SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २३ अनुयोगचन्द्रिका टीका. सू० १ पञ्चविधज्ञानरवरूपनिरूपणम् यहा-अवधिना ज्ञानम्-इति तृतीया समासः । अवधिर्मर्यादारू पिद्रव्याप्येव विषयीकरोति नेतराणीति व्यवस्थारूपा। तथाचायमर्थः-अरूपि द्रव्यपरिहारेण रूपिद्रव्यमात्र विषयकं ज्ञानमवधिज्ञानमिति । यद्वा-अधोऽधोऽधिकं पश्यति येन तदवधिज्ञानम् । तश्चचतुर्गतिवर्तिनां जीवानामिन्द्रियमनोनीरपेक्षं प्रतिविशिष्टक्षयोपशमनिमित्त र रिद्रव्यसाक्षात्कार जनकं भवति। एतस्य देवमनुष्यतिर्यनारका अधिकारिणः ॥३॥ अवधिज्ञान का क्षेत्र अंगुल केअपंख्या 7वें भाग से लेसर सारा लोक हैं-तब उसका विषय भी कतिपय पर्याय सहितरूपी द्रव्य है इसलिये रह ज्ञान विस्तृत विष वाला है । विस्तृत विषयता जो इस में प्रकट की है वह मनः पीय ज्ञान की अपेक्षा जाननी चाहिये । कों कि मनःपाय ज्ञान का क्षेत्र सिर्फ मानुषोत्तर पर्वत पर्यंत ही है और उसका विषय अवधिज्ञान के विषयभूत हुए रूपी द्रा का अनततवां भाग है। अथवा-अवधिशब्द का अर्थ मर्यादा है । इस अर्थ में अवधि और ज्ञान का तृतीया तत्पुरुष समास हो र ऐसा अर्थ होता हैं कि जो ज्ञान म दा लेकर पदार्थों को जानता हैं । इह आधिज्ञान हैं । इस में म दिा रूपी पदार्थों को जानने की अपेक्षा से जाननी चाहिये । क्यों कि रह ज्ञान रूपी पदार्थों को नहीं जानता है। इसलिये इस प्रकार को व्यवस्थाप मर्यादा युक्त होने के कारण इस ज्ञानक नाम अवधिज्ञान रखा है। अथवा-नीचे नीचे की ओर जो ज्ञान अधिक विषय को ભાગથી લઈને આખા લેક પર્યન્તનું છે, અને કતિષય પર્યાય સહિતના રૂપી દ્રવ્યને વિષય કરનારૂં જ્ઞાન છે. આ રીતે તે જ્ઞાન વિસ્તૃત વિષયવાળું છે. તેમાં જે વિસ્તૃત વિષયતા પ્રકટ કરવામાં આવી છે તે મનઃ પર્યય જ્ઞાનની અપેક્ષાએ સમજવી, કારણ કે મનઃપર્યય જ્ઞાનનું ક્ષેત્ર માત્ર માનુષેત્તર પર્વત પર્યન્ત જ છે અને અવધિજ્ઞાન દ્વારા જેટલારૂપી દ્રવ્યને જોઈ શકાય છે તેના કરતાં મનપર્યય જ્ઞાન દ્વારા અનંતમાં ભાગના રૂપી દ્રવ્યને જોઈ શકાય છે. અથવા–અવધિ એટલે મર્યાદા. આ અર્થમાં અવધિ અને જ્ઞાન, આ બે પદોનો તૃતીયા તપુરુષ સમાસ બને છે. આ દૃષ્ટીએ વીચારવામાં આવે તે અવધીજ્ઞાનનો અર્થ આ પ્રમાણે થશે-જે જ્ઞાન મર્યાદિત પદાર્થોને જાણે છે, તે જ્ઞાનનું નામ અવધિજ્ઞાન છે. તે જ્ઞાનરૂપી પદાર્થોને જ જાણે છે-અરૂપી પદાર્થોને જાણતું નથી, આ પ્રકારની રૂપી પદાર્થોને જ જાણવારૂપ આ મર્યાદા સમજવી. તેથી આ પ્રકારની વ્યવસ્થારૂપ મર્યાદાથી યુક્ત હોવાને લીધે આ જ્ઞાનનું નામ અવધિજ્ઞાન પડયું છે. અથવાજે જ્ઞાન નીચેની બાજુએ અધિક વિષયને દેખી શકે છે તે જ્ઞાનને અવધિજ્ઞાન કહે For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy