Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सू० १ ञ्चविधज्ञानस्वरूपनिरूपणम्
"जत्थ मई तत्थ सुयं, जत्थ सुयं तत्थ मई" (नन्दी सू० २४) छाया-यत्र मतिस्तत्र श्रुतं, यत्र श्रुतं तत्र मतिः।
श्रतस्य सद्भावे मतेविद्यमानता भगवताऽभिहिता तस्मादपेक्षाकारणमेव मति ज्ञानं श्रुतज्ञानस्येति मन्तव्यम, तथा च मतिज्ञानपूर्वकमिन्द्रियमनोजन्यमाप्तवचनानुसारि ज्ञानं तज्ञानमिति निष्कर्षः।।
__'श्रूयते यत्तच्छुतम्' इति व्युत्पत्था श्रुतशब्देन प्रवचनमपि गृह्यते । तस्मिन्पक्षे-श्रुतस्य-आप्तवचनस्य ज्ञानं श्रुतज्ञानमिति षष्ठीतत्पुरुषः । आप्तो रागादि ठहरता है । कि “जत्थ मई तत्थ सुयं, जत्थ सुयं तत्थ मई" जहां पर मतिज्ञान है वहां भूतज्ञान है और जहां श्रुतज्ञान है वहां मज्ञिान है। इस ताह श्रुत के सद्भाव में मतिज्ञान का सद्भाव-भगवान्ने कहा है। इसलिये ऐसा मानना चाहिये. कि तज्ञान का मतिज्ञान केवल अपेक्षाकारण ही है। अपेक्षाकारण का तात्पर्य निमित्तकारण से है। जो निमित्तकारण होते हैं वे उपादान कारण की तरह स्वयं कार्यरूप नहीं परिणमते हैं केवल उपादान कारण ही कार्यरूप परिणमता है । तथा च-जो मतिज्ञानपूर्वक ही परंपरा से इन्द्रियों से जो जनिा हो और साक्षात्कारण जिसकी उत्पत्ति में मन हो ऐसा आप्तवचनानुसारी जा ज्ञान हैं वही श्रुतज्ञान है। श्रूयते यत् तत् श्रुतम् "इस व्युत्पत्ति के अनुसार श्रुतशब्द से प्रवचन का भी ग्रहण हो जाता है। अतः इस पक्ष में आप्तवचनरूप श्रुत का जो ज्ञान है वह श्रुतज्ञान है ऐसा षष्ठी तत्पुरुष समास करना चाहिये । रागद्वेष आदि से रहित સિદ્ધાન્તની વિરૂદ્ધની માન્યતા પ્રતિપાદિત થાય છે. શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે..... "जत्य मई तत्य सुयं, जत्थ सुयं तत्थ मई" यो भतिज्ञान डाय छ, त्यो अत. જ્ઞાન હોય છે જ્યાં શ્રતજ્ઞાન હોય છે ત્યાં મતિજ્ઞાન હોય છે.” આ રીતે શ્રતના સદ્ભાવમાં મતિજ્ઞાનને પણ સદુભાવ ભગવાને કહે છે. તેથી એવું માનવું જોઈએ કે મતિજ્ઞાન એ શ્રતજ્ઞાનની ઉત્પત્તિમાં માત્ર અપેક્ષાકાર (નિમિત્તરૂપ કારણ) જ છે. જે નિમિત્તે કારણે હોય છે તે ઉપાદાન કારણની જેમ સ્વયં કાર્યરૂપે પરિણમતા નથી. માત્ર ઉપાદાન કારણ જ કાયપે પરિણમે છે. આ દષ્ટિએ વિચારવામાં આવે તા તજ્ઞાનને આ પ્રમાણે અથ" ફલિત થાય છે.
જે મતિજ્ઞાનપૂર્વક હોય, પરમ્પરાની અપેક્ષાએ જે જ્ઞાન ઈન્દ્રિયથી જનિત હેય છે પણ જેની ઉત્પત્તિમાં સાક્ષાત્ કારણભૂત મન હેય છે, એવું આપ્તવચનાનુસારી २ ज्ञान छ तने अज्ञान ४छ. "श्रूयते यत् तत् श्रुतम्" मा व्युत्पत्ति मानुसार શ્રત પદ દ્વારા પ્રવચન પણ ગ્રહણ થઈ જાય છે. તેથી આ દૃષ્ટિએ વિચારવામાં આવે તે આમવચન રૂ૫ શ્રતનું જે જ્ઞાન છે તેને શ્રુતજ્ઞાન કહે છે, એવો ષષ્ઠી તપુરુષ
For Private and Personal Use Only