SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયાનુક્રમણિકા ક્રમ વિષય પૃષ્ઠ ક્રમાંક ૩૧૫ ૩૧૮ ૩૧૯ * ૩૨૫ ૩૨૭ ૩૨૯ ૩૩૮ ૩૩૮ ૩૪૬ ३४७ उ४८ ૩૫૨ ૩૫૫ ૧૧૫. ગણધર ભગવંતોને દ્રવ્ય-ગુણ-પર્યાયથી તીર્થની અનુજ્ઞા ૧૧. શ્રી જિનશાસનનું સુબદ્ધ આજ્ઞાતંત્ર ૧૧૭. જૈનદર્શનમાં અધિકારપ્રાપ્તિનો ક્રમ ૧૧૮. આચાર્ય નવ બાબતમાં તીર્થકર સમાન ૧૧૯. ધર્મતીર્થનું પ્રતીક સમવસરણયુક્ત ચૈત્યવૃક્ષ ૧૨૦. ધર્મતીર્થના પ્રતીકનો મહિમા – ઉત્કૃષ્ટ ફળ કેવલજ્ઞાનની પ્રાપ્તિ ૧૨૧. સ્વનિમિત્તક સમવસરણ ઉપભોગમાં વિતરાગ તીર્થકરો સંપૂર્ણ નિર્દોષ ૧૨૨. સમવસરણ નિર્માણવિધિ ૧૨૩. દેવનિર્મિત દેશનાભૂમિનું અનુપમ ઐશ્વર્ય ૧૨૪. ભાવતીર્થંકરના પ્રાતિહાર્યો અને ઋદ્ધિ ૧૨૫. સમવસરણમાં બાર પર્ષદા ૧૨૯. સમવસરણમાં બેઠક વ્યવસ્થામાં વિનયવ્યવહાર ૧૨૭. પાત્ર જીવોની દુર્લભતા-પાત્રતાના ધોરણો ૧૨૮. શ્રદ્ધા-તન્મયતાથી દેશનાશ્રવણ છતાં શુદ્ધધર્મપ્રાપ્તિ દુર્લભ ૧૨૯. આર્યધર્મોની વર્તમાન હાલત ૧૩૦. ધર્મતીર્થના પ્રતીક નાણનો લોકોત્તર મહિમા ૧૩૧. લૌકિકન્યાયપ્રવર્તનમાં સાર્વભૌમ સત્તા રાજા ૧૩૨. લોકોત્તરન્યાયપ્રવર્તક ધર્મસત્તાના સર્વેસર્વા ગણધરો ૧૩૩. ગણધરોને સમગ્રતાથી અધિકાર સોંપણી ૧૩૪. શાસન ચલાવવા ગીતાર્થોની અનિવાર્યતા ૧૩૫. ધર્મશાસનના વહીવટી સંચાલનની ત્રણ પાંખો ૧૩૬. વર્તમાન સરકારની ધર્મો પરની સર્વોપરિતા મહાઅનર્થકારી ૧૩૭. ધર્મતીર્થનો મુખ્ય ઉદ્દેશ લોકોત્તર ન્યાય પ્રવર્તન દ્વારા જીવમાત્રને મોક્ષમાં મોકલવા તે છે ૧૩૮. જિનની આજ્ઞામાં આવવાની પૂર્વશરત મોહ સાથેનો સંપૂર્ણ વિરોધ ૧૩૯. જૈન તરીકેનો દાવો કરનાર કહે કે શાસ્ત્રમાં નથી માનતો, તો તેને જૈનસંઘમાં રહેવાનો અધિકાર નથી ૩૬૦ ૩૬૨ ૩૬૪ ૩૭) ૩૭૨ 399 ૩૮૦ ૩૮૩ ૩૯૦ ૩૯૩ ૩૯૪ ૩૯૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005531
Book TitleDharmtirth Part 02
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2008
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy