SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૭ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ નથી, તે તો વફાદાર નાગરિકને સુરક્ષા આપવા માટે જ છે. જેમ ઋષભદેવે રાજ્ય સ્થાપ્યું તો લૌકિક ન્યાય પ્રદાન કરવા માટે, નહીં કે સજા ફટકારવા માટે. લોકમાં અમુક વર્ગ એવો હોય કે જે એમ ને એમ સીધો ચાલે નહીં, ફટકારે તો સીધો ચાલે, તેવાને થોડા ફટકારવા પણ પડે; તોપણ કદી તેને અપરાધી બનાવવાનો, તેની પાસેથી નવા ગુના કરાવવાનો કનડગત ક૨વાનો સુરાજ્યનો આશય ન હોય. તેમ ધર્મશાસન પણ તેના આદેશો કે નીતિ-નિયમોનો ભંગ કરનાર, છતાં પણ શરણે રહેલા વફાદાર અનુયાયીને સજારૂપે અપરાધનું પ્રાયશ્ચિત્ત આપે, કડક દંડ પણ ફટકારે, છતાં તે બધું સુધારવા માટે છે, તેથી તેનું રક્ષણ પણ ધર્મસત્તા જ ચોક્કસ કરે. તમને ધર્મશાસનની સુરાજ્ય જેવી કાર્યપદ્ધતિનો ખ્યાલ નથી. સુરાજ્ય સજ્જન પ્રજાજનને ક્યારેય દંડ કરતું નથી, ફક્ત તેને સુરક્ષા, સલામતી, સુવિધા જ પૂરી પાડે છે; કારણ કે જે આપમેળે મર્યાદામાં રહેતી હોય તેવી પ્રજાને કનડગત કરવાનો સુરાજ્યનો કોઈ આશય હોતો નથી. અરે ! શાસ્ત્ર તો કહે છે કે આવા સજ્જન પ્રજાજનો પાસેથી રાજ્યે tax પણ લેવા જેવો નથી. વાસ્તવમાં તક મળે તો ગુના કરે તેવા અંકુશયોગ્ય પ્રજાજન પાસેથી જ કર લેવો વાજબી છે; કારણ કે પ્રજામાં પરસ્પરના અન્યાયને અંકુશમાં રાખવા માટે internal securityનું (આંતરિક સુરક્ષાનું) administration (વ્યવસ્થાતંત્ર) તેવાઓ માટે જ રાખવું પડે છે, તેનો જ મુખ્ય ખર્ચ રાજ્યને હોય છે. ઉપમિતિભવપ્રપંચાકથામાં એક દૃષ્ટાંત આવે છે કે જિનધર્મનો ઉપાસક સમ્યગ્દષ્ટિ શ્રાવક એવો રાજકુમાર છે, જે વિચારે છે કે ‘આર્યપરંપરામાં ધર્મગુરુને તો પ્રજાજન માન્યા જ નથી, તે તો ધર્મસત્તાના નાયક છે, રાજા તેમને અહોભાવથી જ જુએ. તે સમજે કે ૧. પૂનયેદ્ ધાર્મિવાન્ રાખા, નિવૃળીવાવયામિવાન્ । નિયુઝ્યાષ્પ પ્રયત્નેન, સર્વવર્નાન્ સ્વર્મસુ ।।૮।। (શ્રી ચેતવ્યાસ વિરચિત મહામારત, શાન્તિપર્વ, અધ્યાય-૮૬) २. एवं निश्चित्य चित्तेन, वन्दित्वा तं मुनीश्वरम् । प्रवर्धमानसंवेगस्ततोऽहं गृहमागतः ।। २१ ।। इतश्चैकसुतत्वेन, जीवितादपि वल्लभः। अहं तातस्य सर्वत्र यथेच्छाकरणक्षमः ।। २२ ।। (साधर्मिकवात्सल्यारंभः) विनयं राजनीतिं च, अनुवर्तयता મયાા તથાપિ તાત: પ્રચ્છન્ને, પ્રાર્થિતો નતયા શિ।।।૨૩।। તઘા-રિષ્યે યથાશક્તિ, વાત્સલ્યું નૈનમિામ્। તાત! तत् कुर्वतो यूयमनुज्ञां दातुमर्हथ ।। २४ ।। इतश्च मत्सङ्गेनैव तातोऽपि, भद्रको जिनशासने । ततः सा मामिका तस्य, प्रार्थना रुचिरा (ता प्र.) मता । । २५ ।। आह च राज्यं पुत्र ! तवायत्तमायत्तं तव जीवितम् । स्वाभिप्रेतमतः कुर्वन्न त्वं मां પ્રદુમર્દસિ।।રદ્દ ।। • તાહિયે ચોર્યપારવાર્યાવે, સર્વસ્માદ્દષ્ટવેષ્ટિતાત્। સ્વત વ મહાત્માનો, નિવૃત્તા: સર્વમાવત: ।।૯।। तेषां जैनेन्द्रलोकानां, दण्डः स्यात् कुत्र कारणे ? । दण्डबुद्धिर्भवेत्तेषु, यस्यासौ दण्डमर्हति । । ५६ ।। करोऽपि रक्षणीयेषु, लोकेषु ननु बुध्यते । तस्यापि नोचिता जैना, ये गुणैरेव रक्षिताः । । ५७ ।। अतः किङ्करतां मुक्त्वा, नान्यत्किञ्चन भूभुजाम्। विधातुं युक्तमेतेषां सैवास्माभिर्विधीयते ।। ५८ ।। येषां नाथो जगन्नाथो, भगवांस्तेषु किङ्करः । यः स्याद्राजा स एवात्र, राजा शेषास्तु किङ्कराः । । ५९ । । एवं चाचरता ब्रूहि, राजनीतेर्विलङ्घनम् । किं मया विहितं येन, भवानेवं પ્રજ્ઞતિ? ।।૬૦ || (૩૫મિતિ॰ પ્રસ્તાવ-રૂ) ૩. તપસ્વિનો વાનશીલા:, શ્રુતિસ્મૃતિવિશારવા:।।૨૩।। પૌરાળિા: શાસ્ત્રવિવો, વૈવજ્ઞા માન્ત્રિાપ યે । આયુર્વેવિ૬: कर्मकाण्डज्ञास्तान्त्रिकाश्च ये । । १२४ ।। ये चान्ये गुणिनः श्रेष्ठा बुद्धिमन्तो जितेन्द्रियाः । तान् सर्वान् पोषयेद् भृत्या, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005531
Book TitleDharmtirth Part 02
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2008
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy