આ ખામી નથી; કારણ કે સાધુનું પરંપરાથી પણ ક્યાંય પાપમાં involvement ન થાય તેની અત્યંત કાળજી સાથેનો સૂક્ષ્મ ભિક્ષાચાર શાસ્ત્ર દ્વારા દર્શાવાયો છે, જેનું પાલન કરનાર વ્યક્તિ ક્યાંય પાપથી ખરડાય નહિ. આ ખૂબી સમિતિ-ગુપ્તિ અને નિર્દોષ ભિક્ષાના ઊંડા concept ઉપર આધારિત છે. તમને પણ આ ભિક્ષાધર્મ સમજાવો જોઈએ. ભિક્ષામાં સાધુ આરાધના માટે જંરૂરી હોય એવી વસ્તુ સ્વીકારે છે. અમારે માંગીને જીવવાનું છે, જે ખાનદાન વ્યક્તિ માટે એક પરિષહરૂપ છે; છતાં અમારા આચારને ભીખ નહીં પણ ભિક્ષા કહી છે; કારણ કે માલિક પાસેથી કોઈ પણ વસ્તુ દબાણપૂર્વક, બળજબરીથી, આગ્રહ કરીને લેવાની નથી, પરંતુ માલિક સ્વેચ્છાએ offer કરે, તોપણ તે વસ્તુ સ્વાર્થ કે લોભ પોષવા નહિ, મોજ-શોખ માટે નહિ, પરંતુ એક આરાધનાના પૂરક સાધન તરીકે આવશ્યક હોય તો લેવાની છે. તેથી ભિક્ષા લેતી વખતે પણ સાધુનો ધર્મભાવ અખંડ રહે છે. જે જાતે કમાઈને આપબળે જીવવા માંગે છે તે કદી નિષ્પાપ કે સંપૂર્ણ અહિંસક બની શકે જ નહિ. વળી સાચો સાધક સાધુ લોકકલ્યાણનાં કાર્યો એટલી બધી સહજતાથી કરે છે કે તેને લોકો પાસેથી પ્રાથમિક જરૂરિયાત લેવામાં કોઈ ઓશિયાળાપણાનો ભાવ કે સવાલ નથી. અમે અપંગ કે અશક્ત છીએ એટલે ભગવાને અમને કમાવાની ના પાડી છે તેવું નથી. આજના મૂર્ખાઓ કહે છે કે સાધુ પરોપજીવી છે. બીજા મહેનત કરીને કમાઈને લાવે અને સાધુ મફતમાં જમી જાય છે, પણ આ બોલનારાની બુદ્ધિ બગડેલી છે. તટસ્થતાથી વિચારે તો સાધુ સમાજને ઘણું આપે છે, અને વળતરમાં તુચ્છ, અલ્પમૂલ્ય વસ્તુઓનો માત્ર જીવનનિર્વાહ તરીકે સ્વીકાર કરે છે, તે પણ અહિંસક પદ્ધતિએ. આ ભિક્ષાધર્મ તીર્થકરો કે ચક્રવર્તીઓ પણ સર્વત્યાગ કરીને તરવા માટે આચરે છે. વાસ્તવમાં આ ભિક્ષાધર્મ જ નિર્દોષજીવન જીવવાનો એકમાત્ર ઉપાય છે. જેને પવિત્ર જીવન જોઈતું હોય તેને તેના શરણે ગયા વિના છૂટકો નથી. સભા ઃ બધા દીક્ષા લઈ લેશે તો વહોરાવશે કોણ ? સાહેબજી : તમે બજારમાં જાઓ ત્યારે, બધા કમાઈને કરોડપતિ થઈ જશે તો દુનિયાનું શું થશે ? માટે મારે પૈસા કમાવો નથી, તેવું ક્યારેય વિચારો છો ? અરે ! અમે બ્રહ્મચર્યનો For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ –અનુષ્ઠાન ૧૭૧ ઉપદેશ આપીએ ત્યારે પણ ઘણા કહે છે કે બધા બ્રહ્મચર્ય પાળશે તો પ્રજા ટકશે કેવી રીતે અર્થાત્ પોતે પ્રજાને ટકાવનારા છે. વળી પ્રજા ટકશે તો નવા સાધુ થશે, તેવું પણ બોલનારા છે, પરંતુ મૂરખ એટલું નથી સમજતો કે આ દુનિયામાં બધા બ્રહ્મચર્ય પાળી શકે તેવું સત્ત્વ કે લાયકાત બધામાં હોતી જ નથી; જેમ બધાની કરોડપતિ થવાની શક્તિ કે પુણ્યાઈ છે જ નહિ. તેથી આવા અશક્ય વસ્તુના તરંગ-તુક્કા કરી ચિંતા કરી અસંબદ્ધ વિચારવું તે પણ એક ઘોર આશાતના છે. ધર્મમય જીવન જીવવું હોય તો દુનિયાનું અને પોતાનું ભલું થાય તેવો ભિક્ષાધર્મ સ્વીકારવો જરૂરી છે. ભગવાનને અમને ઓશિયાળા કે બિચારા-બાપડા રાખવામાં રસ નથી. જેણે દૃઢ મનોબળ અને સત્ત્વ સાથે આખા સંસારનો ત્યાગ કર્યો છે તે વ્યક્તિ શું મહેનત કરીને કમાવાનું સત્ત્વ ન ધરાવે ? સાધુમાં સ્વબળથી કમાઈને જીવવાની ક્ષમતા હોય જ છે, પરંતુ ભગવાને કહ્યું કે જો ધનઉપાર્જનની પ્રવૃત્તિ કરશો તો તેમાં દોષની પૂરી શક્યતા છે. ધન બીજાનો ભોગ લઈને, શોષણ કરીને મેળવી શકાય, અને તેનો ઉપયોગ પણ પાપમાં જ થાય, તેવું સંસારનું માળખું છે. તેથી ભગવાને કહ્યું કે નિર્દોષ જીવન જીવવું હોય તો આજીવિકા કમાવાનો આગ્રહ ન રાખતા, એ રીતે જીવન ટકાવવામાં પૂર્ણધર્મનું આચરણ શક્ય નથી. સભા : શ્રાવક દોષ ઘટાડવા ભિક્ષા માંગી શકે ? સાહેબજી : ના, તે ભિક્ષા માંગે તો પાપ લાગે; કેમ કે હાથ-પગ મજબૂત છે, શરીર હદુંકટું છે, મગજની બુદ્ધિ દોડે છે. વળી જીવન જરૂરિયાતનું લીસ્ટ લાંબું છે. શરીર કે ઇન્દ્રિયોની સગવડતા પોષે, વિકારો પોષે તેવી પણ તમારી જરૂરિયાતો છે. વિકારો પોષવા બીજા પાસેથી દાનમાં માંગીને લેવું તે યોગ્ય નથી. જે વ્યક્તિ સંપૂર્ણ નિર્દોષ પવિત્ર જીવન જીવવા માંગે છે, મન-વચન-કાયાની શક્તિનો સદુપયોગ જ કરવા માંગે છે, તેને સમાજ દાન આપે તે વાજબી છે. સાધુના પાત્રામાં એક રોટલી વહોરાવશો તો તેના કણે-કણનો, દાણે-દાણાનો સદુપયોગ થવાનો છે. તેનો જગતના કલ્યાણમાં કે સ્વહિતમાં જ શારીરિક શક્તિ ખર્ચાવારૂપે ઉપયોગ થવાનો. જે શક્તિ જગતના હિતમાં જવાની છે તેમાં સમાજ ઉમળકાથી દાન આપે તે ઉચિત જ છે. અરે ! આવો શક્તિનો પૂરેપૂરો સદુપયોગ કરનારને સમાજ પાસેથી દાન લેવાનો પણ અધિકાર-હક્ક છે; કારણ કે તે પૂર્વશરત સાથે લે છે કે આ વસ્તુનો હું સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની આરાધનામાં જ ઉપયોગ કરીશ. તેના દ્વારા મારા આત્માનું અને અન્ય જીવોનું જીવન ઉન્નત થાય, કલ્યાણ થાય તેવાં સત્કાર્યો જ થશે. જ્યારે ગૃહસ્થ તો સંસારના ભોગો ભોગવે છે. તે ભિક્ષાથી દેહનું પોષણ કરે તો મહાપાપ બંધાય. તમારા જીવનમાં ઇન્દ્રિયો અને મનની તૃષ્ણાપૂર્તિની જાત-જાતની પ્રવૃત્તિઓ છે, જેમાં તમારી મન-વચન-કાયાની શક્તિ ભરપૂર વપરાય છે. તેથી તેવું જીવન જીવનાર દાન લેવાનો અધિકાર ન ભોગવી શકે. મહાશ્રાવકને પણ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ભાવતીર્થ-અનુષ્ઠાન ભગવાને ભિક્ષાનો અધિકાર નથી આપ્યો. માત્ર છેલ્લી પ્રતિમાધારી શ્રાવકને સાધુની સમકક્ષ આચાર હોવાથી ભિક્ષાનો right (હક) કહ્યો છે. ત્યાં પણ નિર્દોષ જીવનપાલનની શરત છે જ. તીર્થકરોએ પણ સ્વયં નિર્મળ જીવન જીવવા ભિક્ષાધર્મ અંગીકાર કર્યો. અમને પણ ઉપદેશ્ય કે તમારે પવિત્ર જીવન જીવવું હોય તો ભિક્ષાધર્મને શરમ-સંકોચ વિના શુદ્ધબુદ્ધિએ સ્વીકારો. નિર્દોષ ભિક્ષાથી સાધકની બધી પ્રાથમિક જરૂરિયાતો પાપ વિના પૂરી થાય; વળી જીવસૃષ્ટિમાં કોઈને પણ તેનાથી આઘાત-પ્રત્યાઘાત ન થાય, પરંતુ સહુનું હિત થાય તેવી સત્કાર્યની શૃંખલા સર્જાય. અમને કોઈ પૂછે કે તીર્થકરોએ આચારના ક્ષેત્રે દુનિયાને આગવીમાં આગવી વસ્તુ કઈ આપી ? તો તેનો જવાબ એ છે કે સમિતિ-ગુપ્તિમય ધર્મ, અને તેને ટકાવવા નિર્દોષ ભિક્ષા, એ તીર્થકરોનું આચારના ક્ષેત્રે જગતને આગવું પ્રદાન છે. તેનો આ જગતમાં જોટો નથી. સિદ્ધાંતના ક્ષેત્રે તીર્થકરોએ જગતને અજોડ અનેકાંતવાદ (સ્યાદ્વાદ) આપ્યો, તેમ આચારના ક્ષેત્રે નવ કોટી શુદ્ધ નિષ્પાપ જીવન દર્શાવ્યું. સર્વ ધર્મો પાપનો ત્યાગ ઉપદેશ છે, હિંસા-અસત્ય આદિને પાપ સ્વીકારે છે; પરંતુ તે પાપ કરવું નહિ, કરાવવું નહિ, કરતાને સંમતિ આપવી નહિ, અને તે પણ મનથી-વચનથી-કાયાથી. આ નવ પ્રકારે સર્વ પાપોનો ત્યાગ કરવા આચરણમાં કેવી ચોકસાઈ કે ખૂબીની જરૂર છે, તે સમિતિ-ગુપ્તિ અને નિર્દોષ ભિક્ષા સમજ્યા વિના ખ્યાલ ન આવે. આ તીર્થકરોનું જ પ્રદાન છે તેથી જૈનધર્મની monopoly છે. - ધર્મમાં આચારનો મહિમા એ દૃષ્ટિકોણથી છે કે ધર્મનું લક્ષ્ય જે આત્માના ગુણોની પ્રાપ્તિ છે, તે હાંસલ કરવા સાધન તો આચાર જ છે. આચાર જેટલો ક્ષતિયુક્ત તેટલું તેના દ્વારા પામવા લાયક ગુણરૂપ તત્ત્વની પ્રાપ્તિ અલ્પ થાય. આત્માને સંપૂર્ણ દુઃખથી મુક્ત કરવો હોય કે જેનું નામ મોક્ષ છે, તો તે પામવા સર્વ દોષોથી મુક્ત થવું અનિવાર્ય છે. દોષમુક્તિ વિના ગુણપ્રાપ્તિ શક્ય નથી. પ્રતિસ્પર્ધી ગુણ અને દોષ એકસાથે આત્મામાં પ્રગટે કે રહે તે પદાર્થવિજ્ઞાનની વિરુદ્ધ છે. તેથી સર્વદોષમુક્ત, સર્વગુણયુક્ત બનવું હોય તો તેને યોગ્ય પૂર્ણ શુદ્ધ આચારમય અનુષ્ઠાન જ જોઈએ. તે જ માત્ર તેનું સાધન બની શકે. આવા આચારરૂપે જ સમિતિ-ગુપ્તિનો મહિમા છે; કારણ કે તે આચારમાં ધૈર્ય, ક્ષમા, ગંભીરતા, ઉદારતા, સહિષ્ણુતા, તપ, ત્યાગ, સંયમ, સત્ય, અહિંસા, દયા, કરુણા, નિર્લેપતા આદિ જે ગુણ કહો તે સર્વ ગુણોને પ્રગટાવવાની તાકાત છે. સર્વ ઉત્તમ ગુણોની પોષક આ ક્રિયા છે. વળી આત્મામાં અનંત કાળથી જામેલા, રૂઢ થયેલા દોષોને પણ ઘસી-ઘસીને નાબૂદ કરવાની તાકાત આ આચારમાં છે. તેથી જ તેને પૂર્ણ ધર્માનુષ્ઠાન કહ્યું છે. સંસારસાગરથી પાર ઉતારવાની તારકશક્તિ પણ તેમાં છે. તેથી ભાવતીર્થ કહ્યું છે. તીર્થકરો અને ગણધરોએ પણ સંસારસાગરથી તરવા માટે આ અનુષ્ઠાનનું સેવન કર્યું છે. તેમને માટે પણ આ તારક ભાવતીર્થ છે. આ અનુષ્ઠાન જેને ભાવથી નહિ સમજાય તેનામાં સમકિત નહિ જ આવે. આ આચારની રુચિ વિના તત્ત્વરુચિ વાતોમાત્ર જ છે. પ્રત્યેક સમ્યગ્દષ્ટિ માટે આ આચારની રૂચિ સાહજિક જ હોય; કારણ કે નિર્દોષ જીવનનું અખંડ માળખું આ સમિતિ-ગુપ્તિમાં સમાય છે. તેથી કોઈ એક સમિતિ કે ગુપ્તિ ગમે અને બીજાનું આચરણ ન For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ભાવતીર્થ-અનુષ્ઠાન ગમે તેવો વિસંવાદ સમ્યગ્દષ્ટિમાં શક્ય નથી. તેના મનમાં આદર્શ આચારમય જીવન આ અનુષ્ઠાનરૂપે જ હુરે છે. તેથી જ સમ્યગ્દષ્ટિ આત્મા સમિતિ-ગુપ્તિના જ્ઞાન દ્વારા કોઈ પણ ધર્મના અનુષ્ઠાનનું મૂલ્યાંકન કરી શકે. જેને સમિતિ-ગુપ્તિનો વિશદ બોધ છે, તે તો તમામ અનુષ્ઠાનોની catagory સમિતિ-ગુપ્તિના ધોરણ વડે નિશ્ચિત કરી શકે. જે આચરણમાં સમિતિગુપ્તિ વધારે તે ઊંચો ધર્મ, જેમાં તેનું ઓછું પાલન તે હલકો ધર્મ, જેમાં સંપૂર્ણ સમિતિ-ગુપ્તિનું પાલન તે સંપૂર્ણ ધર્મ. આ સિવાય બીજો કોઈ criteria (માપદંડ) નથી. જેમ તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોમાં ભેળસેળ શક્ય નથી, તેમ અનુષ્ઠાનમાં પણ ભેળસેળ શક્ય નથી. તમે કોઈપણ નવો આચાર શોધી લાવો તો તેમાં ક્યાં ત્રુટિ કે ગરબડ છે, અને ક્યાં પાપનો પ્રવેશ છે, તે સમિતિગુપ્તિની જાણકાર વ્યક્તિ ક્ષણમાં કહી શકે. વાસ્તવમાં જૈનધર્મના પ્રત્યેક અનુષ્ઠાનમાં વત્તેઓછે અંશે સમિતિ-ગુપ્તિ વણાયેલી છે. જેમાં અંશમાત્ર સમિતિ-ગુપ્તિનું આચરણ ન હોય તેવું ધર્માનુષ્ઠાન જૈનધર્મ સ્વીકારતો જ નથી. તમે દેરાસરમાં જાઓ ત્યારે પ્રવેશ કરતાં નિસીહિ કરો, તે એક ગુપ્તિની ક્રિયા છે. સ્તુતિ-ચૈત્યવંદન આદિ બોલતાં ભાષાસમિતિ પણ જોઈશે. જયણાથી ખમાસમણ આદિ દેતાં ઇર્યાસમિતિ પણ જરૂરી છે. અરે ! ઘરેથી દેરાસર જ જયણાપૂર્વક આવવાનું છે. રસ્તામાં આડી-અવળી વાતો-વિચારો પણ કરવાના નથી. સગાં-સંબંધી મળે તો ગપ્પાં-પંચાત પણ કરવાનાં નથી. એક-એક ક્રિયા કરતી વખતે તેમાં જે જે જયણાની વિધિ કહી છે, તે જાળવવાની છે. તેથી ઇર્યાસમિતિ આદિ થોડાં થોડાં તો ડગલે ને પગલે આવે જ. સભા : ફૂલ ચડાવે તેમાં સમિતિ-ગુપ્તિ કઈ રીતે આવે ? સાહેબજી : સૌ પ્રથમ ગુપ્તિમાં રહેલો શ્રાવક જ ફૂલ ચડાવે છે. ગુપ્તિની બહાર રહેલો શ્રાવક ફૂલ ચડાવે તેની કિંમત નથી. તે કાળે અશુભભાવ, અશુભવાણી અને અશુભકાયાનો ત્યાગ તે ગુપ્તિ છે. વળી ફૂલ ચડાવનારે ફૂલની થાળી પણ જયણાથી લેવાની છે. ફૂલમાં બીજાં જીવજંતુઓ નથી તે પણ નિરીક્ષણ કરવાનું છે. ચડાવતી વખતે ફૂલના જીવને બિનજરૂરી કિલામણા ન થાય તેની સાવચેતી રાખવાની છે. આ બધું આંશિક સમિતિ વિના ન જ સંભવે. મેં તો જૈનશાસનની એક પણ એવી ક્રિયા નથી જોઈ જેમાં આગળ-પાછળ અને વચ્ચે આંશિક પણ સમિતિ-ગુપ્તિ ન હોય. હા, જેટલો સમિતિ-ગુપ્તિનો વ્યાપ અનુષ્ઠાનમાં વધારે હોય, તેટલું તે તે ધર્માનુષ્ઠાન superior (વધારે ઊંચું) થતું જાય. સભા : ગુપ્તિ સમજાતી નથી. સાહેબજી : ગુપ્ત એટલે સુરક્ષિત. Protection cell (રક્ષણાત્મક કવચ) નીચે રહેવું હોય તો ગુપ્તિ જરૂરી છે. તમે રાત્રે સૂઓ છો ત્યારે અંદરથી તાળું મારીને સૂઓ છો; કેમ કે ગુપ્ત ૧. જુડનતિ પ્તિ, સંરક્યતેડનત્યર્થ:, (तत्त्वार्थसूत्र, अध्याय ९, सूत्र २, आ. हरिभद्रसूरि टीका) For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ભાવતીર્થ-અનુષ્ઠાન રહેવું છે. સલામતી જોઈતી હોય તો ગુપ્તતા લાવવી પડે છે. શાસ્ત્રમાં ઉપમા આપી કે કાચબો જરા પણ ભય દેખાય તો પોતાનાં તમામ અંગોપાંગને પોતાની પીઠરૂપ ઢાલ નીચે સંતાડીને સમાઈ જાય છે. પછી તેને કોઈ પત્થર મારે કે છરાનો ઘા પણ કરે, તોય મરે કે ઘાયલ નહિ થાય; કારણ કે તેની પીઠ ઢાલ જેવી મજબૂત હોય છે, પરંતુ જો હાથ-પગ બહાર હોય, અને કોઈ ઘા કરે તો કાચબો ઘાયલ થઈ જાય. અંગોને સંકોચીને ઢાલમાં રહેલો કાચબો ગુપ્ત કહેવાય. તેમ આપણી પાસે જીવનક્રિયાઓની ફલશ્રુતિરૂપે જે જીવનશક્તિ છે, તે સંક્ષેપમાં ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે : માનસિક શક્તિ, વાચિક શક્તિ અને કાયિક શક્તિ. આ ત્રણે અલૌકિક છે, અતિ દુર્લભ છે. આ જીવનશક્તિઓ વેડફાઈ ન જાય, તેનો દુરુપયોગ ન થાય તે માટે તેમને સંકોચીને રાખવાની. જ્યાં પણ જરૂર લાગે ત્યાં જ તેમનો આવશ્યક, યોગ્ય ઉપયોગ કરવાનો. ચોવીસે કલાક તમારા મનને તમારું કે બીજાનું અહિત ન થાય તે રીતે પ્રવર્તાવો, તેનું નામ જ મનોગુપ્તિ છે. તમારા મનનો તમારા કે બીજાના જીવનને નુકસાન થાય તે રીતે ઉપયોગ નહિ કરવાનો, પરંતુ તમારા કે બીજાના હિતમાં જ ઉપયોગ થાય તે રીતે મનને વાપરવું. અશુભ મનોભાવો પ્રદૂષણસર્જક, શુભ મનોભાવો નિર્મળતાસર્જક : સભા : મનથી ખરાબ વિચાર કરીએ તો બીજાને દુઃખ કેવી રીતે ? સાહેબજી : જૈનશાસ્ત્રોમાં cosmic order એવો દર્શાવ્યો છે કે મનથી બીજા માટે ખરાબ વિચાર કરો તો તેની પણ તેના પર ખરાબ અસર પડી શકે. આધુનિક વિજ્ઞાન પણ કહે છે કે સારી ખરાબ લાગણીની અસર અહીં જ નહીં, પણ દૂર બેઠેલા પર પણ થાય છે. વૈજ્ઞાનિકોએ થોડા સમય પહેલાં લાગણીની અસર નક્કી કરવા એક પ્રયોગ કરેલો, જેમાં એક ઉંદરડી અને તેનાં તાજાં જન્મેલાં બચ્ચાંને લીધાં. બચ્ચાને માથી વિખૂટાં કર્યો. ઉંદરડીને લેબોરેટરી-પ્રયોગશાળામાં રાખી બચ્ચાંને દૂર દરિયામાં સબમરીનમાં લઈ ગયા. પછી ત્યાં તેમને મારવાનાં શરૂ કર્યા. બચ્ચાંને સબમરીનમાં જે ત્રાસ થાય તેના vibration ની અસર ત્યાં લેબોરેટરીમાં બેઠેલ ઉંદરડીને થાય. આટલે દૂર પણ દીકરાની લાગણીની અસર મા પર થાય છે. તમે માનો કે મારા વિચારની દુનિયા પર અસર નથી, તો તમે ભૂલો છો. વાતાવરણની તમારા ઉપર અને તમારી વાતાવરણ ઉપર પણ અસર થાય છે. જૈનશાસ્ત્રોમાં કહ્યું છે કે ઉત્તમ પુરુષોના વિશુદ્ધ ભાવોની વાતાવરણ પર અસર થાય. એમના સાંનિધ્યમાં રહો તો તમારી વિચારધારામાં ફેર પડે. મનોદ્રવ્ય વિચારોથી વાસિત થાય છે તેના અનેક તર્કો છે. તેથી માનસિક વિચારોની બીજાને અસર નથી તેવું ન મનાય. તમે ખરાબ વિચાર કરો તો industryની જેમ તમે પણ pollution (પ્રદૂષણ), કચરો બહાર કાઢો છો. Industry હવાને દૂષિત કરે છે, તમે માનસિક વાતાવરણને દૂષિત કરો છો. તમારા વિચારો ન સુધારો ત્યાં સુધી જ્યાં જાઓ ત્યાં વાતાવરણ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧૭૫ ગંદું કરશો. પોતાની માનસિક શક્તિનો સ્વ-પરના હિતમાં જ ઉપયોગ કરનાર મનોગુપ્તિવાળો આત્મા વાતાવરણને નિર્મળ કરનાર છે. વાણીની શક્તિનો પ્રયોગ બે રીતે કરાય છે : (૧) અંતર્જલ્પ અને (૨) બહિર્શલ્પ. અભિવ્યક્તિરૂપે બોલાતા શબ્દો તે બહિર્શલ્પ છે; જ્યારે કોઈ ને કોઈ ભાષાના માધ્યમથી અંદરમાં વિચારો કરો ત્યારે પણ સૂક્ષ્મ વાણીનો જે બહાર અભિવ્યક્તિ વિના અંદરમાં ઉપયોગ ચાલુ છે, તે અંતર્જલ્પ છે. આ બંને પ્રકારનો વચનપ્રયોગ જો અશુભ હોય તો શક્તિનો દુર્થય ગણાય, અને જો સ્વ-પરના હિતમાં ઉપયોગ હોય તો તે સાર્થક ગણાય. વચનશક્તિનું અશુભમાંથી નિરોધપૂર્વક હિતકારીમાં પ્રવર્તન તે વચનગુપ્તિ છે, અને હિતકારી ભાષાની અભિવ્યક્તિ અવસરે કરવી તે ભાષાસમિતિ છે. કાયગુપ્તિનો અર્થ એ છે કે પાંચ ઇન્દ્રિયો અને દેહની જે શક્તિ છે તે તમામનો અશુભમાંથી નિરોધ કરી શુભમાં પ્રવર્તન કરો, તે કાયગુપ્તિ. તમે તમારા મનવચન-કાયાની શક્તિ તમારા આત્માને કે બીજા જીવોને ત્રાસ-સંતાપ આપવામાં વાપરો તો તમારું જીવન નિર્દોષ ન જ કહેવાય. ગુપ્તિ વિના કદી પણ નિર્દોષ જીવન આવે જ નહિ. સાધુ કદી પણ ઊંઘમાંય ગુપ્તિ વગરનો ન હોય. હા, સમિતિ વગરનો હોઈ શકે. જેનાં મન-વચનકાયા ગુપ્ત નથી તેનામાં નિર્દોષતા નથી જ. તે વ્યક્તિ સદોષ છે. સભા : ત્રણે ગુપ્તિ એક બની શકે ? સાહેબજી : હા, સંપૂર્ણ આત્મસ્થ થઈ જાઓ તો ત્રણે ગુપ્તિ એકમાં આવી જાય. ચૌદમા ગુણસ્થાનકે આત્મા, આત્મામાં જ છે, જડમાં જતો જ નથી. પારકામાં આત્માની શક્તિ જ વાપરવી નહિ. યોગનિરોધ કરનારને બધી શક્તિ આત્મસ્થ છે. તેથી પરાકાષ્ઠાની ગુપ્તિ પ્રગટે છે. અત્યારે આપણે મનને ઠેકાણે રાખવાનું છે, પરંતુ સાધનામાં આગળ ગયેલા તો મન પણ પારકું છે, જંડ છે, તેથી તેનો પણ ત્યાગ કરે છે. શાસ્ત્રમાં અમનસ્ક યોગ કહ્યો છે. મહાસાધકો મનને તિલાંજલિ આપી અમનસ્કયોગમાં રમે છે. યોગનિરોધ કરનારને દ્રવ્યમનનો સંચાર પણ અટકી જાય છે. જડ એવા મન-વચન અને કાયામાંથી આત્માની શક્તિનો સંચાર સંપૂર્ણ સંહરી લેવો તે જ ઉત્કૃષ્ટ ગુપ્તિ છે. આ ગુપ્તિ શીધ્ર મોક્ષ આપનાર છે, ભવચક્રના છેડે પહોંચાડનાર અનુષ્ઠાન આ જ છે, તેથી શ્રેષ્ઠ ભાવતીર્થ છે. સભા : આ પહેલું ભાવતીર્થ ન હોવું જોઈએ ? સાહેબજી : ના, પહેલા ભાવતીર્થ વિના બીજા ભાવતીર્થોની ઓળખ જ નહિ થાય. અરે ! તીર્થકરને ઓળખવા પણ પહેલા ભાવતીર્થ ગીતાર્થ ગુરુની જરૂર છે. સદ્દગુરુ વિના કોઈની સાચી ઓળખ નહિ થાય. અપેક્ષાએ તીર્થકર કરતાં પણ સદ્ગુરુનો ઉપકાર વધારે છે. ગુરુથી જ દેવની ઓળખાણ થઈ, માટે ગીતાર્થ ગુરુ પહેલું ભાવતીર્થ યોગ્ય છે. એક ભાવતીર્થના મહિમાને સાંભળીને બીજા ભાવતીર્થોનું મૂલ્યાંકન ઓછું ન કરાય. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧૭૬ પાંચે ભાવતીર્થોનો અવિનાભાવી સંબંધ અને પાંચ શાસનના પ્રાણ : પાંચે ભાવતીર્થોનો પરસ્પર તાણા-વાણા જેવો સંબંધ છે. પાંચેની હયાતિમાં એકની હયાતી છે, એકની હયાતિમાં પાંચેની હયાતી છે. જેમ શરીરમાં હૃદય ચાલતું હશે, લીવર ચાલતું હશે, મગજ ચાલતું હશે, કીડની ચાલતી હશે તો જીવન છે. એકનું કામ બંધ થાય તો બધા થોડી વારમાં નાશ પામે; કારણ કે એકબીજા સાથે અનિવાર્યપણે જોડાયેલા છે. તેમ આ પાંચ-પાંચ ભાવતીર્થ પરસ્પર અવિનાભાવે જોડાયેલાં છે. પાંચમાંથી એકને પણ ગૌણ નહિ કરી શકો. પાંચ-પાંચ શાસનના પ્રાણ છે. દરેકમાં પ્રચંડ તારકશક્તિ છે. આ પાંચેને જેઓ ઓળખી ગયા, તેમનું શરણ સ્વીકાર્યું, તેમના ભવચક્રનો અંત નક્કી. તેમના તરવા અંગે શંકા-કુશંકા કરવાની જરૂર નથી. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧૭૭ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१|| (અતત પ્રy૨To જ્ઞ5-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. પાંચે ભાવતીર્થોની પરસ્પર ભિન્નભિન્નતા : પ્રભુએ સ્થાપેલા ધર્મતીર્થના મુખ્ય બે વિભાગ છે : (૧) ભાવતીર્થ અને (૨) દ્રવ્યતીર્થ. તેમાં ભાવતીર્થના પાંચ પ્રકાર ક્રમથી વિચાર્યા. આ પાંચ પ્રકારના ભાવતીર્થ એકબીજા સાથે સંલગ્ન છે. માત્ર સંલગ્ન જ નહીં, પરંતુ અપેક્ષાએ એકબીજાથી અભિન્ન છે. પાંચેનું પરસ્પર અનુસંધાન વિચારવું હોય તો એમ કહી શકાય કે ગીતાર્થગુરુમાં બધાં ભાવતીર્થ જીવંત સમાયેલાં છે, અને ગીતાર્થ ગુરુ પણ પાંચે તીર્થોમાં સમાયેલા છે. તેમ દ્વાદશાંગીમાં પણ પાંચે ભાવતીર્થો સમાયેલાં છે, અને પાંચે ભાવતીર્થમાં દ્વાદશાંગી વ્યાપેલી છે. ચતુર્વિધ શ્રીસંઘમાં સર્વ ભાવતીર્થો હાજર છે, અને પ્રત્યેક ભાવતીર્થમાં ચતુર્વિધ શ્રીસંઘ સમાયેલો છે. રત્નત્રયી વિનાનું એક પણ ભાવતીર્થ નથી, અને દરેક ભાવતીર્થ રત્નત્રયીમાં સમાવિષ્ટ છે. શુદ્ધધર્માનુષ્ઠાન વિનાનું કોઈ ભાવતીર્થ નથી, અને બધાં ભાવતીર્થ શુદ્ધ અનુષ્ઠાનમાં પણ સંક્રાંત થાય છે. આ પરસ્પરની એકતા છતાં અપેક્ષાએ જુદાપણું પણ છે, અને તે પણ વાસ્તવિક છે. તેથી વિસ્તાર કરવો હોય તો વિભાગપૂર્વક વિવેચન કરાય અને સમન્વય કરવો હોય તો સૌનો એકમાં સમાવેશ કરાય. આ ભેદભેદથી નિરૂપણ જૈનશાસનની ખૂબી છે. વર્ણનની આ સ્યાદ્વાદશૈલી જ અદ્ભુત છે. તમને મનમાં એમ થાય કે એકમાં પાંચ અને પાંચમાં એક કેવી રીતે બેસે ? પણ અપેક્ષા જોડી શકો તો તરત બેસી જાય. દા.ત. ગણધરતુલ્ય ગીતાર્થ ગુરુ પ્રથમ ભાવતીર્થ છે. તેમના આત્મામાં જ શ્રુતજ્ઞાનરૂપે જીવંત શાસ્ત્રો હાજર છે. તેથી દ્વાદશાંગીરૂપ બીજું ભાવતીર્થ ગુણરૂપે તેમનામાં સમાયેલું છે. વળી તેમનો આત્મા અનેક તારક ગુણોના સમૂહથી છવાયેલો છે. તે ગુણોનો સંઘાત જ શ્રીસંઘ છે. આધ્યાત્મિક ગુણોનો સમૂહ જેનામાં હોય તે વ્યક્તિને પણ શાસ્ત્રમાં સંઘ કહેલ જ છે અથવા ચતુર્વિધ સંઘના મુખ્ય નાયક છે તેથી સંઘતુલ્ય છે. અપેક્ષાએ વ્યક્તિને १. इक्को वि नाय(नीई??)वाई अवलंबतो विसुद्धववहारं। सो होइ भावसंघो जिणाणमाणं अलंघतो।।१२।। एगो साहू इगा य साहुणी सावओ य सड्डी य। आणाजुत्तो संघो सेसो पुण अट्ठिसंघाओ।।१३।। निम्मलनाणपहाणो दंसणसुद्धो चरित्तगुणवंतो। तित्थयराण वि पुज्जो वुच्चइ एयारिसो संघो।।१४।। आगमभणियं जो पनवेइ सद्दहइ कुणइ जहसत्तिं । तयलुक्कवंदणिज्जो दूसमकाले वि सो संघो।।१५।। (સંયસ્વરૂપનમિ) २. इक्को वि नीईवाई अवलंबंतो विसुद्धववहारं। सो होइ भावसंघो जिणाण आणं अलंघतो।।२९१।। (संबोधप्रकरणम् गुरुस्वरूपअधिकार) For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ -અનુષ્ઠાન ગુણસમુદાયના આધારરૂપ સંઘ કહ્યો છે. ગુણના દૃષ્ટિબિંદુથી તેનામાં સમૂહ સમાય છે; કારણ કે વ્યક્તિ એક છે પણ સમૂહરૂપે ગુણ ઘણા છે. ગુણસમૂહરૂપે વ્યક્તિ પોતે જ સંઘ બને છે. શાસ્ત્રમાં પણ ગીતાર્થગુરુ કે ધર્માચાર્ય એ જ સંઘ છે એમ કહેલ છે. અથવા સમૂહ વ્યક્તિઓથી બને છે. સંઘરૂપ સમૂહમાં પ્રધાન વ્યક્તિ ગીતાર્થ ગુરુ છે. એટલે સંઘના મુખ્ય ઘટકરૂપે સંઘથી અવિભાજ્ય છે. ૧૭૮ સભા : એકની ભક્તિમાં ચતુર્વિધ સંઘની ભક્તિનો લાભ મળે ? સાહેબજી : હા, અપેક્ષાએ ચોક્કસ મળે છે. ચોથું ભાવતીર્થ રત્નત્રયી તો ગીતાર્થ ગુરુમાં જીવંત પ્રગટેલી છે, અને મોક્ષસાધક ધર્માનુષ્ઠાન પણ તેમનામાં આચરણરૂપે પ્રત્યક્ષ છે, જે પાંચમું ભાવતીર્થ છે. ટૂંકમાં, પાંચે-પાંચ ભાવતીર્થ પ્રથમ ભાવતીર્થમાં ગુણ-ગુણીના અભેદથી સમાયાં. એટલે એકમાં પાંચ સમાય એ વિધાન પણ સંગત છે. આ જ રીતે બીજા ભાવતીર્થ વગેરેમાં પણ સમાવેશ શક્ય છે; કારણ કે બધાં ભાવતીર્થની પરસ્પર ગાઢ સંલગ્નતા છે. દરેક એકબીજાનાં અવિભાજ્ય અંગ છે, છતાં પોતપોતાની આગવી વિશેષતાના કારણે પાંચે સ્વતંત્ર પણ છે. એકના અભાવમાં બધાનો વિચ્છેદ થશે, અને એકની હયાતિમાં બધાની હયાતી રહેશે. જેમ આત્માનો એક પ્રદેશ બીજા તમામ આત્મપ્રદેશો સાથે કાયમ સંકળાયેલો છે, એક પણ પ્રદેશ કદી બીજા પ્રદેશોથી કદીએ વિખૂટો પડતો નથી, આત્મદ્રવ્ય સ્વભાવથી અખંડ છે; તેમ અપેક્ષાએ પાંચેય ભાવતીર્થ અખંડ છે, જે પરસ્પરની ઘનિષ્ઠતા સૂચવે છે. હવે બીજું ભાવતીર્થ દ્વાદશાંગી લો, તો દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનમાં જ ગીતાર્થગુરુ, શ્રીસંઘ, રત્નત્રયીનો માર્ગ અને મોક્ષસાધક અનુષ્ઠાનો બોધરૂપે સમાયેલાં છે. એટલે દ્વાદશાંગીરૂપ ભાવશ્રુતમાં પાંચેય તીર્થો પ્રવિષ્ટ છે. તેમ ચતુર્વિધ સંઘમાં ગીતાર્થ ગુરુ, દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાન, રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ અને મોક્ષસાધક અનુષ્ઠાનો સતત રહેવાનાં. તેથી તેમાં પણ પાંચેનો સમાવેશ સુગમ જ છે. સંઘમાં આ પાંચ છે અને આ પાંચેમાં સંઘ છે. ખરેખર જેને શાસનને સર્વાંગી ઓળખવું હોય, તારક તીર્થના ભાવથી ઉપાસક બનવું હોય, તીર્થ શબ્દનો ભાવનિક્ષેપે અર્થ વિચારવો હોય, તેણે આ બધા અંકોડા મગજમાં જોડવા જરૂરી છે. બહુમાનપૂર્વકની સ્પષ્ટ ઓળખ કરવા ધર્મતીર્થનું ભાવનિક્ષેપે ચિંતન જરૂરી છે. હવે ચોથું ભાવતીર્થ રત્નત્રયી લો, તો તે પણ પાંચેમાં સમાયેલું છે; કારણ કે ગીતાર્થ ગુરુમાં તો રત્નત્રયીનું જીવંત પાલન છે. ભાવશ્રુતમાં પણ બોધરૂપે રત્નત્રયી વ્યાપેલી જ છે. શ્રીસંઘ તો રત્નત્રયી વિનાનો સંભવિત જ નથી. રત્નત્રયીમાં સ્વયં રત્નત્રયીનો અભેદ સહજ છે. સમિતિ-ગુપ્તિમય મોક્ષસાધક સમ્યગ્ અનુષ્ઠાન તો રત્નત્રયીના ગુણથી વાસિત જ હોય. આમ, પાંચેમાં રત્નત્રયી વ્યાપ્ત છે. વળી, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ ભાવતીર્થ-અનુષ્ઠાન રત્નત્રયીમાં શ્રદ્ધા, સમજણ અને આચરણરૂપે ગીતાર્થ ગુરુ, શ્રુતજ્ઞાન, શ્રીસંઘ અને અનુષ્ઠાનો સમાયેલાં જ છે. આમ એકમાં પાંચ અને પાંચમાં પ્રત્યેક, આ વાતને તર્કથી સ્થાપિત કરી શકાય છે. તેની સમજણથી ભાવતીર્થ એક-બીજાના પૂરક-વર્ધક છે, અને છતાં સ્વતંત્ર પણ છે, તેનો બોધ થાય છે. આ પાંચેની અખંડિતતામાં ધર્મતીર્થની અખંડિતતા છે. આ પાંચથી જ જગતના જીવો તરે છે. આ પાંચ જેવી તારકતા આ વિશ્વમાં બીજા કોઈમાં નથી. આવા પંચમય ધર્મતીર્થનું તીર્થકરોએ જગતને પ્રદાન કર્યું છે, એ તીર્થકરોનો વિશ્વ પર સર્વશ્રેષ્ઠ ઉપકાર છે. વર્ષો વીતે, પેઢીઓ વીતે, તોપણ શાસન સુબદ્ધ ચાલે તે આ પાંચ જીવંત ભાવતીર્થોને આભારી છે. પાંચે પ્રત્યક્ષ ગુણમય છે. તેમનું જે આત્મા અવલંબન લે તે આત્માના ગુણોનો વિકાસ અવશ્ય થાય. આત્માના નિર્મળ ગુણો કે નિર્મળ ગુણયુક્ત આત્માની પૂજાથી જ ગુણોની પ્રાપ્તિ થાય, તે શાશ્વત નિયમ છે. આ પાંચમાં એવી શક્તિ છે કે જે તેમને આરાધે તેને ગુણ પ્રાપ્ત કરાવે. ભાવતીર્થ શબ્દ બોલાય ત્યારે તમારા મનમાં આ પાંચ જીવંત તીર્થની ઉપસ્થિતિ થવી જોઈએ. દ્રવ્યતીર્થ બોલવાથી જડ તારક તીર્થ ઉપસ્થિત થાય તે બરાબર છે, પરંતુ ભાવતીર્થ ચેતન કે ચેતનના શુદ્ધ ગુણમય જ હોય. દરેક કાળમાં તીર્થયોગ્ય ગુણ પ્રગટેલા હોય તેવી વ્યક્તિ જીવંત હાજર હોય તો જ ભાવતીર્થ વિદ્યમાન હોઈ શકે. હાજરાહજૂર, પ્રગટ ગુણો વિના ભાવતીર્થ ન કહી શકાય; કારણ કે ભાવનિક્ષેપો ભાવરૂપે જે ગુણોની demand (માંગણી) કરે છે, તે સાક્ષાત્ હાજર કે પ્રગટ જ જોઈએ. જેમ ભાવનિક્ષેપે તીર્થકર બોલીએ ત્યારે તીર્થપ્રવર્તનના ગુણ જેમાં હાજર હોય તે વ્યક્તિ જ આવે. તેથી જ કેવલજ્ઞાન પૂર્વેના છદ્મસ્થ તીર્થંકર પણ દ્રવ્યતીર્થકર કહેવાય છે. અરે ! નિર્વાણ પછી પણ, આત્માના ગુણ વધવા છતાં, સિદ્ધ અવસ્થાના તીર્થકરને દ્રવ્યતીર્થંકર જ કહ્યા. ભાવતીર્થંકર શબ્દ તો સમવસરણમાં બિરાજમાન, તીર્થપ્રવર્તનની જીવંત પ્રવૃત્તિ કરતા તીર્થકરો માટે જ વપરાય છે. તે જ રીતે ભાવતીર્થ શબ્દ બોલીએ તો જેનામાં તારકતા હાજરાહજૂર છે, તારકશક્તિરૂપ ગુણો જીવંત છે, તેવી વ્યક્તિ જ ઉપસ્થિત થાય. ચૈતન્યમય ગુણ વિનાના જડ એવા તારક પદાર્થો ભાવનિપાના તીર્થમાં સમાવેશ ન જ પામી શકે. દ્રવ્યતીર્થના વર્ણનમાં તમામ જડ તારક પદાર્થો આવશે, તેનો પણ મહિમા વિચારીશું. સભા : શ્રી સીમંધરસ્વામી મહાવિદેહમાં હાલ ભાવતીર્થંકર છે, અહીં તેમની પ્રતિમાની પૂજા કરીએ તો તે ભાવતીર્થંકર પૂજ્યા કહેવાય ? સાહેબજી : ના, પ્રતિમા સ્થાપનાતીર્થકર છે. ભાવતીર્થકર કરતાં છબસ્થ અવસ્થાના દ્રવ્યતીર્થકર ૧. જિન ઉત્તમ ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ, પદ્મવિજય કહે એક સમય પ્રભુ પાલજો જેમ થાઉં અક્ષય અભંગ. પ્રથમ0 (પં. પદ્મવિજયજી વિરચિત ઋષભદેવ જિન સ્તવન) For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧૮૦ ન્યૂન છે, દ્રવ્યતીર્થંકર કરતાં સ્થાપનાતીર્થંકર ન્યૂન છે, અને સ્થાપનાતીર્થંકર કરતાં નામતીર્થંકર ન્યૂન છે. તમે લોગસ્સ બોલો છો તેમાં નામનિક્ષેપે તીર્થંકરને નમસ્કાર છે. દેરાસરમાં જઈને પ્રતિમાને પગે લાગો અથવા જં કિંચિ સૂત્ર બોલો તો તેમાં સ્થાપનાનિક્ષેપે તીર્થંકરોને નમસ્કાર છે. નમુન્થુણં સૂત્રમાં ‘જે આ અઈઆ સિદ્ધા' ગાથાથી દ્રવ્યનિક્ષેપે તીર્થંકરોને નમસ્કાર છે, અને પુખ્ખરવરદીવડ્યે સૂત્ર દ્વારા ભાવનિક્ષેપે તીર્થંકરોને નમસ્કાર છે. ચારે નિક્ષેપા અપેક્ષાએ એકબીજાથી જુદા પણ છે અને એક પણ છે. ચારે નિક્ષેપાની ક્રમશઃ શ્રેષ્ઠતા છે, છતાં ભાવનિક્ષેપા સાથે સંકળાયેલા જ નામનિક્ષેપા આદિ પૂજ્ય છે. તેથી સાચો સાધક દરેક નિક્ષેપા દ્વારા અંતે તો ભાવનિક્ષેપાની જ ઉપાસના કરે છે. ઋષભદેવ પ્રથમ તીર્થંકરનું નામ છે, પરંતુ તમે તમારા દીકરાનું નામ ઋષભ રાખો તો તેને લોગસ્સમાં અમે પ્રણામ નથી કરતા. હકીકતમાં ભાવનિક્ષેપે પ્રથમ તીર્થંકર એવા ઋષભદેવને ત્યાં નામના માધ્યમથી નમસ્કાર છે. તેવી જ રીતે પ્રથમ તીર્થંકર એવા ઋષભદેવની પ્રતિમા કે ચિત્રને ભક્તિથી નમસ્કાર કરાય છે, નહિ કે ઋષભ નામની બીજી કોઈ વ્યક્તિના ફોટા કે પૂતળાને. સંક્ષેપમાં નામ હોય, આકાર હોય કે દ્રવ્ય હોય, પણ તેનું પવિત્ર ભાવાત્મક વ્યક્તિ સાથે તેનું અનુસંધાન હોય તો જ તે પૂજ્ય છે. દેરાસરમાં મહાવીરસ્વામીની પૂજા કરો તો તે સ્થાપનાનિક્ષેપે જ પૂજા છે; કારણ કે મહાવીરસ્વામીનો આત્મા સિદ્ધશિલા પર બિરાજમાન છે. અહીં તેમની સાકારસ્થાપના જ છે, પરંતુ તે ભાવસંલગ્ન છે, તેથી ચોક્કસ પૂજનીય છે, છતાં તેના દ્વારા પૂજા તો ભાવતીર્થંકરની જ થશે. સભા : સમવસરણમાં તીર્થંકર સાક્ષાત્ હાજર છે, ત્યારે ‘નમો અરિહંતાણં બોલીએ તો ? સાહેબજી ઃ સાક્ષાત્ હોય ત્યારે પણ ‘નમો અરિહંતાણં' પદ બોલી નમસ્કાર કરો તો તે નામના માધ્યમથી જ ભાવતીર્થંકરને નમ્યા કહેવાય. १. अयं च प्रायेण भावार्हद्विषयो, भावार्हदध्यारोपाच्च स्थापनार्हतामपि पुरः पठ्यमानो न दोषाय । "तित्तीसं च पयाई, नव संपय वण्ण दुसयबासठ्ठा। भावजिणत्थयरूवो, अहिगारो एस पढमोत्ति । । १ । । " अतोऽनन्तरं त्रिकालवर्त्तिद्रव्यार्हद्वन्दनार्थमिमां गाथां पूर्वाचार्याः पठन्ति- "जे य अईया सिद्धा, जे य भविस्संतणागए काले । संपइ य वट्टमाणा, सव्वे तिविहेण वंदामि । । १ । । " कण्ठ्या। ननु कथं द्रव्यार्हन्तो नरकादिगतिं गता अपि भावार्हद्वद्वन्दनार्हा ? इति चेत्, उच्यते, सर्वत्र तावन्नामस्थापनाद्रव्या-ऽर्हन्तो भावार्हदवस्थां हृदि व्यवस्थाप्य नमस्कार्या इति । (ધર્મસંપ્રદ ટીજા માન-૨, શ્લો-૬, ટીન) * ननु किं द्रव्यार्हंतो नरकादिगतिगता अपि भावार्हद्वद् वंदनार्हाः ?, कामं, कथमिति चेत् उच्यते, सर्वत्र तावन्नामस्थापनाद्रव्यार्हंतो भावार्हदवस्थां हृदि व्यवस्थाप्य नमस्कार्याः । (શ્રાદ્ધવિનત્યસૂત્ર માદ-૨, શ્લોજ ૩૦-૩૨, લેવેન્દ્રસૂરિ ત સ્વોપજ્ઞ ટીજા) ૨. શુદ્ધભાવ જેહનો છે તેહના, ચાર નિક્ષેપા સાચા; જેહમાં ભાવ અશુદ્ધ છે તેહના, એક કાચે સવિ કાચા રે. જિનજી! ૧૨ (ઉપા. યશોવિજયજી કૃત કુમતિમદગાલન વીરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું સ્તવન) For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ભાવતીર્થ-અનુષ્ઠાન સભા : બોલ્યા વગર નમસ્કાર કરે તો ? સાહેબજી : કાયા નમાવીને કરે તો કાયિક નમસ્કાર કહેવાય, અને માત્ર મનથી નમસ્કાર કરે તો માનસિક નમસ્કાર કહેવાય; પરંતુ મન, વચન અને કાયા ત્રણેથી નમસ્કાર કરે તો ત્રિતય નમસ્કાર કહેવાય; છતાં સમવસરણમાં ત્રણેય પ્રકારનો નમસ્કાર થાય તો ભાવતીર્થંકરને જ. ભીંત પર કે પુસ્તકમાં લિપિ આદિ રૂપે તીર્થકરનું નામ લખ્યું હોય તેને નમસ્કાર કરો તે, કે તેમના વાચક શબ્દને ઉચ્ચારણરૂપે નમસ્કાર કરો તો તે, નામ તીર્થકરને નમસ્કાર કહેવાય. તીર્થકર આકાર, ચિત્ર કે પ્રતિમા આદિરૂપે હોય અને તેને નમસ્કાર કરો તો તે સ્થાપનાતીર્થંકરને નમસ્કાર છે; જ્યારે છબસ્થ આદિ અવસ્થામાં રહેલા તીર્થકરને નમસ્કાર કરો, કે તીર્થકરના નિર્વાણ પામેલા દેહ આદિને નમસ્કાર કરો, તો તે દ્રવ્યતીર્થકરને નમસ્કાર છે. કેવલી તરીકે વિચરતા ચોત્રીસ અતિશય યુક્ત સમવસરણમાં બિરાજમાન તીર્થકરને નમસ્કાર કરો તો તે ભાવતીર્થકરને નમસ્કાર કહેવાય. આમ, ચારે નિક્ષેપા ક્રમશ: નામ, આકાર, દ્રવ્ય અને ભાવની મુખ્યતાવાળા છે, પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છે, સદંતર જુદા નથી; કારણ કે સમવસરણમાં બિરાજમાન પ્રભુ પણ તે કાળે તેમના નામથી અવિભક્ત છે, આકાર તો સાથે જોડાયેલો જ છે, દેહ કે આત્મારૂપ દ્રવ્ય પણ ત્યાં હાજર જ છે, ગુણમય ભાવ પ્રગટ વિદ્યમાન છે. તેથી ભાવતીર્થકરમાં પણ ચારે નિક્ષેપા અપેક્ષાએ હાજર જ છે. ચારે નિક્ષેપથી કરાતી ભક્તિઉપાસના-ધ્યાન પરમાત્માની સર્વાગી ઉપાસના છે. એક પણ નિક્ષેપાને ભાવ સાથે સંલગ્ન હોય તો નામંજૂર ન કરાય. તે જ રીતે ધર્મતીર્થ શબ્દ લઈએ તો તેના પણ ચાર નિક્ષેપા થશે. (૧) ધર્મતીર્થ શબ્દ, તેનું ઉચ્ચારણ કે તેનું લિપિરૂપે આલેખાયેલું નામ તે નામધર્મતીર્થ છે. તેને પણ પૂજ્યભાવથી નમસ્કાર કરવા યોગ્ય છે; કારણ કે તે તીર્થંકરના શાસનને મનમાં ઉપસ્થિત કરાવે છે. (૨) ધર્મતીર્થની પ્રતીકાત્મક સ્થાપના સમવસરણ કે ચૈત્યવૃક્ષ છે; કારણ કે ત્યાંથી જ તીર્થપ્રવર્તન થાય છે, તે આકાર જ તીર્થનો સૂચક છે. (૩) દ્રવ્યધર્મતીર્થમાં તમામ તારક આલંબનો અને ઉપકરણોનો સમાવેશ થાય છે, જેનું વર્ણન હવે કરીશું; અને (૪) ભાવતીર્થના તો પાંચ પ્રકારો આપણે વર્ણન કર્યા જ છે. તેથી આ ધર્મતીર્થ પણ ચારે નિક્ષેપે વંદનીય, પૂજનીય જાણવું. For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પરિશિષ્ટ : ભાવતીર્થ- અનુષ્ઠાન | परिशिष्ट : भावतीर्थ-अनुष्ठान + इदृग्भङ्गशतोपेताऽहिंसा यत्रोपवर्ण्यते। सर्वांशपरिशुद्धं तत्प्रमाणं जिनशासनम्।।५६।। (अध्यात्मसार, अधिकार-१२) + महति दोषानुबन्धे हि मूलगुणादिभंगरूपे विधीयमाने धर्मः स्वरूपमेव न लभतेऽल्पातिचारानुबन्धे च भवन्नपि धर्मः शबलस्वरूप एव संभवतीति तात्पर्यम्। । (उपदेशरहस्य, श्लोक-६२, टीका) गुरोर्न दूषणम्, तदीयाविधिप्ररूपणमवलम्ब्य श्रोतुरविधिप्रवृत्तौ च तस्योन्मार्गप्रवर्तनपरिणामादवश्यं महादूषणमेव, तथा च श्रुतकेवलिनो वचनम्-"जह सरणमुवगयाणं, जीवाण सिरो निकिंतए जो उ। एवं आयरिओ वि हु, "उस्सुत्तं पण्णवेतो य [उपदेशमाला-५१८] । न केवलमविधिप्ररूपणे दोषः, किन्त्वविधिप्ररूपणाभोगेऽविधिनिषेधासम्भवात् तदाशंसनानुमोदनापत्तेः फलतस्तत्प्रवर्तकत्वाद्दोष एव। तस्मात् "स्वयमेतेऽविधिप्रवृत्ता नात्रास्माकं दोषो, वयं हि क्रियामेवोपदिशामो न त्वविधिम्" एतावन्मात्रमपुष्टालम्बनमवलम्ब्य नोदासितव्यं परहितनिरतेन धर्माचार्येण, किन्तु सर्वोद्यमेनाविधिनिषेधेन विधावेव श्रोतारः प्रवर्तनीयाः, एवं हि ते मार्ग प्रवेशिताः, अन्यथा तून्मार्गप्रवेशनेन नाशिताः। एतदपि भावयितव्यमिह तीर्थोच्छेदभीरुभिः-विधिव्यवस्थापनेनैव ह्येकस्यापि जीवस्य सम्यग् बोधिलाभे चतुर्दशरज्ज्वात्मकलोकेऽमारिपटहवादनात्तीर्थोन्नतिः, अविधिस्थापने च विपर्ययात्तीर्थोच्छेद एवेति । यस्तु श्रोता विधिशास्त्रश्रवणकालेऽपि न संवेगभागी तस्य धर्मश्रावणेऽपि महादोष एव, तथा चोक्तं ग्रन्थकृतैव षोडशके- "यः शृण्वत् सिद्धान्तं, विषयपिपासातिरेकतः पापः। प्राप्नोति न संवेगं, तदापि यः सोऽचिकित्स्य इति।।१।। (योगविंशिका, श्लोक-१५, उपा. यशोविजयजी टीका) "लोकमालम्ब्य कर्तव्यं, कृतं बहुभिरेव चेत्। तदा मिथ्यादृशां धर्मो, न त्याज्य: स्यात्कदाचन (ज्ञानसारे २३-४) स्तोका आर्या अनार्येभ्यः, स्तोका जैनाश्च तेष्वपि। सुश्राद्धास्तेष्वपि स्तोकाः, स्तोकास्तेष्वपि सत्क्रियाः।।२।। श्रेयोऽर्थिनो हि भूयांसो, लोके लोकोत्तरे च न। स्तोका हि रत्नवणिजः, स्तोकाश्च स्वात्मशोधकाः।।३।। (ज्ञानसारे २३-५) एकोऽपि शास्त्रनीत्या यो, वर्तते स महाजनः। किमज्ञसाथैः? शतमप्यन्धानां नैव पश्यति।।४।। यत्संविग्नजनाचीर्णं, श्रुतवाक्यैरबाधितम्। तज्जीतं व्यवहाराख्यं, पारम्पर्यविशुद्धिमत्।।५।। यदाचीर्णमसंविग्नैः, श्रुतार्थानवलम्बिभिः। न जीतं व्यवहारस्तदन्धसंततिसम्भवम्।।६।। आकल्पव्यवहारा), श्रुतं न व्यवहारकम्। इतिवक्तुर्महत्तन्त्रे, प्रायश्चित्तं प्रदर्शितम्।।७।। तस्माच्छुतानुसारेण, विध्येकरसिकैर्जनैः। संविग्नजीतमालम्ब्य-मित्याज्ञा पारमेश्वरी।।८।।" (योगविंशिका, श्लोक-१६, उपा. यशोविजयजी टीका) कथं च शृङ्गग्राहिकयाऽतिदेशेन चैतेषां हिंसकत्वानुक्तावपि तथाप्रलापकारिणां नानन्तसंसारित्वम्? शासनोच्छेदकारिणीमनन्तानुबन्धिनीमायां विनेदृशप्रलापस्यासंभवात्। ___ (प्रतिमाशतक, श्लोक-५३, टीका) लोके च साधुवादो भवत्यतुच्छभावेनाकार्पण्येन शोभनो धर्म इत्येवंभूतः, तथा पुरुषोत्तमप्रणीतः सर्वत्र दयाप्रवृत्तेः, प्रभावनैवं तीर्थस्य भवति। (प्रतिमाशतक, श्लोक-६७ टीका अन्तर्गत स्तवपरिज्ञा श्लोक-१५, टीका) For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : ભાવતીર્થ - અનુષ્ઠાન ૧૮૩ + स्थानाद्ययोगिनस्तीर्थोच्छेदाद्यालम्बनादपि। सूत्रदाने महादोष, इत्याचार्याः प्रचक्षते ।।८।। સ્થાનાદિ કોઈપણ યોગ રહિત પુરુષને “તીર્થનો ઉચ્છેદ થશે' ઇત્યાદિ કારણે પણ ચૈત્યવન્દનાદિ સૂત્ર ભણાવવામાં સૂત્રની આશાતનારૂપ મોટો દોષ થાય છે-એમ હરિભદ્રાદિ આચાર્યો કહે છે. “તીર્થનો ઉચ્છેદ થશે' ઇત્યાદિ આલંબન પણ આ અવિધિ અનુષ્ઠાનમાં લેવું યોગ્ય નથી. એટલે “તીર્થનો વિચ્છેદ ન થાય તે માટે અવિધિ અનુષ્ઠાન કરવા યોગ્ય છે' એ આલમ્બન ગ્રહણ કરવા યોગ્ય નથી, કારણ કે એ પ્રમાણે સૂત્ર વિરુદ્ધ કરવાથી અશુદ્ધ ક્રિયાની પરંપરા ચાલુ રહે, અને તેથી સૂત્રોક્ત ક્રિયાનો વિચ્છેદ થાય, તે જ તીર્થનો ઉચ્છેદ છે. કારણ કે આજ્ઞારહિત જનનો સમુદાય તે તીર્થ નથી, પણ શાસ્ત્રવિહિત ઉચિત ક્રિયાવિશિષ્ટ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનો સમુદાય તે તીર્થ છે. તેથી અવિધિનું સ્થાપન કરવામાં શાસ્ત્રોક્ત ક્રિયાનો ઉચ્છેદ થવાથી પરમાર્થથી તીર્થનો ઉચ્છેદ થાય છે. શાસ્ત્રવિહિત ક્રિયાનો લોપ કરવો એ કડવાં ફળ આપનાર છે. સ્વયં મૃત્યુને પ્રાપ્ત થયેલ અને પોતે મારેલામાં વિશેષતા નથી એમ નથી. પરન્તુ એટલી વિશેષતા છે કે સ્વયં મૃત્યુ પામે છે ત્યારે તેમાં પોતાનો દુખાશય નિમિત્તરૂપ નથી અને પોતે મારે છે તેમાં દુખાશય નિમિત્તરૂપ છે. તેની પેઠે સ્વયં ક્રિયામાં પ્રવૃત્તિ નહિ કરનારા જીવની અપેક્ષાએ ગુરુને દૂષણ નથી, પરન્તુ અવિધિની પ્રરૂપણાને અવલંબીને શ્રોતા અવિધિમાં પ્રવૃત્તિ કરે તો ઉન્માર્ગમાં પ્રવૃત્તિ કરાવવાના પરિણામથી અવશ્ય મહાદૂષણ છે. એ પણ તીર્થ ઉચ્છેદના ભીરુએ વિચાર કરવા યોગ્ય છે. (જ્ઞાનસાર, ગષ્ટક્ક-૨૭, સ્નો-૮, મૂત-ટવો) ચૌદ પૂર્વનું માન આ પ્રમાણે છે : પહેલું પૂર્વ ૧ હાથી જેટલા મષીના ઢગલાથી લખી શકાય, બીજું ૨ હાથી જેટલાથી, ત્રીજું ૪ હાથી જેટલાથી, ચોથું ૮ હાથી જેટલાથી, પાંચમું ૧૦ હાથી જેટલાથી, છઠું ૩૨ હાથી જેટલાથી, સાતમું ૬૪ હાથી જેટલાથી, આઠમું ૧૨૮ હાથી જેટલાથી, નવમું ૨૫ક હાથી જેટલાથી, દશમું ૫૧૨ હાથી જેટલાથી, અગિયારમું ૧૦૨૪ હાથી જેટલાથી, બારમું ૨૦૪૮ હાથી જેટલાથી, તેરમું ૪૦૦૦ હાથી જેટલાથી તથા ચૌદમું ૮૧૯૨ હાથી જેટલા મલીના ઢગલાથી લખી શકાય છે. ચૌદ પૂર્વ ૧૬૩૮૩ હાથી પ્રમાણ હાથીના ઢગલાથી લખી શકાય છે. (કલ્પસૂત્ર સુખબોધિકા ટીકા ખીમાવિજયજી વિરચિત ખીમશાહી બાલાવબોધ પ્રથમ વ્યાખ્યાન) ચૌદ પૂર્વધર ભક્તિ કરી છે, જેમ શ્રુતજ્ઞાન લહીજે રે; ચૌદ પૂર્વતપ વિધિ આરાધી, માનવ ભવ ફળ લીજે રે. ૧. પ્રથમ પૂર્વ જે ઉત્પાદક નામે, વસ્તુ ચૌદ તસ જાણો રે; એક કોડી પદ એક ગજ મસી માને, લિખનતણું પરમાણો રે. ૨. અગ્રણી પૂર્વ છે બીજું, વસ્તુ છવીશ છે જેહની રે; છવું લાખ પદ બે ગજ માને, લિખન શક્તિ કહી તેહની રે. ૩. વીર્યપ્રવાદ નામ છે ત્રીજું, વસ્તુ સોળ અધિકાર રે; થી લાખ પદ ગજ ચઉ માને. લિખવનો ઉપચાર રે. ૪. અસ્તિપ્રવાદ ચોથું જે પૂર્વ, વસ્તુ અઠાવીશ કહીએ રે; સાઠ લાખ પદ અષ્ટ ગજ માને, મસી પંજે લિપિ લહીએ રે. ૫. જ્ઞાનપ્રવાદ પંચમ પૂર્વનું, વસ્તુ બાર સુ વિચાર રે; એકોએક કોડી પદ છે તેહનાં, સોલસ ગજ લિપિ સાર રે. ૬. સત્યપ્રવાદ છઠું પદ ષટ શત, અધિકા પદ એક કોડી રે; બે વસ્તુ ગજ બત્રીશ માને, લખવાને મતિ જોડી રે. ૭. આત્મપ્રવાદ સત્તમ સોલ વસ્ત, કોડી છવીશ પદ વારૂ રે; ચોસઠ ગજ મસી માને લખીએ, એ ઉપમા For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પરિશિષ્ટ : ભાવતીર્થ - અનુષ્ઠાન કહી ચારૂ રે. ૮. આઠમું કર્મપ્રવાદ પૂર્વ છે, ત્રીશ વસ્તુ અધિકારો રે; અસી સહસ્ર એક કોડી પદ ગજ વળી, એકસો અઠવીસ ધારો રે. ૯. પ્રત્યાખ્યાન પ્રવાદ છે નવમું, વીશ વસ્તુ પદ જેહનાં રે; લાખ ચોરાશી ગજ બસે છપ્પન, લિખન માન કહ્યા તેહનાં રે. ૧૦. વિદ્યાપ્રવાદ પૂર્વ છે દશમું, પંદર વસ્તુ તસ ભણિએ રે; એક કોડી દશ લક્ષ પદ તેહનાં, પાંચસે બા૨ ગજ ગણિએ રે. ૧૧. એકાદશમું કલ્યાણ નામે, કોડી છવીશ પદ સુદ્ધાં રે; બાર વસ્તુ એક સહસ્ર ચોવીશ ગજ, લિપિ અનુમાન પ્રસિદ્ધાં રે. ૧૨. પ્રાણાવાય દ્વાદશમું પૂર્વ, તેર વસ્તુ સુખકારી રે; છપ્પન લાખ એક કોડી પદ ગજ વળી, દો સહસ્ર અડતાલીસ સાર રે. ૧૩. ક્રિયાવિસાલ ત્રયોદશમું પૂર્વ, નવ કોડી પદ વસ્તુ ત્રીશ રે; ચાર સહસ્ર છન્નુ ગજ માને, લિખવા અધિક જગીશ રે. ૧૪. લોક બિન્દુસાર ચૌદમું પૂર્વ, પદ કોડી સાઢિબાર રે; વસ્તુ પંચવીશ ગજ એક શત બાણું, અધિકા આઠ હજાર રે. ૧૫. ધુરી ચારે પૂર્વે ને ચુલા, અવર તેહ ન જાણો રે; દૃષ્ટિવાદનો ભેદ એ ચોથો, શાસન ભાવ વખાણો રે. ૧૬. એણી પરે ચૌદ પૂર્વની સેવા, કરતાં આતમ દીપે રે; શ્રી નયવિમલ કહે નિજ શકતે, તો સવી અરિયણ જીપે રે. ૧૭. (જ્ઞાનવિમલસૂરિ કૃત ચૌદપૂર્વની સજ્ઝાય) **** For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યતીર્થનો મહિમા આલંબનદ્રવ્યતીર્થ ઉપકણદ્રવ્યતીર્થ For Personal & Private Use Only www.unalibrary.org Page #219 -------------------------------------------------------------------------- ________________ CIF For Personal & Private Use Only X Page #220 -------------------------------------------------------------------------- ________________ ઝ . . . . . . . % ડ્રગ્રતીર્થનો મહિમા - - - - - - सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१|| (મમ્મતતf us૨U૦ શ્લોઝ-૧) અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ભાવતીર્થને સદા નવપલ્લવિત અને અવિચ્છિન્ન રાખનાર દ્રવ્યધર્મતીર્થનો પણ અપાર મહિમા મામા મહિમા આપણે ભાવનિપાના ક્રમથી ધર્મતીર્થનું વર્ણન કરતાં દ્વિતીય ક્રમે દ્રવ્યધર્મતીર્થ આવે છે. તેનું વર્ણન કરતાં સૌ પ્રથમ તેનો મહિમા દર્શાવું છું. પાંચે ભાવતીર્થો જેમ એક એક અપેક્ષાએ ઉત્તરોત્તર ચડિયાતાં કે મહિમાવંત હતાં, અને તેના વિના પ્રભુશાસન હયાત જ ન બને, તેમ ભાવતીર્થોને અવિચ્છિન્ન ટકાવવા દ્રવ્યતીર્થ પણ અનિવાર્ય છે. તેના વિના તીર્થકરોનું ધર્મશાસન કાળના પ્રવાહમાં લાંબો સમય કદી ટકે નહિ. જોકે દ્રવ્યતીર્થ નિયમા નિચ્ચેષ્ટ હોય, દ્રવ્યતીર્થમાં કોઈ ચેતન વસ્તુ આવતી નથી, તોપણ અપેક્ષાએ દ્રવ્યતીર્થનો મહિમા ભાવતીર્થથી પણ અધિક છે. તમને થશે કે મહારાજ ઘુમરાવે છે, પણ વાસ્તવમાં તેવું નથી. પ્રભુ મહાવીરે વર્તમાન શાસન સ્થાપ્યું, ગીતાર્થ ગુરુ પટ્ટધર સ્થાપ્યા, દ્વાદશાંગીરૂપ શાસ્ત્રો પ્રકાશ્યો, ચતુર્વિધ શ્રીસંઘની રચના થઈ, રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ અને મોક્ષસાધક ધર્માનુષ્ઠાન પ્રગટ્યાં; પરંતુ આ પાંચે જીવંત તીર્થ ટકવાનાં ક્યાં સુધી ? જ્યાં સુધી તેમને ધારણ કરનાર જીવંત વ્યક્તિ હયાત છે ત્યાં સુધી. પાંચમા આરામાં આયુષ્ય કેટલું ? બહુ-બહુ તો ૧૦૦-૧૨૫ વર્ષનું. આજથી ૧૦૦ વર્ષ પછી અત્યારની વ્યક્તિઓના સમૂહરૂપ સંઘ રહેવાનો નથી, છતાં ભાવતીર્થ ટકશે, તે ગુણોની ધારક વ્યક્તિઓની પરંપરાથી ટકશે. એક ધારક જીવંત વ્યક્તિરૂપે શાસન લાંબો સમય ટકતું નથી. વીરપ્રભુએ પણ ભાવતીર્થસ્વરૂપ ગૌતમ ગણધર કે સુધર્માસ્વામીને સ્થાપ્યા, પરંતુ તેનું જીવંત તારક તીર્થ પણ ૫૦-૧૦૦ વર્ષે આયુષ્ય પૂરું થાય એટલે વ્યક્તિરૂપે મટી જાય છે; પરંતુ નવી વ્યક્તિ તારક તીર્થસ્વરૂપે પકવીને જાય છે, તેથી અવિચ્છિન્ન પરંપરા ચાલે છે. ટૂંકમાં, પ્રવાહથી જ ભાવતીર્થ અવિચ્છિન્ન દીર્ઘકાલીન બને છે, નહિ કે વ્યક્તિરૂપે. આ વાત સંઘરૂપ સમૂહ માટે પણ તે જ રીતે લાગુ પડે છે. તેથી પ્રવાહ અવિચ્છિન્ન રાખવા આગળ For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ દ્રવ્યતીર્થનો મહિમા આગળ શાસ્ત્રો આદિ રૂ૫ વારસો સંક્રાંત કરવો પડે છે. આ વારસામાં generation to generation (પેઢી દર પેઢી) જે ટકાવાય છે તે જ દ્રવ્યધર્મતીર્થ છે. જો તે ન હોય તો પ્રવાહથી ભાવતીર્થ લાંબું ચાલે જ નહિ. તેથી શાસનને અવિચ્છિન્ન ટકાવવામાં દ્રવ્યધર્મતીર્થનો પણ મહાન ફાળો છે. અરે ! તીર્થકરોએ સોંપેલો ભાવતીર્થનો વારસો પણ દ્રવ્યતીર્થ વિના ટકતો નથી. દ્રવ્યતીર્થથી જ શાસન અખ્ખલિત ચાલ્યું આવે છે અને અવિચ્છિન્ન રહેશે. ભાવતીર્થને નવપલ્લવિત રાખનાર અને અવિચ્છિન્ન રાખનાર દ્રવ્યતીર્થ જ છે. તે અપેક્ષાએ દ્રવ્યતીર્થની મહાનતા પણ નાનીસૂની નથી. કલિકાલમાં પણ પૂ. સૂરિપુરંદર આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, પૂ. કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કે પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજા જેવા પ્રભાવકો પાક્યા તેમાં દ્રવ્યતીર્થરૂપ શાસ્ત્રોનો જ સિંહફાળો છે. આવા પ્રચંડ પ્રજ્ઞાના સ્વામીનું પણ માથું બદલી આપે, સર્વતોમુખી પ્રતિભા ખીલવે, અજોડ વાદી પકવે તેવાં શાસ્ત્રો જ વારસામાં ન હોય તો શું આવા પ્રભાવકો પાકત ખરા ? આજે પણ જૈનદર્શન સ્પર્ધામાં ઊતરી શકે કે વિજયી બની શકે, તેમાં અજોડ તત્ત્વજ્ઞાન પીરસનારાં શાસ્ત્રોરૂપ ગ્રંથસમૂહોનો વારસો જ કારણ છે. ગુરુ ભગવંત પણ શાસ્ત્રોનો વારસો શિષ્યને આપે છે. પેઢી દર પેઢી જળવાતો આ વારસો એ દ્રવ્યતીર્થ જ છે. સભા : શાસ્ત્ર ભાવતીર્થ નથી ? સાહેબજી : જીવંત ગીતાર્થ ગુરુના આત્મામાં રહેલું શ્રુતજ્ઞાન તે દ્વાદશાંગીરૂપ ભાવતીર્થ છે. તે તો ગુરુના સ્વર્ગવાસ સાથે વિદાય લે છે. વારસામાં તો ગ્રંથસમૂહરૂપે જે લિપિબદ્ધ શાસ્ત્રો મળે છે તે જડ હોવાથી દ્રવ્યતીર્થ જ છે, તે કાંઈ ભાવતીર્થ નથી; પરંતુ તે ગ્રંથોમાં પણ સર્વતોમુખી પ્રતિભાવાળા મહાપ્રભાવક પકવવાની પ્રચંડ તાકાત છે. વારસામાં આવેલા બેનમૂન એક ગ્રંથનો પણ લોપ થાય તો શાસનને મહાન ફટકો પડે છે; કારણ કે ફરી આવું સર્જન કોઈ પેદા કરવાનું નથી. પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી કે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી આદિ પાક્યા તે આ વારસાના પ્રભાવે જ છે. જેટલો વારસો લોપાય છે તેટલું શાસન પણ ખંડિત થાય છે. તેથી જ દ્રવ્યતીર્થ પણ મહાન છે. ભાવતીર્થને ટકાવવાનું શ્રેષ્ઠ સાધન તો દ્રવ્યતીર્થ જ છે. ભાવતીર્થની અસ્મલિતતામાં દ્રવ્યતીર્થનો જ ઉપકાર સમાયેલો છે. તેથી ભાવતીર્થસ્વરૂપ ગીતાર્થ ગુરુઓ કે ચતુર્વિધ શ્રીસંઘ પણ દ્રવ્યતીર્થને પૂજે છે, તેનું ઋણ સ્વીકારે છે. ભાવતીર્થ १. कत्थ अम्हारिसा जीवा दूसमादोसदूसिया। हा अणाहा कहं हुंता न हुंतो जइ जिणागमो।।८७।। (संबोधप्रकरणम् गुरुस्वरूपअधिकार) २. यदीयसम्यक्त्वबलात्प्रतीमो, भवादृशानां परमस्वभावम्। कुवासनापाशविनाशनाय, नमोऽस्तु तस्मै तव शासनाय।।२१।। (हेमचंद्रसूरिजी विरचित अयोगव्यवच्छेदद्वात्रिंशिका मूल) 3. कुतर्ध्वस्तानामतिविषमनैरात्म्यविषयैस्तवैव स्याद्वादस्त्रिजगदगदङ्कारकरुणा। इतो ये नैरुज्यं सपदि न गताः कर्कशरुजस्तदुद्धारं कर्तुं प्रभवति न धन्वन्तरिरपि।।१०५ ।। (उपा. यशोविजयजी विरचित न्यायखंडखाद्य मूल) For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યતીર્થનો મહિમા ૧૮૭ જીવંત તીર્થ હોવાથી તેની ઉપાસનામાં કમીના નથી રાખવાની. ભાવતીર્થનું શરણું સ્વીકારનારનો, તેને સમર્પિત થનારનો ઉદ્ધાર નિશ્ચિત જ છે; પરંતુ દ્રવ્યતીર્થની પણ ઉપયોગિતા ઓછી નથી. સભા : ભાવતીર્થરૂપ આત્મા અને આત્માના ગુણો તો શાશ્વત જ છે ને ? સાહેબજી : ના, મોક્ષ સિવાય આત્મા ક્યાંય શાશ્વત અવસ્થાન પામતો જ નથી. ગમે તેવી ગુણિયલ વ્યક્તિ આ ધરાતલ ઉપર ભાવતીર્થ સ્વરૂપે હોય, પરંતુ આયુષ્ય ક્ષય સાથે વ્યક્તિ ગઈ, એટલે તેમાં રહેલી જીવંત દ્વાદશાંગી, જીવંત રત્નત્રયી કે જીવંત ધર્માનુષ્ઠાન પણ અહીંથી ગયાં. તેથી જ જીવંત તીર્થ વ્યક્તિગત સળંગ ટકતું નથી, વ્યક્તિઓની પરંપરા ચાલે છે. જેમ તીર્થકરો યાવચંદ્રદિવાકરી નથી, તેમ ગણધર આદિ ભાવતીર્થ પણ યાવચંદ્રદિવાકરૌ નથી. પરંપરાથી જ ભાવતીર્થને યાવચંદ્રદિવાકરી બનાવી શકાય. આ પરંપરા સાચવવામાં દ્રવ્યતીર્થ જ મુખ્ય કડીરૂપે છે. ભગવાને ગણધરોને વારસો આપ્યો, ગણધરોએ પોતાના શિષ્યોને, એમ કરતાં આપણા સુધી આ આવ્યું છે. તીર્થકરો દ્રવ્યતીર્થસ્વરૂપ આલંબન આપી ન ગયા હોત તો પછીની પેઢીઓ શાસનમાં ટકી જ ન શકે. તીર્થકરો પછી ગણધરો પણ આ વારસો આપી જ ગયા છે. જે જશે તે વારસામાં એવું આપીને જશે કે જેના આધારે ભાવતીર્થ નવપલ્લવિત થયા કરે. આ દ્રવ્યતીર્થની અદ્ભુત ઉપકારિતા છે. સભા : ગણધરોના સમયે લખાયેલાં શાસ્ત્રો ક્યાં હતાં ? ત્યારે તો બધું કંઠોપકંઠ હતું. સાહેબજી : ગણધરોના આત્મામાં રહેલ દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાન તે તો ભાવતીર્થ હતું, પરંતુ તે કાંઈ શિષ્યને પડીકું વાળીને અપાતું નથી. ભાવતીર્થસ્વરૂપ શ્રુતજ્ઞાન સીધું ગુરુમાંથી શિષ્યમાં સંક્રાંત થતું જ નથી. કંઠોપકંઠમાં પણ શબ્દરૂપ દ્રવ્યશ્રુતના માધ્યમથી જ જ્ઞાન શિષ્યને અપાય છે. તે ઉચ્ચારાયેલા શબ્દો કે લિપિરૂપે લખાયેલા શબ્દો જડ જ છે, જે દ્રવ્યતીર્થમાં જ આવે. અરે ! તીર્થકરોએ પણ ગણધરોને ત્રિપદીરૂપ શબ્દોના પ્રદાન દ્વારા દ્રવ્યતીર્થના માધ્યમથી જ વારસો આપ્યો છે. દ્રવ્યતીર્થ વિના એકલું ભાવતીર્થ સંક્રાંત થઈ શકતું જ નથી. માત્ર ક્ષયોપશમ તીવ્ર હતો ત્યાં સુધી વારસો ઉચ્ચારણરૂપે શબ્દ દ્વારા અપાતો, અને ક્ષયોપશમ મંદ થતાં શિષ્યોની ધારણશક્તિ ઘટતાં વારસો લિપિબદ્ધ શબ્દો દ્વારા અપાયો, એટલો જ તફાવત १. 'णमो सुअस्स' इत्यादिनापि द्रव्यनिक्षेपस्य आराध्यत्वं सुप्रतीतम्, अक्षरादिश्रुतभेदेषु संज्ञाव्यञ्जनाक्षरादीनां भावश्रुतकारणत्वेन द्रव्यश्रुतत्वात्, पत्रकपुस्तकलिखितस्य च 'दव्वसुअं जं पत्तयपोत्थयलिहिअं' इत्यागमेन द्रव्यश्रुतत्वप्रसिद्धेः । भावश्रुतस्यैव वन्द्यत्वतात्पर्ये च जिनवागपि न नमनीया स्यात्, केवलज्ञानेन दृष्टानामर्थानां जिनवाग्योगेन निसृष्टायास्तस्याः श्रोतृषु भाव श्रुतकारणत्वेन द्रव्यश्रुतत्वात्, तदार्षम्। (आणनि० ७८) केवलनाणेणत्थे णाउ, जे तत्थ पन्नवणजोगो। ते भासइ तित्थयरो, वयजोगो सुअं, हवइ सेसं।। त्ति। तस्य वाग्योगः श्रुतं भवति। (પ્રતિમાશત, સ્નોવા-૨, ટીવા) * જિનવાણી પણ દ્રવ્યશ્રત છે, નંદીસૂત્રને લેખે; જિમ તે તિમ ગંભીલિપિ નમિયે, ભાવ તે દ્રવ્યવિશેષે રે. જિનજી ! ૧૦ (ઉપા. યશોવિજયજી કૃત કુમતિમદગાલન વરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું સ્તવન ઢાળ-૧) For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યતીર્થનો મહિમા ૧૮૮ છે. જોકે પ્રભુના સમયમાં પણ અલ્પ બોધવાળા સાધુ કે શ્રાવકો લિપિબદ્ધ ગ્રંથના માધ્યમથી જ ધર્મજ્ઞાન સમૃદ્ધ કરતા, પરંતુ તે વ્યક્તિગત હતું. સમગ્ર સંઘનો જાહેર વારસો લિપિબદ્ધ શાસ્ત્રરૂપે પૂ. શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણના સમયે કરાયો. પરંતુ એટલું તો નિશ્ચિત છે કે ભાવતીર્થના સંક્રમણમાં દ્રવ્યતીર્થ અનિવાર્ય સાધન છે. કોઈ પૂછે કે ‘તીર્થંકરો ગણધરોને પોતાના મુખ્ય વારસદાર તરીકે વારસામાં શું આપી ગયા' ? તો પવિત્ર તીર્થસ્વરૂપ કલ્યાણકભૂમિઓ; પવિત્રતાના શ્રેષ્ઠ પુંજ સમાન પોતાના દેહના અવશેષો; સિદ્ધગિરિ, અષ્ટાપદ આદિ પાવન તીર્થો; તેના ઉપર પ્રભુના ઉપદેશથી નિર્માણ થયેલાં શ્રેષ્ઠ જિનમંદિરો, જિનપ્રતિમાઓ; શબ્દ દ્વારા પ્રકાશેલી દ્વાદશાંગી કે જે બધું દ્રવ્યતીર્થસ્વરૂપ છે, તે આપી ગયા છે. આ દ્રવ્યતીર્થ જ ચતુર્વિધ શ્રીસંઘને generation to generation pass on થાય છે, (પેઢી દર પેઢી વારસારૂપે અપાય છે,) તે હજારો-લાખોકરોડો પેઢીઓ સુધી ટકવાનું. ઋષભદેવ આદિના શાસનમાં તો અસંખ્ય પેઢી સુધી તે ચાલ્યું. દ્રવ્યતીર્થ જ ભાવતીર્થને ટકાવવાનો પાયો છે. ગણધરોએ પોતાના શિષ્યોને વાણી દ્વારા જ વાચનારૂપે જ્ઞાન આપ્યું, તેમાં તેઓ વ્યવહારનયથી શિષ્યોને જ્ઞાન પ્રગટાવવામાં નિમિત્ત બન્યા. વાસ્તવમાં ગણધરોનું જ્ઞાન તો ગણધરો પાસે જ રહ્યું. ગણધરોના શિષ્યોમાં જો ગણધરોનું જ્ઞાન સંક્રાંત થાય તો ગણધરો અબૂઝ થઈ જાય અને શિષ્યો સમાન જ્ઞાની થાય; પરંતુ નથી તો ગણધરો અબૂઝ થતા કે શિષ્યોમાં ગણધર સમાન જ્ઞાન પ્રગટ થતું. હકીકતમાં વાણીના માધ્યમથી શિષ્યોમાં સ્વક્ષયોપશમ દ્વારા જ ભાવશ્રુત પ્રગટ્યું છે, જેથી તે પણ ભાવતીર્થ બની ગયા. દીવાથી દીવા પ્રગટે છે, તેમ ગણધરોના ભાવશ્રુતના નિમિત્તથી શિષ્યોમાં ભાવશ્રુત પ્રગટે છે. પોતાના આત્માના ગુણ કે દોષ કદી કોઈ સીધા આપી કે લઈ શકતું નથી. ગુણો જેનામાં પ્રગટ્યા છે, તે સ્વયં પામ્યા છે અને પોતે સાથે લઈ જશે. ગણધરો પોતાના ગુણ પોતાની સાથે લઈને મોક્ષે ગયા છે. શિષ્યોને વારસામાં તો દ્રવ્યતીર્થ આપીને જ ગયા છે. સભા : તો પછી ગુરુએ આપ્યું શું ? શિષ્યો પોતાના ક્ષયોપશમથી પામ્યા ને ? સાહેબજી ઃ તો વગ૨ સામગ્રીએ તરી જવું હતું ને ? ‘ગુરુએ કશું આપ્યું નથી, તો ગુરુ વિના કેમ ક્ષયોપશમ ન થયો ? અમારા ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે એક જગાએ ગુરુના ઉપકારોનું વર્ણન કરતાં યોગગ્રંથોની સાક્ષી આપીને ત્યાં સુધી લખ્યું છે કે ગુરુની કૃપાથી કેવલજ્ઞાનરૂપી સૂર્યને પ્રાપ્ત કરાવનારું અનુભવજ્ઞાન પ્રગટે છે !' ગુરુ કશું આપતા નથી તેવું એકાંત નિશ્ચયવાદી થાય તેને જ સૂઝે. પરંતુ એક નય પકડી જૈનશાસનને ખેદાન-મેદાન કરવાનું નથી. આ શાસનમાં દ્રવ્યતીર્થ અને ભાવતીર્થ બંનેની પોતપોતાના સ્થાને અપાર કિંમત છે. ૧. ગુરુ દીવો રે ગુરુ દેવતા રે લાલ, ગુરુ બંધવ ગુરુ તાત રે સનેહી! ગુરુના છે શુચિ અવદાત રે સનેહી! યોગશાસ્ત્ર અતિ વિખ્યાત રે સનેહી! જેહથી પ્રગટે અનુભવ વાત રે સનેહી! તે તો કેવળ ભાણ પ્રભાત રે સનેહી! ૨. (ઉપા. યશોવિજયજી વિરચિત જંબુસ્વામી રાસ, ઢાળ-૩૬) For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ દ્રવ્યતીર્થનો મહિમા સભા : શાસ્ત્રો તો original formમાં (મૂળ સ્વરૂપમાં) લખેલી પ્રતોરૂપે મળતાં જ નથી ને ? સાહેબજી :-પ્રાયઃ original formમાં નથી જ મળતાં, copy જ મળે છે, પરંતુ as it is copyની કિંમત ઓછી નથી. સાચી copy મળે તોપણ કામ થઈ ગયું. Original ન હોય તેથી તત્ત્વ ફરતું નથી. વારસો જ અપાય છે, જે દ્રવ્યતીર્થ છે, તેનાથી જ ભાવતીર્થ ટકે છે. બે ભાવતીર્થોને જોડનાર કડી પણ દ્રવ્યતીર્થ જ છે. સભા : વારસામાં ઘસારો તો લાગે છે ને ? સાહેબજી : લાગે જ છે, એટલે જ કહીએ છીએ કે ભગવાનના સમયમાં હતું એવું દ્રવ્યતીર્થ પણ અત્યારે નથી. અને તેના પ્રભાવે ટકતું ભાવતીર્થ પણ, ત્યારના જેવું નથી. જે આકર ગ્રંથો નાશ પામી ગયા તે હાથમાંથી ગયા. બીજું કોઈ રચી ન શકે. દ્રવ્યતીર્થની ખરી ઉપકારિતા આ જ છે કે તે ભાવતીર્થની શૃંખલા-સાંકળ ચલાવે છે. પેઢી દર પેઢી સંક્રાંત થનાર દ્રવ્યતીર્થ છે. અમને કોઈ પૂછે કે ગુરુ તમને શું આપી ગયા ? તો અમે કહીએ કે જે વારસામાં હતું તે આપી ગયા. કોઈ આગળ પૂછે કે એમના ગુરુ એમને શું આપી ગયા ? તો એમની પાસે જે વારસામાં હતું તે આપી ગયા. એમ છેક સુધર્માસ્વામી સુધી અમારા વારસાની link (કડી) છે. હા, ક્રમે ઘસારો છે, છતાં કલ્યાણકભૂમિઓ, તીર્થભૂમિઓ, શાસ્ત્રગ્રંથો આદિ તમામ વારસો સંક્રાંત થયો છે, જેનો અમારા-તમારા ઉપર જબરદસ્ત ઉપકાર છે. બધા પોતાની સાથે વારસો લઈ ગયા હોત તો આજે આપણે બાવાજી હોત. જે વારસો આપ્યો એ જ શ્રીસંઘની ખરી મૂડી છે. એનાથી જ શાસનમાં નવું ભાવતીર્થ પ્રગટે. વારસાને આભારી. જ નવા-નવા ભાવતીર્થોની હારમાળા છે. સીધી તારકતા ભલે ભાવતીર્થમાં હોય, પણ એ ભાવતીર્થનું સાધન બનનાર દ્રવ્યતીર્થ પૂજનીય, પવિત્ર, ઉપકારી છે. For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ : બાલંબનઢધ્યતીર્થ 3 4 5 6 % - 8 as . . . . . . . . - a - દ્રવ્યતીર્થના બે વિભાગ : (૧) આલંબનરૂપ અને (૨) ઉપકરણરૂપ : આ શાસનમાં જે દ્રવ્યતીર્થરૂપ જડ વારસો છે, તે પણ richest (સમૃદ્ધમાં સમૃદ્ધ) છે. તેનું પણ મૂલ્ય આંકી શકાય તેમ નથી. આ વારસાના મુખ્ય બે વિભાગ છે : (૧) આલંબનરૂપ દ્રવ્યતીર્થ અને (૨) ઉપકરણરૂપ દ્રવ્યતીર્થ. તેમાં કલ્યાણકભૂમિઓ, સિદ્ધક્ષેત્ર આદિ પ્રાચીન તીર્થો, ભવ્ય પ્રાચીન પ્રતિમાઓ, જિનમંદિરો, ગુરુમૂર્તિઓ, ગુરુમંદિરો, શાસ્ત્રો, ગ્રંથભંડારો, જ્ઞાનમંદિરો; તે બધું ભાવતીર્થસ્વરૂપ ગીતાર્થ ગુરુ કે ચતુર્વિધ શ્રીસંઘ આદિને પણ તરવા માટેનાં પૂજનીય આલંબનો છે. તે સૌનો વર્તમાનના ભાવતીર્થ ઉપર ઉપકાર છે. અરે ! બીજાને તારનાર ભાવતીર્થને પણ સ્વયં તરવાનું અવલંબન એ દ્રવ્યતીર્થ જ પૂરું પાડે છે. આ શાસનમાં આલંબનો પણ અજોડ છે. જેમ નિર્વિકારી પરમ તત્ત્વને ઓળખાવનાર નિમુદ્રા જ આવી શાંત-સૌમ્યપ્રસન્ન આકારમાં બીજે ક્યાંય નથી, તેમ દરેક આલંબનની વિશેષતા ઓળખવા જેવી છે. આલંબનોની જેમ ઉપકરણોનો પણ વારસો આ શાસનમાં મળે છે. જિનશાસનમાં આવ્યા તેથી ચરવળો, કટાસણું, મુહપત્તિ, પંજણી, દંડાસણ, મોરપિંછી, કળશ, પાટી, પોથી આદિ અનેક જયણા-આરાધનાનાં સાધન-ઉપકરણો મળ્યાં છે. બીજે જન્મ્યા હોત તો આવાં ઉપકરણો પણ ન મળત. અમે અહીં સાધુ બન્યા એટલે સુધર્માસ્વામીના વારસારૂપે અમને આ ઓઘો મળ્યો છે, જે અહિંસાનું શ્રેષ્ઠ સાધન છે. તેમ આ વેશ સાથે સંકળાયેલાં ચારિત્રનાં અનેક અદ્ભુત ઉપકરણો ૧. ધન ધન તે દિન માહરો, જીહાં કીધો ધર્મ, દાન શીયળ તપ ભાવના, ટાલ્યાં દુષ્કૃત કર્મ. ૧. શેત્રુજાદિક તીર્થની, જે કીધી જાત્ર, જુગતે જિનવર પૂજિયા, વળી પોપ્યાં પાત્ર. ૨. પુસ્તક જ્ઞાન લખાવીયાં, જિનહર જિન ચૈત્ય, સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ખેત્ર. ૩. પડિક્કમણાં સુપરે કર્યા, અનુકંપા દાન, સાધુ સૂરિ ઉવઝાયને, દીધાં બહુ માન. ૪. ધર્મકાજ અનુમોદિએ, એમ વારો વાર, શિવગતિ આરાધન તણો, એ સાતમો અધિકાર. ૫. (ઉપા. વિનયવિજયજી કૃત પુણ્યપ્રકાશનું સ્વતન, ઢાળ-૭) ૨ ધ્યાવે થાવર તીર્થને રે, તેજપાલ એક ધ્યાન, સિદ્ધાચલ ગિરનારજી રે, સમેતશીખર બહુમાન રે. ભવિયાં ! વંદો તીરથરાજ, જેહથી સીઝે વંછિત કાજ રે ભ૦ ૧. પાંચ કલ્યાણક ભૂમિકા રે, બહુ મુનિવર નિર્વાણ, પાદુકા પ્રતિમા વંદીએ રે, દેખી તે અહિઠાણ રે. ભ૦ ૨. તેજપાલ ઇમ ચિંતવી રે, હરખ્યો તીરથ કાજ, ધનદત્ત શેઠને વિનવે રે, અનુજ્ઞા દિયો ગુણપાજ રે. ભ૦ ૩. (દિપવિજયજી કત ગોભદ્રશેઠ તથા શાલિભદ્રની ઋણાનુબંધની સઝાય, ઢાળ-૪) ૩. બૂઝયો પ્રતિમા-દર્શનઈ રે, મુનિવર આદ્રકુમાર; ઉદય પેઢાલો પણમિઈ રે, બીજા અંગ મઝારિ. ૬૮ સોભાગી મુનિ સંભારિઈ સુખ થાઈ. એહનઈં પ્રણમ્યઇ પાપ પલાઈ, સોભાગી મુનિ સંભારિઈ સુખ થાઈ. (ઉપા. યશોવિજયજી કૃત સાધુવંદના) For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ આલંબનદ્રવ્યતીર્થ ૧૯૧ મળ્યાં છે, જે જગતમાં અજોડ છે. તે પણ આ વંશપરંપરામાં આવવાથી જ મળ્યાં છે. આ ઉપકરણો પણ આરાધનાનાં સાધન હોવાથી પવિત્ર છે. તેનામાં પણ નિમિત્તકારણરૂપે તારવાની શક્તિ સમાયેલી છે, તેથી તે પણ તારક તીર્થનું એક ઘટક જ છે. ઉપકરણો અને આલંબન બંને દ્રવ્યતીર્થ છે; કેમ કે જે ભાવનું સાધન હોય તે દ્રવ્ય કહેવાય અથવા ભાવતીર્થનાં સહાયક આ આલંબન અને ઉપકરણો છે, તેથી તે દ્રવ્યતીર્થ થયાં. આ દ્રવ્યતીર્થનો મહિમા પણ જુદાં જુદાં પાસાંથી સમજવા જેવો છે. ૧ભાવતીર્થ પણ તરવા માટે જેનું અવલંબન લે છે, અને જેની ઉપાસનાથી તરે છે, તેવી વસ્તુને આલંબનરૂપ દ્રવ્યતીર્થ કહ્યાં. ગીતાર્થ ગુરુઓ પણ તીર્થો, જિનમંદિરો, શાસ્ત્રગ્રંથો આદિનું આલંબન લે છે, અરે ! તેને નમસ્કાર કરે છે, ભક્તિ-ઉપાસના કરે છે. ઉત્કૃષ્ટ ચૌદપૂર્વના સ્વામી, ચાર જ્ઞાનના ધણી, શ્રેષ્ઠ ભાવતીર્થ સ્વરૂપ ગૌતમ મહારાજા પણ સાક્ષાત્ ભાવતીર્થકર વિરપ્રભુ મળ્યા પછી પણ, દ્રવ્યતીર્થ સ્વરૂપ અષ્ટાપદજીની યાત્રાએ જવાનો અભિલાષ કરે છે, અને પોતાના શીઘ્ર હિત માટે વિરપ્રભુની સંમતિથી ભાવપૂર્વક અષ્ટાપદજીની યાત્રા કરી પણ છે. અરે ! ત્યાં યાત્રા કરતાં ગૌતમ મહારાજાને અપૂર્વ હર્ષ થવાથી તે રમણીય તીર્થમાં રાત્રિ પણ રોકાયા છે. તે જ રીતે પ્રથમ તીર્થંકર ઋષભદેવના પટ્ટધર પુંડરીકસ્વામી પોતે પણ ઉત્તમ ભાવતીર્થ હોવા છતાં, પ્રભુએ જ તેમને સિદ્ધગિરિરૂપ દ્રવ્યતીર્થનું આલંબન લઈ સાધના કરવાથી તમારું શીધ્ર કલ્યાણ થશે તેમ કહ્યું, અને વિનયી એવા પુંડરીકસ્વામીએ પણ પ્રભુના વચન ૧. જે ગુરુ જંગમ તીર્થ, પાઉધાર્યા સ્થંભતીર્થ; આજ હો તીરથ રે સિદ્ધાચલ જાવા ઉમટ્યા. ૨૯. (જ્ઞાનવિમલસૂરિચરિત્રરાસ, ઢાળ-૩) ૨ જો અષ્ટાપદ શૈલ, વંદે ચઢીય ચઉ વીસ જિણ, આતમ લબ્ધિ વસેણ, ચરમ શરીરી સોય મુનિ; ઈઅ દેસણ નિસુણેવી, ગોયમ ગણહર સંચલિય, તાપસ પરસએણ, તો મુનિ દીઠો આવતો એ. ૨૫. . કંચનમણિ નિષ્પન્ન, દંડ કળશ ધ્વજ વડ સહિય, પેખવી પરમાણંદ, જિણહર ભરોસર મહિય; નિત્ય નિય કાય પ્રમાણ, ચઉદિસિ સંઠિય જિણહબિંબ, પણમયી મન ઉલ્લાસે, ગોયમ ગણહર તિહાં વસિય. ૨૭. (શ્રી ઉદયવંત મુનિ કૃત ગૌતમસ્વામીનો રાસ, ઢાળ-૪) 3. युगादौ पुंडरीकस्य, कषायकरिखंडने। गणभृत्पुंडरीकस्य, निर्वृत्त्या यत् पवित्रितम्।।३६।। यच्चानेकजिनैः स्पृष्टं, यत्रासंख्यमहर्षयः । सिद्धिमीयुस्ततश्चैतत्सिद्धिक्षेत्रमिति स्मृतम्।।३७।। (શ્રાદ્ધવિનત્યસૂત્ર, પ્રશ્નો-૨૮, તેજરિત સ્વોપજ્ઞ ટી) * अन्यतश्च प्रतिष्ठासुरपरेधुर्जगद्गुरुः । गणभृत्पुण्डरीकं तं, पुण्डरीकं समादिशत्।।४२५ ।। महामुने ! प्रयास्यामो, विहर्तुं वयमन्यतः। गिरौ तिष्ठ त्वमत्रैव, मुनिकोटिभिरावृतः ।।४२६।। अथ क्षेत्रानुभावेन, भवतोऽचिरकालतः। ज्ञानं सपरिवारस्योत्पत्स्यते केवलं खलु।।४२७ ।। इहैव शैले शैलेशीध्यानमासेदुषस्तव। परिवारसमेतस्याऽचिरान्मोक्षो भविष्यति।।४२८ ।। तथेति स्वामिनो वाचं, प्रतिपद्य प्रणम्य च। तत्रैव सोऽस्थाद् गणभृत्, सहैव गणकोटिभिः ।।४२९ ।। (ત્રિષ્ટિશનવાપુરુષત્વરિત્ર પર્વ-૨, ૪-૬) For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ આલંબનદ્રવ્યતીર્થ અનુસાર તીર્થમાં ભાવથી યાત્રાપૂર્વક અણસણ આદર્યું, જેથી કેવલજ્ઞાન અને નિર્વાણ કરોડો મુનિઓ સાથે તત્કાલ વર્યા. આવા તો અનેક પ્રસિદ્ધ શાસ્ત્રીય દષ્ટાંતો સૂચવે છે કે સાક્ષાત્ શ્રેષ્ઠ ભાવતીર્થસ્વરૂપ આત્માઓ પણ જ્યાં સુધી નિમિત્તથી પર અવસ્થા નથી પામ્યા ત્યાં સુધી તેમને માટે પણ આલંબનસ્વરૂપ દ્રવ્યતીર્થો ઉપકારી છે, તો પછી આપણા સહુ માટે તે કલ્યાણકારી, પૂજનીય ન હોય તેવું ક્યાંથી બને ? દ્રવ્યતીર્થ જડ છે તેથી તેની ભક્તિ ન હોય, ઉપાસના તો આત્મતત્ત્વની જ હોય, એવું કહીને આલંબનો આદિનો છેદ ઉડાડનારા લોકો શાસ્ત્રો ભણ્યા જ નથી. શુભભાવથી વાસિત એવી પવિત્ર જડ વસ્તુઓનો પણ અનેરો મહિમા છે, જૈનશાસનમાં તેને પણ દુર્લભ કહીને તેની ભક્તિ દર્શાવી છે. હા, નિમિત્તથી પર અવસ્થાને પામેલા નિરાલંબનધ્યાન ધરનારા મહાત્માઓ દ્રવ્યતીર્થનું અવલંબન ન લે. તેમને તો દ્રવ્યતીર્થનું અવલંબન લેવાની ઇચ્છા પણ સ્વભૂમિકામાંથી પતન કરાવે છે, પણ નિમિત્તની શુભ અસર ઝીલનાર આત્માઓ માટે તો દ્રવ્યતીર્થ ઉદ્ધારક છે, છે અને છે જ. તેથી એકાંગી બન્યા વિના જિનશાસનમાં ભૂમિકાસાપેક્ષ દર્શાવેલ આચાર જ હિતકારી છે, તેમ સ્વીકારવું. ભાવતીર્થ પણ ભક્તિથી જેના ચરણમાં આળોટે તે દ્રવ્યતીર્થ કદી અવગણાય નહીં. અરે ! ભાવતીર્થસ્વરૂપ ગીતાર્થ ગુરુ ભગવંતો પણ પોતાના જીવનમાં ઉપકરણોની પણ આશાતના ટાળે છે. જડ ઉપકરણો પ્રત્યે પણ જો વિનયબહુમાનથી વ્યવહાર હોય, તો જે તરવામાં સાક્ષાત્ ધ્યેયરૂપે આલંબન બનતાં હોય તેવાં દ્રવ્યતીર્થોની તો ઉપેક્ષા ન જ હોય. હા, દ્રવ્યતીર્થ સમગ્રતાથી જડ છે, સ્થાવર છે, તેથી એક અપેક્ષાએ ભાવતીર્થથી ન્યૂન છે, છતાં એક અપેક્ષાએ મહાન પણ છે. દ્રવ્યતીર્થ via-via તારક છે, જડ છે, દ્રવ્ય છે, સાધન છે, માટે ન્યૂન છે; જ્યારે ભાવતીર્થ direct તારક છે, જીવંત છે, ભાવ છે, સાધ્ય છે, માટે મહાન છે; છતાં ભાવતીર્થથી દ્રવ્યતીર્થ ટકે છે અને દ્રવ્યતીર્થથી ભાવતીર્થ ટકે છે, માટે બંનેની યોગ્ય ઉપાસના એ જ જિનશાસનનો સાર છે. આજે એવા પણ અનેક જૈનો છે કે જેમને માત્ર આલંબનસ્વરૂપ દ્રવ્યતીર્થ જ મહત્ત્વનાં લાગે છે; તેની પૂજા-ઉપાસના કરે છે, પરંતુ જીવંત તીર્થને સાવ ભૂલી ગયા છે. દર વર્ષે અનેક તીર્થોની યાત્રા કરવા જશે, પ્રતિદિવસ દેરાસર દર્શન-પૂજન કરશે, પણ કોઈ સાધુનું મોટું પણ નહીં જુએ, શાસ્ત્રજ્ઞાન સાથે તેમને લેવા-દેવા નથી, તેમણે જીવંતતીર્થ સાથે connection તોડી નાંખ્યું છે. આખી જિંદગી દ્રવ્યતીર્થની જ ઉપાસના કરે છે. Majority જૈનોનો વર્ગ એવો છે કે જેને ભાવતીર્થની પડી જ નથી. જેઓ ભાવતીર્થનું મહત્ત્વ જ સમજ્યા નથી તેઓ મૂરખ number one (પહેલો મૂરખ) છે. સભા : દ્રવ્યતીર્થની ઉપાસનાથી ભાવતીર્થનું મહત્ત્વ સમજાશે ને ? સાહેબજી ઃ સાધુ (ભાવતીર્થ) સામે આવે તો ટલ્લે ચડાવો, અવગણના કરો, અને કહો કે પછી મહત્તા સમજાશે. આશાતના કરનારને મહિમા ન સમજાય. પ્રતિમાની પૂજા કરે, પણ For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ આલંબનદ્રવ્યતીર્થ ૧૯૩ સદ્ગુરુ હાજર હોય તેને નમસ્કાર પણ ન કરે. શાસ્ત્ર કહે છે કે જે જીવંતતીર્થની ઉપેક્ષા કરે છે તેને સ્થાપનાતીર્થ-દ્રવ્યતીર્થ ફળવાનું નથી. આ તો તમારી mentality; analysis કરું છું. (માનસનું વિશ્લેષણ કરું છું.) વર્તમાનમાં કહેવાતો જૈનવર્ગ છે, જે માર્ગ ભૂલ્યો છે, તેમાં તમે ન ફસાઓ માટે કહું છું. જેમ આલંબનરૂપ દ્રવ્યતીર્થનો શાસનમાં ઉચ્છેદ કરનારા માર્ગ ભૂલ્યા છે, તેમ ભાવતીર્થની હાજરી છતાં અવગણના કરનાર પણ માર્ગ ભૂલ્યા છે. ભાવતીર્થની જરા પણ આશાતના બોધિદુર્લભતાનું કારણ છે, જેને શાસ્ત્રમાં ઘોર પાપ કહ્યું છે. જેને સદ્ગુરુઓ કે શાસ્ત્રજ્ઞાન ગમે નહીં તેને ભાવતીર્થ ફાવે નહીં. સભા : એકલું દ્રવ્યતીર્થ તારી શકે ? સાહેબજી : ના, ન તારી શકે. સભા : ભાવતીર્થની અવગણના કરવાનો અમારો ભાવ નથી. સાહેબજીઃ હા, અવગણનાનો ભાવ નથી, માત્ર વર્તન જ છે. આ તો કોઈને લાફો મારીને પછી કહો કે મારવાનો ભાવ નથી, આ તો જરાક વર્તન થઈ ગયું. શાસ્ત્રમાં ઉપેક્ષાને પણ મોટી-ઘોર આશાતના કહી છે. ગુણિયલની ઉપેક્ષાથી પણ ઘણા અંતરાય આદિ કર્મો બંધાય છે. અત્યારે જૈનોમાં દસ ટકા વર્ગ પણ સદ્ગુરુઓના પરિચયમાં આવતો નથી. જિનમંદિર આદિમાં પૂજા કરનાર કે તીર્થયાત્રામાં જનાર જૈનોમાં નેવું ટકા વર્ગને શાસ્ત્રજ્ઞાન કે સગુરુની જરૂર જ નથી. “ભગવાનની પૂજા-ભક્તિ કરીએ, એટલે આપણને ભગવાન મળી ગયા. તીર્થયાત્રાઓ કરીએ એટલે આપણાં પાપ ખપી જાય.” આવો મનમાં ખ્યાલ છે. વળી જિનવાણીશ્રવણ માટે વ્યાખ્યાન-વાચનામાં તો પાંચ ટકા વર્ગ પણ આવતો નથી. સંઘોમાં પર્યુષણ પછી વ્યાખ્યાનો જ ઓછાં થઈ જાય છે, કેમ કે શ્રુતજ્ઞાનની અપેક્ષા નથી. સીધાં શાસ્ત્રો ભણવાં નથી, સદ્ગુરુઓ પાસેથી તૈયાર મળતું હોય તો તે પણ જોઈતું નથી. ભાવતીર્થની બહુ અપેક્ષા જ નથી. પણ ભૂલી જાય છે કે ભાવ ભળે તો દ્રવ્યતીર્થ તારી શકે, એકલું દ્રવ્યતીર્થ નિષ્ફળ છે. દ્રવ્યતીર્થનું લક્ષ્ય-સાધ્ય ભાવતીર્થ જ છે. સભા : ભાવતીર્થનું અજ્ઞાન હોય તો ? સાહેબજી : અજ્ઞાન license (પરવાનો) નથી. અજ્ઞાનથી સીડી પરથી પડશો તો કેડ નહીં ભાંગે ? જેણે અજ્ઞાનને માફીપત્ર માન્યું તે બમણો કુટાશે. સભા : દ્રવ્યતીર્થ સિદ્ધગિરિ તો એક વાર યાત્રા કરે તેને નક્કી તારે. સાહેબજી : ભાવ વિના એકલા દ્રવ્યતીર્થથી તરે એવું ક્યાંય કહ્યું નથી. વળી, અભવી સિદ્ધગિરિની યાત્રા ન પામે, પરંતુ યાત્રા કરવાથી અભવી ભવી બને છે તેવો અર્થ નથી. તમે १. तित्थयर पवयणं सुअं, आयरिअं गणहरं महिड्डीअं। आसायंतो बहुसो, अणंतसंसारिओ होति।।४२३ ।। (ઉપદેશપ, સ્નોફ્ટ-૪૨૩, મૂત) For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ આલંબનદ્રવ્યતીર્થ યાત્રા કરી તે પહેલાં પણ ભવી તો હતા જ. યાત્રા કરવાથી તમારું ભવીપણું નક્કી થયું, confirm થયું, ખાતરી થઈ. છતાં ભવી બધા મોક્ષે જાય તેવું ન કહેવાય, જે મોક્ષે જાય તે ભવી જ હોય તેમ કહેવાય. સૂત્રકૃતાંગસૂત્રમાં કહ્યું કે બધા ભવી મોક્ષે જશે તેવું જે સાધુ બોલે તે ઉસૂત્રભાષણ કરે છે. દશાંશના ચિહ્ન પછી અનંતાં મીંડાં મૂકી એકડો મૂકો તેટલા ભવી જ મોક્ષે જવાના છે. ભાવતીર્થની ઉપાસના વિના એકલું દ્રવ્યતીર્થ તારે, તેવું જગતમાં ક્યાંય, ક્યારેય બન્યું નથી અને બનવાનું પણ નથી. હજુ દ્રવ્યતીર્થ વિના એકલા ભાવતીર્થથી અનંતા તર્યાના દાખલા મળે, પરંતુ ભાવતીર્થ વિના એકલા દ્રવ્યતીર્થથી કર્યાનો એક પણ દાખલો નથી. સર્વાંગી શાસન જુઓ તો પૂજ્યતાની અપેક્ષાએ ભાવતીર્થ અને દ્રવ્યતીર્થમાં જેનું જેટલું મૂલ્ય છે તેટલું સમજીને બહુમાન પ્રગટવું જોઈએ, છતાં ભાવતીર્થ સર્વોપરી છે તે કાયમનો સિદ્ધાંત સમજવો. (૧) અવલંબનરૂપ દ્રવ્યતીર્થોમાં સૌથી ઊંચું તીર્થ કલ્યાણકભૂમિઓ : . જિનશાસનમાં જેટલાં પવિત્ર આલંબનો છે, તેમાં સૌથી પાવન આલંબન તીર્થકરોના १. समुच्छिहिंति सत्यारो, सब्वे पाणा अणेलिसा। गंठिगा वा भविस्संति, सासयंति व णो वए।।४।। एएहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जइ। एएहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए।।५।। (सूत्र) 'सर्वे' निरवशेषाः सिद्धिगमनयोग्या भव्याः, ततश्चोच्छिन्नभव्यं जगत्स्यादिति, शुष्कतर्काभिमानग्रहगृहीता युक्ति चाभिदधतिजीवसद्भावे सत्यप्यपूर्वोत्पादाभावादभव्यस्य च सिद्धिगमनासंभवात्कालस्य चाऽऽनन्त्यादनारतं सिद्धिगमनसंभवेन तद्व्ययोपपत्तेरपूर्वायाभावाद्भव्योच्छेद इत्येवं नो वदेत्, तथा सर्वेऽपि 'प्राणिनो' जन्तवः 'अनीदृशा' विसदृशाः सदा परस्परविलक्षणा एव, न कथञ्चित्तेषां सादृश्यमस्तीत्येवमप्येकान्तेन नो वदेत्, यदिवा-सर्वेषां भव्यानां सिद्धिसद्भावेऽवशिष्टाः संसारे 'अनीदृशा' अभव्या एव भवेयुरित्येवं च नो वदेत्, युक्ति चोत्तरत्र वक्ष्यति।... (શીનાંવાવાર્થ વૃત્ત સૂત્રતાસૂત્ર શ્રુતસ્કંદ-૨, અધ્યયન-૫, સૂત્ર-૪-૬, મૂત-ટીવા) २. तहवि हु ववहारनएण जो उ पएसो पणट्ठपावाणं। तित्थंकराण पाएहिं फरिसिओ सो परं तित्थ ।।२।।मिति । अतस्तीर्थकृज्जन्मदीक्षाज्ञाननिर्वाणविहारभूमयोऽपि प्रभूतभव्यसत्त्वशुभभावसंपादकत्वेन भवांभोनिधितारणात्तीर्थमुच्यते, | (શ્રાદ્ધવિનવૃત્વસૂત્ર મા-૨, શ્લોક ૨૨૨, ગા. રેવેન્દ્રસૂરિ કૃત સ્વોપર ટીવા) * નામ સુણતાં શીતલ શ્રવણા, જસ દર્શન શીતલ નયણાં, સ્તવન કરતા શીતલ વયણાં રે; સમેતશિખર ભટણ અલજો, મુજ મન બહુ ભવી સાંભળજો રે, અનુભવ મિત્ર સહિત મલજો રે. ૧. જંબુદ્વીપ દાહિણ ભરતે, પૂરવદેશે અનુસરતે, સમેતશિખર તીરથ વરતે રે. ૨. જસ દર્શન ધન કર્મ દહે, દિનકર તાપ ગગન વહે, શશી વસી પદ્મ વિનાશ લહે રે. ૩. અજિતાદિક દશ શિવ વરીયા, વિમલાદિક નવ ભવ તરીયા, પાર્શ્વનાથ એમ વિશ મલિયા રે. ૪. મુક્તિ વર્યા પ્રભુ ઇણ ઠામે, વીશે ટુંકે અભિરામે, વીશ જિનેશ્વરને નામે રે. ૫. ઉત્તરદિશ ઐરવતમાંહી, શ્રી સુપ્રતિષ્ઠિતગિરિ જ્યાંહિ, સુચંદ્રાદિક વીશ ત્યાંહી રે. ૬. ઇમ દશ ક્ષેત્રે વીશ લહ્યા, એક એક ગિરિવર સિદ્ધ થયા, તીત્વોગાલી પયત્રે કહ્યા રે. ૭. રત્નત્રયી જેહથી લહીએ, ભવજલ પાર તે નીરવહીએ, સજ્જન તીરથ તસ કહીએ રે. ૮. કલ્યાણક એક જિહાં થાય, તે પણ તીરથ કહેવાય, વીશ જિનેશ્વર શિવ જાય રે. ૯. તેણે એ ગિરિવર અભિરામ, મુનિવર કોડી શિવઠામ, શિવવહૂ ખેલણ આરામ રે. ૧૦. મુનિવર સૂત્ર અરથ ધારી, વિચરે ગગન લબ્ધિ પ્યારી, દેખી તીરથ પયચારી રે. ૧૧. સમેતશિખર સુપ્રતિષ્ઠિત તણી, કવણા For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ આલંબનદ્રવ્યતીર્થ ૧૯૫ કલ્યાણક પ્રસંગોથી પવિત્ર થયેલી ભૂમિ છે. મહાસાધક તીર્થકરોના આત્માઓ અંતિમ ભાવમાં ગર્ભાવતારથી અનંત ગુણોના ધારક હોય છે. તેમનો દેહ પણ સૃષ્ટિના ઉત્કૃષ્ટ શુભભાવથી વાસિત પરમાણુના પુંજ સ્વરૂપ હોય છે. તેમના મનોભાવોથી વાસિત થઈ નિસર્ગ (પ્રસાર) પામતાં મનોદ્રવ્યો પણ વાતાવરણમાં ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યો છે. આવા પવિત્ર પરમાણુઓથી વાસિત થયેલી ભૂમિ તે કલ્યાણકભૂમિ છે. તેમાં પણ અવનકલ્યાણક કરતાં જન્મકલ્યાણક, તેથીયા દીક્ષાકલ્યાણક, કેવલજ્ઞાનકલ્યાણક અને નિર્વાણ કલ્યાણક ઉત્તરોત્તર ઊંચાં છે; કારણ કે તે તે અવસરે તીર્થકરોની ગુણમય ભૂમિકા ક્રમશઃ ચડતી હોય છે. આવી કલ્યાણકભૂમિઓનું મહિમારૂપે વર્ણન આગમોમાં પણ કર્યું છે. તેની સ્પર્શના પણ ભાવશુદ્ધિનું અને તે દ્વારા અવતાર સફળ કરવાનું કારણ કહ્યું છે. ત્યારબાદ તીર્થંકરોના જીવનના વિશેષ ઘટના-પ્રસંગો થયા હોય અથવા 'તીર્થકરોના ચરણકમળથી વિશેષ પાવન થયેલી ભૂમિ હોય, તે પણ તીર્થભૂમિ કહેવાય. ત્યાંના શુભ પરમાણુઓ પણ સાધકને ભાવશુદ્ધિમાં ઉત્તમ આલંબન છે. તે સિવાય મહામુનિઓ, ઉત્તમ સાધકોએ દીર્ઘ કાળ સાધના કરી જે ક્ષેત્રમાં સિદ્ધિઓ મેળવી હોય યાવતું મોક્ષ મેળવ્યો હોય, તે ભૂમિઓ પણ પાવન તીર્થભૂમિઓ છે. ઉત્તમ સાધકોમાં અજોડ સત્ત્વ હોય છે, વિશ્વમાં પામર જીવો પાસે કદી ન હોય તેવું દઢ શુભ મનોબળ હોય છે; તેથી તેમના શુદ્ધ મનોભાવોથી વાસિત દ્રવ્યવાળા વાતાવરણનો ઉત્તમ મહિમા છે. પૂજન દુઃખહરણી, ઘેર બેઠાં શિવ નિસરણી રે. ૧૨. દર્શને દશ દર્શન વરીએ, લહી શુભ સુખ દુઃખડા હરીએ, વીરવિજય શિવ મંદિરીએ. ૧૩. (. વીરવિજયજી વિરચિત સમેતશિખરગિરિ તીર્થનું સ્તવન) ૧. નિલુડી રાયણ તરુતળે રે સુણ સુંદરી, પિલુડા પ્રભુજીના પાય રે ગુણમંજરી. ઉવલ ધ્યાને ધ્યાએ રે સુ0, એહિ જ મુક્તિ ઉપાય રે ગુ૦ ૧. શીતલ છાંયે બેસીએ રે સુઇ જાત્રા કરી મનરંગ રે; ગુરુ પૂજીએ સોવન ફુલડે રે સુ0 જિમ હોય પાવન અંગ રે. ગુ૦ ૨. ખીર ઝરે જેહ ઉપરે સુ નેહ ધરીને તેહ રે; ગુરુ ત્રીજે ભવે તે શિવ લહે સુ થાયે નિર્મળ દેહ રે. ગુ૦ ૩. પ્રીતિ ધરી પ્રદક્ષિણા સુ0 દીએ એહને જે સાર રે; ગુરુ અભંગપ્રીતિ હોએ તેહને સુવ ભવભવ તુમ નિરધાર રે. ગુ) ૪. કુસુમ પત્ર ફળ મંજરી સુઇ શાખા થડ ને મૂલ રે; ગુરુ દેવતણા વાસાય છે સુ તીરથને અનુકૂલ રે. ગુ૦ ૫. તીરથધ્યાન ધરો મુદા સુઇ સેવો એહની છાંય રે; ગુરુ જ્ઞાનવિમલસૂરિ ભાખિઓ સુઇ શત્રુંજયમાહાભ્યમાંય રે. ગુ૦ . (જ્ઞાનવિમલસૂરિજી કૃત સિદ્ધાચલજીનું સ્તવન) * ચૈત્યતરૂવર રુખરાયણ, તળે અતિ મનોહાર રે, નાભિનંદન તણાં પગલાં, ભેટતા ભવ પાર રે. ૨. (જ્ઞાનવિમલસૂરિજી કૃત શ્રી સિદ્ધાચલજીનું સ્તવન) * શત્રુંજય શિખર સોહામણો, જીહો ધન્ય ધન્ય રાયણ રૂખ; ધન્ય પગલાં પ્રભુજી તણાં, જીહો દીઠડે ભાગે ભૂખ કે. મોહન૨. ઇણ ગિરિ આવી સમોસર્યા, જીહો નાભિ નરિંદ મલ્હાર; પાવન કીધી વસુંધરા, જીહો પૂર્વ નવ્વાણું વાર કે. મોહન) ૩. (વાચક શ્રી રામવિજયજી કૃત સિદ્ધાચલજીનું સ્તવન) २. यदध्यासितमर्हद्भिस्तद्धि तीर्थं प्रचक्षते । (મારસંભવ ૬/૬) For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ આલંબનદ્રવ્યતીર્થ જ્યાં તીર્થકરો, ગણધરો, કેવલજ્ઞાની મહાપુરુષો વગેરે સાધના કરી નિર્વાણ પામ્યા હોય અથવા ઉત્તમ સાધકોએ સાધના કરી અદ્ભુત આત્મગુણોને સિદ્ધ કર્યા હોય, તેવી અનેક પાવન પુરુષોથી પવિત્ર થયેલી ભૂમિ, જે પતિતને પણ પાવન કરે, જેનાં રજકણોમાં વિશુદ્ધિપોષક વાસિતતા છે, તેવી ભૂમિને શાસ્ત્રમાં તીર્થભૂમિ કહી છે. આ આગમની વ્યાખ્યા છે. આ તીર્થભૂમિઓને શાસ્ત્રમાં natural (કુદરતી) તીર્થ કહ્યાં. કોઈ જગ્યાએ તમે મંદિર બંધાવો જે ૧૦૦ વર્ષ પછી ઉપાસકો દ્વારા વાસિત થઈ તીર્થ બને, તે created (સર્જન) કરેલું તીર્થ કહેવાય. કુદરતી તીર્થભૂમિઓનો મહિમા ઘણો છે. શાસ્ત્રમાં અપેક્ષાએ મંદિર કરતાં પણ તેને વધારે પવિત્ર કહી છે, તે તેનામાં રહેલી પાવન તારકશક્તિના કારણે છે. અત્યારે સિદ્ધાચલ કે જેના કાંકરે-કાંકરે અનંત સિદ્ધ થયા છે, તેથી તે ભૂમિનો કાંકરો પણ મંદિર-મૂર્તિની જેમ પૂજ્ય છે; અરે ! એટલું જ નહીં, પણ અપેક્ષાએ મંદિર-મૂર્તિથી વધારે પૂજ્ય છે. અહીં પ્રતિમાની પૂજા કરો તેના કરતાં ૧. અથ વિસ્તરાર્થ વિમણિપુરહિजम्मण-निक्खमणेसु य, तित्थयराणं महाणुभावाणं। इत्थ किर जिणवराणं, आगाढं दंसणं होइ ।।१२२७ ।। जन्म-निष्क्रमणशब्दाभ्यां तदाधारभूता भूमयो गृह्यन्ते। जन्मभूमिषु अयोध्यादिषु, निष्क्रमणभूमिषु उज्जयन्तादिषु, चशब्दाद् ज्ञानोत्पत्तिभूमिषु पुरिमतालादिषु, निर्वाणभूमिषु सम्मेतशैल-चम्पादिषु तीर्थकराणां 'महानुभावानां सातिशया-ऽचिन्त्यप्रभावाणां सम्बन्धिनीषु विहरतः 'अत्र किल भगवतां जिनवराणां जन्म जज्ञे, अत्र तु भगवन्तो दीक्षां प्रतिपन्नाः, इह केवलज्ञानमासादितवन्तः, इह पुनः परिनिर्वृताः' एवं बहुजनमुखेन श्रुत्वा स्वयं च दृष्ट्वा निःशङ्कितत्वभावाद् 'आगाढम्' अतीवविशुद्धं 'दर्शन' सम्यक्त्वं भवतीति।।१२२७ ।। (વૃદત્પસૂત્ર મા-૨, નિવૃત્તિ શ્નો-૨૨૨૭, મૂત્ર-ટીવા) * तीर्थं नद्यादेरिव संसारस्य तरणे सुखावतारो मार्गः। तच्च द्वेधा द्रव्यतीर्थं भावतीर्थं च। द्रव्यतीर्थं तीर्थकृतां जन्मदीक्षा-ज्ञान-निर्वाणस्थानम। यदाह-"जम्मं दिक्खा नाणं तित्थयराणं महाणभावाणं। जत्थ य किर निव्वाणं आगाढं दंसणं દોફા" [] (વકાશસ્ત્રિ પ્રવાસ-૨, શ્નો-૨૬, ટી.) ૨. કાંકરે કાંકરે સિદ્ધ થયા, સિદ્ધ અનંતનું ઠામ; શાશ્વત ગિરિવર પૂજતાં, જીવ પામે વિશ્રામ. ૪ (જ્ઞાનવિમલસૂરિજી કૃત આદિનાથનું ચૈત્યવંદન) સિદ્ધગિરિ ધ્યાવો ભવિકા સિદ્ધગિરિ ધ્યાવો, ઘરે બેઠાં પણ બહુ ફલ પાવો, ભવિકા બહુ ફલ પાવો. ૧. નંદીશ્વરયાત્રાએ જે ફલ હોવે, તેથી બમણું ફલ તે કુંડલગિરિ હોવે. ભ૦ ૨. ત્રિગુણું રુચકે ચઉગણું ગજ દંતા, તેહથી બમણેરું ફળ જંબૂ મહતા. ભ૦ ૩. ષગણું ધાતકીચૈત્ય જુહાર, છત્રીસગણું ફલ પુખ્ખરવિહારે ભ૦ ૪. તેથી તેરસગણું ફલ મેચૈત્ય જુહારે, તેથી સહસગણું ફલ સમેતશિખરે. ભ૦ ૫. લાખગણું ફલ અંજનગિરિ જુહારે, દશલાખગણું ફલ અષ્ટાપદ ગિરનારે. ભ૦. ૬. કોડીગણું ફલ શ્રી શત્રુંજય ભેટ્ય, જેમ રે અનાદિના દુરિતને મેટે. ભ૦ ૭. એમ અનંત અનંત ફલ પાવે, જ્ઞાનવિમલસૂરિ એમ ગુણ ગાવે. ભ૦ ૮. (જ્ઞાનવિમલસૂરિજી કૃત સિદ્ધાચલજીનું સ્તવન) * જે સઘલાં તીરથ કહ્યાં, યાત્રા ફલ લહિએ; તેહથી એ ગિરિ ભેટતાં, શત-ગુણું ફલ લહિએ. વિમલાચલ૦ ૪ જન્મ સફળ હોએ તેહનો,જે એ ગિરિ વંદે; સુજસ વિજય સંપદ લહે, તે નર ચિર નંદે. વિમલાચલ૦ ૫ (ઉપા. યશોવિજયજી કૃત વિમલાચલ સ્તવન) For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ આલંબનદ્રવ્યતીર્થ ૧૯૭ ત્યાંની ભૂમિની પૂજાનો પણ વધારે મહિમા છે. કોઈ કહે કે તબિયત સારી નથી, તેથી શત્રુંજય ૫૨ દાદાનાં દર્શને નથી જઈ શકાતું, તો તેને પણ અમે કહીએ કે તળેટીની સ્પર્શના કરો. ગિરિરાજની પૂજા-ઉપાસના-ભક્તિ કરો તોપણ ઉત્તમ લાભ છે. સભા : ત્યાંના કાંકરા અહીં લાવીને મૂકીએ તો ? સાહેબજી ઃ તમને ઊંધું જ સૂઝે છે. ત્યાંનો કાંકરો અવશ્ય પવિત્ર છે, પરંતુ સંગઠિત સમૂહમાં જે વાતાવરણ હોય તે તમે વિઘટિત કરો તો પ્રભાવ ઘટે. Concentrationથી (સઘનતાથી) ત્યાં જે ભૂમિનો લાભ છે, તે અહીં એક કાંકરો લાવવામાં શક્ય નથી. મહિમા scientific (વૈજ્ઞાનિક ધોરણે) છે, કલ્પનાથી નથી. તમે જે વિચારો છો તે વિચારથી તમારું મનોદ્રવ્ય, અને આજુબાજુ વાતાવરણના અણુ-પરમાણુ વાસિત થાય છે. તમારું મનોબળ તો સાવ મામૂલી છે, જ્યારે જે સાધકો મોક્ષે જાય છે તેમનું મનોબળ ખૂબ નિશ્ચલ હોય છે. વિશ્વની કોઈ મહાસત્તા ડગાવી ન શકે તેવું તેમનું ઉત્કૃષ્ટ મનોબળ હોય છે, વળી તે પણ પાછું શુભ હોય છે. આવું શુભ મનોબળ જેટલું વધારે powerful, (દઢ) એટલો તેના ભાવોનો વાતાવરણ પર પ્રભાવ દૃઢ પડે. આનો પ્રત્યક્ષ પુરાવો હિપ્નોટિઝમની પ્રક્રિયા છે. નબળા મનોબળવાળા ૫૨ શક્તિશાળી મનોબળવાળાનો પ્રભાવ ચોક્કસ પડે છે. `તેથી શુભની અપેક્ષાથી મનોભાવોને બદલવા પાવન તીર્થભૂમિઓમાં તીર્થસ્પર્શના-ઉપાસના છે. તેથી જેટલી પવિત્રતાની સઘનતા, તેટલી ત્યાં જવાથી ભાવવિશુદ્ધિ વધારે શક્ય બને, જે કાંકરો લાવવાથી ન બને. આવી તીર્થભૂમિઓ આપણે પેદા ન કરી શકીએ, માત્ર વારસામાં જે મળી છે તેને સુરક્ષિત રાખી ઉપાસના દ્વારા લાભ લઈ શકાય. નવી કલ્યાણકભૂમિ સર્જવા તો નવા તીર્થકર પેદા કરવા પડે, જે શક્ય નથી. તેથી આ શ્રીસંઘનો અમૂલ્ય વારસો છે. અરે ! હાલનો ચતુર્વિધ શ્રીસંઘ આખો ભેગો થાય, તોપણ આવી નવી તીર્થભૂમિ પેદા ન કરી શકે. તીર્થભૂમિઓનો કેટલોક વા૨સો તો પ્રભુ મહાવીરથી નહીં, પરંતુ છેક ભગવાન આદિનાથના શાસનથી આપણને મળેલ છે. અષ્ટાપદજી, સમેતશિખરજી આદિ તીર્થ પણ પ્રભુ ઋષભદેવના સમયથી પૂજાય છે. આ વિશ્વમાં પવિત્રતાની દૃષ્ટિએ સૌથી વધારેમાં વધારે મૂલ્ય આ તીર્થભૂમિઓનું છે, જેમની તોલે બીજું કોઈ આવે નહીં. આ તીર્થભૂમિઓની પવિત્રતાને જાળવી રાખવાની તે તે કાળના શ્રીસંઘની કાયમ જવાબદારી હોય છે. શાસ્ત્રોમાં તીર્થ, તીર્થયાત્રા, તીર્થરક્ષા આદિનો ખૂબ-ખૂબ १. संकाइसल्लपडिपेल्लणेण, सइ दंसणं विसोहेज्जा । तह जिणजम्मणठाणाइदंसणेणं जओ भणियं । । १७ ।। जम्मणनिक्खमणाइसु, तित्थयराणं महाणुभावाणं । एत्थ किर जिणवराणं, आगाढं दंसणं होई । । १८ ।। (मुनिचन्द्रसूरि विरचितम् उपदेशामृतकुलकम्) ૨. સમ્મેતશિખરિગર ભેટીએ રે, મેટવા ભવના પાશ; આતમસુખ વરવા ભણી રે, એ તીરથ ગુણનિવાસ રે. ભવિયા સેવો તી૨થ એહ, સમ્મેતશિખર ગુણગેહ રે. ૧. .. સમકિતયુત જાત્રા કરે રે, તો શિવહેતુ થાય; ભવહેતુ કિરિયા ત્યાગથી રે, આતમગુણ પ્રગટાય રે. ૬. (જ્ઞાનવિમલસૂરિજી કૃત સમ્મેતશિખરગિરિતીર્થનું સ્તવન) For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ આલંબનદ્રવ્યતીર્થ મહિમા દર્શાવ્યો છે. આ તીર્થોને જે પ્રવાસધામો કે હરવા-ફરવાનાં સ્થાનો માને છે, તે ઘોર આશાતના કરે છે. સભા : દ્રવ્યશ્રુત (શાસ્ત્ર) કરતાં આવા દ્રવ્યતીર્થનું વધારે મહત્ત્વ ? સાહેબજી : બંનેનું મહત્ત્વ છે. દ્રવ્યશ્રુતમાં માર્ગદર્શકતા છે, આવા દ્રવ્યતીર્થમાં પાવનતા છે. સભા : તીર્થભૂમિ પરના વાતાવરણને વર્ષો જતાં હવામાનની અસર ન પડે ? સાહેબજી : ગમે તેટલું થાય તોપણ, તે મહાસાધકોનાં મનોવર્ગણાનાં પુદ્ગલો ત્યાં વાતાવરણમાં અસંખ્ય વર્ષો સુધી રહે, તેમ જૈન પદાર્થવિજ્ઞાન કહે છે. જૈનધર્મનું મનોવિજ્ઞાન ભણ્યા હોય તો ખ્યાલ આવે કે વ્યક્તિના ભાવોથી વાસિત થયેલું મનોદ્રવ્ય વાતાવરણમાં સ્વતંત્ર વીખરાયેલું માન્યું છે. આ મનોદ્રવ્ય વ્યક્તિના ભાવો પર અસર કરવામાં જબરદસ્ત નિમિત્તકારણ છે. હાલમાં આપણી પાસે જેટલાં તીર્થો છે, તેમાં સૌથી top most વારસારૂપે શાશ્વત શ્રી સિદ્ધગિરિજી છે, અને બીજા નંબરમાં શ્રી સમેતશિખરજી છે. જોકે આ અવસર્પિણીનાં કલ્યાણકોની અપેક્ષાએ top most શ્રી સમેતશિખરજી છે; કેમ કે ત્યાં આ ચોવીશીના વિશે તીર્થંકર પરમાત્માનાં નિર્વાણ કલ્યાણક થયાં છે. શ્રી સિદ્ધગિરિજી પર આ ચોવીશીના એક પણ તીર્થકરનું કલ્યાણક નથી. આ વારસો પવિત્રતાની દૃષ્ટિએ unparallel (અજોડ) છે. જૈનધર્મમાં તીર્થભૂમિની વ્યાખ્યા પણ તર્કસંગત છે, ગમે તેને તારક તીર્થ નથી સ્વીકારાયું. સભા : તીર્થકરોનાં કલ્યાણકો થયાં તે જ આ ભૂમિ છે, તેનો પ્રત્યક્ષ પુરાવો શું ? સાહેબજી : પ્રત્યક્ષ પુરાવા માટે તો વ્યક્તિને ફરી જીવતો કરવો પડે, જે તીર્થકરો પણ ન કરી શકે. તીર્થકરને પણ કોઈ પૂછે કે લાખ વર્ષ પહેલાં તે જીવ મોક્ષે ગયો તેનો પ્રત્યક્ષ પુરાવો શું ? તો તેઓ પણ તેને પાછો લાવી મોક્ષે જતો બતાવી ન શકે. કાળ અને ક્ષેત્રથી દૂરવર્તી વસ્તુના કદી પ્રત્યક્ષ પુરાવા ન હોય, વર્તમાન જ પ્રત્યક્ષ હોય. ભૂતકાળ પ્રત્યક્ષ થાય નહીં, પ્રત્યક્ષ થાય તો તે ભૂતકાળ કહેવાય નહીં. તમને દેશ-કાળના સિદ્ધાંત પણ ખબર નથી. હા, એમ પૂછો કે અહીં ભૂતકાળમાં તીર્થકર આવ્યા છે તેનો પ્રમાણભૂત કોઈ અણસાર ખરો ? તો અમે કહીએ કે શાસ્ત્ર એ જ પહેલો મોટામાં મોટો પુરાવો છે. બીજા પુરાવા તરીકે ઐતિહાસિક શિલાલેખો, તામ્રપત્રો વગેરે મળી આવે છે. કોઈ તીર્થમાં એક હજાર વર્ષ પહેલાંનો શિલાલેખ મળી આવે, તો તે તીર્થ એક હજાર વર્ષ પહેલાં હતું, તે સાબિત થાય છે. તેમ શિલાલેખ બે હજાર વર્ષ પહેલાં શાસ્ત્રમાં લખેલા વર્ણન બતાવે, તેનો અર્થ તે શાસ્ત્ર બે હજાર વર્ષ પહેલાનું १. पदार्थः प्रतिपाद्यते-तत्र औदारिकग्रहणाद् औदारिकशरीरग्रहणयोग्या वर्गणाः परिगृहीताः, ताश्चैवमवगन्तव्याः-इह वर्गणाः सामान्यतश्चतुर्विधा भन्ति, तद्यथ -द्रव्यतः क्षेत्रतः कालतः भावतश्च, तत्र द्रव्यत एकप्रदेशिकानां यावदनन्तप्रदेशिकानां, क्षेत्रत एकप्रदेशावगाद' नां यावदसं व्येयप्रदेशावगाढानां, कालत एकसमयस्थितीनां यावदसंख्येयसमयस्थितीनां, भावतस्तावत् परिस्थूरन्यायमङ्गकृत्य कृष्णानां यावत् शुक्लानां सुरभिगन्धानां दुरभिगन्धानां चर, तिक्तरसानां यावन्मधुररसानां ५, मृदूनां यावद्रूक्षाणः। ८ गुरुलघूनामगुरुलघूनां च, एवमेता द्रव्यवर्गणाद्या वर्गणाश्चतुर्विधा भवन्ति। (ાવ નિવૃત્તિ પુર્વ માણ માન-૨, સ્નો-૩૬, ટા) For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ આલંબનદ્રવ્યતીર્થ ૧૯૯ છે તે સાબિત થાય છે. તેમ જુદાં-જુદાં અનુસંધાનો દ્વારા પરોક્ષ અણસારરૂપ પુરાવા આપી શકાય, પણ કદાચ કરોડો-અબજો વર્ષ જૂની વાતના પરોક્ષ પુરાવા ન પણ મળે, તો તેથી તે સત્ય ખોટું થઈ જતું નથી. વળી, અહીં પુરાવા કરતાં ભાવશુદ્ધિ કરે તેવી પાવનતા જો vibrationsથી અનુભવાતી હોય, તો તેનો જ ખરો મહિમા છે. તીર્થભૂમિઓની સમકક્ષ પવિત્ર આંદોલનો વિશ્વમાં ક્યાંય નથી, તે સિદ્ધાંતના અંધારે તે તે ભૂમિઓનો મહિમા છે. For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨00 આલંબનદ્રવ્યતીર્થ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । રૂમમવાસ, સા લિબાનું મળOIM Iloil (સન્મતિ પ્રવર શ્લોક-૧) અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. - જે આત્માઓ ભવચક્રથી ત્રાસેલા છે, તેથી તરવા તત્પર છે, તેમને તારક તીર્થની જરૂર પડે. પ્રભુશાસનમાં બે પ્રકારે તારકતીર્થ દર્શાવ્યાં છે : (૧) ભાવતીર્થ અને (૨) દ્રવ્યતીર્થ. તેમાંથી ભાવતીર્થનું પાંચ પ્રકારે સ્વરૂપ આપણે વિચાર્યું. ભાવતીર્થ ઉપાદાનકારણ, દ્રવ્યતીર્થ નિમિત્તકારણ ? પાંચ-પાંચ ભાવતીર્થ સાધકને મોક્ષે જવા ઉપાદાનકારણની ગરજ સારે છે, જ્યારે દ્રવ્યતીર્થ નિમિત્તકરણની ગરજ સારે છે. વિશ્વવ્યવસ્થામાં કાર્યકારણનો સિદ્ધાંત સનાતન છે. ફળપ્રાપ્તિ યોગ્ય કારણ વિના થઈ શકતી નથી. વળી જૈન philosophyમાં માત્ર એક કારણ પણ ફલોત્પાદક નથી, અનેક કારણોનો કલાપ-સમૂહ ભેગો થાય ત્યારે ફળ નીપજે. મોક્ષરૂપ ફળ જોઈએ તોપણ સાધકે મોક્ષનાં કારણો એકત્રિત કરવાં પડે અને વિધિપૂર્વક સેવવાં પડે. તે મોક્ષનું ઉપાદાનકારણ-મુખ્ય કારણ ભાવતીર્થ છે; વળી, નિમિત્તરૂપે ઊંચી સામગ્રી પૂરી પાડે તેવું કારણ દ્રવ્યતીર્થ છે. તીર્થકરો જગતને ભાવતીર્થ અને દ્રવ્યતીર્થ આપવા દ્વારા મોક્ષસાધક સંપૂર્ણ સામગ્રીનું પ્રદાન કરે છે. આપણે મોક્ષે જવું હોય તો મોક્ષે જવાનાં તમામ સાધનો ભગવાને આપણને આપી દીધાં છે. ધર્મતીર્થની સ્થાપના કે પ્રવર્તન દ્વારા પ્રભુએ તે સાધનો જ પ્રદાન કર્યા છે, તે પછી જ સ્વયં મોક્ષે ગયા છે. મોક્ષરૂપી ફળ આપણા આત્મામાં પ્રગટાવવા આપણને ઉપાદાનકારણ અને નિમિત્તકારણ એ બંનેની જરૂર પડે. વળી, વિશ્વવ્યવસ્થા જ એવી છે કે આ બંને પ્રકારના કારણોના સંયોજનથી જ કાર્ય પ્રગટે છે. આત્માને તારવા જે જે ઉપાદાનકારણ છે, કે ઉપાદાનકારણતુલ્ય છે, તે સૌનો સમાવેશ ભાવતીર્થમાં છે. આત્માને તારવા આ વિશ્વમાં જેટલીજેટલી નિમિત્તસામગ્રી છે તે સૌનો સમાવેશ દ્રવ્યતીર્થમાં છે. આમ ભાવતીર્થ અને દ્રવ્યતીર્થ એ બેથી જ આપણે તરી શકીએ. ભૌતિક જગતમાં પણ ઉપાદાનકારણનું મહત્ત્વ જબરદસ્ત છે. રસોઈ રાંધવી હોય તો અગ્નિ, ચૂલો, તપેલી, મરી-મસાલા ન હોય તોપણ કદાચ રસોઈ બની શકે, પરંતુ અનાજ જ ન હોય તો રસોઈ ન બની શકે; કેમ કે અગ્નિ કે ચૂલા વિના સૂર્યના તાપથી પણ અનાજ રાંધી શકાય, મરી-મસાલા વિના બાફેલું અનાજ પણ ખાઈ શકાય, તપેલી १. परमार्थतस्तु यथानिर्दिष्टकर्मपरिणामादिकारणकलापव्यापारमन्तरेण न नयननिमेषोन्मेषमात्रमपि कार्यजातं किञ्चिज्जगति जायते। (उपमितिभवप्रपंचकथा प्रस्ताव-४) For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ આલંબનદ્રવ્યતીર્થ ૨૦૧ વિના માટીના ઠીકરામાં પણ રસોઈ કરી શકાય; પરંતુ અનાજ વિના તો રસોઈ થાય જ નહીં. એટલે ઉપાદાનકારણનું પ્રત્યેક ક્ષેત્રમાં મહત્ત્વ છે. ઉપાદાનકરણ : જે કારણ પોતે જ ફળરૂપે પરિવર્તિત થાય તે ઉપાદાનકારણ છે. માટી ઘડારૂપે, લાકડું ટેબલરૂપે, તાંતણા વસ્ત્રરૂપે પરિવર્તન પામે છે. સુથાર ટેબલ બનાવે છે, પણ તે પોતે ટેબલ બની જતો નથી; જ્યારે લાકડું પોતે જ ટેબલરૂપે બની જશે. એટલે ટેબલ બનવામાં મુખ્ય base (પાયો) તો લાકડાનો છે, બીજાં તો પૂરક સાધન છે. જેમ માટીમાંથી ઘડો બને છે, કુંભારમાંથી ઘડો બનતો નથી. અરે ! કુંભાર મરી જાય તોપણ ઘડો ટકી શકે છે, માટીની ગેરહાજરીમાં તો ઘડો અસ્તિત્વ જ નહીં ધરાવે. માટી સ્વયં જ ઘડાનું રૂપ ધારણ કરે છે. તેથી ઘડા સાથે અવિભક્ત સંબંધ માટી જ ધરાવે છે. તેમ મોક્ષરૂપી ફળનાં ઉપાદાનકારણ તે ભાવતીર્થ છે, તે તેનો મહિમા છે. સભા : પાંચેપાંચ ભાવતીર્થ ઉપાદાનકારણ છે ? સાહેબજી : દ્વાદશાંગીરૂપ ભાવશ્રુતજ્ઞાન, રત્નત્રયી, અને શુદ્ધ ધર્માનુષ્ઠાન તો આત્મામાં જ પ્રગટવાનાં છે. તેથી તે સ્પષ્ટપણે ઉપાદાનકારણ છે; જ્યારે ગીતાર્થ ગુરુ આદિ ઉપાદાનકારણતુલ્ય કારણ છે. અરે ! ગીતાર્થગુરુ જ શું, સિદ્ધ ભગવંતને પણ ઉપાદાનકારણ કહ્યા છે. આલંબનસ્વરૂપ ભગવાન આપણો મોક્ષ કરવામાં હકીકતમાં ઉપાદાનકારણ જેવા જ છે. તમે કહેશો કે આપણો આત્મા જુદો છે, ભગવાનનો આત્મા જુદો છે; મારે મારા આત્માનો મોક્ષ કરવાનો છે, તો ભગવાનનો આત્મા ઉપાદાનકારણ કેવી રીતે બને ? દેવચંદ્રજી મહારાજે સંભવનાથ પ્રભુના સ્તવનમાં લખ્યું કે, ઉપાદાન આતમ સહી રે, પુષ્ટાલંબન દેવ; ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ. જિનવર૦ કાર્ય ગુણ કારણપરે રે, કારણ કાર્ય અનુપ; સકલ સિદ્ધતા તાહરી રે, માહરે સાધન રૂપ. જિનવર.' આપણે જે થવું છે તે ભગવાન છે, આપણે જેવા થવું છે તેવા ભગવાન છે અને આપણે જે મેળવવું છે તે ભગવાનમાં છે. હકીકતમાં પ્રભુ સાથે તન્મય થઈ, તદ્રુપ બની, પ્રભુના અવલંબનથી, પ્રભુરૂપે convert થવું (પરિણમવું) તે જ મોક્ષ છે. તેથી પરમાત્માનું આલંબન સાચા અર્થમાં સાધકને ઉપાદાનકારણની જ ગરજ સારે છે. તેવું જ ગુરુ માટે છે. ગુરુનું અવલંબન લઈ આત્માએ આગળ જઈ ગુરુ બનવાનું છે. ગુરુના આત્મામાં જે છે તે આપણા આત્મામાં પ્રગટાવવાનું છે. ગુરુ જે પામ્યા છે તે પામવાનું છે. સાધકે ક્રમશઃ ગુરુતુલ્ય અને પરમાત્મતુલ્ય copy to १. घटं प्रति मृत्पिण्डस्येव कार्यरूपतया परिणमतः कारणस्य परिणामिकारणत्वात्, (૩૫શરદી, શ્નો-ર૭ ટીશા) २. यस्य ध्यानानुरूप्येण ध्येयता विदुषामभूत्। व्यक्ता सेयं समापत्तिः पातञ्जलमताश्रिता।।२१।। (श्रीविजयप्रभसूरिक्षामणकविज्ञप्तिकाव्यम् गुरुवंदनामहिमावर्णनात्मकस्तृतीयो भागः) For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ આલંબનદ્રવ્યતીર્થ copy તેમના જેવા જ બનવાનું છે. વાસ્તવમાં આ ઉપાદાનકારણના ફળમાં રૂપાંતર જેવી જ પ્રક્રિયા છે, તેથી તેને ઉપાદાનકારણ કહ્યું. ભગવાન પાસે જાઓ ત્યારે મનમાં થવું જોઈએ કે આ ભગવાન જેવા છે તેવા જ મારે થવું છે. તેમનામાં જે છે તે મારે પામવું છે. ગુરુ પાસે જાઓ ત્યારે થવું જોઈએ કે એમનામાં જે છે, તે મારામાં નથી, તેથી તે મારાથી ગુરુ (ઊંચા) છે. એમની ઉપાસના કરી એમનામાં જે છે અને એમની પાસે જે છે તે જ મારે મેળવવું છે. ગુરુની આરાધના કરીને સ્વયં ગુરુસ્વરૂપે થવું છે. તેથી આલંબનકારણભૂત ગુરુ ઉપાદાનકારણ જેવા જ બન્યા કહેવાય; જેમ માટી ઘડારૂપે પરિણમન પામે છે માટે માટી ઉપાદાનકારણ છે, તેમ મારો કે તમારો આત્મા દેવગુરુમાં તન્મય થઈ તેમના આલંબનથી દેવ-ગુરુસ્વરૂપે બનવા માંગે છે. તેથી દેવ-ગુરુ ઉપાદાનકારણની ગરજ સારે છે. પરમાત્માને બરાબર સેવો, તેમાં એકરૂપ થાઓ, અભેદ પ્રણિધાન કરો, તો જ પરમાત્મસ્વરૂપ બનાય છે. ટૂંકમાં, એકરૂપ થયા પછી મોક્ષરૂપે convert (પરિણમન) થવાય છે. તેથી દેવ-ગુરુ ઉપાદાનકારણતુલ્ય કહ્યા છે. નિમિત્તકારણ ? જ્યારે દ્રવ્યતીર્થ અને તેના તમામ વિભાગો નિમિત્તકારણની કક્ષામાં આવે છે. નિમિત્તકારણને વ્યવહારનય અને ઉપાદાનકારણને નિશ્ચયનય સ્વીકારે છે. તત્ત્વ ઉપાદાનકારણમાં સમાયેલું છે, સામગ્રી નિમિત્તકારણમાં સમાયેલી છે. બંનેનો મેળ ખાય ત્યારે જ મોક્ષરૂપી ફળ સિદ્ધ થાય. એકલા ઉપાદાનથી કે એકલા નિમિત્તથી મોક્ષ થઈ જશે, તેમ ન બોલાય. બંનેનો સુમેળ થાય ત્યારે જ મોક્ષ થાય. હા, કોઈ વાર નિમિત્તકારણ સાવ ગૌણ હોય, અને ઉપાદાન જ પ્રધાન હોય; જ્યારે કોઈ કિસ્સામાં નિમિત્તકારણ પ્રધાન હોય, ઉપાદાન ગૌણ હોય, તે બની શકે; પરંતુ ફળસિદ્ધિ તો બંનેના સુયોગથી જ થાય. સભા : મરુદેવામાતા તો નિમિત્તકારણ વિના જ તર્યા ને ? સાહેબજી : ના, સંપૂર્ણ નિમિત્તકારણ વિના કદી કોઈ તરી શકે જ નહિ. તેમના કિસ્સામાં નિમિત્તકારણ ગૌણ છે, એટલે વિવક્ષા ન કરી. બાકી તો તેમને પણ સમવસરણમાં બિરાજમાન, १. शृण्वन्त्यास्तां गिरं देव्या मरुदेव्या व्यलीयत। आनन्दाश्रुपयःपूरैः पङ्कवत् पटलं दृशोः ।।२२९ ।। साऽपश्यत्तीर्थकृल्लक्ष्मीं तस्याऽतिशयशालिनीम्। तस्यास्तद्दर्शनानन्दस्थैर्यात् कर्म व्यशीर्यत ।।२३० ।। भगवद्दर्शनानन्दयोगस्थैर्यमुपेयुषी। केवलज्ञानमम्लानमाससाद तदैव सा।।२३१।। करिस्कन्धाधिरूढैव प्राप्तायुःकर्मसङ्कया। अन्तकृत्केवलित्वेन निर्वाणं मरुदेव्यगात्।।२३२।। (યોજાશાસ્ત્ર-૨, પ્રશ-૨, સ્નો-૨૦, ટીવા) * शृण्वत्यास्तत् ततो देव्या, मरुदेव्या व्यलीयत। आनन्दाश्रुपयःपूरैः, पङ्कवन्नीलिका दृशोः । ।५२७ ।। साऽपश्यत् तीर्थकल्लक्ष्मी, सूनोरतिशयान्विताम्। तस्यास्तद्दर्शनानन्दात्, तन्मयत्वमजायत।।५२८ ।। साऽऽरुह्य क्षपकश्रेणिमपूर्वकरण For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ આલંબનદ્રવ્યતીર્થ ૨૦૩ ચોત્રીસ અતિશયથી યુક્ત, અષ્ટ પ્રાતિહાર્યથી શોભતા, વાણીના પાંત્રીશ ગુણપૂર્વક દેશના આપતા ઋષભદેવને જોઈ મન-વચન-કાયાનું યોગÅર્ય થવાથી અધ્યાત્મવિકાસ થયો, તેમ પ. પૂ. હેમચંદ્રસૂરિજી મહારાજાએ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં લખ્યું છે. તેથી તેમને પણ દર્શનરૂપે આલંબન છે જ, છતાં તે અતિ મામૂલી છે. મૂળથી મરુદેવામાતાનો આત્મા અત્યંત લઘુકર્મી હોવાથી ઉપાદાનકારણ જ ઘણું સ્વચ્છ છે. અહીં જીવદળની મહત્તા છે. અંશમાત્ર નિમિત્તકારણ મળ્યા વિના એકલા ઉપાદાનકારણથી મોક્ષ થયાનો કોઈ દાખલો નથી. હા, વ્યવહારમાં જેને તારક નિમિત્તકારણ કહેવાય તેવું નિમિત્તકા૨ણ તેમને મળ્યું ન હોય તેવું બની શકે, બાકી તો કોઈ ને કોઈ નિમિત્તથી શુભધ્યાનધારામાં ચડી આવરણક્ષય દ્વારા જીવ વિકાસ સાધે છે. ૧જેમ ઘરડા બળદને જોઈને ચિંતનમાં ચડેલા કરકંડૂ રાજા પ્રત્યેકબુદ્ધ થયા, અથવા બે માષા (એક પ્રકારનું વજન) સુવર્ણમાંથી વધતી ઇચ્છાના નિમિત્તથી ક્ષપકશ્રેણી માંડી કપિલ બ્રાહ્મણ કેવલી થયા. તેમને પણ નિમિત્ત તો અવશ્ય મળ્યાં, પરંતુ તે મૂળથી તારક સામગ્રીરૂપ પ્રસિદ્ધ નિમિત્તો નથી, તેથી તેને ગૌણ ગણ્યાં. ત્યાં ઉપાદાનનો મહિમા અધિક છે. ઘણી વાર વિપરીત નિમિત્તો પણ ત૨વાનાં કારણ બન્યાં હોય, તેવાં પણ શાસ્ત્રમાં દૃષ્ટાંતો છે. પ્રભવસ્વામી ચોરી કરવા ગયા અને પ્રતિબોધ પામ્યા. તેઓ માટે ચોરીની પ્રવૃત્તિ ધર્મ પામવાનું નિમિત્ત બન્યું, પણ લોકમાં એમ ન કહેવાય કે ધર્મ પામવો હોય તો ચોરી કરવી. ગૌતમ મહારાજા અહંકારથી વીરપ્રભુ પાસે આવ્યા તો પ્રતિબોધ પામ્યા. તેથી એમ ન કહેવાય કે અહંકારથી દેવ-ગુરુ પાસે જવું. વિનયનમ્રતાથી જવું એ જ ધર્મ પામવાનું નિમિત્ત છે. સભા ઃ ગૌતમ મહારાજામાં વિનય-નમ્રતા હતાં તેથી જ પામ્યા ને ? સાહેબજી : પણ ભગવાન પાસે જવામાં અહંકાર નિમિત્તકારણ હતો. અહંકાર ન હોત તો પ્રભુનો સંયોગ ન થાત. તેમને અહંકાર પ્રતિબોધનું કારણ બન્યો, રાગ ગુરુભક્તિનું કારણ બન્યો અનેં વિયોગનો શોક કેવલજ્ઞાનનું કારણ બન્યો. તેથી કવિએ કહ્યું કે એમનું બધું આશ્ચર્યકારી છે; છતાં એ જીવવિશેષનાં નિમિત્તો છે, general નિયમ ન બને. જ્યાં નિમિત્તકા૨ણ ગૌણ હોય ત્યાં એકલા ઉપાદાનકારણથી મોક્ષે ગયા, તેમ વિવક્ષાથી કહેવાય, પરંતુ એકલા નિમિત્તથી કોઈનો મોક્ષ નથી. તેથી જ દ્રવ્યતીર્થ વિના તર્યાના દાખલા છે, પણ ભાવતીર્થ વિના તર્યાનો કોઈ દાખલો નથી. આ સ્પષ્ટ ભેદરેખા છે. સમજાય તો ભેળસેળ ન થાય. क्रमात् । क्षीणाष्टकर्मा युगपत्, केवलज्ञानमासदत् । । ५२९ ।। करिस्कन्धाधिरूढैव, स्वामिनी मरुदेव्यथ । अन्तकृत्केवलित्वेन, प्रपेदे पदमव्ययम् । । ५३० ।। एतस्यामवसर्पिण्यां, सिद्धोऽसौ प्रथमस्ततः । सत्कृत्य तद्वपुः क्षीरनीरधौ निदधेऽमरैः । । ५३१ । । (ત્રિષ્ટિશતાહાપુરુષચરિત્ર પર્વ-૨, સર્ન-૩) १. संबुद्धो दट्टणं रिद्धिं वसहस्स जो अरिद्धिं च । सो करकण्डू राया कलिंगजणवयवई जयउ । ।४७।। (धर्मघोषसूरिजी कृत ऋषिमण्डलस्तव, मूल) ૨. અહારોંડપિ નોધાય, રામોપિ ગુરુમવત્તયે। વિષાવ: વતાયાડભૂત, ચિત્રં શ્રીગૌતમપ્રમોઃ ।।Ŕ।। (લ્પસૂત્ર ૬/૨/૨૨૭ ૩. વિનયવિનયની ત સુઘવોધિની ટીજા) For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ આલંબનદ્રવ્યતીર્થ પાંચે-પાંચ ભાવતીર્થ આત્માસ્વરૂપ છે, ગુણમય છે, જીવંત છે, ચૈતન્યયુક્ત છે; તેથી તે ઉપાદાનકારણ બને. જ્યારે દ્રવ્યતીર્થ જડ છે, પવિત્ર છે, તારક છે, સહાયક છે; તેથી જ તે સામગ્રી બની શકે, પરંતુ ઉપાદાન ન બની શકે, ઉપાદાન તો ચેતન જ બને. ૨૦૪ સભા : પહેલાં ત્રણ ભાવતીર્થ વ્યવહારનયનાં છે, છતાં તે પણ ઉપાદાનકારણ ? સાહેબજી : વ્યવહારનયનાં છે, માટે જ તેને ઉપાદાનકારણતુલ્ય કહ્યાં; જ્યારે છેલ્લાં બે ભાવતીર્થ નિશ્ચયનયનાં છે, તેથી તે સાક્ષાત્ ઉપાદાનકારણ છે. વળી નિક્ષેપાની અપેક્ષાએ વિચારીએ તો ભાવનિક્ષેપાને નિશ્ચયનય માને છે, તેથી પાંચે-પાંચ ભાવતીર્થ નિશ્ચયનયનાં છે. મૂંઝાવાની જરૂ૨ નથી. આ જૈનશાસનનો નયવાદ છે. જે તે તે નયોના દૃષ્ટિકોણ સમજી શકે તે જ જૈનશાસનને યથાર્થ ઓળખી શકે. જિનવચનને મર્મથી સમજવા સ્યાદ્વાદદષ્ટિ અને સિદ્ધાંતબોધ મનમાં પેદા થવો જરૂરી છે. તે સિવાય વર્ષોનાં વર્ષો સુધી ભણો તોપણ ખબર ન પડે. કાશીના બહુ મોટા પંડિતે મને કહેલું કે આપનાં શાસ્ત્રોમાં શું છે, તે જ ખબર નથી પડતી; કારણ કે એક ઠેકાણે એક વસ્તુને પાપ કહે, બીજે ઠેકાણે તે જ વસ્તુને પુણ્ય કહે. એક ઠેકાણે કહે કે પુણ્ય-પાપ બંને છોડવા જેવાં છે, જ્યારે બીજે કહે કે તીર્થંકરનામકર્મ આદિ પુણ્યકર્મ બાંધવા જેવાં છે. અપેક્ષાઓ સમજનાર જ આ રહસ્ય પકડી શકે. નયવાદ સમજ્યા વિના જૈનશાસ્ત્રો વાંચનાર ગુલાંટ જ ખાધા કરે. આ શાસનને સમજવા અનેકાંતદૃષ્ટિ જોઈએ. દ્રવ્યતીર્થ અને ભાવતીર્થની પરસ્પર તુલના કરીએ તો ભાવતીર્થ જ જીવંત છે, તેથી ઉપાદાનકારણ છે. મોક્ષનું ઉપાદાનકારણ હંમેશાં ચેતનસ્વરૂપ જ હોય; કારણ કે મોક્ષ એ આત્માની ઉત્કૃષ્ટ વિકસિત અવસ્થા છે. શુદ્ધ ચૈતન્યમય આત્મા તે જ મોક્ષ છે. તેથી તેવા મોક્ષરૂપી કાર્યનું અન્વયીકારણ પણ નિયમા ચેતન જ હોય. ઉપાદાનકારણ કાર્ય સાથે સંગત થાય, કાર્યની પ્રકૃતિને અનુરૂપ થાય, તેવું જ હોય. ચેતન એવા મોક્ષનું ઉપાદાનકારણ પણ ચેતન એવો આત્મા જ હોય. પાત્ર જીવ કે જેનું ઉપાદાન નિર્મળ છે, તેને પણ તરવાં જે નિમિત્તસામગ્રી જોઈએ તે તમામ પ્રભુનું આપેલું દ્રવ્યતીર્થ પૂરી પાડે છે. તીર્થંકરોથી વારસામાં મળેલા દ્રવ્યતીર્થના મુખ્ય બે વિભાગ આલંબન અને ઉપકરણ છે. આ જગતમાં પવિત્ર આલંબનો પણ અતિદુર્લભ છે, ઘણા પુણ્યના યોગથી જીવને પ્રાપ્ત થાય છે. તેમાં પણ જિનશાસનનાં આલંબનોની પવિત્રતા ઘણી ઉચ્ચ સ્તરની છે. અરે ! એક જિનમંદિર કે ઉપાશ્રય લો, તો ત્યાં પણ ધર્મસ્થાનક તરીકેના એટલા કડક નીતિ-નિયમો પળાતા હોય છે કે કોઈપણ પ્રકારની સાંસારિક પાપપ્રવૃત્તિ ત્યાં allowed જ હોતી નથી. અરે ! મનથી પણ ત્યાં પાપનો વિચાર કરવો તે ધાર્મિક શિસ્તભંગ १. जिणपडिमा वि तयंगं सकहाइ अत्थि जत्थ तट्ठाणे । अच्छरसाहिं समं चिय कुणंति कीहुं न सुरनिवहा । । ३२० ।। आसायणपरिहारो जिणप्पइकस्स किं पुण जिणाणं । तस्सासायणरूवं पावं पावा कुणंति नरा । । ३२१ । । (संबोधप्रकरणम् देवस्वरूप अधिकार) * घरजिणहरजिणपूया, वावारच्चायओ निसीहितिगं, अग्गद्दारे मज्झे, तइया चिईवंदणासमए । । ८ । । For Personal & Private Use Only (देवेन्द्रसूरिजीकृत चैत्यवंदनभाष्य, मूल) Page #240 -------------------------------------------------------------------------- ________________ આલંબનદ્રવ્યતીર્થ ૨૦૫ કે આશાતના ગણાય છે. આથી ધર્મસ્થાનકોનું વાતાવરણ બીજા સ્થાનકોના વાતાવરણથી આપમેળે જુદું તરી આવે. તેમાં પણ મહાસાધકોથી વાસિત થયેલી તીર્થભૂમિઓ ઘણી વધારે પાવનશક્તિ ધરાવે છે, અને કલ્યાણકભૂમિઓ તો સર્વશ્રેષ્ઠ છે. તેમાં પણ નિર્વાણ કલ્યાણકની ભૂમિ ઉત્કૃષ્ટ ગણાય. વિશ્વમાં એવી ભૂમિની તોલે બીજી કોઈ જડ વસ્તુ પવિત્રતામાં હરિફાઈ ન કરી શકે. સભા : તીર્થકરોના દેહ તેનાથી વધારે શ્રેષ્ઠ આલંબન ન કહેવાય ? સાહેબજી : હા, ચોક્કસ કહેવાય. તેમના પણ નિર્વાણ પામ્યા પછીના નિચ્ચેષ્ટ દેહ આલંબનરૂપ દ્રવ્યતીર્થમાં જ આવે, પણ તે લાંબો સમય રાખી નહીં શકાય. સભા : દાઢા વગેરે રાખી શકાય ? સાહેબજી : હા, પરંતુ તે સૌભાગ્ય મહાપુણ્યશાળી ઇન્દ્રો આદિનું હોય છે. તીર્થકરોના દેહ, ગણધરોના દેહ, મહામુનિઓના દેહ, સદ્ગુરુઓના દેહ, તે બધાં આલંબન દ્રવ્યતીર્થરૂપ જ છે; તેની પણ જૈનશાસનમાં પૂજા છે. તીર્થકરો નિર્વાણ પામે ત્યારે ઇન્દ્રો આવીને તેમના દેહને પૂજે છે; કેમ કે તેમના દેહતુલ્ય પાવન પરમાણુઓ તો આ જગતમાં ક્યાંય નથી. છતાં સમગ્ર દેહ દીર્ઘકાળ ટકતો નથી. પુદ્ગલનો સ્વભાવ જ એવો છે કે સડન-પાન થઈ નાશ પામી જાય. શરીર નાશધર્મા જ છે, છતાં ઉત્તરકાર્ય પૂર્વે તેમના દેહનું આલંબનસ્વરૂપે દર્શન-પૂજન છે જ. આપણે ત્યાં પવિત્ર ગુરુઓ પણ કાળ કરી જાય તો તેમનાં દર્શન-પૂજન થાય છે; કારણ કે તેમનો દેહ પવિત્ર ભાવોથી વાસિત થયેલા અણુઓરૂપ છે. તીર્થંકરો નિર્વાણ પામે પછી દેહનો અગ્નિસંસ્કાર થવાથી પ્રગટેલ ભસ્મનાં પવિત્ર રજકણો લેવા, દેવો અને મનુષ્યોમાં એટલી પડાપડી થાય છે કે તે જગ્યા પર ખાડો પડી જાય છે. દેહના મુખ્ય-મુખ્ય અવશેષો તો ઇન્દ્રો વગેરે V.J.P. દેવતાઓ જ લઈ જાય છે. તેઓ પણ તે દાઢા વગેરેને અતિપવિત્ર માને છે અને દેવલોકમાં રત્નોના દાબડાઓમાં સ્થાપિત કરીને અસંખ્ય કાળ સુધી પૂજે છે. તે પણ પવિત્ર १. प्रतिमावत् पूजयितुं, स्वविमाने पुरन्दरः। अग्रहीदुपरितनी, दंष्ट्रां वामेतरां प्रभोः ।।५५३।। ईशानोऽप्युपरितनी, तदंष्ट्रां दक्षिणेतराम्। अधस्तनीं दक्षिणां तु, चमरेन्द्र उपाददे।।५५४ ।। बलिर्वामामधोदंष्ट्रां, जग्राहान्येऽतु वासवाः । शेषदन्तान् નવકનોડજો, નJદુ: કીવસન 7ાા વધTI ... વેવિ તુ નમસ્યાનો, મવચા મર્મા વન્તિ તત: પ્રકૃતિ ગાતાર, તાપસી મમમૂષUT: Tધ૬IT.... રૂદ્રા: સ્વસ્વવમાનેષ, સુધર્માય વ પર્ષવા ધમાનવવસ્તષ્પ, વૃત્તવત્રસમુદ્દા . न्यवेशयन् स्वामिदंष्ट्रा, आनर्चुश्च निरन्तरम्। तासां प्रभावात् तेषां च, सदा विजयमङ्गले।।५६५।। (ત્રિષષ્ટિશતાવાપુરુષવરિત્ર પર્વ-૨, સf-૬) ૨. વિણ વાંકે કાંઇ વિસારીયા, તેં તોડ્યા હો પ્રભુ પ્રેમના ત્રાગ કે, ઇન્દ્ર ભરતને બુઝવે, દોષ મ દીયો હો એ જિન વીતરાગ કે. ૮. 'શોક મુકી ભરતેસરૂ, વાર્દિકને હો વલી દીધો આદેશ કે, શુભ કરો જિણ થાન કે, સંસ્કારો હો તાતજી રીસહસ કે. ૯. (ભાણવિજયજી કૃત અષ્ટાપદજીનું સ્તવન) ૩. જિન-પ્રતિમા જિન-દાઢા પૂજા, નિતિ હિતકરણ ભાખી રે; સૂરિઆભ સુરનેં ઇહાં જોયો, રાયપાસેથી સાખી ૨. સત્ત૨૮ ૩ (ઉપા. યશોવિજયજી કૃત જિનપ્રતિમા સ્થાપના સ્વાધ્યાય, સ્વાધ્યાય-૨) For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ આલંબનદ્રવ્યતીર્થ આલંબન છે, છતાં આવાં દુર્લભ આલંબનો મનુષ્યલોકમાં આપણને સુલભ નથી. આપણને અહીં વારસામાં મળેલાં આલંબનોમાં કલ્યાણકભૂમિઓ શ્રેષ્ઠ છે. તે તીર્થકરોના વિશુદ્ધ ભાવોથી વાસિત થયેલા અણુ-પરમાણુઓની બનેલી છે, તેથી બીજી પવિત્ર જડ વસ્તુઓ કરતાં પવિત્રતામાં superior (વધારે ઊંચી) છે. ત્યાં જવાથી આપણા ભાવોને શુદ્ધ કરવા તે પુદ્ગલોનું આપણને અવલંબન મળે છે. આપણે ચોવીસે કલાક મનમાં ભાવો તો કરીએ જ છીએ. આપણા મનોભાવોમાં બાહ્ય નિમિત્તો ભાગ ભજવે જ છે. તીર્થભૂમિમાં વાતાવરણમાંથી નિમિત્તરૂપે પવિત્ર પુદ્ગલો મળે. આપણામાં ગ્રાહકતા (receptivity) હોય તો તેથી શુભભાવ જલદી જાગે. ભૌતિક જગતમાં તારવાની પ્રચંડ શક્તિ ધરાવનાર તીર્થભૂમિઓ શુભભાવનું પ્રબળ નિમિત્તકારણ છે. તેથી જ સ્થાવરતીર્થોનો શાસ્ત્રમાં મહિમા દર્શાવ્યો છે. સિદ્ધગિરિનો શ્રેષ્ઠ મહિમા દર્શાવતાં કહ્યું કે વિધિપૂર્વક ચોવિહાર છઠ્ઠ કરીને સાત યાત્રા કરે તો ત્રીજા ભવે સાધકનો મોક્ષ થાય. જોકે આમાં પણ ભાવતીર્થનું સંયોજન તો આત્મામાં થવું જ જોઈએ, તો જ ફળ મળે, સભા : ભાવતીર્થનું સંયોજન સિદ્ધક્ષેત્રને કારણે જ થાય ? કે આપણે જાતે કરવાનું ? સાહેબજી : આ કહે છે કે નિમિત્ત જાતે ફળ પેદા કરે, ઉપાદાન નવરું બેસી રહે; પણ તેવું બનતું નથી. દુનિયામાં કાર્યકારણના સિદ્ધાંતનો વિલોપ તીર્થકરો પણ ન કરી શકે. તે cosmic orderની (વિશ્વવ્યવસ્થાની) વિરુદ્ધ છે. સિદ્ધગિરિજી વગેરે તારક ઉત્તમ નિમિત્તકારણ છે, પરંતુ તેનું સેવન કરતી વખતે તમારા આત્મામાં ઉપાદાનરૂપે રત્નત્રયી આદિ ભાવતીર્થ પેદા થવું જ જોઈએ. સભા : આત્મામાં ભાવતીર્થનું સંયોજન ઘરમાં બેઠાં-બેઠાં થતું હોય તો ? સાહેબજી : અરે ! તમને હોટલમાં થતું હોય તોપણ અમને શું વાંધો છે ? દેરાસરમાં નથી થતું એ હકીકત છે. દેરાસરમાં પણ મન શુભભાવમાં એકાકાર, નથી કરી શકતા અને ખાલી વાયડી વાતો કરો તેનો શું મતલબ ? આ રીતે નિમિત્તને ઉડાવનારે વિચાર કરવાનો કે મને નિમિત્તની કેટલી બધી અસર થાય છે ? ઘણા શ્રાવકો કહે છે કે અમારે ટી.વી. જોવાની બાધા છે; પરંતુ ઘરમાં છોકરાઓ જુએ તેથી સ્વીચ દબાવી ચાલુ કરે, પછી અમારું મન પણ १. यस्य-मुमुक्षोजीवस्य यत्र गुणलाभो-ज्ञानादिगुणावाप्तिः क्षेत्रे-गजाग्रपदकादौ जायते। कुत इत्याह- 'कर्मोदयादिहेतुतः' कर्मणः-सद्वेद्यादेः शुभस्योदयो-क्पिाकः, आदिशब्दाद् अशुभस्य घातिकर्मादेः क्षय-क्षयोपशमोपशमा गृह्यन्ते, कर्मोदयादीनां हेतुः-कारणं क्षेत्रमेव तस्मात् कर्मोदयादिहेतुतः सकाशात्। किमित्याह-तस्य तत्, किलेति आप्तप्रवादसूचनार्थः, तीर्थं व्यसनसलिलतरणहेतुः सम्पद्यते। (૩પશપ મહાપ્રન્ટ, સ્નો-૨૨૨, ટીવા) २. छट्टेणं भत्तेणं अपाणेणं, तु सत्त जत्ताईं। जो कुणई सेत्तुंजे, तईय भवे लहई सो मुक्खं ।।१८।। (શત્રુનવયુવકના મૂત) ૩. ચિત્ર લિખિત નારી જોવંતા, વાધે કામવિકાર, તિમ જિન પ્રતિમા મુદ્રા દેખી, શુદ્ધ ભાવ વિસ્તાર. ૧૯. (જશવંતસાગરજી કૃત પ્રતિમા સ્થાપન સઝાય) For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ આલંબનદ્રવ્યતીર્થ ૨૦૭ ઠેકાણે રહેતું નથી. ટી.વી. ડબલું જડ છે કે ચેતન? વળી તે દેખાડે છે તે પણ બધું કૃત્રિમ, કાલ્પનિક કે અસત્ય છે, તે ખબર હોવા છતાં જોવા માત્રથી અસર કેટલી ? આવી વ્યક્તિ ઘેર બેઠાં ભાવતીર્થની વાત કરે, તે માત્ર આત્મવંચના છે. તમારે કબૂલ કરવું જ પડે કે મને નિમિત્તોની અસર થાય છે. અરે ! અસર નહીં, તેને પરવશ-આધીન છો. તેથી તારક નિમિત્તો જોડવા દ્રવ્યતીર્થનું આલંબન પણ ખૂબ જરૂરી છે. સભા : ભાવ હોય તો નિમિત્ત કામનું ને ? સાહેબજી : ના, ગપ્પાં ન મારો. પાત્રતા હોય તો નિમિત્ત કામનું. તમારામાં શુભ નિમિત્તોને ગ્રહણ કરવાની ગ્રાહકતા જોઈએ, તો આત્મામાં શુભ ભાવ જગાડવાની તાકાત શુભ નિમિત્તોમાં છે. અશુભ નિમિત્તોને ગ્રહણ કરવાની ગ્રાહકતા તીવ્ર છે, તેથી તેનાં નિમિત્તો મળતાં અશુભભાવો ક્ષણમાં ઊછળે છે; તેમ શુભનિમિત્તોની ગ્રાહકતા હોય તો કામ થાય. પાત્રતા હોય તેને શુભ નિમિત્ત આપો તો ભાવશુદ્ધિ તરત થાય. એ અપેક્ષાએ નિમિત્તકારણની મહત્તા ઓછી નથી. નિમિત્તના નામથી ઉપાદાનને ઉડાવાય નહીં, અને ઉપાદાનના નામથી નિમિત્તને ઉડાવાય નહીં. બંને વાતો એકાંગી છે. સમન્વય-સંતુલન જરૂરી છે. તમને ઘરે બેઠાં કેવા ભાવ થાય છે અને પવિત્ર ભૂમિમાં શાંતચિત્તે બેસો તો કેવા ભાવ થાય છે, તે અનુભવ કરીને નક્કી કરજો. વર્તમાનમાં પણ અનેકના અનુભવ છે કે તીર્થભૂમિમાં જે ભાવ થાય છે તે ઘરે થતા નથી. સભા : સૌરાષ્ટ્રની આખી ભૂમિ તીર્થ કહેવાય ને ? સાહેબજી : હકીકતમાં સિદ્ધગિરિ તીર્થ છે, તે એ ભૂમિમાં આવેલ હોવાથી તે ભૂમિના ગુણ ગવાય; પરંતુ હાલમાં આખી સૌરાષ્ટ્ર ભૂમિ તીર્થ છે તેમ ન કહેવાય. વાસ્તવમાં અઢી દ્વીપમનુષ્યલોક એવો area (જગા) છે કે જ્યાં ખૂણે-ખૂણેથી અનંતા સિદ્ધ થયા છે. અરે ! આ હોલનો પણ એવો કોઈ ખૂણો નથી કે જ્યાંથી અનંતા સિદ્ધ ન થયા હોય. જોકે તે અનંતકાળમાં થયા છે, એકસાથે કે એકધારા નથી થયા; છતાં મોક્ષે જનારનો અંતિમ ભવ તો મનુષ્યનો જ હોય છે. તેથી direct (સીધી) મોક્ષની સાધના આ ક્ષેત્રમાં જ થવાની. વળી મનુષ્યલોક મર્યાદિત area છે. અત્યાર સુધીમાં જેટલા મોક્ષે ગયા તે સૌ આટલા જ ક્ષેત્ર-વિસ્તારમાંથી મોક્ષે ગયા છે, જેથી મનુષ્યલોકના દરેક ક્ષેત્રમાં અનંતા કાળમાં સંખ્યારૂપે સિદ્ધ અનંતા જ થાય. શાસ્ત્રમાં શિષ્ય પૂછ્યું કે “જો આખો અઢી દ્વીપ આ અપેક્ષાએ તીર્થ જ કહેવાય, તો १. इहेदमैदंपर्यम्-किल मनुष्यक्षेत्राभ्यन्तरे स कश्चित् क्षेत्रविभागो नास्ति यत्रास्मिन् अनाद्यनन्ते कालेऽनन्ता न सिद्धाः, नापि सेत्स्यन्ति, (૩૫શપ મદપ્રન્થ, સ્નો-૨૨૨, ટીવા) २. एतेन सिद्धाचलादेराराध्यत्वमपि व्याख्यातम्, ज्ञानदर्शनचारित्ररूपभावतीर्थहेतुत्वेनास्य द्रव्यतीर्थत्वादनन्तकोटिसिद्धस्थानत्वस्यान्यत्राविशेषेऽपि स्फुटप्रतीयमानतद्भावेन तीर्थस्थापनयैवात्र विशेषात्, अनुभवादिना तथासिद्धौ श्रुतपरिभाषाभावस्यातन्त्रत्वात्। (પ્રતિમાશત, શ્નો-૨, ટી) For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ આલંબનદ્રવ્યતીર્થ સિદ્ધગિરિ આદિને સિદ્ધક્ષેત્ર તરીકે જુદું કેમ પાડો છો' ? તેનો જવાબ એ છે કે ‘બીજી ભૂમિઓથી મોક્ષે ગયા તે કરતાં તીર્થભૂમિમાં અનંતની સંખ્યા મોટી હોઈ શકે'. વળી, નિકટના કાળમાં તે તીર્થભૂમિઓમાં તીર્થંકરો કે મહાસાધકો નિર્વાણ આદિ પામ્યા હોય, તેથી વાતાવરણ હજી પ્રબળ વાસિત હોય. જેમ સમયગાળો જાય તેમ વાતાવરણ ઘસાતું જાય. તેથી અતીત ચોવીસીની કલ્યાણકભૂમિ કરતાં વર્તમાન ચોવીસીની કલ્યાણકભૂમિનું વધારે મહત્ત્વ અપાય. ભૂમિ સ્વયં આત્મારૂપે ચેતન નથી, જડ છે; પરંતુ તેમાં પવિત્રતાપોષક તત્ત્વ રહેલું છે, તેથી તેને સેવવાની છે. એકલો ચેતન જ ચેતનની વિશુદ્ધિનું કારણ બને અને જડ ચેતનની વિશુદ્ધિનું કારણ ન બને, એવો કોઈ સિદ્ધાંત નથી. જડ પણ પવિત્રતાથી વાસિત હોય તો વિશુદ્ધિનું નિમિત્ત ચોક્કસ બને તેવો સિદ્ધાંત જૈનદર્શન સ્વીકારે જ છે. શબ્દમય કે લિપિમય નવકાર, જિનપ્રતિમા, ગુરુમૂર્તિ, શાસ્ત્રો, સદ્ગુરુઓનો દેહ, તીર્થંકરોનો દેહ, આ બધું જડ જ છે; છતાં પૂજનીય છે. જેને પણ બાહ્ય આલંબનો દ્વારા ભક્તિ કરવી હોય તેણે આ સ્વીકારવું જ પડશે. ટૂંકમાં, ચેતનમાં ગુણ હોવાથી તે પૂજનીય છે, જડ, ગુણનું સાધન હોવાથી પૂજનીય છે. બંનેમાં પૂજનીયતાનું લક્ષ્ય તો ગુણ જ છે. માત્ર જડની કે માત્ર ચેતનની અહીં પૂજા છે જ નહીં. ગુણનાં સાધન પણ ન બને તેવાં ભૌતિક તત્ત્વોની જિનશાસનમાં પૂજા નથી જ. જેમ વૈદિક ધર્મમાં “પૃથ્વી દેવતા, આપો તેવતા, વાયુર્વેવતા, અગ્નિવેવતા, સૂર્વવેવતા” એમ આ વિશ્વના ગમે ત્યાં ફેલાયેલા જડ ભૌતિક પદાર્થો, ગુણનાં સાધન બને કે ન બને છતાં માત્ર જડ તત્ત્વ તરીકે પણ તેની પૂજા-ઉપાસના દર્શાવી છે; તેવું એકાંત ગુણપોષક એવા જૈનશાસનમાં નથી. અરે ! તીર્થો પણ, કોઈ ચમત્કારની વાત લોકમાનસમાં બેસાડી સ્થાપિત કરવાની વાત નથી. અહીં તો ગુણપોષક તારકતા, પાવનતાનું તર્કસંગત અનુસંધાન જોઈએ. સભા : માત્ર ચમત્કારની વાત ફેલાવી તીર્થ ઊભું કરાય તેનું દૃષ્ટાંત શું ? સાહેબજી : 'તેનું દૃષ્ટાંત આગમમાં આવે છે, જે મજાક પેદા કરે તેવું છે. એક માળી રોજ બગીચામાંથી વહેલી સવારે ફૂલો ચૂંટી ફૂલોનો ઢગલો પાટલીપુત્રનગરમાં લઈ જાય છે. આ તેનો રોજનો ક્રમ હતો. એક દિવસ આ રીતે ગામમાં જતાં પેટમાં જોરદાર ચૂંક આવી. કુદરતી હાજતની શંકા થઈ. રહેવાયું નહીં, એટલે રાજમાર્ગ પર જ બેસી ગયો. હાજત પતાવી આજુબાજુ જુએ છે કે કોઈ આવતું તો નથી ને ? ત્યાં સામેથી એક ઘોડેસવાર આવતો દેખાય છે. પોતે રસ્તા પર ટટ્ટી-પેશાબ કર્યા, તે પકડાઈ ન જાય તેથી સંતાડવા ઝોળીમાંથી ફૂલ લઈને તરત તેના પર ઢગલો કરી દીધો. ત્યાં તો પેલો ઘોડેસવાર નજીક આવી ગયો. તેને મનમાં થયું १. तच्चेदम्-जहा एगम्मि नगरे एगो मालायारो सण्णाइओ करंडे पुप्फे घेत्तूण वीहीए एइ, सो अईव अच्चइओ, ताहे तेण सिग्धं वोसिरिऊणं सा पुप्फपिडिगा तस्सेव उवरि पल्हत्थिया, ताहे लोओ पुच्छइ - किमेयंति ?, जेणित्थ पुप्फाणि छड्डेसित्ति, ताहे सो भइ- अहं आलोविओ, एत्थ हिंगुसिवो नामं, एतं तं वाणमंतरं हिंगुसिवं नाम उप्पन्नं, लोएण परिग्गहियं, पूया से जाया, खाइगयं अज्जवि तं पाडलिपुत्ते हिंगुसिवं नाम वाणमंतरं । (दशवैकालिक नियुक्ति श्लोक-६७, मूल, हरिभद्रसूरिजीकृत टीका) For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ આલંબનદ્રવ્યતીર્થ ૨૦૯ કે આ રોડ પર કેમ ફૂલ ચડાવે છે ? તેથી તે નજીક આવી માળીને પૂછે છે. માળી સાચું કહે તો બદનામ થાય, પણ હોશિયાર હતો. એટલે પેલા ઘોડેસવારને પટાવવા કહે છે કે આ ભૂમિ વિશેષ છે. હું અહીં ઊભો રહ્યો એટલે દેવતા મને પ્રત્યક્ષ થયા. તેથી આ સ્થાનને પવિત્ર માની મેં ફૂલ ચડાવ્યાં. ઘોડેસવાર પૂછે છે કે કયા દેવતા દેખાયા ? પેલો હાજરજવાબી હતો, એટલે તરત કહી દીધું કે હિંગુદેવતા. ઘોડેસવારને થયું કે ખરેખર આ ભૂમિ ચમત્કારિક કહેવાય. એટલે તેણે પૈસા આપીને ફૂલ લીધાં અને ત્યાં શ્રદ્ધાથી ચડાવ્યાં. એટલામાં તો ત્યાં બીજા પણ અનેક આવ્યા. તેમણે પણ વાત સાંભળી ફૂલ ચડાવ્યાં. આમ થોડી વારમાં આખા પાટિલપુત્રનગરમાં તે જગાના પ્રભાવ-ચમત્કારની વાત ફેલાઈ ગઈ. ધીમે-ધીમે લોકો ત્યાં આવી ભક્તિ કરવા લાગ્યા. તેમાંથી મંદિર બન્યું, અને લોકમાં હિંગુ તીર્થ તરીકે પ્રસિદ્ધિ થઈ ગઈ. વાસ્તવમાં આ ભૂમિ પવિત્ર કેમ છે તેનો કોઈ સાચો ખુલાસો ન હોય, છતાં તીર્થ બની જાય, તેવું આ દૃષ્ટાંત છે. આપણા જૈનોમાં પણ એવા છે કે જેને કહીએ કે આ થાંભલો ચમત્કારી છે, તો થાંભલાને પણ પગે લાગે; પણ તે મૂર્ખતા છે. પૂજ્યતાનાં ધોરણો જૈનધર્મમાં ભેળસેળવાળાં નથી. સિદ્ધાંત પ્રમાણે વિશુદ્ધ ગુણયુક્ત ચેતન એવો આત્મા પૂજ્ય છે. જેટલા ગુણોની વિશુદ્ધિ વધારે તેટલો તે તે આત્મા વધારે પૂજનીય બને; જ્યારે જડ વસ્તુમાં ગુણનું સાધન બને, પવિત્ર ગુણો વિકસાવવામાં નિમિત્તકારણ બને, તો તે પૂજનીય છે. બાકી કોઈ ધૂણવા લાગે કે ચમત્કાર દેખાય તેટલામાત્રથી જૈનધર્મમાં પૂજનીયતા નક્કી થતી નથી. અહીં ધારાધોરણ સ્પષ્ટ અને ચોક્કસ છે, તેમાં ગોટાળો નથી. જે જડ પદાર્થ ગુણનું સાધન ન બને તેની આ શાસનમાં પૂજા-ઉપાસના નથી. આ શાસનમાં આધ્યાત્મિક ગુણમય આંતરિક ઐશ્વર્ય, અને તેને પ્રગટાવનારાં સાધનોનો જ મહિમા છે. આ વાત ન સમજનારા જૈનો પણ વીતરાગને ગમે તે રીતે પૂજે છે. ઘણા જૈનો તો ઘરમાં તીર્થંકરની મૂર્તિની બાજુમાં ગણેશને રાખીને પૂજે છે. તેમને, પૂજનીયતાનું સ્તર જ ખબર નથી. જેને વિવેકદૃષ્ટિ પ્રગટે તેને ખ્યાલ આવે કે જિનશાસનમાં ગુણ કે ગુણના સાધનની જ પૂજ્યતાનો આગ્રહ છે. હું દ્રવ્યતીર્થમાં પણ ગમે તેનો શંભુમેળો ન થાય તેવી ચોક્કસ ઓળખ કરાવવા માંગું છું. દુનિયાના બીજા ધર્મોના ધારાધોરણોથી અહીં દ્રવ્યતીર્થ નથી વિચારવાનું. અરે ! શ્રુતકેવલી પૂ. ભદ્રબાહુસ્વામી મહારાજાએ કહ્યું કે જિનપ્રતિમા પણ પૂજનીય છે તેનું કારણ તે દોષની અભિવ્યક્તિ નથી કરતી, પરંતુ અનેક ગુણોની સ્પષ્ટ અભિવ્યક્તિ કરે છે. તેથી જિનપ્રતિમામાં ગુણપોષકતા છે, માટે તે વંદનીય-પૂજનીય છે. જેનામાં ગુણની સાધનતા ન હોય તેવા ગમે તે આકારવાળી પ્રતિમા, બાવલાં કે ફોટા આપણે માટે પૂજનીય નથી. જૈનશાસનનો વિવેક જબરદસ્ત છે ! સભા : કોઈ ખરાબ જડ વસ્તુ પણ કોઈને ગુણનું સાધન બની જાય તો ? સાહેબજી : જૂજ કિસ્સામાં બને, તેથી કાંઈ રાજમાર્ગે ગુણપોષક વસ્તુઓની તોલે ન આવે. કોઈના અશુભ નિમિત્તથી ગુણ પામ્યાના દાખલાને જોડી રાજમાર્ગ ઉડાડી ન નંખાય. જેમ કોઈને થિયેટરમાં કરુણ દૃશ્ય જોતાં ચિંતનમાં ચડીને વૈરાગ્ય થયો, તો વૈરાગ્ય લાવવા થિયેટર For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ આલંબનદ્રવ્યતીર્થ સાધન છે, તેવું સ્થાપિત ન કરાય; કારણ કે વાસ્તવમાં તેમાં વૈરાગ્યપોષકતા નથી. તેથી તેના દૃષ્ટાંતથી ઉપાશ્રયમાં સાધુસમાગમ આદિ વૈરાગ્યપોષક નિમિત્તકારણો લોકમાં સ્થાપિત છે તેનો અસ્વીકાર ન કરાય. જેમ તીર્થભૂમિમાં આશાતના કરી કોઈ ડૂળ્યા એટલે તીર્થભૂમિને ડુબાડનાર ન કહેવાય. તીર્થભૂમિમાં પવિત્રતા પોષક તત્ત્વ તો હાજર જ છે, પરંતુ કોઈ વ્યક્તિની અપાત્રતાથી તે અસરકારક ન બન્યું કે ઊંધી અસર થઈ, એટલામાત્રથી તે પવિત્ર આલંબન મટી જતું નથી. ૧દ્વાદશાંગીરૂપ શાસ્ત્રોથી પણ અનંતા તર્યા, તેમ તેની આશાતનાથી ડૂબ્યાનું પણ આગમમાં જ વિધાન છે, છતાં દ્વાદશાંગીને ડૂબાડનાર આલંબન કહેવાયું નથી; કારણ કે તેમાં પ્રેરણા તો આત્માના કલ્યાણની જ હોય. તેને ન ઝીલનાર કે ઊંધી ઝીલનાર અપાત્ર જીવ ડૂબે તે તેની ખામી ગણાય. અહીં તો જેટલા શુભભાવપોષક પવિત્ર જડ પદાર્થો છે, તેને દ્રવ્યતીર્થમાં સમાવવાનો દૃષ્ટિકોણ છે. જે સ્વભાવથી શુભભાવપોષક નથી તેવા જડ પદાર્થો રડ્યા-ખડ્યાને તારે, તોપણ દ્રવ્યતીર્થ ન જ કહેવાય. આ સ્પષ્ટ નિયમ જિનશાસનમાં છે. १. तथा "इच्चेइयं दुवालसंगं गणिपिडगं तीए काले अणंता जीवा आणाए विराहित्ता चाउरंतसंसारकंतारं अणुपरियट्टिसु १। इच्चेइयं दुवालसंगं गणिपिडगं पडुप्पन्नकाले परित्ता जीवा आणाए विराहित्ता चाउरंतं संसारकंतारं अणुपरिअटुंति २।" 'परित्त' त्ति परिमित्ता, वर्तमाने काले विराधकमनुष्याणां संख्येयत्वात्। "इच्चेइयं दुवालसंगं गणिपिडगं अणागए काले अणंता जीवा आणाए विराहित्ता चाउरतं संसारकंतारं अणुपरियट्टिस्संति ३। इच्चेइयं दुवालसंगं गणिपिडगं तीए काले अणंता जीवा आणाए आराहित्ता चाउरंतं संसारकंतारं वीइवइंसु १। इच्चेइयं दुवालसंगं गणिपिडगं पडुप्पन्नकाले परित्ता जीवा आणाए आराहित्ता चाउरंतं संसारकंतारं वीइवइंति २। इच्चेइयं दुवालसंगं गणिपिडगं अणागए काले अणंता जीवा आणाए आराहित्ता चाउरंतं संसारकंतारं वीइवइस्संति ३।" इति नन्दिसूत्रे।। , (गच्छाचार पयन्ना श्लोक-२७, विजयविमलगणिकृत टीका) २. किञ्चजम्माभिसेयनिक्खमणचरणनाणुप्पया य निव्वाणे। दियलोअभवणमंदरनंदीसरभोमनगरेसुं।।३३३ ।। अट्ठावयमुज्जिते गयग्गपयए य धम्मचक्के य। पासरहावत्तनगं चमरुप्पायं च वंदामि ।।३३४।। तीर्थकृतां जन्मभूमिषु तथा निष्क्रमणचरणज्ञानोत्पत्तिनिर्वाणभूमिषु तथा देवलोकभवनेषु मन्दरेषु तथा नन्दीश्वरद्वीपादौ भौमेषु च-पातालभवनेषु यानि शाश्वतानि चैत्यानि तानि वन्देऽहमिति द्वितीयगाथायामन्ते क्रियेति, एवमष्टापदे, तथा श्रीमदुज्जयन्तगिरौ 'गजाग्रपदे' दशार्णकूटवर्तिनि तथा तक्षशिलायां धर्मचक्रे तथा अहिच्छत्रायां पार्श्वनाथस्य धरणेन्द्रमहिमास्थाने, एवं रथावर्ते पर्वते वैरस्वामिना यत्र पादपोपगमनं कृतं यत्र च श्रीमद्वर्द्धमानमाश्रित्य चमरेन्द्रेणोत्पतनं कृतम्, एतेषु च स्थानेषु यथासम्भवमभिगमनवन्दनपूजनोत्कीर्तनादिकाः क्रियाः कुर्वतो दर्शनशुद्धिर्भवतीति ।।३३३-३३४ ।। किञ्चगणियं निमित्त जुत्ती संदिट्ठी अवितहं इमं नाणं। इय एगंतमुवगया गुणपच्चइया इमे अत्था ।।३३५।। गुणमाहप्पं इसिनामकित्तणं सुरनरिंदपूया य। पोराणचेइयाणि य इय एसा दंसणे होइ । ।३३६ ।। प्रवचनविदाममी गुणप्रत्ययिका अर्था भवन्ति, तद्यथा-गणितविषये-बीजगणितादी परं पारमुपगतोऽयं, तथाऽष्टाङ्गस्य निमित्तस्य पारगोऽयं, तथा दृष्टिपातोक्ता नानाविधा युक्ती:-द्रव्यसंयोगान् हेतून्वा वेत्ति, तथा सम्यग्-अविपरीता दृष्टि:-दर्शनमस्य For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ આલંબનદ્રવ્યતીર્થ (૨) ૧પ્રાચીન જિનમંદિરો, જિનપ્રતિમાઓ : આવી પાવન તીર્થભૂમિઓ પછી પવિત્ર આલંબનમાં ક્રમથી પ્રાચીન જિનમંદિરો, જિનપ્રતિમાઓ આવે. જ્યાં આવા કલ્યાણક આદિ પ્રસંગો નથી બન્યા, છતાં વિશાળ ભવ્ય જિનમંદિરો હોય, સેંકડો વર્ષોથી ઉત્તમ આરાધકોએ આરાધના-ઉપાસના કરી હોય, ત્યાંના વાતાવરણને શુભભાવોથી વાસિત કર્યું હોય, તે સ્થાનો પણ આત્માની પવિત્રતાના પોષક હોય છે, તેથી તેને તીર્થ જ કહ્યાં. ત્યારબાદ પ્રાચીન પ્રતિમાઓ જે હજારો વર્ષથી પૂજાતી હોય, ઉત્તમ ઉપાસકોએ તેના આલંબનથી શુભભાવોની ધારા વહાવી હોય, શ્રેષ્ઠ પ્રભાવક આચાર્યોએ વિધિપૂર્વક પ્રાણપ્રતિષ્ઠા કરી હોય, મુદ્રા પણ નિર્વિકારી, ગુણપોષક હોય, તેવાં જિનબિંબો ઉત્તમ પૂજનીય આલંબન છે. તેનો પણ તારક દ્રવ્યતીર્થમાં જ સમાવેશ થાય. (૩) વર્તમાન જિનમંદિરો, જિનપ્રતિમાઓ અને જિનપાદુકાઓ : :: ૨૧૧ તેના પછીના ક્રમે આલંબનરૂપ દ્રવ્યતીર્થમાં વર્તમાન જિનમંદિરો અને જિનપ્રતિમાઓ त्रिदशैरपि चालयितुमशक्या तथाऽवितथमस्येदं ज्ञानं यथैवायमाह तत्तथैवेत्येवं प्रावचनिकस्याचार्यादेः प्रशंसां कुर्वतो दर्शनविशुद्धिर्भवतीति, एवमन्यदपि गुणमाहात्म्यमाचार्यादेर्वर्णयतः तथा पूर्वमहर्षीणां च नामोत्कीर्त्तनं कुर्वतः तेषामेव च सुरनरेन्द्रपूजादिकं कथयतः तथा चिरन्तनचैत्यानि पूजयतः इत्येवमादिकां क्रियां कुर्वतस्तद्वासनावासितस्य दर्शनविशुद्धिर्भवतीत्येषा प्रशस्ता दर्शनविषया भावनेति । । ३३५-३३६ ।। (आचारांगसूत्र द्वितिय श्रुतस्कंध, चूलिका - ३, निर्युक्ति श्लोक ३३३ थी ३३६ मूल, शीलांकाचार्यकृत टीका) ૧. કેવલનાણી શ્રુત-ચઉનાણી, ઇણસમે ન ભરત મઝાર, જિનપ્રતિમા જિનપ્રવચન દોનોં, ભવિયણને આધાર. * તે જિનવર પ્રતિમા ઉત્થાપી, કુમતિ હૈયા કુટે, તે વિના કિરિયા હાનિ લાગે, તે તો થોથા ફૂટે. ૩. જિનપ્રતિમા દર્શનથી સમ્યક્ દર્શન વ્રતનું મૂળ, તેહજ મૂલ કારણ ઉત્થાપી, શું થાયે જગ શૂળ. ૪. (જશવંતસાગરજી કૃત પ્રતિમાસ્થાપન સજ્ઝાય) * ભવતારણ તારંગ, અચલ અજબ નિરખીઓ હો લાલ અ૦ હિયડું હેજ વિલાસ, ધ૨ી ઘણું હખિઓ હો લાલ ધરી૦ ૨ (ઉપા. યશોવિજયજી કૃત તારંગા મંડન અજિતનાથ જિન સ્તવન) ૨. આબુ અષ્ટાપદ ને તારંગા, શત્રુંજયગિરિ સોહે જી, રાણકપુર ને પાર્શ્વશંખેશ્વર, ગિરનારે મન મોહે જી; સમેતશિખર ને વૈભારગિરિવર, ગોડી થંભણ વંદો જી, પંચમીને દિન પૂજા કરતાં, અશુભ કર્મ નિકંદો જી. ૨. (પં. હેતવિજયજી કૃત જ્ઞાનપંચમીની સ્તુતિ) * ય વવિવિંવાડું, સૂરીર્દિ પટ્ટિયાડૅ રીસંતા મવિયાનંદ્રાનું, માવનારૂં પવયળસ્ત્ર।।રૂ।। (शांतिसूरिजी विरचित चैत्यवंदनमहाभाष्य) 3. विहिकयचेइयभवणे, जिणबिम्बं जो विहीए पूएइ । तिक्कालं मलमुक्को सो जायइ सासओ सिद्धो । । २४ । । ( अभयदेवसूरि विरचित साधर्मिकवात्सल्यकुलकम्) * त्रिलोकीलोकसन्त्रासहरणायेव निर्मिता । यत्र चैत्यत्रयी भाति व्यक्तरत्नत्रयीमयी । । १९ ।। तस्मात् सिद्धपुरद्रङ्गाद्रामासङ्गोल्ल-सज्जनात्। आनन्दकन्दलोद्भेद-लसद्रोमाञ्चकञ्चुकः ।। २० ।। (श्रीविजयप्रभसूरिक्षामणकविज्ञप्तिकाव्य दिवबन्दरनगरवर्णनपूर्वकं विज्ञप्तियोजनात्मको द्वितीयो भागः) For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૨ આલંબનદ્રવ્યતીર્થ આવે; કારણ કે જિનમંદિરોમાં નિશીહિ કરીને પ્રવેશ કરાય છે, એટલે કે ત્યાં મન-વચનકાયાથી સંસારના કોઈ પાપનું વિચાર, વાણી કે વર્તનરૂપે આચરણ નથી. ટૂંકમાં, અધર્મનો ત્યાગ કરીને જ પ્રવેશ છે, ત્યાં માત્ર ધર્મપ્રવૃત્તિ જ કરવાની છે, તેથી સાચા અર્થમાં પવિત્ર ધર્મસ્થાનક છે. આવો જ્યાં વ્યવહાર જળવાતો હોય ત્યાં પણ પવિત્ર વાતાવરણ ઊભું થાય છે. જનારને પાપથી અળગા થવા નિમિત્ત પૂરું પાડે છે. વળી, તેમાં રહેલી અઢાર દોષ રહિત શાંતમુદ્રાને અભિવ્યક્ત કરતી જિનપ્રતિમાઓ પણ પવિત્ર ભાવોમાં જવાનું આલંબન છે. ઉપરાંત, પવિત્ર મંત્રાક્ષરોમય વિધિ-વિધાનથી વાસિત કરાય છે, તેથી નવાં જિનમંદિરો, જિનપ્રતિમાઓ અને જિનપાદુકાઓ પણ પૂજનીય આલંબન દ્રવ્યતીર્થમાં જ સમાવેશ પામે. (૪) દ્વાદશાંગી શાસ્ત્રગ્રંથો : ત્રિપદી દ્વારા શબ્દદેહ પામીને રચાયેલ દ્વાદશાંગી સૂત્રાત્મક છે, તેનું કદ ઘણું વિશાળ છે, પરંતુ તેના કરતાં તેનો અર્થ ઘણો વિશાળ છે. તેથી આ સૂત્રાર્થને ધારણ કરવા અતિદુષ્કર છે. ચોથા આરાના પ્રજ્ઞાસંપન્ન મહાત્માઓ પણ બધા આ દ્વાદશાંગીને પરિપૂર્ણ રીતે ધારણ કરી શકતા ન હતા; છતાં જે અતિસમર્થ મુનિઓ હતા તેમણે વાણીના માધ્યમથી ગુરુ પાસેથી કંઠોપકંઠ ગ્રહણ કરી આ મહાશાસ્ત્ર ધારણ કર્યું, તોપણ, ગ્રહણશક્તિ અને ધારણશક્તિના હાસને કારણે ક્રમશઃ ઘસાતું ચાલ્યું. જ્યારે તેનો અતિશય હાસ જોયો ત્યારે તે શ્રતને લિપિબદ્ધ કરી ગ્રંથસ્વરૂપરૂપે સંઘમાં સુરક્ષિત કરાયું. આ કાર્ય પૂ. પૂર્વધર મહર્ષિ શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણના હસ્તે થયું. તે સિવાય, તે જ દ્વાદશાંગીને આધારે ચૌદપૂર્વધર શ્રુતકેવલીથી માંડીને તે તે કાળના ૧. લાખ ચોરાશી હું ભમ્યો રે, ભમીયો કાલ અનંત, હો જિનરાજ; મૂર્તિ દીઠી પ્રભુ તાહરી રે, ભાંગી છે ભવોભવ ભ્રાંતિ, હો મહારાજ. ભક્ત. ૪. (શ્રી આનંદઘનજી કૃત આદિજિન સ્તવન) ન હો જિનજી, તુજ મૂરતિ મન હરણી, ભવસાયર જલ તરણી, હો જિનજી, તુજ૦ (ઉદયરત્નસૂરિજી કૃત મુનિસુવ્રતસ્વામી જિન સ્તવન ગાથા-૧) ૨. શ્રી જિનભાષિત પ્રવચનમાલા, ભવિજન કંઠે ધરો સુકુમાલા, મહેલી આલ પંપાલા, મુક્તિ વરવાને વરમાલા, ચારુ વર્ણ તે કુસુમ રસાલા, ગણધરે ગુંથી વિશાલા; મુનિવર મધુકરરૂ૫ મયાલા, ભોગી તેહના વલી ભૂપાલા, સુરનર કોડી ૨ઢાલા, તે નર ચતુર અને વાચાલા, પરિમલ તે પામે ઇંગતાલા, ભાંજે ભવ જજાલા. ૩. (પ. . આ. શ્રી ઉદયરત્નસુરિજી કત પાર્શ્વનાથ જિન અતિ) ૩. હવે શ્રુતપદ ઓગણીશમું, શ્રુત તે ગણધરે રચિયું રે; ચૌદપૂરવી દશપૂરવી, પ્રત્યેકબુદ્ધબુદ્ધિ ખચિઉં રે. શ્રીજિન- ૬૧. વિધિશું ગ્રહેવું દેવું, પ્રત્યનીકતા ટાળે રે; અંગ અનંગ લખાવીએ, શક્તિ શાસન અજુઆણે રે. શ્રીજિન૧૭, (જ્ઞાનવિમલસૂરિજી કૃત વીશસ્થાનકતપનું સ્તવન ઢાળ૫) * કાલ વિનયાદિક આઠ આચારે, શક્તિ ભક્તિ બહુમાને; નિદ્રા વિકથા ને આશાતના, વર્જી થઈ સાવધાન. ૪. દેઈ પ્રદક્ષિણા કૃતને પૂજી, કરજોડીને સુણીયે; તો ભવ સંચિત પાપ પાસે, જ્ઞાનાવરણી હણીયે. ૫. For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ આલંબન દ્રવ્યતીર્થ ૨૧૩ શ્રતધરોએ જિનવચનના સમ્યગ્બોધપૂર્વક રચેલા હિતકારી ગ્રંથો, કે જેનાથી પાત્ર જીવોને સુગમ બોધ થાય, તેવા લિપિબદ્ધ થયેલા તમામ ગ્રંથો શ્રીસંઘને મળેલો દ્રવ્યશ્રુતનો વારસો છે; જે કલિકાળમાં માર્ગનો બોધ પામવામાં શ્રેષ્ઠ આલંબન-સાધન છે. આ તમામ શાસ્ત્રગ્રંથો પેઢી-દર પેઢી સચવાઈને આપણને મળ્યા છે. અપેક્ષાએ આ શાસ્ત્રગ્રંથોનું તીર્થો અને તીર્થભૂમિઓ કરતાં અધિક મહત્ત્વ છે; કેમ કે તીર્થો તો ત્યાં ભક્તિથી જનારની આંતરસ્કૂરણાને જાગ્રત કરી શુભભાવમાં જોડે છે; પરંતુ સાધનાની સીધી દિશા બતાવવાની શક્તિ-માર્ગદર્શકતા તો આ શાસ્ત્રોમાં જ છે. આખાય કલ્યાણમાર્ગની રૂપરેખા તમારી સામે ચિતારરૂપે ખડી કરી દેવાની શક્તિ શાસ્ત્રોમાં છે. અરે ! ઉત્તમ મુનિઓને પણ બોધ પામવાનો મુખ્ય સ્ત્રોત શાસ્ત્રો છે. અરે ! ભાવતીર્થસ્વરૂપ ગીતાર્થ કે મહાપ્રભાવકને, ગીતાર્થ કે મહાપ્રભાવક બનાવનાર પણ આ શ્રુતનો વારસો છે. તેનાથી જ આપણે સમ્યજ્ઞાન મેળવી શકીએ, વિશુદ્ધભાવની વૃદ્ધિ કરી શકીએ, મોક્ષમાર્ગમાં સ્પષ્ટ ક્રમિક પ્રગતિ કરી શકીએ, સાંગોપાંગ તત્ત્વ સમજી શકીએ. શાસ્ત્રો જડ, નિશ્ચેષ્ટ છતાં તેમાં અપાર ગુણપોષકતા, ગુણસાધકતા હોવાથી પવિત્ર, પૂજનીય, દર્શનીય, વિંદનીય છે. આ શાસ્ત્ર પણ આલંબનરૂપ દ્રવ્યતીર્થ જ છે. તેથી જ પવિત્ર ગ્રંથોરૂપ શાસ્ત્રોનાં જ્ઞાનપંચમી આદિના દિવસે સકલ શ્રીસંઘ દર્શન કરે છે, અવસર-અવસરે શાસ્ત્રગ્રંથોની વિશેષ પૂજા-ભક્તિના પ્રસંગો જાહેરમાં ધર્માચાર્યો આદિની નિશ્રાપૂર્વક કરાય છે. તમે દ્રવ્યતીર્થમાં ફક્ત સ્થાવરતીર્થોની યાત્રા કરવાનું રાખ્યું છે. તેનાં દર્શન-પૂજનનો તીર્થયાત્રારૂપે તમારા મનમાં મહિમા છે, પરંતુ જ્ઞાનરૂપ દ્રવ્યતીર્થ સાથે તમારે વેર છે. શાસ્ત્રો લખવાં, લખાવવાં, લખાયેલાં શાસ્ત્રોનું યોગ્ય સંરક્ષણ કરવું, પાત્ર વ્યક્તિ સુધી અવસર-અવસરે પહોંચાડવું, અને તેનો મહિમા થાય તેવાં ભક્તિયોગ્ય સર્વ કાર્યો કરવાની તમને ઇચ્છા જ થતી નથી. તમને જ્ઞાનમાં બહુ રસ જ નથી, પરંતુ આ અનુપમ વારસો છે. વિશ્વમાં કોઈ ધર્મને આટલો સમૃદ્ધ ધર્મસાહિત્યનો વારસો મળ્યો નથી. આ વારસો હજારો પેઢીથી તમારા બાપદાદાઓએ જાળવ્યો છે. જેટલો જળવાયો એટલો જ આપણી પાસે ઉપલબ્ધ છે. તેને આગળ પેઢી-દર પેઢી પહોંચાડવાની જવાબદારી આપણા સહુની છે. તે અદા નહીં કરો તો તમને પણ મહાદોષ લાગશે. આ શ્રુતજ્ઞાન પ્રત્યે તમારી ઘોર ઉપેક્ષા છે, પરંતુ તેની ગુણપોષકતા સમજો તો બહુમાન વધી જાય. તમે માત્ર અવસરે જ્ઞાનપૂજન કરી લ્યો છો, તે સિવાય તમારું જ્ઞાનના વારસાને જાળવવામાં contribution નથી. શ્રી વિવાહ પન્નત્તી, ભગવતી દોય નામ જસ લહીયે; પ્રથમ પંચ પરમેષ્ઠી નમીને, ભાવ શ્રુતને કહીયે. ૧૭. દ્રવ્ય શ્રત અષ્ટાદશ લિપીને, પ્રણમી અર્થ પ્રકાશ્યા; બોધ અનંતર કારણ શિવફલ, પરંપરાયે વાસ્યા. ૧૮. (જ્ઞાનવિમલસૂરિ કૃત ભગવતીસૂત્રની સઝાય) ૧. ગૌતમ પૂછે પ્રભુ કહે, “તે તો નામ સુર્યે સુખ હોઈ રે; સહસ છત્તીસે તે નામની, પૂજા કીજે વિધિ જોઈ રે.' સુ0 ૧૦ મંડપગિરિ વિહારીયા, જયો ધન્ય સોની સંગ્રામ રે; જિણે સોનૈયે પૂજીયાં, શ્રી ગુરુ ગૌતમ નામ રે. સુ૦ ૧૧ પુસ્તક સોનાને અક્ષરે, તે તો દીસે ઘણા ભંડાર રે; કલ્યાણે કલ્યાણનો હોયે, અનુબંધ અતિ વિસ્તાર રે. સુ૦ ૧૨ (ઉપા. યશોવિજયજી કૃત અગિયાર અંગની સઝાય અંતર્ગત ભગવતીસૂત્રની સક્ઝાય) For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ આલંબનદ્રવ્યતીર્થ સભા : જ્ઞાનમાં અમારે શું કરવું ? સાહેબજી : જ્ઞાનનાં અનેક કામ છે, તમારી કરવાની ભાવના જોઈએ. જો તમારા અક્ષરો સારા હોય તો જીવનની દિશા બદલી આપે એવા પવિત્ર શ્રતગ્રંથો સારા અક્ષરે જાતે લખી શકો. તે ન હોય તો બીજા પાસે લખાવી શકો. તે સિવાય જ્ઞાનનાં સાધનો શ્રુતની રક્ષા માટે પૂરાં પાડી શકો. અરે ! શક્તિસંપન્ન શ્રાવકે તો સ્વદ્રવ્યથી જ્ઞાનમંદિર કે શ્રુતના જ્ઞાનભંડારો ઊભા કરવા જોઈએ, તેવી ભગવાનની આજ્ઞા છે. વસ્તુપાલ-તેજપાલ મંત્રીએ તે કાળમાં અઢાર કરોડ સુવર્ણમુદ્રા ખર્ચીને ત્રણ વિશાળ જ્ઞાનભંડારો ઊભા કર્યા. અત્યારે તો શ્રીસંઘમાં પૂજનરૂપે થયેલી જ્ઞાનખાતાની ઉપજમાંથી ટ્રસ્ટીઓ થોડી-થોડી રકમ જ્ઞાનના કાર્યમાં પૂરી પાડે છે. તે સિવાય જ્ઞાનના વારસાને જાળવવા કોઈ પ્રયત્ન નથી. તમારા ટ્રસ્ટીગણ અમને કહે કે જ્ઞાનખાતામાંથી વર્ષે દાન આપીએ છીએ. વાસ્તવમાં તે દ્રવ્યની માલિકી ટ્રસ્ટીઓની છે જ નહીં. આ આવક તો પૂર્વજોએ કહેલી જ્ઞાનપૂજનની વ્યવસ્થાને આભારી છે, છતાં વહીવટદારો તેનો ઉપયોગ કરીને જશ લે કે અમે અહીં આટલા આપ્યા. સભા ઃ સંઘમાં સિલક પડી હોય તોપણ જ્ઞાનના કાર્યમાં ન આપે, તેને બદલે આપે તે ઉપકાર નહિ ? સાહેબજી : ના, ઉપકાર નહિ. કોઈએ આપેલું દાન યોગ્ય સ્થળે યોગ્ય સમયે વહીવટદાર વાપરે નહીં અને પડી રહે, વળી શાસનનાં કામ રખડ્યા કરે, તો તેનું પાપ વહીવટદારોને લાગે. સભા : વ્યાજે મૂકીએ તો વધે ને ? સાહેબજી : આધુનિક અર્થતંત્રમાં ફુગાવો-inflation એટલું છે કે નાણાંની કિંમત દર વર્ષે ઘટે છે. તેથી સારા અર્થશાસ્ત્રીઓ ફળ લખે છે કે મોટે ભાગે વ્યાજની રકમ ખાવી તે આ અર્થતંત્રમાં મૂડી ખાવા બરાબર છે. પછી તમારે વિચારવું જ ન હોય તો વાત જુદી છે. તમને દ્રવ્યશ્રુતનો મહાન ઉપકાર સમજાય તો તે આલંબનરૂપ દ્રવ્યતીર્થ લાગે. ભાવતીર્થની પરંપરા અવિચ્છિન્ન કરવામાં દ્રવ્યશ્રુતનો પણ અનન્ય ફાળો છે. અત્યારે પણ દેવ-ગુરુ-ધર્મની સાચી ઓળખ અને ધ્યેય સુધીનો સાંગોપાંગ મોક્ષમાર્ગ પૂરો પાડવાની પ્રચંડ તાકાત હાલના દ્રવ્યશ્રતમાં છે. તેથી જ વર્તમાન વિશ્વમાં તેના જેવું માર્ગદર્શક આલંબન બીજું કોઈ નથી, તેવો મહિમા સમજાય તો ભક્તિ ઉમટે. ૧. જ્ઞાનના ભવ્ય ભંડાર, સમરાવ્યા વલી સાર, ઇમ બહુ કીધી એ કરણી, કીર્તિ ન જાવે એ વરણી. ૧૫ | (જ્ઞાનવિમલસૂરિજી કત તીર્થમાલાયાત્રા સ્તવન, ઢાળ-૧) २. श्रीज्ञानसाधारणवित्तमास्तिकैः, सङ्घानुमत्या न पुनर्निजेच्छया। व्यापार्यमत्राऽपि जिनागमोदितं, श्राद्धद्वयोदाहरणं નિશ્ચિત્તોTI __ (सोमधर्मगणि विरचिता उपदेशसप्तति मूल) For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ આલંબનદ્રવ્યતીર્થ ૨૧૫ (५) गुरुहिरो, गुरुभूतियो भने गुरुपायो : આલંબનરૂપ દ્રવ્યતીર્થમાં સદ્ગુરુઓના પવિત્ર દેહ પણ શુભભાવોથી વાસિત હોવાના કારણે પવિત્ર, પૂજનીય આલંબનરૂપ દ્રવ્યતીર્થ છે. સાચા સાધુના દેહને શાસ્ત્રમાં ધર્મદેહ કહ્યો છે; કારણ કે તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રની સતત ઉપાસનાનું કારણ જ છે. સાધુની તમામ મન-વચન-કાયાની શક્તિઓ આરાધનામાં જ વપરાય તેવું પવિત્ર તેમના જીવનનું માળખું છે. તેમાં પણ પ્રભાવક શાસ્ત્રજ્ઞ પુરુષોનો દેહ તો અનેક ભાવશ્રુતના પરિણામથી १. एवमेकोननवतिवर्षमानं स्वजीवितम्। पालितमन्यदा सूरेः, शरीरे ग्लानितागमत्।।११७।। स्वावसानमुपान्तस्थं, विज्ञाय गुणभूरयः । व्यधुर्बहूत्तमं ध्यानं, ज्ञानविमलसूरयः । ।११८ ।। तेषां हृदि शुभे ध्याने, लीने सहस्रशो नराः । नार्यः प्रोचुर्वचो हिंसकेभ्यः प्राणिविमोचनम्।।११९ । । स्वगुर्वग्रे धनं भूरि, सद्धर्मे मानितं तपः । चतुर्थाचाम्लसामायिकव्रतपौषधादिकम्।।१२० ।। अष्टाहिकोत्सववत्ते, शृण्वन्त आगमादिकम्। गायन्ति भविनः सार्वगुणान् स्वीयगुरोः पुरः ।।१२१।। अनेकैः प्राणिभिस्तत्र, लक्षशो मानिता मुदा। वर्याः पञ्चनमस्काराः, सूरीणां पुरतस्तदा।।१२२ ।। संवनेत्राहिवाहेंदुमिते ह्याश्विनमासि च। कृष्णपक्षे चतुर्थ्यां च, प्रभाते गुरुवासरे।।१२३ । । शुद्धमनशनं कृत्वा, सुचित्ताः सुसमाधितः । स्वर्गं प्रापुर्गणेशाः श्रीज्ञानविमलसूरयः । ।१२४ ।। युग्मम्।। ततः संमिल्य श्राद्धेशाः, सशोकाः साश्रुलोचनाः । नवागीं श्रीगुरोः सौवर्णिका-दिभिरपूजयन्।।१२५ ।। तासवस्त्रमयी मंडपिका सन्नवखण्डिका। देवविमानवद्दीप्यत्कान्तिः सर्वासु दिक्षु च।।१२६ ।। सौवर्णनूत्नकुम्भाद्यैर्मोहयन्ती जनव्रजान्। रणत्तोरणदुर्गाद्यत्कपिशीर्षादिभिस्तता।।१२७ ।। तादृशी शिबिका तस्यां, स्थापयामासुरादरात्। ज्ञानविमलसूरीणां, श्रीजुषां श्रावका वपुः ।।१२८ ।। त्रिभिर्विशेषकम्।। बहुनारीनरव्रातैस्तत्रैव समहोत्सवम्। त्रयोदशमणोन्माना, कारिता सुखवाटिका।।१२९।। अगुरुचन्दनादीनां, काष्ठाद्यैस्तद्गुरोर्वपुः । अग्निना संस्कृतं श्राद्धैः, स्मरद्भिस्तद्गुरोर्गुणान्।।१३० ।। श्रीमद्गच्छेशनिर्वाणे, सम्पूर्णे समहोत्सवे। जाते श्राद्धजनस्वान्ते, दया प्रादुरभूद् घना।।१३१ ।। ततस्ते चिन्तयामासुर्दयार्दीभूतचेतसः । श्रीस्तम्भतीर्थवास्तव्याः, श्रावका गुणभावुकाः ।।१३२।। (पंन्यास मुक्तिविमलगणि विरचित ज्ञानविमलसूरिचरित्र) સત્તર વ્યાસીઇં ઉદાર, આસો વદી ચોથ ગુરુવાર; આજ હો પ્રભાતે રે અણસણમ્યું સુરગતિ ગુરુ લહ્યાજી. ૩૯. શ્રાવક બહુ મીલી એમ, નવાગે સહુ પૂજે પ્રેમ; આજ હો તાસની રે, નવખંડી માંડવી સોહતીજી. ૪૦. અગર મલયાગુરુ સાર, વલી વાલો ચૂઓ ઉદાર; આજ તો તેણે રે પુગલે ગુરુ તનુ સંસ્કર્યું છે. ૪૪. શ્રી ગચ્છાતિનું ઉદાર, નિર્વાણમહોત્સવ સાર; આજ તો કરીને રે વલી જીવદયાએ ચિત્ત ધર્યુંજી. ૪૫. (आनविमसूरियस्त्रिरास, ढाण-3) २. त एवं तद्गिरा प्रीताः श्रीवज्रस्वामिना समम्। कृतानशनकर्माणः सत्कर्माणो ययुर्दिवम्।।१७५ ।। मत्वैतद् गोत्रभिद् गोत्रं तमागत्य रथस्थितः । प्रमोदात्पूजयामास वज्रादीनां वपूंष्यथ ।।१७६।। शक्रः प्रदक्षिणीचक्रे तं गिरिं सरथस्तदा। वृक्षादीनमयन्नुच्चैः स्वदेहमिव भक्तितः ।।१७७ ।। विनम्रा एव तेऽद्यापि विद्यन्ते तत्र पर्वते। ततस्तस्याभिधा जज्ञे रथावर्त इति क्षितौ।।१७८ ।। (परिशिष्ट पर्व, सर्ग-१३) * juwi ॥ वली २, अनियसुत प्रत धार; तीर्थ प्रया! थयुं सु२६०, मार्थ तस शरी२. सोमllo 90. ... તેહનો ક્ષુલ્લક વંદિયઈ, ઉત્તમ અરથ પયત્તો રે; લોકપાલઈ થઈ વંદિઓ, શૈલ હુઓ રહાવત્ત રે. ગાઈઈ0 ૯૧. (641. यशोवियत साधुहन1) For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ આલંબનદ્રવ્યતીર્થ વાસિત હોય છે. તેની પૂજા ઇન્દ્રો, દેવતાઓ આદિ પણ અવસરે કરે છે; પરંતુ આ દેહ અવશેષરૂપે દીર્ઘકાળ ટકી ન શકે. જડ દેહમાં વિકૃતિ ઝડપથી થાય છે, તેથી તેવા સદ્ગુરુઓના ઉપકારના સ્મરણ માટે ગુરુમંદિરો અને ગુરુમૂર્તિઓ કે ગુરુપાદુકારૂપ આલંબન છે. આગમમાં પણ ગુરુમંદિર, ગુરુમૂર્તિઓની સ્થાપનાની વાત શુભાલંબન તરીકે આવે જ છે. હજારો વર્ષ જૂની ગુરુમૂર્તિઓ આલંબનરૂપે અત્યારે પણ આપણી પાસે વારસામાં છે. અરે ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, પુંડરીકસ્વામી આદિ ગણધર ગુરુભગવંતોની ગુરુમુદ્રાના આકારે મૂર્તિઓ અત્યારે પણ હજારો જિનમંદિરોમાં છે, જે ઉપકારી ગુરુઓની ભક્તિનું શ્રેષ્ઠ આલંબન છે. આનો પણ સમાવેશ આલંબનરૂપ દ્રવ્યતીર્થમાં જ છે; કારણ કે તે ગુણપોષક, પવિત્રતાપોષક છે. ૧. અથ વારd+રાન્તમાદवारत्तग पव्वज्जा, पुत्तो तप्पडिम देवथलि साहू | पडियरणेगपडिग्गह, आयमणुव्वालणा छेओ।।४०६६ ।। वारत्तगपुरं नगरं। तत्थ य अभयसेणो राया। तस्स अमच्चो वारत्तगो नाम, सो पत्तेगबुद्धो घरसारं पुत्तस्स निसिरियं पव्वइओ। तस्स पुत्तेण पिउभत्तीए देवकुलं कारेत्ता रयहरण-मुहपोत्तिय-पडिग्गहधारिणी पिउ पडिमा ठाविया, तत्थ य सत्तागारो पवत्तिओ। ......... अथ गाथाक्षरार्थः-वारत्तकेन प्रव्रज्यायां गृहीतायां पुत्रस्तस्य-वारत्तकस्य प्रतिमां देवकुलेऽचीकरत्। तत्र च स्थली प्रवर्तिता। (વૃદત્પસૂત્ર મા-૪, શ્નો-૪૦૬૬, મૂન-ટા) * जाओ कालेण सुओ तीसे बहुलक्खणोवेओ।।५०।। तेण पिउपक्खवाया निसीहियाए मणाभिरामेल्लं। पिउपडिमासमणुगयं ઋરિયમયમુનું પણ (૩૫શપ મહાપ્રન્ય સ્ત્રોવ-૨૨૪, ટીવા) For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ 31 - 3 - - - - - - - ઉપક્રરણાદ્રવ્યતીર્થ (૨) ઉપકરણદ્રવ્યતીર્થ : રત્નત્રયીના આચારપાલનનાં સાધનોરૂપ ઉપકરણો : જેને આરાધના કરવી છે, પરંતુ આત્મા હજી સ્વબળે કોઈ આલંબન કે સાધન વિના સ્વયં સાધના કરી શકે તેવો સબળ નથી, તેને આરાધના માટે દ્રવ્યતીર્થની સતત જરૂર રહેવાની; જે દ્રવ્યતીર્થનો પવિત્ર આલંબનરૂપ વિભાગ આપણે વિચાર્યો. હવે ઉપકરણદ્રવ્યતીર્થનો મહિમા સમજવા જેવો છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર આત્માના પવિત્ર ગુણો છે. તેને ખીલવવા પાળવાલાયક આચાર તે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર. આ આચારપાલનનાં સહાયક જડ સાધનોને ઉપકરણ કહેવાય. આરાધનાનાં સાધનો માટે શાસ્ત્રમાં ઉપકરણ શબ્દ વાપર્યો છે. તમારા સંસારનાં સાધનોને અધિકરણ કહ્યાં છે, એટલે પાંપબંધનાં સાધન કહ્યાં. દા. ત. તમારા ઘરમાં એક ટેબલ છે, તો ટેબલ દ્વારા અનેક પાપ થવાનાં; ચશ્માં, શર્ટ, વગેરે દ્વારા પણ અનેક પાપો કરવાનાં. ચશ્માં દ્વારા બુદ્ધિ બગાડે તેવું સાહિત્ય કે મન બગાડે તેવાં દશ્યો જુઓ, ત્યારે તે ચશ્માં પાપનું સાધન બનવાથી અધિકરણ બન્યાં. શર્ટ કે જે દેહને સુશોભિત કરી બીજાને વિકાર પેદા કરે તેવા stichings (સિલાઈઓ) સાથે સ્ટાઈલથી પહેરો, તેનાથી બીજાનાં મન વિકારી થાય, તેથી તે પાપનું સાધન બન્યું. વળી તેને ધોવાનાં ત્યારે પણ અસંખ્ય જીવોની હિંસાનું કારણ બને. તેથી તમારું શર્ટ પણ અધિકરણ જ છે. જેનાથી પાપબંધ થાય છે, જે મોટેભાગે હિંસા વગેરે પાપનાં સાધન છે, તે સૌને શાસ્ત્રમાં અધિકરણ કહ્યાં. જે ધર્મની આરાધનામાં સાધન છે, જેનાથી સ્વ-પર હિતકારી સત્કાર્યો પ્રાયઃ થવાનાં, તેને શાસ્ત્રમાં ઉપકરણ १. निरवद्यव्रतत्राणे यदेतदुपयुज्यते। वस्त्रपात्रादिकं ग्राह्य धर्मोपकरणं हि तत्।।८५।। छद्मस्थैरिह षड्जीवनिकाययतनापरैः। सम्यक् प्राणिदयां कर्तुं शक्येत कथमन्यथा।।८६।। यच्छुद्धमुद्गमोत्पादेषणाभिर्गुणसंयुतम्। गृहीतं सदहिंसायै तद्धि ग्राह्यं विवेकिनः ।।८७।। ज्ञानदर्शनचारित्राऽऽचारशक्तिसमन्वितः। आद्यन्तमध्येष्वमूढसमयार्थं हि साधयेत्।।८८।। ज्ञानाऽवलोकहीनो यस्त्वभिमानधनः पुमान्। अस्मिन् परिग्रहाऽऽशंकां कुरुते स हि हिंसकः ।।८९।। परिग्रहधियं धत्ते धर्मोपकरणेऽपि यः। बालानविदिततत्त्वान् स रञ्जयितुमिच्छति।।९०।। जलज्वलनवायूर्वीतरुत्रसतया बहून्। जीवांस्त्रातुं થમ ઘપર વિનાશા | (ત્રિષષ્ટિશાપુરુષવરિત્ર, પર્વ-૨૦, સ-૧) २. अधिक्रियते दुर्गतावनेनेति अधिकरणम्। (ત્તિમાશત, શ્નો-૨૨, ટા) For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ઉપકરણદ્રવ્યતીર્થ કહ્યાં. અધિકરણને પરિગ્રહ કહ્યાં છે, ઉપકરણને પરિગ્રહ નથી કહ્યાં. ભગવાને સાધુને પરિગ્રહ છોડવાનો કહ્યો, પરંતુ ઉપકરણ રાખવાની આજ્ઞા કરી. દીક્ષા અવસરે અધિકરણરૂપ સંસારનાં તમામ સાધનોનો ત્યાગ કરાવીએ છીએ, પરંતુ તે જ સાધુને ત્યારે સાધુવેશરૂપે જ્ઞાન-દર્શનચારિત્રનાં ઉપકરણો આપીએ છીએ; કારણ કે સાધના કરવી હોય તો આ સહાયક ઉપકરણો જોઈશે. સભા : ઉપકરણનો પરિગ્રહ ન હોય ? સાહેબજી : કોઈ અવળચંડો તેને પણ મમતા, માલિકીયત કે સંક્લેશનું સાધન બનાવે, તો તેને માટે પરિગ્રહ બને. બાકી ઉપકરણ રાખવાનો ઉદ્દેશ તો આરાધના છે, અને તે સાધનો પણ મૂળથી તે તે પવિત્ર આચારનાં પોષક છે. તેથી રાજમાર્ગથી તે ઉપકરણ જ છે. સભા : જરૂર કરતાં વધારે ઉપકરણ રાખે તો પરિગ્રહ નહીં ? સાહેબજી ઃ તે નિયમ સામાન્ય સાધુ માટે છે, બાકી તો ગચ્છાચાર્યનો ઉપકરણસંગ્રહ પણ ગુણ કહ્યો છે. १. "धर्मोपकरणमेवैतन्न तु परिग्रहः। तथा- "जन्तवो बहवः सन्ति दुर्दृश्या मांसचक्षुषाम्। तेभ्यः स्मृतं दयार्थं तु रजोहरणधारणम्।।१।। आसने शयने स्थाने निक्षेपे ग्रहणे तथा। गात्रसंकुचने चेष्टं तेन पूर्वं प्रमार्जनम्।।२।।" तथा चसन्ति संपातिमाः सत्त्वाः सूक्ष्माश्च व्यापिनोऽपरे। तेषां रक्षानिमित्तं च विज्ञेया मुखवस्त्रिका।।१।। किं च- भवन्ति जन्तवो यस्मादन्नपानेषु केषुचित्। तस्मात्तेषां परीक्षार्थं पात्रग्रहणमिष्यते।।१।। अपरं च- सम्यक्त्वज्ञानशीलानि तपश्चेतीह सिद्धये। तेषामुपग्रहार्थाय स्मृतं चीवरधारणम्।।१।। शीतवातातपैर्दशैर्मशकैश्चापि खेदितः। मा सम्यक्त्वादिषु ध्यानं न सम्यक् संविधास्यति।।२।। तथा वस्त्राभावे शीतातपदंशमशकादिपीडाव्याकुलितस्याग्निसेवादिदुर्ध्यानसंभवे संयमविराधना स्यात्। तथा पात्राभावे बालग्लानादीनां वैयावृत्यमपि कुतो भवेत्। यः पुनरतिसहिष्णुतया एतदन्तरेणापि न धर्मबाधकस्तस्य नैतदस्ति। तथा चाह- 'य एतान् वर्जयेद्दोषान् धर्मोपकरणादृते। तस्य त्वग्रहणं युक्तं यः स्याज्जिन इव प्रभुः ।।१।।' स च प्रथमसंहनन एव न चेदानीं तदस्तीति कारणाभावात्कार्यस्याप्यभावः तस्माद्यथा संयमोपग्रहार्थं भैक्षादिकं गृह्यते एवं वस्त्रादिधारणमप्युचितमेव।" (8ા. યશોવિનયની વૃક્તા માધ્યાત્મિવમતિપરીક્ષા, સ્નોવા-૨૬, ટી.) જ ઉપધિ પ્રમુખ જે સંયમ હેતુને, ધારે ધર્મને કામ સુ0; લજ્જાદિક કારણ પણ દાખીયો, અશનાદિક જેમ જાણ, સુ૦. ૨. મૂછ પરિગ્રહ જિનવરે ભાખીયો, વૃદ્ધ સ્વભાવે રે જેહ સુ0; ધર્માલંબન હેતે નવિ કહ્યો, સંયમ ગુણ ધરે જેહ, સુ૦ ૩. ગામનગર કુલ ગણ બહુ સંગતિ (સંઘની), વસતિ વિભૂષણ દેહ સુ0; મમકારાદિક યોગે નવિ ધરે, ઉદય સ્વભાવમાં તેહ, સુ૦. ૪ (જ્ઞાનવિમલસૂરિ કૃત યતિધર્મની સઝાય, ઢાળ-૯) २. चैत्यवैयावृत्त्यं यत् श्रुतम्-"अह केरिसए पुण आराहए वयमिणं जे से उवहिभत्तपाणसंगहदाणकुसले अच्चंतबालदुब्बलवुड्डखवगे पवत्तयायरिअउवज्झाए सेहे साहम्मिए तवस्सीकुलगणसंघचेइयढे य निज्जरठ्ठी वेयावच्चं अणिस्सियं दसविहं વવદંપત્તિા " પ્રશ્નવ્યાકરને તૃિતીયારે ૫. ૮ સૂ. ર૬] (૩૫શરદ0, સ્નો-રૂ૪, ટીકા) For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ઉપકરણદ્રવ્યતીર્થ ૨૧૯ સભા : શ્રાવકનો ચરવળો ઉપકરણ કે અધિકરણ ? સાહેબજી : તે શ્રાવકનો ચારિત્રાચાર પાળવામાં સાધન જયણાહેતુક છે, તેથી ઉપકરણ જ છે. પછી તમે તેનો ઘરમાં ઝાપટવા ઉપયોગ કરો તો તે તમારી અવળચંડાઈ છે. જિનશાસનમાં ઉપકરણો પણ પૂજનીય છે. 'ઉજમણામાં દર્શનાર્થે જ્ઞાન-દર્શન-ચારિત્રનાં સુંદર ઉપકરણો મુકાય છે. ચતુર્વિધ શ્રીસંઘ તેનાં દર્શન કરીને પગે લાગે છે. દીક્ષા અવસરે પણ * सञ्चयवन्त उपकरणाभावे परलोकाभावादिति। (પંઘવસ્તુ, સ્નો-૨૬૪૦, ટા) * गणो गच्छोऽस्यास्तीति गणी आचार्यस्तस्य संपत्-समृद्धिः, सा च अष्टविधा- "आयार सुय सरीरे वयणे वायण मई पओगमई। एएसु संपया खलु अट्ठमिया संगहपरिन्ना" ।। ... संग्रहः-स्वीकरणम्, तत्र परिज्ञानमष्टमी संपत्, सा चतुर्द्धा, तथाहि-पीठफलकादिविषया, बालादियोग्यक्षेत्रविषया, यथासमयं स्वाध्यायादिविषया, यथोचितविनयादिविषया चेति। (ઘર્મરત્નકરVT મા - ૨, સ્નો-૧૨૪, રેવેન્દ્રસૂરિ ટીવા) - સંગ્રહ કરત ઉપગ્રહ, નિજ વિષયે શિવ જાય, ભવ ત્રીજે ઉત્કર્ષથી, આચારય ઉવક્ઝાય; એક વચન ઈહાં ભાખ્યો. ભગવઈ-વૃત્તિ લેઈ. એકજ ધર્મી નિશ્ચય, વ્યવહારે દોઈ ભેઈ. ૮૮ (ઉપા. યશોવિજયજી કૃત પંચપરમેષ્ઠિ ગીતા) ૧. તપ ઉજમણું એણી પરે સુણીએ, વિત્ત સારૂં ધન ખરચોજી; પાંચમ દિન પામી કીજીએ, જ્ઞાનાદિકને આચરોજી. ૧, પાંચ પ્રતિ સિદ્ધાંતની સારી, પાના પાંચ રૂમાલજી; ખડીઓ લેખણ પાટી પોથી, ઠવણી કવલી દ્યો લાલજી. ૨. સ્નાત્ર મહોત્સવ વિધિ શું કીજે, રાત્રિજગે ગીત ગાઓજી; ચૈત્યાદિકની પૂજા કરતાં, જિનવરના ગુણ ગાજી. ૩ ગુણમંજરી વરદત્ત તણી પરે, કીજે ત્રિકરણ શુદ્ધજી; એ વિધિ કરતાં થોડે કાળે, લહીએ સઘળી સિદ્ધજી. ૪. વાસ કુપી વળી આપો, ઝરમલ પાંચ મંગાવોજી; ગુરુને વાંદી પુસ્તક પુજી, સ્વામી સ્વામીણો નોતરાવોજી. ૫ (મુનિ શ્રી કેશરકુશલજી કૃત જ્ઞાનપંચમીનું સ્તવન, ઢાળ-૫ ગાથા-૧થી ૫) નિજ શક્તિને સારુ, ઉજમણું કરો વારુ; વિત્ત ખરચો મોટે મને, પ્રતિમા ભરાવો ચારુ. જ્ઞાન દર્શન ચારિત્ર ટીકા, ત્રિણે જ્ઞાનને પૂજે; થાપના પૂજીને ગુરુ પરે, કાઉસગ્ગ કીજે. ૧૨. પાંચ એકાવન લોગસ્સકેરો, પંચ પંચ વસ્તુ ઢોવે; પાઠા પતિ રૂમાલ ને લેખણ, વાસકુંપી ને જોવે. પાટી પોથી ઠવણી કવલી, પંજણી નોકારવાળી, દોરા ચાબખી થાપનાચારજ, તિમ મુહપત્તિ સુંવાળી. ૧૩. કાગળ ને કાંઠા, ખડીઆ વત્તરણા કાંબી; ઝરમર ચંદરુઆ, વાળાકુંચી લાંબી. આરતી ધૂપધાણા, મંગલદીપ ભંગાર; પ્રાસાદ ને પ્રતિમા, તેહના વળી શણગાર. ૧૪. સારસાર વસ્તુ જગતમાં જ્ઞાન દર્શન ઉપગરણા; કેશર સુખડ અગર કપૂર, બાતી ધ્વજ અંગલૂહણાં. પંચ અહવા શક્તિ પંચવીશ, પંચવાટનો દીવો; ફલ પકવાન ધાન બહુ મેવા, કુસુમ પ્રમુખ બહુ સેવા. (જ્ઞાનવિમલસૂરિજી કૃત જ્ઞાનપંચમીતિથિનું સ્તવન, ઢાળ-૩) * ઉજમણાં ઊલટ ધરી કીજે, નિજ ધનને અનુસારે જી; ધન લહી તપ નવિ ઊજમે, કાંઈ તેહનો અફલ જમવારો જી. બ૦ ૭૮. (જ્ઞાનવિમલસૂરિજી કૃત વીશસ્થાનકતપનું સ્તવન, ઢાળ-૧) સંવિભાગવત સાચવી રે, પારણ એમ કરત; બાર વરસ પૂરે થયે રે, ઉજમણું મનખંત રે. ભ૦ ૧૨. જિનવરને નવ ભૂષણ રે, પ્રત્યેકે અગ્યાર; ધાન પકવાન પ્રમુખ બહુ રે, લખાવે અંગ અગ્યાર રે. ભ૦ ૧૩. સંઘભક્તિ બહુવિધિ કરે રે જ્ઞાનોપગરણ સાર; ઠવણી કવલી ચાબખી રે, પાઠા પ્રમુખ અગ્યાર રે. ભ૦ ૧૪. (જ્ઞાનવિમલસૂરિજી કૃત મૌન એકાદશી તિથિનું સ્તવન, ઢાળ-૨) For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ઉપકરણદ્રવ્યતીર્થ નૂતન મુનિને વહોરાવવાનાં ઉપકરણોની સન્માનપૂર્વક બોલી બોલાય છે. હકીકતમાં તે તમામ ઉપકરણો જડ છે. ઓઘો, પાતરાં, નવકારવાળી, વસ્ત્ર, પુસ્તક બધું જડ છે; છતાં આ તમામ જડ વસ્તુઓ તે સાધક મુમુક્ષુને આખી જિંદગી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્રની આરાધના કરવામાં, તેને અનુરૂપ આચાર પાળવામાં જયણા આદિ નિમિત્તક અનિવાર્ય ઉત્તમ સાધનો છે. જે સાધનથી ગુણ પ્રગટાવો, ગુણમય ક્રિયા કરો, ગુણને આત્મસાત્ કરો તે સાધન પણ તમારા માટે ઉપકારી થયાં. તેથી તેના પણ ઋણસ્વીકાર તરીકે તેનાં વિનય, પૂજા, બહુમાન છે. કોઈનું પણ સાચું ઋણ અવગણવાનું નથી. ભગવાનના શાસનમાં જે પણ તમારા આત્મા માટે ઉપકારી બને તેવું જડ કે ચેતન, તેનું ઋણ માથે ચડાવવાનું કહ્યું છે. કૃતઘ્ની બનવાની ના છે. આ વાત નહિ સમજેલા મૂર્ખાઓ કહે છે કે જડની પૂજા ન થાય. શાસ્ત્ર કહે છે કે અધ્યવસાયશુદ્ધિમાં, આરાધનામાં, સહાયક હોય તો તેની પણ પૂજા થાય. હા, તેની ગુણપોષકતા ચોક્કસ ચકાસવાની. વગર વિચારે આડેધડ સ્વીકાર નથી. જૈનશાસનમાં જેવાં આલંબનો-ઉપકરણો છે તેવાં બીજા કોઈની પાસે નથી; તેવું ગુણપોષકતાના ધોરણથી ચકાસીને આપણે દાવા સાથે કહી શકીએ તેમ છીએ. તેથી જ તીર્થકરોએ પ્રદાન કરેલો દ્રવ્યતીર્થરૂપ વારસો પણ મોક્ષમાર્ગની અદ્વિતીય સામગ્રી છે. ઉપકરણમાં પણ સહાયક તારકતા છે. અહીં શોધી-શોધીને આરાધનાનાં ઉપકરણો દર્શાવાયાં છે. તેથી ઓઘો, ચરવળો, મુહપત્તિ, દંડાસણ, કટાસણું, અખંડ શ્વેત વસ્ત્રો આદિ ચારિત્રનાં * उद्यापनं व्रते पूर्ण कुर्याद्वा द्विगुणं व्रतम्। तपोदिनप्रमाणानि भोजयेन्मानुषाणि च ।।२२७ ।। कारयेत्पञ्चपञ्चौच्चैआनोपकरणानि च। पञ्चम्युद्यापने तद्व-च्चैत्योपकरणान्यपि।।२२८।। (ચરિત્રસુંદર નિ વિચિત મારારોપવેશ, વર્ષ-૧) ૧. ગોયમ પૂછે શ્રી મહાવીરને રે, ભાખો ભાખો પ્રભુજી સંબંધ રે, પ્રતિક્રમણથી ફળ પામીએ રે, શું શું થાયે પ્રાણીને બંધ રે. ૧. સાંભળો ગોયમ જે કહું પુન્યથી રે, કરણી કરતાં પુન્યનો બંધ રે, પુન્યથી બીજો અધિકો કો નહિ રે, જેથી થાયે સુખ સંબંધ રે. ૨. ઇચ્છા પડિક્કમણું કરી પામીએ રે, પ્રાણી પુન્યનો બંધ રે, પુન્યની કરણી જે ઉવેખશે રે, પરભવે થાશે અંધો અંધ રે. ૩. પાંચ હજારને ઉપર પાંચશે રે, દ્રવ્ય ખરચી લખાવે જેહ રે, જીવાભિગમ ભગવઇ પન્નવણા રે, મૂકે ભંડારે પુન્યની રેહ રે. ૪ પાંચ હજારને ઉપર પાંચશે રે, ગાયો ગર્ભવંતી જેહ રે, તેહને અભયદાન દેતાં થકાં રે, મુહપત્તિ આપ્યાનું પુન્ય રે. ૫ દસ હજાર ગોકુલ ગાયો તણી રે, એકેકો દશ હજાર પ્રમાણ રે, તેહને અભયદાન દેતાં થકાં રે, ઉપજે પ્રાણીને નિરવાણ રે. ૬. તેથી અધિકું ઉત્તમફળ પામીએ રે, પરને ઉપદેશ દીધાનું જાણ રે, ઉપદેશ થકી સંસારી તરે રે, ઉપદેશે પામે પરિમલ નાણ રે. ૭. શ્રી જિનમંદિર અભિનવ શોભતાં રે, શિખરનું ખરચ કરાવે જેહ ૨, એકેકો મંડપ બાવન ચૈત્યનો રે, ચરવલો આપ્યાનું પુન્ય એહ રે. ૮ માસખમણની તપસ્યા કરે રે, અથવા પંજ૨ કરાવે જેહ રે, એહવા કોડ પંજર કરતાં થકાં રે, કાંબલિયું આપ્યાનું ફળ એહ રે. ૯ સહસ અઠ્યાસી દાનશાળા તણો રે, ઉપજે પ્રાણીને પુન્યનો બંધ રે, સ્વામિ સંઘાતે ગુરુ સ્થાનકે રે, પ્રવેશ થાએ પુન્યનો બંધ રે. ૧૦. શ્રી જિનપ્રતિમા સોવનમય કરે રે, સહસ અઠ્યાસીનું પ્રમાણ રે, એકેકી પ્રતિમા પાંચશે ધનુષ્યની રે, ઇરિયાવહી પડિક્કમતાં ફલ જાણ રે. ૧૧. આવશ્યક પંજર જુગતે ગ્રંથમાં રે, ભાખ્યો એ પડિક્કમણાંનો સંબંધ રે, જીવા ભગવઇ આવશ્યક જોઇને રે, For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ ઉપકરણદ્રવ્યતીર્થ ઉપકરણો પણ ગુણપોષકતાની ઉત્તમ ખૂબી ધરાવે છે. તેવું જ દર્શન અને જ્ઞાનનાં ઉપકરણ માટે પણ સમજી લેવું. આ અહીં જન્મ્યા તેથી તમને વારસામાં મળ્યાં છે. સભા : મુસલમાન પણ કુરાન મૂકવા સાપડો રાખે છે. સાહેબજી ઃ તે સ્ટેન્ડ તરીકે મૂકે છે. જ્ઞાનની આશાતના ન થાય, સમ્યજ્ઞાનના આલંબનનું બહુમાન જળવાય, જીવહિંસાદિ દોષો ન લાગે તે હેતુથી નથી મૂકતા. ગુણપોષક આશય અને ગુણપોષક વપરાશ જોઈએ, તો જ તે ઉપકરણ બને. સભા : દાંડો પણ પૂજનીય ઉપકરણ છે ? સાહેબજી : હા, સાધુના દાંડામાં પણ પંચ પરમેષ્ઠીની મંગલમય સ્થાપના છે. આ દાંડો કાંઈ કોઈને મારવા માટેનો દંડો નથી. તેનો ઉપયોગ સંયમની સુરક્ષા માટે છે, તેનું વર્ણન પાનાં ભરીને છે. સભા : આ બધું ભણીએ પછી જ દીક્ષા લેવાય ? સાહેબજી : ના, પહેલે દિવસે સદ્ગુરુને સમર્પિત થઈ જાઓ તોપણ કલ્યાણ થઈ શકે. હા, દીક્ષામાં training course છે જ. સાધુને પહેલાં ગ્રહણશિક્ષા, પછી આસેવનશિક્ષા એ રૂપે વર્ષો સુધી ઘડાવાનું છે જ. સ્વમુખ ભાખે વીરજિણંદ રે. ૧૨. વાચક જસ કહે શ્રદ્ધા ધરો રે, પાલે શુદ્ધ પડિક્કમણાનો વ્યવહાર રે, અનુત્તર સમ સુખ પામે મોટયું રે, પામશે ભવિજન ભવજલ પાર રે. ૧૩. (ઉપા. શ્રી યશોવિજયજી મ. સા. કૃત શ્રી પડિક્કમણાંના ફળની સજઝાય) १. दण्डादिपञ्चकं पुनर्दण्डः १ विदण्डः २ यष्टि ३ वियष्टि ४ र्नालिका ५ चेति, यतः- "लट्ठी तहा विलट्ठी, दंडो अ विदंडओ अ नालीओ। भणिअं दंडगपणगं, वक्खाणमिणं भवे तस्स।।१।। लट्ठी आयपमाणा, विलट्ठी चउरंगुलेण परिहिणा। दंडो बाहुपमाणो, विदंडओ कक्खमित्तो अ।।२।। [ओघनि. ७३०] लट्ठीए चउरंगुल, समूसिओ दंडपंचगे नाली। नइपमुहजलुत्तारे, तीए थग्गिज्जए सलिलं ।।३।। बद्धइ लट्ठीए जवणिआ विलट्ठीइ अ कत्थइ दुवारं। घट्टिज्जए उवस्सय, तयणं तेणाइरक्खट्ठा ।।४।।" [प्रवचनसारोद्धारे ६६९-६७२] भोजनवेलायां जवनिकाबन्धने यष्ट्याः प्रयोजनम्, वियष्ट्या तु कुत्रापि प्रत्यन्तग्रामादौ उपाश्रयसत्कं द्वारं घटट्यते, येन तदाहनने षाटकारश्रवणात्तस्करशनकादयो नश्यन्ति। "उउबद्धमि अ दंडो, विदंडओ घिप्पए वरिसयाले। जं सो लहुओ निज्जइ, कप्पंतरिओ जलभएणं।।१।।" [प्रवचनसारो. ६७३] ऋतुबद्ध भिक्षाभ्रमणादिवेलायां दण्डको गृह्यते, तेन प्रद्विष्टानां द्विपदचतुष्पदानां चौरगवादीनां निवारणं क्रियते, वृद्धस्य चावष्टम्भनहेतुर्भवतीत्यादिरर्थः। तथा वर्षाकाले विदण्डो गृह्यते, यतः स लघुकः कल्पाभ्यन्तरे कृतः सुखेनैव नीयते जलस्पर्शभयेनेति। .... दण्डकादीनां चोपकरणत्वमित्थम्- "दुट्ठपसुसाणसावयविज्जलविसमेसु उदगमाइसु। लट्ठी सरीररक्खा, तवसंजमसाहिआ भणिआ।।१।। मोक्खठ्ठा नाणाई, तणू तयट्ठा तयट्ठिआ लट्ठी। दिट्ठा जहोवयारे, कारणतक्कारणेसु तहा।।२।।" [ओघनि. ७३९-४०] न च केवलं यष्टिरुपकरणं वर्त्तते, किंत्वन्यदपि यज्झानादीनामुपकारक तदुपकरणमुच्यते, तथा चाह- "जं जुज्जइ उवयारे, उवगरणं तं सि होइ उवगरणं। अइरेगं अहिगरणं, अजओ अजयं परिहरंतो।।१।।" [ओघनि. ७४१] परिहरन्निति सेवमानः । तथा- "मुच्छारहिआणेसो, सम्मं चरणस्स साहगो મળતો નુત્તી રૂહરા પુખ, રોસા ફર્યાપ મારૂં 11" [પષ્યવ. ૮ર૧] (સંપ્રદ મા I-૨, સ્નો-૨૬, ટીછા) For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ઉ૫ક૨ણદ્રવ્યતીર્થ ૧ઉપકરણોમાં સર્વત્ર ગુણપોષકતાના કારણે જ તેને જૈનશાસનમાં પૂજનીય સ્થાન અપાયું છે. તેથી આ જડ એવાં ઉપકરણો કળશ, પૂજાની થાળી, અંગપૂંછણાં વગેરેને ગમે તેમ ઠેબે ચડાવો, ગમે ત્યાં મૂકો, અપવિત્ર કરો, તો આશાતનાનું પાપ લાગે. જ્ઞાનનાં ઉપકરણોને પણ અયોગ્ય રીતે વાપરો કે તેનો દુર્વ્યવહાર કરો તો જ્ઞાનાવરણીય આદિ ચીકણાં કર્મ બંધાવે તેવું ૨૨૨ १. आशातनापरीहारं, स्वशक्त्योचितचिन्तनम् । प्रत्याख्यानक्रियाऽभ्यर्णे, गुरोर्विनयपूर्वकम् । । ६२ ।। ज्ञानाद्यायस्य शातना खण्डना आशातना निरुक्त्या यलोपः, तासां परिहारो वज्र्ज्जनं विशेषतो गृहिधर्म इति सम्बन्धः पूर्ववद्दृष्टव्यः, एवमग्रेऽपि। आशातनाश्चात्र जिनस्य प्रस्तुताः प्रसङ्गतोऽन्या अपि प्रदर्श्यन्ते, यथा ता ज्ञानदेवगुर्वादीनां जघन्यादिभेदात् त्रिविधाः। तत्र जघन्या ज्ञानाशातना ज्ञानोपकरणस्य निष्ठीवनस्पर्शः, अन्तिकस्थे च तस्मिन्नधोवातनिसर्गः, हीनाधिकाक्षरोच्चार इत्यादिका १ । मध्यमा आकालिकं निरुपधानतपो वा अध्ययनम्, भ्रान्त्याऽन्यथाऽर्थकल्पनम्, ज्ञानोपकरणस्य प्रमादात् पादादिस्पर्शो भूपातनं चेत्यादिरूपा २ । उत्कृष्टा तु निष्ठ्यूतेनाक्षरमार्जनं उपर्युपवेशनशयनादि, ज्ञानोपकरणेऽन्तिकस्थे उच्चारादिकरणम्, ज्ञानस्य ज्ञानिनां वा निन्दा प्रत्यनीकतोपघातकरण - मुंत्सूत्र भाषणं चेत्यादिस्वरूपा ३। जघन्या देवाशातना वासकुम्पिकाद्यास्फालनश्वासवस्त्राञ्चलादिस्पर्शाद्या १ । मध्यमा शरीराद्यशुद्ध्या पूजनम्, प्रतिमाभूनिपातनं चेत्याद्या २। उत्कृष्टा प्रतिमायाश्चरणश्लेष्मस्वेदादिस्पर्शनं भङ्गजननावहीलनाद्या च ३। ....... आशातनाश्चात्यन्तविषयिणः सतताविरता देवा अपि देवगृहादौ सर्वथा वर्जयन्ति, उक्तं हि - "देवहरयंमि देवा, विसयविसविमोहिआवि न कयावि। अच्छरसाहिंपि समं, हासक्कीडाइ वि कुणंति । । १ । । " [ श्राद्धदिनकृत्ये गा. १२४] एताश्चाशातना जिनालये क्रियमाणा न केवलं गृहिणामेव निषिद्धाः, किन्तु यथासम्भव साधूनामपीति ज्ञेयम्। यत उक्तम्"आसायणा उ भवभमणकारणं इय विभाविउं जइणो । मलमलिणुत्ति न जिणमंदिरंमि निवसंति इइ समओ । । १ । । " [ प्रवचनसारोद्धारे ४३७] त्ति । ... स्थापनाचार्याशातनापि त्रिधा, तस्येतस्ततश्चालनपादस्पर्शादौ जघन्या १, भूमिपातनावज्ञामोचनादौ मध्यमा २, प्रणाशनभङ्गादावुत्कृष्टा ३ । एवं ज्ञानोपकरणवद्दर्शनचारित्रोपकरणस्य रजोहरणमुखवस्त्रिकादण्डकादेरपि 'अहवा णाणाइतिग' इति वचनाद्गुरुस्थाने स्थाप्यत्वेन विधिव्यापारणादधिका तदाशातना वर्ज्या। यदुक्तं महानिशीथे- "अविहीए निअंसणुत्तरिअं रयहरणं दंडग वा परिभुंजे चउत्थं" [] इति । तेन श्राद्धैश्चरवलकमुखवस्त्रिकादेर्विधिनैव व्यापारणस्वस्थानस्थापनादि कार्यमन्यथा धर्मावज्ञादिदोषापत्तेः । ( धर्मसंग्रह टीका भाग-२, श्लोक-६२, टीका) ૨. પોથી બાળે બોળે જેહ, પરભવ મૂરખ થાયે તેહ; ભણે ગણે દે પોથી દાન, પરભવ નર તે વિદ્યાવાન. ૧૫. (શિવસાગરજી કૃત જીવદયાની સજ્ઝાય) * જ્ઞાનોપગરણ પાટી પોથી, ઠવણી નોકારવાળી, તેહ તણી કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાલી રે પ્રાણી ૩. ઇત્યાદિક વિપરીતપણાથી જ્ઞાન વિરાધ્યું જેહ, આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છા મિ દુક્કડં તેહ २. प्राशी०.४. ( उपा. विनयविष्ठय कृत पुण्यप्राशनुं स्वतन, ढाण- १ ) * ક્લેશનાશિની દેશના હિત આણી રે, ભાખે શ્રી ગુરુરાજ; સુણો ભવિપ્રાણી રે. જ્ઞાનઆરાધન સાચવો હિ શ્રવણપઠનને કાજે સુ૦. ૧૯. જ્ઞાન વિરાધે જે મને હિ તે પરભવે મનહીણ સુ૦ વચને જેહ વિરાધતા હિ તે મૂંગા દુઃખદીણ સુ૦. ૨૦. કાયાથી જે વિરાધતાં હિ૦ તસ કુષ્ઠાદિક રોગ સુ૦ ત્રિવિધ વિરાધન જ્ઞાનની હિ જે મૂરખ કરે ભોગ સુ૦ (ज्ञानविभससूरिक कृत पंथभीतिथिनुं स्तवन, ढाण-२ ) For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ઉપકરણદ્રવ્યતીર્થ ૨૨૩ પાપ લાગે; કારણ કે આ બધાં ગુણપોષક, ગુણસાધક સાધનો છે. તેની સાથે ગમે તેમ વ્યવહાર ન કરાય. તમે સંસારમાં સગવડિયું જીવન જીવવા અઢળક પાપનાં સાધનો ભેગાં કર્યાં છે, લબાચાનો પાર નથી, માળિયાં ભર્યાં હશે; પણ તમારા ઘરમાં આરાધનાનાં ઉપકરણોનો દુકાળ છે. પાપનાં સાધનોનો જ વિપુલ સંગ્રહ કર્યો છે. સભા : ઉપકરણો રાખીએ તો આશાતના લાગે ને ? સાહેબજી ઃ ન રાખો તો વધારે આશાતના લાગે છે. તમને પાપમાં તરબોળ રહેવામાં જ રસ છે. ખાવાથી ગેસ થાય છે, પચે તોપણ ઝાડે જવું પડે છે. અરે ! ડોક્ટરો પણ કહે છે કે મોટાભાગના રોગ આહાર-પાણીથી જ થાય છે. તો આહાર-પાણી ન લો તો રોગ ન થાય. માટે ખાવા-પીવાનું રોગના ડરથી છોડવું છે ? ના, તેને જીવનમાં જરૂરી માન્યું છે. આરાધના જીવનમાં જરૂરી નથી લાગતી. માટે આશાતનાનાં બહાનાં સૂઝે છે. જેને પવિત્રતાનું મૂલ્ય સમજાય તેને પવિત્ર જીવન જીવવાનાં સાધનો પણ ગમે. વળી આપણને તો આ વારસામાં જ સહેજે મળ્યું છે, તેને ઓળખતાં શીખો. ઉપકરણોમાં ૨હેલી ગુણસાધકતા સમજી શકો તો તમને ઉપકરણ પણ પૂજ્ય ચોક્કસ લાગશે. ૧ઉજમણું, ચૈત્યપરિપાટી આદિ એવા જાહેર પ્રસંગો છે કે જેમાં ઉપકરણોને જાહે૨ બહુમાન સાથે દર્શનીય તરીકે રજૂ કરાય છે. તે પરથી તેની પૂજ્યતા સમજવી જોઈએ. સભા : દેરાસર વધારે પૂજનીય કે પ્રતિમા ? સાહેબજી ઃ દેરાસર કરતાં પ્રતિમા વધારે ઊંચું આલંબન છે; કારણ કે શુભભાવપોષકતા પ્રતિમામાં વધારે છે. તેથી જ પ્રતિમા માટે અર્પણ કરેલું દ્રવ્ય મંદિરમાં વાપરી શકાતું નથી. પ્રતિમા મંદિર કરતાં વધારે પૂજનીય ઉત્કૃષ્ટ આલંબન છે, તેમાં મંદિર કરતાં કઈ ગણી વધારે ભાવવૃદ્ધિ કરાવવાની તાકાત છે. બંને પવિત્ર આલંબન છે. જિનમંદિરને દૂરથી જુઓ તોપણ નમસ્કાર કરવાના કહ્યા છે; કારણ કે તે સ્થાન પવિત્ર છે, ધર્મનું સ્થાન છે, ત્યાં અધર્મનું કોઈ વાતાવરણ નથી; છતાં પ્રશમરસ ઝરતી, નિર્વિકારી, સૌમ્ય, શાંતમુદ્રાવાળી પ્રતિમા આત્મામાં જે ભાવો પ્રગટાવી શકે તેવા ભાવ પ્રગટાવવાનું સામર્થ્ય મંદિરમાં નથી. હકીકતમાં તમારે જિનશાસનનાં પ્રત્યેક ઉપકરણોની ખૂબીઓ, તેની ગુણપોષકતા, આરાધનાસહાયકતા, તે તે જયણામાં નિમિત્તરૂપતા અને પવિત્ર ઉદ્દેશોનો વિસ્તારથી અભ્યાસ કરવા જેવો છે. તે કરશો તો ઉપકરણપ્રદાન દ્વારા પણ પ્રભુએ કરેલો આપણા પર ઉપકાર સમજાશે, અને આ વારસારૂપ દ્રવ્યતીર્થને પણ ભક્તિથી અવિચ્છિન્ન કરવાનું મન થશે. ******* *** ***** ૧. નેમિજિનેશ્વર ત્રિગડે બેઠા, પંચમી મહિમા બોલે જી, બીજા તપ જપ છે અતિ બહોળા, નહિ કોઈ પંચમી તોલે જી; પાટી પોથી ઠવણી કવળી, નોકારવાલી સારી જી, પંચમીનું ઉજમણું કરતાં, લહીએ શિવવધૂ પ્યારી જી. ૩. (પં. હેતવિજયજી કૃત જ્ઞાનપંચમીની સ્તુતિ) For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ઉપકરણદ્રવ્યતીર્થ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । મવિING, JOI ળિTIO| મવળિOTTOM ||૧|| (4ષ્પતિત પ્રdy{To શ્લોઝ-૧) અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. દ્રવ્યતીર્થમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનાં આલંબનો અને ઉપકરણોની પ્રધાનતા : આસન્નભવી જીવો ભવચક્રને પાર પામવા પુરુષાર્થ કરે છે, ત્યારે તેમને પાર પામવા રત્નત્રયી જ શ્રેષ્ઠ માર્ગ છે. આ રત્નત્રયી આત્મામાં પ્રગટાવવા પાત્ર જીવોને પણ સહાયક સાધન-સામગ્રી જરૂરી છે. રત્નત્રયી સ્વયં ભાવતીર્થ છે, તેથી મોક્ષે જવાનું તે મુખ્ય ઉપાદાનકારણ છે; પરંતુ તેને વિકસાવવા નિમિત્તકારણ દ્રવ્યતીર્થ પૂરાં પાડે છે. તીર્થંકરસ્થાપિત દ્રવ્યતીર્થમાં પણ રત્નત્રયી પ્રગટાવવાની ઉત્કૃષ્ટ સાધન-સામગ્રી છે. તેથી દ્રવ્યતીર્થમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રનાં આલંબનો અને તેનાં જ ઉપકરણોની પ્રધાનતા છે. આપણે જોયું કે પવિત્ર તીર્થભૂમિઓ, તીર્થો, પ્રાચીન પ્રતિમાઓ, પ્રાચીન મંદિરો, નવી પ્રતિમાઓ, નૂતન જિનમંદિરો : આ બધાં દર્શનશુદ્ધિ કે દર્શનાચાર પાળવા માટેનાં આલંબનો છે. દર્શનગુણ ન પ્રગટ્યો હોય તો પ્રગટાવવામાં, પ્રગટેલા દર્શનગુણને નિર્મળ-વિશુદ્ધ કરવામાં આ આલંબનો મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી આ દર્શનગુણનાં આલંબનો છે. તેનાથી દર્શનશુદ્ધિ મેળવી શકાય છે. તે જ રીતે લિપિબદ્ધ શાસ્ત્રગ્રંથો અને તેના ગ્રંથાગારો સમ્યજ્ઞાન પામવાના આલંબનરૂપ છે. તમારે સમ્યજ્ઞાન પામવું હોય, પામેલાને સ્થિર-નિર્મળ-વિશુદ્ધ કરવું હોય, તો આ ગ્રંથોના વાંચન-શ્રવણ-ગ્રહણ-ચિંતન-મનન-પરાવર્તન આદિથી તે ચોક્કસ થઈ શકે. તેથી આ શાસ્ત્રો સમ્યજ્ઞાનગુણ પામવાનાં શ્રેષ્ઠ આલંબન છે. તે જ રીતે ગણધરો, પૂર્વાચાર્યો આદિ ગુરુ ભગવંતોની ગુરુમૂર્તિઓ, ગુરુમંદિરો, ગુરુપાદુકાઓ ચારિત્રગુણને પામવાનાં કે વિકસાવવાનાં આલંબનો છે. જૈનધર્મમાં આત્માના નિર્મળ ગુણો આરાધ્ય છે. સંક્ષેપમાં આત્માના સર્વ ગુણોનો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રમાં સમાવેશ થાય છે. તેથી આ શાસનનું પરમ આરાધ્ય તત્ત્વ ટૂંકમાં રત્નત્રયી છે. આ શાસનમાં ગુણની ગૂંથણી વિનાનું કોઈ આરાધ્ય તત્ત્વ નથી. પવિત્ર ૧. સિદ્ધગિરિ એ તીરથ સાર, આબુ અષ્ટાપદ સુખકાર, ચિત્રકુટ વૈભાર, સોવનગિરિ સમેત શ્રીકાર, નંદીશ્વર વર દ્વીપ ઉદાર, જિહાં બાવન વિહાર; કુંડલ રુચક ને ઇક્ષુકાર, શાશ્વતા અશાશ્વતા ચૈત્ય વિચાર, અવર અનેક પ્રકાર, કુમતિ વયણે મ ભૂલ ગમાર, તીરથ ભેટે લાભ અપાર, ભવિયણ ભાવે જુહાર. ૨. (સંઘવિજયજી કત નેમિનાથ જિન સ્તુતિ) For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ઉપકરણદ્રવ્યતીર્થ ૨૨૫ ગુણોને અથવા ગુણમય વ્યક્તિત્વને જ જીવંત ભાવતીર્થમાં લીધું. અહીં ગુણરહિત વ્યક્તિની પૂજા-ઉપાસના જ નથી. અન્યધર્મમાં ગાય, નાગ, વડ, પીપળા, પાણી, અગ્નિ આદિની પૂજા દર્શાવે છે. ત્યાં આરાધ્યતત્ત્વનાં કોઈ ચોક્કસ ધોરણ નથી. પૂજ્ય કોને મનાય ? પૂજ્યતાના માપદંડરૂપે શું જરૂરી છે ? તેની કોઈ સ્પષ્ટતા નથી. ગાય જીવંત છે, જડ નથી; પરંતુ જીવતી ગાય કે જીવતો નાગ પામર પશુ છે, ભૂખ-તરસ આદિ દુઃખથી ત્રસ્ત છે, ભય-અસલામતીના ઓથાર નીચે જીવે છે. મનુષ્યથી પણ તુચ્છ, દુઃખી, દોષમય જીવન જીવે છે; તોપણ પૂજાને પાત્ર બને તે તર્કસંગત નથી. દુનિયાના અનેક ધર્મોમાં પૂજાપાત્રનાં ઢંગ-ધડા વગરનાં ધોરણો દેખાશે; તેમાં એક જ કારણ છે કે આ જગતનું સાચું પવિત્ર તત્ત્વ શું, તેનો ચોક્કસ નિર્ણય કર્યા વિના આરાધ્યતત્ત્વ રજૂ કરાયું છે. આ અંગે જૈનધર્મની ચોકસાઈ દાદ માંગે તેવી છે. જેનશાસન પહેલાં પવિત્ર ગુણો અને એ ગુણોની વ્યક્તિમાં હાજરીરૂપે ખાતરી કરીને જ આરાધ્યતત્ત્વ દર્શાવે છે. તેથી આ શાસનનું આરાધ્યતત્ત્વ નિર્ભેળ છે. વળી જીવંતમાં ગુણનો આગ્રહ રાખે, અને જડમાં ગુણની સાધનતાનો આગ્રહ રાખે, તેથી અહીં આલંબનો કે ઉપકરણોરૂપ દ્રવ્યતીર્થ પણ સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન-સમ્યક્યારિત્રરૂપ ભાવતીર્થની આધારશિલાએ રચાયું છે. આપણને જે ધર્મતીર્થ મળ્યું છે તેનું આ મુખ્ય માળખું સમજાવું જોઈએ. પ્રભુએ ઉપદેશ દ્વારા પ્રધાનતાથી રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ પ્રકાશ્યો, પ્રગટાવ્યો, વહાવ્યો; જે ભાવતીર્થ છે; અને તેને અનુરૂપ જ આચાર, આલંબન, ઉપકરણો આપ્યાં. આ જ મોક્ષનો રાજમાર્ગ છે. પાત્ર જીવોને મોક્ષે પહોંચાડવા, મોક્ષમાર્ગની ક્રમિક સાધના કરાવવા, સહાયરૂપે પ્રારંભમાં આલંબનઉપકરણો પણ જોઈએ જ. તે સર્વ ભરપૂર પ્રમાણમાં આ શાસનમાં જન્મે તેને સહજતાથી મળી જાય. તીર્થકરોએ ધર્મતીર્થ સ્થાપીને લાયક જીવોને મોક્ષમાર્ગની ઉપાદાનકારણરૂપે અને નિમિત્તકારણરૂપે ભરપૂર સામગ્રી આપી. વળી, વ્યવસ્થા એવી કરી કે પેઢી-દર પેઢી સંક્રાંત થાય, જેના પ્રભાવે તેમના સ્થાપેલા તીર્થથી અસંખ્ય અને પરંપરાએ અનંત જીવો તરે. આ જગતમાં કલ્યાણનો માર્ગ સદા વહેતો રહે, અવિચ્છિન્નપણે ચાલુ રહે, આ તીર્થકરોનો પરમ ઉપકાર છે. વળી, માળખામાં અણીશુદ્ધતા પણ એટલી છે કે કોઈ ભેળસેળ કાળાંતરે પણ શક્ય નથી. તમે એક મે એક આલંબન, એક આચાર કે એક ઉપકરણ એવું નહિ બતાવી શકો કે જેમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન કે સમ્યક્યારિત્રના પોષક ગુણ સમાયેલા ન હોય. જે આરાધ્યતત્ત્વને પામવામાં નિમિત્તકારણ, સહાયક સાધન ન બને તેને આલંબન-અધિકરણમાં લીધેલ જ નથી. આ સમજાય તો મળેલાની કદર થાય. અત્યારે તમને appreciation (કદર) નથી. મુહપત્તિ જોતાં થાય કે આવું જયણાનું સાધન બીજે નહીં મળે ? ચરવળો જોતાં ઉપકરણ શોધનારના જ્ઞાન પ્રત્યે બહુમાન થાય ? દરેકની વિશેષતા અલૌકિક છે. સભા : આ બધાં ઉપકરણો શાશ્વત હોય કે આકાર વગેરે બદલાય ? સાહેબજી : દેશકાળ પ્રમાણે થોડું બદલાય. ૨૨ તીર્થકરોના સાધુ પચરંગી વસ્ત્ર પણ For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ ઉપકરણદ્રવ્યતીર્થ ઉપકરણ તરીકે રાખતા, સફેદ જ રાખે તેવો નિયમ નહીં, જ્યારે વીરપ્રભુના સાધુ ઉપકરણ તરીકે સફેદ વસ્ત્ર જ રાખે; છતાં ઉપકરણ તરીકેના વસ્ત્રના મૂળભૂત concept બદલાય નહીં. લોકમાં મર્યાદાપાલન, ધર્મદેહનું રક્ષણ, જયણામાં સહાય આદિ ઉદ્દેશથી જ ૨૨ તીર્થકરના સાધુઓ પણ વસ્ત્ર રાખતા, અને વીરપ્રભુના સાધુઓ પણ તે જ ઉદ્દેશથી વસ્ત્ર રાખે. તેથી ઉપકરણનો મૂળભૂત ખ્યાલ બદલાતો નથી; થોડાં આકાર, રંગ, સંખ્યા આદિ બદલાઈ શકે. જેમ મહાવ્રતો ચાર અને પાંચ, તે પણ સંખ્યામાં આંકડાનો ફેર છે, મર્મમાં તફાવત નથી. સભા ઃ અત્યારે સફેદ વસ્ત્રો સિવાય કોઈ ઉપયોગ નથી કરતા ? સાહેબજી : વીરશાસનમાં ઉત્સર્ગથી સાધુએ સફેદ વસ્ત્ર વાપરવાનાં છે. કારણવશાત્ અમારા વડીલોએ પણ પીળાં વસ્ત્ર પહેરેલાં. અવસરે અવસરે સ્થાનકવાસી, દિગંબરોથી જુદા પડવા પણ ઉપકરણોમાં અમુક ફેરફારો કરવા પડેલા છે; છતાં તેમાં ઉપકરણની ઉપકરણતા બદલાતી નથી. જે જ્ઞાન-દર્શન-ચારિત્રનું ચોક્કસ સાધન બને તેને જ ઉપકરણ તરીકે અપનાવવાનું છે. આ શાસનનો આદિથી અંત સુધીનો આખો વ્યવહાર-માળખું-વ્યવસ્થા-સાધનસામગ્રી-ઉપદેશ જુઓ તો તમને ખ્યાલ આવશે કે ક્યાંય ગુણ સિવાય બીજી વાત નથી. નિર્ભેળ સત્ય, નિર્ભેળ ધર્મ ટક્યો હોય તો તે તીર્થકરોના શાસનમાં જ ટક્યો છે, તેવું અત્યારે પણ દાવા સાથે કહી શકાય. ચેતન વસ્તુમાં ગુણ ન હોય તો તે પૂજ્ય નથી, જડ વસ્તુ ગુણનું સાધન ન હોય તો તે પૂજ્ય નથી. આપણે ગમે તેને પૂજનીય માનવા તૈયાર નથી, અને ગમે તેને પવિત્ર આલંબન માનવા પણ તૈયાર નથી. તેથી જ દ્રવ્યતીર્થ સ્વરૂપ આલંબનોમાં પણ એવી ચોકસાઈ રાખી છે કે જડ આલંબનો પણ પૂજનીય કક્ષા પ્રમાણે ગુણોની અભિવ્યક્તિ કરે. જેમ કે પૂર્ણ પરમેશ્વરની પ્રતિમા આકારમાં પણ પૂર્ણતા અભિવ્યક્ત કરે માટે સિદ્ધ અવસ્થા જ રજૂ કરાય છે. તે પહેલાંની તમામ સાધક અવસ્થાઓ ગમે તેટલી ગુણમય હોય, તોપણ તેવી મૂર્તિની પૂર્ણ પરમેશ્વર તરીકે પ્રાણપ્રતિષ્ઠા કરાતી નથી. આમ તો તીર્થકરો અંતિમ ભવમાં જન્મે ત્યારથી કેવલજ્ઞાન પામી સમવસરણમાં ભાવતીર્થકર તરીકે બિરાજમાન થાય ત્યાં સુધીની તમામ અવસ્થાઓ પવિત્ર, પૂજનીય છે; છતાં પણ તેમાંની એકે અવસ્થા મૂર્તિમાં કંડારી નથી, કારણ કે તે તમામ અવસ્થાઓ ઉત્તમ સાધક અવસ્થાને સૂચવનારી છે, સિદ્ધ અવસ્થાને નહિ. જિનશાસનનો શુદ્ધતાનો એટલો આગ્રહ છે કે ગુણની દૃષ્ટિએ જરા પણ કચાશ આવે તેવું આલંબન નહીં સ્વીકારે. ભગવાને સાડા બાર વર્ષ સુધી ઉગ્ર સાધના કરી તેની કે સમવસરણસ્થિત પ્રવચનમુદ્રાવાળી મૂર્તિ એક પણ નથી, કેમ કે તે અવસ્થાઓ પણ અપૂર્ણ છે. અરે ! મૂર્તિમાં ચક્ષુ બિડાયેલાં હોય તેવી ધ્યાનસ્થ મુદ્રાને પણ અપૂર્ણ કહી છે. તેથી દિગંબરપ્રતિમા કે બુદ્ધપ્રતિમા પણ અપૂર્ણ અવસ્થાને અભિવ્યક્ત કરે છે. સિદ્ધને કદી ધ્યાન ન હોય. ધ્યાન એ ધ્યેય બાકી છે તેની નિશાની છે. અપૂર્ણ જ્ઞાન કે અપૂર્ણ સિદ્ધિ વિના પરમેશ્વરને પણ ધ્યાન ન સંભવે, અને જે અપૂર્ણ છે તેને પરમેશ્વર તરીકે પૂજવા જૈનશાસન તૈયાર નથી. વિચાર કરો કે જડ આલંબનમાં પણ ગુણની For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ઉપકરણદ્રવ્યતીર્થ ૨૨૭ ચોક્કસ અભિવ્યક્તિનો આગ્રહ કેટલો છે ! જિનપ્રતિમા દ્રવ્યતીર્થ છે, જીવંત ભાવતીર્થ નથી; છતાં તેમાં પણ એટલી ચોકસાઈ છે કે ભેળસેળ ચાલે જ નહીં. સભા : સીમંધરસ્વામી ભાવતીર્થકરની પ્રતિમા દેરાસરમાં હોય છે જ ને ? સાહેબજી : એમની પ્રતિમા પણ મંદિરોમાં સિદ્ધઅવસ્થાની છે. ભગવાન હાલમાં વિચરે છે તે વિચરણ અવસ્થાની પ્રવચનમુદ્રાવાળી એક પણ પ્રતિમા નથી. દુનિયાના બીજા ધર્મોમાં ઈશ્વરને ગમે તે અવસ્થામાં રજૂ કરાય છે, અને ગમે તે સ્વરૂપે પરમેશ્વર તરીકે પૂજાય છે, તેવું જૈનશાસનમાં નથી. તીર્થકરોનો મહિમા ગાઈએ, તેમ તેમની પણ પરમેશ્વર તરીકેની પ્રતિમા તો પૂર્ણઅવસ્થાની જ સ્વીકારીએ. સભા : ઘણી જગાએ ઊભી પ્રતિમાઓ પણ હોય છે જ ને ? સાહેબજી : હા, તીર્થંકરો બે મુદ્રામાં જ નિર્વાણ પામે છે : (૧) કાઉસ્સગ્નમુદ્રા અને (૨) પદ્માસનમુદ્રા. તેથી આ બે મુદ્રાની જ ધ્યાનશૂન્ય પૂર્ણ વિકસિત અવસ્થાની પ્રતિમા જ હોય છે. આ આલંબનોની ચોકસાઈનો શ્રેષ્ઠ નમૂનો છે. સભા : ગુરુ ભગવંતની અપૂર્ણ હોવા છતાં પ્રતિમા હોય, તો તે જ ભવમાં પૂર્ણ બનનાર તીર્થકરોની અપૂર્ણ અવસ્થાની પ્રતિમા કેમ નહીં ? સાહેબજી : અંતિમ ભવનાં તીર્થકરની ચ્યવન, જન્મ આદિ તમામ અવસ્થાઓનાં આલેખાયેલાં કે કંડારેલા ચિત્રો દર્શનીય છે; પરંતુ પરમેશ્વર તરીકે પ્રાણપ્રતિષ્ઠા તો પૂર્ણ એવી નિર્વાણ અવસ્થાને જ કરાય. ગુરુ, પ્રતિમામાં પણ પરમેશ્વર તરીકે પૂજાવાના નથી; જ્યારે તીર્થકરોને જિનમંદિરોમાં પ્રતિષ્ઠિત કરી પૂર્ણ પરમેશ્વર તરીકે રજૂ કરાય છે, તેથી તેમની મૂર્તિમાં અપૂર્ણતા ન ચાલે. દેવ અને ગુરુ બંને પૂજ્ય છે, પરંતુ પરમેશ્વર કરતાં ગુરુપદ નીચું છે. ગુરુ સાધક છે તે વાત સ્પષ્ટ છે, જ્યારે ઈશ્વર અધૂરાવાળી વ્યક્તિ ન હોય. તેથી કોઈને પણ ઈશ્વરરૂપે રજૂ કરવા હોય તો તેમની મુદ્રા પૂર્ણ અવસ્થાની જ જોઈશે. અરે ! ગૌતમસ્વામી કે સુધર્માસ્વામી ગુરુપદમાં છે, અને તે જ ભવમાં સાધના પૂર્ણ કરી મોક્ષે ગયા છે, સિદ્ધ થયા છે. તેથી તેમની બંને અવસ્થાની મૂર્તિ કરી શકો છો; પરંતુ જ્યારે સિદ્ધ અવસ્થાની મૂર્તિ રજૂ કરો ત્યારે ગૌતમસ્વામી પરમેશ્વર તરીકે પૂજાય, અને ગુરુમુદ્રાની પ્રતિમાં રજૂ કરો ત્યારે ભગવાનની પૂજા પછી જ ગુરુ તરીકે તેમની પૂજા કરી શકાય. અરે ! સિદ્ધાચલ પર પુંડરીકસ્વામીની પ્રતિમા દાદાની સામેના જિનાલયમાં મૂળનાયક તરીકે બિરાજમાન છે, અને બાજુમાં આદીશ્વર ભગવાન આદિ તીર્થકરોની પણ પ્રતિમાઓ છે. હકીકતમાં તે પ્રભુના ગણધર હોવા છતાં સિદ્ધઅવસ્થાની મુદ્રા કર્યા પછી તે ઈશ્વરપદમાં જ બિરાજમાન થાય છે. તેથી તીર્થકરોની પ્રતિમાઓ સાથે મૂળનાયક તરીકે પણ સ્થાપી શકાય છે; કારણ કે અરિહંત કે સિદ્ધ તમામ સિદ્ધઅવસ્થામાં જ ૧. સિદ્ધ અવસ્થા કહીએ એહ, પર્યકાસન બેઠા જેહ; કાઉસ્સગ્ગ રહ્યા તેહ. ૪૬ (જ્ઞાનવિમલસૂરિજી કૃત જિનપૂજાવિધિનું સ્તવન, ઢાળ-૪) For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ઉપકરણદ્રવ્યતીર્થ પૂર્ણ બને છે. તે અવસ્થામાં રહેલામાં પૂર્ણ સમાનતા છે, ઊંચ-નીચનો ગુણોની દૃષ્ટિએ કોઈ તફાવત નથી. સિદ્ધો સહુ પૂર્ણ જ છે. તેથી તીર્થંકરની કે ગણધરની પૂર્ણ અવસ્થાની પ્રતિમામાં કોઈ અસમાનતા નથી. સભા : આંગી રચતી વખતે રાજ્યાવસ્થા આવે ને ? સાહેબજી : તે તો પૂર્ણ પરમેશ્વરની સિદ્ધ અવસ્થાની પ્રતિમા ઉપર કરાતી બીજી અવસ્થાની ભાવના છે. એ તો સ્નાત્ર અવસરે ચ્યવન, જન્મ કે અભિષેક અવસ્થાની ભાવના પણ કરાય જ છે. અરે ! પાંચે કલ્યાણકની ભાવના મૂર્તિ પર અંજનશલાકા વખતે કરીએ જ છીએ. પરિકરની રચના પણ ભાવતીર્થકરની ભાવનારૂપ છે. આ દુનિયામાં આવા ગુણોને અભિવ્યક્ત કરતાં વિશુદ્ધ આલંબનો દીવો લઈને શોધવા જાઓ તોપણ નહીં મળે. આ દ્રવ્યતીર્થને પણ મામૂલી સમજતા નહીં. સરખાવશો તો ખ્યાલ આવશે કે આવું માળખું બીજે ક્યાંય નથી. સૂંઢવાળા, તીરકામઠાવાળા, બાજુમાં સ્ત્રી વગેરે કામનાં ચિહ્નો હોય તેવી મુદ્રાવાળાની પણ પરમેશ્વર તરીકે પૂજા તે તે ધર્મોમાં પ્રચલિત છે. મુદ્રા, આકાર કે ભાવોનાં કોઈ ઠેકાણાં કે ધારા-ધોરણ નથી. અહીં પૂજ્ય, પૂજનીય આલંબનો, પૂજાનાં ઉપકરણો અને પૂજનીય પ્રત્યેનાં વિધિ-વિધાનો, તમામનાં ચોક્કસ ધારાધોરણ છે. આખું માળખું જ પવિત્ર ગુણોના વિકાસના લક્ષ્યથી ગોઠવ્યું છે. તેથી જૈનધર્મમાં ઘાલમેલ શક્ય નથી. ભાવતીર્થ અને દ્રવ્યતીર્થના વિભાગોની નક્કર પાયા પર રચના છે. કોઈને નવું ઉપકરણ ૧. જિન પૂજંતા ચિત્ત ધરો, એહ અવસ્થા તીન; છબસ્થા ને કેવલી, સિદ્ધસ્વરૂપ અદીન. ૩૯. છમસ્થાના ત્રણ પ્રકાર, જન્મ રાજ્ય શ્રમણ્ય ઉદાર; ભાવિકે તિમ સાર, ઇંદ્ર ઉછંગે લિએ જિમ સુરગિરિ; કલશ ધરી રહે જિણ પરે સુરવર, શિર ઉપરે નીર ઠવંત. ૪૦ જિણ વેલાએ કીજે પખાળ, નિર્મળ નીરે કલશે વિશાળ; જન્માવસ્થા સાર, ચંદન કેશરને ઘનસાર, પુષ્પ ચઢાવે જેણી વાર, રાજ્યવસ્થા સાર. ૪૧. કેશરહિત શિર મુખ પેખીજે, શ્રમણ્યાવસ્થા જાણીજે; સાધુપણું ભાવીજે, જિનમુખ નિરખી રીઝે. બીજી અવસ્થા કેવલીકેરી, ચઉવિધ સુર રહે જિનને ઘેરી; વાજે ભુગલ ભેરી. ૪૨. પ્રાતિહારજ આઠ બિરાજે, કોડીગમે તિહાં વાજાં વાજે; વયરાદિક સવિ ભાજે. રૂપ્ય હેમ મણિ ત્રણ ગઢ સોહે, ત્રણ ભુવનનાં મનડાં મોહે; પરખદા દશદોઇ બોહે. ૪૩. ચઉમુખ ચઉવિધ ધર્મ પ્રકાશે, બાર છત્ર રહે અધર આકાશે, ચોવીસ ચામર ખાસ. ઉભય પાસે કંકેલિ ઉદાર, કુસુમવૃષ્ટિ સુરમાલા ધાર; ધર્મધ્વજ તિહાં ચાર. ૪૪. સહસજોયણનો તસ વિસ્તાર, પાદપીઠ સિંહાસન સાર; અતિશય ત્રીશ ને ચાર. સુર અમરી વાળે તિહાં અંગ, અમરકુમર કરે નાટક ચંગ; ભાવ અધિક મનરંગ. ૪૫. સત્તર ભેદ જબ પૂજા કીજે, કેવલી અવસ્થા ઇમ ભાવીજે; સમકિતનું ફળ લીજે. સિદ્ધ અવસ્થા કહીએ એહ, પર્યકાસન બેઠા જેહ; કાઉસ્સગ્ગ રહ્યા તેહ. ૪૬ (જ્ઞાનવિમલસૂરિજી કૃત જિનપૂજાવિધિનું સ્તવન, ઢાળ-૩) * भावेज्ज अवत्थतियं, पिंडत्थ-पयत्थ-रूवरहियत्तं। छउमत्थ-केवलित्तं, मुत्तत्तं चेव तस्सत्थो।।२१७ ।। (જ્ઞાતિસૂરિના વિરચિત રેત્યવંદનમીમાળ) * भाविज्ज अवत्थतियं, पिंडत्थ-पयत्थ-रूवरहियत्तं। छउमत्थकेवलित्तं, सिद्धत्तं चेव तस्सत्थो।।११।। (વેવેન્દ્રસૂરિની વિરવત ત્યવંદ્રનાથ) For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - ઉપકરણદ્રવ્યતીર્થ ૨૨૯ ગોઠવવું હોય તો પહેલાં સ્થાપિત કરવું પડે કે આ દર્શનગુણ, જ્ઞાનગુણ કે ચારિત્રગુણ શેમાં પોષક બનશે. ત્રણેમાં નકામું હોય તો રાખવાની જ ના છે. ગોટાળા કરવાની ક્યાંય જગા જ નથી. નાનું છિદ્ર હોય તો મોટું છીંડું પાડો ને ? તેથી ખાસ ભલામણ છે કે જિનશાસનના દરેક ઉપકરણની વિશેષતા જાણવા, સમજવા જેવી છે. સભા : ઉપકરણમાં કોઈ ક્રમ ખરો ? સાહેબજી ઃ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે જ ક્રમ છે. જિનમંદિરમાં કેસર ઘસવાનો ઓરસિયો, ચામર, છત્ર, પંખો, પૂંજણી, મોરપીંછી, કળશ, થાળી, વાડકી, દીવો, ધૂપદાની આદિ તમામ દર્શનનાં ઉપકરણો છે. જિનભક્તિમાં વપરાતાં આ ઉપકરણો તમારા દર્શનગુણનાં પોષક છે. તમારા હૃદયમાં જિનેશ્વરદેવ પ્રત્યે ભક્તિ, બહુમાન, વિનયને પ્રગટ કરવા, પૂજાનો ઉપચાર કરવા આ જડ સાધનો પણ સહાયક સામગ્રી છે. તેથી તે દર્શનગુણપોષક ઉપકરણો છે. જોકે દરેકની વિશેષ ગુણપોષકતા જુદી-જુદી છે, તે તેના ઉપયોગ, ઉદ્દેશ અને વિધિઓથી સમજાય. આ ઉપકરણોને પણ તમારે હાથ જોડવાના છે, પગે લાગવાનું છે. તેની અવગણના, આશાતના ટાળવાની છે; કારણ કે તે ગુણની વૃદ્ધિમાં સહાયક સાધન છે. સહાયકનો ઉપકાર સ્વીકારી ઋણરૂપે સદ્યવહાર દર્શાવ્યો છે. તે જ રીતે જ્ઞાનના ઉપકરણમાં પાટી, પોથી, ઠવણી, કવળી, સાપડા, સાપડી, ઓળિયા, દસ્તરી, વહી, કલમ, પેન, પેન્સિલ, કાગળ, દાબડા આદિ છે. આ બધાં સમ્યજ્ઞાન પામવામાં અને પામેલાને સ્થિર કરવામાં સહાયક સાધન-સામગ્રીરૂપ છે. તેથી તેનો પણ ઉપચારવિનય કરવાનો. જે રત્નત્રયીનું પોષક નથી તેનું જિનશાસનમાં ક્યાંય સ્થાન નથી : તે રીતે જ ચારિત્રનાં ઉપકરણો ઓઘો, મુહપત્તિ, પાતરાં, પૂંજણી, દાંડો, દંડાસણ, આસન, ૧. નવમું સ્થાનક દર્શનપદનું ધ્યાએ હો લાલ કે પદનું “નમો દંસણ(સ્સ)' કરી જાપ કે પાપ પલાઇએ હો લાલ કે પાપ પણ અથવા સડસઠ લોગસ્સને ચિંતીએ હો લાલ લોગ સુગુરુ સુદેવ સુધર્મ એ દર્શનમંતીએ હો લાલ એ દર્શન૦. ૪૩. દર્શનના ઉપગરણ વધારો બહુ પરે હો લાલ વધારો) નિઃશંકાદિ દોષ નિવારી ચિત્ત ધરો હો લાલ નિવારી, જિમ હરિવિક્રમભૂપ જિનેંદ્રપદવી લહે હો લાલ જિનેંદ્રઢ દર્શનથી વળી જ્ઞાનચારિત્ર ગુણ ગહગહે હો લાલ ચારિત્ર) ૪૪. (જ્ઞાનવિમલસૂરિજી કૃત વીશસ્થાનકતપનું સ્તવન, ઢાળ-૪) ૨. જળકસ મસરુ ને પાઠાં માલ, પૂજીએ પોથી ને જ્ઞાન વિશાલ, ઠવણી સહેજ સંભાલ; વળી પૂજા કીજે ગુરુ અંગે, સંવત્સરીદિન મનને રંગે, બારસા સુણો એક અંગે; (ભાવલબ્ધિસૂરિજી મ. સા. કૃત પર્યુષણની સ્તુતિ, ગાથા-૪) - નેમિ જિનવર દિયે દેશના, ભવિ પંચમી કરો આરાધના; પંચ પોથી ઠવણી વીંટાંગણા, દાબડી જપમાલા થાપના. ૩. (પં. પદ્યવિજયજી કૃત નેમિનાથ જિન સ્તુતિ) For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ઉપકરણદ્રવ્યતીર્થ સંથારો, ઉત્તરપટ્ટો, ચરવળો, કટાસણું, કંદોરો આદિ છે. આત્મામાં ચારિત્રગુણને પ્રગટાવવાની ક્રિયાઓ કરવામાં આ સાધનો સહાયક છે. અહીં દર્શન-જ્ઞાન-ચારિત્રના ઉદ્દેશથી જ બધી વાત છે. હકીકતમાં રત્નત્રયીપ્રધાન જ શાસન છે. દર્શનગુણ, જ્ઞાનગુણ અને ચારિત્રગુણની જ અહીં બોલબાલા છે. તેના અનુસંધાન વિનાનું કોઈ મહત્ત્વ જ નથી. ગીતાર્થ ગુરુ પણ રત્નત્રયી ધારણ કરે છે, તેથી તેમનો મહિમા છે. શાસ્ત્રો રત્નત્રયીનો શ્રેષ્ઠ માર્ગ દર્શાવે છે, તેથી શાસ્ત્રનો મહિમા છે. શ્રીસંઘ પણ આ ગુણોનો સાચો આધાર છે, માટે શ્રીસંઘનો મહિમા છે. ધર્માનુષ્ઠાનો પણ રત્નત્રયીના ભાવોથી વણાયેલા છે, તેથી જ તે તારક છે. આલંબનો કે ઉપકરણો પણ રત્નત્રયીનાં પોષક-પૂરક નિમિત્તો છે, તેથી જ તેમનો મહિમા છે. જિનશાસનમાં અનુપમ ગુણપોષકતા છે. આરાધ્યતત્ત્વ, આરાધનાની વિધિઓ, આરાધનાનો આચાર, આરાધનાના ભાવો અને આરાધનાની સામગ્રી બધું જ ગુણપોષક છે. જે ગુણપોષક ન હોય તેનું આ શાસનમાં જરાય સ્થાન નથી. જેને આત્માના ગુણ નહીં ગમે, તેને આ શાસન કદી ગમવાનું નથી. પ્રભુના ધર્મતીર્થમાં પ્રવેશ જ ગુણાનુરાગી બન્યા વિના થતો નથી. આત્માના તમામ શુદ્ધ ગુણો સંક્ષેપમાં આ ત્રણમાં સમાય છે. જેને આધ્યાત્મિક ગુણોમાં રસ પડે, જે આધ્યાત્મિક ગુણોનો ઇચ્છુક બને, તે જ પ્રભુના અનુશાસનમાં પ્રવેશવા લાયક છે. ૧ઉપમિતિમાં આવે છે કે સંસારી જીવ દ્રમકમાં ગુણાનુરાગ પ્રગટવાથી જિનશાસનરૂપી મહેલના ગુણકારી ઐશ્વર્ય-વૈભવને જોઈને એ ચકિત થઈ ગયો. તમને જેમ અમેરિકા કે પેરિસની મોટી હોટલ અથવા અહીંની તાજ કે ઓબેરોયમાં મોકલ્યા હોય તો તમારી આંખો બિડાયેલી રહે કે ટીકી-ટીકીને જોયા જ કરો ? ત્યાંનું ફર્નીચર, ભોગસામગ્રી જોઈને તમારી આંખોની તરસ છિપાય નહીં. તેમ શાસ્ત્ર કહે છે કે જેનામાં સાચો ગુણાનુરાગ હોય તે ધર્મતીર્થ અને તેના વિભાગોનું ગુણકારી ઐશ્વર્ય જોઈને આશ્ચર્ય પામે. તેને જિનશાસનનું વાતાવરણ નવું જ લાગે. અહીં કાંઈક અદ્ભુત છે, આશ્ચર્યકારી છે, એમ જોઈ જોઈ હરખાયા કરે. બોધિબીજ १. यथा च तस्य कथानकोक्तस्य तात्पर्यवशेन लब्धचेतसः सतो हृदयाकूतैः परिस्फुरितं यदुत यदेतद्राजमन्दिरं सकलाश्चर्यधामाऽस्य स्वकर्मविवरद्वारपालस्य प्रसादेन मयाऽधुना दृश्यते लग्नं, नूनमेतन्न मया कदाचिद् दृष्टपूर्वं प्राप्तोऽहमस्य द्वारदेशे बहुशः पूर्वं, केवलं मम मन्दभाग्यतया येऽन्ये द्वारपालाः पापप्रकृतयस्तत्राभूवंस्तैरहं प्राप्तः प्राप्तः कदर्थयित्वा निर्धाटित इति, तदेतत्सर्वं जीवेऽपि समानं, तथाहि भव्यस्य प्रत्यासन्नभविष्यद्भद्रस्य कथञ्चिदुपलभ्य सर्वज्ञशासनमविदिततद्गुणविशेषस्यापि मार्गानुसारितया भवत्येवंविधोऽभिप्रायः, यदुत - अत्यद्भुतमिदमर्हद्दर्शनं, यतोऽत्र तिष्ठन्ति ये लो सर्वेऽपि सुहृद इव बान्धवा इवैकप्रयोजना इव समर्पितहृदया इवैकात्मका इव परस्परं वर्त्तन्ते । तथाऽमृततृप्ता इव निरुद्वेगा इव निरौत्सुक्या इव सोत्साहा इव परिपूर्णमनोरथा इव समस्तजन्तुसंघातहितोद्यतचेतसश्च सकलकालं दृश्यन्ते, तस्मात्सुन्दरमिदमद्य मया विज्ञातं, न पूर्वं विमर्शाभावात् । अन्यच्चायं जीवोऽनन्तवारा: (रान्. प्र. ) ग्रन्थिप्रदेशं यावत्प्राप्तो न चानेन तद्भेदद्वारेण क्वचिदपि सर्वज्ञशासनमवलोकितं, यतो रागद्वेषमोहादिभिः क्रूरद्वारपालकल्पैर्भूयो भूयो निरस्त इति एतावतांऽ-शेनेदमुपदर्शितं, न पुनस्तस्यामवस्थायाममुं विभागमद्याप्ययं जीवो जानीते चिन्तयति वा । (૩૫મિતિ પ્રસ્તાવ-) For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ ઉપકરણદ્રવ્યતીર્થ આવ્યું કે નહીં તેની આ નિશાની છે. બોધિબીજ પામેલાને શાસનનું ગુણરૂપી ઐશ્વર્ય જોઈ અપૂર્વપ્રાપ્તિનો હર્ષ થાય. અપૂર્વ એટલે દુનિયામાં કોઈને નથી મળ્યું, અનંતા ભવોમાં મને પણ નથી મળ્યું, તેવું આ અનુપમ મળ્યું છે, તેવો બહુમાનભાવ હર્ષ ઉપજાવે. તમને આવો હર્ષ નથી દેખાતો તેનું કારણ ગુણના ધોરણથી શાસનને ઓળખ્યું નથી. તે કરવું જરૂરી છે. ઉપકરણરૂપ દ્રવ્યતીર્થના પણ બહુમાન, ભક્તિ લક્ષ્યમાં લઈ, તેની જીવનમાં આશાતના ન થાય તે રીતે તેનો આરાધનામાં ઉપયોગ કરવો જરૂરી છે. આમ તો અતિચારમાં આ ઉપકરણોની આશાતના અંગે મિચ્છા મિ દુક્કડ પ્રતિક્રમણમાં તમે પણ આપો જ છો. જેમ કે જ્ઞાનાચારના અતિચારમાં બોલો છો કે “જ્ઞાનોપગરણ પાટી, પોથી, ઠવણી, કવળી, નવકારવાળી, સાપડા, સાપડી, દસ્તરી, વહી, ઓલિયા પ્રમુખ પ્રત્યે પગ લાગ્યો, થુંક લાગ્યું, ઘૂંકે કરી અક્ષર માંજ્યો.”. તે રીતે દર્શનાચારના અતિચારમાં પણ બોલો છો કે “બિંબ પ્રત્યે વાસકુંપી ધૂપધાણું કળશ તણો ઠપકો લાગ્યો..”. આનો અર્થ એ છે કે તેના પ્રત્યે પણ પૂજ્ય વ્યવહાર જાળવવાનો છે, અને આશાતના નિવારણ કરવાનું છે. દ્રવ્યતીર્થને ટકાવનારું ધર્મદ્રવ્ય પણ પવિત્ર છે, પૂજનીય છે : સભા : જીર્ણ ઉપકરણોનું શું કરવું ? સાહેબજી : યોગ્ય રીતે પધરાવી દેવાં. શાસ્ત્રમાં ખંડિત મૂર્તિ આદિના વિસર્જનની વિધિ પણ દર્શાવેલ છે. જે ઉપકરણો ઉપયોગયોગ્ય નથી રહ્યાં તેનું આશાતના ન થાય તે રીતે વિસર્જન કરવું જરૂરી છે. આ દ્રવ્યતીર્થના આલંબન અને ઉપકરણ બંને વિભાગો હજારો-લાખો વર્ષો સુધી ટકી રહે, ૧. મન વચ કાર્ય ધન વસ્ત્ર ને ભૂમિકા, પૂજા ઉપગરણ શુદ્ધિ સાતની એ; સાચવે પાચવે કઠિનનિજકર્મને, ભવિકજન સિદ્ધિસાધન ભણીએ. ૧૭ (જ્ઞાનવિમલસૂરિજી કૃત જિનપૂજાવિધિનું સ્તવન ઢાળ - ૨) ૨. "ર્વ દેવ-જ્ઞાન-સાઘાર દ્રિવ્યાપ રુદ્રવ્યસ્થ વસ્ત્રપૌત્રાર્વિનાશે તદુપેક્ષાથાં ૨ મદયાશાતના કૂવે"चेइअदव्वविणासे, इसिघाए पवयणस्स उड्डाहे। संजइचउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स।।१।" [सम्बोध प्र. देवा. १०५] विनाशोऽत्र भक्षणोपेक्षणादिलक्षणः । श्रावकदिनकृत्यदर्शनशुद्ध्यादावपि- "चेइअदव्वं साहारणं च जो दुहइ मोहिअमईओ। धम्मं च सो न याणइ, अहवा बद्धाउओ नरए।।१।।" [सम्बोध प्र. दे. १०७] चैत्यद्रव्यं प्रसिद्धं, साधारणं च चैत्यपुस्तकापद्गतश्राद्धादिसमुद्धरणयोग्यं ऋद्धिमच्छ्रावकमीलितम्, एते द्वे यो द्रुह्यति विनाशयति दोग्धि वा व्याजव्यवहारादिना तदुपयोगमुपभुङ्क्त इत्यर्थः। "चेइअदव्वविणासे, तद्दव्वविणासणे दुविहभेए। साहु उविक्खमाणो, अणंतसंसारिओ होइ।।१।।" [सम्बोध प्र. दे. १०६] चैत्यद्रव्यं हिरण्यादि तस्य विनाशे, तथा तस्य चैत्यस्य द्रव्यं दारूपलेष्टकादि तस्य विनाशने विध्वंसने, कथंभूते? द्विविधे योग्यातीतभावविनाशभेदात्, तत्र योग्यं नव्यमानीतम्, अतीतभावलग्नोत्पाटितम्। अथवा मूलोत्तरभेदाविविधे, तत्र मूलं स्तम्भकुम्भादि, उत्तरं तु च्छादनादि, स्वपक्ष-परपक्षकृतविनाशभेदाद्वा द्विविधे, स्वपक्षः साधर्मिकवर्गः, परपक्षो वैधर्मिकलोकः, एवमनेकधा द्वैविध्यम्। अत्रापिशब्दस्याध्याहारादास्तां श्रावकः, सर्वसावधविरतः For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ઉપકરણદ્રવ્યતીર્થ साधुरप्यौदासीन्यं कुर्वाणो देशनादिभिरनिवारयन्ननन्तसंसारिको भणित इति वृत्तिः।" ननु त्रिधा प्रत्याख्यातसावद्यस्य यतेश्चैत्यद्रव्यरक्षायां को नामाधिकारः इति चेदुच्यते, राजादेः सकाशाद्गृहग्रामाद्यादेशादिनाऽभ्यर्थ्य नव्यमुत्पादयतो यतेर्भवति भवदुक्तदूषणावकाशः, परं केनचिद्यथाभद्रकादिना प्राग्वितीर्णमन्यद्वा जिनद्रव्यं विलुप्यमानं रक्षति, तदा नाभ्युपेतार्थहानिः, प्रत्युत धर्मपुष्टिरेव, जिनाज्ञाराधनात्, आगमेऽप्येवमेव, यदाह- "चोएइ चेइआणं, खित्तहिरण्णे अ गामगोवाई। लग्गंतस्स उ जइणो, तिगरणसोही कहं नु भवे? ।।१।। भण्णइ इत्थ विभासा, जो एआइ सयं विमग्गिज्जा। तस्स न होइ विसोही, अह कोइ हरिज्ज एआई।।२।। तत्थ करंतु उवेहं, सा जा भणिआ उ तिगरणविसोही। सा य न होइ अभत्ती, तस्स य तम्हा निवारिज्जा।।३।। सव्वत्थामेण तहिं, संघेण य होइ लग्गिअव् तु। सचरित्तचरित्तीण य, सव्वेहिं होइ कज्जंतु।।४।।" इति। व्यवहारभाष्येऽपि- "चेइअदव्वं गिह्णत्तु, भुंजए जो उ देइ साहूणं। सो आणाअणवत्थं, पावइ लिंतोवि दिंतोवि।।१।।" इति। देवद्रव्यभक्षणरक्षणवर्धनेषु यथाक्रमं फलानि यथा- "जिणपवयणवुट्टिकरं, पभावगं नाणदंसणगुणाणं। भक्खंतो जिणदव्वं, अणंतसंसारिओ होइ।।१।।" [श्राद्धदिनकृत्ये-१४२]। जिणपवयणत्ति सति हि देवद्रव्ये प्रत्यहं चैत्यसमारचन-महापूजासत्कारसंभवः, तत्र च प्रायो यतिजनसंपातः, तव्याख्यानश्रवणादेश्च जिनप्रवचनवृद्धिः । एवं ज्ञानादिगुणानां प्रभावना चेत्यर्थः । जिणपवयणवुड्किरं, पभावगं नाणदंसणगुणाणं। रक्खंतो जिणदव्, परित्तसंसारिओ होइ।।२।। [सम्बोधप्रकरणे ९८, श्राद्धदिनकृत्ये १४३] परित्तित्ती (परित्तत्ती??) परिमितभवस्थितिः । जिणपवयणवुड्डिकरं पभावगं नाणदंसणगुणाणं। वु(व)टुंतो जिणदव्वं, तित्थयरत्तं लहइ जीवो।।३।। [श्राद्धदिनकृत्ये १४४, सम्बोधप्रकरणे ९७] वृद्धिरत्र सम्यग्रक्षणपूर्वाऽपूर्वधनप्रक्षेपादितोऽवसेया वृद्धिरपि कुव्यापारवर्ज सद्व्यवहारादिविधिनैव कार्या। यतः"जिणवरआणारहिअं, वद्धारंतावि केवि जिणदव्वं। बुडंति भवसमुद्दे, मूढा मोहेण अन्नाणी।।१।।" [सम्बोध प्र. देवाधि. १०२] । (धर्मसंग्रह भाग-२, श्लोक-६२, टीका) (નોંધઃ- આ વિષયમાં અધિક જાણવાની ઇચ્છાવાળાઓએ શ્લોક-૧૨ ની પૂર્ણ ટીકા જોવી.) * કરી સિદ્ધાચલ યાત્ર, પોખાં બહુવિધ પાત્ર, ઉપાશ્રય પોષધશાલા, વિરચાવઇ દાનસાલા. ૧૧. ઉદ્ધરે દીન ને દુખીઆ, શકતે કીધા તે સુખીઆ, નિજ ધન ઠામે ઠામે આપે, તીરથ સહાયને થાપે. ૧૨. શ્રી શેત્રુંજ ગિરનારિ, તિમ વલી ધરણવિહાર, દીવબંદીરને ગંધાર, ધનના વિરચે વિહાર. ૧૩. (शनविभारित तीर्थमालायात्रा स्तवन, ढाण-5) * કામિ ઠામિ વલી એહની કરણી, ધર્મકરણી કિમ કહીઇ જી, શ્રી જિનશાસન શોભાકારી, એહવા શ્રાવક લહિઇ જી. ૧. સાતે ખેત્રે નિજ ધન સાધી, સાધ્યા તિણિ પરલોક જી, સંપ્રતિ ખંભનયર માંહિ પ્રગટે, દેખી हासे सो®. २. (नविमसूरि तीर्थभालायात्रा स्तवन, am-७) મહિસાણ રાજનગર પ્રમુખે સુવ, શ્રી જિનકેરાં ઠામ સાઇ, પ્રણમી પ્રેમઈ પોહતલાં સુ0, સૂરત બંદિર નામ સા૦. ૭૭. વિધિસ્ય છ રી પાલતાં સુ0, ષસે કરી યાત્ર સાવ જ્ઞાનવિમલસૂરિ સાથચું સુ૦, વંદી સફલ કરે ગાત્ર સા૦. ૭૮. સાત ખેત્રઇ વિત્ત વાવતા સુ૦, ઉચિત પ્રમુખ કરે દાન સાવ શાસન શોભા દાખવી સુ૦, નિજ વચનનું રાખ્યું મામ સા૦. ૭૯. ઠામ ઠામ પરિ ભાવિના સુ૦, પૂજા સત્તર પ્રકાર સાઇ દેવદ્રવ્ય વૃદ્ધિ દાખતા સૂ૦, સફલ કર્યો અવતાર સા૦. ૮૦ સંવત સત્તર પંચાવને સા૦, સકલ મનોરથ સિદ્ધ સા૦ જેષ્ઠ શુક્લ દશમી हिने सु०, मे तीरथ २यन। 14 सा०. ८१. (જ્ઞાનવિમલસૂરિજી કૃત તીર્થમાલાયાત્રા સ્તવન) * जिणभवणबिंबपुत्थय, संघसरूवेसु सत्तखित्तेसु। वविअंधणं पि जायइ, सिवफलयमहो अणंतगुणं ।।२०।। (देवेन्द्रसूरि विरचितम् दानकुलकम्) For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ઉપકરણદ્રવ્યતીર્થ ૨૩૩ * पात्रेभ्योऽशनपानादिधर्मोपग्रहदानतः। करोति तीर्थाव्युच्छित्तिं, प्राप्नोति च परं पदम्।।१८६।। (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व-२, सर्ग-१) * श्राति धर्मश्रुतौ श्रद्धां, वपते क्षेत्रसप्तके। करोति शुद्धमाचारं, श्रावको निरवाचि सः । ।१९० ।। (पं. सुमतिविजय गणि कृता उपदेशकल्पवल्लिः ) * आयासशतलब्धस्य, प्राणेभ्योऽपि गरीयसः । दानमेकैव वित्तस्य, गतिरन्या विपत्तयः ।।२६५ ।। क्षेत्रेषु सप्तसु वपन्, न्यायोपात्तं निजं धनम्। साफल्यं (सफल) कुरुते श्राद्धो, निजयोर्धनजन्मनोः ।।२६६।। (चारित्रसुंदरगणि विरचित आचारोपदेश वर्ग-६) * व्याजे स्याद्विगुणं वित्तं, व्यवसाये चतुर्गुणम्। क्षेत्रे शतगुणं प्रोक्तं, पात्रेऽनन्तगुणं भवेत्।।२५० ।। चैत्यप्रतिमापुस्तकवेदश्रीसंघभेदरूपेषु । क्षेत्रेषु सप्तसु धनं, वपेद् भूरिफलाप्तये।।२५१।। चैत्यं यः कारयेद्धन्यो, जिनानां भक्तिभावतः। तत्परमाणुसंख्यानि, पल्यान्येष सुरो भवत्।।२५२।। यत्कारितं चैत्यगृहं, तिष्ठेद्यावदनेहसम्। स तत्समयसंख्यानि, वर्षाणि त्रिदशो भवेत्।।२५३।। सुवर्णरूप्यरत्नमयीं, दृषल्लेख(प्य)मयीमपि। कारयेद्योऽर्हतां मूत्तिं स वै तीर्थंकरो भवेत्।।२५४।। अङ्गुष्ठमात्रामपि, यः प्रतिमां परमेष्ठिनः। कारयेदाप्य शक्रत्वं, स लभेत्परमं पदम्।।२५५।। धर्मद्रुमूलं सच्छास्त्रं, जानन्मोक्षफलप्रदम्। लेखयेद्वाचयेद्यच्च, शृणुयाद् भावशुद्धिकृत्।।२५६।। लेखाप्यागमशास्त्राणि, यो गुणिभ्यः प्रयच्छति। तन्मात्राक्षरसंख्यानि, वर्षाणि त्रिदशो भवेत्।।२५७।। ज्ञानभक्तिं विधत्ते यो ज्ञानविज्ञानशोभितः । प्राप्नोति स नरः प्रान्ते, केवलिपदमव्ययम्।।२५८।। . (चारित्रसुंदरगणि विरचित आचारोपदेश वर्ग-६) * दानं सुपात्रे विशदं च शीलं, तपो विचित्रं शुभभावना च। भवार्णवोत्तारणसत्तरण्डं, धर्मं चतुर्धा मुनयो वदन्ति।।३२ ।। जिनभवनबिम्ब-पुस्तक-चतुर्विधश्रमणसङ्घरूपाणि। सप्त क्षेत्राणि सदा, जयन्ति जिनशासनोक्तानि।।३३।। पुण्याद्वं पौषधागारं तत्रैत्य ग्राहको जनः । व्रतादिपण्यं क्रीणाति, क्रमेणानन्तलाभदम्।।३४ ।। अङ्गुष्ठमानमपि यः प्रकरोति बिम्बं, वीरावसानवृषभादिजिनेश्वराणाम्। स्वर्गे प्रधानविपुलर्द्धिसुखानि, भुक्त्वा पश्चादनुत्तरगतिं समुपैति धीरः । ।३५ ।। लेखयन्ति नरा धन्या, ये जैनागमपुस्तकान्। ते सर्ववाङ्मयं ज्ञात्वा, सिद्धिं यान्ति न संशयः । ।३६।। (उपदेशसार) * जिणमंदिरभूमीए, दसगं. आसायणाण वज्जेह। जिणदव्वभक्खणे, रक्खणे य दोषे गुणे मुणह।।४८।। ... भक्खेइ जो उवक्खेइ, जिणदव्वं तु सावओ। पनाहीणो भवे जो उ, लिप्पइ पावकम्मुणा।।५४ ।। आयाणं जो भंजइ, पडिवनं धणं न देइ देवस्स। नस्संतं समुवेक्खइ, सो वि हु परिभमइ संसारे।।५५।। चेइयदव्वं साहारणं च, जो दुहइ मोहियमइओ। धम्मं व सो न जाणइ, अहवा बद्धाउओ नरए।।५६।। चेइयदव्वविणासे, तद्दव्वविणासणे दुविहभेए। साहू उविक्खमाणो, अणंतसंसारिओ भणिओ।।५७।। जिणपवयणवुड्किरं, पभावगं नाणदंसणगुणाणं। भक्खंतो जिणदळ, अणंतसंसारिओ होइ।।५८ ।। जिणपवयणवुड्किरं, पभावगं नाणदंसणगुणाणं। रक्खंतो जिणदव्वं, परित्तसंसारिओ होइ।।५९।। जिणपवयणवुड्किर, पभावगं नाणदंसणगुणाणं। वडेतो जिणदव्वं, तित्थयरत्तं लहइ जीवो।।६०।। __ (चन्द्रप्रभसूरि विरचित दर्शनशुद्धिप्रकरण) * तम्हा उ नायतत्तेणं, सुत्तं अत्थं अहिज्जिउं। निस्संकिएण होयव्वं, अंबडो अभओ जहा।।९६।। निसामित्ता य सिद्धतं, तओ किच्चं निरूवए। एयं च इत्थ कायव्वं, एयं उद्धरियव्वयं ।।१७।। तं तु सव्वं निरूवित्ता, करे जं करणिज्जयं। सओ य परओ चेव, कायव्वं जिनमंदिरे।।९८ ।। तं नाणं तं च विनाणं, तं कलासु य कोसलं। सा बुद्धी पोरिसं तं च, देवकज्जेण जं वए।।९९।। जिणभवणाई जे उद्धरंति भत्तीइ सडियपडियाई। ते उद्धरंति अप्पं भीमाओ For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ઉપકરણદ્રવ્યતીર્થ भवसमुद्दाओ।।१०० ।। अप्पा उद्धरिउच्चिय उद्धरिओ तहय तेहिं नियवंसो। अन्ने य भव्वसत्ता अणुमोदंता उ जिणभवणं ।।१०१।। खवियं नीयागोयं उच्चागोयं च बंधियं तेहिं । कुगइपहो निट्ठविओ सुगइपहो अज्जिओ य तहा।।१०२ ।। इहलोगंमि सुकित्ती सुपुरिसमग्गो य देसिओ होइ। अन्नेसिं भव्वाणं जिणभवणं उद्धरंतेहिं ।।१०३।। सिज्झंति केइ तेण वि भवेण इंदत्तणं च पावंति। इंदसमा केइ पुणो सुरसुक्खं अणुभवेऊणं।।१०४ ।। मणुयत्ते संपत्ता इक्खागुकुलेसु तइ य हरिवंसे। सेणावई अमच्चा इब्भसुया चेव जायंति।।१०५ ।। कलाकलावे कुसला कुलीणा, सयाऽणुकूला सरला सुसीला। सदेवमच्चासुरसुंदरीणं, आणंदयारी मणलोयणाणं ।।१०६।। चंदोव्व सोम्मयाए, सूरो वा तेयवंतया। रइनाहोव्व रूवेणं भरहो वा जणइट्ठया।।१०७ ।। कप्पडुमोव्व चिंतामणिव्व चक्की य वासुदेवा य। पूइज्जति जणेणं जिण्णुद्धारस्स कत्तारो।।१०८ ।। भोत्तूण वरे भोए काऊणं संजमं च अकलंकं। खविऊण कम्मरासिं सिद्धिपयं झत्ति पाविंति।।१०९ ।। इय जिण्णुद्धारो जिणवरेहिं सव्वेहिं वंनिओ गुरुओ। मुक्खंगनाणसुरसंपयाण इह कारणं परमं ।।११०।। पुणोऽवि चिंतए तत्थ, समुग्गाईण किच्चयं। अन्नं वा दुत्थियं जं तु, तं सव्वं सुत्थियं करे।।१११।। भक्खेइ जो उविक्खेइ, जिणदव्वं तु सावओ। पन्नाहीणो भवे सो, लिप्पए पावकम्मणा।।११२ ।। धम्मं व सो न याणेइ, जिणं वावि जिणागम। भक्खेइ जो उविक्खेइ, जिणदव्वं तु सावओ।।११३।। अहवा नरयाउयं तेण, बद्धं चेव न संसओ। तत्तोऽवि सो चुओ संतो, दारिद्देण न मुच्चई ।।११४ ।। पमायमित्तदोसेणं, जिणरित्त्था जहा दुहं । पत्तं संकाससड्डेणं, तहा अन्नोऽवि पाविही।।११५ ।। संकास गंधिलावइ सक्कवयारंमि चेइए कहवि। चेइयदव्वुवओगी पमायओ मरण संसारे।।११६।। तण्हाछुहाभिभूओ संखिज्जे हिंडिऊण भवगहणे। घायणवाहणचुण्णणवियणाओ पाविउं बहुसो।।११७ ।। दालिद्दकुलुप्पत्तिं दरिद्दभावं च पाविओ बहुसो। बहुजणधिक्कारं तह मणुएसुऽवि पाविओ बहुसो।।११८ ।। तगराए इब्भसुओ जाओ तक्कम्मसेसयाओ य। दारिद्दमसंपत्ती पुणो पुणो चित्तनिव्वेओ।।११९ ।। केवलिजोगे पुच्छा कहणे बोही तहेव संवेओ। किं इत्थमुचियमिण्हिं? चेइयदव्वस्स वुड्डि ।१२० ।। गासच्छायणमित्तं मुत्तुं जं किंचि मज्झ तं सव्वं । चेइयदव्वं नेयं अभिग्गहो जावजीवाए।।१२१ ।। सुहभावपवित्तीओ संपत्तीऽभिग्गहमि निच्चलया। चेईहरकारवणं तत्थ सयाऽऽभोगपरिसुद्धी।।१२२ ।। निट्ठीवणादिकरणं असक्कहाऽणुचियआसणाईया। आययणमि अभोगो इत्थ य देवा उदाहरणं ।।१२३ ।। देवहरयंमि देवा विसयविसविमोहिया वि न कयावि। अच्छरसाहिपि समं हासखिड्डाई न कुणंति।।१२४ ।। इय सो महाणुभावो सव्वत्थऽविय विहियभावचाएण। चरिउं विसुद्धधम्म अक्खलियाराहओ जाओ।।१२५ ।। चेइयदव्वं साहारणं च जो दुहइ मोहियमईओ। धम्मं च सो न याणइ अहवा बद्धाउओ नरए।।१२६।। चेइयदव्वविणासे तद्दव्वविणासणे दुविहभेए। साहू उविक्खमाणो अणंतसंसारिओ भणिओ।।१२७ ।। जोग्गं अईयभावं मूलुत्तरभेयओ अहव कटुं। जाणाहि दुविहमेयं सपक्खपरपक्खमाइं वा।।१२८ ।। चेइयदव्वं तु विभज्ज करिज्ज कोई नरो सयट्ठाए। समणं वा सोवहियं विक्किज्जा संजयट्ठाए ।।१२९ ।। एयारिसंमि दब्वे समणाणं किं नु कप्पए घेत्तुं? । चेइयदव्वेण कयं मुल्लेण व जं सुविहियाणं ।।१३० ।। तेणपडिच्छा लोए वि गरहिया उत्तरे किमंग पुणो? । चेइयजइपडिणीया जो गिण्हइ सो विह तहेव।।१३१ ।। चेइयदव्वं गिण्हित्त भंजए जो उ देइ साहणं। सो आणा अणवत्थं पावइ लिंतोऽवि दितोऽवि।।१३२ ।। देवद्रव्येण या वृद्धिगुरुद्रव्येण यद् धनम्। तद् धनं कुलनाशाय, मृतोऽपि नरकं व्रजेत्।।१३३।। प्रभास्वे मा मतिं कुर्याः, प्राणैः कंठगतैरपि। अग्निदग्धाः प्ररोहंति, प्रभादग्धो न रोहति।।१३४ ।। प्रभास्वं ब्रह्महत्या च, दरिद्रस्य च यद् धनम्। गुरुपत्नी देवद्रव्यं च, स्वर्गस्थमपि पातयेत्।।१३५ ।। एवं जो जिणदव्वं तु, सड्ढो भक्खे उविक्खए। विसं सो भक्खए बालो, जीवियट्ठी न संसओ।।१३६।। जे पुणो जिणदव्वं तु, वृड्ढि निति सुसावया। ताणं रिद्धी पवड्ढेइ, कित्ती सुक्खं बलं तहा।।१३७।। पुत्ता य हुंति से भत्ता, सोंडीरा बुद्धिसंजुया। सव्वलक्खणसंपुन्ना, सुसीला जणसंमया।।१३८ ।। संकासो विव भित्तूणं, कम्मगंठिं सुनिव्वुडो। जाहिही सो उ निव्वाणं, महासत्तो न संसओ।।१३९ ।। नो माया नो पिया For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ઉપકરણદ્રવ્યતીર્થ ૨૩૫ આગળ-આગળ વારસારૂપે સંક્રાંત થાય, સતત અવિચ્છિન્ન, સંવર્ધિત, સુરક્ષિત રહે, તેની આકર્ષકતા, ઝાકઝમાળ, જાહોજલાલી ટકી રહે તે રીતે તેની જાળવણી કરવી, તે વર્તમાન સંઘનું પરમ કર્તવ્ય છે. તે કરવા અઢળક નાણાંની જરૂર પડે. સેંકડો પવિત્ર તીર્થો, હજારો જિનમંદિરો, વિશાળ વિવિધ જ્ઞાનભંડારો, ગુરુમંદિરો આદિને પ્રભાવશાળી અને પવિત્ર ઉપાસનાથી ધમધમતાં રાખવા સંધે વ્યવસ્થાતંત્ર જાળવવું પડે. તે માટે સંઘ પાસે સતત નાણાંનો પ્રવાહ દાનરૂપે વહેતો રહે તેવી (૧) જિનપ્રતિમા, (૨) જિનમંદિર, (૩) જિનાગમ, (૪) સાધુ, (૫) સાધ્વી, (૯) શ્રાવક, (૭) શ્રાવિકારૂપ સાતક્ષેત્ર અને આઠમા અનુકંપાક્ષેત્રની વ્યવસ્થા છે. ધનસંપત્તિ એ પરિગ્રહ છે. સર્વ પાપોનું મૂળ પરિગ્રહ કહ્યો છે. તેથી તે મહાપાપ છે. વ્યવહારમાં પણ પૈસાથી તમામ પાપો કરી-કરાવી શકાય છે. પૈસો એ પાપ કરીને જ પેદા થાય છે અને સર્વ પાપોનું સાધન બની શકે છે. તેથી જ શાસ્ત્રમાં તેની ભારે નિંદા છે, છતાં તે જ પૈસો જો શુદ્ધબુદ્ધિએ ધર્મના ક્ષેત્રમાં અર્પણ કરાય તો તે પવિત્ર ધર્મદ્રવ્ય બને છે. આલંબનરૂપ અને ઉપકરણરૂપ દ્રવ્યતીર્થને અવિચ્છિન્ન ટકાવનારું આ ધર્મદ્રવ્ય જ છે. તેથી તેને પણ શાસ્ત્રમાં દર્શનીય, પૂજનીય કહ્યું છે. ભાવતીર્થ દ્રવ્યતીર્થ વિના નહીં ટકે, દ્રવ્યતીર્થ ધર્મદ્રવ્ય વિના નહીં ટકે. તેથી સાતક્ષેત્રની સંપત્તિને શાસનનો પ્રાણ કે પાયો કહ્યો છે. આ ધર્મદ્રવ્ય જ વારસારૂપ દ્રવ્યતીર્થની આધારશિલા છે. તેનાથી જિનશાસન જગતમાં ફેલાશે, વિસ્તરશે અને અનેકને તારશે. દેવદ્રવ્યનો મહિમા ગાતાં કહ્યું કે તેનાથી જિનમંદિરો નિર્માણ પામશે, તેથી મહાત્માઓ, સંઘ આદિનું આગમન થશે, જિનવાણીનો ઉપદેશરૂપે લાભ થશે, ઉપદેશથી લાયક જીવો હૃદયપરિવર્તન, જીવનપરિવર્તન પામશે; જેથી લોકમાં ધર્મની પરંપરા, ધર્મનો જીવંત પ્રવાહ વહેતો રહેશે. આવા ધર્મદ્રવ્યની નિંદા કે દ્વેષ પણ મહાપાપકારી છે. भज्जा, न सरीरं न बंधवा। पेच्छए तत्थ ठाणंमि, जत्थ अत्थं तु पेच्छइ।।१४०।। अलुद्धो जो उ दव्वंमि, जिणदव्वं नेइवित्थरं। एएण सो महासत्तो, वुच्चए जिणसासणे।।१४१।। जिणपवयणवुढिकरं पभावगं नाणदंसणगुणाणं। भक्खंतो जिणदव्वं अणंतसंसारिओ होइ।।१४२।। जिणपवयणवुड्किरं पभावगं नाणदंसणगुणाणं। रक्खंतो जिणदव्वं परित्तसंसारिओ होइ।।१४३।। जिणपवयणवुड्टिकरं पभावगं नाणदंसणगुणाणं। वढ्तो जिणदव्वं तित्थयरत्तं लहइ जीवो।।१४४ ।। एवं नाऊण जे दव्वं, वुद्धिं निंति सुसावया। जरामरणरोगाणं, अंतं काहिंति ते पुणो।।१४५।। | (દેવેન્દ્રસૂરિ વિરચિત શ્રીનિવૃત્વ સ્નો-૨૬ થી ૨૪૧, મૂત) જ જ્ઞાન દેવ ગુરુ સાધારણનું, દ્રવ્ય રખોપું કરજે, પાખંડી અન્યાય તણું દ્રવ્ય, સંગતિ દૂર કરજે રે. માહરાજી ૯. ' (જ્ઞાનવિમલસૂરિ કૃત આત્મશિક્ષાની સક્ઝાય) * નવ તત્ત્વ જાણે નિર્મલા, વાવે વિત્ત સુપાત્રે ભલા; કરણી ધર્મતણી જે કરે, શ્રાવક નામ ખરું તે ધરે. ૧૨ (જ્ઞાનવિમલસૂરિ કૃત શ્રાવકના એકવીસ ગુણોની સઝાય) * જ્ઞાનદેવ સાધારણ ગુરુ કલ્પિત જે દ્રવ્ય, તે અભક્ષ્ય ભખાવ્યા કીધી કરણી અભવ્ય; વળી અવિધિ આશાતના કીધી ને કરાવી, વળી અશુદ્ધ પ્રવૃત્તિ શકતે તે ન ચરાવી. ૪ (જ્ઞાનવિમલસૂરિ કૃત પર્યુષણના વ્યાખ્યાનની સજઝાય ઢાળ-૪) For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ઉપકરણદ્રવ્યતીર્થ સંસારમાં ધનના અનેક ઉપયોગ થાય છે, પરંતુ તે બધા માત્ર કોઈની ઇન્દ્રિયોની તૃષ્ણા કે મનના વિકાર-વાસના પૂર્તિ માટે જ હોય છે. તેથી તે ધન પાપપોષક જ છે; પરંતુ જે ધન ધર્મરૂપી ધનનું સાધન બને, તેના દ્વારા અનેકનાં જીવન પવિત્ર બને તેવી પ્રવૃત્તિઓ કે સાધનો ઊભાં થાય, તો તે ધન જગતના હિતમાં વપરાયું કહેવાય. અમે ધનના હિમાયતી નથી, પાપસાધન ધનની અમે નિંદા જ કરીએ છીએ, પરંતુ ધર્મદ્રવ્ય તો આ જગતનું પવિત્ર દ્રવ્ય છે. તેનાથી જ આ જગતમાં પવિત્ર સત્કાર્યોની શૃંખલા સર્જાય છે. તેથી તેવા ધનદાનની પ્રશંસા પણ કરીએ, ઉપદેશ પણ આપીએ અને અનુમોદના પણ કરીએ. હા, આ સાત-સાત પવિત્ર ક્ષેત્રમાં દાન આપવું તે પણ શ્રાવક-ગૃહસ્થનું કર્તવ્ય છે. ધનદાન તે સાધુનો ધર્મ નથી, તે સર્વવિરતિ કરતાં નીચલી કક્ષાનો ધર્મ છે. તેનું ગૃહસ્થની ભૂમિકામાં મહત્ત્વ છે. વળી, તેનાથી જિનશાસનનો માર્ગ જગતમાં અવિચ્છિન્ન વહેતો રહે તેવાં કાર્યો પણ થઈ શકે છે. તેથી તેવા સદુપયોગનું મહત્ત્વ ન આંકીએ તો ધર્મબોધની ખામી કહેવાય. અત્યારે ઘણા કહે છે કે “ધર્મમાં પૈસાનો વ્યવહાર ક્યાંથી લાવ્યાં ? પૈસાની કિંમત કરવાથી ધર્મની પડતી થઈ. ભગવાને તો પરિગ્રહ છોડવાનો કહ્યો છે.” પણ આવો બકવાસ કરનારાને ખબર નથી કે ભગવાનના સમયથી જ ધર્મસાધક ઐશ્વર્યનો મહિમા ચાલ્યો જ આવે છે. પ્રભુના ઘણા અતિશયો પણ બાહ્ય ઐશ્વર્ય-સંપત્તિરૂપ જ હતા. વળી, સાતક્ષેત્ર અને તેમાં દાનની વિધિઓ કે ઉપદેશ પણ ત્યારથી જ ચાલ્યા આવે છે, તે વિના જૈનશાસન ટકે જ નહીં. વળી, અહીં ધનનું નહીં, પણ ધનના ત્યાગરૂપ દાન દ્વારા તેના સદુપયોગનું જ મહત્ત્વ છે. મૂર્ખાઓ ન સમજે અને ગમે તેમ બોલે તેથી ભરમાવા જેવું નથી. • આ સાતક્ષેત્રના દાનની પણ ખૂબીઓ સમજવા જેવી છે. આ દાનનો ઉપયોગ ભોતિક એષણાઓ સંતોષવા માટે નથી. સામાજિક ક્ષેત્રે કરાતું દાન એ વ્યક્તિની ભૌતિક એષણાઓ કે જરૂરિયાતોને સંતોષવા માટે હોય છે. તેથી જૈનધર્મમાં ધાર્મિક ક્ષેત્રે કરાતું દાન આ સાતક્ષેત્રરૂપે જુદું તારવેલું છે, જેમાં જીવંત ભાવતીર્થ અને દ્રવ્યતીર્થ, તેની રક્ષા અને સંવર્ધનની પ્રવૃત્તિઓ જ १. एतदेव च गार्हस्थ्यसारम्, तथाचाह- "तं नाणं तं च विन्नाणं, तं कलासु अ कोसलं। सा बुद्धी पोरिसं तं च, વહિન્ને નં તા૨TI" તા (થર્મસંપ્રદ મા-૨, શ્લો-, ટી) * गेहापणाङ्गसत्कार-कुटुम्बोद्वाहवस्त्रजाः। षडारम्भा विना प्रत्यारम्भं पापाय गेहिनाम्।।१३६ ।। प्रासादः पौषधागारं, देवार्चाऽऽस्तिकगौरवम्। तीर्थयात्रा सङ्घपूजा, प्रत्यारम्भाः शुभाय षट्।।१३७ ।। (. સુવિનય તા ૩૫શત્પત્તિ:) ૨. સંઘ ચૈત્ય પ્રાસાદ તણો જે અવર્ણવાદ મન લેખ્યો, દ્રવ્ય દેવકો જે વિણસાડ્યો, વિણસંતો ઉવેખ્યો રે. પ્રાણી ૭. ઇત્યાદિક વિપરીતપણાથી, સમકિત ખંડ્યું જેહ, આભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છા મિ દુક્કડ તેહ રે. પ્રાણી૦ ૮ (ઉપા. વિનયવિજયજી કૃત પુણ્યપ્રકાશનું સ્વતન, ઢાળ-૧) For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ઉપકરણદ્રવ્યતીર્થ ૨૩૭ કરી શકાય છે. તેમાં ક્યાંય પાપપોષક પ્રવૃત્તિઓ આવતી નથી. વળી, લોકોના જીવન પવિત્ર કરે, હૃદય નિર્મળ કરે તેવા ધર્મનાં સત્કાર્યોની un-ending પરંપરા ચાલે તેવી પ્રવૃત્તિઓમાં જ આ દાન કરવાનું છે. જેમ પાંચ રૂપિયા જ્ઞાનની ભક્તિમાં અર્પણ કર્યા, તો તેમાંથી સમ્યજ્ઞાનના વચનોનું રક્ષણ, સંવર્ધન થશે, જે દ્વારા બોધ પામીને સાધુઓ પણ લોકોને કલ્યાણનો માર્ગ દર્શાવશે, જેના દ્વારા સુકૃતોની પરંપરા-હારમાળા વહેતી જ રહેશે. આ સાતક્ષેત્રમાં ક્યાંય એવું દાન નથી કે જેનો અંત પાપપ્રવૃત્તિની પરંપરામાં હોય. તેથી જ જગતનાં આ પવિત્રમાં પવિત્ર દાનનાં ક્ષેત્રો છે. અરે ! આઠમું અનુકંપાક્ષેત્ર પણ મુખ્યત્વે શાસનપ્રભાવના-ધર્મપ્રભાવનાના ઉદ્દેશથી છે. તેથી તેમાં પણ સુકૃતોની પરંપરા સંભવિત છે. જિનાજ્ઞા અનુસારે કરાતું અનુકંપાદાન પણ અવશ્ય ધર્મપોષક જ છે. સભા : સાતક્ષેત્રમાં વધારે પ્રાધાન્ય કોને અપાય ? સાહેબજી : ચડિયાતાપણું અને પવિત્રતાની દૃષ્ટિએ જ ક્રમ ગોઠવેલો છે. તેથી ઉપરના ક્ષેત્રનું દ્રવ્ય નીચે નથી વાપરી શકાતું, પરંતુ નીચેના ક્ષેત્રનું દ્રવ્ય ઉપર વાપરી શકાય છે; છતાં સાતે ક્ષેત્રમાં ધનવ્યય જિનાજ્ઞા મુજબ હોય તો પુણ્યાનુબંધી પુણ્યનું જ કારણ છે. વળી, જે અવસરે જે ક્ષેત્રમાં વધારે જરૂર હોય ત્યાં પ્રથમ દાન આપવું, એવી પણ આજ્ઞા છે. બાકી આ સાત-સાત ક્ષેત્રો પવિત્ર જ છે. ઊંચા સુકૃતની હારમાળાનાં પોષક આવાં ક્ષેત્રો જ જગતમાં અતિદુર્લભ છે. મહિમા સમજાય તેને રસ પડે. આ તમામ ક્ષેત્રોમાં દાન દ્વારા સહયોગ આપનાર પણ શાસનની અવિચ્છિન્ન આરાધના, પ્રભાવના, રક્ષામાં હિસ્સો નોંધાવનાર છે. શ્રેષ્ઠ ભાવથી આ ક્ષેત્રોમાં દાન કરનારને ઉત્કૃષ્ટથી તીર્થકર નામકર્મ આદિનો બંધ, અને કાયમ માટે દુર્ગતિનો અંત આદિ મહાફળો કહ્યાં છે. આ તમને દાન કરાવવા, પોરસ ચડાવવા માટે નથી. ત્યાગી મહાત્માઓને સ્વયં પૈસાની કોઈ જરૂર નથી. અમને પૈસાની અપેક્ષા આવે તો અમારું સાધુપણું જાય. અમારે અમારા મહાવ્રતમય ધર્મને આરાધવાનો છે, પરંતુ ગૃહસ્થને તરવા માટે ઉત્તમ ક્ષેત્રોમાં દાન પણ અતિ આવશ્યક છે. તે જ તેમને તરવાનું પ્રધાન સાધન બને છે. - ધનદાનથી થતાં સત્કાર્યોમાં સાધુની માત્ર ઉપદેશરૂપ મર્યાદા છે. ભગવાને અમને તેની આજ્ઞા કે પ્રેરણા કરવાની પણ ઉત્સર્ગથી ના પાડેલ છે, પરંતુ આ જ ધર્મદ્રવ્ય અને તેનાથી ઊભાં થયેલાં આલંબનો સંકટમાં હોય તો તેની રક્ષા કરવા સાધુએ પણ જે કરવું પડે તે १. अपवादतस्तु स्वयंकरणं कारणं चानुमतमेव। यतः कल्प उक्तम्- "सीलेह मंखफलए इयरे चोयंति तंतुमाईसु। अह(हि) जोइंति सवित्तिसु अणिच्छफेडिंति दीसंता।।१।।" [बृहत्कल्प-१८१०] 'मंखफलए त्ति' मंखफलकानीव मंखफलकानि निर्वाहहेतुचैत्यानि। तथा- "अन्नाभावे जयणाए मग्गनासो भवेज्ज मा तेण। पुव्वकयाय यणाइ ईसिं गुणसंभवे इहरा ।।१।। चेइयकुलगणसंघे आयरियाणं च पवयण सुए य। सव्वेसु वि तेण कयं तवसंजममुज्जमंतेणं ति।।२।।" (પંવાર પ્રવર, પંપાશવ-૬, શ્નો-૪૫, ટીકા) For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ઉપકરણદ્રવ્યતીર્થ ૨૩૮ કરવાની જિનાજ્ઞા છે. આ સાત ક્ષેત્ર અને આઠમા અનુકંપારૂપ ધર્મદ્રવ્યની રક્ષામાં પણ શાસનની રક્ષા કહેલ છે. હા, કારણ વિના સાધુ ધર્મદ્રવ્યના વહીવટમાં માથું ન મારે, તે કાર્ય શાસનના સમર્પિત શ્રાવકોનું છે. અરે ! આ સાત ક્ષેત્રનો વહીવટ પણ જિનાજ્ઞા મુજબ કરનાર શ્રાવકને તીર્થંકરપદ સુધીનાં મહાફળ કહ્યાં છે. તે પરથી સમજી શકાય કે જો સુયોગ્ય વહીવટનો પણ આટલો મહિમા હોય, તો તે ધર્મદ્રવ્યની રક્ષા અને અવિચ્છિત્તિનાં કેટલાં ઊંચાં ફળો હોઈ શકે ! ધર્મદ્રવ્યને દ્રવ્યતીર્થના અવિભક્ત અંગ તરીકે જ સમજવા જેવું છે. સાતક્ષેત્રનું ધ્યેય પણ ભાવતીર્થ અને દ્રવ્યતીર્થની તમામ આવશ્યકતાઓ પૂરી કરી તેને સતત અવિચ્છિન્ન વહેતું, સુબદ્ધ, સુરક્ષિત, તેજસ્વી રાખવાનું છે. તેથી તેની પુષ્ટિમાં આખા ધર્મતીર્થની પુષ્ટિ જ છે. “નમો તિર્થંસ” બોલો ત્યારે આ પાંચ ભાવતીર્થ, બે દ્રવ્યતીર્થ અને તેના પ્રાણસ્વરૂપ સાતક્ષેત્ર મનમાં ઉપસ્થિત થવાં જોઈએ. “આવું સર્વાંગી શાસન, તેને હું નમસ્કાર કરું છું.” તેવા ભાવ સાથે નમસ્કાર કરજો, તો કલ્યાણ થશે. ***** +96898← **** For Personal & Private Use Only ***** Page #274 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : દ્રવ્યતીર્થ ૨૩૯ | परिशिष्ट : द्रव्यतीर्थ छा + एतेन सिद्धाचलादेराराध्यत्वमपि व्याख्यातम्, ज्ञानदर्शनचारित्ररूपभावतीर्थहेतुत्वेनास्य द्रव्यतीर्थत्वादनन्तकोटिसिद्धस्थानत्वस्यान्यत्राविशेषेऽपि स्फुटप्रतीयमानतद्भावेन तीर्थस्थापनयैवात्र विशेषात्, अनुभवादिना तथासिद्धौ श्रुतपरिभाषाभावस्यातन्त्रत्वादन्यथा चतुर्वर्णश्रमणसंघे तीर्थत्वं तीर्थकरे तु तद्बाह्यत्वमित्यपि विचारकोटिं नाटीकेत। व्यवहारविशेषाय यथा तथा परिभाषणमपरिभाषणं च न व्यामोहाय विपश्चितामिति स्थितम्। भावनिक्षेपे तु न विप्रतिपत्तिरिति चतुर्णामपि सिद्धमाराध्यत्वम्। (प्रतिमाशतक, श्लोक-२ टीका) તિહાં ગુર્વાદિક દેશનારે વિર્ષે સાત ક્ષેત્રના ફલ કહે છૅ એ સાત ક્ષેત્ર કહે છં-જિનપડિમા ૧, ગ્યાન ૨, દેહરું ૩, સાધુ ૪, સાધ્વી ૫, શ્રાવિકા ૬, શ્રાવક ૭. એ ઠિકાણે વિત્ત વાવરવો નરકતીયંચગતિ છેદી તીર્થકરગોત્ર ઉપાર્જન કરી બલદેવ ચક્રવર્તિ વાસુદેવ દેવગતિ મનુષગતિ ઉપજાવેં અત પ્રગટે, અરૂપી, અવ્યયીભાવ અક્ષયગણ પ્રગટેં, નિરાવલંબી થાઇ. __(64u. यशोवि४य वि२थित त२ आठिया २१३५) जिनागमक्षेत्रे स्वधनवपनं यथा-जिनागमो हि कुशास्त्रजनितसंस्कारविषसमुच्छेदनमन्त्रायमाणो धर्माधर्म-कृत्याकृत्यभक्ष्याभक्ष्य-पेयापेय-गम्यागम्य-सारासारादिविवेचनाहेतुः सन्तमसे दीप इव समुद्रे द्वीपमिव मरौ कल्पतरुरिव संसारे दुरापः, जिनादयोऽप्येतत्प्रामाण्यादेव निश्चीयन्ते। यदूचः स्तुतिं श्रीहेमसूरयः- "यदीयसम्यक्त्वबलात्प्रतीमो, भवादृशानां परमाप्तभावम्। कुवासनापाशविनाशनाय,नमोऽस्तु तस्मै जिन(तव)शासनाय।।१।।" [अयोगव्यवच्छेद्वात्रिंशिकायाम् २१] जिनागमबहुमानिना च देव-गुरु-धर्मादयोऽपि बहुमता भवन्ति। किञ्च-केवलज्ञानादपि जिनागम एव प्रामाण्येनातिरिच्यते। यदाहुः- "ओहे सुओवउत्तो, सुअनाणी जइहु गिण्हइ असुद्धं । तं केवलीवि भुंजइ, अपमाण सुअं भवे इहरा।।१।।" [पिण्डनियुक्तौ गा. ५२४] एकमपि च जिनागमवचनं भविनां भवविनाशहेतुः। यदाहुः- "एकमपि च जिनवचनाद्यस्मानिर्वाहकं पदं भवति। श्रूयन्ते चानन्ताः, सामायिकमात्रपदसिद्धाः।।१।।" [तत्त्वार्थसम्बन्धकारिका २७] यद्यपि च मिथ्यादृष्टिभ्य आतुरेभ्य इव पथ्यानं न रोचते जिनवचनम्, तथापि नान्यत्स्वर्गापवर्गमार्गप्रकाशनसमर्थमिति सम्यग्दृष्टिभिस्तदादरेण श्रद्धातव्यम्, यतः कल्याणभागिन एव जिनवचनं भावतो भावयन्ति, इतरेषां तु. कर्णशूलकारित्वेनामृतमपि विषायते। यदि चेदं जिनवचनं नाभविष्यत्तदा धर्माधर्मव्यवस्थाशून्यं भवान्धकारे भुवनमपतिष्यत्। यथा च-'हरीतकी भक्षयेद्विरेककाम' इति वचनाद्धरीतकीभक्षणप्रभवविरेकलक्षणेन प्रत्ययेन सकलस्याप्यायुर्वेदस्य प्रामाण्यमवसीयते, तथाऽष्टाङ्गनिमित्त-केवलिका-चन्द्रार्कग्रहचार-धातुवाद-रस-रसायनादिभिरप्यागमोपदिष्टैर्दृष्टार्थवाक्यानां प्रामाण्यनिश्चयेनादृष्टार्थानामपि वाक्यानां प्रामाण्यं मन्दधीभिर्निश्चेतव्यम्, जिनवचनं दुष्षमाकालवशादुच्छिन्नप्रायमिति मत्वा भगवद्भिर्नागार्जुन-स्कन्दिलाचार्यप्रभृतिभिः पुस्तकेषु न्यस्तम्। ततो जिनवचनबहुमानिना तल्लेखनीयम्, वस्त्रादिभिरभ्यर्चनीयं च। यदाह- "न ते नरा दुर्गतिमाप्नुवन्ति, न मूकतां नैव जडस्वभावम्। न चान्धतां बुद्धिविहीनतां च, ये लेखयन्तीह जिनस्य वाक्यम्।।१।।" जिनागमपाठकानां भक्तितः सन्माननं च। यदाह- "पठति पाठयते पठतामसौ, वसन-भोजन-पुस्तकवस्तुभिः। प्रतिदिनं कुरुते य उपग्रहं, स इह सर्वविदेव भवेन्नरः।।१।।" लिखितानां च पुस्तकानां संविग्नगीतार्थेभ्यो बहुमानपूर्वकं व्याख्यापनम्, व्याख्यापनार्थं दानं, व्याख्यायमानानां च प्रतिदिनं पूजापूर्वकं श्रवणं चेति ३। (धर्मसंग्रह, श्लोक-१ टीका) For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ २४० + પરિશિષ્ટ : દ્રવ્યતીર્થ अत्र परस्य मतमाहअह धम्मकायपरिवालणेण उवगारगो तओ दिट्ठो। वत्थंपि हु एवं चिय उवगारगमो मुणेतव्वं । ।१०२६ ।। अथोच्येत 'तउत्ति'सक आहारो धर्मकायपरिपालनेन-धर्मार्थं कायो धर्मकायस्तस्य परिपालनं तेनोपकारको दृष्टस्ततश्चेत्थं महोपकारित्वादाहारस्याल्पीयान् भवन्नपि याञ्चादोषो न बाधायेति। अत्राह-'वत्थंपीत्यादि' ननु वस्त्रमपि 'हु' निश्चितमेवमेव-आहारवदेव उपकारकमेव ज्ञातव्यम्। 'मो' इति निपातोऽवधारणे।।१०२६।। (धर्मसंग्रहणी, श्लोक-१०२६. मूल-टीका) For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ઘર્મતીર્થ સ્થાપના ઉદેશ છે (((M) વિધિ Jan Educationala For Prve se bly Page #277 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ܡht * જ --- ----------- ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ - - - - - - ܠܳܐ 3 सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं | સમાવિION, લિroi મળOIM Iloil (મમ્મતતf g૨To જ્ઞો-૧) શાસનસ્થાપનાનો ઉદ્દેશ : , અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. દુર્ગતિમાં અન્યાયનું સામ્રાજ્ય : ૧૮૪ લાખ જીવાયોનિરૂપ આ સંસારમાં જીવો મોટેભાગે દુર્ગતિઓમાં ભ્રમણ કરે છે, જ્યાં દુઃખોનો કોઈ પાર નથી. નરક-તિર્યંચરૂપ દુર્ગતિમાં જીવ જાય એટલી વાર છે. ત્યાં રહેલા જીવો સતત એકબીજા પ્રત્યે ગેરવર્તાવ કરે છે અને સામેથી ગેરવર્તાવ પામે છે. નરક-તિર્યંચગતિમાં જનારા જીવો તો પાપાનુબંધીપાપના ઉદયના કારણે પ્રાયઃ ફરી-ફરી તે જ ગતિઓમાં જાય છે. તેમના પરિણામો પ્રાયઃ કરીને અત્યંત સંક્લિષ્ટ જ હોય છે. આવા અશુભ ભાવોથી તે જીવો બીજા જીવો પ્રત્યે સતત જંગલી, અસભ્ય, ક્રૂર, દુષ્ટ વર્તન કર્યા કરે છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના તિર્યંચો અને નરકના જીવો આખો દિવસ પરસ્પર એકબીજા પર તરાપ મારવી, શિકાર १. अखंडशासनं प्राज्यं, राज्यं राजा प्रपालयन्। ग्रस्यमानं भुजंगेन, भेकं द्रक्ष्यति सोऽन्यदा।।६३।। कुररेण भुजंगं तु, तमप्यजगरेण च। गिल्यमानं निरीक्ष्यैवं, भावयिष्यति शुद्धधीः ।।६४ ।। वराकोऽयं करभरैर्भेकवत् प्राकृतो जनः। दोदूयते भुजंगाभैः, क्रूरदृग्भिनियोगिभिः ।।६५ ।। लुप्यंते ते च भूपालैः, कुररेणेव लुब्धकैः। अवशास्तेऽपि गिल्यंतेऽजगरेणेव मृत्युना।।६६।। मण्डूकाद्या यथा ाते, ग्रस्यमानाः परस्परम्। दुर्बला बलिभिर्वको, विशत्यजगरस्य तु।।६७।। एवं विश्वमपीदृक्षं, हन्यमानं यथोत्तरम्। पारीद्रास्य इव श्वभ्रे, कृतपापं पतत्यहो।।६८।। । (देवेन्द्रसूरि कृत श्राद्धदिनकृत्यसूत्र भाग-१, श्लोक-२८, स्वोपज्ञ टीका) For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ કરવો, ઘુરકિયાં કરવાં, નબળાનું પડાવી લેવું આદિ; જંગલી વર્તન જ કરતા હોય છે. દુર્ગતિઓમાં rule of jungleનો કાયદો છે. ત્યાં ન્યાયની કોઈ વાત નથી, ત્યાં અન્યાય જ કાયદો છે. જેમ જંગલમાં નાના પશુને મોટાં મારે - કીડાને ચકલી, ચકલીને કાગડા, કાગડાને કૂતરા, અને કૂતરાને તેની ઉપરના મારે - તક મળે એકબીજાને માર્યા કરે. પરસ્પર એક જાતિના ભેગા થાય તોપણ એકના મોઢામાંથી બીજો પડાવી લે. બળિયાના બે ભાગ જેવું, અરે ! બે ભાગ જ નહીં, પણ બળિયાના જ બધા ભાગ, તેવો ન્યાય પ્રવર્તે. નબળાનું શોષણ થાય, બધા તેના પર વિતાડે, તેનું જે હોય તે છિનવાઈ જાય. અહીં મનુષ્યસમાજમાં કહે છે કે “મારાથી અન્યાય સહન થતો નથી', પરંતુ આવા ભવોમાં તો અન્યાય સિવાય બીજી વાત જ નથી. જીવો સતત એકબીજા પર તરાપ માર્યા કરે છે. દરિયામાં પણ શાંત જળ નથી. તેમાં પણ નાનાં માછલાંને તેનાથી મોટું, તેને તેનાથી મોટું ગળી જાય; એવી હરિફાઈ ચાલ્યા જ કરે છે. વગર વાંકે, વગર અપરાધે એક જીવ, બીજા જીવને અન્યાય કર્યા કરે અને તે પણ બીજા પાસેથી અન્યાય પામ્યા કરે. જંગલિયત, અસભ્યતા, ક્ષુદ્ર પરિણામો, સંક્લિષ્ટ ભાવો, આર્ત-રૌદ્રધ્યાન, અશુભ લેશ્યા આદિ દુર્ગતિમાં છવાયેલાં છે. દુર્ગતિનું અવલોકન કરનારને સ્પષ્ટ લાગે કે “સંસાર પારાવાર અન્યાયથી ભરેલો છે. ચારેબાજુ ભયાનક શોષણનું જ વાતાવરણ છે'. નરકમાં પણ જીવો પરસ્પર લડ્યા કરે છે. વગર વાંકે એકબીજાને માર્યા કરે છે. અરે ! નબળા ગણાતા એકેન્દ્રિયમાં પણ આ જ સ્થિતિ છે. એક ઝાડમાં જબરું પાંદડું, નબળાને ખાવા ન દે. નજીક રહેલાં ઝાડો પણ બીજાને ખાવાનું રોકી પોતે તગડા થાય; પેલું દુબળું થઈને મરી પણ જાય. પૃથ્વી, પાણીમાં તો જીવોનાં એક-બીજા ઉપર ખડકલાં હોય છે. દરિયાના તળિયે જે પાણી છે તેના પર બીજા પાણીની થપ્પીઓ પર થપ્પીઓ ગોઠવાયેલી છે. તમારા પર માણસોના થપ્પા કરીએ તો તમારી શું દશા થાય ? પૃથ્વીકાય, અપકાય વગેરેમાં આ સ્થિતિ છે. નિગોદમાં તો એક જ દેહમાં જન્મેલા અનંતા જીવો પરસ્પર ભીંસાઈ-ભીંસાઈને જીવે અને મરે. આમ, દુર્ગતિમાં અન્યાયનું જ સામ્રાજ્ય છે. આમાં કોઈ ગતિ પસંદ પડે તેવી નથી. એકએક દુર્ગતિમાં અસંખ્ય કે અનંતા-અનંત જીવો ભરાયેલા છે. સૃષ્ટિનાં ૯૯.૯૯ % જીવો આ દુર્ગતિઓમાં જ સબડે છે, જ્યાં ન્યાયનો અંશ જ નથી. જીવોની પ્રકૃતિ જ એવી હોય કે અસભ્યતા, જંગલિયત સિવાય ફાવે નહીં. પોતે દુઃખમય જીવે અને બીજાને પણ એ રીતે દુઃખમય જિવાડે. ત્યાંનું વર્તન જોઈને જ ત્રાસ થાય. પારાવાર અત્યાચાર-શોષણ અને તીવ્ર દુઃખોથી ઊભરાતી દુર્ગતિઓ જોનારને ભયકારી છે. મંદકષાયથી સાહજિક પ્રવર્તેલું ન્યાય સામ્રાજ્ય : તેની સામે ઊંચી ગતિઓમાં એવી જીવસૃષ્ટિ છે કે “જેના અત્યંત મંદ કષાયો છે, પુણ્યાઈને કારણે વિકસિત ભવ અને ઉત્તમ ભોગોને પામેલા તે જીવો છે; પરંતુ મંદ કષાયના કારણે ત્યાં અન્યાય, અસભ્યતા કે જંગલિયત જેવું કાંઈ નથી'. તેવી જીવસૃષ્ટિ તે કલ્પાતીત દેવો અને For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ૨૪૩ યુગલિક મનુષ્યો છે. મનુષ્યલોકમાં જેટલી ભોગભૂમિઓ છે, ત્યાં આવા મંદકષાયવાળા યુગલિક મનુષ્યો છે. Top levelના ઊંચા દેવલોકો - કે જે કલ્પાતીત છે - તેમાં રહેલા રૈવેયક અને અનુત્તરના અસંખ્ય દેવો પણ મંદ કષાયવાળા છે. આ જીવસૃષ્ટિમાં મંદ કષાયના કારણે કોઈ પરસ્પરનું અન્યાયી વર્તન હોતું નથી. મનુષ્ય તરીકે ભોગભૂમિમાં જન્મ પુણ્યના ઉદયથી થાય છે. પુણ્યશાળી જીવો જ યુગલિક મનુષ્ય બને છે. તેમનો મનુષ્ય અવતાર તમારા કરતાં ઘણો વધારે ભૌતિક ભોગસુખવાળો હોય છે. તેમનાં અસંખ્ય વર્ષનાં આયુષ્ય, નિરોગી રૂપસંપન્ન દેહ, કાળના પ્રભાવે રસ-કસયુક્ત સમૃદ્ધ ભોગો, કલ્પવૃક્ષ દ્વારા મનોવાંછિત સામગ્રીની પ્રાપ્તિ; આ બધાના કારણે મનુષ્ય તરીકે ખૂબ સુખ-શાંતિનું અને સતત અનુકૂળ ભોગમય તેમનું જીવન છે. તે જીવોના કષાય એટલા મંદ છે કે “કરોડો યુગલિકો સાથે રહે તોપણ ક્યારેય એકબીજાનું ઝૂંટવી લે, એકબીજા સાથે કલહ-કંકાસ કરે કે અન્યાય-શોષણનું વર્તન કરે તેવું બને નહીં'. તે જ રીતે ઊંચા દેવલોકોમાં પણ ભોગસામગ્રીનો પાર નથી. ઉત્કૃષ્ટ પાંચે ઇન્દ્રિયના ભોગ છે, શરીરબળ, રૂપ આદિ શ્રેષ્ઠ છે, અનેક શક્તિઓથી વિકસિત ભવ છે; છતાં તે અસંખ્ય દેવતાઓને પરસ્પર સંઘર્ષ કે કોઈ કલહ થતા નથી, લડાઈ-ઝઘડા, મારા-મારી કશું જ નથી. કષાયો એટલા મંદ હોય કે કોઈ જાતના નિયંત્રણ વિના પણ સહજતાથી જ તેવો ખરાબ વર્તન કરવાનો ભાવ જ ન થાય'. વળી, પુણ્ય એટલું છે કે ભોગસામગ્રી વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત છે. દુર્ગતિઓમાં બીજાનું હડપ કરીને જ જીવવાનું છે. ભોગસામગ્રીની અત્યંત અછત અને હાડમારીવાળું જ જીવન છે. વળી, કષાયો એટલા છે કે “જીવો નવરા શાંતિથી બેસે જ નહીં, એકબીજાને ત્રાસ-સંતાપ કર્યા જ કરે. દુર્ગતિ એ અન્યાયથી ભરપૂર જીવસૃષ્ટિ છે. ઊંચી સદ્ગતિ કે જ્યાં યુગલિક મનુષ્યો, કલ્પાતીત દેવો છે, તે ભવ જ એવો છે કે જ્યાં અન્યાયને અવકાશ જ નથી, પછી ભલે સંખ્યામાં લાખો, કરોડો કે અબજો ભેગાં રહે. યુગલિકો સમૂહમાં સાથે જ રહેતા હોય છે અને કલ્પાતીત દેવતાઓ એક-એક વિમાનમાં મોટી સંખ્યામાં હોય છે; પરંતુ ઝઘડા, મારામારી કે દુષ્ટ વ્યવહાર ક્યારેય થતો જ નથી. આ સાધુ-સંતો નથી, ભોગમાં રહેલા સંસારી જીવો જ છે, પરંતુ કષાયો મંદ છે. યુગલિકો કે આ દેવતાઓ તમામ મોક્ષે જવાના છે તેવું પણ નથી; કારણ કે રૈવેયક સુધીના દેવતાઓમાં અભવ્યના જીવો પણ હોઈ શકે. યુગલિકોમાં પણ દુર્ભવ્ય જીવો હોઈ શકે. વળી તેઓના જીવનમાં અત્યારે ધર્મકરણી કાંઈ છે નહીં. માત્ર મંદકષાય જ આમાં જવાબદાર છે. કષાયોની અપેક્ષાએ ત્રણ પ્રકારના જીવો ઃ યુગલિક મનુષ્યો અને કલ્પાતીત દેવો મંદ કષાયવાળા છે, દુર્ગતિના જીવો તીવ્ર કષાયવાળા છે, જ્યારે નીચેના દેવલોકો અને કર્મભૂમિના મનુષ્યો મધ્યમ કષાયવાળા છે. આ મોટેભાગે અવલોકી શકાય તેવો વિભાગ છે. સંસારી જીવોની ત્રણ category (કક્ષા) પાડીએ તો : (૧) તીવ્ર કષાયવાળા જીવ (૨) મંદ કષાયવાળા જીવ (૩) મધ્યમ કષાયવાળા જીવ કહી શકાય; For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ २४४ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ અને તેનો પ્રાયિક વિભાગ : (૧) નરક-તિર્યંચ ગતિ (૨) યુગલિક મનુષ્ય અને કલ્પાતીત દેવો (3) नायन। हेलोना वो भने भभूमिना मनुष्यो; २॥ प्रभाएथाय. તૃતીય વર્ગમાં રાજસત્તાથી ન્યાયનું પ્રવર્તન : આ ત્રીજી કક્ષાના જીવોને સમૂહમાં યોગ્ય રીતે રહેવા સામૂહિક ન્યાયની વ્યવસ્થા જરૂરી છે; જે ચલાવવા સત્તાનું કેન્દ્ર અપેક્ષિત છે. દેવલોકોમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિકના ૧૨ દેવલોકોમાં આવી કાયમી વ્યવસ્થા હોય છે, જેમાં ઇન્દ્રો સત્તાસ્થાને ગણાય છે. તે ઇન્દ્રોને સહાયક મંત્રીઓ, સામાનિક દેવતાઓ, સેનાપતિ દેવતાઓ, અંગરક્ષક દેવતાઓ આદિ १. कल्पः आचारः, स चेह इन्द्र-सामानिक-त्रायस्त्रिंशादिव्यवहाररूपः, तमुपगाः प्राप्ताः कल्पोपगाः सौधर्मशानादिदेवलोकनिवासिनः। (प्रज्ञापना मलयगिरि वृत्ति १-३८) * दशादीनि प्रत्येकं पुनर्विभित्सुराहइन्द्रसामानिकत्रायस्त्रिंशपारिषद्यात्मरक्षलोकपालानीकप्रकीर्णकाभियोग्यकिल्बिषिकाश्चैकैकश इति ।।४-४।। सूत्रम् ।। (भा०) एकैकशश्चैतेषु देवनिकायेषु देवा दशविधा भवन्ति, तद्यथा-इन्द्राः सामानिकाः त्रायस्त्रिंशाः पारिषद्याः आत्मरक्षाः लोकपालाः अनीकानि अनीकाधिपतयः प्रकीर्णकाः आभियोग्याः किल्बिषिकाश्चेति, तत्रेन्द्रा भवनवासिव्यन्तरज्योतिष्कविमानानामधिपतयः, इन्द्रसमानाः सामानिकाः अमात्यपितृगुरूपाध्यायमहत्तरवत्, केवलमिन्द्रत्वहीनाः, त्रायस्त्रिंशा मन्त्रिपुरोहितस्थानीयाः, पारिषद्या वयस्यस्थानीयाः, आत्मरक्षाः शिरोरक्षस्थानीयाः, लोकपाला आरक्षिकार्थचरस्थानीयाः, अनीकाधिपतयो दण्डनायक-स्थानीयाः, अनीकानि अनीकस्थानीयान्येव, प्रकीर्णकाः पौरजनपदस्थानीयाः, आभियोग्या दासस्थानीयाः, किल्बिषिका अन्तस्थस्थानीया इति।। (हारि०) एकैकदेवनिकाये दश दशैते भेदा उत्सर्गतः भवन्ति, सूत्रसमुदायार्थः, अवयवार्थं त्वाह-'एकैकशश्चेत्यादिना, (८३-३) एकैकशश्च-एकैकस्मिन् एतेषु देवनिकायेषु, किमित्याह-देवा दशविधा भवन्ति इन्द्रादिभेदेन, 'तद्यथे'त्यादिना, प्रकटार्थं, नवरमिन्द्रास्तद्भवनाद्यपेक्षया परमैश्वर्यभाजः, समानस्थानभवाः सामानिकाः, 'समानस्य तदादेश्चेति वचनादौपसंख्यानिकः, त्रयस्त्रिंशदेव त्रायस्त्रिंशाः, स्वार्थे अण, अर्थचरो राजस्थानीयकल्पः, दण्डनायको-निक्षेपाधिपतिः, अनीकानिसैन्यानि प्रकीर्णको-विषयाभिमुखीकृतः, कर्मविशेषोऽभियोगः तत्काभियोग्यं तदेषां विद्यत इत्याभियोग्याः, किल्बिषिकाःअन्तस्थाश्चण्डालादय इति, लोकस्वभावत एतदित्थमेषामिति।। (तत्त्वार्थसूत्र अध्याय-४, सूत्र-४, मूल, उमास्वातिजी कृत स्वोपज्ञ भाष्य, हरिभद्रसूरिजी टीका) * एते चकल्पोषपन्नाः कल्पातीताश्चेति।।४-१८ ।। सूत्रम् ।। (भा०) द्विविधा वैमानिका देवाः-कल्पोपपन्नाः कल्पातीताश्च, तान् परस्ताद्वक्ष्याम इति।। (हारि०) एतदपि प्रायो निगदसिद्धमेव, नवरमिन्द्रादिदशभेदकल्पनात् कल्पा इति। (तत्त्वार्थसूत्र अध्याय-४, सूत्र-१८ मूल, उमास्वातिजी कृत स्वोपज्ञ भाष्य, हरिभद्रसूरिजी टीका) For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૨૪૫ તમામ પરિવાર હોય છે; જે દ્વારા ઇન્દ્ર દેવલોકના કરોડો દેવતાઓ ઉપર ન્યાયનો અંકુશ રાખે છે. અન્યાય ન થાય, સહુ સુરક્ષિત અધિકાર સાથે રહે તેવું સંચાલન ઇન્દ્રો કરે છે. મનુષ્યલોકમાં પણ ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્રમાં કાળ પરાવર્તિત થાય છે. તેથી જ્યારે યુગલિકકાળ પૂરો થાય, ત્યારે મનુષ્યોમાં કષાયોની અભિવૃદ્ધિ થાય, તેથી પરસ્પર ઝઘડા કરે, અસંતોષ વધે, મળેલું ઓછું લાગે, બીજાનું પડાવી લેવાનું મન થાય, બીજાને હેરાન કરવાની વૃત્તિ જાગે. ક્યારેક ક્યારેક આવેશથી ઝૂંટવીને ભોગવે. આવા અવસરે માનવસમૂહમાં પશુસૃષ્ટિ જેવા હીન વ્યવહારો ન આવે, પ્રજા અસભ્ય, જંગલી ન બને, તે માટે રાજ્યવ્યવસ્થાની જરૂર પડે છે. આ અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં ઋષભદેવ પ્રભુ જન્મ્યા, બાલ્યાવસ્થા પૂરી કરી યુવાવસ્થામાં આવ્યા તે વખતે યુગલિકોના પરસ્પર ઝઘડા વધતા હતા. થોડાક-થોડાક ઝઘડા તો પ્રથમ કુલકર વિમલવાહનથી નાભિકુલકર સુધીના કાળમાં નાની-નાની નીતિઓ સ્થાપી નિવારાતા ગયા. કુલકરોના સમયે હકારનીતિ, પ્રકારનીતિ, ધિક્કારનીતિ અપરાધ નિવારવા સ્થાપિત કરેલ હતી. તેના પ્રવર્તનથી તે કાળના નાના-નાના કલહોનું નિવારણ થઈ જતું. પરંતુ હવે ઝઘડાનું સ્વરૂપ વધ્યું. પરસ્પરના અન્યાયના પ્રસંગો મોટા બનતા ગયા. રોજ લોકમાં કોઈનું ઉપાડી જવાના, કોઈ સાથે દુર્વ્યવહાર કર્યાના દાખલા બનવા લાગ્યા. યુગલિકો આવા પ્રસંગે નાભિકુલકર પાસે આવતા. તે અપરાધ પ્રમાણે દંડનીતિ પ્રવર્તાવતા, પરંતુ ઝઘડા વધવાથી લોકો ઋષભદેવ પાસે પણ ફરિયાદ લઈ આવ્યા. ત્રણ જ્ઞાનના ધણી ઋષભદેવે સમયાનુસાર વાત કરી કે “મનુષ્યસમૂહમાં ઝઘડા થાય તો તેને નિવારવા ન્યાયવ્યવસ્થા જોઈએ, તે માટે ન્યાયપ્રવર્તક સત્તાધીશ રાજા જોઈએ. રાજા હોય તો લોકમાં અન્યાયનું ઉમૂલન કરે અને ન્યાયની સ્થાપના કરે”. ત્યારે ભોળા યુગલિકો ઋષભદેવને સન્માનથી કહે છે કે “તમે અમારા રાજા.” ઋષભદેવ १. पढमबीयाण पढमा, तइयचउत्थाण अभिनवा बीया। पंचमछट्ठस्स य सत्तमस्स, तइया अभिनवा उ TI૧૬૮|| गमनिका-प्रथमद्वितीययोः-कुलकरयोः प्रथमा दण्डनीतिः-हक्काराख्या, तृतीयचतुर्थयोरभिनवा द्वितीया, एतदुक्तं भवतिस्वल्पापराधिनः प्रथमया दण्डः क्रियते, महदपराधिनो द्वितीययेत्यतोऽभिनवा सेति, सा च मकाराख्या, तथा पञ्चमषष्ठयोः, सप्तमस्य तृतीयैव अभिनवा धिक्काराख्या, एताश्च तिस्रो लघुमध्यमोत्कृष्टापराधगोचराः खल्ववसेया इति गाथार्थः । ।१६८ ।। (ાવશ્ય નિવૃત્તિ પર્વ માણ મા - ૨, નિવૃત્તિ શ્લોક-૬૮, મૂત્ર-ટી) * अत्रान्तरे हक्कार-मक्कार-धिक्काररूपाणां दण्डनीतीनां ते लोकाः प्रचुरतरकषायसम्भवादतिक्रमणं कृतवन्तः, तदनन्तरं च ते लोका अभ्यधिक-ज्ञानादिगुणसमन्वितं भगवन्तं विज्ञाय ऋषभस्वामिने निवेदनं कृतवन्तः। एवं निवेदिते सति मिथुनकैर्भगवानाह-"नीत्यतिक्रमकारिणां राजा सर्वनरेश्वरः करोति दण्डम्, स चाऽमात्याऽऽरक्षकादिबलयुक्तः कृताभिषेकोऽनतिक्रमणीयाऽऽज्ञश्च भवति।" एवं कथिते सति भगवता ते मिथुनका ब्रुवते- "अस्माकमपि स राजा भवतु।" भगवानाह-"यद्येवं याचध्वं कुलकरं राजानम्।" स च कुलकरस्तैर्याचितः सन्नुक्तवान्-"ऋषभो भवतां राजा भवतु।" ततश्च ते मिथुनका राज्याभिषेकनिर्वर्त्तनार्थमुदकानयनाय पद्मिनीसरो गतवन्तः।। (3પલેશમાતા -રૂ દેવોપાયા ટીકા) For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ માટે યુગલિકોને ભક્તિ, બહુમાન ઘણું છે, તેમના જ્ઞાન અને ઉત્તમ ગુણો ઉપર વિશ્વાસ છે. તેથી પ્રસ્તાવ મૂકે છે, ત્યારે નિઃસ્પૃહી ઋષભદેવ કહે છે કે “તે રીતે રાજા ન બનાવાય. અત્યારે પ્રજામાં કુલકર તરીકે નાભિકુલકર છે, જે લોકોની ફરિયાદનો નિવેડો લાવે છે. વિમલવાહનથી નાભિ સુધીના કુલકરો આ જવાબદારી નિભાવતા આવ્યા છે. તેથી તમે પણ તમારી ફરિયાદ નાભિકુલકરને કરીને તેમની પાસે યોગ્ય રાજાની માગણી કરો.” નાભિકુલકર દ્વારા ઋષભદેવની પ્રથમ રાજા તરીકે સ્થાપના : આ બધા ભોળા યુગલિકો નાભિકુલકર પાસે જઈને કહે છે : તમે અમારો અન્યાય દૂર કરે અને ન્યાય આપે એવા એક રાજાની નિમણૂક કરો. અમારે ન્યાય પામવા સત્તાધીશ રાજા જોઈએ એવી ઋષભદેવના સંદર્ભ સાથે વાત કરી. ત્યારે નાભિકુલકરે કહ્યું “આ ભરતક્ષેત્રમાં હાલમાં જાણકાર, બુદ્ધિશાળી, જ્ઞાની હોય તેવો આ ઋષભ જ છે. તેથી ઋષભ જ તમારો રાજા થાઓ.” આ શાસ્ત્રીય પ્રસંગ દ્વારા એ સમજવાનું છે કે “આ ભરતભૂમિમાં સૌથી પહેલી રાજ્યવ્યવસ્થાની સ્થાપના નાભિકુલકરે કરી છે, અને પ્રથમ રાજા ઋષભદેવ થયા છે'. સકલાઈતું સ્તોત્રમાં “મતિ પૃથિવીનાથં.બોલો છો તે ઋષભદેવને રાજા નીમનાર, રાજ્યસત્તાની સ્થાપના કરનાર નાભિકુલકર છે અને રાજા તરીકે પ્રથમ રાજ્ય ચલાવનાર, રાજ્યતંત્ર ગોઠવનાર ઋષભદેવ છે. આ પહેલવહેલી રાજ્યવ્યવસ્થા ભરતભૂમિમાં સ્થપાઈ. તેના ઉદ્દેશ સમજાવી ધર્મતીર્થની સ્થાપનાના ઉદ્દેશને સમજાવવા પ્રયત્ન કરું છું. આ દુનિયામાં ભૌતિક ક્ષેત્રે સૌથી મોટી સત્તા રાજસત્તા છે. એના જેટલા powers (અધિકાર) બીજી કોઈ સત્તા-સંસ્થાને નથી, પરંતુ તેનો ઉદ્દેશ કેવળ માનવસૃષ્ટિમાં અન્યાયનો નાશ કરી ન્યાયની સ્થાપના કરવાનો છે. બીજા કોઈ ઉદ્દેશથી સત્તા ચલાવવા કે ભોગ ભોગવવા રાજ્ય સ્થાપનાની વાત કરી હોત કે ઋષભદેવે રાજ્ય ચલાવ્યું હોત, સંગઠન કર્યું હોત, તો ઋષભદેવને પણ પાપ લાગત; કારણ કે ઉદ્દેશમાં સ્વાર્થબુદ્ધિ ભળે છે. રાજ્યવ્યવસ્થા ચલાવવા આખી પ્રજામાં સામ-દામ-દંડ-ભેદનીતિપૂર્વક સંચાલન કરવું १. सर्वाभीष्टकरं नीतिशास्त्रं स्यात्सर्वसंमतम् । अत्यवश्यं नृपस्यापि, स सर्वेषां प्रभुर्यतः ।।१२।। (શુક્રનીતિ, અધ્યાય-૨) २. ततो भगवता अश्वा हस्तिनो गावः, एतानि चतुष्पदानि तदा गृहीतानि राज्यसङ्ग्रहनिमित्तम्, तथा उग्रा उग्रदण्डकारित्वात् राजविशेषाः, तथा भोजा गुरुस्थानीयाः तथा राजन्या समानवयसः, तथा उक्तव्यतिरिक्ता क्षत्रियाः, एषां च सङ्ग्रहं राज्यार्थं चकार। (उपदेशमाला श्लोक-३ हेयोपादेया टीका) * स्वाम्यमात्यसुहत्कोशराष्ट्रदुर्गबलानि च । सप्तांगमुच्यते राज्यं, तत्र मूर्धा नृपः स्मृतः ।।६१।। दृगमात्यः सुहच्छ्रोत्रं, मुखं कोशो बलं मनः । हस्तौ पादौ दुर्गराष्ट्र, राज्यांगानि स्मृतानि हि ।।६२ ।। (શુક્રનીતિ, અધ્યાય-૧) For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ પડે. તે માટે આવશ્યક બળ તરીકે સાત પ્રકારનું સૈન્યબળ એકત્રિત કરવું પડે. મનુષ્યોને યુદ્ધનીતિ શીખવી, શસ્ત્રકળા બતાવી, શસ્ત્રાસ્ત્રના પ્રયોગોમાં નિપુણ કરવા પડે. આ તમામ પાપની ક્રિયા અને પાપનાં સાધનો છે. શાસ્ત્રમાં રાજ્યને મહાઅધિકરણ કહ્યું છે, એટલે કે સર્વ પાપનાં સાધનોનો જેમાં સંગ્રહ, પ્રયોગ હોય તેવું પાપનું કારણ કહ્યું છે; છતાં આગમોમાં લખ્યું કે “ઋષભદેવે આ રાજ્યતંત્ર વિકસાવી, સંચાલન કરીને પાપ નથી બાંધ્યું, ઊલટું પુણ્યાનુબંધી પુણ્ય બંધાયું છે. આ પૃથ્વી પર રાજ્યરૂપી મહાઅધિકરણને પોતે સૌ પ્રથમ ઉત્પન્ન કર્યું, યુદ્ધનીતિઓ ફેલાવી, યુદ્ધ માટેનાં શસ્ત્રોનું શિક્ષણ આપ્યું, વંશ-પરંપરાગત પ્રજામાં આ ચાલે તેવી વ્યવસ્થાઓ સ્થાપી; છતાં તેમને પાપ નથી લાગ્યું, ઉત્તમ પુણ્ય બંધાયું; કારણ કે ઉદ્દેશ અને ભાવો પવિત્ર હતા. પાપપ્રવૃત્તિ શુભ ભાવથી કરવી એ ઉત્તમ સાધક માટે પણ કસોટી છે. તમે પાપપ્રવૃત્તિ શુભ ભાવથી કરતાં શીખ્યા જ નથી, જ્યારે ગૃહસ્થાવાસમાં રહેલા તીર્થકરોના જીવનમાં જબરદસ્ત ખૂબી એ હોય છે કે ગમે તેવી પાપપ્રવૃત્તિ કરવાનો અવસર આવે, તોપણ તેઓ તેને શુભ ભાવથી જ કરે. સભા યુદ્ધમાં શુભ ભાવ આવે ? સાહેબજી ઃ આવી શકે, ધર્મયુદ્ધો પણ ઇતિહાસમાં થયાં છે. સભા : અત્યારે રાજાઓને સત્તા પર બેસાડીએ તો ? સાહેબજી : તમારી ત્રેવડ નથી. હું અત્યારે રાજાશાહીની નહીં, રાજસત્તાની વાત કરું છું. રાજસત્તામાં રાજા હોય કે બીજી post હોય, પણ governing power (શાસન શક્તિ) તો છે જ. રાજસત્તાની સંચાલનની પદ્ધતિ અનેક હોઈ શકે. તેમાં કઈ પદ્ધતિ સારી, કઈ ખરાબ, કોની વધારે ગુણવત્તા તેની અત્યારે ચર્ચા નથી કરતો. વર્તમાન યુગમાં તો નવા નવા socialism, communism, capitalism નીકળ્યા છે. સાથે-સાથે governing systems (શાસન પદ્ધતિ) પણ જુદી જુદી ફેલાવી છે. પ્રસ્તુતમાં ભરતભૂમિમાં પહેલું રાજ્ય ઋષભદેવે ચલાવ્યું. તેનો ઉદ્દેશ અત્યંત પવિત્ર હતો. १. अत्राष्टकम्-"अन्यस्त्वाहास्य राज्यादिप्रदाने दोष एव नु। महाधिकरणत्वेन तत्त्वमार्गेऽविचक्षणः ।।१।।" अन्यस्तु तत्त्वमार्गे वस्तुनि परिच्छेत्तव्येऽविचक्षणः अपण्डितः आह, विचक्षण' इति वक्ष्यमाणपर्यालोचनयोपहासवचनम। अस् दोष एव अशुभकर्मार्जनमेव, महाधिकरणत्वेन-महारम्भपरिग्रहपञ्चेन्द्रियवधादिनिमित्तत्वेन अग्निशस्त्रादिदानवदिति दृष्टान्तोऽभ्यूहः । उत्तरमाह-"अप्रदाने हि राज्यस्य नायकाभावतो जनाः। मिथो वै कालदोषेण मर्यादाभेदकारिणः ।।२।। विनश्यन्त्यधिकं यस्मादिहलोके परत्र च। शक्तौ सत्यामुपेक्षा च, युज्यते न महात्मनः । ।३।। तस्मात्तदुपकाराय, तत्प्रदानं गुणावहम्। परार्थं दीक्षितस्यास्य विशेषेण जगद्गुरोः ।।४ ।।" कालदोषेणावसर्पिण्या हीनहीनतरादिस्वभावेन मर्यादाभेदः= स्वपरधनादिव्यवस्थालोपः, नायकसद्भावेऽपि केचिद्विनश्यन्तो दृश्यन्ते, अत आह-अधिकम्-अत्यर्थम् इहलोके मनुष्यजन्मनि प्राणादिक्षयात्, परत्र-परलोके हिंसाधुद्रेकात् शक्तौ सत्यां-स्वकृतिसाध्यत्वज्ञाने उपकारः अनर्थत्राणं तत्पदानं-राज्यप्रदानं परार्थ-परोपकाराय दीक्षितस्य-कृतनिश्चयस्य विशेषेण-सुतरां सामान्यराज्यदायकापेक्षया, जगद्गुरोः= For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ २४८ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ તેમનો આશય કેવળ માનવસૃષ્ટિમાં ન્યાય ફેલાવી પ્રજાને સંસ્કારી-સભ્ય રાખવી, જેથી ભવિષ્યમાં તે ધર્મોપદેશને અને ધર્મસાધનાને ઝીલવા લાયક રહે. પ્રભુએ માનવસૃષ્ટિમાં આ રાજ્યવ્યવસ્થા સ્થાપીને સંચાલન ન કર્યું હોત તો - ધીમે-ધીમે યુગલિકો વધારે ઝઘડતા રહેત, દિવસે-દિવસે કષાયો વધવાથી જબરો નબળાને દબાવે, શોષણ-અત્યાચાર ચાલુ થાય, જેનાથી જંગલ કે દુર્ગતિ કરતાં બદતર સ્થિતિ માનવસમૂહમાં સર્જાય - આખો માનવસમાજ જંગલી, અસભ્ય, પાશવીવૃત્તિઓવાળો, સંક્લિષ્ટ પરિણામવાળો બને. તે અટકાવવા અને પ્રજામાં સંપ, સૌજન્ય, સદાચાર, ન્યાય ટકાવવા લૌકિક સામ્રાજ્ય સ્થાપ્યું. ન્યાય પ્રવર્તાવવા જ પ્રભુએ રાજ્યસંચાલન માથે લીધું, તેમાં સત્તાની લાલચ કે સ્વાર્થનો ભાવ નહોતો. કોઈ અહંકાર કે આસક્તિના ભાવથી પ્રભુ સત્તા પર નથી આવ્યા. સત્તા ચલાવવામાં તેમને કોઈ અંગત રસ નથી. પરોપકારની વૃત્તિથી જ સત્તા ચલાવે છે. જે ભાવથી ઋષભદેવે રાજ્ય કર્યું તે ભાવથી કોઈ પણ વ્યક્તિ રાજ્ય ચલાવે તો તેને તેવું પુણ્ય જ બંધાય. તમે તમારું ઘર પણ શુભ ભાવથી ચલાવી શકતા નથી. અહીં આખું રાજ્ય શુભ ભાવથી ચલાવવાની વાત છે. રાજ્યમાં તો શસ્ત્રસામગ્રીનો સંગ્રહ सावे, सैन्य मुं २वान सावे, प्री पासेथी tax (४२) देवानो सापे, अ५२॥धाने ६-सा भुवनभर्तुः तथा च महाधिकरणत्वहेतुरसिद्धः, अध्यवसायापेक्षत्वादधिकरणस्येति भावः । ततो राज्यादिदाने दोष एवेत्यपहस्तितम्। अथादिपद-ग्राह्यविवाहादिव्यवहारदर्शने प्रसञ्जितदोषस्य परिहारातिदेशमाह-"एवं विवाहधर्मादौ तथा शिल्पनिरूपणे। न दोषो ह्युत्तमं पुण्यमित्थमेव विपच्यते।।५।।" विवाहधर्मः परिणयनाचारः, आदिना राजकुलग्रामधर्मादिपरिग्रहः । शिल्पनिरूपणे-घटलोहचित्रवस्त्रनापितव्यवहारोपदेशे न दोषो भगवतः, यस्मादुत्तमं कर्म तीर्थकरनामकर्म इत्थमेव-विवाहशिल्पादिनिरूपणप्रकारेणैव विपच्यते स्वफलं ददाति। विपाकप्राप्तेऽप्यशक्तत्वादनुचितप्रवृत्त्यभावान्न बन्ध इति नातिप्रसङ्गः। अभ्युच्चयमाह-"किञ्चेहाधिकदोषेभ्यः सत्त्वानां रक्षणं तु यत्। उपकारस्तदेवैषां प्रवृत्त्यङ्गं तथाऽस्य च।।६।।" उपकारोहितकरणम्, एषां सत्त्वानां, प्रवृत्तौ अङ्गम् कारणम्, अस्य-जगद्गुरोः । आह च-"एत्तोच्चियणिदोषं सिप्पाइविहाणमो जिणिंदस्स। लेसेण सदोसंपि हु बहुदोसनिवारणत्तेणंत्ति"।। [पञ्चा० ७/३५] उक्तमर्थं दृष्टान्तेन समर्थयन्नाह-"नागादे रक्षणं यद्वद्गर्ताद्याकर्षणेन तु। कुर्वन्न दोषवांस्तद्वदन्यथाऽसंभवादयम्।।७ ।। तद्वद-राज्यादि, यत्तु अयं जगद्गुरुः सर्वथा दोषाभावेन किमिति न रक्षणं करोतीत्यत्राह-अन्यथा-अल्पस्याप्यनर्थस्यानाश्रयणलक्षणप्रकारेणासंभवाद् रक्षणस्येति शेषः । उक्तं च-"तत्थ पहाणो अंसो बहुदोसनिवारणाउ जगगुरुणो। नागाइरक्खणे जह कड्डणदोसे वि सुहजोगो।।१।। खड्डातडंसि विसमे इ8 सुयं(सं)पेच्छिऊण कीलंतं। तप्पच्चवायभीआ तमाणणट्ठा गया जणणी।।२।। दिट्ठोअ तीए णागो तं पइ एंतो दुतो अ खड्डाए। तो कढिओ तओ तह, पीडाएविसुद्धभावाए" त्ति।।३।।" [पञ्चा० ७/३८, ३९, ४०] उक्तानभ्युपगमे बाधामाह-"इत्थं चैतदिहैष्टव्यमन्यथा देशनाप्यलम्। कुधर्मादिनिमित्तत्वाद् दोषायैव प्रसज्यते।।८।।" कुधर्माः-शाक्यादिकुप्रवचनानि आदि येषां-श्रुतचारित्रप्रत्यनीकत्वादिभावानां तेषां निमित्तत्वात्-हेतुत्वात् जिनदेशनापि हि नयशतसमाकुला। नयाश्च कुप्रवचनालंबनभूता दोषायैव।।३९।। (प्रतिमाशतक, श्लोक-३९, टीका) १. एतच्च सर्वं सावद्यमपि लोकानुकम्पया। स्वामी प्रवर्तयामास, जानन् कर्तव्यमात्मनः ।।९७१।। । a (त्रिषष्टिशलाकापुरुषचरित्र, पर्व-१, सर्ग-२) For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ ૨૪૯ પણ કરવામાં આવે, બધાં કઠોર કર્મ અવસર-અવસરે કરવાં પડે; પરંતુ આ કરતી વખતે ઋષભદેવના હૃદયમાં લૌકિકન્યાયપ્રવર્તનનો જ ઉદ્દેશ છે. આર્યવ્યવસ્થામાં રાજ્યસંચાલન પાછળ માનવસમૂહમાં પરસ્પર સામાજિક ન્યાય પ્રવર્તાવવાનો અને સુબદ્ધ, સભ્ય, સંસ્કારી પ્રજા તૈયાર કરવાનો ઉદ્દેશ હતો. આ સિવાયનો ઉદ્દેશ હોય તો તે ખોટો ઉદ્દેશ છે. તેથી જ રાજાને પ્રજામાં અન્યાય ચલાવે તો પાપ લાગે છે. અરે ! રાજ્ય પોતાની ફરજ ચૂકે છે તેમ કહેવાય છે. દરેક પ્રજાજનને સલામતી, સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી પણ રાજ્યની છે. દરેક વ્યક્તિ પ્રજાજન તરીકે સુરક્ષિત અધિકાર સાથે જીવી શકે તે ધ્યાન રાજ્ય રાખવાનું હોય છે. આ જવાબદારી વિશાળ હોવાથી તેને બજાવવા બળ-દંડ આદિની પણ જરૂર પડે, તો પવિત્ર ઉદ્દેશથી રાજાએ તે પણ અજમાવવા, પરંતુ ન્યાયમાં ક્યારેય બાંધછોડ ન કરવી, તે જ રાજ્યનું કર્તવ્ય છે. જેમ દેવલોકમાં દેવતાઓને ન્યાય આપવાની જવાબદારી ઇન્દ્રોને માથે છે, તેમ તેમના સમયના લોકોને અન્યાય ન થાય તેની જવાબદારી ઋષભદેવે લીધી છે. તેમણે ૧૩ લાખ પૂર્વ રાજ્યસંચાલન કર્યું, જે કરતાં અઢળક પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું છે. રાજ્યનું ક્ષેત્ર લૌકિક ન્યાય, ધર્મતીર્થનું ક્ષેત્ર લોકોત્તર ન્યાય : રાજનીતિ પ્રમાણે રાજ્યની સ્થાપના પ્રજાજનોના અધિકાર સુરક્ષિત રાખવા અને તેમને ન્યાય અપાવવા પૂરતી મર્યાદિત છે. તેથી તેમાં જે પોતાના પ્રજાજન નથી, અથવા બીજા રાજ્યના પ્રજાજન છે તેવા માનવોના અધિકારોની સુરક્ષાની પણ જવાબદારી નથી. એટલે ટૂંકમાં માત્ર પોતાના પ્રજાજન એવા મનુષ્યોના અધિકારરક્ષણ કે ન્યાય માટે જ સત્તાસંચાલન છે. હા, છતાં રાજ્યની મુલાકાત લેનારા વિદેશીઓને અમુક સવલતો પૂરી પાડવામાં આવે છે. પ્રસંગે એમને અમુક મર્યાદિત રક્ષણ પણ અપાય છે. જે રક્ષણ તથા સવલતો પણ અપેક્ષાએ સૌજન્યનો એક પ્રકાર છે. સમગ્ર માનવઅધિકારનું રક્ષણ એ પણ ચક્રવર્તતુલ્ય મહારાજ્યની અપેક્ષા રાખે છે; છતાં તેવું સમુદ્ર પર્વત પૃથ્વીનું ચક્રવર્તીરાજ્ય પણ ગમે તેટલું ન્યાયી હોય, નીતિપૂર્વક સંચાલન કરાતું હોય, તોપણ તેનું લક્ષ્યબિંદુ તો લૌકિકન્યાય જ રહેશે. જે માનવસમાજ પૂરતો જ સિમિત છે. પશુ-પંખીઓ કે શુદ્ર જીવ-જંતુઓના અધિકારોની રક્ષા કે તેમના પ્રત્યે ન્યાયી વર્તનની વાત આ રાજ્યસત્તાના સંચાલનમાં આવતી નથી. ભગવાન ઋષભદેવનું રાજ્ય १. यथाऽपराधं दण्ड्येषु, दण्डं प्रायुक्त नाभिभूः । व्याधितेषु यथा व्याधिचिकित्सक इवाऽगदम् ।।९७८ ।। दण्डभीतस्तदा लोकश्चक्रे चौर्यादिकं न हि । एकैव दण्डनीतिर्हि, सर्वान्यायाहिजाङ्गुली ।।९७९ ।। क्षेत्रोद्यानगृहादीनां, मर्यादां कोऽपि कस्यचित् । नाऽत्यक्रामत् प्रभोराज्ञामिव लोकः सुशिक्षितः ।।९८०।। (ત્રિષષ્ટિશાપુરુષરિત્ર, પર્વ-, સf-૨) २. नीत्यतिक्रमणकारिणां 'राजा' सर्वनरेश्वरः करोति दण्डं, स च अमात्यारक्षकादिबलयुक्तः कृताभिषेकः अनतिक्रमणीयाज्ञश्च भवति। (आवश्यकनियुक्ति एवं भाष्य भाग-१, नियुक्ति श्लोक-१९८, टीका) For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ધર્મતીર્થ સ્થાપના -- ઉદ્દેશ અને વિધિ પણ લૌકિક ન્યાય જ પ્રવર્તાવનારું હતું; કારણ કે ઋષભદેવ પોતે પણ રાજ્યસંચાલન માટે લશ્કરમાં હાથી, ઘોડા વગેરેને જંગલમાંથી પકડી-પકડી મંગાવતા હતા અને તેમને નિયંત્રિત કરી સૈન્યબળ ઊભું કરતા હતા, જે કરવામાં પશુ પર અન્યાય થતો જ હતો; છતાં તે લૌકિક દૃષ્ટિએ ન્યાય હતો, લોકોત્તર દૃષ્ટિએ અન્યાય હતો. આ વાત ઊંચામાં ઊંચું રાજ્યસંચાલન કરનાર ઋષભદેવ માટે પણ સમજવાની. વૈદિક ધર્મમાં રામરાજ્ય આદર્શરાજ્ય તરીકે રજૂ કરાય છે, તેના કરતાં આપણે ઋષભદેવનું રાજ્યસંચાલન ઘણું ઊંચું માનીએ છીએ. જૈનશાસ્ત્રો પ્રમાણે આદર્શ રાજ્યસંચાલન તીર્થકરોનું હોય છે. તેમાં પણ ઋષભદેવના સમયે તો પ્રજામાં ન્યાયનીતિ-સદાચાર શ્રેષ્ઠ કક્ષાનાં હતાં; છતાં તેવા રાજ્યમાં પણ સામાજિક કાયદા-કાનૂન દ્વારા રક્ષણ તો માનવોને જ હોય છે. ન્યાય-અન્યાયનાં ધોરણ પણ માનવઅધિકારને લક્ષ્યમાં રાખીને જ કરાય છે; માત્ર પશુઓ પ્રત્યે અતિક્રૂર વર્તન કરીને પ્રજા જંગલી ન બને તેટલી કાળજી રખાય છે, બાકી પશુઓને ન્યાય કે સુરક્ષા તો તેમાં પણ પૂરી પડાતી નથી. રાજસત્તાનું ન્યાયનું ક્ષેત્ર મર્યાદિત છે, તે સમજાવી ધર્મસત્તાનું વિશાળ ક્ષેત્ર સમજાવવા માંગું છું. ધર્મસત્તાની સ્થાપનાના ઉદ્દેશો આના કરતાં અતિ પવિત્ર અને ઉન્નત છે, તે આગળ કહીશ. આટલું ચોક્કસ કરી લેવા જેવું છે કે “લૌકિક ન્યાય રાજસત્તાથી જ પ્રવર્તાવી શકાય, તે વિના માનવસૃષ્ટિમાં ન્યાયની સ્થાપના શક્ય નથી'. સભ્યસમાજમાં રાજ્ય આવશ્યક અનિવાર્ય અંગ છે, તે કોઈ અનિષ્ટ નથી. માનવસમાજમાં યુગલિકકાળ સિવાયના કાળમાં રાજ્યવ્યવસ્થાને આપણે અનિવાર્ય માનીએ છીએ. હા, આ સ્થાપનાનો ઉદ્દેશ પવિત્ર છે, તેથી જ ભગવાને તે કાર્ય કર્યું છે. આપણે ત્યાં communist (સામ્યવાદી) વિચારસરણી નથી. કાર્લ માર્ક્સની વિચારધારા આપણને મંજૂર નથી. તે તો કહે છે કે “રાજ્ય જ બધા અનિષ્ટનું મૂળ છે, દમન અને શોષણનો દંડો છે. તેણે સામ્યવાદ સ્થાપીને આગળ જતાં બધા સરખા થઈ જાય અને વર્ગવિહીન સમાજ ઊભો થાય તેવી અવ્યવહારુ વાતો કરી છે; પણ તેને ખબર નથી કે “જ્યાં સુધી માનવસમાજ કષાયોથી ભરેલો છે ત્યાં સુધી વર્ગો રહેવાના અને તેને સભ્યતાથી નિયંત્રિત રાખવા વ્યવસ્થાતંત્ર જરૂરી જ છે'. મંદકષાય હોય તો વ્યવસ્થાતંત્રની જરૂર નહીં. મંદકષાયી આપમેળે મર્યાદામાં રહે, એકબીજાનું પડાવી ન લે, તેથી રાજ્યની જરૂર નથી. વર્ગવિહીન * गो-बलीवर्द-करभ-सैरिभाऽश्वतरादिकम् । आददे तदुपयोगविदुरो हि जगत्पतिः ।।९३३।। (ત્રિષષ્ટિશનાળાપુરુષરત્ર, પર્વ-૨, સ-ર) १. अराजकेषु राष्ट्रेषु, धर्मो न व्यवतिष्ठते । परस्परं च खादन्ति, सर्वथा धिगराजकम् ।।३।। ... अथ चेदाभिवर्तेत, राज्यार्थी बलवत्तरः । अराजकाणि राष्ट्राणि, हतवीर्याणि वा पुनः ।।६।। प्रत्युद्गम्याभिपूज्यः स्यादेतदत्र सुमन्त्रितम् । न हि पापात् परतरमस्ति किञ्चिदराजकात् ।।७।। तस्माद् राजैव कर्तव्यः, सततं भूतिमिच्छता । न धनार्थो न दारार्थस्तेषां વેષામાનમ્ T૨૨TT (श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-६७) For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૨૫૧ communism તો યુગલિકકાળમાં હતું. ત્યારે સૌ માનવોમાં મંદકષાય હોય છે. અત્યારે છે તેવી કષાયયુક્ત માનવસૃષ્ટિમાં તો ન્યાય માટે સત્તાનું કેન્દ્ર જોઈએ, જોઈએ અને જોઈએ જ. સત્તાનું કેન્દ્ર ન રાખો તો આ સમાજ કદી સંસ્કારી ન રહી શકે. ધર્મ નહિ, પણ સંસ્કાર, સંસ્કૃતિ, સભ્યતા, માનવતા ટકાવવાં હોય તો આ રાજ્યસત્તા અનિવાર્ય જ છે. માત્ર તેના સંચાલનમાં ઉદ્દેશ અને ભાવો પવિત્ર રહે તો પુણ્ય બંધાય તેમ કહીશું. લોકોત્તર ન્યાયની સ્થાપના માટે ધર્મતીર્થની સ્થાપના : | ઋષભદેવે તો ગૃહસ્થજીવનની તમામ પ્રવૃત્તિ શુભ ભાવથી કરી છે. રાજ્યની ધુરા પણ માત્ર શુભ ભાવથી જ વહી છે. રાજ્ય સ્વીકાર્યું, સિંહાસન પર બેઠા, ત્યારથી દીક્ષા પર્યંતના સમગ્ર સંચાલનમાં એકાંતે શુભ ભાવ જ હતો; એટલે પુણ્ય જ બંધાય. પ્રભુ જન્મ્યા ત્યારથી રાજ્યસ્થાપના કે સંચાલનયોગ્ય જ્ઞાનથી પરિપક્વ-પૂર્ણ હતા. વળી, આ ગૃહસ્થજીવનની જવાબદારી હતી. તેથી ગૃહસ્થ એવા પ્રભુએ તેને સંપૂર્ણ યોગ્ય રીતે નિભાવી. હવે પ્રભુનો દીક્ષાગ્રહણ યોગ્ય સમય જાણીને લોકાંતિકદેવો પ્રભુને વિનંતી કરવા આવ્યા કે “હે સ્વામી ! આપે ભરતક્ષેત્રમાં જે રીતે લૌકિક ન્યાયની સ્થાપના કરી તે રીતે લોકોત્તર ન્યાયની સ્થાપનારૂપ ધર્મતીર્થનું પ્રવર્તન કરો.” પરંતુ ધર્મસત્તાની સ્થાપના માટે જે જ્ઞાન, ગુણ, શક્તિ, પુણ્યાઈ જોઈએ તે હજી પ્રભુની ખીલી ન હતી. તે ખીલવવા પ્રભુને પણ હજી સાધના જરૂરી હતી. સાધનામાં વેગ આવે, પૂરપાટ આગળ ધપાય એ હેતુથી સામ્રાજ્ય તજી ઋષભદેવે દીક્ષા લીધી. દીક્ષા લેતાં પૂર્વે પુત્રોને રાજસત્તાની યોગ્ય જવાબદારીઓ વહેંચી પ્રભુએ પોતાનું સાંસારિક કર્તવ્ય સમાપ્ત કર્યું. સર્વ સાંસારિક કર્તવ્યોથી મુક્ત થઈ કેવળ આત્મસાધના કરવી તે જ જૈનદીક્ષા છે. તેથી દીક્ષા બાદ ઋષભદેવને આત્મસાધના સિવાય કોઈ કર્તવ્ય રહ્યું નહીં. પ્રચંડ મનોબળવાળા, દઢ ઉદ્યમશીલ, અને સ્વકલ્યાણના જાણકાર પ્રભુ માટે સાધનાની ગતિ તીવ્ર હતી. ૧,000 વર્ષમાં સર્વ ઘાતિકર્મોનો ક્ષય કરી, મોહનો મૂળમાંથી ઉચ્છેદ કરી, પ્રભુ વીતરાગ-સર્વજ્ઞ થયા. ઇન્દ્રો અને દેવતાઓ જે પ્રભુની ભક્તિ જન્મથી કરે છે, તેમને અત્યંત ઉત્સુકતા છે કે ક્યારે પ્રભુ પૂર્ણજ્ઞાની બની ધર્મતીર્થ પ્રવર્તાવે' ! પ્રભુના જન્મથી તેમને આકાંક્ષા હોવા છતાં જાણે છે કે “ભાવતીર્થકર બન્યા વિના પ્રભુ ધર્મતીર્થ પ્રવર્તાવવા સક્ષમ નથી”. રાજ્યવ્યવસ્થા સ્થાપીને તો ખાલી લૌકિક ન્યાય આપવાનો હતો. તે માટે સંસારી એવા પ્રભુનું ગૃહસ્થપણાનું જ્ઞાન પર્યાપ્ત હતું, પરંતુ ધર્મસત્તાનું ૧. ... તેવા સ્ત્રોમાન્તિ: પાન્તિઝમેચ નત્રિો : In૨૦૩૬ ! મૂર્ણ વર્તરપ્નત્તિમ:, પોશસહોરેઃ | आसूत्रितापरोत्तंसा, इवैवं ते व्यजिज्ञपन् ।।१०३७ ।। [चतुर्भिः कलापकम्] शक्रचूडामणिविभाम्भोमग्नचरणाम्बुज ! । भरतक्षेत्रनिर्नष्टमोक्षमार्गप्रदीपक ! ।।१०३८ ।। लोकव्यवस्था प्रथमा, यथा नाथ ! प्रवर्तिता । प्रवर्त्तय तथा धर्मतीर्थं कृत्यं निजं स्मर ।।१०३९।। एवं देवास्ते प्रभुं विज्ञपय्य, स्वं स्वं स्थानं ब्रह्मलोके दिवीयुः । प्रव्रज्येच्छुः स्वाम्यपि स्वं निशान्तं, सद्योऽयासीन्नन्दनोद्यानमध्यात् ।।१०४०।। (ત્રિદિશાવાપુરુષરિત્ર, પર્વ-૨, સ-૨) For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ પ્રવર્તન કરાવવા જ્ઞાન-શક્તિ ખૂટતાં હતાં. તે પૂર્ણ કક્ષાએ ખીલે નહીં ત્યાં સુધી પ્રભુ પગલું ભરે નહીં. દેવતાઓ-ઇન્દ્રો પણ ત્યાં સુધી ધીરજ ધરીને રાહ જુએ છે. કેવલજ્ઞાન પામેલા પ્રભુને હર્ષ સાથે અતિશયોથી ભક્તિ કરી દેવતાઓ સમવસરણમાં બિરાજમાન કરાવે છે, જ્યાં પ્રભુ દેશના દ્વારા આ વિશ્વમાં લોકોત્તર ન્યાયનું તંત્ર - ધર્મસત્તાની સ્થાપના દ્વારા કરે છે. જગતના જીવમાત્રના બેલી થવા, નબળા-નાના તમામ જીવોનું શોષણ થતું અટકાવવા, રક્ષણ કરવા, તેને ન્યાય આપવા, તેને લાયક વાતાવરણ સર્જવા અને સમગ્ર જીવસૃષ્ટિને ઉન્નતિ તરફ લઈ જવા લોકોત્તર ન્યાયપ્રવર્તનરૂપ ધર્મતીર્થની પ્રભુએ સ્થાપના કરી. ઋષભદેવે લૌકિક ન્યાયના ઉદ્દેશથી રાજસત્તાની સ્થાપના કરી અને લોકોત્તર ન્યાયના ઉદ્દેશથી આ જગતમાં ધર્મતીર્થ સ્થાપ્યું. બંને parallel વિચારવા જેવાં છે. આ વિશ્વમાં લોકોત્તર ન્યાયનું પ્રવર્તન કરવાનું કામ રાજસત્તાનું નથી. તેથી તેના પ્રવર્તન માટે ઋષભદેવે આ ભરતક્ષેત્રમાં નવી ધર્મસત્તા સ્થાપી. લૌકિક ન્યાય અને લોકોત્તર ન્યાયમાં જમીન-આસમાનનો તફાવત છે. સામાજિક વ્યવસ્થા પ્રમાણે કોઈ વ્યક્તિ મનુષ્ય પ્રત્યે અપરાધ કરે તો ગુનેગાર કહેવાય, પણ તે કાયિક ગુનાઓ પૂરતો હોય છે. મનથી ગુનો કરે તો ઋષભદેવના રાજ્યમાં પણ તેની સજાની વ્યવસ્થા નહોતી. લૌકિક રાજ્યમાં માનસિક અપરાધની કોઈ સજા-દંડ નથી. તેવો ન્યાય પ્રવર્તાવવા કોઈ વ્યવસ્થા નથી; જ્યારે ધર્મસત્તામાં તો માનસિક, વાચિક, કાયિક, સૂક્ષ્મ, સ્થૂલ કોઈ પણ અપરાધ હોય, મોટા જીવ પ્રત્યે હોય કે નાના જીવ પ્રત્યે હોય, સમષ્ટિ પ્રત્યે હોય કે વ્યક્તિ પ્રત્યે હોય=ગમે તે પ્રકારનો અપરાધ હોય તેની સજા-દંડરૂપે ન્યાય પ્રવર્તાવે તેનું નામ લોકોત્તર ન્યાય. તે પ્રવર્તાવવાની વ્યવસ્થા ધર્મતંત્રમાં હોય છે. આગામોમાં ધર્મસત્તાને “લોકોત્તર ન્યાયનું પ્રવર્તન કરાવનાર' કહી છે. ધર્માચાર્યો લોકોત્તર ન્યાયના મોવડી ધુરંધર છે. રાજસત્તા લૌકિક ન્યાય માટે; ધર્મસત્તા લોકોત્તર ન્યાય માટે. દુનિયાનો કોઈપણ ધર્મ લોકોત્તર ન્યાયપ્રવર્તનના ઉદ્દેશથી જ છે. १. जगन्नेता जगज्जेता, जगन्मान्यो जगद्विभः। जगज्ज्येष्ठो जगच्छेष्ठो, जगदध्येयो जगद्धितः।।२।। जगदा जगदबन्धर्जगच्छास्ता जगत्पिता। जगन्नेत्रो जगन्मैत्रो, जगद्दीपो जगद्गुरुः ।।३।। (દેવસૂરિની વિરચિત અર્જત્રામસદસ્વમુક્ય, પ્રવાસ-૨) २. संप्रति व्यवहारिणः इति द्वितीयं द्वारमभिधित्सुराहदव्वंमि लोइया खलु, लंचिल्ला भावतो उ मज्झत्था । उत्तरदव्वअगीयागीयावालंचपक्खेहिं ।।भा०१३।। व्यवहारिणश्चतुर्धा, तद्यथा-नामव्यवहारिणः, स्थापनाव्यवहारिणः, द्रव्यव्यवहारिणो, भावव्यवहारिणश्च, तत्र नामस्थापने सुज्ञाते, द्रव्यव्यवहारिणो द्विधा-आगमतो नोआगमतश्च, तत्रागमतो व्यवहारिशब्दार्थज्ञास्ते चानुपयुक्ता, नोआगमतस्त्रिविधाज्ञशरीरभव्यशरीरतद्व्यतिरिक्तभेदात्, तत्र ज्ञशरीरभव्यशरीरद्रव्यव्यवहारिणः प्रतीताः, तद्व्यतिरिक्ता द्विविधा-लौकिका लोकोत्तरिकाश्च, भावव्यवहारिणोऽपि द्विधा-आगमतो नोआगमतश्च, आगमतो व्यवहारिशब्दार्थज्ञास्तत्रैवोपयुक्ताः नोआगमतो द्विधा-लौकिका लोकोत्तरिकाश्च, तत्र पूर्वार्द्धन नोआगमतो द्रव्यभावलौकिकव्यवहारिणः प्रतिपादयति, द्रव्ये विचार्यमाणे नोआगमतो ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्ता लौकिका व्यवहारिणः खलु लंचिल्ला इति, लंचाउत्कोच इत्यनांतरं, तद्वन्तः, किमुक्तं भवति ? परलंचामुपजीव्य ये सापेक्षाः संतो व्यवहारपरिच्छेदकारिणस्ते द्रव्यतो लौकिका व्यवहारिणः, भावतो उ For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ૨૫૩ લૌકિકન્યાય બરાબર ન પ્રવર્તાવે તો તે રાજસત્તા સાચી રાજસત્તા નથી. જે રાજ્ય પ્રજામાં કોઈ અન્યાય, અનીતિ, દમન, શોષણ ચલાવે, અથવા તેને અટકાવનાર યોગ્ય કાયદા-કાનૂન ન मज्झत्था इति भावतः पुन!आगमतो व्यवहारिणो मध्यस्था मध्य रागद्वेषयोरपांतराले तिष्ठंतीति मध्यस्थाः ये परलंचोपचार-मंतरेणारक्ताद्विष्टाः संतो न्यायैकनिष्ठतया व्यवहारपरिच्छेत्तास्ते नोआगमतोलौकिकभावव्यवहारिण इति भावः, अधुना लोकोत्तरिकान् नोआगमतो द्रव्यव्यवहारिणः प्रतिपादयति, उत्तरदव्वअगीया इत्यादि, उत्तरे लोकोत्तरे द्रव्ये विचार्यमाणा नोआगमतो द्रव्यव्यवहारिणोऽगीता अगीतार्थाः ते हि यथावस्थितं व्यवहारं न कर्तुमवबुध्यंते, ततस्तद्रव्यव्यवहारो द्रव्यव्यवहार एव भावस्य यथावस्थितपरिज्ञान-लक्षणस्याभावात् द्रव्यशब्दोऽत्राप्रधानवाची, अप्रधानव्यवहारिणस्ते इत्यर्थः, गीयावालंचपक्खेहिं इति, यदिवा गीतार्था अपि संतो ये परलंचामुपजीव्य व्यवहारं परिच्छिदंति, तेऽपि द्रव्यव्यवहारिणोऽथवा विना लंचां गीतार्था अपि ये ममायं भ्राता ममायं निजक इति पक्षेण पक्षपाते व्यवहारकारिणस्तेऽपि द्रव्यव्यवहारिणः मध्यस्थरूपस्य।। संप्रति नोआगमतो लोकोत्तरिकान् भावव्यवहारिणः प्राहपियधम्मादढधम्मा, संविग्गा चेव वज्जभीरु अ । सुत्तत्थतदुभयविऊ, अनिस्सियववहारकारी य ||भा०१४।। (व्यवहारसूत्र पीठिका, भाष्यगाथा १३, १४ मूल, आ. मलयगिरिजी कृता टीका) * संप्रति पियधम्मे य बहुसुए इत्यस्य व्याख्यानमाहपियधम्मोजावसुयंववहारन्ना उ जे समक्खाया । सव्वेवि जहादिठ्ठा, ववहरियव्वा य ते होंति ||भा०२६ ।। इहाद्यंतग्रहणे मध्यस्यापि ग्रहणमिति न्यायात्, प्रियधर्मबहुश्रुतग्रहणे तदंतरालवर्तिनामपि दृढधर्मादीनां ग्रहणं, ततः प्रियधर्मण आरभ्य यावत् श्रुतं सूत्रार्थतदुभयविद इति पदं तावत् ये व्यवहारज्ञा व्यवहारपरिच्छेदकर्तारः प्राक्समाख्यातास्ते सर्वेऽपि यथोद्दिष्टा यथोक्तस्वरूपा व्यवहर्त्तव्या भावव्यवहर्त्तव्या भवंति, प्रत्येतव्या इति शेषः, प्रियधर्मादितया सूत्रार्थतदुभयवित्तया च तेषां प्रज्ञापनीयत्वात् इति व्यवहारः प्रायश्चित्तव्यवहारः आभवत्सचित्तादिव्यवहारश्च तत्र द्विविधेऽपि व्यवहारे व्यवहर्त्तव्यं ।।२६।। प्रायो गीतार्थेन सह-नागीतार्थेन तथा चाहअगीएणं सद्धिं, ववहरियव्वं न चेव पुरिसेन । जम्हा सो ववहारे कयंमि सम्मं न सद्दहति । ।भा०२७।। इह यः स्वयं व्यवहारमवबुध्यते प्रतिपाद्यमानो वा प्रतिपद्यते व्यवहारं स गीतार्थः, इतरस्त्वगीतार्थः, तत्रागीतेनागीतार्थेन सार्द्धं नैव पुरुषेण व्यवहर्त्तव्यं; कस्मादित्याह, यस्मात् सोऽगीतार्थो व्यवहारे कृतेऽपि न सम्यक् श्रद्धते न परिपूर्णमपि व्यवहारं कृतं तथेति प्रतिपद्यते, इति तस्माद् गीतार्थेन सह व्यवहर्त्तव्यं ।।२७।। यत आहदुविहंमि ववहारे गीयत्थो पणविज्जई जंतु । तं सम्म पडिवज्जइ गीयत्यंमी गुणा चेव ||भा०२८ ।। द्विविधेऽपि प्रायश्चित्तलक्षणे आभवत्सचित्तादिव्यहारलक्षणे च व्यवहारे गीतार्थो यत्प्रत्याख्याप्यते, पाठांतरं पणविज्जइ प्रज्ञाप्यते तत्सम्यक् प्रतिपद्यते गीतार्थत्वात्, तथा चाह गीयत्थंमी गुणा चेव, गीतार्थे गुणा एव नाऽगुणाः अगुणवतो गीतार्थत्वायोगात्, यथा च गीतार्थः संप्रतिपाद्यमानः सम्यक् प्रतिपद्यते ।।२८।। (व्यवहारसूत्र पीठिका, भाष्यगाथा २६, २७, २८ मूल, आ. मलयगिरिजी कृता टीका) १. यो हि धर्मपरो राजा देवांशोऽन्यश्च रक्षसाम्। अंशभूतो धर्मलोपी प्रजापीडाकरो भवेत्।। (शुक्रनीति, १/७०) For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ કરે, અથવા તેનું proper (યોગ્ય) અમલીકરણ ન કરે તે રાજ્ય કુરાજ્ય કહેવાય. જે રાજ્યમાં પ્રજાજન એવા મનુષ્યો યોગ્ય ન્યાયને પામે, સૌના અધિકારો સુરક્ષિત રહે, દુર્જનોને દંડ થાય, સજ્જનોનું માન સચવાય, દુષ્ટોની દુષ્ટતાને ડામે, અન્યાયનું ઉન્મૂલન કરે, પ્રજાજનને રક્ષણ આપે તે રાજ્ય સુરાજ્ય કહેવાય. સભા ઃ રાજ્ય જ અન્યાય કરે તો ? સાહેબજી : રાજનીતિમાં તેવા રાજાને પદભ્રષ્ટ કરવાનો કહ્યો છે. સભા : કોણ કરે ? સાહેબજી : વિચક્ષણ મંત્રીમંડળ, રાષ્ટ્રના આગેવાનો, અને તેઓ ન કરે તો રાજ્યના પ્રબળ અન્યાયમાં ધર્માચાર્યો પણ પદભ્રષ્ટ કરી શકે છે. ધર્મશાસ્ત્રોમાં તેનું વર્ણન છે, પણ તમે હાલમાં રાજાશાહીની system (પદ્ધતિ) જ રાખી નથી. આર્યનીતિમાં રાજ્યના આદર્શોનું જે વર્ણન છે, અને હાલના નવી systemના રાજ્યના બંધારણમાં જે આદર્શો રજૂ કરાયા છે, તે જ પાયામાં જુદા છે. લૌકિક અને લોકોત્તર ન્યાયનું પરસ્પર વિશાળ અંતર ઃ લોકોત્તર ન્યાયની વાત કરવી હોય તો ધર્મસત્તાને કેન્દ્રસ્થાને મૂકવી પડે. જેમ સમાજમાં રાજસત્તા કેન્દ્રસ્થાને છે, તેના નિયંત્રણ નીચે તમામ સામાજિક કાયદા-કાનૂનો ચાલે છે; તેમ * अविवेकी यत्र राजा, सभ्या यत्र तु पाक्षिकाः । सन्मार्गोज्झितविद्वांसः, साक्षिणोऽनृतवादिनः । । ४६ ।। दुरात्मनां च પ્રાવi, સ્ત્રીનાં નીવનનસ્ય ૬ । યંત્ર નેત્કેન્દ્વનું માનં, વસતિ તંત્ર નીવિતમ્ ।।૪૭।। (શુનીતિ, અધ્યાય-રૂ) * અધર્મનિરતો વસ્તુ, નીતિહીન પત્તાન્તર: ।।શ્।। સર્વોઽતિ ્રીી, તાામ ચવવાઽન્યતો વક્ષેત્ ।... ।।રૂ૨૦।। (શુનીતિ, ગધ્યાય-રૂ) ૧. તુષ્ટનિપ્રદ્દળ વાન, પ્રખાયા: પરિપાલનમ્। યનનું રાખસૂયાવે:, જોશાનાં ન્યાયતોઽર્નનમ્ ।।૨રૂ।। રવીરાં રાજ્ઞાં, રિપૂળાં પરિમર્દનમ્ । મૂમેરુપાર્જન મૂક્યો, રાજ્યવૃત્ત તુ રાષ્ટઃ ।।૨૪।। (શુનીતિ, અધ્યાય-૨) २. गुणनीतिबलद्वेषी कुलभूतोऽप्यधार्मिकः । । २७४ ।। नृपो यदि भवेत्तं तु, त्यजेद्राष्ट्रविनाशकम् । तत्पदे तस्य कुलजं, મુળયુક્ત પુરોહિતઃ ।।૨૭।। પ્રત્યેનુમતિ નૃત્વા, સ્થાપયેદ્રાખ્યનુપ્તયે । ... ।।૨૭૬।। (શુનીતિ, અધ્યાય-૨) 3. नवं न कुज्जा बिहुणे पुराणं, चिच्चाऽमई ताइ य साह एवं । एतोवया बंभवतित्ति वुत्ता, तस्सोदट्ठी समणेत्तिबेमि ||२०|| अहिंसयं सव्वपयाणुकंपी, धम्मे ठियं कम्मविवेगहेउं । तमायदंडेहिं समायरंता, अबोहीए તે પહિવમેયં||ર૬|| 'त्रायी' भगवान् सर्वस्य परित्राणशीलो, ।।૨૦।। ... अतोऽसौ भगवानहिंसकः, तथा सर्वेषां प्रजायन्त इति For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૨૫૫ લોકોત્તર ન્યાય અંગેના તમામ નીતિ-નિયમો ધર્મસત્તા દર્શાવે છે. લોકોત્તર ન્યાયની સીમાઓ અમર્યાદિત છે; કેમ કે તે સમગ્ર જીવસૃષ્ટિના મૂળભૂત અધિકારો મંજૂર કરે છે. આ સૃષ્ટિમાં જીવમાત્રને જીવવાના અધિકારો સમાન છે. તેમાં નબળો જીવ કે સબળો જીવ, નાનો જીવ કે મોટો જીવ, ક્ષુદ્ર જીવ કે મહત્ત્વપૂર્ણ જીવ, તેના આધારે ભેદભાવ નથી. માત્ર મનુષ્યને જ જીવવાના અધિકાર, સ્વતંત્રતા કે વિકાસ અંગેના અધિકારો સ્વીકારવા; તે સ્વાર્થી મનોવૃત્તિની નિશાની છે. આપણે મનુષ્ય છીએ, માટે માનવનો વિચાર કરવો વાજબી છે; પરંતુ - આપણે જીવ છીએ, આપણામાં જેવી સુખ-દુઃખની સંવેદના છે તેવી બધા સજીવોમાં છે, આપણે જીવવા ઇચ્છીએ છીએ તેમ જીવમાત્ર જીવવા ઇચ્છે છે આ વાસ્તવિકતાનો સ્વીકાર વિશાળ હૃદય બનાવી ધર્મ શીખવે છે. તેથી ધર્મનું ધ્યેય રાજ્ય કરતાં વધારે વ્યાપક, વિશાળ અને ઉન્નત છે. ન્યાયી વ્યવસ્થા આપનાર રાજ્ય અને ધર્મ બંનેમાં અપરાધોનો દંડ ચોક્કસ આવે, પરંતુ બંનેના ન્યાયની સીમામાં જ તફાવત હોવાથી દંડ પણ મર્યાદિત અને વિશાળ બને છે. રાજ્યસત્તામાં માત્ર મનુષ્ય પૂરતા પરસ્પરના મોટા અન્યાયી વર્તન માટે જ દંડની વ્યવસ્થા છે; જ્યારે ધર્મ તો તમામ જીવો પ્રત્યેના અન્યાયી વર્તન, તે પણ માનસિક, વાચિક, કાયિક, સ્થૂલ, સૂક્ષ્મ તમામ અપરાધોના દંડની વ્યવસ્થા દર્શાવે છે. તેના અમલીકરણનું વ્યવસ્થાતંત્ર પણ સ્થાપિત કરે છે. રાજ્યના નાયક વિના રાજ્ય ન ચાલે, તેમ ધર્મસત્તાના નાયક વિના ધર્મશાસન ન ચાલે. જગતમાં ઊંચામાં ઊંચા આદર્શો, ધ્યેયો ધર્મસત્તા પ્રવર્તાવે છે, એટલે રાજ્ય તેનાથી મહાન ન प्रजा-जन्तवस्तदनुकम्पी च तान्संसारे पर्यटतोऽनुकम्पते भगवान् तच्छीलश्च तमेवंरूपं 'धर्मे' परमार्थभूते व्यवस्थितं कर्मविवेकहेतुभूतं भवद्विधा आत्मदण्डैः समाचरन्त - आत्मकल्पं कुर्वन्ति ... ।।२५।। ' (શીલાંાચાર્ય કૃત સૂત્રતાસૂત્ર, શ્રુત ંત્ર્ય-૨, અધ્યયન-૬, શ્લોજ -૨૦, ૨૫, મૂલ-ટીજા) ૧. નિજ નિજ જીવિત સહુને વાહલું, મરવું ન વાંછે કોયજી; એમ જાણી હિંસા પરિહરીયેં, મારીજે નહીં એ જીવજી. ૯. (ભાવસાગરજી કૃત ષડ્થવનિકાયના આયુષ્યની સજ્ઝાય) २. दण्ड एव वरो लोके पुरुषस्येति मे मतिः । (વાલ્મીજિરામાયળ, ૬/૨૨/૪૧) * નાવ૬: ક્ષત્રિયો માતિ, નાવણ્ડો ભૂમિમનુતે । નાવહસ્ય પ્રના રાન્ન:, મુત્યું વિન્તિ ભારત ||૪|| (શ્રી વેદ્દાસ વિરચિત મહામાત, શાન્તિપર્વ, અધ્યાય-૧૪) * માં વ્યાવસ્તુ ોન્તેય ! ૬°નુધાળમુતે વતં ત્તિ ક્ષત્રિયે નિત્યું, વર્તે ૬૩: સમાહિત:।।૩।। (શ્રી વેદ્દવ્યાસ વિરચિત મહાભારત, શાન્તિપર્વ, અધ્યાય-૨૨,) ૩. રાષ્ટ્રસ્કૃતમ્ નૃત્યતમ, રાસ વામિષેધનમ્ । અનિન્દ્રમવાં રાષ્ટ્ર, સ્થવોઽમિમવત્ત્પત ।।૨।। (श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय - ६७ ) For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ થઈ શકે. સમાજકલ્યાણની સંસ્થાઓના ઉદ્દેશ પણ મર્યાદિત હોય છે. મનુષ્યના અમુક વર્ગ કે તેની ચોક્કસ ભૌતિક તકલીફોના નિવારણની પ્રવૃત્તિ તેમાં સંકળાયેલી હોય છે; જ્યારે ધર્મમાં તો જીવમાત્રનાં સુખ-દુ:ખ, ન્યાય-અન્યાય, હિત-અહિતનો વિચાર કરાતો હોય છે, પછી તે દુનિયાનો ગમે તે ધર્મ હોય. ધર્મની હદ વિશાળ જ રહેવાની. અરે ! Christianityમાં (ખ્રિસ્તી ધર્મમાં) પણ કોઈ માણસનું મનથી બૂરું ઇચ્છવું તે પણ અધર્મ છે, તેવો ઉપદેશ હશે; જ્યારે રાજ્ય આવા માનસિક અપરાધોને પોતાની દંડનીતિમાં નહીં લે. અનાર્ય ધર્મો પણ રાજ્ય કરતાં ઊંચી ન્યાય-નીતિની વાત ચોક્કસ રજૂ કરશે. ધર્મ જેટલો વિકસિત, તેટલું તેમાં જીવસૃષ્ટિનું ઊંડાણથી વર્ણન અને તેના ન્યાયી અધિકારોની વાતો આવે. જૈનધર્મમાં જીવસૃષ્ટિનું સૂક્ષ્મતાથી વર્ણન છે, તેવું બીજા ધર્મોમાં નહિ મળે. તેથી સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યેના ન્યાયી વર્તનરૂપ આચારો પણ જૈનધર્મના જુદા પડશે. લોકોત્તર ન્યાય આપવામાં પણ દરેક ધર્મ પોતપોતાની ક્ષમતા અનુસાર પ્રવર્તશે, છતાં ધર્મો સામાજિક આદર્શો કરતાં ઊંચા આદર્શો ધરાવનારી સંસ્થાઓ છે. ધર્મની મહાનતા તેના ધ્યેય અને પ્રવૃત્તિના આધારે ચોક્કસ સ્વીકારવા જેવી છે. તેમાં પણ જૈનશાસનના ધ્યેય, આદર્શો, વ્યવસ્થાતંત્રની તોલે આ જગતમાં કોઈ નહીં આવે. લોકોત્તર ન્યાય પ્રવર્તાવવાની જવાબદારી તીર્થકરો ધર્મતીર્થ પ્રવર્તાવવા દ્વારા અદા કરે છે. તીર્થકરો ઉપદેશ માટે સમવસરણમાં બિરાજમાન થાય છે, ત્યારે તે પૂર્ણજ્ઞાની આત્મા છે. સમગ્ર જીવસૃષ્ટિ તેમને “હસ્તામલકવ” (હાથમાં રહેલ આમળાની જેમ) દેખાય છે. તેમના હૃદયમાં સર્વ જીવો પ્રત્યે અપાર વાત્સલ્ય છે. તેઓ જીવમાત્રના બેલી છે, ન્યાયના ફિરસ્તા, કરુણાના સાક્ષાત્ પૂંજ છે. તેમના હૃદયમાં જીવમાત્રની હિતચિંતા સમાયેલી १. मातृवत्परदारणि परद्रव्याणि लोष्टवत्। आत्मवत् सर्वभूतानि वीक्षन्ते धर्मबुद्धयः।। (પંચતંત્ર, જેસર) * स्वात्मवत्सर्वभूतेषु कायेन मनसा गिरा। अनुज्ञा या दया सैव प्रोक्ता वेदान्तवेदिभिः ।। (નાવાયો, /૨૫) * प्राणा यथात्मनोऽभीष्टा भूतानामपि ते तथा। आत्मौपम्येन भूतेषु दयां कुर्वन्ति साधवः ।। (દિતોપવેશ, પ્ર. ૬) * अहिंसा सत्यमस्तेयमकामक्रोधलोभता। भूतप्रियहितेहा च धर्मोऽयं सार्ववर्णिकः।। (શ્રીમદ્ ભાવિ) २. विश्वदृश्वा विभुर्धाता, विश्वेशो विश्वलोचनः । विश्वव्यापी विधुर्वेधाः, शाश्वतो विश्वतोमुखः ।।५।। (हेमचन्द्रसूरिजी विरचित अर्हनामसहस्रसमुच्चय, प्रकाश-१) ૩. તત:अनेन भवनैर्गुण्यं, सम्यग्वीक्ष्य महाशयः। तथाभव्यत्वयोगेन, विचित्रं चिन्तयत्यसौ ।।२८४ ।। अनेन-सद्दर्शनेन, भवनैर्गुण्यं-जरामरणादिव्यसनबहुलतया संसारनिर्गुणभावम्, सम्यग्-यथावत्, वीक्ष्य-विलोक्य महाशय:प्रशस्तपरिणामः तथाभव्यत्वयोगेनोक्तरूपेण, विचित्रं-नानारूपम् चिन्तयति-भावयति असौ भिन्नग्रन्थिर्जन्तुः ।।२८४ ।। For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ ૨૫૭ છે. જીવસૃષ્ટિ પ્રત્યેના અનુપમ વાત્સલ્યથી તેઓ જ્યારે તીર્થ પ્રવર્તાવે ત્યારે તેમના ધર્મશાસનમાં અમર્યાદિત ન્યાયનો જ ઉપદેશ હોય છે. તીર્થકરો જ્ઞાનથી જુએ જ છે કે “આખો સંસાર અન્યાયથી ભરેલો છે. સંસાર એટલે અન્યાયનું જ ઘર. તેમાં પણ દુર્ગતિઓમાં જંગલિયત સિવાય કશું છે જ નહીં. મનુષ્ય કે દેવલોકમાં પણ માત્ર પરસ્પરનો ન્યાય સુરાજ્ય હોય તો પ્રવર્તે, પરંતુ તેમના જીવનમાં લોકોત્તર દૃષ્ટિએ તો અન્યાય જ છે. ચારેય ગતિરૂપ સમગ્ર જીવસૃષ્ટિ અન્યાયમાં જ રાચે છે, અન્યાયથી જ સંસાર ચાલે છે, સંસારનો મૂળ પાયો જ અન્યાય છે. જીવો બીજા પ્રત્યે અન્યાય કરી રહ્યા છે, અને બદલામાં અન્યાય મેળવી રહ્યા છે. આખો સંસાર અન્યાયમાં પિસાઈ રહ્યો છે. આવું વિશ્વાવલોકન કરનારા તીર્થકરોએ જગતમાં વ્યાપક ન્યાયનો માર્ગ વહેતો મૂક્યો. અરિહંતો ન થયા હોત તો લોકોત્તર ન્યાય પ્રવર્તાવવાનો રાહ ચીંધનાર આ વિશ્વમાં કોઈ હતું નહીં. રસ્તે જતી કીડી કે ઝાડનાં પાંદડાં પર પણ તીર્થકરોનો ઉપકાર છે; કારણ કે તેવી નબળી જીવસૃષ્ટિ પ્રત્યે પણ ન્યાયનું પ્રવર્તન તીર્થકરોએ કર્યું છે. અરે ! માત્ર આદર્શ નથી બતાવ્યો, તેવું ન્યાયી વર્તન આચરવાની ઉત્તમ જીવનવ્યવસ્થા પણ દર્શાવી; કેમ કે આદર્શ વાતોમાં નથી રાખવાનો, જીવનમાં આચરવાનો છે. ન્યાયી વર્તનવાળી ઉત્તમ જીવનવ્યવસ્થા સદા મળતી રહે તેવું તંત્ર પણ સ્થાપીને ગયા છે. સભા : ઋષભદેવે સ્થાપેલી રાજ્યવ્યવસ્થા લોકોત્તર કેમ ન કહેવાય ? સાહેબજી : ન કહેવાય, કેમ કે તેમના રાજ્યમાં પણ મનુષ્યલોકને જ ન્યાય અપાતો. પશુપંખીઓ કે અન્ય જીવ-જંતુઓ પ્રત્યેના ન્યાયી વર્તનના કાયદા-કાનૂન ન હતા. વળી, તેવા અન્યાયનો કોઈ દંડ પણ ન હતો. લોકપૂરતા મર્યાદિત કે મનુષ્યલોકમાં પ્રસિદ્ધ ન્યાયની જ વાત હતી. તેથી તે લૌકિક ન્યાયના ઉદ્દેશથી જ હતું. જ્યારે માનવલોકથી આગળ વધીને સમગ્ર एतदेव दर्शयतिमोहान्धकारगहने, संसारे दुःखिता बत। सत्त्वाः परिभ्रमन्त्युच्चैः, सत्यस्मिन्धर्मतेजसि ।।२८५।। न्धकारगहने - मिथ्यात्वादिमोहनीयध्वान्तबहले संसारे-भवे दाखिता:-सञ्जातदःखाः, 'बत'-इत्यामन्त्रणे 'सत्त्वाः-प्राणिनः परिभ्रमन्ति-सञ्चरन्ति उच्चैरतीव सति-विद्यमाने अस्मिन्-सर्वज्ञोपज्ञे धर्मतेजसि-धर्मलक्षण उद्योते।।२८५ ।। अहमेतानतः कृच्छ्राद्, यथायोगं कथञ्चन। अनेनोत्तारयामीति वरबोधिसमन्वितः ।।२८६ ।। अहं-कर्ता एतान्-भीषणभवभ्रमणरीणान्प्राणिनः अतो-भवात् कृच्छ्राद्-कृच्छ्ररूपात् यथायोगं उत्तारणघटनानतिक्रमण कथञ्चन-केनापि प्रकारेण अनेन धर्मतेजसा उत्तारयाम्यपसारयामि इत्येतत् वरबोधिसमन्वितः-उक्तरूपवरबोधिસમ્પન્ન: તા૨૮૬ (વિવુ, સ્નો-૨૮૪, ૨૮, ૨૮૬ મૂન-ટીવા) * स्वयम्भूरमणस्पर्धिकरुणारसवारिणा । अनन्तजिदनन्तां वः प्रयच्छतु सुखश्रियम् ।।१६।। । (पू. हेमचन्द्रसूरीश्वरजी विरचित सकलार्हत् स्तोत्रम्) For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ જીવસૃષ્ટિના ન્યાયને લક્ષ્યમાં લઈ નીતિ-નિયમો દર્શાવે તો તે લોકોત્તર ન્યાયતંત્ર કહેવાય. સભા : ન્યાય તો પરલોકમાં કર્મસત્તા આપે ને ? સાહેબજી : તમે નથી શ્રાવકાચારનો મર્મ સમજતા, નથી સાધ્વાચારનો મર્મ સમજતા. તમારી સાથે ક્યાંથી વાત કરું હું ? અરે ! આ લોકમાં, અત્યારે જ સર્વ જીવો પ્રત્યેનો લોકોત્તર ન્યાય પ્રવર્તાવનાર ધર્મસત્તા છે, પરલોકમાં નહીં. તમને ન્યાય શું છે, તે જ ખબર નથી. તમારા પ્રત્યે કોઈ જરાક ગેરવર્તન કરે તોપણ રાતો-પીળા થઈ જાઓ છો. હકીકતમાં સામાએ તમને કાંઈ નુકસાન ન કર્યું હોય, માત્ર જરાક કડક થઈને તમારી ભૂલ બતાવી હોય, તોપણ તમને ‘મારી સાથે અયોગ્ય વર્તન કરે છે, તેવો અહેસાસ થાય છે. તમને કોઈ પણ જીવસૃષ્ટિ તરફથી જરાક અન્યાય થાય તો છળી ઊઠો છો. તમને તમારી જાત માટે જ ન્યાયની ખબર છે, જેને અમે લૌકિક ન્યાય પણ નથી કહેતા કે લોકોત્તર ન્યાય પણ નથી કહેતા. તેને અમે સાચા અર્થમાં સ્વાર્થ કહીએ છીએ. તમારાં ન્યાયનાં કાટલાંમાં માત્ર તમારી જાત જ સમાયેલી છે, તે તો સ્વાર્થનું બીજું રૂપ છે. જ્યારે લૌકિક ન્યાયમાં પણ અન્ય તમામ માનવોના હક્કોનો વિચાર સમાયેલો છે. સભા ઃ તમામમાં પોતે પણ સમાઈ જાય ને ? સાહેબજી : વ્યક્તિ પોતે સમષ્ટિમાં સમાઈ જાય છે, પરંતુ વ્યક્તિરૂપે કોઈ monopoly (ઈજારો) રહેતો નથી. પોતે દાદો નથી. તમારા મગજમાં એમ છે કે “તમે બીજા પ્રત્યે જે વર્તન કરો તે વર્તન બીજા તમારા પ્રત્યે કરે તો ન ચાલે; તો તમને અન્યાય થઈ જાય', કેમ કે તમે ઈજારો લઈને જન્મ્યા છો, દાદાનો અર્થ આ જ છે. આખો દિવસ તમારા હક્કો કે અધિકારોનો વિચાર લઈને ફરો છો, તેને જ અમે સ્વાર્થ કહીએ છીએ. તમને જે કોઈ જરાક માનસિક, વાચિક, કાયિક ત્રાસ આપે તે દુષ્ટ થઈ જાય, બદમાશ થઈ જાય. અરે ! તમારી ગેરવાજબી વાતમાં પણ વિરોધ કરે તો તે તમને અન્યાય લાગે. તમે જ્યારે ન્યાયની ગુલબાંગો ફૂંકો એટલે અમે સમજી જઈએ કે “ક્યાંક આનો સ્વાર્થ ઘવાયો છે એટલે ઊછળ્યો છે'. સભા : બીજા પાસે ન્યાયી વર્તન તો માંગીએ ને ? સાહેબજી : ન્યાયી વર્તન જે કરે તે જ ન્યાયી વર્તન માંગી શકે. તમે કોઈના પર ગુસ્સો કરો તો તે પણ અન્યાયી વર્તન જ કહેવાય. સભા : એમાં અન્યાય શું ? સાહેબજી ઃ જો તમે ગુસ્સો કરો તેમાં વાંધો ન હોય, તો બીજા તમારા પર કરે ત્યારે વાંધો નહિ લેતા. આના (આ શ્રોતા) પર ગુરુ પણ ગુસ્સો કરી શકે તેમ નથી. હિતબુદ્ધિથી ગુસ્સો કરે તોપણ સહન ન કરે તેવા છે. For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ સભા : કદાચ ત્યારે અસર થઈ જાય, પણ પછી પશ્ચાત્તાપ કરીએ. : ? સાહેબજી ઃ તમારો પશ્ચાત્તાપ કેવો હોય તેનો એક દાખલો આપું ? 'તાજેતરમાં, South Africaના ડર્બનમાં racism (જાતિવાદ) પર world conference ગોઠવાયેલી. દુનિયામાં જાતિવાદના પૂર્વગ્રહથી ભૂતકાળમાં ઘણા અન્યાય થયા છે, અત્યારે પણ થઈ રહ્યા છે. તેના ન્યાયની ચર્ચા માટે હજારો delegates conferenceમાં ભેગા થયેલા. તે વખતે સારા માણસોએ બ્રિટન, અમેરિકાને કહ્યું કે “તમે colonisation (સંસ્થાનો) સ્થાપી દુનિયાની બીજી પ્રજા પર નજીકના ભૂતકાળમાં ઘણા અત્યાચાર ગુજાયાં છે, જેના અનેક પુરાવા મોજુદ છે; તેમાં પણ african (આફ્રિકાની) પ્રજા નિગ્રો જાતિ પર ગુલામી પ્રથા દ્વારા જો૨-જુલમો ઘણા આચરવામાં આવ્યા છે. અત્યારે તમારે તેની apology (માફી) માંગવાની જરૂર છે. ખાલી apology માંગો તોપણ તમે જાતિવાદના અન્યાયનો વિરોધ કરવા સાચા હકદાર થાઓ”. ત્યારે બ્રિટનના delegatesએ કહ્યું કે ‘we will not give apology, but we will express regret'. (અમે લોકો માફી નહિ માંગીએ, પણ અમે અફસોસ વ્યક્ત કરીશું'.) ત્યારે mediaએ લખ્યું કે ‘હજુ ૧. "Britain fights shy of saying sorry for role In slave trade" By Rashmen Z, Ahmed, Times News Network LONDON: It might almost "be the Jallianwala Bagh apology that never came. Just as the British Queen visited the scene of General Dyer's massacre in 1997 and stayed mute, gagged by a government that would not let her say "sorry", Britain is being accused of subverting the European Union's attempts to settle the slavery issue at the UN racism conference. ૨૫૯ On Monday, the leading African-American campaigner, Reverend Jesse Jackson, urged Britain to say sorry for its role in the trans-Atlantic slave trade. "If you don't feel apologetic for slavery, if you don't feel apologetic for colonialism, if you feel proud of it then say that," Rev Jackson said, adding that slavery could not be dismissed "as if it never happened". But the British foreign office told this newspaper that it was taking a very clear line on the issue. "The slave trade was abhorrent and barbaric, but this government feels it cannot apologize because that would imply taking responsibility." The spokesman said Britain's Labour government did not feel it could "take political responsibility for actions of 150 years ago". Britain's clear lead on the issue is understood to have left the EU divided as it seeks to negotiate a form of words at the ongoing UN conference in Durban. Belgium, which currently holds the EU presidency, is pushing for a more flexible approach. But Britain is insisting on a hard-line position, followed closely by the Netherlands, Spain and Portugal. Development workers say the four European "naysayers" on the slavery issue were the ones most heavily involved in the slave trade. However, Britain says it would prefer to express simple regret, which is in line with the agreed EU position. Aid workers championing the cause of the developing world, said the EU position, as led by Britain, appeared extremely arrogant. They said it was reminiscent of the British approach in the run-up to the Indian Independence golden jubilee. "The Indians wanted the Queen to apologize if she visited Jallianwala Bagh. The government said 'no'. The Queen visited and stayed mum. Why did she ga at all, in the first place?" (Pg. No. 12, Dt. 04-09-2001, Mumbai Edition of Times of India) For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬o - - - - - - - - - - - - - - - - ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ પણ આ લોકોની arrogancy (ઉડતા) જતી નથી. આટલાં કાળાં કામો કર્યા પછી પણ માફી માંગવા તૈયાર નથી'. આ કાળાં કામો તેમને માત્ર જરાક અફસોસપાત્ર લાગે છે. તમારો પશ્ચાત્તાપ પણ આવો છે. ઘણું કર્યા પછી કહો કે જરાક ભૂલ થઈ ગઈ. અમારા જેવા એમ કહે કે “સાચો પશ્ચાત્તાપ થતો હોય તો માફી માંગ અને દંડ સ્વીકાર'. તો કહે કે ભૂલ સ્વીકારી તેમાં ગળે પડી ગયા'. તમે તમારા અંતઃકરણને પૂછો કે “જ્યારે ન્યાયની ગુલબાંગો ફૂંકીએ છીએ, ત્યારે મનમાં સાચો સામાજિક ન્યાય પણ હોય છે' ? તે હશે તોપણ તમે મહાન સજ્જન બની જશો; અને જો લોકોત્તર ન્યાય અંતઃકરણમાં પ્રવેશે તો તો તમે ધર્માત્મા બની જશો. ધર્મ તો તમને એવો ન્યાય બતાવશે કે “તમારા જીવનના દૃષ્ટિકોણો, વિચારો અને આચારો જ બદલાઈ જશે'. ભગવાનના બતાવેલા શ્રાવકાચાર કે સાધ્વાચાર એ લોકોત્તર ન્યાય પાળવા માટેના નીતિ-નિયમો કે કાયદા-કાનૂનરૂપ છે. ધર્મસત્તાની મહાનતા સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યેના તેના ઉદ્દેશ અને પ્રવૃત્તિને આભારી છે. સામાજિક સંસ્થાઓ કે સુરાજ્ય, સમાજકલ્યાણ કે રાષ્ટ્રકલ્યાણનાં ગમે તેટલાં કાર્ય કરતું હોય તોપણ તે ધર્મસત્તાની તોલે ન જ આવે. બધા જ ધર્મની ધર્મસત્તા લોકોત્તર ન્યાયની જ વાત કરે છે. ધર્મોનો મૂળ ઉદ્દેશ જ લોકોત્તર જાય છે, પરંતુ તેની પરાકાષ્ઠા તીર્થંકરોના અનુશાસનમાં છે. સભા : રાજ્યવ્યવસ્થા સારી હોય તો જ ધર્મ કરી શકાય ને ? સાહેબજી : રાજ્યવ્યવસ્થા સારી ન હોય તો ધર્મ મૂકી દેવો છે ? આ (શ્રોતા) કહે છે કે સત્તાધીશો સુધરે તો હું સુધરીશ'. અમે પણ સુરાજ્યના હિમાયતી છીએ, કુરાજ્યના સમર્થક નથી; પરંતુ સુરાજ્ય સ્થાપવાની તાકાત ન હોય ત્યાં સુધી ધર્મ કરવાનો કે મૂકી દેવાનો ? ધર્માત્માઓ કુરાજ્યમાં રહે તોપણ પોતાનો ધર્મ ન મૂકે. તમે પણ નહીં મૂકો તો જ તમારું કલ્યાણ થશે. આમને આ શ્રોતાને) આખી દુનિયા બદલવી છે, પરંતુ પોતાના સિવાય; પણ શાસ્ત્ર કહે છે કે “સુધારવામાં પહેલો તારો નંબર લગાવ. જ્ઞાતિ, સમાજ, રાષ્ટ્ર, સંસ્કૃતિ કરતાં ધર્મની સર્વોત્કૃષ્ટતા : સભા : આ પાટ પરથી જ બોલાય છે કે પહેલાં રાષ્ટ્ર, પછી સંસ્કૃતિ, પછી ધર્મ. સાહેબજી : અરે "વ્યાસમુનિએ પણ કહ્યું છે કે વ્યક્તિ કરતાં કુટુંબ મહાન, કુટુંબ કરતા પરિવાર, પરિવાર કરતાં જ્ઞાતિ, જ્ઞાતિ કરતાં સમાજ, સમાજ કરતાં રાષ્ટ્ર, રાષ્ટ્ર કરતાં સંસ્કૃતિ १. एकेन कुरु वै क्षेमं कुलस्य जगतस्तथा। त्यजेदेकं कुलस्यार्थे ग्रामस्यार्थे कुलं त्यजेत्।।३८ ।। ग्रामं जनपदस्यार्थे आत्मार्थे पृथिवीं त्यजेत्। स तथा विदुरेणोक्तस्तैश्च सर्वैद्विजोत्तमैः ।।३९।। (મદામાત, સાતિપર્વ, અધ્યાય-૨૨૪, શ્નો-૨૮-૩૨) * जनपदार्थं ग्रामं त्यजेत्।।३८२।। ग्रामार्थं कुटुम्बस्त्यज्यते।।३८३ ।। (વાવયસૂત્ર) For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ૨૬૧ અને સંસ્કૃતિ કરતાં ધર્મ મહાન છે'; કેમ કે આ બધાના પવિત્ર ઉદ્દેશ ક્રમશઃ broad (વિશાળ) વિશાળતર થતા જાય છે. કોઈ વસ્તુ મહાન કે મૂલ્યવાન કેમ છે, તે તો તેના આદર્શ અને પ્રવૃત્તિ પરથી નક્કી થાય. કુટુંબનો આદર્શ એ છે કે “કુટુંબમાં જેટલી વ્યક્તિ જન્મે તે શારીરિક રીતે નબળી હોય કે અપંગ વગેરે હોય, માનસિક દૃષ્ટિએ મંદબુદ્ધિ હોય કે સક્ષમ હોય, આર્થિક રીતે પણ કદાચ નબળી હોય તોપણ સૌને કુટુંબમાં સામાજિક સંસ્કાર, નૈતિક વિકાસ, ધાર્મિક વિકાસ થાય તેવું વાતાવરણ આપવું. કુટુંબના મોભા કે સ્તર પ્રમાણે સૌને સમાન સુવિધાઓ આપવી. કુટુંબનાં કાર્યોમાં સહિયારો ભોગ આપવો અને કુટુંબના ઉન્નતિ કે વિકાસ માટે અવસરે બલિદાન પણ આપવું. આ કુટુંબનો આદર્શ અને પ્રવૃત્તિ થઈ, જે એક વ્યક્તિના જીવન કરતાં વિશાળ છે; કારણ કે તેમાં કુટુંબના તમામ સભ્યોની હિતચિંતા સમાયેલી છે. જેટલા આદર્શો અને હિતપ્રવૃત્તિનું ક્ષેત્ર વિશાળ તેટલી તે સંસ્થાની મહત્તા વધી જાય છે. સામાન્ય વ્યક્તિ માત્ર પોતાના જીવનને ઉન્નત બનાવવાના વિચાર કરે, ત્યારે તેનામાં જેવા સગુણો વિકસે, તેના કરતાં આખા કુટુંબના જીવનને ઉન્નત બનાવવાનો વિચાર કરે ત્યારે તેનામાં ઉદારતા, સહિષ્ણુતા આદિ ગુણો વધારે વિકસે છે. તેથી જ કુટુંબના રક્ષણ ખાતર સંકટમાં વ્યક્તિનો ભોગ કે બલિદાન લેવાય, પણ વ્યક્તિ ખાતર કુટુંબનું બલિદાન ન લેવાય. આવા સિદ્ધાંતો વૈદિક શાસ્ત્ર પણ માન્ય કરે છે. જૈનશાસ્ત્રો તો ધર્મને જ સૃષ્ટિના સર્વ જીવોનું હિત કરનાર શ્રેષ્ઠ તત્ત્વ કહે છે. તેથી ધર્મની તોલે રાષ્ટ્ર કે સંસ્કૃતિની મહાનતા કે મહત્તા કદી આવે નહીં. હા, સંસ્કૃતિ ધર્મની પૂરક બની શકે, રાષ્ટ્ર ધર્મનું સમર્થક બની શકે; પરંતુ મહાનતા કે રક્ષાની વાત આવે ત્યારે પ્રથમ ક્રમ તો ધર્મનો જ આવે. તેમાં ગેરસમજ કરનારને ધર્મતત્ત્વનો મહિમા ખ્યાલ નથી. સમગ્ર સૃષ્ટિમાં સુખ-શાંતિ ફેલાવે તે ધર્મ છે. તેમાં જ્ઞાતિ, કુટુંબ કે રાષ્ટ્રની જેમ મર્યાદિત સીમાડા નથી. હા, દરેક ધર્મના જીવસૃષ્ટિ અંગેના ખ્યાલમાં તફાવત છે. જે ધર્મની biologyમાં (જીવવિજ્ઞાનમાં) જેટલું જીવસૃષ્ટિનું વર્ણન કે જ્ઞાન હોય, તેના આધારે તેમાં અહિંસા, દયા, પરોપકાર આદિ સત્કાર્યો દર્શાવ્યાં હોય. જૈન આગમમાં biology (જીવવિજ્ઞાનનું) વર્ણન અતિસૂક્ષ્મ અને વિશાળ છે, તેવું વિશાળ વર્ણન હજુ આધુનિક વિજ્ઞાન પણ આટલાં સાધનો અને પ્રયોગો બાદ પણ કરી શકતું નથી. તેથી જૈનધર્મના ઉદ્દેશમાં દયા, પરોપકારની સીમા ઘણી બહોળી અને સૂક્ષ્મ છે. તીર્થકરોએ તમામ જીવો પ્રત્યે પરિપૂર્ણ ન્યાયનું વર્તન પ્રવર્તે તે માટે જ ધર્મતીર્થ १. साध्वी भार्या पितृपत्नी, माता बाल पिता स्नुषा । अभर्तृकाऽनपत्या या, साध्वी कन्या स्वसापि च ।।१२२ ।। मातुलानी भातृभार्या, पितृमातृस्वसा तथा । मातामहोऽनपत्यश्च गुरुश्वशुरमातुलाः ।।१२३ ।। बालोऽपिता च दौहित्रो, भ्राता च भगिनीसुतः । एतेऽवश्यं पालनीयाः, प्रयत्नेन स्वशक्तितः ।।१२४ ।। अविभवेऽपि विभवे, पितृमातृकुलं सुहृत् । पल्याः कुलं दासदासीभृत्यवर्गाश्च पोषयेत् ।।१२५ ।। विकलाङ्गान् प्रव्रजितान् दीनानाथांश्च पालयेत् । कुटुम्बभरणार्थेषु यत्नवान भवेच्च यः ।।१२६ ।। तस्य सर्वगुणैः किन्तु, जीवनेष मृतश्च सः । न कुटुम्बं भृतं येन, नाशिताः शत्रवोऽपि ||૨૨૭Tી પ્રાપ્ત સતતં નૈવ, તસ્ય ફ્રિ નીવર્તન વૈ ... | ૨૨૮માં (શુક્રનીતિ, અધ્યાય-૨) For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ સ્થાપ્યું છે, તેના રાજા તરીકે ગણધરોને સ્થાપ્યા છે. રાજનીતિ તરીકે તેના સંચાલનના તમામ powers (અધિકારો) તેમને આપ્યા છે. ધર્મતીર્થથી લોકમાં ન્યાય કેવી રીતે પ્રવર્તે તેનું વ્યવસ્થિત વર્ણન આગળ સંચાલનના chapterમાં (પ્રકરણમાં) આવશે. અહીં તો ધર્મતીર્થનો આદર્શ કેટલો ઉન્નત છે તે ધ્યાનમાં લાવું છું. For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । સમયવિસાસનું, માસનું નિબાનું અવનિનાનું ||૧|| (सन्मतितर्क प्रकरण० श्लोक-१) અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ઋષભદેવ પ્રથમ રાજા અને પછી પ્રથમ તીર્થંકર : ૨૭૩ 'આ સંસારમાં જે પાત્ર જીવો છે તેમને તારવા સામગ્રીરૂપે સુબદ્ધ તા૨ક તીર્થની વ્યવસ્થા આપવી, તે તીર્થંકરોનું ઉત્કૃષ્ટ ઉપકારરૂપે કર્તવ્ય છે. તીર્થંકરો તો આપબળે તરી શકે તેમ છે, પરંતુ બીજા જીવો સામગ્રી મળે તો જ તરે તેવા છે. સદેહે વિચરીને ઉપદેશ દ્વારા તેવા પાત્ર જીવોને તીર્થંકર તારી શકે તેમ છે, પરંતુ તેમાં સીમિત જીવોનો જ ઉદ્ધાર થાય. આ સૃષ્ટિમાં તરવાનો માર્ગ અવિચ્છિન્ન રાખવો હોય તો તીર્થસ્થાપના જરૂરી છે. તીર્થંકરો હયાત હોય કે ન હોય, કાયમ પાત્ર જીવોને આત્મકલ્યાણનો સુબદ્ધ માર્ગ મળતો રહે તરવાની ભાવનાવાળાને સદા પાર ઉતારે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ રહે - તેવું તંત્ર ગોઠવવું તે ઉત્કૃષ્ટ પરોપકાર છે. ભૌતિકક્ષેત્રે પણ ઊંચી વ્યવસ્થા પૂરી પાડવી હોય તો ભૌતિક હિતબુદ્ધિ જોઈએ છે. ધર્મનું ક્ષેત્ર તો સાધકને છેક પરમપદ સુધી પહોંચાડનાર છે. તેને અનુરૂપ વ્યવસ્થા પૂરી પાડવી તે ઉત્કૃષ્ટ કાર્ય છે. તેથી તીર્થપ્રવર્તન અનુપમ કાર્ય છે. આ ભરતક્ષેત્રમાં યુગલિક કાળ પૂરો થવાની તૈયારી હતી ત્યારે, ગૃહસ્થજીવનમાં રહેલા १. यदप्युच्यते भवता-यदि वीतरागोऽसो किमिति धर्मकथां करोतीति चेदित्याशङ्क्याह-'स्वकामकृत्येन' स्वेच्छाचारिकारितयाऽसांवपि तीर्थकृन्नामकर्मणः क्षपणाय न यथाकथंचिद्, अतोऽसावग्लानः 'इह' अस्मिन्संसारे आर्यक्षेत्रे वोपकारयोग्ये, आर्याणां सर्वहेयधर्मदूरवर्तिनां तदुपकाराय धर्मदेशनां व्यागृणीयादसाविति । । १७ । । (સૂત્રતાળસૂત્ર શ્રુત ંધ - ૨, અધ્યયન - ૬, શ્લોજ - ૧૭, શીતાંાચાર્ય કૃત ટીવા) २. तदा च कालदोषेण, प्रभावः कल्पभूरुहाम् । अहीयत प्रदीपानामिव तेजो दिवामुखे ।।८९३ ।। प्रादुरासन् कषायाश्च, मिथुनानां क्रुधादयः । लाक्षाकणा इवाऽश्वत्थपादपानां शनैः शनैः । । ८९४ ।। अथ हाकारमाकाधिक्काराख्यं नयत्रयम् । यतत्रयमिव व्याला, मिथुनान्यत्यलङ्घयन् ।।८९५ ।। सम्भूय ऋषभनाथं, मिथुनान्युपतस्थिरे । तच्चाऽसमञ्जसं सर्वं, जायमानं व्यजिज्ञपन् ।।८९६ । । ज्ञानत्रयधरो जातिस्मरः स्वामीत्यवोचत । मर्यादोल्लङ्घिनां लोके, राजा भवति शासिता ।।८९७।। आसयित्वाऽऽसनेऽत्युच्चेऽभिषिक्तः प्रथमं हि सः । चतुरङ्गबलोपेतः, स्यादखण्डितशासनः ।।८९८ ।। तेऽप्यूचुर्भव राजा, नस्त्वमेव किमुपेक्षसे ? । ईक्ष्यते नाऽपरः कोऽपि, मध्येऽस्माकं य ईदृशः ।। ८९९ ।। अभ्यर्थयध्वमभ्येत्य, नाभि कुलकरोत्तमम् । स वो दास्यति राजानमित्यभाषत नाभिभूः । । ९०० ।। राजानं याचितस्तैस्तु, नाभिः कुलकराग्रणीः । भवतामृषभो राजा, भवत्विति जगाद तान् । । ९०१ ।। अथो मिथुनधर्माणो, मुदिताः समुपेत्य ते । अस्माकं नाभिना राजाऽर्पितोऽसीत्यचिरे प्रभुम् ।।९०२ ।। (ત્રિષષ્ટિશતાહાપુરુષચરિત્ર, પર્વ-૧, સર્ન-૨) For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwwwwwwwwwwww २७४ ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ ઋષભદેવપ્રભુએ રાજ્ય સ્વીકારી રાજ્યવ્યવસ્થાનું સંચાલન કર્યું છે. ગૃહસ્થજીવનનાં પ્રભુનાં કર્તવ્યો જુદાં હોય છે. ત્યારે યુગલિક માનવસમૂહમાં સામાજિક ન્યાય પ્રવર્તાવવાનો પ્રશ્ન આવ્યો; કારણ કે કષાયો વધ્યા છે. તેના પ્રભાવે અન્યાય વધી રહ્યો છે જેને દૂર કરવા ભગવાને રાજ્યની જરૂરિયાત દર્શાવી. તે કાળમાં સર્વમાન્ય નાભિકુલકરની આજ્ઞાથી ઋષભદેવને રાજા તરીકેનાં કર્તવ્યો સ્વીકારવામાં આવ્યાં. પિતા નાભિકુલકરે પ્રભુને રાજા તરીકે નિયુક્ત કર્યા, તેથી યુગલિકો પણ રાજી થયા. ઋષભદેવ માટે સૌને અતિશય પ્રીતિ-માન છે. યુગલિકો નાભિકુલકરની આજ્ઞા જણાવીને ઋષભદેવને વિનંતી કરે છે કે “તમે અમારા રાજા બનો' ત્યારે સૌની જાહેર સ્વીકૃતિરૂપે પ્રભુએ રાજ્યાભિષેકની વિધિ કહી. આ સાંભળી ભોળા યુગલિકો અભિષેક માટે જરૂરી પાણી લેવા જાય છે. હજુ વાસણો પણ શોધાયાં નથી, તેથી કમળના પત્રનાં દળિયાં બનાવી તેમાં પાણી ભરીને લાવે છે. આ બાજુ પ્રથમ તીર્થંકરની રાજ્ય સ્થાપનાની વિધિરૂપ રાજ્યાભિષેકનું કર્તવ્ય ઇન્દ્રનું હોય છે, તેથી સૌધર્મેન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું છે. ઉપયોગ મૂકી પ્રભુનો १. ततश्च ते मिथुनका राज्याभिषेकनिवर्त्तनार्थमुदकानयनाय पद्मिनीसरो गतवन्तः, अत्रान्तरे देवराजस्य खल्वासनकम्पो बभूव, विभाषा पूर्ववत् यावदिहागत्याभिषेकं कृतवानिति। अमुमेवार्थमुपसंहरन् अनुक्तं च प्रतिपादयन्निदमाहआभोएउं सक्को उवागओ तस्स कुणइ अभिसेअं। मउडाइअलंकारं नरिंदजोग्गं च से कुणइ ।।१९९।। गमनिका-'आभोगयित्वा' उपयोगपूर्वकेन अवधिना विज्ञाय 'शक्रो' देवराज उपागतः, 'तस्य' भगवतः करोति 'अभिषेकं राज्याभिषेकमिति, तथा मुकुटाद्यलङ्कारं च, आदिशब्दात् कटककुण्डलकेयूरादिपरिग्रहः, चशब्दस्य व्यवहितः संबन्धः, नरेन्द्रयोग्यं च 'से' तस्य करोति, अत्रापि वर्तमानकालनिर्देशप्रयोजनं पूर्ववदवसेयं, पाठान्तरं वा "आभोएउं सक्को आगंतुं तस्स कासि अभिसेयं । मउडाइअलंकारं नरेन्दजोग्गं च से कासी।।१।।" भावार्थः पूर्ववदेवेति गाथार्थः । ।१९९।। अत्रान्तरे ते मिथुनकनरास्तस्मात् पद्मसरसः खलु नलिनीपत्रैरुदकमादाय भगवत्समीपमागत्य तं चालङ्कृत-विभूषितं दृष्ट्वा विस्मयोत्फुल्लनयनाः किंकर्तव्यताव्याकुलीकृतचेतसः कियन्तमपि कालं स्थित्वा भगवत्पादयोः तदुदकं निक्षिप्तवन्त इति, तानेवंविधक्रियोपेतान् दृष्ट्वा देवराट् अचिन्तयत्-अहो खलु विनीता एते पुरुषा इति वैश्रवणं यक्षराजमाज्ञापितवान्इह द्वादशयोजनदीर्घा नवयोजनविष्कम्भां विनीतनगरी निष्पादयेति, स चाज्ञासमनन्तरमेव दिव्यभवनप्राकारमालोपशोभितां नगरी चक्रे। (आवश्यक नियुक्ति एवं भाष्य भाग - १, नियुक्ति श्लोक-१९९, मूल-टीका) * ततः स्वाम्यभिषेकार्थं, तेऽयुनीराय युग्मिनः । सिंहासनं चाऽकम्पिष्ट, त्रिविष्टपपतेस्तदा ।।९०३।। विज्ञायाऽवधिना राज्याभिषेकसमयं प्रभोः । तत्राऽऽजगाम सुत्रामा, गेहाद् गेहमिव क्षणात् ।।९०४ ।। सौधर्मकल्पाऽधिपतिः, क्लृप्त्वा काञ्चन-वेदिकाम् । अतिपाण्डुकम्बलावत्, तत्र सिंहासनं न्यधात् ।।९०५ ।। राज्याभिषेकमृषभस्वामिनः पूर्वदिक्पतिः । देवानीतैस्तीर्थतोयैः, सौवस्तिक इव व्यधात् ।।९०६।। स्वामिना वासयाञ्चक्रे, दिव्यवासांसि वासवः । चारुचन्द्रातपमयानीव नैर्मल्यसम्पदा ।।९०७।। प्रभोर्जगत्किरीटस्य, किरीटादीनि वृत्रहा । रत्नालङ्करणान्यङ्गे, यथास्थानं न्यवेश आजग्मुर्युग्मिनोऽप्यम्भो, गृहीत्वाऽम्भोजिनीदलैः । उदर्घा इव तस्थुस्ते, पश्यन्तो भूषितं प्रभुम् ।।९०९ ।। दिव्यनेपथ्यवस्त्रालङ्कृतस्य शिरसि प्रभोः । न युज्यते क्षेप्तुमिति, तेऽक्षिपन् पादयोः पयः ।।९१० ।। विनीताः साध्वमी तेन, विनीताख्यां प्रभोः पुरीम् । निर्मातुं श्रीदमादिश्य, मघवा त्रिदिवं ययौ ।।९११।। । (त्रिषष्टिशलाकापुरुषचरित्र, पर्व-१, सर्ग-२) For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૨૬૫ રાજ્યાભિષેકનો અવસર જાણી અનેરા ભક્તિભાવથી ઇન્દ્ર આવે છે, જન્માભિષેકની જેમ રાજ્યાભિષેક પણ ભક્તિથી કરે છે. સભા : રાજ્યાભિષેક વખતે પણ આસન ડોલે ? સાહેબજી : પુણ્ય હોય તો અહીં બેઠાં આખી દુનિયા ડોલાય, એમાં વાંધો નથી. તીર્થંકરોનું પુણ્ય પ્રચંડ હોય છે. તેમના પુણ્યપરમાણુઓ દેવલોક સુધી અસર કરે છે. પ્રભુ પાર્શ્વનાથને મેઘમાળીનો ઉપસર્ગ થયો તો ધરણેન્દ્રનું સિંહાસન ડોલ્યું છે. પુણ્ય૫૨માણુઓમાં remote control (દૂર રહ્યા અસર કરવાની શક્તિ) છે. સર્વ તીર્થંકરોનાં પણ પુણ્ય સમાન નથી હોતાં. પ્રભુ મહાવી૨ દેવાનંદાની કુક્ષિમાં આવ્યા ત્યારે ઇન્દ્રનાં સિંહાસન ન ડોલ્યાં, જ્યારે બીજા તીર્થંકરોનાં ચ્યવન વખતે ઇન્દ્રોનાં સિંહાસન ડોલ્યાં છે. સભા : તો હિરણૈગમેષીદેવને કેમ મોકલ્યા ? સાહેબજી : ૧૮૨ દિવસ વીત્યા પછી મોકલ્યા છે, તે પહેલાં ખબર ન પડી. એક વાર જિજ્ઞાસાથી સૌધર્મેન્દ્ર આખા જંબૂદ્દીપનું અવલોકન કરે છે. હૃદયમાં એવો ભાવ છે કે ‘ભરતક્ષેત્ર આદિમાં કોઈ ઉત્તમ ગુણિયલ જીવ દેખાય તો અહીં બેઠા દર્શન-વંદન-અનુમોદના કરું'. આવા અવલોકનમાં ક્યારેક કોઈ ધર્માત્માના ગુણથી ઓવારી જાય તો તેની દેવસભામાં જાહેર પ્રશંસા પણ કરે. આવા ગુણાનુરાગથી અધિજ્ઞાનની દૃષ્ટિ વડે જોતાં દેવાનંદાની કુક્ષિ પ્રત્યે નજર ગઈ, ત્યારે ચમક્યા કે ‘આ તો ત્રિલોકનાથ, તીર્થંક૨ ૫રમાત્માનો જીવ છે'. વિનયથી તરત ઊભા થયા. વિધિવત્ વંદના કરી. સિંહાસન ડોલવાથી ઊભા થયા છે તેવું નથી. બીજા તીર્થંકરો ગર્ભમાં આવતાં જ ઇન્દ્રનાં સિંહાસન ડોલ્યાં અને વંદના કરી છે. અહીં ૮૨ દિવસ પછી ઉપયોગ મૂકીને દેખાવાથી વંદના કરી છે; ત્યાર બાદ હરિણૈગમેષીને મોકલ્યા છે. બધા તીર્થંકરોનાં પુણ્ય સરખાં જ હોય તેવું નથી. બીજા તીર્થંકરોના રાજ્યાભિષેક વખતે ઇન્દ્રોનું આસન ડોલ્યું નથી, ઋષભદેવના રાજ્યાભિષેક અવસરે ડોલ્યું છે, જે તેમનું વિશેષ પુણ્ય સૂચવે છે. ઇન્દ્ર મહારાજાએ દેવોના પરિવાર સાથે આવીને ઠાઠથી અભિષેક કરી, વસ્ત્રાલંકારો પહેરાવી, રાજ્યયોગ્ય સિંહાસન પર શોભે તે રીતે બેસાડ્યા છે; ત્યારે અભિષેકજળ લઈને આવેલા યુગલિકો પ્રભુનો સાજ જોઈને વિનયથી માત્ર પગના અંગૂઠા ૫૨ અભિષેક કરીને ભક્તિ १. तेणं कालेणं तेणं समएणं सक्के देविंदे देवराया वज्जपाणी पुरंदरे सयक्कऊ सहस्सक्खे मघवं महयाहयनट्टगीय-वाइअं ततीतलता- तुडिय-घणमुइंग-पडुपडहवाइयरवेणं दिव्वाइं भोगभोगाई भुंजमाणे विहरइ।।१४।। इमं च णं केवलकप्पं जंबुद्दीवं दीवं विउलेणं ओहिणा आभोएमाणे आभोएमाणे विहरइ । तत्थ णं समणं भगवं महावीरं जंबुद्दीवे दीवे भारहे वासे दाहिणड्डूभरहे माहणकुंडग्गामे नयरे उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिंसि गब्भत्ताए वक्कंतं पासइ । (લ્પસૂત્ર વ્યાઘ્યાન-૨, સૂત્ર-૪-、, મૂળ) For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ અભિવ્યક્ત કરે છે. જાહેરમાં રાજ્યાભિષેકની વિધિથી પ્રભુ સર્વ લોકને જ્ઞાત થાય તે રીતે રાજા બન્યા. ત્યારથી ગૃહસ્થજીવનના ૬૩ લાખ પૂર્વ વર્ષ પ્રભુએ રાજ્ય ચલાવ્યું. સર્વત્ર પ્રજામાં લૌકિક ન્યાય સ્થાપિત કર્યો, અનીતિ-અન્યાય દૂર કર્યા. પ્રજાને સામાજિક સદ્ગુણો અને સદાચારોથી એવી સંસ્કારિત કરી છે કે “પ્રજામાં માનવ-માનવ પ્રત્યે કોઈ ભય, અસલામતી, અન્યાય, જોહુકમીનું નામ-નિશાન ન રહે, સહુ પોતાનાં કર્તવ્યોને અદા કરે”. લૌકિક દૃષ્ટિએ આખી પ્રજા મર્યાદામાં રહે તેવું સુંદર વાતાવરણ કર્યું છે. તે કાળના મનુષ્યોને પ્રભુએ એવા સંસ્કારિત કર્યા કે “તેમનામાં એક બીજાને લૂંટવા, છેતરપીંડી કરવી, બીજાને ત્રાસ આપવો, અન્યાયી-જંગલી વર્તન કરવું, આ બધું આવે જ નહીં'. સાથે-સાથે પ્રજાને કલાઓ, વ્યાપાર-વાણિજ્ય અને તમામ પ્રકારનાં શિલ્પો શીખવાડ્યાં; જેથી પ્રજા નગરઆયોજનથી પ્રારંભીને તમામ પ્રકારની રાજકીય, સામાજિક અને કૌટુંબિક સુવિધાઓને ભોગવે, કોઈ જાતના અત્યાચાર, શોષણ ન હોય. ઋષભદેવનાં જ્ઞાન, સલાહ, ઉપદેશ પર આખી પ્રજાને એટલો વિશ્વાસ, બહુમાન છે કે “પ્રભુના વચનથી સહુ પોત-પોતાનાં કર્તવ્ય અને નીતિઓનું પાલન કરે છે'. આદર્શ સુરાજ્ય ત્યારે પ્રવર્તતું હતું. આ ગૃહસ્થજીવનનો પ્રભુનો લોક પર ઉપકાર છે. પ્રભુ જેમ બધી રાજનીતિના જાણકાર છે, તેમ સર્વ ધર્મનીતિના પણ જાણકાર છે. પ્રજાને ધર્મ પણ સમજાવી શકે તેમ છે; પરંતુ અત્યારે અવસર, અધિકાર ન હોવાથી ધર્મસત્તાની સ્થાપના નથી કરી, માત્ર રાજસત્તા જ સ્થાપી છે. રાજસત્તાથી આર્યધર્મોને દબાવવાની આંતરરાષ્ટ્રીય કૂટનીતિ : આપણી આર્યપરંપરામાં રાજસત્તા અને ધર્મસત્તા પરસ્પર જુદાં છે. બંને જો એક હોત તો ઋષભદેવને બંને એકસાથે સ્થાપવાનું આવત. પ્રભુએ તેમ કર્યું નથી; કારણ કે રાજ્યના ઉદ્દેશ, કાર્ય, અધિકાર જુદાં છે; ધર્મના ઉદ્દેશ, કાર્ય, અધિકાર જુદાં છે. વળી, ધર્મના ઉદ્દેશ, કાર્ય, અધિકાર વ્યાપક અને ઊંચા છે. તેથી રાજસત્તા ધર્મસત્તાને પૂરક બને, પરંતુ ક્યારેય ધર્મસત્તામાં માથું ન મારે. હકીકતમાં ધર્મસત્તામાં રાજસત્તા કે રાજસત્તામાં ધર્મસત્તા, પરસ્પર સીધું માથું ન મારે. આપણે ત્યાં temporal powers (રાજસત્તા) અને church powers (ધર્મસત્તા) જુદા છે. વળી, religious state કે state religionની (“ધાર્મિક રાજ્ય કે રાજ્યનો ધર્મ”ની) વાત નથી. આ mix up અનાર્યદેશની વ્યવસ્થાઓમાં છે. જેમ ખલીફાઓ ધર્મગુરુ છતાં રાજસત્તા ચલાવતા. અત્યારે પણ ઇરાન આદિ અમુક મુસ્લિમ દેશોમાં મૌલવી રાજ્યમાં પણ supreme powers (સર્વોચ્ચ સત્તા-અધિકારો) ભોગવે છે. તે જ રીતે ઈંગ્લેન્ડની monarch ત્યાંના १. आश्रमेषु द्विजातीनां कार्य विवदतां मिथः ।।१९।। न विब्रूयानृपो धर्मे चिकीर्षुर्हितमात्मनः । तपस्विनां तु कार्याणि, विद्यैरेव कारयेत् ।।२०।। मायायोगविदां चैव, न स्वयं कोपकारणात् । सम्यग्विज्ञानसम्पन्नो, नोपदेशं प्रकल्पयेत् ।।२१।। નાતિતાનાં, ગુર્વાચાર્વતપસ્વિનાં ... Vારા. (શુક્રનીતિ, અધ્યાય-૪-રાનગનિરૂપ) For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૨૯૭ protestant churchની head ગણાય છે. આ head of the state અને head of religionની સત્તાનું mix up છે. 'vetican (વેટીકનને) પણ soveriegn status આપીને, સ્વતંત્ર nation. (દેશ) ગણાવી, પોપને રાજ્યના વડા અને ધર્મના વડા બંને પદ એક postમાં combined કર્યા છે; જેથી બંને સત્તાનાં કાર્યો એક વ્યક્તિ જ કરે, જે અયોગ્ય છે. આનું મૂળ આંતરરાષ્ટ્રીય કૂટનીતિ છે. વાસ્તવમાં વર્તમાન વિશ્વનો ઇતિહાસ જોતાં યુરોપની પ્રજાના સ્વાર્થ માટે સૌ પ્રથમ યુરોપમાં સત્તરમી સદીમાં nation-state theory ફેલાવવામાં આવી, જેમાં soveriegn stateનો concept 28 $2l4l. Within country state has absolute power, and at the centre of power whoever seats, he can access the temporal (secular) power & church (religious) power. આ દૃષ્ટિકોણ આર્યપરંપરાથી તદ્દન વિરુદ્ધનો છે, પરંતુ બીજા ધર્મોનું નિયંત્રણ કરવા, બીજા ધર્મોમાં હસ્તક્ષેપ કે દમન કરવા, રાજસત્તામાં ધર્મસત્તાના અધિકારો સંક્રાંત કરવાની સ્વાર્થી જરૂરિયાત ઊભી થઈ. તે અનુસારે યુરોપના સત્તાધીશોએ પહેલાં આ theoryને યુરોપમાં સ્થાપિત કરી, ત્યારબાદ આખા વિશ્વનું colonisation કરી તબક્કાવાર પરિવર્તનો લાવી અંતે તેમને વીસમી સદીના ઉત્તરાર્ધમાં Republic કરી nation-state theoryના માળખામાં ગોઠવી. તેથી અત્યારે ભારતદેશમાં પણ રાજસત્તાના હાથમાં ધર્મસત્તાનું regulation, 1. His official title with regard to Vatican City is Sovereign of the State of the Vatican City. ... The Pope is also technically an absolute monarch, meaning he has total legislative, executive and judicial power over Vatican City. He is the only absolute monarch in Europe. ... Nevertheless, the pope has full and absolute executive, legislative and judicial power over Vatican City. He is the last absolute monarch in Europe. ... In all cases, the pope may choose at any time to exercise supreme legislative, executive, or judicial functions in the state. (Source: Article for Vatican City, Wikipedia, The Free Encyclopedia) 2. Democracy in the West evolved over centuries. It required first a church independent of the state; then the Reformation, which imposed pluralism of religion; the Enlightenment, which asserted the autonomy of reason from both church and state; the Age of Discovery, which broadened horizons; and finally capitalism, with its emphasis on competition and the market. None of these conditions exists in the Islamic world. Instead there is a merging of religion and politics inimical to pluralism. ... The international system of the 20th century was established by the Treaty of Westphalia in 1648. Seeking to avoid a repetition of the Thirty Years' War, during which nearly 30 percent of the population of Central Europe was killed in a conflict nominally over religious belief, the rulers based the new system on the principle of sovereignty within state borders and non-interference across them. Threats to international order were defined as movements of military units across established frontiers. Because weapons were relatively small and technology moved slowly, national security could genrally be protected by awaiting the actual aggression. ... The European nations having invented the concept of the nation-state ... (This appeared on America's most quoted international news magazine Newsweek International, Dt. November 8, 2004, Column - U. S. Afairs, Article - America's Assignment by former Secretary of State, U. S. A. Henry A. Kissinger, on Global Challenges) For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ restriction, control કે reform કરવાની અમાપ સત્તાઓ આવી છે. જેથી ડગલે ને પગલે હાલનું રાજ્ય ધર્મસત્તામાં intereference હક્કપૂર્વક બંધારણીય સત્તાના નામથી કરે છે, જેને આજની કોર્ટે પણ બંધારણ અનુસારે વાજબી ઠરાવે છે. અત્યારે આ દેશમાં religion under the state બની ગયું છે, above the state નથી રહ્યું; જે અતિ દુઃખની વાત છે. વાસ્તવમાં ખ્રિસ્તી ધર્મ સિવાય કોઈ પણ ધર્મનું soveriegn status રહ્યું નથી. બીજા બધા જ ધર્મો (કાયદાકીય દૃષ્ટિએ) તે તે રાજસત્તાના તાબા નીચે આવી ગયા છે. આ પશ્ચિમના દેશોની આશ્ચર્યકારી કૂટનીતિનું ગંભીર રહસ્ય છે કે “જે nation-state theory ફેલાવીને દુનિયાના તમામ ધર્મોને રાજસત્તાના controlમાં લાવી દીધા છે. તે જ nation-state theoryનો તેમણે ખ્રિસ્તી ધર્મ માટે ઉપયોગ કરીને Veticanને (વેટીકનને) સ્વતંત્ર state જાહેર કરીને ખ્રિસ્તી ધર્મને soveriegnityનો દરજ્જો આપ્યો છે. તેથી ખ્રિસ્તી ધર્મના વડા કોઈ રાજસત્તાના તાબા હેઠળ આવ્યા વિના દુનિયાના તમામ દેશોમાં પોતાની ધર્મસત્તાનો વહીવટ કરી શકે છે. તેથી બીજા દેશમાં પણ રહેલાં ખ્રિસ્તી ચર્ચામાં cardinal કે bishop (ખ્રિસ્તીના ધર્મગુરુ)ને પોપ પોતાની સત્તાથી Veticanમાં રહીને નીમી શકે છે, જેને તે તે દેશની સરકારો પણ માન્ય કરે છે, માત્ર એક China જ સામ્યવાદ પછી તેનો વિરોધ કરે છે. વળી, વેટીકનનો સાર્વભૌમ દરજ્જો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સર્વમાન્ય બનાવીને U.N.O.માં પણ તેને observerની seat માનભેર આપવામાં આવી છે. વર્તમાન વિશ્વમાં U.N..માં પણ માન્ય એવો આંતરરાષ્ટ્રીય સ્તર પર સાર્વભૌમત્વનો દરજ્જો માત્ર એક ખ્રિસ્તી ધર્મ જ ભોગવે છે; કારણ કે તે સિવાયના કોઈપણ ધર્મને U.N.O.માં observerની seat આપવામાં આવી નથી. અત્યારે તો બીજી બધી ધર્મસત્તાઓ તે તે રાજસત્તાના વર્ચસ્વ નીચે પંગુ બનેલી છે. તીર્થકરોએ સ્થાપેલ અનુપમ ધર્મશાસનને જાળવનાર જૈનધર્મ પણ હાલમાં તો ભારતના બંધારણમાં રાજ્યને અપાયેલી અમર્યાદિત સત્તાઓના આક્રમણ નીચે દબાયો છે. રાજ્ય દ્વારા ધર્મક્ષેત્ર પર અનેક અન્યાયી કાયદા-કાનૂનો બંધારણની પચ્ચીસમી અને છવ્વીસમી કલમના નામે લાદવામાં આવે છે. તેમાં પણ ઘણી અર્થઘટનની જટિલતા છે, ધાર્મિક સ્વાતંત્ર્યના નામથી જ ધર્મની સત્તા પર તરાપ જેવું લખાણ અને અર્થઘટન છે. આ વાત ઘણી ઊંડી અને બુદ્ધિજીવીઓને પણ કડીઓ મળે તો જ સમજી શકે તેવી સૂક્ષ્મ છે, છતાં એક સ્ફોટક સત્ય છે તેથી કહું છું. કાયદાના જાણકારો પણ સાંભળવા તૈયાર હોય તો દાખલા-દલીલ સાથે આ વાત પુરવાર કરી શકાય તેવી હકીકત છે. આમાં અફસોસ એટલો જ છે કે ધર્મસત્તાને આના દ્વારા ખૂબ નબળી પાડવામાં આવી છે. તેના પરંપરાથી ચાલ્યા આવતા અધિકારો જ ઘણા ઝૂટવાઈ ગયા છે. આ પણ હુંડા અવસર્પિણી, પાંચમો આરો, કલિકાલનો પ્રભાવ જણાય છે. સભા : રાજસત્તામાં ધર્મસત્તા આવે તે તો સારું કહેવાય ને ? સાહેબજી : તો ભગવાને બંને સત્તાને જુદી રાખી તે તમારી દૃષ્ટિએ ભૂલ કરી. બંનેને ભેગી કરવી એ અનાર્યની વ્યવસ્થા છે. ત્યાં ધર્મ પણ મોટે ભાગે સામાજિક સ્તરનો હોય છે, For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ ૨૧૯ અને રાજસત્તા પણ એવી હોય છે, તેથી ખીચડો કરે. અત્યારે પણ બ્રિટનમાં જે રાજા બને તે આપમેળે Head of the church બની જાય. બંને post એકસાથે છે. આપણે ત્યાં ધર્મગુરુ કદી રાજસિંહાસન પર બેસતા નહીં અને રાજા ધર્મસિંહાસન પર બેસતો નહીં. બંનેનાં કાર્યક્ષેત્ર, સત્તા જુદાં છે. જેમ ઘણા સંસ્કૃતિ અને ધર્મનો શંભુમેળો કરે છે, તેમ આ રાજસત્તા અને ધર્મસત્તાનો શંભુમેળો કરે છે. સભા : રાજસત્તા દ્વારા પ્રજામાં ન્યાય-નીતિનું પાલન કરાવવું તે ધર્મ જ છે ને ? સાહેબજી : ના, તે ધર્મ નથી. તે રાજ્યની જ એક પવિત્ર ફરજ છે. તમારા મગજમાં ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા જ બેઠી નથી. વારંવાર કહું છું કે “જીવમાત્ર પ્રત્યેનાં ન્યાય-નીતિ એ રાજ્યના કાર્યક્ષેત્રમાં આવતાં જ નથી'. અહીં જ દાખલો વિચારો કે, ભગવાન આદિનાથે રાજ્ય સ્થાપ્યું, પ્રભુ પ્રજામાં તે કાળમાં - જેવાં ન્યાય-નીતિનું પાલન કરાવે છે, તેવાં ન્યાય-નીતિ તો અત્યારે તમારી કલ્પના બહાર છે. આવા ઉત્કૃષ્ટ સામાજિક ન્યાય-નીતિનું પાલન કરાવવા છતાં પ્રભુએ પણ તે ધર્મપ્રવૃત્તિ કરી તેનું શાસ્ત્રમાં લખ્યું નથી. વળી, પ્રજા પણ ઋષભદેવ જ્યારે ગૃહસ્થજીવનમાં હતા ત્યારે ધર્મવિહોણી હતી, હજી જ્ઞાની એવા ઋષભદેવે જ સ્વયં ધર્મનો ઉપદેશ કોઈને આપ્યો નહોતો, માત્ર સામાજિક સભ્યતા અને સંસ્કૃતિથી પ્રજાને સંસ્કારિત કરી હતી. હા, તેથી પ્રજાને ધર્મલાયક ચોક્કસ બનાવી હતી, જેથી પ્રભુ જ્યારે કેવલજ્ઞાની થઈ સમવસરણમાં દેશના આપશે, ત્યારે તે પ્રજા તરત જ તેમના ધર્મશાસનને પામશે. સભા : ત્યારે ધર્મ નહોતો ? સાહેબજી : નાં, ધર્મસ્થાનકો, ધર્માનુષ્ઠાનો, ધાર્મિક તત્ત્વજ્ઞાન કે ધર્મના આચાર-વિચારો, કશું જ પ્રજામાં ન હતું. અરે ! કોઈને સુપાત્રદાન આપતાં પણ નહોતું આવડતું. સભા : પ્રજામાં પરોપકારની ભાવના જ નહોતી ? સાહેબજી : ના, પ્રજામાં ઉદારતા, દયા, પરોપકાર આદિ સદ્ગણો પણ ઋષભદેવે શીખવેલા હતા; પરંતુ તે બધા સામાજિક સદ્ગણો કે સામાજિક સદાચારોમાં ગણાય. ધર્મનું તત્ત્વજ્ઞાન, ધર્મની શ્રદ્ધા, જાણકારી કે તેને અનુરૂપ આચાર-વિચાર-અનુષ્ઠાન ત્યારે નહોતાં; અને જો માનો કે ધર્મ હતો, તો ઋષભદેવે ધર્મતીર્થ સ્થાપ્યા પહેલાં પણ પ્રજા ધર્મયુક્ત હતી તેમ કહેવું પડે. તો સૌ પ્રથમ ભરતભૂમિમાં કેવલી થયેલા ઋષભદેવે ધર્મ પ્રગટાવ્યો-સ્થાપ્યો તેવી શાસ્ત્રની વાત મિથ્યા કરે. 4. Religion: ... Elizabeth II, as the Monarch of the United Kingdom, is the Supreme Governor of the Church of England and sworn protector of the Church of Scotland. She holds no religious role as Sovereign of the other Realms. · (Article : Elizabeth II of the United Kingdom, Reference.com & Wikipedia, free encyclopedia) For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ સભા ઃ સંસ્કૃતિ અને ધર્મમાં શું તફાવત ? સાહેબજી : મનુષ્યને સંસ્કારિત કરે; સભ્ય માનવસમાજમાં રહેવાયોગ્ય કૌટુંબિક કર્તવ્ય, સામાજિક કર્તવ્ય, રાજકીય કર્તવ્યમાં નિષ્ઠ બનાવે; જનાવર જેવી વૃત્તિઓમાં જતાં અટકાવે તેવું મનુષ્યયોગ્ય ઘડતર જે વ્યવસ્થાઓથી થાય તે વ્યવસ્થા કે નીતિઓ સંસ્કૃતિ કહેવાય; જેનાથી સંસ્કારિત થયેલ વ્યક્તિ ધર્મ પામવા લાયક બને. બાકી ધર્મ તો સંસ્કૃતિ કરતાં ઘણો મહાન છે. આ સંસ્કૃતિ ધર્મની પૂરક બને, પરંતુ તે સ્વયં ધર્મ ન બને. ૨૭૦ ઋષભદેવે ૬૩ લાખ પૂર્વ સુધી માત્ર રાજ્યનું જ સંચાલન કર્યું છે તેવું નથી. તેમણે તો પ્રજામાં પુરુષવર્ગયોગ્ય ૭૨ કલાઓ, સ્ત્રીઓને ઉપયોગી ૬૪ કલાઓ, તથા લિપિઓ, ગણિત વગેરે વ્યવહા૨ ઉપયોગી શાસ્ત્રો, તમામ પ્રકારનાં વ્યવસાયલક્ષી શિલ્પકર્મો, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, તમામ સામાજિક રીત-રિવાજો, દરેક વ્યક્તિની કૌટુંબિક વગેરે ફરજો; અને આગળ વધીને જીવનના સાંસારિક ક્ષેત્રની તમામ નીતિઓ, તેને અનુરૂપ વ્યવસ્થાતંત્ર આદિ સર્વ પ્રજાને શીખવ્યું છે-પ્રદાન કર્યું છે. લૌકિક ન્યાય તો પ્રવર્તાવ્યો જ છે, આખી પ્રજાનું પુત્રવત્ પાલન કર્યું છે. પુત્રની જેમ પાલન કરેલ પ્રજાના તમામ સભ્યો પરસ્પર સુરક્ષિત છે, બીજા તરફથી આક્રમણનો કોઈને પ્રશ્ન જ નથી, સમૂહમાં પણ નહીં કે વ્યક્તિગત પણ નહીં, અન્યાયનું કારણ જ નથી. પ્રજાને ઘડીને લોકજીવનના નીતિ-નિયમોથી બદ્ધ કરી છે, તમામ મનુષ્યયોગ્ય, વિકસિત જીવનવ્યવસ્થાનાં અંગો પૂરાં પાડ્યાં છે, આખી સાંગોપાંગ માર્ગાનુસા૨ી જીવનવ્યવસ્થા પૂરી પાડી ૧. અપ્રતિદિતાં સર્વરાષ્ટ્ર મવેદ્યથા । તથા નીતિસ્તુ સંધાર્યા, નૃપેનહિતાય વૈ ।।૮।। (શુનીતિ, અધ્યાય-શ્ -૨) २. कुम्भिकुम्भे मृदं न्यस्य, प्रवितन्य च पाणिना । पात्रं चक्रे तदाकारं, शिल्पानां प्रथमं प्रभुः । । ९५० ।। स्वामीत्यूचे कुरुतैवं, भाजनान्यपराण्यपि । तान्यग्नौ न्यस्य पचतौषधीस्तदनु खादत । । ९५१ । । ततश्च चक्रिरे ते तु, तथैव स्वामिशासनम् । तदादि जज्ञिरे कुम्भकाराः प्रथमकारवः ।। ९५२ । । चक्रे वर्द्धक्ययस्कारं, गृहाद्यर्थं जगत्पतिः । विश्वस्य सुखसृष्ट्यै हि, મહાપુરુષસૃષ્ટય:।।૧૩।। ગૃહાવિચિત્રતય, તૃતી ચિત્રકૃતોઽપિ સઃ । સૂત્રયામાસ તોળાનાં, ઝીડાવવિઋહેતુના ।।૧૪।। कुविन्दान् कल्पयामास, लोकसंव्यानहेतवे । सर्वकल्पद्रुमस्थाने, ह्येकः कल्पद्रुमः प्रभुः । । ९५५ ।। रोम्णां नखानां वृद्ध्या च, बाध्यमाने भृशं जने । जगदेकपिता स्वामी, नापितानप्यसूत्रयत् । । ९५६ ।। तानि पञ्चाऽपि शिल्पानि, प्रत्येकं विशिभेदतः । शतधा प्रासरल्लोके, स्रोतांसि सरितामिव ।। ९५७ ।। तृणहारकाष्ठहारकृषिवाणिज्यकान्यपि । कर्माण्यासूत्रयामास, लोकानां जीविकाकृते । । ९५८ ।। स्वामी सामदानभेददण्डोपायचतुष्टयम् । जगद्व्यवस्थानगरीचतुष्पथमकल्पयत् ।। ९५९ ।। द्वासप्ततिकलाकाण्डं, भरतं सोऽध्यजीगपत् । ब्रह्म ज्येष्ठाय पुत्राय, ब्रूयादिति नयादिव ।।૧૬૦।। મરતોઽવિ સ્વસોવર્યાસ્તનયનિતરાપિ । સમ્યાધ્યાપયત્ પાત્રે, વિદ્યા હિ શતશાવિદ્યા ।।ઉદ્દ।। નામેયો વાહુતિનં, भिद्यमानान्यनेकशः । लक्षणानि च हस्त्यश्वस्त्रीपुंसानामजिज्ञपत् ।। ९६२ ।। अष्टादश लिपीब्रह्म्या, अपसव्येन पाणिना । दर्शयामास सव्येन, सुन्दर्या गणितं पुनः । । ९६३ ।। मानोन्मानाऽवमानानि, प्रतिमानानि वस्तुषु । पोतान् प्रोतांश्च मण्यादीन् प्रभुः प्रावर्तयत् तदा ।। ९६४ ।। राजाध्यक्षकुलगृहसाक्षिभिः समजायत । व्यवहारस्तदादिष्टो, विवादिप्रतिवादिनाम् ।। ९६५ ।। नागाद्यर्चा धनुर्वेदश्चिकित्सोपासने रणः । अर्थशास्त्रं बन्धघातवधगोष्ठ्यस्ततोऽभवन् ।। ९६६ ।। असौ माता For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ ૨૭૧ છે. જેને આપણે સંસ્કૃતિ કહીએ છીએ, તેના એક વિભાગમાં રાજસત્તાનું તંત્ર આવે છે; કારણ કે રાજસત્તા તો અર્થશાસ્ત્રનો પણ પેટાવિભાગ છે. ચાણક્ય પણ રાજનીતિને અર્થશાસ્ત્રના ભાગરૂપે જ વર્ણવી છે, જ્યારે માર્ગાનુસારી જીવનવ્યવસ્થામાં તો આર્થિક અને સામાજિક તમામ પાસાંનો સંગ્રહ છે. આવી ઋષભદેવની ઉપદેશેલી સંસ્કૃતિના પ્રભાવે તે વખતની પ્રજા સજ્જન, સંસ્કારી હતી, પણ જીવનમાં ધર્મ ન હતો. સભા : માર્ગાનુસારી જીવનપદ્ધતિ છે તે અલ્પ હિંસક કે અધિક હિંસક ? સાહેબજી : પ્રભુએ બતાવેલી જીવનપદ્ધતિ અલ્પ હિંસક જ નહીં, હિતકારી પણ ચોક્કસ હોય. આપણે ત્યાં હિંસા-અહિંસા કરતાં પણ હિત-અહિતનું મહત્ત્વ વધારે છે. સભા : ૭૨ કળામાં ધર્મકળા ન આવે ? સાહેબજી : ના, તે વખતની ૭૨ કળામાં ધર્મકળા સમાવેશ નહોતી પામી; કારણ કે એક પણ ધર્મતીર્થની સ્થાપના નહોતી થઈ, તો ધર્મશાસ્ત્રો આવે જ ક્યાંથી ? સભા : માર્ગાનુસારીના ગુણના વિકાસથી ધર્મ ન આવે ? સાહેબજીઃ આત્મા-પરલોક, પુણ્ય-પાપ આદિ ધર્મનું તત્ત્વજ્ઞાન, તેના સિદ્ધાંતોની સમજણશ્રદ્ધા વિના, એક પણ ધાર્મિક સદ્ગણ પ્રગટી શકે નહિ; અને ધાર્મિક સદ્ગણો વિનાના માર્ગાનુસારીના બીજા ગુણો એકલા હોય તો સંસ્કાર, સજ્જનતા કહી શકાય, પણ ધર્મ તો ન पिता भ्राता, भार्या पुत्रो गृहं धनम् । ममेत्यादि च ममताऽभूज्जनानां तदादिका ।।९६७।। दृष्ट्वा स्वामिनमुद्वाहे, प्रसाधितमलङ्कृतम् । प्रासाधयदलञ्चक्रे, लोकोऽपि स्वं ततः परम् ।।९६८।। तदा दृष्ट्वा प्रभुकृतं, पाणिग्रहणमादिमम् । लोकोऽपि कुरुतेऽद्याऽपि, ध्रुवो ह्यध्वा महत्कृतः ।।९६९।। दत्तकन्योपयमनं, प्रभूद्वाहात् प्रभृत्यभूत् । चूडोपनयनक्ष्वेडापृच्छा अपि ततोऽभवन् ।।९७० ।। एतच्च सर्वं सावद्यमपि लोकानुकम्पया । स्वामी प्रवर्तयामास, जानन् कर्त्तव्यमात्मनः ।।९७१।। तदाम्नायात् कलादीदमद्याऽपि भुवि वर्त्तते । अर्वाचीनैर्बुद्धिमभिर्निबद्धं शास्त्ररूपतः ।।९७२।। स्वामिनः शिक्षया दक्षो, लोकोऽभूदखिलोऽपि सः । अन्तरेणोपदेष्टारं, पशवन्ति नरा अपि ।।९७३।। तदोग्र-भोग-राजन्य-क्षत्रभेदैश्चतुर्विधान् । जनानासूत्रयद् विश्वस्थितिनाटकसूत्रभृत् ।।९७४ ।। आरक्षपुरुषा उग्रा, उपदण्डाधिकारिणः । भोगा मन्त्र्यादयो भर्तुस्त्रायस्त्रिंशा हरेरिव ।।९७५ ।। राजन्या जज्ञिरे ते ये, समानवयसः प्रभोः । अवशेषास्तु पुरुषा, बभूवुः क्षत्रिया इति ।।९७६।। विरचय्य नवामेवं, व्यवहारव्यवस्थितिम् । नवोढामिव बुभुजे, नवां राज्यश्रियं विभुः ।।९७७।। | (faષષ્ટિશાવાપુરુષત્રિ, પર્વ-૨, સ-૨) १. अधुनाऽर्थकथामाह-विद्याशिल्पं उपायोऽनिर्वेदः सञ्चयश्च दक्षत्वं साम दण्डो भेद उपप्रदानं चार्थकथा, अर्थप्रधानत्वादित्यक्षरार्थः। (શવૈનિવેસૂત્ર, નિશ્ચિત્ત ૨૮૧-૨૨૨, હરિદરિનીટી) * तत्थ अत्यकहा नाम, जा अत्थोवायणपडिबद्धा, असि-मसि-कसि-वाणिज्ज-सिप्पसंगया, विचित्तधाउवायाइपमुहमहोवायसंपउत्ता, साम-भेय-उवप्पयाण-दण्डाइपयत्थविरइआ सा अत्थकह त्ति भण्णइ। (૫.પૂ. હસ્પિદ્રસૂરિની વૃ સમર ફેંક્વા પ્રસ્તાવના) For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ જ કહી શકાય. નહીં તો નાસ્તિક સજ્જનના પણ સામાજિક સદ્ગુણોને ધર્મ તરીકે સ્વીકારવા પડશે, જેથી નાસ્તિક પણ ધર્માત્મા બની જશે. રાજ્યસત્તા અને ધર્મસત્તાના પારસ્પરિક સંબંધો : ધર્મસત્તા અને રાજસત્તાને ભગવાને જુદાં રાખ્યાં છે. આ દેશમાં પણ અમુક વર્ગ કહે છે કે ‘ભારતને હિંદુરાજ્ય તરીકે જાહેર કરી દો'. તો તે વાત પણ વાજબી નથી. 'આપણાં શાસ્ત્રો કે આર્યપરંપરા આમાં સંમત નથી; કારણ કે રાજ્યનો કોઈ સ્વતંત્ર ધર્મ ન હોઈ શકે. ધર્મ એ હકીકતમાં રાજ્યના jurisdictionની બહાર છે. રાજસત્તા પ્રજાની સલામતી, સુરક્ષા અને સામાજિક ન્યાયપ્રવર્તન માટે જ જરૂરી છે. ધર્મ એ રાજ્યનો સીધો વિષય નથી. વળી પ્રજાએ કયો ધર્મ પાળવો-કયો ધર્મ ન પાળવો તે નક્કી કરવાનો હક્ક પણ રાજ્યનો નથી. ધર્મ એ દરેક વ્યક્તિની પોતાની પસંદગી પર છે. પ્રજાને કોઈ પણ ધર્મ પાળવાનો કે આચરવાનો અબાધિત અધિકાર છે. વળી, કોઈ એક ચોક્કસ ધર્મ પ્રત્યે પક્ષપાત કરવો તે પણ રાજ્ય માટે અન્યાયી વર્તન છે. રાજ્યે તમામ ધર્મો પ્રત્યે સમાન સન્માનનો ભાવ રાખવાનો છે. આર્યપરંપરામાં રાજસત્તા ધર્મસત્તાને બહુમાનથી જુએ, સન્માનયુક્ત વ્યવહાર કરે અને તમામ ધર્મોને આવશ્યક રક્ષણ પૂરું પાડે; કારણ કે પ્રજાના દરેક સુતંત્રને રક્ષણ આપવાની જવાબદારી રાજસત્તાની જ છે. તેથી આ દેશમાં બહુમતી લોકોના ધર્મને રાજ્યધર્મ-state religion તરીકે જાહેર ન કરાય. તે તો પશ્ચિમના દેશો કે આરબ દેશોમાં state religion જાહેર કરાય છે, જે અનાર્ય વ્યવસ્થા છે. ધર્મની રાજસત્તા સાથે ભેળસેળ કરાય જ નહીં; અને તે કરશો તો ધર્મ અને રાજ્યનાં કર્તવ્યોમાં ગોટાળો થશે, તેમાં પતન ધર્મનું થશે. ઇસ્લામમાં ખલિફા કે મૌલવીઓ અને ખ્રિસ્તી ધર્મમાં પોપ Head of the state કે supreme powerની post (executive post) પર બેસે, જે આર્યપરંપરામાં નથી. અહીં ધર્મગુરુઓ રાજસિંહાસન પર કદી બેસે નહીં. નાલાયક રાજા હોય તો સંકટ સમયમાં પદભ્રષ્ટ કરે, પણ રાજસિંહાસન ખાલી થયું તો પોતે બેસી ન જાય. જેમ સાધ્વીનું અપહરણ કરી જનાર ગર્દભિલ્લ રાજાને કોઈ મર્યાદા કે અંકુશમાં લાવી શકે તેમ ન હતું ત્યારે, પૂજ્ય કાલિકાચાર્ય મહારાજાએ યુદ્ધ ખેલી ગર્દભિલ્લનો નાશ કર્યો; પરંતુ १. देवब्राह्मणतपस्विस्त्रीबालवृद्धव्याधितानामनाथानामनभिसरतां धर्मस्थाः कार्याणि कुर्युः । न च देशकालभोगच्छलेनातिहरेयुः । पूज्या विद्याबुद्धिपौरुषाभिजनकर्मातिशयतश्च पुरुषाः । एवं कार्याणि धर्मस्थाः कुर्युरच्छलदर्शिनः । समाः सर्वेषु भावेषु, विश्वास्या लोकसप्रियाः । । १ । । (ૌટિલીય અર્થશાસ્ત્ર, અધિરળ-રૂ, અધ્યાય-૨૦) २. सा गर्दभिल्लस्य विधाय नष्टा, भ्रष्टानुभावः स च साहिभूपैः । बद्ध्वा गृहीतः सुगुरोः पदान्ते, निरीक्षते भूमितलं स मूढः ।।४०।। रे दुष्ट पापिष्ट निकृष्टबुद्धे ! किं ते कुकर्माचरितं दुरात्मन् । महासतीशीलचरित्रभङ्गपापद्रुमस्येदमिहास्ति पुष्पम्।।४१।। विमुद्रसंसारसमुद्रपातः, फलं भविष्यत्यपरं सदैव । अद्यापि चेन्मोक्षपरं सुधर्म्म-मार्गं श्रयेथा न विनष्टमत्र ।। ४२ ।। न रोचते तस्य मुनीन्द्रवाक्यं, विमोचितो बन्धनतो गतोऽथ । सरस्वती शीलपदैकपात्रं, चारित्रमत्युज्ज्वलमाबभार ।। ४३ ।। For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૨૭૩ રાજસત્તાની લગામ પોતાના હાથમાં ન લીધી. રાજસત્તાને અમર્યાદ થતી અટકાવવાનો અધિકાર ધર્મસત્તાને છે. તેથી પૂ. કાલિકાચાર્યે ગર્દભિલ્લ માટે પગલાં લીધાં તે ભૂલ કરી કે અયોગ્ય કર્યું તેવું શાસ્ત્રો કે ઇતિહાસમાં નથી, પરંતુ આવા સમયે પણ રાજ્યનું સંચાલન કરવું તે ધર્મગુરુની ફરજ નથી. રાજસત્તા અને ધર્મસત્તા બંનેની post જ જુદી છે, તે એક કરાય નહીં. અરે ! ખુદ ઋષભદેવ પોતે રાજા હતા ત્યારે ધર્મનાયક નહોતા, જ્યારે ધર્મનાયક બન્યા ત્યારે રાજા નથી. પ્રભુએ પણ રાજસત્તા કે ધર્મસત્તા એકસાથે ભોગવી નથી. આ બંને સત્તાઓ એક કહેવાય નહીં અને એક કરાય પણ નહીં. સભા : ધર્મગુરુ રાજસત્તા પર ભલે ન બેસે, પણ વહીવટમાં ઉપયોગી બને ને ? સાહેબજી : ધર્મગુરુઓ રાજવહીવટમાં પણ સામાન્ય સંયોગોમાં માથું ન જ મારે. ધર્મગુરુઓએ તો સંસાર-સમાજથી અલિપ્ત રહેવાનું હોય છે, તે જ ધર્મગુરુ સાચો ધર્મ ઉપદેશ આપી શકે. સામાજિક વ્યવસ્થા સંભાળવાની જવાબદારી સમાજના આગેવાનોની છે. Social reforms (સમાજસુધારાઓ) પણ સામાજિંક હિતચિંતકોએ સમાજમાં અવસર-અવસરે કરવાના છે. તે અંગે જોઈતી સમજણ કે માર્ગદર્શન તેઓ ધર્મગુરુઓ પાસેથી મેળવી શકે. ધર્મગુરુ સંસ્કૃતિનો ઉપદેશ પણ પ્રજાને તેમનામાં ધર્મયોગ્યતા જાળવવા sideમાં ગૌણરૂપે મર્યાદાથી આપે; મુખ્ય ઉપદેશ તો તેમનો ધર્મનો જ હોય. નિષ્ણાત ધર્મગુરુઓ સર્વશાસ્ત્રવિશારદ હોય. તેથી રાજસત્તા પણ રાજનીતિમાં ગૂંચ આવે કે કટોકટીના સંયોગો આવે તો રાજધર્મ કેવી રીતે બનાવવો ? કર્તવ્યો અદા કરવા શું કરવું જરૂરી છે ? તેની સલાહ લેવા આવે તો શાસ્ત્રમર્યાદામાં રહીને અવશ્ય આપે. કારણ કે આર્યપરંપરામાં રાજા-મહારાજાઓ પણ ધર્મગુરુને બહુમાનથી જુએ, यस्यावसद्वेश्मनि कालिकार्यो, राजाधिराजः स बभूव साहिः। देशस्य खण्डेषु च तस्थिवांसः, शेषा नरेन्द्राः सगवंश एषः।।४४।। श्रीकालिकार्यो निजगच्छमध्ये, गत्वा प्रतिक्रम्य समग्रमेतत्। श्रीसङ्घमध्ये वितरत् प्रमोदं, गणस्य भारं स बभार सूरिः।।४५।। (શ્રી ત્રિાવાર્થથી) ૧. યતનાએ સૂત્રે કહ્યું મુનિને, આર્યકરમ ઉપદેશ; પરિણામિક બુદ્ધિ વિસ્તારે, સમજે શ્રાદ્ધ અશેષ. સુખ૦ ૧૭ (કુમતિમદગાલન વીરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું સ્તવન, ઢાળ-૪) ૨. શત્વિપુરોહિતાવાર્યા, યે વાગ્યે કૃતસત્ત. . પૂળા: પૂનિતા યસ્થસવૈ નોવિદુષ્યતે તા૨૮ (શ્રી વેદવ્યાસ વિરચિત મદનમારત, શાન્તિપર્વ, અધ્યાય-૧૬) * आत्मानं सर्वकार्याणि, तापसे राष्ट्रमेव च । निवेदयेत् प्रयत्नेन, तिष्ठेत् प्रह्वश्च सर्वदा ।।२६।। सर्वार्थत्यागिनं राजा, कुले जातं बहुश्रुतम् । पूजयेत् तादृशं दृष्ट्वा, शयनासनभोजनैः ।।२७।। तस्मिन् कुर्वीत विश्वासं, राजा कस्याञ्चिदापदि । तापसेषु हि विश्वासमपि कुर्वन्ति दस्यवः ।।२८।। तस्मिन् निधीनादधीत प्रज्ञां पर्याददीत च । न चाप्यभीक्ष्णं सेवेत भृशं वा प्रतिपूजयेत् ।।२९।। अन्यः कार्यः स्वराष्ट्रेषु, परराष्ट्रेषु चापरः । अटवीषु परः कार्यः, सामन्तनगरेष्वपि ।।३०।। तेषु सत्कारमानाभ्यां, संविभागांश्च कारयेत । परराष्ट्राटवीस्थेष, यथा स्वविषये तथा ।।३१।। ते कस्याञ्चिदवस्थायां, शरणं शरणार्थिने । राज्ञे दधुर्यथाकामं, तापसाः संशितव्रताः ।।३२।। (श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-८६) For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ધર્મસત્તા પ્રત્યે અહોભાવ-પૂજ્યબુદ્ધિ રાખે. મનમાં સમજે કે “અમારા કરતાં ઊંચાં લોકકલ્યાણનાં કાર્યો અને ફરજ ધર્મસત્તા બજાવે છે, પ્રજાને અપરાધશૂન્ય રાખવામાં તેનો મોટો ફાળો છે; અને ધર્મસત્તાને કોઈ પણ જાતની સુરક્ષા કે સેવા જોઈતી હોય તો રાજ્ય પૂરી પાડે', ઘણા રાજામહારાજા તો ધર્મક્ષેત્રે મોટાં દાનો પણ કરતા; પરંતુ ધર્મસત્તાના અધિકારોને ઝૂંટવવા કે દબાવવા તે સુરાજ્યનું કામ ન હતું. આમ, બંનેની સત્તા, કર્તવ્યો, અધિકારો જુદાં છે; છતાં પરસ્પર માર્ગદર્શક અને સહાયક બનવાની પરંપરા છે. ટૂંકમાં, રાજસત્તા લૌકિક ન્યાય પ્રવર્તાવે, ધર્મસત્તા લોકોત્તર ન્યાય પ્રવર્તાવે. પોતપોતાના ક્ષેત્રમાં બંને સુબદ્ધ માળખું અને તંત્ર ચલાવે. લોકોત્તર ન્યાય તો ધર્મની જ monopoly છે, તે કોઈ રાજ્યના કર્તવ્ય, મર્યાદામાં આવતો નથી. સર્વ ધર્મ પ્રત્યે સમાન આદર-બહુમાન - રાજ્યનું કર્તવ્ય : આર્ય રાજાઓ એમ જ માનતા કે “અમારા કરતાં કાંઈ ગણાં ઊંચાં કર્તવ્ય ધર્મગુરુઓ કરે છે', તેથી તેઓ તેમને સ્વાભાવિક સન્માન આપતા. જૈનશાસ્ત્રો પણ એવું નથી કહેતાં કે જૈન રાજાએ જૈનધર્મને જ પીઠબળ આપવું અને બીજા ધર્મોનો અનાદર કરવો. ૫. પૂ. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું કે “રાજા રાજસભામાં બેઠો હોય ત્યારે કોઈ પણ ધર્મના સંન્યાસી આવે, રાજાએ આદર-સત્કાર કરવો'; પછી ભલે તે રાજા વ્યક્તિગત કોઈપણ ધર્મને માનતો હોય, અનુસરતો હોય. સામાન્ય જૈન અનુયાયીને અમે કહીએ કે “ગમે તે ધર્મના ધર્મગુરુઓને પૂજ્યબુદ્ધિથી નમસ્કાર કરો તો મિથ્યાત્વ લાગે'; પણ રાજા માટે નિયમ છે કે “તેણે રાજ્ય તરફથી કોઈ ધર્મ પ્રત્યે ભેદભાવ રાખવો નહિ, સંત તરીકે સૌનો યોગ્ય આદર કરવો'. રાજ્ય કોઈ પણ ધર્મને વગર કારણે હલકો ચીતરે, વગોવે, સત્તાથી દબાવે કે ઓછું સ્થાન આપે, તો રાજાને પણ પાપ લાગે. વળી, ધર્મસત્તા પાસેથી કોઈ વળતર કે કરની અપેક્ષા રાખ્યા વિના - જ્યારે જ્યારે જરૂરી હોય ત્યારે – ધર્મસત્તાનું વિશેષ રક્ષણ પણ માગણી પ્રમાણે આપે. ધર્મગુરુઓ પ્રજાજન ન હોવા છતાં – કર આદિ લીધા વિના - તેમની પ્રજા કરતાં સારી સુરક્ષા કરવાની ફરજ રાજસત્તાની જ છે, જેનું બરાબર પાલન કરે. અત્યારનું સરકારી તંત્ર જુદું છે. આજના કહેવાતા democratic republic secular stateમાં તો રાજ્ય એમ માને છે કે “ધર્મગુરુઓ પણ એક પ્રજાજન જ છે. ધર્મસત્તાનો સ્વીકાર આજનું રાજ્ય તો કરતું જ નથી. ધર્મોને રાજ્યના તાબા હેઠળ ગણીને જ, તેમની પાસેથી પ્રજાએ १. स्वदेशग्रामयोः पूर्वं, मध्यमं जातिसंघयोः । आक्रोशाद्देवचैत्यानामुत्तमं दण्डमर्हति ।।१।। (ક્રોટિત્રીય અર્થશાસ્ત્ર, ઘર-, અધ્યાય-૨૮) * पुराणेषूक्तमस्त्येवं ब्रह्मनिष्ठांस्तपोधनान्। रक्षस्तत्पुण्यषष्ठांशभाग्भवेदवनीपतिः।।१७।। (ત્રિષષ્ટિશતાવાપુરુષારિત્ર, પર્વ-૨૦, ૩-૩) For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૨૭૫ આપેલા સત્કાર્ય માટેના દાનમાંથી પણ કર ઉઘરાવવાનો પોતાનો અબાધિત હક્ક આજનું રાજ્ય માને છે. હકીકતમાં સાધુ કોઈ દેશના નાગરિક નથી. સાધુએ જે ક્ષણથી દીક્ષા સ્વીકારી ત્યારથી તમામ સામાજિક જવાબદારીઓ અને અધિકારોનો ત્યાગ કર્યો છે. જે વ્યક્તિ જૈનસાધુપણાના આચારોની મર્યાદા સમજતી હોય તેના માટે આ નવી વાત નથી. દા. ત. અમે વિહાર કરતાં ગૃહસ્થઅવસ્થાના ગામમાં ગયા. ત્યાં વસતિ તરીકે ગૃહસ્થપણાનું ઘર અનુકૂળ છે, તો ત્યાં ઊતરવા પરિવારજનો પાસેથી વસતિની યાચના કરવી પડે. તેમની સંમતિથી જ અમે રોકાઈ શકીએ. કારણ કે હવે તે મારું ઘર રહ્યું નથી. આના માટે શાસ્ત્રીય શબ્દ “અવગ્રહયાચના' છે. અર્થાત્ વસતિમાં રોકાવા માલિક પાસેથી વસતિની યાચના કરવી તે. તેમ દેશ-નગરમાં રોકાવા દેશનગરના રાજાના અવગ્રહની યાચના કરવાની શાસ્ત્રમાં આજ્ઞા છે. કારણ કે સાધુ પાસે કોઈ દેશનું citizenship (નાગરિકત્વ) નથી. જૈન દીક્ષામાં કુટુંબના અધિકારો અને કુટુંબની ફરજો છોડવાના છે, તેમ પરિવાર, જ્ઞાતિ, સમાજ, નગર કે રાષ્ટ્ર પ્રત્યેની પણ ફરજો કે અધિકારો ત્યાગ કરવાના છે. તેનો ત્યાગ કર્યો હોય તો જ અમારો સંન્યાસ સાચો ગણાય. અમારે કોઈ national boundary-રાષ્ટ્રીય હદ કે મર્યાદા નથી. ધર્મ સ્વયં national boundaryમાં (રાષ્ટ્રની હદમાં) સમાતો નથી; કારણ કે ધર્મ multi-national નહીં પણ universal છે. એક જ ધર્મના અનુયાયી જુદા જુદા દેશના પ્રજાજન હોઈ શકે છે. તેઓની તે તે રાષ્ટ્ર પ્રત્યે ફરજો નાગરિક તરીકે તેમણે અદા કરવાની, પરંતુ ધર્મસત્તાની અપેક્ષાએ તેઓ તે તે એક જ ધર્મના નેજા હેઠળ છે; અને ધર્મગુરુઓ તો કોઈ રાજ્ય કે રાષ્ટ્ર પ્રત્યે - આ મારું અને બીજું પરાયું તેવો - મમત્વથી ભેદભાવ ન રાખી શકે; કારણ કે તેમણે સંસારનો ત્યાગ કર્યો છે. તીર્થકરોએ શ્રાવક માટે આરંભ-સમારંભથી બચવા દિગુપરિમાણવ્રત કહ્યું છે, પરંતુ અમને સાધુને વિચરવા કોઈ દેશની મર્યાદા બાંધી નથી, માત્ર સંયમયાત્રાનું પવિત્ર પાલન કરી જ્યાં વિચરવું હોય ત્યાં વિચરવાની છૂટ-આજ્ઞા છે. જૈનશાસ્ત્રો તો સાધુને કોઈ એક રાજ્યના પ્રજાજન માનવાની વિરુદ્ધ છે. આમ પણ ધર્મગુરુ એવા પવિત્ર છે કે “તેમને રાજ્યના તાબા હેઠળ સામાન્ય નાગરિક કે પ્રજાજન ૧. તિવિધોડયમવપ્રદ? વ્યતેदेविंद-राय-गहवइउग्गहो सागारिए अ साहम्मी | पंचविहम्मि परूविऍ, नायव्वो जो जहिं कमइ ।।६६९।। हेछिल्ला उवरिल्लेहिं बाहिया न उ लहंति पाहन्नं । पुव्वाणुन्नाऽभिनवं, च चउसु भय पच्छिमेऽभिनवा ||६७० ।। देवेन्द्रः-शक्र ईशानो वा, स यावतः क्षेत्रस्य प्रभवति तावान् देवेन्द्रावग्रहः। राजा-चक्रवर्त्तिप्रभृतिको महर्द्धिकः पृथ्वीपतिः, स यावत: षटखण्डभरतादेः क्षेत्रस्य प्रभुत्वमनुभवति तावान् राजावग्रहः। गृहपतिः-सामान्यमण्डलाधिपतिः, तस्याप्याधिपत्यविषयभूतं यद् भूमिखण्डं स गृहपत्यवग्रहः। सागारिक:-शय्यातरः, तस्य सत्तायां यद् गृह-पाटकादिकं स सागारिकावग्रहः। साधर्मिका:-समानधर्माणः साधवः, तेषां सम्बन्धि सक्रोशयोजनादिकं यद् आभाव्यं क्षेत्रं स साधर्मिकावग्रहः। एष च पञ्चविधोऽवग्रहः। एतस्मिन् पञ्चविधेऽवग्रहे वक्ष्यमाणभेदैः प्ररूपिते सति ज्ञातव्यो विधिरित्युपस्कारः। य: 'यत्र' देवेन्द्रादौ 'क्रमते' अवतरति स तत्रावतारणीय इति सङ्ग्रहगाथासमासार्थः।।६६९।। (વૃદāસૂત્ર, માથા -૬૬૨-૩૭૦ મૂત-ટીવા) For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ - ૨૭૬ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ માનવા તે અપમાનજનક છે'. તમે જૈન કે શ્રાવકો રાજ્યના પ્રજાજન ચોક્કસ છો; કારણ કે તમારી તમામ સુરક્ષા રાજ્ય કરે છે. તમે રાજ્ય પાસેથી સુરક્ષાની demand (માંગણી) કરો छो. तमने civil rights, civil services ( नागरिताना उझो, नागरिक तरीडेनी सेवाओ ) भेजे छे. अरे ! welfare- त्याना नामथी राभ्य तरइथी भणती facilities (सगवडो ) } amenities पए। तमारे भेजे छे; ते पूरी पाडवा राभ्य तमारी पासेथी tax (४२) पए से छे. तमे tax यूटुवो छो, जने सामे सुरक्षा-सगवडता भोगवो छो. समारे अर्ध civil rights } civil services-ll ४३२ नथी. आा भोटा हाइवे रोडो, पुलो, रेल्वे साईनो मे जघु सरार તમારા માટે ઊભું કરે છે અમારે તેની જરૂર નથી. અમે તે સગવડ ભોગવતા પણ નથી; તોપણ ધર્મગુરુનું માનભેર રક્ષણ કરવાની જવાબદારી રાજ્યની છે જ. રાજાઓ પણ સમજતા કે ‘અમે પ્રજામાં જે ન્યાય-નીતિ પળાવવા માંગીએ છીએ, તેના કરતાં અનેક ગણી ઊંચી ન્યાયનીતિ ધર્મગુરુઓ પાળે છે અને પ્રજામાં પોતાના પ્રભાવ દ્વારા પળાવે છે'. હકીકતમાં રાજ્યના खादृशोंने धर्मगुरुखो स्वैच्छि भावनाथी broad base पर implement (विशाणं पाया पर અમલ) કરાવે છે. તેથી તેવી ધર્મસત્તા અને ધર્મગુરુઓને રાજ્યે સહકાર આપવો જ જોઈએ, એ રાજ્યની મહત્ત્વની ફરજ છે; તે ન કરે, તો તે સુરાજ્ય જ ન કહેવાય. ઉપરાંત, રાજ્યમાં જેટલા ધર્મો હોય તે સૌ પ્રત્યે રાજ્યે સમાન વર્તન રાખવું જોઈએ. I શાસ્ત્રમાં આવે છે કે “વજસ્વામી દુષ્કાળમાં સંઘને સુરક્ષિત કરવા પુરીનગરીમાં લઈ १. वज्रर्षिराससादाथ पुरीं नाम महापुरीम् । । ३३४ ।। (चतुर्भिः कलापकम् ) तस्यां धनकणाढ्यायां सुभिक्षमभवत्सदा । श्रावको लोको बुद्धभक्तस्तु पार्थिवः ।। ३३५ ।। तस्यां जैनाश्च बौद्धाश्च स्पर्धमानाः परस्परम् । चक्रिरे देवपूजादि जैनैर्बोद्धास्तु जिग्यिरे ।। ३३६।। जैना हि यद्यत्पुष्पादिपूजोपकरणं पुरे । ददृशुस्तत्तदधिकमूल्यदानेन चिक्रियुः । । ३३७ ।। नाभूवबुद्धभ पुष्पाद्यादातुमीश्वराः। ततश्च बुद्धायतनेष्वभूत्पूजा तनीयसी ।। ३३८ । । बुद्धभक्तास्तु ते हीणा बुद्धभक्तं महीपतिम् । विज्ञप्य सर्वं पुष्पादि श्रावकाणां न्यवारयन् । । ३३९ । । पुष्पापणेषु सर्वेषु बहुमूल्यप्रदा अपि । अर्हद्भक्तास्ततः पुष्पवृन्तान्यपि न लेभिरे।।३४०।। उपस्थिते पर्युषणापर्वण्यर्हदुपासकाः । ततो रुदन्तो दीनास्या वज्रर्षिमुपतस्थिरे । । ३४१ ।। ते श्रावका नेत्रजलैः क्लेदयन्तो महीतलम्। नत्वा व्यजिज्ञपन्वज्रं खेदगद्गदया गिरा । । ३४२ ।। अर्हच्चैत्येष्वहरहः पूजादि द्रष्टुमक्षमैः । बौद्धैर्वयं पराभूता भूतैरिव दुरात्मभिः ।। ३४३ ।। विज्ञप्तो बौद्धलोकेन बौद्धो राजा न्यवारयत् । पुष्पाणि ददतोऽस्माकं मालिकानखिलानपि।।३४४।। लभामहे वयं नाथ! नागस्तिकुसुमान्यपि । किं कुर्मो द्रव्यवन्तोऽपि राजाज्ञां कोऽतिलङ्घते । । ३४५ ।। तुलसीबर्बरीपूजापात्रतां ग्रामयक्षवत् । प्रयान्ति जिनबिम्बानि हहा किं जीवितेन नः । । ३४६ ।। माऽर्हत्स्वारोपयन्त्वेते छद्मनेत्यभिशङ्कितैः। बौद्धैः पुष्पं निषिद्धं नः केशवासकृतेऽपि हि । । ३४७ । । किं चानिशं गणयतां स्वामिन्नस्माकमङ्गुलीः। आगात्पर्युषणापर्वदिनं दिनमतल्लिका । । ३४८ ।। पर्वण्यप्यागतेऽमुष्मिन्वयं यतिवदर्हताम् । भावपूजां करिष्यामः पुष्पसम्पत्तिवर्जिताः ।। ३४९ । । पराभूय पराभूय बौद्धैर्दुर्बुद्धिभिर्वयम् । जीवन्मृता इव कृताः स्वामिनि त्वयि सत्यपि।।३५०।। जिनप्रवचनस्याभिभूतस्यास्य प्रभावनाम् । विधाय भगवन्नस्मान्सञ्जीवयितुमर्हसि । । ३५१ । । समाश्वसि हे श्राद्धा! यतिष्ये वः सुतेजसे । इत्युक्त्वा भगवान्व्योमन्युत्पपात सुपर्णवत् । । ३५२ ।। स्वामी निमेषमात्रेणाथागान्माहेश्वरी पुरीम् । अवातारीदुपवने चैकस्मिन्विस्मयावहे । । ३५३ ।। विद्याशक्त्या च भगवान्विमानं व्यकरोदथ । पालकस्यानुजन्मेव बन्धुरं विविधर्द्धिभिः।।३७६ ।। अस्थापयच्च तन्मध्ये श्रीदेव्यर्पितमम्बुजम् । विंशतिं पुष्पलक्षाणि तस्य पार्श्वेषु तु ... For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૨૭૭ ગયા. ત્યાંનો રાજા ત્યારે બૌદ્ધધર્મના અનુયાયી હતો. તેને પોતાના ધર્મ પ્રત્યેનો પક્ષપાત હોવાથી તેણે અન્યાયી કાયદો કરેલ કે “ઊંચાં-કીમતી પુષ્પો વગેરે પૂજાનાં શ્રેષ્ઠ દ્રવ્યો જેનોને ન વેચવાં; કારણ કે જૈન વેપારીઓ મોં માંગ્યું મૂલ્ય આપી ઉત્તમ પૂજાનાં દ્રવ્યોથી જિનમંદિરોમાં ભક્તિ કરી ભવ્ય જાહોજલાલી-શોભા વધારતા. તેથી નગરમાં બૌદ્ધમંદિરો ઝાંખાં પડતાં. તે અટકાવવા રાજાએ જૈનધર્મ પ્રત્યે ભેદભાવ રાખી આવો અન્યાયી કાયદો કરેલ, જેની જાણ થતાં વજસ્વામીએ તેના નિવારણ માટે ધર્મપ્રભાવનાપૂર્વકનાં યોગ્ય પગલાં લીધાં”. આ પરથી સમજી શકાય કે રાજ્યનું વર્તન ધર્મો પ્રત્યે તટસ્થતાપૂર્વકનું સન્માનયુક્ત જોઈએ. ભલે રાજાને ગમે તે ધર્મ ગમતો હોય, તે વ્યક્તિગત રીતે તેની ઉપાસના કરી શકે છે. વળી બીજા ધર્મો પણ મૂળથી અધર્મ નથી. તેમને પણ તેમના અનુયાયીઓને યોગ્ય રીતે ઉપદેશ આપવાનો અને તેનું પાલન કરાવવાનો અધિકાર છે જ; પરંતુ રાજ્ય તેમાં અવરોધ ન કરી શકે. રાજ્યની સત્તા સામાજિક ક્ષેત્ર પૂરતી છે. તમારી અન્યાયી સરકાર ઘર ન સાચવી શકે અને આખા ગામમાં માથું મારે તેવી છે. એક સારા journalist (પત્રકાર) સરકાર માટે લખ્યું કે 'your work is governing, mind your business.' (તમારું કામ શાસન કરવાનું છે, તમારા કામમાં ધ્યાન આપો.) અરે રાજ્ય તમારા કુટુંબમાં પણ બિનજરૂરી માથું ન મારી શકે, તો ધર્મસત્તાની પવિત્ર વ્યવસ્થાઓમાં કારણ વિના માથું મારે, હસ્તક્ષેપ કરે તે કુરાજ્ય જ કહેવાય. તેમ કરનાર રાજ્ય ધર્મ પર અન્યાય-અત્યાચાર કર્યો એમ જ કહેવાય. આગમોમાં રાજ્યના jurisdiction અને ધર્મસત્તાના jurisdictionની સ્પષ્ટ ભેદરેખા દર્શાવી છે. જો રાજા પોતાની મર્યાદાની બહાર જઈને ધર્મની न्यधात्।।३७७।। स्मरति स्म तदा वज्रो भगवाजृम्भकामरान्। ते वजं वज्रिणमिव तत्क्षणाच्चोप-तस्थिरे।।३७८।। छत्रस्येवाम्बुजस्याधो धनगिर्यात्मभूर्मुनिः । निषद्य व्योमयानाय विमानवरमादिशत्।।३७९।। तस्मिन्विमाने चलिते जृम्भका अपि नाकिनः । चेलुर्विमानारूढास्ते गीतवाद्यादिपूर्वकम्।।३८०।। वैमानिकैर्विमानस्थैर्विमानस्थः समावृतः। पुरीं नाम पुरी प्राप वज्रस्तां बौद्धदूषिताम्।।३८१।। तत्पुरीवासिनो बौद्धा विमानानि निरीक्ष्य खे। अभाषन्तैवमुत्पश्या उत्पुप्लुषोद्यता इव।।३८२।। सप्रभावमहो बौद्धदर्शनं प्रेक्ष्य नाकिनः । बुद्धपूजार्थमायान्ति श्रीबुद्धाय नमो नमः । ।३८३ ।। तेषां च वदतामेवं वज्रोऽर्हत्सदनं ययौ। विमानैर्दर्शयन्व्योम्नि गान्धर्वनगरश्रियम्।।३८४ ।। पुनर्बोद्धैरभिदधे मषीधौताननैरिव। अहो! अर्हद्दर्शनेऽभूदियं दैवी प्रभावना।।३८५।। चिन्तितमन्यथाऽस्माभिरन्यथेदमुपस्थितम्। दृष्टिः प्रसारिताप्यस्थाद्वायुना नीतमञ्जनम्।।३८६ ।। ततः पर्दूषणापर्वण्यर्हदायतनेऽमरैः । महीयान्महिमाऽकारि भूस्पृशां यो न गोचरः ।।३८७ ।। जृम्भकामरकृतां प्रभावनामहतो भगवतो निरीक्ष्य ताम्। बौद्धभावमपहाय पार्थिवः सप्रजोऽपि परमार्हतो-ऽभवत्।।३८८।। (પરિશિષ્ટ પર્વ, સ-૨) १. वितहं ववहरमाणं, सत्येंण वियाणतो निहोडेइ। अम्हं सपक्खदंडो, न चेरिसो दिक्खिए दंडो।।३९०।। राजादिं वितथं व्यवहरन्तं मन्त्रिपर्षदन्तर्गतो 'विज्ञायक: स्वसमय-परसमयशास्त्रकुशलः शास्त्रेण 'निहेठयति सुखं वारयति, यथा-अस्माकं सपक्षे दण्डो भवति सङ्घो दण्डं करोतीत्यर्थः, न च राजा प्रभवति, नापि प्रपन्नदीक्षाकस्यैतादृशो USEા ક્ષ ત્રિપર્ણાારૂ૨૦ || (बृहत्कल्पसूत्र भाष्यगाथा-३९० मूल-टीका) For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ બાબતમાં માથું મારે તો ગીતાર્થ સાધુ રાજસભામાં જઈ નિર્ભયતાથી રાજાને મોઢામોઢ કહી શકે કે “પ્રસ્તુત બાબત ધર્મસત્તાના ન્યાયક્ષેત્રમાં આવે છે, માટે તેમાં સંઘ નિર્ણય કરશે. તમે નિર્ણય આપવા સક્ષમ નથી”. રાજસત્તા અને ધર્મસત્તાનું શાસનક્ષેત્ર : રાજસત્તા અને ધર્મસત્તાને જુદા જુદા રાખવા પાછળ તીર્થકરો આદિનો સ્પષ્ટ આશય એ છે કે, આ જગતમાં ધર્મ નહિ પામેલો મનુષ્ય પણ સજ્જન હશે તો કહેશે કે “સમાજમાં માણસ તરીકે રહેવું હોય તો માણસ સાથેના દુર્વ્યવહાર છોડવા જોઈએ'. ધર્મ ન માનનારને પણ સામાજિક સગુણો કેળવવા જરૂરી લાગે છે. અત્યારે પણ એવા નાસ્તિક છે કે આત્મા, પરલોક ન માને, છતાં જીવનમાં નીતિ પાળે. વળી, કહે કે “લુચ્ચાઈ-ભ્રષ્ટાચાર કરવાથી સમાજનું વાતાવરણ દૂષિત થાય છે. મનુષ્ય, મનુષ્ય સાથે સુખ-શાંતિથી જીવી ન શકે'. આમ, સામાજિક માળખું ટકાવવા નાસ્તિક પણ નીતિ, સત્ય આદિ સદ્ગણોનો સ્વીકાર કરે છે; પણ તેટલામાત્રથી તે ધર્મને માને છે કે ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે કે લોકોત્તર ન્યાય તેને ગમી ગયો છે તેવું નથી. જ્યારે ધર્મ તો કહેશે કે તમારા કરતાં જે નબળા જીવો છે તે સહુને જીવવાનો અધિકાર છે, તમારા આત્મા જેવો જ ઘટ-ઘટમાં આત્મા વસે છે, કોઈ પણ આત્માને અન્યાય કરવો તે અપરાધ છે. આમ કહી તે અપરાધને ટાળવા ધર્મસત્તા ન્યાયી જીવનવ્યવસ્થા દર્શાવશે. લૌકિક ન્યાય અને લોકોત્તર ન્યાયની વચ્ચે બહુ મોટો તફાવત છે. લૌકિક ન્યાયમાં મર્યાદિત સગુણો જ છે. એક માનવ બીજા માનવ પ્રત્યે મોટો સ્થૂલ અપરાધ ન કરે, લુચ્ચાઈ-શોષણ ન કરે તેની કાળજી રાજ્યતંત્ર રાખે છે. સુરાજ્યમાં પણ પશુને કોઈ લાકડી મારી બહાર કાઢે તો કાયદામાં ગુનો ગણાતો નથી; જ્યારે કોઈ માણસને લાકડી મારો તો તે ગુનો ગણાય, તેની રાજ્યમાં ફરિયાદ પણ નોંધાવી શકાય. કૂતરાને બોલતાં આવડતું નથી, પણ આવડતું હોય તોપણ ફરિયાદ નોંધાવી શકે તેવું કાયદાનું કોઈ પીઠબળ નથી હોતું. વર્તમાનમાં animal rightsની વાત કરે છે, પરંતુ તે પશુ પ્રત્યે અતિ ક્રૂર વર્તન અટકાવીને માનવજાતને સભ્ય રાખવા પૂરતી છે. વળી, પશુઓનો માંસાહાર આદિ દ્વારા આડેધડ વિનાશ પણ અંતે માનવજાતની પર્યાવરણના નાશ દ્વારા બરબાદી નોતરે છે; તે પૂરતું આ રાજ્ય અંકુશ રાખે, તે લૌકિક ન્યાય જ છે, તેમાં લોકોત્તર ન્યાય નથી. ધર્મનો ઉદ્દેશ આખી જીવસૃષ્ટિની સલામતીને લક્ષ્યમાં લઈને હોય છે. તેથી જીવમાત્રનો ન્યાય તોળનાર એકમાત્ર ધર્મ જ છે. વિશ્વમાં ન્યાયનું એકચક્રી સામ્રાજ્ય ફેલાવનાર એકમાત્ર ધર્મસત્તા જ છે. પોતાના અનુયાયીઓ પાસે જીવમાત્ર પ્રત્યે ન્યાયી વર્તન કરાવનાર આ જ છે, તેના આદર્શો શ્રેષ્ઠતમ છે. બીજા ધર્મો પણ સામાજિક કાયદા-કાનૂનમાં ગણાતા અપરાધોથી અન્ય અપરાધોને પાપ સમજાવીને પોતાના અનુયાયી વર્ગમાં થઈ ગયેલા પાપનું પ્રાયશ્ચિત્ત અને પાપ ન કરવારૂપે ત્યાગનો ઉપદેશ આપે જ છે. તેથી થોડા-થોડા પણ લોકોત્તર ન્યાયમાં For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ ૨૭૯ સહભાગી બને જ છે. આ લોકોત્તર ન્યાયની પરાકાષ્ઠા જૈનશાસનમાં જ છે. તીર્થકરો જીવમાત્રને ન્યાય અપાવનાર છે. એ ન્યાય લોકમાં સતત પ્રવર્તતો રહે તે માટે જ ધર્મસત્તાની સ્થાપના છે. કર્મસત્તાની નબળા જીવો પર ભારે જોહુકમી : કર્મસત્તા તો ચોરના પેટની છે. ત્રાસવાદીઓ જેમ પોતાની હકૂમત દાદાગીરીથી ચલાવે, તેમ કર્મસત્તા નબળા જીવોને પીસે છે. કર્મસત્તા ન્યાય આપે છે તે સમજણ જ ખોટી છે. કોઈ વ્યક્તિ કોઈ માણસને પ્રેરણા આપી ચોરી કરાવડાવે, અને ત્યારબાદ તે માણસને પકડીને તે જ વ્યક્તિ સજા ફટકારે, તો તે સાચો ન્યાય તોળનાર છે કે ગુંડો છે ? આજની કોર્ટમાં પણ કોઈ ન્યાયાધીશે હાજર થયેલા અપરાધીને અપરાધ કરવામાં સહાય કરી હતી, કે સલાહ-સૂચન આપ્યાં હતાં, તેવું પુરવાર થાય, તો પહેલો બદમાશ ન્યાયાધીશ ગણાય કે હાજર થયેલો ગુનેગાર ગણાય ? કર્મસત્તા પણ આવું જ વર્તન કરનાર છે. પહેલાં આત્મા પાસે પાપ કરાવે, અને પછી તેની સજારૂપે દુઃખના કોરડા ફટકારે. અત્યારે પણ દુનિયામાં એવાં તંત્રો ચલાવનાર છે કે જે ભોળા લોકોને પહેલાં ગુનામાં ફસાવે અને ત્યારપછી તેનું blackmailingરૂપે શોષણ કરે. તેવાં કામ કરનારને સમાજમાં કોઈ સજ્જન ન કહે, તેમ આ સૃષ્ટિમાં જીવો સાથે કર્મ આ પદ્ધતિથી જ વર્તે છે. તેથી તેને ન્યાય તોળનાર કહેવું કે માનવું તે માગેરસમજ છે. ખરેખર તો આખા જગતમાં સાચો ન્યાય તોળનાર ધર્મસત્તા જ છે. સભા : પાપ તો દુષ્ટ જીવ કરે છે ને ? સાહેબજી : આ દુનિયામાં કોઈ પણ જીવ પાપ કરે છે તે મોહનીયકર્મની પ્રેરણાથી. મોહનીયકર્મ તે કર્મનો જ નાનો ભાઈ છે. જીવને તો કર્મે એવો ગૂંગળાવી નાંખ્યો છે કે બિચારાને કાંઈ ભાન જ નથી. પાપની પ્રેરણા આપી, પાપ કરવાની શક્તિ કે સામગ્રી પૂરી પાડે, પાપકર્મ કરાવી અપરાધી બનાવે પછી જીવને ઘોર દુઃખની સજા પણ પોતે જ ફટકારનાર આ કર્મસત્તા છે. તેને ઓળખાવવા અમારા શાસ્ત્રમાં ખૂબ સરસ ઉપમા છે, કે જેમ સુરાજ્ય પ્રવર્તાવનાર કોઈ રાજા પોતાના નગરની હદ પૂરી થાય ત્યારબાદ જંગલ આવે તો તે જંગલમાં ભીલો કે આદિવાસી જંગલી લોકોએ ચોરની પલ્લી જેવું સ્થાન ઊભું કર્યું, જેમાં ચોરોનો સરદાર ત્યાંથી પસાર થતા વટેમાર્ગુઓને લૂંટતો હોય, અથવા અડધી રાતે નગરોમાં છૂપી રીતે છાપા મારીને નગરજનોને લૂંટતો હોય, પરંતુ પોતાની પલ્લીમાં રાજ કરીને પોતે જ ન્યાય તોળતો હોય, તો તે ગુંડો કહેવાય કે ન્યાય તોળનાર કહેવાય ? તેમ કર્મસત્તા ચોરની પલ્લીના સરદાર જેવી છે. ન્યાયનું ત્રાજવું તો સજ્જનના હાથમાં શોભે. ગુંડો અપરાધીને સજા ફટકારે તે પણ १. अहो विषमशीलतया समस्तजनविडम्बनाहेतभतयापि कालपरिणत्या कर्मपरिणामेन। (उपमिति० प्रस्ताव-२) For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ એક નવી ગુંડાગીરી જ છે, તે કાંઈ ન્યાય નથી. આ દુનિયામાં ગુંડાનો ગુંડો મોહ છે. તેની પ્રેરણાથી જ આખી દુનિયા પાપ કરે છે. પાપ પોતે કરાવે પછી સજા પણ પોતે જ ફટકારે, તેવો ક્રમ થાય છે. કોઈ પાસે તેની નબળાઈનો લાભ લઈ ભૂલ કરાવે, અને પછી તેને ખોખરો કરે, તો તેને ન્યાય કહેવાય કે મહાઅન્યાય કહેવાય ? તેથી શાસ્ત્રમાં કર્મસત્તાને ચોરના પેટની કહી છે. તેનું કામ હરામખોરી કરવાનું, જીવોને હડફેટમાં લેવાનું છે. પૂર્ણજ્ઞાની તીર્થકરો જુએ છે કે ગુંડાના હાથમાં દુનિયા છે, નબળા જીવો ફસાયેલા છે. તેથી તેમને તેમાંથી બહાર કાઢવા, રક્ષણ આપવા પ્રભુએ ધર્મસત્તા સ્થાપી. સભા : ધર્મસત્તા ન હોત તો શું વ્યવસ્થા ન ચાલત ? સાહેબજી : ના, અવ્યવસ્થા-અંધાધૂંધી જ હોત. આ સંસારમાં અવ્યવસ્થા તરીકે જ કર્મ નબળા, અબૂઝ જીવો પાસે કુબુદ્ધિ આપી અપરાધ કરાવે છે. અશુભ કર્મની પ્રેરણાથી જ જીવો કુકર્મ કરે છે, પાપ બાંધે છે. નબળી અવસ્થામાં જીવને પાપ કરાવનાર કર્મ જ છે. સૃષ્ટિમાં સાચો ન્યાય તોળનારને તમે જાણતા જ નથી. ત્રણે કાળમાં ત્રણે લોકમાં જીવમાત્રને ન્યાય બક્યો હોય, ન્યાયનું વર્તન કરાવ્યું હોય, ન્યાયમાર્ગનું પ્રવર્તન કરાવ્યું હોય તો તે ધર્મે જ કરાવ્યું છે. તેથી ધર્મની તોલે કોઈ ન આવે. આ કારણે જ ધર્મ, સંસ્કૃતિ કરતાં અનેકગણો મહાન છે. ધર્મના આદર્શો, concept જ જુદા છે, તેવા આદર્શો બીજે ક્યાંય નહીં મળે. હા, તમે કહો કે કર્મ પાપીને સજા કરે છે, તો તે મંજૂર છે, પણ તેટલામાત્રથી તેને ન્યાય તોળનાર ન કહેવાય. સભાઃ કર્મ અપરાધીને જ સજા કરે છે, તેથી જ સિદ્ધ ભગવંતોને કર્મ હેરાન કરતું નથી. સાહેબજી : કર્મસત્તાની ત્રેવડ જ નથી કે સિદ્ધ ભગવંતોને આંગળી પણ અડાડી શકે, ખૂંખાર ગુંડાઓ પણ સુરાજ્યથી સદા ડરે. ગુંડાઓનું સામ્રાજ્ય પલ્લીઓમાં હોય છે, જ્યારે નગરમાં તો સારા પ્રતાપી રાજવીઓનું સામ્રાજ્ય હોય છે. તેમ ધર્મસત્તાથી તો કર્મસત્તા સ્વયં જ ડરે છે, ફફડે છે. અરે ! જે ધર્મના શરણે જાય તેને પણ કર્મસત્તા ફૂલની જેમ સાચવે. સભા : તો પછી ધર્મસત્તા કર્મસત્તાને અન્યાય કરતાં રોકતી કેમ નથી ? સાહેબજી : ગમે તેવો સારો રાજા સુરાજ્યરૂપે પણ તેના પ્રજાજનનું રક્ષણ કરે કે બીજાનું १. तथाऽपि सदागमस्याभिप्रेता एत इति मत्वा नाधमपात्रभावं नारकतिर्यक्कुमानुषकदमररूपं तेषां विधत्ते। किं तर्हि? केषाञ्चिदनुत्तरसुररूपं दर्शयति, केषाञ्चिद् प्रैवेयकामराकारं प्रकटयति, केषाञ्चिदुपरितनकल्पोपपन्न देवरूपतां जनयति, केषाञ्चिदधस्तनकल्पोपपन्नमहद्धिलेखकरणिं कारयति, केषाञ्चिद् भुवि सुरूपतां लक्षयति, केषाञ्चिच्चक्रवर्तिमहामण्डलिकादिप्रधानपुरुषभावं भावयति, सर्वथा प्रधानपात्ररूपतां विहाय न कदाचिद्रूपान्तरेण तानतयति। (૩પમિતિ પ્રસ્તાવ-૨) २. केवलं प्रकृतिरियमस्य भगवतः सदागमस्य यया वचनविपरीतकारिषु कुपात्रेष्ववधीरणां विधत्ते, ततस्तेनावधीरिताः सन्तो नाथरहिता इति मत्वा गाढतरं कर्मपरिणामराजेन कदर्थ्यन्ते। ये तु पात्रभूततयाऽस्य निर्देशकारिणो भवन्ति तानेव स्वां प्रकृतिमनुवर्त्तमानः कर्मपरिणामकदर्थनायाः सर्वथाऽयं मोचयतीति। (૩૫મિતિ પ્રસ્તાવ-૨) For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ રક્ષણ કરે ? તમારી સરકાર પણ ભારતના નાગરિકનું રક્ષણ કરે કે અમેરિકન પ્રજાનું રક્ષણ કરે ? તમે ધર્મસત્તાના શરણે જાઓ અને કર્મસત્તાથી ધર્મસત્તા તમારું રક્ષણ ન કરે તેવું કદી બને જ નહીં. સામાજિક રક્ષણ પામવા માટે પણ પ્રજાજન બની રાષ્ટ્રને વફાદાર બનવું પડે છે, તે વિના સુરાજ્ય પણ રક્ષણ નથી જ આપતું. તેમ ધર્મસત્તા પણ શરણ સ્વીકારવાની અપેક્ષા તો રાખશે જ. જેણે ધર્મસત્તાનું શરણ જ નથી સ્વીકાર્યું કે શરણ છોડી દીધું છે, તેના જ આ દુનિયામાં કર્મસત્તા હાલહવાલ કરે છે. વિશ્વમાં ધર્મસત્તાનું તંત્ર મહાપ્રભાવશાળી છે. તેના પ્રથમ સ્થાપક જ તીર્થકરો છે. મુખ્ય ઉદ્દેશ જ જીવોને થતા અન્યાયમાંથી છોડાવવાનો છે. સૌ જીવો ન્યાય પામે, સુખ-શાંતિ પામે તેવા આદર્શો, જીવનપદ્ધતિ, આચાર-વિચાર, સુવ્યવસ્થાઓનો પ્રણેતા જ ધર્મ છે. ધર્મતીર્થના ઉદ્દેશો સમજનાર જ તીર્થકરોનું ઋણ સમજી શકશે. આજ્ઞા બહારના અર્થ-કામ પુરુષાર્થરૂપ નથી : સભા : ઋષભદેવ રાજા થયા ત્યારે પ્રજાને ચાર પુરુષાર્થમાંથી કયો પુરુષાર્થ બતાવ્યો ? સાહેબજી : ધર્મ વિના પુરુષાર્થ ક્યાંથી લાવવો ? પુરુષાર્થનો ક્રમ જ ધર્મ-અર્થ-કામ અને મોક્ષ છે. વાસ્તવમાં પુરુષાર્થ શબ્દનો અર્થ જ તમને ખબર નથી. સંસ્કૃતમાં પુરુષસ્થ મર્થઃ તિ પુરુષાર્થ: (પુરુષનો અર્થ તે પુરુષાર્થ) એવો સમાસવિગ્રહ થાય. તમારા જીવનમાં જે પૌરુષત્વ છે, કૌવત છે, તે નિરર્થક ન વપરાય, પણ તેનો સાર્થક ઉપયોગ થાય, અર્થ સરે તેવો હિતકારી ઉપયોગ થાય, તેવા પ્રયત્નને પુરુષાર્થ કહેવાય. પુરુષાર્થ સાધવો તે જીવનનું ગૌરવ છે. ચારેય પુરુષાર્થના ઉપદેશક-પ્રવર્તક તીર્થકરો છે. તમને એ જ ખબર નથી કે અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ પણ ધર્મપુરુષાર્થ દ્વારા મોક્ષનું સાધન છે; જ્યારે અર્થ-કામ દુર્ગતિનાં કારણ છે, તેને શાસ્ત્રમાં એકાંતે હેય કહ્યાં છે. ધર્મના સાધન કે પૂરક ન બને, પરંતુ ધર્મના વિરોધી બને તેવા અર્થ-કામ પુરુષાર્થ છે જ નહીં. પૂ. હરિભદ્રસૂરિજી મહારાજાએ દશવૈકાલિકસૂત્ર પરની નિયુક્તિની ટીકામાં १. यदि तदनिष्टेभ्यो निवृत्तौ तदिष्टेषु च प्रवृत्तौ धर्मादयः पुरुषार्था बाध्यन्ते, तदा न तन्निवृत्तिपरेण भाव्यं किं तु पुरुषार्थाराधनपरेणैव, अतिदुर्लभत्वात्पुरुषार्थाराधनकालस्येति।।११४ ।। (વિવુ, શ્નો-૨૨૪ ટીકા) * प्रावर्तन्त यतो विद्या:, पुरुषार्थप्रसाधिकाः । यस्य ज्ञानं भवद्भाविभूतभावावभासकृत् ।।३।। (વીતરા સ્તોત્ર, પ્રવાસ-૨, મૂત) २. संसारकारणं यत्यस्मात्प्रकृत्या-स्वभावेन अर्थकामी, ताभ्यां बन्धात्, (पंचवस्तुक, श्लोक-६७ टीका) ૩. ઉત્ત: શામ:, સામ્રપ્ત થવીનામેવ સપત્નતાસપત્નતે અધિસ્કુરાદधम्मो अत्थो कामो भिन्ने ते पिंडिया पडिसवत्ता। जिणवयणं उत्तिन्ना असवत्ता होंति नायव्वा ।।२६४।। व्याख्या-धर्मोऽर्थः कामः त्रय एते पिण्डिता युगपत्संपातेन 'प्रतिसपत्नाः' परस्परविरोधिनः लोके कुप्रवचनेषु च, यथोक्तम्- "अर्थस्य मूलं निकृतिः क्षमा च, कामस्य वित्तं च वपुर्वयश्च। धर्मस्य दानं च दया दमश्च, मोक्षस्य सर्वोपरमः For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ લખ્યું છે કે “અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ જિનમતમાં ધર્મના અવિરોધી અને ધર્મના પૂરક, પોષક છે'. આત્મિક દૃષ્ટિએ તમે અર્થોપાર્જનમાં સાર્થક પ્રયત્ન કરો તો તેને અમે અર્થપુરુષાર્થ કહીએ. તે રીતે કામના વિષયમાં આત્મિક દૃષ્ટિએ સાર્થક પ્રયત્ન કરો તો તેને અમે કામપુરુષાર્થ કહીએ. એ જ કારણે માર્ગાનુસારી, સમ્યગ્દષ્ટિ કે શ્રાવકના કર્તવ્યોમાં પ્રતિદિન ત્રિવર્ગઉપાસનાને ગુણ તરીકે વર્ણવેલ છે. ધર્મમાર્ગમાં પ્રવેશ કર્યા વિના અર્થપુરુષાર્થ, કામપુરુષાર્થ ન આવે. અનાર્ય જીવનવ્યવસ્થામાં પુરુષાર્થ હોતા જ નથી. આર્યમાં પણ બધાના જીવનમાં અર્થપુરુષાર્થ કે કામપુરુષાર્થ નથી. ઋષભદેવે પ્રજાને મર્યાદાપૂર્વકના અર્થ, કામ ગૃહસ્થજીવનમાં તેવા સંયોગોમાં બતાવ્યા, क्रियाश्च ।।१।। इत्यादि" एते च परस्परविरोधिनोऽपि सन्तो जिनवचनमवतीर्णाः ततः कुशलाशययोगतो व्यवहारेण धर्मादितत्त्वस्वरूपतो वा निश्चयेन 'असपत्नाः' परस्पराविरोधिनो भवन्ति ज्ञातव्या इति गाथार्थः । ।२६४ ।। तत्र व्यवहारेणाविरोधमाहजिणवयणमि परिणए अवत्थविहिआणुठाणओ धम्मो। सच्छासयप्पयोगा अत्थो वीसंभओ कामोः।।२६५।। व्याख्या-जिनवचने यथावत्परिणते सति अवस्थोचितविहितानुष्ठानात्-स्वयोग्यतामपेक्ष्य दर्शनादिश्रावकप्रतिमाङ्गीकरणे निरतिचारपालनाद्भवति धर्मः, स्वच्छाशयप्रयोगाद्विशिष्टलोकतः पुण्यबलाच्चार्थः, विश्रम्भत उचितकलत्राङ्गीकरणतापेक्षो विश्रम्भेण काम इति गाथार्थः ।।२६५।। अधुना निश्चयेनाविरोधमाहधम्मस्स फलं मोक्खो सासयमउलं सिवं अणाबाहं। तमभिप्पेया साहू तम्हा धम्मत्थकाम त्ति ।।२६६ ।। व्याख्या-धर्मस्य निरतिचारस्य फलं 'मोक्षो' निर्वाणं, किंविशिष्टमित्याह-'शाश्वतं' नित्यम् 'अतुलम्' अनन्यतुलं 'शिव' पवित्रम् 'अनाबाध' बाधावर्जितमेतदेवार्थः 'त' धर्मार्थं मोक्षमभिप्रेताः-कामयन्तः साधवो यस्मात्तस्माद्धर्मार्थकामा इति गाथार्थः । ।२६६ ।। (दशवैकालिकसूत्र, नियुक्ति श्लोक-२६४ थी २६६, मूल, हरिभद्रसूरिजीकृत टीका) * तथापरस्परानुपघातेनान्योऽन्यानुबद्धत्रिवर्गप्रतिपत्तिः ।।५०।। इह धर्मार्थकामास्त्रिवर्गः, तत्र यतोऽभ्युदयनिःश्रेयससिद्धिः स धर्मः, यतः सर्वप्रयोजनसिद्धिः सोऽर्थः, आभिमानिकरसानुविद्धा यतः सर्वेन्द्रियप्रीतिः स कामः, ततः 'परस्परस्य' अन्योऽन्यस्य 'अनुपघातेन' अपीडनेन, अत एव 'अन्योऽन्यानुबद्धस्य' परस्परानुबन्धप्रधानस्य 'त्रिवर्गस्य प्रतिपत्ति:' आसेवनम्, ... तस्माद्धर्माबाधनेन कामा-ऽर्थयोर्मतिमता यतितव्यम्, यस्त्वर्थकामावुपहत्य धर्ममेवोपास्ते तस्य यतित्वमेव श्रेयो न तु गृहवासः, इति तस्यार्थ-कामयोरप्याराधनं श्रेय इति। ... इति पर्यालोच्य परस्पराविरोधेन धर्मार्थकामासेवनमुपदिष्टमिति।।५०।। (धर्मबिन्दु अध्याय-१, सूत्र ५०. टीका) * यदाह- "यस्य त्रिवर्गशून्यानि दिनान्यायान्ति यान्ति च। स लोहकारभस्त्रेव श्वसन्नपि न जीवति।।" [ ] तत्र धर्माऽर्थयोरुपघातेन तादात्विकविषयसुखलुब्धो वनगज इव को नाम न भवत्यास्पदमापदाम्। न च तस्य धनं धर्मः शरीरं वा यस्य कामेऽत्यन्तासक्तिः। धर्म-कामातिक्रमाद्धनमुपार्जितं परेऽनुभवन्ति, स्वयं तु परं पापस्य भाजनम्, सिंह इव सिन्धुरवधात्। अर्थ-कामातिक्रमेण च धर्मसेवा यतीनामेव धर्मो न गृहस्थानाम्। न च धर्मबाधयाऽर्थ-कामौ सेवेत। बीजभोजिनः कुटुम्बिन इव नास्त्यधार्मिकस्यायत्यां किमपि कल्याणम्। स खलु सुखी योऽमुत्रसुखाविरोधेन इहलोकसुखमनुभवति। एवमर्थबाधया धर्म-कामौ सेवमानस्य ऋणाधिकत्वम्। कामबाधया धर्मा-ऽर्थो सेवमानस्य गार्हस्थ्याभावः स्यात्। (योगशास्त्र प्रकाश-१, श्लोक-४७ थी ५६ टीका) For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ ૨૮૩ જેથી પ્રજા ભવિષ્યમાં ધર્મ સારી રીતે પામી શકે, ધર્મને લાયક બને; અને તેથી જ જેવો પ્રજાજીવનમાં સાચો ધર્મ ઉમેરાયો ત્યારબાદ તે અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ બન્યા. તમે હલકાને પુરુષાર્થ માનો છો, પરંતુ કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કે સામાજિક પ્રવૃત્તિ તે રીતે અર્થપુરુષાર્થ કે કામપુરુષાર્થ ન બને. આ દેશ-કાળમાં પણ ભગવાનની આજ્ઞા મુજબ અર્થોપાર્જનમાં પ્રયત્ન કરો તો તે અર્થપુરુષાર્થ કહેવાય, આજ્ઞા મુજબ કામમાં પ્રયત્ન કરો તો કામપુરુષાર્થ કહેવાય. ખરેખર તમને ભગવાનની આજ્ઞા શું છે, તે જ ખબર નથી. ધંધો કરવા જતી વખતે કેવા ભાવ રાખવાના, વ્યવસાયમાં કેવી કેવી વિધિઓ જાળવવાની તેનું યોગ્ય જ્ઞાન નથી. જમવું એ કામપ્રવૃત્તિ છે, વાસના જ કામ નથી. પાંચે ઇન્દ્રિયોના ભોગોને કામ કહ્યા છે. અરે ! તેને આવનારી તમામ સામાજિક સદ્વ્યવહારોરૂપ પ્રવૃત્તિ પણ કામના વિભાગમાં જ આવે. તે તમે ભગવાનની આજ્ઞા મુજબ કરો તો તેને અમે કામપુરુષાર્થ કહીએ. જિનાજ્ઞા વગરની સાંસારિક પ્રવૃત્તિઓ એકલા અર્થ-કામ છે, પુરુષાર્થ નથી. જમતી વખતે, ઊંઘતી વખતે, લોકવ્યવહાર કરતી વખતે, વેપારના અવસરે, જીવનના તમામ ક્ષેત્રોમાં ભગવાનની આજ્ઞા શું છે, તે પહેલાં જાણવી પડે. સભા ઃ અમે તો સામાયિક, પ્રતિક્રમણ આદિ ક્રિયામાં જ આજ્ઞા વિચારીએ. સાહેબજી : તે સિવાય સંસારમાં છૂટાં હરાયાં ઢોરની જેમ રખડવાનું, તેવો અર્થ થયો. દેવગુરુ-ધર્મને સમર્પિત ગૃહસ્થ, સંસારમાં સર્વત્ર આજ્ઞા વિચારી, આજ્ઞાસાપેક્ષ પ્રવૃત્તિ કરે. સભા : તો પછી અમારે અર્થ, કામમાં પુરુષાર્થ કરવાનો ને ? સાહેબજી : અર્થ, કામ તો છોડવાના કહું છું, તે અનર્થરૂપ જ છે, દુર્ગતિનાં કારણ છે, સદા હેય જ છે, એકાંતે પાપ છે. અરે ! અમે તો કહીએ કે જેને અર્થ-કામ ગમે તેને ધર્મ કદી ગમે જ નહીં. ધર્મ ગમે તે અર્થ-કામને સારા માટે જ નહીં. અર્થપુરુષાર્થ, કામપુરુષાર્થ જીવનમાં લાવવા માટે તમારામાં અર્થ, કામ પ્રત્યે હીનબુદ્ધિ, હેયબુદ્ધિ જોઈએ જ. બાકી, શાસ્ત્રકારોએ જ ગૃહસ્થને માર્ગાનુસારી, જૈન, સમ્યગ્દષ્ટિ કે શ્રાવકની ભૂમિકામાં રહેલો હોય તો પોત-પોતાની કક્ષા અનુસાર ત્રિવર્ગની ઉપાસના ગુણરૂપે દર્શાવેલ જ છે. તેથી ગૃહસ્થ પ્રતિદિન અર્થપુરુષાર્થ કે કામપુરુષાર્થમાં સમુચિત પ્રયત્ન કરે, તેની શાસ્ત્રમાં ક્યાંય નિંદા નથી. હા, સાધુએ જીવનમાં અર્થપુરુષાર્થ કે કામપુરુષાર્થ સેવવાના નથી જ. For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१|| (સતિત પ્રવર બ્લોક-૧) અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. જીવોને ત્રાસ કરનાર કર્મસત્તાની કૂટનીતિ : | તીર્થકરોએ જ્ઞાનમાં સંસારનું પ્રત્યક્ષ સ્વરૂપ જોયું કે પામર જીવો અનંત કાળથી દુઃખી થઈ રહ્યા છે. તેમની વ્યથા-વેદનામાંથી તેમનો ઉદ્ધાર કરવાના ઉપાયરૂપે પ્રભુએ તારક તીર્થ સ્થાપ્યું. જીવસૃષ્ટિ કર્મની ચુંગાલમાં એવી ફસાઈ છે કે આપણા સહુના આત્મા પર કર્મના અનેક પ્રકારનાં બંધનો છે. કર્મનું કામ જ એ છે કે નબળા જીવો પાસે દુષ્ટ બુદ્ધિ, દુષ્ટ ભાવ, દુષ્ટ પ્રવૃત્તિ કરાવી અપરાધો ઊભા કરવા, પછી પોતે શાહુકાર તરીકે તે જીવોને અપરાધની સજારૂપે દિડા મારવા. અત્યારે પણ સમાજમાં બહુ દુષ્ટ માણસો આવાં કામ કરે જ છે. પહેલાં તે તમને ફસાવવા trap (છટકું) ગોઠવે, તેમાં ભોળો નબળો માણસ આવી જાય એટલે પછી તેનું blackmailing, exploitation (ધમકીઓ, ત્રાસ) આપી શોષણ કરે. અત્યારે ગુંડાઓની ગેંગમાં ઘણા તો આ રીતે ફસાઈ ગયેલા હોય છે. એક વાર તેમને trapમાં (છટકામાં) લઈ લે, પછી તેમની પાસે નવા-નવા ગુના કરાવે અને નવું-નવું દમન કે શોષણ કરે. સામાજિક સ્તરે આવાં ષડયંત્રો ચલાવનાર લોકો લોકમાં એક ગુનાખોરીનું, એક દુષ્ટતાનું વિષચક્ર ચલાવે છે. તેમ કર્મ પણ આ સૃષ્ટિમાં અપરાધોનું વિષચક્ર ચલાવે છે. આ સંદર્ભ સમજાવવા ઉપમિતિભવપ્રપંચાકથામાં પૂ. સિદ્ધર્ષિ ગણિ મહારાજાએ ઉપમાથી કહ્યું કે કર્મરાજા અત્યંત પરપીડારસિક છે. તેને પામર જીવોને રંજાડવામાં જ જાણે રસ હોય તેમ જગતના બહુસંખ્યક લોકોને આ રીતે ફસાવીને તે १. तस्यां च मनुजगतौ नगर्यामतुलबलपराक्रमः, स्ववीर्याक्रान्तभुवनत्रयः, शक्रादिभिरप्रतिहतशक्तिप्रसरः कर्मपरिणामो नाम महानरेन्द्रः। यो नीतिशास्त्रमुल्लङ्घ्य, प्रतापैकरसः सदा। तृणतुल्यं जगत्सर्वं, विलोकयति हेलया।।१।। निर्दयो निरनुक्रोशः, सर्वावस्थासु देहिनाम्। स चण्डशासनो दण्डं, पातयत्यनपेक्षया।।२।। स च केलिप्रियो दुष्टो, लोभादिभटवेष्टितः। नाटकेषु परां काष्ठां, प्राप्तोऽत्यन्तविचक्षणः ।।३।। नास्ति मल्लो जगत्यन्यो, ममेति मदविह्वलः। स राजोपद्रवं कुर्वत्र धनायति कस्यचित्।।४।। ततो हास्यपरो लोकान्, नानाकारैविडम्बनैः। सर्वान्विडम्बयन्नुच्चैर्नाटयत्यात्मनोऽग्रतः ।।५।। .. विडम्ब्यमानास्ते तेन, प्राणिनः प्रभविष्णुना। त्रातारमात्मनः कञ्चिन्न लभन्ते कदाचन।।१७।। .. नानापात्रपरावृत्त्या, सर्वलोकविडम्बनाम्। अपरापररूपेण, कुर्वाणोऽसौ प्रमोदते।।३१।। युग्मम्।। (૩૫મિતિ, પ્રસ્તાવ-૨) For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૨૮૫ પોતાની મુઠ્ઠીમાં રાખે છે. જીવ અજ્ઞાનને વશ ફસાઈને કર્મને આધીન થઈ જાય છે. કર્મ અપરાધ કરાવીને સજા આપે, તે સજા ભોગવતાં જીવ ફરી નવા અશુભભાવો કરી નવાં પાપકર્મ બાંધે, પાછી નવી-નવી સજા થાય, એમ આ વિષચક્ર ચાલ્યા જ કરે. આ વિષચક્રનો driving force (ચાલક બળ) પાપ કરાવનાર કર્યો છે. તેથી આ વિશ્વમાં ઘોર અન્યાયી, અન્યાયનું મજબૂત તંત્ર ચલાવનાર કર્મસત્તા કહી છે. વળી, કર્મ છે powerful (શક્તિશાળી). તે માત્ર નબળા જીવોને જ ફસાવે છે, તેવું નથી; દુન્વયી દૃષ્ટિએ તો કહેવાતા મોટા મોટા સત્તાધીશો કે શ્રીમંતો પણ કર્મના પગ તળે રગદોળાય છે. તેમની કાયમની ચોટલી કર્મના હાથમાં જ છે. જેમ ગેંગમાં ફસાયેલાને ગુંડાનો સરદાર કામ માટે મોટો પણ બનાવે, છતાં દબાવવાનો control તો તેની પાસે જ હોય છે. તેમ ધર્મસત્તાને શરણે ન ગયેલ હોય તેવા સત્તાધીશો કે મગતરાઓ, શ્રીમંતો કે રાંકડાઓ બધા પૂરેપૂરા કર્મની મુઠ્ઠીમાં જ છે. અરે ! ધર્મસત્તાનું શરણું સ્વીકારનારા ઉત્તમ પુણ્યાત્મા જીવો પણ નરેન્દ્ર, ચક્રવર્તી કે ઇન્દ્રો બન્યા પછી પણ, જો ભૂલથાપ ખાય તો કર્મની ચુંગાલમાં ફસાઈ જાય છે. તેથી કર્મનું દુષ્ટ તંત્ર પોતાનો વિશાળ પંજો ફેલાવી આ સૃષ્ટિમાં પ્રવર્તી રહ્યું છે; અને દુનિયાનાં તમામ અનિષ્ટોનું મૂળ પણ આ કર્મસત્તામાં છે. આ વાત જૈન philosophyમાં (તત્ત્વજ્ઞાનમાં) જ છે, બીજા ધર્મોમાં તો ઈશ્વર જ સમગ્ર દુનિયાનું સંચાલન કરે છે, તેવી વાત છે. જૈનધર્મ કહે છે કે તે વાત બંધબેસતી નથી. ઈશ્વરે તો વાસ્તવમાં ન્યાયની સત્તા સ્થાપી છે. આ સૃષ્ટિમાં ન્યાયનું તંત્ર ઈશ્વરને આભારી છે; જ્યારે અન્યાયનું તંત્ર, તેનું આખું સંચાલન કર્મને આભારી છે. તમે માનો છો કે કર્મ ન્યાય તોળે છે, તે તમારી ગેરસમજ છે. શાસ્ત્રમાં તો કર્મને અન્યાયનું તંત્ર ચલાવનાર તરીકે જ ઓળખાવેલ છે. આ દુનિયામાં જેટલી પણ દુષ્ટતા છે તે કર્મને આભારી છે. આત્મા મૂળથી દુષ્ટ પ્રકૃતિનો નથી. જૈન philosophy (તત્ત્વજ્ઞાન) પ્રમાણે તો આત્મા મૂળ પ્રકૃતિથી નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ અનંત ગુણોનો સ્વામી, શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર છે. અરે ! જેવો સિદ્ધ પરમાત્માનો આત્મા છે, એવો જ તમારો, મારો કે ક્ષુદ્ર જીવ-જંતુનો આત્મા છે. ચેતન તરીકે ચેતન નિર્મળ છે, તેમાં દુષ્ટતા, વિકૃતિ જે આવી છે તે કર્મને આભારી છે. કર્મનું કામ માત્ર અપરાધીને સજા કરવાનું નથી, પરંતુ અપરાધ કરાવવાનું પણ છે. સભા : સારાં કામ પણ કર્મ જ કરાવે છે ને ? સાહેબજી : સારાં કામ સીધું કર્મ નથી કરાવતું, સારાં કામ આત્મા પોતાના પુરુષાર્થથી કરે १. सर्वानर्थसार्थप्रवर्तकाश्चैते धनादयः, तस्मान्नैतेषु सुन्दरा निर्वाहकत्वबुद्धिः। न चेयं प्रकृतिर्जीवस्य, यतोऽनन्त ज्ञानदर्शनवीर्यानन्द-रूपोऽयं जीवः, अयं तु धनविषयादिषु प्रतिबन्धोऽस्य जीवस्य कर्ममलजनितो विभ्रम इति तत्त्ववेदिनो मन्यन्ते, (૩૫મિતિ, પ્રસ્તાવ-૨) For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ છે. કર્મ તેમાં સાધન-સામગ્રી કે સહાય પૂરી પાડે છે. વળી, તેવાં સાચાં સત્કાર્યો તો જે જીવો કર્મના પંજામાંથી બહાર નીકળ્યા છે અને ધર્મસત્તાને આધીન થયા છે, તેઓ જ કરશે. સભા : સાધનો તો કર્મસત્તા આપે છે ને ? સાહેબજી : કર્મસત્તા ધર્મસત્તાના પ્રતાપથી ડરે જ છે. તેથી ધર્મસત્તા જેને તાબામાં લે તેને કર્મસત્તા તરત જ અનુકૂળ થાય. સાધનો આપે તેમાં પણ પ્રભાવ તો ધર્મસત્તાનો જ છે. સભા ઃ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, તે પણ કર્મ જ છે ને ? સાહેબજી : હા, પણ તે તો ધર્મસત્તાના પ્રભાવથી જ બંધાય છે. જે ધર્મસત્તાને સંપૂર્ણ વફાદાર છે, જેણે તેનું હૃદયથી શરણ સ્વીકાર્યું છે, તેવા ધર્મસત્તાના સુયોગ્ય પ્રજાજનને કર્મ રંજાડવાનો તો વિચાર ન કરે, પરંતુ તેની સામે હાથ જોડીને જ ઊભું રહે. તમને એ પણ ખબર નથી કે શક્તિશાળી સુરાજ્યના તાબામાં ગણાતા પ્રજાજનનું વિદેશમાં પણ ગુંડાઓ નામ નથી લેતા, તે પ્રતાપ સુરાજ્યના રાજવીનો છે. ગુંડાઓ પણ મોટી સત્તા સાથે એટલી તો સમજૂતિ સાધે જ છે. દુનિયાનું આ રેખાચિત્ર સમજવા તમારે થોડું તત્ત્વજ્ઞાન ભણવા જેવું છે. સૃષ્ટિમાં સારું કોણ કરે છે, ખરાબ કોણ કરે છે, તેની હજી તમને સ્પષ્ટતા નથી. Philosophically (તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ) વિચારો તો કોઈ પણ આત્મા પાપ કરે છે, તો તે પાપપ્રેરક દુષ્ટતા તે આત્મામાં આવી ક્યાંથી ? લૂંટારામાં બીજાને લૂંટવાનો ભાવ, આસક્તિ, વિકાર, લોભ કે મોહનો પરિણામ આવ્યા વિના તે લૂંટવાનો વિચાર કરે જ નહીં. આ બધા ભાવો તો મોહનીયકર્મની જ પેદાશ છે, જે કર્મરાજાનો નાનો ભાઈ જ છે. શાસ્ત્રમાં મોહને દુનિયાનો એક નંબરનો લૂંટારો કહ્યો છે. આખી દુનિયાને ત્રાસ આપનાર મહોત્રાસવાદી તરીકે ઓળખાવ્યો છે. વાસના કે તૃષ્ણાઓ પણ તમને મોહ જ કરાવે છે. અજ્ઞાન જ્ઞાનાવરણીયના પ્રભાવે છે. લોભ, આસક્તિ મોહનીયના પ્રભાવે છે. ઘાતિકર્મો જ આત્માને જુદી-જુદી રીતે કુકર્મ, દોષ, પાપ કરાવવામાં પૂરક, પ્રેરક બને છે. જીવમાત્રને દુર્બુદ્ધિ આપનાર, દુષ્ટ પ્રેરણા આપનાર, દુષ્ટ વર્તન કરાવનાર આ કર્મો જ છે. તેને પ્રકૃતિથી સારાં કેવી રીતે કહી શકાય ? તેને મૂળથી સારાં માનવાં તે તો ભ્રમ જ છે. સભા : સારા નિમિત્તો પણ કર્મ જ ઊભાં કરી આપે છે ને ? સાહેબજી : હા, ચોક્કસ. પણ તેમાં ધર્મસત્તાનો પ્રભાવ કારણ છે. સભા : સ્વકર્મવિવર જૈનશાસનમાં પ્રવેશ કરાવે છે ને ? સાહેબજી : “તમે સ્વકર્મવિવર શબ્દનો અર્થ સમજ્યા જ નહીં. સ્વકર્મ એટલે પોતાના १. तत्र च प्रवेशनप्रवणः-स्वस्य-आत्मीयस्य, कर्मणो विवरो-विच्छेदः स्वकर्मविवरः स एव यथार्थाभिधानो द्वारपालो भवितुमर्हति, अन्येऽपि रागद्वेषमोहादयस्तत्र द्वारपाला विद्यन्ते, केवलं तेऽस्य जीवस्य प्रतिबन्धका, न पुनस्तत्र प्रवेशकाः, तथाहि-अनन्तवाराः प्राप्तः प्राप्तोऽयं जीवस्तैर्निराक्रियते, यद्यपि क्वचिदवसरे तत्र तेऽपि प्रवेशयन्त्येनं तथापि तैः प्रवेशितो For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ ૨૮૭ આત્મા પર રહેલું કર્મ, તેમાં વિવર એટલે કાણું. કર્મમાં કાણું પાડવું અર્થાતુ ગુંડો થોડો ઢીલો પડે. કર્મ આત્માના વિકાસમાં એક મહાઅવરોધ છે. આવરણ છે, બંધન છે. તેમાં કાણું પડે એટલે થોડાં પણ કર્મ મૂળથી ગયાં, ઊખડ્યાં, જે તમારા માટે હિતકારી છે. સ્વકર્મવિવર શબ્દથી તો એ દર્શાવે છે કે આત્મામાં પાપની પ્રેરણા કરાવનાર કર્મમાં ક્ષયોપશમરૂપ થોડું પણ કાણું પડે, ત્યારે જીવમાં સસ્પેરણા-હિતકારી બુદ્ધિ-શુભપરિણામ કણિયા જેટલો પણ પેદા થાય. તમે થોડાક પણ કર્મના વર્ચસ્વમાંથી બહાર નીકળો તો જ તમારું ભલું થાય. કર્મસત્તાને સંપૂર્ણ આધીન હો તો ગમે તે કરો, તમારું ભલું ન થાય. ઊલટા ડૂચા નીકળી જાય. ગુંડાના ફંદામાં ફસાયેલો માણસ સારું વર્તન કરે તોપણ ગુંડો તેનો દુરુપયોગ જ કરવાનો. એટલે સલામત થવા કે બચવા સૌ પ્રથમ ગુંડાના વર્ચસ્વમાંથી થોડાક પણ બહાર નીકળવું પડે. તે અર્થમાં સ્વકર્મવિવર હિતકારી કહ્યું છે. તમે ધર્મસત્તા અને કર્મસત્તાની સરખામણી યોગ્ય રીતે કરો તો તમારે માનવું જ પડે કે આ દુનિયામાં દુષ્ટ સત્તા તે કર્મસત્તા જ છે, જેણે બાપડા જીવો પર વિતાડવામાં કાંઈ બાકી રાખ્યું નથી. પાછી તેની કામ કરવાની ખૂબી એવી છે કે જીવને પહેલાં દુર્બુદ્ધિ આપી પાપ કરાવવું, અર્થાત્ કે તેને ગુનેગાર તરીકે ફસાવવો, ત્યારબાદ તેને ગુનાના બદલામાં કાતિલ સજા ફટકારવી. વળી, આ કામ પણ એવા ક્રમથી કર્યા કરવું કે તેની repeated cycle ચાલે, જેથી જીવ બિચારો કદી પણ તેના વિષચક્રમાંથી બહાર ન આવી શકે. જેમ કોઈ એક ભોળા જીવને misguide (ગુમરાહ) કરીને એક વાર મોટી ભૂલ કરાવે, પછી તે સકંજામાં આવી ગયો તેથી છૂટવા પણ તે કહે તેમ કરવું પડે, અને તેના કહેવા પ્રમાણે કરે તો બીજી વાર ભૂલ કરાવે. એમ વારંવાર ભૂલ અને સજા દ્વારા દબાવ્યા જ કરે, તેવું અત્યાચારી આ કર્મસત્તાનું વિષચક્ર છે, જેમાં એક વાર પેઠા પછી બહાર નીકળતાં નવનેજા પાણી આવી જાય; કારણ કે તે રોજ અંદરથી misguide કર્યા કરે, અને બહારથી દબાવે. અરે ! તેના સંપૂર્ણ સકંજામાં રહેલાને તો ધર્મસત્તા પણ રક્ષણ આપી શકતી નથી. જેમ આ જગતમાં ગમે તેટલું શ્રેષ્ઠ સુરાજ્ય હોય, પરંતુ જે માણસ તેનાથી દૂર જંગલમાં ગુંડાના પૂરેપૂરા સકંજામાં ફસાયેલો હોય, તેને સુરાજ્યથી પણ રક્ષણ ન જ મળે. કર્મસત્તાના વિષચક્ર સામે રક્ષણ આપનાર ધર્મસત્તા : “તમને કર્મનું મૂળ સ્વરૂપ આબેહૂબ સમજાવું જોઈએ. કર્મસત્તાનાં કામો વિચારશો તો न परमार्थतः प्रवेशितो भवति, रागद्वेषमोहाद्याकुलितचित्ता यद्यपि यतिश्रावकादिचिह्नाः क्वचिद्भवन्ति, तथापि ते सर्वज्ञशासनभवनाद् बहिर्भूता द्रष्टव्या इत्युक्तं भवति। ततश्चायं जीवस्तेन स्वकर्मविवरद्वारपालेन तावती भुवं प्राप्तो ग्रन्थिभेदद्वारेण तत्र सर्वज्ञशासनमन्दिरे प्रवेशित इति युक्तमभिधीयते। (૩૫મિતિ પ્રસ્તાવ-૨). १. य एव सर्वत्रानिवारितशक्तिप्रसरः कर्मपरिणामो महाराजो यथेष्टचेष्टया संसारनाटकमावर्त्तयमानः सततमीश्वरान् दरिद्रयति, सुभगान् दुर्भगयति, सुरूपान् कुरूपयति, पण्डितान्मूर्खयति, शूरान् क्लीबयति, मानिनो दीनयति, तिरश्चो नारकायति, For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ જીવોને ફસાવવા માટેની તેણે ગોઠવેલી ભયંકર channelsનો (શૃંખલાઓનો) ખ્યાલ આવશે; આ વિશ્વ પરનું તેનું મહાઅન્યાય સામ્રાજ્ય, તેની નાગચૂડ-પક્કડ અને ભયાનકતા નજર સામે તરવરશે. તેની સાચી ઓળખાણ થશે તો જ તમને ધર્મસત્તાનું મૂલ્ય સમજાશે. આ સંસારમાં કર્મસત્તાના ઘોર અન્યાય સામે રક્ષણ આપનાર જો કોઈ સત્તા હોય, તંત્ર હોય તો તે માત્ર ધર્મસત્તાનું જ છે. જે તેને શરણે આવવા તૈયાર હોય, તેના રક્ષણની guarantee (બાંહેધરી) છે. સુરાજ્યમાં ઉત્તમ રાજા પણ જે વ્યક્તિ તેનું પ્રજાજનપણું સ્વીકારે તેને સુરક્ષા આપે જ છે. રાજધર્મ જ એ છે કે બહારથી શત્રુસૈન્ય કે શત્રુદેશો તરફથી, અને અંદરથી ચોર-લૂંટારા-દુર્જનો તરફથી પોતાના પ્રજાજનને સંપૂર્ણ સલામતી-સુરક્ષા પૂરી પાડે, જેથી પ્રજાના જીવનમાં સુખ-શાંતિ ટકી રહે, લોકજીવન વધારે ને વધારે આબાદીવાળું થાય અને પ્રજા પણ સંસ્કારી જ રહે. સારો રાજા પ્રજાની આબાદીમાં જ રાષ્ટ્રની આબાદી માને; પ્રજા જેટલી સલામત, સંસ્કારી, સદાચારી, તેટલી આબાદી વધવાની અને ટકવાની. તે જ રીતે સમગ્ર જીવસૃષ્ટિની અપેક્ષાએ વિચારીએ તો, આ વિશ્વમાં કર્મસત્તાએ ઊભા કરેલા અંદર અને બહારના ચોર, લૂંટારા, શત્રુસૈન્ય અને શત્રુદેશો; તે બધામાંથી સતત રક્ષણ આપીને જીવને આબાદ કરનાર ધર્મસત્તા જ છે. શરણ સ્વીકારનાર માટે ધર્મસત્તા ખરું protection cell (સુરક્ષાકવચ) છે. પૂ. શ્રી સિદ્ધર્ષિ ગણિ મહારાજે ઉપમિતિભવપ્રપંચાકથામાં કહ્યું કે આ જગતમાં સાચું શાસન સર્વજ્ઞ એવા તીર્થકરોનું પ્રવર્તે છે, જે સંપૂર્ણ ન્યાયી છે. તેમાં રાજા કોણ, પ્રજાજન કોણ, ચોરલૂંટારા કોણ, શત્રુસૈન્ય, શત્રુદેશો કોણ, તેમાંથી રક્ષા કરનાર તંત્ર કોણ, તે તંત્રના અધિનાયકો કોણ વગેરે તમામ વાતો ઉપમારૂપે વર્ણન કરી છે, જે દ્વારા ધર્મસત્તાનો યથાર્થ પ્રભાવ દર્શાવ્યો છે. અરે ! ધર્મસત્તાનું કામ માત્ર અન્યાયી કર્મસત્તા સામે રક્ષણ પૂરું પાડવાનું જ નથી, પરંતુ જે नारकान्मनुष्ययति, मनुष्यान्देवयति, देवान् पशुभावमानयति, नरेन्द्रमपि कीटयति, चक्रवर्तिनमपि द्रमकयति, दरिद्रान्वेश्वरादिभावान् प्रापयति, किम्बहुना? यथेष्टं भावपरावर्तनं विदधानो न क्वचित्प्रतिहन्यते। अयमप्यस्य भगवतः सदागमस्य संबन्धिनोऽभिधानादपि बिभेति, गन्धादपि पलायते, तथाहि-तावदेष कर्मपरिणाम एतान्समस्तलोकान्संसारनाटकविडम्बनया विडम्बयति यावदयं सदागमो भगवान हंकारयति, यदि पनरेष हङकारयेत्ततो भयातिरेक महासमरसंघट्टे कातरनर इव प्राणान् स्वयमेव समस्तानपि मुञ्चेत्, मोचिताश्चानेनामुष्मादनन्ताः प्राणिनः। अगृहीतसङ्केतयोक्तम्-ते किमिति न दृश्यन्ते? प्रज्ञाविशालाऽऽह-अस्ति कर्मपरिणाममहाराजभुक्तेरतिक्रान्ता निर्वृत्तिर्नाम महानगरी, ततस्ते सदागमहुङ्कारेण कर्मपरिणाममप्रभवन्तमात्मन्युपलभ्य मोचिता वयं सदागमेनेति मत्वा कर्मपरिणामशिरसि पाददानद्वारेणोड्डीय तस्यां गच्छन्ति, गताश्च तस्यां सकलकालं समस्तोपद्रवत्रासरहिताः परमसुखिनस्तिष्ठन्ति, (૩૫મિતિ પ્રસ્તાવ-૨) १. यदा रक्षति राष्ट्राणि, यदा दस्यूनपोहति । यदा जयति संग्रामे, स राज्ञो धर्म उच्यते ।।३४ ।। यदा शारणिकान् राजा, पुत्रवत् परिरक्षति । भिनत्ति च न मर्यादां, स राज्ञो धर्म उच्यते ।।३६।। कृपणानाथवृद्धानां, यदाश्रु परिमार्जति । हर्ष संजनयन् नृणां, स राज्ञो धर्म उच्यते ।।३८ ।। (श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-९१) For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ પ્રજાજન તરીકે તેના શરણે આવે તેનું સદાચાર અને સદ્વર્તનના ઉપદેશ અને નીતિ-નિયમો દ્વારા ઘડતર કરી રાજ્યમાં એવું વાતાવરણ ફેલાવે કે પરસ્પર પણ કોઈને ત્રાસ ન રહે, અને તેના પ્રજાજન થકી બીજાને પણ કોઈ અન્યાય ન પહોંચે. અન્યાયનો ઉચ્છેદ કરીને ન્યાયી વર્તનની શૃંખલા, પરંપરાનું સર્જન ધર્મસત્તા કરે છે. કુરાજ્ય-સુરાજ્ય સમાન કર્મસત્તા-ધર્મસત્તા : શાસ્ત્રમાં રાજસત્તા સાથે સરખામણી કરીને જ ઉપમા દ્વારા ધર્મસત્તા અને કર્મસત્તાનો તફાવત સમજાવ્યો છે. લોકમાં રાજસત્તા પણ બે પ્રકારની હોય છે : સુરાજ્ય ચલાવનાર અને કુરાજ્ય ચલાવનાર. સુરાજ્યમાં લૌકિક દૃષ્ટિએ ન્યાય પ્રસ્થાપિત હોય, કુરાજ્યમાં લૌકિક દૃષ્ટિએ અન્યાય પ્રસ્થાપિત હોય. સુરાજ્યમાં સારો રાજા પ્રજાને દુષ્ટોથી રક્ષણ આપે અને પરસ્પર પણ ન્યાય પ્રવર્તાવે; દુર્જનને દંડે અને સર્જનને સમર્થન આપે; જેથી લોકમાં સભ્યતા, સજ્જનતા, સંસ્કાર, સદાચાર, ન્યાય-નીતિ, સુખ-શાંતિ, આબાદી, સમૃદ્ધિ, વિકાસ વધે. કુરાજ્યમાં ખરાબ રાજા પ્રજામાં દુષ્ટોને પોષે, પરસ્પર અન્યાયને ટેકો મળે તેવું વર્તન કરે, દુર્જનો દંડમાંથી છટકી જાય, સજ્જનોને પ્રોત્સાહન ન આપે; તેથી તેના રાજ્યમાં વસતા લોકોમાં અસભ્યતા, દુષ્ટતા, અસંસ્કાર, દુરાચાર, અન્યાય, અનીતિ, દુઃખ, અશાંતિ, બરબાદી વધે અને સમૃદ્ધિ-વિકાસ અવરોધાય. આ સુરાજ્ય અને કુરાજ્યનાં લક્ષણો ધર્મસત્તા અને કર્મસત્તામાં ક્રમશઃ સુસંગત છે. તેથી લોકોત્તર ન્યાયની દૃષ્ટિએ સૃષ્ટિમાં ન્યાય પ્રવર્તાવનાર, ન્યાયને સ્થિર કરનાર, ન્યાયી સત્તા ધર્મસત્તા જ છે. તેના પ્રવર્તક હોવાથી તીર્થકરો જીવમાત્રના ઉપકારી, હિતચિંતક કહેવાય. તીર્થકરો માત્ર પોતાનું જ કલ્યાણ કરીને મોક્ષે ચાલ્યા નથી ગયા. અરે ! જે જીવ સાંનિધ્યમાં આવ્યો, માત્ર १. राज्ञः प्रमाददोषेण, दस्युभिः परिमुष्यताम् । अशरण्यः प्रजानां यः स राजा कलिरुच्यते ।।२९।। (श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-१२) * कालवर्षी च पर्जन्यो, धर्मचारी च पार्थिवः । सम्पद् यदेषा भवति, सा बिभर्ति सुखं प्रजाः ।।१।। ... राजैव कर्ता भूतानां, राजैव च विनाशकः । धर्मात्मा यः स कर्ता स्यादधर्मात्मा विनाशकः ।।९।। राज्ञो भार्याश्च पुत्राश्च, बान्धवाः सुहदस्तथा । समेत्य सर्वे शोचन्ति, यदा राजा प्रमाद्यति ।।१०।। हस्तिनोऽश्वाश्च गावश्चाप्युष्ट्राश्वतरगर्दभाः । अधर्मभूते नृपतौ, सर्वे सीदन्ति जन्तवः ।।११।। दुर्बलार्थे बलं सृष्टं, धात्रा मान्धातरुच्यते । अबलं तु महद्भूतं यस्मिन् सर्वं प्रतिष्ठितम् ।।१२।। यच्च भूतं सम्भजते, ये च भूतास्तदन्वयाः । अधर्मस्थे हि नृपतौ, सर्वे शोचन्ति पार्थिव ।।१३।। (श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-९१) ૨. દુનિpદો રાજ્ઞા થ' (૩૫મિતિ પ્રસ્તાવ રૂ) * राजदण्डभयादेव, देव! लोको निरङ्कुशः। उन्मार्गप्रस्थितस्तूर्णं, करीव विनिवर्त्तते।।४०।। उद्दण्डोऽनार्यकार्येषु, वर्तमानः स केवलम्। प्रतापहाने राज्ञोऽपि, लाघवं जनयत्यलम्।।४१।। (૩૫મિતિ પ્રસ્તાવ-૩) For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ તેનો જ ઉપકાર કરીને પણ નથી ગયા; પરંતુ ઉપકારની પરંપરા યુગો પર્યંત ચાલે એવી ન્યાયમય વ્યવસ્થા બતાવીને ગયા છે. ઋષભદેવે રાજ્યવ્યવસ્થા એવી સ્થાપી કે આખી માનવપ્રજાને ન્યાય મળે. પોતાની હયાતિ હોય કે ન હોય, તોપણ સતત તે ન્યાયનું વ્યવસ્થાતંત્ર પ્રવર્યા કરે. ધર્મસત્તાની પણ આ જ ખૂબી છે. માત્ર, અહીં ન્યાય લોકોત્તર છે. રાજ્યસત્તાની parallel (સમાંતર) ધર્મસત્તાનાં કાર્યો વિચારો તો સમજાઈ જાય. રાજ્યસત્તાના કુરાજ્ય અને સુરાજ્ય પ્રકારોની જેમ એક બાજુ ધર્મસત્તા અને બીજી બાજુ કર્મસત્તા, બંનેનું સુરાજ્ય અને કુરાજ્યની ઉપમાથી ગુણો અને ખામીઓનું વર્ણન શાસ્ત્રમાં કર્યું છે. ઉપમિતિભવપ્રપંચાકથામાં તો આ વસ્તુને સચોટ વિવેચનથી ખીલવી છે, જે વાંચતાં વાચકને સ્પષ્ટ થઈ જાય કે સૃષ્ટિમાં તીર્થકરોએ સ્થાપેલા ધર્મતીર્થ જેવું કોઈ સુરાજ્ય નથી. આ જ લોકોત્તર સુરાજ્ય છે, જે સર્વ ન્યાયોનું પ્રવર્તક છે, સર્વ નીતિઓનું મુખ્ય સ્થાન છે અને તેને ચલાવવા જ ધર્મશાસનની વ્યવસ્થા છે. કર્મસત્તામાં મહાદુષ્ટ મોહ અને તેના સાથીદારો ઘાતકર્મો : ‘તમે કર્મસત્તાને વિચારો ત્યારે દ્વેષ થવો જોઈએ. સજ્જન માણસને દુષ્ટ તત્ત્વો તરફ દ્વેષ જ થાય. જગતમાં જીવમાત્રને સતાવનાર કર્મ જ છે. તેમાં પણ મોહનીયકર્મ તો આખા દુનિયાનું ઘનીભૂત દુષ્ટ તત્ત્વ છે. જીવમાત્રમાં રહેલી દુષ્ટતાને સઘનરૂપે તારવવામાં આવે તો તે મોહસ્વરૂપે જ આવે. તેથી ગુંડાઓનો સરદાર કે સૌથી અગ્રેસર ગુંડો મોહ છે. તીર્થકરોએ તેને १. तथाहि-महामोहो जगत्सर्वं, भ्रामयत्येष लीलया। शक्रादयो जगन्नाथा, यस्य किङ्करतां गताः ।।१।। अन्येषां लघ्यन्तीह, शौर्यावष्टम्भतो नराः । आज्ञां न तु जगत्यत्र, महामोहस्य केचन।।२।। वेदान्तवादिसिद्धान्ते, परमात्मा यथा किल। चराचरस्य जगतो, व्यापकत्वेन गीयते।।३।। महामोहस्तथैवात्र, स्ववीर्येण जगत्त्रये। द्वेषाद्यशेषलोकानां, व्यापकः समुदाहृतः।।४।। तत एव प्रवर्त्तन्ते, यान्ति तत्र पुनर्लयम्। सर्वे जीवाः परे पुंसि, यथा वेदान्तवादिनाम्।।५।। महामोहात्प्रवर्त्तन्ते, तथा सर्वे मदादयः। लीयन्तेऽपि च तत्रैव, परमात्मा स वर्त्तते।।६।। अन्यच्च-यद् ज्ञातपरमार्थोऽपि, बुद्ध्वा सन्तोषजं सुखम् । इन्द्रियैर्बाध्यते जन्तुर्महामोहोऽत्र कारणम्।।७।। अधीत्य सर्वशास्त्राणि, नराः पण्डितमानिनः। विषयेषु रताः सोऽयं, महामोहो विजृम्भते।।८।। जैनेन्द्रमततत्त्वज्ञाः, कषायवशवर्तिनः । जायन्ते यन्नरा लोके, तन्महामोहशासनम्।।९।। अवाप्य मानुषं जन्म, लब्ध्वा जैनं च शासनम्। यत्तिष्ठन्ति गृहासक्ता, महामोहोऽत्र कारणम्।।१०।। विश्रब्धं निजभर्तारं, परित्यज्य कुलस्त्रियः । परेषु यत्प्रवर्त्तन्ते, महामोहस्य तत्फलम् ।।११।। विलय च महामोहः, स्ववीर्येण निराकुलः । कांश्चिद्विडम्बयत्युच्चैर्यतिभावस्थितानपि ।।१२।। मनुष्यलोके पाताले, तथा देवालयेष्वपि। विलसत्येष महामोहो, गन्धहस्ती यदृच्छया।।१३।। सर्वथा मित्रभावेन, गाढं विश्रब्धचेतसाम्। कुर्वन्ति वञ्चनं यच्च, महामोहोऽत्र कारणम्।।१४ ।। विलय कुलमर्यादां, पारदार्येऽपि यन्नराः । वर्त्तन्ते विलसत्येष, महामोहमहानृपः ।।१५ ।। यत एव समुत्पन्ना, जाताश्च गुणभाजनम्। प्रतिकूला गुरोस्तस्य, वशे येऽस्य नराधमाः ।।१६।। अनार्याणि तथाऽन्यानि, यानि कार्याणि कर्हिचित्। चौर्यादीनि विलासेन, तेषामेष प्रवर्तकः ।।१७।। (૩૫મિતિ પ્રસ્તાવ-૩) For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના ઉદેશ અને વિધિ ૨૯૧ જ શત્રુ માનીને જીત્યો છે, પોતાના આત્મામાંથી નાશ કર્યો છે અને બીજા પણ જેઓ તેમનું શરણ સ્વીકારે તેના આત્મામાંથી સૌ પ્રથમ તેનો જ નાશ કરાવે છે. આ મોહના સાથીદારો ઘાતિકર્મો છે, જે જીવ પાસેથી પાપ કરાવવામાં મોહની સાથે સહાયક તરીકે કામ કરે છે. જેના આત્મા પર આ ઘાતિકર્મો નથી, તેના જીવનમાં કોઈ પાપપ્રવૃત્તિ જ નથી. તેથી વીતરાગસર્વજ્ઞના જીવનમાં કોઈ નિંદનીય-ગણીય પ્રવૃત્તિ ન હોય. આત્મા પર જ્યાં સુધી ઘનઘાતી કર્મો છે ત્યાં સુધી આત્માના ગુણો કર્મથી દબાયેલા છે. ઘાતિકર્મોનું કામ જીવોને પજવવાનું જ છે, જ્યારે અઘાતિકર્મો બંને જાતનાં કામ કરે છે. જે જીવ ધર્મસત્તાનું શરણ સ્વીકારે તેને સાચવવાનું અને તેને સાનુકૂળ નિમિત્તો આપવાનું કામ પણ તે ધર્મસત્તાના પ્રભાવળે કરે છે. આ કર્મસત્તાનું ધર્મસત્તા સાથે એક સમાધાન છે. સંસારમાં અનાદિથી આ જ રીતે તંત્ર ચાલ્યું આવે છે. ઉપમા દ્વારા આખી વિશ્વવ્યવસ્થાનું વાસ્તવિક માળખું સમજાવ્યું છે, જેમાં ધર્મસત્તાનું સ્થાન ક્યાં છે તે સમજી લેવા જેવું છે. તો ધર્મતીર્થની સ્થાપનાનો ઉદ્દેશ તમને સમજાશે. આ સંસારનું ચક્ર અનાદિથી ચાલે છે. તેમાં રહેલા ૯૯.૯૯ % જીવો અજ્ઞાન-અબૂઝ છે, જેઓ કર્મના સકંજામાં પૂરેપૂરા ફસાયેલા છે. વળી, કર્મ એવું દુષ્ટ તત્ત્વ છે કે જે અપરાધ કરાવીને રંજાડવામાં કમીના રાખતું નથી. તેમાંથી જીવને રક્ષણ આપી બચાવનાર આ ધર્મસત્તા જ છે. ઈશ્વરકર્તુત્વવાદની વિસંગતતાઓ – જૈનદર્શનનો કર્મવાદ : દુનિયાના બહુસંખ્યક ધર્મોની માન્યતા છે કે ઈશ્વર સમગ્ર સૃષ્ટિનું સર્જન-સંચાલન કરે છે; પરંતુ તેમની સ્થિતિ એવી છે કે બોલ્યા પછી જવાબ આપવો મુશ્કેલ છે. મેં તો અન્ય ધર્મના એક સારા જાણકારને પૂછેલું કે ચોર ચોરી કરવા જાય તો તેને ચોરી કરવાની બુદ્ધિ ઈશ્વરે આપી એમ કહેશો તો, ઈશ્વર પહેલાં ચોરી કરાવડાવે અને પછી સજારૂપે નરક ફરમાવે, તો તે વ્યક્તિત્વ કેવું ? આવી વ્યક્તિને ભગવાન કહેવાય કે બદમાશ કહેવાય ? દુનિયામાં જે અનિષ્ટ કે ખરાબ બને છે, તેના પ્રેરકબળ તરીકે અને તેના દુઃખમય પરિણામોના સર્જનમાં ક્યાંય પરમ પવિત્ર પરમેશ્વરનો role (ભૂમિકા) ન હોઈ શકે. દુનિયામાં પ્રવર્તતી દુષ્ટતાઓ અને તેના ફળસ્વરૂપે દેખાતા અન્યાય, અત્યાચારો કે દુઃખોમાં પવિત્ર તત્ત્વનો હિસ્સો હોય તે માનવું જ પવિત્રતાને લૂણો લગાડનારું છે. ઈશ્વરકર્તુત્વવાદમાં માનનારા તમામ ધર્મો પાસે આનો કોઈ યોગ્ય ઉકેલ-જવાબ નથી. કદાચ કહે કે દુષ્ટતા પાપકર્મ કરાવે છે અથવા જીવ સ્વયં કરે છે, તો ઈશ્વરનું સમગ્રતાથી વર્ચસ્વ રહેશે નહીં, કારણ કે પાપ અટકાવવામાં ઈશ્વરનો કાબૂ નથી. વળી પાપ કર્યા પછી સજા ફટકારવામાં ઈશ્વરની સક્રિય ભૂમિકા માનવાથી, સ્વર્ગ-નરકમાં તે તે જીવોને ભગવાન મોકલે છે, તો એ પણ અજુગતું દેખાય છે; કારણ કે જે વ્યક્તિમાં પાપ-ગુના અટકાવવાની તાકાત કે સામર્થ્ય નથી, તે ગુનાઓના દંડ કે સજા ફરમાવવા અધિકારી કે શક્તિમાન કેવી રીતે હોઈ શકે ? અને સજા પણ ઈશ્વર નથી કરતા, સજા તો પાપકર્મને આધીન છે, તેવું માને તો, જૈનધર્મની જેમ આ સૃષ્ટિમાં જે કાંઈ સારું બને છે તેમાં જ For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ઈશ્વરના પ્રેરણા, ઉપદેશ, અનુગ્રહ કે સંચાલન રહ્યાં. તે તો ધર્મસત્તા સ્થાપવા દ્વારા પરમેશ્વરનો આ વિશ્વમાં role (ભૂમિકા) છે જ, જેમાં આપણને કોઈ વાંધો નથી; પરંતુ પાપમય-દુઃખમય સૃષ્ટિના સર્જક સંચાલક ઈશ્વર કઈ રીતે કહેવાય ? તેનો તેઓ ખુલાસાપૂર્વક વિચાર કરતા જ નથી. જૈનદર્શને આ સૃષ્ટિમાં જે કાંઈ પણ સારું બને છે, તેમાં ઈશ્વરકૃપા, પરમેશ્વરનો ઉપકાર કે ધર્મસત્તાનું સંચાલન માન્યું જ છે. પરમેશ્વર તો આ દુનિયાનું એકાંતે ભલું કરનાર પવિત્ર વ્યક્તિ જ હોય. ઈશ્વરની પરમ પવિત્રતાને અખંડિત સ્થાપિત કરનાર જૈનદર્શન જ છે. સભા ઃ તે ધર્મો પણ કર્મવાદમાં તો માને જ છે ને ? સાહેબજી : હા, પણ સૃષ્ટિના કર્તા-હર્તા તો ઈશ્વરને જ કહે છે. 'ઈશ્વર જીવોના કર્મ અનુસાર ફળ આપે, તેમ કહે તોપણ, પ્રશ્ન એ છે કે ઈશ્વર પર કર્મનું વર્ચસ્વ છે ? કે કર્મ પર ઈશ્વરનું વર્ચસ્વ છે ? જો કર્મ પર ઈશ્વરનું વર્ચસ્વ હોય, તો કર્મ નબળા જીવો પાસે પાપ જ ન કરાવી શકે તેવી અટકાયત માલિક તરીકે કે તારણહાર તરીકે ઈશ્વરે કરવી જોઈએ; અને જો ઈશ્વર પર કર્મનું વર્ચસ્વ હોય, તો ઈશ્વર સાચા અર્થમાં ઈશ્વર ન રહ્યા. આનો સંતોષકારક કોઈ જવાબ તેમની પાસે નથી, પણ વિચારે તો ને ? એક મોટા મુસ્લિમ વકીલ મારી પાસે આવેલા. થોડી બીજી વાતો થઈ. પછી મને કહે કે અમારા ઈસ્લામ ધર્મમાં અલ્લાહને સર્વસ્વ માને. મેં કહ્યું કે અમને અલ્લાહ પર દ્વેષ નથી. કોઈ વ્યક્તિ ઈશ્વર પર શ્રદ્ધા કરે તો અમે તેને ખરાબ નથી કહેતા; કેમ કે નાસ્તિક કરતાં ઈશ્વર પરની આસ્થાવાળો આસ્તિક ઊંચો છે; પરંતુ તમે બધા કામમાં અલ્લાહની મરજી માનો તો જે કાંઈ આ દુનિયામાં ખરાબ, ખોટું, અનિષ્ટ, પાપમય છે, કે અત્યાચાર, શોષણ, દુઃખ આદિ થાય છે, તેમાં તમારે ભગવાનને blame કરવા પડે, દોષ દેવો પડે. અમને ત્યાં વાંધો છે. તમારા જીવનમાં તમે ખોટાં કામ કર્યા તેની તમને સજા મળી, તો તેમાં અલ્લાહ કેવી રીતે જવાબદાર ? પરમેશ્વરને આખી દુનિયાને રંજાડવામાં શું રસ હોય ? જો તેવો રસ હોય તો તે ઈશ્વર કહેવાય કે દુષ્ટ કહેવાય ? પ. પૂ. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ વીતરાગસ્તોત્રના સાતમાં પ્રકાશમાં કહ્યું છે કે दुःखदौर्गत्यदुर्योनिजन्मादिक्लेशविह्वलम्। जनं तु सृजतस्तस्य कृपालो: का कृपालुता ।।४।। તમે જેને ભગવાન કહો છો તે ઈશ્વર કરુણાયુક્ત હોય, પવિત્ર અંત:કરણવાળો હોય. તો તેણે આ સૃષ્ટિનું આવું વિકરાળ દુઃખમય સર્જન કેમ કર્યું, જ્યાં દુષ્ટોનો અને દુઃખોનો પાર નથી ? જો કહે કે સર્જન કરતાં control તેમના હાથમાં નહોતો, તો ઈશ્વર પરતંત્ર થઈ ગયા; અને કહે કે ઈશ્વરના controlમાં સર્જન હતું, તો આવું વિકૃત સર્જન કેમ કર્યું ? આ સંસારમાં १. कर्मापेक्षः सचेत्तर्हि, न स्वतन्त्रोऽस्मदादिवत्। कर्मजन्ये च वैचित्र्ये, किमनेन शिखण्डिना।।५।। (વીતરા/સ્તોત્ર, પ્રવાશ-૭) For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૨૯૩ દુ:ખી જીવોનો પણ કોઈ પાર નથી અને પાપપ્રવૃત્તિઓનો પણ કોઈ સુમાર નથી. જ્યાં જુઓ ત્યાં તમને અન્યાય, શોષણ, અત્યાચાર, દમન, પીડા, ત્રાસ જોવા મળશે. અરે ! કહેવાતા સુખીઓના જીવનમાં પણ દુ:ખોના તો ઢગલા હોય છે. સભા : ઈશ્વર તો દુષ્ટોનો સંહાર કરવા અવતરે છે. સાહેબજી : પરંતુ દુષ્ટોને પહેલાં પેદા કોણે કર્યા ? જૈનાચાર્યોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ વાત કોઈ રીતે ગળે ઊતરે તેમ નથી. પરમાત્મા પૂર્ણ શુદ્ધ પવિત્ર છે, તે દુષ્ટતા પેદા કરે જ નહીં. પોતાનામાં જો અશુદ્ધતા અંશમાત્ર નથી, તે આખા ગામમાં અશુદ્ધિ ક્યાંથી કરે ? જૈનધર્મે ઈશ્વરનું સાચું પરમેશ્વરપદ સ્વીકાર્યું છે. ભગવાને તો શરણે જના૨ના લોકોત્તર ન્યાય દ્વારા દુ:ખો દૂર કર્યાં, રક્ષણ આપ્યું અને તાર્યા. કુકર્મો કરાવવાનું કામ કર્મસત્તાનું છે. જૈનશાસ્ત્રોમાં કર્મ અને મોહની ભરપૂર નિંદા છે. સભા : કર્મસત્તા પણ પદાર્થવિજ્ઞાનના નિયમ મુજબ જ ચાલે છે ને ? સાહેબજી : હા, ઝેર પણ પદાર્થવિજ્ઞાનના નિયમ મુજબ જ અસર કરે છે; એટલે ઝેર, ઝેર નથી મટી જતું, અને અમૃત ઝેર નથી બની જતું. પદાર્થવિજ્ઞાનના નિયમ મુજબ કામ કરનાર પણ કર્મસત્તા આત્મા માટે બંધન અને અવરોધક જ છે. વિશ્વવ્યવસ્થાના નિયમો નહિ સમજી શકો તો ધર્મસત્તાનું સાચું મૂલ્યાંકન નહિ કરી શકો. તમારા મન પર ધર્મસત્તાની અજોડ રક્ષકતા નિશ્ચિત થવી જોઈએ. આ જગતમાં શરણમાત્ર તે એક જ છે. અરિહંતોનો એમ ને એમ આટલો મહિમા નથી. નમસ્કાર મહામંત્રમાં પણ પ્રથમ સ્થાન અરિહંતોનું છે; કેમ કે આ જગતમાં એવો બીજો કોણ હતો કે જે દુ:ખી નિરાધાર જીવોનો હાથ પકડે ? અન્યાયથી બહાર કાઢી યોગ્ય ન્યાય સ્થાપે, સાચાં સુખ-શાંતિ સ્થાપિત કરે, તેવું આ જગતમાં બીજું કોઈ તત્ત્વ છે જ નહીં. તમે સમજશો તેમ તેમ ધર્મસત્તાની મહાનતા દેખાશે, તો ‘નમો તિત્થસ’ બોલતાં ભાવિવભોર થશો. તીર્થંકરો જેવા તીર્થંકરો ‘નમો તિસ્થસ' બોલીને બતાવે છે કે આ જગતમાં આ એક જ રક્ષક સત્તા છે, જેના શરણે હું ગયો તો અહીં સુધીનું પદ પામ્યો છું. જેને દુઃખથી મુક્ત થવું હોય તેણે આ સત્તાના શરણે જવું જ પડશે. સભા : અત્યારે ધર્મસત્તા રક્ષણ કેમ નથી કરતી ? સાહેબજી : શરણે ૨હેલાનું સદા રક્ષણ કરે જ છે, બાકી તો જે જીવ જેટલું ધર્મનું સેવન કરે તેટલી કર્મસત્તા થોડી-થોડી અનુકૂળ બને. અત્યાર સુધીનું તમારું જીવન કે શ્વાસોચ્છ્વાસ અસ્ખલિત ચાલ્યાં તેમાં પણ તમારી હોશિયારી કારણ નથી, પુણ્યાઈનો જ પ્રતાપ છે; જે પુણ્ય ધર્મસત્તાના, ભૂતકાળના આંશિક સેવનથી જ અનુકૂળ બન્યું છે. મેં પેલા મુસ્લિમ વકીલને કહ્યું કે એવો કોઈ જજ-ન્યાયાધીશ મળે કે જે પહેલાં અસીલને For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ગુનામાં નાખે, અને પછી જજની ખુરશી પર બેસીને તેને સજા ફટકારે ? તો આવા જજને તમે કેવો કહો ? ગુંડાનો ગુંડો કે બીજું કાંઈ ? પહેલાં ફસાવે અને પછી સજા ફટકારે આ જ કર્મનું કામ છે. કર્મે અત્યાર સુધી આપણા આત્મા સાથે આ ક્રમ જ રાખ્યો છે. ચોવીસે કલાક તમને અંદરથી પાપની પ્રેરણા કર્મ જ આપ્યા કરે છે. તમારા મનમાં અશુભભાવ જાગે છે તેનો મૂળ સ્રોત મોહનીય આદિ કર્મો છે. લગભગ જીવસૃષ્ટિ આ કર્મના અન્યાયી તંત્રમાં ફસાયેલી છે. ૮૪ લાખ જીવાયોનિનું અવલોકન કરતાં તમને થવું જોઈએ કે આ કર્મના અન્યાયનું સર્જન છે. એક જીવ કૂતરો થયો કે એક નરકમાં ગયો, તો તે કર્મની કનડગત છે. વળી, ત્યાં જઈને પણ જીવ પાસેથી નવા અન્યાય જ કરાવે છે. અન્યાયમાંથી અન્યાયનું જ સર્જન છે, અન્યાયની પરંપરા છે. સંસાર એટલે અન્યાયનું વિષચક્ર છે, it has no end-તેનો કોઈ અંત નથી. જીવો બીજાને અન્યાય કરે, ફળસ્વરૂપે પોતે અન્યાય મેળવે. “દુઃખ આપો અને દુઃખી થાઓ” આ ક્રમ મૂઢ જીવોમાં કર્મના વિષચક્રના કારણે ચાલુ જ છે. આ જ ભવચક્ર છે. સભા : Stop ક્યાંથી થવું ? અટકવું ક્યાંથી ? સાહેબજી : અરે જેનો આદિ-અંત દેખાતો નથી, એવા આ કર્મસત્તાના અનાદિના વિષચક્રને ભેદવા, તેનો મૂળથી અંત લાવવા જ આ ધર્મસત્તા છે, તીર્થકરોએ તેના માટે જ સ્થાપી છે. આખા વિશ્વ પર ધર્મસત્તાનું એકચક્રી સામ્રાજ્ય છે. કર્મસત્તાના સંપૂર્ણ વર્ચસ્વમાંથી, અન્યાયદુઃખમાંથી જીવને મુક્ત કરવાનું પ્રચંડ સામર્થ્ય તેનામાં છે, માત્ર ભાવથી શરણે આવવાની જરૂર છે. સભા : પણ જીવને કર્મસત્તા જ ધર્મસત્તાને શરણે નથી જવા દેતી. સાહેબજી : ગુંડાઓ તો કોઈને પોતાના સકંજામાંથી સ્વેચ્છાએ છોડે જ નહીં. તમારા મુંબઈની માફિયા ગેંગમાં કોઈ ફસાયો હોય તો પછી ગેંગનો લીડર તેને સહેલાઈથી છૂટવા દે? સભા : સંઘર્ષ માટે પણ કર્મની સહાય તો જોઈએ ને ? સાહેબજી : ના, કર્મ સામે લડવામાં કર્મની સહાય તો સીધી ન જ મળે. વળી, આત્માએ જ જાગ્રત થઈને, સાવધાન થઈને કર્મના સકંજામાંથી નીકળવાનો જાતે જ પુરુષાર્થ કરવાનો છે. બળવાન માફિયા સરદારની ગેંગમાં ફસાયેલો જેમ હોશિયારીપૂર્વક સાવચેતી રાખીને ધીમે-ધીમે બહાર નીકળે છે; ગુંડા સાથે પહેલાં વિશ્વાસનો વ્યવહાર કરે, પછી ધીમે-ધીમે અંદરથી સરકવાનું ચાલુ કરે. હા, તેમાં ભેદનીતિરૂપે છળ-કપટનો પણ ઉપયોગ બાહોશીથી કરે. તેમ કર્મ કે મોહ સાથે પણ ભેદનીતિની વાત જ શાસ્ત્રમાં આવે, છતાં રક્ષણ તો ધર્મસત્તા જ કરે. કર્મસત્તા સામે એકમાત્ર શરણ તો ધર્મસત્તા જ છે. પૂ. ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજાએ શાંતસુધારસમાં કહ્યું કે “પત્ની પાય રે પાતય માં નિન I હે ધર્મસત્તા ! તું મારું પાલન કર, १. निरालम्बा निराधारा विश्वाधारो वसुन्धरा। यच्चावतिष्ठते तत्र धर्मादन्यद् न कारणम्।।९८ ।। सूर्याचन्द्रमसावेतौ विश्वोपकृतिहेतवे। उदयेते जगत्यस्मिन् नूनं धर्मस्य शासनात्।।९९।। अबन्धूनामसौ बन्धुरसखीनामसौ सखा। अनाथानामसौ For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ ૨૯૫ રક્ષણ કર. આખા વિશ્વનો આધાર, સુચારુ સંચાલક તું જ છો.' એવી સ્તુતિ કરી છે. તેમાં દર્શાવેલ ધર્મસત્તાનું માહાત્મ દર્શાવે છે કે બધાં દુષ્ટ કર્મોને પહોંચી વળવાની શક્તિ-સામર્થ્ય આ ધર્મસત્તામાં છે. તીર્થકરોનું ધર્મશાસનરૂપ તંત્ર દુનિયાના ગુંડાના ગુંડાને પણ નાથી શકે तेवु छ. સભા : પણ અંતે દુષ્ટોને સજા તો કર્મસત્તા જ ફટકારે છે ને ? સાહેબજી : હજી પણ તમે સત્ય સમજતા નથી. કર્મસત્તા તો સર્વ નીતિઓનું ઉલ્લંઘન કરીને નિર્દયતાપૂર્વક અત્યાચાર અને અન્યાયનો કોરડો વીંઝે છે, સજા ફટકારવાનો અધિકાર ગુંડાને હોતો જ નથી. હા, ધર્મસત્તા ન્યાય પ્રવર્તાવવા માટે સજા ફરમાવે છે, પરંતુ તે તો અપરાધને ડામવા માટે ફરમાવે છે. જેમ સુરાજ્યમાં કોઈ વ્યક્તિ રાજ્યના કાયદાનું પાલન ન કરે, કાનૂન ભંગ કરે, અથવા મર્યાદા લોપે, બીજા પ્રજાજન પ્રત્યે અન્યાય-અનીતિ આચરે તો તેને અંકુશમાં લેવાપૂરતી સજા કરે; છતાં તે ગુનેગારનું પણ રાજ્ય રક્ષણ તો કરે જ. અરે ! જેલમાં રહેલા અપરાધીને પણ security (રક્ષણ) આપવાની જવાબદારી રાજ્યની જ છે. તેના પર કોઈ હુમલો ન કરે તે માટે પણ રક્ષણ-સલામતી રાજ્ય જ પૂરી પાડે; કારણ કે તે રાજ્યનો પ્રજાજન-નાગરિક છે. સુરાજ્યનો ઉદ્દેશ મૂળથી જ કોઈને સજા ફટકારવા માટેનો नाथो थर्मो विश्वैकवत्सलः।।१०० ।। रक्षो-यक्षोरग-व्याघ्र-व्याला-ऽनल-गरादयः। नापकर्तुमलं तेषां यैर्धर्मः शरणं श्रितः ।।१०१।। धर्मो नरकपातालपातादवति देहिनः । धर्मो निरुपमं यच्छत्यपि सर्वज्ञवैभवम्।।१०२ ।। (योगशास्त्र, प्रकाश-४ मूल) * पालय पालय रे पालय मां जिनधर्म, मंगलकमलाकेलिनिकेतन ! करुणाकेतन ! धीर ! । शिवसुखसाधन ! भवभयबाधन ! जगदाधार ! गंभीर ! ।।१।। सिञ्चति पयसा जलधरपटली, भूतलममृतमयेन । सूर्याचन्द्रमसावुदयेते, तव महिमा-तिशयेन ।।२।। निरालंबमियमसदाधारा, तिष्ठति वसुधा येन । तं विश्वस्थितिमूलस्तंभं, तं सेवे विनयेन ।।३।। ... इह यच्छसि सुखमुदितदशांगं, प्रेत्येन्द्रादिपदानि । क्रमतो ज्ञानादीनि च वितरसि, निःश्रेयससुखदानि ।।८।। (उपा. विनयविजयजी विरचित शान्तसुधारस ढाल-८) * यत्प्रोद्दाममदान्धसिन्धुरघटं साम्राज्यमासाद्यते, यन्निःशेषजनप्रमोदजनकं संपद्यते वैभवम्। यत्पूर्णेन्दुसमद्युतिर्गुणगणः संप्राप्यते यत्परं, सौभाग्यं च विजृम्भते तदखिलं धर्मस्य लीलायितम्।।६।। यन्न प्लावयति क्षितिं जलनिधिः कल्लोलमालाकुलो, यत्पृथ्वीमखिलां धिनोति सलिलासारेण धाराधरः । यच्चन्द्रोष्णरुची जगत्युदयतः सर्वान्धकारच्छिदे, तन्निःशेषमपि ध्रुवं विजयते धर्मस्य विस्फूर्जितम्।।७।। (धर्मसंग्रह भाग-३, श्लोक-११८ टीका) १ राजां सदण्डनीत्या हि, सर्वे सिध्यन्त्युपक्रमाः । दण्ड एव हि धर्माणां शरणं परमं स्मृतम् ।।५१।। (शुक्रनीति, अध्याय-४) २. स्वप्रजानां न भेदेन, नैव दण्डेन पालनम् । कुर्वीत सामदानाभ्यां, सर्वदा यत्नमास्थितः ।।४१।। स्वप्रजादण्डभेदैश्च, भवेद्राज्यविनाशनम् । हीनाधिका यथा न स्युः, सदा रक्ष्यास्तथा प्रजाः ।।४२।। निवृत्तिरसदाचाराद्दमनं दण्डतश्च तत् । येन संदम्यते जन्तुरुपायो दण्ड एव सः ।।४३ ।। स उपायो नृपाधीनः स सर्वस्य प्रभुर्यतः । ... ।।४४।। (शुक्रनीति, अध्याय-४) For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ નથી, તે તો વફાદાર નાગરિકને સુરક્ષા આપવા માટે જ છે. જેમ ઋષભદેવે રાજ્ય સ્થાપ્યું તો લૌકિક ન્યાય પ્રદાન કરવા માટે, નહીં કે સજા ફટકારવા માટે. લોકમાં અમુક વર્ગ એવો હોય કે જે એમ ને એમ સીધો ચાલે નહીં, ફટકારે તો સીધો ચાલે, તેવાને થોડા ફટકારવા પણ પડે; તોપણ કદી તેને અપરાધી બનાવવાનો, તેની પાસેથી નવા ગુના કરાવવાનો કનડગત ક૨વાનો સુરાજ્યનો આશય ન હોય. તેમ ધર્મશાસન પણ તેના આદેશો કે નીતિ-નિયમોનો ભંગ કરનાર, છતાં પણ શરણે રહેલા વફાદાર અનુયાયીને સજારૂપે અપરાધનું પ્રાયશ્ચિત્ત આપે, કડક દંડ પણ ફટકારે, છતાં તે બધું સુધારવા માટે છે, તેથી તેનું રક્ષણ પણ ધર્મસત્તા જ ચોક્કસ કરે. તમને ધર્મશાસનની સુરાજ્ય જેવી કાર્યપદ્ધતિનો ખ્યાલ નથી. સુરાજ્ય સજ્જન પ્રજાજનને ક્યારેય દંડ કરતું નથી, ફક્ત તેને સુરક્ષા, સલામતી, સુવિધા જ પૂરી પાડે છે; કારણ કે જે આપમેળે મર્યાદામાં રહેતી હોય તેવી પ્રજાને કનડગત કરવાનો સુરાજ્યનો કોઈ આશય હોતો નથી. અરે ! શાસ્ત્ર તો કહે છે કે આવા સજ્જન પ્રજાજનો પાસેથી રાજ્યે tax પણ લેવા જેવો નથી. વાસ્તવમાં તક મળે તો ગુના કરે તેવા અંકુશયોગ્ય પ્રજાજન પાસેથી જ કર લેવો વાજબી છે; કારણ કે પ્રજામાં પરસ્પરના અન્યાયને અંકુશમાં રાખવા માટે internal securityનું (આંતરિક સુરક્ષાનું) administration (વ્યવસ્થાતંત્ર) તેવાઓ માટે જ રાખવું પડે છે, તેનો જ મુખ્ય ખર્ચ રાજ્યને હોય છે. ઉપમિતિભવપ્રપંચાકથામાં એક દૃષ્ટાંત આવે છે કે જિનધર્મનો ઉપાસક સમ્યગ્દષ્ટિ શ્રાવક એવો રાજકુમાર છે, જે વિચારે છે કે ‘આર્યપરંપરામાં ધર્મગુરુને તો પ્રજાજન માન્યા જ નથી, તે તો ધર્મસત્તાના નાયક છે, રાજા તેમને અહોભાવથી જ જુએ. તે સમજે કે ૧. પૂનયેદ્ ધાર્મિવાન્ રાખા, નિવૃળીવાવયામિવાન્ । નિયુઝ્યાષ્પ પ્રયત્નેન, સર્વવર્નાન્ સ્વર્મસુ ।।૮।। (શ્રી ચેતવ્યાસ વિરચિત મહામારત, શાન્તિપર્વ, અધ્યાય-૮૬) २. एवं निश्चित्य चित्तेन, वन्दित्वा तं मुनीश्वरम् । प्रवर्धमानसंवेगस्ततोऽहं गृहमागतः ।। २१ ।। इतश्चैकसुतत्वेन, जीवितादपि वल्लभः। अहं तातस्य सर्वत्र यथेच्छाकरणक्षमः ।। २२ ।। (साधर्मिकवात्सल्यारंभः) विनयं राजनीतिं च, अनुवर्तयता મયાા તથાપિ તાત: પ્રચ્છન્ને, પ્રાર્થિતો નતયા શિ।।।૨૩।। તઘા-રિષ્યે યથાશક્તિ, વાત્સલ્યું નૈનમિામ્। તાત! तत् कुर्वतो यूयमनुज्ञां दातुमर्हथ ।। २४ ।। इतश्च मत्सङ्गेनैव तातोऽपि, भद्रको जिनशासने । ततः सा मामिका तस्य, प्रार्थना रुचिरा (ता प्र.) मता । । २५ ।। आह च राज्यं पुत्र ! तवायत्तमायत्तं तव जीवितम् । स्वाभिप्रेतमतः कुर्वन्न त्वं मां પ્રદુમર્દસિ।।રદ્દ ।। • તાહિયે ચોર્યપારવાર્યાવે, સર્વસ્માદ્દષ્ટવેષ્ટિતાત્। સ્વત વ મહાત્માનો, નિવૃત્તા: સર્વમાવત: ।।૯।। तेषां जैनेन्द्रलोकानां, दण्डः स्यात् कुत्र कारणे ? । दण्डबुद्धिर्भवेत्तेषु, यस्यासौ दण्डमर्हति । । ५६ ।। करोऽपि रक्षणीयेषु, लोकेषु ननु बुध्यते । तस्यापि नोचिता जैना, ये गुणैरेव रक्षिताः । । ५७ ।। अतः किङ्करतां मुक्त्वा, नान्यत्किञ्चन भूभुजाम्। विधातुं युक्तमेतेषां सैवास्माभिर्विधीयते ।। ५८ ।। येषां नाथो जगन्नाथो, भगवांस्तेषु किङ्करः । यः स्याद्राजा स एवात्र, राजा शेषास्तु किङ्कराः । । ५९ । । एवं चाचरता ब्रूहि, राजनीतेर्विलङ्घनम् । किं मया विहितं येन, भवानेवं પ્રજ્ઞતિ? ।।૬૦ || (૩૫મિતિ॰ પ્રસ્તાવ-રૂ) ૩. તપસ્વિનો વાનશીલા:, શ્રુતિસ્મૃતિવિશારવા:।।૨૩।। પૌરાળિા: શાસ્ત્રવિવો, વૈવજ્ઞા માન્ત્રિાપ યે । આયુર્વેવિ૬: कर्मकाण्डज्ञास्तान्त्रिकाश्च ये । । १२४ ।। ये चान्ये गुणिनः श्रेष्ठा बुद्धिमन्तो जितेन्द्रियाः । तान् सर्वान् पोषयेद् भृत्या, For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૨૯૭ અમારા કરતાં પણ સારી રીતે લોકહૃદયમાં ન્યાય ઉતારવાની પ્રચંડ શક્તિ ધર્મગુરુઓ ધરાવે છે. અબજો રૂપિયા ખર્ચીને રાજ્યના તંત્ર દ્વારા અમે જે ન્યાયનો વિસ્તાર નથી કરી શકતા, તે ન્યાય ધર્મગુરુઓ વગર પૈસાએ વિસ્તારતા જાય છે. તેથી રાજ્ય તેમનું અહેસાન માને, અવસરે બહુમાનભક્તિ કરે, પણ ધર્મગુરુ કે ધર્મસત્તા પાસેથી tax તો ન જ લે.” ચાણક્ય પણ તેના અર્થશાસ્ત્રમાં આ વાત સ્પષ્ટ લખી છે. અત્યારે તમારી સરકાર ધર્મ પાસેથી પણ tax લે છે, જે તેનું ધર્મસત્તા પર અતિક્રમણ છે; અને શ્રાવકો તો ગૃહસ્થ કહેવાય, તમારા કુટુંબ-પરિવાર-પેઢી-વ્યવસાયો છે, જે બધા માટે તમે રાજ્ય પાસે protection (રક્ષણ) માંગો છો. તેથી રાજ્ય તમારી પાસેથી tax લે છે; છતાં આદર્શ એવો છે કે અતિશય ગુણિયલ પ્રજાજનો, જે વગર કાયદાતંત્રે આપમેળે મર્યાદામાં રહે તેવા હોય, તેમની પાસેથી રાજ્ય tax પણ ન લેવો જોઈએ. તેથી આ રાજકુમારે નિર્ણય કર્યો કે આ બધા વ્રતધારી શ્રાવકો જે કદી પણ અપરાધ કરતા નથી તેમનો જીવનમાં સ્વૈચ્છિક પાપત્યાગ જ છે. તેવા ઊંચા સાધર્મિકોને હું કરમાંથી મુક્તિ આપું. આ બધા તો મારા વડીલ જેવા છે. આર્યપરંપરામાં રાજા સંતોને ગુરુતુલ્ય માને અને ગુણિયલ પ્રજાને વડીલતુલ્ય માને. વડીલ પાસેથી કંઈ લેવાય નહીં.' તમે કદાચ દીકરા પાસેથી અપેક્ષા રાખો તો ચાલે, પણ મા-બાપ પાસેથી તો અપેક્ષા ન રખાય. શાસ્ત્રમાં કહ્યું છે કે મા-બાપની ભક્તિ જ કરવાની હોય, તેમની પાસેથી કોઈ ભૌતિક demand (માંગણી) ન હોય. માતા-પિતા પાસેથી વારસામાં ધન મળે તો તેનો પણ પોતે ઉપભોગ કરે નહીં, કરે તો પાપ લાગે. મા-બાપે તમને આટલા મોટા કર્યા અને ભણાવ્યા-ગણાવ્યા તે જ તેમનો મોટામાં મોટો ઉપકાર છે. પણ તમે અપેક્ષા વિના રહી શકતા નથી. સભા : મા-બાપની યાદી તરીકે વાપરીએ તો ? સાહેબજીઃ મા-બાપના મૃત્યુ પછી વારસામાં મળેલું ભોગવો તો તેમના મૃત્યુની અનુમોદનાનું પાપ લાગે. નૈઃ સુપૂનિતાર્ રિંરવા રીતે વાળા રાના, ચીર્તિ વાપિ વિતિ ..... Tદ્દા (શુક્રનીતિ, અધ્યાય-૨) * સર્વેષ પૂણાં : ૬૭TI.... ર વારિક ઘર્ષ નિવારકા (વાચસૂત્રાMિ) १ वैवाहिकमन्वायनमौपायनिकं यज्ञकृत्यप्रसवनैमित्तिकं देवेज्याचौलोपनयनगोदानव्रतदक्षिणादिषु क्रियाविशेषेषु भाण्डमुच्छुल्कं गच्छेत् । (कौटिलीय अर्थशास्त्र, अधिकरण-२, अध्याय-२१) * दण्डभूभागशुल्कानामाधिक्यात् कोशवर्धनम् । अनापदि न कुर्वीत, तीर्थदेवकरग्रहात्।।९।। (શુક્રનીતિ, અધ્યાય-૪-શનિરૂપ) २. "तदासनाद्यभोगश्च"-गुरुवर्गस्यासनशयनभोजनपात्रादीनामभोगोऽपरिभोगः "तीर्थे"-देवतायतनादौ "तद्वित्तयोजनम्"अलङ्कारादि-गुरुवर्गद्रव्यनियोजनम् अन्यथा तत्स्वयंग्रहे गुरुवर्गमरणाद्यनुमतिप्रसङ्गः स्यात्। (વિવું, નવ-૨૨૫ ટકા) For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ સભા : તો તેનું શું કરવાનું ? સાહેબજી તેમના નિમિત્તે સત્કાર્યમાં વાપરવાનું. સત્ત્વશાળીએ પોતાના કૌવતથી, સ્વપુરુષાર્થબળે જીવવાનું છે. સભા : રાજા રાજકુંવરને વારસામાં રાજ્ય આપી જાય છે ને ? સાહેબજી : તે તો રખેવાળી કરવા. આર્યપરંપરાનો આદર્શ એવો છે કે રાજા પણ માને કે હું રાજ્ય કે પ્રજાનો માલિક નથી. આ રાજ્યસંચાલન દ્વારા મારે પ્રજાની સલામતી-સુરક્ષા સાચવવાની છે, જે એક રખેવાળીરૂપ છે. તેને માટે જ પ્રજા પાસેથી કર ઉઘરાવું છું. તેનો યોગ્ય ઉપયોગ રાજ્યનાં કર્તવ્યો અદા કરવા કરવાનો છે, નહિ કે મારા ભોગવિલાસમાં. બીજું રાજાની અંગત મૂડી રાજ્યના કોષ કરતાં જુદી જ હોય છે, જે સ્વોપાર્જિત પણ હોય. સારા રાજાઓ સ્વોપાર્જિત મિલકત વાપરતા અને વડીલોપાર્જિત મિલકતની સખાવત કરતા, અને રાજ્યના કોષનો તો રાષ્ટ્રના કાર્ય માટે જ ઉપયોગ કરતા, તેવાં આદર્શ દૃષ્ટાંતો ભારતના ઇતિહાસમાં મળે છે. અરે ! બ્રિટીશ રાજ્યની અનાર્ય વ્યવસ્થામાં પણ રાજકોષની મિલકત અને monarchની (રાજાની) મિલકત અલગ જ ગણાતી. તેથી સ્વરાજની ચળવળ પછી સરદાર વલ્લભભાઈએ જ્યારે Union of India સાથે તે તે રાજાઓના રાજ્યનું સમજૂતિ કે દબાણથી એસેસન-જોડાણ કર્યું, અને તેના વળતરરૂપે રાજાઓને સાલિયાણાં (priy purses=Allowance from public revenue for the sovereign's private expenses - Advanced Law Laxicon by P. Ramanatha Aiyar 3rd Edition, 2005) આપવાનાં નક્કી કર્યા, પરંતુ તેમાં પણ દરેક રાજાની અંગત મિલકતને ભારત સરકાર લઈ શકી નહીં; કારણ કે તેના ઉપર તે તે રાજાઓનો વ્યક્તિગત હક્ક હતો. તેથી જ આગળ જતાં તેને પણ લૂંટવાના ઈરાદાથી આ તમારી સરકારે તેના પર ભારે Wealth Tax (મિલકતવેરો) લાદ્યો. ટૂંકમાં રાજ્ય એ રાજાની પણ અંગત property (મિલકત) નથી. ન્યાયપ્રદાતા-શરણદાતા એકમાત્ર ધર્મસત્તા : પ્રભુનું ધર્મશાસન ચારે ગતિમાં, ચૌદ રાજલોકમાં વ્યાપેલું છે. જે તેમના સુરાજ્યમાં આવે, १. आददीत बलिं चापि, प्रजाभ्यः कुरुनन्दन । स षड्भागमपि प्राज्ञस्तासामेवाभिगुप्तये ।।२५।। (શ્રી વેદવ્યાસ વિરવિત મહામારત, શાન્તિપર્વ અધ્યાય-૬૨) * येन केन प्रकारेण, धनं सञ्चिनुयानृपः । तेन संरक्षयेद्राष्ट्र, बलं यज्ञादिकाः क्रियाः ।।२।। बलप्रजारक्षणार्थ, यज्ञार्थं कोशसंग्रहः । परत्रेह च सुखदो, नृपस्यान्यश्च दुःखदः ।।३।। स्त्रीपुत्रार्थं कृतो यश्च, स्वोपभोगाय केवलम् । नरकायैव स ज्ञेयो, न परत्र सुखप्रदः ।।४।। (શુક્રનીતિ, અધ્યાય-૪-નિરૂપ) ૨. .... નોરોત્તરો નો પતિ-ત્નો નોવેવસ્લનાાત્રિનોવીશસ્ત્રિોનાસ્ત્રિનેત્રસ્ત્રિપુરાન્તીા સ્વ. વસ્ત્રાહ્નો., વની વન્નક્ષ: ૨૦| (हेमचन्द्रसूरिजी विरचित अर्हनामसहस्रसमुच्चय, प्रकाश-१०) For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ૨૯૯ વફાદાર અનુયાયી (પ્રજાજન) તરીકે શરણું સ્વીકારે, તેનું તે રક્ષણ કરે; અને તે પણ એમ ને એમ સીધો ન ચાલે તો અંકુશમાં લેવા દંડ દ્વારા ન્યાય પણ પ્રસ્થાપિત કરે. તમને કર્મસત્તા, ધર્મસત્તા અને રાજ્યસત્તાની range (મર્યાદા) સમજાવી જોઈએ. ધર્મમાં પણ ડગલે ને પગલે ધર્મશાસન, જિનાજ્ઞા એ શબ્દો વપરાય છે; જેમ રાજ્યમાં રાજ્યશાસન, રાજાજ્ઞા એવા શબ્દો વપરાતા જ હોય છે. રાજ્યની આજ્ઞા પ્રજામાં પ્રવર્તી રહી છે અને સહુને રાજ્યમાં વિશ્વાસ છે તેનું પ્રતીક કે ચિહ્ન તે તે રાજ્યની રાજમુદ્રા (currency-ચલણી નાણું) છે; જેમ વર્તમાન રાજ્યમાં ૧૦૦ રૂપિયાની નોટ પર ગવર્મેન્ટના સહી-સિક્કા હોય છે. તે નોટની paper value માંડ રૂપિયો-બે રૂપિયા હોય, પરંતુ તમે દેશમાં ગમે ત્યાં જાઓ, તો તે નોટથી તમને ૧૦૦ રૂપિયાની કિંમતની વસ્તુ મળે. અરે ! પરદેશમાં તે નોટ લઈ જાઓ તોપણ exchange rate પ્રમાણે તે દેશનું નાણું બદલામાં મળે, અને તેટલી કિંમતનો માલ પણ ત્યાં મળે; કારણ કે રાજઆજ્ઞા છે કે અમારા સહી-સિક્કાવાળું ચલણ હોય તો તમારે મૂલ્ય ચૂકવવું. આ દ્રવ્યશાસન છે, તેને દ્રવ્યઆજ્ઞાતંત્ર પણ શાસ્ત્રમાં કહ્યું છે. તેમ તીર્થંકરનું ધર્મશાસન ભાવશાસન છે, તેની આજ્ઞા સાથે લઈને જીવ ગમે ત્યાં જાય તો તેને કર્મસત્તા પણ exchange (બદલો) ચૂકવી આપે. તીર્થકરોની આજ્ઞામાં સતત રહેનાર જીવ ગમે ત્યાં હોય, ધર્મસત્તા તેનું સદા રક્ષણ કરે જ છે. તેથી જ શ્રુતકેવલી ચૌદપૂર્વધર શ્રી શય્યભવસૂરિજી મહારાજાએ દશવૈકાલિક સૂત્રના પ્રથમ શ્લોકમાં કહ્યું કે હેવાવિ તં નમંતિ ન ઘને સયા મો. જેનું મન સદા ધર્મમાં છે તેવા આત્માને આ સૃષ્ટિમાં દેવતાઓ પણ નમસ્કાર કરે છે, ભક્તિથી અનુકૂળ વર્તન કરે છે, તો બીજાની ક્યાં વાત ? સભા : નરક અને તિર્યંચ ગતિમાં રહેલા જીવો પણ ભગવાનનું શરણ સ્વીકારે તોપણ ત્યાં તેમને દુઃખ તો આવ્યા જ કરે છે ને ? સાહેબજી : તમારી દૃષ્ટિ ખોટી છે. જે સમ્યગ્દષ્ટિ આત્માઓ નરકમાં છે, તેમને શરીરથી ૧. નૃસિંચિહ્નિત નેણં, નૃસ્તિત્ર કૃપો નૃપ: સારા સમુદ્ર ત્રિવિત રાજ્ઞા, નૈણં તથ્વોત્તમોત્તમમ્ ! ... ભાર૬૪TI (શુક્રનીતિ, અધ્યાય-૨) ૨. સપ્રતિ શાસનમજ્ઞાં વાદकडकरणं दव्वे सासणं तु दव्वे व दव्वओ आणा। दव्वनिमित्तं वुभयं, दुन्नि वि भावे इमं चेव ।।१८४।। नोआगमतो द्रव्यशासनं व्यतिरिक्तं 'कृतकरणं' मुद्रा इत्यर्थः। आज्ञाऽपि द्रव्यतो नोआगमतो व्यतिरिक्ता सैव मुद्रा। अथवा 'द्रव्यनिमित्तं' द्रव्योत्पादननिमित्तं यत् 'उभयं' शासनमाज्ञा तद् द्रव्यशासनं सा द्रव्याज्ञा। 'द्वे अपि च' शासना-ऽऽज्ञे भावत इदमेवाध्ययनम्। किमुक्तं भवति?- नोआगमतो भावशासनं भावाज्ञा च इदमेव कल्पाख्यमध्ययनम्। तथाहि- य एतस्याज्ञां न करोति सोऽनेकानि मरणादीनि प्राप्नोति।।१८४।। (बृहत्कल्पसूत्र भाष्यगाथा-१८४ टीका) 3. वेद्यसंवेद्यपदतः, संवेगातिशयादिति। चरमैव भवत्येषा, पुनर्दुर्गत्ययोगतः । ७१ ।। वेद्यसंवेद्यपदतो-वक्ष्यमाणलक्षणात्, संवेगातिशयादित्यतिशयसंवेगेन चरमैव भवत्येषा-पापवृत्तिः । कुत इत्याह पुनर्तुगत्ययोगतः For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ હoo ધર્મતીર્થ સ્થાપના ઉદેશ અને વિધિ બાહ્યદુઃખ છે, પરંતુ આત્મિક દૃષ્ટિએ દુઃખી નથી. આત્મા આંતરિક સુખનો અનુભવ કરે છે. વળી, બહારનું દુઃખ ભૂતકાળમાં કર્મસત્તાના સકંજામાં ફસાવાથી ઊભું થયેલું છે, તોપણ અત્યારે વજતંદુલવતું ભાવપાક નથી, તેવું શાસ્ત્રમાં જ કહ્યું છે. સિદ્ધગિરિમાં સ્ફટિકના એવા પારદર્શક ચોખા મળે છે કે જેને સવારથી સાંજ સુધી રાંધો તોપણ જરાય રંધાય નહીં; કેમ કે તે અનાજના ચોખા નથી. તેમ નારકીમાં રહેલા સમ્યગ્દષ્ટિ જીવોને દુઃખમાં ગમે તેટલા રાંધો પણ અંદરથી આત્મા સંક્લેશ દ્વારા શેકાય નહીં. જો નરકમાં દુઃખમાં પણ આજ્ઞાયુક્ત જીવોની આવી આંતરિક શાંતિ હોય તો તિર્યંચગતિમાં તો ક્યાં પ્રશ્ન જ આવે છે ? અરે ! શાસ્ત્રમાં લખ્યું કે તિર્યંચો હાથી, સર્પ વગેરે ધર્મ પામ્યા પછી જયણા સાથે અન્ય જીવો પ્રત્યે ન્યાયી વર્તનપૂર્વકના શક્ય શ્રાવકાચાર પાળે, અંદરમાં સમાધિ આદિથી શ્રેષ્ઠ સુખને અનુભવે, અને ભૂતકાળના પોતાના જ અપરાધોના સ્વૈચ્છિક પ્રાયશ્ચિત્તરૂપે તપ-ત્યાગ કે અણસણ સુધીનું અનુષ્ઠાન પણ આચરે, એવા અનેક દૃષ્ટાંતો છે. તીર્થકરોએ આ જગતમાં એવું સરસ ધર્મશાસન પ્રવર્તાવ્યું છે કે તેની રહેમનજરમાં જે આવ્યો તેને તત્કાલ આંતરિક સુખ તો માણવા મળે જ, અને ગમે તેવા વિકટ સંયોગોમાં પણ કદાચ થોડું જૂના અપરાધોનું બાહ્યદુઃખ આવે, પરંતુ તેના આત્માની સલામતી-સુરક્ષા તો ન જ જોખમાય, ધર્મસત્તા તેનું રક્ષણ કરે જ જેમ રાજ્યતંત્રની ત્રણ શાખા હોય છે તેમ તીર્થકરોના ધર્મશાસનમાં પણ ત્રણ પાંખ છે. (1) Legislature, (2) Administration અને (3) Judiciary. આનું વિગતવાર વર્ણન આગળ સંચાલનના પ્રકરણમાં આવશે. અત્યારે ધર્મતીર્થની સ્થાપનાનો ઉદ્દેશ સ્પષ્ટ સમજી લો, કે જેનાથી તમારા મન પર એવો પ્રભાવ પડે કે જેથી તીર્થ કે તીર્થકર શબ્દ બોલતાં તમારું હૃદય અહોભાવથી ભરાઈ જાય. બીજાં ધર્મતીર્થો પણ લોકોત્તર ન્યાયનાં પુરસ્કર્તા છે. છતાં તેમના श्रेणिकाद्युदाहरणात्। "प्रतिपतितसद्दर्शनानामनन्तसंसारिणामनेकधादुर्गतियोग इति यत्किंचिदेतत्,' न, अभिप्रायाऽपरिज्ञानात्, क्षायिकसम्यग्दृष्टेरेव नैश्चयिकवेद्यसंवेद्यपदभाव इत्यभिप्रायाद्, व्यावहारिकं अपि तु एतदेव चारु, सत्येतस्मिन् प्रायो दुर्गतावपि मानसदुःखाभावात्, वज्रतन्दुलवदस्य भावपाकाऽयोगात्। अचारु पुनरेकान्तत एव अतोऽन्यदिति।।७१।। (યોગાદિસમુચ્ચય ોવઝ-૭૨ મૂન-ટીવા) * उक्तार्थपरिज्ञानार्थमेव सम्यग्दृष्टिसुखस्वरूपं निरूपयतिसाभाविअं खलु सुहं आयसभावस्स दंसणेऽपुव्वं । अणहीणमपडिवक्खं सम्मद्दिहिस्स पसमवओ।।६९।। स्वाभाविकं अविकृताभ्यन्तरपरिणतिप्रादुर्भूतम् खलु-निश्चये सुखं आत्मस्वभावस्य दर्शने-निखिलपरद्रव्य-व्यावृत्तस्वस्वरूपस्य विगलितवेद्यान्तरानुभवे, अपूर्वप्रागप्राप्तजातीयं, सदा शैवलपटलाच्छन्नह्रदजलचारिणो मीनस्य कदाचित्तद्विलये राकाशशांकदर्शनजनितसुखतुल्यम्। तद्धि तन्मात्रप्रतिबन्धविश्रान्तचित्ततयाऽत्युत्कटपरिणतिकत्वेनेतरसुखातिशायि, तथा अनधीनं-अपरायत्तं निरन्तरस्वपरिणतिधारापतितत्वादित्थमपीतरकारणस्पृहौत्सुक्याभावादितरसुखातिशायित्वमव्याहतम्। तथा अप्रतिपक्षं, दुःखोपनिपातेऽपि स्वभावभावनाबलेनान्तरव्याहतत्वात्, इत्थमप्यन्यातिशायित्वं स्पष्टमेव। कस्येत्याह-सम्यग्दृष्टेः प्रशमवतोऽनन्तानुबन्धिविलयप्रादुर्भूतप्रशमगुणभाजः । ।६९।। (પારદર્શી, શ્નો-૧૨, મૂત્ર-ટીવા) For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ ૩૦૧ ઉપદેશમાં, અનુશાસનમાં મોટી ત્રુટિઓ પણ છે, જેનાથી અનુયાયીને નુકસાન પણ થાય છે; જ્યારે તીર્થકરોને ધર્મતીર્થમાં વિશેષતા એ છે કે ત્રુટિ શોધી ન મળે. સ્યાદ્વાદ ભણેલો સાધુ કદી પણ કોઈ ધર્મનું એકાંતે ખંડન કે મંડન કરે નહીં, ખંડન-મંડનમાં પણ અનેકાંત છે. જૈનધર્મમાં અન્ય ધર્મોની અમુક વાતો સાથે વિરોધ પણ છે અને અમુક વાતો સાથે સમન્વય પણ છે. સભા : જૈનશાસનમાં એકાંતે સારું છે ? સાહેબજી : ચોક્કસ. અહીં ત્રુટિ બતાડો તો વિચારવા તૈયાર છું, પણ ન બતાવો ત્યાં સુધી તો તેનું સમર્થન જ કરવાના, નહીંતર અમારી પ્રામાણિકતા ન ટકે. શાસ્ત્ર ભણેલા સાધુનું માનસ કેવું હોય તેની ઓળખ આપવા કહું છું કે કોઈ પણ ધર્મ પ્રત્યે દ્વેષ થઈ જાય તો તે સાચો શાસ્ત્ર ભણેલો નથી. સભા : અન્ય મતમાં સારું પણ મિથ્યાત્વની છાયાયુક્ત જ છે ને ? સાહેબજી : અરે ! શાસ્ત્રમાં મિથ્યાત્વની પણ એકાંતે નિંદા નથી, અમુક મિથ્યાત્વનાં વખાણ પણ કર્યા છે. ત્યાં સુધી લખ્યું કે અનાભિગ્રહિક મિથ્યાત્વ કલ્યાણનું સાધન છે. અમુક પ્રકારના મિથ્યાત્વની ભારે નિંદા પણ કરી છે. સભા : અનાભિગ્રહિક મિથ્યાત્વ નિયમ હિતકારી છે ? સાહેબજી : આદિધાર્મિક આદિ પ્રથમ ગુણસ્થાનકની ચાર યોગદષ્ટિ સુધીની ભૂમિકામાં અનાભિગ્રહિક મિથ્યાત્વ હિતકારી કહ્યું છે, પરંતુ સમકિત પામતાં પહેલાં તેને પણ છોડવાનું છે. જેમ અત્યારે ગુણનો રાગ હિતકારી છે, પણ ઉપરની ભૂમિકામાં ગયા પછી તે પણ છોડવાનો છે. તીર્થકરોએ સ્થાપેલ ધર્મસત્તાની તાકાત પ્રચંડ છે. તે સામે દુનિયાની કોઈ પણ મહાસત્તા ટકી શકે તેમ નથી. તેનાં પ્રભાવ-સામર્થ્ય ઉત્કૃષ્ટ છે. કર્મસત્તા પણ તેની સામે બાથ ભીડવાના બદલે અનુકૂળ વર્તન કરે અને સંઘર્ષનો અવસર આવે તો ઊભી પૂંછડીએ ભાગી જાય. જેમ ૧. “અનાભિગ્રહિક મિથ્યાત્વ આભિગ્રહિક સરિખું આકરું' એહવું લિખ્યું છછે, તે પણિ ન ઘટછે, જે માટઇં યોગબિન્દુ પ્રમુખ ગ્રંથઇ અનાભિગ્રહિક આદિધર્મભૂમિકારૂપ દીસઇ છછાપા (૧૦૮ બોલ સંગ્રહ) * यत एवं मिथ्यात्वमन्दताकृतं माध्यस्थ्यं नाऽसत्प्रवृत्त्याधायकमत एव तदुपष्टम्भकमनाभिग्रहिकमिथ्यात्वमपि शोभनमित्याहइत्तो अणभिग्गहियं भणिअं हियकारि पुव्वसेवाए। अण्णायविसेसाणं पढमिल्लयधन्ममहिगिच्च ।।१२।। इत्तोत्ति। इतः पूर्वोक्तकारणात् अज्ञातविशेषाणां देवगुर्वादिविशेषपरिज्ञानाभाववतां प्राथमिकं धर्ममधिकृत्य प्रथमारब्धस्थूलधर्ममाश्रित्य पूर्वसेवायां योगप्रासादप्रथमभूमिकोचिताचाररूपायां अनाभिग्रहिकं सर्वदेवगुर्वादिश्रद्धानलक्षणं मिथ्यात्वं हितकारि भणितं, अनुषङ्गतःसद्विषयभक्तिहेतुत्वादविशेषश्रद्धानस्यापि दशाभेदेन गुणत्वात्। (થર્મપરીક્ષા, સ્નો-૧૨ ખૂન-ટી) For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ નગરોમાં સુરાજ્ય હોય, છતાં જંગલની ભીલપલ્લીઓમાં ગુંડાઓનું રાજ હોય, તેમ ઉપમિતિમાં ઉપમા આપતાં કહ્યું કે પ્રભુની ધર્મસત્તા સામે ડરીને કર્મસત્તા જંગલમાં ભાગી ગઈ. કર્મસત્તા તો જંગલમાં બેઠાં-બેઠાં છાપા મારે છે. તમારે બીજા પાસેથી ન્યાય જોઈતો હોય, કે પોતે ન્યાયમાં વર્તવું હોય, તો સદા આ ધર્મસત્તા જ શરણ છે. ઋષભદેવ ભગવાન તીર્થ સ્થાપવા સમવસરણમાં બિરાજમાન થયા ત્યારે આ જ ધ્યેય હતું. જ્ઞાનીઓ ધ્યેયશૂન્ય પ્રવૃત્તિઓ ન કરે, માત્ર આપણે તેમના ઉન્નત ધ્યેય સમજવા જરૂરી છે. For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । મવિ , સીપdi Soni AવળOIM III (અમેતિત પ્રd ૨૦ સ્નો-૧) અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. પ્રભુની ઉત્કૃષ્ટ સાધના : “તીર્થકરો જન્મથી જ મહાવિરાગી છે. પૂર્વભવની સાધનાના કારણે એમના આત્મામાં અંતિમ ભવમાં ગુણોનો એવો પરિપાક થાય છે કે સંસારના ગમે તેવા ભોગ-ઐશ્વર્ય-સત્તા વચ્ચે તેમને રાખો, પણ અંશમાત્ર આસક્તિ ન થાય. તેઓ ગૃહસ્થઅવસ્થા પણ જલકમલવતુ નિર્લેપભાવે સેવે છે. માત્ર શુભભાવથી જ સર્વ સાંસારિક ઉચિત પ્રવૃત્તિ કરે છે. રાજ્યવૈભવ ભોગવે તોપણ આસક્તિ નથી. આગલા ભવોમાં પણ તેમનો આત્મા પ્રાયઃ દેવલોકમાંથી આવ્યો હોય છે. જેમ ઋષભદેવ પ્રભુના આત્માએ સર્વાર્થસિદ્ધવિમાનમાં ૩૩ સાગરોપમ સુધી અનાસક્તપણે ભોગ ભોગવ્યા છે. ત્યાં પણ વૈરાગ્ય એટલો ઓળઘોળ હોય છે. અંતિમ ભવમાં તો તેમના જીવનની કોઈ અવસ્થા વૈરાગ્યશૂન્ય નથી. તેનું આલેખન પૂ. હેમચંદ્રસૂરિજી મહારાજે વીતરાગસ્તોત્રના બારમા પ્રકાશમાં કર્યું છે. અંતિમ ભવની આ કક્ષા છે, તોપણ આગળની સાધના માટે તીર્થકરો સંસારત્યાગ કરી દીક્ષા લે છે, ઘાતિકર્મ ખપાવવા અપ્રમત્ત થઈ સાધના કરે છે. તીર્થકરોની દીક્ષા પછીની સાધના એટલી ઉત્કટ હોય છે કે સામાન્ય આરાધક સાંભળીને જ ગભરાઈ જાય. દરેક તીર્થકર દીક્ષાથી કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી પલાંઠી વાળીને સુખાસને બેસતા જ નથી, પ્રાયઃ આખો દિવસ ધ્યાનમાં મગ્ન રહે છે. સર્વ સાંસારિક કે ધાર્મિક વ્યવહાર-વ્યવસ્થાથી નિઃસ્પૃહ છે. માત્ર દેહના નિર્વાહ પૂરતું આહાર-પાણીની ભિક્ષા લેવા જાય. બાકીના સમયમાં સતત આત્મધ્યાનમાં મગ્ન રહી અંતઃસાધના કર્યા જ કરે. બાહ્ય વિહાર પણ ઉગ્ર હોય. નગરમાં પાંચ દિવસ અને ગામમાં એક દિવસ રહે. તે સિવાય શેષકાળમાં સતત વિચરવાનું. કોઈ વાર શુન્યગૃહમાં તો કોઈ વાર ચોરા વચ્ચે હોય; ક્યારેક જંગલમાં તો ક્યારેક નગરમાં કોઈના મકાનમાં રહે. સર્વ સંયોગો અને સર્વ નિમિત્તો જેમને કોઈ સારી-નરસી અસર જ ન નીપજાવી શકે તેવા સમતોલ મનવાળા, સતત સમતા અને સમાધિમાં રહેનારા, જગતનું કોઈ १. मन्ये स्वामी वीतरागो, गर्भवासात् प्रभृत्यपि। चतुर्थपुरुषार्थाय, सज्जोऽन्यार्थानपेक्षया।।७६२ ।। | (ત્રિદિશતાવિજાપુરુષવરિત્ર પર્વ-૨, સf-૨) * अत एव महापुण्य-विपाकोपहितश्रियाम्। गर्भादारभ्य वैराग्यं, नोत्तमानां विहन्यते।।२६।। (અધ્યાત્મિસાર, વિહાર-૧) For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ પણ બળ કે સત્તા જેમને તેમના ધ્યેયમાંથી અંશમાત્ર ચલાયમાન ન કરી શકે તેવા ઉત્કૃષ્ટ મનોબળવાળા થઈને, જાણે દેહમાં હોવા છતાં દેહાતીત અવસ્થાને અનુભવતા હોય તેમ જીવનમુક્ત થઈ વિચરે. ધ્યાનમાં પણ જુદી જુદી મુદ્રાઓ ધારણ કરીને પ્રતિમાઅવસ્થામાં રહે. દેહની કોઈ જાતની માવજત પણ ન કરે, માત્ર નિર્વાહ પૂરતા ક્યારેક ક્યારેક આહાર-પાણી કરે. આવું ઉચ્ચ કક્ષાનું ચારિત્રજીવન પાળી, આત્મામાં જ્યારે ઉત્કટ વીર્યનો સંચય થાય ત્યારે, સામર્થ્યયોગ દ્વારા ક્ષપકશ્રેણી માંડી મોહનીય આદિ ઘાતિકર્મોનો ક્ષય કરે; પરંતુ આ ક્ષપકશ્રેણીની સાધના કોઈ ને કોઈ શુકનવંત શુભવૃક્ષ નીચે જ એમની થતી હોય છે. તેથી તીર્થકરો કેવલજ્ઞાન નિયમા તેવા કોઈ ઉત્તમ વૃક્ષ નીચે સુંદર નૈસર્ગિક વાતાવરણમાં પામતા હોય છે. સભા : ચોક્કસ વૃક્ષ માટે કોઈ special (ખાસ) કારણ છે ? સાહેબજી : ના, શુભ યોગાનુયોગ છે. વૃક્ષોમાં પણ અમુક વૃક્ષોને શુભ કહ્યાં છે, શુકનવંત ગયાં છે. સામાન્ય સાધકે પણ સાધનાનો પ્રારંભ કરતાં એવાં વૃક્ષોના સાંનિધ્યમાં રહીને સાધના કરવી. સાધકે સાધના માટે કેવા-કેવાં નિમિત્તો પસંદ કરવાં, તેમાં ક્ષેત્ર અને વાતાવરણ પણ કેવું લેવું, તેનું વર્ણન આવે છે. અરે ! વ્રત-પચ્ચખાણ, આલોચના વગેરે જેવાં હોય કે દીક્ષા-વડી દીક્ષા આદિ કરવું હોય તોપણ આવાં વૃક્ષોનું સાંનિધ્ય પસંદ કરવાનું કહ્યું છે. શુભક્ષેત્ર, ૧. વરસીદાન દઈ ધીર, લેઈ વ્રત સહાયા; સાલ તલ્ ધ્યાન ધ્યાનેં, ઘાતી ઘન ખપાયા. સાહિબ૦ ૬ (ઉપા. યશોવિજયજી કૃત મહાવીર જિન સ્તવન) ૨. થ દ્રવ્યવિશુદ્ધિમાહदव्वादीसु सुहेसुं देया आलोयणा जतो तेसुं। होति सुहभाववुढ्ढी पाएण सुहा उ सुहहेऊ।।१९।। व्याख्या-द्रव्यादिषु द्रव्यक्षेत्रकालभावेषु। शुभेषु प्रशस्तेषु। देया दातव्या। आलोचना विकटना। कस्मादेवमित्यतआह-यतो यस्मात्। तेषु शुभद्रव्यादिषु। भवति स्यात्। शुभभाववृद्धिः कुशलाशयसमृद्धिः। प्रायेण बाहुल्येन। प्रायोग्रहणं च कस्यापि न स्यादपीति प्रतिपादनार्थं । किं भूतेत्याह-सुखा तु सुखस्वरूपैव। तथा सुखहेतु विसुखकारणं, शुभहेतुर्वा । अथवा प्रायेण शुभा एव पदार्थाः शुभहेतवः स्युरिति कृत्वा शुभभाववृद्धिः स्यात्। इति गाथार्थः ।।१९।। शुभद्रव्यादिव्याख्यानायाहदव्वे खीरदुमादी जिणभवणादी य होइ खेत्तम्मि। पुण्णतिहिपभिति काले सुहोवओगादि भावे उ।।२०।। व्याख्या-द्रव्ये प्रशस्तेऽधिकृते। क्षीरद्रुमादि न्यग्रोधादि। आदिशब्दाच्चंपकाशोकादिपरिग्रहः। आह च-"दव्वेसु वण्णगातिसु खीरदुमातीसु आलोए"। तथा जिनभवनादि चार्हद्गृहप्रभृति च। भवति स्यात्। शुभक्षेत्रमिति प्रकृतं। क्षेत्रे विचारयितव्ये। आह च- "उच्छुवणे सालिवणे चेइहरे चेव होइ खेत्तम्मि। गंभीरसाणुणाए पयाहिणावत्तउदगेय।।१।।" [] तथा पूर्णतिथिप्रभृति पञ्चमी दशमी पञ्चदशी तिथिः पूर्णेत्युच्यते। तदादिकं दिनं शुभमिति प्रकृतम्। प्रभृतिशब्दादशुभतिथिवर्जतिथिग्रहः । शुभाश्चैताः- "पडिकूले वि य दिवसे वज्जेज्जा अट्टमिं च नवमिं च। छट्टिं च चउत्थिं बारसिं च दोण्हं पि पक्खाणं ।।१।।" [ ] इति। "काले त्ति' शुभकाले विचायें। तथा शुभोपयोगादिः प्रशस्ताध्यवसायप्रभृतिः भावः शुभः आदिशब्दानिमित्तशास्त्रगतशुभभावपरिग्रहः । भावे तु भावे पुनरधिकृते। इति गाथार्थः ।।२०।। (પંચાગ પ્રવર, પંચાગ-૨૫, શ્નો-૧૨-૨૦, મૂત-ટીવા) For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ ૩૦૫ શુનિમિત્તો ભાવનાં પૂરક સાધનો છે. આપણે તે શોધવા જવું પડે, જ્યારે તીર્થંકરોને તેમના પુણ્યથી સ્વાભાવિક જ ગોઠવાઈ જાય. કોઈ વાર આમ્રવૃક્ષ, કોઈ વાર કેતકીવૃક્ષ, ક્યારેક તમાલપત્ર, ક્યારેક શાલવૃક્ષ હોય. જોકે માત્ર વૃક્ષથી કાંઈ કેવલજ્ઞાન થઈ જતું નથી, મુખ્ય તો તીર્થંકરોની ઉત્કટ સાધના હોય છે. દીક્ષા લે તે ક્ષણથી મન-વચન-કાયાની તમામ શક્તિઓ ઉત્કૃષ્ટપણે ધ્યાનયોગમાં પ્રવર્તાવે છે. પ્રમાદનું તો જાણે જીવનમાં નામ-નિશાન જ નથી. આત્માને સમતા દ્વા૨ા તાવ્યા કરે છે. જેમ-જેમ વીર્યનો સંચય થતો જાય, તેમ-તેમ કર્મ સામે સંઘર્ષ તીવ્ર કર્યા કરે. જ્યારે સત્ત્વ તે સ્તરે પહોંચે કે આત્માનું વીર્ય ધોધરૂપે વહેવા લાગે, અને આંતરસૂઝ આપનાર પ્રાતિભજ્ઞાન પ્રગટી જાય ત્યારે, વિશુદ્ધ શુક્લધ્યાનમાં પ્રવેશ કરી, બે પાયા પસાર કરી, સંપૂર્ણ મોહનાશપૂર્વક તીર્થંકરો કેવલજ્ઞાનને પામે છે. ઋજુવાલિકાને કાંઠે પ્રભુને કેવલજ્ઞાન : પ્રભુ મહાવીર ઋજુવાલિકા નદીના કાંઠે વિચરતા-વિચરતા પધાર્યા, સાડા બાર વર્ષની પ્રભુની ઉગ્ર તપોમય, ધ્યાનમય સાધના છે. ત્યાં નદીના કાંઠે શામક નામના ખેડૂતના ખેતરમાં શાલવૃક્ષની નીચે સૂર્યની આતાપના લેતા પ્રભુ ગોદોહિકા આસનમાં વિરાજમાન છે. ગોદોહિકા આસન જ એકદમ સાવધાનતા લાવે તેવું છે. ત્રીજા પહોરનો ઢળતો સમય છે. સુંદર મુદ્રામાં ધ્યાનમાં એકાકાર પ્રભુને, સમતાથી પણ આગળ વીતરાગતા તરફ કેમ જવું તેની આંતરસૂઝ પ્રગટી. આ જ પ્રાતિભજ્ઞાન છે, જે ચારજ્ઞાનના ધણી, ચૌદપૂર્વધરને પણ પામવું દુર્લભ છે. પ્રભુને પણ સુંદર મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, લોકાવધિજ્ઞાન, પરમાવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન આદિ હતાં જ; છતાં આ પ્રાતિભજ્ઞાન વિના વીતરાગતાની અંતિમ કેડી મળતી ન હતી, જેનો ઉઘાડ કરાવનાર આ પ્રાતિભજ્ઞાન છે. 'તેનો કેવલજ્ઞાનના અરુણોદયરૂપે અનુભવજ્ઞાનના નામથી શાસ્ત્રમાં ખૂબ મહિમા ગાયો છે. આ જ્ઞાનમાં એવી તાકાત છે કે આત્માને મોહના સૂક્ષ્મ ભાવોને-અવ્યક્ત કષાયોને મૂળમાંથી ઉચ્છેદ કરવા પુરુષાર્થ કઈ દિશામાં કરવો, તે સુઝાડે છે. આ ઉઘાડ થાય એટલે કેવલજ્ઞાનની સીડીના દરવાજા ખૂલી જાય. પછી તે આત્મા સામર્થ્યથી સડસડાટ ચડી જાય. વીતરાગતા આવ્યા પછી કેવલજ્ઞાનને બહુ અંતર નથી. વીતરાગ થયા એટલે નવાં ઘાતિકર્મોનો બંધ આપમેળે અટકી જાય અને જૂનાં કર્મોનો અંતર્મુહૂર્તમાં ભૂક્કો બોલી જાય. સર્વ ઘાતિકર્મોનો ક્ષય થતાં પ્રભુને કેવલજ્ઞાન-કેવલદર્શન પ્રગટ્યું; તેથી પ્રભુ તીર્થંક૨૫દયોગ્ય ચોત્રીશ અતિશયોની શ્રેષ્ઠ લક્ષ્મીથી પૂજાવા યોગ્ય અર્હન્ બન્યા. તે પહેલાં પણ ઇન્દ્રો પ્રભુને પૂજતા હતા; પરંતુ આવી ઉત્કૃષ્ટ પૂજા નહોતી. તે પૂજા જન્મથી તીર્થંકરોના ભક્ત એવા પણ ઇન્દ્રો ૧. સભ્યેવ વિનરાત્રિયાં, બેવતશ્રુતયો: પૃથા બુધેરનુમવો વૃષ્ટ:, વાńડરુગોવઃ ।। ।। વ્યાપાર: સર્વશાસ્ત્રાળાં, दिक्प्रदर्शन एव हि । पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः । । २ । । अतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना । शास्त्रयुक्तितेनाऽपि न गम्यं यद् बुधा जगुः । । ३ । । For Personal & Private Use Only (જ્ઞાનસાર, અષ્ટ-૨૮ મૂર્ત) Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ હવે જ કરશે. તે વખતે પ્રભુના આત્મામાં ક્ષાયિકભાવના ગુણો અને ઉત્કૃષ્ટ પુણ્યલક્ષ્મીનો વિપાકોદય થવાથી એવું સામર્થ્ય પ્રગટે છે કે ધર્મતીર્થપ્રવર્તનનું મહાન કાર્ય કરવા ક્ષમતા પ્રાપ્ત થાય. ઇન્દ્રો, સમ્યગ્દષ્ટિ દેવતાઓ આદિ આ અવસરની આતુરતાથી રાહ જોતા હોય છે, કે ક્યારે પ્રભુ કેવલજ્ઞાન પામે ! અને ધર્મતીર્થ પ્રવર્તાવે ! ધર્માત્માને જગતમાં ધર્મસત્તાની સ્થાપના થાય, પાત્ર જીવોને હિતનો માર્ગ અને રક્ષણ મળે તેવી કામના સ્વાભાવિક હોય. કેવલજ્ઞાનના અવસરે પ્રભુના પુણ્યપરમાણુ ઇન્દ્રોને સંકેત આપવા સિંહાસન ડોલાવે છે. તે જાણીને ૬૪ ઇન્દ્રો, કરોડો દેવતાઓ ઉમંગપૂર્વક પ્રભુભક્તિમાં હાજર થાય છે. મનુષ્યો, તિર્યંચો પણ આવે, પરંતુ તેમનામાં દેવતાઓ જેવી ભક્તિ કરવાની શક્તિ નથી હોતી. પ્રભુનું પ્રથમ સમવસરણ તો ચારે નિકાયના દેવતાઓ ભેગા થઈને રચે છે, જે તીર્થકરોના ઉત્કૃષ્ટ બાહ્ય ધર્મઐશ્વર્યનું સૂચક બને છે. પ્રભુ પણ ઇન્દ્રોની વિનંતિથી સુવર્ણકમળ પર પગ મૂકતા-મૂકતા સમવસરણમાં પૂર્વદ્વારથી પ્રવેશે છે. પ્રથમ ગઢમાં પહોંચીને ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા આપી તીર્થને નમસ્કાર કરે છે, ત્યારબાદ પાદપીઠ પર પગ મૂકી સિંહાસન પર અર્ધપદ્માસનમાં બિરાજે છે અને તીર્થ પ્રવર્તાવવાના ધ્યેયથી પાત્ર શ્રોતાઓને દેશના આપે છે; પરંતુ તીર્થ પ્રવર્તાવવા સૌ પ્રથમ તો ગણધરપદયોગ્ય વ્યક્તિ જોઈએ; તે વિના તીર્થનું પ્રવર્તન ન થાય. ઋષભદેવ ગૃહસ્થઅવસ્થામાં હતા ત્યારે યુગલિકોએ ફરિયાદ કરી કે અમને વારંવાર પરસ્પર અન્યાય, ઝઘડા થાય છે. “આણે મારું ઝૂંટવી લીધું અને તેણે મને કડનગત કરી’ તેવા પ્રસંગોથી પ્રજાલોક હેરાન થાય છે; તો શું કરવું ? તેનો ઉકેલ આપવા પ્રભુએ કહ્યું કે લોકમાં ન્યાય પ્રવર્તાવનાર રાજાની જરૂર છે. યુગલિકોને સદ્ભાવ હોવાથી ઋષભદેવને કહ્યું કે તમે જ અમારા રાજા થાઓ. ત્યારે પ્રભુએ કહ્યું કે અત્યારે મનુષ્યોમાં નાયક નાભિકુલકર છે. તમે તેમની પાસે રાજાની માંગણી કરી. વિમલવાહનના સમયથી પ્રભુના વડવાઓ યુગલિકોના નાયક હતા. આ નાયકનો જ વંશ છે. તેથી યુગલિકો પ્રભુના કહેવાથી નાયક એવા નાભિકુલકર પાસે ગયા અને ન્યાય પ્રવર્તાવનાર રાજાની માંગણી કરી. ત્યારે નાભિકુલકર વિચારે છે કે અત્યારે આ આખા માનવસમૂહમાં ઋષભદેવ કરતાં વધારે યોગ્ય કોઈ વ્યક્તિ નથી કે જે આ કાર્ય કરી શકે. તેથી નાભિકુલકરે જ કહ્યું કે આ ઋષભને જ હું તમારા રાજા તરીકે નિયુક્ત કરું છું. આનો અર્થ એ છે કે લોકમાં ન્યાય પ્રવર્તાવવા જે કાંઈ સત્તા જોઈએ તે તમામ સત્તા નાભિકુલકરે ઋષભદેવને આપી. ઋષભદેવે જાતે સત્તા પચાવી પાડી નથી, પરંતુ સત્તાના સર્વ અધિકાર નાભિકુલકરે તેમને સુપ્રત કર્યા, ત્યારબાદ પોતે રાજસિંહાસન પર સંચાલન માટે બેઠા છે. જેમ આ રાજસત્તાની સ્થાપનાનો પ્રસંગ ગણાય, તેમ પ્રથમ સમવસરણમાં ધર્મસત્તાના સ્થાપનનો પ્રસંગ હોય છે. લોકોત્તર ન્યાયના ઉદ્દેશથી જગતમાં ધર્મતીર્થ પ્રવર્તાવવું છે, ધર્મની વ્યવસ્થાઓ १. तीर्थकृत्तीर्थसृट् तीर्थं-करस्तीर्थकरः सुदृग्। तीर्थकर्ता तीर्थभर्ता, तीर्थेशस्तीर्थनायकः।।१।। सुतीर्थोऽधिपतिस्तीर्थसेव्यस्तीर्थिकनायकः। धर्मतीर्थकरस्तीर्थ-प्रणेता तीर्थकारकः ।।२।। तीर्थाधीशो महातीर्थ-स्तीर्थस्तीर्थविधायकः। For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ ૩૦૭ પ્રતિષ્ઠિત કરવી છે. તે માટે તીર્થકરને પણ તીર્થના નાયક બને, યોગ્ય સંચાલન કરે તેવી વ્યક્તિ જોઈએ; કારણ કે ધર્મસત્તા સ્થાપનાર તીર્થકર પોતે કાંઈ શાસન ચલાવવાના નથી. “તીર્થકરો તીર્થ નથી, પણ તીર્થના પ્રણેતા છે, સ્થાપક છે. તીર્થમાં તેમનો નંબર નથી, તીર્થકરમાં છે. ચતુર્વિધસંઘમાં પણ તેમની ગણના નથી, તે ચતુર્વિધસંઘથી પણ ઉપર છે. જેમ નાભિકુલકરે ઋષભદેવને રાજા તરીકે નિયુક્ત કર્યા ત્યારથી ઋષભદેવ રાજા કહેવાયા, તે કાળના યુગલિકો પ્રજા કહેવાય, પરંતુ નાભિકુલકર ઋષભદેવની પ્રજામાં પણ ન ગણાય અને રાજા પણ ન ગણાય; પરંતુ બંનેથી ઉપર કહેવાય, જેને સમગ્ર પ્રજા અને રાજા પણ વિનયથી નમે છે. વિશિષ્ટ પ્રયોજનથી પ્રભુનો રાતોરાત અપાપાપુરી વિહાર : તેમ પ્રભુ મહાવીર પરમાત્માએ તીર્થ પ્રવર્તાવવું છે અર્થાત્ ધર્મસત્તા સ્થાપિત કરીને તે સત્તાના સંચાલનના સર્વ અધિકાર યોગ્ય વ્યક્તિને સુપ્રત કરવા છે. તે માટે ઉત્તમ પાત્ર જોઈએ. આ પાત્રતા નાનીસૂની નથી. કેવલજ્ઞાનના કારણે પ્રભુ જાણે છે કે આ પ્રથમ પર્ષદામાં એવી કોઈ શ્રેષ્ઠ લાયક વ્યક્તિ નથી કે જેને ધર્મસત્તાનાં સૂત્રો સોંપી શકું. સત્તાનાં સૂત્રો ગમે તેને સોંપાય નહીં. ખાલી વ્યક્તિ ગુણિયલ હોય એટલે નાયક ન બની શકે. નાયક બનવા તો શ્રેષ્ઠ સામર્થ્ય જોઈએ. ઉત્કૃષ્ટ પ્રજ્ઞા, પ્રતિભા, આદેયતા, સૌભાગ્ય આદિ અનેક શક્તિઓ, ગુણો જોઈએ. અહીં પાત્રતા તરીકે ગુણવત્તા અને શક્તિ બંને આવશ્યક છે. બંનેના સુમેળવાળી सत्यतीर्थकरस्तीर्थ-सेव्यस्तीर्थीकतायकः ।।३।। तीर्थनाथस्तीर्थराज-स्तीथेट तीर्थप्रकाशकः । तीर्थवन्द्यस्तीर्थमुख्य-स्तीर्थाराध्यः સુતથિ: ૪ ___ (हेमचन्द्रसूरिजी विरचित अर्हनामसहस्रसमुच्चय, प्रकाश-३) १. 'शास्ता' तीर्थकरः स साधर्मिको लिङ्गतः प्रवचनतोऽपि न भवति । तथाहि - लिङ्गतः साधर्मिकः स उच्यते यो रजोहरणादिलिङ्गधारी भवति, तच्च लिङ्गमस्य भगवतो नास्ति तथाकल्पत्वात्, अतो न लिङ्गतः साधर्मिकः । प्रवचनतोऽपि साधर्मिकः सोऽभिधीयते यश्चतुर्वर्णसङ्घाभ्यन्तरवर्ती भवति, "पवयणसंघेगयरे" इति वचनात् ; भगवाँश्च तत्प्रवर्तकतया न तदभ्यन्तरवर्ती किन्तु चतुर्वर्णस्यापि सङ्घस्याधिपतिः, ततो न प्रवचनतोऽपि सार्मिक इति । વૃદન્યસૂત્ર માથાથા-૨૭૮૨ ટીer) * तीर्थकरप्रत्येकबुद्धानां सङ्घातीतत्वेन सङ्घमध्यवर्तिभिः साधुभिः सह साधर्मिकत्वाभावात् । (पिंडनियुक्ति० नियुक्ति गाथा-१४३ आचार्य मलयगिरि टीका) २. सौराज्ये निजवीर्येण, विहिते तेन भूभुजा। बहिरङ्गा महात्मानो जातास्तस्य पदातयः ।।६०० ।। बहिरङ्गपदातीनां, धारयन्ति यतो गणम्। ततस्ते विश्रुता लोके, नाम्नेति गणधारिणः ।।६०१।। [गणधराणां सिद्धान्तनिरूपणम् ततस्तेन वरिष्ठेन, तैरात्मगणधारिभिः । उपकारीति विज्ञाय, स सिद्धान्तो निरूपितः ।।६०२।। अथोपलभ्य सिद्धान्तं, राजादेशेन सादरम्। समारयन्ति ते तस्य, शरीरमतिसुन्दरम्।।६०३।। ततश्चाङ्गान्युपाङ्गानि, संस्कृत्य कृतनिश्चयाः । संस्थापयन्ति ते तस्य, सज्जानि गणधारिणः ।।६०४ ।। (ઉપમિતિ૦ પ્રસ્તાવ-૬) For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ વ્યક્તિ મળે તો જ અધિકાર સુપ્રત કરી શકાય. 'તીર્થકરોનું જબરદસ્ત પુણ્ય હોય છે, તેથી પ્રથમ સમવસરણમાં બિરાજે ત્યારે જ તેમને આવી ઉત્કૃષ્ટ પાત્ર વ્યક્તિઓ મળી જાય છે; પરંતુ પ્રભુવીરને આ બાબતમાં થોડું પુણ્ય ઓછું, કે તેવા શ્રોતા પ્રથમ દેશનામાં ન મળ્યા. તેથી જ્યાં પાત્ર વ્યક્તિ મળી શકે તેમ છે તેવી અપાપાપુરીમાં ઋજુવાલિકાથી રાતોરાત વિહાર કરી પ્રભુ મહસેનવનમાં પધાર્યા. વીતરાગપ્રભુ રાગના સંકલ્પોથી પ્રવૃત્તિ નથી કરતા, પરંતુ નિર્લેપભાવે તીર્થ પ્રવર્તાવવાના મહાન ધ્યેયથી પ્રવૃત્તિ કરે છે. તેથી યોગ્ય સ્થાન, યોગ્ય કાળ, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય વ્યક્તિ માટે તે જ્યાં ઉપલબ્ધ થાય ત્યાં વિહાર કર્યો. દેવોએ ફરી ત્યાં સમવસરણ માંડ્યું, દેશનાનાં મંડાણ થયાં, ક્રમશઃ ઇન્દ્રભૂતિ આદિ અગિયાર ધુરંધર વિદ્વાન બ્રાહ્મણો આવ્યા છે; પરંતુ તે બધા સીધા વિનય-ભક્તિથી સાંભળવા નથી આવ્યા. પ્રથમ ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ તો પ્રભુને વાદમાં પરાજિત કરવાના ભાવથી હૃદયમાં વિરોધ સાથે આવ્યા છે. ત્યારે તેમને પ્રભુ પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ કે ધર્મતત્ત્વ પામવાની જિજ્ઞાસા પણ નથી. એમ માને છે કે અમારી જેમ આ પણ શાસ્ત્રવિશારદ હશે, પણ આવ્યા પછી પહેલાં તો પ્રભુનું રૂપ, બાહ્ય ઐશ્વર્ય જોઈને ઠરી ગયા છે; પરંતુ ભગવાનના પૂર્ણ જ્ઞાનની તેમને ખાતરી નથી. પ્રભુએ ઉપદેશ દ્વારા તેની ખાતરી કરાવવાની છે. બીજા તીર્થકરોને આવો વાદનો પ્રશ્ન ઉપસ્થિત નથી થયો; જ્યારે વીરપ્રભુને તો આ ચોદવિદ્યાના પારગામી ઇન્દ્રભૂતિ આદિ બ્રાહ્મણોને, તમે અપૂર્ણ જ્ઞાની છો, જ્યારે હું પૂર્ણજ્ઞાની-સર્વજ્ઞ છું,' તેવી પ્રતીતિ કરાવવાની છે. તે વિના તેમની પ્રતિબોધ પામી સમર્પિત થવાની કોઈ શક્યતા નથી. તેથી સમવસરણમાં આવેલા તેમને પ્રભુએ સામેથી જ special treatment આપી (ખાસ વ્યવહાર) કર્યો. વિશેષ લાભ માટે તીર્થકરો પણ શ્રોતા પ્રત્યે વિશેષ ધ્યાન આપે. આમાં પક્ષપાતનો ભાવ નથી, ઉપકાર કરવાની બુદ્ધિ છે. તેથી પ્રભુએ ઇન્દ્રભૂતિ આદિ દરેકને સમવસરણમાં જાહેરમાં ઇન્દ્રાદિ દેવતાઓની હાજરીમાં વિશેષ રીતે નામ-ગોત્રપૂર્વક સંબોધન કરીને બોલાવ્યા છે, અને પૂછ્યું છે કે “તમે સુખશાતાપૂર્વક અહીં આવ્યા ? તીર્થકરોનું મહાઔચિત્ય અને ગણધર ભગવંતોને દીક્ષા પ્રદાન : શાસનસ્થાપના માટે ઉત્તમ પ્રતિભા એટલી અનિવાર્ય છે, કે તે ન મળે તો તીર્થકરો પણ ધર્મશાસન સ્થાપી ન શકે. વીરપ્રભુના જીવનમાં આ પ્રસંગ દાખલો આપી શકાય તેવો છે. એક તો પહેલી દેશના આવી સમર્થ વ્યક્તિની ગેરહાજરીમાં શાસનસ્થાપનાની અપેક્ષાએ નિષ્ફળ ગઈ; જ્યારે બીજી દેશનામાં પાત્ર જીવો આવ્યા છે, પરંતુ તેમનામાં પ્રથમ નજરે પ્રભુ પ્રત્યે બહુમાન१. तित्थं चाउव्वण्णो संघो सो पढमए समोसरणे । उप्पण्णो अ जिणाणं वीरजिणिंदस्स बीअंमि १६ ।।२६५ ।। (સાવરનિર્વવિર મૂત) For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ ૩૦૯ ભક્તિ-સમર્પણ નથી. તેથી તેમને અભિમુખ કરવા પ્રભુ special treatment આપે છે, ખાસ વ્યવહાર કરે છે. સમવસરણમાં ઇન્દ્ર આવે તોપણ ભગવાન નામથી સંબોધી આવકારતા નથી, કે તેને શાતા પૂછતા નથી. અરે ! ભક્ત રાજા-મહારાજાને પણ આ રીતે ક્યારેય receive કરતા (આવકારતા) નથી. એવા ભાવતીર્થકર વિરપ્રભુએ આ અગિયારને receive કર્યા (આવકાર્યા) છે. તીર્થકરોના શાસનની ધુરાને યોગ્ય ઉત્કૃષ્ટ પાત્ર વ્યક્તિનું કેટલું મહત્ત્વ છે તે સમજાવવા આ વાત છે. ભગવાન જેવા ભગવાન સામેથી સંબોધન કરી બહુમાનથી બોલાવી ખબર-અંતર પૂછે છે. વળી તેના અંતઃકરણમાં વ્યક્તિગત શું ગૂંચ છે, તેનો સામે ચાલીને પ્રશ્ન ઉખેળ્યો. કેટલા attentive થયા ! ધર્માચાર્યને પણ કોઈ વ્યક્તિ શાસનના વિશેષ કાર્ય માટે યોગ્ય લાગે, તો તેને special ધ્યાન આપે. જોકે તમે બાજુમાં હો તો તમને અન્યાય લાગે; કારણ કે તમારામાં કોઈ વિશેષ ક્ષમતા-પાત્રતા ન હોય તો પણ તમને મહત્ત્વ આપવું જોઈએ, તેવી તમારી અપેક્ષા છે. અરે ! ઓછું મહત્ત્વ આપે તો તમને ધર્માચાર્ય કે ધર્મગુરુ પ્રત્યે અભાવ થઈ જાય. ઉત્તમ પાત્રતા દેખાય તો ત્રણ લોકના નાથ તીર્થકરો પણ આવકારે, તો સામાન્ય ધર્મગુરુની તો વાત જ ક્યાં રહે છે ? તેમને તમારામાં શાસન પ્રત્યે વિશેષ ઉપયોગિતા લાગવી જોઈએ. અત્યારે તો તમે શાસનના છો કે કુટુંબ-પરિવારના છો તે જ પહેલાં તપાસવું પડે તેમ છે. લક્ષ્ય આપવા યોગ્ય ગુણવાળી વ્યક્તિને ઉપકારબુદ્ધિએ વિશેષ ધ્યાન આપવામાં કોઈ બાધ નથી. ભગવાને તો જાહેરમાં એવો વ્યવહાર કર્યો છે કે તેવા વ્યવહારથી જ તેઓ અડધા અભિભૂત થઈ જાય. પ્રભુને તેમને જ પહેલાં પ્રતિબોધ કરવો છે; કારણ કે બીજા પ્રતિબોધ પામે તોપણ તીર્થસ્થાપનાનો ઉદ્દેશ ન સરે. તીર્થ સ્થાપવા માટે તો એવી વ્યક્તિ જોઈએ કે જે પ્રતિબોધ પામી અંતર્મુહૂર્તમાં જ ઉત્કૃષ્ટ ભાવતીર્થ બને. આવા જીવો માટે પ્રભુ ખાસ પ્રયત્ન કરે, વિશેષ ધ્યાન આપે, તો તેમાં કાંઈ ખોટું નથી. પ્રભુએ અગિયારે-અગિયારને પ્રતિબોધ કરવા દેશનામાં ખાસ લક્ષ્ય આપી એક-એકની ગૂઢ શંકાનું તર્કો આપી સંતોષકારક સમાધાન કર્યું છે. તેમને શ્રદ્ધેય તેમના જ શાસ્ત્રના સંદર્ભો આપી convince કર્યા છે. એ માટે જરૂરી વાદ પણ ચર્યો છે, જે ગણધરવાદ તરીકે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. એક-એકને પ્રભુના પૂર્ણજ્ઞાનની ખાતરી થઈ ત્યારે १. तद्धिं स्वामिनः प्रेक्ष्य रूपं तेजश्च तादृशम्। किमेतदिति साश्चर्य इन्द्रभूतिरवास्थित।।७३।। भो गौतमेन्द्रभूते! किं तव स्वागतमित्यथ। सुधामधुरया वाचा तं बभाषे जगद्गुरुः।।७४ ।। गौतमोऽचिन्तयन्मेऽसौ गोत्रं नाम च वेत्ति किम्? । जगत्प्रसिद्धमथवा को जानाति न मामिह।।७५ ।। संशयं हृदयस्थं मे भाषते च छिनत्ति च। यद्यसौ ज्ञानसंपत्त्या तदाऽऽश्चर्यकरः खलु।।७६।। इत्यन्तः संशयधरं तमूचे परमेश्वरः। अस्ति जीवो न वेत्युच्चैर्विद्यते तव संशयः।।७७ ।। (ત્રિષષ્ટિશનિવાપુરુષત્વરિત્ર, પર્વ-૨૦, સ-૧) २. इति स्वामिवचः श्रुत्वा मिथ्यात्वेन सहैव सः। उज्झाञ्चकार सन्देहं स्वामिनं प्रणनाम च।।८० ।। ऊचे च त्वत्परीक्षार्थं दुर्बुद्धिरहमागमम्। उत्तुंगवृक्षमुद्युक्तः प्रमातुमिव वामनः ।।८१।। बोधितोऽस्मि त्वया साधु दुष्टोऽप्येषोऽहमद्य तत्। भवाद्विरक्तं प्रव्रज्यादानेनानुगृहाण माम्।।८।। (ત્રિષષ્ટિશના પુરુષવરિત્ર, પર્વ-૨૦, સ-૧) For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ નતમસ્તકે ઝૂકી ગયા છે; કારણ કે સત્યના ખપી, લાયક જીવો હતા. વળી આ તો સત્યની પ્રતીતિ થયા પછી તમારી જેમ માત્ર “હા-હા'ની વાતો ન કરે, ચરણે બેસી જીવન સમર્પિત કરે તેવા છે. તેથી શિષ્ય તરીકે સૌએ વિદ્યાર્થી પરિવાર સાથે વિધિપૂર્વક પ્રવ્રજ્યા ગ્રહણ કરી છે. આવા પ્રજ્ઞાસંપન્ન ધુરંધર વિદ્વાનો શરણે આવી જીવન સમર્પણ કરે એ નાનીસૂની વાત નથી, તે કાળમાં પણ આશ્ચર્યકારી ઘટના છે. વળી, આવા ધુરંધર શિષ્યો ગુરુના જ્ઞાનની પ્રતીતિ થયા પછી એમ ને એમ બેસી ન રહે, પરંતુ ગુરુને સારભૂત તત્ત્વની પૃચ્છા કરે. આવાને શિષ્ય બનાવવા તે પણ મહાજ્ઞાની ગુરુનું જ કામ છે, અભણ ગુરુ તો આવાને શિષ્ય બનાવે તો જવાબ જ ન આપી શકે. ગણધર ભગવંતોને ત્રિપદીનું દાન અને દ્વાદશાંગીની રચના : ઇન્દ્રભૂતિ આદિએ સમવસરણમાં આવીને દેશના અવસરે જે પ્રશ્નો પૂછ્યા, પ્રભુ સાથે જે સવાલ-જવાબ થયા તે તો પોતાની અંગત શંકા ટાળવા માટે હતા, સાથે પ્રભુના જ્ઞાનની પરીક્ષા-ખાતરીનો ભાવ પણ ભળેલો હતો. તેથી જ તેને શાસ્ત્રમાં વાદ કહ્યો છે. જ્યારે દીક્ષા પછી જે પૂછે છે તે તો માત્ર શ્રેષ્ઠ તત્ત્વજિજ્ઞાસાથી જ છે. સમર્પિત થયેલા ગણધરોનો તીર્થકરને પ્રથમ પ્રશ્ન આ જ હોય છે કે ભગવં! ચિં તત્ત? તેમનું સંબોધન પણ વિવેકપૂર્વકનું હોય છે. તેથી કહે છે કે “હે ભગવંત ! આ જગતનું સારરૂપ તત્ત્વ જે હોય તે અમને કહો.' તીર્થંકરો પણ અમોઘવચની હોય છે. વળી સામા પાત્ર જીવની જિજ્ઞાસા, કક્ષા, લાયકાત બધું જ જાણે છે. તેથી યોગ્ય જવાબ પરિમિત શબ્દોમાં આપે છે; કારણ કે નિરર્થક શબ્દપ્રયોગ કે વધારે પડતો વચનપ્રયોગ જ્ઞાનીના જીવનમાં હોતો નથી. તેથી ભગવાન માત્ર ૩૫ર્ફ વા ! એટલું બોલે છે. આ સાંભળી ગણધરોની બુદ્ધિમાં ઊહાપોહ, મંથન ચાલુ થાય છે કે “સચરાચર વિશ્વ ઉત્પત્તિધર્મા છે', તમામ નવસર્જન ઉત્પત્તિને આભારી છે. નવસર્જન વિના પરિવર્તન-વિવિધતા ન સંભવે; પણ જેમ-જેમ તેનું ઊંડાણથી તર્કપૂર્વક વિચાર કરે છે, તો કાંઈક અધૂરાપણું લાગે છે. એટલે ફરી પૂછે છે કે મયવં! વિં તત્ત? ફરી અવસરને અનુરૂપ પ્રભુ જવાબ આપે છે કે વિાને વા . ફરી પ્રજ્ઞામાં ચિંતન ચાલુ થાય છે કે વિશ્વ વિનાશધર્મા છે'; કારણ કે સર્જન સાથે વિસર્જન સંકળાયેલું છે. વિનાશ વિના પરિવર્તન ન સંભવે. એકલી ઉત્પત્તિ તો ભરચક કરી દે. ઉત્પત્તિ અને વિનાશથી જ સમતુલા જળવાય, છતાં વિચારતાં-વિચારતાં અમુક તત્ત્વ ખૂટતું લાગે છે. ફરી જિજ્ઞાસાથી પૂછે છે કે મયવં! જિં તત્ત ? પ્રભુ કહે કે ઘુવે વા . “આ વિશ્વ સનાતનશાશ્વત છે', ધ્રુવ છે, સ્થિર છે, અપરિવર્તનશીલ છે. અસ્તિત્વનું એકલું સર્જન પણ નથી કે એકલું વિસર્જન પણ નથી, સાથે સાતત્યનો અંશ પણ અસ્તિત્વમાં જળવાયેલો જ રહે છે. શુન્યમાંથી કદી કોઈ સર્જન નથી અને શૂન્યમાં ક્યારેય કોઈનું વિસર્જન પણ નથી. આ १. शब्दानुशासनव्यापिसंज्ञासूत्रोपमा प्रभो !। जन्मव्ययध्रौव्यमयी, जयति त्रिपदी तव।।७८४ ।। (ત્રિષષ્ટિશનાહાપુરુષરિત્ર પર્વ-૨, સ-૪) For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ ૩૧૧ ત્રિકાલાબાધિત પરમ સત્યો તીર્થકરોના ઉપદેશનો સાર છે, સૃષ્ટિનું તમામ તત્ત્વજ્ઞાન નિચોડરૂપે તીર્થકરો આ ત્રણ પદથી પટ્ટધર શિષ્ય ગણધરોને આપે છે, જે સમગ્ર જૈનધર્મનો પાયો છે. જોકે આ ત્રિપદી અર્થથી મહાગંભીર છે. સામાન્ય માણસ તેમાં કંઈ સમજી ન શકે. તમે પણ સમજી ન શકો. અરે ! પ્રથમ નજરે તો કદાચ તમને વિરોધાભાસ લાગે તેવાં આ વિધાનો છે. જેમ તમને કોઈ કહે કે “માણસ જન્મે છે, મરે છે, અને છતાં તે શાશ્વત છે, કાયમનો છે,” તો તમને વિરોધાભાસ જ લાગશે. પ્રભુએ પણ આ ત્રણ મહાવાક્યોથી સંક્ષેપમાં એમ જ કહ્યું છે કે આ સચરાચર વિશ્વમાં બધું જ ઉત્પન્ન થાય છે, બધું જ નાશ પામે છે, છતાં આ વિશ્વમાં બધું જ શાશ્વત છે, કાયમનું છે.' આ ત્રિપદીના રહસ્યને સમજવા તો નયવાદ અને અનેકાંતવાદનું જ્ઞાન જોઈએ. તીર્થકરોના ઉપદેશનો અદ્વિતીય સર્વવ્યાપી સિદ્ધાંત સ્યાદ્વાદનો સિદ્ધાંત છે, જેને સમજવાથી તીર્થકરોની દૃષ્ટિનું વિશ્વજ્ઞાન, તત્ત્વજ્ઞાન પ્રગટે. ધર્મનો પાયો તત્ત્વજ્ઞાન છે. તત્ત્વજ્ઞાન વિનાનો ધર્મ ગમે તેટલો સુંદર આચારવાળો હોય તોપણ તે પાયા વિનાના મિનારા જેવો કહ્યો છે. દુનિયાના દરેક સ્વતંત્ર ધર્મનો base (પાયો) તેની philosophy (તત્ત્વજ્ઞાન) છે. Philosophyમાં જ જીવનદૃષ્ટિ, આચારમાર્ગ આપવાની તાકાત છે. પ્રભુને પણ ધર્મશાસનના સુચારુ સંચાલક બનાવવા ગણધરોને રહસ્યમય તત્ત્વજ્ઞાન જ પીરસવું પડે છે. સભા : આ ત્રિપદી પ્રગટવામાં પ્રભાવ કોનો ? સાહેબજી : બંનેનો. ગુરુ પણ અજોડ, શિષ્ય પણ અજોડ. સભા : બધા ગણધરો જુદા-જુદા પૂછે ? સાહેબજી : હા, જુદા પૂછે, પ્રભુ પ્રત્યેકને પ્રત્યુત્તર આપે. ગણધરો સિવાય બીજા તો આ મહાવાક્યોનો ઊંડાણથી અર્થ પણ ન સમજે. આવા શ્રેષ્ઠ પ્રજ્ઞાવંત, જિજ્ઞાસુ ગણધરોના જીવો પ્રથમ દેશનામાં આપમેળે આવે તો વાંધો નહીં, ન આવ્યા હોય તો તીર્થકરો પણ આવા જીવોને તીર્થસ્થાપના માટે શોધે. વીરપ્રભુ આ * उत्पत्ति-विगम-ध्रौव्यरूपामूचे पदत्रयीम्। सर्वागमव्याकरणप्रत्याहारोपमा प्रभुः । ।८१५ ।। तत्त्रिपद्यनुसारेण, द्वादशाङ्गीं सपूर्विकाम्। रेखानुसारेणाऽऽलेख्यमिव तेऽरचयन्नथ।।८१६ ।। (ત્રિષષ્ટિશાપુરુષરિત્ર પર્વ-, સર્જ-રૂ) * उपदेशलक्षणत्रिपद्यां वाकारोपादानत एवावच्छेदकभेदेन त्रयाणामेकत्रावस्थानस्य प्रतीतेः, (ત્પાતાિિસદ્ધિ પ્રરમ્ સ્નો-૨, ટીવા) એ ત્રિપદીને સર્વ અર્થ વ્યાપકપણું ધારવું, તે જિનશાસનાર્થ. પણ કેટલાંએક નિત્ય, કેટલાંએક અનિત્ય, એમ નિયાયિકાદિક કહે છે, તે રીતે નહીં. નિત્યકાંત, અનિત્યકાંત પક્ષમાં લોયુક્તિ પણિ વિરુદ્ધ છે. તે માટે દીપથી માંડી આકાશમાં ઉત્પાદ-વ્યય- ધ્રૌવ્ય લક્ષણ માનવું, તે જ પ્રમાણ. (દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, ઢાળ-૯, ગાથા-૧ બાલાવબોધ) १. उपकाराऽर्हलोकानामभावात्तत्र च प्रभुः । परोपकारैकपरः प्रक्षीणप्रेमबन्धनः ।।१४ ।। तीर्थकृन्नामगोत्राऽऽख्यं कर्म वेद्यं महन्मया। भव्यजन्तुप्रबोधेनानुभाव्यमिति भावयन्।।१५ ।। धुसनिकायकोटीभिरसंख्याताभिरावृतः । सुरैः संचार्यमाणेषु स्वर्णाब्जेषु For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ અગિયારે ગણધરોને પ્રતિબોધ કરવા અપાપાપુરીના મહસેનવનમાં પધાર્યા છે; કેમ કે તીર્થ સ્થાપવા આવા જીવોની જ જરૂર છે. તેમને પ્રતિબોધ કરવા જ ત્યાં દેશનાનું મંડાણ છે. તીર્થંકરો પ્રથમ દેશના મુખ્યત્વે ગણધરોને લક્ષ્યમાં રાખીને આપે છે. બીજા અનેક જીવો પણ પામે, પરંતુ પ્રથમ લક્ષ્ય ગણધરો હોય છે. આ પ્રતિબોધ પામેલા અગિયારે ગણધરોને દીક્ષા આપ્યા પછી પ્રભુ તેમની તત્ત્વજિજ્ઞાસા, જ્ઞાનપિપાસાને અનુરૂપ ત્રિપદીના ઉપદેશથી વિશ્વવ્યવસ્થા સમજાવે છે. ગણધરોને તાત્કાલિક ધર્મસત્તાના નાયક-ઉપરી બનાવવાના છે. તે માટે તેમણે પણ ધર્મતીર્થનું માળખું સમગ્રતાથી સમજવું પડશે. તે સમજવા પાયામાં તત્ત્વનો ઉઘાડ જોઈએ. જેમ નાભિકુલકરે ઋષભદેવને રાજા તરીકે નિયુક્ત કર્યા, પણ 'લોકમાં ન્યાય પ્રવર્તાવવા જરૂરી રાજનીતિના ઋષભદેવ જાણકા૨ ન હોય તો શું થાય ? તેમ આ ગણધરો પણ ધર્મશાસનની નીતિઓના પૂરેપૂરા જાણકાર બને પછી જ સુકાન સોંપાય. પ્રભુને ધર્મસત્તા સ્થાપતાં પહેલાં યોગ્ય નાયક તૈયાર કરવા પડે છે. જોકે તીર્થંકરોનાં શક્તિ અને પુણ્ય એટલાં છે, વળી પાત્ર એવા ગણધરોનાં પણ શક્તિ અને પુણ્ય એટલાં છે કે જોતજોતામાં તૈયાર થઈ જાય; બાકી પ્રભાવક ધર્માચાર્યને પણ આ શાસનમાં એક સમર્થ ઉત્તરાધિકારી પકવવા વર્ષોનાં વર્ષો, દાયકાઓ જાય છે. પ્રભુનું પુણ્ય એવું કે પ્રારંભમાં જ આવા પટ્ટધર સમર્પિત શિષ્યો મળે છે, તેમને પમાડવાની અમોઘ શક્તિ પણ પ્રભુમાં સાહજિક છે, અને પામનારા પણ તેવા પ્રજ્ઞાવંત કે ત્રણ પદમાં આખું વિશ્વનું તત્ત્વજ્ઞાન પામી જાય. આ ત્રિપદીને શાસ્ત્રમાં પ્રવચનમાતૃકા કહી છે, જે સર્વ શ્રુતજ્ઞાનની જન્મદાત્રી છે. આમાંથી જ ચૌદ પૂર્વ, દ્વાદશાંગી આદિ તમામ આગમોનું સર્જન થયું, ત્રિપદીમાંથી જ દ્વાદશાંગીનો સ્રોત જગતમાં વહેતો થયો. આ ત્રણ પદ જ સમગ્ર શ્રુતનો આધાર છે. વર્તમાનમાં પણ બરાબર શાસ્ત્ર ભણ્યો હોય તેને આ ત્રિપદીમાં આખા વિશ્વનું પદાર્થવિજ્ઞાન दधत्क्रमौ ।।१६।। स्फुटे मार्गे दिन इव देवोद्द्योतेन निश्यपि । द्वादशयोजनाऽध्वानां भव्यसत्त्वैरलंकृताम् ।। १७ । । गौतमाद्यैः प्रबोधार्हेर्भूरिशिष्यसमावृतैः । यज्ञाय मिलितैर्जुष्टामपापामगमत्पुरीम् । । १८ ।। । । पञ्चभिः कुलकम् ।। (ત્રિષષ્ટિગતાાપુરુષચરિત્ર, પર્વ-૧૦, સર્વ-બ) ૧. રૃપસ્ય પરમો ધર્મ:, પ્રખાનાં પરિપાલનમ્ । તુષ્ટનિપ્રદ્દળ નિત્યં, ન નીત્યાતો વિના ઘુમે ।।૪।। (શુનીતિ, અધ્યાય-૨) २. एषः विभज्यवादः प्रवचनसारः, एतद्बोधनेनैव प्रवचनस्य फलवत्त्वात् । "एगे आया " [ स्थानांग १ -१] इत्यादेरपि तन्त्रपरिकर्मितमत्या एकत्वानेकत्वादिसप्तभंगीपरिकर्मितबोधस्यैवोत्पत्तेः, एकनयावधारणे मिथ्यादृष्टिवचनाऽविशेषप्रसङ्गात् । न केवलं प्रवचनकार्यमेवायं अपि तु तत्कारणमपीत्याह सर्वं निरवशेषं इत्यर्थकमेव उपदिष्टविभज्यवादार्थकमेव, गणिपिटकं—द्वादशाङ्गीरूपं, अर्थं हि भगवानुपदिशति सूत्रं च ततो गणधरा ग्रथ्नन्ति, स च त्रिपदीरूपः स्याद्वादमूर्तिरिति सिद्धं गणिपिटकस्य स्याद्वादहेतुकत्वं यत एवं ततः एतस्मिन्त्रविज्ञाते - अपरिच्छिन्ने विफलं - असारं चरणं चारित्रं, स्याद्वादरुचिरूपसम्यग्दर्शनशुद्धिशून्यत्वात्। For Personal & Private Use Only (ઉપવેશરદૃશ્ય, શ્લોઝ-૨૦૨, ટીજા) Page #350 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૩૧૩ દેખાય. સૃષ્ટિનાં સનાતન સત્યો, પદાર્થવિજ્ઞાનના વૈશ્વિક નિયમો (universal laws) સર્વ નયવાદ અને સ્યાદ્વાદ ત્રિપદીમાં જ સમાય છે. ત્રિપદી જ તેનું ઉદ્ગમબિંદુ છે, આદ્યગંગોત્રી છે. તે તત્ત્વમાંથી જ શ્રેષ્ઠ જીવનદૃષ્ટિરૂપ આદર્શો અને ઉત્તમ આચારમાર્ગ સ્થાપિત થાય છે. આ ત્રિપદી બેનમૂન છે. જૈનદર્શન સિવાય બીજા કોઈ પણ ધર્મવાળા આ ત્રિપદીનો સ્વીકાર નહીં કરી શકે; કેમ કે કોઈની પણ પાસે આવું પદાર્થવિજ્ઞાન જ નથી, તે તો એકમાત્ર તીર્થકરોની જ દેન છે. જેટલા અન્ય ધર્મો છે, તેમાં કોઈ કહી ન શકે કે “વસ્તુ ઉત્પન્ન થાય છે, નાશ થાય છે, છતાં તે સ્થિર છે.' તેવું બોલવા જાય તો તેમનાં શાસ્ત્રોમાં જ વિરોધ આવે; કારણ કે ભારતનાં આર્યદર્શનો પણ એક-એક નયને આગ્રહપૂર્વક સ્થાપે છે. કોઈની પાસે અનેકાંત સિદ્ધાંત (absolute relativity) છે નહીં. આ ત્રિપદીને સ્યાદ્વાદમુદ્રા કહી છે. વિશ્વનો કોઈ એવો પદાર્થ નથી, આ વિશ્વમાં એવું કોઈ અસ્તિત્વ નથી કે જેમાં સિદ્ધાંતરૂપે આ ત્રણ પદનો અર્થ સમાયેલો ન હોય. ત્રિપદી વિશ્વવ્યાપી-universal છે. તમે પહેરેલું શર્ટ પણ ઉત્પન્ન થાય છે, નાશ થાય છે અને ધ્રુવ છે. એ રીતે જ ચશ્માં, ભીંત, ટેબલ કોઈ પણ અસ્તિત્વ લો, તેમાં આ ત્રણે ઘટે છે. ત્રિપદી પર મંથન કરનારને અનેકાંતવાદનાં રહસ્યો આપમેળે ખૂલે. પ્રભુએ ગણધરોની બીજબુદ્ધિમાં આ ત્રિપદી મૂકી. બીજબુદ્ધિ એટલે જેમ એક બીમાં વિકાસ પામીને દુનિયાના કોઠારો ભરાય તેટલું ઉત્પાદન કરવાની ક્ષમતા છે, તેમ ગણધરોને એક બીજરૂપ તત્ત્વજ્ઞાનનો સિદ્ધાંત મળે તેના ઉપર પરિશીલન કરતાં સર્વ શ્રુતનાં રહસ્યો ખૂલી જાય, આખા જગતનું જ્ઞાન વિકસિત થઈ જાય. નમુત્થણે સૂત્રમાં “લોગપજ્જો અગરાણ' પદથી કહ્યું છે કે તીર્થકરોએ માત્ર ત્રણ વચનો દ્વારા ગણધરોની પ્રજ્ઞામાં આખા લોકનો-વિશ્વનો પ્રદ્યોત-પ્રકાશ કર્યો, સમગ્ર સચરાચર સૃષ્ટિનાં વાણીથી કહેવા યોગ્ય રહસ્ય પ્રકાશિત કર્યા. આ વિશ્વનો એવો કોઈ પદાર્થ નથી કે જેનું ગણધરોને ત્રિપદી દ્વારા તત્ત્વરૂપે જ્ઞાન ન થયું. અરે ! આખું meta physics (પદાર્થવિજ્ઞાન), તમામ વૈશ્વિક નિયમો-universal laws, તેને તર્કપૂર્વક રજૂ કરનાર નયવાદ અને તેનો શ્રેષ્ઠ સમન્વય કરનાર સ્યાદ્વાદ, બધું જ સ્પષ્ટ સમજાઈ ગયું. જેને આ દ્રવ્યાનુયોગ સાંગોપાંગ સમજાઈ જાય તેના મગજમાં પુરુષાર્થના લક્ષ્યબિંદુઓરૂપ આદર્શ, અને તેને પામવાનું સાધન આચારમાર્ગ, સ્વયં સ્ફરવા લાગે. પ્રભુએ ત્રિપદી આપીને ગણધરોને ધર્મસત્તાના સર્વાધિકાર સુપ્રત કરવા યોગ્ય જ્ઞાની બનાવ્યા. જોકે ઇન્દ્રભૂતિ આદિ પહેલાં પણ સાવ અજ્ઞાની-અબૂઝ તો નહોતા જ, વેદવિદ્યા અને શાસ્ત્રોના જ્ઞાનના ભંડાર હતા; પરંતુ ધર્મસત્તાનું સાંગોપાંગ જ્ઞાન નહોતું, તે ત્રિપદી દ્વારા મળવાથી તેઓ પરિપક્વ જ્ઞાની બન્યા. સભા : આદિનાથ પ્રભુના ગણધરો તો પહેલાં ધર્મ જાણતા નહોતા, તો આટલું જ્ઞાન કેવી રીતે પ્રગટ્યું? १. "गणहर"त्ति गणधरस्तीर्थकरशिष्यो मातृकापदत्रयोपलंभानन्तरं समुद्घाटितसमस्तश्रुतोपयोगः, (૩vશપ મહાપ્રન્ચ, સ્નો-૪૨૨, ટીવા) For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ સાહેબજી : તીર્થકરના કુળમાં જન્મેલા, રાજકુયોગ્ય ઘડતર પામેલા, ૭૨ કલા આદિ જ્ઞાન-વિજ્ઞાન અને સાંસારિક સર્વ વ્યવહારોના જાણકાર હતા, ગણધરનામકર્મની પુણ્યાઈ હતી, જેથી જ્ઞાનાવરણીયનો અભુત ક્ષયોપશમ હતો. આ બધું તેમનામાં યોગ્યતારૂપે હતું. સભા ઃ ઇન્દ્રભૂતિ વગેરે જેવું તો જ્ઞાન નહિ ને ? સાહેબજીઃ અરે ! એક ધર્મશાસ્ત્રોનું જ્ઞાન ન હોય, બાકી બધી કળા-શાખાઓનું જ્ઞાન હોય જ. ઋષભદેવ ભગવાન ૮૩ લાખ પૂર્વ સંસારમાં રહ્યા. તેમણે પ્રજાને પણ અનપઢ નથી રાખી. જ્ઞાન-વિજ્ઞાન શીખવી, વ્યવહારોમાં કેળવી, કલાસંપન્ન, નિપુણ કરી છે. માત્ર ધર્મશાસ્ત્રોનું જ્ઞાન જ ખૂટે છે. ઊલટું ગૌતમસ્વામી આદિને મિથ્યાધર્મશાસ્ત્રોનો બોધ છે, જે પુંડરિકસ્વામી આદિમાં નહોતું. તેથી પ્રતિબોધમાં તકલીફ ઓછી પડી, ત્યાં વાદ ન થયો. બાકી બુદ્ધિ તો બધાની પારદર્શક છે, સામગ્રી મળે તો તત્ત્વ શીધ્ર આરપાર સમજી શકે. વ્યક્તિત્વને મૂળમાંથી ઓળખો. ગણધરો જન્મે ત્યારથી અદ્વિતીય હોય છે. ગૌતમસ્વામીના રાસમાં લખ્યું કે “ઇન્દ્રભૂતિ જમ્યા પછી નાનપણમાં પણ તેમને જોઈને લોકો કહે છે કે વિધાતાને આણે પાંચે આંગળીએ પૂજ્યા હશે; જેથી આવાં રૂપ, કલા, જ્ઞાન-વિજ્ઞાન, સૌભાગ્ય મળ્યાં છે”. જોનારને ખામી ક્યાં છે તે જ શોધવી મુશ્કેલ પડે. સામાન્ય વ્યક્તિ સાથે તેમની શક્તિ, પ્રતિભાની સરખામણી ન થાય. ભગવાન મહાવીરે અગિયાર ગણધરોને જે ત્રિપદી આપી તેનાથી તે સૌએ અંતર્મુહૂર્તમાં જ શ્રેષ્ઠ તત્ત્વબોધ અનુસાર ત્યાં ને ત્યાં શબ્દદેહે સૂત્રાત્મક દ્વાદશાંગી શાસ્ત્રોની રચના કરી. વાસ્તવમાં ત્રિપદી જગતનો સાર છે. ખાલી જિનશાસનરૂપ પ્રવચનની માતા છે એમ નહિ, દુનિયાની તમામ philosophiesનો (તત્ત્વજ્ઞાનોનો) મૂળ સ્ત્રોત છે. આ ત્રિપદીના તત્ત્વજ્ઞાનમાંથી જ કોઈ ને કોઈ દૃષ્ટિકોણ લઈને તત્ત્વજ્ઞાનની વિચારધારાઓ જન્મે છે. આ વાત કોઈ જાણકાર સામે બેસે તો તર્કથી દર્શાવી શકીએ. ભગવાને તત્ત્વજ્ઞાનની master key (જાદુઈ ચાવી) આપી દીધી છે. પ્રભુએ ત્રણ પદ દ્વારા પરિમિત ઉપદેશ આપ્યો તેનું કારણ એ છે કે પ્રભુ જાણે છે કે આ શક્તિસંપન્ન છે, શીધ્ર સમજી શકે તેમ છે, બહુ બોલવાની જરૂર નથી, માત્ર બીજ જ પર્યાપ્ત છે. તીર્થકરો આમ પણ અર્થની જ દેશના આપે છે, જે બીજરૂપ જ હોય. સૂત્રની ૧. તાસ પુત સિરિ ઇંદ્રભૂઈ, ભૂવલય પ્રસિદ્ધો, ચઉદહ વિજ્જા વિવિહ રૂવ, નારીરસ વિદ્ધો (ઉધ્યો); વિનય વિવેક વિચાર સાર, ગુણ ગણહ મનોહર, સાત હાથ સુપ્રમાણ દેહ, રૂપે રંભાવર. ૩ નયણ વયણ કર ચરણ, જિણવી પંકજ જલપાડિય, તેજે તારા ચંદ સૂર, આકાશ ભાડિય; રૂવે મયણ અનંગ કરવી, મેહેલ્યો નિરધાડિયા, ધીમે મેરૂ ગંભીર સિંધુ, ચંગમ ચય ચાડિય. ૪. પખવી નિરૂવમ રૂવ જાસ, જણ જંપે કિંચિય, એકાકિ કલિ ભીત ઈત્ય, ગુણ મેહલ્યા સંચિય; અહવા નિચ્ચે પુત્ર જન્મ, જિનવર ઈણ અંચિય, રંભા પઉમા ગૌરી ગંગા, રતિહા વિધિ વંચિય. ૫. નહીં બુધ નહીં ગુરુ ન કવિ કોઈ, જસુ આગળ રહીઓ, પંચસયા ગુણ પાત્ર છાત્ર, હડે પરવરિયો; કરે નિરંતર યજ્ઞકર્મ, મિથ્થામતિ મોહિય, ઈણ છલ હોશે ચરમ નાણ, દંસણહ વિલોહિય. ૬. (શ્રી ઉદયવંત મુનિ કૃત ગૌતમસ્વામીનો રાસ, ઢાળ-૧) For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૩૧૫ દેશના તો ગણધરો આપે, વધારે વિવેચન તેમાં જ હોય. ત્રિપદી સાંભળીને ઊહાપોહ કરવાથી ગણધરોને સર્વશાસ્ત્રોનો બોધ થઈ જાય. ગણધર ભગવંતોને દ્રવ્ય-ગુણ-પર્યાયથી તીર્થની અનુજ્ઞા : આ background તૈયાર થયું, પૂર્વભૂમિકા તૈયાર થઈ. ગણધરો મનમાં દ્વાદશાંગીના ધારક બને એટલે તીર્થસ્થાપનાનો અવસર આવે, ત્યારે અવસરજ્ઞ એવા સૌધર્મેન્દ્ર ઊભા થાય. સમવસરણમાં પ્રભુના અતિશયરૂપે દેવદુંદુભિ આદિ વાગતું હોય છે, જેના સુંદર ધ્વનિથી વાતાવરણ સતત સંગીતમય હોય. તેને પણ હાથના ઈશારાથી ઇન્દ્ર મહારાજા શાંત કરાવે, નીરવ શાંતિ ફેલાવે. પછી સુગંધી વાસક્ષેપથી ભરેલ રત્નજડિત સુવર્ણનો થાળ લઈને પ્રભુ પાસે વિનયથી ઊભા રહે. તીર્થંકર પણ પોતાની પાદપીઠ પર પગ મૂકીને સિંહાસન પરથી ઊભા થાય. પ્રભુ સન્મુખ અગિયાર ગણધરો મંડલી આકારે અર્ધનતમસ્તકે હાથ જોડીને ઊભા રહે. મનમાં ભાવ એ છે કે “અમે કરેલું તત્ત્વચિંતન અને તેના આધારે રચેલ સૂત્રાત્મક દ્વાદશાંગી યથાર્થ છે, તો સંમતિની મહોરછાપરૂપ આજ્ઞા આપો.” પ્રભુ પણ અગિયાર ગણધરોના મસ્તક પર સંમતિની મહોરછાપરૂ૫ વાસક્ષેપ ક્રમથી નાંખે, ત્યારે સાથે આશીર્વાદપૂર્વક બોલે કે “હું દ્રવ્ય-ગુણ-પર્યાયથી આખા તીર્થની અનુજ્ઞા ઇન્દ્રભૂતિને આપું છું.” તે જ પ્રમાણે બાકીના દસને પણ ક્રમશઃ નામ બોલવાપૂર્વક ભગવાન તીર્થની અનુજ્ઞા આપે અર્થાત્ શાસનના સર્વ અધિકારો ગણધરોને સુપ્રત sul. This is delegation of powers and empowerment process of religious rights. ધર્મસત્તાનું સંચાલન કરવાના તમામ rights (અધિકારો) હું આમનામાં vest કરું છું, સ્થાપિત કરું છું, એમ કહેવાનો ભાવાર્થ છે. વ્યક્તિ પાસેથી જેટલું ઊંચું કામ કરાવવું હોય તેટલી ઊંચી સત્તા તે વ્યક્તિને આપવી પડે, વગર સત્તા-અધિકારે કામ ન થાય. १. खइयंमि वट्टमाणस्स निग्गयं भयवओ जिणिंदस्स। भावे खओवसमियंमि वट्टमाणेहिं तं गहियं । ७३५।। व्याख्या- क्षायिके वर्तमानस्य भगवतो निर्गतं जिनेन्द्रस्य भावे, भावशब्दः उभयथाऽप्यभिसम्बध्यते, भावे क्षायोपशमिके वर्तमानैः 'तत्' सामायिकमन्यच्च श्रुतं गृहीतं, गणधरादिभिरिति गम्यते। तत्र गौतमस्वामिना निषधात्रयेण चतुर्दश पूर्वाणि गृहीतानि, प्रणिपत्य पृच्छा निषद्योच्यते, भगवांश्चाचष्टे-उप्पण्णे इ वा विगमे इ वा धुवे इवा, एता एव तिस्रो निषद्याः, आसामेव सकाशाद्गणभृताम् 'उत्पादव्ययध्रौव्ययुक्तं सदिति प्रतीतिरुपजायते, अन्यथा सत्ताऽयोगात्, ततश्च ते पूर्वभवभावितमतयो द्वादशाङ्गमुपरचयन्ति, ततो भगवमणुण्णं करेइ, सक्को य दिव्वं वइरमयं थालं दिव्वचुण्णाणं भरेऊण सामिमुवागच्छइ, ताहे सामी सीहासणाओ उद्वित्ता पडिपुण्णं मुट्ठि केसराणं गेण्हइ, ताहे गोयमसामिप्पमुहा एक्कारसवि गणहरा इसिं ओणया परिवाडीए ठायंति, ताहे देवा आउज्जगीयसदं निरंभंति, ताहे सामी पुव्वं तित्थं गोयमसामिस्स दव्वेहिं गुणेहिं पज्जवेहिं अणुजाणामित्ति भणति चुण्णाणि य से सीसे छुहइ, ततो देवावि चुण्णवासं पुष्फवासं च उवरिं वासंति, गणं च सुधम्मसामिस्स धुरे ठवेऊण अणुजाणइ। एवं सामाइयस्सवि अत्थो भगवतो निग्गओ, सुत्तं गणहरेहितो निग्गतं, इत्यलं विस्तरेणेति गाथार्थः । (ग्रन्थाग्रम् ७०००)। (વયવસૂત્ર નિવૃત્તિ પર્વ માણ મા-૨, સ્નોવ-૭રૂપ, મૂત્ર-ટીવા) For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ નાભિકુલકરે જેમ ઋષભદેવને રાજા સ્થાપ્યા અને રાજ્યપાલનના બધા જ rights (અધિકારો) સોંપી દીધા, એટલે કે હવે પ્રજામાં ન્યાય ફેલાવવા, અસારવા, રાજ્યનું રક્ષણ આદિ કરવા જે બળ-સત્તા એકત્રિત કરવાં પડે, વાપરવાં પડે તે તમામ હક્કો રાજાને છે. તેમ ગણધરોને પ્રભુએ પ્રગટ ભાવતીર્થ તરીકે સ્થાપ્યા, અને સમગ્ર ધર્મતીર્થના સંચાલન માટે જે સત્તા-અધિકારો જોઈએ તે તમામ હક્કો પ્રભુએ ગણધરોને ત્યાં ને ત્યાં સોંપ્યા. લોકોત્તર ન્યાય પ્રવર્તાવવા કરાતું ધર્મસત્તાનું સંચાલન પણ ઘણું વિશાળ હોય છે. તેમાં પણ જે અવસરે જે જે કાર્ય જરૂરી હોય તે તમામ કરવાની ઉત્સર્ગ કે અપવાદરૂપે પ્રભુએ આજ્ઞા આપી. આ વિધિથી સૌ પ્રથમ ગણધરો સ્વયં તારક ભાવતીર્થ તરીકે પ્રભુના સ્વહસ્તે સ્થપાય છે. તે દ્વારા ગણધરોના દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાન પર પણ પ્રામાણિકતાની મહોરછાપ પૂર્ણજ્ઞાનીના સ્વહસ્તે અપાય છે. વળી જાહેરમાં ભાવતીર્થરૂપે નિયુક્ત થવાથી તેઓ દીક્ષા પછી તાત્કાલિક જ લાખોના અનુશાસક બનવાની સાચી અધિકારિતા ધરાવે છે. હવે તે સાચો માર્ગ દર્શાવી અનેકના તારક બની શકવા સમર્થ છે, તે પ્રભુ દ્વારા જ સ્થાપિત થાય છે. વળી આખુંયે ધર્મસત્તાનું તંત્ર હું તેમને સોંપું છું, તેને યોગ્ય અધિકારો પણ તેમનામાં vest કરું (સ્થાપું) છું, એવી સ્પષ્ટ અભિવ્યક્તિ જાહેરમાં તીર્થકરોથી જ થાય છે, જેથી ગણધરો સમગ્ર શાસનમાં નાયક તરીકે સદા સર્વમાન્ય રહે છે. અહીં તીર્થકરો જે ‘દ્રવ્ય-ગુણ-પર્યાયથી તીર્થની અનુજ્ઞા” શબ્દ બોલે છે, તે આપણા પારિભાષિક શબ્દો છે. તેનો અર્થ એવો છે કે કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ સમગ્રતાથી સંગૃહિત કરવું હોય તો ‘દ્રવ્ય-ગુણ-પર્યાયથી” એમ કહેવું પડે; કારણ કે જૈન philosophyમાં (તત્ત્વજ્ઞાનમાં) અસ્તિત્વમાત્ર દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપે છે. દ્રવ્ય-substance કહેવાથી ગુણધર્મ કે અવસ્થાનો આધાર આવે, ગુણ કહેવાથી વસ્તુમાં કાયમ રહેતા ગુણધર્મો-properties આવે, અને પર્યાય કહેવાથી તે વસ્તુની પ્રતિક્ષણ થતી અવસ્થાઓ-manifestation આવે. ટૂંકમાં, અપેક્ષિત વસ્તુ સમગ્રતાથી આવી જાય, part-partially (થોડોક ભાગ કે અધૂરી) નહીં. વસ્તુ અંશાત્મક નહીં, પણ પરિપૂર્ણ આવે. ભગવાનની આ વિશેષ ભાષા છે. રાજસત્તાના રાજ્યની જેમ ધર્મસત્તાનું તીર્થ નામનું તત્ત્વ છે, તેને હું આખે-આખું સમગ્રતાથી સોંપું છું. પોતાની પાસે કાંઈ પણ રાખ્યા વગર આપું છું, તે સૂચવવા દ્રવ્યથી-ગુણથી-પર્યાયથી તીર્થની અનુજ્ઞા આપું છું તેમ કહે છે. ધર્મતીર્થ દ્રવ્યાત્મકગુણાત્મક-પર્યાયાત્મક છે. આ ત્રણમાં સંપૂર્ણ આવી જાય. સભા : દ્રવ્ય એટલે બધા આત્માઓ સોંપું છું, એમ ? સાહેબજી : ના, ધર્મતીર્થમાં જેટલાં જડ કે ચેતન દ્રવ્યો આવતાં હોય તેના અધિકારો, તેમાં રહેલા ગુણ અને પર્યાયના અધિકારો સોંપું છું. રાજ્ય માટે જેમ કહે ને કે “સાર્વભૌમસત્તા', એટલે રાજ્યસંચાલન અંગે જરૂરી કોઈ પણ હક્ક બાકી રહેતો નથી. Complete (સંપૂર્ણ). absolute કહેવું હોય તો જ આ શબ્દ બોલાય છે. તેમ અહીં પણ પ્રભુની ભાષા એ છે કે જેમાં પરિભાષા પ્રમાણે સર્વ અધિકાર આવી જાય છે. આ અધિકાર એકલા ગૌતમસ્વામીને નથી For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ સોંપ્યા, પ્રત્યેક ગણધરને સ્વતંત્ર રીતે આપ્યા છે. અગિયારે-અણિયારને ભાવતીર્થ તરીકે નિયુક્ત કરી સમગ્ર તીર્થની અનુજ્ઞા દરેકને આપી છે, માત્ર સુધર્માસ્વામીને extra (વધારાની) ગણની પણ અનુજ્ઞા આપી છે. ઋષભદેવ પ્રભુના ૮૪ ગણધરો હતા તો તે ચોર્યાસીએ-ચોર્યાસી દરેકને આ રીતે વાસક્ષેપ નાંખીને પ્રભુ બોલે, તીર્થની અનુજ્ઞા ક્રમસર આપે. સભા : દીક્ષા પણ આપે ? સાહેબજી : અરે ! દીક્ષા તો પહેલાં જ આપે. આ તો દીક્ષાપૂર્વક સમર્પિત થયા પછીની વાત છે. સભા : ઓઘો વગેરે પણ ભગવાન જાતે જ આપે ? લાગે ક્યાંથી ? સાહેબજી : 'ઇન્દ્રો સેવામાં હાજર છે, ઉપકરણોનો ઢગલો કરી દે. આખીયે દીક્ષાવિધિ પ્રભુના સ્વહસ્તે થઈ છે. આ શાસનમાં જેને હક્કો લેવાના છે, તેમના માટે દીક્ષા તો પહેલાં જ છે. દીક્ષા સિવાય તો દ્વાદશાંગીના એક સૂત્રનો પણ પૂરો હક્ક નથી મળતો. તમે ઉપધાન કરો તોપણ નવકાર ભણવાનો હક્ક મળે છે, ભણાવવાનો નહીં. અગિયારેને સ્વતંત્ર રીતે ભાવતીર્થરૂપે સ્થાપી તીર્થના સર્વાધિકારની અનુજ્ઞા આપી છે. તીર્થઅનુજ્ઞાના અધિકારરૂપે બધા ગણધરો સમકક્ષ છે, તેમાં કોઈને વધારે-ઓછા કે નાના-મોટા અધિકાર નથી આપ્યા. સભા : ભગવાન સર્વજ્ઞ છે, તેથી ગણધરોને સત્તા આપી શકે, પણ નાભિકુલકર ઋષભદેવને સત્તાના અધિકારો કેવી રીતે આપી શકે ? સાહેબજી : તમને સત્તાની માલિકી અંગેના ન્યાયી નિયમો જ ખબર નથી. અહીં ધર્મસત્તા છે, ત્યાં રાજસત્તા છે. તે તે કાળમાં જેનું ઉત્કૃષ્ટ ઐશ્વર્ય, બળ હોય તે ન્યાય પ્રવર્તાવવાના १. आद्यं गणधरं ज्ञात्वा भाविनं तं जगद्गुरुः। स्वयं प्रव्राजयामास पञ्चशिष्यशतीयुतम्।।८३।। उपनीतं कुबेरेण धर्मोपकरणं ततः। त्यक्तसंगोऽप्याददानो गौतमोऽथेत्यचिन्तयत्।।८४ ।। निरवद्यव्रतत्राणे यदेतदुपयुज्यते। वस्त्रपात्रादिकं ग्राह्य धर्मोपकरणं हि तत्।।८५ ।। छद्मस्थैरिह षड्जीवनिकाययतनापरैः । सम्यक् प्राणिदयां कर्तुं शक्येत कथमन्यथा।।८६।। यच्छुद्धमुद्गमोत्पादैषणाभिर्गुणसंयुतम्। गृहीतं सदहिंसायै तद्धि ग्राह्यं विवेकिनः ।।८७।। ज्ञान-दर्शनचारित्राऽऽचारशक्तिसमन्वितः । आद्यन्तमध्येष्वमूढसमयार्थं हि साधयेत्।।८८ ।। ज्ञानाऽवलोकहीनो यस्त्वभिमानधनः पुमान्। अस्मिन् परिग्रहाऽऽशंकां कुरुते स हि हिंसकः ।।८९।। परिग्रहधियं धत्ते धर्मोपकरणेऽपि यः। बालानविदिततत्त्वान् स रञ्जयितुमिच्छति।।१०।। जलज्वलनवायूर्वीतरुत्रसतया बहून्। जीवांस्त्रातुं कथमलं धर्मोपकरणं विना ।।९१ ।। गृहीतोपकरणोऽपि करणत्रयदूषितः। असंतुष्टः स आत्मानं प्रतारयति केवलम्।।१२।। इन्द्रभूतिर्विभाव्यैवं शिष्याणां पञ्चभिः शतैः । समं जग्राह धर्मोपकरणं त्रिदशार्पितम्।।९३।। (ત્રિષષ્ટિશના પુરુષચરિત્ર પર્વ-૨૦, સ-૧) १ न क्लीबो वसुधां भुङ्क्ते, न क्लीबो धनमश्नुते । न क्लीबस्य गृहे पुत्रा, मत्स्याः पङ्क इवासते ।।१३।। (श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-१४) For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ ઉદ્દેશથી સત્તાનો અધિપતિ થવાને લાયક છે. ધર્મના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ આત્મિક ઐશ્વર્ય, બળ ધર્મસત્તાના સ્વામી બનાવે છે, જ્યારે રાજ્યના ક્ષેત્રમાં બાહ્ય ઉત્કૃષ્ટ ઐશ્વર્ય, બળ સત્તાના સ્વામી બનાવે છે. તેથી જ રાજનીતિમાં પણ સૂત્ર આપ્યું કે ‘વીરભોજ્યા વસુંધરા'. કારણ કે લૌકિક ન્યાય પ્રવર્તાવવો હોય કે લોકોત્તર ન્યાય પ્રવર્તાવવો હોય, પણ શરણે રહેલાનું રક્ષણ તો કરવાનું હોય જ છે, જે આવી સમર્થ વ્યક્તિ જ કરી શકે. તેથી તીર્થંકરોને ધર્મસત્તાના સ્વામી જ કહીએ છીએ. નમુન્થુણં સૂત્રમાં બોલીએ છીએ કે ધમ્મનાયગાણું. પ્રભુએ પોતાના સામર્થ્ય અને અધિકારની રૂએ જ ગણધરોને સંચાલનના સર્વાધિકાર સોંપ્યા છે. તેમ તે કાળમાં યુગલિક મનુષ્યોમાં શ્રેષ્ઠ તરીકે સ્થાપિત થયેલ, સ્વીકૃત થયેલ નાભિકુલકર જ હતા. નાભિ તેમનું નામ છે, કુલક તેમની post (પદવી) છે. તેથી લૌકિક દૃષ્ટિએ તે કાળના મનુષ્યો પરની સત્તાના સ્વામી તરીકે તેમણે ઋષભદેવને નિયુક્ત કર્યા છે. વળી ત્યારે રાજ્યસંચાલન માટે ઋષભદેવ જેવી બીજી કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ છે જ નહીં. વીરપ્રભુએ દરેક ગણધરને સમગ્રતાથી તીર્થની અનુજ્ઞા આપી છે, વાસક્ષેપ નાંખી પ્રત્યેકને આશીર્વાદપૂર્વક કહ્યું છે. પ્રભુ સીધું એમ નથી બોલતા કે ‘આ ગૌતમે જે દ્વાદશાંગી રચી છે તે સાચી છે.' સાચી છે, અને ખોટી નથી, તે તો આપમેળે અર્થાપત્તિથી સાબિત થાય છે; કેમ કે જાહે૨માં સ્વયં પ્રભુ વિધિપૂર્વક કહે કે ‘આને હું ધર્મસત્તાનો સંચાલક બનાવું છું અને તે માટેના સર્વ અધિકારો સોંપું છું', એટલે આપમેળે તેમણે રચેલાં શાસ્ત્રો, ઉપદેશ કે અનુશાસન સાચાં, સૌને માન્ય, આદરણીય અને શિરોમાન્ય છે, તે નિશ્ચિત થાય છે. આ રીતે શાસનની સ્થાપના કરી અને ભાવિહિતને લક્ષ્યમાં રાખી ગણની અનુજ્ઞા ત્યારે જ સુધર્માસ્વામીને આપી. આ ગણધરો અત્યારે છદ્મસ્થ છે, છતાં સુધર્માસ્વામીને અનુજ્ઞા આપી તેથી કોઈએ એવું નથી વિચાર્યું કે અમને અન્યાય થયો. ‘પ્રભુ જે કરે તે સાચું અને હિતકારી' તેવું તેમનું પૂર્ણ સમર્પણ છે. તે અવસરે પર્ષદામાં બેઠેલા દેવ-મનુષ્યો અગિયારે ગણધરોને અક્ષત, વાસક્ષેપ અને સોના-રૂપાનાં ફૂલોથી વધાવે છે. સહુ પ્રભુના ફરમાનને સહર્ષપણે સ્વીકારે છે. ધર્મસત્તાનું શરણું સ્વીકારવાની ઇચ્છાવાળા સૌ પાત્ર જીવોને તીર્થસ્થાપનાનો અપૂર્વ હર્ષ છે. આ ક્રિયા તીર્થસ્થાપનાની વિધિરૂપ છે. શ્રી જિનશાસનનું સુબદ્ધ આજ્ઞાતંત્ર : - હવે ગણધરોને સર્વાધિકારો મળ્યા છે, તેથી તીર્થના સંચાલન, ઉત્તરોત્તર વહન અને રક્ષા માટે જે પણ કાર્ય કરવું પડે, તે તમામ કાર્ય ઉત્સર્ગ કે અપવાદને યથાસ્થાને વિચારીને સ્વયં કરી શકે છે. સર્વ પાત્રજીવોને અનુશાસન પણ સ્વપ્રજ્ઞાથી આપી શકે છે. હવે તેમને તે કાર્ય ક૨વા કોઈની પાસે અધિકાર માંગવાની જરૂર નથી. જેમ ઋષભદેવને રાજા તરીકે નાભિકુલકરે १. गतायां जन्मतः पूर्वलक्षाणां विंशतौ तदा । तस्यां नगर्यां राजाऽभूत्, प्रभुः पालयितुं प्रजाः । । ९२४ ।। ॐकार मन्त्राणां, नृपाणां प्रथमो नृपः । अपत्यानि निजानीव, पालयामास स प्रजाः । । ९२५ ।। असाधुशासने साधुपालने कृतकर्मणः । प्रत्यङ्गानि स्वकानीव, मन्त्रिणो विदधे विभुः । । ९२६ ।। चौर्यादिरक्षणे दक्षानारक्षानप्यसूत्रयत् । सुत्रामेव For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ નીમ્યા, પછી મંત્રી કોને નીમવા, સેનાપતિ કોને બનાવવા, રાજ્યનું બળ-સૈન્ય કઈ રીતે એકત્રિત કરવું, દરેકને તે તે પદને યોગ્ય અમાત્ય, મહાઅમાત્ય, રાજપુરોહિત, દંડનાયક, સેનાપતિ, નગરશેઠ, કોટવાળ આદિના અધિકારો, સત્તા સોંપવા, તે બધાના powers હવે ઋષભદેવ પાસે જ છે. હવે ઋષભદેવ યોગ્ય વ્યક્તિઓને તે તે હોદ્દા અને સત્તાની વહેંચણી જાતે જ કરશે. આર્યપરંપરામાં રાજસત્તાનું માળખું પણ એવું હતું કે powers (સત્તા) ઉપરથી નીચે આવે. તમારી લોકશાહીમાં સત્તા નીચેથી ઉપર જાય; કારણ કે શીર્ષાસન છે. તળિયામાં હોય તેના voteથી (મતથી) parliament (સંસદ) કે assemblyનો (વિધાનસભાનો) member (સભ્ય) ચૂંટાય. તે પ્રતિનિધિઓ ભેગા થઈને નાયકને ચૂંટે. વળી, majority (બહુમતી) જેઓની થાય તે executive prime ministerને (રાષ્ટ્રના કાર્યકારી વડા એવા વડાપ્રધાનને) ચૂંટે, એમ ઊંધું ચક્ર ચાલે. જોકે આ લોકશાહી રાજમાં પણ એકપણ business company (ધંધો કરતી કંપની) private sector (ખાનગી ક્ષેત્ર) કે public sectorની (જાહેર ક્ષેત્રની-સરકારી કંપની) આ સત્તાની વહેંચણીની પદ્ધતિથી ચાલતી નથી. અરે ! ચાલી શકે તેમ જ નથી. પટાવાળા ભેગા થઈને ક્લાર્કને નીમે, ક્લાર્કો ભેગા થઈને ઓફિસરને, ઓફિસરો ભેગા થઈને મેનેજરને, મેનેજરો ભેગા થઈને ડાયરેક્ટરને અને ડાયરેક્ટરો ભેગા થઈને ચેરમેનને નીમે તો કંપની ચાલે જ નહીં, ફડચામાં જાય. ત્યાં પણ સત્તા ઉપરથી નીચે જ વહેંચવી પડે છે. જ્યાં પણ સુબદ્ધ તંત્ર ચલાવવું હોય ત્યાં આજ્ઞાતંત્ર ઉપરથી નીચે જોઈએ. આર્યપરંપરામાં રાજસત્તામાં પણ આજ્ઞાતંત્ર ઉપરથી નીચેનું હતું. આપણી કુટુંબવ્યવસ્થામાં પણ વડીલ પાસેથી rights (અધિકારો) નીચેનાને મળે તેવી વ્યવસ્થા હતી. Powers transfer (સત્તાની સંક્રાંતિ-વહેંચણી) ઉપરથી નીચે થાય, તેમાં જ સુબદ્ધ માળખું જળવાય. જૈનદર્શનમાં અધિકારપ્રાપ્તિનો ક્રમઃ પ્રભુએ શાસનના સર્વાધિકાર ગણધરોને આપ્યા. હવે જેને જે અધિકાર સંઘ કે શાસનના लोकपालान्, राजा वृषभलाञ्छनः ।।९२७ ।। अनीकस्याङ्गमुत्कृष्टमुत्तमाङ्गं तनोरिव । राज्यस्थित्यै राजहस्ती, हस्तिनः स समग्रहीत् ।।९२८ ।। आदित्यतुरगस्पर्द्धयेवात्युद्धरकन्धरान् । बन्धुरान् धारयामास, तुरगान् वृषभध्वजः ।।९२९ । । सश्लिष्टकाष्ठघटितान, स्यन्दनान् नाभिनन्दनः । विमानानीव भूस्थानि, सूत्रयामास च स्वयम् ।।९३० ।। सुपरीक्षितसत्त्वाना, पत्तीनां च परिग्रहम् । नाभिसूनुस्तदा चक्रे, चक्रवर्तिभवे यथा ।।९३१।। नव्यसाम्राज्यसौधस्य, स्तम्भानिव बलीयसः । अनीकाधिपतींस्तत्र, स्थापयामास नाभिभूः ।।९३२।। गो-बलीवर्द-करभ-सैरिभाऽश्वतरादिकम् । आददे तदुपयोगविदुरो દિ કાલ્પતિઃ TરૂરૂT ' (ત્રિષષ્ટિશાપુરુષવરિત્ર, પર્વ-૨, સ-૨) १ कुलप्रकृतिदेशानां, धर्मज्ञान् मृदुभाषिणः । मध्ये वयसि निर्दोषान्, हिते युक्तानविक्लवान् ।।२७।। अलुब्धाशिक्षितान् दान्तान्, धर्मेषु परिनिष्ठितान्, स्थापयेत् सर्वकार्येषु, राजा धर्मार्थरक्षिणः ।।२८।। (श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-१२०) For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ સંચાલન માટેના આવશ્યક હોય, તેણે તે ધર્મસંચાલનના પેટા હોદ્દાઓના અધિકાર ગણધર પાસેથી મેળવવાના રહે. કોઈ એમ ને એમ આવીને આ ધર્મશાસનમાં માથું મારે તો તે બિનઅધિકૃત-ચઢી બેઠેલો કહેવાય. આ પેટાસંચાલનના અધિકારો ગણધરોએ તે તે લાયકાતના ધોરણ પ્રમાણે અમુકને આચાર્યપદ દ્વારા, તો અમુકને ઉપાધ્યાયપદ દ્વારા, અમુકને સ્થવિર, પ્રવર્તક, ગણિ, ગણાવચ્છેદક, ગીતાર્થવૃષભ, સામાન્ય ગીતાર્થ, પ્રવર્તિની, વિરા, સાધુ, સાધ્વી અને શ્રાવક, શ્રાવિકારૂપે સૌને આપ્યા; અને ગણધરોએ પણ પ્રભુ પાસેથી પોતાને મળેલા સર્વાધિકાર પોતાની હયાતિમાં જ અંતે પોતે નીમેલા સંઘનાયક પટ્ટધરને આપ્યા; એમ ક્રમથી આ શાસનનું તંત્ર ચાલ્યું આવે છે. તેમાં તે તે અધિકારો હાલમાં પણ જેની પાસે પરંપરાથી પ્રાપ્ત છે તેની link (સાંકળ) છેક ગણધરો સુધી છે. અમે દીક્ષા લીધી તોપણ સાધુ તરીકેના અધિકારો ગુરુના હાથે દીક્ષા પ્રદાન દ્વારા પ્રાપ્ત થયા, પ્રવચન માટે પાટ પર બેઠા તો વડીલોની આજ્ઞાથી, આગમ વાંચ્યાં તોપણ વડીલોની આજ્ઞાથી જ, શાસ્ત્ર ભણવા, ભણાવવાના અધિકાર મળ્યા તે પણ વડીલોની આજ્ઞાથી. સત્તા અદ્ધરથી ટપકી પડતી નથી. જે એમ ને એમ ઘૂસી જાય અને ચડી બેસે તે તો અધિકાર વિના બચાવી પાડનારો છે. સાધુને પણ એક-એક અધિકાર ક્રમસર પાત્રતા પ્રમાણે મળે છે. તમને અધિકારોની વહેંચણી ધર્મશાસનમાં કેવી રીતે છે તેનું ભાન જ નથી. તેની પણ એક આગવી system (પદ્ધતિ) છે, તે વિના આખું administration (વહીવટીતંત્ર) યોગ્ય રીતે ન ચાલી શકે. અત્યારે પણ દીક્ષા થાય પછી training (તાલીમ) આપીને વડીદીક્ષા કરતાં પહેલાં ઉદ્દેશ, સમુદેશ બધું બોલાય છે. ઉદ્દેશ એટલે આ જિનાગમરૂપ શાસ્ત્રની તે વ્યક્તિ વાચના લઈ શકે છે, સમુદેશમાં લીધેલ વાચનાનું વારંવાર પરાવર્તન કરીને ભણેલું દઢ કરવાનો અધિકાર મળે, જ્યારે અનુજ્ઞામાં બીજાને ભણાવવાનો પણ અધિકાર મળે. પ્રારંભમાં નમસ્કારમહામંત્રપૂર્વકનું સામાયિકસૂત્ર છે, અને અંત છેક દૃષ્ટિવાદના ચૌદમા પૂર્વ બિંદુસારમાં છે. દરેકના ક્રમિક ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞાના અધિકારો છે. ત્યારબાદ તેની આગળના અધિકારો છે. દીક્ષા લઈએ એટલે સામાયિકસૂત્રથી શરૂઆત થાય. જેમ જેમ તપ-ત્યાગમય ક્રિયા, અનુષ્ઠાન કરે, સાથે ગુરુવિનય આદિ ગુણપૂર્વક સ્વાધ્યાય આદિ કરે, તેમ તેમ આગમના rights (હક્કો) મળે. એમ અત્યારે પણ અધિકારો ઉપરથી નીચે જ transfer થાય છે. આ શાસનમાં વ્યવસ્થા સમુચિત છે, પાળવી જરૂરી છે. એક શાસ્ત્રની અનુજ્ઞા પછી બીજા શાસ્ત્રની, પછી ત્રીજા, ચોથા એમ ક્રમસર છેલ્લે છેદસૂત્રોની અનુજ્ઞા આવે. હાલમાં १. तस्य चोद्देशादयः प्रवर्त्तन्ते इति, उक्तं च-"सुअणाणस्स उद्देसो समुद्देसो अणुना अणुओगो पवत्तइ" तत्रादावेवोद्दिष्टस्य समुद्दिष्टस्य समनुज्ञातस्य च सतः अनुयोगो भवती। (दशवैकालिकसूत्र, नियुक्ति श्लोक-३, हरिभद्रसूरिजी कृत टीका) * तमुद्देष्टुम्-'योगविधिक्रमेण सम्यग्योगेनाधीष्वेदमिति एवमुपदेष्टुमिति ६,। समुद्देष्टुम्-'योगसामाचार्यैव स्थिरपरिचितं कुर्विदमिति वक्तुमिति।७। अनुज्ञातुम्-'तथैव सम्यगेतद् धारयाऽन्येषां च प्रवेदयेत्येवमभिधातुमिति ८।। (પ્રતિમાશત, સ્નો-૬૪, ટીવા) For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૩૨૧ દૃષ્ટિવાદનો વિચ્છેદ છે, જ્યારે ભૂતકાળમાં દૃષ્ટિવાદ અને ચૌદપૂર્વની અનુજ્ઞા અંતિમમાં આવતી. આચારાંગસૂત્રની અનુજ્ઞાથી આચારિકપદ મળે, ભગવતીસૂત્રની અનુજ્ઞાથી ગણિપદ મળે, એમ પદવીઓ પણ શાસ્ત્રના અધ્યયન-અધ્યાપન સાથે connected (જોડાયેલી) છે. જેમ જેમ આગળ જાય તેમ તેમ rights (અધિકાર) ક્રમશઃ વધતા જાય. સર્વ શાસ્ત્ર ભણવા-ભણાવવાનો અધિકાર પંન્યાસને મળે. તેથી પંન્યાસ સર્વ શાસ્ત્રનું અધ્યયન કરેલા અને અધ્યાપન કરાવવા સક્ષમ હોય, છતાં તેમને સૂત્રના અનુયોગ કે જે સ્વતંત્ર ગંભી૨ વ્યાખ્યાન છે, તે કરવાનો અધિકાર મળતો નથી. તે અધિકાર તેમના પછીના ઉપાધ્યાયપદમાં મળે. ઉપાધ્યાયને પણ આગમોના અર્થનો અનુયોગ ક૨વાનો અધિકાર હોતો નથી. તે અધિકાર આચાર્યને મળે છે. તેથી જ શાસ્ત્રમાં આચાર્યપદવીનું બીજું નામ અનુયોગઅનુજ્ઞા કહ્યું છે. આચાર્યપદ સાથે સર્વ શાસ્ત્રોના સૂત્ર અને અર્થોના અનુયોગનો પણ અધિકાર પ્રાપ્ત થાય છે, છતાં જ્યાં સુધી ગુરુ આખા ગચ્છના સંચાલનની અનુજ્ઞા આપી ગચ્છાધિપતિ ન નીમે ત્યાં સુધી ગચ્છના સર્વાધિકારો પ્રાપ્ત થતા નથી. ત્યારબાદ કુલાચાર્ય બને તો કુલના સર્વ અધિકારોરૂપ અનુજ્ઞા પ્રાપ્ત થાય. તેનાથી આગળ ગણાચાર્ય બને તો ગણના સંચાલનના સર્વ અધિકારો પ્રાપ્ત થાય. અંતે સંઘાચાર્ય બને તો સમગ્ર તીર્થના સંચાલનના સર્વાધિકારોની અનુજ્ઞા પ્રાપ્ત થાય. સભા : છેલ્લા સંઘાચાર્ય કોણ હતા ? સાહેબજી : નજીકના ઇતિહાસ પ્રમાણે જગદ્ગુરુ પૂ. આ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા તથા સેનસૂરીશ્વરજી મહારાજા થયા. તેમનું તપગચ્છમાં કે જે અનેક ગચ્છોના સમૂહરૂપ કહી શકાય, તેમાં એકછત્રી સામ્રાજ્ય હતું; છતાં ખરતરગચ્છ આદિ ગચ્છોના તે કાળે પણ નાયકો જુદા હતા. સમગ્ર સંઘ કે જેમાં તપગચ્છ, ખરતરગચ્છ, અચલગચ્છ, પાર્શ્વચંદ્રગચ્છ આદિ તમામ ગચ્છ કે ગચ્છોના સમૂહનો કુલ-ગણરૂપે શ્રીસંઘમાં સમાવેશ થાય, તેવા શ્રીસંઘના સર્વમાન્ય વ્યક્તિ સંઘાચાર્ય તો ત્યારેય કોઈ ન હતા. સભા : યોગ્ય વ્યક્તિ મળે, પરંતુ તેના ગુરુ પદવી આપે તો સંઘાચાર્ય બને ને ? સાહેબજી : આ કોઈ એક ગચ્છના ગુરુનો અધિકાર નથી કે તે સંઘાચાર્ય સ્થાપી શકે. યોગ્યને પણ પહેલાં સર્વમાન્ય બનવું જ પડે, સર્વમાન્ય બન્યા વિના ગુરુથી પણ ન નીમાય. સર્વ ૧. જિમિત્યયં પ્રસ્તાવ ફત્યાહ - जम्हा वयसंपन्ना कालोचिअगहिअसयलसुत्तत्था । अणुओगाणुन्नाए जोगा भणिआ जिणिदेहिं । । ९३२ ।। यस्माद्व्रतसम्पन्नाः साधवः कालोचितगृहीतसकलसूत्रार्थाः, तदात्वानुयोगवन्त इत्यर्थः, 'अनुयोगाज्ञायाः' आचार्यस्थापनारूपायाः योग्या भणिता जिनेन्द्रैः, नान्य इति गाथार्थः । । ९३२ ।। .. * વ્રતસમ્પન્ના વૈવ, વાત્તેન ગૃહીતસતસૂત્રાર્યા:। અનુયોગાનુસાયા, ચોળ્યા મળિતા બિનવરેન્દ્ર:।।૩૦ || (પંચવસ્તુ, řો-૧૨૨, મૂલ-ટીવા) For Personal & Private Use Only (માર્ગપરિશુદ્ધિ) Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ગચ્છાચાર્યો, કુલાચાર્યો કે ગણાચાર્યો જે વ્યક્તિને સ્વીકારવા તૈયાર હોય, તેવી સમર્થ, પુણ્યશાળી, ગુણિયલ વ્યક્તિને ગુરુ સર્વસંમતિથી સ્થાપવાની વિધિ કરાવી શકે; પરંતુ એકલા એક ગીતાર્થ ગચ્છાચાર્યના નિર્ણયથી સંઘાચાર્ય ન બની શકે. આ માટે પ્રચંડ શક્તિ, પ્રચંડ પુણ્ય અને શ્રેષ્ઠ ગુણો જોઈએ. અત્યારે જે વ્યક્તિ પોતાના જ નાના ગ્રુપ કે ગચ્છમાં માન્ય ન થઈ શકે તો તે સર્વમાન્ય તો ક્યાંથી બને ? આ જાહેર ક્ષેત્ર છે. અહીં વિશાળ ફલક પર અને ઉચ્ચ પદસ્થોને પણ માન્ય બનવું તે નાનીસૂની વાત નથી. તમે તમારા ટચૂકડા ઘરમાં પણ માન્ય થઈ શકતા નથી. તેમાં તો તમારા પેટના જણેલા દીકરાઓ છે. તોય રોજ ફરિયાદ કરો છો કે સંતાન માનતાં નથી. કુટુંબમાં માન્ય થવા એવી કોઈ વિશેષ પ્રચંડ પ્રતિભા નથી જોઈતી, તોપણ તમારી હાલત કફોડી છે. અહીં તો સકલ સંઘમાન્ય બનવું તે ઘણી ઊંચી વાત છે. સંચાલન માટેની, નેતૃત્વ માટેની અનેક શક્તિઓ, દીર્ધદષ્ટિ, દઢ નિર્ણાયકશક્તિ, શાસ્ત્રાનુસારી ઊંડી ગુરુલાઘવચિંતા, ગંભીરતા, ધૈર્ય, સત્ત્વ, સૌભાગ્ય, યશ, આદેયતા, અમોઘવચનશક્તિ, કુનેહ, નીતિજ્ઞપણું આદિ અગણિત શ્રેષ્ઠ ગુણોનો ભંડાર હોય એવી વ્યક્તિ અને શ્રુતજ્ઞાનની સાક્ષાત્ १ तत्र केनेति कथम्भूतेन?, यथाभूतेन च सूरिणा व्याख्या कर्त्तव्या तथा प्रदर्श्यते- . "देसकुलजाइरूवी संघयणी धिइजुओ अणासंसी। अविकत्थणो अमाई थिरपरिवाडी गहियवक्को।।१।। जियपरिसो जियनिद्दो मज्झत्थो देसकालभावनू। आसनलद्धपइभो णाणाविहदेसभासण्णू।।२।। पंचविहे आयारे जुत्तो सुत्तत्थतदुभयविहिन्नू। आहरणहेउकारणणयणिउणो गाहणाकुसलो।।३।। ससमयपरसमयविऊ गंभीरो दित्तिमं सिवो सोमो। गुणसयकलिओ નુત્તો પવથસારું પરિકn૪ " आर्यदेशोद्भूतः सुखावबोधवचनो भवतीत्यतो देशग्रहणं, पैतृकं कुलमिक्ष्वाक्वादि, ज्ञातकुलश्च यथोत्क्षिप्तभारवहने न श्राम्यतीति, मातृकी जातिस्तत्संपन्नो विनयादिगुणवान् भवति, "यत्राकृतिस्तत्र गुणा वसन्तीति रूपग्रहणं, संहननधृतियुतो व्याख्यानादिषु न खेदमेति, अनाशंसी श्रोतृभ्यो न वस्त्राद्याकाङ्क्षति, अविकत्थनो हितमितभाषी, अमायी सर्वत्र विश्वास्यः, स्थिरपरिपाटिः परिचितग्रन्थस्य सूत्रार्थगलनासंभवात्, ग्राह्यवाक्यः सर्वत्रास्खलिताज्ञः, जितपर्षद् राजादिसदसि न क्षोभमुपयाति, जितनिद्रोऽप्रमत्तत्वान्निद्राप्रमादिनः शिष्यान् सुखेनैव प्रबोधयति, मध्यस्थः शिष्येषु समचित्तो भवति, देशकालभावज्ञः सुखेनैव गुणवद्देशादौ विहरिष्यति, आसन्नलब्धप्रतिभो द्राक् परवाद्युत्तरदानसमर्थो भवति, नानाविधदेशभाषाविधिज्ञस्य नानादेशजाः शिष्याः सुखं व्याख्यामवभोत्स्यन्ते, ज्ञानाद्याचारपञ्चकयुक्तः श्रद्धेयवचनो भवति, सूत्रार्थतदुभयविधिज्ञ उत्सर्गापवादप्रपञ्चं यथावद् ज्ञापयिष्यति, हेतूदाहरणनिमित्तनयप्रपञ्चज्ञः अनाकुलो हेत्वादीनाचष्टे, ग्राहणाकुशलो बह्वीभिर्युक्तिभिः शिष्यान् बोधयति, स्वसमयपरसमयज्ञः सुखेनैव तत्स्थापनोच्छेदौ करिष्यति, गम्भीरः खेदसहः, दीप्तिमान् पराधृष्यः, शिवहेतुत्वात् शिवः, तदधिष्ठितदेशे मार्याद्युपशमनात्, सौम्यः सर्वजनमनोनयनरमणीयः, गुणशतकलितः प्रश्रयादिगुणोपेतः, एवंविधः सूरिः प्रवचनानुयोगे योग्यो भवति।। (કાવારસૂત્ર શ્રુત-૨, દેશ-૨, ૨-૨, શીતાગાર્યા ટા) પ્રતિરૂપ તેજે સુરૂપી, તેજસ્વી બહુ તેજ યુગપ્રધાન તતકાલઈ, વર્તના સૂત્રસ્યું હેજ; મધુર-વાક્ય મધુભાષી, તુચ્છ નહીં ગંભીર,ધૃતિમંત તે સંતોષી, ઉપદેશક શ્રુતવીર. ૭૬ (દુહા) નવિ ઝરે મર્મ તે અપરિશ્રાવી, સૌમ્ય સંગ્રહ કરે યુક્તિ ભાવી; અકલ અવિકલ્થ ને અચલશાંત, ચૌદ ગુણ એ ધરે સૂરિ દાંત. ૭૭ (પંચપરમેષ્ઠિ ગીતા) For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૩૨૩ મૂર્તિ આ પદને વ્યક્તિગત રીતે શોભાવી શકે. કલિકાળમાં આવી પુણ્ય અને ગુણના પુંજ રૂપ વ્યક્તિઓ ધર્મસત્તાને પણ મળવી ઘણી દુર્લભ હોય છે. અરે ! પાંચમા આરાના પ્રારંભમાં પણ તૃતીય પટ્ટધર પ્રભવસ્વામીને સંઘનાયકની પ્રતિભા ગોતતાં તે કાળના સમર્થ સાધુ અને શ્રાવકો સમગ્રમાં પણ ન મળતાં જૈનેતર શયંભવભટ્ટ બ્રાહ્મણ પ્રતિ નજર દોડાવવી પડી. તે જ સૂચવે છે કે દરેક કાળમાં તે તે કાળને યોગ્ય સર્વમાન્ય, શ્રેષ્ઠ, સક્ષમ પ્રતિભા અતિ દુર્લભ છે. સભા : એવી વ્યક્તિ ન મળે તો તીર્થની અનુજ્ઞા ન થવાથી ધર્મતીર્થનો અભાવ થાય ? સાહેબજી : ના, ત્યારે તે તે કાળમાં શ્રીસંઘમાં વિદ્યમાન ગીતાર્થ મૃતધરો કોઈ પણ સંઘ સંચાલનનો મહત્ત્વનો નિર્ણય આવે તો collectively (સંયુક્ત રીતે) નિર્ણય કરે, અને તેમનામાં collectively powers vested (સંયુક્ત રીતે અધિકારો સ્થાપિત) છે. તેવા સમયે એક વ્યક્તિમાં તીર્થ કે સંઘના સર્વાધિકારો vested (સ્થાપિત) નથી, સર્વ ગીતાર્થો collectively શાસ્ત્રાનુસારી નિર્ણય, માર્ગદર્શન અને સંચાલન કરી શકે; પરંતુ જ્યાં સુધી એક પણ સંવિગ્નગીતાર્થ અને તેના નિશ્રાવર્તી સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા હયાત હોય, આરાધક તરીકે વિદ્યમાન હોય, ત્યાં સુધી તીર્થનો વિચ્છેદ કે ઉચ્છેદ ન કહી શકાય; કહેનાર ઘોર પાપનો ભાગી, પ્રાયશ્ચિત્તનો ભાગી બને, સભા ઃ એવી વ્યક્તિ નથી મળતી, તે આપણા પુણ્યનો અભાવ ? સાહેબજી : હા, આપણા સૌના પુણ્યનો અભાવ, પણ ન મળે એટલે ગમે તેને પકડીને બેસાડી ન દેવાય. શાસ્ત્રમાં આજ્ઞા છે કે સત્તા પાત્રને સોંપે તે યોગ્ય છે, પરંતુ કુપાત્રના ૧. શુદ્ધવ્યવહાર છે ગચ્છકિરિયા થિતિ, દુપ્પસહ જાવ તીરથ કહ્યું છે નીતિ; તેહ સંવિજ્ઞગીતાર્થથી સંભવે, અવર એરંડ સમ કોણ જગ લેખવે. ૧૭ (સિદ્ધાંત-વિચાર રહસ્ય ગર્ભિત સાડા ત્રણસો ગાથાનું શ્રી સીમંધર જિન-સ્તવન ઢાળ-૧૬) १. किमर्थमियान् गुणगणो गुरोर्मुग्यत इत्याहकइयावि जिणवरिंदा, पत्ता अयरामरं पहं दाउं। आयरिएहिं पवयणं, धारिज्जइ संपयं सयलं ।।१२।। कदापि कस्मिन्नपि काले जिनवरेन्द्राः पथं ज्ञानाद्यात्मकं मार्गं दत्वा भव्येभ्यः, अजरामरं जरामरणरहितं मोक्षं प्राप्ता भवन्ति, ततश्च तत्काले तदनुभावादेव प्रवचनं मर्यादावर्ति वर्तेत। तद्विरहे पुनराचार्यैः प्रवचनं तीर्थं चातुर्वर्णसङ्घरूपमागमरूपं च सांप्रतं युक्तमनुच्छंखलं मर्यादावर्त्यविस्मृतं च सकलं सविज्ञानं संपूर्णं च धार्यते ध्रियते, अविच्युत्या स्मर्यते च, न च गुणविकलैरिदं कर्तुं शक्यम्, अतस्तदन्वेषणा युक्तमिति।।१२।। (धर्मदासगणि कृता उपदेशमाला मूल, सिद्धर्षिगणि कृता हेयोपादेया टीका श्लोक-१२) * कदाचिदपि कस्मिन्नपि काले जिनवरेन्द्रास्तीर्थकराः प्रवचने मर्यादाविधायिन इत्यर्थः, पथं ज्ञानदर्शनचारित्ररूपं मार्ग 'दाउं इति' भव्येभो दत्वा अजरामरं जरामरणरहितं अर्थान्मोक्ष प्राप्ता भवन्ति। तदा तीर्थकरविरहे आचार्यैः प्रवचनं तीर्थं चतुर्वर्णसंघरूपं द्वादशाङ्गीश्रुतरूपं वा 'धारिज्जइ इति, धार्यते' अव्युच्छित्त्या स्मर्यते, संप्रति तीर्थंकरविरहेण सकलं प्रवचनमाचार्ये तिष्ठति, तीर्थंकराऽभावे आचार्या एव प्रवर्त्तका इत्यर्थः ।।१२।। (उपदेशमाला रामविजयजी कृत टीका श्लोक-१२) For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ હાથમાં સત્તા તો ન જ અપાય; નહીં તો ઊલટું ઊંધું થાય. આ સંઘાચાર્ય પણ જગતની પવિત્રમાં પવિત્ર સત્તાની પદવી છે. તે માટે ખૂબ ગંભીરતાથી વિચાર કરવાનો આવે. અરે ! પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી તો લખે છે કે તીર્થોચ્છેદના ભયથી પણ કુપાત્રને તો આચાર્યપદવી પણ ન અપાય, તો સંઘાચાર્યપદની વાત ક્યાં કરવી ? હા, crisisમાં (કટોકટીમાં) top સત્તાધારી વ્યક્તિના અભાવમાં પણ, ગીતાર્થોએ શાસનના સંચાલનનું સુકાન કેવી રીતે સંભાળવું? અને તેને યોગ્ય અપવાદો શું ? તેનું પણ શાસ્ત્રમાં સ્પષ્ટ વર્ણન છે. તમારે અધૂરા જ્ઞાનથી આડી-અવળી ચિંતા કરવાની જરૂર નથી. Rights (અધિકારો) ઉપરથી નીચે ક્રમસર આવે. ગણધરો પોતાની રીતે શાસનમાં સૌને પાત્રતા અનુસાર હોદ્દા પર નીમતા જાય, જેથી સંચાલનયોગ્ય છે તે હોદ્દાના મર્યાદિત powers transfer થતા (અધિકાર વહેંચાતા) જાય, સત્તા સોંપાતી જાય. રાજાના રાજ્યમાં જેમ administration (વહીવટીતંત્ર) હોય છે, તેમ અહીં પણ આવશે. ધર્મ એ સામાન્ય સંસ્થા નથી, ધર્મસત્તા મહાન સત્તા છે. સુરાજ્યના વ્યવસ્થાતંત્ર કરતાં જબરું વ્યવસ્થાતંત્ર અહીં પણ છે. તે પ્રવર્તાવવા ખુદ તીર્થકરોએ તેની આદ્યસ્થાપના કરી છે. સભા : અનુજ્ઞા શબ્દનો અર્થ શું ? સાહેબજી : અનુજ્ઞા એટલે સંમતિ આપી કે તું કર, તને કરવાની permission, rights (મંજૂરી, અધિકાર) છે. સૂત્ર ભણવા-ભણાવવાની અનુજ્ઞા કરી હોય, પણ તેના અનુયોગની અનુજ્ઞા ન કરી હોય તો ગંભીર વ્યાખ્યાન ન કરી શકે. આ પરથી સમજી શકાશે કે તીર્થ સ્થાપ્યા પછી અનુશાસનનું માળખું પ્રભુએ આપ્યું છે, જેના આધારે ધર્મસત્તાનું તંત્ર ચાલશે, તે દ્વારા વિશ્વમાં લોકોત્તર ન્યાયનો ડંકો વાગશે. જોકે સંચાલનયોગ્ય બંધારણ, વહીવટીતંત્ર અને ન્યાયતંત્રની વ્યવસ્થાની વાતો તો આગળ આવશે, આ માત્ર સ્થાપનાવિધિનું વર્ણન છે. * एअगुणविप्पमुक्के जो देइ गणं पवित्तिणिपयं वा। जोऽवि पडिच्छइ नवरं सो पावइ आणमाईणि ।।१३१८ ।। बूढो गणहरसद्दो गोअमपमुहेहिं पुरिससीहेहिं। जो तं ठवेइ अपत्ते जाणंतो सो महापावो।।१३१९ ।। कालोचिअगुणरहिओ जो अठवावेइ तह निविटुंपि। णो अणपालइ सम्मं विसद्धभावो ससत्तीए।।१३२०।। एव पवत्तिणिसद्दो जो वढो अज्जचंदणाईहिं। जो तं ठवइ अपत्ते जाणतो सो महापावो।।१३२१।। कालोचिअगुणरहिआ जा अ ठवावेइ तह णिविटुंपि। णो अणुपालइ सम्मं विसुद्धभावा ससत्तीए।।१३२२ ।। लोगम्मि अ उवघाओ जत्थ गुरू एरिसा तहिं सीसा। लट्ठयरा अण्णेसिं अणायरो होइ अ गुणेसु।।१३२३।। गुरुअरगुणमलणाए गुरुअरबंधोत्ति ते परिच्चत्ता। तदहिअनिओअणाए आणाकोवेण अप्पावि।।१३२४ ।। तम्हा तित्थयराणं आराहिंतो जहोइअगुणेसु। दिज्ज गणं गीअत्थे णाऊण पवित्तिणिपयं वा।।१३२५ ।। (पंचवस्तुक श्लोक-१३१८ थी १३२५ मूल) (નોંધ :- આ વિષયમાં આ શ્લોકોની ટીકા પણ ઉપયોગી છે.) १ सूत्रार्थयोरन्यप्रदानं प्रदानं प्रत्यनुमननं अनुज्ञा। (व्यवहारसूत्र भाष्यगाथा-११४, आ. मलयगिरिसूरिजी कृता टीका) For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ “આચાર્ય નવ બાબતમાં તીર્થકર સમાન : સભા : તીર્થકરો સમાન આચાર્ય કહ્યા, તે બધા આચાર્ય કે માત્ર સંઘાચાર્ય ? સાહેબજી : તેમાં સામાન્ય આચાર્ય પણ આવે, કારણ કે બંને અર્થની દેશના આપે છે, માત્ર તે ભાવાચાર્ય જોઈએ, નામના આચાર્ય ન ચાલે. આચાર્ય નવ બાબતમાં તીર્થકરની સમકક્ષ પોતાની ફરજ અદા કરે છે, તેથી તેમને તીર્થકર સમાન કહ્યા છે, સંપૂર્ણ સમાનતા તો શાસ્ત્રકારો કહેતા જ નથી; કેમ કે તીર્થંકરો કેવલજ્ઞાની છે, જ્યારે આચાર્ય તો છદ્મસ્થ છે. ઉપમામાં near about similarity (નજીકની સમાનતા) લઈને વાત કરાય. જેમ તમે સામાઇયવયજુત્તો સૂત્રમાં સમણો ઇવ સાવ બોલો છો, એટલે કોઈ શ્રાવક માની લે કે સામાયિકમાં હું સાધુ થઈ ગયો, તો તે વાજબી નથી; કારણ કે ત્યાં સાધુ જેવો શ્રાવક થાય છે, તેમ કહ્યું છે. તમે ભાવથી સામાયિક કરો તો સાધુની નજીકની ભૂમિકામાં આવો, તે અમુક સમાનતાને આધારે છે. બાકી તો ત્યારે પણ અનુમતિના પાપમાં શ્રાવક બેઠો જ છે. માત્ર કરણ-કરાવણથી પાપનો સંપૂર્ણ ત્યાગ સાધુની જેમ છે, એ પાસાથી તુલના છે. વ્યવહારમાં પણ “આની જેવા થઈ ગયા” અને “આ જ થઈ ગયા' એ બે વાક્યના અર્થનો તફાવત છે, તેમ અહીં સમજવું. અહીં આચાર્ય તીર્થકર નથી, પણ તીર્થંકર સમાન છે; તે પણ નવ પ્રકારે તુલના છે, જે બધા જ ભાવાચાર્યને લાગુ પડે છે. બાકી સામાન્ય આચાર્ય કે ગચ્છાચાર્ય, કુલાચાર્ય, ગણાચાર્ય, १. सो भावसूरि तित्थयरतुल्लो जो जिणमयं पयासेइ। जिणमयमइक्कमंतो सो काउरिसो न सप्पुरिसो।।१४७।। हिंडइ नो भिक्खाए तित्थयरो तित्थभावसंपत्तो। तहिं जाइ न भिक्खट्ठा सूरी वत्थासणाईणं ।।१४८।। जं समए जावईयं पवयणसारं लहेइ तं सव्वं। अरिहमिव तहावाई सुद्धं निस्संसओ सव्वं ।।१४९।। जह अरिहा ओसरणे परिसाइ मज्झट्ठिओ पढमजामे। वक्खाणइ सो अण्णं सूरी वि तहा न अन्नत्थ।।१५० ।। जह तित्थगरस्साणा अलंघणिज्जा तहा य सूरीणं । न य मंडलिए भुंजइ तित्थयरों तहा य आयरिओ।।१५१।। सव्वेसिं पूणिज्जो तित्थयरो जह तहा य आयरिओ। परिसहवग्गे अभीओ जिणुव्व सूरी वि धम्मकए।।१५२।। चिंतइ न लोगकज्जं विकत्थणं कुणइ नेव संलावं। इक्को चिट्ठइ धम्मझाणे निस्संगयारत्तो।।१५३।। एवं तित्थयरसमं नवहा सूरीण भासियं समए। तस्साणाए वट्टण-मुब्भावणमित्थ धम्मस्स।।१५४।। (संबोधप्रकरण गुरुस्वरूपअधिकार) * व्याख्या-स सूरिस्तीर्थकरसमः सर्वाचार्यगुणयुक्ततया सुधर्मादिवत् तीर्थकरकल्पो विज्ञेयः, न च वाच्यं चतुस्त्रिंशदतिशयादिगुणविराजमानस्य तीर्थकरस्योपमा सूरेस्तद्विकलस्यानुचिता, यथा तीर्थकरोऽर्थं भाषते एवमाचार्योऽप्यर्थमेव भाषते, तथा यथा तीर्थकर उत्पन्नकेवलज्ञानो भिक्षार्थं न हिण्डते एवमाचार्योऽपि भिक्षार्थं न हिण्डते, इत्याद्यनेकप्रकारैस्तीर्थकरानुकारित्वस्य सर्वयतिभ्योऽतिशायित्वस्य परमोपकारित्वादेश्च ख्यापनार्थं तस्याः न्याय्यतरत्वात्। किञ्च-श्रीमहानिशीथपञ्चमाध्ययनेऽपि भावाचार्यस्य तीर्थकरसाम्यमुक्तम्। यथा-"से भयवं! किं तित्थयरसंति आणं नाइक्कमिज्जा, उदाहु आयरिअसंतिअं? गोअमा! चउव्विहा आयरिया भवंति, तं0 नामायरिआ ठवणायरिया दव्वायरिया भावायरिया, तत्थ णं जे ते भावायरिआ ते तित्थयरसमा चेव दट्ठव्वा, तेसिं संति आणं नाइक्कमेज्ज" त्ति स कः यः सम्यग्-यथास्थितं जिनमतं-जगत्प्रभुदर्शनं नैगमसङ्ग्रहव्यवहारऋजुसूत्रशब्दसमभिरूद्वैवंभूतरूपनयसप्तकात्मकं प्रकाशयति-भव्यानां दर्शयतीत्यर्थः । (गच्छाचार पयत्रा श्लोक-२७, विजयविमलगणि टीका) For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ સંઘાચાર્ય સૌની post (પદવી) જુદી-જુદી છે. દરેકના અધિકારો અને કર્તવ્યો પણ જુદાં-જુદાં છે, જેનું વર્ણન આગળ આવશે. અહીં આચાર્યોમાં પરસ્પર તફાવત સંચાલનના અધિકારો અંગે છે, જ્યારે તીર્થંકર સંચાલનથી પર છે. તેથી આચાર્યની નવ પ્રકારે તીર્થંકર સાથે તુલના તો તીર્થંકરનાં કર્તવ્ય અને આચાર્યનાં કર્તવ્યની સમાનતાની અપેક્ષાએ છે, જે તમામ ભાવાચાર્યોમાં સંગત હોય છે. તીર્થંકરો સર્વાધિકાર ગણધરોને, ગણધરો તે સર્વાધિકાર પોતાના પટ્ટધરને, તે તેમના પટ્ટધરને એમ અધિકારની પરંપરા પણ અવિચ્છિન્નપણે ચાલે. અત્યારે પ્રભુના ધર્મશાસનમાં ૨હેલા અમારા કે તમારા હક્કોની પણ મૂળભૂત link (કડી) તો ગણધરો અને તીર્થંકરો સાથે પ્રસ્થાપિત જોઈએ જ; કારણ કે ધર્મશાસનમાં અધિકારના મૂળ અધિષ્ઠાતા તો તીર્થંકરો જ છે. વળી, કર્તવ્યોમાં આડા-અવળા થઈએ તો અમે પણ cancel (૨૬) થઈ જઈએ, તેમ તમે પણ થાઓ જ. જેને રાજ્યમાં રહેવું હોય તેણે રાજ્યના કાયદા પ્રમાણે વર્તવું પડે, જો તૈયાર ન હોય તો સજાપાત્ર થાય. તેમ અહીંના તંત્રની વ્યવસ્થા અનુસરવા તૈયાર ન હો તો દંડપાત્ર બનો, અને તે પણ લોકોત્તર દંડને પાત્ર. કર્મસત્તાનો જ દંડ નહીં, ધર્મસત્તાનો પણ દંડ છે, અહીં ન્યાયતંત્ર છે. આ શાસનમાં જન્મ્યા છો, વર્ષો સુધી શાસનમાં રહ્યા, પણ આ શાસનને ઓળખ્યું નહીં, ખાલી તેની જય બોલતાં શીખ્યા છો. બાકી તમારા આત્માને સુરક્ષિત કરવો હોય તો ધર્મસત્તાને શરણે જવું જ પડશે, નહીં તો કર્મસત્તા દમન કરવા બેઠી જ છે. સુરાજ્યની બહાર નીકળ્યા એટલે જંગલ મળે, જ્યાં કોઈ કોઈનું ધણી નથી. તેમાં કમોતે મરવાનું જ આવે. તમને કર્મસત્તાની ભેંકારતા-ભયંકરતા-જંગલિયત દેખાવી જોઈએ. સામે ધર્મસત્તા જ આધાર છે, તે પણ નિશ્ચિત દેખાવું જોઈએ. ચોરની પલ્લીમાં ફસાઈને ઘણો ત્રાસ ભોગવીને આવ્યો હોય તે રાજસત્તાને કહે કે મને સાચવજો, તેમ કર્મસત્તાએ આપણા પર અત્યાર સુધી વીંઝેલો કોરડો સમજાય તો તેમાંથી બહાર નીકળવા ધર્મસત્તાને વિનંતિપૂર્વક સ્વીકારીએ; માત્ર લોકોત્તરન્યાય અને ધર્મસત્તાનો સંબંધ સ્પષ્ટ સમજાવો જોઈએ. +1000t← For Personal & Private Use Only **** Page #364 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ૩૨૭ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१|| (મમતત પ્રર૦ સ્નો-૧) અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. તીર્થંકરો અંતિમ ભવમાં સ્વબળથી સાધના કરી સર્વ ઘાતિકર્મોના ક્ષયપૂર્વક સર્વજ્ઞ, સર્વદર્શી, અહંનું થાય છે. અર્વનું પદ પામેલા તીર્થકરોનું તે અવસરે ગુણરૂપ ઐશ્વર્ય પરાકાષ્ઠાનું હોય છે. પ્રભુ ક્ષાયિક ભાવોમાં વર્તતા હોય છે. તેમના આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિર્ય આદિ ગુણો ક્ષાયિક ભાવના પ્રગટ થયા છે. આત્માની આંતર શક્તિઓ સોળે કળાએ વિકસી છે; કારણ કે ગુણનો ઘાત કરનારાં ઘાતિકર્મો સંપૂર્ણ નાશ પામ્યાં છે, જે રહ્યાં છે તે અઘાતિકર્મો છે. તે પણ પ્રાયઃ શ્રેષ્ઠ વખાણવાલાયક પુણ્યપ્રકૃતિઓ રહી છે. કેવલજ્ઞાન પછી પ્રભુના આત્મા પર જે કાંઈ કર્મોનો જથ્થો છે, તે સમગ્ર વિશ્વને આશીર્વાદરૂપ બને તેવા શ્રેષ્ઠ નિરવદ્ય પુણ્યાનુબંધી પુણ્યકર્મનો સંચય છે. તેનાથી જ જગદુદ્ધારનું શ્રેષ્ઠ પરોપકારરૂપ કાર્ય થાય છે. ભાવતીર્થંકરને ગુણનો અવરોધ કરે તેવું એકે કર્મ નથી. તેથી ગુણરૂપ ઐશ્વર્ય પરાકાષ્ઠાનું ખીલેલું છે. વળી, પુણ્યલક્ષ્મીનો વિપાક પણ પરાકાષ્ઠાનો છે. તેથી આ સંસારમાં દેહધારી ઈશ્વર. પરમેશ્વર તીર્થકરો જ છે. જૈનદર્શન પૂર્ણ પરમેશ્વરનો અવતાર માનતું નથી, પણ આવા દેહમાં વર્તતા ઉત્કૃષ્ટ ગુણલક્ષ્મી અને ઉત્કૃષ્ટ ધર્મઐશ્વર્યવાળાને જ દેહધારી પરમેશ્વર સ્વીકારે છે. તેમના આત્મા પર હજુ દેહને ટકાવનારું અઘાતિકર્મ (પ્રારબ્ધ કર્મ) બાકી છે. તે પૂરું થતાં દેહના વિલયપૂર્વક નિર્વાણ, મુક્તિની પ્રાપ્તિ થશે, ત્યારથી તીર્થકરો પણ સિદ્ધ પરમેશ્વર કહેવાશે. પૃથ્વીતલ પર લોકને દશ્ય પરમેશ્વર ભાવતીર્થકરો છે. ધર્મતીર્થનું પ્રતીક સમવસરણયુક્ત ચૈત્યવૃક્ષ : અહંતુ બનેલા તીર્થકરોની દેવતાઓ ભક્તિથી ચોત્રીસ અતિશય અને અષ્ટ પ્રાતિહાર્ય દ્વારા પૂજા કરે છે, જે પરમાત્માની શ્રેષ્ઠ પૂજા છે. આ દેવતાઓ ભક્તિરૂપે જે ઓગણીશ અતિશયો વિદુર્વે છે, તે સૌમાં પ્રભુ પ્રત્યેની ભક્તિરૂપે જો કોઈ ઉત્કૃષ્ટ અર્થ હોય તો તે તીર્થંકરની દેશનાભૂમિની રચના છે, જ્યાં તીર્થકરો ધર્મનો પ્રતિબોધ કરે છે, ધર્મસત્તાની સ્થાપના કરે છે, જેથી ધર્મ સતત વહેતો રહે છે. જ્યાં જગતના સર્વ મિથ્યામતોનું તીર્થકરો ખંડન કરે છે અને १. अथवा अन्यथा भावसमवसरणं नियुक्तिकृदेव दर्शयति-क्रियां-जीवादिपदार्थोऽस्तीत्यादिकां वदितुं शीलं येषां ते क्रियावादिनः, एतद्विपर्यस्ता अक्रियावादिनः, तथा अज्ञानिनो-ज्ञाननिह्नववादिनः तथा 'वैनयिका'-विनयेन चरन्ति तत्प्रयोजना वा वैनयिकाः, एषां चतुर्णामपि सप्रभेदानामाक्षेपं कृत्वा यत्र विक्षेपः क्रियते तद्भावसमवसरणमिति। (सूत्रकृतांगसूत्र प्रथम श्रुतस्कंध, अध्ययन - १२, श्लोक ११६ थी ११८ टीका) For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ સર્વ સમ્યગ્ મતોનું સ્થાપન કરે છે, તેવા સમવસરણની રચના એ પરમાત્મા પ્રત્યેની દેવોની ઉત્કૃષ્ટ ભક્તિ છે. અર્હન્ એવા પ્રભુને દેશના માટે દેવતાઓ ઉમળકાથી સમવસરણની રચના કરે છે ત્યારે, તેમની ભક્તિમાં કોઈ કમીના નથી દેખાતી. આમ તો તીર્થંકરો જન્મે ત્યારથી પાંચ રૂપો આદિથી અનેક પ્રકારે ઇન્દ્રો ભક્તિ કરે છે, તેમને પ્રભુનું નાનામાં નાનું સેવાનું કાર્ય પણ હું કરું તેવો ભાવ છે; પરંતુ ઉત્કૃષ્ટ ભક્તિ માટેની પ્રભુના આત્મામાં જે ગુણસમૃદ્ધિ જોઈએ તે કેવલજ્ઞાન પછી જ પ્રગટે છે. તેથી ઉત્કૃષ્ટ પૂજા વિવેકી ઇન્દ્રો ત્યારે જ કરે છે. આ સર્વશ્રેષ્ઠ ભક્તિનું ઉત્તમ દૃષ્ટાંત સમવસરણયુક્ત ચૈત્યવૃક્ષ છે, જેને ધર્મતીર્થનું પ્રતીક ગણ્યું છે. કોઈ પૂછે કે પ્રભુએ ધર્મતીર્થ સ્થાપ્યું તે ધર્મતીર્થ પ્રત્યે બહુમાન-ભક્તિ અભિવ્યક્ત કરવા આલંબનરૂપ પ્રતીક શું ? તો તે સમવસરણયુક્ત ચૈત્યવૃક્ષ છે, જેમ દરેક દેશનાં પ્રતીક ધ્વજ હોય છે. ભારત દેશનું પણ પ્રતીક ત્રિરંગી રાષ્ટ્રધ્વજ છે જ. જેને ભારતદેશ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવો હોય તો તે રાષ્ટ્રધ્વજને સલામ-નમન કરે છે. દેશભક્તિ બતાવવા રાષ્ટ્રધ્વજને સલામી અપાય છે. તમારા વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખ પણ રાષ્ટ્રધ્વજ પાસે ઝૂકીને ઊભા રહે છે. તેની અદબ-માન જાળવે છે. બીજા દેશોમાં પણ ભારતને status (મોભો) આપવું હોય તો ભારતનો ધ્વજ માનભેર મૂકવામાં આવે છે. U.N.O.માં (સંયુક્ત રાષ્ટ્રસંઘમાં) પણ ભારતદેશના પ્રતીક તરીકે ભારતનો રાષ્ટ્રધ્વજ યોગ્ય જગાએ ફરકતો હોય છે. દરેક દેશમાં indian embassy (ભારતીય એલચી ખાતાની કચેરી) પર ભારતનો રાષ્ટ્રધ્વજ હશે. આ રીતે દરેક દેશ પોતાના રાષ્ટ્રનાં પ્રતીક રાખે છે, જેના બહુમાનથી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તે તે રાષ્ટ્ર પ્રત્યે બહુમાનની અભિવ્યક્તિ કરાય છે. તેમ ધર્મતીર્થનું પ્રતીક સમવસરણયુક્ત ચૈત્યવૃક્ષ છે. તીર્થંકરો પણ તેને પ્રદક્ષિણા કરી ‘નમો તિત્વસ' બોલી નમસ્કાર કરે છે. ભાવતીર્થંકર પ્રભુ સ્વયં પ્રતીકને પ્રદક્ષિણા કરે. ગણધર ભગવંતો, કેવલી ભગવંતો, મન:પર્યવજ્ઞાનીઓ, અવધિજ્ઞાનીઓ, ચૌદપૂર્વીઓ, દશપૂર્વધર આદિ શ્રુતકેવલીઓ, લબ્ધિસંપન્ન મહાત્માઓ, વાદીમુનિઓ આદિ ચતુર્વિધ १. पूर्वद्वाराऽविशन् साधु-साध्वी वैमानिकस्त्रियः । प्रदक्षिणीकृत्य नेमुर्जिनं तीर्थं च भक्तितः । । १३४ ।। प्राकारे प्रथमे तत्र धर्माराममहाद्रुमाः । पूर्वदक्षिणदिश्यासाञ्चक्रिरे सर्वसाधवः । । १३५ ।। तेषां च पृष्ठतस्तस्थुरूर्ध्वा वैमानिकस्त्रियः । तासां च पृष्ठतस्तस्थुस्तथैव व्रतिनीगणाः । । १३६ । । प्रविश्य दक्षिणद्वारा प्राग्विधानेन नैर्ऋते । तस्थुर्भवनेशज्योतिर्व्यन्तराणां स्त्रियः क्रमात् । । १३७ ।। प्रविश्य पश्चिमद्वारा, तद्वन्नत्वाऽवतस्थिरे । मरुद्दिशि भवनेशज्योतिष्कव्यन्तराः क्रमात् । ।१३८ । । (ત્રિષષ્ટિશતાળાપુરુષચરિત્ર, પર્વ-૨, સર્જ-૬) * તત: પ્રવિશ્ય હ્રિ રોતિ? ફત્યાહ आयाहिण पुव्वमुहो, तिदिसिं पडिरूवया य देवकया। जेट्ठगणी अन्नो वा, दाहिणपुव्वे अदूरम्मि ।।११८३ ।। "आयाहिण" त्ति भगवान् चैत्यद्रुमस्य प्रदक्षिणां विधाय पूर्वमुखः सिंहासनमध्यास्ते । यासु च दिक्षु भगवतो मुखं न भवति तासु तिसृष्वपि तीर्थकराकारधारकाणि सिंहासन-चामर-च्छत्र-धर्मचक्रालंकृतानि प्रतिरूपकाणि देवकृतानि भवन्ति, यथा सर्वोऽपि लोको जानीते 'भगवानस्माकं पुरतः कथयति । (બૃહત્પસૂત્ર માગ-૨, નિર્યુક્તિ શ્ર્લો-૮રૂ, મૂત્ર-ટીવા) For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ૩૨૯ શ્રીસંઘ, સૌ આવીને પ્રતીકને નમસ્કાર કરશે. પ્રતીકને બહુમાનથી નમસ્કાર કરવામાં ધર્મતીર્થને જ નમસ્કાર થાય છે, જેમ રાષ્ટ્રધ્વજના બહુમાનથી રાષ્ટ્રનું બહુમાન થાય છે તેમ. સભા : વૃક્ષ સચિત્ત હોય છે ? સાહેબજી : ના, તે દેવતારચિત છે. ધર્મતીર્થના પ્રતીકનો મહિમા - ઉત્કૃષ્ટ ફળ કેવલજ્ઞાનની પ્રાપ્તિ આ પ્રતીકનો જૈનશાસનમાં એટલો મહિમા છે કે તમને કલ્પના જ નહીં હોય. જોકે આવું સુંદર પ્રતીક પણ જગતમાં કોઈનું નથી; છતાં તેને જે રીતે જિનશાસનમાં મહત્ત્વ અપાયું છે તે નહિ સમજનારા તેને ગૌણ કરી દે છે; પરંતુ વાસ્તવમાં શાસનમાં તો વ્યવહાર એવો છે કે જેને સમ્યક્ત ઉચ્ચરાવવું હોય, નાનું સરખું પણ વ્રત ગ્રહણ કરવું હોય કે છેક માવજીવ સામાયિકગ્રહણરૂપ દીક્ષા, પંચમહાવ્રતગ્રહણરૂપ વડી દીક્ષા, ગણિપદ, પંન્યાસપદ, ઉપાધ્યાયપદ, આચાર્યપદ, ગચ્છાધિપતિપદ, પ્રવર્તિનીપદ આદિ તમામ પદપ્રદાનની વિધિઓ કે જેમાં અધિકારો સુપ્રત કરવાના હોય છે, તેનાં અનુષ્ઠાન કે ક્રિયા કરવી હોય તો શાસ્ત્રમાં લખ્યું કે નાણ સમક્ષ કરવાની. નાણ એટલે ધર્મતીર્થનું પ્રતીક સમવસરણયુક્ત ચૈત્યવૃક્ષ. નાણ શબ્દ એટલા માટે વપરાય છે કે આખા જગતમાં સમ્યજ્ઞાન આ ધર્મદેશનાભૂમિસ્વરૂપ સમવસરણમાંથી ફેલાયું છે. પાંચ જ્ઞાનમાં એક અપેક્ષાએ શ્રુતજ્ઞાન જ મુખ્ય છે. જેનો મુળ સ્રોત સમવસરણમાંથી વહે છે. ત્યાંથી ચીંધાયેલા માર્ગે જવાથી સૌ કોઈ ભવ્યજીવોને આત્મામાં તમામ જ્ઞાનો પ્રગટે છે. સર્વ જ્ઞાનનું મુખ્ય આલંબન છે, તેથી તે નાણ કહેવાય છે. તે જ ધર્મતીર્થનું પ્રતીક છે. તેની સાક્ષીએ જ જિનશાસનનાં સર્વ કાર્યો કરવાનાં છે. ઉત્તમ કાર્યોમાં તીર્થકર અને ધર્મતીર્થની સાક્ષીએ કામ કરવાનું હોય છે. સભા સાક્ષીમાં તો આ સ્થાપનાચાર્યજી ચાલે ને ? કે નાણ જોઈએ ? સાહેબજી : દેશનામાં ત્રણ ગઢરૂપ સમવસરણમાં સ્થાપેલા આચાર્ય ચાલે; કેમ કે દેશના તો પ્રભુની ગેરહાજરીમાં બીજા પ્રહરે ગણધર ભગવંત પણ આપે જ છે. તેમાં માત્ર ધર્મતીર્થની જ સાક્ષી હોય છે. જ્યારે વ્રત-દીક્ષા વગેરે તો સમવસરણમાં ભાવતીર્થકર કે સ્થાપનાતીર્થંકરની સાક્ષીએ જ કરવાની વિધિ છે. આપણા જીવનમાં પ્રત્યેક નવા ધર્મનો સ્વીકાર ધર્મતીર્થ(નાણીની સાક્ષીએ કરવાનો છે. આ પ્રતીક પણ ધર્મકાર્યમાં પ્રાણરૂપ આલંબન છે. તેને અવલંબીને જ ધર્મના શ્રેષ્ઠ સંકલ્પો કરવાના છે. રાષ્ટ્રના મહત્ત્વના કામમાં જેમ રાષ્ટ્રધ્વજને ગૌરવ સાથે મુકાય છે, બધા તેનું મહત્ત્વ સાચવે છે, વ્યવહારમાં અહોભાવ-ભક્તિ વ્યક્ત કરે છે, તે ન કરે તો તે દેશભક્ત નથી, એમ કહેવાય છે, ધ્વજના અપમાનમાં સમગ્ર રાષ્ટ્રનું અપમાન મનાય છે; કારણ કે તે રાજસત્તાનું પ્રતીક છે; તેમ અહીં તીર્થકરોએ સ્થાપેલ ધર્મસત્તાનું પ્રતીક આ સમવસરણયુક્ત ચૈત્યવૃક્ષ છે. તીર્થંકરથી આરંભીને બારે પર્ષદારૂપ સકલ શ્રીસંઘ તેને બહુમાનભક્તિપૂર્વક ઝૂકીને નમસ્કાર કરે છે. For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ સભા : ચૈત્યવૃક્ષમાં ગુણ નથી, તોપણ ભગવાન પગે લાગે છે ? સાહેબજી ઃ ગુણ નથી તે વાત ખોટી છે. અશોકવૃક્ષને શોક આદિ અશુભભાવોનું નાશક કહ્યું છે. વનસ્પતિશાસ્ત્રમાં પણ અશોકવૃક્ષના ઘણા ગુણો કહ્યા છે, અને ઉપરનું ચૈત્યવૃક્ષ પ્રભુ જેના સાંનિધ્યમાં કેવલજ્ઞાન પામ્યા છે તેવું શુભવૃક્ષ છે. વળી આકૃતિ જ ખાલી નથી જોવાની; તે પ્રતીક કોનું છે, તેનું મહત્ત્વ છે. જેમ રાષ્ટ્રધ્વજ તો કાપડમાંથી બને છે, છતાં તમારા વડાપ્રધાનો પણ ઝૂકે છે. જોકે ધ્વજની આકૃતિમાં પણ રંગો અને ડિઝાઇન દ્વારા ચોક્કસ રાષ્ટ્રીય ભાવોની અભિવ્યક્તિ તો હોય જ છે. જ્યારે અહીં તો શુભનાં નિમિત્ત ગુણકારી વૃક્ષો જ છે. વળી, પ્રતીકરૂપે અભિવ્યક્તિ તો શ્રેષ્ઠ તત્ત્વની જ કરે છે. આ સૃષ્ટિમાં ધર્મદેશના પ્રવર્તાવવાનું નિમિત્ત તો આ સમવસરણયુક્ત ચૈત્યવૃક્ષ જ બને છે. દ્રવ્યતીર્થનું આગળ વર્ણન સાંભળ્યું એમાં જડ શુભ નિમિત્તોનો પણ ગુણકારી મહિમા સમજાવ્યો જ છે. જેમ આ ઓઘો જડ છે, છતાં અમે પણ તેને માન આપીએ. તમે હાથ જોડી પગે લાગો છો. . ' સભા ઃ તે જયણાનું સાધન છે. સાહેબજી : તો આ તો સમગ્ર ધર્મ પ્રવર્તાવવાનું આલંબન છે. જો ઉપકરણરૂપ દ્રવ્યતીર્થ ઓઘાને વંદન કરીએ તો સમગ્ર ધર્મતીર્થ જેનાથી અભિવ્યક્ત થાય તેવા આલંબનરૂપ દ્રવ્યતીર્થ સમવસરણયુક્ત ચૈત્યવૃક્ષને પ્રતીક તરીકે નમવામાં શું વાંધો ? સભા ઃ તેને પ્રતીક તરીકે લેવામાં શું કારણ ? સાહેબજી : જગતમાં ધર્મશાસન પ્રવર્તાવવાની ક્ષમતા તીર્થકરોને પણ કેવલ્યલક્ષ્મીની પ્રાપ્તિથી થાય છે, અને વીતરાગ-સર્વજ્ઞ બનવા દ્વારા તેમની સાધના પરિપૂર્ણ થાય છે તેમાં સાક્ષી આ શુકનવંતુ વૃક્ષ બને છે, તે જ પ્રભુના અહંનું થવા યોગ્ય ભાવોથી વાસિત થાય છે. વળી સમવસરણ તો દેવો ધર્મશાસન પ્રવર્તાવવાના અવસરે શ્રેષ્ઠ દેશનાભૂમિરૂપે વિદુર્વે છે, જે તેમની ભક્તિ છે. ઉત્કટ ભક્તિના કારણે દેવતાઓ પોતાની પૂરી શક્તિથી તે પ્રવચનભૂમિને શણગારે છે. તેમાં પ્રભુને બિરાજમાન થવાના સ્થાન પર આ અશોકવૃક્ષ કે ચૈત્યવૃક્ષ જે પ્રભુને કૈવલ્યલક્ષ્મી કે અહંનું પદની પ્રાપ્તિમાં સાક્ષી બન્યું છે, તેને સ્મૃતિરૂપે શણગારીને દેવતાઓ પ્રભુ અને સકલ શ્રીસંઘના મસ્તક પર છાયે તે રીતે વિકર્વે છે, જે ધર્મ પ્રવર્તનનું સમુચિત આલંબન જ છે. હવે આ ભાઈ (શ્રોતા) પૂછે છે કે વૃક્ષ કેમ બનાવ્યું ? તાડપત્રી કેમ ન નાંખી ? પરંતુ આનાથી ઊંચી શોભા અને મંગલકારી શુભનિમિત્ત તમે ગોઠવી શકતા હો તો બતાવો. અરે ! ચક્રવર્તી કે ઇન્દ્રોના પણ વૈભવ જ્યાં ઝાંખા પડે તેવી આ સમવસરણ અને ચૈત્યવૃક્ષની શોભા છે. સભા : અત્યારે તો આ ત્રણ ટેબલ જ છે, તેનું શું ? સાહેબજી ઃ તમારું જેવું હૈયું હોય તેવું કરો. ભક્તિ કરવા હૃદયની વિશાળતા, ઉદારતા, શ્રેષ્ઠ શુભભાવ આદિ ઘણું જોઈએ, તે નથી તેની આ સાખ છે. બાકી ધર્મતીર્થના પ્રતીકરૂપ For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૩૩૧ સમવસરણની ચૈત્યવૃક્ષ સાથે આબેહૂબ પ્રતિકૃતિ બનાવો તો લોકો જોઈને મોઢામાં આંગળાં નાખી જાય. તમારું ત્રિગડું જોઈને મશ્કરી લાગે તેવું છે. શાસ્ત્રમાં જેવું સમવસરણનું વર્ણન છે તેવી નખશિખ પ્રતિકૃતિ તો મેં પણ ક્યાંય જોઈ નથી. માત્ર તેની એક નાની પણ સંપૂર્ણ પ્રતિકૃતિ બને તો જોનારના રુવાંટાં ખડાં થઈ જાય; દુનિયામાં આવી સુંદર આકૃતિ બીજે ક્યાંય ન હોય તેવી રમણીય કલાકૃતિ બને. સમવસરણની રચનામાં ધર્મદેશના અવસરે પ્રગટતું તીર્થકરોનું ઉત્કૃષ્ટ ઐશ્વર્ય અભિવ્યક્ત થાય છે. ધર્મસત્તા મહાસત્તા છે, તેના ઐશ્વર્યની તોલે આ વિશ્વમાં કોઈ નથી, તેની પ્રત્યક્ષ પ્રતીતિ કરાવનાર આ સમવસરણ છે. સામાન્ય સંયોગોમાં અમને તીર્થયાત્રા કરવાની ના કહી છે. સાધુ માટે સંયમયાત્રા પ્રધાન છે, છતાં સમવસરણ રચાયું હોય તો દર્શન કરવા અવશ્ય જવાનું કહ્યું. સભા ઃ સ્તવનમાં તો કહ્યું છે કે “ગુરુ સાથે પદ ચરિયે” ? સાહેબજી : તે તો તમે ધર્મપ્રભાવનાના કારણરૂપ છ'રિ પાબિત સંઘ લઈને જાઓ તો ગુરુ પણ તીર્થયાત્રામાં અવશ્ય આવે. ત્યાં ઉદ્દેશ શાસનપ્રભાવનાનો હોવાથી આજ્ઞા છે; પરંતુ એમ ને એમ તીર્થયાત્રા કરવા જવાની સાધુને શાસ્ત્રમાં ના છે, જ્યારે તમારા માટે ખાસ આજ્ઞા છે. અમારે સંયમયાત્રા મૂકી, ખાસ તીર્થયાત્રા કરવાનો આદેશ નથી, છતાં સંયમયાત્રાના પાલનરૂપ વિહાર કરતાં વચ્ચે જે તીર્થો આવે ત્યાં તો અવશ્ય વંદના-ભક્તિ કરવાની આજ્ઞા છે. માત્ર તેના માટે જ special વિહાર કરવાની ના છે. સાધુએ સંયમ કરતાં દ્રવ્યતીર્થનું મહત્ત્વ ઓછું આંકવાનું. બહુ વિચારીને શાસ્ત્ર આ આજ્ઞા કરી છે; કેમ કે સંયમયાત્રા એ ભાવતીર્થ છે, તેની ઉપાસનામાં અધિક લાભ છે; જ્યારે તીર્થભૂમિઓ દ્રવ્યતીર્થ છે. છતાં તે જ શાસ્ત્રોએ સાધુને આજ્ઞા કરી છે કે આજુબાજુમાં જો १. जहा "इच्छायारेणं ण कप्पइ तित्थजत्तं गंतुं सुविहियाणं ता जाव णं बोलेइ जत्तं ताव णं अहं तुम्हे चंदप्पहं वंदावहामि।" अण्णं च-जत्ताए गएहिं असंजमे पडिवज्जइ। एएणं कारणेणं तित्थयत्ता पडिसेहिज्जइ। (મહાનિશિથ સૂત્ર નવ વિસ્તાર ના પંથમ અધ્યયન) ૨. પ્રવચનતીર્થપ્રભાવના, વશમું સ્થાનક જાણો રે; વિદ્યાનિમિત્ત ઉપદેશ તપે, ઉન્નતિ કરે સુપ્રમાણો રે. શ્રીજિન) ૭૧. તીર્થપ્રતિષ્ઠાયાતરા, સાહમિવત્સલ આદિ રે; ધર્મકથા વિધિશું કરે, ટાળી સયલ પ્રમાદ રે. શ્રીજિન) ૭૨. નમો તીસ્સ' પદ ચિંતીએ, કાઉસગ્ગ લોગસ્સ ચાર રે; મેરુપ્રભુનરપતિની પરે, પામે જિનપદ સાર રે. શ્રીજિન) ૭૩. પૂર્વસ્થાનક સવિ એહમાં, માવે તિણે કરી બળિયો રે; એક એકમાં વધતા વિધે, કરતાં પાતિક ટળિયો રે. શ્રીજિન૦ ૭૪. (જ્ઞાનવિમલસૂરિજી કૃત વીશસ્થાનકતપનું સ્તવન ઢાળ-૫) 3. गतं समवसरणद्वारम्। अथ "केवइय" त्ति द्वारम्। कियतो भूभागादवश्यं समवसरणे आगन्तव्यम्? इत्याहजत्थ अपुव्वोसरणं, न दिट्ठपुव्वं व जेण समणेणं । बारसहिं जोयणेहिं, सो एइ अणागमे लहुगा।।११९५।। यत्र नगरादौ 'अपूर्वं समवसरणं' विवक्षिततीर्थकरापेक्षया अभूतपूर्वं येन वा श्रमणेन न दृष्टपूर्वं स द्वादशभ्यो योजनेभ्यो For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ તીર્થંકર પરમાત્માનું સમવસરણ રચાયું હોય, તો બાર યોજન (આજના લગભગ ૧૫૫ કિલોમીટર) સુધી ખાસ વિહાર કરીને પણ તેનાં દર્શન કરવા જવું. શક્તિ છતાં જે સાધુ દર્શન કરવા ન જાય તો તેને પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અહીં એ પણ વિશેષતા ધ્યાન રાખવાની કે તીર્થકર આજુબાજુમાં વિચરતા પધાર્યા હોય તો ખાસ આટલો વિહાર કરી દર્શન કરવા જવાનું વિધાન નથી; પરંતુ જો સમવસરણ રચાયું હોય તો અવશ્ય દર્શન કરવા જવાની આજ્ઞા છે, કારણ કે તીર્થકરોનું ઉત્કૃષ્ટ ધર્મઐશ્વર્ય સમવસરણના સાક્ષાત્ દર્શનથી પ્રત્યક્ષ દેખાય, જે શ્રદ્ધાળુ સાધુને પણ દર્શનશુદ્ધિનું (સમ્યગ્દર્શનગુણની નિર્મળતાનું) વિશેષ કારણ કહ્યું છે. તેથી જવા-આવવાનો ૩૦૦થી અધિક કિલોમીટરનો વિહાર કરવો પડે તો કરવાનો, પણ સ્થાપનાધર્મતીર્થનાં દર્શન તો અવશ્ય ભાવથી સંયમયાત્રામાં રહેલ સાધુએ પણ કરવાનાં. વિચારો ! સ્થાપનાધર્મતીર્થનો પણ મહિમા કેટલો હશે ! જે સાધુએ જીવનમાં દ્રવ્યતીર્થોને ગૌણ કર્યા છે, તેના માટે પણ જો આ આજ્ઞા હોય, તો તમારા માટે પણ સર્વ ઉત્તમ તીર્થભૂમિઓ કરતાં આ આલંબનના દર્શનનો મહિમા વધારે જ સમજવાનો. તેનાં દર્શન માત્ર પાત્ર જીવને સમકિતની પ્રાપ્તિ કરાવનાર છે, પૂર્વપ્રાપ્ત સમકિતને અતિશય નિર્મળ, વિશુદ્ધ કરનાર છે. ઉત્કૃષ્ટથી તો ક્ષપકશ્રેણિ કે કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવવાની પણ ક્ષમતા ધરાવે છે. પૂ. ગૌતમસ્વામી મહારાજા સાથે અષ્ટાપદ મહાતીર્થથી પાછા વળતાં સાથે આવેલા દિન્ન આદિ પાંચસો તાપસીને, ખાલી દૂરથી સમવસરણ જોઈને તેના ઇન્દ્રધ્વજ, ધર્મચક્ર, છત્ર આદિ શુભ ચિહ્નોના દર્શન માત્રથી શુભભાવની એટલી વૃદ્ધિ થઈ કે ત્યાં ને ત્યાં ક્ષપકશ્રેણિ માંડી કેવલજ્ઞાન પામ્યા. આ સ્થાપનાધર્મતીર્થનો પણ એટલો બધો મહિમા છે કે દર્શન કરવા લાયક ઉત્કૃષ્ટ આલંબનમાં તેનું સ્થાન છે. આ સમવસરણ ચેતન નથી, દેવતાઓએ ભાવતીર્થંકરની ભક્તિમાં નિર્માણ કરેલ પુદ્ગલમય રચના છે. દ્રવ્યતીર્થમાં જેમ બધી ગુણપોષક જડ વસ્તુઓનો સમાવેશ હતો, તેમ આ પણ જડ આલંબન છે. ગુણનું સાધન બને તો તેનો પણ જૈનશાસનમાં મહિમા, પૂજ્યતા સ્થાપિત કરેલ જ છે; છતાં તેને અમે ભાવતીર્થ નથી કહેતા, પરંતુ ભાવતીર્થનું પ્રતીક, આકારરૂપે સ્થાપના છે. સ્થાપના નિક્ષેપે ધર્મતીર્થ એટલે સમવસરણયુક્ત ચૈત્યવૃક્ષ આવે. નામનિક્ષેપે ધર્મતીર્થ એટલે ધર્મતીર્થ એવો મંગલકારી શબ્દ ઉચ્ચારણ કરો કે લિપિરૂપે લખો, તે નામધર્મતીર્થમાં આવે. સ્થાપનાનો મહિમા પણ સમજવા જેવો છે કે તીર્થંકરથી લઈને સમગ્ર શ્રીસંઘ તેને આદરથી ઝૂકે-પ્રણામ કરે છે. नियमतः 'एति' आगच्छति। यदि त्ववज्ञया नागच्छति तदा चत्वारो लघवः प्रायश्चित्तम्।।११९५ ।। (વૃદ્ધત્વપસૂત્ર મા-૨, નિવૃવિત્ત સ્નો-૨૨૨૬, મૂત-ટીવા) १. दिन्नस्स दिन्नजयजीवियस्स द₹ण छत्ताई।।१३।। जयपहुणो णाणमणंतमुग्गयं निययपरियणजुयस्स। (3પશપ મહાગ્રન્થ, સ્નો-૨૪૨, ટી) * પંચસયા જિણનાહ, સમવસરણ પ્રાકાર ત્રય, પેખવી કેવળનાણ, ઉપન્ન ઉજ્જોય કરે; જાણે જિણહ પીયુષ. ગાજતી ઘણ મેઘ જિમ, જિહવાણી નિસણઈ, નાણી દુઆ પંચ સયા. ૩૦. (શ્રી ઉદયવંત મુનિ કૃત ગૌતમસ્વામીનો રાસ, ઢાળ-૪) For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ સભા : તીર્થકરો ચૈત્યવૃક્ષને નમે કે સમવસરણને ? સાહેબજી : સમવસરણમાં પ્રવેશ કરી પ્રદક્ષિણાપૂર્વક ચૈત્યવૃક્ષ સન્મુખ નમસ્કાર કરે. કોઈ પૂછે કે રાષ્ટ્રધ્વજને સલામી કરે તો તેના દંડને સલામી આવે કે ન આવે ? સલામી તો આખાને કરે છે, પણ મહત્ત્વ કેન્દ્રસ્થાનમાં રહેલા ધ્વજનું છે. તેમ પ્રતીક આખું સમવસરણયુક્ત ચૈત્યવૃક્ષ છે, છતાં સમવસરણનો વિસ્તાર પણ ઘણો મોટો છે. તેથી પ્રદક્ષિણા tokenરૂપે ચૈત્યવૃક્ષને જ અપાય છે. સભા ઃ બધા તીર્થકરોનાં સમવસરણનાં માપ સરખાં હોય ? સાહેબજી : ના, દરેક તીર્થકરના દેહની ઊંચાઈ અનુસાર સમવસરણમાં ચૈત્યવૃક્ષ આદિનાં માપ હોય છે. ચોક્કસ માપ પ્રમાણે જ દેવતાઓ નિર્માણ કરે છે. જેમ અત્યારે તીર્થકરોને ઉપસ્થિત કરી નમસ્કાર કરવા આપણી પાસે આલંબન સ્થાપનાનિક્ષેપાની જિનપ્રતિમા છે, ગૌતમસ્વામી આદિ ગુરુઓને ઉપસ્થિતિપૂર્વક નમસ્કાર કરવા આલંબન તેમની ગુરુમુદ્રામાં નિર્મિત ગુરુમૂર્તિઓ જ છે, તે રીતે ધર્મતીર્થને પણ પ્રત્યક્ષ ઉપસ્થિત કરી નમસ્કાર કરવા હોય તો આ સમવસરણની રચના જ આલંબન છે. કોઈ કહે કે મારે ધર્મતીર્થને દર્શનપૂર્વક નમસ્કાર કરવાં છે, તો નાણરૂપે સમવસરણ રચી તેની ઉપસ્થિતિ કરી નમવાનું છે. જે રીતે તીર્થકરો આદિ સહુ આ સ્થાપના સામે ઝૂક્યા છે, તેમ ઝૂકવાનું છે; પરંતુ તમે લોકોએ આ નાણની રચનામાં એટલા બધા ફેરફારો કરી નાંખ્યા છે, કે તેને જોઈને મૂળ સમવસરણની ઝાંખી પણ ન થાય. અત્યારે તો લગભગ ત્રિગડામાં ચૈત્યવૃક્ષ જ હોય નહીં. ઘણી જગ્યાએ તો આમ ને આમ ખુલ્લા ચૌમુખજી મૂકી દે છે. સાચા સમવસરણની અપેક્ષાએ ભાંગ્યું-તૂટ્યું હોય; પરંતુ પ્રતિકૃતિ તેને કહેવાય કે જે મૂળને ઓળખાવે, તેની સંક્ષેપમાં ઝાંખી કરાવે. તમે તો પ્રતીકની પણ સાચી ઓળખાણ ન થાય તેવું model મૂકો છો. ખરેખર સાચા miniatureની જરૂર છે. . ' સભા : ગુરુ ભગવંતોએ ધ્યાન દોરવું જોઈએ ને ? સાહેબજી : અત્યારે ધ્યાન દોરું છું, હવે જોઈએ તમે શું કરો છો. સભા ઃ જાણકાર જોઈએ ને ? સાહેબજી : શાસ્ત્રો વિદ્યમાન છે, તેમાં નખશિખ વર્ણન છે. પગથિયાં કેટલાં હોય, કયા માપનાં હોય, દરવાજાની ઊંચાઈ કેટલી હોય, તોરણ કેવાં હોય, એમ અથથી ઇતિ સુધી સમવસરણનું વિસ્તારપૂર્વક વર્ણન છે. અરે ! ત્યાંના વાતાવરણની પણ વિશેષતાઓ દર્શાવી છે. १. सञ्जातसर्वातिशयः स्तूयमानः सुरासुरैः । पूर्वद्वारेण समवसरणं प्राविशत्प्रभुः ।।२०।। द्वात्रिंशद्धनुद्विाविंशद्धनुरुत्तुंगं रत्नच्छंदच्छविनिभम्। ततः प्रदक्षिणीकृत्य[चक्रे] चैत्यवृक्षं जगद्गुरुः।।२१।। नमस्तीर्थायेत्युदित्वा पालयनार्हती स्थितिम्। सपादपीठे न्यषदत्पूर्वसिंहासने प्रभुः ।।२२।। (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व-१०) For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ આપણે કલ્પનાથી કાંઈ વિચારવાનું નથી. માત્ર પરમેશ્વરના ઐશ્વર્યની પ્રતીતિ કરાવનારું આ નિર્માણ અને તેનો મહિમા હૃદયમાં બેસે, તો સાચું સમવસરણ ભલે દેવતાઓ નિર્માણ કરે, પણ તેનું સંક્ષેપમાં પ્રતિકૃતિરૂપે નિર્માણ તો તમે પણ કરી શકો. આ પ્રતીકની ઝાંખી થાય તેવું આલંબન પણ ભાવવૃદ્ધિનું કારણ બને. ધર્મતીર્થનાં બહુમાન, ઓળખ, ખ્યાલ અત્યારે વિસરાયાં છે. પ. પૂ. માનતુંગસૂરીશ્વરજી મહારાજાએ ભક્તામરસ્તોત્રમાં પ્રભુના અતિશયોનું વર્ણન કરી સ્તવના કરતાં કહ્યું કે રૂક્ષ્ય યથા તવ વિભૂતિરમૂન્ગિનેન્દ્ર ! ઘર્ણોદ્દેશનવિથો ન તથા પરી – “હે પ્રભુ ! જ્યારે આપ ધર્મદેશના દ્વારા ધર્મપ્રવર્તન કરો છો, તે અવસરે જેવું ઐશ્વર્ય (વિભૂતિ) તમારું હતું, તેવું ધર્મઐશ્વર્ય આ વિશ્વમાં કોઈનું નથી.” કહેવાનું તાત્પર્ય એ છે કે આપ જ સાચા ધર્મચક્રવર્તી છો, ધર્મના નાયક છો. ધર્મનું નિર્દોષ, શ્રેષ્ઠ ઐશ્વર્ય આપની પાસે જ છે. રાજસત્તાનું ઐશ્વર્ય (રિદ્ધિ-સિદ્ધિ) તો પાપ દ્વારા પોષાયેલું છે, ક્રૂર કર્મ કરીને મેળવલું છે; જ્યારે આ ઐશ્વર્ય તો નિર્દોષ છે, છતાં સર્વશ્રેષ્ઠ છે; ચક્રવર્તીઓ કે ઇન્દ્રોનાં ઐશ્વર્ય પણ પાણી ભરે તેવું ઉત્તમ છે. આવા નિર્દોષ, કલ્યાણકારી ઐશ્વર્યને ધારણ કરનાર હોવાથી આપ જ પૃથ્વીતલ પર સાચા દેહધારી પરમેશ્વર છો. આ કારણે જ અરિહંતોને સકલેશ્વર અને સિદ્ધોને નિષ્કલેશ્વર કહ્યા છે. સિદ્ધોનું અનુપમ ઐશ્વર્ય તમારી જડ આંખોથી દેખાય તેમ નથી; કેમ કે તેમની પાસે માત્ર આત્માનું જ ઇન્દ્રિયાતીત ગુણઐશ્વર્યા છે. બાકી સિદ્ધોમાં અરિહંતો કરતાં ઓછી શક્તિ, ઓછું ઐશ્વર્ય, ઓછો પ્રતાપ છે, તેવું નથી; કારણ કે આત્માની શક્તિ તો અરિહંત અને સિદ્ધમાં નિરાવૃત પ્રગટે છે. બંનેનાં ઘનઘાતિકર્મ વીર્યંતરાય આદિ મૂળથી ક્ષય પામ્યાં છે. વળી, આત્માના ગુણોની અપેક્ષાએ તો સિદ્ધો અરિહંતોથી પણ ચડિયાતા છે. કારણ કે સિદ્ધો પૂર્ણ પરમેશ્વર છે, અરિહંતો અપૂર્ણ છે, તેમને હજુ ચાર અઘાતિકર્મો ખપાવવાના બાકી છે. સાધનાનું અંતિમ શિખર સર કરવાનું બાકી છે, ધ્યેય સંપૂર્ણ સિદ્ધ નથી થયું. સિદ્ધો તો સર્વ સિદ્ધિઓને સિદ્ધ કરીને બેઠા છે, જરા પણ અધૂરપ-ઊણપ નથી. તેમને મેળવવાનું કાંઈ બાકી નથી, માત્ર મળેલી સિદ્ધિઓને ભોગવવાની-માણવાની છે; પરંતુ સિદ્ધોનું આ ઐશ્વર્ય ઇન્દ્રિયાતીત છે. સંસારી જીવો ઇન્દ્રિયોથી જ્ઞાન કરનાર છે, જડને જ જોનાર છે, તેથી તેમને સિદ્ધોનું ઐશ્વર્ય દેખાતું નથી. સિદ્ધોમાં પુણ્યની એક કલા (અંશ) પણ નથી, જ્યારે અરિહંતોમાં પુણ્યની ઉત્કૃષ્ટ કલા છે. આ સૃષ્ટિમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, કલ્યાણકારી પુણ્યાનુબંધી પુણ્ય પરાકાષ્ઠાનું હોય તો તે અરિહંતોનું છે. તીર્થકર નામકર્મ આદિ ઉત્તમ પુણ્યપ્રકૃતિઓના વિપાકને અરિહંતો ભોગવે છે. આ પુણ્યમાં જગતને ધર્મમાર્ગનો ઉપદેશ, ધર્મનાં શ્રેષ્ઠ આલંબનો, સામગ્રી, નિમિત્ત પ્રદાન કરવાની અલૌકિક તાકાત છે. ભાવતીર્થકરના આત્મા પર રહેલા તમામ પુણ્યવિપાકો લોકહિતકારી હોય છે. તે १. यथा-भद्र! यो रागद्वेषमोहादिरहितोऽनन्तज्ञानदर्शनवीर्यानन्दात्मक. समस्तजगदनुग्रहप्रवणः सकलनिष्कलरूपः परमात्मा स एव परमार्थतो देव इति। (૩મિતિ પ્રસ્તાવ-૨) For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના ઉદેશ અને વિધિ ૩૩૫ પુણ્યની કલાઓને પણ શાસ્ત્રમાં પૂજનીય, ધ્યાન ધરવા લાયક અને સાધકે ધ્યેય તરીકે સંકલ્પ કરીને મેળવવા લાયક કહી છે. આ પુણ્યના જ એક વિપાકરૂપે ધર્મદેશના અવસરે સમવસરણનું નિર્માણ થાય છે. પ્રથમ દેશના અવસરે ચારે નિકાયના દેવોના સામૂહિક પુરુષાર્થથી આ સમવસરણ રચાય છે. વળી પ્રથમ સમવસરણમાં ચોસઠ ઇન્દ્રો પણ ભક્તિથી ભેગા થાય છે. ત્યારબાદ પ્રભુ વિચરતા-વિચરતા નવી ભૂમિમાં જાય તો સમવસરણ અવશ્ય રચાય છે, પરંતુ તે ને તે જ ભૂમિમાં રહે તો સમવસરણ રચાય પણ, અને ન પણ રચાય. વળી, ઇન્દ્રો પણ દરેક દેશનામાં આવે એવો નિયમ નથી. તેથી તેની તે ભૂમિમાં ઇન્દ્ર આદિ દેવતાઓની ગેરહાજરીમાં અન્ય દેવતાઓ સુવર્ણકમળ રચે, જેના પર બેસીને પ્રભુ દેશના આપે; પરંતુ કોઈ વાર કોઈ મહદ્ધિક દેવ આવે તો ભક્તિપૂર્વક પોતાના એકના સામર્થ્યથી એકલા હાથે પણ સમવસરણ રચે. विक्षोभi door keeper, peon, sweeperथी (योडी२, ५टावा, आडू-पोतावणाथी) આરંભીને છેક વિમાનના અધિપતિઓ, ઇસામાનિક દેવો અને ઇન્દ્રો સુધીની પદવીઓ છે. કોઈ દેવતા સંગીતકાર, કોઈ નૃત્યકાર, કોઈ સેવક દેવતા, કોઈ અનેકનો માલિક દેવતા, કોઈ આખા વિમાનનો અધિપતિ હોય, વળી કોઈ મંત્રી, સેનાપતિ આદિના હોદ્દા પર હોય, કોઈ १. आह-इदं समवसरणं किं यत्रैव भगवान् धर्ममाचष्टे तत्रैव नियमतो भवत्युत नेत्याशङ्कापनोदमुखेन प्रथमद्वारावयवार्थ विवृण्वन्नाहजत्थ अपुव्वोसरणं जत्थ व देवो महिड्डिओ एइ। वाउदयपुप्फवद्दलपागारतियं च अभिओगा।।५४४ ।। व्याख्या-यत्र क्षेत्रे अपूर्वं समवसरणं भवति, अवृत्तपूर्वमित्यर्थः, तथा यत्र वा भूतसमवसरणे क्षेत्रे देवो महर्द्धिकः 'एति' आगच्छति, तत्र किमित्याह-वातं रेण्वाद्यपनोदाय उदकवर्द्दलं भाविरेणुसंतापोपशान्तये तथा पुष्पवलं क्षितिविभूषायै, वर्द्दलशब्द उदकपुष्पयोः प्रत्येकमभिसंबध्यते, तथा प्राकारत्रितयं च सर्वमेतदभियोगमर्हन्तीत्याभियोग्याः-देवाः, कुर्वन्तीति वाक्यशेषः, अन्यत्र त्वनियम इति गाथार्थः ।।५४४।। आह-किं यद्यत्समवसरणं भवति तत्र तत्रायमित्थं नियोग उत नेति, अत्रोच्यतेसाहारणओसरणे एवं जत्थिड्डिमं तु ओसरइ। एक्कु चिय तं सव्वं करेइ भयणा उ इयरेसिं । ५५४।। व्याख्या-साधारणसमवसरणे एवं साधारणं-सामान्यं यत्र देवेन्द्रा आगच्छन्ति तत्रैवं नियोगः, 'जस्थिड्डिमं तु ओसरईत्ति यत्र तु ऋद्धिमान् समवसरति कश्चिदिन्द्रसामानिकादिः तत्रैक एव तत्प्राकारादि सर्वं करोति, अत एव च मूलटीकाकृताऽभ्यधायि"असोगपायवं जिणउच्चत्ताओ बारसगुणं सक्को विउव्वई" इत्यादि, 'भयणा उ इतरेसिं' ति यदीन्द्रा नागच्छन्ति ततो भवनवास्यादयः कुर्वन्ति वा न वा समवसरणमित्येवं भजनेतरेषामिति गाथार्थः ।।५५४ ।। . (आवश्यक नियुक्ति एवं भाष्य भाग-१ श्लोक-५४४, ५५४ मूल-टीका) * यदा भगवान् देशनार्थमुपतिष्ठते, तदैकेनैव महद्धिकेन वैमानिकदेवेन कदाचित् प्राकारत्रयोपगतमशोकवृक्षाद्यष्टमहाप्रातिहार्योपेतं योजनप्रमाणभूभागव्यापि समवसरणं निष्पाद्यते, कदाचिच्च सर्वेरेव भवनपत्यादिभिर्देवनिकायैरिति। तत्र यानवाहनानि सचेतनान्यचेतनानि च तृतीयप्राकाराभ्यन्तर एव प्रविशन्ति। ये च भक्तिमात्राकृष्टाः करितुरगादयस्तिर्यग्विशेषास्ते द्वितीयशालाभ्यन्तराले, ये च शेषधार्मिका देवदानवमानवास्ते यावद्देवस्तावत् प्रविशन्ति इति।।८९२।। (उपदेशपद महाग्रन्थ, श्लोक-८९२, टीका) For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ઇન્દ્રને પણ માનનીય સામાનિકદેવ હોય, એમ અનેક પદો છે. દેવતામાં પણ પુણ્યની જબરદસ્ત તરતમતા હોય છે. નાના દેવતાઓ મોટા દેવતાઓના શરીરનાં તેજ, રૂપ આદિ જોઈને હતપ્રભ થઈ જતા હોય છે, આંખો બિડાઈ જતી હોય છે; તેની પાસે પોતે સાવ નિસ્તેજ, નિષ્પ્રભાવ લાગે. માનવલોકની જેમ ત્યાં પણ difference (તફાવત) હોય છે. જેમ અહીં રૂપાળા માણસ પાસે સામાન્ય કે કદરૂપાને ઊભો રાખીએ તો faceless (શરમિંદો) થઈ જાય. બહુ બુદ્ધિશાળી સામે તમને ઊભા રાખીએ તો તમે બાઘા થઈ જાઓ. વળી અહીં તો ભણીને વધારે જાણકાર બની શકાય છે, મહેનત કરી સામાન્યમાંથી શ્રીમંત બની શકાય છે, કદરૂપો પણ થોડો રૂપાળો બની શકે; જ્યારે દેવલોકમાં તો જે મળ્યું હોય તે જ જિંદગી સુધી કાયમ રહેવાનું. આથી મહર્દિક દેવોનું ઐશ્વર્ય ત્યાં એટલું હોય છે કે નાના દેવતાઓ તો તેમને જોઈને જ હતપ્રભ થયેલા રસ્તામાંથી જ આઘા-પાછા થઈ જાય. આવા મહર્દિક દેવો ધર્માત્મા હોય તો ઉલ્લાસ-ભક્તિથી પ્રભુને વંદન કરવા આવે. તે વખતે ભાવના થાય કે પ્રભુની ઉત્તમ સેવા-અર્ચના કરું, તો તે જાતે એકલા પ્રભુભક્તિમાં સમવસરણ પણ રચે. આમ ક્યારેક ચારે નિકાયના દેવતાઓ મળીને તો ક્યારેક એકલા મહર્દિક દેવ પણ સમવસરણ રચે, બંને વિકલ્પો દર્શાવ્યા છે; છતાં તીર્થંકરોનું પુણ્ય ન ભળે તો આ દેવતાઓનું પણ એટલું સામર્થ્ય નથી કે આવું અનુપમ સમવસરણ એકલા બનાવી શકે. દેવતાઓની શક્તિ પણ એકલી કામે લાગે તો ઝાંખી પડે, અરે ! દેવલોકમાં પણ તેની replica (તાદશ પ્રતિકૃતિ) ન હોય તેવું નિર્માણ ક૨વાનું છે. તમે ધર્મતીર્થના પ્રતીકને મામૂલી બનાવ્યું છે, પરંતુ સાચું સમવસરણ પ્રતિકૃતિરૂપે પણ જુઓ તો અંદાજ આવે કે મૂળ પ્રતીકમાં કેવી શોભા, કળા, વિશેષતા છે. १. तए णं से सक्के देविंदे देवराया तस्स देवस्स तं दिव्वं देवद्धिं दिव्वं देवजुतिं दिव्वं देवाणुभागं दिव्वं तेयलेस्सं असहमाणे ममं अट्ठ उक्खित्तपसिणवागरणाई पुच्छइ संभंतियं जाव पडिगए । (सूत्रं ५७४) (માવતીસૂત્ર શત-૬, ઉદ્દેશ-ધ, સૂત્ર-૫૭૪) * तं विद्युन्मालिनं दृष्ट्वा पुरः पटहवादकम् । अवधेः सुहृदं ज्ञात्वाऽभिभाषितुमुपासरत् । । ३६७ ।। तस्य चांगप्रभालोकमुलूक इव भास्वतः । सोढुं दूरादप्यशक्तः पलायनमनाटयत् । । ३६८ ।। सायाह्नार्क इव तेजः स्वं संहृत्याच्युतामरः । विद्युन्मालिनमित्यूचे पश्य जानासि मां न किम् ? ।। ३६९ । । देवः पाटहिकोऽप्येवमुवाच ननु कोऽस्म्यहम्। यन्महद्धन जानामि રેવાનિન્દ્રાદ્દિાનવિરૂ૭૦|| (ત્રિષષ્ટિશાજાપુરુષચરિત્ર, પર્વ-૨૦, સર્ન-૨૦) २. भुवनगुरुरूपस्य त्रैलोक्यगतरूपसुन्दरतरत्वात् त्रिदशकृतप्रतिरूपकाणां किं तत्साम्यमसाम्यं वेत्याशङ्का-निरासार्थमाहजे ते देवेहिं कया तिदिसिं पडिरूवगा जिणवरस्स । तेसिंपि तप्पभावा तयाणुरूवं हवइ रुवं । । ५५७ ।। व्याख्या-यानि तानि देवैः कृतानि तिसृषु दिक्षु प्रतिरूपकाणि जिनवरस्य, तेषामपि 'तत्प्रभावात्' तीर्थकरप्रभावात् 'तदनुरूपं' तीर्थकररूपानुरूपं भवति रूपमिति गाथार्थः । । ५५७।। (આવશ્યનિવૃત્તિ વં માધ્ય ભાગ-†, શ્નો-૫૫૭ મૂલ-ટીજા) For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ સભા : તીર્થકરનું પુણ્ય આમાં શું કામ કરે છે ? સાહેબજી : ભોક્તા વ્યક્તિનું પુણ્ય હોય તો નાનો માણસ પણ મોટું કામ કરી શકે. સભા : સમવસરણ ન રચાય ત્યારે શું ? સાહેબજી : કેવલજ્ઞાન પછી ભાવતીર્થંકરની સેવામાં ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ હાજર હોય જ છે. તેઓ સુવર્ણકમળ આદિ સુંદર બનાવે, છત્ર-ચામર પ્રભુને ત્યારે પણ વીંઝાતા હોય. તે સુવર્ણકમળ પર બેસીને પ્રભુ દેશના આપે, પણ ત્યારે સમવસરણ જેટલું બાહ્ય ઐશ્વર્ય ન હોય. સભા : ચતુર્મુખ હોય ? સાહેબજી : ના, ચતુર્મુખ ન હોય; પરંતુ પ્રભુના વાણીના પાંત્રીસ ગુણો ત્યારે પણ હોય. સભા : સમવસરણ ન હોય તો ગણધરો આદિ ક્યાં બેસે ? સાહેબજી : પ્રભુની પાસે યોગ્ય ભૂમિ પર બેસે. ધર્મશાસન સ્થાપ્યા પછી તીર્થકરો જ્યાં પણ જાય ત્યાં ત્યાં ગણધરો ચોવીસે કલાક તેમના પડછાયાની જેમ તેમની સાથે રહે. એમાં પણ નિયમ એવો છે કે બને ત્યાં સુધી મુખ્ય, જ્યેષ્ઠ ગણધર જ સાથે હોય. વીરપ્રભુ જ્યાં જ્યાં જાય ત્યાં ગૌતમ મહારાજા સાથે હોય. આખા શાસનમાં મોટા છે, છતાં પ્રભુ પાસે બાળકની જેમ વિનયથી બેસે. મોટે ભાગે જ્યેષ્ઠ ગણધર જ પડછાયાની જેમ સાથે રહે, છતાં કોઈ કારણસર પ્રભુની આજ્ઞાથી દૂર જાય ત્યારે બીજા ગણધર સેવામાં સતત રહે; પરંતુ પ્રભુ કોઈ દિવસ એકલા ન હોય. તીર્થકર સાથે સરખામણી કરતાં આચાર્ય માટે પણ શાસ્ત્રમાં કહ્યું કે આચાર્ય કદી એકલા ન હોવા જોઈએ; કારણ કે તેમાં તેમનો મોભો, બહુમાન, ગૌરવ ન જળવાય. તેઓ જ્યાં જાય ત્યાં શિષ્યો સતત સેવામાં હાજર જોઈએ. સભા : દરેક વખતે સમવસરણ ન રચાય તેમાં કારણ શું ? સાહેબજી : સામાન્ય દેવતાઓ ન બનાવી શકે અને ઇન્દ્ર કે મહદ્ધિક દેવો સતત હાજર જ હોય, એવું નથી. પહેલા સમવસરણની રચના અવસરે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એ ચારે પ્રકારના દેવતાઓ વિપુલ સંખ્યામાં આવે. તે સૌનાં સામર્થ્ય, ઋદ્ધિ ક્રમ પ્રમાણે ચડિયાતાં હોય १. तथा - श्रीतीर्थकृतां समवसरणाभावे व्याख्यानावसरे चतुर्मुखत्वं स्यान्न वेति प्रश्नोऽत्रोत्तरं-तीर्थकृतां "दानशीलतपोभावे"ति श्लोकवृत्त्यनुसारेण समवसरणे देशनावसरे चतुर्मुखत्वं सम्भाव्यत इति।।५९।। (विजयसेनसूरिजी प्रसादित, पं. शुभविजय गणि संकलित - सेनप्रश्न, द्वितीय उल्लास, प्रश्न-५९) २. भगवतश्च पादमूलमेकेन गणधरेणाविरहितमेव भवति, स च ज्येष्ठो वाऽन्यो वेति, प्रायो ज्येष्ठ इति, (ાવથવનિર્વવિર પર્વ માણ મારા-૨, સ્નો પદ ટીવા) * भगवतश्च पादमूलं जघन्यत एकेन गणिना-गणधरेणाऽविरहितं भवति, स च ज्येष्ठोऽन्यो वा भवेत्, प्रायो ज्येष्ठ एव । (વૃદત્પસૂત્ર -૨૨૮૩, ટીવા) For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ છે. સમવસરણનિર્માણમાં તે ચારેનાં પોતપોતાનાં અલગ કર્તવ્ય હોય છે. દેવોને ભગવાનની એવી ભક્તિ કરવી છે કે જે તીર્થંકર સિવાય કદી ક્યારેય કોઈની થઈ ન હોય અને થવાની શક્યતા પણ ન હોય; તેવી ઉત્કટ ભક્તિ કરવાનો ઉમંગ છે. સૌ પોતપોતાનાં કર્તવ્ય અનુસાર શ્રેષ્ઠ નિર્માણ કરે છે. જોકે પ્રભુ તો મહાવ્રતમય સાધુજીવનમાં છે, સંપૂર્ણ નિર્લેપ છે, જીવનમાં ભોગની કોઈ અપેક્ષા જ નથી. પાંચે ઇન્દ્રિયના ભોગો દીક્ષા અવસરે જ છોડ્યાં છે, સર્વ સંગનો ત્યાગ કર્યો છે; તોપણ આ સમવસરણ, અષ્ટપ્રાતિહાર્ય આદિ બધું ઐશ્વર્ય ઇન્દ્રો અને દેવતાઓ સામે ચાલીને કરે છે. અકિંચન એવા પ્રભુ પણ ધર્મપ્રભાવના નિમિત્તે તેને સ્વીકારે છે. સ્વનિમિત્તક સમવસરણ ઉપભોગમાં વીતરાગ તીર્થકરો સંપૂર્ણ નિર્દોષ : સમવસરણ દેવતાઓ તીર્થંકર પ્રત્યેની ભક્તિથી તીર્થંકર માટે જ નિર્માણ કરે છે. સાધુનો સામાન્ય આચાર જ એ છે કે હિંસા આદિ પાપથી બચવા પોતાના માટે બનાવેલ વસ્તુનો સાધુ ભોગ-ઉપભોગ કરે નહીં; અને કરે તો આધાકર્મી દોષ લાગે, તેવું કહ્યું છે. અહીં સમવસરણ १. ननु चाधाकर्मणो देवादिकृतस्य समवसरणादेरुपभोगात्कथमसौ सत्संयमवानित्याशङ्क्याह-न विद्यते आशयः-पूजाभिप्रायो यस्यासावनाशयः, यदिवा द्रव्यतो विद्यमानेऽपि समवसरणादिके भावतोऽनास्वादकोऽसौ, तद्गतगार्थ्याभावात्, सत्यप्युपभोगे 'यतः' प्रयतः सत्संयमवानेवासावेकान्तेन संयमपरायणत्वात्, (शीलांकाचार्य कृत सूत्रकृतांगसूत्र श्रुतस्कंध-१, अध्ययन-१५, श्लोक-११ टीका) * साम्प्रतं देवकृतसमवसरणपद्मावलीदेवच्छन्दकसिंहासनाधुपभोगं कुर्वनप्याधाकर्मकृतवसतिनिषेवकसाधुवत्कथं तदनुमतिकृतेन कर्मणाऽसौ न लिप्यत इत्येतद्गोशालकमतमाशङ्क्याह-असौ भगवान् समवसरणाद्युपभोगं कुर्वनप्यहिंसकः, स उपभोगं करोति, एतदुक्तं भवति - न हि तत्र भगवतो मनागप्याशंसा प्रतिबन्धो वा विद्यते, समतृणमणिमुक्तालोष्टकाञ्चनतया तदुपभोगं प्रति प्रवृत्तेः, देवानामपि प्रवचनोद्विभावयिषूणां कथं नु नाम भव्यानां धर्माभिमुखं प्रवृत्तिर्यथा स्यादित्येवमर्थमात्मलाभार्थं च प्रवर्तनादतोऽसौ भगवानहिंसकः, (शीलांकाचार्य कृत सूत्रकृतांगसूत्र श्रुतस्कंध-२, अध्ययन-६, श्लोक-२५ टीका) * आह यदि तीर्थकरार्थं संवर्त्तकमेध-पुष्पाणि कृतानि तर्हि तस्य भगवतस्तानि प्रतिसेवमानस्य कथं न दोषो भवति? इति उच्यतेतित्थयरानाम-गोयस्स खयट्ठा अवि य दाणि साभव्वा। धम्मं कहेइ सत्था, पूर्व वा सेवई तं तु।।१७८०।। तीर्थकरनाम-गोत्रस्य कर्मणः क्षयार्थं "शास्ता" भगवान् धर्मं कथयति, "पूजां च" महिमां तामनन्तरोक्तां संवर्त्तकवातप्रभृतिकामासेवते। भगवता हि तीर्थकरनामगोत्रं कर्मावश्यवेदनीयम्, विपाकोदयावलिकायामवतीर्णत्वात्। तस्य च वेदनेऽयमेवोपायःयदग्लान्या धर्मदेशनाकरणं सदेव-मनुजा-ऽसुरलोकविरचितायाश्च पूजाया उपजीवनम्। तं च कहं वेइज्जइ, अगिलाए धम्मदेसणाईहिं। (आव.नि.गा.१८३-७४३) तथा-उदए जस्स सुरा-ऽसुर-नरवइनिवहेहिं पूइओ लोए। तं तित्थयरं नाम, तस्स विवागो उ केवलिणो।। (बृहत्कर्मवि.गा.१४९) इति वचनप्रामाण्यात्। "अपि च" इत्यभ्युच्चये। "दाणि" त्ति निपातो वाक्यालङ्कारे। "साभव्व" त्ति स्वो भावः स्वभावः, यथा-"आपो द्रवाश्चलो वायुः" इत्यादि, तस्य भावः स्वाभाव्यं तस्मात्। तस्य हि भगवतः स्वभावोऽयं यत् तथाधर्मकथाविधानं पूजायाश्चासेवनम्।।१७८०।। (बृहत्कल्पसूत्र० नियुक्ति श्लोक-१७८०, मूल-टीका) For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના ઉદેશ અને વિધિ ૩૩૯ બનાવવું તે નાનું-સૂનું કામ નથી. દુનિયામાં આના જેવી કોઈ અદ્ભુત રચના નથી. નાના દેવતાઓ તો કરોડો ભેગા થાય તોપણ ન બનાવી શકે, તેવું મહાન નિર્માણ છે. ઇન્દ્ર આદિ દેવતાઓ પણ આ નિર્માણ તીર્થકરોના નિમિત્તથી-ઉદ્દેશથી જ કરે છે; છતાં પ્રભુ તેમાં જઈને બેસે છે, વાસ પણ કરે છે, તો પ્રભુને સાધુ તરીકે તે નિમિત્તનું પાપ લાગે કે ન લાગે ? જૈનશાસ્ત્રમાં આનો સ્પષ્ટ ખુલાસો એ છે કે ઇન્દ્રો સમવસરણ બનાવે કે ન બનાવે, તેની સાથે પ્રભુને કોઈ લેવા-દેવા નથી. જે દિવસે ઇન્દ્ર કે મહદ્ધિક દેવતાએ સમવસરણ બનાવ્યું, તે દિવસે પ્રભુ જે રીતે દેશના આપે છે, તે જ રીતે સમવસરણ ન હોય ત્યારે પણ સુવર્ણકમળ પર બેસીને તેવા જ સમાન ભાવથી પ્રભુ દેશના આપશે, તેમાં સહેજ પણ ફેરફાર નહીં થાય, ભગવાનનો મૂડ જતો નહીં રહે. ઉત્કૃષ્ટ ભક્તિ કરે તો પણ કોઈ અસર નહીં, અને જરાય ભક્તિ ન થાય તો પણ કોઈ અસર નહીં. મનમાં કોઈ અપેક્ષા જ નથી. સંપૂર્ણ વિતરાગ, નિર્લેપ છે. ભોગવતાં પહેલાં પણ નિર્લેપ, ભોગવતી વખતે પણ નિર્લેપ અને ભોગવ્યા પછી પણ નિર્લેપ છે. આગળ-પાછળ-વચ્ચે ક્યાંય પણ આસક્તિનું નામ-નિશાન જ નથી. વળી, દેવો રચના કરે છે તેમાં તીર્થપ્રભાવના, ધર્મપ્રભાવનાનો આશય છે, એટલે આશય શુદ્ધ છે. બનાવતી વખતે પણ ભક્તિ આદિના શુભપ્રરિણામો છે. સમવસરણ નિર્માણ વખતે દેવો આરંભ-સમારંભની પ્રવૃત્તિ કરે છે તે એકલા શુભભાવપ્રેરિત કરે છે. ઇન્દ્રો આદિ દેવતાઓ તો આરંભ-સમારંભમાં બેઠેલા જ છે, તેઓ વિરતિધર નથી. જેમને દેરાસરમાં પૂજા કરવામાં હિંસા દેખાતી હોય તેમને એ ખબર નથી કે જો હિંસા વિચારો તો આખા સમવસરણનો જ ઉચ્છેદ કરવો પડશે. અરે ! કદાચ ભગવાન સાદગીથી દેશના આપે, જયણાથી વિહાર કરે, તોપણ ઉપદેશ, બિહાર આદિમાં હિંસા તો થશે જ. આવા અહિંસાવાદીઓ આખા ધર્મનો ઉચ્છેદ કરી દેશે. સભા : વિહાર કરતાં સમવસરણના નિર્માણમાં વધારે આરંભ-સમારંભ થાય ને ? સાહેબજી : પાપ હોય તો નાનું પણ ન કરાય અને મોટું પણ ન કરાય. અવિરતિમાં રહેલાને આવા ધર્મકાર્યના આરંભ-સમારંભમાં પાપ છે કે નહીં તે પહેલાં નક્કી કરો. નાની પણ હિંસા ખરાબ છે અને મોટી પણ હિંસા ખરાબ છે. જે ખરાબ હોય તેને શક્તિ અનુસાર છોડવું જ જોઈએ. સિદ્ધાંતથી વાત કરો. વ્યવહારમાં પણ એમ કહેશો કે નાની ચોરી કરાય, પણ મોટી ચોરી ન કરાય તો લોકો બદમાશ કહેશે. સભા : વિહાર વગર તો ચાલે નહીં ને ? સાહેબજી : વિહાર ન કરે તો પ્રભુને કોઈ બાધ નથી. અરે ! ઉપદેશ ન આપે તોપણ ભગવાન સંસારમાં ડૂબવાના નથી. જેમ પ્રભુ જગતના કલ્યાણ માટે ઉપદેશ આપે છે, તેમ વિહાર પણ જગતના કલ્યાણ માટે જ કરે છે. તમારા સિદ્ધાંતમાં કાંઈ સ્પષ્ટતા જ નથી. “હિંસા હોય તો પાપ જ' તેવો સિદ્ધાંત હોય તો ઉપદેશ વગેરે કલ્યાણકારી પ્રવૃત્તિનો પણ ત્યાગ જ કરવો પડે; અને જો નિર્લેપભાવે, જયણાથી પ્રવૃત્તિ કરનારને કલ્યાણકારી પ્રવૃત્તિમાં હિંસાનો For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ દોષ નથી, એમ કહો તો તે તે ભૂમિકામાં છે તે આરંભયુક્ત પ્રવૃત્તિ પણ ધર્મકર્તવ્ય બને. ઇન્દ્રો ભગવાન માટે જે સમવસરણની રચના કરે છે તે આરંભ-સમારંભની પ્રવૃત્તિ છે. વળી, પ્રભુના નિમિત્તની છે. પ્રભુ જાણે છે, તોપણ ભક્ત એવા દેવોને નિર્માણમાં ના નથી પાડતા. ઊલટું પોતાના નિમિત્તે રચાયેલા સમવસરણમાં પ્રવેશીને ધર્મદેશના આપે છે, દેશના બાદ દેવજીંદામાં વાસ પણ કરે છે; કારણ કે વીતરાગ એવા તીર્થકરોને તેમાં દોષ નથી. દેવતાઓ શુદ્ધ આશયથી કરે છે. ધર્મપ્રભાવનાનો ઉદ્દેશ છે, જે દેવતાઓ માટે યોગ્ય જ છે. પ્રભુ નિર્લેપભાવે બેસે છે. જેને જરાપણ આસક્તિ-અપેક્ષા-રાગ નથી, તેને કદી કોઈ પણ વસ્તુથી પાપનો બંધ થાય નહીં. જોકે આ વાત વીતરાગ માટે સમજવી. તેમની ભૂમિકા અને અમારી ભૂમિકા એક નથી. અમારા નિયમો એમને લાગુ ન પડે. એમના આચાર અમે ન અનુસરી શકીએ. કક્ષા પ્રમાણે આચાર આવે. સંક્ષેપમાં વાત એટલી છે કે સમવસરણનિર્માણમાં અથથી ઇતિ સુધી આરંભસમારંભ પ્રભુ માટે જ થયો છે, છતાં તીર્થકરો સમવસરણનો ઉપભોગ કરે છે. આ દાખલો લઈને કોઈ સાધુ કહે કે અમારા માટે બનેલું અમે વાપરીએ તો શું વાંધો ? તો તે યોગ્ય નથી. અપવાદ સિવાય સાધુથી પોતાના નિમિત્તે હિંસા આદિ પાપથી બનેલ વસ્તુનો ભોગ-ઉપભોગ ન કરાય. સભા : શાસનપ્રભાવના માટે કરે તો ? સાહેબજી ઃ તે પણ સાધના ભોગ-ઉપભોગમાં આવે તેવી વસ્તુ હોય તો ન ચાલે. અત્યારે કોઈ ધર્માચાર્ય વિચરતા આવે અને સંઘને ઉલ્લાસ થાય તો સામે ચાલીને સામૈયાપૂર્વક સત્કાર કરે, ઠાઠથી સ્વાગતનો વરઘોડો કરે, વાજિંત્રોના નાદપૂર્વક અનેક શોભામય રચનાઓ, દશ્યો કરે; પરંતુ તેમાં આચાર્ય કાંઈ ભોગવે છે ? અમે તો પગપાળા ચાલીએ છીએ. અહીં તીર્થકર સ્વયં ભોગવે છે એટલે ચર્ચા છે. આચાર્ય પોતાના નિમિત્તનું કરેલું ભોગવે તો તે ઉત્સર્ગથી ન ચાલે, અપવાદથી કારણે સંભવે. અહીં તો પ્રભુ માટે બનાવ્યું છે અને પ્રભુ પોતે વાસ કરે છે. સામૈયામાં ગમે તેટલા માણસો લઈ આવે, ગહુંલીઓ કરે, બેન્ડવાજાં, વાહનો વાપરે; પરંતુ તેમાં ધર્માચાર્યે શું ભોગવવાનું ? ઊલટું સીધા ઉપાશ્રયે આવી જઈએ તો વધારે શાંતિ રહે, કષ્ટ-શ્રમ ઓછાં પડે. સભા : માન-સન્માન ભોગવે છે ને ? સાહેબજી : તે તો માન-પાનનો ભૂખ્યો હોય તો ભોગવે. ધર્મ પામેલા માનના ભૂખ્યા ન હોય. જેને માનની માનસિક ભૂખ જ નથી, તે ભૂખ વિના માનપાનમાં શું ભોગવે ? “જેને મારી પ્રશંસા કરો' તેવી લાલસા હોય તેને પ્રશંસા કરો તો આનંદ થાય, પરંતુ મારે તમારો અભિપ્રાય જોઈતો જ ન હોય, તેની અપેક્ષા જ ન હોય તો તમે મારાં વખાણ કરો કે ન કરો મને શું લેવા-દેવા ? સભા : ભગવાન પણ નથી ભોગવતા ને ? સાહેબજી : પ્રભુ તો દેવતાઓ નિર્મિત સુવર્ણકમળો પર પગ મૂકે છે, રત્નના સિંહાસન પર For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ ૩૪૧ બિરાજે છે. વળી મસ્તક પર છત્ર ધરાય છે, તડકો પણ ન આવે તેવી છત્ર દ્વારા શાતા છે, બે બાજુ ચામર વીંઝાય છે. આ બધું પ્રભુ સ્વીકારે છે. પ્રવૃત્તિથી ભોગવે જ છે. જ્યારે સામૈયામાં સાધુને ભોગ નથી. હું તમને demarcation (બે વચ્ચે ભેદરેખા) દર્શાવું છું. શાસ્ત્ર કહે છે કે તીર્થકરો માટે બનાવેલું તીર્થકરો ભોગવે, છતાં નિર્લેપ હોવાથી દોષ નથી; પરંતુ સાધુથી તેમના નિમિત્તે બનાવેલું ભોગવાય નહીં. સભા : સાધુ સુંદર મજાના ઉપાશ્રય, સુંદર મજાની પાટો ભોગવે છે ને ? સાહેબજી : ઉપાશ્રય સાધુ માટે બનાવવાના કહ્યા નથી. શ્રાવકોને સામૂહિક આરાધના માટે સ્થાન જોઈએ, તેથી શ્રાવક ઉપાશ્રયનું નિર્માણ કરે. સાધુને special ઉપાશ્રયની જરૂર નથી; પરંતુ સાધુ અદ્ધર ન રહે એટલે ઉપાશ્રય હોય તો શ્રાવકોની અનુમતિથી કામચલાઉ ઊતરે છે, અને જતી વખતે શ્રાવકોને ભળાવીને જાય છે. સાધુ સતત હોય કે ન હોય, પ્રતિદિન આરાધના કરવા શ્રીસંઘમાં આરાધનાનું સ્થાન અવશ્ય જોઈએ. તે રીતની આપણી વ્યવસ્થા છે. તમારે ઉપાશ્રયમાં પણ તમારો ધર્મ કરવો નથી અને સાધુને હોળીના નાળિયેર બનાવવા છે. પાટપાટલા પણ શ્રાવકો પોતાના રોજિંદા જીવનમાં વાપરતા હોય તે જ યાચનાપૂર્વક ઉપયોગમાં લેવાની વાત છે. અત્યારે ઘણાં કર્તવ્યો તમે ચૂક્યા છો, અને અમારામાં પણ ઉત્કટ સત્ત્વ નથી રહ્યું, પણ તેથી શાસ્ત્ર કહેલી શુદ્ધ આચારસંહિતા ખોટી કે ખામીવાળી નથી. સમવસરણ નિર્માણવિધિઃ સમવસરણ ભક્તિથી દેવતાઓ તીર્થકરો માટે નિર્માણ કરે છે, તેમાં સૌપ્રથમ તેઓ પવિત્ર જગા પસંદ કરે છે. જે ગ્રામ-નગરમાં પ્રભુ વિહાર કરીને પધારે, જે ભૂમિ પર પાવન પગલાં પડે, પ્રભુ સ્થિરતા માટે વાસ કરવાના હોય, તેવા ગ્રામ-નગરમાં દેશનાયોગ્ય સમવસરણની ભૂમિ દેવતાઓ શોધે, જેમાં મુખ્યત્વે ઇશાન ખૂણો પસંદ કરે. નગર હોય તો નગરનો ઇશાન ખૂણો, ગામ હોય તો ગામનો ઇશાન ખૂણો અને ઉપવન હોય તો ઉપવનનો ઇશાન ખૂણો શોધે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે પવિત્ર ધર્મકાર્ય, શુભકાર્ય માટે શુકનવંત, હિતકારી ઇશાનખૂણાનું ક્ષેત્ર ગણાય. ઇન્દ્રો દેવલોકમાં પણ ઇશાન ખૂણામાં જઈને સત્કાર્ય, ધર્મકાર્ય કરે છે. દીક્ષા માટે દીક્ષાર્થીને ઇશાન ખૂણામાં ઊભા રખાય છે. વેશપરિવર્તન કે લોચ આદિની ક્રિયાઓ પણ ઇશાન ખૂણામાં મોં રાખીને કરાય છે. તમારા ઘરના પણ ઇશાન ખૂણામાં ધર્મકાર્ય, પવિત્રકાર્ય જ કરવું ૧. તસ્યા: પૂર્વોત્તરવિશિ, ક્ષેત્રે યોગનમાત્રા પ્રમો: સમવસર, પૂર્વવત્ વિશે સુરે: ૮૪૬. (ત્રિષષ્ટિશાપુરુષરિત્ર પર્વ-૨, સરૂ) ૨. તવ સોહમ ગણધર કહે, ખૂણ ઈશાન નિવેશ, તે અનુમતિ માગી ગ્રહો, શ્રી જિનવરનો વેશ. ૬. તવ અશોક તરુ તળે, જઈ આભરણ ઊતાર, વેષગ્રહ મન હર્ષશું પ્રભવો જંબુકમાર. ૭. | (જ્ઞાનવિમલસૂરિ કૃત સુધર્માસ્વામીની જંબૂસ્વામીને હિતશિક્ષાની સઝાય) For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ ३४२ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ જોઈએ, પરંતુ તમે તો આજના બાંધકામોમાં ત્યાં સંડાસ પણ બંધાવો છો. ઘણા આધુનિક મકાનોમાં ઇશાન ખૂણામાં જ ટોઈલેટ-સંડાસ હોય છે, જે ઘણું અહિતકારી છે. સમવસરણ १. एवं तावत् सामान्येन समवसरणकरणविधिरुक्तः, साम्प्रतं विशेषेण प्रतिपादयन्नाहमणिकणगरयणचित्तं भूमीभागं समंतओ सुरभिं। आजोअणंतरेणं करेंति देवा विचित्तं तु ।।५४५।। व्याख्या-मणयः-चन्द्रकान्तादयः कनकं-देवकाञ्चनं रत्नानि-इन्द्रनीलादीनि, अथवा स्थलसमुद्भवा मणयः जलसमुद्भवानि रत्नानि, तैश्चित्रं, भूभागं 'समन्ततः' सर्वासु दिक्षु 'सुरभिं' सुगन्धिगन्धयुक्तं, किम्?-कुर्वन्ति देवा विचित्रं तु, किंपरिमाणमित्याह'आयोजनान्तरतो' योजनपरिमाणमित्यर्थः, पुनर्विचित्रग्रहणं वैचित्र्यनानात्वख्यापनार्थम्, अथवा कुर्वन्ति देवा विचित्रं तु, किंभूतम्?-मणिकनकरत्नविचित्रमिति गाथार्थः ।।५४५।। वेंटट्ठाइं सुरभिं जलथलयं दिव्वकुसुमणीहारिं। पइरंति समन्तेणं दसद्धवण्णं कुसुमवास । ।५४६ ।। व्याख्या-वृन्तस्थायि सुरभि जलस्थलजं दिव्यकुसुमनिर्हारि प्रकिरन्ति समन्ततः दशार्द्धवर्णं कुसुमवर्ष, भावार्थः सुगमो, नवरं निर्हारि-प्रबलो गन्धप्रसर इति गाथार्थः ।।५४६।। मणिकणगरयणचित्ते चउद्दिसिं तोरणे विउव्वंति। सच्छत्तसालभंजियमयरद्धयचिंधसंठाणे ।।५४७।। व्याख्या-मणिकनकरत्नचित्राणि 'चउद्दिसित्ति चतसृष्वपि दिक्षु तोरणानि विकुर्वन्ति, किंविशिष्टान्यत आह-छत्रं-प्रतीतं सालभञ्जिकाः-स्तम्भपुत्तलिकाः 'मकरत्ति मकरमुखोपलक्षणं ध्वजाः प्रतीताः चिह्नानि-स्वस्तिकादीनि संस्थानं-तद्रचनाविशेष एव, सच्छोभनानि छत्रसालभञ्जिकामकरध्वजचिह्नसंस्थानानि येषु तानि तथोच्यन्ते, एतानि व्यन्तरदेवाः कुर्वन्तीति गाथार्थः ।।५४७।। तिन्नि य पागारवरे रयणविचित्ते तहिं सुरगणिंदा। मणिकंचणकविसीसगविभूसिए ते विउव्वेति ।।५४८ ।। व्याख्या-त्रींश्च प्राकारवरान् रत्नविचित्रान् तत्र सुरगणेन्द्रा मणिकाञ्चनकपिशीर्षकविभूषितांस्ते विकुर्वन्तीति, भावार्थः स्पष्टः, उत्तरगाथायां वा व्याख्यास्यति।।५४८ ।। सा चेयम्अब्भंतर मज्झ बहिं विमाणजोइभवणाहिवकया उ। पागारा तिण्णि भवे रयणे कणगे य रयए य।।५४९।। व्याख्या-अभ्यन्तरे मध्ये च बहिर्विमानज्योतिर्भवनाधिपकृतास्तु आनुपूर्व्या प्राकारास्त्रयो भवन्ति, 'रयणे कणगे य रयए यत्ति रत्नेषु भवो रात्नः रत्नमय इत्यर्थः, तं विमानाधिपतयः कुर्वन्ति, कनके भवः कानकः तं ज्योतिर्वासिनः कुर्वन्ति, राजतो-रूप्यमयश्च तं भवनपतयः कुर्वन्ति इति गाथार्थः ।।५४९।। मणिरयणहेमयाविय कविसीसा सव्वरयणिया दारा। सव्वरयणामय च्चिय पडागधयतोरणविचित्ता ।।५५० ।। व्याख्या-मणिरत्नहेममयान्यपि च कपिशीर्षकाणि, तत्र पञ्चवर्णमणिमयानि प्रथमप्राकारे वैमानिकाः, नानारत्नमयानि द्वितीये ज्योतिष्काः, हेममयानि तृतीये भवनपतय इति, तथा सर्वरत्नमयानि द्वाराणि त एव कुर्वन्ति, तथा सर्वरत्नमयान्येव मूलदलतः पताकाध्वजप्रधानानि तोरणानि विचित्राणि कनकचन्द्रस्वस्तिकादिभिः, अत एव प्रागुक्तं मणिकनकरत्नविचित्रत्वमेतेषामविरुद्धमिति गाथार्थः । ।५५०।। तत्तो य समंतेणं कालागरुकुंदुरुक्कमीसेणं। गंधेण मणहरेणं धूवघडीओ विउव्वेति।।५५१।। व्याख्या-ततश्च समन्ततः कृष्णागरुकुन्दुरुक्कमिश्रेण गन्धेन मनोहारिणा युक्ताः, किम्?-धूपघटिका विकुर्वन्ति त्रिदशा एवेति गाथार्थः । ।५५१।। उक्कुट्ठिसीहणायं कलयलसद्देण सव्वओ सव्वं । तित्थगरपायमूले करेंति देवा णिवयमाणा । ।५५२ ।। For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૩૪૩ અતિ ઉત્તમ, પવિત્ર કાર્ય છે, તેથી ઇશાન ખૂણામાં રચે છે. એક યોજન જેટલી વિશાળ ભૂમિમાં સૌ પ્રથમ વાયુકુમાર દેવતાઓ સંવર્તક નામના વાયુથી આખી જમીનનો કચરો દૂર કરી તે ભૂમિ વ્યવસ્થિત, સ્વચ્છ, સમતલ કરી આપે. ત્યારબાદ મેઘકુમાર દેવતાઓ જલવૃષ્ટિ કરી ભૂમિને સ્થિર કરે; એટલે કે રજ વગેરે ન ઊડે તેવી ભૂમિ કરે. પછી અગ્નિકુમાર દેવતાઓ ચારે બાજુ ધૂપ પ્રગટાવી તે સ્થળને સુગંધથી વાસિત કરે. બીજા દેવતાઓ પણ પુષ્પવૃષ્ટિ આદિ ક્રમિક કાર્યો કરે. આ બધું કરવામાં આરંભ-સમારંભ થવાનો જ. જમીન સમતલ કરે તો પૃથ્વીકાય, વનસ્પતિકાય આદિની વિરાધના થવાની જ. व्याख्या-तत्रोत्कृष्टिसिंहनादं तीर्थकरपादमूले कुर्वन्ति देवा निपतमानाः, उत्कृष्टिः-हर्षविशेषप्रेरितो ध्वनिविशेषः, किंविशिष्टम्?कलकलशब्देन 'सर्वतः' सर्वासु दिक्षु युक्तं 'सर्वम्' अशेषमिति गाथार्थः । ।५५२।। चेइदुमपेढछंदय आसणछत्तं च चामराओ य। जं चऽण्णं करणिज्जं करेंति तं वाणमंतरिया ।।५५३।। व्याख्या-चैत्यद्रुमम्-अशोकवृक्षं भगवतः प्रमाणात् द्वादशगुणं तथा पीठं तदधो रत्नमयं तस्योपरि देवच्छन्दकं तन्मध्ये सिंहासनं तदुपरि छत्रातिच्छत्रं च, चः समुच्चये, चामरे च यक्षहस्तगते, चशब्दात् पद्मसंस्थितं धर्मचक्रं च, यच्चान्यद्वातोदकादि 'करणीयं' कर्त्तव्यं कुर्वन्ति तद् व्यन्तरा देवा इति गाथार्थः । ।५५३।। (आवश्यक नियुक्ति एवं भाष्य भाग-१ श्लोक ५४५ थी ५५३ मूल-टीका ) * ત્રિશલાનંદન વંદીયે રે, લહીયે આનંદ કંદ, મનોહર લૂંબખડું, જંબખડા જૂબી રહ્યા રે, શ્રી વીર તણે દરબાર; મનો૦ સમોસરણ વિરાજતા રે, સેવિત સુરનરવંદ. મનો૦ ૧ જોજન વાયુ વૃષ્ટિ કરે રે, ફૂલ ભરે જાનુ માન; મનો૦ મણિ રયણે ભૂતલ રચે રે, વ્યંતરના રાજાન. મનો૦ ૨ કનક કોશીસાં રૂપા ગઢે રે, રચે ભુવનપતિ ઈસ; મનો૦ રતન કનક ગઢ જ્યોતિષી રે, મણિ રયણે સુર ઈસ. મનો૦ ૩ ભીતિ પૃથુલ તેત્રીસ ધનુ રે, એક કર અંગુલ આઠ; મનો, વૃત્તે તેરસેં ધનુ આંતરું રે, ઉંચી પણસેં ધન ઠાઠ. મનો૦ ૪ પાવડી આરા સહસ દશ રે, પંચ પંચ પરિમાણ; મનો૦ એક કર પીઠું ઉચ પણે રે, પ્રતર પચાસ ધન માન. મનો૦ ૫ ચઉ બારા ત્રણ તોરણા રે, નીલ રતનમય રંગ; મનો૦ મઝું મણિમય પીઠિકા રે, ભૂઈથી અઢી ગાઉ તંગ. મનો૦ ૬ દીર્ઘ પૃથુલ બાઁ ધનુ રે, જિન તનુ માને ઉંચ; મનો૦ ચૈત્ય સહિત અશોક તરુ રે, જિનથી બાર ગુણ ઉંચ. મનો) ૭ ચઉ દિસે ચઉ સિંહાસને રે, આઠ ચામર છત્ર બાર; મનોઇ ધર્મચક્ર સ્ફટિક રત્નનું રે, સહસ જોજન ધ્વજ ચાર. મનો૦ ૮ દેવછંદો ઈશાન કૂણે રે, પ્રભુને વિસામા ઠામ; મનો, ચિહું મુખે દીયે દેશના રે, ભામંડલ અભિરામ. મનો૦ ૯ મુનિ વૈમાનિક સાધવી રે, રહે અગ્નિ કૂણ મોઝાર; મનો) જ્યોતિષી ભુવનપતિ વ્યંતરા રે, નૈઋત કૂણે તસ નાર. મનો) ૧૦ વાયુ કૂણે દેવતા રે, સુણે જિનવરની વાણ; મનો૦ વૈમાનિક શ્રાવક શ્રાવિકા રે, ઈશાન કૂણે સુજાણ. મનો૦ ૧૧ ચિહું દેવી ને સાધવી રે, ઉભી સૂણે ઉપદેશ; મનો, તિર્યંચ સહુ બીજે ગઢ રે, ત્રીજે વાહન વિશેષ. મનો૦ ૧૨ વૃત્તાકારે ચિહું વાવડી રે, ચરિંસી આઠ વાવ; મનો૦ પ્રથમ પનરસેં ધન આંતરું રે, બીજે સહસ ધનુ ભાવ. મનો૦ ૧૩ રયણ ભીત ગઢ આંતરું રે, વૃત્તે ધનુ શત છવ્વીશ; મનો) ચરિંસે ત્રણસેં ધનુ રે, ઈમ શાખ દીયે જગદીશ મનો૦ ૧૪ તુંબરુ પ્રમુખ તિહાં પોલીયા રે; ધૂપ ઘટી ઠામઠામ. મનો) દ્વારે મંગલ પુતલી રે, દુંદુભી વાજે તામ. મનો) ૧૫ દિવ્યધ્વની સમજે સહુ રે, મીઠી યોજન વિસ્તાર; મનો૦ સુણતાં સમતા સહુ જીવને રે, નહીય વિરોધ લગાર. મનો૦ ૧૬ ચઉતીસ અતિશય વિરાજતા રે, દોષ રહિત ભગવંત; મનો૦ શ્રી જશવિજય ગુરુ શિષ્યને રે, જિનપદસેવા ખંત મનો૦ ૧૭ ' (યશોવિજયજી કૃત સમવસરણ વર્ણનાત્મક મહાવીર જિન સ્તવન) For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ३४४ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ સભા ઃ ભગવાન વિચરે તો અકાળ મૃત્યુ ન થાય ને ? સાહેબજી ઃ તે તો માનવનું અકાળ મૃત્યુ ન થાય; સ્થાવર જીવોની હિંસા તો પ્રભુ વિચરે ત્યાં પણ રોજ ચાલુ જ હોય છે. પ્રભુ વિચરે ત્યાં લોકો હાય-ધોવે નહીં, પાણી ન પીવે, અષ્કાયના જીવોની હિંસા ન કરે તેવું વર્ણન ક્યાંય આવતું નથી. સમવસરણની રચનામાં પણ હિંસા તો થવાની. જેને એવું સમજાયું હોય કે સમવસરણની રચના હિંસા વગર થાય છે, તો તે બરાબર નથી. જમીન પર જળની વૃષ્ટિ કરે, એક યોજન ભૂમિ સાફ કરે તો તેમાં સ્થાવરની હિંસા થવાની. જો સાવદ્ય પ્રવૃત્તિ ન હોય તો શાસ્ત્રમાં ભગવાનના નિમિત્તથી થાય છે, અને પ્રભુ ભોગવે છે તેની ચર્ચા જ ન હોત. દેવતાઓ ભૂમિ જ એવી સરસ કરે કે ભૂમિ અને વાતાવરણથી પણ બધા આકર્ષાય. ત્યારબાદ માપ પ્રમાણે વ્યંતરદેવો મણિમય ભૂતલ રચે છે. ચારેય દિશામાં હજાર યોજન ઊંચાં ચાર ધર્મચક્ર છે, જે સૂચવે છે કે આ જગતમાં તીર્થકરોનું ધર્મસામ્રાજ્ય છે. પ્રભુ જ્યાં જ્યાં જાય ત્યાં પણ આગળ ધર્મચક્ર ચાલે છે. જેમ ચક્રવર્તીની આગળ ચક્રરત્ન ચાલે તેમ તીર્થકરોની આગળ ધર્મચક્ર ચાલે છે, જે તેમની કોઈ સ્પર્ધા ન કરી શકે તેવા ધર્મસત્તાના શ્રેષ્ઠ નાયકપદને સૂચવે છે, તેથી અન્ય સર્વ ધર્મોપદેશકોને તેમણે જીત્યા છે, તેથી જ નમુસ્કુર્ણ સૂત્રમાં સ્તવનારૂપે ધમ્મરચાઉતચક્કવટ્ટીણે બોલીએ છીએ. વ્યંતરો પ્રભુ ચાલે ત્યારે સુવર્ણકમળો પગ મૂકવા માટે અને પાદપીઠ વગેરેની રચના કરે છે. ભવનપતિદેવો પહેલો ગઢ રૂપાનો રચે, જેમાં સોનાના કાંગરા હોય; જ્યોતિષીદેવો બીજો સુવર્ણનો ગઢ રચે જેમાં રત્નના કાંગરા હોય; વૈમાનિક દેવો ત્રીજો મણિમય ગઢ રચે જેમાં ઉત્તમ રત્નોના કાંગરા હોય; બધા દેવો પોતપોતાની ભક્તિથી ભેગા થઈ સમવસરણની રચના કરે છે. અંદરની ફરસ પણ મણિઓની હોય, મણિઓ કે રત્નોના જુદા જુદા થાંભલા હોય, જે અજોડ હોય. આ રીતે ક્રમિક ત્રણ ગઢ એકબીજા પર રચે. મધ્ય ગઢમાં ઇશાન વિભાગમાં દેવછંદો બનાવે, જે પ્રભુને એકાંતવાસ માટે ઉત્તમ સ્થાન હોય. ત્રીજા ગઢની મધ્યમાં પ્રભુની ઊંચાઈ કરતાં બાર ગણું ઊંચું અશોકવૃક્ષ વિશાળ વિકુર્વે. વળી તે વૃક્ષ પર પ્રભુ જે વૃક્ષ નીચે કેવલજ્ઞાન પામ્યા હોય તે વૃક્ષ પણ પ્રતીકરૂપે બનાવે. દરેક તીર્થકરના ધર્મતીર્થના સમવસરણમાં આ ઉપરના ચૈત્યવૃક્ષનું પ્રતીક બદલાય. તે પ્રતીક સૂચવે કે આ મહાવીર પ્રભુનું ધર્મતીર્થ છે અથવા આ ઋષભદેવ ભગવાનનું ધર્મતીર્થ છે. બંને બાજુ યક્ષો ચામર વીંઝતા હોય. ચારે દિશાનાં મળીને બાર છત્રો હોય, આઠ ચામર હોય. દેવદુંદુભિના મધુર નાદ થતા હોય. કુદરતી પવિત્ર વાતાવરણ હોય. દ્વારે દ્વારે રત્નોનાં તોરણો હોય. આજુબાજુ સુંદર વાવડીઓ હોય. સ્થાને-સ્થાને સુગંધી દ્રવ્યો મઘમઘાટ કરતાં હોય. દેવલોકના વાતાવરણને ભુલાવી દે તેવું મનોરમ વાતાવરણ હોય. સમવસરણમાં ઉત્કૃષ્ટ રૂપ-રસ-ગંધ-સ્પર્શવાળા પરમાણુઓ હોય છે. સુમધુર સંગીત, નયનરમ્ય રૂપો, દશ્યો, શ્રેષ્ઠ સુગંધ, અનુકૂળ આસ્લાદક વાતાવરણ હોય; છતાં ત્યાં બેસનાર સાધુ, ગણધરો આદિને ઇન્દ્રિયોના For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ભોગોમાં આસક્તિ કે વિકાર ન થાય; કારણ કે પ્રભુનું ઐશ્વર્ય જ નિર્વિકારી છે. તેથી ત્યાં પાંચે ઇન્દ્રિયોના ભોગો વિષયક કામપ્રવિચાર આદિ થતાં નથી. તેવા વાતાવરણમાં પણ કોઈને અશુભભાવ થતા નથી, જે પ્રભુનો અતિશય છે. આ સિદ્ધયોગિતાનો મહિમા છે. સાંનિધ્યમાત્રથી સામાના અશુભભાવોને શુભમાં પલટવાની તેમાં તાકાત છે. પ્રભુના સમવસરણમાં ચોત્રીસ અતિશય આદિ ઐશ્વર્ય જોઈને અભવ્યને પણ ધર્મના ફળમાં દઢ શ્રદ્ધા થઈ જાય છે. નાસ્તિકો પણ આ પુણ્યપ્રતાપ જોવા માત્રથી આસ્તિક બની જાય છે. આત્મા, પરલોક, પુણ્ય, પાપની શ્રદ્ધા ઉત્કૃષ્ટધર્મફળ જોવાથી શીઘ્ર થઈ જાય છે; તો પછી આસન્નભવી, લઘુકર્મી, પાત્રજીવોને તો આ ધર્મઐશ્વર્ય આત્મવિકાસનું કારણ પણ બને જ છે. ટૂંકમાં, સ્થાપનાધર્મતીર્થનો પણ મહિમા અપાર છે. For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ ધર્મતીર્થ સ્થાપના - सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । સમવિસામાં, સામળ બિળાનું ભવબિળાનું III (સન્મતિત પ્રજરગોળ-૧) અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. દેવનિર્મિત દેશનાભૂમિનું અનુપમ એશ્વર્ય : ઉદ્દેશ અને વિધિ તીર્થંકરો પરિપૂર્ણજ્ઞાની, સર્વજ્ઞ, સર્વદર્શી બની જ્યારે ધર્મતીર્થ પ્રવર્તાવવા પુરુષાર્થ કરે છે ત્યારે તેમના તીર્થંકરનામકર્મનો ઉત્કૃષ્ટ વિપાક વર્તતો હોય છે, જે તીર્થંકરનામકર્મ તેમણે ત્રીજા ભવમાં નિકાચિત કર્યું હોય છે. તીર્થંકરનામકર્મ એવી ઉત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિ છે કે જે વ્યક્તિને તે સત્તામાં હોય તેના પ્રદેશોદયથી પણ તેનાં યશ-આદેયતા-ઐશ્વર્ય વધતાં જાય. તેના પ્રભાવથી જ તીર્થંકરો અંતિમ ભવમાં માતાની કુક્ષિમાં આવે ત્યારથી જ ચોસઠ ઇન્દ્રો તેમની ભક્તિ કરે છે. જન્મ વખતે પણ બાળક એવા પ્રભુને મેરુશિખર પર લઈ જઈને ઠાઠથી જન્મમહોત્સવ કરે છે. આ સર્વ તીર્થંકરનામકર્મના પ્રદેશોદયનો જ પ્રભાવ છે; કારણ કે ખરો વિપાક જે તેમના ઐશ્વર્યનો peak period (ઉત્કૃષ્ટ કાળ) છે, તે તો કેવલજ્ઞાન પછી જ પ્રારંભ થાય છે. કેવલજ્ઞાન પહેલાં જે પુણ્યાઈની અસર છે, તે તેની આડકતરી અસર છે. તીર્થંકરનામકર્મનો સાચો વિપાક કેવલજ્ઞાનથી પ્રગટે છે. ત્યારે તેમનું ધર્મઐશ્વર્ય અજોડ થવાનું, જેની તોલે વિશ્વમાં કોઈ આવે નહીં. ભક્તિરૂપે ઇન્દ્રો આદિ આવે, ચારેય નિકાયના દેવો પણ ભેગા થાય १. तीर्थकरनाम्न आहारकद्विकस्य च सागरोपमाणामन्तःकोटीकोटीप्रमाण एवोत्कृष्टः स्थितिबन्धकालो भवति नोपरिष्टादिति। "भिन्नमुहु बाह" त्ति प्राकृतत्वादकारलोपे भिन्नमुहूर्तम्-अन्तर्मुहूर्तमात्रमेव कालम् 'अबाधा' अनुदयावस्था उत्कृष्टा, जघन्याऽप्यन्तर्मुहूर्तमात्रैव, ततः परं दलिकरचनायाः सद्भावेनावश्यं प्रदेशोदयस्य सम्भवादिति । केचित् "तीर्थकरनामकर्म अन्तर्मुहूर्तादूर्ध्वं कस्यचित् प्रदेशत उदेति, तदुदये चाज्ञैश्वर्यादय ऋद्धिविशेषा अन्यजीवेभ्यो विशिष्टतरास्तस्य सम्भवन्तीति सम्भावयामः" इति व्याचक्षते । (શતરનામા પશ્ચમ જર્મપ્રન્ગ, શ્લો-રૂરૂ ટીન) ૨. નન્હ વ હેડ્ નિળિો સુર-4-સીદાસળોવિટ્ટો યા [..] ।।ભ્દ્દ।। તં ચવિજ્ઞ-તેવ-નિાવ-નિર્મિય બન્ને વ વરसमवसरणं । तुरियं करेंति देवा, जं रिद्धीए जगं तुलइ ।। ९७ ।। जत्थ समोसरिओ सो भुवणेक्क गुरू महायसो अरहा । अट्ठमह - पाडिहेरय सुचिंधियं वहइ तित्थयं नामं । । ९८ । । जह निद्दलह असेसं मिच्छत्तं चिक्कणं पि भव्वाणं । पडिबोहिऊण मग्गे ठवेइ, जह गणहरा दिक्खं ।। ९९ ।। (महानिशिथसूत्र तृतीय अध्ययन) For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૩૪૭ અને સમવસરણની રચના કરે. 'સમવસરણની કલા-કારીગરી એવી અજોડ હોય છે કે તેવી ઇમારત બાંધવાની કોઈ નિપુણ કારીગરોને સોંપણી કરી હોય તોપણ વર્ષોનાં વર્ષો થાય, છતાં એ કક્ષાનું કામ તો ન જ બને. જ્યારે દેવતાઓ તે અંતર્મુહૂર્તમાં ૨ચે છે. દેવોમાં ભૌતિક જગતમાં ઝડપથી પરિવર્તન કરવાની તીવ્ર શક્તિ હોય છે. જડ વસ્તુને ક્ષણમાં નવા સ્વરૂપે પરિવર્તન કરી આપે. દા. ત. એક પત્થરનો ટુકડો હોય તેને એક સેકન્ડમાં સોનાની કમનીય કલાકૃતિ બનાવી શકે. જડ જગતમાં દેવોની શક્તિ નાનીસૂની નથી. તેમાં પણ જેમ જેમ ઊંચા દેવલોકનો દેવ, તેમ તેમ શક્તિ વધારે. વળી અહીં તો ઇન્દ્રો પણ શક્તિ ફોરવે છે. તેથી પ્રયત્નમાં સહેજ પણ અધૂરાપણું નથી. બધા દેવતા રચના કરવાનું ચાલુ કરે એટલે અંતર્મુહૂર્તમાં સમવસરણ રચાઈ જાય. મનુષ્યલોકના મોટા-મોટા મહાલયો પણ તેની પાસે વિશાળતામાં સાવ નાના લાગે, અને ઐશ્વર્યમાં તો બધી ભૌતિક રચનાઓ વામણી લાગે. વળી રચનામાં ક્રમિક વ્યવસ્થા એવી હોય કે અત્યંત અલ્પ સમયમાં જેટલા સુશોભન-શણગાર કરવાના હોય તે પણ થઈ જાય. ભાવતીર્થંકરના પ્રાતિહાર્યો અને ઋદ્ધિ : -દેવતાઓ ઠેર-ઠેર સુગંધી વાતાવરણ રચે, ચારે બાજુ પુષ્પવૃષ્ટિ કરે. પુષ્પો અચિત્ત મૂકે છે. વૃષ્ટિ વખતે તે પણ સીધાં પડે છે, ઊંધાં ન પડે; કારણ કે ઊંધાં પડે તો ડીંટિયાં પગમાં વાગે. ચાલનાર કોઈને જરા પણ પીડા કે ત્રાસ ન થાય તે રીતની ભક્તિ છે. છએ ઋતુનાં १. ननु महदाश्चर्यमेतत् यत्सर्वमपीदं सद्य एव व्यधायीत्याशङ्क्याह सकलमपि निमेषमात्रमेव, प्रभवति कर्तुमिदं यदेककोऽपि । तदिह सुरवराश्चतुर्निकाया, युगपददो रचयन्तु વિવિત્ર?||રૂe I f यदि एककोऽपि देवः सकलमपीदं कर्त्तव्यजातं निमेषमात्रमेव निमेषमात्रेणैव कालेन कर्तुं विधातुं प्रभवति समर्थो भवति, तत्तर्हि इह प्रस्तावे चतुर्निकायाः सुरवराश्चतुर्जातीया देवा युगपत् समकालमदः समवसरणं रचयन्तु, किं नु चित्रं किमत्राऽऽश्चर्यं ? न किमपीति भावः । निमेषेत्यादि । निमेषो पक्ष्मस्पन्दनप्रमाणः काल उच्यते । स एव मात्रा प्रमाणं यत्र कर्म्मणि, तदिति क्रियाविशेषणमिदम्। चतुरित्यादि । चत्वारो निकाया निवासा उत्पत्तिस्थानानि येषां ते इति विग्रहः । नुशब्दोऽत्र વિતર્ત।।૩૭।। । (रूपचन्द्रगणि कृत गौतमीयकाव्यम्, श्लोक-३७ मूल- टीका) ૧. સુ ંષ્ણુવવર્ષેળ, વિવ્યપુષ્પો૨ે ૬।... ||૧૦|| * પાણી સુગંધ સુરુ કુસુમની ||અરિા વૃષ્ટિ હોય સુરસાલ IIભગી lign (વીતરાવસ્તોત્ર, પ્રાજ્ઞ-૪ મૂત્ર) (પંડિત શ્રી પદ્મવિજયજી વિરચિત નેમિનાથ જિન સ્તવન) For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ પુષ્પો એકસાથે વરસે છે. પ્રભુ વિચરે ત્યાં ઋતુઓ પણ અનુકૂળ થાય, લોકો કુદરતી આફતો, રોગ-શોકનાં નિમિત્તોથી મુક્ત હોય, આધિ-વ્યાધિ-ઉપાધિ પહેલાંની હોય તે ચાલી જાય, નવી આવે નહીં. પ્રભુના વિહાર પછી પણ નવા રોગ છ મહિના સુધી થાય નહીં. પરસ્પરનાં વૈરવિરોધ શમી જાય. યુદ્ધો ચાલતાં હોય તો સુલેહ-સંપ સ્થપાઈ જાય. તીર્થકરોના પુણ્યથી બીજા જીવોને પણ આવી અનેક સુખાકારિતા પેદા થાય છે. તેમનું પ્રબળ પુણ્ય છે કે તે બીજાના પુણ્યને ઉદયમાં લાવવામાં પ્રબળ નિમિત્ત બને, બાકી પુણ્ય તો લોકો પોતાનું જ ભોગવે. પદાર્થવિજ્ઞાનના નિયમ પ્રમાણે એકનું પુણ્ય બીજાના આત્મા પર transfer (તબદીલ-ફેરબદલી) થતું કે ભોગવાતું નથી. હા, પ્રભુના પુણ્યના કારણે તે જીવોનો પાપોદય શમી જાય અને પુણ્યોદય પ્રગટે. તીર્થકરો વિચરે ત્યારે મનુષ્યલોકમાં વધારેમાં વધારે સુખાકારિતા, આનંદપ્રમોદનું વાતાવરણ હોય. સમવસરણ પૂરું તૈયાર થાય એટલે દેવતાઓ પ્રભુને વિનંતી કરે. ૧. તંત્પાવાવૃતવ: સર્વે, યુપસ્વર્યપાતે | * ||૨|| (વીતરાસ્તોત્ર, પ્રશ-૪ પૂન) * પડ઼ ઋતુ સમકાલે ફલે અરિવા .... /પા (પંડિત શ્રી પદ્યવિજયજી વિરચિત નેમિનાથ જિન સ્તવન) २. साग्रेऽपि योजनशते, पूर्वोत्पन्ना गदाम्बुदाः । यदञ्जसा विलीयन्ते, त्वद्विहारानिलोर्मिभिः ।।४।। नाविर्भवन्ति यद् भूमौ, मूषकाः शलभाः शुकाः । क्षणेन क्षितिपक्षिप्ता, अनीतय इवेतयः ।।५।। स्त्रीक्षेत्रपद्रादिभवो, यद्वैराग्निः प्रशाम्यति । त्वत्कृपापुष्करावर्त्तवर्षादिव भुवस्तले ।।६।। त्वत्प्रभावे भुवि भ्राम्यत्यशिवोच्छेदडिण्डिमे । सम्भवन्ति न यन्नाथ, मारयो भुवनारयः ।।७।। कामवर्षिणि लोकानां, त्वयि विश्वकवत्सले । अतिवृष्टिरवृष्टिा , भवेद् यन्नोपतापकृत् ।।८।। | (વીતરા સ્તોત્ર, પ્રારા-રૂ મૂન) ન જેહને જોયણ સવાસો માન કે અoll જે પૂર્વના રોગ તેણે થાન કે |અoll સવિ નાશ થાયે નવા નાવે કે અll ષડૂ માસ પ્રભુ પરભાવે કે અO Ilal જિહાં જિનજી વિચરે રંગ કે અવની નવિ મૂષક શલભ પતંગ કે |અOા નવિ કોઈને વયર વિરોધ કે અoll અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ રાધ કે અoll Ill નિજ પરચક્રનો ભય નાસે કે અા વળી મરકી નાવે પાસ કે અoll પ્રભુ વિચરે તિહાં ન દુકાલ કે |અoll જાયે ઉપદ્રવ સવિ તતકાલ કે અol. (પંડિત શ્રી પદ્મવિજયજી વિરચિત શાંતિનાથ જિન સ્તવન) 3. सूरोदय पच्छिमाए ओगाहन्तीए पुव्वओऽईइ। दोहिं पउमेहिं पाया मग्गेण य होइ सत्तऽन्ने । ।५५५ ।। व्याख्या-एवं देवैर्निष्पादिते समवसरणे सूर्योदये-प्रथमायां पौरुष्याम्, अन्यदा पश्चिमायां 'ओगाहंतीए'त्ति अवगाहन्त्याम्आगच्छन्त्यामित्यर्थः, 'पुव्वओऽतीतीति पूर्वद्वारेण 'अतीतित्ति आगच्छति प्रविशतीत्यर्थः । कथमित्याह-द्वयोः'पद्मयोः' सहस्रपत्रयोः देवपरिकल्पितयोः पादौ स्थापयन्निति वाक्यशेषः, 'मग्गेण य होंति सत्तऽण्णेत्ति मार्गतश्च पृष्ठतश्च भवन्ति सप्तान्ये च भगवतः पद्मा इति, तेषां च यद्यत् पश्चिमं तत्तत्पादन्यासं कुर्वतो भगवतः पुरतस्तिष्ठतीति गाथार्थः । ।५५५ ।। आयाहिण पुव्वमुहो तिदिसिं पडिरूवगा उ देवकया। जेट्ठगणी अण्णो वा दाहिणपुव्वे अदूरंमि ।।५५६ ।। व्याख्या-स एवं भगवान् पूर्वद्वारेण प्रविश्य 'आदाहिण'त्ति चैत्यद्रुमप्रदक्षिणां कृत्वा 'पुव्वमुहोत्ति पूर्वाभिमुख उपविशतीति। (आवश्यकनियुक्ति एवं भाष्य भाग-१, श्लोक-५५५-५५६ मूल-टीका ) For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ૩૪૯ પ્રભુ સુવર્ણકમળ પર પગ મૂકતા-મૂકતા, પૂર્વદિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરે છે, ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા આપી તીર્થને નમસ્કાર કરે છે. ત્યારબાદ પાદપીઠ પર પગ મૂકી સિંહાસન પર બિરાજે. રસ્તામાં પણ જ્યાં જ્યાં પ્રભુ જાય ત્યાં સતત મસ્તક પર છત્ર હોય, બે બાજુ ચામર વીંઝાતા હોય, ઉપરથી પુષ્પવૃષ્ટિ થતી હોય, આકાશમાં દેવદુંદુભિના નાદ ગાજતા હોય. વળી અરિહંતોનું રૂપ તો બધી રીતે અજોડ છે જ. તેથી પ્રથમ દર્શને જ શ્રેષ્ઠ વ્યક્તિત્વની ખાતરી થાય તેવો પ્રભાવ હોય છે. ધર્મ પમાડવામાં શ્રેષ્ઠ નિમિત્ત એવું ઉત્કૃષ્ટ સ્વરૂપ જાણે આખી સૃષ્ટિમાં ત્યાં જ સાકાર થયું હોય તેવું દશ્ય હોય છે. સાક્ષાત્ ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ હોય અથવા ધર્મનું ઉત્કૃષ્ટ ફળ પ્રત્યક્ષ જોવું હોય તો જાણે નમૂનો ગણાય તેવું ભાવતીર્થંકરનું વ્યક્તિત્વ હોય છે. જોનારને વિશ્વાસ-ખાતરી થઈ જાય કે ધર્મ આટલું મહાન ભૌતિક ફળ આપવા પણ સમર્થ છે. તેથી જ નાસ્તિકો પણ દર્શન માત્રથી આસ્તિક બને છે. ત્યારની તેમની આંતરિક ગુણલક્ષ્મી તો અપાર છે જ, પણ તે આંતરદૃષ્ટિવાળાને નજરે ચડે. જ્યારે આ તો નિર્વિકારી બાહ્ય વૈભવ છે, જે સ્થૂલ દૃષ્ટિવાળાને પણ દેખાય. સમવસરણમાં બાર પર્ષદા : પ્રભુના સમવસરણમાં માત્ર સાધુ-સાધ્વી-પુરુષ-સ્ત્રીરૂપ ચાર પ્રકારની પર્ષદા નથી, પરંતુ હંમેશાં બાર પ્રકારની પર્ષદા હોય છે; કારણ કે તીર્થકરોનું પુણ્ય એટલું પ્રબળ છે કે જ્યાં જ્યાં જાય ત્યાં તેમની ધર્મદેશનાનું શ્રવણ કરવા ભવનપતિ-વ્યંતર-જ્યોતિષી અને વૈમાનિકના દેવીદેવતા કાયમ આવે છે. તેમની પર્ષદામાં ચારેય નિકાયના દેવતા હાજર જ હોય છે. તેથી દેવોની આઠ પર્ષદા અને મનુષ્યોમાં સાધુ-સાધ્વી-પુરુષ-સ્ત્રીરૂપ ચાર પર્ષદા બને છે, એમ કુલ ૧. ચામર ચક્ર સિંહાસન અરિવાા પાદપીઠ સંયુક્ત ભગવા છત્ર ચાલે આકાશમાં અરિવાદેવ દુંદુભિ વર ઉત્ત ||ભગol |રા સહસ જોયણ ધ્વજ સોહતો //અરિટll પ્રભુ આગલ ચાલત ||ભગoll કનક કમલ નવ ઉપરે ||અરિવા વિચરે પાય ઠર્વત ||ભગol ill ચાર મુખે દીયે દેશના |અશિoll ત્રણ ગઢ ઝાકઝમાળ Iભગવો ... પાણી સુગંધ સુર કુસુમની અરિ વૃષ્ટિ હોય સુરસાલ ભગoll .. કા. (પંડિત શ્રી પદ્યવિજયજી વિરચિત નેમિનાથ જિન સ્તવન) - જિનજી આઠ પ્રાતિહાર્યશું, જગમાં તું જયો રે લો //માહOlી જિનજી તાહરા વૃક્ષ અશોકથી, શોક દૂરે ગયો રે લો /માહoll ll૧જિનજી જાનું પ્રમાણ ગીર્વાણ, કુસુમવૃષ્ટિ કરે રે લો ||માહoll જિનજી દિવ્ય ધ્વનિ સુર પૂરે કે, વાંસલિયે સ્વરે રે લો માહવા જિનજી ચામર કેરી હાર, ચલતી એમ કહે રે લો માહoll જિનજી જે નમે અમ પરે તે ભવિ, ઊર્ધ્વગતિ લહે રે લો //માહoll |રા જિનજી પાદપીઠ સિંહાસન, વ્યંતર વિરચીયે રે લો માહOlી જિનજી તિહાં બેસી જિનરાજ ભવિક દેશના દિયે રે લો /માહOMા જિનજી ભામંડલ શિર પંઠે. સર્ય પરે તપે રે લો મિાહOા જિનજી નિરખી હરખે જેહ, તેહનાં પાતક ખપે રે લો /માહoll Hall જિનાજી દેવદુંદુભિનો નાદ, ગંભીર ગાજે ઘણો રે લો માહOા જિનજી ત્રણ છત્ર કહે તુજ કે, ત્રિભુવનપતિપણે રે લો મિાહoll (પંડિત શ્રી પઘવિજયજી વિરચિત પાર્શ્વનાથ જિન સ્તવન) For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ મળીને બાર પર્ષદા થાય છે. અત્યારે દેવી-દેવતાની પર્ષદા જ નથી; કારણ કે સંઘમાં એવું કોઈનું પુણ્ય જ નથી કે દેવતા-ઇન્દ્રો આદિ ધર્મશ્રવણ કરવા આવે. પણ તીર્થકરોનું પુણ્ય એવું જબરદસ્ત હોય છે કે તેઓ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં બાર પર્ષદા ઊમટે. બાર પર્ષદામાં શ્રવણ કરવા આવનાર તમામની સમવસરણમાં બેસવા માટેની વ્યવસ્થા નિયત હોય છે. સાધુ-સાધ્વીજીઓ અને વૈમાનિકની દેવીઓ પૂર્વદિશાથી પ્રવેશી ડાબી બાજુ અગ્નિખૂણામાં બેસે, ભવનપતિ-વ્યંતર १. अवयवार्थप्रतिपादनाय आहकेवलिणो तिउण जिणं तित्थपणामं च मग्गओ तस्स। मणमादीवि णमंता वयंति सट्ठाणसट्ठाणं ।।५५९ ।। व्याख्या-केवलिनः 'त्रिगुणं' त्रिः प्रदक्षिणीकृत्य 'जिन' तीर्थकर तीर्थप्रणामं च कृत्वा मार्गतः 'तस्य' तीर्थस्य गणधरस्य निषीदन्तीति क्रियाध्याहारः, 'मणमाईवि नमंता वयंति सट्ठाणसट्ठाणति मनःपर्यायज्ञानिनोऽपि भगवन्तमभिवन्द्य तीर्थं केवलिनश्च पुनः केवलिपृष्ठतो निषीदन्तीति। आदिशब्दानिरतिशयसंयता अपि तीर्थकरादीनभिवन्द्य मनःपर्यायज्ञानिनां पृष्ठतो निषीदन्ति, तथा वैमानिकदेव्योऽपि तीर्थकरादीनभिवन्द्य साधुपृष्ठतः तिष्ठन्ति न निषीदन्ति, तथा श्रमण्योऽपि तीर्थकरसाधूनभिवन्द्य वैमानिकदेवीपृष्ठतः तिष्ठन्ति न निषीदन्ति, तथा भवनपतिज्योतिष्कव्यन्तरदेव्योऽपि तीर्थकरादीनभिवन्द्य दक्षिणपश्चिमदिग्भागे प्रथमं भवनपतिदेव्यः ततो ज्योतिष्कव्यन्तरदेव्यः तिष्ठन्तीति, एवं मनःपर्याय-ज्ञान्यादयोऽपि नमन्तो व्रजन्ति स्वस्थानं स्वस्थानमिति गाथार्थः ।।५५९।। भवणवई जोइसिया बोद्धव्वा वाणमंतरसुरा य। वेमाणिया य मणुया पयाहिणं जं च निस्साए ।।५६० ।। व्याख्या-भवनपतयः ज्योतिष्का बोद्धव्या व्यंतरसुराश्च, एते हि भगवन्तमभिवन्द्य साधूंश्च यथोपन्यासमेवोत्तरपश्चिमे पावें तिष्ठन्तीत्येवं बोद्धव्याः, तथा वैमानिका मनुष्याश्च, चशब्दात् स्त्रियश्चास्य, चशब्दस्य व्यवहित उपन्यासः । किम्?-'पयाहिणं' प्रदक्षिणां कृत्वा तीर्थकरादीनभिवन्द्य तेऽप्युत्तरपूर्वे दिग्भागे यथासंख्यमेव तिष्ठन्तीति। अत्र च मूलटीकाकारेण भवनपतिदेवीप्रभृतीनां स्थानं निषीदनं वा स्पष्टाक्षरैर्नोक्तम्, अवस्थानमात्रमेव प्रतिपादितं, पूर्वाचार्योपदेशलिखितपट्टकादिचित्रकर्मबलेन तु सर्वा एव देव्यो न निषीदन्ति, देवाः पुरुषाः स्त्रियश्च निषीदन्तीति प्रतिपादयन्ति केचन इत्यलं प्रसङ्गेन। 'जं च निस्साए'त्ति, यः परिवारो यं च निश्रां कृत्वा आयातः स तत्पार्श्वे एव तिष्ठतीति गाथार्थः ।।५६०।। साम्प्रतमभिहितमेवार्थं संयतादिपूर्वद्वारादिप्रवेशविशिष्टं प्रतिपादयन्नाह भाष्यकार:संजयवेमाणित्थी संजय(इ) पुव्वेण पविसिउं वीरं। काउं पयाहिणं पुव्वदक्खिणे ठंति दिसिभागे।।११६ । ।(भा.) गमनिका-संयता वैमानिकस्त्रियः संयत्यः पूर्वेण प्रविश्य वीरं कृत्वा प्रदक्षिणं पूर्वदक्षिणे तिष्ठन्ति दिग्भागे इति गाथार्थः । ।११६ भा०।। जोइसियभवणवंतरदेवीओ दक्खिणेण पविसंति। चिट्ठति दक्खिणावरदिसिंमि तिगुणं जिणं काउं । ।११७ । ।(भा.) गमनिका-ज्योतिष्कभवनव्यन्तरदेव्यो दक्षिणेन प्रविश्य तिष्ठन्ति दक्षिणापरदिशि त्रिगुणं जिनं कृत्वा इति गाथार्थः । ।११७ भा०।। अवरेण भवणवासी वंतरजोइससुरा य अइगंतुं। अवरुत्तरदिसिभागे ठंति जिणंतो नमंसित्ता ।।११८ । ।(भा.) गमनिका-अपरेण भवनवासिनो व्यन्तरज्योतिष्कसुराश्चातिगन्तुम् अपरोत्तरदिग्भागे तिष्ठन्ति जिनं नमस्कृत्य इति गाथार्थः । ।११८भा०।। समहिंदा कप्पसुरा राया णरणारिओ उदीणेणं। पविसित्ता पुव्वुत्तरदिसीए चिटुंति पंजलिआ ।।११९ । ।(भा.) For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ ૩૫૧ અને જ્યોતિષીની દેવીઓ દક્ષિણ દિશાથી પ્રવેશી ડાબી બાજુ નૈઋત્ય ખૂણામાં બેસે, ભવનપતિવ્યંતર અને જ્યોતિષીના દેવો પશ્ચિમ દિશાથી પ્રવેશી ડાબી બાજુ વાયવ્ય ખૂણામાં બેસે અને વૈમાનિક દેવ, મનુષ્ય પુરુષ તથા મનુષ્ય સ્ત્રીઓ ઉત્તર દિશાથી પ્રવેશી ડાબી બાજુ ઇશાન ખૂણામાં બેસે. બધા ક્યાંથી પ્રવેશ કરશે તેનાં પ્રવેશદ્વારો પણ નિશ્ચિત હોય છે. સમવસરણ गमनिका-समहेन्द्राः कल्पसुरा राजानो नरा नार्यः 'औदीच्येन' उत्तरेण इत्यर्थः, प्रविश्य पूर्वोत्तरदिशि तिष्ठन्ति प्राञ्जलय इति गाथार्थः । ।११९भा०।। भावार्थः सर्वासां सुगम एव।। अभिहितार्थोपसङ्ग्रहाय इदमाहएक्केक्कीय दिसाए तिगं तिगं होइ सन्निविट्ठ तु। आदिचरिमे विमिस्सा थीपुरिसा सेस पत्तेयं । ।५६१।। व्याख्या-पूर्वदक्षिणाअपरदक्षिणाअपरोत्तरापूर्वोत्तराणामेकैकस्यां दिशि उक्तलक्षणम् संयतवैमानिकाङ्गनासंयत्यादि त्रिकं त्रिकं भवति सन्निविष्टं तु, आदिचरमे पूर्वदक्षिणापूर्वोत्तरदिग्द्वये विमिश्राः संयतादयः स्त्रीपुरुषाः शेषदिग्द्वये प्रत्येकं भवन्तीति गाथार्थः ।।५६१।। तेषां चेत्थं स्थितानां देवनराणां स्थितिप्रतिपादनाय आहएतं महिड्डियं पणिवयंति ठियमवि वयंति पणमंता। णवि जंतणा ण विकहा ण परोप्परमच्छरो ण भयं । ।५६२।। व्याख्या-येऽल्पर्द्धयः पूर्वं स्थिताः ते आगच्छन्तं महद्धिकं प्रणिपतन्ति, स्थितमपि महद्धिकं पश्चादागताः प्रणमन्तो व्रजन्ति, तथा नापि यन्त्रणा-पीडा न विकथा न परस्परमत्सरो न भयं तेषां विरोधिसत्त्वानामपि भवति, भगवतोऽनुभावात्, इति गाथार्थः । ।५६२।। एते च मनुष्यादयः प्रथमप्राकारान्तर एव भवन्ति ये उक्ताः , यत आहबिइयंमि होंति तिरिया तइए पागारमन्तरे जाणा| पागारजढे तिरियाऽवि होंति पत्तेय मिस्सा वा ।।५६३ ।। व्याख्या-द्वितीये प्राकारान्तरे भवन्ति तिर्यञ्चः, तथा तृतीये प्राकारान्तरे यानानि, 'प्राकारजढे' प्राकाररहिते बहिरित्यर्थः, तिर्यञ्चोऽपि भवन्ति, अपिशब्दात् मनुष्या देवा अपि, ते च प्रत्येकं मिश्रा वेति, ते पुनः प्रविशन्तो भवन्ति निर्गच्छन्तश्चैके इति गाथार्थः ।।५६३।।द्वारम् १। .. (आवश्यकनियुक्ति श्लोक ५५९-५६३, भाष्य श्लोक -११६-११९ मूल-टीका ) * साधुवैमानिकदेवी-साध्व्यः प्राग्द्वारतोऽविशन्। प्रभुं प्रदक्षिणीकृत्य नत्वाग्नेय्यां दिशि स्थिताः ।।३६ ।। ज्योतिष्कभवनाधीशव्यंतरत्रिदशांगनाः। प्रविश्य दक्षिणद्वारा-त्तस्थुनैऋतकोणके।।३७ ।। भवनेशवनेचारी-ज्योतिष्कास्त्रिदशाः पुनः। प्रतीच्या विविशुर्नत्वा वायव्यां च दिशि स्थिताः । ।३८।। वैमानिकनराधीश-नरनार्यः पुनर्मुदा। उत्तरस्यां विशंतिस्म, तस्थुरैशानकोणके।।३९ ।। श्रीगौतमगणाधीश, आदौ केवलिनामपि। जिननाथांतिके तस्थौ, स्थितिरेषा हि शाश्वती।।४।। नेमुर्महर्द्धिमायांतं, नमंतस्तं स्थितं ययुः । औचित्यं भाति लोकेऽपि, किं पुनर्जिनशासने।।४१।। (अभयकुमार चरित्र सर्ग-३) * મુનિ વૈમાનિક સાધવી રે, રહે અગ્નિ કૂણ મોઝાર; મનો) જ્યોતિષી ભુવનપતિ વ્યંતરા રે, નૈક્ત કૂણે તસ નાર. મનો૦ ૧૦ વાયુ કૂણે દેવતા રે, સુણે જિનવરની વાણ; મનો૦ વૈમાનિક શ્રાવક શ્રાવિકા રે, ઈશાન કૂણે સુજાણ. મનો૦ ૧૧ ચિહું દેવી ને સાધવી રે, ઊભી સૂણે ઉપદેશ; મનો૦ (યશોવિજયજી કૃત સમવસરણ વર્ણનાત્મક મહાવીર જિન સ્તવન) For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ચતુર્મુખ ધારવાળું છે. એટલે ચારેય દ્વારથી પ્રવેશ કરી શકાય છે, પરંતુ પ્રવેશની પણ શિસ્ત છે. સમવસરણનાં ૨૦,૦૦૦ પગથિયાં હોય છે. તેથી સમવસરણની ઊંચાઈ પહાડ કરતાં વધારે ગણાય. છતાં પણ રચના એવી ખૂબીવાળી હોય છે કે નીચે રહેલા મનુષ્યોને પણ યોજનો દૂરથી જાણે પ્રભુ સન્મુખ જ હોય તેમ દેખાય. વળી તીર્થંકર પરમાત્માના અતિશયના કારણે સહુ સહેલાઈથી ચડી જાય છે. પ્રભુના અતિશયથી ચડનારને થાક પણ ન લાગે. આટલાં બધાં પગથિયાં હોવા છતાં અલ્પ સમયમાં સડસડાટ ચડી જાય છે. સભા ઃ આવું કઈ રીતે બને ? સાહેબજી ઃ પુણ્યના પ્રકારો ભણો અને તેના વિપાક સમજો તો ખબર પડે. તમે કલ્પી પણ ન શકો તેવાં કાર્ય પુણ્યથી રમતમાં થઈ શકે છે. શ્રોતાઓ સમવસરણમાં પરમાત્માના અતિશયથી શીઘ્ર ચડી શકે છે. અહીં અતિશય એટલે સામાન્ય સંયોગોમાં ન વિચારી શકો તેવો સઘન પુણ્યનો અત્યંત વિપાક, જેના કારણે આશ્ચર્યકારી અસર ઊભી થાય છે. આ શ્રદ્ધાનો વિષય છે, છતાં તર્ક એ છે કે ભૌતિક જગતમાં આવી ગતિ આદિ શક્તિઓ અશક્ય નથી. તમારી બુદ્ધિની rangeમાં (મર્યાદામાં) વિચારો તો અત્યારે પણ જે તમે નથી કરી શકતા તે પણ બીજા મનુષ્યો કરી આપે છે; કારણ કે શક્તિનું તારતમ્ય મનુષ્યોમાં પણ પરસ્પર છે, તો દેવતાઓમાં તો તમારા કરતાં કાંઈ ગણું શક્તિનું તારતમ્ય છે. અત્યારે ઓલિમ્પીકમાં ખેલ કરે છે તેમાંના ઘણા તમારી કલ્પનાનો વિષય નથી. ત્યાં જેવો દાવ બતાવે છે તેમાંના કેટલાક તો તમે તમારા જીવનમાં વિચારી જ ન શકો. તમારી બુદ્ધિમાં ન બેસે તેવું કરનારા પણ છે. એક એક દાવ કરે તો તમે આશ્ચર્ય પામો. આ તો માત્ર કવાયતનું ફળ છે. વળી કરનારા પાંચમા આરાના છેલ્લા સંઘયણવાળા મનુષ્યો છે, તોપણ જો કવાયતથી આટલી શક્તિનો વિકાસ થઈ શકે તો ચોથા આરાના માણસોની શક્તિ ઘણી વધારે, તેમના કરતાં પણ દેવતાઓની શક્તિ અનેકગણી વધુ હોય છે. તેને માપવા તમારો ગજ લઈને ફરશો તો બેસશે નહીં. વળી આ કોઈ એવી ઘટના નથી કે જે ભૌતિક જગતમાં અશક્ય હોય. આજનું વિજ્ઞાન પણ time travel (પ્રકાશની ગતિથી પ્રયાણ કરે તો અમુક સમયમાં આટલું અંતર કાપ્યું ઇત્યાદિ) સુધીની વાતો કરે છે. ભૌતિક જગતમાં પણ ઘણું શક્ય જ છે, જે તમારા વિચારની મર્યાદાની બહાર હોઈ શકે, beyond the range (મર્યાદા બહાર) હોય. સમવસરણમાં બેઠક વ્યવસ્થામાં વિનયવ્યવહાર : સમવસરણમાં પ્રવેશ કરીને દરેકે પોત-પોતાની જગાએ બિરાજમાન થવાનું છે, તેમાં પણ १. अथ ये यथा भगवतः समवसरणे निषीदन्ति तिष्ठन्ति वा तानभिधित्सुः सङ्ग्रहगाथामाहतित्थाऽइसेससंजय, देवी वेमाणियाण समणीओ । भवणवइ-वाणमंतर - जोइसियाणं च देवीओ । ।११८५ । । "तीर्थं" गणधरस्तस्मिन् उपविष्टे सति अतिशायिनः संयता उपविशन्ति, ततो देव्यो वैमानिकानाम्, ततः श्रमण्यः तथा મવનતિ-વ્યન્તર-જ્યોતિાળાં ૨ રેવ્ય કૃતિ।।૮।। For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૩૫૩ ક્રમ છે. સૌથી પહેલાં તીર્થંકર પ્રવેશ કરે, પછી ગણધરો કરે, પછી કેવલજ્ઞાનીઓ, પછી મન:પર્યવજ્ઞાનીઓ, પછી અવધિજ્ઞાનીઓ, પછી ચૌદપૂર્વીઓ, પછી દશપૂર્વી સુધીના શ્રુતકેવલી, પછી લબ્ધિસંપન્ન મહાત્માઓ, પછી અન્ય મુનિઓ ક્રમશઃ પ્રવેશ કરે. આ ગુણપોષક સુવ્યવસ્થા છે, આડેધડ ધક્કામુક્કી નથી કરવાની. તમે ધર્મસ્થાનમાં અવ્યવસ્થા ઊભી કરો તે પણ દોષ છે. પ્રવેશ કરતી વખતે વિનય-વ્યવહાર પણ એવો છે કે પાછળથી પ્રવેશ કરનાર અગ્રેસરને ઊંચા માની નમસ્કાર કરી ક્રમ પ્રમાણે બેસે. તીર્થ, તીર્થકર આદિને નમસ્કાર કરીને જ સહુ બેસે તેવી મર્યાદા છે. समय : समक्स२५मा reservation (063 पास व्यवस्था-म॥२१५) छ ? साडेप : 8l, ५९। गुए। प्रभाए। छ, मेहमाथी नथी. સૌથી ઉપરના પ્રથમ ગઢમાં ચૈત્યવૃક્ષ નીચે તીર્થંકર સદેહે બિરાજમાન થાય છે. ત્યાં ધર્મદેશનાના શ્રવણ માટે બાર પર્ષદા એકત્રિત થાય છે, જેમાં મનુષ્ય સ્ત્રી-પુરુષ અને દેવીદેવતા છે. દરેકનું સામૂહિક રીતે બેસવાનું સ્થાન પણ સમવસરણમાં નિયત છે. વૈમાનિકદેવો, મનુષ્ય પુરુષો અને સ્ત્રીઓ ત્રણેયના સમૂહો ક્રમિક હરોળથી ઇશાન ખૂણામાં બેસે. સાધુ-સાધ્વી अथैतदेव विवृणोतिकेवलिणो तिउण जिणं, तित्थपणामं च मग्गओ तस्स। मणमाई वि नमंता, वयंति सट्ठाण सट्ठाणं ।।११८६ ।। केवलिनः पूर्वद्वारेण प्रविश्य जिनं "त्रिगुणं" त्रिःप्रदक्षिणीकृत्य "नमस्तीर्थाय" इति वचसा तीर्थप्रणामं च कृत्वा "तस्य" तीर्थस्य-प्रथमगणधररूपस्य शेषगणधराणां च "मार्गतः" पृष्ठतो दक्षिणपूर्वस्यां निषीदन्ति। तथा "मणमाई वि" त्ति मनःपर्यवज्ञानिन आदिशब्दाद् अवधिज्ञानिनः चतुर्दशपूर्विणो दशपूर्विणो नवपूर्विण आमर्पोषध्यादिविविधलब्धिमन्तश्च प्राच्यद्वारेण प्रविश्य भगवन्तं त्रिःप्रदक्षिणीकृत्य नमस्कृत्य च "नमस्तीर्थाय, नमो गणधरेभ्यः, नमः केवलिभ्यः" इत्यभिधाय केवलिनां पृष्ठत उपविशन्ति। शेषसंयता अपि प्राचीनद्वारेणैव प्रविश्य भुवनगुरुं प्रदक्षिणीकृत्य वन्दित्वा च "नमस्तीर्थाय, नमो गणभदभ्यः, नमः केवलिभ्यः, नमोऽतिशयज्ञानिभ्यः" इति भणित्वा अतिशयिनां पृष्ठतो निषीदन्ति। एवं मनःपर्यायज्ञान्यादयोऽपि नमन्तः सन्तो व्रजन्ति स्वस्थानं स्वस्थानमिति। तथा वैमानिकानां देव्यः पूर्वद्वारेण प्रविश्य भुवनबान्धवं त्रिःप्रदक्षिणीकृत्य नत्वा च "नमस्तीर्थाय, नमः सर्वसाधुभ्यः" इत्यभिधाय निरतिशयसाधूनां पृष्ठतस्तिष्ठन्ति न निषीदन्ति। श्रमण्योऽपि पौरस्त्यद्वारेण प्रविश्य तीर्थकृतं प्रदक्षिणीकृत्य प्रणम्य च तीर्थस्य साधूनां च नमस्कारं विधाय वैमानिकदेवीनां पृष्ठतस्तिष्ठन्ति न निषीदन्ति। (ग्रन्थाग्रं ५००० आदितः ९६००) भवनपतिदेव्यो ज्योतिष्कदेव्यो व्यन्तरदेव्यश्च दाक्षिणात्यद्वारेण प्रविश्य तीर्थकरादीनभिवन्द्य दक्षिणपश्चिमदिग्भागे यथाक्रममेव तिष्ठन्ति ।।११८६।।। भवणवई जोइसिया, बोधव्वा वाणमंतरसुरा य। वेमाणिया य मणुया, पयाहिणं जं च निस्साए ||११८७।। भवनपतयो ज्योतिष्का वानमन्तरसुराश्च एते भगवन्तमभिवन्द्य यथोपन्यासमेव पृष्ठतः पृष्ठत उत्तरपश्चिमे दिग्भागे तिष्ठन्तीति बोद्धव्याः । वैमानिका देवा मनुष्याः चशब्दाद् मनुष्यस्त्रियश्च प्रदक्षिणां कृत्वा तीर्थकरादीनभिवन्द्योत्तरपूर्वे दिग्भागे यथाक्रममेव तिष्ठन्तीति। "जं च निस्साए" त्ति यः परिवारः "यं" देवं मनुजं वा "निश्राय" निश्रां कृत्वा आगतः स तस्यैव पार्श्वे तिष्ठति ।।११८७।। (बृहत्कल्पसूत्र० श्लोक-११८५-११८६-११८७, मूल-टीका) For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ધર્મતીર્થ સ્થાપના ઉદેશ અને વિધિ અને વૈમાનિકદેવીઓના સમૂહો ક્રમિક હરોળથી અગ્નિખૂણામાં ગોઠવાય. ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષીના દેવોના સમૂહો ક્રમિક હરોળથી નૈઋત્ય ખૂણામાં બેસે. ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષીની દેવીઓના સમૂહો ક્રમિક હરોળથી વાયવ્ય ખૂણામાં ઊભા રહે. સમવસરણમાં સાધ્વીઓ, મનુષ્ય સ્ત્રીઓ અને દેવીઓ નતમસ્તકે ઊભા રહી દેશના સાંભળે. તે સિવાયના યથાજાતમુદ્રામાં બેસીને દેશના સાંભળે તેવો લોકોત્તર વિનય છે. વળી પ્રભુના અતિશયથી કોઈને તેમાં લાંબો સમય પસાર થવા છતાં પરિશ્રમ કે કષ્ટ થતું નથી. બીજા-મધ્ય ગઢમાં નવ પ્રકારની સંજ્ઞા પંચેંદ્રિય પશુઓની પર્ષદા હોય છે. તેમાં પ્રભુના પુણ્યાતિશયથી જળચર, સ્થળચર અને ખેચર સ્ત્રી, પુરુષ અને નપુંસક એમ ત્રણે પ્રકારે તેઓ આવે છે, અને પ્રભુની વાણી તેમને પણ સ્વસ્વ ભાષામાં પરિણમન થવાથી બોધકારી બને છે. નીચેના ત્રીજા ગઢમાં વાવડીઓ, રમણીય ઉદ્યાનો સહિત વચ્ચે-વચ્ચેના વિભાગોમાં વાહનના parking centres (વાહનો ઊભા રાખવાનાં નિર્ધારિત સ્થળો) હોય છે. ત્યાં દેવવિમાનો, પાલખીઓ વગેરે પશુ રહિત વાહનો તેમ જ રથો વગેરે પશુયુક્ત વાહનો પણ ગોઠવાય છે. ત્રીજો ગઢ પણ સમતલ પૃથ્વીથી એટલો ઊંચાઈએ હોય છે કે તેની નીચેથી ગમનાગમનરૂપે સર્વ લોકવ્યવહાર અસ્મલિત ચાલી શકે છે. સમવસરણની રચનાની વિશાળતા, સુંદરતા, કલા-કૌશલ્યપૂર્વકની ખૂબીઓ બધું જ આશ્ચર્યકારી હોય છે. ત્રણ લોકમાં સર્વશ્રેષ્ઠ રચના આ સમવસરણ જ છે. તેથી જ સમવસરણમાં આવનારા સર્વ શ્રોતાઓ જિજ્ઞાસાબુદ્ધિથી જ આવે છે તેવું નથી. ઘણા લોકો દૂરથી દેવતાઓને આકાશમાંથી ઊતરતા જુએ એટલે દોડતા આવે, ઘણા કૂતુહલથી ખેંચાય, ઘણા ચમત્કારિક રચના જોઈને આકર્ષિત થાય. કોઈ પ્રભુના બાહ્ય અતિશય-ઐશ્વર્ય જોઈને આવે. કેટલાક વાજિંત્રનાદ-દુંદુભિઓ સાંભળીને દોડે. કેટલાક અનેક લોકોને જતા જોઈ પાછળ-પાછળ આવે. કેટલાક જોઈ આવેલાના મુખથી વખાણ સાંભળીને ઉત્સુકતાથી આવે. કેટલાક પાંચે ઇંદ્રિયોના મનોહર વિષયોથી ખેંચાય. કોઈ ટીખળથી આવે, કોઈ બીજાના દબાણથી પ્રેરાઈને આવે, એમ જાત-જાતના ભાવથી આવે, પરંતુ આવ્યા પછી જેમનામાં થોડી પણ પાત્રતા હોય તેઓ અવશ્ય ધર્મ પામી જાય; કેમ કે પ્રભુની વાણીમાં એવી તાકાત છે. તીર્થકરની દેશના અમોઘ હોય છે. શ્રોતામાં લાયકાત હોય અને ભગવાન ન પમાડી શકે તેવું ત્રણ કાળમાં ન બને. હા, શ્રોતા માર્ગાનુસારીને લાયક હોય તો માર્ગાનુસારીપણું, સમકિતને લાયક હોય તો સમકિત, દેશવિરતિને લાયક હોય તો દેશવિરતિ અને સર્વવિરતિને લાયક હોય તો સર્વવિરતિ પમાડે. દરેકને પોતપોતાની લાયકાત પ્રમાણે ધર્મ પમાડવાની તાકાત તીર્થકરની વાણીમાં છે. પ્રારંભમાં સમવસરણમાં આવનાર બધા જિજ્ઞાસાબુદ્ધિથી १. सकलस्यापि लोकस्य कौतुकहेतुत्वात्। कौतुकं-समवसरणम्, आदिग्रहणेन भगवतो धर्मदेशनाश्रवणादि-परिग्रहः । ।११७५ ।। (बृहत्कल्पसूत्र भाग-२, नियुक्ति श्लोक-११७५ टीका) २. श्रूयते हि भगवतो वर्द्धमानस्य जम्भिकग्रामनगराद् बहिरुत्पन्नकेवलस्य तदनन्तरं मिलितचतुर्विधदेवनिकायविरचितसमवसरणस्य भक्तिकुतूहलाकृष्टसमायातानेकनरा-ऽमर-विशिष्टतिरश्चां स्वस्वभाषानुसारिणाऽतिमनोहारिणा महाध्वनिना कल्पपरिपालनायैव धर्मकथा बभूव। (સ્થાનાં સૂત્ર સ્થાન-૨૦, દેશ-૨, સૂત્ર-૭૭૭ ટકા) For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ૩૫૫ જ આવે તેવું નથી. વળી આવ્યા પછી સૌ કોઈ ધર્મ પામે તેવું પણ નથી. દેવતાઓમાં પણ આ જ સ્થિતિ છે. ઘણા દેવતા વિચારે કે ઇન્દ્રો પણ આટલી ભક્તિથી દોડીને જાય છે, સ્વયં મહોત્સવ કરે છે, તો ચોક્કસ જોરદાર ઠાઠ હશે, જોવા જઈએ. કોઈ દેવીની પ્રેરણા પામીને આવતા હોય, તો કોઈને મિત્રદેવ કહે કે “ચાલ ચાલ અહીં શું બેઠો છે ? જોવા જેવું છે”, તો તે રીતે પણ સમૂહમાં આવે. સ્નાત્રમાં બોલો છો કે “નારી પ્રેર્યા વળી નિજકુલવટ, ધર્મી ધર્મસખાઈ”. એટલે દેવલોકમાં પણ બધા દેવતાઓ લાયક જ છે અને ધર્મજિજ્ઞાસાથી સમવસરણમાં આવે છે, તેવું નથી. પાત્ર જીવોની દુર્લભતા – પાત્રતાના ધોરણો : તીર્થંકરની પર્ષદામાં પણ બધા પાત્ર જીવો જ હોય તેવું નથી. શ્રોતા ધર્મ સાંભળવા આવે એટલામાત્રથી તેને પાત્ર ન મનાય. તમારો કાયમનો એ દાવો છે કે અમે સાંભળવા આવીએ છીએ તેથી અમને પાત્ર જ ગણી લો, પણ શાસ્ત્રનાં વર્ણન દર્શાવે છે કે તીર્થંકરની બાર પર્ષદામાં આવેલા શ્રોતા પણ તમામ તરી જવાના છે, એવો નિયમ નથી. અરે ! ભગવાનના વિરોધીઓ પણ સમવસરણમાં દેશના સાંભળવા આવે છે. તેમને પહેલેથી ખબર છે કે આપણી માન્યતા વિરુદ્ધ ઉપદેશ આપશે, છતાં કઈ રીતે સત્યનું સમર્થન કરે છે અને અન્ય મતોનું ખંડન કરે છે તેની સારી દલીલો જાણવા મળશે, જેનો પોતે પોતાની વાતના સમર્થનમાં ઉપયોગ કરી શકે. બાર પર્ષદા એટલે બધા આરાધક જીવોનો સમૂહ, એવું નથી. તેમાં પણ ઘઉં, કચરો, કાંકરા બધું હોય. સમવસરણ એ પ્રભુની ધર્મદેશનાનું ઉગમસ્થાન છે, જ્યાંથી આખા જગતમાં સદ્ધર્મનો પ્રવાહ વહેતો થવાનો છે. જ્યાં ધર્મસત્તાનું વિધિપૂર્વક અસ્તિત્વ પ્રસ્થાપિત કરાય છે, છતાં ત્યાં આવેલા પણ બધા જીવોની પાત્રતાની ખાતરી શાસ્ત્ર આપતું નથી. સંસારમાં ભટકતાં-ભટકતાં પુણ્યયોગે મનુષ્યજન્મ પામેલા, તેમાં પણ ઉત્તમ કુળ, જાતિ, ધર્મસામગ્રી પામી છેક તીર્થંકરના સમવસરણ સુધી પહોંચેલા જીવો પણ બધા પાત્ર જ હોય તેવું નથી. તેમાં પણ અપાત્ર હોઈ શકે છે. હા, તીર્થંકરોનું પુણ્ય એવું છે કે કેવલજ્ઞાન પછી તેમનું પ્રથમ સમવસરણ રચાય તેમાં જ ઉત્કૃષ્ટ લાયકાતવાળા શ્રોતા તરીકે ગણધરો અને બીજા અનેક પાત્ર જીવો આવે છે, પરંતુ દરેક દેશનામાં ઉત્કૃષ્ટ પાત્ર જીવો મળે જ એવું નથી. જોકે એક પણ પાત્ર જીવ ન મળે તો તીર્થંકર કદી દેશના ન આપે; કેમ કે પૂર્ણજ્ઞાની અપાત્રને ઉપદેશ આપે નહીં. અપાત્રને ઉપદેશ આપવો નિરર્થક છે. માત્ર વાણી અને શરીરનો શ્રમ છે, શક્તિની, સમયની બરબાદી છે. અજ્ઞાની જીવ (શક્તિની બરબાદી થઈ રહી છે તેવું) જાણવા છતાં આત્મશક્તિની બરબાદી કરે, પણ પૂર્ણજ્ઞાની જાણવા છતાં આત્મશક્તિની બરબાદી કરે તેવું બને નહીં. જ્ઞાની નિષ્ફળ પ્રવૃત્તિ કરે નહીં, તે તો ફળ દેખાય તો જ પ્રવૃત્તિ કરે. તીર્થંકર, કેવલજ્ઞાની વગેરે પૂર્ણ જ્ઞાનીઓ પાત્ર શ્રોતા મળે તો જ ઉપદેશ આપે. પાત્રતા સિવાયના ગમે તેટલા શ્રોતા ભેગા થાય તોપણ મૌન રહે. For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ પ્રસ્તુતમાં પાત્રતાનું ધોરણ સમજવા જેવું છે. તમે ઉપદેશ સાંભળો અને થોડો ધર્મ ક૨વાની ભાવના થાય તે પાત્રતા નથી. અહીં તો પાત્રતા એટલે કોઈ પણ જીવ બોધિબીજ કે સમકિત પામે તો પાત્ર કહેવાય, અને તો જ તીર્થંક૨ની દેશના સફળ કહેવાય. જો એક પણ જીવ નવું સમકિત ન પામે તો દેશના નિષ્ફળ કહેવાય. પ્રભુ વીરની પહેલી દેશના નિષ્ફળ ગઈ તે વાત જુદા સંદર્ભમાં છે. ત્યાં પ્રથમ સમવસરણમાં ધર્મતીર્થ સ્થાપવા માટે ગણધ૨૫દને યોગ્ય શ્રોતા ન મળ્યા તે અર્થમાં નિષ્ફળ છે. પછીની દેશનાઓમાં હંમેશાં નવા-નવા ગણધરો સ્થાપવાના નથી. ૩૫૬ તીર્થંકરો નિષ્ફળ દેશના ન આપે એવી વાતના ખુલાસામાં શિષ્યે પ્રશ્ન કર્યો કે દેવતાઓએ સમવસરણ રચ્યું, બાર પર્ષદા ભેગી થઈ, છતાં ભગવાન દેશના ન આપે તેવું ક્યારેય બને ? તો જવાબમાં કહ્યું કે બીજા કેવલી માટે બને, પણ તીર્થંકર માટે આવું ન બને; કેમ કે 'તીર્થંક૨ પરમાત્માનું એટલું ઉત્કૃષ્ટ પુણ્ય છે કે તેમને ઓછામાં ઓછો એક નવો પાત્ર શ્રોતા દરેક દેશનામાં અવશ્ય મળે. તેમની દેશનામાં ભેગા થયેલા મનુષ્યો-તિર્યંચો અને દૈવોમાંથી કોઈક જીવ કાં તો સર્વવરિત કાં તો દેશિવતિ કાં તો સમ્યક્ત્વ પ્રાપ્ત કરે જ. તેમાં પણ એક વિશેષતા છે કે કદાચ ક્યારેક મનુષ્ય અને તિર્યંચની પર્ષદામાં કોઈ પાત્ર જીવ ન હોય તો દેવની પર્ષદામાંથી એક નવો દેવ સમ્યક્ત્વ નિયમા પ્રાપ્ત કરે તેવું શાસ્ત્રવિધાન છે. ટૂંકમાં, રોજ એમના થકી એક નવો જીવ તો minimum (ઓછામાં ઓછો) સમકિત પામે જ. જૂના પામી ગયેલાની અહીં વાત નથી. - સભા (શિષ્ય) : રોજ નવા ન પામે, છતાં દેશના આપવાથી જે સમકિત પામ્યા છે તે તો આગળ વધે ને ? સાહેબજી ઃ આ મહારાજને ખબર નથી. શાસ્ત્રમાં લખ્યું છે કે ઉપદેશની જરૂ૨ મિથ્યાદષ્ટિ १. आह यद्येवं तर्हि कियन्ति सामायिकानि मनुष्यादयः प्रतिपद्यन्ते? इत्याह । मणुए चउमन्नयरं, तिरिए तिन्नि व दुवे व पडिवज्जे । जइ नत्थि नियमसो च्चिय, सुरेसु सम्मत्त- पडिवत्ती ।।११९२ ।। मनुष्यश्चतुर्णां सामायिकानां सम्यक्त्व - श्रुत- देशविरति - सर्वविरतिरूपाणामन्यतरत् प्रतिपद्यते । तिर्यञ्चः "त्रीणि वा" सम्यक्त्वश्रुत-देशविरतिरूपाणि द्वे वा सम्यक्त्व श्रुतसामायिके प्रतिपद्यन्ते । यदि मनुष्य तिरश्चां मध्ये कश्चित् प्रतिपत्ता नास्ति ततो नियमत एव "सुरेषु" देवेषु कस्यापि सम्यक्त्वप्रतिपत्तिर्भवति । । ११९२ । । (વૃદ્ઘલ્પસૂત્ર૦ સ્નો-૧૨, મૂલ-ટીવા) २. ननु यद्येवं ग्रन्थिभेदादूर्ध्वं स्वपरिणामादेवोचितप्रवृत्तिसिद्धिस्तदोपदेशवैयर्थ्यं स्यादित्यत आहउपदेशस्त्वनेकान्तो हेतुरत्रोपयुज्यते । गुणमारभमाणस्य पततो वा स्थितस्य न ।। २८ ।। उपदेशस्त्विति-उपदेशस्त्वत्र भिन्नग्रन्थेरुचितप्रवृत्तौ अनेकान्तो जलोत्पत्तौ भूमिसरसभावनिबन्धनायां पवनखननादिरिवानियतहेतुभावः सन्नुपयुज्यते । अनियतत्वेऽपि विशेषे नैयत्यमभिधित्सुराह - गुणमुपरितनगुणस्थानमारभमाणस्य पततो वोपरितनगुणस्थानादधस्तनमागच्छतो न पुनः स्थितस्य तद्भावमात्रविश्रान्तस्य || २८ । । ( उपा. यशोविजयजी कृत द्वात्रिंशद्वात्रिंशिका बत्रीसी-१७, श्लोक-२८ मूल - टीका) For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૩પ૭ જીવોને છે. સમકિત પામ્યો એટલે સ્વયં ધર્મ-અધર્મની સમજણ-શ્રદ્ધા આવી ગઈ. હવે તેને પોતાનું હિત-અહિત સ્પષ્ટ દેખાય છે. તેને માર્ગે ચઢાવવા ઉપદેશ-પ્રેરણાની જરૂર નથી. તમે સમકિત પામો પછી તમને ધર્મની પ્રેરણા ન કરવી પડે. માત્ર ધર્મનો વિશદ બોધ કરાવવા જ ઉપદેશ ઉપયોગી છે. સમ્યગ્દષ્ટિ જે તત્ત્વની વાતો જાણતો હોય તે ઉપદેશ સાંભળતાં વિસ્તારથી જાણતો જાય અને રાજી થતો જાય. તેને જિનવચનનો વ્યાપક અને ઊંડો બોધ થાય તેથી ખુશ થાય, પરંતુ તેને આત્મહિતની પ્રેરણા આપવા દેશનાની જરૂર નથી; કારણ કે તે નવરો બેસે જ નહીં. આત્મકલ્યાણ કરવામાં પુરુષાર્થથી પાછી પાની સ્વયં જ કરે નહીં. તેને ધર્મમાં પ્રેરણા કે ઠપકો આપવો તે સીધા તેજ ગતિથી ચાલતા ઘોડાને ચાબુક ફટકારવા જેવું છે. વાસ્તવમાં જે આપમેળે સીધે રસ્તે બરાબર ન ચાલે તેને જ ફટકારવો કે દોરવો પડે. તેથી ઉપદેશની ખરી જરૂર મિથ્યાદૃષ્ટિ જીવોને જ છે. તમને સમકિત શું છે તે જ ખબર નથી. સમક્તિગુણનો પ્રભાવ જ એવો છે કે જેના આત્મામાં તે હોય તેને ચોવીસે કલાક અંદરથી જ હિતની પ્રેરણા કર્યા કરે. સભા : અભવ્ય જીવ સમવસરણમાં પ્રવેશે ? સાહેબજી : “હા, અભવ્ય જીવ પણ સમવસરણમાં આવે, સાક્ષાત્ તીર્થંકરની ઋદ્ધિ જુએ, ધર્મના ફળ તરીકે તેને પણ ધર્મમાં શ્રદ્ધા થાય, અરે ! નાસ્તિકમાંથી આસ્તિક બની જાય, તેવી વાત શાસ્ત્રમાં આવે છે. પરંતુ અભવ્ય જીવ શુદ્ધ ધર્મ પામે કે તીર્થકરના હાથે દીક્ષા લે તેવું બને નહીં. તીર્થકર તેને દીક્ષા ન આપે. બાકી તો શ્રદ્ધાળુ બનેલો અભવ્ય શાસ્ત્ર પણ ભણે અને સંસારનો ત્યાગ કરી અણીશુદ્ધ ચારિત્ર પણ પાળે, તેવાં વિધાન આવે છે. પરંતુ અધ્યાત્મના ભાવ પ્રગટ્યા વિનાનો ગમે તેટલો અણીશુદ્ધ ધર્મ પણ તારતો નથી. એટલે જ અભવ્ય અનંતા નવકાર ગણે છે, તોપણે કલ્યાણ પામતો નથી. આજે ઘણા કહે છે કે નવ લાખ નવકાર ગણવાથી દુર્ગતિ અટકી જાય, પરંતુ શાસ્ત્રની આ વાત ભાવસાપેક્ષ છે. જો તેમ ન માનીએ તો - અભવ્યની કાયમ દુર્ગતિ અટકી જાય. તેથી તીર્થકરના સમવસરણમાં જનાર શ્રોતા પણ જો અધ્યાત્મ ન પામે તો તેનું શ્રવણ પણ તરવાની દૃષ્ટિએ નિષ્ફળ છે. બાર પર્ષદામાં આવેલા નવા શ્રોતાઓમાં પણ ઘણી વખત અપાત્ર જીવો જ વિપુલ પ્રમાણમાં १. आह-नन्वित्थं तावत् सर्वत्र भव्यस्यैव सम्यक्त्वलाभ उक्तः, अभव्यस्य तु का वार्ता?, इत्याहतित्थंकराइपूयं दलूणण्णेण वा वि कज्जेण। सुयसामाइयलाहो होज्ज अभव्वस्स गंठिम्मि।।१२१९।। अर्हदादिविभूतिमतिशयवतीं दृष्ट्वा 'धर्मादेवंभूतः सत्कारः, देवत्वराज्यादयो वा प्राप्यन्ते' इत्येवमुत्पन्नबुद्धेरभव्यस्यापि ग्रन्थिस्थानं प्राप्तस्य 'तद्विभूतिनिमित्तम्' इति शेषः; देवत्व-नरेन्द्रत्व-सौभाग्य-रूप-बलादिलक्षणेनाऽन्येन वा प्रयोजनेन सर्वथा निर्वाणश्रद्धानरहितस्याऽभव्यस्यापि कष्टानुष्ठानं किञ्चिदङ्गीकुर्वतोऽज्ञानरूपस्य श्रुतसामायिकमात्रस्य लाभो भवेत्, तस्याऽप्येकादशाङ्गपाठानुज्ञानात्। सम्यक्त्वादिलाभस्तु तस्य न भवत्येव, अभव्यत्वहानिप्रसङ्गादिति।।१२१९ ।। (વિશેષાવરમાણ મા-૨, સ્નોવ-૨૨૨૨ મૂત્ર-ટી) For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ હોય. મુનિસુવ્રતસ્વામી ભગવાનના એક સમવસરણમાં માત્ર એક ઘોડો જ ધર્મ પામ્યો હતો. તીર્થકરોની દેશનામાં જ્યાં લાખો-કરોડો શ્રોતા એકત્રિત થતા હોય છે, અરે ! કરોડો તો દેવતા જ હોય છે, બીજા શ્રોતા પણ વિશાળ સમુદાયમાં હાજર હોય, છતાં તેમાં પણ નવો ધર્મ પામનાર પાત્ર એકાદ જ હોય તેવું પણ બની શકે છે. આના પરથી કલ્પના કરો કે અધ્યાત્મ પામવાની પાત્રતા કેટલી દુષ્કર હશે ! તમે થોડો ધર્મ આચરી માની લ્યો કે અમે ધર્મ પામી ગયા તો તે ભ્રમ બનશે. આ માપદંડથી જાતતપાસ કરવી જરૂરી છે. તીર્થકરોના ઉત્કૃષ્ટ અતિશયો, વાણીના પાંત્રીસ અદ્વિતીય ગુણો, આટલી વિશાળ પર્ષદા, દેવલોકમાંથી પણ cream. (સારભૂત) જીવો ત્યાં આવેલા હોય છે, છતાં આ સ્થિતિ છે. આ દર્શાવે છે કે સંસારસાગરથી તારનાર સમકિત કેટલું દુષ્કર છે. તીર્થકર જેવા તીર્થંકર પણ દુર્લભ એવા પાત્ર જીવોને જ પમાડી શકે છે; છતાં તેમની પ્રત્યેક દેશનામાં પાત્ર જીવનો યોગ તો થાય જ છે. સભા : ભગવાન એક જીવ માટે આટલો પુરુષાર્થ કરે ? સાહેબજી : હા, એક જીવને તારવા કલાકોની દેશના આપે. આ સંસારસાગરમાંથી એક જીવ તરતો હોય તોપણ શ્રેષ્ઠ પરોપકાર થાય; કેમ કે તેનાં અનંતકાળનાં દુઃખો કાયમ માટે ટળવાનાં. વળી તે જીવથી અનંતા જીવોને થતાં અનંતાં દુઃખોપણ સમાપ્ત થવાનાં. અરે ! પર્ષદામાં એક પણ પાત્ર પશુ-પંખી હોય તો તેને લક્ષ્યમાં રાખીને પણ તીર્થંકરો દેશના દ્વારા શ્રેષ્ઠ પરોપકારનું કાર્ય કરે છે, પરંતુ અપાત્ર મનુષ્ય કે દેવતાઓને ઉદ્દેશીને પણ તીર્થકરી પ્રયત્ન કરતા નથી. મનુષ્ય કે દેવી-દેવતા અપેક્ષાએ વિચારો તો ઊંચી ગતિ, ઊંચી શક્તિને પામેલા, ધર્મપ્રાપ્તિની વિપુલ સામગ્રી ધરાવતા જીવો છે, છતાં તેમાં પણ પાત્રતા દુર્લભ હોઈ શકે. સમવસરણમાં આવનારા પશુ પણ બધા પામી જાય તેવું નથી. તીર્થકરોના અતિશય છે તેથી ખેંચાઈને પશુપંખીઓ પણ ધર્મ સાંભળવા આવે. અહીં સંદર્ભથી સંજ્ઞીપંચેંદ્રિય પશુ-પંખી લેવાના છે, બીજાને તો લાંબું વિચારવા મન જ નથી. ચઉરિંદ્રિય આદિને તો સાંભળવા શ્રવણેન્દ્રિય પણ નથી. તેથી १. तत्र राजा जितशत्रुर्जात्यमारुह्य वाजिनम्। प्रभुं वन्दितुमभ्यागादथ शुश्राव देशनाम्।।१९९ ।। रोमाञ्चिताङ्गो निःस्पन्द उत्कर्णः स्वामिदेशनाम्। अश्रौषीत् तुरगः सोऽपि जितशत्रुमहीपतेः ।।२०० ।। पप्रच्छ समये चैवं गणभृत् परमेश्वरम्। स्वामिन् ! प्रपेदे समवसरणे धर्ममत्र कः? ।।२०१।। स्वाम्यप्यूचे धर्ममत्र न कोऽपि प्रत्यपद्यत। जितशत्रुनरेन्द्रस्य विनैकं નાચવાનનારા (ત્રિષષ્ટિશતાવાપુરુષરિત્ર પર્વ-૬, સર્જ-૭) * ताव य गणहरेण पुच्छियं-भयवं ! सुर-णर-तिरियगणपडहत्थम्मि समोसरणे एयम्मि किंपरिमाणेहिं भवियजणेहिं अब्भुवगयं सम्मत्तं ? ति, परित्तीकओ संसारो ?, भायणीकओ अप्पा जहुत्तरसुहाणं ? । भयवया भणियं-ण केणइ अउव्वेणं अस्सरयणमेगं मोत्तूणं ति। (शीलांकाचार्य विरचित चउपनमहापुरुषचरियं अंतर्गत मुणिसुब्वयसामिचरियं) For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ ૩પ૯ સમવસરણમાં માખી, મચ્છર, કીડી, મંકોડા ધર્મ પામી જશે એવી કલ્પના કરવાની નથી. એકેન્દ્રિયથી અસંજ્ઞીપંચેંદ્રિય સુધીના જીવો ધર્મ સાંભળવા-સમજવા underdeveloped (અવિકસિત) છે. તેમને તીર્થકર જેવા અતિશયજ્ઞાની પણ ધર્મ પમાડી શકે નહીં. પરંતુ સંજ્ઞીપંચેંદ્રિય ઉંદર, કૂતરા, બિલાડા, ઘોડા, મગરમચ્છ, માછલા, કાચબા, કબૂતર, મોર, પોપટ વગેરે પ્રાણીઓ પાસે પાંચ ઇન્દ્રિયો છે, વિચારવા મન છે, પરંતુ તમારા જેવી વિકસિત ભાષા નથી. તેઓ કદાચ તમારા કરતાં વધારે સમજતાં હોય, પરંતુ લાગણી અભિવ્યક્ત કરવા ભાષાનું માધ્યમ તેમનામાં વિકસ્યું નથી, છતાં તેમની પણ પોત-પોતાની ભાષા છે, જેમાં તેઓ પરસ્પર વાર્તાલાપ કે સંદેશાની આપ-લે કરે છે. અરે ! દરિયામાં વ્હેલ વગેરે માછલીઓ માઈલો દૂર સંદેશા અવાજથી મોકલે-મેળવે છે, છતાં તેમની ભાષા મર્યાદિત અને અલ્પવિકસિત છે. આવા સંજ્ઞીપંચેંદ્રિય તિર્યંચો દૂર-દૂરથી ખેંચાઈને પ્રભુના સમવસરણમાં આવે, બીજા ગઢમાં પર્ષદારૂપે શ્રોતા તરીકે બેસે. આ પશુ-પંખીઓમાં પણ ધર્મ-અધર્મી, પાત્ર-અપાત્ર, ક્રૂર-શાંત, હિંસક-અહિંસક ગમે તે હોય; શિકારી કે શિકાર્ય, જાતિવેર કે નિમિત્તવેર વાળા હોય, સૌનાં વેર-ઝેર પ્રભુના અતિશયથી સાંનિધ્યમાત્રમાં શમી જાય. તેથી સાપ ને નોળિયો કે વાઘ ને બકરી સમીપમાં બેસી શાંતચિત્તે એકાકાર થઈને દેશના સાંભળી શકે. તે વખતે તેમની આંખો લડે નહીં, એકબીજા પ્રત્યે દ્વેષ, ક્રોધ, ક્રૂરતા કે ભય પ્રગટે નહીં, મનથી શાંત બની જાય. કષાયો કામચલાઉ શમી જાય, १. तेषामेव भगवतां देवविरचितसमवसरणानामध्यासितसिंहासनचतुष्टयानां मूर्तिमात्रदर्शनादेव प्राणिनां किल विलीयन्ते रागादयो, विदलति कर्मजालं, प्रशाम्यन्ति वैरानुबन्धाः, विच्छिद्यन्तेऽलीकस्नेहपाशाः, प्रलीयते विपरीताभिनिवेशो, (૩મિતિ, પ્રસ્તાવ-૩) * अहो लोकोत्तरः कोऽपि, प्रभावस्त्रिजगद्गुरोः । तस्थौ द्वितीयवप्रे यन्मुक्तवैरं परस्परम्।।४२।। गजसिंहलुलायाश्चमृगद्वीप्योतुमूषकम्। अहिनकुलमित्याद्य-न्यदपि नित्यमत्सरम्।।४३।। युग्मम्।। (અમરકુમાર ચરિત્ર, સર્જ-૩) * पेच्छंता य दंसेंति एक्कमेक्कस्स समोसरणं विमुक्कासेसतिरियवेराणुबंधे(?)। कह? ति - कंडुयइ कण्णमूलं मओ मइंदस्स कंधरद्धंते। वीसत्यो वियडुब्भडकडारभासुरसढकडप्पे।।४।। तियसा-ऽसुरणिम्मलमणिमयूहदेहप्पभा-किलम्मन्तो(?न्त)। पेलवमही सिहंडेण पेच्छ पच्छाइयसरीरं ।।५।। वीसम्भजणियपसरो आसो महिसस्स लोयणद्धन्तं। कंडुयइ तिक्खगवलग्गभागदेसम्मि मउलच्छो।।६।। दुमेइ फणिंदफणं सकायभाएण मूसओ उवह। तित्थयरवाणिसुहिओ णिच्चलसवणेक्कगयचित्तो।।७।। णिच्चलमुहग्गसंठियमूसयपोयम्मि उवह मज्जारं। उवसन्तवेरबंधं धम्मकहायण्णणपसत्तं ।।८।। उवपियइ मयसिलिम्बो पंडुइयपओहराए वग्घीए। अवियाणियनि(?मि)यपोयाए छीरमासाइयगुणाए।।९।। काऊण करं कंठे कडारकेसरसढस्स केसरिणो। णिच्चलसवणो सुहियस्स करिवरो सुणइ जिणवाणिं ।।१०।। तुंडग्गुग्गविणिग्गयभीसणदाढस्स पोंडरीयस्स। जिणवयणमुइयवसहेहिं पेच्छ संदाणियं देहं ।।११।। अंकागयसालूरो गोसुणहो सुणइ जिणवरिंदस्स। सव्वसभासाणुगयं देवाऽसुरमणहरं वाणिं ।।१२।। इय मुक्कवेरबंधा जस्सऽणुहावेण होंति तिरियगणा। तस्स इमं जयइ जए सीलगुणटुं समोसरणं।।१३।। (शीलांकाचार्य विरचित चउपन्नमहापुरुषचरियं अंतर्गत पउमप्पहसामिचरिय) For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૬o ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ પરસ્પર પ્રીતિ, મૈત્રી જન્મે. પ્રભુના સાંનિધ્યથી આવા શાંત બનનારા જીવો પણ પાત્ર હોય તેવો કોઈ નિયમ નથી. પાત્રતાનું ધોરણ કેટલું ઊંચું છે તે સમજવા આ વાત છે. હિંસા કે ક્રોધથી ધમધમતા જીવો પણ પ્રવેશમાત્રથી શાંત થઈ જાય, જોનારને કેટલો લાયક જીવ છે તેમ લાગે, છતાં શુદ્ધધર્મની લાયકાત હોય તેવો નિયમ નથી. ધર્મશ્રવણથી આત્મા-પરલોક, પુણ્ય-પાપની શ્રદ્ધા થાય, જીવનમાં તપ-ત્યાગ-ભક્તિ કરવા લાગે, અરે ! સ્વભાવમાં પણ ક્ષમા, શાંતતા, દયા વગેરે રૂપે પરિવર્તન આવે, ચારિત્રધર્મ આદિ પણ સ્વીકારી પાલન કરે, છતાં અધ્યાત્મની પાત્રતા ન હોય તેવું બને. આ વાત પાત્રતાની પ્રાપ્તિ કેટલી દુષ્કર છે તેની સૂચક છે. વળી પાત્રતાશૂન્યને તીર્થંકર પણ ન તારે; કેમ કે જૈનદર્શન, ઈશ્વરના અતિશય પણ પદાર્થવિજ્ઞાનના સિદ્ધાંતથી વિરુદ્ધ કંઈ કરે તેમ માનતું નથી. ઉત્કૃષ્ટ શક્તિમાન ઈશ્વર પણ અશક્યને શક્ય બનાવે તેવી વાત જૈન ફિલોસોફીમાં નથી. બીજા ગઢમાં પણ પ્રભુની દેશના સંભળાય છે, પરંતુ તીર્થકરો મનુષ્યભાષામાં દેશના આપે છે, તે રૂપે પશુઓ ન સમજી શકે; તેથી દરેક જાતિના પશુઓને પોત-પોતાની ભાષામાં જિનવાણી રૂપાંતરિત થઈને સંભળાય છે. આ પ્રભુનો દેવકૃત અતિશય છે. દેવતા એવી ભૌતિક રચના ગોઠવે છે જેથી પ્રભુના શબ્દો તત્કાલ ભાષાંતરિત થઈને સૌને પોત-પોતાની ભાષામાં સંભળાય છે. વળી, વાણીમાં ધ્વનિનું પણ માધુર્ય છે. “તીર્થકરની વાણી સાંભળતાં શ્રોતાને થાક, પરિશ્રમ, ઉદ્વેગ, ભૂખ, રોગ-શોક દૂર થઈ જાય. એક પ્રહર જ નહીં પણ પ્રહરના પ્રહરો સુધી દેશના સાંભળે તોપણ કંટાળો, થાક, ભૂખ, તરસની પીડા થતી નથી. વીરપ્રભુએ છેલ્લી દેશના સોળ પ્રહર સળંગ આપી, શ્રોતાઓને પણ ચોવિહારો છઠ્ઠ થઈ ગયો, છતાં કોઈને ભૂખ-તરસ આદિની અકળામણ નથી. ક્ષીરાશ્રવલબ્ધિની જેમ વાણીના માધુર્યથી તરબોળ થઈ એકાગ્રપણે બેસીને સાંભળે છે. અરે ! અપાત્ર જીવો પણ તન્મય થઈ એકરસથી દેશના સાંભળે છે. તેમને પણ એકાગ્રતા, શ્રદ્ધા, રુચિ હોઈ શકે. શ્રદ્ધા-તન્મયતાથી દેશનાશ્રવણ છતાં શુદ્ધધર્મપ્રાપ્તિ દુર્લભ : ભગવાનના સમવસરણમાં અપાત્ર જીવ પણ ડાફોળિયાં મારે કે ઝોકાં ખાય, નીરસ બેસી રહે, કંટાળે તેવી વાત નથી. ત્યાં તો પાત્ર કે અપાત્ર બધા જીવો પ્રભુની વાણી સાંભળે ત્યારે એકાગ્ર થઈ જાય છે. કારણ કે વાણી જ એટલી અતિશાયી છે કે તેમાં સ્વરનું માધુર્ય, વર્ણનની છટા, ઉપમા આદિ અલંકારોનું સૌંદર્ય, ભાષાકીય લાલિત્ય આદિ અનેરું હોય છે, સાંભળનારને १. एवं-सव्वाउअंपि सोया खवेज्ज जइ हु सययं जिणो कहए। सीउण्हखुप्पिवासापरिस्समभए अविगणेतो ।।५७९ ।। व्याख्या-भगवति कथयति सति सर्वायुष्कमपि श्रोता क्षपयेत् भगवत्समीपवत्यैव, यदि हु 'सततम्' अनवरतं जिनः कथयेत्। किंविशिष्टः सन्नित्याह-शीतोष्णक्षुत्पिपासापरिश्रमभयान्यविगणयन्निति गाथार्थः ।५७९।। (માવનિવિત્ત, શ્નો -૧૭૨, મૂત્ર-ટીવા) For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ૩૭૧ પ્રતીતિ થાય કે આવી મધુરતા, આવી અપૂર્વ વાતો, આવું જ્ઞાન-વિજ્ઞાન ક્યારેય મળ્યું જ નથી. તેથી કંટાળ્યા વગર રસથી, રુચિપૂર્વક સાંભળે. પાત્ર કે અપાત્ર, દરેક શ્રોતાને વાણીના શબ્દો કે તેની મધુરતા સાથે કોઈ વિરોધ નથી. તે રૂપે પ્રભુની વાણી સૌને ગમે છે. પરંતુ તે વાણી દ્વારા પ્રભુ જે મોહનાશક તત્ત્વ કહે છે, હિતકારી પરમ સત્ય પ્રબોધે છે, તે હૃદયમાં આરપાર સૌને ઊતરતાં નથી. અરે ! પ્રભુ પ્રત્યે વિશ્વાસ પણ હોય, તેથી પૂછો તો કહે કે ભગવાન કહે છે તે સો ટકા સાચું છે, છતાં પ્રભુ કહે તેવી સંસારની અસારતા, વિષય-કષાયમાં દુઃખરૂપતા, આત્મામાં સુખની સંવેદના કે મુક્તિની તાલાવેલી જાગતી નથી. વિશ્વાસ પૂરો છે, તેથી કહે કે ભગવાનનું વચન સત્ય છે, પણ feeling (અનુભવ, સંવેદન) ભગવાન કહે તેનાથી જુદું છે. સભા : વાતમાં વિશ્વાસ છતાં સંવેદન જુદું એ કેમ બને ? સાહેબજી : તમે બજારમાં જાઓ, પૂર તેજી ચાલતી હોય, ત્યારે કોઈ બાહોશ વેપારી તમને કહે કે કાલે બજાર બેસી જવાનું છે, તમને વાત સમજાય તેમ નથી, છતાં વેપારી પ્રામાણિક અને બુદ્ધિશાળી છે, તેનો આજદિવસ સુધીનો અનુભવ સચોટ ખાતરીવાળો છે, તેથી તેના વિશ્વાસના બળે તમે તે વાત માની લ્યો, પરંતુ બુદ્ધિમાં બેસે નહીં; કારણ કે બજારની રૂખ જરાય એવી દેખાતી નથી કે કાલે બધું ઊલટું થઈ જશે. અહીં બુદ્ધિમાં ન બેસે છતાં જેમ વિશ્વાસથી માનો, તેમ ભગવાન પર વિશ્વાસ રાખે, પરંતુ તેમનું કહેલું તત્ત્વ અનુભવમાં ઊતરતું નથી. થોડું પણ હૃદય તત્ત્વથી વીંધાય તો જ બોધિબીજરૂપે સાચો ધર્મ પામ્યા એમ કહેવાય. તત્ત્વપ્રતીતિ-તત્ત્વસંવેદન વિના સમકિત માન્યું નથી. ધર્મ પામ્યાનો criteria (માપદંડ) આ છે. સમવસરણમાં દેવ-મનુષ્યની વિશાળ બાર પર્ષદા, વધુમાં પશુ-પંખીની નવ પર્ષદા, ભરચક શ્રોતાઓનો સમૂહ, દેશના પણ કલાકોના કલાકો ચાલે, સૌ એકચિત્તે સાંભળે, સૌને પોત-પોતાની ભાષામાં ભૂમિકા પ્રમાણે સરળતાથી સમજાય; છતાં તેમાંથી વીંધાય કોઈક જ. જે પ્રભુના તત્ત્વથી વીંધાય તે તરી ગયો, બાકીના હવા ખાતા રહી ગયા. જેને તત્ત્વનો વેધ થાય તે ભવચક્રથી ચોક્કસ પાર પામવાના. આ ધોરણને સામે રાખીને જ શાસ્ત્રમાં તીર્થંકરના સમવસરણમાં આટલા પામ્યા કે આટલા ન પામ્યાનું વર્ણન છે. મુનિસુવ્રતસ્વામી ઘોડાને પ્રતિબોધ કરવા એક રાત્રિમાં ૬૦ યોજનનો દીર્ઘ વિહાર કરીને ગયા, ત્યાં સમવસરણ મંડાયું, વિશાળ પર્ષદા ભેગી થઈ, પરંતુ એક ઘોડો જ સમકિત પામ્યો. આવાં વિધાન પાત્રતાનું મૂલ્યાંકન સમજાવનારા છે. તીર્થંકરના સમવસરણમાં પણ આવી દુર્લભ પાત્રતા વિના બધા ન પામે, તો અમારી પર્ષદામાં તો બધા પામે જ તેવી અપેક્ષા કે આગ્રહ ક્યાંથી રખાય ? અમને કોઈ પૂછે કે આટલો ઉપદેશ ૧. સમસ્તેનુìવુ, તત: વ્હાલાવિદેતુપુ। રાધાવેધોપમં મદ્ર ! નીવોડયમતિનુÁમમ્।।૨૭।। સદર્શનમવાનોતિ, कर्मग्रन्थिं सुदारुणम्। निर्भिद्य शुभभावेन, कदाचित्कश्चिदेव हि ।। १७२ ।। युग्मम् । सुसाधुब्राह्मणानां भो, जीवं पूत्कुर्वतामलम्। धर्मदेशनया बोधः, सोऽयं हुंकार उच्यते । । १७३ ।। दर्शनं मुक्तिबीजं च, सम्यक्त्वं तत्त्ववेदनम् । दुःखान्तकृत् सुखारंभः, पर्यायास्तस्य कीर्तिताः । । १७४ ।। For Personal & Private Use Only (૩૫મિતિ પ્રસ્તાવ-૭) Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ આપો છો, આટલી મહેનત-પરિશ્રમ કરો છો, તેનું ફળ કેટલું ? તો અમે કહીએ કે એક જીવ બોધિબીજ પામે તોપણ અમારી મહેનત સફળ. તીર્થકરની વાણીના ૩૫ ગુણો, ૩૪ અતિશયો આદિ જેમ અદ્વિતીય છે, તેમ તીર્થકરોનું લોકમાં આદેયતારૂપે ઐશ્વર્ય પણ અજોડ હોય છે. “તીર્થકર જ્યારે સમવસરે ત્યારે જો ચક્રવર્તી રાજા નજીકમાં હોય તો આગમનની વધામણી સાંભળી સાડા બાર કરોડ સુવર્ણમુદ્રા વધામણી આપનારને દાનમાં આપે, વાસુદેવ રાજા હોય તો સાડા બાર કરોડ રોપ્યમુદ્રા દાનમાં આપે, માંડલિક રાજા આદિ હોય તો પોત-પોતાના મોભા-ઐશ્વર્ય પ્રમાણે દાન આપે. વિચારો ! તીર્થકરોનું લોકમાં status કેવું (મોભો કેવો) હશે તે કાળના સત્તાધીશોના પણ તેમના પ્રત્યે ભક્તિભાવ કેવા હશે ! જે વધામણીમાં આટલું દાન આપે તે સામૈયા આદિ ઠાઠ કેવો કરે ! દેવ-ગુરુ પાસે ખાલી હાથે એકલા જવાનું નથી, પરંતુ તમારી શક્તિ અનુસાર ઠાઠમાઠથી પૂરા ઐશ્વર્ય, ઋદ્ધિ અને પરિવાર સાથે સુશોભિત થઈને જવાનું છે. તમે તો ગમે તેવાં કપડાં પહેરી ટહેલતા-ટહેલતા નીકળો; કારણ કે તમને તેવું બહુમાન નથી. ભૂતકાળમાં તીર્થકરો, ધર્માચાર્યો વગેરે સમવસરે તો એવાં સામૈયાં થાય કે બાળબુદ્ધિવાળા જીવોને પણ રાજસત્તા કરતાં ધર્મસત્તાનું ઐશ્વર્ય વધારે છે તે પ્રત્યક્ષ દેખાય. આવું જ્યારે આર્યદેશમાં હતું તે કાળની આ વાત કરું છું. આ વાત થોડી સદીઓ પહેલાં પણ હતી. આર્યધર્મોની વર્તમાન હાલત : આજે તો ભારતનાં ધર્મોને સાવ નિસ્તેજ કરી નાંખવામાં આવ્યા છે. અત્યારે તો ધર્મક્ષેત્ર એટલું dul (નિસ્તેજ) છે કે અમે કહીએ કે રાજસત્તા કરતાં ધર્મસત્તા ચડિયાતી છે, તેનો પ્રભાવ વધારે હોય, તો તે પણ તમને બેસતું નથી; કારણ કે ધર્મસત્તાનું બાહ્ય ઐશ્વર્ય સાફ કરી નાંખ્યું છે. છેલ્લે છેલ્લે પૂ. હરસૂરીશ્વરજી મહારાજાનું થોડું આવું ઐશ્વર્ય હતું. તે દિલ્હી પહોંચ્યા તો અકબરે પોતાના બધા શાહજાદા, મંત્રીઓ, સેનાપતિ સહિત છ લાખ સૈનિકોના સૈન્યને સામૈયામાં મોકલ્યું. આખો જૈનસંઘ પણ બહુમાનપૂર્વક સાથે હતો. વિચારો ! આચાર્ય મહારાજનો કેવો પ્રતાપ-દબદબો હશે ! અરે ! તેમના પટ્ટધર શિષ્ય સેનસૂરીશ્વરજી મહારાજ માટે પણ ઉ. યશોવિજયજી લખે છે કે “નિત નમે નરપતિ જાસ પાયા'. ઓળખાણ જ આપે છે કે જ્યાં જાય ત્યાં રાજા-મહારાજા તેમના ચરણોમાં આળોટતા. અનાર્ય મોગલ સત્તાના કાળમાં પણ ધર્મસત્તાની १. वित्ती उ सुवण्णस्सा बारस अद्धं च सयसहस्साइं। तावइयं चिय कोडी पीतीदाणं तु चक्किस्स।।५८० ।। एयं चेव पमाणं णवरं रययं तु केसवा दिति। मंडलिआण सहस्सा पीईदाणं सयसहस्सा।।५८१।। भत्तिविहवाणुरूपं अण्णेऽवि य देंति इब्भमाईया। सोऊण जिणागमणं निउत्तमणिओइएसुं वा।।५८२ ।। देवाणुअत्ति भत्ती पूया थिरकरण सत्तअणुकंपा। साओदय दाणगुणा पभावणा चेव तित्थस्स ।।५८३ ।। (आवश्यकसूत्रनियुक्ति, श्लोक-५८० थी ५८३, मूल) For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૩૬૩ થોડી જાહોજલાલી હતી. ધર્મસત્તા પાસે રોજ રાજસત્તા ઝૂકે, બહુમાન-આદર કરે તેવી આર્યપરંપરા હતી. વળી, તીર્થકરોનું પુણ્ય તો પરાકાષ્ઠાનું હોય. તેથી વર્ણન ઉત્કૃષ્ટ રહેવાનું. અત્યારે તો ધર્મક્ષેત્ર dead field (શુષ્ક ક્ષેત્ર) ગણાય છે. આ દેશમાં ધર્મોને નિંદા કરી, ખોટાં નિયંત્રણો મૂકી નબળા કરી દેવામાં આવ્યા છે. બાકી ભારતના ધર્મગુરુઓ ગુણ અને શક્તિમાં કમ નથી. તેમનું બહારથી પુણ્ય જ ખલાસ કરી નાંખવામાં આવ્યું છે. અત્યારે વિશ્વમાં ધર્મગુરુઓમાં પોપનું ઐશ્વર્ય તપે છે. જ્યાં જાય ત્યાં Head of the State (રાજ્યના વડા) receive કરે (સ્વાગત સાથે લેવા આવે) છે. President અને Prime Ministersને (રાષ્ટ્રપ્રમુખ અને વડાપ્રધાનોને) પણ તેઓ જાહેરમાં સલાહ આપે છે જેને અમેરિકાનો પ્રમુખ પણ અવગણી શકતો નથી. તેમના દરેક પ્રસંગોની વૈશ્વિક સ્તરે જાહેરાત અને નોંધ લેવાય છે. હમણાં પોપ ફિલીપાઇન્સમાં ગયા તો તેમના દર્શન માટે ૪૦ લાખ લોકો ઊમટ્યા હતા. પોપ જ્હોન પોલ તો હવે અતિશય ઘરડા છે, ઉપદેશ પણ આપી શકતા નથી, બે વાક્ય માંડ-માંડ બોલે છે. તેમાં પણ તત્ત્વનું ઠેકાણું હોય નહીં. આચાર-વિચાર પણ ભારતના ધર્મગુરુઓ કરતાં ઘણા નીચા છે. તેમનું આખા દિવસના ભોજનનું મેનુ વાંચો તો તેમાં રોજ આટલું માંસ, આટલો wine(દારૂ) આરોગે વગેરે જાહેરાત સાથે હોય છે. તમે વિચારો કે જે સપ્ત વ્યસનોને આર્યધર્મો સામાન્ય અનુયાયીને પણ ત્યાગવા ઉપદેશે છે તેનો પણ તેમના જીવનમાં ત્યાગ નથી, છતાં પવિત્રતાની 9. Pope John Paul II was greeted by U.S. President Bill Clinton and then-First Lady Hillary Clinton at Lambert International Airport for his Papal visit to St. Louis, Missouri in 1999. (Article : Pastoral trips of Pope John Paul II, Wikipedia, The Free Encyclopedia) * Pope John Paul Il out of plane greeted by French President Jacques Chirac, Band playing as Pope and Chirac walk along red carpet. ... Pope being greeted by mayor of Rome, Francesco Rudelli ... Russian President Boris Yeltsin enters room, MS of Pope John Paul Il with hands outstretched - two men shake hands, Yelstin and Pope seated. (Article : Thematic Clipreels - Volume 15 - Pope John Paul Il Profile (Part 2) * The funeral of Pope John Paul II saw the single largest gathering of heads of state in history who had come together to pay their respects. (Article : Funeral of Pope John Paul II, Wikipedia, The Free Encyclopedia) 2. On the first World Youth Day gathering since Denver's in August 1993, up to four million people turned out today here in the Philippines, the Vatican said, and many clerics said it was the biggest audience the Pope had ever seen at a papal Mass. People crammed routes leading to the vast park along the seashore where the Mass was held. They spilled 50-deep from the sidewalks, which were so densely packed that the Pope was forced to abandon his armored, glass-sided "Pope-mobile" and to use a helicopter to cross over the crowds. (Article : Up to 4 Million Turn Out for Pope's Mass in Manila, January 16, 1995, The New York Times) 3. The pontiff repeated his positions when he sat down for a lunch of pasta, meat, vegetables and wine with the U. S. delegation on Wednesday, McCarrick said. (Article : Cardinals Adopt No-Tolerance policy for Sex Abuse, Source : The Associated Press) For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ રૂએ તેમનું આટલું માન-પાન-ગૌરવ છે. તે જોઈને એમ થાય કે અનાર્ય પ્રજા પોતાના ધર્મગુરુઓને low caliber (નબળું સત્ત્વ હોવા) છતાં કેવી રીતે નવાજે છે ! જ્યારે તમને આટલા ઊંચા, સદાચારી, જ્ઞાની ધર્મગુરુઓ મળ્યા છે, તોપણ કોઈ કિંમત ખરી ? જૈનશાસનમાં હાલમાં કોઈ પ્રભાવક ધર્મગુરુ આવે અને આ મુંબઈમાં લાખ માણસ પણ દર્શન માટે ઊમટે તેવું લાગે છે ? તમે તો ધર્મગુરુઓને જોઈ-જોઈને જ ધરાઈ ગયા છો. ગુણની ઓળખ અને ગુણાનુરાગ જ સમકિત આદિની પ્રાપ્તિનું કારણ છે. આનો ઊંધો અર્થ નહીં કરતા, કે બીજાના ધર્મગુરુઓનાં માન-પાન જોઈને અમને ઇર્ષ્યા થાય છે, અથવા તો અમારો ભાવ નથી પૂછતા તેનો આ ખરખરો છે. અમને તો ભગવાને શીખવ્યું છે કે સાધુ તરીકે તારે માન-પાનની જરા પણ અંગત અપેક્ષા રાખવી નહીં. તમે હાથ ન જોડો તેની પણ જો મને અસર થાય તો મારી આરાધનામાં પનોતી બેસે. અમે અમારા આત્મકલ્યાણ માટે નીકળ્યા છીએ. અમને દુનિયા પૂ કે ન પૂજે તેની અસ૨ ન જોઈએ. અમે વિશ્વાસ સાથે ચારિત્રનો માર્ગ સ્વીકાર્યો છે. અમને અમારું પવિત્ર ચારિત્ર જ તારશે, નહીં કે તમારાં માન-પાન. આ તો શાસ્ત્રમાં તીર્થંકરોનાં સન્માન-સ્વાગતનાં ઉત્કૃષ્ટ વર્ણન આવે છે, જે સાંભળતાં તમને અતિશયોક્તિ ન લાગે તેથી ધર્મસત્તાના બાહ્ય ઐશ્વર્યનો ખુલાસો કર્યો. તમને સીધું કહીએ કે માત્ર પ્રભુના આગમનના સમાચાર સાંભળી ચક્રવર્તી સાડા બાર કરોડ સુવર્ણમુદ્રા વધામણી આપનારને દાનમાં આપે, તો તમને મગજમાં ન બેસે. તેથી તે કાળનો સામાજિક અભિગમ દર્શાવ્યો. સભા : દરેક વખતે સાડા બાર કરોડ સુવર્ણમુદ્રા દાનમાં આપે ? સાહેબજી : હા, દરેક વખતે આપે. નેમિનાથ પ્રભુ જ્યારે જ્યારે સમવસર્યા ત્યારે વધામણી આપનારને કૃષ્ણ મહારાજા સાડા બાર કરોડ રૌખમુદ્રા દાનમાં આપ્યાનું વર્ણન છે. પ્રભુના સમવસરણમાં રાજા-મહારાજાઓ, મહામંત્રીઓ, નગરશેઠો આદિ અનેક લોકના અગ્રેસરો વિભૂતિ સાથે આવે, પરિવાર સહિત ભક્તિ કરે, જે જોઈને કેટલાયને ભગવાનનાં દર્શન કરવાની ઇચ્છા જાગે. દેવ-ગુરુના દર્શને આ રીતે જવાની વિધિ છે. આ તો ધર્મતીર્થ સ્થપાય, ધર્મસત્તાનો લોકમાં પ્રભાવ પ્રવર્તે, ત્યારના બાહ્ય ઐશ્વર્યનું વર્ણન કર્યું જે રેખાચિત્રરૂપે સમજવા જેવું છે. ધર્મતીર્થના પ્રતીક નાણનો લોકોત્તર મહિમા : આ સમવસરણ કે જેને આપણે સંપૂર્ણ ધર્મતીર્થનું શ્રેષ્ઠ પ્રતીક માનીએ છીએ તેનો પ્રતિકૃતિરૂપે પણ અપાર મહિમા છે. શુભ ભાવોની વૃદ્ધિ કરનાર સમવસરણની પ્રતિકૃતિનાં ૧. સુવિહિત તપગચ્છ યતિપતિ રે, શ્રી સોમસુંદરસૂરિ; કરે પ્રતિષ્ઠા અતિભલી રે, વાજતે મંગલતૂર ૨. ૧૯. મૂળનાયક શ્રી ઋષભજી રે, ચઉમુખ થાપે રે તેહ; સમવસરણની થાપના રે, ચઉગતિવારક તેહ રે. ૨૦. (જ્ઞાનવિમલસૂરિજી કૃત રાણકપુર તીર્થનું સ્તવન ઢાળ-૩) For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૩૬૫ દર્શન પણ તમારાં અનેક જન્મોનાં પાપોનો નાશ કરવા સક્ષમ છે. શાસ્ત્રમાં આજ્ઞા છે કે શાસનના તમામ મહત્ત્વપૂર્ણ પ્રસંગો સમવસરણની પ્રતિકૃતિ બનાવીને તેના સાંનિધ્યમાં કરવાના છે. સમ્યક્તપ્રાપ્તિથી માંડીને સંઘમાળ, મોક્ષમાળા (ઉપધાનની માળા), વ્રતઉચ્ચારણ, દીક્ષા, મહાવ્રતઉચ્ચારણ, વડી દીક્ષા, સર્વ પદવીપ્રદાન આદિ ઉત્તમોત્તમ ધર્મપ્રાપ્તિની ક્રિયાઓ સમવસરણની સાક્ષીએ કરવાની છે. અરે ! ઉપદેશ પણ દેશનારૂપે નાણની સાક્ષીએ આપવાનો છે. સમવસરણની રચનાને આપણી પરંપરામાં નાણ કહેવામાં આવે છે; કારણ કે જગતમાં સમ્યજ્ઞાન ત્યાંથી પ્રવર્તે છે. લોકમાં જ્ઞાનનું ઉદ્ગમસ્થાન જ સમવસરણ છે. આ શાસનમાં સંઘાચાર્યોએ પણ ધર્મપ્રદાન ધર્મતીર્થની સાક્ષીએ કરવાનો છે, તો પછી નાના ઉપદેશકે તો બીજો વિકલ્પ વિચારવાનો જ નથી. તીર્થકરોનું આખું ધર્મશાસન આ પ્રતીકમાં સમાઈ જાય છે, તે સર્વ શુભ સંકેતોનું સ્થાન છે, તેનું દર્શન પણ મંગલકારી છે. નિમિત્તશાસ્ત્રની દૃષ્ટિએ પણ તેનો એવો મહિમા છે કે દેશવિરતિ, સર્વવિરતિ આદિ ઉત્તમ ધર્મકાર્યોની પાત્રતા નક્કી કરવા પણ છદ્મસ્થ ગુરુએ નાણનો ઉપયોગ કરવો તેવી વિધિ શાસ્ત્રમાં છે. જે મુમુક્ષુ ચારિત્ર આદિનો અભિલાષી હોય તેને નાણની સુંદર પ્રતિકૃતિ પાસે લાવી પીડા ન થાય તેવી રીતે આંખે પાટા બંધાવી હાથની અંજલિમાં શ્રેષ્ઠ સુગંધી દ્રવ્યો અને ઉત્તમ પુષ્પો આપીને સમવસરણમાં બિરાજમાન તીર્થકર સન્મુખ વધાવવારૂપે ઉછાળવાનું કહેવામાં આવે. ઉછાળ્યા પછી તે પુષ્પો અને સુગંધી દ્રવ્યો પ્રભુના અંગ ઉપર કે આજુબાજુ સન્મુખ કે વિમુખ પડે તેના આધારે શાસ્ત્રજ્ઞ ગુરુ તે જીવની ભાવિ કલ્યાણકારી પાત્રતા કે તેનો અભાવ નિશ્ચિત કરે. આ પણ ધર્મતીર્થના પ્રતીકનો લોકોત્તર મહિમા છે. १. वरगंधपुप्फदाणं सियवस्थेणं तहच्छिठयणं च। आगइगइविण्णाणं इमस्स तह पुप्फपाएण ।।२५।। व्याख्या-वरगन्धपुष्पदानं सुगन्धिकुसुमानामथवा प्रधानानां वासानां पुष्पाणां च दानं वितरणम् वरगन्धपुष्पदानमञ्जलौ कर्तव्यमस्येति योगः । तथा सितवस्त्रेण शुक्लवाससा। तथा तेन प्रकारेणापीडोत्पादनलक्षणेन विद्वत्प्रसिद्धेन वाक्योपक्षेपमात्रो वा तथाशब्दः । अक्षिस्थगनं लोचनावरणं कार्यम्। चशब्दः समुच्चये। ततश्चासौ तानि कुसुमान्यावृताक्ष एव जिननाथाभिमुखं प्रक्षेपयितव्यः, गुरुणा चाधिकृतपुष्पपातलक्षणनिमित्तानुसारेण यथासम्प्रदायं शुभादितरस्माद्वा भवादागतोऽयं, तथा दीक्षाराधनविराधनाभ्यां शुभेतरा वा गतिरस्य भविष्यतीति दीक्षादानार्थं तत्परिहारार्थं च परिज्ञानं विधेयम्। एतदेवाहआगतिगतिविज्ञानं शुभाशुभपूर्वजन्मानागतजन्मनां निर्णयनं कार्यम्। अथवागत्यागमनेनास्खलितेतरादियुक्तेन गतिविज्ञानमागामिभव-ज्ञानमागतिगतिविज्ञानम्। इह व्याख्याने समासितमपि गतिविज्ञानमित्येतत्पदं प्राकृतत्वेनोत्तरत्र सम्बन्धनीयमिति। 'इमस्स त्ति' अस्य दीक्षाधिकृतजीवस्य। तथेति समुच्चये। अथवा तथा तत्प्रकारेण साम्प्रदायिकेन पुष्पपातेन कुसुमपतनेन दीक्षणीयनरविहितेन। एतदर्थमेव पूर्वं पुष्पदानं तदञ्जलौ कृतमासीदिति। इह च समवसरणमध्ये पुष्पपाताद्दीक्षाराधनाजनिता सुगतिः, तबहिःपाताच्च तद्विराधनाजनिता कुगतिरस्येत्येतावन्मात्रमतो ग्रन्थादवसीयते। शेषं तु ग्रन्थान्तराद्विशिष्टसम्प्रदायाद्वाऽवसेयमिति गाथार्थः ।।२५ ।। (પંચશવ પ્રવર, પંચાગ-૨, સ્નો-રપ મૂન-ટી) For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ ७७ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ “અરે ! શાસ્ત્રમાં તો દીક્ષા આદિના અવસરે આ નાણ માંડવાની સાંગોપાંગ વિધિ એક ઉત્તમ અનુષ્ઠાન તરીકે અનિવાર્ય કરવાની દર્શાવી છે. તેમાં સૌ પ્રથમ વાયુકુમારદેવતાનું મંત્રોચ્ચાર અને મુદ્રા દર્શાવવાપૂર્વક આહ્વાન કરીને તે દેવતાના કાર્યની વિધિ કરવી, એમ ક્રમશઃ મેઘકુમારદેવ, १. उक्ता दीक्षा, तद्योग्यश्चाधुना दीक्षाविधिर्वाच्यः, स च समवसरणरचनादिरूपः, अतः समवसरणरचनां तावदर्शयन्नाहवाउकुमाराईणं आहवणं णियणियेहि मन्तेहिं। मुत्तासुत्तीए किल पच्छा तक्कम्मकरणं तु।।१२।। व्याख्या-वायुकुमारादीनामागमप्रसिद्धदेवविशेषाणाम्। आदिशब्दान्मघकुमारादिपरिग्रहः । आह्वानं संशब्दनम्। कार्यमिति शेषः । कैरित्याह-निजनिजैः स्वकीयस्वकीयैः । मन्त्रैः प्रणवनमःपूर्वकस्वाहान्ततनामरूपैर्यथासम्प्रदायमागतैः । मुक्ताशुक्त्या मुक्ताफलयोन्याकारया हस्तविन्यासमुद्रया। किलेत्याप्तसम्प्रदायसूचकमाह्वानस्य वाऽतात्त्विकत्वसूचकं, तदतात्त्विकं चाह्वानेऽपि तेषां प्राय आगमनासम्भवात् तत्संस्मरणस्यैवेह विधेयत्वादिति। पश्चादाह्वानानन्तरम्। तत्कर्मकरणं तु तेषां वायुकुमारमेघकुमारादिदेवानां यत्कर्म भूप्रमार्जनोदकसेचनादिरूपो व्यापारस्तस्य विधानमेव। तु शब्द एवकारार्थः पुनःशब्दार्थो वा। स चैवं दृश्यः-पश्चात्पुनः। इति गाथार्थः ।।१२।। एतदेव दर्शयितुमाहवाउकुमाराहवणे पमज्जणं तत्थ सुपरिसुद्धं तु। गंधोदगदाणं पुण मेहकुमाराहवणपुव्वं । ।१३।। व्याख्या-वायुकुमाराह्वाने मरुत्कुमारदेवसंशब्दने। कृते सतीति गम्यम्। प्रमार्जनं भूमिशुद्धिरूपं कर्तव्यं भवतीति गम्यम्। तत्रेति समवसरणभूमौ। सुपरिशुद्धं तु सर्वकचवराद्यपहरणेनातिशुद्धमेव। एते किल मयाहूता वायुकुमारदेवा भगवत्समवसरणभुवं शोधयन्तीतिकल्पनयेति हृदयम्। गन्धोदकदानं सुरभिजलवर्षणम्। पुनःशब्दः पूर्ववाक्यार्थापेक्षयोत्तरवाक्यार्थस्य विलक्षणताप्रतिपादनार्थः । मेघकुमाराह्वानपूर्वं मेघकारिदेवसंशब्दनपुरःसरं स्वयमेव कार्यम्। भगवत्समवसरणे हि वायुकुमारैभूमिशुद्धौ कृतायां रजःप्रशमनार्थं मेघकुमारा गन्धोदकवर्ष कुर्वन्तीति स्थितिः । कल्पना तु पूर्ववदेव। इति गाथार्थः ।।१३।। तथाउउदेवीणाहवणे गंधड्डा होइ कुसुमवुड्डि त्ति। अग्गिकुमाराहवणे धूवं एगे इहं बेन्ति ।।१४।। व्याख्या- ऋतुदेवीनां वसन्तग्रीष्पवर्षाशरद्धेमन्तशिशिराभिधानदेवतानामाह्वाने संकीर्तने कृते सति। गन्धाढ्या सद्गन्धगुणसमृद्धा। भवति वर्तते। विधेयेति गम्यम्। कुसुमवृष्टिदशार्थवर्णपुष्पवर्षः। इतिशब्दः समाप्त्यर्थः। ततश्च कुसुमवर्षकरणेनैव ऋतुदेवीकर्म परिसमाप्तं भवतीति भणितं भवति। अग्निकुमारावाने तैजसदेवसंकीर्तने कृते सति। धूपं कालागुरुप्रभृतिकम्। एके केचनाचार्याः इह समवसरणव्यतिकरे। ब्रुवतेऽग्निभाजनप्रक्षेप्यतया प्रतिपादयन्ति। अन्ये तु सामान्यतो देवाह्वाने। यत आवश्यकटीकाकृतोक्तं-"धूपघटिका विकुर्वन्ति त्रिदशा एवेति" गाथार्थः ।।१४।। तथावेमाणियजोइसभवणवासियाहवणपुव्वगं तत्तो। पागारतिगण्णासो मणिकंचणरुप्पवण्णाणं ।।१५।। व्याख्या-वैमानिकाश्च सौर्मिकादयः, ज्योतींषि च चन्द्रादयः, भवनवासिनश्चासुरादयः तेषामाह्वानं संशब्दनं पूर्व प्रथम यत्र प्राकारत्रयन्यासकरणे तत्तथा क्रियाविशेषणमिदम्। ततो धूपदानानन्तरम्। प्राकाराणां शालानां त्रिकस्य त्रयस्य न्यासो न्यसनं प्राकारत्रिकन्यासः। कर्तव्यो भवतीति शेषः। किंभूतानां प्राकाराणामित्याह-मणिकाञ्चनरूप्याणामिव रत्नस्वर्णकलधौतानामिव वर्णश्छाया येषां ते तथा तेषाम्। भगवतो हि समवसरणे वैमानिकादयो देवा अन्तर्मध्ये बहिश्च क्रमेण मणिमयादीन् त्रीन् प्राकारान् कुर्वन्तीति। इह च प्राकार इत्यस्य पदस्य समासान्तर्भूतस्याप्यन्तर्वतिषष्ट्यन्ततामाश्रित्य मणिकाञ्चनरूप्यवर्णानामित्येतत्पदं विशेषणतया सम्बध्यते। अथवा मणिकाञ्चनरूप्यवर्णानां द्रव्याणां सक्तः प्राकारत्रयन्यासः । इति गाथार्थः ।।१५।। For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ उ७७ तथावंतरगाहवणाओ तोरणमाईण होइ विण्णासो। चितितरुसीहासणछत्तचक्कधयमाइयाणं च ।।१६।। व्याख्या-व्यन्तरा एव व्यन्तरकास्तदाह्वानात्संशब्दनात्। 'तोरणमाईण त्ति' इह मकारः प्राकृतशैलीप्रभवः । तेन तोरणादीनां द्वारावयवविशेषप्रभृतीनाम्। आदिशब्दात् पीठदेवच्छन्दकपुष्करिण्यादिपरिग्रहः। भवति जायते। विन्यासो रचना। तथा चैत्यतरुसिंहासनच्छत्रचक्रध्वजादीनां च। तत्र चैत्यतरुरशोकवृक्षः । अथवा चैत्यानि जिनप्रतिबिम्बानि, तरुरशोकवृक्षः, सिंहासनं सिंहाकृतियुक्तविष्टरं, छत्राण्यातपत्रत्रयं, चक्रं धर्मचक्रं, ध्वजाः सिंहध्वजचक्रध्वजमहेन्द्रध्वजगोपुरादिध्वजाश्च। आदिशब्दात्पद्मचामरपरिग्रहः । एतानि हि व्यन्तराः समवसरणे विदधति। यदाह- "चेइदुमपीठछंदगआसणछत्तं च चामराओ य। जं चन्नं करणिज्जं करंति तं वाणमंतरिय त्ति।।१।।" [आवश्यक-नियुक्ति-५५३ तथा बृहत्कल्प-११८०] इति गाथार्थः ।।१६।। तथाभुवणगुरुणो य ठवणा सयलजगपियामहस्स तो सम्म। उक्किट्ठवण्णगोवरि समवसरणबिंबरूवस्स ।।१७।। व्याख्या-भुवनगुरोश्च त्रिभुवननायकस्य पुनः स्थापनार्हतः स्थापनान्यासः। कर्तव्य इति शेषः। किंभूतस्य? लोके पिता पूज्यः पितामहस्तु पूज्यतरः पितुरपि पूज्यत्वात्। ततः सकलजगतः समस्तभुवनजनस्य पितामह इव पितामहः सकलजगत्पितामहः । अथवा सकलजगतो धर्मः पिता, पालनाभियुक्तत्वात्। तस्यापि भगवान् पिता, भगवत्प्रभवत्वाद्धर्मस्येति पितुः पिता पितामहः। सकलजगतः पितामह इति विग्रहः। अतस्तस्य। 'तो त्ति' ततश्चैत्यतरुसिंहासनादिन्यासानन्तरम्। सम्यगवैपरीत्येन। क्व स्थापनाकार्येत्याह-उत्कृष्टवर्णकस्य प्रधानचन्दनस्योपरिउपरिष्टादुत्कृष्टकर्णकोपरि। किंभूतस्य भुवनगुरोः? समवसरणे जिनधर्मदेशनाभूमौ यानि देवतानिर्मितानि तस्यैव बिम्बानि प्रतिकृतयस्तेषामिव रूपं स्वभावो यस्य स समवसरणबिम्बरूपोऽतस्तस्य चतुर्मुखस्य विशिष्टरूपस्यैवेति गाथार्थः ।।१७।। तथाएयस्स पुव्वदक्खिणभागेणं मग्गओ गणधरस्स। मुणीवसभाणं वेमाणिणीण तह साहुणीणं च ||१८|| व्याख्या-एतस्य भुवनगुरोः पूर्वदक्षिणाया आग्नेयदिशो भाग एकदेशः पूर्वदक्षिणदिग्भागस्तेन करणभूतेन हेतुभूतेन वा। मार्गतः पृष्ठतो गणधरस्य गणनायकस्य। मुनिवृषभाणां सातिशयादियति पुङ्गवानाम्। तथा विमानिकदेवास्तेषामेता वैमानिन्योऽतस्तासां वैमानिनीनां देवीनाम्। तथेति समुच्चयार्थः । तेन स्थापना कार्येति सम्बध्यते। साध्वीनां तपस्विनीनाम्। चशब्दः समुच्चयार्थ इति गाथार्थः ।।१८।। तथाइय अवरदक्खिणेणं देवीणं ठावणा मुणेयव्वा । भुवणवइवाणमंतरजोइससंबंधणीण ति।।१९।। व्याख्या-इति एवमेव यथा मुनिवृषभादित्रयस्यासंकीर्णतया स्थापना कृता एवं भवनपत्यादिदेवीत्रयस्यापि सा कार्येत्यर्थः । अपरदक्षिणेनापरदक्षिणस्यां दिशि। सप्तम्यर्थो ह्ययमेनप्रत्ययः । देवीनां सुरवधूनाम्। स्थापना न्यासः ।'मुणेयव्वत्ति' ज्ञातव्या कर्तव्यतयेति शेषः । भवनपतयो देवालयविशेषनाथा असुरादयः, 'वाणमंतर त्ति' वनानामुद्यानानामन्तराणि कुहराणि विशेषा वा वनान्तराणि तेष भवा मकारवर्णागमात वानमन्तरा व्यन्तराः, ज्योतिषि ज्योतिश्चक्रे भवा ज्योतिषा ज्योतीषं वा ज्योतिष्कदेवाः । एतेषां द्वन्द्वोऽतस्तेषां सम्बन्धिन्यः सत्का यास्तास्तथा तासाम्। इतिशब्दो द्वितीयपर्षदः समाप्तिप्रदर्शनार्थः । इति गाथार्थः ।।१९।। तथाभवणवइवाणमंतरजोइसियाणं व एत्थ देवाणं । अवरुत्तरेणं णवरं निद्दिट्ठा समयकेऊहिं ।।२०।। व्याख्या-भवनपतिवानमन्तरा उक्तनिर्वचनाः। 'जोइसिय त्ति ज्योतिषि ज्योतिश्चक्रे जाता ज्योतिषिजाः, ज्योतिषि वा भवा For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ છએ ઋતુઓની અધિષ્ઠાયિકાદેવીઓ, અગ્નિકુમારદેવ, વૈમાનિકદેવો, જ્યોતિષીદેવો, ભવનપતિ અસુરો અને વ્યંતરદેવતાઓના મંત્ર-મુદ્રાપૂર્વક આલ્વાનવિધિથી તે-તે કાર્યોની સ્થાપના કરી સમવસરણની પ્રતિકૃતિ રચવાની વિધિ છે. ત્યારબાદ તેમાં ત્રણ ભુવનના નાયક, સર્વ જગતના પિતામહ, તીર્થંકરની પ્રતિમા મુખ્યરૂપે સ્થાપિત કરી, ચતુર્મુખ બિંબ પધરાવવાં. ત્યારબાદ ગણધરોથી આરંભીને પ્રથમ ગઢની સર્વ પર્ષદાના સભ્યોની ક્રમિક સ્થાપનાવિધિ કરી, બીજા અને ત્રીજા ગઢમાં પણ યોગ્ય રચનાઓ મૂકી, સમગ્ર ધર્મતીર્થનાં પ્રતિકૃતિ દ્વારા દર્શન-વંદન કરવાં અને તેના સાંનિધ્યથી જ નવા-નવા ધર્મોની સંકલ્પબદ્ધ પ્રાપ્તિ કરવી, આમ વિધિ બતાવેલ છે. પરંતુ કલિકાળનો એવો દુગ્ધભાવ છે કે વર્તમાનમાં આપણને આવી શાસ્ત્રીય નાણનું સાચું પ્રતીક પણ જોવા મળતું નથી. સભા : આબેહૂબ પ્રતિકૃતિ બનાવવી શક્ય છે ? साउ40 : यो55A. शस्य छ, स्मi dri detailvi (विता२) भा५, १२, २यनामोन વર્ણન છે. પ્રત્યેક ગઢની વિસ્તૃત માહિતી, દરવાજાનાં માપ, વાવડીઓનાં માપ, બગીચાઓનાં માપ, સોપાનશ્રેણીનાં માપ, ગઢના કાંગરાઓનાં માપ, ચૈત્યવૃક્ષની ઊંચાઈ અને વિસ્તાર આદિ સેંકડો પ્રકારની માહિતી, તેનું આબેહૂબ રેખાચિત્ર ઉપસી આવે તેવી રીતે વર્ણવેલ છે, જેનું miniature (अल्पाति-नाना भानो नमूनो) ५९। साडून होय तो माश्यारी ४ जने. ज्योतिषास्त एव ज्योतिषिकाः । एषां द्वन्द्वोऽतस्तेषां भवनपतिवानमन्तरज्योतिषिकाणाम्। वा वाशब्दः समुच्चये। तद्भावना चैवं-भवनपत्यादिदेवीनां स्थापना मन्तव्या भवनपतिवानमन्तरज्योतिषिजानां च। अत्र समवसरणे। देवानां सुराणाम्। किंविशिष्टेयमुभयेषामपीत्यत आह-अपरोत्तरेणापरोत्तरस्यां दिशि। नवरं केवलम्। निर्दिष्टाऽभिहिता। समयकेतुभिः प्रवचनचिह्नभूतैः। इति गाथार्थः ।।२०।। वेमाणियदेवाणं णराण णारीगणाण य पसत्था। पुव्वुत्तरेण ठवणा सव्वेसिं णियगवण्णेहिं ।।२१।। व्याख्या-विमानेषु भवा वैमानिकास्ते च ते देवाश्च सुरा इति समासोऽतस्तेषाम्। तथा नराणां नृणाम्। नारीगणानां मनुष्यस्त्रीसमूहानाम्। इह च गणशब्दोपादानं पुरुषापेक्षया स्त्रीजनस्य बहुत्वख्यापनार्थम्। च शब्दः समुच्चये। प्रशस्ता मङ्गल्या। पूर्वोत्तरेण पूर्वोत्तरस्यां दिशि। स्थापना न्यासः । कार्येति शेषः । स्थापनाया एव विशेषार्थमाह-सर्वेषां समस्तानां मनुष्येषु वर्णविशेषाभावाद्भवनपत्यादिदेवानां निजवणैः स्वकीयस्वकीयशरीरच्छायाभिः । तत्र भवनपतिव्यन्तराः पञ्चवर्णाः, ज्योतिष्का रक्तवर्णाः, वैमानिकाः पुना रक्तपीतसितवर्णाः, विशेषः पुनः काला असुरकुमारा इत्यादेरागमादवसेयम्। इति गाथार्थः ।।२१।। तथाअहिणउलमयमयाहिवपमुहाणं तह य तिरियसत्ताणं । बितियंतरम्मि एसा तइए पुण देवजाणाणं ।।२२।। व्याख्या-अहिनकुलमृगमृगाधिपप्रमुखाणां भुजगबभ्रुहरिणसिंहप्रभृतिकानाम्। प्रमुखग्रहणादश्वमहिषादिपरिग्रहः । 'तह य त्ति' समुच्चये, अथवा तथैव तेनैव प्रकारेण देवानामिव निजवर्णविशिष्टतालक्षणेन, परस्परविरोधलक्षणेन वा। तिर्यक्सत्त्वानां तिर्यग्योनिजन्तूनाम्। द्वितीयान्तरे द्वितीयप्राकारमध्ये। एषा स्थापना। कार्येति शेषः । तृतीये तृतीयप्राकारान्तरे। पुनःशब्दो विलक्षणताख्यापनार्थः । देवयानानां देववाहनानां करिमकरकेसरिकलापिकलहंसाद्याकारधारिणाम्। इति गाथार्थः । ।२२।। (पंचाशक प्रकरण, पंचाशक-२, श्लोक-१२ थी २२ मूल-टीका) For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ ૩૬૯ પરંતુ તમારા મન દ્રવ્યસ્તવમાં એટલાં દરિદ્રી થયાં છે કે એક પણ પ્રતિકૃતિ ભારતભરના કોઈ સંઘમાં આબેહુબ નજરે ચડતી નથી, જે અતિ અફસોસની વાત છે. બાકી જૈનેતરો કે ધર્મશૂન્ય જીવોને પણ આકર્ષણ કરે તેવી ધર્મપ્રભાવક આ રચના છે, જે સ્થાપનાનિક્ષેપે ધર્મતીર્થસ્વરૂપ છે. For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । સમવિસાસનું, સાસનું બાળ શ્રનિબાનું ||૧|| (सन्मतितर्क प्रकरण० श्लोक-१) અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ૮૪ લાખ જીવાયોનિરૂપ સંસારનું અવલોકન કરીએ તો દેખાય કે આ સંસાર અન્યાયથી ભરપૂર છે; કારણ કે સંસારમાં કર્મસત્તાનું પ્રબળ વર્ચસ્વ છે. કર્મસત્તા પોતે અન્યાયી છે, તેના સાગરિતોમાં અગ્રેસર સાગરિત મોહ છે, જે જગતનાં તમામ અનિષ્ટોનું મૂળ છે. વિશ્વમાં જેજે દુર્જનતા દેખાય છે તે બધી આ મોહને આભારી છે. જીવોમાં મોહ ન હોય તો સંસારમાં કોઈ પાપ ન કરે. બધા પાપની પ્રેરણા આ મોહ જ કરાવે છે. જૈન ફિલોસોફી પ્રમાણે આ વિશ્વમાં જે કાંઈપણ ખરાબ-અનિષ્ટ બને છે તેમાં ક્યાંય ઈશ્વરનો રોલ નથી, પરંતુ આ મોહ કે જે સર્વ દુષ્ટતાનું પ્રેરક બળ છે તે છે. તેની જીવસૃષ્ટિ ઉપર જબરદસ્ત પકડ છે. કર્મસત્તા પણ વિશ્વનો કારભાર મોહરાજાને સોંપીને મજા કરે છે. મોહના પ્રચંડ સામ્રાજ્ય સામે વૈશ્વિક ન્યાય પ્રવર્તાવવો તે અતિ દુષ્કર કામ છે. લૌકિકન્યાયપ્રવર્તનમાં સાર્વભૌમ સત્તા રાજા : લોકમાં લૌકિક ન્યાય ફેલાવવો તે પણ નાનું-સૂનું કામ નથી. રાજા બનનારની ફરજ છે કે 'પ્રજામાં જેટલાં દુષ્ટ-દુર્જન તત્ત્વો હોય, જે આપમેળે મર્યાદામાં-અંકુશમાં ન ૨હે તેને પણ સત્તાના બળથી અંકુશમાં રાખવાં, જેથી સજ્જન પ્રજાનું રક્ષણ અને ઉન્નતિ થાય. આ કરવા પ્રજામાં સતત ન્યાય સ્થાપિત કરવો તે જ રાજાનું કાર્ય છે. યુગલિકોમાં જ્યારે કષાયો વધવાથી ૧. ૬૩: શાપ્તિ પ્રના: સર્વા, ર્જ્ડ ડ્વામિરક્ષતિ ર′: સુપ્તેષુ નાતિ, વળ્યું ધર્મ વિદુર્જીયા:।।૨।। (શ્રી વેન્વાસ વિરચિત મહાભારત, શાન્તિપર્વ, અધ્યાય-૨) ૨. અન્યત્ત્વાહાસ્ય રાખ્યાવિ-પ્રવાને જોષ વ તુ। મહાધિ×ળત્વેન, તત્ત્વમાર્રેડવિવક્ષ: ||૧|| અપ્રવાને ફ્રિ राज्यस्य, नायकाभावतो जनाः । । मिथो वै कालदोषेण, मर्यादाभेदकारिणः ||२|| विनश्यन्त्यधिकं यस्मादिह लोके परत्र च । शक्तौ सत्यामुपेक्षा च, युज्यते न महात्मनः । । ३ । । तस्मात्तदुपकाराय, तत्प्रदानं गुणावहम्। परार्थदीक्षितस्यास्य, विशेषेण जगद्गुरोः । ।४ ।। एवं विवाहधर्मादौ, तथा शिल्पनिरूपणे । न दोष ह्युत्तमं पुण्य- मित्थमेव विपच्यते । । ५ । । किञ्चेहाधिकदोषेभ्यः, सत्त्वानां रक्षणं तु यत्। उपकारस्तदेवैषां, प्रवृत्त्यङ्गं तथास्य च।।६।। नागादे रक्षणं यद्वद्गर्त्ताद्याकर्षणेन तु । कुर्वन्न दोषवांस्तद्वदन्यथासम्भवादयम् ।।७।। इत्थं चैतदिहैष्टव्यमन्यथा देशनाप्यलम् । कुधर्मादिनिमित्तत्वाद्दोषायैव प्रसज्यते । । ८ । । (અષ્ટ પ્રરા, અષ્ટ-૨૮, શ્લો-સ્ થી ૮મૂલ) (નોંધ :- આ અંગે અધિક જાણકારી માટે અટ્ઠચાવીસમા અષ્ટકની આખી ટીકા જોવી.) For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૩૭૧ પરસ્પર અન્યાયના પ્રશ્નો ઉપસ્થિત થયા તો તેના નિવારણ માટે નાભિકુલકરે ઋષભદેવને રાજા તરીકે નીમ્યા અર્થાત્ પ્રજામાં-લોકમાં ન્યાય પ્રવર્તાવવાના સર્વાધિકાર નાભિકુલકરે ઋષભદેવને સુપ્રત કર્યા. અન્યાય કરનાર પર કઠોર બનવું પડે તો કઠોર, કોમળ બનવું પડે તો કોમળ, દંડ કરીને અટકાવી શકાય તો દંડીને અને પંપાળીને સમજાવી શકાય તો પંપાળીને, હિંસક બનીને કે દયાળુ બનીને કોઈ પણ રીતે રાજાએ પ્રજામાં અન્યાય અટકાવી ન્યાય-સુરક્ષા ફેલાવવાં પડે. જે રાજા ફક્ત લૌકિક ન્યાયના ઉદ્દેશથી રાજ્યનું સંચાલન કરે છે, પ્રજાના હિત માટે સતત સચિંત રહે છે, તે રાજાને પ્રજામાં જે ન્યાય-નીતિ-સદાચાર-સંસ્કાર ફેલાય તેનું ૨૫% પુણ્ય મળે છે. આ વાત કરણ-કરાવણ-અનુમતિના સિદ્ધાંતથી જૈનધર્મને પણ માન્ય છે. ઋષભદેવ ભગવાનની પાટપરંપરામાં અસંખ્ય રાજાઓ થયા, જેમણે કેવળ લોકહિતના દૃષ્ટિકોણથી રાજ્યનું સંચાલન કર્યું, ન્યાય પ્રવર્તાવવા રાજ કર્યું, તો તેમણે અઢળક પુણ્ય બાંધ્યું. રાજ્ય નરકનું કારણ છે તે વ્યવહારનયનું સૂત્ર છે; કેમ કે રાજ્ય સાથે સત્તા જોડાયેલી હોવાથી આસક્તિ, મોહ અને ઉન્માદ દ્વારા બહુસંખ્યક જીવોને રાજ્ય દુર્ગતિનું જ કારણ બને છે, તે અપેક્ષાએ વ્યવહારનય સાચો છે. જ્યારે નિશ્ચયનયનો અભિપ્રાય એ છે કે જો રાજા નિઃસ્વાર્થભાવે અનાસક્તિથી પ્રજામાં ન્યાય-નીતિ-સદાચાર પ્રવર્તાવવાના શુભાશયવાળો હોય તો તેવી વ્યક્તિને રાજ્યસંચાલન પણ મહાપુણ્યનું કારણ છે. જૈનશાસ્ત્રોમાં સાપેક્ષપણે બંને વિધાનો મળે. લોકમાં સામાજિક ન્યાય પ્રવર્તાવવા પણ સત્તા જરૂરી છે. રાજાને ન્યાય ફેલાવવા જે કરવું પડે १. यथादेशं यथाकालं, यथाबुद्धि यथाबलम् । अनुशिष्यात् प्रजा राजा, धर्मार्थी तद्धिते रतः ।।२।। यथा तासां च मन्येत, श्रेय आत्मन एव च । तथा कर्माणि सर्वाणि, राजा राष्ट्रेषु वर्तयेत् ।।३।। " (શ્રી વેવ્યાસ વિરવિત મહાભારત, શાન્તિપર્વ, અધ્યાય-૮૮) २. यं च धर्मं चरिष्यन्ति प्रजा राज्ञा सुरक्षिताः । चतुर्थं तस्य धर्मस्य त्वत्संस्थं वै भविष्यति।।२७।। तेन धर्मेण महता सुखं लब्धेन भावितः । पाह्यस्मान् सर्वतो राजन् देवानिव शतक्रतुः ।।२८।। (શ્રી વેદવ્યાસ વિરતિ મહામારત, શાન્તિપર્વ, અધ્યાય-૬૭) . * प्रभुर्नियमने राजा, य एतान् न नियच्छति । भुङ्क्ते स तस्य पापस्य, चतुर्भागमिति श्रुतिः ।।१८।। भोक्ता तस्य तु पापस्य, सुकृतस्य यथा तथा । नियन्तव्याः सदा राज्ञा, पापा ये स्युनराधिप।।१९।। कृतपापस्त्वसौ राजा, य एतान् न नियच्छति । तथा कृतस्य धर्मस्य, चतुर्भागमुपाश्नुते ।।२०।। (શ્રી વેદવ્યાસ વિરચિત મહાભારત, શાન્તિપર્વ અધ્યાય-૮૮) 3. धर्माय राजा भवति, न कामकरणाय तु । मान्धातरिति जानीहि, राजा लोकस्य रक्षिता ।।३।। राजा चरति चेद् ધર્મે, રેવત્વાવ જ્યતે | સ વેથ વરત. નરાયેવ કચ્છતિાજા ... ધર્મે વર્ધતિ વર્ષત્તિ, સર્વભૂતાનિ સર્વતા | तस्मिन् हसति हीयन्ते, तस्माद् धर्मं न लोपयेत् ।।१७।। धनात् स्रवति धर्मो हि, धारणाद् वेति निश्चयः । अकार्याणां मनुष्येन्द्र, स सीमान्तकरः स्मृतः ।।१८।। प्रभवार्थे हि भूतानां, धर्मः सृष्टः स्वयम्भुवा । तस्मात् प्रवर्तयेद् धर्म, प्रजानुग्रहकारणात् ।।१९।। तस्माद्धि राजशार्दूल, धर्मः श्रेष्ठतरः स्मृतः । स राजा यः प्रजाः शास्ति, साधुकृत् पुरुषर्षभ ।।२०।। कामक्रोधावनादृत्य, धर्ममेवानुपालय । धर्मः श्रेयस्करतमो, राज्ञां भरतसत्तम ।।२१।। (श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-९०) For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ તે કરવાની છૂટ છે. તે કડક પણ થઈ શકે. અરે ! ફાંસી પણ આપી શકે છે. તમે ચોરને મારો તો ગુનેગાર ગણાઓ અને રાજા ન્યાય આપવા દંડરૂપે ફાંસી આપે તો ગુનેગાર નથી. નાભિકુલકરે ઋષભદેવને ન્યાય પ્રવર્તાવવા સર્વ સત્તા સોંપી. ઋષભદેવે જ્યારે દીક્ષા લીધી ત્યારે તેમણે તે સત્તા ભરતને સોંપી. ભરત ઋષભદેવને વિનંતી કરે છે કે મારે તમારી સાથે દીક્ષા લેવી છે, મને આપની સેવામાં સામ્રાજ્યના ભોગવટાથી વધારે સુખ છે. છતાં ઋષભદેવ ભગવાને ભરતને દીક્ષા લેવાની ના પાડી છે. પોતે દીક્ષા લે છે, પરંતુ પુત્રને તેની ના પાડે છે. મોહથી ના નથી પાડતા, પરંતુ ૧પ્રજાને સાચવવાની જવાબદારી અદા કરવા ભરતને કહે છે. અયોધ્યાનું સામ્રાજ્ય લાયક એવા ભરતને સોંપીને પ્રભુ જાય છે. પ્રજા પ્રત્યેની પોતાની બધી જ જવાબદારી ભરતના મસ્તકે મૂકે છે. તે અદા કરવા સર્વાધિકાર પણ ભરતને સુપ્રત કરે છે. આર્યવ્યવસ્થા એ જ છે કે રાજા સાર્વભૌમ સત્તા છે, તે પ્રજામાં ન્યાય ફેલાવવા તમામ પગલાં લઈ શકે છે. સભા : રાજા ફાંસી આપે તો પાપ ન લાગે ? સાહેબજી ઃ માત્ર ન્યાયની બુદ્ધિથી આપે તો પાપ નહીં લાગે, ઊલટું પુણ્ય બંધાશે. પ્રભુ ઋષભદેવે ૬૩ લાખ પૂર્વ સામ્રાજ્ય ચલાવ્યું, ઘણાને દંડ પણ આપ્યા હશે, પણ પાપ નથી બંધાયું. રાજા પોતાના સ્વાર્થ માટે રાજ્ય ચલાવે, સત્તાની લાલસાથી, સ્વાર્થબુદ્ધિએ, એશ-આરામ માટે રાજ્ય પચાવી પાડે, રાજ્યસિંહાસન પર બેસીને સત્તાનો દુરુપયોગ કરે કે સત્તાનો યોગ્ય ઉપયોગ પણ આસક્તિથી કરે તો તેને અવશ્ય પાપ બંધાય; કેમ કે તેમાં માત્ર ન્યાય પ્રવર્તાવવાનું ધ્યેય રહેતું નથી. શુભભાવથી રાજ્ય કરે તેને પાપ બંધાય તેવું શાસ્ત્ર કહેતું નથી. લોકોત્તરન્યાયપ્રવર્તક ધર્મસત્તાના સર્વેસર્વા ગણધરો ઃ સામાજિક ન્યાય પ્રવર્તાવવા સત્તા યોગ્ય વ્યક્તિના હાથમાં મૂકવી પડે જે empowerment process (સત્તાસોંપણીની પ્રક્રિયા) છે, તેમ ધર્મસત્તાનું સુચારુ સંચાલન વૈશ્વિક ન્યાય ફેલાવવા કરવું હોય તો તેના અધિકાર પણ પાત્ર વ્યક્તિને સોંપવા પડે. વીરપ્રભુએ ધર્મતીર્થની સ્થાપનાના અવસરે જ ક્રમબદ્ધ અગિયારે ગણધરો પર સમવસરણમાં વાસક્ષેપ નાંખીને જાહેરમાં કહ્યું છે કે “દ્રવ્ય-ગુણ-પર્યાયથી ઇન્દ્રભૂતિ આદિને હું તીર્થની અનુજ્ઞા આપું છું”. તેનો ભાવાર્થ એ છે કે પ્રભુએ સર્વાધિકાર ગણધરોને સુપ્રત કર્યા. ગૌતમસ્વામીને લોકોત્તરન્યાય ફેલાવવા કઠોર બનવું १. स्वाम्यपीत्यवदद् राज्यमस्माभिस्तावदुज्झितम्। पृथ्व्यां च पार्थिवाभावे, मात्स्यो न्यायः प्रवर्तते । ८ ।। पृथिवीं तदिमां वत्स !, यथावत् परिपालय । आदेशकारकोऽसि त्वमादेशो ऽप्ययमेव नः । । ९ । । सिद्धादेशं प्रभोरेवं, स लङ्घितुमनीश्वरः । आमेत्यभाषत गुरुष्वेषैव विनयस्थितिः । । १० ।। प्रणम्य स्वामिनं मूर्ध्ना, विनीतो भरतस्ततः । सिंहासनमलञ्चक्रे, पित्र्यं વંશમિવોન્નતમ્ ।।? ।। (ત્રિદિશતાવળાપુરુષચરિત્ર પર્વ-૨, સર્જ-રૂ) For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ ૩૭૩ પડે તો કઠોર બનવાની પણ છૂટ છે. પ્રભુએ બધા જ ગણધરોને પ્રતિબોધ પમાડી ત્રિપદી દ્વારા હાથમાં અનેકાંતવાદ-સ્યાદ્વાદનો સિદ્ધાંત આપ્યો છે, અને દ્રવ્ય-ગુણ-પર્યાયથી (સમગ્ર) ધર્મતીર્થની અનુજ્ઞા આપી છે, એટલે કે absolute empowerment કર્યું (પૂર્ણપણે સત્તા સંક્રાંત કરી) છે. તેથી લોકોત્તર ન્યાય પ્રવર્તાવવા જે કાંઈ કરવું પડે તે ઉત્સર્ગ-અપવાદથી કરવાના બધા અધિકારો તેમને આપ્યા. જેમ અમેરિકાના president (રાષ્ટ્રપ્રમુખને) રાષ્ટ્રના હિત માટે તમામ પગલાં લેવાની છૂટ તેના બંધારણમાં જ છે. National interest is supreme (રાષ્ટ્રહિત સર્વોપરી છે), રાષ્ટ્રના હિત માટે બધું કરી શકાય. ચાણક્ય પણ અર્થશાસ્ત્રમાં લખ્યું છે કે રાજા માટે રાષ્ટ્રહિત જ મહાન છે. તે માટે જે કરવું પડે તે કરવાનો રાજાને અધિકાર છે, સામ-દામ-દંડ-ભેદ એમ ચારેય નીતિ અપનાવી શકે છે, પરંતુ ઉદ્દેશ ન ભુલાવો જોઈએ. લોકોમાં ન્યાય પ્રવર્તાવવા જ તે કરવું ઘટે. અત્યારે તો દુનિયામાં ઘોર શોષણ અને અન્યાય ફેલાય તેવી નીતિઓને પોષવા માટે બીજા દેશના Head of the Stateના (રાષ્ટ્રના ૧. બાર પરખદા આગળ ભાખું, તત્ત્વરુચિફલ ચાખું રે; જિન૦ કાર્યકારણ નિશ્ચય વ્યવહાર, ભાખ્યા જિનપતિ સાર રે. જિન) ૨ ગણધરનું ત્રિપદી વલી દાખી, સાધન શિક્ષા ભાખી રે; જિન) પુદ્ગલ ભાવથી રાગ ઉતારો, નિજ આતમને તારો રે. જિન ૩ (ઉપા. યશોવિજયજી કૃત અભિનંદન જિન સ્તવન) 2. Vietnam. "Phoenix demonstrated that the U.S. Government through the CIA will create, impose, and conduct an operation in another country without a semblance of a mandate from a given people or their representatives as long as the operation is considered in interest of U.S. governmental objectives." Counterspy Winter 78 27-8. (Article : CIA and Operation Phoenix in Vietnam, By Ralph McGehee, Dt. 19-2-1996) ૩. સર્વાશ્વ સમ્પ: સર્વોપાન પરિપ્રદેપા૨૨૪|| (વાવયસૂત્ર) * रक्षणं सर्वभूतानामिति क्षात्रं परं मतम् । तद् यथा रक्षणं कुर्यात्, तथा शृणु महीपते ।।३।। यथा बर्हाणि चित्राणि . बिभर्ति भुजगाशनः । तथा बहुविधं राजा, रूपं कुर्वीत धर्मवित् ।।४।। तैक्ष्ण्यं जिह्मत्वमादाल्भ्यं, सत्यमार्जवमेव च । मध्यस्थः सत्त्वमातिष्ठंस्तथा वै सुखमृच्छति ।।५।। यस्मिन्नर्थे हितं यत् स्यात्, तद्वर्ण रूपमादिशेत् । बहुरूपस्य राज्ञो हि, सूक्ष्मोऽप्यर्थो न सीदति ।।६।। नित्यं रक्षितमन्त्रः स्याद्, यथा मूकः शरच्छिखी । श्लक्ष्णाक्षरतनुः श्रीमान्, भवेच्छास्त्रविशारदः ।।७।।आपदारेषु युक्तः स्याज्जलप्रस्रवणेष्विव । शैलवर्षोदकानीव, द्विजान् सिद्धान् समाश्रयेत् । अर्थकामः शिखां राजा, कुर्याद्धर्मध्वजोपमाम् ।।८।। नित्यमुद्यतदण्डः स्यादाचरेदप्रमादतः । लोके चायव्ययौ दृष्ट्वा, बृहवृक्षमिवास्रवत् ।।९।। मृजावान् स्यात् स्वयूथ्येषु, भौमानि चरणैः क्षिपेत् । जातपक्षः परिस्पन्देत्, प्रेक्षेद् वैकल्यमात्मनः ।।१०।। दोषान् विवृणुयाच्छत्रोः, परपक्षान् विधूनयेत् । काननेष्विव पुष्पाणि, बहिरर्थान् समाचरन् ।।११।। उच्छ्रितान् नाशयेत् स्फीतान्, नरेन्द्रानचलोपमान् । क्षयेच्छायामविज्ञातां, गुप्तं रणमुपाश्रयेत् ।।१२।। __ (श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-१२०) 8. Until outlawed in mid 70s CIA directly involved in assassination attempts against Castro of Cuba, and Congolese leader Lumumba. CIA also encouraged plots that resulted in For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ 3७४ ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ વડાઓનાં) ખૂન પણ સી. આઈ. એ. દ્વારા અમેરિકાના પ્રમુખે કરાવ્યાના પુરાવા બહાર આવ્યા છે, જે બતાડે છે કે આ સત્તાનો ઘોર દુરુપયોગ છે. બાકી ન્યાય પ્રવર્તાવવાના ઉદ્દેશથી પગલાં લેવાની અબાધિત સત્તા રાજનીતિ પણ મંજૂર કરે છે. તેમ ધર્મસિંહાસન પર બેસનારને લોકોત્તર ન્યાય ફેલાવવાના ઉદ્દેશથી સર્વાધિકાર સુપ્રત કરવારૂપે સત્તા સોંપાય છે, જેનો તે વ્યક્તિએ સદા ધર્મશાસનના હિતમાં જ સર્વ રીતે ઉપયોગ કરવાનો છે. આ empowerment process (સત્તાસોંપણીની પ્રક્રિયા) તીર્થકરો જ સ્વયં સ્વહસ્તે ગણધરોને કરે છે. રાજસત્તા અને ધર્મસત્તાની ભેદરેખા લૌકિક ન્યાય અને લોકોત્તર ન્યાય દ્વારા જ છે. તમે પ્રજા તરીકે રાજ્યમાં રહો છો. હવે જો બળજબરીથી કોઈના ઘરમાં ઘૂસીને તમે કાંઈ ઉપાડી લો તો રાજસત્તા દંડ કરી શકે; કેમ કે તમે બીજા પ્રજાજન પ્રત્યે અન્યાયી વર્તન કર્યું, તેના હકનું હતું તેમાં હસ્તક્ષેપ કર્યો, તેના હકની વસ્તુ પડાવીને અન્યાય કર્યો. આવું કરો તો તમને અંકુશમાં લેવા દંડ કરવાનો રાજસત્તાને અધિકાર છે. રાજ્યના કાયદા છે કે પ્રજાજન પરસ્પર આવું વર્તન કરી શકે અને આવું વર્તન ન કરી શકે; પરંતુ તમે ગાય કે ભેંસનું દૂધ તેની અનિચ્છા છતાં બળજબરીથી દોહી લ્યો તો રાજ્ય કાંઈ તેને અન્યાય ગણી દંડ કરતું નથી, પણ લોકોત્તર ન્યાયમાં આવવાનું કે જો તમે ધર્મસત્તાને માનતા હો તો તેના કાયદા-કાનૂન પ્રમાણે તમે અપરાધી છો. પશુનું પણ પીડા આપી કંઈ સ્વાર્થથી પડાવી લ્યો તો તે અન્યાય જ છે, જેને ભૂલ તરીકે સમજાવી ધર્મસત્તા તમને પ્રાયશ્ચિત્તરૂપે દંડ પણ આપે છે, અને ફરી ન કરવા નિયંત્રણવાળું સદાચારી જીવન પણ બતાવે છે. સભા : બીજાને અન્યાય કરવાથી પાપબંધ દ્વારા કર્મસત્તા સજા ફટકારે છે, તેનું શું ? સાહેબજી : અહીં જ તમે ભૂલો છો. બીજા જીવ પ્રત્યે અન્યાય કરવાની પ્રેરણા પણ મોહ દ્વારા કર્મસત્તાએ જ આપી અન્યાય કરાવ્યો. ત્યારપછી દંડ પણ કર્મસત્તા જ આપે તે શાહુકારી નથી. ગુંડો કોઈને અપરાધમાં ફસાવી અને પછી સજા કરે તે ન્યાય ન કહેવાય. તમે કર્મસત્તા દંડ આપે છે તેને ન્યાય માનો છો તે તમારી મોટી ભૂલ છે. આ વિશ્વમાં વૈશ્વિક ન્યાય પ્રવર્તાવનાર કર્મસત્તા નથી, પરંતુ તેની સામે સંઘર્ષ કરી તેને જીતનાર તીર્થકરો જ લોકોત્તર ન્યાયના પ્રવર્તક છે. તમને કર્મસત્તા અને ધર્મસત્તા વચ્ચેના relationની (સંબંધની) ખબર નથી. assassination of Dominican Republic President Trujillo, South Vietnamese president Ngo Dinh Diem in 63 and Chilean Rene Schneider in 73. Most extensive assassination op was Operation Phoenix conducted during latter part of VN war. ... Vietnam. Former Phoenix advisor Wayne Cooper said "Operation Phoenix was a unilateral American program", and Klare confirmed by saying "although most of the dirty work was performed by indigenous operatives, Phoenix was designed, organized, financed, and administered by U.S. authorities." Counterspy Winter 78 27. (Article : CIA and Operation Phoenix in Vietnam, By Ralph McGehee, Dt. 19-2-1996) * The CIA Assassination of Chief Moshood Abiola: Moshood Abiola was killed by America as he was being released from prison to become the president of Nigeria. (Source : Social Justice Forum) For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૩૭૫ તમને લૌકિક ન્યાય, લોકોત્તર ન્યાય વિભાગવાર સમજાવો જોઈએ. આ દુનિયાની કોઈ કાયદાપોથીમાં પશુ કે ક્ષુદ્ર જીવોના રક્ષણ માટે કોઈ કાયદો નથી. તમારા પગ નીચે કીડી, મંકોડો કે ઉંદર દબાઈ ગયો અને લંગડો થઈ ગયો તો દુનિયાની કોઈ કાયદાપોથીમાં તેના માટે સજા નથી. તમારાં બધાં બંધારણ, કાયદાકાનૂન-rules & regulationsમાં ન્યાય તે દેશના પ્રજાજન માટે છે, અન્ય જીવસૃષ્ટિ માટે નથી. જ્યારે લોકોત્તર ન્યાય જગતની સમગ્ર જીવસૃષ્ટિને આવરી લે છે. સભા ઃ કુમારપાળે જૂ મારનારને દંડ કર્યો તેમાં ક્ષુદ્ર જંતુને પણ રક્ષણ રાજ્યે આપ્યું. સાહેબજી : જૂ મારે તેને રાજ્યના કાયદાથી કે રાજનીતિથી કુમારપાળ પણ સજા કરી શકે તેમ નથી. પ્રજા ભૌતિક રીતે પણ બરબાદ ન થાય તેવા ઉદ્દેશથી રાજા વ્યસનત્યાગ માટે પ્રતિબંધક કાયદા કરી શકે છે, જેમ અત્યારે પણ દારૂબંધીના કે narcotic drugsના (માદક ઔષધના ઉત્પાદન કે વેચાણ પર) પ્રતિબંધના કાયદા રાજ્ય રાજસત્તાની રૂએ કરે જ છે. તેમ કુમારપાળે ભૌતિક બરબાદી ટાળવા અને પ્રજાની સુખ-શાંતિ-સમૃદ્ધિ વધા૨વા સપ્તવ્યસનનો ત્યાગ પ્રજા પાસે કાયદાથી કરાવ્યો છે. તે રીતે અહીં પણ પ્રજા પશુસૃષ્ટિ પ્રત્યે કોમળ વર્તન કરે, વિના કારણે અન્ય જીવોને ત્રાસ ન આપે; કેમ કે જે પ્રજા પશુ-પંખીને પણ બિનજરૂ૨ી રિબાવે છે, તે પ્રજા અસભ્ય, ક્રૂર, જંગલી જેવી બને છે, તેથી પશુઓ પ્રત્યે પણ બિનજરૂરી ક્રૂર વર્તન ન કરવું, પણ કોમળ વ્યવહાર રાખવો તેવી ફરજ પ્રજા ૫૨ રાજા લાદી શકે છે. આજના બંધારણમાં પણ citizen's national dutyમાં (નાગરિકની રાષ્ટ્રીય ફરજમાં) ૧. મન શુદ્ધે રે, ઇરિયાવહી ભલી (વિ) પડિક્કમો, ચોરાશી લખ રે, જીવયોનિ સાથે ખમો, કરો મૈત્રી રે, સમતા૨સમાંહી ૨મો, ચઉ ગતિમાં રે, જિમ ભવિયાં તુમે નવિ ભમો. (જ્ઞાનવિમલસૂરિ કૃત ઇરિયાવહીની સજ્ઝાય) २ नास्ति कार्यं द्यूतप्रवृत्तस्य ।। ७१ ।। मृगयापरस्य धर्मार्थी विनश्यतः ।।७२।। (ચાળવયસૂત્રાનિ) * પાના નિવેશાશ્વ, વેશ્યા: પ્રાળિાસ્તથા । શીતવા: સતિવા, યે ચાવે ષિવીવૃશાઃ ।।૪।। નિયમ્યા: સર્વ શ્વેતે, જે રાષ્ટ્રોપવાતાઃ । તે રાષ્ટ્રમિતિજજ્ઞો, વાધો મદ્રિાઃ પ્રૉ: 11(II (શ્રી વેદ્દવ્યાસ વિરચિત મહામારત, શાન્તિપર્વ, અધ્યાય-૮૮) * गञ्जागृहं पृथग् ग्रामात्तस्मिन् रक्षेत्तु मद्यपान् । न दिवा मद्यपानं हि, राष्ट्रे कुर्याद्धि कर्हिचित् ।। ४५ ।। (શુનીતિ, અધ્યાય-૪-નો ધર્મનિરૂપળ) 3. तस्मात् सर्वेषु भूतेषु, प्रीतिमान् भव पार्थिव । सत्यमार्जवक्रोधमानृशस्यं च पालय ।। ३२ ।। (શ્રી વેદ્દવ્યાસ વિરચિત મહામારત, શાન્તિપર્વ, અધ્યાય-૮૮) * આનૃશંસ્ય પો ધર્મ:, સર્વપ્રાળમૃતાં યત:। તસ્માત્રાનાઽડનૃશંસ્કેન, પાતયેપળ નનમ્ ।।૧૬।। (શુનીતિ, અધ્યાય-૨) For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ compassion towards animals (પ્રાણીઓ પ્રત્યે કરુણા) લખેલ જ છે, પરંતુ તમારું રાજ્ય તેનું પાલન કરાવવા જાગ્રત નથી; જ્યારે કુમારપાળે જૂ મારનારે જૂને પકડી-પકડીને ઇરાદાપૂર્વક ટેસથી મારી છે તે ક્રૂર અને અસભ્ય વર્તનના કારણે તેના પર પગલાં લીધાં છે. બાકી તો કુમારપાળના રાજમાં પણ લોકો વાહનો આદિમાં ફરતાં કેટલાંય કીડી-મંકોડા મારે, જેમાં રાજ્ય કંઈ કરતું નથી; કારણ કે તે રાજસત્તાની મર્યાદા બહારનો લોકોત્તર ન્યાયનો વિષય છે. સભા : ગેરકાયદે પશુની કતલ કરે તો રાજ્ય સજા કરે જ છે. સાહેબજી : તેનો અર્થ એ કે કાયદેસર કરવાની તો રાજ્ય છૂટ આપે જ છે. કાયદાનો ભંગ કરી રાજ્યની ઉપરવટ જઈને કતલ કરી તેમાં મુખ્ય દંડ તો રાજાજ્ઞાના ભંગનો છે, કાયદો તોડ્યો તે ગુનો છે. રાજ્યવ્યવસ્થાનું માળખું સમજવાની જરૂર છે : ભગવાન ઋષભદેવે પણ રાજ્ય સ્થાપ્યું તે પહેલાં યુગલિકોના સમયમાં લોકો એક પણ પશુને બાંધી નહોતાં રાખતા કે પશુઓ પાસેથી કોઈ કામ લેતા ન હતા; પરંતુ ઋષભદેવે જ રાજસત્તાના એક બળરૂપે પશુઓને પકડવાના, તેમને કવાયત કરાવી યુદ્ધ, વાહન-વ્યવહાર માટે તૈયાર કરવાના, તેમને સતત બંધનમાં રાખી કામ લેવાનું, અંકુશમાં ન રહે તો ચાબુક આદિથી દંડ આપવાનો આ બધું શીખવ્યું. તેથી પશુઓના અધિકારોનું રક્ષણ તો ઋષભદેવે સ્થાપેલી રાજ્યવ્યવસ્થામાં પણ નહોતું. વળી સામાજિક ન્યાય પ્રવર્તાવવા પણ રાજા પાસે શ્રેષ્ઠ બળ જોઈએ. તે માટે ચતુરંગી સૈન્ય આદિ પણ સાબદું રાખવું પડે. એમ ને એમ દુષ્ટો અંકુશમાં ન આવે. દુષ્ટોને દંડ કરવા સર્વ પ્રકારનું બળ જોઈએ. 4. 51A. Fundamental duties - It shall be the duty of every citizen of India- .... (g) to protect and improve the natural environment including forests, lakes, rivers and wild life, and to have compassion for living creatures (Article 51A of the Constitution of India) २. गतमभिषेकद्वारम्, इदानी संग्रहद्वाराभिधित्सयाऽऽहआसा हत्थी गावो गहिआई रज्जसंगहनिमित्तं। चित्तूण एवमाई चउब्विहं संगहं कुणइ।।२०१।। गमनिका-अश्वा हस्तिनो गाव एतानि चतुष्पदानि तदा गृहीतानि भगवता राज्ये संग्रहः राज्यसंग्रहस्तनिमित्तं गृहीत्वा एवमादि चतुष्पदजातमसौ भगवान् 'चतुर्विधं' वक्ष्यमाणलक्षणं संग्रहं करोति, वर्तमाननिर्देशप्रयोजनं पूर्ववत्, पाठान्तरं वा 'चउव्विहं संगहं कासी' इति अयं गाथार्थः । ।२०१।। (કાવનિવિર પર્વ માણ, શ્નોવા-૨૦૨ ખૂન-ટીવા) 3. दण्डनीतिमधितिष्ठन्। प्रजाः संरक्षति ।।७९।। दण्डः सम्पदा योजयति।।८०।। दण्डाभावे मन्त्रिवर्गाभावः ।।८१।। न दण्डादकार्याणि कुर्वन्ति ।।८२।। ... दण्डो हि विज्ञाने प्रणीयते ।।८६।। दुर्बलोऽपि राजा नावमन्तव्यः ।।८७।। नास्त्यग्नेर्दोर्बलम् ।।८८।। दण्डे प्रतीयते वृत्तिः ।।८९।। (વાવયજૂદાળ) For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૩૭૭ તેથી જ રાજ્ય મહાઆરંભ-મહાપરિગ્રહ-મહાપાપનું કારણ બને છે. નરકનું દ્વાર પણ ક્રૂર પ્રવૃત્તિઓ સમાયેલી હોવાથી છે. છતાં લૌકિક ન્યાય સ્થાપવો હોય તો રાજસત્તા અનિવાર્ય છે. તે જ રીતે લોકોત્તર ન્યાય માટે ધર્મસત્તા અનિવાર્ય છે. ગણધરોને સમગ્રતાથી અધિકાર સોંપણી : “આત્મસાધના કરી સ્વવિકાસ દ્વારા જિન (વિશ્વવિજેતા) બનેલા મહાવીર પ્રભુએ ધર્મશાસન સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કર્યો; કારણ કે જે વ્યક્તિ પૃથ્વીને બાહુબળથી જીતે તે રાજ્યધુરા વહન કરવા અધિકારી છે, (વીરભોજ્યા વસુંધરા) તેમ આત્મબળથી જે વિશ્વને જીતે તે ધર્મસત્તાનો નાયક બનવા અધિકારી છે, તેથી જ તીર્થકરો જિન-કેવલી બન્યા પછી જ ધર્મશાસન સ્થાપે છે. આવા શાસનનાયક બનેલા તીર્થંકર મહાવીરસ્વામી ભગવાન ઇન્દ્રભૂતિ આદિ પટ્ટધર શિષ્યોને empowerment (સત્તારોપણ) કરતાં કહે છે કે “હું દ્રવ્ય-ગુણ-પર્યાયથી તમને આ ધર્મતીર્થની અનુજ્ઞા આપું છું,' સર્વાધિકાર સુપ્રત કરું છું. આ રીતે આ ધર્મતીર્થરૂપી institutionને (સંસ્થાને) ટકાવવા, તેનું સુચારુ સંચાલન કરવા, તેના દ્વારા સમગ્ર જીવસૃષ્ટિમાં લોકોત્તર ન્યાય પ્રવર્તાવવા, જે કાંઈ ઉત્સર્ગ-અપવાદનું અવલંબન લેવું પડે તો તે લઈને, કોમળ કે કઠોર બનીને, અરે ! પ્રસંગે તલવાર લેવી પડે તો તે લઈને પણ ધર્મશાસન અવિચ્છિન્ન પ્રવર્તાવવા પ્રયત્ન કરવાના તમામ અધિકારો ગણધરોને સોંપ્યા, ધર્મસત્તા સંચાલનના exclusive rights (પરિપૂર્ણ અધિકારો) સુપ્રત કરાયા, જે માટે જૈન પરિભાષામાં શબ્દ દ્રવ્ય-ગુણ-પર્યાય છે. જૈન ફિલોસોફીમાં કોઈ પણ વસ્તુનું સમગ્રતાથી વર્ણન કરવું હોય તો દ્રવ્ય-ગુણ-પર્યાયથી રજૂઆત કરવી પડે; કેમ કે અસ્તિત્વમાત્ર દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે. ક્યાંય પણ એકલું દ્રવ્ય, એકલા ગુણ કે એકલા પર્યાય છે જ નહીં. વસ્તુમાત્ર દ્રવ્ય-ગુણ-પર્યાયયુક્ત છે, પછી તે પુસ્તક હોય, ટેબલ હોય, આત્મા હોય કે પરમાત્મા. કોઈ પણ વસ્તુને સર્વાગી ગ્રહણ કરવી હોય તો તેના દ્રવ્ય૧. બુદ્ધ અરિહંત ભગવંત ભ્રાતા, વિશ્વવિભુ શંભુ શંકર વિધાતા; પરમ પરમેષ્ટિ જગદીશ નેતા, જિન જગન્નાહ ઘનમોહ-જેતા. ૨૯ મૃત્યુંજય વિષ-જારણ, જગ-તારણ ઈશાન, મહાદેવ મહાવ્રતધર, મહાઈશ્વર મહાજ્ઞાન; વિશ્વબીજ ધ્રુવધારક, પાલક પુરુષ પુરાણ; બ્રહ્મ પ્રજાપતિ શુભમતિ, ચતુરાનન જગભાણ. ૩૦ ભદ્ર ભવ-અંતકર શત-આનંદ, કમન કવિ સાત્વિક પ્રીતિકંદ; જગપિતામહ મહાનંદ-દાયી, સ્થવિર પદ્માશ્રય પ્રભુ અમારી. ૩૧ વિષ્ણુ જિષ્ણુ હરિ અશ્રુત, પુરુષોત્તમ શ્રીમંત, વિશ્વભર ધરણીધર, નરક તણો કરે અંત; ઋષી કેશવ બલિસૂદન ગોવર્ધન-ધર ધીર, વિશ્વરૂપ વનમાલી, જલશય પુણ્ય-શરીર. ૩૨ આર્ય શાસ્તા સુગત વીતરાગ, અભયદાતા તથાગત અનાગ(ત); નામ ઇત્યાદિ અવદાત જાસ, તેહ પ્રભુ પ્રણમતાં દિ ઉલ્લાસ. ૩૩ (ઉપા. યશોવિજયજી કૃત પંચપરમેષ્ઠિ ગીતા) २. ३. तथा जयति रागद्वेषादिशत्रूनिति जिनस्तम्, अनेनापाया-पगमातिशयमुदबीभवत्। ... ५. तदेवं चत्वारोऽत्रातिशयाः शास्त्रकृता साक्षादाचचक्षिरे। तेषां हेतु-हेतुमद्भाव एवं भाव्यः- यत एव निःशेषदोषशत्रुजेता तत एव सर्वज्ञः। यत एव सर्वज्ञस्तत एव सद्भूतार्थवादी। यत एव सद्भूतार्थवादी, तत एव त्रिभुवनाभ्यर्च्य इति। ( ૫ નસમુઘવ, સ્નો-ટી) For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ ગુણ-પર્યાયનો યથાર્થ બોધ કરવો પડે. દા. ત. અરિહંતનું ધ્યાન મોક્ષનું કારણ છે. અહીં દ્રવ્યથી અરિહંત જે વ્યક્તિ છે તેમનું આત્મદ્રવ્ય, તેમાં પ્રગટેલા અનંતા વિશુદ્ધ કેવલજ્ઞાન આદિ ગુણો અને તેમની ક્ષણ-ક્ષણની અવસ્થારૂપ પર્યાયો, તેનું એકાકાર ધ્યાન કરે તેનો અંતર્મુહૂર્તમાં મોહ ક્ષય પામે, તે કેવલજ્ઞાનને વરે. આમ, અહીં ધ્યાનમાં પણ અરિહંતને સમગ્રતાથી ધ્યાવવા હોય તો તેમના તમામ દ્રવ્ય-ગુણ-પર્યાયના બોધ સાથે ધ્યાન જરૂરી છે; કારણ કે તે વિના અરિહંતને સમગ્રતાથી જાણી-પામી ન શકાય. પ્રસ્તુતમાં અરિહંતનું દ્રવ્ય એટલે અરિહંતનો નિર્મલ ક્ષાયિકભાવમાં વર્તતો શુદ્ધ આત્મા, અરિહંતના ગુણો એટલે તેમના આત્મામાં રહેલા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર, અનંતવીર્ય, વૈર્ય, ગાંભીર્ય, વીતરાગતા આદિ ભાવો. આ ગુણો પણ અનંતા છે. વળી પર્યાય એટલે તેમના આત્મામાં અનુભવાતો ક્ષણ-ક્ષણનો આનંદ, ક્ષણે-ક્ષણની સ્વસ્વભાવની અનુભૂતિ, પ્રતિક્ષણ પ્રવર્તતો નવો-નવો વિશુદ્ધ ઉપયોગ, આ બધા અરિહંતના પર્યાય છે. પર્યાય એ સતત પરિવર્તનશીલ ભાવો છે. આત્મામાં જે ભાવો પ્રતિક્ષણ પરિવર્તન પામે છે, તે ભાવો પર્યાય છે; જ્યારે જ્ઞાનદર્શન વગેરે ગુણો છે, કેમ કે તે સાતત્યરૂપે રહે છે. ક્ષણ રહે અને ક્ષણમાં ચાલ્યા જાય તેવું ગુણોમાં બનતું નથી, પર્યાયોમાં તે બને. ‘સદા દ્રવ્ય સાથે સહભાવી રહે તે ગુણ છે અને ક્રમથી સતત પરિવર્તન પામે તે પર્યાય છે. દ્રવ્ય એટલે substance (પદાર્થ), તેમાં રહેલી properties (ગુણધર્મો) તે ગુણ, અને દ્રવ્યનું થતું સતત manifestation (પરિવર્તન-પ્રગટીકરણ) પામતી અવસ્થાઓ તે પર્યાય છે. સભા ઃ પર્યાય એટલે alternate-વારાફરતી બદલાય તે ? , સાહેબજી : ના, ગયેલો પર્યાય પાછો આવતો નથી, પરંતુ હંમેશાં નવો-નવો પર્યાય પ્રવર્તે છે. આ ક્ષણે જે સુખની અનુભૂતિ છે તે સુખ ભોગવાઈ ગયું, વીતેલી ક્ષણ પાછી આવતી નથી. તેમ વીતેલા પર્યાય પણ પુનરાવર્તિત થતા નથી. અસ્તિત્વમાત્રમાં પ્રતિક્ષણ કાંઈક પરિવર્તન '' ૧. "નો ના રિહંતે, બ્રભુનત્તપન્નયત્તેદિ સો નાગફ મMાનું, મોદી વસ્તુ નાડ તારૂ પ્ર.સ. ૨-૮૦૫" (વિંશિડ્યા, વિક્ર-૧૧ ૩યશોવિનયની ટીકા) ૨. ધરમ કહી જઈ ગુણ સહભાવી, ક્રમભાવી પર્યાયો રે; ભિન્ન-અભિન્ન ત્રિવિધ તિય લક્ષણ, એક પદારથ પાયો રે. જિન ૨ સહભાવી કહતાંયાવદ્રવ્યભાવી જે ધર્મ, તે ગુણ કહીએ. જેમ જીવનો ઉપયોગ ગુણ, પુદ્ગલનો ગ્રહણ ગુણ, ધર્માસ્તિકાયનો ગતિeતુત્વ, અધર્માસ્તિકાયનો સ્થિતિહેતુત્વ, આકાશનો અવગાહનાહેતુત્વ, કાલનો વર્તના હેતુત્વ. ક્રમભાવી કહતાં-અયાવદ્ દ્રવ્યભાવી તે પર્યાય કહીએ. જેમ જીવને નર-નારકાદિ, પુદ્ગલને રૂપ-રસાદિકપરાવૃત્તિ. એમ દ્રવ્યાદિક ૩, ભિન્ન છે-લક્ષણથી, અભિન્ન છે-પ્રદેશના અવિભાગાથી. ત્રિવિધ છે, નવવિધ ઉપચારે, એકએકમાં ૩ ભેદ આવે તેહથી. તથા ત્રિલક્ષણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે. એવો એક પદાર્થ જૈન પ્રમાણે પામ્યો. એ દ્વાર રૂપ પદ જાણવાં. ૨ (દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, ઢાળ-૨, ગાથા-૨ મૂલ-બાલાવબોધ) For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૭૯ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ નોંધાઈ રહ્યું છે, એટલે જ તે જૂનું બને છે કે નાશ પામે છે. તો જે ભાવો ક્રમશઃ પરિવર્તન પામે છે તે પર્યાય છે. શાસ્ત્રમાં “ક્રમભાવભાવો તે પર્યાય” એવી વ્યાખ્યા કરી છે, વારાફરતી નહીં. સીમંધરસ્વામી ભાવતીર્થકર છે, તેમનું અસ્તિત્વ એકલા આત્મદ્રવ્યરૂપ કે એકલા ગુણસ્વરૂપ કે એકલા પર્યાયસ્વરૂપ નથી, પરંતુ ત્રણેયથી સંકલિત તેમનું સમગ્ર અસ્તિત્વ તીર્થકરરૂપે છે. તેમ ધર્મતીર્થ પણ સમગ્રતાથી લેવું હોય તો ધર્મતીર્થમાં સમાતાં તમામ દ્રવ્યો, તેમના ગુણો અને તેમના પર્યાયો આવશે. સંક્ષેપમાં ધર્મતીર્થ નામધર્મતીર્થ, સ્થાપનાધર્મતીર્થ, દ્રવ્યધર્મતીર્થ અને ભાવધર્મતીર્થ: એ રૂપે ચાર નિક્ષેપે છે. તે દરેકમાં આવતા દ્રવ્ય, ગુણ અને પર્યાય તમામ પરના અધિકારની રૂએ સત્તા તીર્થંકરોએ ગણધરોને અનુજ્ઞા આપીને સોંપી છે. તેથી જિનશાસનમાં નામનો, તેના આકારરૂપે પ્રતીકોનો કે તેની સ્થાવર-જંગમ સંપત્તિરૂપ જિનમંદિરો, જિનપ્રતિમાઓ, તીર્થો, ધર્મદ્રવ્ય અને સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘ આદિ તમામ જડ-ચેતન વસ્તુઓ જે જિનશાસનમાં પેટા અંગ તરીકે સમાતી હોય, તે સર્વના exclusive rights (એકછત્રી અધિકાર) પ્રભુએ ગણધરોને સોંપ્યા; અને ગણધરોએ દ્વાદશાંગીરૂપ બંધારણ બનાવીને તેમાંથી સંચાલનયોગ્ય તે-તે હોદ્દા અનુસારે શ્રીસંઘમાં રહેલ દરેક વ્યક્તિને લાયકાત અનુસાર અધિકારોની વહેંચણી કરી. ભગવાને એ રીતે સત્તા સોંપીને પોતાની ગેરહાજરીમાં પણ સમર્થ પટ્ટધરોને અને શ્રી સંઘને શાસન ચલાવવા જે યોગ્ય પગલાં ભરવાં હોય તે ભરવાની આજ્ઞા સોંપી છે. જેમ રાજાને સામાજિક ન્યાય પ્રવર્તાવવા જે કરવું પડે તે કરવાની છૂટ છે, તેથી ખુદ ઋષભદેવ રાજા થયા પછી જંગલમાંથી હાથી લાવીને બાંધે તો કોઈ પૂછી ન શકે કે હાથી બાંધવાનો કે કવાયત કરાવવાનો, તેની પાસેથી યુદ્ધ વગેરે કામ લેવાનો હક્ક કોણે આપ્યો ? એ રીતે કોઈને મંત્રી બનાવવાનો, કોઈને નગરશેઠ બનાવવાનો અને તેને યોગ્ય સત્તા સોંપવાનો, power transfer કરવાનો (સત્તા સોંપવાનો) હક્ક રાજ્ય ચલાવનારને સ્વાભાવિક મળે છે. વળી, અયોગ્ય કરનારને દંડ કરવાનો પણ અધિકાર તેમાં જોડાયેલો રહે છે; કારણ કે અંતિમ લક્ષ્ય પ્રજાને ન્યાય આપવાનું છે, તે માટે જે-જે યોગ્ય હોય તે કરવાની છૂટ છે, exclusively permitted (સર્વેસર્વા મંજૂરી) છે. તેમ ધર્મસત્તા ચલાવવા તીર્થકરોએ બધી સત્તા ગણધરોને સોંપી અર્થાત્ વિશ્વમાં લોકોત્તર ન્યાય ફેલાવવા જે-જે પગલાં લેવાં પડે, જે-જે કરવું પડે તે કરવાની પ્રભુએ ગણધરોને આજ્ઞા આપી. ધર્મશાસનના કોઈ અંગના રક્ષણ માટે તલવાર લેવી પડે તો તે પણ છૂટ છે. જેમ પૂ. કાલિકાચાર્યે સાધ્વીજીના શીલના રક્ષણ ખાતર રાજાને દંડ આપવા તલવાર લીધી, તો શાસ્ત્રમાં તેની નિંદા નથી કરી, પરંતુ પ્રશંસા છે; કેમ કે આચાર્યને તેવા અધિકાર છે. જે અધિકાર ભગવાને ગણધરોને સોંપ્યા તે અધિકાર પરંપરાથી પટ્ટધરોમાં १. क्रियाभेदादुपाया हि भिद्यन्ते च यथार्हतः ।।३५ ।। सर्वोपायैस्तथा कुर्यात्रीतिज्ञः पृथिवीपतिः । यथा स्वाभ्यधिका न स्युमित्रोदासीनशत्रवः ।।३६।। (શુક્રનીતિ, અધ્યાય-૪) For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ સંક્રાંત થાય છે, જેની (power transferની-સત્તાસોંપણીની) વિધિ પદપ્રદાન વખતે જાહેરમાં જ કરાય છે. આ વાતો નહીં સમજો તો ક્યારેય તમને ધર્મસત્તાનાં powers (અધિકારો-સત્તા) શું છે તે ખબર નહીં પડે. અત્યારે અમને પણ ઘણા પૂછે કે તમને આ કહેવાનો કે કરવાનો right શું ? અરે ! સંઘના આગેવાનો પણ બોલે કે મહારાજને આમાં માથું મારવાનો right શું? કોણે આપ્યો ? પણ તેમને ખબર નથી કે અમને અમારી ભૂમિકા પ્રમાણે અધિકારો શાસ્ત્રમાંથી જ મળે છે અર્થાત્ ખુદ તીર્થકરોએ જ આપ્યા છે. આથી માળખું નહીં સમજો તો ધર્મશાસન ઓળખાશે નહીં. લોકમાં પણ ન્યાય પ્રવર્તાવવાનું કામ જેની પાસે કરાવવું હોય તેને સત્તા આપવી પડે છે. કોઈને કહે કે ન્યાય ફેલાવ, પણ સાથે કહે કે તને કોઈ સત્તા-અધિકાર નથી, તો તે કેવી રીતે ન્યાય ફેલાવે ? નાગા માણસો એમ ને એમ અંકુશમાં ન આવે, માટે દંડ કરવા આદિની તમામ સત્તા આપવી પડે. તેમ ભગવાને પણ ગણધરોને સર્વાધિકાર સોંપ્યા, જેના સૂચક તરીકે જ “દ્રવ્ય-ગુણ-પર્યાયથી ધર્મતીર્થની અનુજ્ઞા' બોલાય છે. દ્રવ્ય-ગુણ-પર્યાય કહેવાથી નામાદિ ચારેય નિક્ષેપે રહેલું આખુંય ધર્મશાસન અને તેના બધા powers (અધિકારો) સોંપ્યા ગણાય. ગણધરો ધર્મશાસનના સંચાલન માટે સંપૂર્ણ સક્ષમ અને યોગ્ય છે, છતાં તેમને પણ તીર્થકરો દ્વારા empowerment (સત્તારોપણ) જરૂરી છે. વળી, ગણધરો પણ સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘના વ્યક્તિગત અને સામૂહિક (individual & collective) અધિકારોની દ્વાદશાંગીરૂપ બંધારણ દ્વારા વહેંચણી કરે જ છે. તેથી આખું ધર્મતંત્ર સુવ્યવસ્થિત ગોઠવાય છે. શાસન ચલાવવા ગીતાર્થોની અનિવાર્યતા : પ્રભુએ ગણધરોને જે સાચી દૃષ્ટિ આપવાની હતી તે પ્રતિબોધ દ્વારા આપી, સર્વાગી તત્ત્વજ્ઞાન ત્રિપદી દ્વારા પ્રદાન કર્યું અને ધર્મશાસન ચલાવવા તીર્થની સંપૂર્ણ અનુજ્ઞા આપી; તેથી સર્વ રીતે દીક્ષાના પ્રથમ દિવસે જ “સમર્થ અને અધિકારયુક્ત બનાવ્યા. નિયુક્તિ પામેલા ગણધરો પ્રારંભથી જ મુખ્ય કાર્ય તે કરે છે, કે જે-જે લાયક જીવો પ્રભુથી પ્રતિબોધ પામીને ધર્મશાસનમાં સભ્ય તરીકે જોડાયા છે, તેમાંથી અનેક યોગ્ય શિષ્યોને પ્રતિદિન શ્રતની વાચના પ્રદાન કરવી. દ્વાદશાંગીની રચના દ્વારા ધર્મસત્તાનું બંધારણ તો તૈયાર છે, પરંતુ વહીવટીતંત્ર સ્થાપવાનું છે જે માટે જાણકાર કાર્યક્ષમ અધિકારીઓ વિપુલ સંખ્યામાં જોઈએ; જેમ રાજ્ય ચલાવવા રાજ્યના દરેક વિભાગના નિષ્ણાત અધિકારીઓ જોઈએ. નવા વડાપ્રધાન પણ પહેલાં ministry (પ્રધાનમંડળ) નીમે. તેમ અહીં પણ ગણધરો શિષ્યોમાંથી સંચાલનના જાણકાર શ્રતનિપુણ શિષ્યો તૈયાર કરીને તેમને યોગ્ય સ્થાનો પર નિયુક્ત કરે. તીર્થકરો પ્રતિબોધ માટે १. मर्यादां स्थापयेदाचार्यानमात्यान् वा । ... सहायसाध्यं राज्यत्वं, चक्रमेकं न वर्तते । कुर्वीत सचिवांस्तस्मात्तेषां च કૃષ્ફયાન્મતમ્ III (ફ્રોદિનીય અર્થશાસ્ત્ર, અધ્યાય-૭) For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ ૩૮૧ પ્રતિદિન અર્થની (ગંભીર તત્ત્વની) દેશના આપે, જ્યારે ગણધરો દીક્ષાના પ્રથમ દિવસથી જ પ્રભુના સમવસરણમાં જ પ્રભુની પાદપીઠ પર બેસીને પ્રતિદિન સૂત્રના અનુયોગસ્વરૂપ દેશના આપે, અને ગણધરોને લોકમાન્ય કરાવવા તીર્થકરો પણ તેમની પાસેથી દેશના અપાવે છે. જેમ તીર્થકરોની દેશનાથી અનેક જીવો પ્રતિબોધ પામે છે, ધર્મભાવની વૃદ્ધિ કરે છે, તેમ ગણધરોની વાણીમાં પણ કચાશ નથી. તેમની દેશનાથી પણ અનેક જીવો પ્રતિબોધ પામે, ધર્મમાં વિકાસ સાધે; છતાં તેમનું મુખ્ય કાર્ય તો શાસનની ઇમારતને સતત મજબૂત કરવાનું છે, કારણ કે પ્રભુએ શાસનસંચાલનનો ભાર તેમના મસ્તકે મૂક્યો છે. તે માટે તેમનો અવિરત પુરુષાર્થ રહે છે. તેમને પાયાની ઇંટ જેવા નવા-નવા ગીતાર્થ જ્ઞાની મહાપુરુષો પકવવાના છે. તે માટે લાખોમાંથી select કરેલા (વીણેલા) બુદ્ધિનિધાન ૫૦૦ સાધુઓને ગૌતમ મહારાજા રોજ વાચના આપે છે. અમુક ગણધરો ૩૫૦ સાધુઓને, અમુક ૩૦૦ સાધુઓને પ્રતિદિન વાચના આપે છે, જેનાથી શાસનમાં અનેક યોગ્ય અધિકારીઓ પકાવાઈ રહ્યા છે, જે આટલો મોટો શાસનનો ભાર આગળ વહન કરી શકે. તમારે ત્યાં જે ministryમાં (પ્રધાનમંડળમાં) આવે તેને પોતાને જ કાયદાની ખબર ન હોય તો શું થાય ? સભા : સલાહકાર રાખે ને ? સાહેબજી : સલાહકાર જો ઉસ્તાદ મળી જાય તો ministerનો (પ્રધાનનો) ગુરુ બની જાય અને આ ભાઈ ખાલી rubber stamp બને. (નામનો રહે.) સભા ઃ અત્યારે તો સચિવો જ રાજ્ય કરે છે ને ? સાહેબજી : છતાં બધાં પ્રધાનો મૂર્ખ નથી. લોકશાહીમાં એ જોખમ છે કે મૂર્ખ પણ ministryમાં (પ્રધાનમંડળમાં) આવી શકે; કેમ કે લોકપ્રિયતા એ એક જ સત્તાપ્રાપ્તિનો criteria (માપદંડ) છે. લોકશાહીમાં selection (પસંદગી) નથી, પણ election (મતદાન) દ્વારા ચૂંટણી છે અને તે પણ અબુધ (મૂર્ખાઓ) પાસે કરાવવાનું છે. રાજનીતિમાં રાજ્ય કઈ રીતે ચલાવવું તેની જેને ખબર જ ન હોય તેને અધિકારી તરીકે નિમાય નહીં, અને નીમે તો આખા દેશનો દાટ વાળી દે; તેમ જૈનશાસનમાં અધિકારી તરીકે જેમને નીમવાના હોય તેમને સૂત્રાર્થ, સિદ્ધાંત, ઉત્સર્ગ, અપવાદનું પૂરેપૂરું જ્ઞાન જોઈએ. જેને દેશ-કાળ, ઉત્સર્ગ-અપવાદ વગેરેનું જ્ઞાન નથી તેવા અગીતાર્થથી ક્યારેય શાસન ન ટકે. શાસન ટકાવવા ગીતાર્થની હાજરી અનિવાર્ય છે. અરે ! સંઘાચાર્ય, કુલાચાર્ય, ગણાચાર્ય, ગચ્છાચાર્ય કે ઉપાધ્યાય આદિ ન હોય તોપણ શાસન એકસમયે ટકી શકે છે, પરંતુ ગીતાર્થ ન હોય તો १. यः प्रमाणं न जानाति, स्थाने वृद्धौ तथा क्षये । कोशे जनपदे दंडे, न स राज्येऽवतिष्ठते ।।१०।। यस्त्वेतानि प्रमाणानि, यथोक्तान्यनुपश्यति । युक्तो धर्मार्थयोर्ज्ञाने, स राज्यमधिगच्छति ।।११।। (વિદુરનીતિ, અધ્યાય-૨) For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ શાસન કદી ટકે નહીં. કારણ કે ગીતાર્થની નિશ્રા વગર ક્યારેય ભાવસાધુપણું સંભવે નહીં અને ભાવસાધુના સર્વથા અભાવમાં શાસનનો ઉચ્છેદ છે. ચારિત્રધર મહાત્મા જૈનશાસનનું અવિનાભાવી ઘટક છે. ભૂતકાળમાં એવો સમય આવેલો છે કે “અમારા વડીલોમાં પંન્યાસ સત્યવિજયજી થયા તે વખતે સંવેગી સાધુઓમાં એક પણ આચાર્ય, ઉપાધ્યાય નહોતા, તોપણ શાસન રહ્યું છે'; કારણ કે ગીતાર્થ સાધુઓ તે વખતે વિદ્યમાન હતા. જોકે શાસનમાં ગચ્છાચાર્ય, કુલાચાર્ય, ગણાચાર્ય, સંઘાચાર્ય હોય તો બહુ સારી વાત છે. સંઘમાં જેટલા પણ ઉત્તમ પુરુષો વધારે હોય, અને યોગ્ય વ્યક્તિઓ યોગ્ય સ્થાને બિરાજમાન થાય તો તેટલી શાસનની જાહોજલાલી વધે; પરંતુ તે ન હોય તો શાસન ટકે નહીં તેવું નથી, જ્યારે ગીતાર્થ વિના તો શાસન crisisમાં (કટોકટીમાં) પણ ન ટકે તેવું સ્પષ્ટ વિધાન છે. હા, જેનામાં આચાર્ય બનવાની ક્ષમતા ન હોય છતાં શાસન ટકાવવાના નામથી એવાને બેસાડી દો તોપણ બહુ નુકસાન થાય. શાસ્ત્રમાં કહ્યું છે કે શાસનની ધુરા વહન કરવાની શક્તિ નથી તેવાને આચાર્યપદવી આપનારા શાસનનો ઉચ્છેદ કરે છે'. દુનિયામાં મોટામાં મોટું પાપ તીર્થનો ઉચ્છેદ કરવો તે છે. તેથી નાલાયકને તો ગમે તેવા ૧. યદુસ્તદેવાદगीयत्थो य विहारो बीओ गीयत्थमीसओ भणितो। एत्तो तइयविहारो णाणुण्णाओ जिणवरेहिं ।।२०।। व्याख्या-गीतार्था बहुश्रुताः साधवस्तेषां सत्को गीतार्थ एव एकः। चशब्दो भिन्नक्रमः। विहारो विहरणं। द्वितीयश्च गीतार्थमिश्राः संवलिता येऽगीतार्थास्ते गीतार्थमिश्रास्तेषां सत्को गीतार्थमिश्रः स एव गीतार्थमिश्रकः। विहार इति वर्तते। भणित उक्तः । जिनवरैरिति योगः। 'एत्तो त्ति' अतो विहारद्वयात्तृतीयः केवलागीतार्थविहारलक्षणो विहारो यतिवर्तनं। नानु-ज्ञातो नानुमतः। जिनवरैर्जिनेन्द्रैः। इति गाथार्थः ।।२०।। (પંચાર પ્રUિT, પંવાશ-૨૪, શ્નો-૨૦ મૂન-ટી) ગ્ન તથા[વ્યવહારમM- દેશ-૨૦થા-૩૮૪] " વિUT તિર્જ નિયહિં" "નતિ નિયંથ" "છાયસંગમો जाव ताव अणुसज्जणा दोण्हं।" (पंचाशक प्रकरण, पंचाशक-१७, श्लोक-५० टीका) - પાલિ વિણ જિમ પાણી ન રહે, જીવ વિના જિમ કાયા રે; ગીતારથ વિણ તિમ મુનિ ન રહે, જૂઠ કષ્ટની માયા રે. શ્રીજિન ! ૧૯ ... લોચન આલંબન જિનશાસન, ગીતારથ છે મેઢી રે; તે વિણ મુનિ ચઢતી સંયમની, આરોહ કિમ સેઢી રે? ૨. શ્રીજિન ! ૨૨ (સિદ્ધાંત-વિચાર રહસ્ય ગર્ભિત સાડા ત્રણસો ગાથાનું શ્રી સીમંધર જિન-સ્તવન ઢાળ-૫) ૨. ક્રમાદિત્યાદિइहरा उ मुसावाओ पवयणखिसा य होइ लोगम्मि। सेसाणवि गुणहाणी तित्थुच्छेओ अ भावेणं ।।९३३ ।। दारगाहा, 'इतरथा' अनीदृशानुयोगानुज्ञायां मषावादो गरोस्तमनजानतः, प्रवचनखिसा च भवति लोके, तथाभतप्ररूपकात, शेषाणामपि च गुणहानिः सन्नायकाभावात्, तीर्थोच्छेदश्च भावेन ततः सम्यग्ज्ञानाद्यप्रवृत्तेरिति द्वारगाथार्थः ।।९३३।। (પંચવસ્તુ, સ્નો-રૂરૂ મૂન-રા) * જે કુગુરુ હોએ ગચ્છનાથ, નવિ લીજે તેહનો સાથ; અજ્ઞાની જે ગચ્છાધારી, તે બોલ્યો અનંત સંસારી. ૫ (ઉપા. યશોવિજયજી કૃત કુગુરુની સઝાય ઢાલ-૭) For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ સંયોગોમાં પણ પદવી ન જ આપવી, જે આપશે તે મહાપાપનો ભાગીદાર થશે, આવાં સ્પષ્ટ ધારાધોરણો છે. ધર્મસત્તાનું વિશાળ વહીવટીતંત્ર ચલાવવા માટે લાયક ગીતાર્થ અધિકારીઓની આખી ફોજ જોઈએ, જે તૈયાર કરવા ગણધરો જ્યારથી શાસનનું સુકાન સંભાળે ત્યારથી જ સૂત્ર વગેરેની વાચનાઓ આપી-આપીને લાયક શિષ્યોને ગીતાર્થ બનાવે. પહેલું કામ ગીતાર્થો બનાવવાનું છે, જે શાસનની બધી નીતિઓના જાણકાર હોય. તમારી parliamentમાં (સંસદમાં) એવા પણ સાંસદો છે કે જેમને parliamentની (સંસદની) procedure (કામ કરવાની પદ્ધતિ) જ ખબર નથી. ઘણી વાર સ્પીકરે ધ્યાન દોરવું પડે છે કે તમે સંસદનો નિયમ જાણતા નથી. આ આખા રાષ્ટ્ર માટે શરમજનક છે. આવાને દેશના કાયદાઓ ઘડવાની અબાધિત સત્તા આપે તો દેશની દશા શું થાય તે વિચારવું રહ્યું. શાસ્ત્રમાં લખ્યું છે કે જેમને શાસનમાં ઉપરી તરીકે નીમવાના છે તેમણે શાસનનાં બંધારણ, વહીવટ, શાસનસ્થાપના, ઉત્સર્ગ અપવાદરૂપે નીતિ-નિયમો જાણવા પડે, ધર્મસત્તાનું સાંગોપાંગ માળખું સમજવું આવશ્યક બને. નહીંતર એ લાકડે માંકડું વળગાડે રાખે અને શાસનને ભારે નુકસાન કરે. તેમાં બેસનાર અને બેસાડનાર બંનેની જવાબદારી આવે. તેથી પહેલાં ગીતાર્થને જ પકવવા જરૂરી છે. જે સિદ્ધાંતના જાણકાર હોય, ઉત્સર્ગ-અપવાદના યથાર્થ બોધવાળા હોય, સર્વ નીતિનિયમોના રહસ્યવેત્તા હોય, તેને જ અધિકારી તરીકે નિમાય. ગણધરો પાત્રને ઓળખી શકે, તેથી પસંદ કરી-કરીને વાચના આપી એવા રત્નો તૈયાર કરે જેનાથી પરંપરાએ બીજા હજારોની સંખ્યામાં ગીતાર્થો શાસનમાં તૈયાર થાય. રોજ ૫૦૦ વિદ્વાનોને શ્રુતનાં રહસ્યોની વાચના આપી ઘડીને તૈયાર કરવા તે કોઈ નાનું-સૂનું કામ નથી. તે સંપાદન કરી ગણધરો તેમાંના કોઈ ગીતાર્થને આ પદ પર, કોઈને બીજા પદ પર, એમ યોગ્યતા અનુસાર નિમણૂંક કરે. ધર્મશાસનના વહીવટી સંચાલનની ત્રણ પાંખો : ધર્મશાસનના સંચાલનમાં ત્રણેનું વર્ણન આવશે : (૧) ધારાસભા (Legislature) (૨) વહીવટીતંત્ર (Executive) અને (૩) ન્યાયતંત્ર (Judiciary). રાજ્યશાસનમાં પણ આ ત્રણે હોય. વળી ત્રણેની interlink (પરસ્પર સંબંધો હોય. પ્રજાના હિત માટે કાયદા ઘડનાર તંત્ર, ઘડાયેલા કાયદાઓનો અમલ કરાવનાર તંત્ર અને કાયદાનો ભંગ કરનારને ન્યાય તોળનાર તંત્ર એમ ત્રણે તંત્ર વિના રાજ્યશાસન ચાલે નહીં. ભૂતકાળમાં પણ રાજનીતિની મર્યાદામાં રહીને १. स्वप्रजाधर्मसंस्थानं, सदसत्प्रविचारतः । जायते चार्थसंसिद्धिव्यवहारस्तु येन सः ।।४।। धर्मशास्त्रानुसारेण, क्रोधलोभविवर्जितः । सप्राड्विवाकः सामात्यः, सब्राह्मणपुरोहितः ।।५।। समाहितमतिः पश्येद् व्यवहाराननुक्रमात् । ... Tદ્દા : (શુક્રનીતિ, અધ્યાય-૪-રાનથનિરૂપUT) For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ ३८४ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ રાજ્ય સમય અનુસારે પ્રજા માટે હિતકારી કાયદાકાનૂન ઘડતું, ઘડેલા કાયદાઓનું તંત્ર દ્વારા પ્રજા પાસે પાલન કરાવતું અને તેનો ભંગ કરનારને ન્યાય તોળી દંડ ફ૨માવાતો. અત્યારનું રાજ્ય constitutional democratic state (બંધારણીય લોકતાંત્રિક રાજ્ય) છે, જેમાં આ ત્રણે wingને (પાંખને) સ્વતંત્ર અને નિર્ભીકતાથી કામ કરી શકે તે માટે દરેકનું jurisdiction (કાર્યક્ષેત્ર) બંધારણમાં નક્કી કરાયું છે, અને તે અનુસારે ત્રણે પાંખોએ પોતપોતાની મર્યાદામાં કામ ક૨વા સત્તા ભોગવવાની છે; છતાં ત્રણેયને સત્તા તો બંધારણમાંથી જ મળે છે. ૧Powers flow from Constitution. સૌને બંધારણની supremacy (સર્વોચ્ચતા) સ્વીકારવી પડે છે. Constitution is supreme. (બંધારણ સર્વોપરી સત્તા છે.) Prime Minister, President, Parliament કે Supreme Courtના Chief Justice (વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, સંસદ કે સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ) સૌને બંધારણને સર્વોપરી સ્વીકા૨ી બંધારણને વફાદાર રહેવાના સોગંદ જાહે૨માં લેવા પડે છે. તેમને પણ મળતી સત્તા કે અધિકારો બંધારણમાંથી જ આવે છે. Constitutional Stateમાં (બંધારણીય રાજ્યમાં) દરેક વ્યક્તિના હાથમાં આવતી સત્તા કે અધિકાર બંધારણથી નિયંત્રિત છે. અરે ! બંધારણ વિરુદ્ધ આખી Parliament (સંસદ) ભેગી મળીને પણ કાયદો બનાવવા સત્તા ધરાવતી નથી, અને રજો કાયદો બનાવે તો તેને struck down (૨૬) કરવાનો High Court તથા Supreme Courtને અબાધિત હક્ક છે. અરે ! બંધારણમાં amendment (સુધારો) કરવાની સત્તા પણ parliamentની (સંસદની) મર્યાદિત 1. The Constitution is superior to all other laws of the country. Every law enacted by the government has to be in conformity with the Constitution. The Constitution lays down the national goals of India - Democracy, Socialism and National Integration. It also spells out the Fundamental Rights, Directive Principles and Duties of citizens. (Article : Constitution of India, Wikipedia, The Free Encyclopedia) * Rejecting Ms Jayalalithaa's arguments, the Court held that the "Constitution will prevail over the people's will. (The) People's will will prevail only if it is in accordance with the Constitution". As has been pointed out in these columns earlier, the Constitution is the bedrock on which rests the sovereignty of the people exercised through elections and elected bodies. Without the enfranchisement guaranteed by the Constitution there can be no elections or expression of the people's will. That being the case, to locate the people's will outside the ambit of the Constitution, as an entity beyond and above the statute would be perverse, self-serving and most unrepresentative of democracy. For the political class as a whole this is wake-up time. (Editorial Article : Exit Jaya, Pg. No. 10, Dt. 22-09-2001, Times of India, Mumbai edition) ૧. 245. Extent of laws made by Parliamet and by the Legislatures of States - (1) Subject to the provisions of this Constitution, Parliament may make laws for the whole or any part of the territory of India, and the Legislature of a State may make laws for the whole or any part of the State. (Article 245, Constitution of India) 2. "Though the power to amend cannot be narrowly construed and extends to all the Articles it is not unlimited so as to include the power to abrogate or change the identity For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૩૮૫ છે. તે સર્વાનુમતિથી પણ બંધારણના core featuresને (મૂળભૂત માળખાને) ફેરફાર કરી શકતી નથી. તે જ રીતે જૈનશાસનમાં પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અનુસાર આચાર વિષયક નીતિ-નિયમો (કાયદા) ઘડવાનું કામ દેશકાળના જાણકાર, ઉત્સર્ગ-અપવાદના યથાસ્થાન નિયોજનમાં નિપુણ ગીતાર્થોનું છે; છતાં તે પણ બધું જૈનશાસનના બંધારણને આધીન રહીને કરવાનું છે. જિનાજ્ઞાને સંપૂર્ણ વફાદાર રહી આ ફરજ બજાવવાની છે તેવા શાસ્ત્રમાં સ્પષ્ટ વિધાનો છે. ધર્મસત્તાના સુયોગ્ય સંચાલન માટે તે-તે ગચ્છમાં નીતિ-નિયમો નિયત કરવા ગીતાર્થોની panel (હરોળ) હોવી જરૂરી છે; પરંતુ તેનું પાલન કે અમલીકરણ પદ પર બિરાજમાન ગચ્છાધિપતિ આદિ આચાર્યો દ્વારા કરાવાય છે, અને અનુયાયીવર્ગમાં કોઈનાથી પણ ધાર્મિક કાયદા આદિનો ભંગ થયો હોય તો તેના દંડરૂપે પ્રાયશ્ચિત્ત આપનાર પ્રાયશ્ચિત્તશાસ્ત્રના નિપુણ ગીતાર્થો પણ જુદા હોય છે. જેમને શાસ્ત્રમાં લોકોત્તર વ્યવહારી તરીકે રજૂ કરાયા છે. તેમની ન્યાયપ્રદાનની પદ્ધતિ, તે અંગેનાં ધારાધોરણો બધાનું વિસ્તારથી વર્ણન વ્યવહારસૂત્ર નામના એક સ્વતંત્ર વિશાળ આગમમાં સુબદ્ધ રીતે ઉપલબ્ધ છે. આ પરથી ધર્મશાસનનો પણ વ્યાપકતા, વિશાળતા, of the Constitution or its basic features." (Supreme Court in - H. H. Kesavanandan Bharati Sripadagalvaru And Ors. Vs. State of Kerala & Anr. AIR1973SC1461) * "Law which is ultra vrus either because legislature has no competence over it or it contravenes some constitutional inhibition has no legal existence." (Supreme Court in - Smt. Ujjam Bai Vs. State of Uttar Pradesh (1963) 1 SCR 778) १. सुव्यवहारिणामिहलोके परलोके च फलमाहइहलोअम्मि य कित्ती, परलोए सुग्गई धुवा तेसिं। आणाइ जिणिंदाणं, जे ववहारं ववहरंति ।।१६० ।। 'इहलोगम्मि यत्ति। ये जिनेन्द्राणामाज्ञया व्यवहारं व्यवहरन्ति तेषामिहलोके कीर्तिः परलोके च सुगतिर्बुवा।।१६० ।। तदेवं मध्यस्थस्य बहुश्रुतस्यैव भावव्यवहारित्वं फलितमित्याहजो एवं पियधम्मो, परिवाडितिगेण गहिअसुत्तत्थो। ववहरइ भावसारं, सो ववहारी हवे भावे ।।१६१।। 'जो एवंति। य: "एवं' उक्तप्रकारेण प्रियधर्मा प्रथमा संहितालक्षणा, द्वितीया च पदार्थमात्रकथनलक्षणा, तृतीया च' चालनाप्रत्यवस्थानात्मिकेत्येवंलक्षणेन परिपाटीत्रयेण गृहीतः सूत्रस्य-व्यवहारादिलक्षणस्यार्थी येन स तथा, भावसारं व्यवहरति स भावे व्यवहारी भवेत्।।६१।। (गुरुतत्त्वविनिश्चय द्वितीय उल्लास श्लोक-१६०-१६१, मूल-टीका) २. भावम्मि. लोइआ खलु, मज्झत्था ववहरंति ववहारं। पियधम्माइगुणड्डा, लोउत्तरिआ समणसीहा।।६० ।। 'भावम्मित्ति। भावे व्यवहारिणो द्विविधा:-आगमतो नोआगमतश्च। आद्या व्यवहारिशब्दार्थज्ञास्तत्र चोपयुक्ताः। अन्त्याश्च लौकिकलोकोत्तरभेदाद्विविधाः। तत्र लौकिकाः खलु ते ये मध्यस्था रागद्वेषयोरपान्तराले स्थिताः सन्तो व्यवहारं व्यवहरन्ति। लोकोत्तराश्च प्रियधर्मादिगुणाढ्या: श्रमणसिंहाः।।६० ।। ____ (गुरुतत्त्वविनिश्चय द्वितीय उल्लास, श्लोक-६० मूल-टीका) * पियधम्मा दढधम्मा, संविग्गा चेवऽवज्जभीरू अ। सुत्तत्थतदुभयविऊ, अणिस्सियववहारकारी य ।।६१।। (गुरुतत्त्वविनिश्चय द्वितीय उल्लास, श्लोक-६१, मूल) For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ સર્વોપરિતા અને સકલ જીવ હિતકારિતારૂપે પ્રભાવ ખ્યાલમાં આવવો જોઈએ. જૈન આગમો અનુસારે ધર્મસત્તા સમજશો તો તેની અજોડતા સમજાશે. બાકી તો વર્તમાનમાં ભારતની પરંપરાગત રાજ્યવ્યવસ્થા અને ધર્મવ્યવસ્થાઓને આડેધડ નિંદીને degrade કરવામાં (તેનું ગૌરવભંગ કરી હલકી ચીતરવામાં) આવી છે. જેમ ઋષભદેવ સ્થાપિત આર્યરાજ્યવ્યવસ્થા માટે આજે નિંદા કરાય છે કે feudal systemમાં (સરંજામશાહી કે સામંતશાહી જાગીરપ્રથામાં) રાજાને અમર્યાદિત powers-સત્તા અને dynasty rule (family line of rulers-રાજવંશ) હતું. પરંતુ તેઓ ભૂલી જાય છે કે આર્યદેશમાં રાજનીતિનાં બંધારણ, માળખાને રજૂ કરતાં master piece (સર્વોત્તમ રચનાઓ) અર્થશાસ્ત્રો કે નીતિશાસ્ત્રો કાયમનાં પ્રચલિત જ હતાં, જેમાં રાજનીતિની મર્યાદાઓ આલેખાયેલી હતી. રાજા પણ રાજનીતિની મર્યાદા બહાર જાય તો મંત્રી વગેરે લાલબત્તી કરે, અરે ! સમૂહમાં ભેગા થઈ પદભ્રષ્ટ પણ કરે. તેથી આર્યપરંપરામાં રાજાની સત્તા સંપૂર્ણ અમર્યાદિત ન હતી, ઊલટું આજની કહેવાતી લોકશાહી વ્યવસ્થાની જનેતા બ્રિટનની parliament (સંસદ) પણ રાણીને પૂછી ન શકે તેવા unquestionable powers (અબાધિત સત્તાઓ) બ્રિટનના unwritten constitutionના-વણલખાયેલા બંધારણના આધારે Her majestyને (રાજા કે રાણીને તેના પદના મોભાને અનુસરીને અપાયેલ સત્તા) છે. હકીકતમાં પશ્ચિમની monarchને (રાજતંત્રને) આપખુદશાહીના અબાધિત હક્કો તેમની રાજ્યવ્યવસ્થામાં મંજૂર કરાયા છે. અત્યારે ૧. નીતિશાસ્ત્રાનુ રાના ૪૮ (વા વસૂત્રા) * अतः सदानीतिशास्त्रमभ्यसेद्यत्नतो नृपः । यद्विज्ञानान्नृपाद्याश्च, शत्रुजिल्लोकरंजकाः ।।६।। सुनीतिकुशला नित्यं, प्रभवंति च भूमिपाः । शब्दार्थानां न किं ज्ञानं, विना व्याकरणाद्भवेत् ।।७।। ... नीतिं त्यक्त्वा वर्त्तते यः, स्वतंत्रः स हि दुःखभाक् । स्वतंत्रप्रभुसेवा तु, ह्यसिधारावलेहनम् ।।१६।। स्वाराध्यो नीतिमान् राजा, दुराराध्यस्त्वनीतिमान् । यत्र नीतिबले चोभे, तत्र श्रीस्सर्वतोमुखी ।।१७।। . (શુક્રનીતિ, અધ્યાય-૨) * यस्त्वधर्मेण कार्याणि, मोहात् कुर्यात्नराधिपः ।।९।। अचिरात्तं दुरात्मानं, वशे कुर्वन्ति शत्रवः । अस्वर्या लोकनाशाय, परानीकभयावहा ।।१०।। आयुर्बीजहरी राज्ञामस्ति वाक्ये स्वयंकृतिः । तस्माच्छास्त्रानुसारेण राजा कार्याणि साधयेत् ।।११।। (શુક્રનીતિ, અધ્યાય-૪-રાનથનિરૂપU) 2. The monarchy of the United Kingdom, commonly known as the British monarchy, is a system of government in which a hereditary monarch is the sovereign of the united kingdom and its overseas territories, and holds the now constitutional position of head of state. According to convention her powers are exercised upon the advice of her prime minister. She does however possess certain reserve powers which she may exercise at her own discretiion. (Article : Monarchy of the United Kingdom, Wikipedia, The Free Encyclopedia) * What powers does the Queen have? .... Foreign diplomatic representatives in London are accredited to the Queen, and she has the power to conclude treaties, to declare war and to make peace, to recognise foreign states and governments and to annex and cede territory. (Source : Point - Website - www.britischebotschaft.de) For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૩૮૭. પણ કોઈ દેશ સાથે બ્રિટને યુદ્ધ કરવું કે ન કરવું તેનો નિર્ણય પાર્લામેન્ટને પૂછ્યા વિના રાણીના royal powersની (રજવાડી સત્તાઓની) રૂએ રાણી વતી Prime Minister (વડાપ્રધાન) નક્કી કરે છે, અને parliamentમાં પણ રાણીના આ powers (સત્તાઓ) માટે પ્રશ્ન ઊઠાવાયો 242 79104 and g 244141 } Her Majesty has ultimate unquestionable powers. (રાણીને સર્વોપરી નિઃશંક-અબાધિત અધિકારો-સત્તાઓ છે.) You can't raise any question. (તેમાં પ્રશ્ન કરવાનો તમને કોઈ અધિકાર નથી.) જેમ આ દેશની રાજ્યવ્યવસ્થાને નિંદીને તોડી પાડવામાં આવી, તે જ રીતે આ દેશની ધર્મસત્તાઓને પણ (દરેક ધર્મના પોતપોતાના religious orderને ધર્મના સ્થાપક શાસ્ત્રો દ્વારા તેમના અનુયાયીઓને ફરમાવવામાં આવતા આદેશોને પણ) નિંદીને તોડી પાડવામાં આવ્યા. તેથી આજે તમને ધર્મસત્તાનું વર્ચસ્વ કે સુબદ્ધ શાસન પ્રત્યક્ષ દેખાતું નથી, છતાં એટલા માત્રથી ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે વર્ણન કરાયેલી શાસનવ્યવસ્થાઓ ખોટી ઠરતી નથી. તમને સૌ પ્રથમ પ્રભુના સ્વહસ્તે ગણધરોને સોંપાયેલી સત્તા સમજાવી જોઈએ. ગણધરો શાસનના સંચાલન માટે આખું વિશાળ તંત્ર પ્રભુની હયાતિમાં જ ચતુર્વિધ સંઘની અંતર્ગત ઊભું કરે છે. તે માટે ગીતાર્થો વિપુલ સંખ્યામાં તૈયાર કરી સૌને યથાયોગ્ય સ્થાને નિયુક્ત કરે છે, જેની તીર્થકરો અને ગણધરોની ગેરહાજરીમાં પણ સુબદ્ધ પરંપરા ચાલે છે; છતાં ક્યાંય કોઈ * Brown is believed to be in favour of transferring key royal prerogatives to parliament. These are ancient monarchical powers, including the right to declare war and sign international treaties. They are exercised by the Prime Minister in the name of the monarch, under Britain's constitutional monarchy. (Article : Brown plans to strip No 10 of key powers, Pg. 20, Dt. 14-5-07, The Times of India, Mumbai Edition) ૧. પ ઘ- . उम्मत्तवायसरिसं, खु दंसणं ण वि य कप्पऽकप्पं तु । अध ते एवं सिद्धी, ण होज्ज सिद्धी उ कस्सेवं ।।३३२९ ।। आचार्य! पूर्वमेकत्र सूत्रे प्रतिषिध्य पुनस्तदेवानुजानत इदं भवतो दर्शनमुन्मत्तवाक्यसदृशं प्राप्नोति, तथा नापि च 'इदं कल्प्यम्, इदमकल्प्यम्' इति व्यवस्था भवति, यदि चैवमपि ब्रुवतस्तवाभिप्रेतार्थसिद्धिर्भवति तर्हि कस्य न सा भवेत्? चरक-परिव्राजकादीनामप्यसमञ्जसप्रलापिनां सा भविष्यतीति भावः ।।३३२९ ।। सूरिराहण वि किंचि अणुण्णायं, पडिसिद्धं वा पि जिणवरिंदेहिं। एसा तेसिं आणा, कज्जे सच्चेण होतव्वं । ।३३३०।। हे नोदक! यदेतद् भवता प्रलपितं तत् प्रवचनरहस्यानभिज्ञतासूचकम्, यतो जिनवरेन्द्रैस्तथाविधकारणाभावे नापि 'किञ्चिद्' अकल्पनीयमनुज्ञातम्, कारणे च समुत्पन्ने नापि किञ्चित् प्रतिषिद्धम्, किन्तु एषा 'तेषां तीर्थकृतां निश्चय-व्यवहारनयद्वयाश्रिता सम्यगाज्ञा मन्तव्या-यदुत 'कार्ये' ज्ञानादावालम्बने 'सत्येन' सद्भावसारेण साधुना भवितव्यम्, न मातृस्थानतो यत्किञ्चिदालम्बनीयमित्यर्थः । अथवा सत्यं नाम-संयमः तेन कार्य समुत्पन्ने भवितव्यम्, यथा यथा संयम उत्सर्पति तथा तथा कर्त्तव्यमिति भावः। आह च बृहद्भाष्यकारः- कज्जं नाणादीयं, सच्चं पुण होइ संजमो नियमा। जह जह सो होइ थिरो, तह तह कायव्वयं होइ।।३३३०।। For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ उ८८ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ પાંખ નબળી પડે કે તૂટે તો છેલ્લે crisisમાં સર્વ અધિકાર ગીતાર્થને સુપ્રત કર્યા છે. જિનશાસનનું બંધારણ એવું છે કે જેમાં તમામ પ્રવૃત્તિ શુભાશયથી જ કરવાની પૂર્વશરત છે. વળી ગીતાર્થે પ્રવૃત્તિ કરતી વખતે માત્ર શુભાશય જ નથી રાખવાનો, પરંતુ તે પ્રવૃત્તિનું ફળ પણ શુભ જ આવે એવી જવાબદારીથી દેશકાળ-સંયોગો વિચારીને પગલું ભરવાનું છે. પછી જ શાસનના હિત માટે સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરવાની તેમને છૂટ કે અધિકાર અપાયો છે. જેમ રાજા કોઈને ફાંસીએ ચડાવે તો કેમ ફાંસીએ ચડાવ્યો ? તેવી સત્તા ક્યાંથી ? તેમ પૂછવાનું રહેતું નથી. હા, રાજ્યનો જે મુખ્ય ઉદ્દેશ ન્યાય ફેલાવવાનો છે તેની સાથે ફાંસીએ ચડાવવાનું પગલું સુસંગત હોવું જોઈએ. અંતે રાજાની કોઈ પણ પ્રવૃત્તિથી લોકમાં ન્યાય સ્થપાવો જોઈએ, સુરક્ષા-આબાદી વધવી જોઈએ, તે બર ન આવે તેવી સારી પ્રવૃત્તિ પણ નકામી છે. તેમ ધર્મશાસનમાં પણ જે ચોક્કસ ધ્યેય છે, इदमेव भावयतिदोसा जेण निरुब्भंति जेण खिज्जंति पुव्वकम्माइं। सो सो मोक्खोवाओ, रोगावत्थासु समणं वा । ।३३३१।। 'येन' अनुष्ठानविशेषेण 'दोषाः' रागादयो निरुध्यन्ते, पूर्वोपचितानि च कर्माणि येन क्षीयन्ते, 'स सः' अनुष्ठानविशेषो मोक्षोपायो ज्ञातव्यः। 'रोगावस्थास' ज्वरादिरोगप्रकारेषु 'शमनमिव उचितौषधप्रदानापथ्यपरिहाराद्यन विधीयमानेन ज्वरादिरोगः क्षयमुपगच्छति, एवमुत्सर्गे उत्सर्गमपवादेऽपवादं समाचरतो रागादयो दोषा निरुध्यन्ते पूर्वकर्माणि च क्षीयन्ते। अथवा यथा कस्यापि रोगिणः पथ्यौषधादिकं प्रतिषिध्यते कस्यापि पुनस्तदेवानुज्ञायते, एवमत्रापि यः समर्थस्तस्याकल्प्यं प्रतिषिध्यतेऽसमर्थस्य तु तदेवानुज्ञायते। उक्तञ्च भिषग्वरशास्त्रे- उत्पद्येत हि साऽवस्था, देश-कालाऽऽमयान् प्रति। यस्यामकार्यं कार्यं स्यात्, कर्म कार्यं च वर्जयेत्।।३३३१।। । एवंविधं चोत्सर्गा-ऽपवादविभागमगीतार्थो न जानाति अतःअग्गीयस्स न कप्पइ, तिविहं जयणं तु सो न जाणाइ । अणुन्नवणाए जयणं, सपक्ख-परपक्खजयणं च ।।३३३२।। अगीतार्थस्य प्रस्तुतसूत्रविषयभूतं वस्तुं न कल्पते, यतोऽसौ त्रिविधां यतनां न जानीते। तद्यथा-अनुज्ञापनायतनां स्वपक्षयतनां परपक्षयतनां चेति। तिस्रोऽप्येता वक्ष्यमाणस्वरूपाः । परः प्राह-अगीतार्थेनापि तावत् सूत्रमधीतम् अतः कथमसौ न जानीते? उच्यते-इह सर्वेषामप्यागमानामर्थपरिज्ञानमाचार्यसहायकादेवोपजायते, न यथाकथञ्चित्। उक्तञ्च- सत्स्वपि फलेषु यद्वन्न ददाति फलान्यकम्पितो वृक्षः । तद्वत् सूत्रमपि बुधैरकम्पितं नार्थवद् भवति।।३३३२ ।। इदमेवाहनिउणो खलु सुत्तत्थो, ण हु सक्को अपडिबोधितो णाउं। ते सुणह तत्थ दोसा, जे तेसिं तहिं वसंताणं । ।३३३३।। 'निपुणः' सूक्ष्मः खलु सूत्रस्यार्थो भवति, अत एव न शक्योऽसावाचार्येणाप्रतिबोधितः सम्यक् परिज्ञातुम्; अतोऽगीतार्थः सूत्रमात्रेण पठितेन न यतनामवबुध्यते, ... ।।३३३३ ।। (बृहत्कल्पसूत्र भाग-४, भाष्यगाथा-३३२९थी ३३३३, मूल-टीका) १. यः पुनर्गीतार्थ उपायेनाऽन्यूनातिरिक्ते काले कार्यं करोति तस्य गीतार्थस्य कालकारिण इमे गुणा भवन्ति ।।९५० ।। तानेवाहआयं कारण गाढं, वत्थु जुत्तं ससत्ति जयणं च । सव्वं च सपडिवक्खं, फलं च विधिवं वियाणाइ ।।९५१।। 'आर्य' लाभं 'कारणम्' आलम्बनं 'गाढम्' आगाढग्लानत्वं 'वस्तु' द्रव्यं दलिकमित्यनन्तरं 'युक्तं' योग्यं 'सशक्तिकं समर्थं 'यतनां' त्रिपरिभ्रमणादिलक्षणाम्, एतदायादिकं सर्वमपि सप्रतिपक्षं गीतार्थो विजानाति। तत्राऽऽयस्य प्रतिपक्षोऽनायः, For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૩૮૯ તે ધ્યેયને સામે રાખીને સર્વ રીતે શાણા, સમજુ, ગીતાર્થ બધી પ્રવૃત્તિ કરે. 'અવસરે શાસનની રક્ષા માટે જરૂરી હોય તો જૂઠું પણ બોલે, અપવાદે માયા પણ કરવી પડે, પરંતુ તે બધું શાસન માટે કરે; અને શાસન એટલે લોકોત્તરન્યાય પ્રવર્તક તંત્ર, જેનાથી જગતમાં અંતે સાર્વત્રિક ન્યાય પ્રસ્થાપિત થાય. તે ન થાય તો બધું નકામું. જૈનશાસનમાં શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ છે. શ્રમણોમાં પણ ગીતાર્થની જ પ્રધાનતા છે. कारणस्याऽकारणम्, आगाढस्याऽनागाढम्, वस्तुनोऽवस्तु, युक्तस्याऽयुक्तम्, सशक्तिकस्याऽशक्तिकः, यतनाया अयतनेति यथाक्रमं प्रतिपक्षाः। तथा फलं चैहिकादिकं 'विधिवान्' गीतार्थो विजानातीति नियुक्तिगाथासमासार्थः।।९५१।। (बृहत्कल्पसूत्र नियुक्तिगाथा ९५०-९५१ मूल-टीका) * अनुबन्धानपेक्षेत, सानुबन्धेषु कर्मसु । संप्रधार्य च कुर्वीत, न वेगेन समाचरेत् ।।८।। अनुबन्धं च संप्रेक्ष्य, विपाकं चैव कर्मणाम । उत्थानमात्मनश्चैव, धीरः कर्वीत वा न वा ।।९।।... किन्न मे स्यादिदं कृत्वा, किन्न मे स्यादकर्वतः । इति कर्माणि संचिंत्य, कुर्याद्वा पुरुषो न वा ।।१९।। (विदुरनीति, अध्याय-२) ૧. જિમ કુવૃષ્ટિથી નગરલોકને, ઘહેલા દેખી રાજા રે; મંત્રી સહિત ઘટેલા હોઈ બેઠા, પણ મનમાંહે તાજા રે. શ્રીસી) ૭ (સિદ્ધાંતવિચાર રહસ્ય ગર્ભિત સાડા ત્રણસો ગાથાનું શ્રી સીમંધર જિન-સ્તવન ઢાળ-૨) २. अथैनामेव विवृणोतिओयब्भूतो खित्ते, काले भावे य जं समायरइ । कत्ता उ सो अकोप्पो, जोगीव जहा महावेज्जो।।९५९ ।। यः 'ओजोभूतः' राग-द्वेषविरहितो गीतार्थः 'क्षेत्रे' अध्वादौ 'काले दुर्भिक्षादौ 'भावे च ग्लानत्वादौ प्रलम्बादिप्रतिसेवारूपं यत् किमपि समाचरति सः 'सम्यक्क्रियेयम्, साधकोऽयमुपायः' इत्यालोच्यकारी कर्ता 'अकोप्य अकोपनीया, अदूषणीय इत्युक्तं भवति। क इव? इत्याह-'योगीव यथा महावैद्यः' इति, 'यथा' इति दृष्टान्तोपन्यासे, 'योगी' धन्वन्तरिः, तेन च विभङ्गज्ञानबलेनाऽऽगामिनि काले प्राचुर्येण रोगसम्भवं दृष्ट्वा अष्टाङ्गायुर्वेदरूपं वैद्यकशास्त्रं चक्रे, तच्च यथाम्नायं येनाधीतं स महावैद्य उच्यते। स च आयुर्वेदप्रामाण्येन क्रियां कुर्वाणो 'योगीव' धन्वन्तरिरिव न दूषणभाग् भवति, यथोक्तक्रियाकारिणश्च तस्य तत् चिकित्साकर्म सिध्यति; एवमत्रापि योगी तीर्थकरः, तदुपदेशानुसारेणोत्सर्गा-ऽपवादाभ्यां यथोक्तां क्रियां कुर्वन् गीतार्थोऽपि न वाच्यतामर्हति ।।९५९।। अथ 'कत्त त्ति य जोगि त्ति य' (गा.९५८) पदद्वयमेव प्रकारान्तरेण व्याख्यातिअहवण कत्ता सत्था, न तेण कोविज्जती कयं किंचि। कत्ता इव सो कत्ता, एवं जोगी वि नायव्वो।।९६०।। 'अहवत्ति अखण्डमव्ययं अथवार्थे वर्त्तते। कर्ता 'शास्ता' तीर्थकर उच्यते। यथा 'तेन' तीर्थकरेण कृतं कार्य किञ्चिदपि न कोप्यते एवमसावपि गीतार्थो विधिना क्रियां कुर्वन् 'कर्ता इव' तीर्थंकर इवाकोपनीयत्वात् कर्ता द्रष्टव्यः। एवं योग्यपि ज्ञातव्यः। किमुक्तं भवति?-यथा तीर्थकरः प्रशस्तमनोवाक्काययोगं प्रयुञ्जानो योगी भण्यते, एवं गीतार्थोऽप्युत्सर्गाऽपवादबलवेत्ता अपवादक्रियां कुर्वाणोऽपि प्रशस्तमनोवाक्काययोगं प्रयुञ्जानो योगीव ज्ञातव्यः।।९६० ।। एवमाचार्येणोक्ते शिष्यः प्राहकिं गीयत्यो केवलि, चउबिहे जाणणे य गहणे य| तुल्लेऽराग-द्दोसे, अणंतकायस्स वज्जणया ।।९६१।। किं गीतार्थः केवली येन तीर्थकृत इव तस्य वचनं करणं चाकोपनीयम्? । सूरिराह-ओमिति ब्रूमः। (बृहत्कल्पसूत्र, भाष्यगाथा ९५९, ९६०, ९६१, मूल-टीका) For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ તેની નિશ્રા કે આજ્ઞા વિના શ્રમણને કોઈ કાર્ય કરવાની છૂટ નથી. તેના અનુશાસનથી જ સૌએ તરવાનું ભગવાનનું ફરમાન છે. ગમે તેવા દેશકાળ આવે, ગમે તેવા કપરા સંયોગો આવે પરંતુ જે રીતે જગતનું અને શાસનનું હિત થતું હોય તે રીતે બધું જ કરી છૂટવાની ગીતાર્થને શાસ્ત્રની આજ્ઞા છે. અમે તો તે આજ્ઞાઓ વાંચીએ તોપણ ગળગળા થઈ જઈએ છીએ. ગમે તેવા જટિલ સંયોગોમાં રસ્તો (ઉકેલ) સંઘના ગીતાર્થોએ કાઢવાનો છે; કારણ કે તેમને બધા અધિકાર આપવામાં આવ્યા છે. અરે ! છેદસૂત્રોમાં “ગીતાર્થને તીર્થકર તુલ્ય કહ્યા છે. જેમ તીર્થકરના વચનાનુસારે પ્રવૃત્તિ કરવાથી એકાંતે કલ્યાણ-હિતની પ્રાપ્તિ થાય છે તેમ ગીતાર્થનું વચન પણ તેટલું જ ફળદાયક છે. ત્યાં શિષ્ય પ્રશ્ન કર્યો કે “શું ગીતાર્થ એ કેવલી છે, જેથી તેને તીર્થકરતુલ્ય કહો છો ? ત્યાં આચાર્યે જવાબ આપતાં કહ્યું કે “હા, ગીતાર્થ કેવલી છે”. સાથે આ વિધાન કઈ રીતે સંગત થાય તેની ઢગલાબંધ યુક્તિઓ પણ આપેલી છે. આ વાત વિશેષ સંયોગોની છે. બાકી સામાન્ય સંયોગોમાં શાસનમાં ત્રણે પાંખના અધિકારી પોતપોતાની શાસન પ્રત્યેની ફરજો અદા કરતા રહે છે. રાજ્યમાં જેમ પ્રથમ નજરે સત્તા રાજ્યની Executive wing (વહીવટી પાંખ), governing power (શાસન ચલાવવા જરૂરી સત્તાઓ) સાથેની government (સરકાર) ભોગવતી દેખાય, તેમ જાહેરમાં ધર્મશાસનની સત્તા પ્રભાવક ધર્માચાર્યો કે સંઘાચાર્યો ભોગવતા દેખાય. વળી, Prime Minister (વડાપ્રધાન) કે Chief Minister (મુખ્ય પ્રધાન) આદિના જેમ બાહ્ય સત્તા, પ્રભાવ હોય, તેમ અહીં ધર્માચાર્યોરૂપ ધર્મગુરુઓના પણ સત્તા-પ્રભાવ હોય. હા, તફાવત એટલો જ છે કે ભૂતકાળમાં આર્યપરંપરામાં રાજા, મહારાજા, રાજપુરોહિત, મહામંત્રીઓ પણ ધર્મસત્તાના કેન્દ્રરૂપ ધર્માચાર્યો પાસે ઝૂકી જતા; તેમના આદર, સત્કાર, વિનય, આમન્યા જાળવતા; જેથી આમજનતાને પણ ધર્મસત્તાનો પ્રભાવ બાહ્ય નજરે દેખાતો, જ્યારે આજે તે લોપ થયો છે. સુરાજ્ય તો નાગરિકને at the most (વધુમાં વધુ) સજ્જન બનાવે, સભ્ય બનાવે; જ્યારે ધર્મશાસન તો અનુયાયીને આખા જગત પ્રત્યે ન્યાયી વર્તન શીખવાડે. તમે રસ્તે ચાલ્યા જતા હો તો પણ કોઈ જીવ પ્રત્યે મનમાં પણ અન્યાયની ભાવના ન આવે તેવા બનાવવાનું છે. સમગ્ર જીવસૃષ્ટિમાં લોકોત્તર ન્યાય ફેલાવવાનો છે. તેથી રાજ્યસત્તા જેમ sovereign (સર્વોપરી) જરૂરી છે, તો ધર્મસત્તા પણ sovereign જરૂરી છે, તે વિના ઊંચા ઉદ્દેશો પાર ન પાડી શકાય. વર્તમાન સરકારની ધર્મો પરની સર્વોપરિતા મહાઅનર્થકારી : અત્યારની સરકારે ધર્મસત્તાના સ્વતંત્ર અધિકારો ઝૂંટવી લીધા છે. મેં એક સારા બંધારણના જાણકારને પૂછયું કે બંધારણમાં ધર્મને નિયંત્રિત કરવાના અધિકાર બંધારણસભાને કોણે આપ્યા ? १. आश्रमेषु यथाकालं, चैलभाजनभोजनम् । सदैवोपहरेद् राजा, सत्कृत्याभ्यर्च्य मान्य च ।।२५।। (શ્રી વેવ્યાસ વિરચિત મદમાત, શત્તિપર્વ અધ્યાય-૮૬) * ऋत्विक्पुरोहिताचार्यान्, सत्कृत्यानवमन्य च । यदा सम्यक् प्रगृह्णाति, स राज्ञो धर्म उच्यते ।।४३।। (श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-९१) For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ૩૯૧ તેમણે હજારો વર્ષથી ચાલ્યા આવતા ધર્મો અને તેના નાયક ધર્મગુરુઓ, એમની સંમતિ આ અંગે election (ચૂંટણી) દ્વારા લીધેલી ? કદાચ ભારતની પ્રજાએ સમાજ તરીકે પોતાના સામાજિક જીવનના નિયંત્રણની સત્તા voting (મતદાન) દ્વારા આપી હોય. જોકે બંધારણસભા દ્વારા બનાવેલું બંધારણ ratify ક૨વા (મંજૂ૨ ક૨વા કે બહાલી આપવા) માટેના પ્રથમ electionમાં (ચૂંટણીમાં) પ્રજા દ્વારા voting (મતદાન) ૩ ટકા જ થયું હતું તેવો રીપોર્ટ છે, છતાં પણ ધર્મસત્તાના સભ્યો કે પદાધિકારી નાયકોએ ધર્મને નિયંત્રણ ક૨વાની સત્તા રાજ્યને સુપ્રત કરાયાનો કોઈ પ્રસંગ કે અહેવાલ નથી; તો ધર્મના અનુયાયીઓ કે ધર્મગુરુઓના representation (પ્રતિનિધિત્વ) વિના જ બંધારણસભાએ ધર્મના નિયંત્રણનો અધિકાર કેવી રીતે મેળવ્યો ? આનો યોગ્ય ખુલાસો તેમણે (પેલા બંધારણના નિષ્ણાતે) પણ આપ્યો નહીં. ઊલટું એમ જ કહ્યું કે Modern State is supreme, it has absolute powers. (આધુનિક રાજતંત્ર સર્વોચ્ચ છે, તેની પાસે પરિપૂર્ણ સત્તાઓ છે.) પણ આ વાત રાજનીતિ કે પશ્ચિમના દેશોની પણ ઐતિહાસિક વ્યવસ્થા પ્રમાણે બેસતી નથી; કારણ કે ભૂતકાળમાં દુનિયાના તમામ દેશોનો ઇતિહાસ કહે છે કે temporal power (રાજસત્તા કે રાજ્યસિંહાસન) અને spiritual power (ધર્મસત્તા કે ધર્મસિંહાસન) જુદા હોય. તે બેને ભેગા કરવાનું કામ અને એકમાં જ vest કરવાનું (સ્થાપવાનું) કામ કોઈ કોઈ ધર્મોમાં અને ભારત બહારના દેશોમાં ભૂતકાળમાં થયું છે, પરંતુ આ દેશના ઇતિહાસમાં તો ક્યારેય ધર્મસિંહાસન અને રાજ્યસિંહાસનની સત્તા એકત્રિત કરીને રાજા ધર્મગુરુ બને કે ધર્મગુરુ રાજા બન્યા તેવી વાત આવતી નથી. ઊલટું હજારો વર્ષ જૂના 'આર્યનીતિશાસ્ત્રો તો એમ કહે છે કે ‘રાજાએ ન્યાયનું પ્રવર્તન પણ ધર્મને બાધા ન પહોંચે તે રીતે કરવું. અર્થ-કામ કરતાં ધર્મ બળવાન છે. રાજાએ બધે ધર્મને જ આગળ કરીને પ્રવૃત્તિ કરવી જોઈએ'. આર્યપરંપરામાં લૌકિક ન્યાયમાં પણ ધર્મશાસ્ત્રોની અધિક પ્રમાણભૂતતા હતી. જ્યારે અત્યારે જે રાજસત્તા જ સર્વોપરી છે, અને તેને ધર્મને regulate (નિયંત્રિત) કરવા, control ક૨વા (અંકુશમાં લેવા), restrict કરવા (તેની પર પ્રતિબંધો મૂકવા), reform કરવા (સુધારા) કરવા, religious interferenceના-ધાર્મિક ૧. તસ્માર્થાષ્પ માત્ત્વ, ધર્મ વોત્તરને મવેત્ । સ્મિત્ત્વો રે ચૈવ, ધર્માત્મા સુવમેતે ।।૨।। (શ્રી વેદ્દવ્યાસ વિરચિત મહામાત, શાન્તિપર્વ, અધ્યાય-૧૨) * न्यायप्रवृत्तो नृपतिरात्मानमथ च प्रजाः । त्रिवर्गेणोपसंधत्ते निहन्ति ध्रुवमन्यथा ।। ६७ ।। ... वेणो नष्टस्त्वधर्मेण, पृथुर्वृद्धः સ્વધર્મત । તસ્માદ્ધર્મ પુરસ્કૃત્ય, યતેતાર્થાય પાર્થિવઃ ।।૬૬।। (શુનીતિ, ગધ્યાય-૨) I * लेख्यं यत्र न विद्येत न भुक्तिर्न च साक्षिणः । न च दिव्यावतारोऽस्ति प्रमाणं तत्र पार्थिवः ।। २६६ ।। निश्चेतुं ये न शक्याः स्युर्वादाः सन्दिग्धरूपिणः । सीमाद्यास्तत्र नृपतिः प्रमाणं स्यात् प्रभुर्यतः । । २६७ ।। स्वतन्त्रः साधयन्नर्थान्, राजाऽपि स्याच्च किल्बिषी । धर्मशास्त्राऽविरोधेन, ह्यर्थशास्त्रं विचारयेत् ।। २६८ ।। राजामात्यप्रलोभेन, व्यवहारस्तु दुष्यति । लोकोऽपि च्यवते धर्मात्कूटार्थे सम्प्रवर्त्तते ।। २६९।। (શુનીતિ, અધ્યાય-૪-રાનધર્મનિરૂપળ) For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ બાબતોમાં હસ્તક્ષેપ કરવાના તમામ અધિકારો છે, તે વાત ખૂબ જ ભયંકર અને ધર્મસત્તાના સંપૂર્ણ અસ્વીકારની છે. તેમાંથી જ મહાઅનર્થો ઊભા થયા છે. હકીકતમાં State has no power to dominate the religion. (ધર્મ પર અધિકાર ચલાવવાની રાજ્યને કોઈ સત્તા નથી.) હા, ધર્મસત્તા પણ રાજસત્તામાં માથું ન મારે. એ સમજે કે સામાજિક બાબતો તે રાજ્યનો વિષય છે, અમારો નહીં. ખાલી સલાહ લેવા આવે તો રાજ્યને ન્યાય-નીતિની યોગ્ય સલાહ ધર્મગુરુઓ આપે, પણ interference (દખલગીરી) ન કરે; કેમ કે બંનેનાં પોતપોતાના jurisdiction (કાર્યક્ષેત્ર) જુદાં છે. પરંતુ આપણે આજે એવા તબક્કે પહોંચી ગયા છીએ કે ઘરના જૈનો પણ શાસનના કે ગીતાર્થના અધિકારો માનવા તૈયાર નથી, તો પછી stateની (સરકારની) વાત ક્યાં કરીએ ? જૈનો પણ શાસ્ત્રને ઉલાળિયાં કરી ન માને તેવા પેદા થયા છે, અરે ! સાધુઓ પણ શાસ્ત્રને નામંજૂર કરે તેવું વાતાવરણ થઈ રહ્યું છે. વાસ્તવમાં જેનશાસનના બંધારણમાં જેને વિશ્વાસ ન હોય તેને જેનશાસનમાં રહેવાનો હક્ક નથી. તમારી સૌથી વધારે કસોટી બંધારણના સ્વીકારમાં આવશે. આપણા બંનેના (સાધુ અને શ્રાવકના) rules અને regulations (કાયદા-કાનૂન) તેના અનુસાર આવશે. છેલ્લે તમારી પાસે લોકોત્તર ન્યાય પળાવવો છે, જેમાં તમારી અને આખી જીવસૃષ્ટિની સુરક્ષા, શાંતિ અને વિકાસ સમાયેલો છે. સુરાજ્ય પ્રજા પાસેથી કાયદા-કાનૂન પળાવી પ્રજાને આબાદ, સુરક્ષિત કરે, તેમ ધર્મસત્તાના શરણે જનાર પાસેથી ભગવાન લોકોત્તર ન્યાયનું પાલન કરાવી સૌની આબાદી, સુરક્ષા ફેલાવે, તે વાત આગળ આવશે. આ શાસનમાં સભ્ય બનવા માટે minimum (ઓછામાં ઓછું-લઘુત્તમ) શું જોઈએ ? તે પણ આવશે, અને ઉત્કૃષ્ટથી બધા જ નીતિ-નિયમો (કાયદા-કાનૂનો) પાળનાર કેવો હોય, તે પણ આવશે. Constitutionમાંથી (બંધારણમાંથી) જ બધા Laws, Acts (કાયદાઓ) તેની કલમ અનુસારે ઘડાય, તેમ દ્વાદશાંગીમાંથી જ બધી જિનાજ્ઞા નીકળી છે. તે જેને જે લાગુ પડે તે પ્રમાણે પાલન કરવાની હોય છે. સંચાલન માટે અધિકારની વહેંચણી જે ગણધરો સ્વયં કરે છે તેમાં સંઘના સામાન્ય સભ્યો, સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા, વિશેષ પદાધિકારી ગણિ, પ્રવર્તક, સ્થવિર, ગણાવચ્છેદક, ઉપાધ્યાય, આચાર્ય, પ્રવર્તિની, મહત્તરા આદિ જે-જે છે, તે સર્વની ગોઠવણ શ્રીસંઘમાં તીર્થકરની હાજરીમાં જ સમય અનુસાર ગણધરો દ્વારા થાય છે. ત્યાર પછી તેનાથી શાસનનું તંત્ર વ્યવસ્થિત ચાલે. પ્રભુ મહાવીરના શાસનનું તંત્ર પણ પાંચમા આરાની શરૂઆતનાં લગભગ ૬૦૦ વર્ષ સુધી સુબદ્ધ ચાલ્યું છે. અત્યારે આપણું વહીવટીતંત્ર અખ્ખલિત, અત્રુટિત નથી, તેથી સમજાવવા દૃષ્ટાંતો તે વખતનાં આપવાં પડશે. સુધર્માસ્વામીથી વજસ્વામી સુધી શાસન અકબંધ રહ્યું છે. તે વખતનું રેખાચિત્ર સમજો તો કબૂલ કરવું પડે કે જરા પણ ગોલમાલ ન ચાલે તેવી રીતે ધર્મશાસનનું તંત્ર ત્રણે wing-પાંખ સાથે ત્યારે બરાબર ચાલતું હતું. For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । (મમ્મલિત પ્રરણo જ્ઞો-૧) અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ધર્મતીર્થનો મુખ્ય ઉદ્દેશ લોકોત્તર ન્યાય પ્રવર્તન દ્વારા જીવમાત્રને મોક્ષમાં મોકલવા તે છે : તીર્થંકરનામકર્મના ઉત્કૃષ્ટ વિપાકોદયકાળમાં ભાવતીર્થંકરની પુણ્યાઈ પરાકાષ્ઠાની હોય છે. તેમનું આદેયનામકર્મ પ્રબળ પ્રવર્તતું હોય છે ત્યારે તેમનાથી આ ધર્મતીર્થની સ્થાપના કરાય છે. તેમના વચનની આદયતાથી જ પ્રથમ દેશનામાં તેમને ગણધરો જેવા શ્રેષ્ઠ શિષ્યો મળે છે, જેમને પ્રતિબોધ પમાડી પ્રભુ સ્વયં તેમનામાં તીર્થસંચાલનની ક્ષમતા પેદા કરે છે. આવા ગણધરોને સ્થાપનાના પ્રથમ દિવસે જ તીર્થકર આખું તીર્થ સર્વાધિકાર સાથે સુપ્રત કરે છે. ગણધરોને પણ શાસન ચલાવવા પાયામાં બંધારણ જોઈએ, જે દ્વાદશાંગીશ્રતની રચના દ્વારા તેમણે કરેલ છે. વળી તીર્થકરોએ તેને મહોરછાપ મારી ratify કરેલ (સંમતિ આપેલી છે. આ દ્વાદશાંગીમાં અનેક વિષયોનું વર્ણન છે; સાથે-સાથે ધર્મશાસનની વ્યવસ્થા, દરેક અનુયાયીના અધિકારો, તેમ જ તેને પાળવાના નીતિ-નિયમો, ફરજો અને સામૂહિક સંઘવ્યવસ્થા આદિનું દાખલા-દલીલ સાથે વ્યવસ્થિત વર્ણન છે. આખા ધર્મતીર્થનો સંક્ષેપમાં મુખ્ય ઉદ્દેશ તો લોકોત્તર ન્યાય પ્રવર્તાવવાનો જ છે. તે એટલો મહાન અને વ્યાપક છે કે આ દુનિયામાં કોઈ પણ હિતકારી પ્રવૃત્તિ કરનાર લોકકલ્યાણકારી સામાજિક સંસ્થા કે ધાર્મિક સંસ્થા હોય, પણ તેનું આવું વ્યાપક ક્ષેત્ર નહિ હોય. આ કારણે દુનિયાની તમામ હિતકારી પ્રવૃત્તિઓ અને તે કરનાર સંસ્થાઓના આદર્શો ધર્મસત્તાના ઉદ્દેશ પાસે વામણા લાગે. બીજી બધી સંસ્થાઓના આદર્શો આમાં સમાઈ જાય. દા. ત. આંખના સારા નિષ્ણાતો હોય અને તેમની પેનલ ભેગી થઈને મફત સારવાર માટે eye camp (આંખના રોગના નિદાન અર્થે યોજાયેલ વિશેષ કાર્યક્રમ) કરે, જેમાં આંખના રોગોના નિદાન-ઉપચાર હોય. તેના બદલે કોઈ બધા રોગોના નિષ્ણાતો હાજર કરાવી મોટે પાયે રોગનિદાન-ઉપચાર કેમ્પ કરે તો તેમાં eye campનો ઉદ્દેશ તો આવી જ જાય, ઉપરાંત બીજા १. केवलमधिगम्य विभुः, स्वयमेव ज्ञानदर्शनमनन्तम्। लोकहिताय कृतार्थोऽपि देशयामास तीर्थमिदम् ।।१८।। (व्या.) केवलमित्यादि। केवलं निरावरणम्, अधिगम्य प्राप्य, विभुः सर्वगतज्ञानात्मा, स्वयमेव स्वशक्त्यैव, ज्ञानदर्शनं . ज्ञानं च दर्शनं चेति समाहारद्वन्द्वः। अनन्तं प्रवाहविच्छेदकावरणहेत्वभावादन्तरहितम्। लोकहिताय लोकानामासनभव्यानां हितमभ्युदयनिःश्रेयसे तदर्थम्, कृतार्थोऽपि सिद्धप्रयोजनोऽपि, इदं तीर्थं वर्तमानप्रवचनं देशयामास ।।१८।। (તત્ત્વાર્થસૂત્ર સંબંધોરિયા, ન્રોવર-૨૮, મૂન, ૩. યશોવિનયની ટીકા) For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ અનેક camp સમાય; કારણ કે વ્યાપક ધ્યેયમાં બીજા નાના, પેટા ધ્યેયો અંતર્નિહિત થઈ જાય. ટૂંકમાં, વિશ્વમાં કોઈનું પણ હિત કરનારી તમામ પ્રવૃત્તિઓ અને તેના આદર્શો ધર્મતીર્થના આદર્શમાં સમાઈ જાય. બંધારણ જ એવા વિશાળ લક્ષ્યના પાયા પર ચણાયેલું છે જેમાં કશું સારું બાકી ન રહે. વર્તમાન રાજ્યના બંધારણના preambleમાં (આમુખમાં) લખ્યું કે ભારતની પ્રજાને સમાન હક્ક, સમાન ન્યાય, સમાન તક અને સમાન આબાદીના ધ્યેયથી કાયદા-કાનૂનરૂપે નિયમો ઘડીએ છીએ, તેમ જૈનશાસનમાં આત્મા તરીકે જીવમાત્રની સમાનતાનો સિદ્ધાંત સ્વીકારાયો છે. રાજ્યના બંધારણમાં ખાલી equality to all citizensનો motive છે, (બધા જ નાગરિકોને સમાનતાનો ઉદ્દેશ છે) જ્યારે અહીં તો જીવમાત્રને સમાન બનાવવાનું ધ્યેય છે. તે માટે જીવો વચ્ચે પરસ્પર અસમાનતા દૂર કરી સૌને પૂર્ણ સમાન સુખી બનાવવા જ મોક્ષે મોકલવાની વાત છે; કારણ કે તે વિના બધી અસમાનતાઓ મટે નહીં. સંસારમાં પરસ્પરના અન્યાય-ભેદભાવ ભૂસીને સૌને આત્મવિકાસની સમાન તક, સમાન ન્યાય, સમાન અધિકાર આપવાનો પાયામાં ઉદ્દેશ છે, જેને શાસ્ત્રરૂપી બંધારણનું preamble (આમુખ) કહી શકાય. જિનની આજ્ઞામાં આવવાની પૂર્વશરત મોહ સાથેનો સંપૂર્ણ વિરોધ : આખા વિશ્વમાં જીવસૃષ્ટિને પજવનાર મોહની અન્યાયી સત્તા છે, જે ગુંડા જેવી બદમાશ છે. તેની સામે ન્યાયપૂર્વક સાચું રક્ષણ આપી જીવોનું હિત કરનાર ધર્મસત્તા છે. તીર્થકરોએ જ્ઞાનદૃષ્ટિથી સૃષ્ટિનાં સર્વ અનિષ્ટો અને દુઃખોનું મૂળ મોહથી ફેલાવાતા ત્રાસમાં જોયું છે. કોઈ પણ વ્યક્તિ મોહની પ્રેરણા કે વર્ચસ્વ વિના દુષ્ટ વર્તન કરતી નથી. વળી સ્વયં પણ મોહના ત્રાસથી જ અંદરમાં રિબાઈને દુઃખી થાય છે. તેથી આ દુનિયામાં જીવોના પરસ્પરના અન્યાયનો કે પોતાનાં આંતરિક દુઃખોનો સંપૂર્ણ છેદ કરવો હોય તો તે જીવને મોહના પ્રભાવમાંથી મુક્ત કરવો તે જ સાચો ઉપાય છે, અને તે માટે ધર્મસત્તાના અનુયાયી બનનારે મોહ સાથે વિરોધ કેળવવો અનિવાર્ય છે. જેમ દેશના નાગરિક બનવું હોય તો તેણે દેશને વફાદાર રહેવું જોઈએ, અને જો વફાદાર રહેવા તૈયાર ન હોય તો તે દેશનો નાગરિક બનવા અધિકારી નથી. તે જ રીતે જેને મોહ સાથે વિરોધ નથી તે ધર્મસત્તાનો પ્રજાજન બની શકે નહીં. બધા માટે આ સામાન્ય નિયમ છે. આપણામાંથી જેને મોતની સત્તા ગમતી હોય, કર્મનું તંત્ર ફાવતું હોય, સતત તેની આજ્ઞા set થઈ (ફાવી ગઈ) હોય તેણે ધર્મસત્તાના શરણે આવવાની જરૂર નથી. જે દિવસે તમે કર્મથી કંટાળો, કર્મના સકંજાથી ત્રાસ પામો, મોહ અન્યાય કરે છે, પીડા આપે છે તેવું લાગે, તેમાંથી મુક્ત થવા ઇચ્છા પ્રગટે, તે દિવસે તમારે ધર્મસત્તાના શરણે આવવાનું છે. નવું રાજ્ય સ્થપાય તેમાં તેના પ્રજાજન બનવા જે પૂર્વશરત હોય તે પૂરી કરનાર જ તેનો પ્રજાજન બની શકે. વળી પ્રજાજન કે નાગરિક ન હોય તેને રાજ્ય કોઈ સવલતો પૂરી પાડતું ૧... પ્રકૃતેઃ પ્રથવિપ્રિપેક્ષા ... (શોષ્ટિસમુદચય, જ્ઞો-રપ ટીશા) For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૩૯૫ નથી. વિદેશી માણસોને પણ, જો રાજ્યની permissionથી (મંજૂરીથી) આવ્યા હોય તો રાજ્ય થોડી સવલતો પૂરી પાડે, પરંતુ એમ ને એમ ઘૂસી ગયા હોય તેને કોઈ સવલતનો અધિકાર મળતો નથી. તેમ ધર્મક્ષેત્રમાં ધર્મસત્તાનું શરણ સ્વીકારવારૂપ શરત પૂરી કર્યા વિના આવેલાને અધિકાર-સુરક્ષા મળે તેવો નિયમ નથી. ભારતીય પ્રાચીન રાજાનીતિ પ્રમાણે મૂળભૂત અધિકારો પ્રજાને હોય, જેમાં આજીવન સલામતીની guarantee (બાંહેધરી) પણ છે; પરંતુ તેના મૂળભૂત અધિકાર તેને જ મળે જે દેશનો નાગરિક બને. નાગરિક ન બનનારને એક પણ મૂળભૂત અધિકાર મળતા નથી. બધા fundamental rights citizenship (મૂળભૂત અધિકારો નાગરિકત્વ) સાથે સંકળાયેલા છે, તેમ અહીં ભગવાન ધર્મસત્તા કે ધર્મતીર્થ સ્થાપે, જેનું ગણધરો બંધારણ પ્રમાણે સંચાલન કરે, તેમાં સભ્ય બનવા માટેની પહેલી શરત એ જ હશે કે જે વ્યક્તિ આને શરણે આવવા માંગે છે તે મોહની સત્તા - કર્મની સત્તામાંથી બહાર નીકળવા માંગે છે. તેણે શક્તિ-સંયોગ અનુસાર મોહ સામે સંઘર્ષ કરવો પડશે, તેની સાથે મૈત્રી નહીં ચાલે. તીર્થકરો મોહને જીતીને જ જિન (વિશ્વવિજેતા) બન્યા છે. તેમની આજ્ઞા-અનુશાસનમાં આવવું હોય તો તે અનુયાયીએ પણ મોહ સાથે વિરોધ કેળવવો જોઈએ. રાજ્યના દુશ્મન સાથે મિત્રતા કે પ્રીતિ દેશની ગદ્દારી ગણાય, તે રાજ્યનો વફાદાર નાગરિક બનવા લાયક નથી. દેશદ્રોહીને રાજ્ય કોઈપણ પ્રકારની સલામતી-સુરક્ષા પ્રદાન કરતું નથી. ઊલટું તેના પર તો દંડરૂપે કડક પગલાં લે છે. તેમ મોહ સાથે વિરોધ એ તીર્થંકરના ધર્મશાસનમાં સાચા પ્રવેશની અનિવાર્ય લાયકાત છે. સભા : આવી કડક શરત રાખશો તો સંખ્યા ઘટી જશે. સાહેબજી : સત્ય કે વાસ્તવિકતાના સ્વીકારમાં સંખ્યાનો પ્રશ્ન આવતો નથી. ભગવાને સંખ્યાની કદી ચિંતા કરી જ નથી. સુરાજ્ય સ્થાપવું હોય તો રાજા એ જ વિચારે કે સભ્ય નાગરિકો પ્રજાજન બને તેમાં જ રાજ્યની આબાદી છે, આખા ગામનો કચરો ભેગો કરવાનો નથી. વળી, ધર્મસત્તાને શરણે આવનારને સામાન્ય રક્ષણ નથી આપવાનું, આંતરિક અને બાહ્ય, १. राज्ञो राष्ट्रस्य विकृति, तथा मन्त्रिगणस्य च । इच्छन्ति शत्रुसम्बन्धाद्ये, तान् हन्याद्धि द्राङ्नृपः ।।१११।। नेच्छेच्च युगपद्धासं, गणदौष्ट्ये गणस्य च । एकैकं घातयेद्राजा, वत्सोऽश्नाति यथा स्तनम् ।।११२।। (શુદ્ધનીતિ, અધ્યાય-૪-સુવિપ્રવરVT) * दुर्गराष्ट्रयोः कण्टकशोधनमुक्तम् । राजराज्ययोर्वक्ष्यामः । राजानमवगृह्योपजीविनः शत्रसाधारणा वा ये मख्यास्तेष गूढप्रणिधिः कृत्यपक्षोपग्रहो वा सिद्धिः । यथोक्तं पुरस्तादुपजापोऽपसर्पो वा यथा च पारग्रामिके वक्ष्यामः । राज्योपघातिनस्तु वल्लभाः सहता वा ये मुख्या: प्रकाशमशक्या: प्रतिषेधुं दूष्याः, तेषु धर्मरुचिपांशुदण्ड युंजीत । (ક્રોટિત્રીય અર્થશાસ્ત્ર, ધવાર -ધ, અધ્યાય-૨). २. यत एवं भावाज्ञावतोऽपि प्रतिबन्धः सम्भवी अतोऽत्रातिशयितत्वं कर्त्तव्यतयोपदिशन्नाहएवं णाऊण सया बुहेण होअव्वमप्पमत्तेण। परिसुद्धाणाजोगे कम्मं णो फलइ रुदंपि।।४४ ।। एवं भावाज्ञाप्राप्तावपि प्रतिबन्धस्य कटुकविपाकतां ज्ञात्वा, सदा-सर्वदा, बुधेन-मुक्तिमार्गप्रवृत्तिलक्षेण भवितव्यमप्रमत्तेनसर्वातिचारपरिहारपरायणेन, इत्थमेवाज्ञाशुद्ध्युपपत्तेः। ततः किं स्यादित्याह-परिशुद्धाज्ञायोगे दीर्घकालाऽऽदरनैरंतर्यासेवित For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ભૌતિક અને આધ્યાત્મિક, આભવ અને પરભવનું અને અંતે શાશ્વતકાળનું રક્ષણ આપવાનું છે. ધર્મસત્તા જે લાભ આપે તે તમારા રાજ્યબંધારણના મૂળભૂત અધિકારો કરતાં અનેક ગણા ઊંચા તેમ જ વિશાળ પાયા પર છે, માત્ર અનિવાર્ય પ્રાથમિક શરત આ જ છે. જેમ જેને આ દેશના પ્રજાજન રહેવું હોય તેણે બંધારણનું અમલીકરણ સ્વીકારવું જ પડે, પછી તે દેશના વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપ્રમુખ હોય. તેમણે તો જાહેરમાં પ્રતિજ્ઞા પણ સોગંદવિધિ વખતે લેવી જ પડે. જેની આ અમલીકરણ સ્વીકારવાની તૈયારી ન હોય એ આ દેશનો પ્રજાજન થવા લાયક નથી. ગણધરોએ દ્વાદશાંગીમાં સમગ્ર ધર્મશાસનનું બંધારણ મૂક્યું છે. તેથી જેને આ ધર્મતીર્થમાં પ્રવેશ કરવો હોય તેણે દ્વાદશાંગીના શબ્દ-શબ્દને માન્ય કરવાનો છે, તેમાં ફેરફાર કે ઓછું-વતું ન ચાલે. જેમ અત્યારે કોઈ કહે કે બંધારણની આ કલમના અમલને હું નથી સ્વીકારતો, તો તે કોર્ટમાં પણ ચાલે નહીં. દરેક પ્રજાજન માટે બંધારણના અમલીકરણનો સ્વીકાર ફરજિયાત છે, તે રીતે અહીં ધર્મશાસનમાં પણ છે. જેન તરીકેનો દાવો કરનાર કહે કે શાસ્ત્રમાં નથી માનતો, તો તેને જૈનસંઘમાં રહેવાનો અધિકાર નથી : અત્યારે જૈનકુળમાં જન્મેલ, વર્ષોથી જૈન હોવાનો દાવો કરનાર, એવા જૈનો છે કે જે વાત-વાતમાં કહી દે કે હું શાસ્ત્રમાં નથી માનતો. પરંતુ જે આવું કહે તેને કાન પકડીને બહાર કાઢવા જરૂરી છે; કેમ કે હું શાસ્ત્રમાં નથી માનતો એવું કહેનારને જૈનસંઘમાં રહેવાનો right (અધિકાર) નથી, તે out-caste (નાત બહાર) થવો જોઈએ, તે ex-communicate (તેનો ધાર્મિક બહિષ્કાર) થવો જરૂરી છે, પછી તે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા કોઈ પણ હોય. જેમ Congress કે Communist Partyના (કોંગ્રેસ કે સમાજવાદી પક્ષના) ઉદ્દેશો, મૂળભૂત policy (કાર્યનીતિ કે બંધારણ) જેને મંજૂર ન હોય, તે વ્યક્તિ તે partyમાં રહેવા હકદાર નથી. તેને party પણ disciplinary action (શિસ્તભંગના પગલા) તરીકે expel (બરતરફ) કરે તો કોઈ વાંધો ન ઉઠાવી શકે. विशुद्धाज्ञासंपत्तौ कर्म-निकाचनावस्थामप्राप्तं ज्ञानावरणादिकं, रौद्रमपि-नरकादिविडंबनादायकत्वेन दारुणमपि, न फलतिन्न स्वविपाकेन विपच्यते यथा हि नक्तं स्वच्छंदप्रसरा अपि शशांककरा भगवतो रवेरुदये निष्फलत्वमेव बिभ्रति तथास्वाभाव्यनियमात्, तथा परिशुद्धाज्ञाभ्यासादात्ममात्रप्रतिबद्धमानसानामत्यन्तनिर्गुणभवभ्रान्तिपरिश्रान्तानां दारुणपरिणाम-मिथ्यात्वादिनिमित्तोपात्तमप्यशुद्धं कर्म न स्वफलमुपधातुं समर्थं स्यादिति।।४४।। (3gશરદશ્ય, શ્નો-૪૪ મૂન-ટી) 9. 60. Oath or affirmation by the President. Every President and every person acting as President or discharging the functions of the President shall, before entering upon his office, make and subscribe in the presence of The Chief Justice of India or, in his absence, the seniormost Judge of the Supreme Court available, an oath or affirmation in the following form ... (Article 60 of the Constitution of India) For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭. ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ સભા : શાસ્ત્રમાં ન માનનાર સાધુ-સાધ્વીને પણ બહાર કરી શકાય ? સાહેબજી : હા, બહાર કરી શકાય. અરે ! આચાર્ય પણ આવા હોય તો તેવા આચાર્યને પણ સંઘબહાર કરવા પડે. જેઓ ધર્મતીર્થમાં પ્રવેશવા માંગતા હોય તે સૌએ તેના બંધારણને શિરોમાન્ય કરવું જ પડે. જે આ કરવા તૈયાર નથી તેને આ સંસ્થામાં રહેવાનો અધિકાર નથી. સભા : ચલાવી લેવા પડે તો ? સાહેબજી ઃ તો તે તંત્રની ખામી થઈ, જેનું વર્ણન આગળ આવશે. અત્યારે તો તમારા મગજમાં નિયમ બેસાડવો છે કે તમે તમારી જાતને હૃદયથી જૈને માનતા હો તો ટૂંકમાં અર્થ એ છે કે તમે જિનના અનુયાયી બનવા ઇચ્છો છો. જિનનો અનુયાયી તીર્થકરે સ્થાપેલા ધર્મતીર્થનો સભ્ય બનવા લાયક છે. શ્રીસંઘના પ્રાથમિક સભ્ય બનનારે દ્વાદશાંગી તો શ્રદ્ધાથી સ્વીકારવી જ પડે. કદાચ તમારા જીવનમાં આ શાસનના બીજા કાયદા-કાનૂનનું ઓછું-વતું પાલન હોઈ શકે, જેટલું ઓછું પાલન કરો એટલા તમે દોષપાત્ર ગણાઓ. જેમ આ દેશની પ્રજાજન થનાર વ્યક્તિ કાયદાઓનું પાલન જેટલા અંશમાં કરે, ન કરે કે ભંગ કરે, તો તેટલા અંશમાં તે સજાપાત્ર જ ગણાય, છતાં તેટલામાત્રથી તે દેશનો નાગરિક મટી જતો નથી. અરે ! કોઈએ ચોરી કર તોપણ તેનું citizenship (નાગરિકત્વ) ચાલ્યું ન જાય, રાજ્ય દંડ કરે, પગલાં લે, કેદી હોય ત્યારે પણ તેને નાગરિક તરીકેના મૂળભૂત civil rights (નાગરિક હકો) મળે જ છે. માટે જ જેલમાં કેદીને કોઈ શારીરિક ઈજા પહોંચાડે, નિર્દયતાથી કામ કરાવે, ખાવા-પીવાનું ન આપે, સ્ત્રીકેદી ઉપર બળાત્કાર આદિ કરે તો તે ગુના બદલ જેલના સંરક્ષકને દંડ ફટકારવાનું ચાણક્ય વિધાન કરેલ છે. તેવી રીતે આ ધર્મતીર્થનું જેણે શરણું સ્વીકાર્યું, જે તેનો પ્રજાજન-અનુયાયી રહેવા માંગે છે, તેણે ઉત્તમ નાગરિક બનવા ધર્મશાસનના પોતાને લાગુ પડતા તમામ કાયદા-કાનૂન પાળવા જોઈએ. જો પાળે તો સંપૂર્ણ મર્યાદામાં રહેનાર શ્રેષ્ઠ અનુયાયી, સભ્ય કહેવાય. ઓછા-વત્તા પાળે તો એટલા અંશે સજાપાત્ર કે દંડપાત્ર બને, છતાં સભ્ય-અનુયાયી તરીકે મટી ન જાય. તે ત્યારે જ મટે કે જ્યારે તે કહે “હું આ શાસનના બંધારણને જ મૂળભૂત રીતે માનતો નથી.' તેવાનું સભ્યપદ રદ થવાપાત્ર છે. ધર્મસત્તા વિશાળ છે. શરણે આવેલા સૌને સમાવવા તૈયાર છે. કોઈ ભેદભાવની વાત નથી. આ ધર્મશાસનના १. बन्धनागाराध्यक्षस्य संरुद्धकमनाख्याय चारयतश्चतुर्विंशतिपणो दण्डः । कर्म कारयतो द्विगुणः । स्थानान्यत्वं गमयतोऽन्नपानं वा रुन्धतः षण्णवतिदण्डः । परिक्लेशयत उत्कोचयतो वा मध्यमः साहसदण्डः । नतः साहस्रः । परिगृहीतां दासीमाहितिकां वा संरुद्धिकामधिचरतः पूर्वः साहसदण्डः । चोरडामरिकभार्यां मध्यमः । संरुद्धिकामार्यामुत्तमः । संरुद्धस्य वा तत्रैव घातः । तदेवाध्यक्षेण गृहीतायामाया विद्यात् । दास्यां पूर्वः साहसदण्डः । चारकमभित्त्वा निष्पातयतो मध्यमः । भित्त्वा वधः । बन्धनागारात्सर्वस्वं वधश्च । एवमर्थचरान् पूर्व, राजा दण्डेन शोधयेत् । शोधयेयुश्च शुद्धास्ते, पौरजानपदान् दमैः ।।१।। (कौटिलीय अर्थशास्त्र, अधिकरण-४, अध्याय-९) For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ અનુયાયી તો દેવ, મનુષ્ય, પશુ કે નારક સૌ બની શકે છે. મનુષ્યમાં પણ નાના-મોટાના ભેદ વિના સૌને અનુયાયી બનવાનો હક છે. માત્ર તેણે આ શાસનમાં વિશ્વાસ વ્યક્ત કરવો પડે. તેવા સૌને યોગ્ય અનુશાસન આપવું, યોગ્યતા અનુસાર અધિકારો આપવા અને તમામ પ્રકારનું રક્ષણ આપવું તે જવાબદારી ધર્મસત્તાની છે. પરંતુ જે એમ કહે કે “હું આ ધર્મશાસનના મૂળભૂત ઉદ્દેશો અને સિદ્ધાંતોને રજૂ કરનાર શાસ્ત્રોને જ માનતો નથી', તેવી વ્યક્તિ શ્રીસંઘમાં રહેવાલાયક નથી. એટલું જ નહિ, પણ જ્યાં સુધી પશ્ચાત્તાપપૂર્વક માફી ન માંગે ત્યાં સુધી સંઘબહાર જ રાખવાનો, ફરી પ્રવેશ પણ ન અપાય. તમે જૈનશાસનમાં રહેવા માંગતા હો, જિનના અનુયાયી જૈન'નું બિરુદ તમારે officially (સત્તાવાહી રીતે) જોઈતું હોય તો આ pre-condition (પૂર્વશરત) પાળવાની આવે. તમારે શ્રદ્ધારૂપે કબૂલ કરવું જ પડે કે “શાસ્ત્ર કહે છે તે મને મંજૂર છે', જીવનમાં ઓછું-વતું પાળી શકો તેવું બને. પાલન તે secondary matter (ગૌણ બાબત) છે, પરંતુ મૂળભૂત તત્ત્વ કે આદર્શોને ક્યાંય અમાન્ય કરવા કે અશ્રદ્ધા વ્યક્ત કરવી તે ચાલે નહીં. "તમેવ સર્વ નિર્ત નં નિહિં પવેગ" આ કાયમની શરત છે. 'દ્વાદશાંગી ગણધરોએ રચી, છતાં અર્થથી તો તેમાં જિનેશ્વરદેવોએ કહેલું તત્ત્વ જ ગોઠવેલું છે. અહીં ધર્મશાસનમાં જિનેશ્વરદેવોનું કહેલું તત્ત્વ સત્યરૂપે સંપૂર્ણ શ્રદ્ધાથી સ્વીકારવાનું છે, વાક્ય-વાક્ય સ્વીકારવાનાં છે. અરે ! વાક્ય જ નહીં, શબ્દ-શબ્દ, અક્ષર-અક્ષર, એક કાનો, માત્ર, અનુસ્વાર કે હૃસ્વ, દીર્ઘ પણ વધતોઓછો સ્વીકારવાનો નથી. કારણ કે as it is (જેમ છે તેમ) ન માનો તોપણ અનર્થ થઈ શકે છે. સંસ્કૃત, પ્રાકૃત ભાષામાં તો એક મીંડું બદલાય તોપણ આનો અર્થ ફરી શકે છે. સાવકી માતાએ પત્રમાં “અધીયતામ્'નું “અંધીયતામ્' કર્યું, તેમાં તો સમ્રાટ અશોકના દીકરા કુણાલની આંખો જતી રહી. તેથી શબ્દ, વર્ણ, માત્રાનો પણ આગ્રહ છે. હા, તીર્થકરકથિત અર્થ ન બદલાતો હોય તેવા વર્ણ, અક્ષર, પદ કે વાક્યનો ફેરફાર એકાંતે નામંજૂર નથી; કારણ કે ગણધરોની પણ પરસ્પર દ્વાદશાંગી શબ્દથી જુદી હોય છે, છતાં ખુદ તીર્થકરને કે આખા શ્રીસંઘને પણ તેવો શબ્દભેદ માન્ય જ હોય છે, રજૂઆતનો તફાવત કે પેટા નીતિ-નિયમોનો તફાવત કે ફેરફાર પણ માન્ય જ હોય છે. તેથી તેમાં શ્રદ્ધા-અશ્રદ્ધાની અહીં ચર્ચા નથી. માત્ર અર્થથી શાશ્વત દ્વાદશાંગીના સનાતન ઉદ્દેશો અને સિદ્ધાંતો અવશ્ય શિરોમાન્ય જોઈએ. જો તે તત્ત્વની શ્રદ્ધા સમજણપૂર્વક કે સમજણ વિના વિશ્વાસરૂપે ન હોય તો તે ચાલે નહીં. સભા : અચલગચ્છમાં નવકારમાં એક શબ્દનો ફેર કર્યો છે ને ? સાહેબજી : તે તફાવત શબ્દનો છે, અર્થનો નથી. અરે ! અહીં પ્રસ્તુતમાં તો અર્થ પણ १. यतो भगवदर्हत्प्रणीतं सकलमपि द्वादशाङ्गार्थमभिरोचयमानोऽपि यदि तद्गदितमेकमप्यक्षरं न रोचयति तदानीमप्येष मिथ्यादृष्टिरेवोच्यते, तस्य भगवति सर्वज्ञे प्रत्ययनाशात्। तदुक्तम्- पयमक्खरं पि इक्कं, पि जो न रोएइ सुत्तनिद्दिढ़। सेसं रोयंतो वि हु, मिच्छद्दिट्ठी जमालि व्व।। (बृहत्सं० गा० १६७) इति।। (देवेन्द्रसूरिजी म. सा. कृत द्वितीय कर्मग्रंथ श्लोक-२ स्वोपज्ञ टीका) For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ શબ્દાર્થરૂપે નથી લેવાનો, સનાતન સિદ્ધાંત કે તસ્વરૂપ અર્થ લેવાનો છે, તેની શ્રદ્ધા એ પાયો છે. જિનશાસનના સભ્યપદ માટે minimum (લઘુત્તમ) ધોરણ સમ્યક્ત છે. સભા : દ્રવ્યસમ્યક્ત ચાલે ? સાહેબજી : હા, ચાલે. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું છે કે "તમેવ સર્ચે નિસંવ નું નિર્દિ પવે" તેવો વિશ્વાસ પણ દ્રવ્યસમ્યક્ત જ છે. સ્યાદ્વાદ નહીં ભણેલાને જિનકથિત તત્ત્વોની શ્રદ્ધા ઓઘથી જ છે, જે ભાવસમ્યક્ત નથી. આ ધર્મતીર્થમાં વ્યવહારથી સમ્યક્ત જોઈતું હોય તોપણ જિનકથિત તત્ત્વની શ્રદ્ધા તો જોઈએ જ, તે પૂર્વશરતમાં કોઈ બાંધછોડ નથી. સભા : બહુ કડક કાયદો બતાવ્યો. સાહેબજી : તમને પોલું ખેતર જોઈએ છે કે જેથી મનફાવે તેમ ચરી શકાય. અરે ! દુનિયાના કોઈપણ દેશમાં નાગરિક થવા જાઓ તો કાયદો તો આ જ છે. રાજ્ય તરફથી સુરક્ષા જોઈએ છે તો સાથે કોઈ શરત તો હોય જ ને ? અરે ! અમેરિકા જે વિદેશીઓને આવકારે છે તેમ કહેવાય છે, ત્યાં પણ કોઈ એમ કહે કે મને અમેરિકાના બંધારણનું અમલીકરણ કે તેના કાયદા-કાનૂન જ મંજૂર નથી, તો તેને ત્યાંનું citizenship (નાગરિકત્વ) મળે ? કે તે હોય તોપણ આંચકી લે ? તેને જો નાગરિકપદ જોઈતું હોય તો કહેવું જ પડે કે અહીંના બંધારણ, કાયદા-કાનૂનને હું શિરોમાન્ય કરું છું. તે સિવાય રાજ્ય નવરું નથી કે ગમે તેને સુરક્ષા-સગવડો આપે. આમાં કડકાઈની વાત નથી, જે legitimate-કાયદેસર છે તે સમજવાનું છે. ભારતના કાયદામાં પણ આ જ વાત કરેલી છે. હા, આજની લોકશાહીમાં freedom of view (દષ્ટિબિંદુની સ્વતંત્રતા) છે. તેથી બંધારણનાં માળખાં કે કલમો અંગે પોતાનો જુદો અભિપ્રાય હોઈ શકે, પરંતુ તે પ્રવર્તમાન બંધારણની વફાદારીને overtake (ઉલ્લંઘન) કરે તેવો ન ચાલે. તેમ જિજ્ઞાસાબુદ્ધિથી સમજવા શાસ્ત્રમાં શંકા, પ્રશ્ન કરો તો તેનો બાધ નથી, પરંતુ મૂળભૂત તત્ત્વ પર જ અવિશ્વાસ જાહેર કરો તો તે ન ચાલે. સભા : દ્વાદશાંગી શાસ્ત્ર સમજ્યા વિના blindly (આંધળિયાં) કરીને માન્ય કરવાનું ? સાહેબજી : સમજવાની ભગવાને ના પાડી નથી, સમજીને સ્વીકારો તે તો બહુ ઉત્તમ છે; પરંતુ તમે જાતે અજ્ઞાન રહો, અને હિતકારી તત્ત્વ સ્વીકારવાની વાત આવે ત્યારે blindly follow (આંધળિયાં કરીને અનુસરણ) ન કરીએ તેમ કહો, તે વક્રતા છે. તેમાં ગુમાવવાનું 9. 10. Deprivation of citizenship. ... (2) Subject to the provisions of this section, the Central Government may, by order, deprive any such citizen of Indian citizenship, if it is satisfied that- ... (b) that citizen has shown himself by act or speech to be disloyal or disaffected towards the Constitution of India as by law established; ... (Sec. 10(2)(b) of The Citizenship Act, 1955) For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪00 ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ તમારે છે. તમારે સમજ વગર માન્ય કરવું પડે તો તેમાં તમારી ખામી છે, ભગવાનની નહીં. ગામડાનો ભરવાડ, જે દેશનું બંધારણ ભણ્યો નથી, તે કહે કે હું કેવી રીતે જાણ્યા વિના follow (માન્ય) કરું ? તો રાજ્ય કહેશે કે ભણ. જો ન ભણે તોપણ follow (માન્ય) તો કરવું જ પડશે. અરે ! દુનિયાના કોઈ પણ દેશમાં “હું બંધારણને જાણ્યા વગર, ભણ્યા વગર, સમજ્યા વગર તેનું અમલીકરણ શિરોમાન્ય ન કરું' તેમ કહેનારને ત્યાંની સરકાર નાગરિક તરીકે માન્ય કરે ? તે તો કહે કે આ દેશમાં રહેવું હોય, સુવિધા જોઈતી હોય તો સમજીને કે સમજ્યા વિના પણ બંધારણને શિરોમાન્ય તો કરવું જ પડશે. તમારે શાસ્ત્ર સમજવાં હોય, તો સમજાવવા ધર્મગુરુઓ હાજર છે. આખી જિંદગી ભણો, વિચારો, convince (નિઃશંક) થાઓ, રસ્તો ખુલ્લો છે. પરંતુ જાતે જાણકાર ન થઈ શકો તો જાણકારના વચનથી પણ વિશ્વાસ તો મૂકવો જ પડે. દરેક ક્ષેત્રમાં રસ્તો આ જ છે. કાં જાણકાર બનો, કાં જાણકારને વિશ્વાસથી અનુસરો. કોઈ કહે કે હું વકીલ બનું નહીં અને વકીલની સલાહ પણ માનું નહિ, તો કાયદામાં સપડાશે. ડૉક્ટર બનું નહિ, અને નિષ્ણાત ડૉક્ટરની સલાહ પણ માનું નહિ, તો આરોગ્યમાં નુકસાન ભોગવશે. તે રીતે સાર્વત્રિક સમજવાનું. તેમ ધર્મક્ષેત્રમાં પણ અજ્ઞાન એ અસ્વીકાર માટેનું license (પરવાનો) નથી. સભા : બંધારણમાં તો amendment (સુધારા-વધારા) થઈ શકે છે. સાહેબજી : તેના core featureમાં (મૂળભૂત માળખામાં) સુધારો થઈ શકતો નથી. આખી parliament (સંસદ) ભેગી થાય તોપણ સર્વાનુમતે તેમાં ફેરફાર ન કરી શકે, તેવો ચુકાદો સુપ્રિમ કોર્ટનો પણ આવી ગયો છે. છતાં વર્તમાન રાજ્યનું બંધારણ તો બંધારણસભાએ ભેગા મળીને ઘડ્યું છે. તેના દાખલાથી પૂર્ણજ્ઞાનીના વચનરૂપ શાસ્ત્રમાં amendmentનો (સુધારણાનો) પ્રસ્તાવ ન મુકાય. હા, દ્વાદશાંગીમાં પણ fundamentals unchangeable છે (મૂળભૂત બાબતો બદલી ન શકાય તેવી છે), bye-laws (પેટાનિયમો) તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે બદલી શકાય છે. દ્વાદશાંગીરૂપ બંધારણમાં flexibility (પરિવર્તનશીલતા) કેટલી અને rigidity (અપરિવર્તનશીલતા) કેટલી તે પણ બંધારણમાં જ સ્પષ્ટ કરેલ છે. તેથી કોઈ amendmentની (સુધારણાની) ચિંતા કરવા જેવી નથી. આ વાત આગળ વહીવટીતંત્રના વર્ણનમાં આવશે. પ્રસ્તુતમાં તો વાત એટલી જ છે કે પાંચમા આરાનો સંઘ હોય કે ચોથા આરાનો સંઘ હોય, ૧. તથા વોવત્તतित्थयरे भगवंते, जगजीववियाणए तिलोअगुरू। जो ण करेइ पमाणं, ण सो पमाणं सुअहराणं ।।१२४ ।। "तित्थयरे'त्ति। तीर्थकरान् भगवतः "जगज्जीवविज्ञायकान्' सर्वज्ञानित्यर्थः, त्रिलोकगुरून् यो न करोति प्रमाणं न स प्रमाणं श्रुतधराणाम्।।१२४ ।। तित्थयरे भगवंते, जगजीवविआणए तिलोअगुरू। जो उ करेइ पमाणं, सो उ पमाणं सुअहराणं ।।१२५ ।। "तित्थयरे'त्ति। तीर्थकरान् भगवतो जगज्जीवविज्ञायकान् त्रिलोकगुरून् यस्तु प्रमाणं करोति स प्रमाणं श्रुतधराणाम्।।१२५ ।। (ગુરુતત્ત્વવિનિય, દ્વિતીય સત્તાસ, સ્નો-૧૨૪-૧રક મૂ-ટી) For Personal & Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ સાધુ-સાધ્વી હોય કે શ્રાવક-શ્રાવિકા હોય, સામાન્ય આરાધક હોય કે પ્રભાવક ધર્માચાર્ય હોય, જેને આ ધર્મશાસનના સભ્ય તરીકે લાભ જોઈતા હોય તેણે દ્વાદશાંગી અર્થથી શ્રદ્ધેય કરવી જ પડશે. તેમાં કોઈ જ compromise (સમાધાન) કે alternative (વિકલ્પ) નથી. “શાસ્ત્રોમાં ઉપદેશેલું તત્ત્વ હું માનવા તૈયાર નથી, મને બુદ્ધિમાં બેસતું નથી તેથી હું ન સ્વીકારું, એમ ને એમ અંધશ્રદ્ધાથી મંજૂર કરવાની મારી ટેવ નથી, મારો સ્વતંત્ર આગવો અભિપ્રાય છે, હું દરેક વસ્તુ સ્વતંત્ર વિચારણાથી મૂલવું છું.” આવું બોલનારનો અહીં કોઈ class (સ્થાન) નથી. તમને તીર્થકરોના જ્ઞાન કે પ્રામાણિકતા પર શંકા હોય, વિશ્વાસ ન હોય તો તેમની પરીક્ષા, ઓળખ કરવાની છૂટ છે. શાસ્ત્રો પણ અસલી છે કે નકલી છે, શુદ્ધ છે કે ભેળસેળવાળાં છે તેની ચકાસણી કરવાની છૂટ છે, પરંતુ જે પૂર્ણજ્ઞાનીના વચનરૂપ નક્કી થાય તેની અર્થ-તત્ત્વરૂપે શ્રદ્ધા તો કરવી જ પડશે. જ્ઞાનીને કે જ્ઞાનીના વચનને ઓળખીને, સમજીને, ચકાસીને વિશ્વાસ મૂકો તેનો વાંધો નથી; પરંતુ ન ઓળખો કે ઓળખો, વિશ્વાસ તો મૂકવો જ પડશે, તેના વિના સાચો પ્રવેશ નથી. સભા : કોઈ બત્રીસ આગમ કહે, કોઈ પીસ્તાલીશ કહે તો શું માનવાનું ? સાહેબજીઃ આગમરૂપી શાસ્ત્રોનો સંપૂર્ણ કે વિભાગથી છેદ ઉડાડનાર દિગંબર અને સ્થાનકવાસી સાથે પૂર્વાચાર્યોએ સંઘવ્યવહાર તોડ્યો જ છે. તેથી ઉપલબ્ધ સમ્ય શાસ્ત્રોને ન માનનાર સંઘમાં રહેવાલાયક નથી જ. છતાં એકાંગી બનવાનું નથી. ત્યાં પણ વ્યક્તિગત રીતે અનુયાયીમાં સમ્યક્ત ન જ હોય એવું ન કહી શકાય; કારણ કે જે પૂર્ણજ્ઞાનીકથિત તત્ત્વને ખુલ્લા હૃદયથી પ્રામાણિકપણે સ્વીકારવા તૈયાર છે, તેવી સરળતા, તટસ્થતા અને તત્ત્વરુચિ જેનામાં દઢ છે, તે ધર્મસત્તાનો સાચો અનુયાયી બનવા ચોક્કસ અધિકારી છે. તેવી વ્યક્તિને કદાચ કોઈ નાની વાતમાં અલ્પબુદ્ધિના કારણે કે ગુરુની ખોટી પ્રેરણાના કારણે ભૂલભરેલું સ્વીકારાયું હશે, તોપણ બાધ નથી. મૂળભૂત demand તો જિનકથિત પાયાના તત્ત્વની હૃદયપૂર્વકના શ્રદ્ધા-વિશ્વાસની છે, જેમાં ધર્મસત્તાના શાશ્વત આદર્શો અને મૂળભૂત સિદ્ધાંતો સમાયેલા છે. પૂ. હરિભદ્રસૂરિએ લખ્યું કે “શ્વેતાંબર જ મોક્ષે જશે અને દિગંબર મોશે નહીં જાય” તેવું અમે કહેતા નથી, પરંતુ જે પ્રામાણિક, તટસ્થ, તત્ત્વશ્રદ્ધાળુ હશે તે સમભાવને પામશે અને મોક્ષે જશે. સભા : તેઓ કહે છે કે શાસ્ત્રો લુપ્ત થઈ ગયાં છે. સાહેબજી : જે શાસ્ત્રો હાજર છે, તેની જ વિચારણા કરવી જરૂરી છે. દૃષ્ટિવાદ આખો તો અત્યારે સાંગોપાંગ ઉપલબ્ધ નથી, તેવું આપણે પણ માનીએ છીએ. માત્ર વર્તમાનમાં વિદ્યમાન જે શાસ્ત્રો છે, તે જો કષ-છેદ-તાપશુદ્ધ હોય તો અવશ્ય સર્વજ્ઞના વચનરૂપ જિનવચન જ છે, જે પરીક્ષાથી નક્કી થઈ શકે છે. અરે ! સાંખ્યદર્શન કે બૌદ્ધદર્શનના ગ્રંથોમાં પણ જો १. सेयंबरो य आसंबरो य बुद्धो य अहव अण्णो वा। समभावभाविअप्पा लहइ मुक्खं न संदेहो।।३।। (संबोधप्रकरणम् देवस्वरूपअधिकार) For Personal & Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ કોઈ વચન કષશુદ્ધિ આદિ પરીક્ષામાંથી ઉત્તીર્ણ થાય તો તેવા વચનને સર્વજ્ઞનું વચન માનવામાં કોઈ બાધ નથી, તો પછી હાલમાં ઉપલબ્ધ પીસ્તાલીશ આગમ માનવામાં પ્રામાણિક જાણકારને શું વાંધો હોય ? ધર્મસત્તાનો સર્વશ્રેષ્ઠ હિતકારી આદર્શ : અત્યારના ભારતના બંધારણનો ઉદ્દેશ - આ દેશના સર્વ નાગરિકોને સમાન અધિકાર, સમાન ન્યાય અને સમાન વિકાસની તકો આપવા, તેમ જ પરસ્પરના ભેદભાવ, અસમાનતા, શોષણ, અન્યાય દૂર કરવા અને egalitarian societyનું (તમામ સભ્યો માટે સમાન અધિકારો પ્રવર્તમાન હોય તેવી સમાજવ્યવસ્થાનું) નિર્માણ કરવાનો - છે. તેમ ધર્મતીર્થની સ્થાપનાનો ઉદ્દેશ પણ જગતના સર્વ જીવોમાં રહેલી અસમાનતા, ભેદભાવ, શોષણ, અન્યાય દૂર કરી, સદા માટે સમાનતા અને ન્યાયયુક્ત પૂર્ણ સુખી જીવન પૂરું પાડવાનો છે. જે જીવો આ ધર્મતીર્થનું શરણ સ્વીકારીને મોક્ષે ગયા તે બધા સંપૂર્ણ સમાન થઈ ગયા. ત્યાં કોઈ અન્યાય, શોષણ, અસમાનતા, ભેદભાવ નથી, આત્માનો પૂર્ણ વિકાસ અને પૂર્ણ આબાદી છે. સિદ્ધ ભગવંતોમાં કોઈ નબળો, અધૂરો, અવિકસિત નથી. આવા સર્વને સમાન અને પૂર્ણ વિકસિત બનાવવાના ઉત્કૃષ્ટ ઉદ્દેશથી ધર્મસત્તાની સ્થાપના છે. વળી, આ મહાન આદર્શ વાતોરૂપે ન રહે તે માટે, જેમ દેશમાં સમાનતા સ્થાપવા દરેક નાગરિકના મૂળભૂત અધિકારોને રાજ્ય માન્યતા આપે છે. દા. ત. right to live (જીવવાનો અધિકાર), right to livelihood (જીવનનિર્વાહનો અધિકાર), right to freedom (સ્વતંત્રતાનો અધિકાર), right to justice (ન્યાય મેળવવાનો અધિકાર) વગેરે અધિકારો દરેક નાગરિકને દેશમાં સમાન છે; તેમ અહીં પણ ધર્મશાસનમાં સર્વ જીવોનો જીવવાનો અધિકાર, સમાનતાનો અધિકાર, ન્યાય મેળવવાનો અધિકાર, વિકાસ કરવાનો અધિકાર આવા અનેક અધિકાર ભગવાને માન્ય કર્યા જ છે. આ જ ધર્મસત્તાની વિશાળતા, વ્યાપકતા દર્શાવે છે. 4. WE, THE PEOPLE OF INDIA, having solemnly resolved to constitute India into a SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC and to secure to all its citizens : JUSTICE, social, economic and political; LIBERTY of thought, expression, belief, faith and worship; EQUALITY of status and of opportunity; and to promote among them all FRATERNITY assuring the dignity of the individual and the [unity and integrity of the Nation; IN OUR CONSTITUENT ASSEMBLY this twenty-sixth day of November, 1949. do HEREBY. ADOPT, ENACT AND GIVE TO OURSELVES THIS CONSTITUTION. (Preamble of the Constitution of India) * Supreme Court - in Sri Adi Visheshwara of Kashi Vishwanath Temple, Varanasi and Ors. Vs. State of U. P. and Ors. - [1997] 2 SCR 1086 - "The Constitution seeks to establish an egalitarian social order in which any discrimination on grounds of religion, race, caste, sect or sex alone is violative of equality enshrined in Articles 14, 15 and 16 etc. of the Constitution". (Supreme Court in [1997] 2 scR 1086) For Personal & Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ ४०३ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ રાજ્ય નાગરિકોને માત્ર અધિકારો આપી દે, તેટલાથી કામ ન ચાલે. તેના વ્યાવહારિક અમલીકરણ માટે રાજ્યને કાયદા-કાનૂન પણ કરવા પડે. તે વિના માત્ર કહી દે કે સૌને વાણીસ્વાતંત્ર્યનો અધિકાર છે, જેના નામથી કોઈ વ્યક્તિ બીજા નાગરિકોને અસભ્ય ગાળો કે હલકાઈ કરવા ગંદી ભાષા બોલ્યા કરે તો તે ન ચાલે. તેથી દરેક અધિકાર, દરેક નાગરિક, બીજાના હકોને આઘાત કર્યા વિના ભોગવી શકે તે માટે રાજ્યે કાયદા-કાનૂનો કરવા જ પડે. તેમ ધર્મસત્તા સર્વ જીવોની સમાનતાના ઉદ્દેશથી સ્થાપ્યા પછી જીવમાત્રને equal rights (સમાન હક્કો) ધર્મશાસનમાં મંજૂર છે, પરંતુ તેને વ્યવહારમાં અમલીકરણ કરાવવા દ્વાદશાંગીરૂપ બંધારણના મૂળભૂત માળખાને અનુરૂપ કાયદા-કાનૂનો કે જેને તીર્થંકરની આજ્ઞા કહી શકાય તે પણ વિધિનિષેધરૂપે શાસ્ત્રમાં ગણધરો દ્વારા પ્રસ્થાપિત કરાયેલ છે. જેમ કે જેણે ધર્મના સાચા અનુયાયી બનવું હોય તેણે જીવનમાં આમ ન કરવું, આમ કરવું; હિંસા ન કરવી, અહિંસાનું પાલન કરવું; અસત્ય છોડવું, સત્યનું સેવન કરવું; ચોરી ન કરવી, માલિકની સંમતિથી જ દરેક વસ્તુ સ્વીકારવી-વા૫૨વી; અબ્રહ્મનો ત્યાગ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું; ઇન્દ્રિયોના ગુલામ ન બનવું, ઇન્દ્રિયોનો જય કરવો; અશુભ ભાવ કોઈપણ સંયોગમાં ન સેવવો, શુભભાવમાં જ રહેવું; અજ્ઞાન-મિથ્યાજ્ઞાનને તિલાંજલી આપવી, સમ્યગ્નાનની જ સતત આરાધના કરવી; મનમાં સદા વિરાગ કેળવવો, આવી હજારો-લાખો આજ્ઞાઓ છે. તેમાં અમુક આજ્ઞાઓ સર્વ સાધક માટે common (સર્વસામાન્ય) છે, જ્યારે અમુક વ્યક્તિભેદ, સંયોગભેદ, ભૂમિકાભેદથી જુદી જુદી છે. આ તમામ હિતકારી આજ્ઞાઓ જિનાજ્ઞા કહેવાય છે, જેનું પાલન તે જ ધર્મ છે. આ ધર્મ તમને સુરક્ષિત કરવા અને અન્યને તમારાથી સુરક્ષિત રાખવા છે અર્થાત્ તમારાથી બીજાને અન્યાય ન થાય તે રીતે તમને વૈશ્વિક ન્યાયમાં પ્રતિષ્ઠિત કરવા માટે છે. સુરાજ્યના કાયદા એવા હોય કે જેનું સંપૂર્ણ પાલન કરનાર શ્રેષ્ઠ સભ્ય નાગરિકથી પ્રજામાં કોઈને અન્યાય ન તેમ અહીં પણ ભગવાનનો અનુયાયી પોતાને યોગ્ય સંપૂર્ણ જિનાજ્ઞાનું પાલન કરે તો તેના થકી કોઈ જીવને અન્યાય ન થાય. આવા આશારૂપ સર્વ કાયદા-કાનૂન મૂળભૂત રીતે ગણધરોએ જ પ્રભુની હાજરીમાં દ્વાદશાંગીમાં નિશ્ચિત કરેલ છે, છતાં જેમ જેમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બદલાય તેમ તેમ સાધકતા-બાધકતાનો વિચાર કરી પેટાકાયદાઓ બદલવાનો કે નવા બનાવવાનો અધિકાર પણ શાસ્ત્રજ્ઞ ગીતાર્થોને આપેલ છે, જે ગીતાર્થો અવસરે-અવસરે ધર્મશાસનમાં legislative wingનું (કાયદા ઘડનાર પાંખનું) કાર્ય કરે છે. તેમને બંધારણના મૂળભૂત માળખાને અસર કરે નુકસાન કરે, તેમ જ ધર્મશાસનના મુખ્ય ઉદ્દેશને જ મારી નાંખે તેવો કાયદા-કાનૂનમાં किं बहुणा इह जह जह, रागद्दोसा लहुं विलिज्जंति । तह तह पयट्टिअव्वं, एसा आणा जिणंदाणं ।। (ગુરુતત્ત્વવિનિશ્ચય ચતુર્થ અખ઼ાસ શ્લોવ–૬/૩૫વેશરદસ્ય, શ્લો-૨૦૨) २. 'ओघेन - सामान्येन वीतरागवचने - वीतरागप्रतिपादितेऽपुनर्बन्धकचेष्टाप्रभृत्ययोगिकेवलिपर्यवसाने तत्तच्छुद्धसामाचारे । થાય, ૧. (ઉપવેશરદૃશ્ય, શ્લો-૨૮ ટીા) For Personal & Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ ४०४ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ (નીતિ-નિયમોમાં) ફેરફાર કરવાનો કોઈ અધિકાર નથી. પેટાનિયમોમાં કેટલી મર્યાદા સુધી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અનુસારે પરિવર્તન લાવી શકાય, અને ક્યાં ન લાવી શકાય, તેની મર્યાદા પણ દ્વાદશાંગીમાં જ નિશ્ચિત કરી દર્શાવેલ છે. આવા પરિવર્તનને શાસ્ત્રમાં જીતાચાર પણ કહેવાય છે. તેથી બંધારણમાં flexibility (પરિવર્તનશીલતા) કેટલી છે અને rigidity (અપરિવર્તનશીલતા) કેટલી છે તે પણ પાયામાંથી જ સ્પષ્ટ અને સુનિશ્ચિત છે. રાજ્યોના નવા ઘડાતા બંધારણોમાં પણ ઘડવૈયાઓએ બોધપાઠ લેવા જેવી આ જૈનશાસનની ખૂબી છે. આ ગીતાર્થોની legislative wing (કાયદા ઘડનાર પાંખ) હરેક ગચ્છ, કુલ, ગણ, સંઘના સ્તરે હોવી જરૂરી છે. અને જેમ કેન્દ્રના કાયદા-કાનૂન કરતાં દરેક રાજ્ય અને છેક મ્યુનિસિપાલિટી કે ગ્રામપંચાયત સ્તરના કાયદા-કાનૂનો જુદા જુદા હોય છે, તેમ દરેક ગચ્છમાં કે કુલોમાં પણ પેટાનીતિ-નિયમો હિતકારી સંયોગોને લક્ષ્યમાં રાખી જુદા જુદા હોઈ શકે છે, તે-તે સ્થાનિક સંઘોની પણ મર્યાદાઓ જુદી-જુદી હોઈ શકે છે. પરંતુ હોય બધું જિનાજ્ઞા સંમત જ. તેમાં વિવાદ કરવો કે મતભેદો-બુદ્ધિભેદો ઊભા કરવા તે મૂર્ખતા છે. આ વાત જૈનશાસનની બંધારણની વ્યવસ્થા અને તેના કાયદા-કાનૂનની flexibility (જરૂરી ફેરફારો કરી શકવાની સંભાવનાઓ) જે સમજતા હોય તેવા નિપુણ ગીતાર્થને જ ખ્યાલ આવે, બીજા તો તેમનું અનુસરણ કરે તેમાં જ લાભ છે. ધર્મસત્તાનું શરણ સ્વીકારવાનું અને સંપૂર્ણ સમર્પિત થવાનું બેરોમીટર : આ ધર્મશાસનને પૂર્ણપણે સમર્પિત થવું તેનો અર્થ એ છે કે પોતાની ભૂમિકા પ્રમાણે પોતાને લાગુ પડતી તમામ જિનાજ્ઞાઓનું જીવનમાં સંપૂર્ણપણે પાલન કરે, તે માટે જીવન ન્યોચ્છાવર કરે, પોતાની મન-વચન-કાયાની શક્તિ જિનાજ્ઞાપાલનમાં જ વાપરે, તેમાં શક્તિ ન ગોપવે; કારણ કે તે મોહથી ત્રાસ્યો છે, કર્મસત્તાના સકંજામાંથી છૂટવા માંગે છે, જે માટે સક્ષમ ધર્મસત્તા જ તેને દેખાય છે. તેથી રક્ષણ માટે તેને પૂરેપૂરા dedicate (સમર્પિત) થવું છે. આ રીતે સંપૂર્ણ સમર્પિત થનારો પ્રજાજન સામાન્ય જૈનથી આરંભીને આચાર્ય સુધીની કક્ષાની કોઈપણ વ્યક્તિ હોઈ શકે છે. માત્ર તેનામાં એટલી તૈયારી હોય કે મારે મને લાગુ પડતી તમામ १. सङ्घानुमाननप्रकारमेवाहसंघो महाणुभागो, अहं च वेदेसिओ इह सयं च । संघसमिइं ण जाणे, तं भे सव्वं खमावेमि ।।११२।। 'संघोत्ति। सङ्घः महान् अनुभाग:-अचिन्त्या शक्तिरस्येति महानुभाग:, अहं च 'वैदेशिक:' विदेशवर्ती 'इह' अस्मिन् स्थाने भगवतीं 'सङ्घसमिति' सङ्घमर्यादां च स्वयं न जाने ततो युक्तमयुक्तं वक्तुं वा सर्वं 'भे' भवतः क्षमयामि।।११२।। થત: अन्नन्ना समिईणं, ठवणा खलु तम्मि तम्मि देसम्मि । गीयत्थजणाइन्ना, अदेसिओ तो ण जाणामि ।।११३।। 'अन्नन्नत्ति। तस्मिन् तस्मिन् देशे खलु अन्यान्या 'समितीनां' सङ्घमर्यादानां स्थापना गीतार्थजनाचीर्णा ततोऽहमदेशिक इहत्यां सङ्घमर्यादास्थापनां न जानामि ततः क्षमयतः श्रुतोपदेशेनाहमपि किञ्चिद्वक्ष्ये।।११३।। (પુરાતત્ત્વવિનિય, દ્વિતીય સત્તાસ, વ-૨૨૨-૨૨૩, મૂન-ટીવા) For Personal & Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૪૦૫ જિનાજ્ઞાઓનું (કાયદા-કાનૂનનું) પાલન કરવું છે. આવા અનુયાયીને શાસ્ત્રમાં સંપૂર્ણ આશાંકિત, સંપૂર્ણ સમર્પિત કહ્યો. તેવી વ્યક્તિના જીવનમાં કોઈ જીવ પ્રત્યે અન્યાયી વર્તન ન હોય અને તેને પણ કોઈના તરફથી અન્યાય ન હોય. તેવી સર્વ જીવ હિતકારી જીવનપદ્ધતિ તેના જીવનમાં સંપૂર્ણ જિનાજ્ઞાપાલનના કારણે હોય. ધર્મસત્તાને સમર્પિત થવાનું આ શ્રેષ્ઠ ધોરણ છે, જે સુરાજ્યના ઉત્કૃષ્ટ સભ્ય નાગરિક જેવું છે. ધર્મસત્તાનું શરણ સ્વીકારવું અને સંપૂર્ણ સમર્પિત થવું એ બેમાં આભ-જમીનનું અંતર છે. ધર્મશાસનના બંધારણરૂપ બધાં શાસ્ત્રોને શિરોમાન્ય કરે, તેના પ્રત્યે અટલ શ્રદ્ધા-વફાદારી દિલથી વ્યક્ત કરે, પરંતુ કાયદા-કાનૂન બધા ન પાળે તો તેણે શરણ સ્વીકાર્યું કહેવાય અર્થાત્ દેશનો નાગરિક કહેવાય, પણ સમર્પિત ન કહેવાય; કારણ કે હજી ઘણા કાયદા-કાનૂનનું પાલન કરતો નથી, અપરાધ કરે છે. સભા : જિનાજ્ઞાને સંપૂર્ણ સમર્પિત જીવ બીજા જીવોને અન્યાય ન કરે તે બની શકે, પણ બીજા તેને અન્યાય ન કરે તેવું કેવી રીતે બને ? સાહેબજી : બીજા તરફથી પણ ગણતરીમાં લઈ શકાય તેવો અન્યાય તેને ન જ આવે. શાસ્ત્રમાં લખ્યું છે કે જે સંપૂર્ણ જિનાજ્ઞામાં રહે તેના શુભ મનોરથો નિયમા ફળે. તેને કદી જીવનમાં આજ્ઞાપાલનના પ્રભાવે એવું વિદન આવે જ નહીં કે જે તેનો આત્મવિકાસ ઉથલાવે. તમને હજી આ ભૂમિકા, તેનું માનસ અને તેનો મહિમા ખબર નથી. Guarantee (પાકી બાંહેધરી) સાથે લખ્યું છે કે તેવા વિ તં નમંતિ ન ઘને સયા મો જેમનું મન હંમેશ માટે ધર્મમાં હોય છે તેમને દેવો પણ નમસ્કાર કરે છે, અથવા તો વિનસંપલામ (વિમ્બરહિતપણે સંપત્તિઓનું આગમન) તેવો મહિમા દર્શાવ્યો છે. સભા : ભગવાનને પણ ઉપસર્ગો થયા જ છે ને ? સાહેબજી : ઉપસર્ગોએ ભગવાનની સાધનામાં કોઈ વિઘ્ન કર્યું જ નથી, ઉલટો સાધનામાં વેગ પૂર્યો છે. પ્રભુ પોતે પણ તેને અન્યાય કે વિક્ષેપ માનતા જ નથી, ઊલટું વિચારે છે કે કર્મનિર્જરાનું સારું સાધન આવ્યું. પ્રભુને જો એ ઉપસર્ગ ખરેખર સાધનામાં ઉપસર્ગકારી લાગે, તોપણ તે ત્યાં ને ત્યાં ટળી જાય; કારણ કે પ્રભુ તો સિદ્ધયોગી છે. તેમની ભૂમિકા સમજવા તમારે ફૂટપટ્ટી બદલવી પડશે. १. इय सो महाणुभावो सव्वत्थवि अविहिभावचागेण| चरियं विसुद्धधम्मं अक्खलियाराहगो जाओ।।४१२।। इत्येवमुक्तनीत्या संकाशजीवो महानुभावः समुद्घटितप्रशस्तसामर्थ्यः सर्वत्रापीहलोकफलेषु परलोकफलेषु च कृत्येष्वविधिभावपरित्यागेनानुचितप्रवृत्तिनिरोधरूपेण चरित्वा निषेव्य विशुद्धधर्मं श्रुतचारित्रलक्षणमस्खलिताराधको निर्वाणस्य અજ્ઞાત (૩૫વેશપલ, શ્લોવ-૪૨૨ મૂન-ટીવા) २. एवं तद्विघातरहिता: अवन्ध्यपुण्यबीजत्वात् एतेषां स्वाश्रयपुष्टमेतत्, तथा अधिकानुपपत्तेः नातोऽधिकं पुण्यं, एवं पापक्षयभावात् निर्दग्धमेतत्, तथाऽहेतुकविघातासिद्धेः सदा सत्वादिभावेन ४। (हरिभद्रसूरिजी कृता ललितविस्तरा - धर्मनायकपदविवरण) For Personal & Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ બાકી જેને જીવનમાં કોઈનું શરણ સ્વીકારવું નથી, કોઈને સમર્પિત થવું નથી, રખડતા ફરવું છે, અને અપેક્ષા રાખે કે મારા રક્ષણની જવાબદારી કોઈ લે, તો તે ન બને. વ્યવહારમાં પણ રખડતા ઢોરને રસ્તે ચાલતો માણસ પણ દોહી લે, ઉપરથી ચાબુક પણ ફટકારે, છતાં કોઈ માવજત કરવા તૈયાર ન થાય. જ્યારે પાળેલા ઢોરની માલિક પણ ચિંતા કરે જ છે. રાજ્યમાં ઘણા નાગરિકો એવા હોય છે કે જે દેશના બધા કાયદા-કાનૂન પાળતા નથી, તો તે કાનૂનભંગની માત્રા અનુસાર અપરાધી છે, સજાપાત્ર છે; છતાં દેશ અને બંધારણને વફાદાર છે ત્યાં સુધી નાગરિક કહેવાય. તેને પણ રાજ્ય રક્ષણ વગેરે આપે. તેમ તમે પણ કહો કે આ ધર્મશાસનનું બંધારણ (દ્વાદશાંગી) મને માન્ય છે, પણ પાળવામાં નબળો છું, તો તમે પણ શાસનને શરણે છો, પરંતુ પૂરા સમર્પિત નથી. તેવું સમર્પણ તો ત્યારે જ કહી શકાય કે તમે તમારી ભૂમિકાની બધી જ કાયદા-કાનૂનરૂપ આજ્ઞાઓ શ્રદ્ધા સાથે જીવનમાં પાળવા, અમલ કરવા તૈયાર થાઓ. જે એવો અનુયાયી છે તે સંપૂર્ણ સમર્પિત છે, પછી ભલે તેની ભૂમિકા માર્ગાનુસારી, જૈન, સમ્યગ્દષ્ટિ, શ્રાવક કે સાધુની હોય, તેની ચર્ચા નથી. શાસ્ત્રરૂપી બંધારણ સંપૂર્ણ સ્વીકારનાર જ શ્રીસંઘનો સાચો સભ્ય : ધર્મશાસનનું શરણ સ્વીકાર્યા વિના સાચું સભ્યપદ નથી. શરણ સ્વીકારવા શાસ્ત્રરૂપી બંધારણ મંજૂર કરવું જ પડે. અત્યારે તમને સંઘમાં સભ્યપદનો નકરો ૧૦૦-૨૦૦ રૂપિયા ભરી દો તેથી સભ્યપદ આપી દે, તે ખાલી ઔપચારિક સભ્યપદની ફી છે, વાસ્તવિક સભ્યપદ આ બંધારણના સ્વીકારની શરત સિવાય મળે નહીં. ગમે તેવો અધર્મી હોય તોપણ ધર્મશાસનની આ શરત સ્વીકારે તો તેને પણ અનુયાયી તરીકે સ્થાન, રક્ષણ મળે. શાસ્ત્રમાં દૃષ્ટાંતો આવે છે કે આચારમાં ઘણી ખામીવાળા હોય, અરે ! ત્યાં સુધી ઉપાધ્યાયજી મહારાજ સાહેબનું વિધાન મળે કે સપ્તવ્યસની હોય, છતાં જો તેને શાસ્ત્ર મંજૂર છે તો તે શાસનમાં છે, અને જેને શાસ્ત્ર મંજૂર ન હોય તેવી મહાસદાચારી વ્યક્તિ પણ સંઘની બહાર છે. સપ્તવ્યસની પણ જો બંધારણ પૂરેપૂરું માને છે, શ્રદ્ધા-વફાદારી વ્યક્ત કરે છે, પરંતુ વ્યક્તિગત ખામી કે નબળાઈના કારણે પાપ છોડી શકતો નથી, તો પણ તેને અનુયાયી ગણ્યો છે. આ આપવાદિક caseની (કિસ્સાની) સીમા છે. તેનો દાખલો તમે ઊંધી રીતે ન લઈ શકો. Extreme (અંતિમ મર્યાદા) દર્શાવી છે. કોઈના જીવનમાં કોઈ મોટા દોષ-પાપ હોય, પરંતુ તે કહે કે જિનેશ્વરદેવનું કહેલું તત્ત્વ ગણધરરચિત શાસ્ત્રોરૂપે હું શ્રદ્ધાથી ૧૦૦ ટકા માન્ય કરું છું, તો તેને પણ lower levelનું (નીચલી કક્ષાનું) સભ્યપદ મળે; કેમ કે તે બંધારણનો સ્વીકાર કરવા તૈયાર છે. આ જ મોટામાં મોટું qualification (લાયકાત) છે. અહીં વ્યવસ્થાતંત્ર છે. જેમાં દેશમાં કોઈ નાગરિક અનેક ગુના કરે, પરંતુ દેશને વફાદાર હોય તો તેને citizen (નાગરિક) તરીકેની સવલતો રાજ્ય આપશે, ભલે તેને ગુનાની સજા પણ કરશે. અપરાધી નાગરિકને રાજ્ય દંડ કરે છે, સાથે-સાથે તેની સંભાળ પણ લે છે. For Personal & Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ ૪૦૭ સભા : રાજ્ય ફાંસીની સજા આપે તો શું સવલત મળે ? સાહેબજી : ફાંસીની સજા જાહેર થયા પછી પણ જ્યાં સુધી તેનો અમલ નથી થયો ત્યાં સુધી તેના civil rights protect (નાગરિકતકોનું રક્ષણ) કરવાની જવાબદારી પણ રાજ્યની જ છે. અરે તે જેલમાં હોય ત્યારે કોઈ વ્યક્તિ તેને ઘાયલ કરી દે તો તે રાજ્ય પાસે વળતર પણ માંગી શકે છે, જે રાજ્ય ચૂકવવું જ પડે. જેને રાજ્યશાસનનું પણ આ વ્યવસ્થાતંત્ર સમજાયું નથી, તે ભાન વિના ગમે તેમ બોલે. ધર્મશાસનના પણ ધારાધોરણો સમજવા રાજ્યશાસનના માળખાની જાણકારી ઉપયોગી છે. સભા : અપરાધીને રાજ્ય ચલાવી લે તો ? સાહેબજી : રાજ્ય અપરાધની યોગ્ય સજા ન કરે તો તે રાજ્યતંત્ર ખામીવાળું ગણાય. ધર્મશાસનમાં તેવી ખામીનો પ્રશ્ન નથી; પરંતુ અત્યારે દંડ-સજા ફરમાવવાની વાત નથી, તે વાત ન્યાયતંત્રના વર્ણનમાં આવશે. જેમ નાનામાં નાના કાયદાનું પણ પાલન ન કરે તે વ્યક્તિ સજાને પાત્ર છે, છતાં રાજ્યમાં રહેવા લાયક છે, નાગરિક તરીકે રાજ્ય તેના મૂળભૂત અધિકારો અકબંધ રાખે છે; તેમ તમે પાલન ન કરી શકો તોપણ નક્કી કરો કે મને આ શાસન અને તેના ઉપદેશરૂપ શાસ્ત્રો as it is (જેવાં છે તે સ્વરૂપે જો ફેરફાર વિના હિતકારી તરીકે માન્ય છે, તો તમે પણ ૮૪ લાખ જીવાયોનિરૂપ ભવચક્રમાં શાસનની છત્રછાયા હેઠળ સુરક્ષિત છો. સભા : શાસ્ત્રની વાતમાં શંકા પડે તો ? સાહેબજી : સમજવાના દૃષ્ટિકોણથી શંકા પડે, ન સમજાય તેથી શંકા પડે, જિજ્ઞાસાથી સમજવા પ્રશ્નરૂપે શંકા કરો તો તેમાં કોઈ વાંધો નથી; પરંતુ અવિશ્વાસબુદ્ધિથી શંકા કરો કે અસ્વીકાર કરો તો જ દોષ છે. જેમ દેશના કાયદા-કાનૂન ન સમજાય, તેના લાભ-નુકસાન બુદ્ધિમાં ન બેસે તો તમે તેના નિષ્ણાતોને પૂછી શકો છો; તેમ અહીં જાણવા-સમજવાની ના 9. 21. Protection of life and personal liberty. No person shall be deprived of his life or personal liberty except according to procedure established by law" (Article 21 of The Constitution of India) * Civil rights protection even of thief/killer : "Convicts are not, by mere reason of the conviction denuded of all the fundamental rights which they otherwise possess. A compulsion under the authority of law, following upon a conviction, to live in a prison-house entails to by its own force the deprivation of fundamental freedoms like the right to move freely throughout the territory of India or the right to 'practise' a profession. A man of profession would thus tand stripped of his right to hold consultations while serving out his sentence. But the Constitution guarantees other freedoms like the right to acquire, hold and dispose of property for the exercise of which incarceration can be no impediment. Likewise, even a convict is entited to the precious right guaranteed by Article 21 of the Constitution that he shall not be deprived of his life or personal liberty except according to procedure established by law". (Supreme Court in D. Bhuvan Mohan Parnaik & Ors. Vs. State of Andhra Pradesh & Ors. AIR 1974 SC 2092) For Personal & Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ નથી, ધર્મમાં બુદ્ધિના દરવાજા બંધ નથી રાખવાના, પણ ઉદ્ધતાઈથી કહો કે હું આ બધું માનતો નથી, મારે શાસ્ત્ર સાથે કોઈ લેવા-દેવા નથી, તમારાં શાસ્ત્ર તમને મુબારક. અરે ! એમ પણ કહે કે શાસ્ત્રો તો outdated (જૂનવાણી) થઈ ગયાં, આ જમાનો modern (આધુનિક) છે, તેમાં શાસ્ત્રની વાત ન ચાલે. આવું કહેનાર જૈનને એટલી ખબર નથી કે “મારા અભિપ્રાય પ્રમાણે “તીર્થકરો આ યુગમાં outdated ગણાય;” અને જેને તીર્થકરો outdated લાગતા હોય તેણે તેમના ધર્મશાસનમાં રહેવાની શું જરૂર છે ? અત્યારે નહીં સમજનારા છતાં ડહોળનારા ઘણા છે, પણ તે યોગ્ય નથી. દેશના દરેક નાગરિકે બંધારણ કે બંધારણ અનુસારી કાયદા-કાનૂનને માન આપવું જ પડે. અરે ! કોર્ટમાં ગમે તેટલો સીનીયર વકીલ દલીલ કરતાં જે કહે તેને સ્થાપિત કરવા તેને પણ કાયદાની કલમ ટાંકવી પડે. તેના બદલે એમ કહે કે હું આ કાયદાને માનતો નથી, તેની સામે આ મારી સ્વતંત્ર દલીલ છે, તો જજ પણ તેને કોર્ટમાં ઊભો ન રાખે. અરે ! જજને જજમેન્ટ આપતી વખતે પણ બંધારણ અને કાયદાની કલમો ટાંકીને જ ઓર્ડર આપવો પડે છે. ટૂંકમાં સૌને બંધારણ મંજૂર કરવું પડે છે. તેમ તીર્થકરના ધર્મશાસનમાં રહેનાર તીર્થકરોનાં ઉપદેશેલાં શાસ્ત્રો મંજૂર કરવાં જ પડે, નહીં તો તેણે જૈનધર્મમાંથી રાજીનામું જ આપવું પડે. તમારે જૈનશાસન સ્વીકારવું ન સ્વીકારવું તે તમારી મરજીની વાત છે, ધર્મપસંદગી એ હરેક વ્યક્તિનો સ્વતંત્ર અધિકાર છે. જેને બીજો ધર્મ સાચો લાગે તો દિલથી તેને સ્વીકારી શકે છે. તેમાં રોક-ટોક નથી. પરંતુ જે ધર્મ સાચો લાગે તેને શ્રદ્ધાપ્રામાણિકતાથી સ્વીકારવો જરૂરી છે. અડુકિયા-દડુકિયા બનવાની જરૂર નથી. ધર્મને શરણે આવવું હોય તો આવો, ન આવવું હોય તો ન આવો, પરંતુ આવો તો વફાદારી સાથે આવો. આખા વિશ્વનો ઉદ્ધાર કરવા તીર્થકરોએ પૂર્ણજ્ઞાનની સાધના કરી આ ધર્મશાસન સ્થાપ્યું છે. તેમના ઉપદેશેલા શાસ્ત્રમાં મૂળભૂત અવિશ્વાસ તે તેમના વ્યક્તિત્વ કે પૂર્ણજ્ઞાનમાં જ અવિશ્વાસ સૂચવે છે. તેથી આ મહાન દોષ-અપરાધના કારણે તેનો કરેલો ધર્મ પણ ફોગટ છે. પૂ. હરિભદ્રસૂરિજીએ યોગબિંદુ ગ્રંથમાં લખ્યું કે “જેને શાસ્ત્રો પર શ્રદ્ધા નથી તેનું ધર્મઅનુષ્ઠાન પણ અંધpક્ષા તુલ્ય વ્યર્થ છે, ફોગટ પુરુષાર્થરૂપ છે.” તમારી પણ શ્રદ્ધા જે દિવસે શાસ્ત્રમાંથી ખસી તે દિવસે તમારો પણ બધો ધર્મ પાણીમાં છે, ફોક છે. કદાચ તમને આ વાત વધારે પડતી લાગશે, પણ આમાં કોઈ અતિરેક નથી. નિહ્નવોએ અખંડ મહાવ્રતો પાળ્યાં, આજીવન તપત્યાગ કર્યો, હજારો ગુણો કેળવ્યા, નિર્મળ બ્રહ્મચર્ય-સદાચાર સેવ્યા, પરંતુ તે બધું તેમના આત્મા માટે ફોગટ ગયું, માત્ર હલકા પુણ્યબંધનું કારણ બન્યું. આત્માના ઉત્થાનમાં સહાયક તેમનો १. न यस्य भक्तिरेतस्मिंस्तस्य धर्मक्रियापि हि। अन्धप्रेक्षाक्रियातुल्या, कर्मदोषादसत्फला।।२२६ । । (વિવું, નો-રર૬ મૂન) २. व्रतानि चीर्णानि तपोऽपि तप्तं, कृता प्रयत्नेन च पिण्डशुद्धिः । अभूत्फलं यत्तु न निह्नवानामसद्ग्रहस्यैव हि सोऽपराधः ।।८।। (મધ્યાત્મસાર, થર-૨૪) For Personal & Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ ૪૯ ધર્મ ન બન્યો. કારણ એક જ કે તેમણે બંધારણને ન માન્યું. શાસ્ત્રોરૂપી બંધારણ પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કરવો તે મહાન દોષ, મહાન અપરાધ છે. તરવું હોય તો જીવનમાં સાવધાન થઈ જાઓ. અત્યારે ઘણા જૈનો ધર્મ કરે છે, પણ મગજમાં એટલી બધી રાઈ ભરાઈ ગઈ હોય કે તેમને ધર્મશાસનના મૂળભૂત બંધારણ કે નીતિ-નિયમોની કોઈ પરવા નથી. ગમે ત્યાંથી આડા ફાટે, કહે કે અમારે શાસ્ત્ર સાથે લેવા-દેવા નથી. પરંતુ આ બરાબર નથી. જિનવચન પ્રત્યેનો મૂળભૂત અવિશ્વાસ ધર્મશાસનના પાયામાં પ્રહાર છે. તે કરવાથી આખું તંત્ર વિખેરાય. હા, બંધારણમાં જ નીતિ-નિયમોમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ કે વ્યક્તિ આધારે જેટલી flexibility છે અર્થાત્ કાયદા-કાનૂનમાં જે પરિવર્તનશીલતા છે, જિનાજ્ઞામાં જ ભિન્નતા છે, તે પણ ન સ્વીકારે, અને સંદર્ભ વિના કોઈ એક જ જિનાજ્ઞાને જડની જેમ એકાંતે પકડે, તો તે પણ શાસ્ત્રના નામથી દાવો કરવા જતાં વાસ્તવમાં તે શાસ્ત્રનો શ્રદ્ધાળુ નથી જ. ટૂંકમાં, બંધારણના અપરિવર્તનશીલ વિભાગરૂપ આદર્શો, તત્ત્વ, સિદ્ધાંતો as it is (જેવાં છે તે જ સ્વરૂપે) સ્વીકારવા રહ્યા, તેમાં અશ્રદ્ધા કે અવિશ્વાસ ચાલે નહીં. નિહ્નવોએ કોઈ ને કોઈ સિદ્ધાંતોમાં જ અવિશ્વાસ વ્યક્ત કર્યો. તેથી જ તેમની બધી લાયકાત, ગુણો નિષ્ફળ ગયા. જ્યારે બંધારણના પરિવર્તનશીલ વિભાગરૂપ આચાર, સામાચારી કે પૂરક નીતિ-નિયમો, તેમાં ગેરસમજ, પાલનનો અભાવ કે મતભેદ, તેવો અપરાધ નથી કે બધી આરાધના વ્યર્થ કરે; કારણ કે મૂળભૂત તત્ત્વની શ્રદ્ધાવાળો અપરાધી પણ હોય તોપણ તે શાસનને વફાદાર છે, તેથી તે ધર્મના શરણે છે, રક્ષણપાત્ર છે. ભૂમિકા અનુસાર જિનાજ્ઞા જુદી-જુદી : તીર્થકરોએ સમસ્ત જીવસૃષ્ટિના હિતને લક્ષ્યમાં રાખી ઉન્નત આદર્શાવાળું ધર્મતીર્થ સ્થાપ્યું, જેમાં સમાનતાના સિદ્ધાંત અનુસાર અનુયાયી ન્યાય-સુરક્ષા પાસે, તેનાથી કોઈનું શોષણ ન થાય કે તેનો કોઈ શોષક ન બને, તેવો ઉદ્દેશ દર્શાવ્યો. આ પવિત્ર ધ્યેયને સુસંગત કરવા સર્વ જીવોના ન્યાયી, સમાન અધિકાર સ્વીકાર્યા અને તેની રૂએ જીવવું હોય તો જીવવા માટેની આદર્શ જીવનપદ્ધતિ દર્શાવી. તે માટેના નીતિ-નિયમો, કાયદા-કાનૂન તે જ જિનાજ્ઞા છે, તે એવા હોય કે જે મૂળભૂત ઉદ્દેશોને અમલીકરણરૂપે ચરિતાર્થ કરે, ફલદાયી કરે. તે માટે દરેકની કક્ષા અનુસાર આગવી જીવનપદ્ધતિઓ દર્શાવવી પડે. આ જ જિનાજ્ઞાની અજોડતા છે કે १. एवमेतानभिधाय सर्वेष्वेवैतेषु प्रकृतयोजनामाहएएसिं णियणियभूमियाए उचियं जमेत्थऽणुट्ठाणं । आणामयसंयुत्तं तं सव्वं चेव योगो त्ति ।।२१।। 'एतेषाम्'-अपुनर्बन्धकादीनां वीतरागान्तानां 'निजनिजभूमिकाया:'-तथाविधदशाया: 'उचितं' यदत्रानुष्ठानं तीव्रभावेन पापाकरणादिवीतरागकल्पान्तम्। किंविशिष्टम्? इत्याह-आज्ञामृतसंयुक्तम्, तथाविधकर्मपरिणतेरेव भावतस्तत्सिद्धेः। "तथाविधकर्मपरिणतिरेवाज्ञामृतसंयोगेऽन्तरङ्गमङ्गम्, बाह्याज्ञायोगस्यापि तन्निबन्धनत्वात्" इति विद्वत्प्रवादः। ततः किम्? इत्यत आह-तदनुष्ठानं सर्वमेव परमार्थमधिकृत्य योगः। इति गाथार्थः।।२१।। (યોગાસત, સ્તોત્ર-ર મૂન-ટીવા) For Personal & Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ધર્મતીર્થના શરણે આવેલા દરેક જીવ માટે ભૂમિકા અનુસાર હિતકારી આજ્ઞાઓ છે. તે બધી આજ્ઞાઓ ભૂમિકા અનુસાર જે વ્યક્તિ પાળે, પછી તે માર્ગાનુસારી હોય તો માર્ગાનુસારીને લગતી સર્વ આજ્ઞાઓ પાળે, તે જૈન હોય તો જૈનને યોગ્ય તમામ આજ્ઞાઓ પાળે, સમ્યગ્દષ્ટિ હોય તો તેની ભૂમિકાને અનુરૂપ સર્વ આજ્ઞાનું પાલન કરે, વ્રતધારી શ્રાવક હોય તો પોતાની કક્ષાને યોગ્ય પૂર્ણ આજ્ઞાનું આચરણ કરે અને સાધુ હોય તો સાધુની ભૂમિકા અનુસાર સતત આજ્ઞાપાલનમાં રહે. અપુનબંધકઅવસ્થાથી આરંભીને ચૌદમા ગુણસ્થાનક સુધીની તે-તે ભૂમિકા અનુસાર જિનાજ્ઞાઓ જુદી-જુદી છે. એક ભૂમિકાની આજ્ઞા બીજી ભૂમિકાવાળાને ત્યાજ્ય પણ હોય. તેથી તેનું સેવન તેના માટે અપરાધ પણ બને. જેમ કે દ્રવ્યપૂજાની શ્રાવક કે સમ્યગ્દષ્ટિને આજ્ઞા છે, સાધુને નિષેધ છે, પરંતુ કોઈપણ ભૂમિકાની આજ્ઞા સંપૂર્ણ ન્યાયી જીવનપદ્ધતિના ઉદ્દેશથી વિરુદ્ધ ન હોય. આ આજ્ઞાઓના તફાવત છતાં તેમાં રહેલું ગર્ભિત મહારહસ્ય છે. જેમ દેશમાં બધાને માટે સમાન કાયદા-કાનૂન નથી, અમુક વર્ગ અમુક પદાધિકારી માટે જુદાજુદા કે ખાસ નીતિ-નિયમો હોઈ શકે, પણ તે સમાન ન્યાયના મૂળભૂત ઉદ્દેશને હાનિકર્તા નહીં, પણ પૂરક હોય તો જ વાજબી ગણાય; તેમ અંતે સર્વ જિનાજ્ઞાઓ લોકોત્તર ન્યાયની પોષક, પૂરક અવશ્ય હોય જ, ન હોય તો તે જેમ યોગ્ય કાયદો ન ગણાય તેમ આ સાચી જિનાજ્ઞા ન ગણાય. વળી એક ભૂમિકામાં પણ જુદા-જુદા સંયોગમાં રહેલ વ્યક્તિ કે જુદી-જુદી પાલનની શક્તિ ધરાવનાર વ્યક્તિની અપેક્ષાએ જિનાજ્ઞા બદલાય. તેથી જ સામાન્ય સમ્યગ્દષ્ટિ અને રાજા તરીકે બિરાજમાન સમ્યગ્દષ્ટિ, બંને માટે શાસ્ત્રમાં જિનાજ્ઞાઓ જુદી મળે. તેથી ભૂમિકાભેદે, સંયોગભેદે, વ્યક્તિભેદે જિનાજ્ઞાઓ જુદી-જુદી અવશ્ય હોય. આથી જે વ્યક્તિ માટે જે જિનાજ્ઞાઓ હોય તેનું જીવનમાં સંપૂર્ણ પાલન કરે, તો તે ગમે તે કક્ષામાં હોય, પરંતુ ધર્મશાસનનો સમર્પિત શ્રેષ્ઠ નાગરિક ગણાય. લાખો જિનાજ્ઞાઓનો સાર - સર્વત્ર ઉચિત આચરણ : રાજ્યમાં સામાજિક ન્યાયને લક્ષ્યમાં લઈને જમીન, સંપત્તિ, આવક, વ્યાપાર, ઉદ્યોગ, વાહનવ્યવહાર, કૌટુંબિક એમ અનેક ક્ષેત્રોમાં, જાતજાતના અને ભાતભાતના, પ્રાદેશિક તેમજ સ્થાનિક સ્તરે, હજારો પ્રકારના કાયદા-કાનૂનો અમલમાં હોય છે. સામાન્ય સભ્ય નાગરિક કદાચ તે બધાનું જ્ઞાન, જાણકારી, અભ્યાસ ન કરી શકે, અરે ! કરવા જાય તો પણ તેમાં અટવાઈ જાય. તેનું ઊંડાણથી જ્ઞાન મેળવવું તે તો નિષ્ણાત વકીલો આદિનું કામ છે. પરંતુ રાષ્ટ્રના સભ્ય, સંસ્કારી નાગરિક તરીકે જીવવા માટે જેમ ટૂંકમાં તેને એમ કહી શકાય કે બીજા નાગરિકોના હક્ક ન ઘવાય તે રીતે યોગ્ય વર્તણૂકથી જીવો તો તમે ક્યાંય અપરાધી ન બનો.” તેમ ધર્મશાસનમાં સાચા, સમર્પિત અનુયાયી બનવા લાખો જિનાજ્ઞાઓનો સાર ટૂંકમાં એટલો જ કહી શકાય કે “સર્વ જીવો પ્રત્યે ઉચિત વર્તન કરવું તે જ તમામ આજ્ઞાનું પાલન For Personal & Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ૪૧૧ છે. બાકી ભૂમિકાભેદે, વ્યક્તિભેદે, સંયોગભેદે બદલાતી જિનાજ્ઞા શાસ્ત્રનિપુણ ગીતાર્થો જ જાણી શકે. સામાન્ય વ્યક્તિ તો તેમના યોગ્ય માર્ગદર્શન કે અનુશાસનથી જ પોતાને અનુરૂપ જિનાજ્ઞાઓને વિશ્લેષણથી ગ્રહણ કરી શકે. તમે પણ અટવાઓ નહીં તેથી જ ટૂંકમાં સારરૂપે લાખો જિનાજ્ઞાઓનો અર્ક એક વાક્યમાં એ જ કહ્યો છે કે “સર્વત્ર ઉચિત આચરણ. પૂ. હરિભદ્રસૂરિએ કહ્યું છે કે ઉચિત વર્તનમાં સંપૂર્ણ જિનાજ્ઞા, આખો મોક્ષમાર્ગ, યોગમાર્ગ, જ્ઞાનમાર્ગ સમાઈ જાય છે. “વ્યક્તિ ગમે તે ભૂમિકામાં હોય, ગમે તે સંયોગોમાં હોય, પરંતુ જીવનમાં દરેક નિમિત્તોમાં પોતાને યોગ્ય બીજા જીવો પ્રત્યેનું ઉચિત વર્તન કરે તે સતત જિનાજ્ઞામાં જ છે. તેને ધર્મરાજાનો કોઈ અપરાધ થતો નથી. તે બીજાને અન્યાય કરતો નથી અને ધર્મના પ્રભાવે તેને બીજા તરફથી અન્યાય પણ મળતો નથી. તેના જીવનમાં પોતાની કક્ષાને અનુરૂપ ન્યાયનું સંપૂર્ણ અમલીકરણ છે. અમારા સાધુજીવનમાં પણ જેટલી માનસિક, વાચિક, કાયિક અનુચિત પ્રવૃત્તિ આવે એટલા અમે જિનાજ્ઞાની બહાર, અને જેટલી ઉચિત પ્રવૃત્તિ હોય એટલા અમે જિનાજ્ઞામાં છીએ. જેટલું જિનાજ્ઞાનું પાલન એટલી લોકોત્તર સભ્યતા, સંસ્કારિતા, ન્યાય છે. હું સંપૂર્ણ ઉચિત વર્તન કરું તો મારું જીવન સંપૂર્ણ ન્યાયી ગણાય, હું ધર્મશાસનને સંપૂર્ણ સમર્પિત કહેવાઈશ. તમને સંક્ષેપમાં આખી જિનાજ્ઞાનું માળખું સમજાઈ જવું જોઈએ. જિનશાસનનું બંધારણ (દ્વાદશાંગી) જગતના તમામ જીવોને ઉન્નત ધ્યેય સુધી પહોંચાડવાના આદર્શથી રચાયું છે; જે વાતોમાં નથી, પરંતુ વાસ્તવિક અમલીકરણ માટે દરેક જીવને પોતાની કક્ષા, શક્તિ, સંયોગ અનુસાર આદર્શ જીવનપદ્ધતિ દર્શાવનારું છે, જે માટે શાસ્ત્રમાં ડગલે ને પગલે વિધિ-નિષેધ આવશે. વિધિ એટલે આ કરવું અને નિષેધ એટલે આ ન કરવું. અમારા સાધુ માટે શાસ્ત્રોમાં આવા આવા વિકટ સંયોગો હોય તો સાધુએ આમ કરવું પરંતુ આમ ન કરવું, એમ હરકોઈ સંયોગોમાં ઉત્સર્ગ-અપવાદ દર્શાવેલા છે. તમારે પણ વેપારમાં સામાન્ય સંયોગોમાં શું કરવું અને crisisમાં (કટોકટીમાં) શું કરવું તે ઉત્સર્ગ-અપવાદ શાસ્ત્રો રજૂ કરે જ છે. જિનાજ્ઞામાં લાખો ઉત્સર્ગ-અપવાદ છે. આ બધું સાંગોપાંગ ભણે એને ખબર પડે. ગીતાર્થને જિનાજ્ઞાનો સંપૂર્ણ બોધ છે. તેને અંતરથી પ્રતીતિ છે કે આ જિનાજ્ઞા સમગ્ર વિશ્વમાં unparallel (અજોડ) છે. જે એનું અનુસરણ કરશે તેના જીવનમાં સાચો ન્યાય આવશે. બીજા તરફથી પણ તેને ન્યાય १. सर्वार्थेषूचितप्रवृत्तिलक्षणम्। (યો વિવુ, સ્નો-૧ ટા) * औचित्याऽबाधा योग्यप्रवृत्तिलक्षणा। (વિવુ, જ્ઞો-૨૨ ટીશા) * एतयोः-संसारमुक्त्योर्यथाक्रमं ये 'त्यागाप्तौ(प्ती??)' तयोः सिद्ध्यर्थं-निष्पत्तये 'औचित्यानुसारित्वं' इत्युत्तरेण योगः । अन्यथौचित्यानुसारित्वमन्तरेण तदभावतः- संसारमुक्त्योस्त्यागाप्त्यभावात् अस्य-प्रस्तुतसत्त्वस्य किमित्याह 'औचित्यानसारित्वं' उक्तरूपं, अलं-अत्यर्थं 'इष्टार्थसाधनं'-समीहितसकलप्रयोजनसिद्धिकारि प्रवर्तते।।३४३।। (યો વિવુ, જ્ઞો-રૂ૪૩ ટીવા) For Personal & Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ મળવાનો ચોક્કસ ચાલુ થશે. અંતે કોઈ પણ જીવ સંપૂર્ણ ન્યાયમાં પ્રતિષ્ઠિત થઈને પૂર્ણ વિકાસ પામે તે જ ધ્યેય છે. આ લોકોત્તર ન્યાયનું અનુશાસન જે ધર્મતીર્થને સમજે તે જ સમજી શકશે. તમે શ્રદ્ધાળુ જૈન તરીકે આ ધર્મતીર્થના સભ્ય-પ્રજાજન બની શકો છો, પરંતુ હજુ અપરાધમુક્ત છો ? કે સજાપાત્ર વફાદાર નાગરિક છો ? તે નક્કી કરવા તમારા જીવનમાં માપદંડ આ, કે જેટલું જિનાજ્ઞા વિરોધી વર્તન તેટલા તમે અપરાધી, અને જેટલું જિનાજ્ઞાનું પાલન તેટલા તમે અપરાધમુક્ત, સભ્યતા-સંસ્કાર-ન્યાયયુક્ત. તીર્થકરોએ જગતને કર્મ, કર્મસત્તા અને મોહના સકંજામાંથી બચાવવા રક્ષણરૂપે આ શાસન આપ્યું છે. આ સિવાય જીવમાત્રને આંતરદુઃખ, બાહ્યદુઃખ, ઇહલૌકિક દુઃખ, પારલૌકિક દુઃખ, દુર્ગતિની પરંપરામાંથી છૂટકારો કરાવનાર આ વિશ્વમાં કોઈ નથી. જીવમાત્ર મોહપ્રેરિત અન્યાયી વર્તનથી જ સ્વયં દુઃખ પામે છે, બીજાને દુઃખી કરે છે અને દુઃખની પરંપરા સર્જે છે. આ મોહનું જીવસૃષ્ટિ પર એકછત્રી સામ્રાજ્ય છે. તેની ચુંગાલમાંથી છોડાવનાર, મુક્ત કરનાર, તારનાર, ઉદ્ધારક આ ધર્મતીર્થ છે, તેવો તમને ભાવ થવો જોઈએ; તો જ તમને આ ધર્મતીર્થનું બંધારણ (દ્વાદશાંગી), તેનો આદર્શ મોક્ષ (પૂર્ણ સ્વાતંત્ર્ય), અને તેને પામવા આદર્શ જીવનપદ્ધતિ માટેના કાયદા-કાનૂનરૂપ વિશાળ જિનાજ્ઞાઓનું મૂલ્ય સમજાશે. તેના સ્વીકારમાં જ તમારા રક્ષણની guarantee (બાંહેધરી) દેખાશે. ફલતઃ તમે જિનાજ્ઞાના શ્રદ્ધાપૂર્વક ઉત્તમ આરાધક, પાલક બની શકશો. For Personal & Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ ૪૧૩ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । ઉમવિIOT, બિOI AવGિOIi Iil. (પન્મતિ પ્રવર સ્નો-૧) અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ૮૪ લાખ જીવાયોનિમાં ભમતાં-ભમતાં આપણો આત્મા પુણ્યપસાયે મનુષ્યભવ પામ્યો. આ ભવમાં તમને જન્મથી અનેક અનુકૂળતાઓ પણ પુણ્યથી મળી છે. બીજા શુદ્ર ભવોમાં હો, તો આવી સામાજિક-કૌટુંબિક-રાજકીય-આર્થિક અનુકૂળતાઓ મળે નહીં. મનુષ્ય હોવામાત્રથી તમને અનેક પ્રકારની સુરક્ષાઓ-સુવિધાઓ ઉપલબ્ધ થાય છે. મનુષ્યોમાં સામૂહિક સમજૂતીરૂપે આવી અનેક વ્યવસ્થાઓ છે જે પશુસૃષ્ટિમાં નથી. પશુઓમાં તો દરેક પશુને પોતાની જાતે પોતાનું રક્ષણ કરવાનું છે, બીજા પાસેથી તેને સહાય-રક્ષણ મળે તેવી વ્યવસ્થા તેમના માટે નથી. બિલાડી કે ઉંદરનું બચ્ચું જન્મે તો માં શરૂઆતમાં થોડી સાર-સંભાળ રાખે. પંખીઓમાં પણ થોડો સમય માતા-પિતા કદાચ રક્ષણ આપે. અરે ! ઘણી પશુયોનિઓમાં તો મા જ બચ્ચાંને ખાઈ જાય તેવી ભયાનક સ્થિતિ જનમતાં જ હોય છે. પશુઓમાં સંકટો પસાર કરી લાંબુ જીવનારાં પુણ્યશાળી પશુઓ અમુક જ હોય છે, બાકી સીધી સુરક્ષાની વ્યવસ્થા તેમના માટે કોઈ હોતી નથી. જ્યારે અહીં મનુષ્યસૃષ્ટિમાં તો family right (કૌટુંબિક અધિકાર), national right (રાષ્ટ્રીય અધિકાર), social right (સામાજિક અધિકાર), human right (માનવ અધિકાર) એવા અનેક અધિકારનો ભોગવટો છે; પરંતુ તે માનવપૂરતો સીમિત છે, તેમાં બીજી જીવસૃષ્ટિને આવરી લેવામાં આવેલ નથી. જ્યારે સમસ્ત જીવસૃષ્ટિના અધિકારો મંજૂર કરવા, તેના ભોગવટા માટે પરસ્પરની ન્યાયી જીવનવ્યવસ્થા બતાવવી તે તો ધર્મશાસનનું કામ છે. ધર્મ કહેશે કે તમે માનવ છો, વધારે વિકસિત છો, વધારે બળવાન છો, તો નબળા જીવોને સાચવવાની તમારી જવાબદારી વધારે છે. જૈનધર્મ તો સર્વ જીવોના ન્યાયી હકોનો સ્વીકાર કરે છે. તેથી જ તેના અનુયાયી બનનાર દેવ, મનુષ્ય, પશુ કે નારક સૌને બીજા જીવોના અધિકારોને આઘાત ન પહોંચે તે રીતે જીવવાનો તે આદેશ આપે છે. અન્ય સર્વ જીવો સાથે ન્યાયથી જિવાય તેવી પોતપોતાની કક્ષા અનુસાર ન્યાયી જીવનપદ્ધતિ જૈનધર્મ ઉપદેશે છે. તેથી જ આજ્ઞારૂપે અનેક કાયદાઓનું પાલન જીવનમાં અમલીકરણરૂપે બતાવે છે. જે સમર્પિત થઈને પાળે તે નિર્દોષ જીવન જીવનાર જીવ ધર્મશાસનનો શ્રેષ્ઠ નાગરિક, અને જે જેટલી કાયદારૂપ આજ્ઞાઓ ન પાળે તેટલો તે અપરાધી, પ્રાયશ્ચિત્તરૂપ દંડપાત્ર. તીર્થકરોની તમામ આજ્ઞાઓનો નિચોડરૂપ સાર એ જ છે કે સૃષ્ટિના સર્વ જીવો પ્રત્યે ઉચિત વર્તન કરવું. માનસિક, વાચિક કે કાયિક કોઈ પણ પ્રવૃત્તિમાં બીજાને અન્યાય થાય તેવું વર્તન નહીં કરવું. સંસારમાં જીવો સ્વાર્થથી પ્રેરિત થઈને બીજા સાથે અન્યાયી વર્તન કરે છે અને બદલામાં બીજા પાસેથી અન્યાય પામે છે. દુઃખ આપો For Personal & Private Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ અને દુઃખ મેળવો એ વિષચક્રથી દુઃખમય સંસાર ચાલે છે, જેમાં ધરીરૂપે પ્રેરક બળ મોહ છે. તેની સામે બીજા પ્રત્યે ન્યાયી વર્તન આચરો, વળતરમાં પણ કુદરતના નિયમથી ન્યાય જ મળશે. વિશ્વવ્યવસ્થાના આ સિદ્ધાંત પર ધર્મની તમામ આજ્ઞાઓ સ્થપાયેલી છે. સર્વવ્યાપી જિનાજ્ઞા : સર્વત્ર હિતકારી વર્તન, સર્વત્ર ઉચિત વર્તન : ૨ ધર્મશાસ્ત્રો વિધિ-નિષેધથી ભરપૂર છે, અનુયાયીને સતત જીવનમાં શું કરવા જેવું, શું ન કરવા જેવું, શું આચરવા જેવું અને શું છોડવા જેવું, તેનો વિભાગ દર્શાવે; સતત હેય-ઉપાદેયનો, કર્તવ્ય-અકર્તવ્યનો સાચો વિવેક બતાવે, તે જ હિતકારી શાસ્ત્રો છે. જેમ કે વ્યક્તિએ જીવનમાં પરિગ્રહ ભેગો કરવા જેવો નથી, કદાચ ભેગો કરવો જરૂરી બને તો તેમાં મમત્વનો ભાવ કેળવવા જેવો નથી. પરંતુ યોગ્ય કર્તવ્ય કે સત્કાર્યોમાં તેનો શુભભાવથી ઉપયોગ કરવો. એમ અહિંસામાં, સત્યમાં, ગંભીરતામાં, ક્ષમામાં અનેક પ્રકારના વિધિ-નિષેધ શાસ્ત્રો બતાવશે. આવા તમામ આદેશોનો ટૂંકમાં સાર એ જ હશે કે ગમે તે વ્યક્તિ, ગમે તે ભૂમિકામાં, ગમે તે સંયોગોમાં હોય પણ તેણે જીવમાત્ર પ્રત્યે ઉચિત વર્તન કરવું. આ આજ્ઞાના વિસ્તારમાં સાધુ, શ્રાવક, સમ્યગ્દષ્ટિ, જૈન, માર્ગાનુસારી તમામના આચાર આવી જાય, વિસ્તાર કરો તો ગ્રંથોના ગ્રંથો ભરાય, ઉત્સર્ગ-અપવાદથી વિચારો તો લાખો અને કરોડો આદેશો થાય. પણ તેમાં તમે મૂંઝાઈ ન જાઓ, અટવાઈ ન જાઓ તેથી સારાંશરૂપે વાત કરી કે ધર્મસત્તાના શરણે આવેલા તમામ અનુયાયીને એક સર્વવ્યાપી આજ્ઞા છે કે દરેક વ્યક્તિએ દરેક ક્ષેત્રમાં, દરેક કાળમાં, દરેક १. आज्ञाराधनाप्तादेशपालनैव। एवमनेनैव प्रकारेण आज्ञाविपरीतमपि यदुचितमनुष्ठानं तद्र्व्यस्तव इत्येवंलक्षणेन द्रव्यस्तवाभ्युपगमे आज्ञानुपालनारूपत्वादुचितस्य। न ह्याज्ञोत्तीर्णमप्युचितं भवितुमर्हति। इति गाथार्थः ।।७।। उचितानुष्ठानस्याज्ञानुपालनारूपत्वमेव दर्शयन्नाहउचियं खलु कायव्वं सव्वत्थ सया णरेण बुद्धिमता। इइ फलसिद्धी णियमा एस च्चिय होइ आणं ति।।८।। व्याख्या-उचितमेव देशकालावस्थाद्यपेक्षया संगतमेव। खलुरवधारणे। कर्तव्यं विधेयं। सर्वत्र समस्ते देशे पात्रे वा। सदा सर्वदा। नरेण पुरुषेण। नरग्रहणं प्राणिमात्रोपलक्षणं, धर्मोपदेशे नराणां प्राधान्यात्। बुद्धिमता मतिमता। बुद्धिविकलो हि न तत्कर्तुं क्षमते, बुद्धिवैकल्यादेव। अथ कस्मादेवमुपदिश्यत इत्याह-इत्यनेनोचितकरणेन। फलसिद्धिः साध्यनिष्पत्तिः । नियमानिश्चयेन। साध्यश्च मुख्यवृत्त्या मोक्षार्थः, तत्कारणतया धर्मार्थः, प्रसंगतश्चेतराविति। प्रकृतार्थयोजनायाहएषैवानन्तरोक्ता उचितक्रिया। भवति वर्त्तते। आज्ञा आप्तोपदेशः, तत उचितकरणमाज्ञाराधनेति स्थितं। इतिशब्दः समाप्तावुपप्रदर्शने वेति गाथार्थः ।।८।। (પંચાશ પ્રરV, પંચાણ-૬, સ્નો-૭ ટકા, સ્નો-૮, મૂત-ટી) २. साकल्यस्यास्य विज्ञेया परिपाकादिभावतः । औचित्याबाधया सम्यग्योगसिद्धिस्तथा तथा ।।१९।। ....या औचित्याऽबाधा योग्यप्रवृत्तिलक्षणा तया किमित्याह सम्यग्योगसिद्धिः-निरुपचरितयोगनिष्पत्तिः। तथा तथातेन तेनापुनर्बन्धकाद्यनुष्ठानाराधनारूपेण जायते इति।।१९।। (યો વિવુ, સ્નોવ-૨૧, મૂન-ટી) For Personal & Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ સંયોગોમાં, દરેક ભૂમિકામાં દરેક જીવ પ્રત્યે મન-વચન-કાયાથી દરેક પ્રકારે ઉચિત વર્તન, ન્યાયી વર્તન કરવું, જેમાં કોઈ સ્વાર્થ નહિ, સંક્લેશ નહિ, અન્યાય નહિ, મારા-તારાનો ભેદભાવ નહિ તેવું હિતકારી વર્તન કરવું. આ જ સારભૂત જિનાજ્ઞા છે, આ જ યોગસાધના છે, આ જ મોક્ષમાર્ગ છે, આ જ અધ્યાત્મભાવ છે. આમાં આદિથી અંત સુધીનો સર્વ ધર્મ સમાય છે. આ ઉચિત વર્તન દેરાસર, ઉપાશ્રયમાં કે ધર્મસ્થાનકમાં જ કરવાનું છે, તેવું નથી. સંસારમાં પણ કુટુંબમાં, બજારમાં કે જીવનના બીજા કોઈ પણ ક્ષેત્રમાં સમજવાનું. દા. ત. તમારો એકનો એક દીકરો છે, જે તમને પપ્પા, પપ્પા કરી આવીને ખોળામાં બેસે, ત્યારે તમને વહાલ-અનુરાગ થાય તોપણ શાસ્ત્ર કહેશે કે તમે માનસિક અનુચિત વર્તન કર્યું; કારણ કે તમને બધા જીવો સરખા લાગતા નથી. તમારા મનમાં મમત્વ નિમિત્તક ભેદભાવ છે. જ્યારે લોકોત્તર ન્યાયમાં તો જીવમાત્ર પ્રત્યે સમાન ભાવ છે. ઉચિત વર્તન શબ્દ નાનો છે, તેના ગર્ભમાં ઘણી ગંભીર, સૂક્ષ્મ ન્યાય-તટસ્થતાની વાતો છે. તેના સંપૂર્ણ પાલન માટે ઉત્કટ જાગૃતિ અને તીવ્ર સમર્પણભાવ જોઈએ. સભા : આપે તો કહેલું કે શરણે હોય તેનું ધ્યાન રાખવાનું, તો બાળક મા-બાપને શરણે સાહેબજી : હા, ધ્યાન રાખવાની ના નથી, મમત્વ-રાગ કરવાની ના છે. રૂડો, રૂપાળો, વિનયી દીકરો હોય, લાડથી ખોળામાં બેસી જાય, ત્યારે પણ એમ વિચારો કે ૮૪ લાખ જીવાયોનિમાં ભમતાં-ભમતાં આ જીવ અહીંયાં આવ્યો છે, અમે બંને કર્મના સંયોગોથી ભેગા થયા છીએ, આ પણ જીવ છે, બીજાના દીકરા પણ જીવ જ છે. હા, આ જીવ તમારા શરણે છે, તેથી તેના પ્રત્યેનું તમારું કર્તવ્ય વિશેષ આવે. તમારે તેની હિતચિંતા વિશેષ કરવાની જવાબદારી છે. છતાં ન્યાયસર વિચારીએ તો બધા જ જીવ ચેતન છે. તેમાં એક પર મમત્વ અર્થાત્ મારી, મારા સુખનું સાધન, અને બીજો પરાયો, એવો મનમાં ભેદભાવ યોગ્ય નથી. તે ભેદભાવ જ અન્યાય સૂચવે છે. સભા : પણ અમે ક્યાં બીજાને નુકસાન કરીએ છીએ ? સાહેબજી : તમને જેના પર રાગ હોય તેને જેની સાથે વાંધો પડે તેને તમે અન્યાય કરવાના. તમારો દીકરો પાડોશીના દીકરા સાથે ઝઘડીને આવે ત્યારે તમારો રાગ તમને તમારા દીકરાનું ખોટું ખેંચવા પ્રેરણા કરશે. અરે ! દીકરા પર રાગ હોય અને તેને મચ્છર કરડે તો તમને મચ્છર પર દ્વેષ થશે. મમત્વ દોષ તટસ્થબુદ્ધિથી હિતચિંતા કરવા દેતો નથી. સભા ઃ અમે અમારા બાળકને વહાલ ન કરીએ જ્યારે બીજા છોકરાને એનાં માતા-પિતા વહાલ કરતાં હોય તે અમારું બાળક જુએ તો તેને કેવું લાગે ? સાહેબજી : મેં તમને વહાલ કરવાની ના પાડી નથી, રાગ કરવાની ના પાડી છે. ઋષભદેવ ભગવાને ગૃહસ્થજીવનમાં પોતાનાં સંતાનોને એવું વાત્સલ્ય આપ્યું છે કે અત્યારના For Personal & Private Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ કોઈ બાપ ન આપે. પુત્રોના હૃદયમાં પ્રભુનું સ્થાન કેવું છે તે જાણવા એક પ્રસંગ કહું. પ્રભુ જ્યારે રાજપાટ ત્યાગ કરી દીક્ષા લેવા વિચારે છે ત્યારે મોટા પુત્ર ભરતને બોલાવીને રાજ્ય સ્વીકારવા કહે છે. ત્યારે ભરત કહે છે કે આપ જંગલમાં જશો તો હું જંગલમાં આપની સાથે આવીશ, પણ તમને છોડીશ નહીં. તમારા ચરણની સેવામાં મને સ્વર્ગનું સામ્રાજ્ય છે. રાજમહેલ કરતાં આપના સાંનિધ્યમાં મને વધારે સુખ મળશે. એમ કહી રડે છે. વિચારો, પિતા માટે પુત્રના હૃદયમાં કેવાં સ્થાન, સદ્ભાવ, ભક્તિ હશે ! ઋષભદેવે પુત્રોને ભરપૂર વાત્સલ્ય આપ્યું છે. તમે સંસાર માંડ્યો છે તો સંસારમાં જવાબદારી અદા ન કરવી, કર્તવ્ય ચૂકી જવું, ફરજમાંથી છટકી જવું તેવી પ્રભુની આજ્ઞા છે જ નહીં. તમે દીક્ષા લો તો જુદી વાત છે, બાકી તમાર ઘરે જન્મેલા દીકરાને વાત્સલ્ય ન આપવું, પાલન-પોષણ ન કરવું તેવું અમે કહેતા જ નથી. ભગવાન કહે છે કે મા-બાપ બન્યા ત્યારથી તે સંતાનના પાલન-પોષણની તેમ જ તેના ભૌતિક, નૈતિક, ધાર્મિક વિકાસની તમારા પર જવાબદારી છે. સંતાનને શરીર નિરોગી ન રહે, યોગ્ય પોષણ ન મળે તે રીતે રાખો તોપણ તમને પાપ લાગે. તેને ખવડાવી-પીવડાવી માવજત કરી વાત્સલ્યપૂર્વક મોટો કરવાનો છે, તેનો નૈતિક, સાત્ત્વિક વિકાસ કરવાનો છે, ધર્મનો બોધ કરાવી આત્મિક વિકાસ કરવાનો છે. આ જાળવી તમે યોગ્ય સમયે, યોગ્ય રીતે સંતાન પ્રત્યે વહાલ કરો તેનો નિષેધ નથી, પરંતુ તેના પ્રત્યે મોહ-મમત્વ કેળવી બીજા જીવો પ્રત્યે ભેદભાવની વૃત્તિ રાખો તે અનુચિત વર્તન છે. સભા : ભેદભાવ વગરનો રાગ ન હોઈ શકે ? સાહેબજી : ભેદભાવ વગરનો અને પાછો રાગ ! આ દુનિયામાં રાગ હોય અને ભેદભાવ ન હોય તેવું જોયું નથી. રાગનો અર્થ જ પક્ષપાત. જ્યાં attach (આસક્ત) થયા ત્યાં partial. approach (પક્ષપાતી અભિગમ) આવવાનો છે. મધ્યસ્થ શબ્દનો અર્થ મધ્યમાં રહેવું, એટલે કે રાગ અને દ્વેષની વચ્ચે રહેવું તે માધ્યચ્ય, તટસ્થતા (neutrality). રાગ કે દ્વેષ બેમાંથી કોઈ પણ બાજુ જાઓ તો પક્ષપાત છે. સર્વ જીવો પ્રત્યે સમાન ભાવ રાખવાની ભગવાન જે આજ્ઞા કરે છે તે પોતે સ્વયં જીવનમાં આચરીને બતાવી છે. તેથી જ આ આજ્ઞાનું પાલન અઘરું છે, પણ અશક્ય નથી. તીર્થકરોએ ઉપદેશમાં એ જ દર્શાવ્યું છે કે રાગ-દ્વેષમાંથી જ દુનિયામાં સર્વ १. आजूहवदथ स्वामी, सामन्तादीन् समन्ततः । भरतं बाहुबल्यादींस्तनयानितरानपि।।१।। प्रभुर्बभाषे भरतं, राज्यमादत्स्व વત્સ ! ના વયે સંયમસાત્રીમુપવામથુનાગારા સ્વામિનો વસી તેન, સ્થિત્વ ક્ષમધોમુ: પ્રીષ્મનિર્મરતો नत्वा, जगादैवं सगद्गदम।।३।। त्वत्पादपद्यपीठाग्रे, लठतो मे यथा सखम। रत्नसिंहासने स्वामिनासीनस्य तथा नहि।।४।। त्वदग्रे धावतः पद्भ्यां, यथा मम सुखं विभो !। सलीलसिन्धुरस्कन्धाधिरूढस्य तथा नहि।।५।। त्वत्पादपङ्कजच्छायानिलीनस्य यथा सुखम्। जायते मे सितच्छत्रच्छायाच्छन्नस्य नो तथा।।६।। त्वया विरहितः स्यां चेत्, तत् किं साम्राज्यसम्पदा? । त्वत्सेवासुखदुग्धाब्धे, राज्यसौख्यं हि बिन्दुवत्।।७।। (ત્રિષષ્ટિશતાવાપુરુષત્રિ પર્વ-૨, સ-રૂ) For Personal & Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ = ૪૧૭ પ્રકારના ભેદભાવ ચાલુ થાય છે, તમામ અન્યાયોનું સર્જન થાય છે. તમે બીજા જીવો પ્રત્યે રાગ-દ્વેષથી પ્રેરાઈને અન્યાયી વર્તન કરો છો, બદલામાં સામેથી અન્યાય મેળવો છો. અનંત કાળથી આ રફતાર ચાલુ છે. મોહનું કામ જ આ છે કે તમને દુષ્ટ બનાવી દુષ્ટ પ્રવર્તન કરાવે. તમારી મનોવૃત્તિ જ એવી સંક્લિષ્ટ થાય કે તમને તમારા હક્કો જ દેખાય. અરે ! હક્કથી અધિક સ્વાર્થ જ દેખાય, જ્યારે બીજાના legitimate rights (યોગ્ય હક્ક) પણ ન દેખાય. આ જ અપરાધનું મૂળ છે. સંપૂર્ણ જિનાજ્ઞામાં રહેવું હોય તેણે સતત જીવમાત્ર પ્રત્યે ઉચિત વર્તન રાખવું પડે. પછી તે ગમે તે ભૂમિકામાં રહેલો હોય, પરંતુ સર્વ જીવો પ્રત્યે ઉચિત વર્તનની આ આજ્ઞા તો તીર્થંકરોની બધા માટે છે. થોડુંક પણ અનુચિત વર્તન તમારા જીવનમાં આવે એટલે તેટલા પ્રમાણમાં તમે જિનાજ્ઞામાંથી બહાર નીકળ્યા ગણાઓ. એકાદ જીવ પ્રત્યે પણ માનસિક, વાચિક, કાયિક કોઈપણ પ્રકારનું અનુચિત વર્તન કરો તો તેટલો આજ્ઞાભંગરૂપ અપરાધ છે. તમારો દાવો એ છે કે પેલો મને સંભળાવી જાય તો હું પણ કાંઈ ઓછો નથી, તેને સવાયું સંભળાવું. આમાં તમારું વલણ એ જ છે કે એ નાગો થાય તો હું ડબલ નાગો થાઉં. કોઈ ખોટું કરે તો તેની સામે ડબલ ખોટું ક૨વાનો તમને જાણે હક્ક છે. સભા ઃ અન્યાયને રોકવો તો જોઈએ ને ? સાહેબજી : આ રીત તો મૂર્ખાઈની પરાકાષ્ઠા છે. અન્યાયને રોકવા ડબલ અન્યાય કરવાનો ? તમારું કહેવું એ છે કે પેલા સામે સવાયો અન્યાય કરું તો અન્યાય રોકાય. પરંતુ અન્યાય, અન્યાયથી રોકાય કે ન્યાયથી રોકાય ? ક્રોધથી ક્રોધ શાંત થતો નથી, વેરથી વેર શમતું નથી, આગથી આગ ઠરતી નથી, પરંતુ તમે ઊંધો નિયમ સ્વીકાર્યો છે. સભા : કહેવાય છે કે કાંટો કાંટાને કાઢે. સાહેબજી : અરે ! તે તો સંયોગવિશેષમાં કળાવિશેષથી બને, બાકી એક કાંટો વાગ્યા પછી બીજો કાંટો વગાડો તો નવો ઘા અને નવી વેદના થાય. સભા : ક્રોધ ન કરીએ તો બધા દબાવે. :6 સાહેબજી : સાચી વાતમાં મક્કમ રહેનારને કોઈ દબાવી ન શકે. બીજાથી તમારું હિત ન જોખમાય તે માટે માત્ર તમારે મક્કમ કે કડક બનવાનું છે, નહીં કે ક્રોધની આવશ્યકતા છે. ક્રોધ ભળે, આવેશ આવે એટલે તમારું balance (સંતુલન) જાય, જેમ-જેમ ગુસ્સો વધશે, તેમતેમ તમે તમારી જાતથી out of control (કાબૂ બહાર) થશો. કાબૂ બહાર વર્તનારાઓનું વર્તન વાજબી ન હોય. જાત પરના કાબૂ ગુમાવેલાનું વર્તન પણ વાજબી હોય તો પછી ગાંડાઓનું ગાંડપણ ગેરવાજબી કેમ ? તમારા મગજ પર તમારો કંન્ટ્રોલ ન હોય તો તમારામાં અને ગાંડામાં ફરક શું ? સભા : permanent (હંમેશના) ગાંડા છે. સાહેબજી : આ કહે છે કે હંમેશનો ગાંડો જ ગાંડો ગણાય, કામચલાઉ ગાંડા બનીએ તો For Personal & Private Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ વાંધો નહીં. પરંતુ સમાજમાં કોઈને મહિના કે છ મહિના માટે પણ scizophrenia (ગાંડપણનો રોગો થાય તો તેને હોસ્પિટલમાં જ દાખલ કરે છે કે તેવી treatment (સારવાર) આપે છે. તમારું કે બીજાનું હિત ન જોખમાય તેવો પ્રશસ્ત ક્રોધ તમે જીવનમાં શીખ્યા નથી. શાસ્ત્રમાં જે પ્રશસ્ત ક્રોધનું વર્ણન આવે છે તેની તમને ઓળખાણ નથી. પ્રશસ્ત ક્રોધમાં અકળામણ ન હોય. બળાપો, ભાન ભૂલી જવું, આવેશ સવાર થઈ જવો, સામાનું બૂરું કરવાની મનોવૃત્તિ ખીલવી, ઉશ્કેરાટ વ્યાપી જવો, તે બધું પ્રશસ્ત ક્રોધમાં નથી, પરંતુ સ્વસ્થતાથી સામી વ્યક્તિ પાસે યોગ્ય કામ કરાવવું છે, તેથી તે માટે જરૂરી હોય તો સખ્તાઈ કે કડકાઈથી વાત કરે તે પ્રશસ્ત ક્રોધ છે. તેમાં સામી વ્યક્તિ પ્રત્યે હિતબુદ્ધિ નષ્ટ થતી નથી. ધર્માચાર્યને લાગે કે કઠોર થયા વિના શિષ્યને ભૂલથી પાછો વાળી શકાય તેમ નથી, તો કડક થઈને ધમકાવે પણ ખરા; છતાં તે વખતે તેમના મનમાં શિષ્ય પ્રત્યે દ્વેષબુદ્ધિ નથી, હિતચિંતા છે, વાત્સલ્ય છે. લોકમાં પણ માતા દીકરાના ભલા માટે કડક થાય તેથી માતાનું વાત્સલ્ય સુકાતું નથી. પ્રશસ્ત ક્રોધમાં કડકાઈ કે સખ્તાઈભર્યું વર્તન જ હોય છે, બાકી હિતચિંતા કે વાત્સલ્ય જતું નથી. તેથી જ શાસ્ત્રમાં વિનયી શિષ્ય માટે કહ્યું છે કે તે વિચારે કે ભૂલના અવસરે ઉત્તમ ગુરુ કડક ન થાય, હિતશિક્ષા ન આપે, તેનો અર્થ એ કે ગુરુના હૃદયમાંથી મારું સ્થાન ગયું. અત્યારે તમારું ધ્યાન કેમ કોઈ નથી રાખતું ? અરે ! ઉત્તમ ગુરુઓના તો ક્રોધને પણ પુણ્યપ્રકોપ કહ્યો છે. તમારું પુણ્ય જાગતું. હોય તો જ તમારી કોઈ સામાન્ય ચિંતા પણ કરે; તો તમારા આત્માની સાચી હિતચિંતા તો સદ્ગુરુ ક્યારે કરે ? તમારું કેટલું મહાન પુણ્ય હોય તો. પરંતુ તમને આવા અવસરે પણ કદાચ એવું હુરે કે ગુરુ મહારાજ સ્વયં કહે છે કે ગુસ્સો ન કરવો, અને પોતે જ ગુસ્સો તો કર્યા કરે છે. તેથી જ અપાત્રને હિતશિક્ષા આપવામાં પણ કાંઈ લાભ નથી. બાકી પ્રશસ્ત ક્રોધમાં અંદર પૂરો કન્ટ્રોલ, બેલેન્સ હોય છે. અંદરનો કન્ટ્રોલ ટેમ્પરરી ગુમાવો કે પરમેનેન્ટ ગુમાવો, પરંતુ મગજ પરના કન્ટ્રોલ વિનાના ગાંડા જ ગણાઓ. ગાંડાને ભાન નથી એટલે ગમે તેમ વર્તન કરે છે, તેમ તમે પણ આવેશમાં ભાન વિનાના બની બેફામ વર્તન કરો ત્યારે દશા સરખી જ છે, તે વાસ્તવિકતા તમે ભૂલી જાઓ છો. અરે ! તમને કદી એવો વિચાર આવે કે મારા પ્રત્યે એણે ગુસ્સો કર્યો તો તે અન્યાય કહેવાય, તો હું તેના પર ગુસ્સો કરું તો હું અન્યાયી કેમ ન કહેવાઉં ? સામી વ્યક્તિ ભૂલ કરે તેથી તમને ભૂલ કરવાનો અધિકાર નથી મળતો. સામસામી ભૂલોની પરંપરા કે અન્યાયનો બદલો અન્યાયથી જ વાળો તો તેનો કોઈ અંત નથી. અત્યારે યુદ્ધો ચાલે છે, તો સમજદાર માણસો લખે છે કે આ નવા ત્રાસવાદીઓ વધારવાનું પગલું છે. આનો અંત ક્યારેય ન આવે. વ્યવહારમાં પણ માનો કોઈએ ભૂલ કરી તો તેનાથી સવાઈ ભૂલ કરો તેથી તમે ડાહ્યા કે શાણા નથી કહેવાતા. સભા : અનુચિત વર્તન કરનાર સાધુ કરતાં સંપૂર્ણ ઉચિત વર્તન કરનાર મિથ્યાદૃષ્ટિ ઊંચો કહેવાય ? For Personal & Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૪૧૯ સાહેબજી : આ ઊંચા-નીચાની વાત નથી. એટલું જ કહેવાશે કે સંપૂર્ણ ઉચિત વર્તન કરનાર માર્ગાનુસારી આજ્ઞાંકિત છે, જ્યારે અનુચિત વર્તન કરનાર સાધુ એટલી માત્રામાં આજ્ઞાંકિત નથી અર્થાતું કે ભૂમિકા ઊંચી છતાં પોતાને યોગ્ય સંપૂર્ણ આજ્ઞાનું પાલન નથી. સભા ઃ સર્વોત્કૃષ્ટ નાગરિક કોણ ? સાહેબજી ઃ તે ભૂમિકાની અપેક્ષાએ નથી, આજ્ઞાપાલનની અપેક્ષાએ છે. સંપૂર્ણ ઉચિત વર્તન કરનાર ગૃહસ્થ પણ છઠ્ઠી દૃષ્ટિમાં ગણાય છે, છતાં ખામીવાળું વર્તન કરનાર ભાવસાધુની અપેક્ષાએ તે ચોથા ગુણસ્થાનકે છે અર્થાત્ સાધુના છઠ્ઠા ગુણસ્થાનકની અપેક્ષાએ નીચે છે. ભૂમિકામાં ઊંચ-નીચનો તફાવત અને પોતાને યોગ્ય સંપૂર્ણ આજ્ઞાપાલન બંને વિવક્ષાઓ જુદી છે. અહીં તો સંક્ષેપમાં એટલું જ કહેવું છે કે તમે ગમે ત્યાં બેઠા હો, તમારી ધર્મઆરાધનામાં લેવલ-સ્તર પ્રમાણે આગળ વધો, પરંતુ જીવનમાં જેટલું ઉચિત વર્તન કરો તેટલી જિનાજ્ઞા પળાઈ સમજવાની. જ્યાં અનુચિત વર્તન કરો ત્યાં જિનાજ્ઞાભંગ થયો સમજવાનું. સભા : સારી સ્વાદિષ્ટ વસ્તુ ખાઈએ તો તે યોગ્ય વર્તન કે અયોગ્ય વર્તન ? સાહેબજી : તગડા બનવા, રૂપાળા બનવા, પહેલવાન થઈ મોજ-મજા સારી રીતે કરી શકીએ અને ખાતી વખતે પણ ઇન્દ્રિયનો ટેસ્ટ-વિકાર પોષાય તે માટે ખાઓ તો તે માનસિકકાયિક અયોગ્ય વર્તન છે. પરંતુ આરાધનાના સાધન તરીકે શરીર ટકાવવા આસક્તિ કે વિકાર પોષ્યા વિના ખાઓ તો અયોગ્ય વર્તન નથી. સભા (શિષ્ય) :- ઇન્દ્રિયોની મોજમજા સાથે આટલો વિરોધ કેમ ? સાહેબજી : આ મહારાજ ઊંઘમાંથી ઊઠ્યા લાગે છે. ભગવાને ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે જીવનનો આદર્શ ક્યારેય ઇન્દ્રિયોની વાસનાપૂર્તિ હોય નહીં. તેથી તો જીવો મોહના માર્ગે જ જશે. જીવનમાં જે કાંઈ શક્તિઓ-સામગ્રી મળી છે તે પુણ્યપસાથે પ્રાપ્ત થઈ છે. તે માત્ર ૧. વ્યતિરે માહनउ वण्णाइनिमित्तं एत्तो आलंबणेण वऽण्णेणं। तंपि न विगइविमिस्सं ण पगामं माणजुत्तं तु।।३६८ ।। 'नउ वेत्यादि सूचागाथा, नतु वर्णादिनिमित्तं भुञ्जीत, आदिशब्दाबलपरिग्रहः, 'एत्तो'त्ति अतो-वेदनादेरालम्बनेन वाऽन्येन भुञ्जीत, तदपि शुद्धालम्बनं 'न विकृतिविमिश्रं न क्षीरादिरसोपेतं, न प्रकाम-मात्रातिरिक्तं, किन्तु मानयुक्तमेव भुञ्जीतेति નાથાર્થ: નાર૬૮ एतदेव स्पष्टयति - जे वण्णाइनिमित्तं एत्तो आलंबणेण वऽन्नेणं। भुंजंति तेसि बंधो नेओ तप्पच्चओ तिव्वो।।३६९।। ये वर्णादिनिमित्तम् अतो-वेदनादेः आलम्बनेन वाऽन्येन भुञ्जते तेषां बन्धो विज्ञेयः 'तत्प्रत्यय' इत्यशुभवर्णाद्यालम्बनप्रत्ययः तीव्र इति गाथार्थः । ।३६९।। (પંઘવસ્તુ, બ્રોવર-૨૬૮-૨૬ર મૂત્ર-ટીવા) For Personal & Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ તમારા માનસિક તરંગો, આવેગ કે તુચ્છ કામનાઓની પૂર્તિ માટે વેડફી નાંખવાની ન હોય, અને વેડફવું વાજબી હોય તો જીવનનો કોઈ સાચો મતલબ નથી. હું કરોડપતિ બને એવા અહંકારની પૂર્તિ માટે ૨૫ વર્ષ મજૂરી કરી પુણ્યથી સફળતા મળી એટલે મૂછે હાથ દઈ ફરો, તો આ ૨૫ વર્ષ જીવનનાં વેડફીને વ્યવસાયમાં કેટલાને અન્યાય કર્યો ? અને અંતે શું મેળવ્યું ? આવેગની પૂર્તિ જ કે બીજું કાંઈ ? ઘણા તો મેળવેલું ભોગવી શકવાના પણ નથી. જેઓ વિકારોની પૂર્તિ માટે જીવે છે, વિકારપૂર્તિમાં જીવનની સફળતા માને છે, તેઓને કદી જિનાજ્ઞા ગળે ઊતરવાની નથી. તમારા જીવનનું ધ્યેય તો પવિત્ર હોવું જોઈએ, મલિન નહીં. વિકારપૂર્તિ તો મલિન ધ્યેય છે. કામ-ક્રોધ-વાસના-વિકારોની પૂર્તિ જીવનનું યોગ્ય ધ્યેય કહેવાતું હોય તો ગુંડાઓ તમારા કરતાં વધારે વખાણવા લાયક છે. તેઓ વિકાર-આવેગપૂર્તિમાં કદાચ તમારા કરતાં વધારે સફળ હોય. સભા : ગુંડાઓ અન્યાય કરીને વિકારપૂર્તિ કરે છે. સાહેબજી : મનુષ્યને અન્યાય કરે તે જ અન્યાય, જ્યારે તમે બીજા જીવોને અન્યાય કરો તે અન્યાય નહીં ? પેલો માનવસમૂહને અનુલક્ષીને સામાજિક અન્યાય છે, જ્યારે તમારો જીવસૃષ્ટિને અનુલક્ષીને વૈશ્વિક અન્યાય છે. અન્યાય તો બંનેમાં છે જ, માત્ર ક્વોલિટીનો ફેર છે. વળી ધ્યેય પણ બંનેનાં સમાન જ છે. તેથી ખોટો બચાવ શક્ય નથી. સભા : નીતિનું કમાઈને જયણાપૂર્વક રસોઈ કરી ટેસથી ખાય તેમાં ક્યાં કોઈને અન્યાય કર્યો ? સાહેબજી : તે જીવોને આખેઆખા ચૂલે ચડાવ્યા, રાંધ્યા, કાપ્યા, શેક્યા, મસાલા ભર્યા, વળી તેમાં ટેસ લો છો, છતાં કહો કે ક્યાં અન્યાય કર્યો ? તમારી એક નાની આંગળી ખદબદતા ગરમ પાણીમાં માત્ર બોળો તો પણ તમને કેટલી વેદના થાય છે ? તમને આવું કોઈ કરે તો ઘોર અન્યાય ગણાય, તો બીજા જીવોને અન્યાય નહિ, તેવું કેમ કહેવાય ? પ્રવૃત્તિનું ધ્યેય પવિત્ર નક્કી કરો તો જ બીજા જીવોને અપાતો ત્રાસ યોગ્ય બની શકે. બાકી તમારા કષાયના તરંગો અને તે ઇંદ્રિયોની વાસના પૂરી કરવા બીજાને ત્રાસ આપો અને અન્યાય કે અનુચિત વર્તન ન કહેવાય, તેવું ત્રણ કાળમાં બને નહીં. વ્યક્તિ કે સમષ્ટિના હિતના ઉદ્દેશથી કોઈ જીવને પીડા આપવી પડે તો તેમાં લાભાલાભનો વિચાર કરવો પડે તેવી જિનાજ્ઞા છે. સભા : ન્યાયસંપન્ન વૈભવ ભોગવે તોપણ મત્સ્યગલાગલ ન્યાય કહેવાય ? સાહેબજી : હા, ચોક્કસ. સંસારનું વિષચક્ર આ મત્સ્યગલાગલ ન્યાયથી જ ચાલે છે. (મસ્યગલાગલ ન્યાય એટલે દરિયામાં મોટું માછલું નાના માછલાને ગળી જાય, તેનાથી મોટું તેને ગળી જાય, તે ક્રમથી ચાલતી નીતિ.) તમે જીવનમાં તમારો ભૌતિક સ્વાર્થ સાધવા નાના જીવોને હડપ કરીને ટેસ ભોગવો છો, ત્યાં ન્યાયસંપન્નવૈભવ હોય તોપણ મત્સ્યગલાગલ ન્યાય જ છે. ધર્મ લોકોત્તર ન્યાય સૂચવે છે. તમે એશ-આરામ-સગવડ-status (મોભા) માટે બંગલો For Personal & Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ ૪૨૧ બંધાવો, તેમાં જેટલા જીવો બાંધકામ, maintenance (જાળવણી), repairing (મરામત) કે renovationમાં (નવિનીકરણમાં) મર્યા, તે બધાને તમે તમારા આવેગ, ઇચ્છાપૂર્તિ માટે અન્યાય કર્યો. તેના બદલે નિઃસ્વાર્થ ભાવે ધર્મના પવિત્ર ઉદ્દેશથી, જયણાપૂર્વક ઉપાશ્રય બંધાવો, તેમાં પણ બાંધકામ વગેરેમાં ઘણા જીવો મર્યા; પરંતુ ત્યાં આરાધના કરનાર અનેકગણી અહિંસા અનેકના જીવનમાં ફેલાવશે, અનેકના જીવનમાં દયા-મૈત્રી-કરુણાપૂર્વકના જયણાના ઉન્નત આચારો વિકસશે. દુનિયામાં અહિંસા-સત્યનો સંદેશ રેલાશે. તેથી લાભાલાભની દૃષ્ટિએ જેટલા જીવો મર્યા તેના કરતાં અનેકગણી (લાખો-કરોડો .. અનંતગણી) અહિંસા વળતરમાં મળી. તેથી તે અન્યાય નહિ ગણાય. શાસ્ત્રમાં અન્યાયનો અર્થ એવો છે કે જ્યાં તમે કોઈ જીવનું ભલું કરતા નથી, માત્ર તમારો સ્વાર્થ કે તમારી તૃષ્ણાપૂર્તિ માટે બીજાને રહેંસી નાંખો છો, ત્યાં જ અન્યાય છે; સ્વના કે અનેક આત્માના ભલા માટે કોઈ અલ્પ જીવોને પીડા આપવી પડે તે અન્યાય નથી. લોકોત્તરન્યાયમાં ઘણી સમતુલા અને વિવેક છે. જેમ રાષ્ટ્રના રક્ષણ ખાતર કદાચ કોઈ વ્યક્તિ કે કુટુંબનું બલિદાન લેવું પડે તો તેને સમાજમાં પણ અન્યાય નથી કહેવાતો, પરંતુ રાષ્ટ્રભક્તિ કે દેશભક્તિનું કાર્ય કહેવાય છે. સભા : વિકાર એટલે ? સાહેબજી : જે તમારા મનને અશાંત, સંતપ્ત, દુઃખી કરે છે તે જ વિકૃતિ હોવાથી વિકાર છે. વિકાર એનું નામ કે જે પહેલાં માલિકને દુઃખી કરે, પછી દુનિયાને દુઃખી કરે. ગુસ્સો કરવાથી પહેલું તમારું લોહી બળે, માનની ભૂખ જાગે એટલે અંતરમાં પહેલાં તમે શેકાઓ. માયાના ભાવમાત્રથી અંદરમાં ખુલ્લા ન પડી જવાની સતત ચિંતા તમને વ્યથિત કરે. લોભ અંતરમાં પ્રગટ્યો નથી ને અજંપો અનુભવાયો નથી. વિકારો સેવનારને દુઃખી ન કરતા હોય તો સાચા અર્થમાં વિકાર કહેવાય જ નહીં. જેના આત્મામાં વિકાર જન્મે તે દુઃખી, સંતપ્ત, પીડિત નક્કી થવાનો. તેને અંદરમાં કન્ટ્રોલ ન કરે અને વર્તનમાં લાવે તો બીજા પણ દુઃખી થવાના. પરંતુ તમને વિકારો ગમી ગયા છે. સભા : વિકારો પીડા આપે છે, છતાં કેમ ગમે છે ? સાહેબ ? એ જ ખૂબી છે. પોતાને પીડા આપે, છતાં પોતાને જ ગમે છે. ઘણા ગાંડા એવા હોય છે કે ભીંત પર જોરથી મુક્કો મારે અને પછી ખડખડાટ હસે. તમને પાગલખાનામાં એવા અનેક માણસો જોવા મળશે. અહીં તમારી પણ તે જ સ્થિતિ છે. ભગવાને કહ્યું કે આખી દુનિયા મોહથી ઉન્મત્ત થઈને ફરે છે. મોહની પ્રેરણા જ અંદરમાં એવી હોય છે જે અનુસરવામાત્રથી તમને દુઃખી કરે, બીજાને પણ દુઃખ અપાવે. વિકારોથી પ્રેરાઈને દુનિયા દુઃખથી ગ્રસ્ત ફરે છે. આ ધર્મસત્તાના અનુયાયી બનવું હોય તો પહેલાં મનમાંથી મોહનો અધિકાર, મોહનું વર્ચસ્વ તોડવું પડશે. १. एकं हत्वा यदि कुले, शिष्टानां स्यादनामयम् । कुलं हत्वा च राष्ट्र च, न तद् वृत्तोपघातकम् ।।३१।। (श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-३३) For Personal & Private Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના સભા : જેના મનમાં મોહ હોય તે ધર્મસત્તાનો અનુયાયી બની શકે ? સાહેબજી : મનમાં મોહ હોય પણ મોહનો અધિકાર ન હોય તો બની શકે. મોહનો અધિકાર એટલે મોહ જે કહે તે જ તમને વાજબી લાગે. ટેસથી વાનગી ખાવાની સલાહ મોહ જ આપે છે. ‘જીવનમાં વાસના-વિકારરૂપ ઇચ્છાઓ પૂરી કરીએ તો તેમાં ખોટું શું ? મનમાં તૃષ્ણા જાગી, શક્તિ-સામગ્રી છે, તો તેને ભોગવીને પૂરી કરીએ તે તો one kind of enjoyment (એક પ્રકારનો આનંદ) છે. તેમાં કોઈ અપરાધ કે ગુનો નથી.' આવું આખી દુનિયા માને છે, આ જ મહામિથ્યાત્વ છે. જેના મનમાં આવું ઠસેલું છે તેના પર મોહનું સંપૂર્ણ વર્ચસ્વ છે. તે મોહના જ સકંજામાં છે. તે ધર્મસત્તાનો સાચો અનુયાયી ન બની શકે. તે બનવા તેણે નક્કી કરવું પડે કે વિકારો જ સ્વયં દુઃખ છે, બીજાં અનેક દુઃખોનું મૂળ છે. તૃષ્ણાપૂર્તિ માટે ભોગવાતા ભોગો તે દુ:ખનો માર્ગ છે. દુ:ખી થવું, દુઃખી કરવું અને દુઃખ મેળવવું એ જ તેમાં ક્રમ છે. જે ભોગોને તૃપ્તિનું સાધન માને છે તેઓ ભીંત ભૂલ્યા છે, ભોગવીને કોઈ તૃપ્ત થયું નથી. વળી, વાસનાઓને વકરાવીને વધારે ભોગવવામાં જ જીવનની સફળતા માને છે, તેને જ જીવનનો રસ, લ્હાવો કે લક્ષ્ય માને છે, તે તો મૂર્ખાના સરદાર છે; કારણ કે મોહના સંપૂર્ણ વર્ચસ્વ નીચે તેમની દરેક પ્રવૃત્તિ છે. બાકી મોહનો ઉન્માદ ન હોય તો common senseથી (સામાન્ય બુદ્ધિથી) સમજાય એવી આ સીધી-સરળ વાત છે કે તમારી વાસનાપૂર્તિ માટે બીજા જીવોને કરાતી હેરાનગતિ સૃષ્ટિમાં અન્યાય ન હોય, તો પછી ગુંડો તમારું લૂંટી જાય તેમાં તેણે પણ કોઈ અન્યાય કર્યો નથી; કારણ કે તે પણ તેની ઇચ્છાપૂર્તિ કા જ તમારી સંપત્તિ લૂંટે છે. તમે જેનાથી સબળા છો તેનું તમે લૂંટો છો, એ તમારા કરતાં સબળો છે એટલે તમને લૂંટે છે. ધર્મ તો એમ જ કહેશે કે વાસના-વિકારપૂર્તિના ધ્યેયથી થતી હિંસા એ જ ખરું પાપ છે. ધર્મમાં અહિંસા કે હિત-અહિંસાપોષક હિંસા જ માન્ય છે. તમે નિઃસ્વાર્થભાવે ગુણિયલ સાધર્મિકને ભક્તિથી જમાડવા જે કરો તે ધર્મ છે. જ્યારે તમારા ટેસ્ટ-રસ વગેરેની પૂર્તિ માટે રાંધો, ખાઓ તે હિંસા-અન્યાય-પાપ છે. ૪૨૨ - સભા ઃ બંનેમાં હિંસા તો હિંસા જ છે ને ? સાહેબજી : ના, બંનેમાં લક્ષ્યનો જ મોટો તફાવત છે. તમારા જીવનમાં તમે સ્વાર્થથી વિરોધીની હત્યા કરો, અને રસ્તા વચ્ચે કોઈ કુલવાન સ્ત્રીને રક્ષણ આપવા ગુંડા સાથે ઝપાઝપીમારામારી કરો જેમાં કદાચ તે મરી જાય, તો બંનેમાં દેખાવમાં હિંસા છે, છતાં જમીનઆસમાનનો તફાવત છે. શીલ-સદાચારને બચાવવા કરાયેલ હિંસાથી રક્ષણ કરનારને પુણ્ય મળે છે, પાપ નથી જ બંધાતું. તેથી હિંસા માત્ર હિંસા જ છે, એવું એકાંત વિધાન અસત્ય છે. ૧. સ્વામપિ હિંસાવાનુવાં સુમદ્દવન્તરમ્। ભાવવીર્યાવિચિત્રા-હિંસાયાં ચ તત્તા।।૩।। (અધ્યાત્મસાર, અવિાર-૨૨) For Personal & Private Use Only ઉદ્દેશ અને વિધિ Page #460 -------------------------------------------------------------------------- ________________ રૂ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ૪૨૩ કોઈપણ સંયોગોમાં હિંસા કરવી તે પાપ જ છે તેવું બોલનાર ધર્મ સમજ્યો નથી. ધર્મ-અધર્મનાં અનુષ્ઠાનો સમજો, નહીં તો ખોટા ચકરાવે ચડશો. તમારે જીવનમાં નાની પણ અહિંસા ન થાય, અન્યાય ન બને તે રીતે જીવવું હોય તો મનમાં નક્કી કરવું પડે કે હું જીવીને મારો કોઈ સ્વાર્થ સાધીશ નહીં. આખું જીવન કૌટુંબિક, સામાજિક, નૈતિક, ધાર્મિક કર્તવ્યોમાં સમર્પિત કરે તેવો માણસ કોઈ કપરા સંયોગોમાં સાપને મારીને પણ જીવે તોપણ તેમાં તેની જાતનું અને આખી દુનિયાનું ભલું જ છે; કારણ કે તે જીવીને દુનિયામાં લોકોત્તર ન્યાય જ ફેલાવશે. તેવામાં જીવન સૃષ્ટિ માટે આશીર્વાદરૂપ છે. તીર્થકરો ધર્મતીર્થ સ્થાપી એવા પ્રજાજનો પકવવા માંગે છે કે જે જીવીને આખા જગત માટે લાભદાયી-હિતકારી બને. તમને સાપ ખાય (ડંશ દે) તેની સામે વાંધો છે, તમારે સાપના જીવનના ભોગે તમારું જીવન બચાવવું છે, પરંતુ જીવનનો ઉપયોગ તો પાછો વિકારપૂર્તિ માટે જ કરવો છે; એ જ દુરુપયોગ છે. તેથી પાપ લાગવાનું. સભા ઃ સાપ બચીને કેટલાયને મારશે. સાહેબજીઃ સાપ લોકોને વધારે કરડે છે કે તમે વધારે કરડો છો ? જાણે તમે નિર્દોષ સંત હો તેવી વાત કરો છો. તમને આખું ગામ ગુનેગાર દેખાય છે, તમારી જાત ગુનેગાર નથી દેખાતી. સાપને તો ખાલી મોઢામાં જ ઝેર છે, તમારે તો માથાથી પગ સુધી ઝેર છે. આ દુનિયામાં મનુષ્યો જેટલાં કુકર્મો કરે છે એટલાં કુકર્મો બીજું કોઈ નથી કરતું. પશુસૃષ્ટિ તો અનાથ છે, કોઈ માલિક નથી, રક્ષક નથી, એટલે તમે ગમે તેમ પકડી રહેંસી નાંખો છો. પશુપંખી કે શુદ્ર જીવજંતુઓએ તમારું કાંઈ બગાડ્યું નથી. છતાં વાતવાતમાં જે રીતે મનુષ્યો તેમનો ભોગ લે છે, તેનું વર્ણન થાય તેમ નથી. ન્યાયના ત્રાજવામાં તોલવામાં આવે તો કહેવું પડે કે વાઘ-સિંહ તમારા કરતાં સારા છે. તે તો રાડ પાડી, સાવચેત કરી સામા પર હુમલો કરે છે. તમે તો છૂપી રીતે સાફ કરો તેમ છો. માણસજાત દુનિયામાં ભલી, સારી, સજ્જન જાત છે એમ કોઈ નહીં કહી શકે. આ દુનિયામાં હેવાનમાં હેવાન માણસ છે. તેણે જેટલો કાળો કેર વર્તાવ્યો છે, બીજી જીવસૃષ્ટિ ઉપર જેવા અત્યાચારો ગુજાર્યા છે તેનો counter record નથી. સભા : આ સભામાં તો એવા હેવાન ભેગા નથી જ થયા ને ? સાહેબજી : તમારા પણ vested interests (સ્થાપિત હિતો) ઓછા નથી. અત્યારના વૈજ્ઞાનિકો research workના (સંશોધન કાર્યના) નામથી પશુસૃષ્ટિ ઉપર જે કાળો કેર વર્તાવે છે, તેમાંથી જે output (નીપજ-ઉત્પાદન) આવશે તેનો ભૌતિક લાભ લેવા તમે બધા પણ હોંશે હોંશે તૈયાર છો. તેથી તમારો દૂર કર્મોમાં પણ via (આડકતરો) હિસ્સો છે જ. આજની કહેવાતી આધુનિક શોધખોળો પાછળ ક્રૂરતાનું મોટું તાંડવ છે. તમે દાવા સાથે એવું નહીં કહી શકો કે સાપ જીવે તો વધારે નુકસાન છે, અને તમે જીવો તો સૃષ્ટિમાં ઓછું નુકસાન છે. તે For Personal & Private Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ કહેવા તમારે ધર્મની આજ્ઞામાં આવવું પડે. હા, ધર્મશાસનના જેમ જેમ સમર્પિત અનુયાયી બનો તેમ તેમ તમે જ્યાં જ્યાં જશો ત્યાં જાય ફેલાશે. પણ તે માટે જિનાજ્ઞાને જીવનપ્રતિજ્ઞા બનાવવી પડે. ભગવાનની સંક્ષિપ્ત આજ્ઞા એ જ છે કે ગમે તે સંયોગોમાં તમારે કોઈપણ જીવના અધિકારો પર સ્વાર્થથી તરાપ મારવી નહીં. બાકી હિત માટે કોઈનો ભોગ લેવો પડે તો તે અન્યાય નથી. For Personal & Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ ૪૨૫ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१|| (મમ્મતત પ્રવર૦ શ્લોઝ-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. આ દુઃખમય સંસાર ગમે તેટલો ભયાનક હોય પરંતુ આ ધર્મતીર્થને શરણે આવનાર આત્મા સંસારમાં પૂર્ણ સલામતી પામે છે; કારણ કે તીર્થકરોનું ન્યાયનું સામ્રાજ્ય છે. આ સામ્રાજ્યમાં જે જીવ પ્રવેશ પામે તે જીવને બીજા તરફથી દુઃખ-સંતાપ મળવાનાં બંધ થાય, અને તેના તરફથી બીજાને થતા અન્યાય-દુઃખ પણ બંધ થાય. તીર્થકરોએ અનુયાયીઓને જીવન જીવવાની જે પદ્ધતિ-શૈલી દર્શાવી છે, તે જ સ્વયં જ એવી છે કે જેમાં દરેકના હૃદયમાં બીજા જીવો પ્રત્યેની દુષ્ટ ભાવનાઓ નષ્ટ થઈ જાય. તેમના ઉપદેશને હૃદયમાં પરિણામ પમાડે તો ગમે તેટલો સંક્લિષ્ટ જીવ પણ તેના સંક્લેશો વિખેરાઈ જવાથી શુભભાવવાળો બને. તેથી તેને બીજા જીવો પ્રત્યે અનુચિત વર્તન કરવાનું મન જ ન થાય. અત્યારે તમને બીજા પ્રત્યે અયોગ્ય વર્તન કરવાનું મન થાય છે તેમાં કારણ તમારી કનિષ્ઠ મનોવૃત્તિ છે. તે જ અંદર ન હોય તો ગેરવર્તનનો ભાવ ન પ્રગટે. તમારા માટે કોઈને ગેરવર્તન કરવાનો ભાવ ત્યારે જ થાય કે તેના મનમાં તમારા માટે કોઈ સંક્લેશ હોય. કોઈ વ્યક્તિને તમારા માટે મનમાં ગુસ્સો હોય તો તમને સંભળાવવાનું મન થાય. દરેક જીવના અનુચિત વર્તન માટે તેના પોતાના અંતરના સંક્લિષ્ટ ભાવો જ કારણ છે. તીર્થકરોનું સાંનિધ્ય, વાણી, પ્રભાવ, અતિશય જ એવા છે કે જો તે આત્મામાં પરિણામ પામે તો આત્માના સંક્લિષ્ટ ભાવો નાબૂદ થાય. ધર્મસત્તા હૃદયપરિવર્તન કરાવી બધા પાસે ન્યાયનું આચરણ કરાવે છે : દુનિયામાં રાજસત્તા કાયદાના દબાણથી અને દંડના ભયથી સૌને ન્યાયમાં રાખે છે, જ્યારે ધર્મસત્તા હૃદયપરિવર્તન કરાવી સૌ પાસે ન્યાયી વર્તન કરાવે છે. ધર્મસત્તા હૃદયમાં પ્રભાવ જમાવી તમારી પાસેથી કર્તવ્ય કરાવે છે, જ્યારે રાજસત્તા બળજબરીથી કામ લે છે. રાજ્યમાં રાજા રાજસિંહાસન પર બેસી રાજ્ય કરે છે, જ્યારે ધર્મસત્તા લોકોના હૃદયસિંહાસન પર બેસીને શાસન ચલાવે છે. તીર્થકર કોઈને બળજબરીથી આજ્ઞા-કાયદો પળાવતા નથી. અનુયાયી માટે १. ... जायते धर्मनिरताः प्रजा दण्डभयेन च ।।४६।। करोत्याधर्षणं नैव तथा चासत्यभाषणम् । क्रूराश्च मार्दवं यान्ति, दुष्टा दौष्ट्यं त्यजन्ति च ।।४७।। पशवोऽपि वशं यान्ति, विद्रवन्ति च दस्यवः । पिशुना मूकतां यान्ति, भयं चान्त्याततायिनः ।।४८।। करवाश्च भवन्त्यन्ये, वित्रासं यान्ति चापरे । अतो दण्डधरो नित्यं, स्यानृपो धर्मरक्षणे ।।४९।। (શુક્યનીતિ, ધ્યાય-૪) For Personal & Private Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૨૯ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ધર્મના જે કોઈ આદેશો છે, હિતકારી નીતિ-નિયમો દર્શાવ્યા, તે તમારે જીવનમાં અવશ્ય આચરવા જોઈએ, તેવું પહેલાં તમારા હૃદયમાં કર્તવ્યરૂપે ભાન કરાવવું તે જ ધર્મનું કામ છે. ધર્મસત્તા વ્યક્તિને convince (ખાતરી) કરાવી દે છે કે “મારું હિત આમાં જ છે. મારે આ જ કરવા જેવું છે.” ધર્મ બળથી નહીં પણ પ્રભાવથી કામ લે છે. હૃદય પર એવો પ્રભાવ પડી જાય કે જીવ ઓવારી જાય, અંદરથી અંતર કહે કે ખરેખર આ જ કરવા જેવું છે. | તીર્થંકરો ઉપદેશમાં એમ જ કહે છે કે ધર્મના શરણે જેણે રહેવું હોય તેણે આવું જીવન સ્વીકારવું, પરંતુ ઉપદેશમાં કોઈ બળજબરી-ફરજિયાતપણું નથી. સુરાજ્યમાં પ્રજાને સામેથી બોલાવવા જવું પડતું નથી. પ્રજાને જ થાય કે આવું ઉત્તમ રાજ્યનું રક્ષણ મળવાનું નથી. લોકો સામે ચાલીને નાગરિક થવા આવે. ઇતિહાસમાં પણ એવાં સુરાજ્ય પ્રસિદ્ધ છે કે તેની સુવ્યવસ્થાના પ્રભાવે બહારના દેશોમાંથી લોકો આવીને ત્યાં પ્રજાજન તરીકે વસવાટ કરે. રાજ્યની એવી પ્રતિષ્ઠા હોય કે આવું ન્યાય-નીતિ-સુરક્ષા યુક્ત તંત્ર બીજે નહીં મળે. તેથી લોકો આબાદસલામત જીવન પામવા પોતાના દેશ છોડી છોડીને ત્યાં આવે. તેમ તીર્થકરો પણ ધર્મશાસન એવું સુબદ્ધ સુરક્ષાવાળું આપે છે કે પાત્રજીવો સામેથી શરણ સ્વીકારે. ધર્મનું શરણું સ્વીકારવું તે આપણા આત્મા માટે ઉપકારી છે, આપણા આત્માનું હિત આમાં જ છે એમ સમજીને તીર્થકરો, ગુરુઓ કે ધર્મના શરણે જવાનું છે. દેવ-ગુરુ-ધર્મને તમારી અપેક્ષા છે, તેવું નથી. આ દૃષ્ટિકોણ હશે તો ધર્મ આચરતી વખતે બીજા પર ઋણ ચઢાવું છું તેવો ભાવ નહીં થાય. તે ભાવ અશુભ છે, ભારે પાપબંધનું કારણ છે. અત્યારે ઘણા લાખ-પાંચ લાખ રૂપિયાનું દાન કરે તો વિચારે કે મેં સંઘનું કામ કરી આપ્યું. કોઈ મહારાજની નિશ્રામાં દાન કરે તો વિચારે કે મેં મહારાજની બહુ ભક્તિ કરી. આ sense of obligation (ઉપકારનો ભાવ) છે. એવા શ્રીમંતો છે કે જે દાન કરે તો ઉપકાર કર્યાનો ભાવ બતાવે. ખરેખર તમારે સાત વાર ગરજ હોય તો દાન કરો. દેવ-ગુરુ-ધર્મ તમારા માટે ઉપકાર્ય છે એવો ભાવ મનમાં લાવશો તો તમારી દાનની પ્રવૃત્તિ અશુભ થશે. દેવ-ગુરુ-ધર્મની ગમે તેટલી ભક્તિ કરો પરંતુ મનમાં oblige (ઉપકાર) કર્યાનો ભાવ તો લેશમાત્ર ન જોઈએ. તમારી પ્રકૃતિ પ્રમાણે તમે કોઈના માટે એમ ને એમ કાંઈ કરો નહીં, કરો તો સામે વળતરની અપેક્ષા રાખો, થોડું કરો છતાં ઘણું કર્યાનો ભાવ થાય. ગુરુની બહુ ભક્તિ કરો અને તમારી અપેક્ષા ન સંતોષાય તો મન ઊઠી જાય. આ બધાં લક્ષણો દર્શાવે છે કે ભક્તિ વખતે ઉપકૃત કરવાનો ભાવ હતો. વાસ્તવમાં દેવ-ગુરુ-ધર્મનો ઉપકાર સમજે તેને આવા અશુભ ભાવો ન થાય. १. स्वस्वधर्मपरो लोको यस्य राष्ट्र प्रवर्तते । धर्मनीतिपरो राजा, चिरं कीर्ति स चाश्नुते ।।५।। भूमौ यावद्यस्य વર્તિસ્તાવસ્થ સ તિતિ ..... દ્દિા .... સ્વયં ધર્મારો મૃત્વ, થર્ષે સંસ્થાપયે પ્રના પ્રમાણભૂત થર્મઝમુપસર્વત: प्रजाः ।।८।। देशधर्मा जातिधर्माः, कुलधर्माः सनातनाः । मुनिप्रोक्ताश्च ये धर्माः, प्राचीना नूतनाश्च ये ।।९।। ये राष्ट्रगुप्त्यै सन्धार्य, ज्ञात्वा यत्नेन सन्नृपैः । धर्मसंस्थापनाद्राजा, श्रियं कीर्ति प्रविन्दति ।।१०।। (शुक्रनीति, अध्याय-४-विद्याकलानिरूपण) For Personal & Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૪૨૭. સ્વબળે આત્મવિકાસથી જગતને જીતીને જિન બનેલા તીર્થકરો અધિકારી તરીકે જ્યારે ધર્મશાસન સ્થાપે છે ત્યારે પણ “મારા શાસનમાં પ્રવેશ પામો, મારા અનુયાયી બનો' તે રીતે કોઈને નિમંત્રણ આપતા નથી; માત્ર આત્માને સુરક્ષિત કરવો હોય, દુઃખથી મુક્ત થવું હોય તો આ ધર્મતીર્થનું શરણ-અનુશાસન સ્વીકારો, નહીંતર મોહ દ્વારા પીડા પામશો, એ પ્રકારનો સંદેશો આપે છે. મોહના સામ્રાજ્યમાંથી બહાર નીકળવા જ સર્વ જીવો પ્રત્યે ઉચિત વર્તનની આજ્ઞા ફરમાવેલ છે. આમાં પેટાઆજ્ઞાઓ અનેક આવી જાય છે. દા. ત. ક્ષમા રાખવી, ક્રોધ ન કરવો, ઉદાર બનવું, સંકુચિતતા ન કેળવવી; પરંતુ તમને આવી આજ્ઞાઓ સાંભળતાં એમ થાય છે કે આમાં તો આપણે એકલું સહન જ કરવાનું છે, ભોગ જ આપવાનો છે. તેથી તમને ધર્મના અનુશાસન સાથે માનસિક વિરોધ છે. સભા : અમારે શક્તિ મુજબ કે શક્તિ બહાર સહન કરવાનું ? સાહેબજી : શક્તિ મુજબ જ સહન કરવાનું છે, તમે શક્તિથી વધારે સહન કરો તેમ છો જ નહીં. અરે ! શક્તિ-અશક્તિની વાત પછી, પરંતુ “ક્ષમાં જ રાખવા જેવી છે, ઉદારતા જ કેળવવા જેવી છે તે જ તમારી બુદ્ધિમાં સ્વીકાર્ય બનતું નથી. ભગવાન કહે છે કે બીજા પ્રત્યે ક્રોધ, સંકુચિતતાનું વર્તન એ અન્યાયી વર્તન છે, ધર્માત્માએ એવું વર્તન ન કરાય, પરંતુ આ વાત તમારી બુદ્ધિમાં બેસતી નથી. તમને તમારો અન્યાય ન્યાય લાગે છે અને બીજાનો ન્યાય અન્યાય લાગે છે. તમને બીજા પ્રત્યે ન્યાયી વર્તન કરવાની વાત કરીએ તો તમને લાગે કે મને અન્યાય થઈ રહ્યો છે. આવું લાગે છે, કેમ કે મગજ તત્ત્વના બોધથી રહિત છે. જેટલા તમને તમારા અધિકારો પસંદ છે એટલા જ તમારે બીજાના અધિકારોને પણ સ્વીકારવા જોઈએ. તમે કહો કે મને દુઃખ ન આવવું જોઈએ તો તમારે કહેવું જ પડે કે મારાથી બીજાને દુઃખ ન અપાય. તમે કહો કે મારા પર કોઈએ ગુસ્સે ન થવું જોઈએ, તો તમારે પણ બીજા પર ગુસ્સે ન થવાય. તમારી સાથે કોઈ અહંકાર, તોછડું વર્તન કરે તે યોગ્ય ન કહેવાય, તો તમે બીજા સાથે અહંકારી-તોછડું વર્તન કરો તે યોગ્ય કહેવાય ? તમારું કહેવું છે કે બધા rights મારા માટે reserved (અનામત) છે; કેમ કે હું તો દુનિયાનો દાદો છું. તમારા આવા વલણમાં તો તમારે ન્યાય-અન્યાયની વાત જ નથી, સ્વાર્થ સિવાય કશું નથી. તટસ્થતાથી વાત કરો તો કબૂલ કરવું પડે કે જે જે વર્તન તમને નથી ગમતું તે તમારાથી પણ બીજા પ્રત્યે ન કરાય. અયોગ્ય વર્તન ન કરવું હોય તો સતત ઉચિત વર્તન કરવું જોઈએ. १. भवप्रदीपनं रौद्रं, वर्णितं मुनिनेदृशम्। अमातापितृकं चैतदुक्तं त्रातुरभावतः ।।५५ ।। विबुद्धो मन्त्रवित् तत्र, सर्वज्ञः परमेश्वरः। तेन चोत्थाय विहितं, विशालं तीर्थमण्डलम्।।५६।। गोचन्द्रकाकृतौ तच्च, मध्यलोके प्रकाशितम्। धृत्वा धर्मात्मकवचं, सूत्रमन्त्रस्य रेखया।।५७।। तेन देशनयाऽऽह्वानं, समुत्साह्याङ्गिनां कृतम्। प्राविशन्मण्डले स्तोका, भवस्थानन्तभागगाः।।५८।। (વેરાથત્પન્નતા, સ્તવ-૮) For Personal & Private Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ સૌથી શ્રેષ્ઠ ઉચિત વર્તન કરનાર સાધુ છે, જે અત્યંત નિષ્પાપ જીવન જીવે છે, સાધુનો આચાર એવો છે કે જેમાં નિષ્પાપ, પવિત્ર અને તદ્દન સાદગી યુક્ત જીવન છે. કોઈ જાતના મોજ-શોખ, આનંદ-પ્રમોદ કે વિકાર-વાસનાની પૂર્તિ થાય એવી પ્રવૃત્તિ તેમના જીવનમાં રાખી જ નથી. સાધુ જગતના સર્વ જીવો પ્રત્યે ઉચિત વર્તન શ્રેષ્ઠતા અને સરળતાથી કરી શકે છે; કેમ કે તીર્થકરોએ તેમને આચારસંહિતા જ એવી આપી છે જેમાં બીજા જીવોનું જતન કરીને જ પોતાના જીવનનો ઉત્તમ વિકાસ કરવાનો છે. બીજા જીવોને તેમના તરફથી ત્રાસનો અવકાશ જ ન રહે તેવો અહિંસામય જીવનવ્યવહાર છે. તેમના તરફથી બધા જીવોને ન્યાય ન મળે તેવું નિર્મળ જીવન જીવવાનું છે; પરંતુ તમે કહો કે અમારી સાધુ થવાની તાકાત નથી, જો આ વાત પ્રામાણિકતાથી બોલો તો તેમાં વાંધો નથી; કારણ કે બળજબરીથી સાધુ બનાવવાના નથી. જેનામાં સાધુ થવાની શક્તિ, પાત્રતા કે સંયોગો ન હોય તેને શાસ્ત્ર જ સારા શ્રાવક બનવાની આજ્ઞા કરે છે. મહાવ્રત પાળવા અશક્ત વ્યક્તિ જો દીક્ષા લે તો તેમાં તેના આત્માને નુકસાન છે. જિનાજ્ઞામાં દીક્ષાનો એકાંતે આગ્રહ નથી. દરેક આજ્ઞા હિતાહિત-લાભાલાભ વિચારીને જ ફરમાવેલ છે. ધર્મસત્તાના કાયદામાં અનુયાયીની કક્ષા, સંયોગો, શક્તિનો સમુચિત વિચાર : તીર્થકરોનું આજ્ઞાતંત્ર practical approachવાળું (પાલનની શક્યતાના વ્યવહારુ અભિગમવાળું) છે. ભગવાનની આજ્ઞામાં કોઈ impractical (અવ્યવહારુ), અશક્ય વાત નથી. હા, સાધુ ન બની શકનાર ધર્માત્મામાં પણ શ્રેષ્ઠ, પવિત્ર જીવન સાધુજીવન જ છે, આદર્શ જીવન તરીકે એ જ સ્વીકારવા જેવું છે,' તેવી શ્રદ્ધા-માન્યતા તો જોઈએ જ. જેને સારું અને શ્રેષ્ઠ ન ગમે તે તેના મનની દુષ્ટતા સૂચવે છે. ધર્મશાસનના દરેક અનુયાયીનું માનસિક વલણ તો સારા પ્રત્યે રુચિવાળું જોઈએ જ. સાધુ ન બનનાર ગૃહસ્થ પણ પોતાની ભૂમિકા અનુસાર શ્રાવક, સમ્યગ્દષ્ટિ, જૈન કે માર્ગાનુસારી એમ કોઈ પણ કક્ષામાં હોઈ શકે. દરેક માટે પોતાની કક્ષા અને સંયોગોને અનુરૂપ ઉચિત વર્તન કરવું તેવી જ ભગવાનની આજ્ઞા-કાનૂન છે. જેમ સુરાજ્યમાં તમામ કાયદાઓનો ઉદ્દેશ ન્યાય જ હોવો ઘટે, તેમ ધર્મશાસનમાં પણ દરેક વ્યક્તિ માટેની આજ્ઞા, આદેશ કે કાયદાઓનો ઉદ્દેશ લોકોત્તર ન્યાય જ છે. હા, તેમાં દરેક અનુયાયીની કક્ષા, સંયોગ, શક્તિનો અત્યંત સમુચિત વિચાર છે. તેથી જ એવો એકાંત નથી કે સાધુ જ ધર્મસત્તાનો સંપૂર્ણ સમર્પિત અનુયાયી બની શકે. સમર્પિત પ્રજાજન બનવા માટે કોઈ પણ કક્ષામાં રહેલ વ્યક્તિ અધિકારી છે. જેણે ધર્મતીર્થનું ભાવથી શરણું સ્વીકાર્યું તે બધા તેના પ્રજાજન છે. જે તરવાની ભાવના ધરાવે છે તે તીર્થકરના સ્થાપેલા તીર્થનું આલંબન લઈ શકે છે. જેને તરવું જ નથી, તેને તીર્થ કે તીર્થકરની જરૂર નથી. જે હૃદયથી દુઃખમય સંસારથી છૂટવા ઇચ્છે છે તે સહુ १. एतेषामपुनर्बन्धकादीनां सर्वविरतपर्यन्तानाम्, द्रव्याज्ञा-स्वस्वोचितबाह्यानुष्ठानरूपा । (૩૫શરદી, સ્નો-ર૬ ટીer) For Personal & Private Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૪૨૯ તીર્થંકરના શરણે જવા લાયક છે. તેથી મોક્ષમાર્ગમાં ચડેલા સર્વ જીવો ધર્મતીર્થના પ્રજાજન છે, માત્ર જે તેને પોતાને કક્ષા પ્રમાણે લાગુ પડતા તમામ આદેશો-કાયદા પાળે તે સંપૂર્ણ સમર્પિત કહેવાય. સંપૂર્ણ સમર્પિત થનાર નીચેની ભૂમિકામાં અર્થાત્ સમ્યગ્દષ્ટિ હોય તોપણ કર્મસત્તાના હુમલાથી સંપૂર્ણ રક્ષણ મેળવે છે અને અંતે મોહને ઘોર પરાજય આપી શાશ્વત કાળ માટે સિદ્ધિરૂપી સામ્રાજ્યને પામે છે. ધર્મસત્તાના બધાને પાળવા લાયક આદેશો ટૂંકમાં રજૂ કરવા હોય તો ‘દરેકે પોતપોતાને યોગ્ય ઉચિત વર્તન કરવું' તે જ આદેશ છે તેમ કહી શકાય. ‘ઉચિત વર્તન' આ શબ્દમાં તીર્થંકરની સંપૂર્ણ આજ્ઞા સંક્ષેપથી આવરી શકાય છે. સભા : ધર્મતીર્થના અનુયાયી બનવા માટે જરૂરી મોહ સાથેનો સંપૂર્ણ વિરોધ મિથ્યાત્વની હાજરીમાં આત્મામાં હોઈ શકે ? સાહેબજી : હા, મિથ્યાત્વની હાજરીમાં પણ મિથ્યાત્વ મંદ થતાં મોહ ખરાબ લાગી શકે છે. જેને મોહની દુઃખકારિતા સમજાય તેને મોહ સાથે વિરોધ થઈ શકે. અહીં મોહને ઓળખવા માત્રથી ન ચાલે, પરંતુ મોહના થોડા પણ વર્ચસ્વમાંથી બહાર નીકળવું પડે. મોહના સંપૂર્ણ વર્ચસ્વમાં હોય તે મોક્ષમાર્ગાનુસા૨ી ન બની શકે, હા, પેલા ૩૫ ગુણવાળા માર્ગાનુસારી બની શકે. પૂ. હરિભદ્રસૂરિએ લખ્યું છે કે જેના આત્મા પરથી અંશમાત્ર પણ મોહનો અધિકારવર્ચસ્વ નિવૃત્ત નથી થયો તે જીવ કદી મોક્ષમાર્ગમાં ચડ્યો હોય જ નહીં, ભલે તે ગમે તેટલો ગુણિયલ હોય તો પણ તે મોક્ષમાર્ગની તો બહાર જ હોય. ૧. निच्छयओ पुण एसो विन्नेओ गंठिभेयकालो उ। एयम्मी विहिसतिवालणा हि आरोग्गमेयाओ । । ४३३ । । निश्चयतो निश्चयनयमतेन पुनरेष वचनौषधप्रयोगकालो विज्ञेयः । क इत्याह-ग्रन्थिभेदकालस्तु ग्रन्थिभेदकाल एव, यस्मिन्, कालेऽपूर्वकरणानिवृत्तिकरणाभ्यां ग्रन्थिभिन्नो भवति तस्मिन्नेवेत्यर्थः । कुतो यत एतस्मिन् ग्रन्थिभेदे सति विधिनाअवस्थोचितकृत्यकरणलक्षणेन सदा सर्वकालं या पालना वचनौषधस्य तया कृत्वा आरोग्यं संसारव्याधिनिरोधलक्षणमेतस्माद् वचनौषधप्रयोगाद् भवति । भिन्नग्रन्थ्यादयस्तु व्यावृत्तमोहत्वेनातिनिपुणबुद्धितया तेषु तेषु कृत्येषु प्रवर्त्तमानास्तत्तत्कर्मव्याधिसमुच्छेदका जायन्त इति । । ४३३ ।। (ઉપવેશરહસ્ય, શ્લો-૪રૂરૂ મૂલ-ટીવા) ૨. યત Øમતોઽત્રાધિષ્ઠારિળમાદ अहिगारी पुण एत्थं विण्णेओ अपुणबंधगाइ त्ति । तह तह णियत्तपगईअहिगारो णेगभेओ त्ति । । ९ । । अधिकारी पुनः 'अ' - योगमार्गे 'विज्ञेयः' ज्ञातव्यः 'अपुनर्बन्धकादिः' य इह परिणामादिभेदादपुनर्बन्धकत्वेन तांस्तान् कर्मपुद्गलान् बध्नाति स तत्क्रियाविष्टोऽप्यपुनर्बन्धक उत्कृष्टस्थितेः । आदिशब्दात् सम्यग्दृष्टिश्चारित्री चाभिगृह्यते, इह प्रकरणे एतदन्येषां सकृद्बन्धकादीनामभणनात् । अत एवाऽऽह- 'तथा तथा'- तेन तेन प्रकारेण तज्जीवग्रहणसम्बन्धयोग्यता-पगमलक्षणेन निवृत्तः- अपगतः प्रकृतेः- कर्मवर्गणारूपायाः अधिकार :- विशिष्टविचित्रफलसाधकत्वलक्षणो यस्य स निवृत्तप्रकृत्यधिकारः અનેજમે૬: કૃતિ થાર્થ: IRI अयमेवाधिकारी, नान्य इत्याह अणियत्ते पुण तीए एगंतेणेव हंदि अहिगारे । तप्परतंतो भवरागओ दढं अणहिगारि त्ति || १० || For Personal & Private Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ સભા : સમ્યગ્દષ્ટિ પરથી જ મોહનું વર્ચસ્વ પૂરેપૂરું જાય ને ? સાહેબજી : હા, સમ્યગ્દષ્ટિ આત્મા પર મોહનાં ઊતરતાં પાણી થયાં, હવે મોહનો અધિકાર નિવૃત્ત થયો; પરંતુ મંદમિથ્યાદૃષ્ટિ અપુનબંધક જીવ પરથી પણ મોહનો થોડો-થોડો અધિકાર ક્રમશઃ નિવૃત્ત થતો જ જાય છે. તેથી તે પણ મોક્ષમાર્ગાનુસારી તરીકે ધર્મતીર્થનો અનુયાયીપ્રજાજન બનવા લાયક છે. મોહના અધિકારનિવર્તનની વાત સાંખ્યદર્શનના ધુરંધર આચાર્યોએ પણ લખી છે. તેમના અભિપ્રાય પણ જે આત્મા પરથી પ્રકૃતિનો અધિકાર જરા પણ નિવૃત્ત નથી થયો તે જીવ અધ્યાત્મ પામવા લાયક નથી. તે દર્શનમાં કર્મને બદલે પ્રકૃતિ શબ્દ વપરાય છે, પરંતુ કહેવાનો ભાવાર્થ એક જ છે. તમારા પર કર્મનું વર્ચસ્વ ત્યાં સુધી જ રહે કે જ્યાં સુધી તમે મોહને સારો માનો છો. સભા : અજ્ઞાનતાથી પણ મોહનું વર્ચસ્વ હોય ને ? સાહેબજી : હા, મંદમિથ્યાદૃષ્ટિ જીવોને પણ અજ્ઞાનના કારણે મોહનું વર્ચસ્વ સંપૂર્ણ તૂટ્યું હોતું નથી. જોકે સમ્યગ્દષ્ટિ પર અજ્ઞાનથી મોહનું વર્ચસ્વ બેશક નથી જ હોતું, પરંતુ મોટા ભાગના જીવો પર મોહનું વર્ચસ્વ અજ્ઞાનના કારણે નહીં પણ વક્રતાના કારણે હોય છે. અજ્ઞાનતા કરતાં વક્રતા વધારે નુકસાનકારક છે. અજ્ઞાની તો ભ્રમિત છે, તેને સમજાવો એટલે ભ્રમ દૂર થાય, ઠેકાણે આવી જાય, જ્યારે વક લોકોને ગમે તેટલી સમજણ આપો પણ તમારી સાથે માથે ભટકાડે. વક્રને, કદાગ્રહીને કોઈ માર્ગે લાવી ન શકે, સમજાવી ન શકે. અજ્ઞાની કરતાં કદાગ્રહી ભયંકર છે. જેનામાંથી કદાગ્રહ નીકળી ગયો છે તેને જોખમ ઓછું છે; કેમ કે તેના ઉપરથી કર્મનું વર્ચસ્વ નબળું પડ્યું છે. ઔચિત્યપાલન માટે જીવનમાં જોઈતું જાગ્રત મંથન : મોહની પકડમાંથી થોડા પણ બહાર નીકળેલા મોક્ષમાર્ગાનુસારી આત્માઓ ધર્મશાસનના શરણે આવ્યા કહેવાય. તેવા સૌ રક્ષણ ઇચ્છતા પ્રજાજન માટે ધર્મસત્તાએ જે કાયદાકાનૂન દર્શાવ્યા છે તે nutshellમાં (ટૂંકમાં) “સર્વત્ર ઉચિત વર્તન'રૂપ છે. જીવનમાં તમામ ન્યાયી अनिवृत्ते पुनः 'तस्याः'-प्रकृतेः 'एकान्तेनैव'-सर्वथैव 'हन्दि' इत्युपप्रदर्शने 'अधिकार-उक्तलक्षणे 'तत्परतन्त्रः'-प्रकृतिपरतन्त्रः "भवरागओ" त्ति संसाररागाद् 'दृढम्'-अत्यर्थं सर्वतभेदप्राप्तेः अनधिकारीति। उक्तं चान्यैरपि योगशास्त्रकारैः"अनिवृत्ताधिकारायां प्रकृतौ सर्वथैव हि। न पुंसस्तत्त्वमार्गेऽस्मिन् जिज्ञासाऽपि प्रवर्तते।। क्षेत्ररोगाभिभूतस्य यथाऽत्यन्तं विपर्ययः । तद्वदेवास्य विज्ञेयस्तदावर्तनियोगतः ।। जिज्ञासायामपि ह्यत्र कश्चित्सर्गो निवर्तते। नाक्षीणपाप एकान्तादाप्नोति कुशलां धियम्।। ततस्तदात्वे कल्याणमायत्यां तु विशेषतः । मन्त्राद्यपि सदाचारात् सर्वावस्थाहितं मतम्।। द्वयोरावर्तभेदेन तथा सांसिद्धिकत्वतः । युज्यते सर्वमेवैतन्नान्यथेति मनीषिणः ।।" [ योगबिन्दुः १०१-५ ] न च प्रकृति-कर्मप्रकृत्योः कश्चिद् भेदोऽन्यत्राभिधानभेदात्। इति गाथार्थः ।।१०।। (યોગશત, શ્નો-૧-૨૦ મૂર-ટીવા) For Personal & Private Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ ४३१ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ પ્રવૃત્તિ કરવી હોય, જરા પણ અપરાધી ન બનવું હોય તો વૈશ્વિક ન્યાયના પાલનરૂપ દરેકને પોતપોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત વર્તન ફરમાવ્યું છે, જેમાં તીર્થંકરની આજ્ઞારૂપ સર્વ આદેશો સમાઈ જાય છે. તેથી જ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કોઈ પણ ભૂમિકાનું વર્ણન લખતાં “સર્વત્ર ઔચિત્યસેવન” ગુણ ચોક્કસ દર્શાવે છે. આ શબ્દ તેમના લખાણમાં patent શબ્દ જેવો છે. પછી ભલે તેઓ ચરમાવર્તનું વર્ણન કરે, અપુનબંધકદશાનું વર્ણન કરે કે ચરમયથાપ્રવૃત્તિકરણનું વર્ણન કરે, કે ભલે બોધિબીજ, સમ્યક્ત, શ્રાવક કે સાધુની १. કે ચરમાવર્તભૂમિકામાં ઔચિત્યલક્ષણ છે. - यदाऽस्य क्षयोऽभिमतः तदोपदर्शयन्नाहचरमे पुद्गलावर्ते, क्षयश्चास्योपपद्यते। जीवानां लक्षणं तत्र, यत एतदुदाहृतम् ।।३१।। 'चरमे पुद्गलावर्ते' यथोदितलक्षणे 'क्षयश्चास्योपपद्यते' भावमलस्य, जीवानां लक्षणं 'तत्र'-चरमे पुद्गलावते, यत एतदुदाहृतं वक्ष्यमाणमिति।।३१।। यदुदाहतं तदभिधातुमाहदुःखितेषु दयात्यन्तमद्वेषो गुणवत्सु च। औचित्यात्सेवनं चैव, सर्वत्रैवाविशेषतः ।।३२ ।। 'दुःखितेषु शरीरादिना दुःखेन, 'दयात्यन्तं सानुशयत्वमि(?सानुबन्धे)त्यर्थः, अद्वेषोऽमत्सरः केष्वित्याह 'गुणवत्सु च विद्यादिगुणयुक्तेषु, 'औचित्यात्सेवनं चैव' शास्त्रानुसारेण, 'सर्वत्रैव' दीनादौ, 'अविशेषतः' सामान्येन ।।३२।। ___ (योगदृष्टिसमुच्चय श्लोक-३१, ३२ मूल-टीका) * भागानुसारीभूमिमा मौयित्यसक्षL . - तदौचित्याबाधनमुत्तमनिदर्शनेन ।।४०।। ... "तेषां" देवादीना"मौचित्यं" योग्यत्वं यस्य देवादेरुत्तम-मध्यम-जघन्यरूपा या प्रतिपत्तिरित्यर्थः तस्य "अबाधनम्" अनुल्लङ्घनम्, तदुल्लङ्घने शेषाः सन्तोऽपि गुणा असन्त इव भवन्ति, यत उक्तम्-औचित्यमेकमेकत्र गुणानां राशिरेकतः। विषायते गुणग्राम औचित्यपरिवर्जितः।।३१।। [ ] इति। (धर्मबिन्दु, अध्याय-१, सूत्र-४० टीका) જ અપુનબંધકભૂમિકામાં ઔચિત્યલક્ષણ છે Im- सो अपुणबंधगो जो णो पावं कुणइ तिव्वभावेणं । बहुमण्णइ णेव भवं सेवइ सव्वत्थ उचियठिइं ।।२२।। सोऽपनर्बन्धकः ग्रन्थिप्रदेशागतः सन् पुनरुत्कृष्टस्थित्यबन्धौपयिकयोग्यतावान्, ... तदा(था) सर्वत्रन्मातापितृदेवातिथिप्रभृतिषु उचितस्थिति देशकालावस्थापेक्षया घटमानप्रतिपत्तिरूपाम् सेवते-भजते, कर्मलाघवेन मार्गानुसारिताभिमुखत्वात्।।२२।। (उपदेशरहस्य, श्लोक-२२ मूल-टीका) * तथा उचितस्थितिमनुरूपप्रतिपत्तिम्। चशब्दः समुच्चये। सेवते भजते कर्मलाघवात्। सर्वत्राप्यास्तामेकत्र देशकालावस्थापेक्षया समस्तेष्वपि देवातिथिमातापितृप्रभृतिषु मार्गानुसारिताभिमुखत्वेन मयूरशिशुदृष्टान्तादपुनर्बन्धक उक्तनिर्वचनो जीवः। ___(पंचाशक प्रकरण, पंचाशक-३ श्लोक-३ टीका) २भयथाप्रवृत्ति २९भिडमा मौयित्यलक्षए। - यदिह प्रायशोग्रहणं तद्यथाप्रवृत्तकरणचरमभागभाजां संनिहितग्रन्थिभेदानामत्यन्तजीर्णमिथ्यात्वज्वराणां केषाञ्चिद् दुःखितदयागुणवदद्वेषसमुचिताचाररूपप्रवृत्तिसाराणां सुन्दरप्रवृत्तिभावेन व्यभिचारपरिहारार्थम्। (उपदेशपद, श्लोक-४४६ टीका) For Personal & Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ભૂમિકાનું વર્ણન કરે. દરેક ભૂમિકાના વર્ણનમાં ‘સર્વત્ર ઔચિત્યસેવન' ગુણ તો આવે જ. અહીં કહેવાનો ભાવાર્થ એ છે કે તમારે સતત જિનાજ્ઞામાં રહેવું હોય તો બધે ઔચિત્યનું પાલન કરવું જોઈએ. ઔચિત્યમાં એટલું બધું આવે છે કે ભૂલચૂક ન થાય માટે પણ રોજ મંથન કરી વિચારવું પડે કે હું બીજા કયા-કયા જીવો પ્રત્યે વર્તન કરવામાં ઔચિત્ય ચૂકી જાઉં છું ? જ્યાં અનુચિત વર્તન આવ્યું ત્યાં એટલા તમે જિનાજ્ઞાની બહાર નીકળો છો. સતત જિનાજ્ઞામાં રહેવા જીવનમાં ઉચિત વર્તનની હારમાળા જોઈશે. તમને ખબર પણ ન હોય કે મેં શું અનુચિત વર્તન કર્યું ? તો તેનો અર્થ એ જ કે તમે ભગવાનની આજ્ઞાને જાણતા-વિચારતા જ નથી. તમને ખ્યાલ સુદ્ધાં નથી આવતો કે આ પ્રસંગે અહીં આ જિનાજ્ઞા છે, અને હું તેનાથી ઊંધું કરું છું. સભા : બીજા પ્રત્યે દુર્વ્યવહાર સહજપણે વણાઈ ગયો છે, પછી ખ્યાલ કેવી રીતે આવે ? સાહેબજી : આ બહુ સરસ બચાવ છે. કોઈ તમારા પ્રત્યે અયોગ્ય વર્તન કરે પછી તમને કહે કે મારામાં અનુચિત વર્તન સહજપણે વણાઈ ગયું છે, તો તમે સ્વીકારશો ને ? દા. ત. કોઈ ખખડાવીને તમારી સાથે વાત કરે, કદાચ તમે કહો કે શાંતિથી વાત કર, ત્યારે પેલો કહે * સમ્યગ્દષ્ટિભૂમિકામાં ઔચિત્યલક્ષણ * तस्मिंश्च विजृम्भिते यत्स्यात्तद्दर्शयति अस्यौचित्यानुसारित्वात्, प्रवृत्तिर्नासती भवेत् । सत्प्रवृत्तिश्च नियमाद्, ध्रुवः कर्मक्षयो यतः । । ३४० ।। अस्य-भिन्नग्रन्थेः औचित्यानुसारित्वात्-सर्वार्थेषूचितवृत्तिप्रधानत्वात् प्रवृत्तिर्धर्मार्थादिगोचरा न-नैव असती- अशोभना भवेत्-जायेत । सत्प्रवृत्तिश्च-सुन्दरचेष्टारूपा, नियमान्निश्चयेन । अत्र हेतुः ध्रुवो निश्चितः कर्मक्षयः सत्प्रवृत्तिबाधककर्महासलक्षणो यतो-यस्माद्धेतोः सम्पन्नो वर्तते, अन्यथौचित्यानुसारित्वमेव न स्यात् । । ३४० ।। (યોગવિજું, શ્લો-૨૪૦ ટીજા) * દેશવિરતિભૂમિકામાં ઔચિત્યલક્ષણ (ल०) श्रावकस्तु सम्पादयन्नप्येतौ भावातिशयादधिकसम्पादनार्थमाह । न तस्यैतयोः संतोषः, तद्धर्म्मस्य तथास्वभावत्वात्। जिनपूजासत्कारयोः करणलालसः खल्वाद्यो देशविरतिपरिणामः, औचित्यप्रवृत्तिसारत्वेन; उचितौ चारम्भिण एतौ, सदारम्भरूपत्वात्, औचित्याज्ञामृतयोगात्, असदारम्भनिवृत्तेः, अन्यथा तदयोगादतिप्रसङ्गादिति । (૫૦) "દેશવિરતિપરિનામ:"-શ્રાવાષ્યવસાય:। વ્રુત (પ્ર.થ) ત્યાહ "ઔચિત્યપ્રવૃત્તિસારત્યેન"=નિનાવસ્થાવા આનુષ્યેળ या प्रवृत्तिः - चेष्टा तत्प्रधानत्वेन । ' (हरिभद्रसूरिकृत ललितविस्तरा तथा मुनिसुंदरसूरिकृत पंजिका ) * पडिवन्नधम्मगुणारिहं च वट्टिज्जा गिहिसमुचिएस गिहिसमायारेसु परिसुद्धाणुट्ठाणे परिसुद्धमणकिरिए परिसुद्धवइकिरिए परिसुद्धकाय करिए। (પંચસૂત્ર, સૂત્ર-૨, મૂળ) * સર્વવિરતિભૂમિકામાં ઔચિત્યલક્ષણ औचित्याद्गुरुवृत्तिर्बहुमानस्तत्कृतज्ञताचित्तम् । आज्ञायोगस्तत्सत्यकरणता चेति गुरुविनयः । । २ ।। यत्तु खलु वाचनादेरासेवनमत्र भवति विधिपूर्वम् । धर्मकथान्तं क्रमशस्तत्स्वाध्यायो विनिर्दिष्टः । । ३ । । (ષોડશ પ્રરળ, ષોડશ-૧૩, શ્લો-૨, રૂ મૂત્ત) For Personal & Private Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૪૩૩ કે ધમકાવીને વાત કરવાનો મારો સ્વભાવ છે, ટેવ પડી ગઈ છે, તો તમે ચલાવો ? કે સામે કહી દો કે તારી ટેવ તારી પાસે રાખ ? ટૂંકમાં આનો અર્થ એ જ છે કે બીજાનું અયોગ્ય વર્તન, ટેવ તરીકે પણ તમે સ્વીકારી-સાંખી શકો નહીં, જ્યારે તમારું અયોગ્ય વર્તન સહજ માનીને બધા સાંખે તેવું ઇચ્છો છો. જાણે દુનિયામાં બીજા કરતાં તમે અજોડ હો તેવી તમારી tendency (વલણ) છે, પણ હકીકતમાં તમારામાં એવું શું તેજ છે તે મને તો ખબર પડતી નથી. તમારામાં રૂપ-સત્તા-સંપત્તિ-કલા-જ્ઞાન શું અદ્વિતીય છે ? કે ખાલી માથામાં રાઈ ભરાઈ ગઈ છે? તમને તમારી જાત માટે અંદરમાં અજોડતાની જે ગ્રંથિ છે તે જ દુર્બુદ્ધિ છે. આ દુનિયામાં અદ્વિતીય તો શું, આપણે મગતરા પણ નથી. આટલા વિશાળ વિશ્વમાં આપણું અસ્તિત્વ કે શક્તિ શું ? કદાચ તમે કહો કે અમે આત્મા છીએ અને આત્મામાં તો અનંત શક્તિ છે, તો પદાર્થવિજ્ઞાનની દૃષ્ટિએ તે સ્વીકાર્ય છે, તેમાં મને પણ વાંધો નથી, પરંતુ અન્યમાં પણ તે શક્તિ તો છે જ, વિશેષમાં અત્યારે પ્રગટ શક્તિ તમારામાં કેટલી છે તે પ્રામાણિકતાથી વિચારો. આપણે અનેક રીતે શક્તિમાં વામણા છીએ તે પ્રત્યક્ષ છે. હા, ઘણા નિશ્ચયવાદી બેઠા બેઠા બોલ્યા કરે કે હું સિદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર-અનંત જ્ઞાની છું, પરંતુ તેને કોઈ પૂછે કે કાલે શું થવાનું છે ? તો કહી ન શકે. અરે ! જીવનમાં પણ અનેક પ્રકારના કામ-ક્રોધના આવેગોથી ભરપૂર હોય. આચારના કોઈ ઢંગધડા ન હોય. અશુદ્ધિ ભરેલી નજરે દેખાય છે, છતાં શબ્દોથી હું શુદ્ધ છું, તેમ માત્ર રટણ કર્યા કરે તેનો શું મતલબ ? સભા : મનમાં ખુમારી રાખીએ તો આગળ વધવા આશ્વાસન મળે ને ? સાહેબજી : બજારમાં જાઓ ત્યારે કોઈ અબજોપતિને જુઓ તો ખુમારીથી વિચારવાનું કે હું આનાથી સવાયો અબજોપતિ છું; તો તમને સાચું આશ્વાસન મળે કે કાલ્પનિક આશ્વાસન મળે ? આવું આશ્વાસન જોઈતું હોય તો એમ જ વિચારો ને કે હું આખી દુનિયાનો શહેનશાહ છું, પછી ભલે ઘરમાં પણ તમને કોઈ ન માને. સભા : મદાલસાએ પોતાના નાના ઘોડિયામાં રમતા બાળકને “સિદ્ધોશિ.કહ્યું છે. સાહેબજી : મદાલસા જૈન શ્રાવિકા ન હતી. બીજા ધર્મોમાં આવી નિશ્ચયની જે વાત કરવામાં આવે છે, તેની આપણાં શાસ્ત્રોમાં ટીકા છે. અરે ! આપણા જૈનધર્મના અનુયાયી દિગંબરો પણ પ્રારંભમાં આવી નિશ્ચયનયની વાતો સમજાવે છે. તેનું ખંડન કરતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં લખ્યું કે “જાણીએ ઊલટી રીતિ બોટિક તણી”. તેમણે કહ્યું કે દિગંબરો ઊંધા માથે ફરનારા છે. ઘોડો પાછળ હોય અને ગાડી આગળ હોય તો ગાડી ઊંધી દિશામાં જ ચાલે. તેમ પહેલાં નિશ્ચય પછી વ્યવહાર બતાડે તે ઉપદેશનો ક્રમ ભૂલી ગયા છે. કોઈ પહેલાં પહેલાં મહેલ ચડી જવાનું કહે અને ત્યારબાદ નિસરણી બતાવે તો તે કેટલું impractical (અવ્યવહારુ) છે ? એમ નિશ્ચયનય પહેલાં મૂકવો અને વ્યવહારને પછી બતાવવો તે સાધ્યપ્રાપ્તિ પ્રથમ અને પછી સાધનપ્રાપ્તિની વાત કરવા જેવું છે. For Personal & Private Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ સભા : નિશ્ચય સાધ્ય છે તો લક્ષ્ય તરીકે આદર્શ તો પહેલાં જ બતાવાય ને ? સાહેબજી : ના, અહીં આદર્શરૂપે વાત નથી, પરંતુ અમલની વાત ચાલે છે. આદર્શ તરીકેના ઉપદેશમાં તો એમ જ આવે કે તમારે આવા સિદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર-પૂર્ણ શુદ્ધ બનવાનું છે. પરંતુ અત્યારે તો તમારો આત્મા અશુદ્ધ, કાબરચીતરો, હજારો વિકૃતિઓ, સંક્લેશોથી ભરેલો છે, બંધનોમાં ફસાયેલો છે, શક્તિઓ રુંધાયેલી છે, જેને ધર્મસાધના દ્વારા વિકસાવવાની છે. વાસ્તવિકતાનો સ્વીકાર નહીં કરો તો ભ્રમની દુનિયામાં જ રાચતા રહી જશો. કોઈ પીડા આપે ત્યારે મારા દેહને ત્રાસ આપે છે, મારા આત્માને નહીં, તેવી ભાવના કરવી હોય તો વ્યવહારનયના અનેક દૃષ્ટિકોણ છે, તે માટે સીધો નિશ્ચયનો દૃષ્ટિકોણ જીવનમાં અમલરૂપે લાવવો યોગ્ય નથી. તમારી તેવી ભૂમિકા નથી. પૂ. ઉપાધ્યાયજી મહારાજ લખે છે કે જેને નિશ્ચયની ભૂમિકા નથી, તેવો જીવ નિશ્ચયની ભૂમિકાનું આલંબન લે તો તે દોષનું-પાપનું કારણ છે. કેવલી ભગવંત જોવા-જાણવા છતાં ચાલવામાં જીવવિરાધના ન પણ અટકાવે, કેમ કે કેવલી ક્રમબદ્ધ પર્યાયમાં જીવે છે, પણ તમારાથી તે ક્રમબદ્ધ પર્યાય ન અપનાવાય. તમે તે ભૂમિકાને સ્વીકારો તો ભયંકર નુકસાન થાય. તમારા માટે હાલમાં અક્રમબદ્ધ પર્યાય છે. સભા : અમારાથી ક્યારેય પણ ક્રમબદ્ધ પર્યાય ન વિચારાય ? સાહેબજી : ૨ઉપમિતિમાં પૂ. સિદ્ધર્ષિ મહારાજે લખ્યું કે હિત પ્રાપ્ત કરવા અને અહિતના નિવારણ માટે તમારી શક્તિ મુજબ યોગ્ય પુરુષાર્થ કર્યો, છતાં પાછા પડ્યા, નિષ્ફળ ગયા, ત્યારે તમારે સંક્લેશથી બચવા ક્રમબદ્ધ પર્યાયની ભાવના કરવી, પરંતુ તે પહેલાં કરશો તો દોષ લાગશે. વ્યવહારનયના stageમાં (સ્તરમાં) રહેલાએ પહેલાં તો પુરુષાર્થ કરવો પડે. અરે ૧. નિશ્ચય નવિ પામી શકેજી, પાલે નવિ વ્યવહાર; પુણ્યરહિત જે એહવાજી, તેહને કવણ આધાર. સોભાગી જિન ! ૫૮ હેમપરીક્ષા જિમ હુએજી, સહત હુતાશન-તાપ; જ્ઞાનદશા તિમ પરખીએજી, જિહાં બહુ કિરિયાવ્યાપ. સોભાગી જિન ! ૫૯ આલંબન વિણ જિમ પડેછે, પામી વિષમી વાટ; મુગ્ધ પડે ભવકૂપમાંજી, તિમ વિણ કિરિયાઘાટ. સોભાગી જિન ! ૬૦ (સીમંધરસ્વામિની વિનતિરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન ઢાળ-૧૧) २. विमर्शेनोक्तं-वत्स! विश्रब्धो भव मोत्तालतां यासीः, परामृश वचनैदम्पर्यं, निश्चयतो हि मयोक्तं यथा मा प्रवर्तिष्ट पुरुषः, व्यवहारतस्तु तत्प्रवृत्तिं को वारयति? पुरुषेण हि सर्वत्र पुरुषापराधमलः सदनुष्ठाननिर्मलजलेन क्षालनीयः, तदर्थं हि तत्प्रवृत्तिः, यतो नाकलयत्यसौ तदा भाविकार्यपरिणामं, ततो व्यवहारतः सर्वहेयोपादेयहानोपादानसाधनं समाचरत्येव । किञ्च-चिन्तितं चानेन यदुत-अहं न प्रवर्ते तथाप्यसावप्रवर्तमानो नासितुं लभते, यतः कर्मपरिणामादिकारणसामग्ऱ्या वेतालाविष्ट इव हठात्प्रवर्तत एव, न चाकिञ्चित्करः पुरुषः, किन्तर्हि? स एव प्रधानः तदुपकरणत्वात्कर्मपरिणामादीनां, न च पादप्रसारिका श्रेयस्करी, व्यवहारतः पुरुषप्रवृत्तेहिताऽहितनिर्वर्तनापवर्तनक्षमत्वात्, निश्चयतस्तु निःशेषकारणकलापपरिणामसाध्यत्वात् कार्याणां, अन्यथा पूर्वमाकलिते पुरुषेण वैपरीत्येन तु परिणते पश्चात्प्रयोजने न विधेयौ हर्षविषादौ समालम्बनीयो निश्चयाभिप्रायो यथेत्थमेवानेन विधातव्यमितिभावनया विधेयो मध्यस्थभावः, न चैतच्चिन्तनीयं यद्येवमहमकरिष्यं ततो नेत्थमभविष्यदिति, यतस्तथाऽवश्यंभाविनः कार्यस्य कुतोऽन्यथाकरणम्! नियता हि निश्चयाकूतेन नियतकारणसामग्रीजन्या For Personal & Private Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ ૪૩૫ ભાવિભાવ જાણતા હોય તો પણ વ્યવહારના stageમાં હો ત્યાં સુધી વ્યવહારનું સેવન આવે. ભાવિ જાણો છો કે નથી જાણતા તેના પર ક્રમબદ્ધ-અક્રમબદ્ધ પર્યાયના અવલંબનનો આધાર નથી. સમતામાં રહેલા નિરપેક્ષમુનિ ભાવિ જાણતા ન હોય તો પણ ક્રમબદ્ધ પર્યાય સેવે છે. સભા : અવધિજ્ઞાનથી જાણી લે પછી જ પુરુષાર્થ કરે ને ? સાહેબજી : તમામ નિરપેક્ષમુનિઓને અવધિજ્ઞાન હોય એવો કોઈ નિયમ નથી. વળી કુતૂહલબુદ્ધિથી આ રીતે જે જ્ઞાનનો ઉપયોગ કર્યા કરે તેનામાં સમતા પણ ન હોય અને જ્ઞાન પણ ટકે જ નહીં. નિશ્ચયની ભૂમિકા ક્યાંથી શરૂ થાય છે તે જ તમને અંદાજ નથી. ઋષભદેવ ભગવાનને અવધિજ્ઞાન છે, છતાં કોઈ દિવસ ઉપયોગ નથી મૂક્યો કે ગોચરી ક્યારે મળશે ? ૧-૨ દિવસ નહીં, પણ ૧૨ મહિના ગયા છતાં ઉપયોગ નથી જ મૂક્યો. જ્ઞાન છે છતાં ઉપયોગ ન મૂક્યો. સભા : રોજ ગોચરી માટે ધક્કા ખાવાના, સમય બગાડવાનો ? સાહેબજી : તમને ધક્કા લાગે છે, તેમને ધક્કા નહોતા લાગતા. હજુ જ્ઞાનીઓનું મન કેવું હોય, જ્ઞાની કઈ કક્ષામાં કેવા વિચાર કરે તે તમારા માટે beyond the range (બુદ્ધિની મર્યાદા બહાર) છે. અત્યારે બુદ્ધિ ત્યાં સુધી પહોંચે તેમ નથી. તમે તમારી rangeથી (પહોંચથી) વિચારો ત્યારે તમારી જેવી વૃત્તિઓ હોય તેવું જ વિચારો. તેમનામાં કુતૂહલવૃત્તિ જ નથી. 'સાધના કરતા મુનિને વૈક્રિયલબ્ધિ પેદા થાય તો પણ કુતૂહલથી ઉપયોગ કરવા તૈયાર ન હોય, કરે તો લખ્યું કે કદાચ લબ્ધિ જતી રહે, ન જાય તો પણ આલોચના-પ્રાયશ્ચિત્ત તો કરવાં જ પડે; જો ન કરે તો તેને એવા કર્મબંધ થાય કે તેનાથી હલકી ગતિ મળે. ઉચિત આચરણમાં જોઈતી પાયાની લાયકાત : તીર્થકરોની આજ્ઞાને આપણા જીવનમાં અમલમાં લાવવી હોય તો જે જે કક્ષામાં બેઠા છો તેને અનુરૂપ ઉચિત વર્તન કરવું જરૂરી છે. ઉચિત વર્તન કરવા મુખ્ય વાત એ જ યાદ રાખવા જેવી છે કે મારાથી કોઈને અન્યાય થવો ન જોઈએ. તમને વ્યક્ત તરીકે તમારું વધારે મહત્ત્વ દેખાય તો બીજા જીવો પ્રત્યે મનમાં સમાનતાનો ભાવ લાવો. તમારું જીવન ઊંચું અને મહત્ત્વનું છે એવો દાવો કરવો હોય તો તમારા જીવનની ગુણવત્તા વધારવી પડે. પ્રસંગે તમને થાય કે च सकलकालं तथैवानन्तकेवलिज्ञानगोचरीभूता च समस्ताऽपि जगति बहिरङ्गकार्यपर्यायमाला, सा यया परिपाट्या व्यवस्थिता यैश्च कारणैराविर्भावनीया तयैव परिपाट्या तान्येव च कारणान्यासाद्याविर्भवति, कुतस्तस्यामन्यथाभावः? अतोऽतीतचिन्ता मोहविलसितमेव। (૩૫મિતિ પ્રસ્તાવ-૪) १. प्रावृट्काले हि साधूनां विहारो नाऽन्यथा भवेत्। लब्धीनामुपयोगं च न ते कुर्युर्यथा तथा।।१६३ ।। (ત્રિટિશસ્ત્રાપુરુષવરિત્ર પર્વ-૬, સf-૮) For Personal & Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ સાપને મારીને હું બચું તો તમારે તમારું જીવન સાપ કરતાં વધારે મહત્ત્વનું છે તે અવશ્ય સાબિત કરવું પડે. અત્યારે તમે સાધુની જેમ સર્વ જીવ પ્રત્યે સમાન વ્યવહારવાળું નિષ્પાપ જીવન સ્વીકારી ન શકો, તેથી વ્યવહારમાં બીજાના જીવનને જ્યાં જ્યાં આઘાત કરવો પડે કે કરો, ત્યાં ત્યાં તે જીવો કરતાં તમારું જીવન minimum (ઓછામાં ઓછું) કાંઈ ગણું ઊંચું હોવું જ જોઈએ, તો જ તમે ઉચિત વર્તનમાં ટકી શકો; કેમ કે આ જગતમાં શ્રેષ્ઠ પુરુષોને જીવવાનો special right-privilege (ખાસ હક) છે; કારણ કે સજ્જન જેટલું જીવશે એટલે આખી સૃષ્ટિનું હિત થશે, દુર્જન જેટલું જીવશે એટલું તેનું અને જગતનું અહિત થશે. તમે એમ કહો કે મને પણ મારા જીવનમાં વાસના-વિકારની પૂર્તિ કરવી છે, ઇન્દ્રિયોની મોજમજા કરવી છે, તૃષ્ણાઓને શાંત કરવી છે, વિકાર-વાસનાઓને પોષવાં છે, તે માટે જીવવા માંગું છું, તો તમારામાં અને કૂતરા કે ગુંડા-બદમાશમાં ફેર શું ? સભા ? અમે તો થોડો ઘણો ધર્મ કરીએ છીએ, ગુંડો થોડો પણ ધર્મ કરતો નથી, એ ફેરા નહીં ? સાહેબજી : આમણે તો કોથળામાંથી બિલાડું કાઢ્યું. જે એમ માને છે કે તૃષ્ણાને તૃપ્ત કરવી તેમાં કાંઈ ખોટું નથી તે સાચા અર્થમાં ધર્મને જ માનતો નથી. તમે કહો કે વિકારવાસનાની પૂર્તિ કરવી તે ખોટું નથી, તો પછી વિકાર-વાસનાના ત્યાગરૂપ ધર્મ કરવા જેવો જ રહેતો નથી. પછી તો જીવનનો આદર્શ મોજમજા જ રહે છે, જેમાં તમને ઇન્દ્રિયોની મજા કે મનનો આનંદ મળે તે ભોગવી લેવું તેમાં જ જીવનની સાર્થકતા છે. હા, બહુ બહુ તો રોટલાના ટુકડાની જેમ થોડા ભોગ બીજાને પણ વહેંચી આપવા, તે પરોપકાર ગણાય; આટલું તો નાસ્તિકો પણ માને છે. તમે દાવો કરતા હો કે હું આત્મા-પરલોક-પુણ્ય-પાપ માનું છું, તો તમારી જીવનદૃષ્ટિમાં આત્માના ઉત્થાનની ચિંતા અવશ્ય આવે. જો તમે આત્માના હિતની ચિંતા કરો તો ચોક્કસ વિચારવું પડે કે ઇન્દ્રિયોના વિકારોની પૂર્તિથી તમારા આત્માને કોઈ લાભ ખરો ? કે નુકસાન છે ? અરે ! એમ ને એમ કદાચ કહી દો કે ઇન્દ્રિયોના વિકારોની પૂર્તિમાં પણ આત્માને મજા આવે છે, તેથી આત્માનો વિકાસ જ છે, પરંતુ તે તમે તર્ક કે પ્રયોગથી સાબિત નહીં કરી શકો; કારણ કે ઇન્દ્રિયના ભોગો ભોગવો ત્યારે વિકાર-વાસનાની પીડાથી આત્મા તો દુઃખી જ થાય છે, અરે ! શરીર પણ ઘણીવાર પાયમાલ થઈ જાય છે. મર્યાદામાં ભોગ ભોગવો તો કદાચ દેહ થોડો પુષ્ટ થઈ શકે, પરંતુ આત્માને ઇન્દ્રિયના ભોગો પુષ્ટિ આપે છે તેવું ક્યારેય સાબિત નહીં થાય. ક્રોધથી આત્મા ઠરે કે આત્માને સુખ મળે તેવું નાસ્તિક પણ ન કહી શકે. અહંકારથી આત્મા ઉશ્કેરાટ ન અનુભવે તેવું પ્રયોગથી સાબિત નહીં થાય. લોભ અજંપો ન જન્માવે પરંતુ આત્માને શાંતિ આપે તેવું કોઈ સમજદાર સ્થાપિત નહીં કરી શકે. વસ્તુતઃ જીવનમાં વિકાર સેવવા જેવા નથી, જે સેવે છે તે જીવનને ઉન્નત કે સાર્થક નથી બનાવતો. જો તેનાથી જીવન ઉન્નત કે સાર્થક બનતું હોય તો ગુંડા કે બદમાશ પણ સારા For Personal & Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ૪૩૭ કહેવાય. ઊલટાના તમે ઓછા બાહોશ છો, કેમ કે તેઓ તો ઓછી મહેનતે વધારે મોજ કરે છે. જીવનમાં જેટલી બને તેટલી મોજમજા કરવી તેવું કહેનાર નાસ્તિક પાસે ગુંડો ખરાબ કેમ ? અને પોતે સારો કેમ ? તેનો જવાબ નથી. એક વૈજ્ઞાનિકે મને પૂછ્યું કે ‘તમે માંસાહાર માટે આટલો વિરોધ કેમ રાખો છો ? ખોરાક તો દરેકની પસંદગીનો વિષય છે. તેમાં આટલા બધા restrictions (નિયંત્રણો) કેમ ? તમને માંસાહાર ન ગમે તો શાકાહારી રહો, પરંતુ બીજા ખાય તેમાં શું વાંધો ?' ત્યારે મેં કહ્યું કે ‘આ દુનિયામાં એવા માનવભક્ષી મનુષ્યો છે કે જેમને પશુનું માંસ ઓછું ભાવે છે અને માણસનું માંસ જ ભાવે છે, વળી માણસના માંસમાં પણ selection (પસંદગી) સાથે કહે કે તમારું જ માંસ ખાવું છે, તો શું કરશો ?' તો પેલો કહે કે ‘એ તો ન ચાલે.’ ટૂંકમાં તમારું માંસ ખાવાની કોઈને ઇચ્છા થાય તો વાંધો, જ્યારે જનાવર નબળાં છે તેથી તેમનું માંસ ખાવું હોય તો ખવાય, આમાં સમાન ન્યાય ક્યાં રહ્યો ? સભા : વનસ્પતિને ખાઈએ તો શું વાંધો ? સાહેબજી ઃ એ પણ અતિ નબળા અપંગ જીવો છે, પણ તમને તેમણે મા૨વાનો કોઈ હક્ક આપ્યો નથી. તેથી જ તીર્થંકરોએ વૈશ્વિક ન્યાયની ભાષામાં કહ્યું છે કે વનસ્પતિ આદિ નબળા જીવોની પણ સ્વાર્થથી હિંસા કરો તો અવશ્ય પાપ લાગે. સભા : સ્વાર્થપ્રેરિત હિંસાથી જ પાપ લાગતું હોય તો ઊંચી કક્ષાના-સમતામાં રહેલા મુનિઓ માંસાહાર કરે તો શું વાંધો ? સાહેબજી : તેમને બધા જીવ પ્રત્યે સહજ સમાન ભાવ છે, તેથી જેમ પોતાનો દેહ નથી ખાતા તેમ બીજાનો પણ નથી ખાતા. સભા : વનસ્પતિને તો ખાશે ને ? સાહેબજી : અરે ! સજીવ વનસ્પતિને સ્પર્શ પણ ન કરે, ખાવાની તો વાત ક્યાં ? નિર્જીવ નિર્દોષ આહારરૂપે અન્ન આદિ મળે તો જ ધર્મના સાધનરૂપ દેહને ટકાવવા ખાય. માંસ કદી નિર્જીવ હોતું નથી. સંબોધપ્રકરણમાં લખ્યું કે કાચું, પકવેલું, અરે ! ચૂલા પર ખદબદતું હોય તે વખતે પણ માંસમાં અસંખ્ય જ નહીં, પણ અનંતા જીવો છે. આત્મા જાય એટલે તરત શરીરમાં સંડો ચાલુ થાય. આ સડો જ બીજા જીવોની ઉત્પત્તિ થવાથી થાય છે. વનસ્પતિનું dead body (મૃત શરીર) અમુક સમય સુધી નિર્જીવ રહે છે, જ્યારે પશુ અને માનવના દેહમાંથી કાઢેલું માંસ ગમે ત્યારે સજીવ જ રહેવાનું, નિર્જીવ થવાનું જ નથી. १. पंचिंदियवहभूयं मंसं दुग्गंधमसुइबीभत्थं । रक्खपरिच्छलियभक्खगमामयजणगं कुगइमूलं । । ७४ ।। आमासु अ पक्कासु अ, विपच्चमाणासु मंसपेसे (सि) सु । सययं चिय उववाओ भणिओ निगोयजीवाणं ।। ७५ ।। (संबोधप्रकरणम् श्राद्धव्रत अधिकार ) For Personal & Private Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ સભા : પંચેન્દ્રિયના માંસમાં કેવા જીવ હોય ? સાહેબજી : ત્રસ જીવો પણ હોઈ શકે અને નિગોદરૂપે અનંતા જીવો તો હોય જ. આ દુનિયામાં દરેકને બીજા પર દુઃખ-ત્રાસ આવે ત્યાં સુધી વાંધો નથી, તે જ દુઃખ પોતાના પર આવે એટલે સ્ત્રીંગની જેમ ઊછળે. પેલો વૈજ્ઞાનિક માંસની હિમાયત કરવા ગયો તો પોતે જ ફસાઈ ગયો; કેમ કે મનમાં નિયમ એવો હતો કે બીજાનું માંસ ખાવામાં વાંધો નહિ, પરંતુ પોતાના માંસની વાત આવી ત્યારે મનમાં rights of living (જીવવાના હક) યાદ આવે, આ જ rights of living (જીવવાના હક) બીજાની વાતમાં ઊડી જાય. તીર્થકરોએ આને જ અનુચિત વર્તન કહ્યું છે. તમારે અનુચિત વર્તન છોડવું હોય તો પહેલાં નક્કી કરવું પડે કે બને ત્યાં સુધી કોઈ જીવને ત્રાસ-હેરાનગતિ ન થાય તે રીતે જીવીશ, અને કદાચ ત્રાસહેરાનગતિ કરવામાં આવે તો ત્યારે નક્કી કરવું પડે કે તેના કરતાં ઉન્નત જીવન જીવીશ; તે જીવીને જેટલું સારું નહિ કરે તેના કરતાં કાંઈ ગણું સારું હું કરવાનો છું. એવા સંકલ્પયુક્ત આચરણ કરનાર ધર્માત્મા ક્યારેક કોઈક કર્તવ્યપાલન આદિ માટે હિંસા કરે તો પણ તેમને પાપ ન બંધાય, તેવું શાસ્ત્ર કહે છે. તીર્થકરોનું લોકોત્તર ઔચિત્યપાલન : ઋષભદેવ ભગવાન સંસારમાં રહ્યા, આટલા મોટા રાજપાટ-વૈભવ ઊભા કર્યા-ભોગવ્યા, તેમાં અનેક જીવોની હિંસા થઈ હશે, છતાં આ બધું કરતી વખતે તેમના જીવનમાં સતત ઉચિત વર્તન જ હતું, ક્યાંય અનુચિત વર્તન શોધ્યુંય ન જડે. રાજસિંહાસન પર બેઠા પણ પ્રજામાં ન્યાય ફેલાવ્યો, રાજ્યસંચાલન તરીકે જે જે પ્રવૃત્તિ કરી તે જગતના-લોકના હિત માટે કરી, ક્યાંય સ્વાર્થની ભાવના ન હતી. કોઈ જીવની હિંસા કરવાની આવી તો એકની હિંસાથી બહુ મોટી સમષ્ટિને લાભ થાય તે રીતે પ્રવૃત્તિ કરી, તેથી તેને ઉચિત વર્તન જ કહેવાય. ગૃહસ્થજીવનનો એક દિવસ શું, એક ક્ષણ પણ વિકારની પૂર્તિ કે વાસના પોષવા માટે તેઓશ્રી જીવ્યા નથી. ભોગો ભોગવ્યા તો પણ અનાસક્તિથી જ ભોગવ્યા. સંસારની પ્રવૃત્તિમાં તેમણે ક્યાંય પોતાના રાગ-દ્વેષને પોષ્યા નથી કે અપ્રશસ્ત રાગ-દ્વેષના ભાવ કર્યા નથી. સ્વ-પરના હિતમાં જેટલું કર્તવ્યરૂપે જરૂરી હતું તેટલું જ કર્યું છે. તેમણે ઉચિત વર્તનની આજ્ઞા પોતાના જીવનમાં પાળીને પછી ઉપદેશી છે. જૈન શાસ્ત્રમાં તીર્થકરોના ચરિત્ર એવાં હોય છે કે તીર્થંકરમાં જે ગુણો બતાવ્યા છે તેને અનુરૂપ જ તેમનો આચાર હોય છે. જ્યારે અન્ય મહાભારતમાં શ્રીકૃષ્ણ યોગેશ્વર કહેવાય, પણ વાતવાતમાં કૂડ-કપટ, અયોગ્ય વર્તન આચરે, અમુક વર્તન તો સામાન્ય સજ્જન પણ ન કરે, છતાં તેને પ્રભુની લીલા કહીને અહોભાવ વ્યક્ત કરે. જૈનશાસ્ત્રો આવી લીલાની ટીકા કરે છે. For Personal & Private Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ ૪૩૯ મનથી નિર્લેપ છે તો વર્તન મર્યાદાશૂન્ય કેમ ? આચાર એ વ્યક્તિના ગુણોનું પ્રતિબિંબ છે. મહાવીર પ્રભુ કે ઋષભદેવ પ્રભુના ચરિત્રમાં આવું નહીં મળે. તેમના કોઈ પણ વર્તનને કોઈ અયોગ્ય કહી શકે તેવો વ્યવહાર જ જોવા નહીં મળે, પછી બાળ, યુવાન કે પ્રૌઢ ગમે તે અવસ્થા હોય, ગૃહસ્થઅવસ્થા હોય કે સાધુઅવસ્થા હોય. અરે ! તેમના સમગ્ર સાધના જીવનના કાળમાં સાધક હોવા છતાં પણ અયોગ્ય વર્તન કર્યું હોય તેવો એક પણ દાખલો નહીં મળે. તેઓ જે કક્ષામાં રહેલા હોય તે કક્ષાના ગુણોને અનુરૂપ જ તેમનું આચરણ છે. તીર્થકર પૂર્વેના ત્રીજા ભવથી આવું લોકોત્તર વ્યક્તિત્વને ધારણ કરનારા છે. તીર્થકરોનાં ચરિત્ર લોકોત્તર એટલા માટે જ કહ્યાં છે કે દુનિયાના બીજા કોઈ પણ ધર્મશાસ્ત્રમાં ઈશ્વરનું આવું ચરિત્ર નહીં મળે. આ વાત તટસ્થ તુલનાથી કહી શકાય તેમ છે. સૌના આદર્શ એવા પરમેશ્વરના જીવનમાં જો અનુચિત વર્તન હોય તો તેમના ઉચિત વર્તનના ઉપદેશની સ્વીકાર્યતા કે આદેયતા ન રહે. ભગવાને રાજપાટ ભોગવતી વખતે બીજાઓ સાથે અન્યાયવાળું વર્તન કર્યું હોય, કેટલાંયને દુઃખ-ત્રાસ આપ્યાં હોય, પછી આજ્ઞા કરે કે તમારે સતત ઉચિત વર્તન કરવું, તો તમને એમ જ થશે કે પોતે જીવનમાં કેવી રીતે વર્યા ? અને બીજાને કેવી સલાહ આપે છે ? તીર્થકરોની આ પણ એક અજોડતા છે કે પોતે જીવંત વર્તન કરી પછી ઉપદેશમાં આજ્ઞા ફરમાવે છે. તેથી જ તેમનું સમગ્ર જીવન ઉપાસકને આદર્શ પૂરો પાડે છે. તીર્થકરોએ રાજા તરીકે રાજ્યસંચાલન કર્યું, તો રાજનીતિ પ્રમાણે કોઈ અપરાધીને સજા પણ કરી; છતાં તે દંડક્રિયા પ્રભુનું ઉચિત વર્તન છે, કારણ કે સ્વાર્થ માટે નહીં પણ ન્યાય માટે સજા કરે છે. પોતાના અહંકારની પૂર્તિ કે સત્તા-સામ્રાજ્ય ટકાવવા તેઓ કોઈ પ્રવૃત્તિ કરતા નથી. સજા કે યુદ્ધ જે પણ પ્રવૃત્તિ કરે છે તે ન્યાય કે લોકહિત માટે જ છે, સમષ્ટિના ભલા માટે કરાયેલું આ કઠોર વર્તન છે. શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન, અરનાથ ભગવાન ચક્રવર્તી છે, છ ખંડનો દિગ્વિજય કરે છે, છતાં ક્યાંય અહંકાર-સ્વાર્થ-આસક્તિ નથી. “રાજસિંહાસન પર રાજા તરીકે બેઠા હોય તો અંગરક્ષકો ખુલ્લી તલવારે રક્ષણ માટે ઊભા હોય, અંગરક્ષકોને ખુલ્લો હુકમ હોય છે કે રાજા પર કોઈ હુમલો કરવા આવે તો તેને મારી નાંખવો. આમાં સુરક્ષા માટે બીજાનો ઘાત કરવાનો આવે. અહીં જો સ્વાર્થ માટે બીજાના નાશની તૈયારી કે ભાવના હોય તો ભગવાનને પણ પાપ લાગે; १. एतेन च वर्तन्ते भगवन्तः तथाभव्यत्वनियोगतो वरबोधिलाभादारभ्य तथातथौचित्येन आसिद्धिप्राप्तः, एवमेव वर्त्तनादिति। . (हरिभद्रसूरिजी कृता ललितविस्तरा - धर्मवरचतुरन्तचक्रवर्तीपदविवरण) ૨. તાત્મા સ યો રાણા, રસ્થાન્યાનુરક્ષતિ | પ્રના તસ્ય વર્ધન્ત, ધ્રુવં ચ મહષ્ણુતે ૨૮ ... વિશ્વમેળ મહીં लब्ध्वा, प्रजा धर्मेण पालयेत् । आहवे निधनं कुर्याद्, राजा धर्मपरायणः ।।२२।। मरणान्तमिदं सर्वं, नेह किञ्चिदनामयम् । तस्माद् धर्म स्थितो राजा, प्रजा धर्मेण पालयेत् ।।२३।। (श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-९३) For Personal & Private Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ ४४० ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ પરંતુ તેમનું જીવન સંપૂર્ણ સ્વાર્થરહિત છે, વળી ગુણોથી એટલું ઉન્નત છે કે તેમના જીવવામાં બીજા અનેક જીવોનું હિત છે. હિત ખાતર પોતાના દેહની રક્ષા કરે તો પાપ નથી. આચાર્યના દેહની રક્ષા માટે શિષ્યો આક્રમકને મારી નાંખે તો પણ શિષ્યોને પાપ નથી; કેમ કે આચાર્યના જીવનની એટલી કિંમત છે. એટલે લોકમાં પણ કહેવત છે કે લાખો મરો પણ લાખોના તારણહાર ન મરો. समय (शिष्य) : सामान्य रीत ना हो । शुम भाव न होय तो ? . સાહેબજી : તેને પોતાના અશુભ ભાવ અનુસાર પાપ લાગે જ. જીવનમાં વાસનાપૂર્તિવિકારપૂર્તિ માટે જીવો, તેને જીવનનું ધ્યેય બનાવો, તો તમારું જીવન ઉન્નત નથી જ. તેથી તમને બીજા જીવોને મારીને જીવવાનો હક ન મળે, હકીકતમાં તો વાસનાપૂર્તિ માટે બધા જ જીવો જીવે છે, અને તેથી પાપ બાંધે જ છે. समय : अत्या२न। नेताओ body guards ( २९) २ छ न ? સાહેબજી : તે સત્તા-લાલસા-અહંકારપૂર્તિ કે આસક્તિથી રાખતા હોય તો પાપ લાગે જ. સભા : પહેલાંના નેતાઓ ખુલ્લી ગાડીમાં ફરતા હતા. १. कथम्? इत्याहआयरिए गच्छम्मि य, कुल गण संघे य चेइय विणासे। आलोइयपडिकंतो, सुद्धो जं निज्जरा विउला।।२९६३ ।। षष्ठीसप्तम्योरर्थं प्रत्यभेदाद् आचार्यस्य वा गच्छस्य वा कुलस्य वा गणस्य वा सङ्घस्य वा चैत्यस्य वा विनाशे उपस्थिते सति सहस्रयोधिप्रभृतिना स्ववीर्यमहापयता तथा पराक्रमणीयं यथा तेषामाचार्यादीनां विनाशो नोपजायते। स च तथा पराक्रममाणो यद्यपराधमापनस्तथाप्यालोचितप्रतिक्रान्तः शुद्धः, गुरुसमक्षमालोच्य मिथ्यादुष्कृतप्रदानमात्रेणैवासौ शुद्ध इति भावः । कुतः? इत्याह-'यद्' यस्मात् कारणाद् 'विपुला' महती 'निर्जरा' कर्मक्षयलक्षणा तस्य भवति, पुष्टालम्बनमवलम्ब्य भगवदाज्ञया प्रवर्त्तमानत्वादिति।।२९६३।। सोऊण य पन्नवणं, कयकरणस्सा गयाइणो गहणं। सीहाई चेव तिगं, तवबलिए देवयट्ठाणं ।।।२९६४ ।। एवंविधां प्रज्ञापनां श्रुत्वा यः कृतकरण:-सहस्रयोधिप्रभृतिकस्तस्य गदाया आदिशब्दाद् लगुडस्य वा ग्रहणं भवति। गृहीत्वा च गदादिकमसौ गुरून् ब्रवीति-भगवन्! शेरतां विश्वस्ता: सर्वेऽपि साधवः, अहं सिंहादीनां निवारणां करिष्यामि। ततः सुप्ताः साधवः। स पुनरेकाकी गदाहस्तः प्रतिजाग्रदवतिष्ठते। तस्य च प्रतिजाग्रतः सिंहत्रिकं समागच्छेत्, आदिशब्दाद् व्याघ्रादिपरिग्रहः। तत्र च वृद्धसम्प्रदाय:- सो साहू गयाहत्थो पडियरमाणो चिट्ठइ। नवरं सीहो आगतो। तेण ईसि त्ति आहतो नाइदूरं गंतुं मओ। अन्नो सीहो आगओ। सो चिंतेइ-सो चेव पुणो आगओ। तओ गाढतरं आहओ। सो नस्संतो पढमस्स आरओ मओ। अन्नो वि सीहो आगओ। सो चिंतेइ-तइयं पि वारं सो चेव पुणो आगओ। ताहे बिइयाओ बलिययरं आहओ। नस्संतो बीयस्स आरओ मओ। तओ वोलिया खेमेण रयणि त्ति।। . (बृहत्कल्पसूत्र भाग-३, नियुक्ति श्लोक-२९६३-२९६४, मूल-टीका) २. आत्मानं सर्वतो रक्षन्, राजन् रक्षस्व मेदिनीम् । आत्ममूलमिदं सर्वमाहुर्व विदुषो जनाः ।।१३।। (श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-८९) For Personal & Private Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૪૪૧ સાહેબજી : એટલે જ ગાંધીજી ઊપડી ગયા. આર્યરાજનીતિમાં પણ સત્તાધીશને રક્ષણ પૂરું પાડવાની દેશની ફરજ છે. માત્ર સુરક્ષા માંગે એટલામાત્રથી દેશનેતાની ટીકા-ટિપ્પણ ન કરાય, કરનારને પાપ લાગે. સભા : આજે તો સત્તા ઉપરથી ઊતરી ગયા પછી પણ આપે છે. સાહેબજી ઃ આપવી પડે, યોગ્ય નાગરિક હોય અને તેના જીવન પર ભય હોય તો તેને રક્ષણ આપવું એ રાષ્ટ્રની જવાબદારી છે. સભા : રાજ્યની લાલસા હોય, પણ રાજ્ય ન્યાયથી ચલાવતો હોય તો ? સાહેબજી : તો પણ પાપ લાગે. વાસુદેવ ત્રણ ખંડનું સામ્રાજ્ય ન્યાય-નીતિ-સદાચારપૂર્વક ચલાવે છે તો પણ સત્તાની લાલસા આદિના કારણે આરંભ-સમારંભનાં પાપ બાંધી અહીંથી સીધા નરકે જ જાય છે. લૌકિક ન્યાયના પુણ્ય કરતાં વાસના-તૃષ્ણાજન્ય હિંસાપ્રવૃત્તિનો પાપબંધ વધી ગયો. જીવનમાં શું કરો તો વાજબી ગણાય ? અને શું કરો તો અયોગ્ય ગણાય ? તેનું ધોરણ જ તમે શીખ્યા નથી. અત્યારે કેટલાય જીવોનું બલિદાન લઈને જીવો છો, તો સામે જીવનમાં એવું શું કરો છો કે આટલા જીવોનો લીધેલો ભોગ સાર્થક ગણાય ? તમે કહો કે હું તો બીજાના મોત પર ટેસથી જીવું છું અને મારી તૃષ્ણાઓ તૃપ્ત કરું છું, તો તમે અન્યાય જ કર્યો છે. બીજાનું જીવન નાશ કરનાર તમારે સાબિત કરવું પડે કે એ જીવો જેવું ઉન્નત જીવન નહોતા જીવવાના એવું ઉન્નત જીવન હું જીવીશ. તમારા જીવનમાં સર્વત્ર ઉચિત વર્તન લાવવા મનમાં નિર્ણય કરવો પડે કે મારે મારા અને જગતના ભલા માટે જીવવું છે. જીવીને શું કરવું છે ? એનો તમારી પાસે યોગ્ય જવાબ જોઈએ. સભા : કુટુંબનું પાલન-પોષણ કરીએ છીએ ને ? સાહેબજીઃ માત્ર પાલન-પોષણ નહીં, પરંતુ કુટુંબનું પણ ભલું કરવું છે એમ બોલો. આખા કુટુંબનું હિત કરવાનું જીવનમાં લક્ષ્ય છે, તેનો અર્થ એ કે કુટુંબ પાસેથી સ્વાર્થની અપેક્ષા નથી. મારા સ્વાર્થની પૂર્તિ માટે કટુંબનો જરાપણ ભોગ નહીં લઉં. તેમના ભલા માટે બધું કરી છૂટીશ, તેમનું જ્યાં જ્યાં જે રીતે હિત થતું હોય ત્યાં તે કરવા ખડે પગે ઊભો રહીશ. શાસ્ત્રમાં લખ્યું १. आप्तशस्त्रंग्राहाधिष्ठितः सिद्धतापसं पश्येत् । मंत्रिपरिषदा सामन्तदूतम् । सन्नद्धोऽश्वं हस्तिनं रथं वाऽऽरूढः सन्नद्धमनीकं गच्छेत् । निर्याणेऽभियाने च राजमार्गमुभयतः कृतारक्षं दण्डिभिरपास्तशस्त्रहस्तप्रव्रजितव्यंगं गच्छेत् । न पुरुषसम्बाधमवगाहेत् । यात्रासमाजोत्सवप्रवहणानि च दशवर्गिकाधिष्ठितानि गच्छेत् । यथा च योगपुरुषैरन्यान् राजाऽधितिष्ठति । तथाऽयमन्यबाधेभ्यो, रक्षेदात्मानमात्मवान् ।।१।। (વોટિતીય અર્થશાસ્ત્ર, ગથિવર-૨, અધ્યાય-૨૨) ૨. તથાचिन्तयत्येवमेवैतत् स्वजनादिगतं तु यः । तथानुष्ठानत: सोऽपि, धीमान् गणधरो भवेत् । ।२८९ ।। For Personal & Private Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ છે કે જે વ્યક્તિ કુટુંબનું કલ્યાણ કરવા માંગે છે કે પરિવાર, જ્ઞાતિ, દેશનું કલ્યાણ કરવા માંગે છે, તે વ્યક્તિ પ્રાયઃ ગણધરનામકર્મ બાંધી ગણધર થાય. તીર્થકરો જીવમાત્રના કલ્યાણની કામનાથી તીર્થંકર નામકર્મ બાંધે છે. અહીં (આ સભામાં) કોઈ genuinely (પ્રામાણિકતાથી) બોલી શકે એમ છે કે હું કુટુંબના હિત ખાતર જ જીવ્યો છું ? મારા અંગત રંગ-રાગ કે સ્વાર્થવૃત્તિ પોષવાની ભાવનાથી નથી જીવ્યો, એવું પ્રામાણિકપણે બોલવું તમારા માટે કઠણ છે. ખરેખર તો તમારા મનના ભાવો ગુપ્ત છે એ તમારા માટે સારું છે, બાકી પ્રગટ થાય તો તમારા ઘરના પણ તમને ન રાખે. અવસર આવે ત્યારે સગા બાપ માટે પણ તમે જે ભાવ કરો છો તે બહાર બોલી શકાય તેમ નથી. જરાક સ્વાર્થ ઘવાય તો સગા બાપ-દીકરાને પરસ્પર દુર્ભાવ અને જીવનભરના અબોલા થઈ જાય છે. અરે ! ઉપકારી ગુરુ સાથે પણ જરાક સ્વાર્થ ઘવાય તો તેમના તરફ સીધો અભાવ થઈ જાય. તમે વાતો કરો કે હું બધાના ભલા માટે જીવું છું, તો તે માત્ર બોલવાની વાત નથી. ઉચિત વર્તન એ તો છક્કા છોડાવી દે તેવી આજ્ઞા છે. “આ એક આજ્ઞાથી ટૂંકમાં એવું દર્શાવ્યું છે કે અમલ કરો તો તમને અધર્મીમાંથી સંપૂર્ણ ધર્મી બનાવી દે. અરે ! આ આજ્ઞાને સંપૂર્ણ વળગીને જીવો તો તમે દેવાંશી પુરુષ બની જાઓ.” તમારા ઘરના પણ તમને પૂજે, સાક્ષાત્ દેવતા છે એમ કહે. હા તે માટે સ્વાર્થનું સંપૂર્ણ બલિદાન આપવું પડે. તમે સ્વાર્થની વાત આઘી કરવાની આવે ત્યાં જ છંછેડાઈ જાઓ છો. ભૌતિક સ્વાર્થપૂર્તિ એ જ જો તમારા જીવનનું લક્ષ્ય હોય તો દુનિયા આખી પણ તે માટે જ જીવે છે. કીડી, મંકોડા, કૂતરા, બિલાડા, ગુંડા-બદમાશ સૌ તૃષ્ણાને તૃપ્ત કરવા, વાસનાની પૂર્તિ કરવા દોડધામ કરે છે. કદાચ તમારામાં અક્કલ વધારે હોય તો તમે વધુ પ્લાનીંગ પૂર્વક સ્વાર્થપૂર્તિ કરો, જીવજંતુ કે જનાવર ઓછા પ્લાનીંગથી કરે; સરવાળે તમે વધારે ખરાબ ? કે સારા ? તે વિચારજો. ધર્મસત્તાના બંધારણને સ્વીકારવા વિચારધારામાં આમૂલ ક્રાંતિ અનિવાર્ય : ધર્મસત્તાના લોકોત્તર બંધારણમાં માત્ર મનુષ્યને જ individual rights, family rights, civil rights કે human rights (વ્યક્તિગત હક, કૌટુંબિક હક, નાગરિક હક કે માનવ હક) નથી, પરંતુ જીવમાત્રના legitimate rights (ન્યાયી હક) મંજૂર છે, જે સ્વીકારવા તમારે આખું માનસ બદલવું પડે, વિચારધારામાં આમૂલ ક્રાંતિ લાવવી પડે. અત્યારે તમે બીજા જીવોના ભોગે મોજ-મજા કરો, છતાં હું ન્યાયમાં જ છું તેમ માનો છો, તે કદી માન્ય ન બને, જેમ તમને હેરાન કરીને કોઈ મજા માણે તો તે ન્યાયી નથી. નાસ્તિકોને આ જ પૂછવા જેવું છે કે चिन्तयत्येवमेव-पूर्वोक्तप्रकारेणैव एतद्भवादुत्तारणम् 'स्वजनादिगतं तु'- स्वजनमित्रदेशादिविशेषगतं पुनः य उक्तरूपो बोधिप्रधानो जीवः 'तथानुष्ठानतः'-चिन्तानुरूपानुष्ठानात्परोपकाररूपात् सोऽपि-न केवलं परोपकारी तीर्थकृदित्यपिशब्दार्थः, धीमान्-प्रशस्तबुद्धिः 'गणधरो'-देवदानवमानवादिमाननीयमहिमा तीर्थकराग्रिमशिष्यः, भवेत्-जायतेति।।२८९ ।। (વિવુ, ભો-૨૮૨ ખૂન-ટીer) For Personal & Private Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૪૪૩ તમે બીજાના ભોગે ઉજાણી કરો તે જો વાજબી હોય, તો તમારા ભોગે કોઈ ઉજાણી કરે તે બદમાશ કેમ ? આનો સાચો જવાબ આપવો હોય તો પ્રામાણિકતાથી કહેવું જ પડે કે હું બીજા જીવોનું શોષણ-દમન-અત્યાચાર કરીને મોજમજા કરવા માંગતો નથી, માત્ર પવિત્ર જીવન જીવીને સ્વાર કલ્યાણનાં ઉત્તમ કાર્યો કરવા માંગું છું; તો તેવું ઉન્નત જીવન જીવવા કદાચ થોડો બીજા હલકા જીવોના જીવનનો ભોગ અનિવાર્યપણે લેવો પડે તો તે ન્યાય-હિતપૂરક જ છે. બાકી મનના તરંગો કે ઇન્દ્રિયોની ભૂખ સંતોષવી તે કોઈ સત્કાર્ય જ નથી કે જેને માટે બીજાનું બલિદાન લેવું યોગ્ય બને. અત્યારે તમારી વિચારધારામાં તો એવું સ્ફરતું હોય છે કે પાંચ ઇન્દ્રિયો પૂરી મળી છે અને એક પણ ઇન્દ્રિયની ઇચ્છાપૂર્તિ-ટેસ ન કરીએ તો જીવનમાં રસ શું ? આવી બુદ્ધિવાળાને ધર્મની વાતો નહીં બેસે. ધર્મ તો કહેશે કે આ ટેસ કોના ભોગે ? આ ટેસ કરીને આગળ શું મેળવવું છે ? વાસ્તવમાં વિકાર-વાસનાપૂર્તિને ટેસ-આનંદ માનવો તે જ બુદ્ધિનો મહાભમ છે; કારણ કે તેમાં ક્યારેય સાચી તૃપ્તિ કે દુઃખનું નિરાકરણ થતું જ નથી. આ ન સમજે તેને જિનાજ્ઞા નહીં બેસે. જેને જિનાજ્ઞા મનમાં સ્થિર થાય તે તેનું ઉલ્લાસથી યથાશક્તિ આચરણ કરી શકે. તીર્થકરોની સંપૂર્ણ આજ્ઞામાં આવે અર્થાત્ સર્વત્ર ઉચિત વર્તનનું પાલન કરે તે ઉત્તમ જીવ છે, ધર્મસત્તાનો શ્રેષ્ઠ નાગરિક છે. તેના જીવનથી જગતમાં વૈશ્વિક ન્યાય ફેલાય છે; કારણ કે તે બીજાને અન્યાય કરતો નથી અને બીજાથી અન્યાય પામતો નથી. ધર્મસત્તા તેનું સતત રક્ષણ કરે છે. અત્યારે આપણે સંપૂર્ણ આજ્ઞાપાલનમાં નથી, પરંતુ સંપૂર્ણ આજ્ઞાંકિત બનવાનું લક્ષ્ય તો ચોક્કસ રાખવું જોઈએ. આ લક્ષ્યથી જીવન જીવશો તો ધીરે-ધીરે તમારા જીવનમાં ઉચિત વર્તન વધશે. જ્યાં બીજા જીવ પ્રત્યે અનુચિત વર્તન થાય ત્યાં તમને મનમાં strike (વેદન) થશે કે મેં આ અન્યાય કર્યો, ધર્મસત્તાની આજ્ઞાનો ભંગ કર્યો, તેથી સજાપાત્ર છું. જે તીર્થંકરની સંપૂર્ણ આજ્ઞામાં રહે છે તે ધર્મસત્તાના શ્રેષ્ઠ નાગરિક છે, બીજા નાગરિક થોડા થોડા અપરાધી છે. જેવો તેમનો અપરાધ તેવી સજા સમજવાની. ઋષભદેવ ભગવાને ૬૩ લાખ પૂર્વ રાજ્યનું સંચાલન કર્યું, ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થવાસ સેવ્યો, છતાં તેમના જીવનમાં નાના-મોટા કોઈ જીવને અન્યાય નથી થયો. સંસારમાં જે કર્યું છે તે ઉચિત વર્તન જ કર્યું છે. માતા-પિતા-દીકરા-દીકરી-કુટુંબ-પરિવાર-પ્રજાજન-અપરાધી-શુદ્ર જીવજંતુ બધા પ્રત્યે ઉચિત વર્તન જ કર્યું છે. સભા : ગૃહસ્થજીવનમાં તો પ્રભુએ લૌકિક ન્યાય જ પ્રરૂપ્યો છે ને ? સાહેબજી : હા, બીજા માટે લૌકિક ન્યાય પ્રરૂપ્યો છે, પણ પોતે લોકોત્તર ન્યાયમાં બેઠા છે. પોતે અંતરથી ધર્મશૂન્ય નહોતા. સભા : ભગવાને પ્રજાને લૌકિક ન્યાય પ્રરૂપ્યો તેનાથી બીજાને (પશુ આદિને) અન્યાય થવાનો ને? For Personal & Private Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ ४४४ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ સાહેબજી : ના, તેમના પ્રરૂપેલા લૌકિક ન્યાયથી નહીં, લોકોની વિકાર-વાસનાથી અન્યાય થયો. તેમણે તો વિકાર-વાસના રહિત માર્ગ બતાવ્યો. સભાઃ શસ્ત્ર વગેરે માણસોના રક્ષણ માટે જ બનાવ્યાં, જેમાં બીજા જીવોનો ભોગ લેવાયો સાહેબજી ઃ સમષ્ટિના વિશાળ હિત માટે લેવાતો અલ્પ જીવોનો ભોગ અન્યાય ન કહેવાય. વળી ધર્માત્માનું ઉચિત વર્તન કદી લોકોત્તર અન્યાય ન જ કહેવાય. સભા : પ્રભુએ બીજા લોકો પાસેથી આરંભ-સમારંભ કરાવ્યો છે ? સાહેબજી : તેમાં પણ પોતાનો આશય લોકોત્તર ન્યાયનો જ છે, પ્રજાની કક્ષા નથી, અવસર નથી, તેથી ત્યારે લોકોત્તર ન્યાય ન બતાવ્યો, તે ધર્મશાસન સ્થાપતી વખતે બતાવ્યો. પૂ. સૂરિપુરંદર હરિભદ્રસૂરીશ્વરજી, પૂ. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજી, પૂ. ઉપાધ્યાયજી મહારાજા વગેરેએ લખ્યું કે ઋષભદેવે રાજ્યશાસનની જે વ્યવસ્થા પ્રવર્તાવી તેમાં શસ્ત્રો, યુદ્ધનીતિ, યુદ્ધના મૂહ, દંડનીતિ આ બધાં મૂળથી ભયંકર પાપનાં સાધન છે; છતાં પ્રભુએ તે ન પ્રવર્તાવ્યાં હોત તો લોકોનું અહિત, અકલ્યાણ થાત. માનવસમાજમાં rule of jungle (જંગલનો કાયદો) પ્રવર્તે. તે અટકાવીને લોકહિત કરવા જ પ્રભુએ આ બધું બતાવ્યું. આનાથી જ તત્કાલ લૌકિક ન્યાય પ્રવર્યો અને આગળ જતાં લોકોત્તર ન્યાયની ભૂમિકા સર્જાઈ. આવી હિતબુદ્ધિથી તમે પણ સાંસારિક પ્રવૃત્તિ કરો તો તમને પણ ઉચિત વર્તનમાં સમાવીએ. १. राजा चेन भवेल्लोके, पृथिव्यां दण्डधारकः । जले मत्स्यानिवाभक्ष्यन् दुर्बलं बलवत्तराः ।।१६।। अराजकाः प्रजाः पूर्व, विनेशुरिति नः श्रुतम् । परस्परं भक्षयन्तो, मत्स्या इव जले कृशान् ।।१७।।। (શ્રી વેદવ્યાસ વિચિત પદભારત, શત્તિપર્વ, ગાય-૧૭) * यदि न स्यानरपतिः, सम्यङ् नेता ततः प्रजाः । अकर्णधारा जलधौ, विप्लवेतेह नौरिव ।।६५ ।। (શુક્રનીતિ, અધ્યાય-૨) For Personal & Private Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । જીસનવિસામાં, સામળ બિબા શ્રવાિનું ||૧|| (सन्मतितर्क प्रकरण० श्लोक-१) અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ હામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ધર્મસત્તાના બંધારણની શાશ્વતતા-અશાશ્વતતા : તીર્થંકરો જે ધર્મનું આચરણ કરી સ્વયં તીર્થંકરપદ પામ્યા છે અને પરમાનંદરૂપ મોક્ષ પામવાના છે, તે જ ધર્મ ત્રિકાલાબાધિત શાશ્વત સ્વરૂપે આ જગતમાં ફેલાયેલો છે; જેને વ્યવહારથી વ્યવસ્થારૂપે તીર્થંકરો ધર્મતીર્થ સ્થાપવા દ્વારા પ્રવર્તાવે છે. આ શાસનનું દ્વાદશાંગીરૂપે બંધારણ પણ અર્થથી અનાદિકાળથી ચાલ્યું આવે છે, અનંતકાળ સુધી રહેવાનું છે. બંધારણના મૂળભૂત નિયમો સનાતન છે, કારણ કે તે નિયમો eternal, universal truth (શાશ્વત, વૈશ્વિક સત્ય) છે, અને તેના આધારે ધર્મસત્તાના અનુયાયીઓએ પાળવાના તમામ કાયદા-કાનૂન રચાયા છે. જેમ વર્તમાન રાજ્યના તમામ કાયદા-કાનૂન બંધારણની કલમને આધારિત, તેના પૂરક, પોષક, અનુરૂપ હોવા જોઈએ, જે કાયદો ultra virus to constitution (ગેરબંધારણીય) હોય તે કાયદો વાસ્તવમાં સાચો કાયદો જ નથી, તેથી તેને રાજ્ય કે દેશની કોર્ટો ultra virus to constitution (ગેરબંધારણીય) કહીને strike down (૨દબાતલ) કરી દે છે; તેમ જગતનાં અનાદિ સત્યોથી વિરુદ્ધના જે નીતિ-નિયમો છે તે જ અધર્મ છે, પાપપ્રવૃત્તિ છે, જેને ધર્મશાસનમાં નકારવામાં આવે છે; જ્યારે વૈશ્વિક સત્ય આધારિત નિર્માણ કરાયેલા લોકહિતકારી નીતિનિયમોને અનુસરવું તે જ ધર્મ છે. હા, તે કાયદા-કાનૂનમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અનુસાર હિતકારી મર્યાદિત ફે૨ફા૨ો ક૨વા તે જ ધર્મશાસનની Legislative wingનું (ધારાકીય પાંખનું) કામ છે; જેમ અત્યારની parliaments (સંસદો) કે assemblies (વિધાનસભાઓ) દેશમાં સમય અને સ્થળ અનુસાર પ્રજાની જરૂરિયાતો મુજબ બંધારણને અનુરૂપ લોકહિતકારી કાયદાકાનૂન બનાવવાની કે તેમાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે; છતાં જેમ મોટાભાગના કાયદાઓ ચાલ્યા આવતા હોય તેમ કાયમી અમલમાં પ્રવર્તે છે, તેમ ધર્મસત્તાના આચરવાલાયક નીતિનિયમો બહુધા કાયમી ધોરણે ચાલ્યા આવતા હોય છે, છતાં તેમાં સમય, સંયોગ અનુસાર થોડા-થોડા હિતકારી ફેરફાર પણ કરવા પડે, જે તે-તે કાળના શાસનમાં રહેલા ઉત્સર્ગઅપવાદના જ્ઞાતા ગીતાર્થો collectively (સામૂહિક રીતે) વિચારવિમર્શ કરીને કરે, જેનું પાલન તે-તે કાળના સંઘના સભ્યરૂપ સર્વ અનુયાયીઓએ કરવું જરૂરી છે. આમ પણ તીર્થંકરોએ આજ્ઞા-આચારરૂપે દર્શાવેલા તમામ કાયદા-કાનૂન, નીતિ-નિયમોનું અનુસરણ કર્યા વિના સર્વ ૪૪૫ For Personal & Private Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૪૭ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ દુઃખ કે સર્વ પાપથી મુક્ત ન થઈ શકાય, પૂર્ણ સુખ ન પામી શકાય; તેથી જેને સર્વ દુઃખોનો અંત અને પરમ સુખની પ્રાપ્તિ કરવી હોય તેણે તેનું અવશ્ય પાલન કરવું પડશે. તીર્થંકરોના આજ્ઞા-આદેશરૂપ તમામ કાયદાઓ શાશ્વત તત્ત્વ-સત્ય આધારિત છે અને તેની central line (મધ્યરેખા) એક જ છે કે સર્વજનહિતાય, સર્વજનસુખાય ઉપદેશથી કોઈ પણ જીવનો ભેદભાવ રાખ્યા વિના જગતના સર્વ જીવોને તમારા તરફથી ન્યાય મળે, સુખ-શાંતિ મળે, છેવટે દુઃખ-અશાંતિ તો ન જ મળે તેમ જીવવું. જેમાં તમારો પણ ઉત્કર્ષ સમાયેલો છે અને સમષ્ટિનું પણ હિત છે તેવી રીતે ન્યાયીજીવન જીવવું, તે માટે master key (મુખ્ય ચાવી) ઉચિત વર્તન જ છે. જૈનધર્મની ખૂબી ત્યાં છે કે આ ઉચિત વર્તનની સીમામાં જીવમાત્રને આવરી લેવાયા છે. તેમાં નાના જીવ કે મોટા જીવ, નબળા જીવ કે સબળા જીવ, પોતીકા કે પારકાનો કોઈ ભેદભાવ રખાયો નથી. Without any discrimination (કોઈપણ જાતના ભેદભાવ વિના) સર્વ જીવોના મૂળભૂત પાયાના અધિકારો ઉચિત વર્તનમાં સ્વીકારાયા છે. તેથી જ આપણે ઇરિયાવહિયા જેવા નાના સૂત્રમાં પણ એબિંદિયા, બેઇંદિયા, તેઇંદિયા, ચઉચિંદિયા, પંચિંદિયા બોલીએ છીએ, ટૂંકમાં તેમાં સૃષ્ટિના બધા જ જીવો આવી ગયા, કોઈની બાદબાકી નથી. તેથી નાના જીવ પ્રત્યે પણ તમે હિંસક, ક્રૂર, સ્વાર્થી, અયોગ્ય વર્તન કરો, તેના જીવનમાં વિક્ષેપ કરો, તો તે પણ અપરાધ-અન્યાય ગણાય. તેથી જ ઇરિયાવહિયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ નાના જીવને કારણ વિના હડસેલો, ખસેડો તો અન્યાય-પાપ કહ્યું; કારણ કે તમે તેના જીવનમાં હેરાનગતિ-ત્રાસ ઊભો કર્યો. સભા : બચાવવા માટે મૂકીએ તો ? સાહેબજી ઃ તેના બચાવનો proper (યોગ્ય) વિચાર કરીને કાળજીથી, જયણાપૂર્વક, બચાવવાના શુભ આશયથી મૂકો તો તે દયા કહેવાય, તે પાપ નથી. જૈનશાસ્ત્ર બીજા જીવ પ્રત્યે અનુચિત વર્તન એને જ ગણે છે કે જેમાં તમે તમારા સ્વાર્થથી બીજાને હેરાન કરો. હિતબુદ્ધિથી કોઈને ક્યારેય કંઈ અનિવાર્ય દુઃખ આપવું પડે તો તેને અમે અનુચિત વર્તન કહેતા જ નથી. આ ઉચિત વર્તનની આજ્ઞા તીર્થંકરોએ પોતાના જીવનમાં સ્વયં પાળી બતાવી છે. હકીકતમાં આ દ્વાદશાંગીનું તત્ત્વ સનાતન-શાશ્વત છે. નવા-નવા તીર્થંકરો પણ તેને મૂળભૂત રીતે બદલી શકતા નથી. તેથી જ ધર્મસત્તાનું બંધારણ કોઈ તીર્થંકરે નવું ઊભું કર્યું નથી. આવા સનાતન બંધારણ આધારિત તમામ કાયદા-કાનૂનો સંક્ષેપમાં એ ઉચિત વર્તનમાં સમાય છે. તેથી તીર્થંકરોને પણ તરવું હોય, મોક્ષે જવું હોય, દુઃખમાંથી મુક્ત થવું હોય તો બંધારણ અનુસારી ઉચિત વર્તન જ ઉપાય છે. પોતે પણ ઉચિત વર્તન દ્વારા જ કર્મક્ષય કરી મોક્ષ મેળવે છે અને બીજાઓએ પણ તે દ્વારા જ મેળવવાનો છે. અહીં કાયદા-કાનૂન ખાલી પ્રજા માટે છે અને રાજા માટે નથી, તેવું નથી. આ કુદરતના ન્યાયના કાયદા છે. તેથી જ તેનો For Personal & Private Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ४४७ મુખ્ય ભાગ કાયમી છે, તેમાં બહુ કાંઈ બદલવા જેવું હોતું નથી. દેશ-કાળને અનુરૂપ મામૂલી ફેરફાર જરૂરી બની શકે, બાકી તો પાયાનાં તત્ત્વ તો સ્પષ્ટ અને સચોટ જ છે. “તમને તમારું જીવન પસંદ છે, તમારા સુખ-દુઃખની ચિંતા છે, તો તમને બીજાના સુખ-દુઃખની પણ ચિંતા હોવી જરૂરી છે, ન્યાયી છે; તે વિના તમારું વર્તન ઉચિત ન ગણાય. દરેક કાળમાં ધર્મસત્તાના કાયદાઓનો મુખ્ય ભાગ આ જ રહ્યો છે. તેથી ઉચિત વર્તનરૂપ જે આજ્ઞા તીર્થકરોએ આપણને કરી છે તે જ તેમણે સ્વયંના કલ્યાણ માટે પાળી છે. તીર્થકરોનો આત્મા પણ પહેલાંના ભવોમાં અનુચિત વર્તન કરે ત્યારે ત્યારે દંડને પામે છે; કારણ કે જૈનધર્મમાં બધા માટે કાયદા સમાન છે. All are equal before law. (બધા કાયદા સામે સરખા છે.) આ વિચારતાં તમને સ્થિર થવું જોઈએ કે “સર્વ જીવો પ્રત્યે ઉચિત વર્તન એ જ જિનાજ્ઞા, એ જ કલ્યાણનો માર્ગ, એ જ મુક્તિનો ઉપાય.” વિશ્વવ્યાપી કાયદાઓ અનાદિ અનંત સદા શાશ્વત બિનહેરફારપાત્ર છે : સભા : વિશ્વના નીતિ-નિયમોમાં ફેરફાર ન થાય ? સાહેબજી : ના, જે પણ universal laws (વિશ્વવ્યાપી કાયદાઓ) છે તેમાં ક્યારેય, ક્યાંય પણ, કોઈ પણ ફેરફાર ન જ થાય, તે તો અનાદિ અનંત સદા શાશ્વત છે. Universal laws prevail everywhere forever, it can not be changed. (વિશ્વવ્યાપી કાયદાઓ દરેક જગાએ હંમેશાં પ્રવર્તમાન હોય છે, તેને બદલી શકાતા નથી.) તમે કહો કે જીવ ક્યારેક ક્યાંક જડ બની જાય અને જડ ક્યારેક ક્યાંક ચેતન બની જાય, પરંતુ આવું સંપૂર્ણ conversion (રૂપાંતર) કદી પણ, ક્યાંય બનવાનું નથી. જે ચેતન છે તે કાયમ ચેતન રહેવાનો, જે જડ છે તે કાયમ જડ રહેવાનું, ગમે તેટલાં સંયોજન-મિશ્રણ થાય તોપણ. હા, પરસ્પર જડતા કે ચૈતન્યની એકબીજા પર અસર થાય, એકબીજાને પ્રભાવિત કરે, પરંતુ ક્યારેય જડમૂળથી જડ ન મટે, ચેતન કદી સંપૂર્ણ જડ ન બને. આ નિયમ સાર્વત્રિક સર્વદા છે. તેથી જ તેમાં કોઈ પરિવર્તન-ફેરફાર ન હોય. આવા એક-બે નહીં, પરંતુ હજારો-લાખો વૈશ્વિક નિયમો જે આ વિશ્વનું સત્ય છે, તે જ દ્વાદશાંગીરૂપ બંધારણનો આધાર, મૂળભૂત ભાગ છે. તેના પર જ સર્વ આચારના નીતિ-નિયમો, આજ્ઞા, કાયદા-કાનૂનો ઘડાયા છે. વળી, આ દ્વાદશાંગીરૂપ બંધારણનો ઉદ્દેશ પણ અટલ છે, જેમાં મૂળભૂત base (પાયો) એવો સ્વીકારાયેલો છે કે આ સૃષ્ટિમાં જડને કોઈ સંવેદના નથી, સુખ-દુઃખની લાગણી-અનુભૂતિ નથી. તેથી તેનાં સુખ-દુઃખ કે વિકાસનો વિચાર નિરુપયોગી છે; જ્યારે ચેતન જીવમાત્ર સંવેદનાયુક્ત છે, તેને દુઃખ અનિષ્ટ છે, સુખ સદા ઇષ્ટ છે. તેથી જ સર્વ જીવોના સુખ-દુઃખનો સમાન ધોરણે વિચાર કરવો, દુઃખમુક્તિ, સુખપ્રાપ્તિ માટેના સાચા ઉપાયો વૈશ્વિક નિયમોના આધારે દર્શાવવા, તેનું અનુસરણ, આચરણ કરાવવું, અને તે દ્વારા સર્વત્ર સર્વ જીવોની સાચી સુખ-શાંતિ ફેલાવવા પ્રયત્ન કરવો, આ માટે For Personal & Private Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ ४४८ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ જ સર્વત્ર ઉચિત વર્તનની આજ્ઞા છે. ધર્મના બંધારણનો પાયો અને ઉદ્દેશ કાયમી છે. તેથી જ તીર્થકરોની તેને અનુરૂપ આજ્ઞા પણ એક જ આવવાની. અનંતી ચોવીશી પહેલાંના તીર્થકર કે વર્તમાન તીર્થંકર, સૌની આજ્ઞામાં પણ સારભૂત ભાગ એક જ છે; તે કારણથી “ઉચિત વર્તન કરવું' એને અપેક્ષાએ શાશ્વત આજ્ઞા કહી શકાય. વર્તમાન રાજ્યશાસનનાં બંધારણો પણ સંપૂર્ણ unchangeable (સુધરી ન શકે તેવાં) નથી. દેશમાં અત્યાર સુધીમાં સોએક જેટલા બંધારણીય સુધારા ભારતની પાર્લામેન્ટ કર્યા છે, અને કાયદા-કાનૂનો તો જાણે નિતનવા બદલાય છે, અનેક ફેરફારો કરાય છે. માત્ર બંધારણનું core feature (મૂળભૂત માળખું) ન બદલી શકાય તેટલી જ અપરિવર્તનશીલતા છે. અરે preambleરૂપ (આમુખરૂપ) આદર્શ કે ઉદ્દેશના વિભાગમાં પણ સુધારા-વધારા કરાય છે. દા. ત. secular stateની (બિનસાંપ્રદાયિક રાજ્યની) policy (નીતિ) preambleમાં (આમુખમાં) પાછળથી ઉમેરાઈ છે, જ્યારે અહીં ધર્મશાસનમાં તો બંધારણ સંપૂર્ણ અપરિવર્તનશીલ છે. ગમે તે દેશ-કાળ આવે, ગમે તે સંયોગો નિર્માણ થાય, તીર્થકરો બદલાય, તીર્થકરોનાં ધર્મશાસન બદલાય, ચતુર્વિધ શ્રીસંઘ નવો સ્થપાય, શાસ્ત્રો રચાય, પરંતુ સિદ્ધાંતરૂપ બંધારણીય વિભાગ શાસ્ત્રમાં સદા તેનો તે જ રહે છે. તેમાં લકીરમાત્ર પણ ફેરફાર સંભવિત નથી, absolute rigidity (સંપૂર્ણ અપરિવર્તનશીલતા) છે. આ ગૌરવ લેવા જેવી વાત છે. ધર્મનો સ્વયંસિદ્ધ મહિમા છે, કારણ કે તેનો પાયો-આધાર સનાતન-શાશ્વત છે. વળી ધર્મશાસનના આદર્શો પણ ક્યારેય અંશમાત્ર ફેરફાર પામતા નથી. માત્ર તેને પ્રાપ્ત કરવાનાં સાધનોરૂપ આચારમાં સમયસંયોગો પ્રમાણે પરિવર્તન આવી શકે, છતાં મૂળભૂત આચાર તો એ જ રહે છે. દા. ત. બાવીશ તીર્થકરના સાધુઓનો આચાર અને પ્રભુ મહાવીરસ્વામીના સાધુઓનો આચાર, બંનેમાં અહિંસાસત્ય-અપરિગ્રહ આદિ મૂળભૂત પાલન તો સમાન જ છે, માત્ર તેના અમલીકરણ અંગે વિશેષ નીતિ-નિયમોમાં કાળ, જીવો અનુસાર મામૂલી ફેરફાર છે. બસ, આવા by-lawsમાં (પેટાનિયમોમાં) સમયે-સમયે ફેરફાર એટલો જ ધર્મશાસનનો flexible (પરિવર્તનશીલ) વિભાગ છે. આ વાત જેને સમજાય તેને ધર્મશાસનની સ્વાભાવિક શાશ્વતતા અને સ્વયંપ્રતિષ્ઠિતતાનું ભાન થાય. સભા : By-laws (પેટાનિયમો) બદલે કોણ ? સાહેબજી : ગીતાર્થો ભેગા થઈ દેશકાળ પ્રમાણે લાભાલાભ દેખાય તો by-laws બદલી શકે છે. ઘણા by-laws ભૂતકાળમાં બદલ્યા છે, અને અત્યારે પણ બદલીએ છીએ. જે રીતે હિતાહિત થાય તે વિચારી by-lawsમાં ગીતાર્થ ફેરફાર કરી શકે છે. 4. The words "SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC" in the Preamble of The Indian Constitution are substituted for "SOVERIEGN DEMOCRATIC REPUBLIC" by the Constitution [Forty-second Amendment) Act, 1976, Sec. 2 (w. e. f. 3-1-1977). (Preamble of the Constitution of India) For Personal & Private Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ ४४८ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ समा: 6:२९ मापो. સાહેબજી : આ પંડિતને જ પકડવા જેવા છે, તે પાઠશાળામાં ભણાવે છે. આ પાઠશાળા શાસનની મૂળ વિધિ છે ? કે પાછળથી સંયોગો અનુસાર ધાર્મિક જ્ઞાન શ્રાવકોને આપવા સ્વીકારવામાં આવી છે ? ખરેખર તો ગુરુઓ પાસેથી ધર્મનું સમ્યજ્ઞાન વિધિપૂર્વક અધિકાર પ્રાપ્ત કરીને મેળવવાનું છે. વળી આચાર્યોએ જોયું કે તેનો આગ્રહ રાખવામાં આજનો શ્રાવકવર્ગ સદંતર ધાર્મિક જ્ઞાનશૂન્ય રહેશે, તેથી લાભાલાભ વિચારીને જ પાઠશાળા by-lawsમાં-પેટાનિયમોમાં ફેરફારરૂપે સ્વીકારાયેલી છે. સભા : મયણાસુંદરી પંડિત પાસે ભણ્યાં હતાં. સાહેબજી : તે તો રાજકન્યા છે. રાજકુમાર, રાજકુમારી કે મોટા શ્રેષ્ઠિપુત્રોના આચાર જુદા અને તમારા આચાર જુદા. શાલિભદ્ર તેમના મહાલયમાંથી બહાર નથી નીકળ્યા, તમારા छोराने त मारीत घरभ राणी. पाना ? Royal familiesन। (शाही मुटुंगोन) नियमो જુદા જ હોય. તે બધા સાથે generalમાં ભણવા જાય, બધા સાથે ગમે તેમ બેસે-ફરે તે ન ચાલે. તેમના મોભા પ્રમાણે વ્યવહાર હોય. સભા : મોભા પ્રમાણેની પાઠશાળામાં જાય ને ? સાહેબજી : અરે ! મોભા પ્રમાણેની પાઠશાળામાં પણ જાય જ એવો નિયમ નથી. રાજાને १. गिण्हइ विहिणा सुत्तं भावेणं परममंतरूव त्ति। जोगो वि बीयमहुरोदजोगतुल्लो इमस्स त्ति।।६।। पत्तं परियारणं सुगुरुसगासाउ कालजोगेण। उद्देसाइकमजुयं सुत्तं गेझंति गहणविही।।७।। एसु च्चिय दाणविही नवरं दाया गुरूऽथ एयस्स। गुरुसंदिट्ठो वा जो अक्खयचारित्तजुत्तु त्ति।।८।। (विंशतिविंशिका शिक्षाविंशिका-१२ मूल) * 'सो गुरूउ' इति स आगमः सूत्रार्थोभयरूपः सर्वहिताहितप्रवृत्तिनिवृत्तिहेतुः 'गुरूउ' इति गुरुभ्यः सकाशाल्लभ्यते। गुरुलक्षणं चेदं, यथा- "गुरुर्गृहीतशास्त्रार्थः परां निःसङ्गतां गतः । मार्तण्डमण्डलसमो भव्याम्भोजविकाशने।।१।। गुणानां पालनं चैव द्धश्च जायते। यस्मात्सदैव स गुरुर्भवकान्तारनायकः ।।२।।" अत एवान्यत्रोच्यते- "गुर्वायत्ता यस्माच्छास्त्रारम्भा भवन्ति सर्वेऽपि। तस्माद् गुर्वाराधनपरेण हितकाङ्क्षिणा भाव्यम्।।१।। संसारसमुद्भूतकषायदोषं लिलङ्घिषन्ते गुरुणा विना ये। विभीमनक्रादिगणं ध्रुवं ते वाधिं तितीर्षन्ति विना तरण्डम्।।२।।" इति।। __(उपदेशपद महाग्रन्थ, श्लोक-१८४ टीका) * मुनयस्तानवंदंत, भक्तिभाजोऽथ सूरिभिः । पृष्टाः स्वाध्यायनिर्वाहं, शशंसुस्ते यथास्थितम्।।१२१।। नत्वा भूयोऽपि ते शिष्या, गुरुमेवं व्यजिज्ञपन्। भगवन्! वाचनाचार्यो, वज्र एवास्तु नः सदा।।१२२ ।। गुरुर्बभाषे सर्वेषामेष भावी गुरुः क्रमात्। किंतु मान्योऽधुनाऽप्युच्चैर्गुणैर्वृद्धोऽर्भकोऽपि हि।।१२३।। अत एव वयं ग्रामेऽगमामायं च वोऽर्पितः । सूरिर्यथा हि जानीथ, यूयमस्येदृशान् गुणान्।।१२४ ।। नत्वस्य वाचनाचार्यपदवी युज्यतेऽधुना। कर्णश्रुत्याऽऽददेऽनेन, श्रुतं यन्त्र गुरोर्मुखात्।।१२५।। (देवेन्द्रसूरिजी विरचित श्राद्धदिनकृत्यसूत्र भाग-१, श्लोक-२०० टीका) For Personal & Private Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ લાગે કે મારી રાજકન્યાને રાજમહેલમાં રાખીને ભણાવવી છે તો પંડિતોને કે ઉપાધ્યાય કલાચાર્યોને મહેલમાં બોલાવીને રાજકન્યાને કલાસંપન્ન કરે. આ બધા exceptional case (અપવાદિક કિસ્સા) છે. જેમ રાજા, નગરશેઠ આદિને ગુરુનિશ્રાએ સામાયિક કરવામાં વિશેષ નિયમો શાસ્ત્રમાં દર્શાવ્યા છે, જેનું ૫. પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ યોગશાસ્ત્રમાં વર્ણન કર્યું છે, તેમ public figureના (જાહેર પ્રતિભાના) status (ભૂમિકા) protocol (રાજદ્વારી શિષ્ટાચાર) વિચારીને જ શાસ્ત્રમાં નીતિ-નિયમો દર્શાવ્યા છે. તેનો દાખલો લઈને તમારાથી આજની પાઠશાળા ઉત્સર્ગમાર્ગે સ્થાપિત ન કરી શકાય. સામાન્ય સંયોગોમાં આપણે ત્યાં ધર્મનો અભ્યાસ ગુરુગમથી કરવાની જ આજ્ઞા છે. ગૃહસ્થોને શાસ્ત્ર ભણાવવાના સીધા અધિકાર નથી. વિધિમાં જ નવકારથી માંડીને બધાં સૂત્રો ગુરુમુખથી અધિકાર પામી-પામીને લેવાની વાત છે. તે માટે શ્રાવકને ઉપધાન આદિની વિધિઓ છે અને અમારા માટે આગળ-આગળના આગમસૂત્રોનાં યોગોદ્વહન છે. અમને પણ એમ ને એમ ભણવા-ભણાવવાના અધિકાર નથી. પરંતુ અત્યારે અમને ખબર છે કે તમે ધર્મનું ભણવા સંતાનોને સાધુ પાસે મોકલો તેવો ગુરુવિનય, ભક્તિ તમારામાં નથી રહ્યાં. તમારા જીવનમાં સદ્ગુરુનો પરિચય જ નહિવત્ રહ્યો છે, ઘણા દૂર થયા છો. તેથી જો વૈકલ્પિક પાઠશાળા ન સ્વીકારીએ તો પ્રાથમિક ધર્મજ્ઞાન વિનાના, આચાર-સંસ્કાર વિનાના આજીવન રહેશો, જેમાં લાંબે ગાળે જિનશાસનને ઘણું નુકસાન છે. તેથી થોડું ધાર્મિક જ્ઞાન મહાત્માના સંપર્ક વગર પણ મળે તો તેવી પાઠશાળાની વ્યવસ્થા સંઘમાં ઊભી કરવી પડી છે. અત્યારે તો અમે પાઠશાળા સારી રીતે ચલાવવા, તેનો વિકાસ કરવા, બાળકોને ધાર્મિક જ્ઞાન સંપાદન વિશે પ્રોત્સાહન આપવા પણ ઉપદેશ આપીએ છીએ, ઊલટું જાહે૨માં તમે ધાર્મિક શિક્ષણનું બજેટ વધારી સુંદર પાઠશાળા ચલાવો તેવી પ્રેરણા આપીએ છીએ. આ By-lawsમાં ફેરફારનો જ એક નમૂનો છે. સભા : હવે તો આચાર્ય ભગવંતો પણ પંડિતો પાસે ભણે ને, તો તેનું શું ? સાહેબજી : આ પંડિત આચાર્ય ભગવંતનાં ઉદાહરણ આપી પોતાની પાઠશાળા ઉત્સર્ગથી १. यस्तु राजादिर्महर्द्धिकः स गन्धसिन्धुरस्कन्धाधिरूढश्छत्रचामरादिराजालङ्करणालङ्कृतो हास्तिका ऽश्वीय-पादात-रथकट्यापरिकरितो भेरीभाङ्कारभरिताम्बरतलो बन्दिवृन्दकोलाहलाकुलीकृतनभस्तलोऽनेकसामन्तमण्डलेश्वराहमहमिकासंप्रेक्ष्यमाणपादकमलः पौरजनैः सश्रद्धमङ्गुल्योप दर्श्यमानो मनोरथैरुपस्पृश्यमानस्तेषामेवाञ्जलिबन्धान् लाजाञ्जलिपातान् शिरः प्रणामाननुमोदमानः "अहो धन्यो धर्मो य एवंविधैरप्युपसेव्यः' इति प्राकृतजनैरपि श्लाघ्यमानोऽकृतसामायिक एव जिनालयं साधुवसतिं वा गच्छति, तत्र गतो राजककुदानि छत्र-चामरोपानद् - मुकुट खड्गरूपाणि परिहरति, जिनार्चनं साधुवन्दनं वा करोति । यदि त्वसौ कृतसामायिक एव गच्छेत् तदा गजा-ऽश्वादिभिरधिकरणं स्यात्; तच्च न युज्यते कर्तुम् । तथा कृतसामायिकेन पादाभ्यामेव गन्तव्यम्, तच्चानुचितं भूपतीनामिति । आगतस्य च यद्यसौ श्रावको भवति तदा न कोऽप्यभ्युत्थानादि करोति । अथ यथाभद्रकस्तदा पूजा कृता भवत्विति पूर्वमेवासनं रच्यते, आचार्याश्च पूर्वमेवोत्थिता आसते मा उत्थानानुत्थानकृता दोषा भूवन्निति, आगतश्चासौ सामायिकं करोतीत्यादि पूर्ववत् । । ८२ । । યોગશાસ્ત્ર મા-૨, પ્રશ-૩, શ્લો-૮૨ ટીજા) For Personal & Private Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ૪૫૧ સાબિત કરવા માંગે છે; પરંતુ તમે એકાંગી બોલો તો વાજબી નથી. આચાર્ય ભગવંત પંડિત પાસે શું ભણે છે ? તે પણ વિચારવું જોઈએ. દુનિયામાં પણ નિયમ છે કે જે વિષય ભણવો હોય, તેના નિષ્ણાત પાસે જવું જોઈએ. મારે બૌદ્ધધર્મને ભણવો હોય તો જૈનાચાર્યને પસંદ કરું તેના કરતાં બૌદ્ધના સાધુ પાસે ભણું તો કદાચ વધારે સારું ભણી શકું. ૫. પૂ. સૂરિપુરંદર આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પૂર્વધર સમીપ જ્ઞાની હતા, છતાં પોતાના શિષ્યોને વેશપરિવર્તન કરી બૌદ્ધો પાસે ભણાવ્યા. વળી ભગવાન તો સાધુને કહે છે કે શક્તિ હોય તો ખાલી જૈનધર્મનો અભ્યાસ કરીને બેસી રહેવાનું નથી, દુનિયાના બધા ધર્મો, બધી ફિલોસોફીનો અભ્યાસ કરવો અને જૈન ધર્મના દરેક સિદ્ધાંત કે આચારની બીજા સાથે તુલના કરવી. અસલીની પરખ કરવી હોય તો નકલીની બાજુમાં સરખામણી કરો તો અસલીની તરત આરપાર પરખ થાય, સત્યનો નક્કર રણકાર બીજા સાથે તુલનાથી સમજાય. તીર્થકરોને ઉપદેશમાં સચોટ સત્ય પીરસવું છે, તેથી openly (ખુલ્લું) કહ્યું છે કે બીજા ધર્મો ભણો-વિચારો, તટસ્થ તુલના કરી મારો ધર્મ સાચો લાગે તો જ સ્વીકારો. અત્યારે ૧૪ પૂર્વધર મહાત્મા હાજર હોય તો અન્ય ધર્મવાળા પાસે અભ્યાસ કરવા જવાની જરૂર નથી. તે સિવાય પણ અત્યારે અમારી ગચ્છોની આંતરિક વ્યવસ્થામાં પણ કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ છે. અહીંની ઊંચી ફરજો અદા કરવા શક્તિસંપન્ન મહાત્માઓનો શાસનમાં ઘણો દુકાળ છે. જે થોડા શક્તિસંપન્ન સાધુઓ, પ્રભાવકો છે તેમનો મોટો સમય તમે લોકો જ લઈ જતા હો છો. તેવાં અનેક કારણોસર તેઓ ભણાવવાની જવાબદારી અદા ન કરી શકે. શિષ્યોને અભણ પણ ન રખાય. તેથી વૈકલ્પિક વ્યવસ્થામાં પંડિત આવ્યા. બાકી ઉત્સર્ગથી સાધુ પંડિતો પાસે ન ભણે તેવી શાસ્ત્રમાં આજ્ઞા છે જ. જેમ તમારા માટે પાઠશાળા તે by-lawsમાં ફેરફારરૂપ છે, તેમ કારણે પંડિતો પાસે સાધુને ભણવું તે પણ અપવાદિક છે. વાસ્તવમાં ગૃહસ્થને સૂત્રો ભણાવવાનો સીધો અધિકાર નથી, છતાં લાભાલાભનો વિચાર કરી, દેશકાલ, સંયોગો અનુસાર ફેરફાર કર્યો છે, આમાં સંઘને १. न स्वान्यशास्त्रव्यापारे, प्राधान्यं यस्य कर्मणि। नासौ निश्चयसंशुद्धं, सारं प्राप्नोति कर्मणः ।।१८।। (અધ્યાત્મિસાર, વિવાર-૬) * એ કહ્યું, તેહ જ દઢે છે. (તે દઢ કરે છે)શુદ્ધાહારાદિક તનુ યોગ, મોટો કહિઓ દ્રવ્ય-અનુયોગ; એ ઉપદેશપદાદિક ગ્રંથિ, સાષિ લહી ચાલો શુભ પંથિ.૩ શુદ્ધાહાર-૪૨ દોષરહિત આહાર, ઇત્યાદિક યોગ છે, તે તનુ-કહેતાં નાના કહીએ. દ્રવ્ય-અનુયોગ, જે સ્વસમયપરસમય પરિજ્ઞાન, તે મોટો યોગ કહીઓ. જે માટે શુદ્ધાહારાદિક સાધન સ્વાધ્યાયનું જ છે. એ સાષિ (સાક્ષી) ઉપદેશપદાદિક ગ્રંથે લહીને શુભ પંથિ-ઉત્તમ માર્ગે ચાલો. બાહ્યવ્યવહાર પ્રધાન કરીને, જ્ઞાનની ગૌણતા કરવી તે અશુભ માર્ગ, જ્ઞાનપ્રધાનતા રાખવી તે ઉત્તમ માર્ગ. અતએવ જ્ઞાનાદિકગુણહેતુ-ગુરુકુલવાસ છાંડી, શુદ્ધાહારાદિ યતનાવંતને મહાદોષે ચારિત્રહાનિ કહી છે. ગુરુતોષારખ્રિતયા, સ્નધ્યરાત્મતો નિપુણધમ સઝિન્દા તથા, જ્ઞાયત તંત્રિયો નાશ. .TI ષોડશકે. ill (દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧, ગાથા-૩, મૂલ-બાલાવબોધ) For Personal & Private Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ લાભ છે. આવા કેટલાય દાખલા બતાવી શકાય. જેમ જિનમંદિરો સૂર્યાસ્ત પછી પણ દસેક વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની હાલમાં પ્રથા ચાલે છે, તે by-lawsનો જ એક ફેરફાર છે, જે ગીતાર્થ ધર્માચાર્યોએ પણ સ્વીકાર્યો છે. સભા : ઘણા પાઠશાળાનો વિરોધ કરે છે તે કેમ ? સાહેબજી : લાભાલાભનો વિચાર કર્યા વગર જે મૂળનું પૂંછડું પકડી રાખે તેને દોષ લાગે. અત્યારે મૂળમાર્ગે ચાલવાના સંયોગો નથી તો લોકોને મૂળના નામથી ધર્મમાં અભણ ન રખાય. આવા પેટાનિયમોમાં ફેરફારથી મૂંઝાવાનું નથી. શાસ્ત્રના જાણકાર ડગલે ને પગલે ઉત્સર્ગઅપવાદ સમજે છે. તેથી જ પવિત્ર ધ્યેયને સિદ્ધ કરવા સંયોગ અનુસાર આચરણામાં પરિવર્તન કે જે અપવાદરૂપ છે, તે પણ ભગવાનની આજ્ઞા જ છે. તીર્થકરોના આદેશમાં જ અપવાદ પણ સમાય છે, માત્ર તેનો ખોટા ઉદ્દેશથી અયોગ્ય સ્થાને ઉપયોગ ન કરાય. જે કરે તે મહાદોષપાત્ર છે. તે સિવાયના તમામ વિભાગ ધર્મશાસનમાં શાશ્વત છે. વળી આચારરૂપ આજ્ઞાની central line (મધ્યવર્તી રેખા) તો ઉચિત વર્તન જ છે. જે ઉચિત વર્તન લાવ્યા વિના આત્મવિકાસ થાય જ નહીં. તેથી આજ્ઞાપાલન જ કરવાનો એકમાત્ર ઉપાય છે તેવું ધર્મના અનુયાયીએ નિશ્ચિત માનવાનું છે. સર્વત્ર સંપૂર્ણ ઉચિત વર્તન અશક્ય ? ના, પૂર્ણ શક્ય : જૈનધર્મમાં દર્શાવેલું ઉચિત વર્તન ઘણું વ્યાપક અને સૂક્ષ્મ છે; કારણ કે તેની સીમામાં સર્વ જીવોને આવર્યા છે. તેથી તમને આચરણ કરવાનું આવે તો એવું પણ લાગે કે આ impossible (અશક્ય) કે impractical (અવ્યવહારુ) છે. દરેક નાના જીવને ન્યાય આપવા, તેનું રક્ષણ કરવા બેસીએ તો આપણે જીવી જ ન શકીએ, સંસાર ચલાવી જ ન શકીએ. આ પણ એક મોટો ભ્રમ છે; કારણ કે ભગવાને ઍહિંસા-દયાનો શ્રેષ્ઠ ઉપદેશ આપ્યો છે, છતાં તેમાં જરા પણ વેવલાપણું કે અણઘડપણું નથી. આપણે ગાંધીજી જેવી અહિંસામાં નથી માનતા. તે તો રાજકીય ક્ષેત્રમાં પણ અહિંસાની વાત કરીને રાજ્ય લશ્કર રાખવું કે નહીં, યુદ્ધ લડવાં કે નહીં તે અંગે પણ સ્પષ્ટ નહોતા. હકીકતમાં સ્વરાજ્ય મળ્યા પછી ગાંધીજીની અહિંસા પકડીને દેશ ન ચાલ્યો, બાકી ચાલે તો કદાચ બેહાલ થાય. તમે આક્રમક ન બનો તે જરૂરી છે, પરંતુ સ્વરક્ષણની જવાબદારી આવે તો યોગ્ય પ્રતીકાર તો કરવો જ પડે. જૈનધર્મ અણઘડ અહિંસાની વાત નથી કરતો. આ દુનિયામાં સર્જનોને ન્યાયી સ્વરક્ષણનો અધિકાર ન આપવામાં આવે તો દુષ્ટ માણસો આક્રમક બને ત્યારે સારા માણસોને હોમાઈ જવાનું આવે. સજ્જન, પવિત્ર પુરુષો કે ધર્માત્માઓ હોમાઈ જાય તેનો વાંધો નહીં તેમ સ્વીકારો તો દુનિયામાં સારા માણસો નાશ પામશે અને દુષ્ટો જ રહેશે. ધર્માત્માએ કોઈ પ્રતીકાર કરવાનો નહીં તો ધર્માત્માને બધા લૂંટી શકે, દબાવી શકે. આવો ઉચિત વર્તનનો અર્થ નથી. તમારું ન્યાયી રક્ષણ તમે કરો તે અનુચિત વર્તન ગણાય, તેવી વાત નથી. હા, તમારા સ્વાર્થ માટે તમે તમારું રક્ષણ કરો ત્યારે અમે કહીએ For Personal & Private Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૪૫૩ કે પાપ લાગે છે, કારણ કે સ્વાર્થ માટે તો બધા લડે છે. મમત્વ-મોહથી પોતાનું રક્ષણ તો બધા કરે છે, તેમાં નવાઈ શું ? તમે જીવનમાં ઝઝૂમો છો, સંઘર્ષ કરો છો, પણ તે કોની સામે ? સ્વાર્થનો વિરોધ પડે તેની સામે. આ તો બધા ક્ષુદ્ર જીવ-જંતુઓ પણ કરે છે. તમે પણ તે જ કરો છો. તેથી તમારામાં અને એમનામાં કોઈ તફાવત ન ગણાય. મચ્છરને ભૂખ લાગે તો બીજાને કરડે છે, તમે પણ તમારી ભૂખો સંતોષવા બીજાને હજમ કરી જાઓ તો બંને દુષ્ટ કામ ક૨વામાં તો સરખા જ છે. ઊલટું મચ્છર તમારાથી નાનો છે એટલે તે થોડું હજમ કરશે, બુદ્ધિ ઓછી છે તેથી પ્લાનિંગ વિના કરશે. તમે મોટા છો, બળવાન છો, બુદ્ધિશાળી છો તો વધારે હજમ કરશો, પ્લાનિંગપૂર્વક સિફતથી કરશો; તેનું સમર્થન જૈનધર્મમાં નથી. ઉચિત વર્તનમાં ગરબડ ગોટાળા નથી. તીર્થંકરોએ ઉપદેશમાં સર્વ જીવોના અધિકારોનો વિચાર કરવાનો કહ્યો, તેથી કોઈ જીવને બિનજરૂરી કે સ્વાર્થનિમિત્તક ત્રાસ આપવાની, દુ:ખી કરવાની ના છે. નબળામાં નબળા જીવ સાથે પણ જયણા-દયા આદિનો વ્યવહાર કરવાનો કહ્યો છે, છતાં તમારા ન્યાયી સ્વરક્ષણની છૂટ છે. વળી સમષ્ટિના હિત માટે કોઈનો ભોગ લેવો તેનો વાંધો નથી, તેનાથી ઉચિત વર્તનનો ભંગ થતો નથી. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે સર્વ જીવો પ્રત્યે સમાન ન્યાયનો અર્થ એ નથી કે ગુંડો દેરાસરને લૂંટવા આવે તો ઊભા રહેવાનું કે જોતા રહેવાનું. અરે ! પ્રતીકારરૂપે લડવાનું જ આવશે. અહિંસાનું નાડું પકડ્યું, પછી છૂટે જ નહીં એવો એકાંત અભિગમ જૈનધર્મમાં નથી. સભા : ધર્મ તો અહિંસા છે, અહિંસાના ભોગે કોઈનું હિત કરવું યોગ્ય છે ? સાહેબજી : આ ગાંધીજીના ભગત આવ્યા. સભા : ધર્મના (અહિંસાના) ભોગે કોઈનું હિત કરવું તે યોગ્ય છે, એ વાત મગજમાં બેસતી નથી. સાહેબજી : આવો એકાંત પકડશો તો તમારે પોતે ખાવાનું નહીં, બીજાને સત્કાર્યરૂપે ખવડાવવાનું પણ નહીં, કારણ કે કોઈ જીવને મરાય જ નહીં; જ્યારે ખાવા-ખવડાવવામાં તો ગૃહસ્થને જીવહિંસા સ્પષ્ટ છે. ગાંધીજી તો માનવહિંસા સિવાય બીજી હિંસાની વાત જ નહોતા કરતા. તેથી તેમણે જાહેરમાં પત્રકારને કહેલું કે માંસાહાર કે શાકાહાર તે દરેકની પસંદગીની વસ્તુ છે, કોઈ માંસાહાર કરે તો તે ટીકાપાત્ર નથી. અને સામાજિક, રાજકીય સ્તરે તેમણે આક્રમક સામે પણ અહિંસાની જ ડીમડીમ વગાડે રાખી હતી. એક પત્રકારે તેમને પૂછેલું કે દેશ પર દુશ્મન દેશનું આક્રમણ આવે તો તેને ટાળવા તમારી પાસે શસ્ત્ર શું ? ત્યારે ગાંધીજીએ જવાબ આપ્યો કે અહિંસા. અર્થાત્ રાષ્ટ્ર કે રાજ્ય પર વિદેશી આક્રમણ આવે તો પણ રાષ્ટ્રની ૧. ધર્મબુઘ્ધિત્તિમિચ્છન્તો, વેડધર્મસ્ય પ્રવર્તા: । હૈંન્તવ્યાસ્તે ટુરાત્માનો, રેવેર્વેત્યા વોત્વા: ||રૂ૦|| ... अधर्मरूपो થર્મો દિ, ષિવૃત્તિ નરાધિપ। ધર્મપાધર્મરૂપોઽસ્તિ, તથ્ય સેવં વિત્ત્વિતા ।।રૂરી।। (શ્રી વેદ્દવ્યાસ વિરચિત મામારત, શાન્તિપર્વ, અધ્યાય-૨૨) For Personal & Private Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ અહિંસાથી જ રક્ષા કરવાની, નહીં કે અહિંસાના ભોગે રાષ્ટ્રની રક્ષા કરવાની. સભા ઃ અહિંસાનો પ્રભાવ હોય ને ? સાહેબજી : અહિંસાનો આવો પ્રભાવ શાસ્ત્રમાં નથી લખ્યો. ખુદ ઋષભદેવ પ્રભુએ રાજાને પ્રજાના રક્ષણ ખાતર શસ્ત્રનીતિ, યુદ્ધનીતિ, સૈન્યબળ આદિ બધાનો ઉપયોગ કરવાનો દર્શાવ્યો. સભા ઃ ટૂંકમાં ધર્મના (અહિંસાના) ભોગે બીજાનું હિત થઈ શકે, એમ જ ને ? ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ સાહેબજી : ના, આ તમારું statement (વિધાન) બરાબર નથી. ૧કોઈ ગુંડો દેરાસરની સંપત્તિ લૂંટવા આવે ત્યારે તેનો પ્રતીકાર કરવા શ્રાવકો ગુંડાને મારે, તો તમે કહેશો કે ધર્મના ભોગે દેરાસરનું રક્ષણ કર્યું. પણ આવું ન બોલાય. ઊલટું એમ કહેવાય કે ધર્મની રક્ષા ખાતર અધર્મને શૌર્યથી ફટકો માર્યો, અધર્મની પીછેહઠ થાય તે રીતે ગુંડાગીરીને (અધર્મને) ફટકો માર્યો કહેવાય. દુનિયામાં ન્યાયી રક્ષણ માટે થતી હિંસાને પણ વાજબી નહીં કહો તો આ જગતમાં અહિંસા પણ ફેલાવી નહીં શકાય. અહિંસાનો જ સમૂળગો નાશ થઈ જશે. ગુંડો આવે તો દેરાસર લૂંટી જવા દો, ખૂની આવે તો મહાત્માનું ખૂન પણ કરવા દો, ટૂંકમાં દુષ્ટોને મોકળું મેદાન જ આપવાનું રહેશે. જેમ ધર્મ, ધર્મસ્થાનકો, પવિત્ર પુરુષો, ધર્માત્માઓ, સજ્જનો એ બધાના રક્ષણ માટે અવસરે યોગ્ય પ્રતીકાર કર્તવ્ય બને છે, તેમાં ઉચિત વર્તનનો ભંગ નથી, ધર્મનો નાશ નથી; તેમ સમષ્ટિના કે વ્યક્તિના હિત માટે પણ લાભાલાભ વિચારી કોઈને પીડા કે દુઃખ આપો તો તે પણ ઉચિત વર્તન જ છે. એકાંત અહિંસાને ધર્મ માને તે વાસ્તવમાં જૈનધર્મને સમજ્યો જ નથી. કિશોરવયના દીકરાને બીડી છોડાવવા બાપ કડક થાય, તેને માર્ગે, રડાવે તો પણ તે બાપને કસાઈ ન કહેવાય. ખરેખર તે ક્રૂર નથી, સાચા અર્થમાં વાત્સલ્યવાળો બાપ છે. કઠોર વર્તન તો હિત માટે જરૂરી હતું તેથી કર્યું. હૃદયમાં દીકરા પ્રત્યે ક્રૂરતાનો ભાવ નથી. તેથી અહિંસાના ભોગે બીજાનું હિત ન જ થઈ શકે તેવું બોલાય નહીં. આવી એકાંત અહિંસા જૈનધર્મમાં છે, તેવું તમે શાસ્ત્ર કે તર્કથી સ્થાપિત નહીં કરી શકો. હકીકતમાં ધર્મ પણ એક શાસન છે, તે વાત તમારી સમજણમાંથી નીકળી ગઈ છે. શાસન હોય ત્યાં રક્ષણની જવાબદારી પણ હોય. ૨૨ક્ષણ માટે દંડનીતિ પણ અનિવાર્ય સંકળાયેલી છે. ૧. દેવાધર્માર્થે, જીવન હિંસાનૃપે અપિ નિર્દોષોડવાચિ સિદ્ધાન્ત, શ્રાવ: શ્રમનોઽષિ વા।।૬૨।। (पं. सुमतिविजय गणि कृता उपदेशकल्पवल्लिः) ૨. ૧૩: શાપ્તિ પ્રનાઃ સર્વા, તત્તુ ડ્વામિરક્ષતિ । ૬૬: સુપ્તેષુ નાગર્તિ, રખ્ખું ધર્મ વિષુવુંધા: ।।૨।। ર્ડ: સંરક્ષતે धर्मं, तथैवार्थं जनाधिप । कामं संरक्षते दण्डस्त्रिवर्गों दण्ड उच्यते । । ३ । । दण्डेन रक्ष्यते धान्यं, धनं दण्डेन रक्ष्यते । एवं विद्वानुपाधत्स्व, भावं पश्यस्व लौकिकम् ||४|| राजदण्डभयादेके, पापाः पापं न कुर्वते । यमदण्डभयादेके, પરલોમયાપિ ।। ।। પરસ્પરમયાવે, પાપ: પાપં ન વંતે । વં સાંસિદ્ધિવે તો, સર્વ વડે પ્રતિષ્ઠિતમ્ ।।૬।। दण्डस्यैव भयादेके, न खादन्ति परस्परम् । अन्धे तमसि मज्जेयुर्यदि दण्डो न पालयेत् । । ७ ।। यस्माददान्तान् दमयत्यशिष्टान् दण्डयत्यपि । दमनाद् दण्डनाच्चैव तस्माद् दण्डं विदुर्बुधाः ।। ८ ।। वाचा दण्डो ब्राह्मणानां, क्षत्रियाणां For Personal & Private Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ ૪૫૫ રાજ્યશાસન લૌકિક ન્યાય માટે છે, તેની પ્રજાજનમાં દુષ્ટને દંડ આપવાની અને સજ્જનોનું રક્ષણ કરવાની જવાબદારી છે. તેમ લોકોત્તર ન્યાયની અપેક્ષાએ જે દુષ્ટો છે તેમને દંડ કરવાની અને ધર્મને શરણે રહેલાનું રક્ષણ કરવું તે ધર્મસત્તાની પણ ફરજ છે. ધર્મસત્તા માત્ર અહિંસાની વેવલી વાતો નહીં કરે, અરે ! ધર્મસત્તાના હાથમાં પણ દંડ તો હોય જ છે. સભા : ધર્મસત્તાના પ્રજાજન કોણ ? સાહેબજી : ધર્મસત્તાના સિદ્ધાંતરૂપ બંધારણને હૃદયથી માને તે ધર્મસત્તાના વફાદાર નાગરિક છે, કદાચ કાયદાઓનું પાલન થોડું ઓછું-વતું કરે તો તેટલા અંશે સજાપાત્ર પણ છે. ધર્મશાસન એ પણ એક પ્રકારની સત્તા-તંત્ર છે. સત્તા સાથે સ્વાભાવિકપણે ન્યાય, અન્યાય, દંડ, રક્ષણ સંકળાયેલા છે. તેથી ધર્મમાં સજા, દંડ પણ છે જ. એક દુષ્ટ વ્યક્તિ ધર્માત્મા પર તરાપ મારે, તેને હેરાન કરે, તે વખતે જોઈને બેસી રહેવું તેને અમે પાપ કહીએ છીએ. આ એમ કહે છે કે “ધર્મના (અહિંસાના) ભોગે ધર્માત્માનું રક્ષણ ન કરવું,' તો તેનો અર્થ ધર્મ સાચવી રાખવાનો, ધર્માત્માનો નાશ થાય તો વાંધો નહીં. પરંતુ તેમને ખબર નથી કે સૃષ્ટિમાં ધર્માત્મા નાશ પામશે એટલે ધર્મ જ નાશ પામશે. સભા : ધર્મના ભોગે હિત થઈ શકે ? સાહેબજી : આ એક જ વાત repeat કર્યા કરે છે. ખરેખર અહીં ધર્મ શબ્દ જ ન બોલાય. તમારે એમ કહેવું જોઈએ કે અહિંસાને ગૌણ કરી હિંસા દ્વારા સજ્જનોને રક્ષણ આપવું કે કોઈના હિત માટે જીવોનું બલિદાન લેવું તે વાજબી છે ? તેનો જવાબ એક જ છે કે આ સૃષ્ટિમાં anarchy (અંધાધૂંધી) સ્થાપવી છે કે just order (ન્યાયી વ્યવસ્થા) સ્થાપવો છે ? તીર્થકરોને વૈશ્વિક ધોરણે just order (ન્યાયી વ્યવસ્થા) સ્થાપવો છે, જે સ્થાપવા દુષ્ટોને દંડ પણ ચોક્કસ જરૂરી બને છે. ધર્માચાર્યોએ પણ સંયોગવિશેષમાં દુષ્ટોને કેવા કઠોર દંડ કર્યા છે, તેનું શાસ્ત્રોમાં વર્ણન આવે છે, જે સાંભળીને થથરી જવાય. વિષ્ણુકુમારમુનિએ નમુચિમંત્રીને भुजार्पणम् । दानदण्डाः स्मृता वैश्या, निर्दण्डः शूद्र उच्यते ।।९।। असम्मोहाय मर्त्यानामर्थसंरक्षणाय च । मर्यादा स्थापिता लोके दण्डसंज्ञा विशाम्यते ।।१०।। यत्र श्यामो लोहिताक्षो दण्डश्चरति सूद्यतः । प्रजास्तत्र न मुह्यन्ते, नेता चेत् साधु पश्यति ।।११।। ब्रह्मचारी गृहस्थश्च, वानप्रस्थश्च भिक्षुकः । दण्डस्यैव भयादेते, मनुष्या वर्त्मनि स्थिताः ।।१२।। नाभीतो यजते राजन्, नाभीतो दातुमिच्छति । नाभीतः पुरुषः कश्चित्, समये स्थातुमिच्छति ।।१३।। (શ્રી વેવ્યાસ વિગત મદનમારત, શાન્તિપર્વ, અધ્યાય-૨) १. तते णं ते धम्मघोसा थेरा.पुव्वगए उवओगं गच्छंति २ समणे निग्गंथे निग्गंथीओ य सद्दावेंति २ एवं वयासी-एवं खलु अज्जो ! मम अंतेवासी धम्मरुची नाम अणगारे पगइभद्दए जाव विणीए मासंमासेणं अणिक्खित्तेणं तवोकम्मेणं जाव नागरिसीए माहणीए गिहे अणुपविटे, तए णं सा नागसिरी माहणी जाव निसिरइ, तए णं से धम्मरुई अणगारे अहापज्जत्तमितिकट्ट जाव कालं अणवकंखेमाणे विहरति, से णं धम्मरुई अणगारे बहूणि वासाणि सामन्नपरियागं पाउणित्ता आलोइयपडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा उट्ठे सोहम्मजाव सव्वट्ठसिद्धे महाविमाणे देवत्ताए उववन्ने, तत्थ णं For Personal & Private Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ સજા કરી. કાલિકાચાર્યે ગર્દભિલને સજા કરી. વાલીમુનિએ રાવણને સજા કરી. અરે ! (દ્રૌપદીને પૂર્વભવમાં) સ્ત્રી એવી સોમા (નાગશ્રી) બ્રાહ્મણીને પણ ધર્માચાર્યે જાહેરમાં કઠોર વગોવણી, દેશનિકાલરૂપ સજા કરાવી. આવાં કેટલાં દૃષ્ટાંત આપે ? કદાચ તમને આવા કઠોર દંડ બુદ્ધિમાં ન બેસે. પણ શાસ્ત્રો તો કહે છે કે આવા અવસરે દંડ વિના જગતમાં ન્યાય સ્થાપિત નહીં થાય. જો ન્યાય સ્થાપિત કરવા અહિંસાની મૂર્તિ એવા ધર્માચાર્યો પણ આટલા કઠોર થાય, મક્કમતાથી દંડનીતિનાં પગલાં લે તો તેનાં શાસ્ત્રમાં વખાણ કર્યા, કહ્યું કે તે મહાનુભાવોએ શાસનની રક્ષા अजहण्णमणुक्कोसेणं तेत्तीसं सागरोवमाई ठिती पत्नत्ता, तत्थ धम्मरुइस्सविदेवस्स तेत्तीसं सागरोवमाइं ठिती पण्णत्ता, से णं धम्मरुई देवे ताओ देवलोगाओ जाव महाविदेहे वासे सिज्झिहिति (सत्रं १०७) तं धिरत्थ णं अज्जो ! णागसिरीए माहणीए अधन्नाए अपुनाए जाव णिंबोलियाए जाए णं तहारूवे साहू धम्मरुई अणगारे मासखमणपारणगंसि सालइएणं जाव गाढेणं अकाले चेव जीवितातो ववरोविए, तते णं ते समणा निग्गंथा धम्मघोसाणं थेराणं अंतिए एतमटुं सोच्चा णिसम्म चंपाए सिंघाडगतिगजाव बहुजणस्स एवमातिक्खंति-धिरत्थु णं देवाणुप्पिया ! नागसिरीए माहणीए जाव णिंबोलियाए जाए णं तहारूवे साहू साहूरूवे सालतिएणं जीवियाओ ववरोवेइ, तए णं तेसिं समणाणं अंतिए एयमढे सोच्चा णिसम्म बहुजणो अन्नमन्नस्स एवमातिक्खति एवं भासति-धिरत्थु णं नागसिरीए माहणीए जाव जीवियाओ ववरोविते, तते णं ते माहणा चंपाए नयरीए बहुजणस्स अंतिए एतमटुं सोच्चा निसम्म आसुरुत्ता जाव मिसिमिसेमाणा जेणेव नागसिरी माहण तेणेव उवागच्छंति २ णागसिरी माहणी एवं वदासी-हं भो ! नागसिरी ! अपत्थियपत्थिए दुरंतपंतलक्खणे हीणपुण्णचाउद्दसे धिरत्यु णं तव अधन्नाए अपुन्नाए जाव णिंबोलियाते जाणे णं तुमे तहारूवे साहू साहुरूवे मासखमणपारणगंसि सालतिएणं जाव ववरोविते, उच्चावएहिं अक्कोसणाहिं अक्कोसंति उच्चावयाहिं उद्धंसणाहिं उद्धंसेंति उच्चावयाहिं णिब्भत्थणाहिं णिब्भत्थंति उच्चावयाहिं णिच्छोडणाहिं निच्छोडेंति तज्जेंति तालेति तज्जेत्ता तालेत्ता सयातो गिहातो निच्छुभंति, तते णं सा नागसिरी सयातो गिहातो निच्छूढा समाणी चंपाए नगरीए सिंघाडगतियचउक्कचच्चरचउम्मुह० बहुजणेणं हीलिज्जमाणी खिसिज्जमाणी निंदिज्जमाणी गरहिज्जमाणी तज्जिज्जमाणी पव्वहिज्जमाणी धिक्कारिज्जमाणी थुक्कारिज्जमाणी कत्थइ ठाणं वा निलयं वा अलभमाणी २ दंडीखंडनिवसणा खंडमल्लयखंडघडगहत्थगया फुट्टहडाहडसीसा मच्छियाचडगरेणं अनिज्जमाणमग्गा गेहंगेहेणं देहबलियाए वित्तिं कप्पेमाणी विहरति, (ज्ञाताधर्मकथासूत्र सू. १०७-१०८ मूल) * लक्षयोजनमानाङ्गोऽरौत्सीत्पद्भ्यां वसुन्धराम्। तृतीयचरणन्यासस्थानं तन्मस्तकं व्यधात्।।१०।। औचित्यवेदी पादेन, सम्यगाक्रम्य कीलवत्। द्विजन्मानं चकारासो, द्विजिह्वस्थानकातिथिम्।।११।। (सम्यक्त्वसप्तति, श्लोक-३५ टीका) * भरतेश्वरचैत्यं च, भ्रंशयित्वैष सम्प्रति । यतते तीर्थमुच्छेत्तुं, भरतक्षेत्रभूषणम् ।।२५०।। अहं च त्यक्तसङ्गोऽस्मि, स्वशरीरेऽपि निःस्पृहः । रागद्वेषविनिर्मुक्तो, निमग्नः साम्यवारिणि ।।२५१।। तथाऽपि चैत्यत्राणाय, प्राणिनां रक्षणाय च । रागद्वेषौ विनैवैनं, शिक्षयामि मनागहम् ।।२५२।। एवं विमृश्य भगवान्, पादाङ्गुष्ठेन लीलया । अष्टापदाद्रेर्मूर्धानं, वाली किञ्चीदपीडयत् ।।२५३।। मध्याह्नदेहच्छायावत्, पयोबाह्यस्थकूर्मवत् । अभीतः सङ्कुचद्गात्रो, दशास्यस्तत्क्षणादभूत् ।।२५४ ।। अतिभङ्गुरदोर्दण्डो, मुखेन रुधिरं वमन् । अरावीद् रावयनुवीं, रावणस्तेन सोऽभवत् ।।२५५ ।। तस्य चाऽऽरटनं दीनं, श्रुत्वा वाली कृपापरः । तं मुमोचाऽऽशु तत्कर्म शिक्षामात्राय न क्रुधा ।।२५६।। __ (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व-७, सर्ग-२) For Personal & Private Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ૪૫૭ કરી, સંઘના આધાર બન્યા, ધર્મસત્તાની મર્યાદા જાળવી, શ્રેષ્ઠ રક્ષાધર્મ આચર્યો. ન્યાય-નીતિસદાચાર-ધર્મ આદિના રક્ષણ માટે કરવી પડતી હિંસાને અમે અનુચિત વર્તન કહેતા નથી. વળી, હિત માટે કરાતી પરપીડા એ પણ અધર્મ, પાપ કે અનુચિત વર્તનમાં ગણાય નહીં. આ સિવાય જગતમાં બીજો કોઈ માર્ગ નથી જેનાથી તમે ન્યાયનું સામ્રાજ્ય સ્થાપિત કરી શકો. તીર્થકરો, ગણધરો પાસે આ દૃષ્ટિ સ્પષ્ટ હતી. દરેક કક્ષાના સંસારીજીવોને ધર્મ દ્વારા સાચું અનુશાસન આપવું હોય તો અનુશાસનતંત્ર અવશ્ય જોઈએ, જેમાં સર્વના યોગ્ય રક્ષણના પણ નીતિ-નિયમો હોય જ. હા, સાધુની કક્ષા મહાવ્રતની છે, જ્યારે શ્રાવક દેશવિરતિની કક્ષા ધરાવે છે, તેથી બંનેની અહિંસાની મર્યાદા અને ઉચિત વર્તનની ભૂમિકા અનુસાર તફાવત પડે, પરંતુ સંપૂર્ણ અહિંસક જીવન જીવનાર સાધુ જ ઉચિત વર્તન કરે અને શ્રાવક સંપૂર્ણ ઉચિત વર્તનમાં ન હોય તેવું ન કહેવાય. અરે ! સમ્યગ્દષ્ટિ કે માર્ગાનુસારી પણ સમર્પિત થઈ જિનાજ્ઞા પાળે તો ચોવીસે કલાક ઉચિત વર્તનમાં રહી શકે છે. સભા : તરતમતા પડે ને ? સાહેબજી : આંતરિક ભૂમિકાની તરતમતા પડે, પરંતુ ઉચિત વર્તનમાં ટકાવારીરૂપે તરતમતા ન પડે. સામાન્ય સંયોગોમાં મુનિ સ્થાવરની પણ હિંસા ન કરે, જ્યારે શ્રાવકના જીવનમાં સ્થાવરની હિંસા રૂટિન-રોજિંદી હોય છે; છતાં એવી પ્રવૃત્તિમાં રહીને પણ શ્રાવક ઉચિત વર્તન કરી શકે છે. પ્રભુ ઋષભદેવ કે બીજા તીર્થકરોએ આરંભ-સમારંભમાં રહીને જ સંપૂર્ણ ઉચિત વર્તન ગૃહસ્થજીવનમાં કરી બતાવ્યું છે. સભા : એક વ્યક્તિ લૌકિક ન્યાયમાં છે, પણ લોકોત્તર ન્યાયમાં નથી, તો તે પોતાનું રક્ષણ કરી શકે ? સાહેબજી : જે માત્ર લૌકિક ન્યાયમાં હોય તે ભૌતિક સ્વાર્થપ્રેરિત જ જીવનદૃષ્ટિ જીવનાર હોય. તેથી તે બીજા જીવોના ભોગે જે સ્વરક્ષણ કરે તે પણ અપરાધ, પાપ ગણાશે જ. સભા ઃ જે વ્યક્તિ સામેથી પ્રહાર કરે તે લૌકિક ન્યાયમાં પણ ન ગણાય ને ? સાહેબજી : ના, ન ગણાય. બીજાના યોગ્ય હક્કો પર તરાપ મારવા આક્રમક બનનાર લૌકિક ન્યાયમાં પણ નથી જ. જોકે લૌકિક ન્યાય તો મનુષ્ય જાત માટે સુવિધારૂપે vested interestsની (સ્થાપિત હિતોની) જેમ નાસ્તિકોમાં ગોઠવાયેલો છે. મનુષ્યજાતને ખબર છે કે સૌથી વધારે જોખમી તો માનવ જ છે. તેને કાબૂમાં નહીં રાખીએ તો તમે કે બીજા કોઈ શાંતિથી જીવી નહીં શકો. એટલે બધાએ ભેગા થઈ પરસ્પર સમજૂતિ કરી કે હું તારું નહીં લૂંટું, તારે મારું નહીં લૂંટવાનું. આ social string (સામાજિક સાંકળ) બધા મનુષ્યોના ભલા માટે જાળવવી જરૂરી છે. આ માટે જ નૈતિકતા છે, માનવસભ્યતા છે કે સામાજિક મર્યાદાઓ છે. તે પાળવી એ જ ખરો ધર્મ છે, તે સિવાયનો ધર્મ બિનજરૂરી છે, તેવું નાસ્તિકો છડેચોક કહે જ છે. તેથી જ આજના For Personal & Private Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ સમાજમાં moral values (નૈતિક મૂલ્યો) કે duty (ફરજ) એ જ true religion (ખરો ધર્મ) છે, એવો પ્રચાર કરાયો છે. ઊલટું ધર્મ કરનારને તેઓ ટીલાં-ટપકાં કરનાર દંભી કહે છે. મને એક નાસ્તિકે કહેલું કે “moral values (નૈતિક મૂલ્યો) એ જ શ્રેષ્ઠ ધર્મ છે, ત્યારે મેં પૂછેલું કે “જીવનમાં નૈતિકતા શું કામ જાળવવાની ? જૂઠું બોલવાથી તમને તત્કાલ કરોડ રૂપિયા મળતા હોય તો લેવામાં શું વાંધો ?' તો કહે કે “આપણે કોઈને છેતરવાનું ચાલુ કરીએ તો બીજા આપણને છેતરે.” જો આમ જ પરંપરા ચાલે તો social frame (સામાજિક માળખું) તૂટી પડે, તો અંતે તમારે પણ સામાજિક લાભો ગુમાવવા પડે. તમે સમાજમાં રહો છો, તમને સામાજિક સુવિધાઓ, સુરક્ષા, સલામતી, વિકાસની તકો, તે માટેના અધિકારો જોઈએ છે, માટે સમજૂતિથી mutual understandingથી social structure (પરસ્પરની સમજણથી સામાજિક માળખું) ગોઠવ્યું છે, જે માનવ પૂરતું મર્યાદિત છે, મનુષ્યોએ ભેગા થઈ સ્થાપિત કર્યું છે કે જાળવ્યું છે. વાઘ-સિંહ, કૂતરાં-બિલાડાં, પંખીને તમે તેમાંથી બહાર રાખો છો, કેમ કે તે માણસ નથી. તેથી તમને તેમના ન્યાયની ચિંતા નથી. વળી તમારા જીવનમાં તમે એવાં કોઈ ઉત્તમ કર્તવ્યો કરતા નથી કે જેથી તમે પશુ-પંખીથી સારા કહેવાઓ, ઊલટાના તમે તો વધારે સ્વાર્થી છો. તેથી લોકોત્તર ન્યાયરૂપ ધર્મને છોડીને જો માત્ર લૌકિક ન્યાય પાળતા હો તો અમે એમ જ કહીએ કે આ એક પ્રકારનો સ્વાર્થ છે, લાંબા પ્લાનિંગપૂર્વકની ભૌતિક લાભની ગોઠવણ છે. સભા : પોતાના માટે જ કરે તો સ્વાર્થ, પણ બધા માનવોનો વિચાર કરે તે પરોપકાર નહીં ? સાહેબજી ઃ ત્યાં ખબર છે કે બધાનું નહીં કરું, અવસરે મારું કોઈ નહીં કરે. કુટુંબોમાં માંદા પડે તો બીજાને સાચવો છો, કારણ કે ખ્યાલમાં છે કે જો હું અત્યારે આમને નહીં સાચવું તો હું માંદો પડીશ તો મારું કોઈ નહીં કરે. તેથી જ શાસ્ત્રમાં નાસ્તિકો નીતિ પાળે તેનાં પણ બહુ વખાણ નથી. ઊલટું પૂ. હરિભેદ્રસૂરિ મહારાજાએ લખ્યું કે નાસ્તિકની નૈતિકતા, દયા, પરોપકાર એ પ્રાયઃ ગાંડપણ છે, અને જો સામાજિક માળખું જાળવવા પાળતો હોય તો સ્વાર્થ છે. નાસ્તિક પાસે પરોપકાર કરવાનું કોઈ ધ્યેય નથી, ધ્યેયશૂન્ય ક્રિયા ગાંડપણ કહ્યું છે. સભા ઃ લૌકિક ધર્મો પણ લોકોત્તર ન્યાયનો જ ઉપદેશ આપે છે ને ? સાહેબજી : હા, લોકોત્તર ન્યાય જ ફેલાવે છે, પરંતુ તેમની જીવસૃષ્ટિની સમજણ સ્કૂલ છે અને જીવસૃષ્ટિના અધિકારોની વાત પણ સમાનતાના ધોરણે નથી. બાકી ખ્રિસ્તી ધર્મ જેવો અનાર્ય પશ્ચિમી પ્રજાનો ધર્મ પણ life is sacred, because it is God's creation. Hence each & every life must be protectedનો (“જીવન પવિત્ર છે, કારણ કે તે १. न चामुष्मिकविधावप्यनुचितकारिणोऽन्यत्रोचितवृत्तय इति, विषयभेदेन तदौचित्याभावात्। अप्रेक्षापूर्वकारिविजृम्भितं દિ તા (ત્નતિવિસ્તરા ટીવા) For Personal & Private Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૪પ૯ ઈશ્વરે બનાવેલું છે. તેથી દરેક જીવનનું રક્ષણ કરવું જ જોઈએ'નો) ઉપદેશ આપે છે. તેથી જ વેટીકન તેમને ત્યાં ગર્ભપાત આદિનો સખત વિરોધ કરે છે. પરંતુ આમાં જૈનધર્મ જેવી સ્પષ્ટતા નથી; કારણ કે બધાનું જીવન પવિત્ર નથી. ગુંડાઓ, દુરાચારીઓનાં જીવન પવિત્ર ન કહી શકાય. અપવિત્ર જીવનોનું સર્જન ઈશ્વર કરે તે પણ સુસંગત નથી. માત્ર દરેકને જીવ તરીકે જીવવાનો સમાન અધિકાર છે અને દરેક જીવનું જીવન સ્વતંત્ર છે, તે તેનો માલિક છે. તમારા સ્વાર્થથી તમને બીજાનું જીવન છીનવી લેવાનો કોઈ હક નથી. આવા ન્યાયી દૃષ્ટિકોણથી જૈનધર્મ વિશાળ ફલક પર લોકોત્તર ન્યાયની સ્થાપના કરે છે. બાકી ધર્મોનું ક્ષેત્ર લોકોત્તર ન્યાય જ છે, લૌકિક ન્યાય તો રાજ્યનું ક્ષેત્ર છે. માંદાની સેવાથી ક્યારે કેવો પુણ્યબંધ થાય ? : સભા : ઉચિત વર્તનમાં અંગત સ્વાર્થ નહીં રાખવો. તો ધ્યેય શું રાખવું ? સાહેબજી ઃ દા. ત. ભાઈ પ્રત્યે માંદગીમાં સેવા, સરભરા, માવજત કરવાની છે. આ એક જ પ્રવૃત્તિ અનેક દૃષ્ટિકોણ, ભાવનાથી થઈ શકે છે. જેવા ધ્યેયથી કરે તે પ્રમાણે તેનું ફળ મળે. કોઈ માત્ર નાસ્તિકની જેમ સામાજિક માળખાનો વિચાર કરી ફરજ અદા કરે, જેમાં give & takeનો (આપ-લેનો) જ ભાવ છે. કુટુંબમાં હું માંદો પડું તો આખું કુટુંબ મારી સારસંભાળ તો જ લેશે કે હું કુટુંબના સભ્યની તકલીફ વખતે સહાય કરું. તેથી ભાઈની સેવા કરવામાં વળતરરૂપે પોતાની સેવાની અપેક્ષા છે. તેવો માણસ કૌટુંબિક ફરજ અદા કરે તો પણ તેમાં પુણ્ય બંધાતું નથી; કારણ કે સ્વાર્થનો ભાવ છે. તેના બદલે કોઈના મનમાં એમ હોય કે ગમે તેમ તોય મારો ભાઈ છે, તે મારી સેવા ભવિષ્યમાં કરશે કે નહીં તે અલગ વાત છે, પરંતુ મારે તો લાગણીથી ભાઈને સંભાળવો જોઈએ જ. વળી, વર્ષો સુધી સેવા-ચાકરી કરવા છતાં મનમાં કંટાળો કે અફસોસ પણ ન થાય અને આવી લાગણીથી ઘસાય, તેમાં વળતર કે સ્વાર્થનો ભાવ નથી, તેથી તે થોડો શુભભાવ છે, છતાં મમતાની પ્રધાનતા છે. પાડોશીના દીકરા કે દૂરનાની સેવા-ચાકરી નહીં કરે, આ તો ભાઈ પ્રત્યે મમતા છે તેથી વળતર વિના કરવા પ્રેરાય છે. આમાં થોડું પુણ્ય બંધાય. જ્યારે ત્રીજી વ્યક્તિ એવી છે કે જેને ભાઈ સાથે ભૂતકાળમાં એટલા કટુ પ્રસંગો બન્યા છે કે મમત્વ સંપૂર્ણ તૂટી ગયું છે. છતાં ભાઈ માંદો પડતાં પોતાની કૌટુંબિક ફરજ સમજી સેવા કરે. વિચારે કે કુટુંબમાં સાથે જન્મેલ છે, નાનપણમાં સાથે રમતાંખાતાં પરસ્પરના સહાયક અવશ્ય બન્યા હશે. તેથી કૌટુંબિક ઋણરૂપે મારું કર્તવ્ય-ફરજ છે કે આપત્તિમાં ભાઈની સેવા-માવજત કરવી, કુટુંબના સભ્ય તરીકે હું નહીં કરું તો કોણ કરશે ? આવી કર્તવ્યભાવનાથી જે સેવા કરે તે નાસ્તિક હોય તો પણ પુણ્ય બાંધે જ. હવે કોઈ વ્યક્તિ નાસ્તિકના બદલે આસ્તિક હોય, ધર્મમાં શ્રદ્ધા ધરાવતો હોય તો તેનો દૃષ્ટિકોણ બદલાઈ જશે. તે માત્ર કુટુંબના સભ્ય, માનવ કે સામાજિક માળખાના દૃષ્ટિકોણથી For Personal & Private Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ ४७० ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ નહીં વિચારે, પરંતુ તે ભાઈને આત્મા કે જીવ તરીકે જોશે. તેની range broad થશે (સીમા વિશાળ) થશે. તે વિચારશે કે સંસારમાં પરિભ્રમણ કરતો આ જીવ આ જન્મમાં ભાઈ તરીકે આવ્યો છે. ભલે નગુણો હોય તો પણ તે જીવ જ છે, ચેતન છે. તેનાં દુઃખ દૂર કરવાં, તેને શાંતિ આપવી, તેનું ધ્યાન રાખવું તે મારું એક કર્તવ્ય છે. ધર્મ તો સંબંધશૂન્ય જીવ પ્રત્યે પણ ભલમનસાઈ, દયા કે પરોપકારની ભાવના શીખવે છે, તો નિકટના કુટુંબી તરીકે ભાઈની સેવા તો કરવી જ જોઈએ. વળી, હું ધર્મ કરું છું, તો મારા ધર્મની નિંદા, વગોવણી ન થાય, પરંતુ ધર્મનું ગૌરવ વધે તે આશયથી પણ મારાથી કર્તવ્ય ન ચુકાય. આ રીતે કરનારને નાસ્તિક કરતાં અનેકગણું પુણ્ય બંધાય; કેમ કે તે લોકોત્તર ન્યાયથી વિચારે છે. આના કરતાં પણ શ્રેષ્ઠ દૃષ્ટિકોણ જે જૈનશાસનને સમજેલો હોય તેનો ભાઈની સેવારૂપ ફરજ અદા કરતી વખતે આવે, જેથી તેને ઉત્તમ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. જિનવચન સમજેલો તો આવા પ્રસંગે એમ વિચારે કે કદાચ ભલે ભૂતકાળમાં કટુ નિમિત્તોના સંયોગથી ભાઈ સાથેના સંબંધ તૂટી ગયા હોય, તોપણ મહાપુણ્યયોગે ભાઈનો આત્મા દુર્લભ મનુષ્યભવ, જૈનકુલ, જૈનધર્મ આદિની સામગ્રી પામ્યો છે. તેના આત્માની હિતચિંતા કરવા માટે આ ફરજ સાથેની ઉત્તમ તક છે. એવી રીતે ભાઈની સેવા-માવજત કરું કે તેનું દિલ જિતાઈ જાય. પછી તક મળતાં તેને સાચો ધર્મરસિક બનાવું, ધર્મમાં વધારે સ્થિર કરું અને જૈનશાસનનું ગૌરવ વધે તે રીતે ધર્માત્મા તરીકેનું મારું કર્તવ્ય શુભાશયથી અદા કરું. બાકી આ સંસારમાં કોઈ, કોઈનું નથી, કશું સાથે આવવાનું નથી, કોઈના પર મમત્વ કરવા જેવું નથી. ધર્મને જ શરણ-આધાર માની તેને જીવનમાં પ્રધાન સ્થાન આપવા જેવું છે. આવા નિર્મળ ધ્યેયથી યોગ્ય પ્રવૃત્તિ કરનારને ઉચિત વર્તન સુગમ જ છે. તમારી કોઈ પણ પ્રવૃત્તિમાં જેમ સ્વાર્થ ખસે અને આશય શુભ બને તેમ તે તે પ્રવૃત્તિ પવિત્ર ધ્યેયવાળી બની શકે, અને તો જ તે વર્તન ઉચિત વર્તનમાં સમાવેશ પામે. આ ઉચિત વર્તન જે સતત કરે તેણે જીવનમાં બધાં કર્તવ્યો અદા કર્યા કહેવાય. તે સતત જિનાજ્ઞાનો પાલક છે. તીર્થકરોની સૌ માટે સદા આજ્ઞા ઉચિત વર્તનની જ છે. તે જે પામે તેનું જીવન ધન્ય બને. For Personal & Private Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ४७१ | પરિશિષ્ટ : ધર્મતીર્થ સ્થાપના- ઉદ્દેશ અને વિધિ | + सती-कषच्छेदतापशुद्धा या देशना वस्तुप्रज्ञापना मातृकापदत्रयोद्घाटरूपा, (योगबिन्दु, श्लोक-४२९, टीका) निष्पन्नयोगस्य त्वन्यः, केवलिनः स्वाभाविक: शैलेशीपर्यन्तः। एवं "सांसिद्धिको निष्पन्नयोगानामधिकार-मात्रनिवृत्तिफलः" इत्येतदपि परोक्तमत्राविरुद्धमेव, अर्थतस्तुल्ययोगक्षेमत्वात्। समुद्घातकरणशक्त्या हि कर्मवशितायां सत्यां तथा देशनादियोगः सं(सां)सिद्धिक ए[व] भगवत इति भावनीयम्। (योगशतक, श्लोक-५१, टीका) + 'पने पा' छत्याही वा शो व्यवस्थायाम्, स य स्या५७०६ समानार्थः मत भेव : सप:' में લૌકિક વાક્ય પણિ સાચ્છબ્દ લેઇએ છે, જે માટે સર્પને પૃષ્ઠાવચ્છેદે શ્યામતા છે, ઉદરવચ્છેદે નથી, તથા સર્પમાત્રે કષ્ણતા નથી. શેષનાગ શુક્લ કહેવાએ છે. તે માટે વિશેષણ-વિશેષ્ય નિયમાર્થ જો સાચ્છબ્દ પ્રયોગ છે, તો ત્રિપદી મહાવાક્ય પણ સાત્કારગર્ભ જ સંભવે. ૪. (द्रव्य-गु-पर्यायनो रास, ढाण-८, था-४ पायोध) + ततः कुलोचितं कर्म, कुर्वतोर्यान्ति वासराः। अन्यदा भुवनानन्दी, प्राप्तस्तत्र जिनेश्वरः।।७।। भगवान् श्रीमहावीर इक्ष्वाकुकुलनन्दनः। गीर्जलैर्जनसन्तापशमनेऽम्भोदसन्निभः ।।८।। विदधुस्तस्य गीर्वाणा, व्याख्याभूमि मनोहराम्। तत्रासौ धर्ममाचख्यौ, ससुरासुरपर्षदि।।९।। (उपदेशपद महाग्रन्थ श्लोक-२२७, टीका / पंचाशक प्रकरण, पंचाशक-७, श्लोक-८, टीका) + अवसरणे समवसरणे देवसंस्कृतभगवद्व्याख्यानभूमौ। (पंचाशक प्रकरण, पंचाशक-६, श्लोक-३१, टीका) + आह च- "राया व रायमच्चो तस्सासइ पउरजणवओ वावि। दुब्बलिखंडियछड्डियतंदुलाणाढगं कलमा।।१।। [आवश्यकनियुक्ति-५८४-८५] भाइयपुण्णाणियाणं अखंडफुडिगाण फलगसरिया (सा)ण। कीरइ बली सुरा वि हु तत्थेव बुहंति गंधाई।।२।।" [बृहत्कल्प-१२११-१२] ___ (पंचाशक प्रकरण, पंचाशक-६, श्लोक-३१, टीका) + प्रवाहतोऽनादिस्वरूपाया अपि त्रिपद्यास्तत्तद्व्यक्तिस्वरूपात्मना तत्तत्सर्वज्ञप्रभवत्वं सम्भवत्येव, न च व्यक्तितोऽपि तस्या नित्यत्वं, भाषावर्गणाविशेषप्रभववर्णविशेषानुपूर्वीविशेषलक्षणायास्तस्या नित्यत्वासम्भवात्, __ (उत्पादादिसिद्धि प्रकरणम् श्लोक-१, टीका) યતનાપૂર્વક ૭ધસ્થાનીત આહારગ્રહણ કરશું, તે પણિ- શ્રુતવ્યવહાર પ્રામાણ્ય કરી, કેવલવ્યવહાર જ છઇ. દ્રવ્યદોષનો દોષ નથી. નહીં તો-સમવસરણમધ્યે શબ્દ: રૂપઃ રસઃ ગંધઃ પ્રવીચારે તે મૈથુનાતિક્રમ હુઈ જાઈ. તે માટે-કવલાહારનિમિત્ત ભિક્ષાવ્યવહારઈ આગમવ્યવહારીનઇ દોષ ન હોઇ.-૧. [ससमे२ ( गणो)] यत:-करापीतजगत्सारो, महसा व्याप्तभूतलः। राजा दिनकराकारो, लोकस्योपरि तिष्ठति।।४७।। यस्तु प्राकृतलोकस्य, वशगः स्यान्महीपतिः। तस्य स्यात्कीदृशं राज्यम्? को वा न्यायस्तदाज्ञया? ।।४८।। राजदण्डभयाऽभावात्ततो लोका निरङ्कुशाः। दुष्टचेष्टितमार्गेषु, प्रवर्त्तन्ते यथेच्छया।।४९।। तदेवं स्थिते-आदितः करदण्डाभ्यां, यस्तानो शास्ति भूपतिः। तेनैव परमार्थेन, सत्कृतो धर्मसम्प्लवः।।५० ।। (उपमिति० प्रस्ताव-३) For Personal & Private Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ પરિશિષ્ટ : ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ → इदानीं भावसमवसरणमधिकृत्याह- भावानाम्-औदयिकादीनां समवसरणम् - एकत्र मेलापको भावसमवसरणं, तत्रौदयिको भाव एकविंशतिभेदः, तद्यथा - गतिश्चतुर्धा कषायाश्चतुर्विधाः एवं लिङ्गं त्रिविधं, मिथ्यात्वाज्ञानासंयतत्वासिद्धत्वानि प्रत्येकमेकैकविधानि, लेश्याः कृष्णादिभेदेन षड्विधा भवन्ति । औपशमिको द्विविधः सम्यक्त्वचारित्रोपशमभेदात् । क्षायोपशमिकोऽप्यष्टादशभेदभिन्नः, तद्यथा-ज्ञानं मतिश्रुतावधिमनःपर्यायभेदाच्चतुर्धा अज्ञानं मत्यज्ञानश्रुताज्ञानविभङ्गभेदात्त्रिविधं, दर्शनं चक्षुरचक्षुरवधिदर्शनभेदात्त्रिविधमेव, लब्धिर्दानलाभभोगोपभोगवीर्यभेदात्पञ्चधा, सम्यक्त्वचारित्रसंयमासंयमाः प्रत्येकमेकप्रकारा इति । क्षायिको नवप्रकारः, तद्यथा केवलज्ञानं केवलदर्शनं दानादिलब्धयः पञ्च सम्यक्त्वं चारित्रं चेति । जीवत्वभव्यत्वाभव्यत्वादिभेदात्पारिणामिकस्त्रिविधः । सान्निपातिकस्तु द्वित्रिचतुष्पञ्चकसंयोगैर्भवति, तत्र द्विकसंयोगः सिद्धस्य क्षायिकपारिणामिकभावद्वयसद्भावादवगन्तव्यः, त्रिकसंयोगस्तु मिथ्यादृष्टिसम्यग्दृष्ट्यविरतविरतानामौदयिकक्षायोपशमिकपारिणामिकभावसद्भावादवगन्तव्यः, तथा भवस्थकेवलिनोऽप्यदयिक क्षायिकपारिणामिकभावसद्भावाद्विज्ञेय इति, चतुष्कसंयोगोऽपि क्षायिकसम्यग्दृष्टीनामौदयिकक्षायिकक्षायोपशमिकपारिणामिकभावसद्भावात्, तथौपशमिकसम्यग्दृष्टीनामौदयिकौपशमिकक्षायोपशमिक ने T पारिणामिकभावसद्भावाच्चेति, पञ्चकसंयोगस्तु क्षायिकसम्यग्दृष्टीनामुपशमश्रेण्यां समस्तोपशान्तचारित्रमोहानां भावपञ्चकसद्भावाद्विज्ञेय इति, तदेवं भावानां द्विकत्रिकचतुष्कपञ्चकसंयोगोत्संभविनः सान्निपातिकभेदाः षड् भवन्ति, एत एव त्रिकसंयोगचतुष्कसंयोगगतिभेदात्पञ्चदशधा प्रदेशान्तरेऽभिहिता इति । तदेवं षड्विधे भावे भावसमवसरणंभावमीलनमभिहितम्, अथवा अन्यथा भावसमवसरणं निर्युक्तिकृदेव दर्शयति-क्रियां जीवादिपदार्थोऽस्तीत्यादिकां वदितुं शीलं येषां ते क्रियावादिनः, एतद्विपर्यस्ता अक्रियावादिनः, तथा अज्ञानिनो - ज्ञाननिह्नववादिनः तथा 'वैनयिका' - विनयेन चरन्ति तत्प्रयोजना वा वैनयिकाः, एषां चतुर्णामपि सप्रभेदानामाक्षेपं कृत्वा यत्र विक्षेपः क्रियते तद्भावसमवसरणमिति । (सूत्रकृतांगसूत्र श्रुतस्कंध १, अध्ययन- १२, श्लोक-११६-११७-११८, शीलांकाचार्य कृत टीका) ननु चाधाकर्मणो देवादिकृतस्य समवसरणादेरुपभोगात्कथमसो सत्संयमवानित्याशङ्क्याह-न विद्यते आशय :- पूजाभिप्रायो यस्यासावनाशयः, यदिवा द्रव्यतो विद्यमानेऽपि समवसरणादिके भावतोऽनास्वादकोऽसौ तद्गतगार्ध्याभावात्, सत्यप्युपभोगे 'यतः' प्रयतः सत्संयमवानेवासावेकान्तेन संयमपरायणत्वात्, कुतो ? यत इन्द्रियनोइन्द्रियाभ्यां दान्तः, एतद्गुणोऽपि कथमित्याह - दृढःसंयमे, आरतम्-उपरतमपगतं मैथुनं यस्य स आरतमैथुन:- अपगतेच्छामदनकामः, इच्छामदनकामाभावाच्च संयमे दृढोऽसौ भवति, आयतचारित्रत्वाच्च दान्तोऽसौ भवति, इन्द्रियनोइन्द्रियदमाच्च प्रयतः, प्रयत्नवत्त्वाच्च देवादिपूजनानास्वादकः, तदनास्वादनाच्च सत्यपि द्रव्यतः परिभोगे सत्संयमवानेवासाविति । । ११ । । (सूत्रकृतांगसूत्र श्रुतस्कंध १, अध्ययन- १५, श्लोक-११, शीलांकाचार्य कृत टीका) "धर्मस्य" श्रुतधर्मस्य, "आदिकरान्" सूत्रतः प्रथमकरणशीलान् "नमस्यामि" स्तुवे । ( धर्म संग्रह भाग - २, श्लोक - ६१, टीका) ततः प्रविश्य किं करोति ? इत्याह आयाहिण पुव्वमुहो, तिदिसिं पडिरूवया य देवकया। जेट्ठगणी अन्नो वा, दाहिणपुव्वे अदूरम्मि ।।११८३ ।। "आयाहिण" त्ति भगवान् चैत्यद्रुमस्य प्रदक्षिणां विधाय पूर्वमुखः सिंहासनमध्यास्ते । यासु च दिक्षु भगवतो मुखं न भवति तासु तिसृष्वपि तीर्थकराकारधारकाणि सिंहासन - चामर-च्छत्र-धर्मचक्रालंकृतानि प्रतिरूपकाणि देवकृतानि भवन्ति, यथा सर्वोऽपि लोको जानीते 'भगवानस्माकं पुरतः कथयति । भगवतश्च पादमूलं जघन्यत एकेन गणिना For Personal & Private Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ૪૬૩ गणधरेणाऽविरहितं भवति, स च ज्येष्ठोऽन्यो वा भवेत्, प्रायो ज्येष्ठ एव। स च ज्येष्ठगणिरन्यो वा पूर्वद्वारेणप्रविश्य दक्षिणपूर्व दिग्भागे 'अदूरे' प्रत्यासन्न एव भगवतो भगवन्तं प्रणिपत्य निषीदति। शेषा अपि गणधरा एवमेवाभिवन्द्य ज्येष्ठधणधरस्य मार्गतः पार्श्वतश्च निषीदन्तीति।।११८३ ।। (बृहत्कल्पसूत्र० श्लोक-११८३, मूल-टीका) + येऽल्पर्द्धयः पूर्वं भगवतः समवसरणे स्थितास्ते आगच्छन्तं महद्धिकं "प्रणिपतन्ति" नमस्कुर्वन्ति। अथ महर्द्धिकः प्रथमं स्थितः ततो येऽल्पर्द्धयः पश्चादागच्छन्ति ते महद्धिकं पूर्वस्थितमपि प्रणमन्तो व्रजन्ति यथास्थानम्। __ (बृहत्कल्पसूत्र० श्लोक-११८९, टीका) आह कृतकृत्योऽपि भगवान् किमिति तीर्थप्रणामं करोति? इति उच्यतेतप्पुब्विया अरहया, पूइयपूया य विणयमूलं च । कयकिच्चो वि जह कहं, कहेइ नमए तहा तित्थं । ।११९४ ।। "तीर्थ" श्रुतज्ञानं तत्पूर्विका "अर्हत्ता" तीर्थकरता, न खलु भवान्तरेषु श्रुताभ्यासमन्तरेण भगवत एवमेवाऽऽर्हन्त्यलक्ष्मीरुपढौकते। तथा पूजितस्य पूजा पूजितपूजा, सा च तीर्थस्य कृता भवति, पूजितपूजको हि लोकः, ततो यद्यहं तीर्थं पूजयामि ततस्तीर्थकरस्यापि पूज्यमिदमिति कृत्वा लोकोऽपि पूजयिष्यति। तथा विनयमूलं धर्म प्ररूपयिष्यामि, अतः प्रथमतो विनयं प्रयुञ्जे, येन लोकः सर्वोऽपि मद्वचनं सुतरां श्रद्दधीत। अथवा कृतकृत्योऽपि भगवान् यथा कथां कथयति तथा तीर्थमपि नमति। आह नन्वेतदप्यसमीचीनं यत् कृतकृत्यः सन् धर्मदेशनां करोति, नैवम्, अभिप्रायापरिज्ञानाद्, भगवता हि तीर्थकरनामगोत्रं कर्मावश्यवेदयितव्यम्, तस्य च वेदनेऽयमेवोपायो यद् अग्लान्या धर्मदेशनादिकरणम्, "तं च कहं वेइज्जइ? अगिलाए धम्मदेसणाईहिं" ति (आव.नि.गा.१८३) वचनात्।।११९४ ।। (बृहत्कल्पसूत्र० श्लोक-११९४, मूल-टीका) + अथोत्थायोत्तरद्वारवर्त्मना निर्ययौ प्रभुः। अन्वीयमानो देवेन्द्रैः, पद्मखण्ड इवाऽलिभिः।।६७५ ।। रत्नमयस्वर्णमयवप्रयोरन्तरस्थिते। व्यश्राम्यद् भगवान् देवच्छन्द ईशानदिक्स्थिते।।६७६।। (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व-१, सर्ग-३) + "धर्म" श्रद्धेयज्ञेयानुष्ठेयवस्तुश्रद्धानज्ञानानुष्ठानरूपं। तथा परिकथयति अशेषविशेषकथनेनेति। तथा "तेसिं सव्वेसिं आरियमणारियाणं अगिलाए धम्ममाइक्खई" न केवलं ऋषिपर्षदादीनां, ये वन्दनाद्यर्थमागतास्तेषां च सर्वेषामार्याणाम्आर्यदेशोत्पन्नानामनार्याणां-म्लेच्छानामग्लान्या-अखेदेनेति।। (उपासकदशांगसूत्र अध्ययन-२, सूत्र-२४, अभयदेवसूरि कृत टीका) + सभायामायाताः सुरनरतिरश्चां तव गणा:, स्फुटाटोपं कोपं न दधति न पीडामपि मिथः। न भीतिं नानीतिं त्वदतिशयतः केवलमिमे, सकर्णाः कर्णाभ्यां गिरमिह पिबन्ति प्रतिकलम्।।३०।। (स्तोत्रावली अंतर्गत गोडीपार्श्वजिनस्तोत्र) - પદ તૃતીયે તે આચાર્ય નમીએ, પૂર્વ સંચિત સકલ પાપ ગમિએ; શાસનાધાર શાસન ઉલ્લાસી, ભૃતબલે તેહ સકલ પ્રકાશી. ૭૧ (ચાલિ) કહિયે મુગતિ પધાર્યા રે, જિનવર દાખી પંથ, ધરે રે આચાર્ય આર્યનીતિ પ્રવચન નિગ્રંથ; મૂરખ શિષ્યને શિખવી, પંડિત કરે રે પ્રધાન, એ અચરિજ પાષાણે, પલ્લવ ઉદય સમાન. ૭૨ (દુહા) ભાવ આચાર્ય ગુણ અતિ પ્રભૂત, ચક્ષુ આલંબન મેઢિભૂત; તે કહ્યો સૂત્રે જિનરાય સરિખો, તેહની આણ મત કોઈ ધરખો. ૭૩ (ચાલિ) સુબહુશ્રુત કૃતકર્મા, ધર્માધાર શરીર, નિજપરસમયધારી, For Personal & Private Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ ४७४ પરિશિષ્ટ : ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ ગુણધારી વ્રતધીર; કત્તિયાવણ સમ એહવા, આચારય ગુણ વઘ તે આરાધ્ય આરાધ્યા, જિન વલિ मनिंघ. ७४ (पं०५२मेष्टि गीत) शत्रून् जय प्रजा रक्ष, यजस्व क्रतुभिर्नृप । युध्यस्व समरे वीरो, भूत्वा कौरवनन्दन ।।९।। (श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-८९) + धर्मवृत्तं हि राजानं, प्रेत्य चेह च भारत । देवर्षिपितृगन्धर्वाः, कीर्तयन्ति महौजसः ।।५८।। (श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-९१) + धर्ममेवानुवर्तस्व, न धर्माद् विद्यते परम् । धर्मे स्थिता हि राजानो, जयन्ति पृथिवीमिमाम् ।।६।। अर्थसिद्धेः परं धर्म, मन्यते यो महीपतिः । वृद्ध्यां च कुरुते बुद्धि, स धर्मेण विराजते ।।७।। अधर्मदर्शी यो राजा, बलादेव प्रवर्तते । क्षिप्रमेवापयातोऽस्मादुभौ प्रथममध्यमौ ।।८।। ... न पूर्णोऽस्मीति मन्येत, धर्मतः कामतोऽर्थतः । बुद्धितो मित्रतश्चापि, सततं वसुधाधिपः ।।१२।। एतेष्वेव हि सर्वेषु, लोकयात्रा प्रतिष्ठिता । एतानि शृण्वल्लभते, यश: कीर्ति श्रियं प्रजाः ।।१३।। (श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-९२) मित्रता सर्वभूतेषु, दानमध्ययनं तपः । ब्राह्मणस्यैव धर्मः स्यान्न राज्ञो राजसत्तम ।।१५।। असतां प्रतिषेधश्च, सतां च परिपालनम् । एष राज्ञां परो धर्मः, समरे चापलायनम् ।।१६।। यस्मिन्क्षमा च क्रोधश्च, दानादाने भयाभये । निग्रहानुग्रहौ चोभौ, स वै धर्मविदुच्यते ।।१७।। (श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-१४) + स्वेषु धर्मेष्ववस्थाप्य, प्रजाः सर्वा महीपतिः । धर्मेण सर्वकृत्यानि, शमनिष्ठानि कारयेत् ।।१९।। (श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-६०) + केन वृत्तेन वृत्तज्ञ, वर्तमानो महीपतिः । सुखेनार्थान् सुखोदर्कानिह च प्रेत्य चाप्नुयात् ।।१।। अयं गुणानां षट्त्रिंशत् षट्त्रिंशद्गुणसंयुतः । यान् गुणांस्तु गुणोपेतः, कुर्वन् गुणमवाप्नुयात् ।।२।। चरेद् धर्मानकटुको मुञ्चेत् स्नेहं न चास्तिकः । अनुशंसश्चरेदर्थं, चरेत् काममनुद्धतः ।।३।। प्रियं ब्रूयादकृपणः शूरः स्यादविकत्थनः । दाता नापात्रवर्षी स्यात्, प्रगल्भः स्यादनिष्ठुरः ।।४।। संदधीत न चानायैर्विगृह्णीयान्न बन्धुभिः । नाभक्तं चारयेच्चारं कुर्यात् कार्यमपीडया ।।५।। अर्थं ब्रूयान्न चासत्सु, गुणान् ब्रूयान्न चात्मनः । आदद्यान्न च साधुभ्यो, नासत्पुरुषमाश्रयेत् ।।६।। नापरीक्ष्य नयेद् दण्डं, न च मन्त्रं प्रकाशयेत् । विसृजेन च लुब्धेभ्यो, विश्वसेनापकारिषु ।।७।। अनीर्षुर्गुप्तदारः स्याच्चोक्षः स्यादघृणी नृपः । स्त्रियः सेवेत नात्यर्थं, मृष्टं भुञ्जीत नाहितम् ।।८।। अस्तब्धः पूजयेन्मान्यान्, गुरून् सेवेदमायया । अर्चेद् देवानदम्भेन, श्रियमिच्छेदकुत्सिताम् ।।९।। सेवेत प्रणयं हित्वा, दक्षः स्यान त्वकालवित् । सान्त्वयेन च मोक्षाय, अनुगृह्णन्न चाक्षिपेत् ।।१०।। प्रहरेन्न त्वविज्ञाय, हत्वा शत्रून् न शोचयेत् । क्रोधं कुर्यान्न चाकस्मान्मृदुः स्यान्नापकारिषु ।।११।। एवं चरस्व राज्यस्थो, यदि श्रेय इहेच्छसि । अतोऽन्यथा नरपतिर्भयमृच्छत्यनुत्तमम् ।।१२।। इति सर्वान् गुणानेतान्, यथोक्तान् योऽनुवर्तते । अनुभूयेह भद्राणि, प्रेत्य स्वर्गे महीयते ।।१३।। इदं वचः शान्तनवस्य शुश्रुवान्, युधिष्ठिरः पाण्डवमुख्यसंवृतः । तदा ववन्दे च पितामहं नृपो, यथोक्तमेतच्च चकार बुद्धिमान् ।।१४।। (श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-७०) For Personal & Private Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ + यदा निवर्त्यते पापो, दण्डनीत्या महात्मभिः । तदा धर्मो न चलते, सद्भूतः शाश्वतः परः ।। २७ ।। (श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय ६५) → राजदंडभयाल्लोकः, स्वस्वधर्मपरो भवेत् । यो हि स्वधर्मनिरतः, स तेजस्वी भवेदिह ।। २३ ।। (शुक्रनीति, अध्याय- १) → यत्काले ह्युचितं कर्तुं, तत्कार्यं द्रागशंकितम् ।।२८६ ।। काले वृष्टिः सुपोषाय, ह्यन्यथा सुविनाशिनी । कार्यस्थाना सर्वाणि, यामिकैरभितोऽनिशम् ।।२८७ ।। नयवान्नीतिगतिवित्सिद्धशस्त्रादिकैर्वरैः । चतुर्भिः पञ्चभिर्वापि षड्भिर्वा गोपयेत्सदा ।। २८८ ।। (शुक्रनीति, अध्याय- १) : આર્ય નીતિશાસ્ત્ર પ્રમાણે રાજાએ રાજ્યમાં ઠેરઠેર ફેલાવવા યોગ્ય આજ્ઞાઓ : शासनं त्वीदृशं कार्यं, राज्ञा नित्यं प्रजासु च ।। २९३ ।। दासे भृत्येऽथ भार्यायां पुत्रे शिष्येऽपि वा क्वचित् । वाग्दण्डपरुषन्नैव, कार्यं मद्देशसंस्थितैः । । २९४ ।। ... मातॄणां पितॄणां चैव, पूज्यानां विदुषामपि ।।२९८ ।। नावमानं नोपहासं कुर्युः सद्वृत्तशालिनाम् । .... वापुकुपारामसीमा-धर्मशालासुरालयान् ।। ३०० ।। मार्गान्नैव प्रबाधेयुर्हीनांगविकलांगकान् । ... ।। ३०१ । । ... मनसापि न कुर्वन्तु स्वामिद्रोहं तथैव च । ... ।।३०८ ।। ... गुणसाधनसंक्षा, भवन्तु निखिला जनाः । ... । । ३१० । । ... लिखित्वा शासनं राजा, धारयेत चतुष्पथे । सदा चोद्यतदण्डः स्यादसाधुषु च शत्रुषु ।।३१३ ।। प्रजानां पालनं कार्यं, नीतिपूर्वं नृपेण हि ।। ३१४ ।। (शुक्रनीति, अध्याय- १) न ह्येवंविधं वशोपनयनमस्ति भूतानां यथा दंड इत्याचार्याः । नेति कौटिल्यः । तीक्ष्णदंडो हि भूतानामुद्वेजनीयः । मृदुदंडः परिभूयते । यथार्हदंड: पूज्यः । सुविज्ञातप्रणीतो हि दंड: प्रजाः धर्मार्थकामैर्योजयति । दुष्प्रणीतः कामक्रोधाभ्यामज्ञानाद्वानप्रस्थपरिव्राजकानपि कोपयति, किमङ्ग पुनर्गृहस्थान् । अप्रणीतो हि मात्स्यन्यायमुद्भावयति । बलीयानबलं हि ग्रसते दंडधराभावे । तेन गुप्तः प्रभवतीति । चतुर्वर्णाश्रमो लोको, राज्ञा दंडेन पालितः । स्वधर्मकर्माभिरतो, वर्तते स्वेषु वर्त्मसु ।।१।। (कौटिलीय अर्थशास्त्र, अधिकरण-१, अध्याय- ४) धर्मेण राज्यं विंदेत, धर्मेण परिपालयेत् । धर्ममूलां श्रियं प्राप्य, न जहाति न हीयते । । ३१ । । अप्युन्मत्तात्प्रलपतो, बालाच्च परिजल्पतः । सर्वतः सारमादद्यादश्मभ्य इव कांचनम् ।। ३२ ।। सुव्याहतानि सूक्तानि, सुकृतानि ततस्ततः । संचिन्वन् धीर आसीत, शिलाहारी शिलं यथा ।। ३३ ।। ૪૬૫ (विदुरनीति, अध्याय- २) चक्षुषा मनसा वाचा, कर्मणा च चतुर्विधम् । प्रसादयति यो लोकं, तं लोकोऽनुप्रसीदति ।। २५ ।। यस्मात्त्रस्यंति भूतानि, मृगव्याधान्मृगा इव । सागरान्तामपि महीं, लब्ध्वा स परिहीयते ।। २६ । । पितृपैतामहं राज्यं प्राप्तवान् स्वेन कर्मणा । वायुरभ्रमिवासाद्य भ्रंशयत्यनये स्थितः ।। २७ ।। धर्ममाचरतो राज्ञः सद्भिश्चरितमादितः । वसुधा वसुसंपूर्णा, वर्धते भूतिवर्धिनी ।। २८ ।। अथ संत्यजतो धर्ममधर्मं चानुतिष्ठतः । प्रतिसंवेष्टते भूमिरग्नौ चर्माहितं यथा ।। २९ ।। (विदुरनीति, अध्याय- २) +4000044 For Personal & Private Use Only +500074. Page #503 -------------------------------------------------------------------------- ________________ સમ્યજ્ઞાનની સેવારૂપ આ સુકૃતમાં નીચેના પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો તથા શ્રાવક-શ્રાવિકાઓએ સહાયતા કરી છે તે સૌની સંસ્થા ઋણી છે. પૂ. સાધુ ભગવંતો પ. પૂ. વિશ્વદર્શનવિજયજી મ. સા. પ. પૂ. અરિહંતસાગરજી મ. સા., પ. પૂ. ગુણરત્નસાગરજી મ. સા., પ. પૂ. કલ્પજિતવિજયજી મ. સા., પ. પૂ. હર્ષજિતવિજયજી મ. સા., પ. પૂ. યશોજિતવિજયજી મ. સા., પ. પૂ. યોગજિતવિજયજી મ. સા., ૫. પૂ. કૈવલ્યજિતવિજયજી મ. સા., પ. પૂ. કુશલકીર્તિવિજયજી મ. સા., પ. પૂ. વિવેકયશવિજયજી મ. સા., ૫. પૂ. પદ્મજિતસાગરજી મ. સા., પ. પૂ. ચૈતન્યજિતવિજયજી મ. સા., પ. પૂ. કલ્યાણજિતવિજયજી મ. સા., ૫. પૂ. પ્રશમજિતવિજયજી મ. સા., પ. પૂ. મનોજિતવિજયજી મ. સા. તથા અનેક પૂ. પદસ્થ મહાત્માઓ અને મુનિ ભગવંતો. પૂ. સાધ્વીજી ભગવંતો પ. પૂ. ચારુનંદિતાશ્રીજી મ. સા., પ. પૂ. હિતરુચિતાશ્રીજી મ. સા., પ. પૂ. જિતમોહાશ્રીજી મ. સા., પ. પૂ. કલ્પનંદિતાશ્રીજી મ. સા., પ. પૂ. ચિનંદિતાશ્રીજી મ. સા., પ. પૂ. ધર્મરુચિતાશ્રીજી મ. સા., ૫. પૂ. ધ્યાનરુચિતાશ્રીજી મ. સા., પ. પૂ. સૌમ્યરુચિતાશ્રીજી મ. સા., પ. પૂ. હિતનંદિતાશ્રીજી મ. સા. તથા પ. પૂ. ધૈર્યરુચિતાશ્રીજી મ. સા. ૫. પૂ. બોધિરત્નાશ્રીજી મ. સા., પ. પૂ. દૃષ્ટિરત્નાશ્રીજી મ. સા., ૫. પૂ. આર્જવરત્નાશ્રીજી મ. સા. પ. પૂ. ચારુગિરાશ્રીજી મ. સા. પ. પૂ. ચંદનબાળાશ્રીજી મ. સા. પ. પૂ. ઋજુમતિશ્રીજી મ. સા. પ. પૂ. જિનપ્રજ્ઞાશ્રીજી મ.સા પ. પૂ. લલિતપ્રભાશ્રીજી મ. સા. પ. પૂ. મયૂરકલાશ્રીજી મ. સા. પ. પૂ. શુભોદયાશ્રીજી મ. સા., પ. પૂ. પ્રિયંવદાશ્રીજી મ. સા., પ. પૂ. નિર્મોહિતાશ્રીજી મ. સા.. તથા અનેક પૂ. વિદુષી શ્રમણી ભગવંતો. સુશ્રાવકો સ્વ. શાંતિલાલ શિવલાલ શાહ, શ્રી ભક્કમભાઈ નરોત્તમદાસ, શ્રી ગૌતમભાઈ શકરચંદ, શ્રી અશોકભાઈ હિંમતલાલ શાહ, શ્રી ઉમંગભાઈ અશોકભાઈ શાહ, શ્રી પ્રિયવદનભાઈ શાહ, શ્રી ભરતભાઈ ચીમનલાલ, શ્રી અરવિંદભાઈ કાપડિયા, શ્રી ચંદ્રહાસભાઈ ત્રિવેદી, શ્રી માલવભાઈ અશોકભાઈ શાહ, ડૉ. શ્રી હેમંતભાઈ પરીખ, શ્રી નિરવભાઈ ડગલી, શ્રી યોગેશભાઈ તનમન, શ્રી ગિરીશભાઈ રમણલાલ શાહ, શ્રી જયંતિલાલ શાહ, શ્રી અતુલભાઈ વ્રજલાલ શાહ, શ્રી જયસુખભાઈ ગાંધી, શ્રી કલ્પેશભાઈ કોઠારી આદિ અનેક શ્રાવક ભાઈઓ. સુશ્રાવિકાઓ શ્રીમતી દર્શનાબેન નયનભાઈ શાહ, શ્રીમતી અરુણાબેન કંપાણી, શ્રીમતી સ્મિતાબેન કોઠારી, શ્રીમતી સુમિત્રાબેન ત્રિવેદી, શ્રી શોભનાબેન મણિકાંતભાઈ, શ્રીમતી પારુલબેન હેમંતભાઈ પરીખ, હેમાબેન દેવેન્દ્રભાઈ આદિ અનેક શ્રાવિકા બહેનો. તદુપરાંત અનેક નામી-અનામી શુભચ્છકોએ જે જે રીતે સહાય કરી છે તે સૌની સંસ્થા ઋણી છે. For Personal & Private Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ © જૈ શ્રીસંઘના જ્ઞાનખાતામાંથી “ફાળવાયેલ રકમોની નામાવલિ રૂા. ૩,૦૦,૦૦૦/- શ્રી દેવકરણભાઈ મૂળજીભાઈ જૈન દહેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ. રૂા. ૧,૫૧,૦૦૦/- શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વે. મૂ.પૂ. તપગચ્છ જૈન સંઘ, દિનેશ ભુવન, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ. રૂા. ૧,૫૧,૦૦૦/- શ્રી મહાવીરસ્વામી જૈન શ્વે. મૂ.પૂ. સંઘ, શેઠ કે. મૂ. ઉપાશ્રય, ઓપેરા સોસાયટી, અમદાવાદ. રૂા. ૧,૫૧,૦૦૦/- શ્રી નવજીવન જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મુંબઈ. રૂા. ૧,૦૦,૦૦૦/- શ્રી આંબાવાડી શ્વેતાંબર મૂ.પૂ. જૈન સંઘ, અમદાવાદ. રૂા. ૧,૦૦,૦૦૦/- શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુંબઈ. રૂા. ૧,૦૦,૦૦૦/- શ્રી પરમઆનંદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. જ્ઞ. ૨૫,૧૧૧/- શ્રી રિદ્ધિ-સિદ્ધિ આદર્શ શ્વે. મૂ.પૂ. જૈન સંઘ, મુંબઈ. * પ. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને વહોરાવવા માટે તથા જ્ઞાનભંડારોને ભેટ આપવા માટે આ રકમનો ઉપયોગ કરવામાં આવશે. ૫. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને “ધર્મતીર્થ ભાગ-૨” વહોરાવવાનો લાભ લેનાર ભાગ્યશાળી પરિવાર સ્વ. મોતીબેન પનાલાલ ઝુમખરામ કોઠારી પરિવાર, હ. હિમાંશુભાઈ, મુંબઈ. e.org Page #505 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ ૧. * શ્રુત સહયોગી રેવાબેન તારાચંદ દોલતચંદ શાહ પરિવાર, મુંબઈ. ૨. શ્રી ચીનુભાઈ શાંતિલાલ શાહ પરિવાર, અમદાવાદ. ૩. સ્વ. શ્રેષ્ઠિવર્ય શ્રી ચંદ્રકાંતભાઈ મણીલાલ પટેલ, હ. અશ્વિનભાઈ તથા પમાબેન, અમદાવાદ. ૪. શ્રીમતી હસુમતિબેન શાંતિલાલ શાહ, સિહોર- હાલ મુંબઈ. હ. નીલકમલભાઈ રજનીભાઈ, ઈલાબહેન, નીતાબહેન. _ છે શ્રુત ઉપાસક 4 = = ૧. શ્રીમતી દર્શનાબેનનાં સળંગ ૧૨૭૭માં અઠ્ઠમનાં પ્રવેશ નિમિત્તે શ્રી નયનભાઈ નરોત્તમદાસ શાહ પરિવાર, અમદાવાદ. ૨. ખેડાવાળા સ્વ. ગજીબેન મણીલાલ બાલાભાઈના સ્મરણાર્થે હ. શિરીષચંદ્ર મણીલાલ શેઠ પરિવાર, અમદાવાદ. ૩. શ્રીમતી કુસુમબેન ચંદુલાલ બગડીયા પરિવાર, મુંબઈ. ૪. શ્રી દિલીપભાઈ ઝવેરી, મુંબઈ. • • • • II • IIT • • • Jain on International For Personal & Private Use Only www.jainer org Page #507 -------------------------------------------------------------------------- ________________ yet, City I 10 ( • : તા ગ્રુત સેવક 4 ૧. શ્રીમતી વસંતબેન વાડીલાલ પોપટલાલ વસા પરિવાર ધોરાજીવાળા, અમદાવાદ. ૨. ભગવતીબેન બાગમલભાઈ કોઠારી, હ. આર. મુંજાલ એન્ડ કાં., મુંબઈ. માતુશ્રી જયાબેન શાંતિલાલ ખોના, મુંબઈ. ૪. સ્વ. અમૃતલાલ મોહનલાલના આત્મશ્રેયાર્થે હ. પ્રભાવતીબેન, જ્યોતિષભાઈ, પંકજભાઈ, અમદાવાદ, પ. પૂ. મુનિશ્રી અરિહંતસાગરજીના સદુપદેશથી ચિ. મહિપાલ અને રાજકુમારીની દીક્ષા નિમિત્તે - હ. શા ગણેશમલજી જુગરાજજી, બેંગલોર, ૬. અ. સૌ. સુમિત્રાબેન હસમુખલાલ મફતલાલ શાહ, ઇન્દ્રોડાવાળા- અમદાવાદ. ૭. શાહ બાબુલાલ મંગળજી ઉંબરીવાળા પરિવાર, મુંબઈ. ૮. શ્રી પ્રજ્ઞાલોક ટ્રસ્ટ, હ. ઉત્તમભાઈ ગાંધી, અમદાવાદ. * શ્રત આરાધક 4 ૧. એક સગૃહસ્થ તરફથી. ૨. માતુશ્રી નેણબાઈ મોતીલાલ લાપસીયા પરિવાર, મુંબઈ. ૩. શ્રીમતી કંચનબેન અજીતભાઈ વાસણવાળા, અમદાવાદ. ૪. શ્રીમતી માલિનીબેન શાંતિલાલ મોહનલાલ હ. એમ. એસ. મોહનલાલ ફાઉન્ડેશન ટ્રસ્ટ, અમદાવાદ. ૫. શ્રીમતી કુસુમબેન છગનલાલ શાહ, મુંબઈ. શ્રી નવીનભાઈ નરશી ખોના, મુંબઈ. ૭. શ્રીમતી ગુણવંતીબેન હર્ષદરાય શાહ, મુંબઈ. ૮. શ્રી મલય અને ભવ્યા જયસુખભાઈ ગાંધી, મુંબઈ. ૯. અમારા કલ્યાણમિત્ર મહિપાલની દીક્ષા નિમિત્તે – મંજુલાબેન વિમલચંદજી, બેંગલોર. ૧૦. સા. ચારુનંદિતાશ્રીજીના શિષ્યા ધ્યાનરુચિતાશ્રીજીની પ્રથમ દીક્ષાતિથિ નિમિત્તે - પ્રવિણભાઈ માણેકલાલ શાહ પરિવાર, અમદાવાદ. ૧૧. શ્રી ચીનુભાઈ શાંતિલાલ શાહ, હ. કમલેશભાઈ, અમદાવાદ. ૧૨. શ્રી જીવરાજભાઈ નાનચંદભાઈ બગડીયા, હ. વંદુબેન, બોટાદવાળા ૧૩. શ્રી મોતીચંદ હીરાચંદ ઝવેરી, હ. હેમચંદભાઈ, મુંબઈ. ૧૪. શ્રી હીરાલાલ જાદવજીભાઈ શાહ, અમદાવાદ, ૧૫. સ્વ. જયાબેન દેવશી શાહના સ્મરણાર્થે, મુંબઈ. ૧૬. શ્રી પ્રેમવર્ધક પદ્માવતી માતાજી ટ્રસ્ટ, અમદાવાદ. ૧૭. ૫. પૂ. ગણિવર્ય શ્રી અરિહંતસાગરજી મ. સા.ના ઉપકારોની સ્મૃતિમાં શ્રીમતી ભંવરીબાઈ ઘેવરચંદજી સુરાણા, બેંગલોર. Jalu www.jalary.org For Personal & Private Use Only tion International Page #508 -------------------------------------------------------------------------- ________________ - પ્રકાશક - ગ્રી[[]] (5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૦. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : (079) 32911401 E-mail : gitarthganga@yahoo.co.in : મુદ્રક : નવરંગ પ્રિન્ટર્સ ૧લે માળ, અદાણી ચેમ્બર્સ, આસ્ટોડીયા રંગાટી બજાર, અમદાવાદ -1. ફોન: 9428500401 For Personal & Private Use Only