Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પરિવાર :
અત્યારે તેમના પાંચ પુત્ર શ્રી લાલચંદભાઈ, જયચંદ્રભાઈ, નગિનદાસભાઈ, વૃજલાલભાઈ અને વલભદાસભાઈ એ પાંચે ભાઈઓ તેઓશ્રીને બહેને વ્યવહાર અને વ્યાપાર બરાબર સુગ્ય રીતે સંભાળી રહ્યા છે. ભાગીદારી :
લગ્ન પછી સાં. ૧૯૬૮માં પાછા પરદેશ ગમન થયું. શરૂમાં વસનજી નથુભાઈ કના નામથી પેઢી ચાલતી હતી તેમાં તેઓ ભાગમાં ભાયા. તેમાં શ્રી વારીયા નથુભાઈ મેઘજી, શ્રી વારીયા નથુભાઈ મુળજી, શ્રી વારીયા હરખચંદ કાલીદાસ, ફેરીયા દેવજી જીવાભાઈ તથા શા. વસનજી હીરજીભાઈ એમ પાંચ ભાગીદાર હતા. તે પેઢી સંવત ૧૭રમાં જુદી થઈ અને શ્રી વસનજી હીરજી કે જે સ્વબળે આગળ વધ્યા હતા તેમણે પિતાની પેઢી શા. વસનજી હીરજીના નામથી જુદી કરી અને
શા. નથુભાઈ મુળજીના નામથી પેઢી ખોલવામાં વારીયા નથુભાઈ મુળજી જેટલે જ હિસ્સે હરખચંદભાઈને હતે ઉપરની પેઢીઃ
ઉપરોક્ત નામથી એટલે કે શા. નથુભાઈ મુળજીના નામથી જે પેઢી શરૂ થઈ તેના પ્રાણસમા શ્રીયુત હરખચંદભાઈ તેમના જીવનના અંત સુધી રહ્યા હતા. અત્યારે પણ તે નામને શ્રી નથુભાઈ મુળજી તેમજ શ્રી હરખચંદ કાલીદાસના વારસે ઝળહળાવી રહ્યા છે. દૂર દૂરના દેશાવરમાં એકધારું લગભગ ૪૫ વર્ષ થયાં કામકાજ ચાલે છે. તેના સંચાલનની દેર શ્રી હરખચંદભાઈના હાથમાં અંત સુધી રહી હતી અને તેઓશ્રીના અવસાન પછી પણ તેમના દેરેલા ચીલા ઉપર પેઢીને વ્યવહાર સરળ રીતે અત્યારે પણ ચાલે છે. અત્યારના સુકાનીઓએ પિતાના પૂર્વજ શ્રી નથુભાઈ તથા શ્રી હરખચંદભાઈના અંકિત કરેલ માગે પિતાની સફર ચાલુ રાખી છે અને તે સદાયે અવિચળ રહે તેવું આશિર્વચન કેઈપણ હિન્દી ઉચાર્યા વિના રહી શકે નહીં તેવી તેની ઉત્તમ છાપ ત્યાં પડી છે અને તે નર્યું સત્ય જ છે. હન્દની શાન :
વર્ષે થયાં એકધારું “બીઝનેસ' ચાલતું હોવા છતાં એક શાહ સેદાગરની જેમ નથુભાઈ મુળજીની પેઢી ઉત્તરોત્તર ફુલતી કાલતી રહી છે વ્યાપારી આંટ અને ઈજ્જતને એ નાદર નમુને આજે પણ એ જ ધીર ગંભીરપણે પિતાનું કાર્ય ધપાવ્યે જાય છે. એકધારી લગભગ અડધી સદી થયાં ચાલતી આ પેઢીને રજ માત્ર ડાઘ લાગ્યું નથી તે તે સોકેઈ જાણે છે અને શાહ નથુભાઈ મુળજીની પુરાણ પેઢી