Book Title: Dharmtirth Part 02
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 469
________________ ૪૩૨ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ભૂમિકાનું વર્ણન કરે. દરેક ભૂમિકાના વર્ણનમાં ‘સર્વત્ર ઔચિત્યસેવન' ગુણ તો આવે જ. અહીં કહેવાનો ભાવાર્થ એ છે કે તમારે સતત જિનાજ્ઞામાં રહેવું હોય તો બધે ઔચિત્યનું પાલન કરવું જોઈએ. ઔચિત્યમાં એટલું બધું આવે છે કે ભૂલચૂક ન થાય માટે પણ રોજ મંથન કરી વિચારવું પડે કે હું બીજા કયા-કયા જીવો પ્રત્યે વર્તન કરવામાં ઔચિત્ય ચૂકી જાઉં છું ? જ્યાં અનુચિત વર્તન આવ્યું ત્યાં એટલા તમે જિનાજ્ઞાની બહાર નીકળો છો. સતત જિનાજ્ઞામાં રહેવા જીવનમાં ઉચિત વર્તનની હારમાળા જોઈશે. તમને ખબર પણ ન હોય કે મેં શું અનુચિત વર્તન કર્યું ? તો તેનો અર્થ એ જ કે તમે ભગવાનની આજ્ઞાને જાણતા-વિચારતા જ નથી. તમને ખ્યાલ સુદ્ધાં નથી આવતો કે આ પ્રસંગે અહીં આ જિનાજ્ઞા છે, અને હું તેનાથી ઊંધું કરું છું. સભા : બીજા પ્રત્યે દુર્વ્યવહાર સહજપણે વણાઈ ગયો છે, પછી ખ્યાલ કેવી રીતે આવે ? સાહેબજી : આ બહુ સરસ બચાવ છે. કોઈ તમારા પ્રત્યે અયોગ્ય વર્તન કરે પછી તમને કહે કે મારામાં અનુચિત વર્તન સહજપણે વણાઈ ગયું છે, તો તમે સ્વીકારશો ને ? દા. ત. કોઈ ખખડાવીને તમારી સાથે વાત કરે, કદાચ તમે કહો કે શાંતિથી વાત કર, ત્યારે પેલો કહે * સમ્યગ્દષ્ટિભૂમિકામાં ઔચિત્યલક્ષણ * तस्मिंश्च विजृम्भिते यत्स्यात्तद्दर्शयति अस्यौचित्यानुसारित्वात्, प्रवृत्तिर्नासती भवेत् । सत्प्रवृत्तिश्च नियमाद्, ध्रुवः कर्मक्षयो यतः । । ३४० ।। अस्य-भिन्नग्रन्थेः औचित्यानुसारित्वात्-सर्वार्थेषूचितवृत्तिप्रधानत्वात् प्रवृत्तिर्धर्मार्थादिगोचरा न-नैव असती- अशोभना भवेत्-जायेत । सत्प्रवृत्तिश्च-सुन्दरचेष्टारूपा, नियमान्निश्चयेन । अत्र हेतुः ध्रुवो निश्चितः कर्मक्षयः सत्प्रवृत्तिबाधककर्महासलक्षणो यतो-यस्माद्धेतोः सम्पन्नो वर्तते, अन्यथौचित्यानुसारित्वमेव न स्यात् । । ३४० ।। (યોગવિજું, શ્લો-૨૪૦ ટીજા) * દેશવિરતિભૂમિકામાં ઔચિત્યલક્ષણ (ल०) श्रावकस्तु सम्पादयन्नप्येतौ भावातिशयादधिकसम्पादनार्थमाह । न तस्यैतयोः संतोषः, तद्धर्म्मस्य तथास्वभावत्वात्। जिनपूजासत्कारयोः करणलालसः खल्वाद्यो देशविरतिपरिणामः, औचित्यप्रवृत्तिसारत्वेन; उचितौ चारम्भिण एतौ, सदारम्भरूपत्वात्, औचित्याज्ञामृतयोगात्, असदारम्भनिवृत्तेः, अन्यथा तदयोगादतिप्रसङ्गादिति । (૫૦) "દેશવિરતિપરિનામ:"-શ્રાવાષ્યવસાય:। વ્રુત (પ્ર.થ) ત્યાહ "ઔચિત્યપ્રવૃત્તિસારત્યેન"=નિનાવસ્થાવા આનુષ્યેળ या प्रवृत्तिः - चेष्टा तत्प्रधानत्वेन । ' (हरिभद्रसूरिकृत ललितविस्तरा तथा मुनिसुंदरसूरिकृत पंजिका ) * पडिवन्नधम्मगुणारिहं च वट्टिज्जा गिहिसमुचिएस गिहिसमायारेसु परिसुद्धाणुट्ठाणे परिसुद्धमणकिरिए परिसुद्धवइकिरिए परिसुद्धकाय करिए। Jain Education International (પંચસૂત્ર, સૂત્ર-૨, મૂળ) * સર્વવિરતિભૂમિકામાં ઔચિત્યલક્ષણ औचित्याद्गुरुवृत्तिर्बहुमानस्तत्कृतज्ञताचित्तम् । आज्ञायोगस्तत्सत्यकरणता चेति गुरुविनयः । । २ ।। यत्तु खलु वाचनादेरासेवनमत्र भवति विधिपूर्वम् । धर्मकथान्तं क्रमशस्तत्स्वाध्यायो विनिर्दिष्टः । । ३ । । (ષોડશ પ્રરળ, ષોડશ-૧૩, શ્લો-૨, રૂ મૂત્ત) For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508