Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३
अनुयोगचन्द्रिका टीका. सू० १ पञ्चविधज्ञानरवरूपनिरूपणम्
यहा-अवधिना ज्ञानम्-इति तृतीया समासः । अवधिर्मर्यादारू पिद्रव्याप्येव विषयीकरोति नेतराणीति व्यवस्थारूपा। तथाचायमर्थः-अरूपि द्रव्यपरिहारेण रूपिद्रव्यमात्र विषयकं ज्ञानमवधिज्ञानमिति ।
यद्वा-अधोऽधोऽधिकं पश्यति येन तदवधिज्ञानम् । तश्चचतुर्गतिवर्तिनां जीवानामिन्द्रियमनोनीरपेक्षं प्रतिविशिष्टक्षयोपशमनिमित्त र रिद्रव्यसाक्षात्कार जनकं भवति। एतस्य देवमनुष्यतिर्यनारका अधिकारिणः ॥३॥ अवधिज्ञान का क्षेत्र अंगुल केअपंख्या 7वें भाग से लेसर सारा लोक हैं-तब उसका विषय भी कतिपय पर्याय सहितरूपी द्रव्य है इसलिये रह ज्ञान विस्तृत विष वाला है । विस्तृत विषयता जो इस में प्रकट की है वह मनः पीय ज्ञान की अपेक्षा जाननी चाहिये । कों कि मनःपाय ज्ञान का क्षेत्र सिर्फ मानुषोत्तर पर्वत पर्यंत ही है और उसका विषय अवधिज्ञान के विषयभूत हुए रूपी द्रा का अनततवां भाग है। अथवा-अवधिशब्द का अर्थ मर्यादा है । इस अर्थ में अवधि और ज्ञान का तृतीया तत्पुरुष समास हो र ऐसा अर्थ होता हैं कि जो ज्ञान म दा लेकर पदार्थों को जानता हैं । इह आधिज्ञान हैं । इस में म दिा रूपी पदार्थों को जानने की अपेक्षा से जाननी चाहिये । क्यों कि रह ज्ञान रूपी पदार्थों को नहीं जानता है। इसलिये इस प्रकार को व्यवस्थाप मर्यादा युक्त होने के कारण इस ज्ञानक नाम अवधिज्ञान रखा है। अथवा-नीचे नीचे की ओर जो ज्ञान अधिक विषय को ભાગથી લઈને આખા લેક પર્યન્તનું છે, અને કતિષય પર્યાય સહિતના રૂપી દ્રવ્યને વિષય કરનારૂં જ્ઞાન છે. આ રીતે તે જ્ઞાન વિસ્તૃત વિષયવાળું છે. તેમાં જે વિસ્તૃત વિષયતા પ્રકટ કરવામાં આવી છે તે મનઃ પર્યય જ્ઞાનની અપેક્ષાએ સમજવી, કારણ કે મનઃપર્યય જ્ઞાનનું ક્ષેત્ર માત્ર માનુષેત્તર પર્વત પર્યન્ત જ છે અને અવધિજ્ઞાન દ્વારા જેટલારૂપી દ્રવ્યને જોઈ શકાય છે તેના કરતાં મનપર્યય જ્ઞાન દ્વારા અનંતમાં ભાગના રૂપી દ્રવ્યને જોઈ શકાય છે.
અથવા–અવધિ એટલે મર્યાદા. આ અર્થમાં અવધિ અને જ્ઞાન, આ બે પદોનો તૃતીયા તપુરુષ સમાસ બને છે. આ દૃષ્ટીએ વીચારવામાં આવે તે અવધીજ્ઞાનનો અર્થ આ પ્રમાણે થશે-જે જ્ઞાન મર્યાદિત પદાર્થોને જાણે છે, તે જ્ઞાનનું નામ અવધિજ્ઞાન છે. તે જ્ઞાનરૂપી પદાર્થોને જ જાણે છે-અરૂપી પદાર્થોને જાણતું નથી, આ પ્રકારની રૂપી પદાર્થોને જ જાણવારૂપ આ મર્યાદા સમજવી. તેથી આ પ્રકારની વ્યવસ્થારૂપ મર્યાદાથી યુક્ત હોવાને લીધે આ જ્ઞાનનું નામ અવધિજ્ઞાન પડયું છે. અથવાજે જ્ઞાન નીચેની બાજુએ અધિક વિષયને દેખી શકે છે તે જ્ઞાનને અવધિજ્ઞાન કહે
For Private and Personal Use Only