Book Title: Jiva Vichar Prakashika yane Jain Dharma nu Prani Vigyan
Author(s): Shantisuri, Dhirajlal Tokarshi Shah, Dharmadhurandharsuri, Kirtivijay, Mahaprabhavijay, Dharmanandvijay
Publisher: Jain Sahitya Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/001113/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચારપ્રકાશિકા યાન જૈત ધર્મનું પ્રાણીવિજ્ઞાન લેખક શ્રી ધી૨જલાલ શાહ શતાવધાની પંડિત Private & Personal Use Only કાગડ www.lainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ | - જીવ જે જીવને ખરેખર ઓળખતો થઈ જાય તે તેને મુક્તિ મેળવતાં વાર લાગે નહિ. હિંસા અને અહિંસાનો ભેદ જીવની ઓળખાણ થતાં સ્પષ્ટ સમજાઈ જાય છે. જીવ – વિચાર - પ્રકરણ એ ઓળખાણ કરાવવા સમર્થ છે. - આ પ્રકરણ પર લખાયેલી આ પ્રકાશિકા જીવના સ્વરૂપ પર ખરેખર પરમ પ્રકાશ પાથરે છે અને સમ્યગૂ જ્ઞાનની વૃદ્ધિ કરવા પૂર્વક આત્માનું અભીષ્ટ સાધવામાં પ્રબળ નિમિત્ત બને એમ છે. - પ. પૂ. આ. શ્રી વિજયુમધુરન્ધર સૂરીશ્વરજી મહારાજ नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. Page #3 -------------------------------------------------------------------------- ________________ te જીવવિચાર પ્રકાશિકા : - : યાને A .M જૈન ધર્મનું પ્રાણીવિજ્ઞાન P3 : : : લેખક : અધ્યાત્મવિશારદ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ ... • હa A. Even '' સંશોધકે : છે. ** * به معبم G છે કે જે ૪ આ. શ્રી વિજયધામધુરંધરસરિજી મ. પૂ. આ. શ્રી વિજ્ય કીર્તિચંદ્રસૂરિજી મ. પ. ૫યુ. શ્રી મહાપ્રભવિજયજી મહારાજ ૫. પૂ. . શ્રી ધર્માનન્દવિજયજી મહારાજ 3 بم . : 1 * ૨. : ૧૬: 1 ts P પ્રસ્તાવના– લેખક: સ્વ. શ્રી ફત્તેચંદ ઝવેરભાઈ શાહ શ્રી મનસુખલાલ તારાચદ મહેતા . ૨૮૦ 1 . 1 . Ta મ મ -, * ૫ + 10 + : C 0 , 0 ગ 9 :: • 9 થી ; Page #4 -------------------------------------------------------------------------- ________________ consumes **************$** પ્રશક : નરેન્દ્રકુમાર ધીરજલાલ શાહ મંત્રી : . જૈન સાહિત્ય – પ્રકાશન મંદિર લધાભાઈ ગણપત ફંડીંગ, ચી ચબંદર, મુંબઈ–4 5 આવૃત્ત બીજી વિ. સ. ૨૦૨૮, સને ૧૯૭૨ મૂલ્ય રૂપિયા આઠ સર્વ હક્ક સુરક્ષિત 5 મુદ્રક ઃ કાન્તિલાલ સેામાલાલ શાહ સાધના પ્રિન્ટરી ઘીકાંટા રાડ, અમદાવાદ, ********* Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય જૈન સાહિત્યનું સર્જન, પ્રકાશન તથા પ્રચાર કરવાની દિશામાં એક મકકમ પગલું ભરવા માટે અધ્યાત્મવિશારદ, શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ વિ. સં. ૨૦૧૪ ના શ્રાવણ વદિ ૮ના શુભ દિવસે જૈન સાહિત્ય—પ્રકાશન–મંદિરની સ્થાપના કરી, ત્યારથી તેમની કલમ એક સરખી ચાલી રહી છે અને અમે તેનું નિયમિત પ્રકાશન કરતા આવ્યા છીએ. એટલું જ નહિ પણ તે માટે ખાસ સમારોહની લેજના કરી તેના પ્રચારને વેગ આપવાનું ચાલુ રાખ્યું છે. પરિણામે પંડિતજીએ લખેલા ગ્રંથને સારે એવો પ્રચાર થયે છે અને તે ખૂબ જોકપ્રિયતાને વર્યા છે. સં. ૨૦૨૧ ની સાલમાં પંડિતજીએ ઘણું પરિશ્રમે તૈયાર કરેલ જીવ-વિચાર–પ્રકાશિકા યાને જૈન ધર્મનું પ્રાણીવિજ્ઞાન એ નામના સચિત્ર ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યું. તેણે પ. પૂ. આચાર્ય ભગવંતે, વિદ્વાન મુનિરાજે તથા સારાયે શિક્ષિત સમાજની પ્રશંસા પ્રાપ્ત કરી. વાસ્તવમાં જીવ-વિચાર–પ્રકરણની વિસ્તૃત–વિશદ સમજૂતી આપનાર આ ગ્રંથ માત્ર ગુજરાતીમાં જ નહિ, પણ બધીયે ભાષામાં પહેલે હતો અને તેણે આધુનિક સમાજને પ્રતીતિકર થાય તેવી પ્રચુર સામગ્રી રજૂ કરી હતી. વળી તેનું સંશોધન પ. પૂ. પં. શ્રી ધુરંધરવિજયજી ગણિવર્ય, તે હાલના પ. પૂ. આ. શ્રી વિજયધર્મધુરધરસૂરિજી મહારાજ, ૫. પં. પૂ. શ્રી કીતિવિજયજી ગણિવર્ય, તે હાલના પ. પૂ. આચાર્ય શ્રી વિજ્યકીર્તિચંદ્રસૂરિજી મહારાજ તથા ૫. પૂ. સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય પ. પૂ. મુનિરાજ શ્રી મહાપ્રભવિજયજી મહારાજ તથા ૫. પૂ. મુનિરાજશ્રી ધર્માનંદવિજયજી મહારાજ પાસે કરાવવામાં આવ્યું હતું, એટલે એ ગ્રંથની ઉપાદેયતામાં અનેકગણું વધારે થયો હતો. Page #6 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથની પ્રસ્તાવના શ્રી ફતેહચંદ ઝવેરભાઈ તથા શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાએ સાથે મળીને લખી હતી, તેમાં શ્રી ફતેહચંદભાઈ આજે સ્વદેહે વિદ્યમાન નથી. તેમને અમે ભાવભરી અંજલિ સમપીએ છીએ. આ ગ્રંથની ૨૦૦૦ પ્રતિ ચાર વર્ષમાં ખપી જવા પામી અને છતાં જિજ્ઞાસુઓની માગ ઊભી રહી, પરંતુ અન્ય પ્રકાશનેની ચેજના હાથ પર લેઈ તેની બીજી આવૃત્તિ તરત જ પ્રગટ કરવાનું શક્ય ન હતું. એવામાં ગત વર્ષે તાલધ્વજ જૈન વિદ્યાથીગૃહના મુખ્ય કાર્યકર્તા સગુણાનુરાગી શ્રી દલીચંદ પરસોતમ શાહની આ ગ્રંથ પ્રકટ કરવાની પ્રબલ પ્રેરણું થઈ અને તેની કેટલીક જવાબદારી તેમણે પોતાના શિરે લઈ લીધી. તેથી આ બીજી આવૃત્તિ પ્રકાશિત કરવાનું શક્ય બન્યું. તે માટે અમે શ્રી દલીચંદભાઈને ખાસ આભાર જાનીએ છીએ. જીવ-વિચાર–પ્રકાશિકાની આ બીજી આવૃત્તિ સ્વર્ગસ્થ આચાર્ય દેવ શ્રી વિજ્ય લમણસુરીશ્વરજી મહારાજને સમર્પણ કરવાની અનુજ્ઞા આપવા માટે અમે પ. પૂ. શતાવધાની આચાર્ય શ્રી વિજય કાતિચંદ્રસૂરિજી મહારાજને અંતઃ કરણથી આભાર માનીએ છીએ. જન ધર્મને પ્રચાર કરવાની ઈચ્છાવાળા સર્વે ભાઈ-બહેને આ ગ્રંથને પ્રચાર કરવામાં તન-મન-ધનથી સહાય કરે, એ જ અભ્યર્થના. પ્રકાશ Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ સ્વ. દક્ષિણદેશે દ્ધારક દક્ષિણદીપક પૂજ્યપાદ આચાય દેવશ્રી ૧૦૦૮ શ્રી વિજયલક્ષ્મણુસૂરીશ્વરજી મહારાજ Page #9 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ પ્રૌઢ પાંડિત્ય, વેધક વાણું અને અપૂર્વ ધગશથી જૈન શાસનની સુંદર પ્રભાવના કરનાર સ્વ. જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયલમણસૂરીશ્વરજી મહારાજને જીવ-વિચાર–પ્રકાશિકા ગ્રંથની આ બીજી આવૃત્તિનું અનેકાનેક વંદનસહ સમર્પણ વિનીત ધીરજલાલ શાહ AAAAAAAAAAAAAAAAAA Page #10 -------------------------------------------------------------------------- ________________ Page #11 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ દેશદ્વારક પૂ. પાદ આચાર્ય દેવશ્રી વિજ્યલક્ષ્મણસુરીશ્વરજી મહારાજનું જીવન-દર્શન જૈન સમાજમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે જે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજનાં નામથી ' પરિચિત નહિ હોય? પ્રતિભાશાળી વ્યક્તિત્વ, ગૌરવર્ણ, ભવ્ય મુખકૃતિ અને ચમકતા નયનને લીધે તેઓ પ્રથમ દર્શને જ સહુનું આકર્ષણ કરતા હતા. તેમની વાણીમાં મધુરતા હતી. તે સાથે સૌજન્ય તથા સહૃદયતાને પણ સુંદર યોગ હતે. વળી તેમનું હૃદય સાધુજનેચિત સરલતા, 'ઉદારતા અને પ્રસન્નતાથી પૂર્ણ હતું, એટલે તેમને છેડે સહવાસ પણ આગંતુકના મન પર ભારે અસર કરતો. ૭૬ વર્ષની વયે પણ તેઓ એક યુવાન જેવો ઉત્સાહ ધરાવતા હતા અને શાસનસેવાનાં કાર્યોમાં નિરંતર મચ્યા રહેતા હતા. - તેમનું વકતૃત્વ અત્યંત પ્રભાવશાળી હતું. તેઓ કઠોરતાને કોમલતામાં પલટી શકતા; કૃપણતાને ઉદારતામાં ફેરવી શકતા અને કુટિલતાનું સરળતામાં પરિવર્તન કરી શકતા. ભારતવર્ષના લાખે લેઓએ તેમને સારી રીતે સાંભળ્યા હતા અને તેમાંથી તેમણે જીવન– સુધારણાની પ્રબળ પ્રેરણા મેળવી હતી. તેમણે છેલ્લાં ૩૫ વર્ષમાં આચાર્યપદને અત્યંત શોભાવ્યું હતું. . - મનહર ભાલ દેશમાં આવેલું જાવરા તેમની જન્મભૂમિ તેમના પિતાનું નામ મુળચંદભાઈ, માતાનું નામ બાપુબાઈ. જન્મ Page #12 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૯૫૩. જ્ઞાતિએ એસવાલ. તેમનું મૂળ નામ દોલતરામ. તેમને છ-સાત વર્ષે મેટાં રાજકુંવર નામના એક બહેન હતા. તેમની બાલ્યાવસ્થામાં પિતાએ ધંધાર્થે બીકાનેરમાં કાયમ માટે વસવાટ કર્યો, પરંતુ તેઓ ત્યાં લાંબો સમય જીવ્યા નહિ. માતા પણ લગભગ એ જ અરસામાં મરણ પામ્યા. આથી તેઓ મામાને ત્યાં ઉછરીને મોટા થયા. તેઓ સ્થાનકવાસી કુટુંબમાં જન્મ્યા હતા અને કદર સ્થાનક વાસીને ત્યાં ઉછર્યા હતા, એટલે તેમના મન પર મૂર્તિપૂજાની વિરુદ્ધ સંસ્કાર પડ્યા હતા, પરંતુ સોળ વર્ષની ઉમરે પૂજ્ય આત્મારામજી મહારાજત સમ્યકત્વ–શદ્ધાર નામનો ગ્રંથ વાંચવામાં આવ્યો અને તેમના અંતર્ચક્ષુ ખુલી ગયાં. મૂર્તિપૂજા શાસ્ત્રસિદ્ધ વસ્તુ છે, એ વાત તેમના સમજવામાં આવી. ત્યારથી તેઓ નિત્ય જિનમંદિરે જઈ. પ્રભુદર્શન કરવા લાગ્યા. તે સાથે તેમણે નમસ્કાર મહામંત્રની ત્રિકાલગણના કરવા માંડી. થોડા વખત બાદ કારણુપ્રસંગે દિલ્હી જવાનું થયું. ત્યાં જિનમંદિરે દર્શન કરવા જતાં એક હસ્તપત્ર વાંચ્યું કે આજે “રામા થિયેટરમાં મુનિશ્રી લબ્ધિવિજયજીનું (સ્વ. પૂ. આચાર્ય વિજય લબ્ધિસૂરિશ્વરજી મ.નું) જાહેર વ્યાખ્યાન છે.” એટલે તેઓ એ વ્યાખ્યાન સાંભળવા રામા થિયેટરમાં ગયા. એ વ્યાખ્યાને તેમના દિલ-દિમાગ પર અભૂત અસર કરી, અને તેઓ વૈરાગ્યરગે પૂરા રંગાયા. મુનિશ્રી લબ્ધિવિજયજી કે જેઓ પાછલા જીવનમાં જેનરત્ન કવિકુલકીરિટ, વ્યાખ્યાન–વાચસ્પતિ શ્રી વિજયલબ્ધિસૂરિશ્વરજી મહારાજ તરીકે ખ્યાતિ પામ્યા, તેઓ મનુષ્યની પરીક્ષા કરવામાં પણ ચતુર હતા. તેમણે આ રત્નને તરત પારખી લીધું. દોલતરામે Page #13 -------------------------------------------------------------------------- ________________ પણ ભયાનક ભવાટવીને પાર કરવા માટે તેમના પગ પકડી લીધા. અમારું તે એ દઢ માનવું છે કે મનુષ્યને પ્રબળ પુણ્યોદય હેક તે જ તેને સદ્દગુરુની પ્રાપ્તિ થાય છે. તેમણે ઘણુ વખતસુધી ગુરુદેવ પાસે રહીને ધાર્મિક અભ્યાસ કર્યો. તેમાં વૈરાગ્યને વિશેષ રંગ ચઢતો જ ગયો. આખરે સં. ૧૯૭૧માં સિકંદરાબાદ આગ્રા ખાતે તેમણે ભવતારિણી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અને મુનિશ્રી લક્ષ્મણવિજયજી બન્યા. તેમની સ્મરણશક્તિ સતેજ હતી, વળી દિલમાં વિશાજનને અને ઉમંગ હતું, એટલે શાસ્ત્રાભ્યાસ સારી રીતે થવા લાગ્યા. તેઓ ધર્મશાસ્ત્ર ઉપરાંત વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ તથા મંત્રશાસ્ત્રમાં. પણ પ્રવીણ થયા. તે સાથે તેમણે ઉપદેશ આપવાની કળા પણ હસ્તગત કરી. તેમાં ખૂબી એ હતી કે વિષય ગમે તે કઠિન હોય તે પણ તેને સરલ, સુગમ્ય બનાવી દે. તેમણે શેડાં વર્ષ પહેલાં મુંબઈમાં આત્મા, કર્મ અને ધર્મ પર જે વ્યાખ્યાને આપ્યાં હતાં તે “ આત્મતત્વવિચાર’ ના બે ભાગરૂપે પ્રગટ થયેલાં છે, તે આ વસ્તુનું પ્રબળ પ્રમાણ પૂરું પાડે છે. તેઓશ્રીના વ્યાખ્યાનનું બીજું પુસ્તક “ધર્મતત્ત્વપ્રકાશ' નામે પ્રસિદ્ધ થયું છે. - પૂજ્ય ગુરુદેવ શ્રીવિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબે તેમને સં. ૧૯૯૧માં ગણું પદ, સં. ૧૯૯રમાં પંન્યાસપદ અને ૧૯૯૩માં ચિત્ર વદિ ૫ ને રોજ આચાર્યપદ અર્પણ કર્યું. એ વખતે ઉપાધ્યાય શ્રી ગંભીરવિજયજી મહારાજને પણ આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા હતા અને પદવીસ્થાનનાં તે સ્થળે અર્થાત શિહેર (સૌરાષ્ટ્ર) શહેરમાં આઠ દિવસ સુધી ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો. તે દિવસથી તેઓ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયલક્ષ્મણરૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા અને આજે તે એ નામ સહુનાં હૈયે અને હેઠે ચઢી ખૂબ જ લોકપ્રિય બની ગયું છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આયાર્યશ્રીએ રિમંત્રની પાંચે પીઠે સિદ્ધ કરેલી હતી, તેમાં પહેલી અને બીજી પીઠ રાહીડા રાજસ્થાનમાં સિદ્ધ કરેલી હતી, ત્રીજી અને ચોથી પીઠ અંધેરી મુંબઈમાં સિદ્ધ કરેલી હતી અને પાંચમી પીઠ નિપાણીના ચાતુર્માસમાં સોળ આયંબિલ પૂર્વક મૌન પાળી, સ્ત્રીનું મુખ જોયા વિના સિદ્ધ કરેલી હતી. તેને જ એ પ્રભાવ હતું કે તેમણે ચિંતવેલું દરેક કાર્ય સિદ્ધ થતું અને લોકો પર તેમને અજબ પ્રભાવ પડે. - સૂરીશ્વરજીનું વ્યક્તિત્વ વિરલ હતું, એટલે કે લાખો મનુષ્યમાં ભાગ્યેજ જોઈ શકાય તેવું હતું. તેમનામાં પાંડિત્યને પ્રકાશ હો, મુત્સદીની કુનેહ હતી, સાધુતાની સુવાસ હતી, ધર્મપ્રચારની ધગશ હતી અને સહુથી મોટી વાત તે એ કે તેઓ જ્યાં જતાં ત્યાં નાનાં કે મેટાં, સ્ત્રી કે પુરુષ, શિક્ષિત કે અશિક્ષિત સહુ કેઈનું પિતાના તરફ આકર્ષણ કરી શકતા. વ્યાખ્યાનપ્રસંગે તેમની વાણી જાહ્નવીના પવિત્ર પ્રવાહની જેમ અખલિત વહ્યા કરતી. તેમાં સિદ્ધાંતનું છટાદાર નિરૂપણ રહેતું હતું અને યુક્તિઓનું પ્રૌઢ પ્રતિપાદન થતું. તેમજ વીર, અભૂત, હાસ્ય, કરુણ, ભયાનક આદિ રસથી ભરેલા વિવિધ દષ્ટાંતેની કલામય રજૂઆત પણ થતી. મદારી મેરલી વગાડીને મૃગસમૂહને મુગ્ધ કરી શકે છે, તેમ સૂરીશ્વરજી પિતાની અસાધારણ વકતૃત્વકલા છેડીને મેટા મોટા માનવસમૂહને ડોલાવી શક્તા અને તેમને મંત્રમુગ્ધ બનાવી શકતા. તેમને વ્યવહાર ઉદાર હતું અને મિજાજ આનંદી હતે, તેથી સહુની પાસેથી સારી રીતે કામ લઈ શક્તા. રાષ્ટ્રભરમાં વિચરતા રહેવું અને લેકોને ધમ પમાડે, એ નિગ્રંથસૂત્રનું આચાર્યશ્રીએ પૂરી ચીવટથી પાલન કર્યું હતું. ગુજરાત સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, માળવા, મધ્ય પ્રાંત, મહારાષ્ટ્ર આંધ્ર અને તામીલનાડની ભૂમિ તેમનાં પગલે પાવન બની હતી અને ત્યાંના હજારે સ્ત્રી-પુરુષએ તેમનાં દર્શન. સહવાસ તથા વ્યાખ્યાન શ્રવણથી Page #15 -------------------------------------------------------------------------- ________________ કૃતાર્થતા અનુભવી હતી. તેમણે લગભગ વીશ હજાર માઈલને પગપાળા પ્રવાસ કર્યો હતો. પૂજ્યશ્રીના ઉપદેશથી હજારે માણસેએ જીવહિંસા છેડેલી હતી. મહેસૂર સ્ટેટમાં સંખ્યાબંધ ગામમાં વર્ષને અમુક દિવસ. કલખાનાઓ બંધ થયાં હતાં અને સંખ્યાબંધ મનુષ્યએ જુગાર, ચેરી, સુરાપાન તથા વ્યભિચારને કાયમને માટે તિલાંજલી આપેલી હતી. વળી તેમના ઉપદેશથી અનેક જિનમંદિરની પ્રતિષ્ઠા થઈ હતી. સંઘે નીકળ્યા હતા, ઉપાશ્રય, પાઠશાળાઓ, જ્ઞાનમંદિરે તથા આમં.. બિલખાતાએ સ્થપાયેલાં હતાં અને સાધર્મિક ભક્તિ તથા માનવરાહતનાં કાર્યો પણ થયેલાં હતાં. અનેક આત્માઓએ તેમના ઉપદેશથી દીક્ષા અંગીકાર કરી હતી. પૂજ્યશ્રીનાં પ્રવચનને પ્રભાવ એ હતો કે જ્યાં બેસે-પાંચસે. રૂપિયા થવાની ધારણા હોય ત્યાં હજાર રૂપિયાની રકમ ભરાતી અને . જ્યાં હજાર-બે હજારની આશા રાખી હોય, ત્યાં આંકડે લાખ પર પહોંચી જતે. તેઓ જ્ઞાન અને ક્રિયા ઉભયને પ્રચાર કરવામાં માનનારા, હતા, તેથી તેમના હાથે સાહિત્યપ્રકાશન સારા પ્રમાણમાં થયું હતું અને શાન્તિસ્નાત્રો, ઉપધાનતપ તથા ઉજમણું વગેરે પણ ખૂબ થયેલાં હતાં. તેમનાં પ્રવચને, ઉપાશ્રયો ઉપરાંત શાળાઓ, વિદ્યાલયે (કેલેન્જ).. થિયેટર તથા ટાઉન–હેલેમાં પણ થતાં અને તેને પરિણામે હજારે . હૈયાને પલટ થયા હતા. તેઓ મુમુક્ષુઓએ પૂછેલા ગમે તેવા ફૂટ પ્રશ્નોના ઉત્તરે ખૂબ શાંતિપૂર્વક આપતા અને તેથી અનેક મુમુક્ષુઓ. અનેકવાર તેમની પાસે આવતા રહેતા. તેમના ઉપદેશથી મહેસુરનરેશ, ભાવનગરનરેશ, જામનગરનરેશ, ઈરનરેશ, નેખાનરેશ, સાંગલીનરેશ, મીરજનરેશ, દેલવાડાનરેશ,. સાંગલીનરેશ, મીરજનરેશ, દેલવાડાનરેશ, વગેરે રાજવીઓ તથા Page #16 -------------------------------------------------------------------------- ________________ -ચક્રવર્તી રાજગોપાલાચારી, મદ્રાસ રાજ્યના લીજિયત અને એ મેન્ટ ખાતાના પ્રધાન શ્રી વેંકટસ્વામી નાયડુ, મદ્રાસ રાજ્યના ડેપ્યુટી -સ્પીકર શ્રી ભક્તવત્સલમ, મદ્રાસ રાજ્યના ઉદ્યોગમંત્રી શ્રી યુ. કૃષ્ણરાવ, મહેસુર રાજ્યના મુખ્ય મંત્રી શ્રી હનુમતયા, મહેસર કેગ્રેસના પ્રમુખ શ્રી ચનૈયા, મહેસુર રાજ્યના વિદ્યામંત્રી એ. જી. રામચંદ્ર રાવ, ભારત સરકારના ઉદ્યોગપ્રધાન શ્રી કે. સી. રફી, શ્રી ગોપાલ રહું, મેજર જનરલ કરિઅપ્પા, વગેરે જેન ધર્મ પ્રત્યે સભાવવાળા બન્યા હતા. આ રીતે સહવાસમાં આવીને જૈન ધર્માનુરાગી બનેલા નાના અધિકારીઓ, વકીલે અને શિક્ષક વગેરેની સંખ્યા ઘણી મેટી છે. તેઓ વર્ષમાં પ્રાયઃ એક વખત તેમના દર્શને આવતા, અને કૃતાર્થ થતા. મહારાષ્ટ્રના ગવર્નર શ્રી શ્રી પ્રકાશ પણ તેમની ઓજસ્વી વ્યાખ્યાન શૈલીથી અત્યંત પ્રભાવિત થયા હતા. પૂજ્યશ્રી ઉદારતા, મધ્યસ્થતા, ખુશમિજાજ આદિ અનેક ગુણોથી અલંકૃત હતા અને એક સમર્થ જૈનાચાર્યની ખ્યાતિ ધરાવતા હતા. અનેક નગરની નગરપાલિકાઓએ તથા અગ્રેસરેએ તેમને સન્માનપત્ર અર્પણ કર્યા હતાં અને ભાવભરી અંજલિઓ સમર્પિત કરી હતી. વળી તેમણે દક્ષિણમાં દૂર સુધી વિચારીને જે ભવ્ય લેકેપકાર કર્યો, તે માટે તેમને “ દક્ષિણદેશદ્ધારક ” તથા દક્ષિણદીપક”ની પદવીઓ અર્પણ થયેલી હતી. વક્તા વિદ્વાન હોય, વિમલચારિત્ર-વિભૂષિત હોય અને વસ્તૃત્વ કલાવિશારદ હેય—ત્યાં ચમત્કારિક પરિણામ આવે એમાં આશ્ચર્ય - શું ? ચારિત્રનાયકની દેશના અનેક હિંસકેની હિંસા છેલવી હતી, અનેક જૂઠાઓને સાચું બોલતા કર્યા હતા, અનેક ચરને પ્રામાણિક જીવન જીવતાં શીખવ્યું હતું. અનેક વિષયલંપટોને સન્માર્ગે આસ્થા હતા, અનેક વ્યસનીઓને વ્યસનમાંથી મુક્ત કર્યા હતા અને જ્યાં - કલેશ, કંકાસ તથા કુસંપની હોળીઓ સળગી રહી હતી, ત્યાં શાંતિ, Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સમતા અને સંપના કુવામાં ઉડતા ર્યા હતા. આ બધાનું વિગતવાર વર્ણન કરવાને અહીં અવકાશ નથી, એટલે તેનું દિગ્ગદર્શન માત્ર એજ પ્રસંગથી કવીશું. વિ. સં. ૧૯૦૦-૯૧ ની આસપાસને ઉત્તર ગુજરાતને આ પ્રસંગ છે. ચાણસ્માના શ્રાવકોએ વિનંતિ કરી કે “ગુરુદેવઅહીંથી, થોડે દૂર રામપુરા નામનું ગામ છે, જ્યાં ચેરનાં સવાસે જેટલાં ઘર. છે. તેઓ લૂંટફાટ ખૂબ કરે છે અને પ્રજાને રંજાડવામાં બાકી રાખતા નથી. જે તેમને આપને ઉપદેશ લાગે તે કામ થઈ જાય, માટે: આપ કૃપા કરીને તેમને ઉપદેશ આપ.” ચારિત્રનાયકે આ વિનંતિને તરતજ સ્વીકાર કર્યો અને ભેડા શ્રાવકે સાથે તેઓ રામપુરા ગયા. ત્યાં લેકેએ તેમનું સ્વાગત કર્યું અને ઉપદેશ સાંભળવાની ઈચ્છા પ્રગટ કરી. ચરિત્રનાયકે તેમને સાદી. અને સરળ ભાષામાં મનુષ્ય તરીકેનું કર્તવ્ય સમજાવ્યું અને હિંસા, જુ, ચેરી, બદમાસી વગેરે છોડી દેવા પર ખાસ ભાર મૂક્યું. આ ઉપદેશની ભારે અસર થઈ. પચીસ માણસેએ ત્યાં જ ઊભા થઈને અણુમપૂર્વક જણાવ્યું કે “ગુરુમહારાજ ! આજથી અમે હિંસા, કરવાનું છોડી દઈએ છીએ, માંસ મદિરા વાપરવાનું બંધ કરીએ એ તથા ચેરી નહિ કરવાનો નિર્ણય કરીએ છીએ. તે માટે અમને પ્રતિજ્ઞા કરા.” એટલે ચરિત્રનાયકે તેમને પ્રતિજ્ઞા કરાવી અને આ રીતે સારા કામની પહેલ કરવા માટે અભિનંદન પણ આપ્યાં. તે વખતે પિવા માણસોએ કહ્યું: “બાપજી! નજીકમાં સુણસર ગામ છે. ત્યાં એરેનાં ચારસો ઘર છે. તેમને પણ આપ ઉપદેશ આપે. અમે. આપની સાથે ચાલીશું.” એટલે ચરિત્રનાયક શેડા શ્રાવકે તથા ગામલો સાથે સુણસર પધાર્યા. લેમને અબર પડી કે કાઈ મેટા મહાત્મા પધાર્યા છે, એટલે શ િઢેલનમાશ જઇને સામે આવ્યા અને ‘ઉમળાથી સ્વાગત Page #18 -------------------------------------------------------------------------- ________________ કરતાં કહેવા લાગ્યાઃ “મહારાજ! મેટી મહેરબાની કરી આપ -અહીં પધાર્યા, તેથી અમને ઘણો આનંદ થયો. હવે આપ ઘેડા પર બિરાજે અને ગામમાં પધારે.” અને તેમણે એક સુંદર શણુ- ગાલે ઘોડે હાજર કર્યો. ચરિત્રનાયકે કહ્યું: “અમે હાથી-ઘોડા પર બેસતા નથી, પગે - ચાલીને જ બધે જઈએ છીએ અને લેકેને બે શબ્દ સંભળાવીએ છીએ.” આથી બધા લેકે ખુશ થયા અને તેમના સારા શબ્દો સાંભ-ળવા માટે એક વિશાળ વૃક્ષની છાયામાં બેસી ગયા. ગામના નાનામેટાં તમામ માણસોએ તેમાં હાજરી આપી. જેવી સભા તેવું વ્યાખ્યાન, જેવું મેં તેવું ટીલું. શ્રોતાઓ સમજી શકે તેવું નહિ - એલવાથી મહાપંડિત કુમુદચંદ્ર-જે પાછળથી શ્રી સિદ્ધસેન દિવાકરનાં - નામથી પ્રસિદ્ધ થયા, તે વૃદ્ધવાદી આચાર્ય સાથેના વિવાદમાં હારી - ગયા હતા. તે બીના ઈતિહાસપ્રસિદ્ધ છે. તેથી ચરિત્રનાયકે ગામલોકો સમજી શકે તેવી ભાષામાં ઉપદેશ આપે ને જણાવ્યું કે “ જીવહિંસા કરવી નહિ. જેવો આપણે જીવ તે બીજાને જીવ. જૂઠું બોલીને કોઈને ફસાવવા નહિ. આપણે બીજાને ફસાવીએ તે બીજા આપણને ફસાવે. ચેરી મુદ્દલ કરવી નહિ. કેઈનું ઘર ફાડીએ, કેઇની દુકાન - તેડીએ, કોઈ વટેમાને લુંટી લઈએ કે કેઈન ઢોર-ઢાંખર તગડી લાવીએ તે આપણને તેમને શાપ લાગે અને પાપનાં પોટલાં બંધાય. એને ભારે દંડ ભોગવવું પડે. હાથે-પગે લૂલાં થઈએ, બેરી માંદી પડે કે છોકરે મરી જાય અને આવતે ભવે નરકમાં જવું પડે તે જુદું.” આ ઉપદેશની જાદુઈ અસર થઈ. ગામના આગેવાનોએ ઊભા - થઈને જણાવ્યું કે “પૂજ્ય મહારાજશ્રીનાં માનમાં એક મહિના સુધી - કોઈએ જીવહિંસા કરવી નહિ.” રોજ બસ બસો જનાવરોના શિકાર કરનારાઓએ આ રીતે જીવહિંસા છેડી દીધી અને તેમાંનાં દશ - જશું તે એવા નીકળ્યા કે જેમણે જીવનભર હિંસા ને કરવાની Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રતિજ્ઞા લીધી. વળી તેમાંના કેટલાકે મદિરાપાનને ત્યાગ કર્યો અને ચોરીના ધંધાને સદાને માટે તિલાંજલી આપી. તે વખતે એક જણે ઊભા થઈને કહ્યું: “મહારાજ હિંસા તે આજથી જ બંધ, પણ લેવાદેવાની છૂટ ! જે એમ ન કરીએ તે અમારાં મરાંછોકરાં ખાય શું ?” ચરિત્રનાયકે તેના મનનું સમાધાન કર્યું: “જે સાચા માણસ થવું હોય તે ચેરી છડેયે જ છૂટકે. જેઓ ચોરી નથી કરતા, તે શું ખાય છે? શું તેમનાં બૈરાં-છોકરાં ભૂખે મરી જાય છે? માટે એક જ વાત રાખો કે કામ કરીને ખાવું. હરામનું ખાવાની દાનત રાખવી નહિ.” આ જવાબથી તેમના મનનું સમાધાન થયું. અને તેમણે હિંસાની સાથે ચેરીના ધંધાને પણ ત્યાગ કર્યો. પછી સુણસરના ચોરેએ ડાભેડાના ચેરેને જણાવ્યું કે હવે અમે ગુના ઉપદેશથી સુધરી ગયા છીએ અને જીવહિંસા કરવાનું તથા ચોરી કરવાનું છેડી દીધું છે. માટે તમે પણ જીવહિંસા કરવાનું તથા ચોરી કરવાની છેડી દો. નહિ તે તમારે અને અમારો સંબંધ તૂટી જશે. આ અરસામાં પૂ. ગુરુદેવ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ ત્યાં પધાર્યા અને તેમણે એ ચેરેને સારી રીતે ઉપદેશ આપે, એટલે તેમણે પણ જીવહિંસા છોડી દીધી અને ચોરીના ધંધાને તિલાંજલી આપી. આ રીતે જૈન શાસનની મહાન પ્રભાવના કરનારા સમય આચાર્ય સં ૨૦૨૮ ના ફાગણ વદિ ૯, તા. ૧૦–૩-૩૨ શુક્રવારની Page #20 -------------------------------------------------------------------------- ________________ *ગાજીના પાક વર્ષ સુધી તેમના ને પહેલી સવારે ૩-૩૦ વાગત અત્યંત સમાધિપૂર્વક નશ્વર દેહ છેડી વાગે સીધાવતાં જૈન સંધને મેઠી બેટ પડી છે. તેઓશ્રીના પદવસ પ. પૂ. શતાવધાની આચાર્ય શ્રી વિજયકીતિચંદ્રસૂરિજી મહારાજે ૩૯ વર્ષ સુધી તેમની સાથે રહીને અનન્ય નિણાથી તેમની સેવા કરી હતી, અને આજે તેમના પગલે ચાલી જેને શાસનની સુંદર પ્રભાવના કરી રહેલ છે. જીવ-વિચાર પ્રકાશિકા ચાને જૈન ધર્મનું પ્રાણી વિજ્ઞાન' નામના ગ્રંથની આ બીજી આવૃત્તિ સદ્ગત આચાર્યશ્રીને અનેકાનેક પવિત્ર સ્મરણ સાથે સમર્પણ કરી કૃતાર્થ થઈએ છીએ. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૯ . છે બાકાય વતિલક શતાવધાની આચાર્ય યુકાય શ્રીમનસ્પતિકાય . તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ Page #22 -------------------------------------------------------------------------- ________________ Page #23 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ પ્રસ્તાવના.....સ્વ. શ્રી ફતેહચંદ ઝવેરચંદભાઈ શાહ તથા શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા ૧૯:બે બેલ......૫. પૂ. આ. શ્રી. વિજયકીતિચંદ્રસૂરિજી મ. ૨૩ પહેલે ખંડ પ્રકરણ ભૂમિકા પૃષ્ઠસંખ્યાપહેલું........આમુખ બીજું.....આગમ-સાહિત્ય અને પ્રકરણગ્રંથ ત્રીજું........કવ્યાનુગની મહત્તા ચોથું.........જીવનું સ્વતંત્ર અસ્તિત્વ પાંચમું.....વિજ્ઞાન શું કહે છે? છે .........જીવ—વિચાર અંગે કિંચિત સાતમું......જીવ-વિચાર–પ્રકરણના નિર્માતા આઠમું....પ્રસ્તુત પ્રકરણ પર વૃત્તિઓ વગેરે નવમું...અથપદ્ધતિ બીજો ખંડ છાનું વગીકરણ [૧] મંગલ, અભિધેય આદિ [૨] જીના મુખ્ય ભેદો [૩] પૃથ્વીકાય [૪] અપકાયા ૧૧૫ [૫] અગ્નિકાય [૬] વાયુકાય [૭] વનસ્પતિકાય ૧૨૭ [૮] વનસ્પતિના જીવન પર આ દષ્ટિપાત [૯] સર્વવ્યાપી સૂક્ષ્મ જી ૧૭૩. ૧. વિનિય છે [૧૧] પંચેન્દ્રિય ના મુખ્ય ભેદ ૧૯ ૧૦ ૧૧ ૧૨: ૧૮ર Page #24 -------------------------------------------------------------------------- ________________ २६७ ૩૫૭ [૧૨] નારક છે ૨૦૭ [૧૩] તિર્યંચ જીવો ૨૧૮ ૧૪ તિર્યંચ જીવોની ઉત્પત્તિ ૨૪૯ [૧૫] મનુષ્પો ૨૫૪ [૧૬] દે [૧૭] સિદ્ધ છે ૨૯૦ ત્રીજો ખંડ પંચ-બાર : [૧] જીવોના વિશેષ જ્ઞાન માટે પાંચ દ્વારની પ્રરૂપણ ૩૦૭ [૨] શરીર-દાર ૩૧૩ [૩] આયુષ્ય–દાર ૩ ૩૫ ૪] સ્વકાસ્થિતિ-હાર - [૫] પ્રાણ-દ્વાર [ 5 ] પેનિ-દ્વાર ૩૮૫ [૭] ઉપદેશ અને અંતિમ વચન ૪૦૨ પરિશિષ્ટ [૧] જીવોનું વર્ગીકરણ તાલિકારૂપે ... [૨] જીવોનું વર્ગીકરણ મુખ્ય ભેદો] ... ૪૧૯ [૩] સંસારી જીના ૫૬૩ ભેદે ૪૨૨ [૪] પંચ-દારને યંત્ર ... ૪૨૩ [૫] પંચ-દ્વારની સંક્ષિપ્ત સમજૂતી ૪૩૦ [૬] શરીરની ઊંચાઈને ક્રમ ... ૪૪૩ [૭] આયુષ્યના ક્રમ .• •• ૪૪૬ [૮] સ્વકા–સ્થિતિ .. ૪૪૮ - ૯] પ્રાણની સંખ્યા ... " ••• . ૪૪૮ [૧૦] યોનિઓનું પ્રમાણ [૧૧] આધારભૂત સાહિત્યની યાદી : . . . ૪૫૦ આ ગ્રંથમાં પ્રાણીઓને લગતાં દશ ચિત્ર આપવામાં આવ્યાં છે, તેની સ્વતંત્ર સૂચી આપેલી નથી. ? છે છે Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના શ્રી ઉપમિતિ–ભવપ્રપંચા-કથાકાર શ્રી સિદ્ધર્ષિગણિના કથન મુજબ કરાયપુ દેવુ ત્રા-સ્ત્રાત્યનિતિ આપણું સર્વના આત્માઓ ઉચ્ચ–નીચ ગતિઓમાં ભટકી ભટકીને થાકી ગયેલા છે. હવે તેમને ઉદ્ધાર શી રીતે થાય? એ વિચારવાનું છે. જૈન દર્શન આ બાબતમાં ઘણું સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. શ્રી ઉમાસ્વાતિ મહારાજવિરચિત તત્ત્વાથધિગમસૂત્રના પ્રારંભમાં જ કહ્યું છે કે “ -ન-શાન-anત્રા મોક્ષમાર્ગ-સમ્યગ દર્શન, સમ્યમ્ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર એ મોક્ષને-ભવનિસ્તારને સાચે માગ છે.” આ જ સૂત્રને સંક્ષેપ કરતાં અન્યત્ર કહ્યું છે કે “સાચ -જન- વિશ્વ મોક્ષદા સમ્યગૂ જ્ઞાન અને ક્રિયાથી મેક્ષ મળે . છે.” તાત્પર્ય કે હવે પછી ભવભ્રમણ અટકાવવું હોય તે સુજ્ઞજનેએ . સમ્યગૂ જ્ઞાન તથા સમ્ય ક્રિયા ઉભયને આશ્રય લેવો જોઈએ. કેટલાક માત્ર જ્ઞાનથી જ મુકિત માને છે, પણ તે યથાર્થ નથી. પાણીમાં . તરવાની ક્રિયા જાણવા છતાં, જે તે ક્રિયા કરવામાં ન આવે તો તરી શકાતું નથી. ઔષધના સેવન વગર તેના જ્ઞાન માત્રથી કે વર્ણન માત્રથી દર્દ મટતું નથી, એટલે ક્રિયાની પણ તેટલી જ આવશ્યકતા છે. આ જગતમાં જીવ અને અજીવ એ બે જ તો છે. આશ્રવ . અને બંધ એ જીવાજીવ–સંયોગનું અર્થાત્ જડ-ચેતનાના સંયોગનું અવસ્થાંતર છે. સંવર અને નિર્જરા એ આત્માની ઉજજવલ દશા છે. મેક્ષ જીવનું–આત્માનું પૂર્ણ સ્વરૂપ છે. આ રીતે આશ્રવાદિ પાંચેય તર જીવ–અજીવમાં સમાઈ જાય છે. પુણ્ય-પાપ આત્મસંબંધી કર્મ પુદગલે છે, જેથી પુણ્ય-પાપને બંધમાં અંતર્ભાવ કરીએ તે સાત તો પણ ગણાય. જેમ નવ તત્ત્વોની પરંપરા છે, તેમ સાત તોની પણ પરંપરા છે. આશ્રવ અને બંધ સંસારનાં કારણ અને સંવર તથા નિર્જરા મેક્ષનાં કારણ છે. મોક્ષાર્થીને આત્મવિકાસના . માર્ગે આગળ વધવા માટે આ નવ તનું જ્ઞાન અત્યંત ઉપયોગી છે. નવ તોમાં જીવતત્ત્વ સૌથી પ્રથમ છે, એટલે મનુષ્ય તેનું Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સ્વરૂપ બરાબર જાણવું જોઈએ. જીવનું લક્ષણ શું ? તેના કેટલા -ભેદ છે? કેટલા ઉત્તરભેદે છે? એ બધા જ કયાં ઉત્પન્ન થાય છે? કેવા શરીરવાળા હોય છે? કેટલા અયુષ્યવાળા હોય છે તેમને - કેટલા પ્રાણ હોય છે ? તે કેટલી નિઓમાં ઉત્પન્ન થાય છે? વગેરે વગેરે પ્રશ્નો જિજ્ઞાસુઓના મનમાં ઊઠે, એ સ્વાભાવિક છે. - જૈન મહર્ષિઓએ આ બધા પ્રશ્નોના યથાર્થ ઉત્તરે આપેલા છે અને તે જીવ-વિચાર-મકરણ સંક્ષેપમાં રજૂ કરે છે. આ છવ-વિચાર–પ્રકરણ ઉપર “પ્રકાશિકા' નામનું વિવેચન શતાવધાની પંડિત શ્રીયુત ધીરજલાલ ટોકરશી શાહે અનેક ગ્ર માંથી - સારભૂત તને ખેંચી ઘણું પરિશ્રમે તૈયાર કરેલું છે. આ ગ્રંથનું - બીજું નામ “જૈન ધર્મનું પ્રાણી–વિજ્ઞાન રાખવામાં આવ્યું છે, તે પણ ઉચિત જ છે; કારણ કે એમાં પ્રાણીઓ સંબંધી વિશિષ્ટ - જ્ઞાન ભરેલું છે. અલબત્ત, આ જ્ઞાન આધુનિક પ્રાણીશાસ્ત્રીઓએ - આપેલું નથી, પણ સર્વજ્ઞ અને સર્વદશ એવા જિનેશ્વર ભગવતેએ આપેલું છે અને તેથી પરમ શ્રદ્ધેય છે. વિશેષ આનંદની વાત તો એ છે કે સમય ઘણે ટૂંકે હેવા છતાં શ્રી બલિ ચિત્રકાર પાસે દશ ચિત્રો તૈયાર કરાવીને આ ગ્રંથમાં * દાખલ કરવામાં આવ્યાં છે અને એ રીતે એની ઉપયોગિતામાં ઘણો વધારો કરવામાં આવ્યો છે. અમારો ખ્યાલ પહોંચે છે ત્યાં સુધી - જીવ–વિચારની બાબતમાં આટલું વિસ્તૃત અને ઉપયોગી વિવેચન આપનાર ગ્રંથ આપણા સમાજમાં આ પહેલે જ છે અને તેથી અમે તેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. પ્રસ્તુત ગ્રન્થની ભૂમિકા નવ પ્રકરણો પાડીને લખવામાં આવી છે, જેમાં આગમ અને પ્રકરણ સાહિત્ય, દ્રવ્યાનુયેગની મહત્તા, જીવનું - સ્વતંત્ર અસ્તિત્વ, વિજ્ઞાન (Science) શું કહે છે? જીવ-વિચાર અંગે કિંચિત, જીવ-વિચાર–પ્રકરણના નિર્માતા, શ્રી શાન્તિસૂરિજીની ઐતિહાસિકતા, પ્રસ્તુત પ્રકરણ પર વૃત્તિઓ તથા અથપદ્ધતિ એ વિષય લેવામાં આવ્યા છે અને તે દરેક પર વિશદ વિવેચન કરેલું Page #27 -------------------------------------------------------------------------- ________________ છે. વિશેષમાં જીવસંબંધી અનેક પશ્ચિમાત્ય વિદ્વાનોના અભિપ્રાય ટાલા છે. વનરપતિના જીવન અંગે અનેક પ્રમાણે આપી છેવત્વ સિદ્ધ કર્યું છે. ભરણ કોને કહેવાય? સંજ્ઞાઓ કેટલી? પ્રાણુની સંખ્યા, એનિઓનું પ્રમાણ વગેરે વિષયની પણ સુંદર છણાવટ કરી છે અને તે માટે બૃહસંગ્રહણું આદિ અનેક ઉચ્ચ ગ્રંથની સાક્ષી આપી છે. પ્રાકૃત મૂળ ગાથાઓની સાથે સંસ્કૃત છાયા, દરેક પદના સામાન્ય અને વિશેષ અર્થ, તેમાં ટીકાકાર મહર્ષિઓનાં ઉપયેગી અવતરણો, અન્વય, ભાવાર્થ અને વિસ્તૃત વિવેચન આ પુસ્તકને એક આદર્શ પદનીય ગ્રન્થ સિદ્ધ કરે છે. પંડિતશ્રી ધીરજલાલભાઈએ આજ સુધીમાં અનેક પ્રત્યે રચેલા છે, તેમાં પ્રસ્તુત વિશિષ્ટ ગ્રન્થના સર્જનથી એકને ઉમેરે થાય છે. જેન સંઘે આ ગ્રન્થને આવકારી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ-મુંબઈ શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા-મહેસાણા, શ્રી તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ– પૂના, શ્રી રાજનગર-અમદાવાદની પાઠશાળાઓ, શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બે—મુંબઈ વગેરે મુખ્ય સંસ્થાઓના અભ્યાસક્રમમાં દાખલ કરવો જોઈએ, એ અમારે અભિપ્રાય છે. અમે એમ પણ માનીએ છે કે ભૌતિવાદના રંગે રંગાયેલા આજના યુવક-યુવતીઓને જો આ ગ્રંથ સાંગોપાંગ વંચાવવામાં આવે તે જરૂર તેમનું વલણ આત્મવાદી થાય અને તેઓ પુણ્ય-પાપ તથા આધ્યાત્મિક અનુષ્ઠાનમાં શ્રદ્ધા ધરાવતા થઈ જાય. એટલે ધર્મપ્રેમી દાનવીર ગૃહસ્થોએ આ પુસ્તકની વધારે નકલો ખરીદી આ વર્ગમાં અવશ્ય વહેંચવી જોઈએ. - પંડિત શ્રી ધીરજલાલભાઈએ ગત વર્ષમાં પ્રકાશિત કરેલો જિનોપાસના ગ્રંથ પરમાત્માના ભક્તિભાગની વિશિષ્ટતા ધરાવનાર હ, તેમ હમણાં પ્રકાશિત થઈ રહેલે આ ગ્રંથ જ્ઞાનમાર્ગની વિશિષ્ટતા ધરાવનાર છે. તેમાં જીના સન્મ જ્ઞાન ઉપરાંત અહિંસાના આચરણ રૂપ ચારિત્રમાર્ગને પણ નિર્દેશ કરે છે. આ રીતે આ ગ્રંથ જ્ઞાન અને ક્રિયા ઉભયનું સમર્થન કરનારે હેઈ ખરેખર Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧ અભિનંદનને પાત્ર બન્યા છે. અહીં અમે પ્રસ`ગાપાત્ત શ્રી ધીરજલાલ નવતત્ત્વ તથા તત્ત્વાર્થસૂત્ર ઉપર તૈયાર કરે. ધર્માપ્રિય સુરજને ભાઈ ને એટલી સૂચના કરીશું કે તે પણ આવી જ ઢમે ખાસ વિવેચને તેના જરૂર સત્કાર કરશે, એમાં અમને શંકા નથી. નૌવા મુત્તા સંસારનેા એ વાકથથી વના મુક્ત અને સંસારી એવા એ ભેદે સ્પષ્ટ છે. આ બે ભેદેમાં સવ વે સમાઈ જાય છે. સંસારી જીવા મનુષ્યગતિમાં થી મુક્ત થવા માટેનું સાબિંદુ રાખી સન્મતિ અને સીય વડે ગુણસ્થાનક્રમમાં આરાહણુ. કરતા જાય, તે જન્મજન્માંતરમાં અવશ્ય મુક્તિ મેળવી શકે. આ પ્રકારની મુક્તિની અમે પણ અભિલાષા કરીએ છીએ. અને તેના આંદોલન સાથે મંત્રીશ્વર શ્રી વસ્તુપાલના નિમ્ન શ્લેાક સાદર કરી વિરમીએ છીએ: શાસ્ત્રાભ્યાસો નિનપત્ત્તતઃ કુંત્તિ: સવેળાય सत्प्रवृत्तानां गुणगणकथा दोषवादे च मौनम् ॥ सर्वस्यापि प्रियहितवचो भावना चात्मतत्त्वे । संपद्यतां मम भवभवे यावदाप्तोऽपवर्गः ॥ શાસ્ત્રાભ્યાસ, જિતેશ્વરના ચરણકમળમાં નમસ્કાર, સજ્જતાની સંગતિ, ગુણીજતાના ગુણના સમૂહની પ્રશંસા, વ્યકિતના દોષ તરફ સૌન, સજા તરફ પ્રિય અને હિતવયનને ઉચ્ચાર, આત્મતત્ત્વમાં શ્રદ્ધા-આ સર્વ જ્યાં સુધી મુકિત પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અમેને જન્મ-જન્માંતરમાં મળતાં રહેા. "4 "" મુંબઈ, તા. ૨૫-૩-૬૫ સ. ૨૦૨૧ના ફાલ્ગુન વાદે અષ્ટમી શ્રી આદિ. ભ. જન્મ-દીક્ષાકલ્યાણક—મ ગલ દિન. લેખકની ૬૦મી વર્ષગાંઠે. ફતેહુચંદ ઝવેરભાઈ શાહ મનસુખલાલ તારાચંદ મહેતા Page #29 -------------------------------------------------------------------------- ________________ એ ખાલ લેખક : પૂ. આ. શ્રી. વિજ્યકીતિચંદ્રસૂરિજી મ. જૈન શ્રુતસાગરમાં અનેક અણુમાલ રત્ને પડેલાં છે, પરંતુ તેમાં ડૂબકી મારીને તેનાં તળિયાં સુધી પહોંચનારા અને તેને બહાર કાઢનારા મરજીવા જોઈ એ.પડિત શ્રી ધીરજલાલભાઈ તેમાંના એક છે. તેમણે આજ સુધીમાં જૈન શ્રુતસાગરનાં અનેક અણુમેલ રત્નાતે અહાર કાઢળ્યાં છે, એટલુ જ નહિ પણ તેને પેાતાની વિશિષ્ટ પ્રતિભા વડે અને આપ આપી જગતના ચેાકમાં મૂકયાં છે. બાળગ્રંથાવળી, ધ ોધ–ગ્રંથમાળા, જૈન શિક્ષાવલી, ધાર્મિક પ્રશ્નોત્તરી, શ્રી પ્રતિક્રમણમૂત્રપ્રમેાધટીકા, જિનાપાસના વગેરે ગ્રંથા તેની સાક્ષી પૂરે છે. વિશેષ આનંદની વાત તો એ છે કે તેમના આ વિષયના ઉત્સાહ જરાય મંદ પડયે નથી, ઉલટા વધતા જાય છે અને આજે સાઠ વર્ષની ઉંમરે પણ તેએ એમાં રાત–દિવસ તલ્લીન રહે છે. તેમણે જીવ-વિચાર-પ્રકાશિકાની યોજના તૈયાર કરી. મને એ આખતના સમાચાર આપ્યા, ત્યારે ખૂબ જ આનંદ થયા, પરંતુ એ વખતે કલ્પના ન હતી કે તેના સ`શોધક તરીકેની જવાબદારી મારા શિરે આવશે. આમ છતાં ઘેાડા જ સમય બાદ તેની જવાબદારી મારા શિરે આવી અને આ પુણ્ડકાના હું પણ્ યત્કિંચિત્ ભાગી અનુ, એ વિચારે તેને મેં સહર્ષ સ્વીકાર કર્યાં. આ ગ્રંથનાં પ્રકરણો લખાઇ તે મારી પાસે જેમ જેમ આવતાં ગયાં, તેમ તેમ હું એ વાંચતા ગયા અને તેણે મારા મન પર ખૂબ જ સુ ંદર છાપ પાડી. રોચક રીલિ, વિશદ વિવેચન અને અનેક જાતની અવનવી માહિતી, તેની મન ઉપર સુંદર છાપ કેમ ન પડે ? લાવવા મારે સ્પષ્ટતયા કહેવું જોઈ એ કે પડિત શ્રી ધીરજલાલભાઈ એ જીવ-વિચાર–પ્રકરણના અર્થ, ભાવ તથા રહસ્યને બહાર માટે આ ગ્રંથમાં ઘણા સારા પુરુષાર્થ કર્યો છે અને વૈદક, વનસ્પતિ તેમજ મંત્રવિષયક તેમના જ્ઞાનને પણ યાગ્ય ઉપયાગ કર્યો છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ વળી તેમણે વૈજ્ઞાનિક મંતવ્યની નોંધ પણ અનેક સ્થળે કરી છે, એટલું જ નહિ પણ જ્યાં તેની ત્રુટિઓ દેખાણું, ત્યાં તેનું નિરસન કરી જૈન સિદ્ધાંતની શ્રેષ્ઠતા પણ સાબીત કરી છે.. આ ગ્રંથની રચના સુંદર શલિથી કરવામાં આવી છે. પ્રથમ ભૂમિકા–ખંડમાં જિનાગમ અને પ્રકરણગ્રંથનું પ્રામાણ્ય દર્શાવીને આધુનિક વૈજ્ઞાનિક મતનું નિરસન કર્યું છે અને જીવની સિદ્ધિ કરનારા પ્રમાણેની ખૂબ જ સુંદર રજૂઆત કરી છે. તે સાથે આ પ્રકરણગ્રંથની ખાસ ઉપયોગિતા પણ સમજાવી છે અને તેના રચયિતા વિષે સારે એ પરામર્શ કરીને વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજીને ઠીક ઠીક પરિચય આપે છે. બીજા ખંડમાં જીવોનું વર્ગીકરણ બતાવવામાં આવ્યું છે અને સાથે સાથે ઘણી ઉપયોગી માહિતી પણ આપવામાં આવી છે. ત્રીજા પંચ-દ્વાર ખંડમાં જીના શરીરમાન, આયુષ્ય, કાયસ્થિતિ, પ્રાણ તથા નિઓ સંબંધી નિરૂપણ કર્યું છે અને છેવટે ૧૧ જેટલાં પરિશિષ્ટ આપીને આ ગ્રંથની ઉપયોગિતામાં ઘણે વધારો કર્યો છે. શિક્ષકોએ, વિદ્યાથીઓને જીવ-વિચાર–પ્રકરણને અભ્યાસ કરાવતાં પહેલાં આ ગ્રંથ ધ્યાનથી વાંચી જવાની જરૂર છે અને ખુદ વિદ્યાથીઓએ પણ તેનું પુનઃ પુનઃ વાંચન-મનન કરવા જેવું છે. સંઘ, સંસ્થાઓ તથા પુણ્યશાળી આત્માઓએ આવા સાહિત્યને પ્રચાર કરવા માટે કટિબદ્ધ થવું જોઈએ. એક સુંદર ગ્રંથની રચના થાય, પણ તેને જોઈએ તે પ્રચાર ન થાય તે શું કામનું ? સાહિત્ય સર્જનનું કર્તવ્ય પંડિતજીએ બજાવ્યું, તે સાહિત્ય-પ્રચારનું કર્તવ્ય શ્રી સંઘ, સંસ્થાઓ તથા પુણ્યશાળી આત્માઓએ બજાવવું જોઈએ. આવા ગ્રંથને પ્રચાર જેટલો વિશેષ હશે, તેટલી ધર્મભાવનાની ખીલવણી થશે અને જેન સિદ્ધાંતને જગતભરમાં જયજયકાર થશે. છેવટે પંડિત શ્રી ધીરજલાલભાઈએ આવી એક સુંદર કૃતિનું નિમણ કર્યું, તે માટે તેમને ધન્યવાદ આપી આ લેખની સમાપ્તિ કહું. પ્રથમ આવૃત્તિમાંથી) આત્માઓ શા પણ તેના કરિય Page #31 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકાશિકા યાને જૈન ધર્મનું પ્રાણુવિજ્ઞાન પહેલે ખંડ ભૂમિકા 0222 22222tn%22e - -- ----- - ------ - Page #32 -------------------------------------------------------------------------- ________________ Page #33 -------------------------------------------------------------------------- ________________ Insૐ દૂી અઢે નમઃ | પ્રકરણ પહેલુ આમુખ 6 ઘણા મંથન પછી જીવ-વિચાર-પ્રકાશિકા’ એ નામ નક્કી કર્યું અને લેખનની પ્રવૃત્તિ આરંભી. એ વખતે ખ્યાલ ન હતા કે અમે અમારા ત્રીશ વર્ષો પુરાણા એક વિચારને સજીવન કરી રહ્યાં છીએ ! પરંતુ તે અંગે જરૂરી સાહિત્ય એકત્ર કરતાં જીવ-વિચાર-પ્રવેશિકા ? નામની પુસ્તિકા હાથ પર ચડી અને તેણે અમારા મનઃપ્રદેશમાં ભૂતકાળનાં અનેક સ’સ્મરણા તાજા કરી દીધાં. 6 અમે એ વખતે અમદાવાદમાં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયમાં મુખ્ય શિક્ષક હતા અને ધર્મ તથા ચિત્રકલાનું શિક્ષણ આપતા હતા. આજે તા ધાર્મિક શિક્ષણ ઘણી ખરી શાળાઓમાંથી નીકળી ગયુ છે અને જે થાડી શાળાઓમાં રહ્યું છે, ત્યાં પણ તેને માટે અઠવાડિયામાં એ કે ત્રણથી વધારે સમય (Periods) રાખવામાં આવતા નથી. પણ અમારા વર્ચસ્વવાળા આ વિદ્યાલયમાં અમે ધમ શિક્ષણને પ્રથમ વિષય ગણ્યા હતા, તે માટે દરેક Page #34 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર–પ્રકાશિકા ધારણમાં રેજને એક સમય (Period) ગોઠવ્યું હતું અને જે વિદ્યાર્થી આ વિષયમાં ઉત્તીર્ણ ન થાય, તેને ઉપલા ધોરણમાં ચડાવે નહિ, એ નિયમને બરાબર અમલ કર્યો હતે. પરિસ્થિતિ આ પ્રકારની હેવાથી ધાર્મિક શિક્ષણ અંગે સારી એવી તૈયારી કરવી પડતી અને તે અંગે મંથન પણ ખૂબ થતું. મુખ્ય પ્રશ્ન એ હતું કે આ શિક્ષણને રસપ્રદ કઈ રીતે બનાવવું? તે અંગે જે પાઠ્ય પુસ્તક પ્રાપ્ત થતાં હતાં, તે બહુ સામાન્ય કોટિનાં હતાં, એટલે અમે નવી નવી રીત અજમાવતા હતા. તેમાંથી “જીવ-વિચારપ્રવેશિકા ને જન્મ થયો. અમારી લેખક તરીકેની કારકિદીનું આ પહેલું પુસ્તક હતું, છતાં તે સારે આદર પામ્યું હતું અને ત્રણ વર્ષ બાદ તેની બીજી આવૃત્તિ. થઈ હતી. આ પુસ્તિકા તે માત્ર ૨૦ પાનાંની જ હતી અને તે એકદમ પ્રારંભના વિદ્યાર્થીઓ માટે નિર્માણ થયેલી હતી. પણ તેના અનુસંધાનમાં એ વિચાર ઉદ્ભવ્યું હતું કે જીવ–વિચાર અંગે હવે પછી એક મોટું પુસ્તક લખવું અને તે માટે મેં પણ તૈયાર કરવા માંડી હતી, પરંતુ એ મોટું પુસ્તક લખવાને સંગ સાંપડ્યો નહિ અને તે અંગે ૬૦ થી ૭૦ કુલકેપ કાગળ જેટલી જ અગત્યની. તો તૈયાર કરી હતી, તે પણ અસ્તવ્યસ્ત થઈ ગઈ. ત્યાર પછી ડાં વર્ષે વિધાલય છેડયું અને આજે Page #35 -------------------------------------------------------------------------- ________________ ગુખ લેખક તથા પ્રકાશકના વ્યવસાયમાં પડ્યા, પણ અમારી દષ્ટિ તે જૈન ધર્મ અને જૈન સાહિત્ય પર જ કેન્દ્રિત થયેલી હતી. બાળગ્રંથાવળીનાં ૧૨૦ પુસ્તકે, જૈન તિ માસિક, જેન તિસાપ્તાહિક વગેરે તેનાં પ્રત્યક્ષ ફળ હતાં. આ વ્યવસાયમાં વિદને આવ્યાં, પરિસ્થિતિ અનુસાર નવું કામ સ્વીકારવું પડ્યું, પણ જ્યાં સંગે અનુકૂળ લાગ્યા કે પાછા મૂળ ક્ષેત્રમાં આવી ગયા. . છેલ્લાં પાંત્રીશચાલીશ વર્ષથી જેન ધર્મવિષયક પુસ્તકે લખવાની–પ્રચારવાની પ્રવૃત્તિ એકધારી ચાલી રહી છે અને તેણે અમને સારે એવે યશ આપે છે. ગયા વર્ષે “જિનપાસના”નું પ્રકાશન થયું અને તેના વાંચનથી હજારે હૈયાં હરખાયાં. ત્યારબાદ આ વિષયની ફુરણું થવા લાગી, મંથન થવા લાગ્યું અને ઉપર જણાવ્યું તેમ “ જીવ-વિચાર–પ્રકાશિકા' નામ નક્કી કરીને લેખનની પ્રવૃત્તિ આરંભી દીધી. અહીં એ સ્પષ્ટતા કરવી જોઈએ કે આજકાલ તે પુસ્તકનાં નામે બાળકોનાં નામોની જેમ-ગમે તે પ્રકારનાં પાડવામાં આવે છે, પછી તેમાં વિષય ગમે તે ચચ્ચે હોય; પરંતુ આ નામ એવું કલ્પિત નથી. અન્ય શબ્દોમાં કહીએ તે આ નામ ગુણસંપન્ન છે, સાર્થક છે. “જીવ-વિચાર” નામના પ્રકરણ–ગ્રંથની “પ્રકાશિકા” નામની વૃત્તિ, તે જીવ-વિચાર–પ્રકાશિક. છે. અલબત્ત, આમાં સ્વતંત્ર મૌલિક વિવેચન પણ છે, * સં. ૨૦૨૦માં. Page #36 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-મણિકા. અને તે સારા પ્રમાણમાં છે, પરંતુ તેને મુખ્ય આશય તે જીવ-વિચારના અર્થ–ભાવ-રહસ્યને પ્રકાશ કરવાનું જ છે, એટલે આ નામ પસંદગી પામ્યું છે. ' , " : વૃત્તિ, સામાન્ય રીતે ગાથાઓને અનુસરીને લખવામાં આવે છે અને તે સળંગ લખાય છે, પરંતુ અમે આ પદ્ધતિમાં થોડું પરિવર્તન કરીને પ્રસ્તુત ગ્રંથના ત્રણ ખંડ પાડ્યા છે. તેમાં પ્રથમ ખંડનું નામ “ભૂમિકા” રાખ્યું છે, કારણ કે તે આ વિષયની તાત્વિક-ઐતિહાસિક–સાહિત્યિક ભૂમિકા પૂરી પાડે છે. બીજા ખંડનું નામ “જીનું વગીકરણ” રાખ્યું છે, કારણકે તેમાં સમસ્ત જીવરાશિના વર્ગો અને પિટાવર્ગો દર્શાવ્યા છે. [ જીવ-વિચાર-પ્રકરણની પચીશમી ગાથા સુધીનું વિવેચન અહીં પૂરું થાય છે.) અને ત્રીજા ખંડનું નામ પંચદ્વાર” રાખ્યું છે, કારણકે તેમાં જીવેનાં શરીર, આયુષ્ય, સ્વકાસ્થિતિ, પ્રાણ અને ચેનિ, એ પાંચ દ્વારની રજૂઆત કરવામાં આવી છે. - આ વૃત્તિ લગભગ લખાઈ રહેવા આવી, ત્યારે કેટલાક વિદ્વાન મિત્રોએ એવું સૂચન કર્યું કે આ ગ્રંથ સામાન્ય વાચક વર્ગને પણ અતિ ઉપયોગી હોઈ તેનું સ્વતંત્રનામા રખાય તે ઈચછવા છે, તેથી તેનું અપરનામ જેનધર્મનું પ્રાણીવિજ્ઞાન” રાખવામાં આવ્યું કે જે વિષયને સ્પષ્ટ બંધ કરાવનારું છે. અહીં એ પણ જણાવી દેવું જોઈએ કે આ વિષય ઘણે ગહન છે અને તેના વિષે જેટલું લખીએ તેટલું Page #37 -------------------------------------------------------------------------- ________________ માસુમ ઓછું છે, પરંતુ વર્તમાનકાલના વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ કે મુમુક્ષુઓને આ વિષયને એકંદર સારે બોધ થાય એટલી સામગ્રી આમાં આપી છે અને તે અમારા મનને મેટો સંતોષ છે. * કેટલાક કહે છે કે પ્રારંભિક લેખાણ બહુ લાંબું હેય તે ઠીક નહિ, એથી મૂળ વિષય વચ્ચે અંતર પડી જાય છે. પરંતુ અમારું મંતવ્ય એવું છે કે જ્યાં સુધી કે પણ વિષય અંગે વિદ્યાર્થીના મનમાં એગ્ય ભૂમિકા તયાર થતી નથી, ત્યાં સુધી તે વિષયને યથાર્થપણે ગ્રહણ કરશે શકતા નથી અને ઘણું વાર બધે ય પરિશ્રમ નિષ્ફળ જાય છે; એટલે અમે વસ્તુનું મૂળ પકડયું છે અને કેમે ક્રમે ભૂમિકા તૈયાર કરવાની યોજના ઘડી છે. પાઠકેને અમે પૂછીએ છીએ કે શાલિમાર અથવા નિશાદ જેવા બગીચાઓમાં બે–ચાર ચક્કર વધારે મારીએ તે શું કંટાળે આવે છે ખરે? અથવા ગુલાબને હાર લાંબે હોય તે પહેરવાથી અસુવિધા થાય છે ખરી? અથવા અમૃતના ઘૂંટડા બે-ચાર વધારે ભરાઈ ગયા હોય તે તેથી ખેદ થાય છે ખરે? જે એને જવાબ નકારમાં હોય તે જ્ઞાનની ખુશબે ફેલાવનાર, ગુલાબથી પણ અધિક સૌરભને ધારણ કરનાર અને અમૃતપાનથી પણ વધુ સ્વાદિષ્ટ એવી વ્યવસ્થિત વિચારધારાનું વાંચન કરતાં કંટાળે કે ખેદ શા માટે આણ? ૧. આ બંને કાશ્મીરના પ્રસિદ્ધ બગીચાઓ છે, તે શ્રીનગરની સમીપમાં આવેલા છે અને તેનું સૌન્દર્ય અપ્રતિમ ગણાય છે. - - Page #38 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિત અમારા અન્ય ગ્રન્થની જેમ આ ગ્રંથનું સંશોધન પણ વિદ્વાન મુનિરાજે પાસે કરાવ્યું છે, એટલે તેની ઉપાદેયતા બાબતમાં કેઈએ કશી શંક કરવાનું કારણ નથી. આટલા પ્રારંભિક વક્તવ્ય સાથે અમે પાકકેને અનુરોધ કરીએ છીએ કે તેઓ હવે આ ગ્રંથના વાંચનમાં આગળ છે અને તેમાંથી સારભૂત બાબતો ગ્રહણ કરીને તથા તેનું વારંવાર મનન કરીને જીવનમાં ઉતારવા યોગ્ય વસ્તુ જીવનમાં ઉતારે અને પિતાનું આત્મકલ્યાણ સાધે. Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બીજું આગમ–સાહિત્ય અને પ્રકરણ-ગ્રંથ - વ્યવહારમાં માતપિતા, વડીલે કે ગુજ્જનેનું વચન પ્રમાણભૂત ગણાય છે, તેમ ધાર્મિક અને તાવિક નિર્ણમાં આપ્તપુરુષનું વચન પ્રમાણભૂત ગણાય છે. આપ્તપુરુષ એટલે વિશ્વસનીય પુરુષ, જેના વચનમાં પરસ્પર વિસંવાદ (Contradiction) ન હોય તેવી વ્યક્તિ. રાગદ્વેષને સદંતર નાશ કર્યા વગર વચનમાં અવિસંવાદિત પણું આવી શકતું નથી, માટે જૈન શાસ્ત્રો શ્રી જિન ભગવંત, અહંદુદેવ કે તીર્થંકર પરમાત્માને આપ્તપુરુષ માને છે અને તેમણે ધર્મ કે તત્વવિષયક જે પ્રરૂણાઓ કરી છે, તેને પ્રમાણભૂત લેખે છે. તે વધારે સ્પષ્ટ કહીએ તે તેઓ સર્વજ્ઞ અને સર્વદશી હેવાનાં કારણે સર્વ વસ્તુઓનું સાચું સ્વરૂપ જાણી-જોઈશકે છે અને રાગદ્વેષથી સર્વથા રહિત હેઈને કઈ પણ બે કે કઈ પણ કારણે અન્યથા (અસત્ય) બેલતા નથી. મળી તેમનું અંતર પરમાર્થવૃત્તિથી પરિપૂર્ણ હેઈને જે. Page #40 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા ન્યાયયુક્ત હય, જે હિતકર હોય, જે કલ્યાણકારી હોય, તેનું જ તેઓ પ્રતિપાદન કરે છે. આ સગેમાં તેમણે જે કંઈ કહ્યું હોય, પ્રરૂપ્યું હોય, તે આપણું માટે છેલ્લે શબ્દ જ સમજે જોઈએ. વર્તમાન વ્યવહારની પરિભાષામાં કહીએ તે નીચલી કોર્ટના ફેંસલાને અવગણી શકાય છે, હાઈકોર્ટના ફેંસલાને પણ અવગણી શકાય છે, પરંતુ સુપ્રીમ કોર્ટના ફેંસલાને અવગણી શકાતું નથી. તેમ ધર્મ અને તત્વવિષયક બાબતમાં શ્રી તીર્થકર ભગવાનનું વચન છેલ્લા ફેંસલારૂપ હોઈને તેને અવગણું શકાતું નથી. જેઓ તીર્થંકર પરમાત્માના. વચનને અવગણે છે, એટલે કે તેની સત્યતા બાબત શંકા ધરાવે છે, તેઓને સમ્યકત્વની-સમ્યગદર્શનની સ્પર્શના થતી નથી; અથવા થઈ હોય તે પણ ચાલી જાય છે અને તેથી તેઓ મિક્ષના અધિકારી રહી શક્તા નથી. જેન શાસ્ત્રોમાં સ્પષ્ટ કહ્યું છે કે – नादंसणिस्स नाणं, नाणेण विना न हुंति चरणगुणा । । अगुणिस्स नत्थि मोक्खो, नस्थि अमोक्खस्स निव्वाणं ॥ જેને સમ્યગદર્શન પ્રાપ્ત થયું નથી, તેને સમ્યજ્ઞાન પ્રાપ્ત થતું નથી, જેને સમ્યજ્ઞાન પ્રાપ્ત થયું નથી | * ભલે સુપ્રિમ કોર્ટને ચૂકાદો અવગણું શકાતું નથી, છતાં તે સત્ય જ હોય છે તેમ નથી. તે કઈ નિર્દોષને પણ મારનારને તેથી અસત્ય પણ હોઈ શકે છે, જ્યારે જિનેશ્વરદેવનું વચન તે કદિ પણ અસત્ય હેઈ શકતું નથી.. Page #41 -------------------------------------------------------------------------- ________________ આગમ-સાહિત્ય અને પ્રકરણુ-ગ્રંથિ તેને ચારિત્ર્યના ગુણે પ્રકટતા નથી, જેને ચારિત્રના ગુણ પ્રકટતા નથી, તે કર્મબંધનમાંથી મુક્ત થતા નથી; અને જેઓ કર્મબંધનમાંથી મુક્ત થતા નથી, તેઓ નિર્વાણ પામી શક્તા નથી. તાત્પર્ય કે મોક્ષમાર્ગની સાધનામાં સમ્યકત્વ કે સમર્ગદર્શન પહેલું જોઈએ. તે સિવાય એ સાધના સફલ થઈ શકતી નથી. અહીં અમને શાસકાર ભગવંતેનાં નિમ્ન વચને યાદ. આવે છે ? . . जिणवयणे अणुरत्ता, जिणवयणं जे करेंति भावेणं । .. મા અસંસ્ટિ, તે હૃતિ પરિસંવારા છે “જે આત્માઓ જિનવચનમાં અનુરક્ત છે-શ્રદ્ધાનંત. છે અને જિનવચનમાં પ્રરૂપાયેલાં ધર્માનુષ્ઠાને ભાવપૂર્વક કરે છે, તે મિલરહિત અને સંક્લેશરહિત એવા મર્યાદિત સંસારવાળા બને છે.” તાત્પર્ય કે જિનવચનમાં પરમ શ્રદ્ધાન્વિત થવું, એ મુમુક્ષુ આત્માઓનું મુખ્ય કર્તવ્ય છે. આપ્તપુરુષના વચનને આગમ કહેવામાં આવે છે, કારણકે તેનાથી વસ્તુને સ્કુટ બંધ થાય છે. “મારે વરસુતર્વત્તિ શામઃ ” : આગમને અનુસરનારી ગણધર ભગવંત કે શ્રુતસ્થવિરેની જે શાશ્વરચના તે પણ ઉપચારથી આગમ જ કહેવાય છે. આવાં આગમે પીસ્તાલીશ છે. તેને સૂત્ર, સિદ્ધાંત, શ્રત, જિનવાણી, જિનવચન, નિગ્રંથ-પ્રવચન વગેરે નામે. ઓળખવામાં આવે છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ જીવનવિકાસમકાશિ તે કેટલાક કહે છે કે “નિગમે તે રાણી સાંભળ્યાં છે અને અહીં પીસ્તાલીશની વાત કેમ કરે છે ?' તેને • ઉત્તર એ છે કે “એક કાળે જિનાગ ચોરાશી હતા, પણ કાળબળે તેમાંનાં ઓગણચાલીશ આગ લુપ્ત થયાં, એટલે અહીં પીસ્તાલીશની વાત કરી છે.' કેટલાક કહે છે કે ખરાં જિનાગમે તે બત્રીશ જ છે, છતાં પીસ્તાલીશને નિર્દેશ કેમ?” પરંતુ આ કથન અનુચિત છે, તે નીચેનાં વિવેચનથી - સમજી શકાશે જેઓ શ્રી જિનશાસનની નીતિ, રીતિ અને પરંપરાથી પરિચિત છે, તેમને તે સ્વપ્ન પણ આવે કુત્સિત વિચાર આવે નહિ, આમ છતાં પંચમકાલના વિષમ વેગે, આગમરચના થયા બાદ સેંકડે વર્ષે, જેનસંઘની એક વ્યક્તિને મૂર્તિપૂજાના વિરોધના કારણે, આ વિચાર આવ્યે અને જેસે કે હૈસા મિલે' એ ન્યાયે તેને કેટલાક એવા અનુયાયીઓ મળી ગયા કે જે આવું બેલવા તથા પ્રચારવા લાગ્યા. એક કવિએ કહ્યું છે કે – प्रस्तुतं हेतुसंयुक्तं, शुद्धं साधुजनप्रियम् । ચો વતું નૈવ જાનત, જિહાં ક્ષતિ? | - “જે પુરુષ વિષયને અનુરૂપ, હેતુસહિત, શુદ્ધ અને -મહાજનેને પ્રિય લાગે એવું બોલવાનું જાણતો નથી, તે ૧. નંદીસૂત્રમાં ૮૪ આગમોને ઉલ્લેખ આવે છે. તેમાં ૩૪ સૂત્રો અને ૫૦ પ્રકીર્ણક પન્ના મળી ૮૪ આગ ગણવેલાં છે. -- Page #43 -------------------------------------------------------------------------- ________________ આગમસાહિત્ય અને પ્રકરણ-ગ્રંથા ૧૩ પોતાની જીભને કાબૂમાં કેમ રાખતા નથી ? ? અર્થાત્ આવા પુરુષાએ મૌન સેવવું જ ઉચિત છે. અમે તા એમ કહીએ છીએ કે જે આત્માઓ ; ભવભીરુ છે, તેમણે તટસ્થ ભાવે સમગ્ર . વસ્તુસ્થિતિના વિચાર કરવા જોઈએ અને પછી જ અભિપ્રાય ઉચ્ચારવા જોઈ એ. તેમાં ચે દેવ, ગુરુ તથા શાસ્ત્ર જેવા પવિત્ર વિષયના અવર્ણવાદ થતા હાય તા પેાતાને અભિપ્રાય . ' પ્રકટ કરતાં પહેલાં સે વાર વિચાર કરવા જોઈ એ. જો પીસ્તાલીશ આગમમાં ખત્રીશ ખરાં છે અને તેર ખાટાં છે, એમ કહીએ તે અત્રીશની પ્રામાણિકતા વિષે પણ સંશય ઊભા થાય છે અને એ રીતે અધુ આગમ સાહિત્ય અપ્રામાણિક છે, એમ માનવાના પ્રસંગ આવી પડે. છે, જે મત્રીશની માન્યતાવાળાને પણ ઈષ્ટ નથી. તાપ કે પીસ્તાલીશ આગમા ગણધર આદિ મહાપુરુષોએ રચેલાં. હાઈ બધાં જ એક સરખા પ્રામાણિક છે, એટલે તેમાંનાં કોઈની પણ સત્યતા ખાખત શંકા ઉઠાવવા જેવું નથી. આ માન્યતાવાળાઓ તરફથી એવા પણ પ્રચાર થાય. છે કે મૂલસૂત્રો પર રચાયેલ નિયુક્તિઓ, ચૂર્ણિ, ભાષ્યા. તથા ટીકાઓમાં ઘણુ કલ્પિત આવી ગયેલું છે, માટે તે માનવા ચગ્ય નથી.’ પરંતુ આ તે પાડાના વાંકે પખાલીને ડામ” દેવા જેવી વિચિત્ર નીતિ છે. ઉક્ત સાહિત્યમાં મૂર્તિપૂજાનાં નમૂના આવે છે અને તે આ મહામોને ષ્ટિ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૪. જી-વિચાર-મકાશિ - નથી, એટલે તેઓ સમગ્ર સાહિત્યને કષિત જાહેર કરી રહ્યા છે. . . . . . : : મૂલસૂત્ર પર નિર્યુક્તિઓ વગેરે રચનારા કઈ - સામાન્ય કોટિના પુરુષો ન હતા. તેઓ જૈન શ્રુતના પારગામી - અને ઉચ્ચ-પદસ્થ મહાત્માએ હતા. વળી ભવભીરુતા તેમની રગેરગમાં વ્યાપેલી હતી. તેમને કઈ પણ પ્રકારનું -અસત્ય બોલવાને ત્યાગ હતું. તેઓ દઢતાપૂર્વક એમ માનતા હતા કે સત્યની આજ્ઞામાં સ્થિર થયેલ આત્મા જ મૃત્યુને તરી જાય છે. આવા મહાપુરુષે કંઈ કલ્પિત એટલે અસત્ય બેલે કે લખે ખરા? જેને આ જગતમાં કંચન કે કામિનીને લેભ છે અથવા સત્તાની લેલુપતા છે - કે કિતિની કામના છે, તે કંઈ પણ અસત્ય બેલવા કે -લખવા તત્પર થાય, પણ જે કંચન-કામિનીના ત્યાગી છે, જેને કેઈ પણ પ્રકારની સત્તાની લેલુપતા નથી કે કીર્તિની - કામના નથી, તે કંઈ પણ અસત્ય બેલે કે લખે શા માટે? અહીં એ પણ સ્પષ્ટ કરી દઈએ કે મૂલસૂત્રોના અર્થને વિશેષ રક્ટ કરવા માટે તથા તેની આનુષંગિક બાબતે પર વધુ પ્રકાશ પાડવા માટે ઉક્ત : મહાપુરુષોએ જે કંઈ લખ્યું, તે તેમને સુવિહિત ગુરુઓની પરંપરા દ્વારા પ્રાપ્ત થયેલું હતું. વિશેષ વિચારવાનું એ પણ છે કે જૈન સંઘ એક પણ સૂત્રની વિકૃત પ્રરૂપણને સાંખી લે ન હતું, અને ખુદ ભગવાન મહાવીરે પિતાના જમાઈ •જમાલિને ઉસૂત્ર બેલતાં. સંઘ બહાર કરવાની અનુજ્ઞા Page #45 -------------------------------------------------------------------------- ________________ આગમ-સાહિત્ય અને પ્રકરણ-ગ્રંથા આપી હતી, તે કલ્પિત વસ્તુઓને સ્વીકાર શી રીતે કરે? તાત્પર્ય કે એ નિયુક્તિઓ વગેરે સઘમાન્ય હતી, એ જ એની પ્રામાણિકતાના પ્રખલ પૂરાવા છે. હજી પણ થાડું વધારે. મૂલસૂત્રોનુ રહસ્ય સમજ્યા માટે આ ટીકા—સાહિત્ય ઘણું ઉપયોગી છે. અન્ય શબ્દોમાં કહીએ તે આ સાહિત્યને દૂરશખવાથી મૂલસૂત્રોના ખો અપ્રકાશ લાધે તેમ નથી. જેમણે આ સાહિત્યને દૂર રાખીને મૂલસૂત્રોને અથ પ્રકાશવા પ્રયત્ન—પ્રયાસ કર્યાં, તે એને ન્યાય આપી શકચા નથી, એટલું જ નહિ પણ અનેક બાબતમાં છબરડા વાળીને વિદ્યુનાની હાંસીને પાત્ર બન્યા છે. તાત્પર્ય કે નિયુક્તિઓ વગેરે ટીકા-સાહિત્ય પણ આગમ–સાહિત્ય જેટલું.જ પ્રામાણિક છે, એટલે તેના પ્રત્યે અશ્રદ્ધા કે ઉપેક્ષા કરી શકાય નહિ. પીસ્તાલીશ આગમાનાં નામ આ પ્રમાણે સમજવાં : ', ૧૧ અગા : (૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (શ્રી ભગવતી સૂત્ર), (૬) જ્ઞાતાધમ કથાંગ, (૭) ઉપાસકદશાંગ, (૮) અ ંતકૃશાંગ, (૯) અનુત્તરૌપપાતિક, (૧૦) પ્રશ્નવ્યાકરણ અને (૧૧) વિપાકસૂત્ર ખાર અંગેામાંથી દૃષ્ટિવાદ નામનું એક અંગ લુપ્ત થતાં ૧૧ અંગે રહેલાં છે. દૃષ્ટિવાદ ઘણું મોટુ હતુ અને તેમાં અનેક વિદ્યા—કલાના સંગ્રહ તા, ચૌક પૂવ એ તેને જ એક મહત્ત્વના ભાગ હતા. Page #46 -------------------------------------------------------------------------- ________________ }' આ જગ-વિયા-પ્રતિકાર 1. ૧૨ ઉપાશેઃ (૧) ઔપપાતિક, (૨) શાશ્વીય, (૩) જીવાભિગમ, (%) પ્રજ્ઞાપના, (૫) સૂર્યપ્રાપ્તિ, (૬) જંબૂઢીપપ્રજ્ઞપ્તિ, (૭) ચંદ્રપ્રજ્ઞપ્તિ, (૮) કલ્પિકા, (૯) અહપતંસિકા, (૧૦) પુપિકા, (૧૧) પુષ્પચૂલિકા અને (૧૨) વૃદિશા. . કે આમાં ૮ થી ૧૨ સુધીનાં સૂત્રો “નિયાવલી સૂત્રોનાં નામે ઓળખાય છે. - ૪ ભૂલવો : (૧) આવશ્યક, (૨) દશવૈકાલિક, (૨) ઉત્તરાધ્યયન અને (૪) પિંડનિર્યુક્તિ કે ઘનિર્યુક્તિ. સર્વ સાધુઓને મૂળમાં એટલે સહુથી પહેલાં પન્ન કરવા ચેપગ્ય હોઈ આ ચાર મૂલસૂત્રો કહેવાય છે. . ૨ સૂત્રો : (૧) નંદીસૂત્ર અને (૨) અનુગ દ્વારસૂત્ર. - ૬ છેદસૂત્રો (૧) નિશીથ, (૨) બૃહકલ્પ, (૩) વ્યવહાર, (૪) દશાશ્રુતસ્કંધ, (૫) પંચકલ્પ અને (૬) મહાનિશીથ. ૧૦ પકીર્ણક (પન્ના) : (૧) ચતુશરણું, (૨) - આતુરપ્રત્યાખ્યાન, (૩) ભક્તપરિજ્ઞા, (૪) સંસ્તારક (૫) તંદુલવૈચારિક, (૬) ચંદ્રવેશ્ચક, (૭) દેવેન્દ્રસ્તવ, (૮) ગણિવિદ્યા, (૯) મહાપ્રત્યાખ્યાન અને (૧૦) વીરસ્તવ. કે આ મા પ્રકીર્ણ કેમાં કેઈ દેવદ્રસ્તાવ અને વીરસ્તવને કઠાં મૂકે છે અને સંરતારકને ગણતા નથી, તેના બદલે મરણસમાધિ અને ગચ્છાચારની ગણના કરે છે. રાત્ર Page #47 -------------------------------------------------------------------------- ________________ આગમ-સાહિત્ય અને પ્રકરણ-પ્રથા જૈન શ્રમણેાની પશ્ર્ચિમાં શ્રુત અને સંયમની આાધના પર કેન્દ્રિત થયેલી હતી, એટલે તેઓ ઉપાધ્યાય પાસે સત્રની અને આચાર્ય પાસે અર્થની વાચના લેતા, તેને લગતા પ્રશ્નો પૂછ્યા, તેનું નિયમિત પરાવતન કરતા અને તેનું સૂક્ષ્મ ચિંતન પણ કરતા કે જેને જૈન પરિભાષામાં અનુપ્રેક્ષા' કહેવામાં આવે છે. " આ પ્રકારના શ્રુતાભ્યાસ થયા પછી તે મુમુક્ષુએ સાથે ધર્માંસ ંબંધી વાર્તાલાપ કરતા કે ધર્માંસ ખ ંધી ઉપદેશ આપતા. અથવા તે શ્રુતાનુસારી કેટલુંક સાહિત્ય રચીને તેનું અધ્યયન કરાવતા. આ રીતે જૈન શ્રમણેાએ રચેલુ સાહિત્ય ઘણું વિશાળ છે અને તે માત્ર ભારતીય સંસ્કૃતિને જ નહિ, પણ સમસ્ત માનવસ ંસ્કૃતિના મહાન વારસો છે. તે સંબંધમાં ડો. ભગવાનલાલ ઈન્દ્રજી, ડૉ. ભાઉ દાજી, ડૉ. ભાંડારકર, ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણ આફ્રિ ભારતીય વિદ્વાનાએ ઘણા ઊંચા મત પ્રદર્શિત કરેલા છે અને ડૉ. હૅન યાકોબી, લોયમાન, લાટ, ખુલર, હેાન લે, વિન્ડશ, રાઈસ, ટુલ્સે, કીšાન, પીટર્સન, ફર્ગ્યુસન, ખસ, સ્પ્રિંગ, હલ, ગેરિના, એલ. પી. ટેસીદેરી વગેરે વિદેશી વિદ્વાનાએ પણ મુક્ત કંઠે વખાણુ કરેલાં છે. અભ્યાસી વ્હાય શ્રમણુાએ સુનિ અની જે કૃતિઓ માટે સ્વી, તે જે શ્રમણ, સૂત્ર અને અર્થના સારા તેને ગીતાર્થ કહેવાય છે. આવા ગીતા વાએ શામના એક દેસી સુંઅઢ અલ્પ એઘ્યવાળાને વિશેષ ધ પમાડવા Page #48 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિશ્ન પ્રકરણગ્રન્થ કે પ્રકરણની સંજ્ઞા પામી છે. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે પ્રકાશમાં કહ્યું છે કે सृष्टान्यज्ञोपकाराय, तेभ्योऽप्यतिनर्षिभिः । शास्त्रैकदेशसंबद्धान्येयं प्रकरणान्यपि ॥ – વ્યક, ગાથા ૯૯ તેમના કરતાં (અનંગપ્રવિષ્ટ કૃતના રચયિતાઓ કસ્તાં વધારે સાંપ્રત ઋષિઓએ અજનના ઉપકાર માટે શાસ્ત્રના એકદેશથી સંબંદ્ધ થયેલાં પ્રકરણે પણ રચ્યાં.” અહીં એટલું સ્પષ્ટ કરવાની આવશ્યક્તા છે કે જિનાગમમાં કહેવાયેલા એક એક વિષય અને એક એક વચન પર પ્રકરણો રચાયેલાં છે અને તેણે જૈન શ્રુતની ભવ્યતા તથા ઉપકારિતા પર ઘણે પ્રકાશ પાડે છે. શ્રી ઉમાસ્વાતિ સહારાજે ૫૦૦ પ્રકરણે રચ્યાં, શ્રી હરિભદ્રસૂરિએ ૧૪૪૪ પ્રકરણની રચના કરી, બીજા પણ અનેક મહાપુરુષ પ્રકરણેની રચના કરતા જ રહ્યા, એટલે તેની સંખ્યા ઘણું મોટી હેય, એમાં આશ્ચર્ય શું? I પરંતુ “સર્જન ત્યાં વિનાશ’ એ ન્યાયે તેમાંનાં ઘણું પ્રકરણે નામશેષ થયાં છે અને આજે તે અમુક ભાગ જ અવશિષ્ટ રહ્યો છે. આમ છતાં જેનધર્મને સર્મ સમજાવવા માટે તે ઘણે ઉપગી છે. આવા પ્રકરણમાં તત્વાથધિગમસૂત્ર, નવતત્ત્વપ્રકરણ, દંડક, લઘુગ્રહણી, ક્ષેત્રસમાસા, છ કર્મગ્રંથ, ત્રણ ભાષ્ય અને જીવ-વિચારની મુખ્યતા છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ આગમ–સાહિત્ય અને પ્રકરણુ-ગ્રંથ જીવવિષયક કેટલાંક પ્રકરણની યાદી જિનાગમાં અનેક સ્થળે જીવનું વર્ણન આવે છે. જીવાભિગમ અને પ્રજ્ઞાપનાસૂત્રમાં તેનું વિરતારથી વર્ણન છે, ઉત્તરાધ્યયન સૂત્રનું છત્રીસમું અધ્યયન જીવના સ્વરૂપ તથા ભેદાનભેદનું ક્રમબદ્ધ વર્ણન આપે છે તથા દશકાલિકા સૂત્રનું ચોથું અધ્યયન ષડજીવનિકા પણું જીવન સ્વરૂપને સંક્ષિપ્તમાં બંધ કરાવે છે. આ સાહિત્યના આધારે ગીતાર્થ મુનિવરેએ જીવવિષયક અનેક પ્રકારણે રચેલાં છે, તેમાંથી ઉપલબ્ધ પ્રકરણેની યાદી નીચે મુજબ છેઃ (૧) જીવ-વિચાર–પ્રકરણ (૨) જીવ-વિચાર-સ્તવ (૩) જીવાજીવ-વિભક્તિ–પ્રકરણ (૪) જીવ–સંખ્યા-કુલક (૫) જીવ-સંબોધન (૬) જીવ-સમાસ-સૂત્ર (૭) જીવ—સિદ્ધિ (૮) જીવ–સ્થાપના-કુલક (૯) જીવ–સ્વરૂપચતુર્વિશિકા (૧૦) જીવાજીવ-વિચારવિવરણ (૧૧) જીવાજીવ-વિભૂતિ (૧૨) છવાનુશાસન Page #50 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા (૧૩) છવાનુશાસન-સબ્ધિ (૧૪) જવાનુશિષ્ટ-કુલક (૧૫) જીવાનુસિદ્ધિ (૧૬) વાભિગમ-સંગ્રહણી આમાંની કેટલીક કૃતિઓ પ્રકટ થઈ છે અને કેટલીક કૃતિઓ હજી અપ્રકટ છે. તેની મૂલ કૃતિઓ કયા ભંડારમાં સુરક્ષિત છે, તે પૂનાના ભાડારકર એરિએન્ટલ રિસર્ચ ઈટીટ્યુટ બહાર પાડેલા “જિનરત્નકેષ–ભાગ પહેલામાં જોઈ શકાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રીજી દ્રવ્યાનુયાગની મહત્તા આગમ-સાહિત્ય તથા પ્રકરણ-ગ્રન્થામાં દ્રવ્યને અનુયાગ છે, ગણિતના અનુયાગ છે, ધર્મકથાના અનુયાગ છે અને ચરણ-કરણના પણ અનુયાગ છે. અન્ય શબ્દમાં હીએ તે તેમાં ષડ્વવ્યનુ. વિવેચન છે, ખગાળ તથા ભૂંગાળને લગતા ગણિતનું નિરૂપણુ છે, ધર્મના આધ કરાવે તેવી સરસ થાઓ છે, ચારિત્રનું ઉત્તમ પ્રકારે નિર્માણ કરવાને ઉપદેશ છે અને વિવિધ ધર્માનુષ્ઠાના અંગે ઉપયોગી માર્ગદર્શન છે. અનુાગ એટલે સૂત્રના અર્થની વ્યાખ્યા કે સૂત્રના અનુ. વિવેચન. · અનુયાગ–દ્વાર–સૂત્ર ' એ નામમાં અનુયોગના અર્થ વ્યાખ્યા છે અને શ્રી હેમચન્દ્રાચાય મહારાજે પણ અભિધાન-ચિન્તામણિ—કોષના દેવાધિદેવમાંડમાં ૮ અનુયોર્૩વાધ્યાયઃ' એ પદ્યની વૃત્તિમાં અનુયોગના અર્થ વ્યાખ્યા કરેલા છે. દ્રવ્યાનુયાગ, ગણિતાનુયોગ, ધ કથાનુયોગ તથા Page #52 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા ચરણ—કરણાનુયાગમાં વધારે મહત્તા દ્રવ્યાનુયોગની છે, કારણ કે ષડૂદ્રવ્યનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના આત્મવાદ, કર્મવાદ, પુરુષાવાદ તથા મેક્ષવાદમાં પ્રવેશ થઈ શક્તા નથી. જીવનું લક્ષણુ, જીવના ભેદો વગેરે પણ દ્રવ્યાનુચૈગને જ આધીન છે. ૧ વમાન યુગના એક સમર્થ ચિંતક કહે છે કે ‘ આત્માનું વિશિષ્ટ કલ્યાણુ સાધવાનું સમર્થ સાધન કોઈ હાય તા તે દ્રવ્યાનુયાગની વિચારણા છે. જ્યાં સુધી આત્માએ એ વિચારણા કરી નથી, અથવા કરી છે તે સ્થિર થઈ નથી, ત્યાં સુધી ચારિત્રની આરાધના વિશિષ્ટ કુલ આપી શકતી નથી. ચરણુ-કરણ એટલે ચારિત્રની આરાધના. તેનું વિશિષ્ટ કુલ કેવલજ્ઞાન છે. તે પ્રાપ્ત કરવા માટે શુકલ ધ્યાન જોઈએ. શુકલ ધ્યાન ધ્યાતા આત્મા દ્રવ્યાનુયોગની વિચારણા કરે. જેને દ્રવ્યાનુયાગની વિચારણા ન હાય, તે આત્મા શુકલ ધ્યાન માટે સમ અની શકે નહિ.”૧ ન્યાયવિશારદ—ચાયાચાય "મહાપાધ્યાય શ્રી યશે— વિજયજી મહારાજે દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં કહ્યું છે કે शुद्ध આહારાક્રિક તનુયેાગ, મોટા હીએ દ્રવ્ય-અનુયોગ. શુદ્ધ આહાર-પાણી વાપરવા, વિધિ પૂર્વક નિયમિત ૧. દ્રવ્ય-ગુણુ–પર્યાયના રાસ પર પં. શ્રી (વમાનમાં આચાય શ્રી), હ્યુરન્ધરવિજયજી મહારાજનું વિવેચન પૃષ્ઠ ૧-૨. Page #53 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગની મહત્તા ૧ ક્રિયાઓ કરવી, વિવિધ તપશ્ચર્યામાં પ્રવૃત્ત થવું એ ચારિત્રયોગ છે, પણ તે દ્રવ્યાનુયેાગની વિચારણાને તેાલે આવી શકે નહિ. તાત્પર્ય કે એ ચેાગ નાના છે અને આ યોગ મોટો છે.' ન્યાયના પ્રકાડ વિદ્વાન શ્રી સિદ્ધસેન દિવાકરે તે ત્યાં સુધી કહ્યું છે કે “ ચરણ-કરણમાં ઘણા આગળ વધેલા હાય, પણ જેઓ સ્વસમય અને પરસમય જાણતા નથી, એટલે કે દ્રવ્યાનુયાગમાં નિષ્ણાત નથી, તે નિશ્ચય શુદ્ધ ચારિત્રના સાર જાણતા નથી.’ અન્ય મહાપુરુષાએ પણ દ્રવ્યાનુયાગનું મહત્ત્વ ખૂબ જ આંક્યુ છે, એટલે મુમુક્ષુઓએ દ્રવ્યાનુયાગની વિચારણામાં પ્રવૃત્ત થવું આવશ્યક છે. જેને આપણે વિશ્વ, જગત્ કે દુનિયા કહીએ છીએ, તેના બે વિભાગ છે: એક લેાક અને બીજો અલેાક. તેમાં લાક જીવ અને અજીવથી વ્યાપ્ત છે, જ્યારે અલાકમાં માત્ર આકાશ સિવાય ખીજું કંઈ નથી. આને અથ એમ સમજવાના કે સત્ર આકાશ ફેલાયેલુ' છે, તેના એક ભાગમાં લેા આવેલેા છે અને તેમાં ચેતન તથા જડ પદાર્થો રહેલા છે. ચેતન તથા જડ પદાર્થાનું વગી કરણ કરીએ તા પડદ્રવ્ય—છ પ્રકારનાં દ્રવ્યે પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે : (૧) જીવ ( Soul or Consciousness ) Page #54 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાપ્રકાશિત (૨) ધર્મ (Medium of motion) (૩) અધર્મ (Medium of rest) (૪) આકાશ (Space) (૫) કાલ ( Time) (૬) પુદ્ગલ (Matter) આમાં કાલ સિવાયનાં બાકીનાં પાંચ દ્રવ્યને અસ્તિકાય કહેવામાં આવે છે, કારણ કે તેમાં પ્રદેશને સમૂહ હેય છે. કલમાં પ્રદેશને સમૂહ હેતે નથી. ધર્મ, અધર્મ અને આકાશ એક એક છે અને કાલ, પુદગલ તથા જીવ આ ત્રણ દ્રવ્યો અનંત છે. કાલ સિવાયના પાંચે ય દ્રવ્ય ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, અર્થાત્ તે કેઈનાં ઉત્પન્ન કરેલાં નથી કે તેને કદી પણ નાશ થવાને નથી. અલબત્ત, તેના પર્યામાં–તેની અવસ્થામાં અવશ્ય પરિવર્તન થતું રહે છે. અન્ય શબ્દોમાં કહીએ તે આ દ્રવ્ય મૂળમાં સનાતન હોવા છતાં અવસ્થાવિશેષથી પરિવર્તનશીલ છે. વિશેષમાં આ દ્રવ્યો સમાન અવગાહમાં સાથે રહી શકે એવાં છે અને વ્યવસ્થિત હોવાનાં કારણે તેની સંખ્યામાં કદી વધારે કે ઘટાડો થતા નથી. છવદ્રવ્યનું મુખ્ય લક્ષણ ચેતના છે. તે સંબંધી વિસ્તૃત વિવેચન હવે પછીના પ્રકરણમાં આવશે. - ધર્મદ્રવ્યનું મુખ્ય લક્ષણ ગતિસહાયક્તા છે, એટલે Page #55 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગની માતા કે સ્વભાવનુસાર સ્વયં ગતિ કરી રહેલા ચેતન અને જડ પદાર્થોને ગતિમાન થવામાં તે સહાય કરે છે. અહીં સ્વાભાવિક જ એવે પ્રશ્ન થવા સંભવ છે કે, જ્યારે એક દ્રવ્ય સ્વભાવથી ગતિશીલ છે, તે અન્ય દ્રવ્યની સહાયતાની આવશ્યક્તા શી?” તેનું સમાધાન એ છે કે માછલીમાં તરવાની સ્વાભાવિક શક્તિ છે, છતાં જલ વિના તે તરી શકતી નથી, તેમ ચેતન અને જડ પદાર્થોમાં સ્વયં ગતિ કરવાની શક્તિ છે, પણ તેઓ ધર્માસ્તિકાયની સહાય વિના ગતિ કરી શક્તા નથી. આધુનિક વિજ્ઞાનિકે એ પણ આ વાતને સ્વીકાર કર્યો છે કે કઈ પણ પદાર્થ આકાશમાં ગતિ કરે છે, તે ઇંથર નામના એક અદશ્ય પદાર્થના આધારે કરે છે. ઈથરના સ્વરૂપ બાબત વૈજ્ઞાનિકમાં મતભેદ પ્રવર્તે છે, પણ ધીમે ધીમે તેઓ ધર્માસ્તિકાયની નજીક આવી રહ્યા છે, એમાં કોઈ શંકા નથી. + અધર્મદ્રવ્યનું મુખ્ય લક્ષણ સ્થિતિસહાયા છે, એટલે કે સ્વભાવાનુસાર સ્થિતિ–સ્થિરતા કરી રહેલા ચેતન અને જડ પદાર્થોને સ્થિર થવામાં તે સહાય કરે છે. અહીં પણ ઉપર જે પ્રશ્ન થવાને કે જ્યારે પદાર્થો પિતાના +ધર્માસ્તિકાય વગેરે પદાર્થો કેવળજ્ઞાન સિવાય જાણી શકાય એવા નથી. છદ્મસ્થનું જ્ઞાન-વિજ્ઞાન તેને જાણી ન જ શકે. માત્ર આગમ-પ્રાથભાવે બુદ્ધિગ્રાહ્ય થઈ શકતા જ નથી, એટલે વિજ્ઞાનની કલ્પનામાં આવતે ઈથર પદાર્થ ધર્માસ્તિકાય સાથે સંબંધ ધરાવે છે, એમ માનવાની જરૂર નથી, પણ આ ચરાચર સૃષ્ટિનું સંચાલન કોઈ એવા પદાર્થને આધારે છે, એ હકીકત ધમસ્તિકાયની પોષક છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિ સ્વભાવાનુસાર સ્થિતિ સ્થિરતા કરે છે, ત્યારે તેને સ્થિર થવામાં સહાયની અપેક્ષા શી ? ' તેનું સમાધાન એ છે કે મનુષ્યમાં સ્થિર થવાના સ્વભાવ હાવા છતાં આાસન વગેરે તેમાં સહાયભૂત થાય છે, સમજવુ. જેમ શય્યા, અહી પણુ તેમ ૨૬ આ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લાના એક છેડાથી બીજા છેડા સુધી વ્યાપેલા છે, એટલે ચેતન અને જડ પદાર્થાની ગતિ-સ્થિતિ લેાકના એક છેડાથી ખીજા છેડા સુધી થાય છે, પણ તેથી બહાર થતી નથી. આકાશદ્રવ્યનું મુખ્ય લક્ષણુ અવકાશ છે, એટલે કે તે બધાં દ્રવ્યાને પેાતાની અંદર રહેવાનું સ્થાન આપે છે. કાલદ્રવ્યનું મુખ્ય લક્ષણ વર્તના છે, એટલે કે તેનાથી દરેક દ્રવ્યની વર્તના-વિદ્યમાનતા જાણી શકાય છે. આ પદાર્થ હતા, આ પદાર્થ છે, આ પટ્ટા હશે, વગેરે જ્ઞાન કાલ સિવાય થઈ શકતુ નથી. અહીં એ પણ સમજી લેવુ' આવશ્યક છે કે કોઈ પણ ક્રિયા કે પરિવર્તન થવામાં કાલ એ મુખ્ય કારણ છે. અન્ય શબ્દોમાં કહીએ તા કાલની સહાય વિના કોઈ પણ ક્રિયા કે કોઈ પણ પ્રકારનુ પરિવર્તન થઈ શકતું નથી. ગર્ભ માંથી બાળક થવામાં, આંળકથી યુવાન થવામાં અને યુવાનથી વૃદ્ધ થવામાં કાલની આવશ્યકતા રહે છે, તેજ રીતે સ્વાધ્યાયાઢિ કોઈ પ્રવૃત્તિ કરવી હોય તેા તે પણ કાલને આધીન જ થાય છે. કાલ એ અરૂપી અદૃશ્ય દ્રવ્ય છે, એટલે તે પકડી શકાતુ Page #57 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગની મહત્તા = પ્રાણ નથી, પણ સંક્તના આધારે તેનું પરિમાણ કાઢી શકાય છે. જૈન શાસ્ત્રોમાં આ પરિમાણુ નીચે મુજબ બતાવ્યું છે. કાલને નિવિભાજ્ય ભાગ = સમય અસંખ્ય સમય આવલિકા સંખ્યાત આવલિકા = શ્વાસ એ શ્વાસ સાત પ્રાણું = ઑક સાત સ્તાક = લવ સીત્તોતેર લવ = મુહૂર્ત ત્રીશ મુહૂર્ત = અહેરાવ્ય (દિવસ અને. રાત્રિ) પંદર અહેરાત્ર = પક્ષ બે પક્ષ = માસ બે માસ = તુ ત્રણ ઋતુ = અયન બે અયન = વર્ષ પાંચ વર્ષ = યુગ વીશ યુગ = શતાબ્દી દશ શતાબ્દી = સહસ્ત્રાબ્દી ચોરાશી સે સહસ્ત્રાબ્દી = પૂર્વાગ ચોરાશી લાખ પૂર્વાગ = પૂર્વ આનાથી પણ વધારે બીજાં પરિમાણે બતાવેલાં છે. જેમાં શીર્ષ પ્રહેલિકાનું પરિમાણ ૧૯૪ અંક જેટલાં વર્ષોનું છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વિચાર-પ્રકાશિત તેની આગળ અસંખ્યાતની ગણના થાય છે, તેમાં પલ્યોપમ, સાગરોપમની મુખ્યતા છે. આનો અધિકાર આ જ ગ્રંથમાં આગળ ઉપર આવશે. તેનાથી આગળ અનંતની ગણના થાય છે, તેમાં પુદ્ગલપરાવર્તની સંજ્ઞા આવે છે. અનંતની ગણનામાં અનંતાનંત એ છેવટની કક્ષા છે. પુદ્ગલનું મુખ્ય લક્ષણ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ છે. આ જગતમાં આપણું નજરે જે કઈ પદાર્થો પડે છે, તે આ પુદ્ગલની જ રચના છે. બાકીનાં દ્રવ્ય અરૂપી હાઈ દષ્ટિને વિષય બની શક્તાં નથી. શબ્દ (ધ્વનિ), અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, એ પણ પુદ્ગલનાં જ પરિણમે છે. લેકના આકાર સંબંધી દ્રવ્યાનુયેગમાં જણાવેલું છે કે તે કેડે બંને હાથ રાખીને બે પગ પહોળા કરીને ટટ્ટાર ઊભેલા પુરુષ જેવું છે. તેમાં પગથી કેડ સુધીનો ભાગ તે “અલેક છે, નાભિસ્થાન તે “તિર્યગૂ લેક છે અને તે ઉપરને ભાગ તે “áલેક છે. તેની તમામ ઊંચાઈના ચૌદ સરખા ભાગ પાડવા, તે ચૌદ રાજ કહેવાય છે, અને તેવા ચૌદરાજવાળે જે લેક, તે ચૌદ રાજલક કહેવાય છે. રાજનું માપ અસંખ્ય ચેજને છે. ચૌદ રાજલોકમાં ગોઠવાયેલી વસ્તુને કમ નીચે મુજબ છે: વે છેતેમાં પણ પગ પહોળા કરજવું છે કે Page #59 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગની મહત્તા ૨૯: * સૌથી ઉપર સિદ્ધશિલા, તેની નીચે પાંચ અનુત્તર વિમાને, તેની નીચે નવ રૈવેયક, તેની નીચે બાર દેવક, તેની નીચે ચંદ્ર-સૂર્યાદિ તિષચક અને તેની નીચે મનુષ્યલેક. આટલાં સ્થાને સાત રાજકમાં સમાયેલાં છે. તેની નીચે અનુક્રમે વાણુવ્યંતર, વ્યંતર, અને ભવનપતિ. દેવેનાં અને ઘમ્મા પૃથ્વીન પ્રતરે પરસ્પર એકબીજાને આંતરે છે અને તેની નીચે વંશા, શૈલા, અંજના, રિષ્ટ, મઘા અને માઘવતી નામના વિભાગે છે, જેમાં અનુકમે. સાત નરક સમાયેલાં છે. ઘમ્મામાં પહેલું નરક છે અને. માઘવતીમાં સાતમું નરક છે. દ્રવ્યાનુયોગને આટલે સંક્ષિપ્ત ખ્યાલ મનમાં રહેવાથી. આગળ પર જીવનું સ્વરૂપ સમજવામાં ઘણી અનુકૂળતા રહેશે. O Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ શું જીવનું સ્વતંત્ર અસ્તિત્વ જિનાગમાં જીવનું સ્વતંત્ર અસ્તિત્વ માનવામાં આવ્યું છે, એ તેનું સહુથી મોટું પ્રમાણે છે અને તેથી શ્રદ્ધાસંપન્ન આત્માઓને જીવના સ્વતંત્ર અસ્તિત્વ વિષે કશી શંકા રહેતી નથી. આમ છતાં જેઓ તેને યુક્તિથી - જાણવા ઈચ્છે છે, તેમને માટે જીવનાં લક્ષણે વગેરે બતા- વવામાં આવ્યાં છે અને તે જીવના સ્વતંત્ર અસ્તિત્વને નિર્ણય કરવામાં ઘણું ઉપયેગી છે. દરેક દ્રવ્ય પિતાનાં વિશિષ્ટ લક્ષણથી ઓળખાય છે, તેમ જીવદ્રવ્ય-જીવ પણ પિતાનાં વિશિષ્ટ લક્ષણથી ઓળખાય છે. જીવનું વિશિષ્ટ લક્ષણ ચેતના છે. કહ્યું છે કે ચેતનાટ્યક્ષનો બીવઃ ” ચેતના, ચિતન્ય, ચિતશક્તિ એ - બધા પર્યાય શબ્દો છે. આને અર્થ એમ સમજવાને કે જ્યાં જ્યાં ચેતના, ચેતન્ય કે ચૈતન્યવ્યાપાર જણાય, ત્યાં ત્યાં જીવ સમજે. આપણુમાં ચેતના જણાય છે, માટે આપણામાં જીવ છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ જીવનું સ્વતંત્ર અસ્તિત્વ ગાયમાં ચેતના જણાય છે, માટે ગાયમાં જીવ છે. કબૂતરમાં ચેતના જણાય છે, માટે કબૂતરમાં જીવ છે. કીડીમાં ચેતના જણાય છે, માટે કીડીમાં જીવ છે. વનસ્પતિમાં ચેતના જણાય છે, માટે વનસ્પતિમાં જીવ છે. જ્યાં ચેતના નથી, ત્યાં જીવ નથી. તાત્પર્ય કે તે અજીવ છે, જડ છે. ટેબલમાં ચેતના નથી, માટે તેમાં જીવ -નથી; એ અજીવ છે, જડ છે. કાચના ટુકડામાં ચેતના નથી, માટે તેમાં જીવ નથી; એ અજીવ છે, જડ છે. લેખંડના સળિયામાં ચેતના નથી, માટે તેમાં જીવ નથી. એ અજીવ છે, જડ છે. ' જૈન શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે “જીવો કવળાજળો-જીવ ઉપગ લક્ષણવાળે છે.” ઉપગ એટલે ચેતનાનું કુરણ, બેધવ્યાપાર કે જાણવાની પ્રવૃત્તિ. આ ઉપગ નિરાકાર અને સાકાર એમ બે પ્રકારને હેય છે. તેમાં વસ્તુને સામાન્ય કે અસ્કુટ બંધ થવે, તેને નિરાકાર “ ઉગ કહેવાય છે અને વિશેષ કે સ્કુટ બોધ , તેને -સાકાર ઉપગ કહેવાય છે. આ બે પ્રકારના ઉપયોગને અનુક્રમે દર્શન તથા જ્ઞાન કહેવામાં આવે છે. જે જાણે છે, તેને સુખ-દુઃખનું સંવેદન થાય છે, જે જાણતા નથી, તેને સુખ-દુઃખનું સંવેદન થતું નથી. મનુષ્યને શેડ તાપ લાગે તે દુઃખનું સંવેદન થાય છે, જ્યારે સગડીમાં હર વખત કેલસા સળગતા હોય છે અને . અગ્નિ ભભૂક્ત હોય છે, પણ તે કશું જાણતી નથી, એટલે Page #62 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિત તેને દુખનું સંવેદન થતું નથી. આપણું જીભને કે મીઠા પદાર્થને સંસર્ગ થાય તે સુખનું સંવેદન થાય છે, પણ કડછી દુધપાકના તપેલામાં ત્રણ કલાક રહે તે પણ. તેને જરાય સુખનું સંવેદન થતું નથી, કારણ કે તે ઉપગ. વાળી નથી, કશું જાણતી નથી. - જૈન શાસ્ત્રોમાં જીવનાં લક્ષણે અન્ય પ્રકારે પણ બતાવ્યાં છે. જેમકે यः कर्ता कर्मभेदानां, भोक्ता कर्मफलस्य च । संसर्ता परिनिर्वाता, स ह्यात्मा नान्यलक्षणः ॥ “જે વિવિધ પ્રકારનાં કર્મોને ક્ત છે અને એ. કર્મનાં ફળને ભક્તા છે, તથા જે સંસારમાં પરિભ્રમણ. કરી રહ્યો છે અને તેમાંથી મુક્ત થવાના સ્વભાવવાળો છે, તે જ આત્મા છે, જીવ છે. તેનું લક્ષણ બીજું નથી.” - થોડા વિવેચનથી આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે. જીવ. અન્ય દ્રવ્યની જેમ અનાદિ-નિધન છે, એટલે કે તેની આદિ. પણ નથી અને તેનું નિધન પણ નથી. જે દ્રવ્ય નિત્ય, શાશ્વત કે સનાતન હોય, તેની આદિ શી રીતે હોઈ શકે? જે તેની આદિ માનીએ તે તે પૂર્વે તેનું અસ્તિત્વ ન. હતું, એમ સિદ્ધ થાય અને જો એવું સિદ્ધ થાય તે. તેને નિત્ય, શાશ્વત કે સનાતન કહી શકાય નહિ. આ જીવ મિથ્યાત્વ, મેહ વગેરે કારણે કર્મ ઉપાશે છે અને તેના બંધનમાં સપડાય છે. આ કર્મબંધનને. હવે તેને વહુદી જુદી ગતિઓમાં જવું પડે છે અને તેને. Page #63 -------------------------------------------------------------------------- ________________ વનું સ્વતંત્ર અસ્તિત્વ અનુરૂપ શરીર ધારણ કરીને પૂર્વના કર્મોનું સારું કે બેટું ફળ ભેગવવું પડે છે. આ કેટલાક કહે છે કે “અમને ફલાણાએ સુખી ક્ય અને ફલાણુએ દુઃખી કર્યા.' આમ કહેવું ઉપચારથી ઠીક છે, પણ તાત્વિક રીતે તે આત્મા જેવું કર્મબીજ રોપે છે, તેવું જ તેનું ફલ ભેગવે છે એટલે આપણે સુખ-દુઃખને જે ઉપભોગ કરીએ છીએ, તે આપણું પિતાની જ પેદાશ છે, તે માટે બીજે કઈ જવાબદાર નથી. જીવ સતપુરુષાર્થના ગે કર્મનાં બંધન તેડી શકે છે અને તેમાંથી સર્વથા મુક્ત થઈ શકે છે. તાત્પર્ય કે બંધ અને મુક્તિ જીવન સંભવે છે, પણ અન્યની નહિ. કેટલાક કહે છે કે “જીવ તે દેખાતું નથી, એટલે ખરેખર તેનું સ્વતંત્ર અસ્તિત્વ છે કે કેમ? એ શંકાસ્પદ છે. વળી ચેતનાને અનુભવ શરીર દ્વારા થાય છે, માટે ચેતનાને શરીરનું લક્ષણ માને તે કેમ?” પરંતુ તેમનું આ કથન ઉચિત નથી. જે ચેતના શરીરનું લક્ષણ હોય તે તે સદા ચૈતન્યયુક્ત રહેવું જોઈએ, પણ મરણાવસ્થામાં તે ચિતન્ય-રહિત બની જાય છે. વળી ચેતના શરીરનું લક્ષણ હેય તે મેટા શરીરવાળામાં વધારે ચેતના હેવી જોઈએ અને તેના લીધે તેનામાં જ્ઞાન પણ વધારે રહેવું ઈએ. તે જ રીતે નાના શરીરવાળામાં ઓછી ચેતના હેવી જોઈએ અને તેના લીધે તેનામાં જ્ઞાન પણ ઓછું વિવું જોઈએ, પરંતુ ઘણી વાર મેટા શરીરમાં ઓછું જ્ઞાન આ જ શરીરનું લક્ષણ છે. શરીર દ્વારા Page #64 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિત અને નાના શરીરમાં વધારે જ્ઞાન જેવામાં આવે છે. એક પહેલવાન અને સંત પુરુષની સરખામણી કરીએ તે આ વસ્તુ વધારે સ્કુટ થાય છે. પહેલવાન કદાવર શરીરને હેવા છતાં તેનામાં જ્ઞાન એછું હોય છે અને સંતપુરુષ દુબળા-પાતળા હેવા છતાં તેમનામાં જ્ઞાન વધારે હોય છે. હાથી અને બળદની સરખામણીમાં મનુષ્ય એ નાનું પ્રાણું છે, છતાં તે બંને કરતાં વિશેષ જ્ઞાન ધરાવે છે, એટલે ચેતનાને શરીરનું લક્ષણ માની શકાય નહિ. એ તે જીવનનું જ લક્ષણ છે અને જીવમાં જ હોય છે. જીવ અને શરીર જુદા છે, તેથી જ મૃત્યુ સમયે જીવ શરીરને છોડી જાય છે અને કર્મ અનુસાર નિયત થયેલી ગતિમાં ઉત્પન્ન થાય છે. જીવ અને શરીર જુદા છે, પણ એક નથી, એ વસ્તુની પ્રતીતિ કરાવનારું એક સુંદર કથાનક રાયપાસેણીય સૂત્રમાં આપેલું છે. તે પાઠકેની જાણ માટે અહીં રજૂ કરવામાં આવે છે. એક પ્રદેશી રાજાનું કથાનક - તમ્બિકા નગરીને રાજાને પરમ વિશ્વાસુ મિત્ર ચિત્ર નામને સારથિ એક વાર કામપ્રસંગે શ્રાવસ્તી નગરીમાં આવ્યું. ત્યાં શ્રમણ કેશિકુમારને ઉપદેશ સાંભળી પ્રતિબંધ પામ્યું અને તેણે શ્રાવકનાં સમ્યફાવમૂળ બાર તે ધારણ કર્યા. પછી તેણે આચાર્યશ્રીને વિનંતિ કરી Page #65 -------------------------------------------------------------------------- ________________ વનું સ્વતંત્ર અસ્તિત્વ ૩૫ - કે “હે ભગવન! તમ્બિકા નગરી પ્રાસાદિક છે, દર્શનીય છે અને રમણીય છે, માટે ત્યાં પધારવા કૃપા કરશે.” ચિત્રસારથિએ આમ બે-ત્રણવાર વિનંતિ કરી, ત્યારે આચાર્યશ્રીએ કહ્યું : “જેવી ક્ષેત્ર–પર્શના.” - આચાર્યશ્રીના ઈગિત પરથી ચિત્ર એટલું સમજ્યો હતું કે તેઓ એક વાર તમ્બિકા નગરીને જરૂર પાવન કરશે, એટલે તેણે તમ્બિકા પહેચીને ઉઘાનપાલકને કહી રાખ્યું હતું કે “જ્યારે શ્રમણ કેશિકુમાર અહીં પધારે, ત્યારે મને ખબર આપજે.” અનુક્રમે આચાર્યશ્રી તમ્બિકા પધાર્યા, ઉદ્યાનપાલકે ચિત્રસારથિને વધામણી આપી, ચિત્રસારથિએ ઉદ્યાનપાલકને યથેષ્ટ દાન આપી વિદાય કર્યો અને સ્નાનાદિથી શુદ્ધ થઈ, એગ્ય વસ્ત્રાલંકાર ધારણ કરી, આચાર્યશ્રીના દર્શને ગયે. ત્યાં આચાર્યશ્રીને ઉપદેશ સાંભળ્યા પછી કહેવા લાગ્યું કે “હે ભગવન ! અમારે રાજા પ્રદેશી અધાર્મિક છે. તે કઈ શ્રમણ, બ્રાહ્મણ કે ભિક્ષુને આદર કરતા નથી અને સર્વ કેઈને હેરાન કરે છે, માટે આપ તેને ધર્મોપદેશ કરો.” આચાર્યશ્રીએ કહ્યું : “જે તે અહીં આવશે, તે અમે તેને ધર્મોપદેશ કરીશું.' - ચિત્રે કહ્યું : “હું તેને કેઈ પણ ઉપાયે આપની જિસે લઈ આવીશ.” Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૬ 'જીવ-વિચાર–પ્રકાશિકા પછી એક દિવસ ઘેડાની પરીક્ષા કરવાના નિમિત્તે રાજાને રથમાં બેસાડી નગરી બહાર દૂર લઈ ગયે અને ત્યાં રાજાએ પાછા ફરવાનું સૂચન કરતાં તેણે રથને મૃગવનઉદ્યાન આગળ લાવીને ઊભે રાખે કે જ્યાં આચાર્યશ્રીને. મુકામ હતું. ચિત્રે કહ્યું : “મહારાજ ! આ મૃગવનઉધાન છે. ત્યાં ઘેડાઓને છેડે થાક ખવડાવીએ અને આપણે શ્રમ પણ દૂર કરીએ.” રાજાએ હા પાડતાં રથને તે અંદર લઈ આવ્યા. અને શ્રમણ કેશિકુમારના ઉતારાથી થોડે દૂર ઘોડાઓને છેડી નાખી, તેની સારસંભાળ કરવા લાગ્યું. રાજા પણ રથથી નીચે ઉતર્યો અને ઘોડાઓના શરીર પર હાથ. ફેરવવા લાગ્યું. એમ કરતાં તેણે સભાની વચ્ચે ઉપદેશ કરી રહેલા શ્રમણ કેશિકુમારને જોયા. એમને જોતાં જ પ્રદેશ રાજાને વિચાર આવ્યો કે આ વળી જડ-મુંડિયે અહીં બેઠે છે? અને કેને તે એવું શું આપે છે કે જેથી આવડી મોટી માનવમેદની અહીં એકત્ર થઈ છે?” તેણે કહ્યું: ‘ચિત્ર! જે તે ખરે કે આ બધું શું ચાલી રહ્યું છે? પેલે મોટો જડ બરાડા પાડીને અન્ય જડ લેકેને સમજાવી રહ્યા છે? આવા નફકરા લેને લીધે આપણે આવી સુંદર ઉદ્યાનભૂમિમાં પણ યથેષ્ટ વિચરી Page #67 -------------------------------------------------------------------------- ________________ જીવનું સ્વતંત્ર અસ્તિત્વ શક્તા નથી! આપણે વિશ્રાંતિ લેવા અહીં આવ્યા, તે એ. મોટા બરાડા પાડીને આપણું માથું પકવી રહ્યો છે ” ચિત્રે કહ્યું: “હે સ્વામિન ! હું ભૂલતા ન હૈઉં તે એ શ્રમણ કેશિકુમાર છે કે જે પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં ઉતરી આવેલ છે. એમને ઉચ્ચ કેટિનું અવધિજ્ઞાન થયેલું છે.” રાજાએ કહ્યું : “ ત્યારે તે એની પાસે જવા જેવું ખરૂં.” પછી બંને શમણું કેશિકુમારની સામે જોઈને ઊભા રહ્યા. રાજાએ પૂછ્યું : “હે ભલે તમે ઉચ્ચ કેટિનું અવધિજ્ઞાન ધરાવે છે?” આચાર્યશ્રીએ કહ્યું: “હે રાજન ! દાણરે દાણુમાંથી છટકી જવા માટે કેઈને ખરે રસ્તે પૂછતા નથી, પણ આડાઅવળા માર્ગે ચાલે છે, તેમ વિનયના માર્ગથી છટકી જવાને લીધે તને પ્રશ્ન પૂછતાં પણ આવડતું નથી. વારુ, મને જોઈને તને એ વિચાર આવે ખરે કે “આ મેટો જડ અન્ય જડ લેકેને શું સમજાવી રહ્યો છે? અને મારા ઉઘાનમાં મેટા બરાડા પાડીને મને શાન્તિ લેવા દેતું નથી!” ( રાજાએ કહ્યું : “આ વાત સાચી છે, પણ તમે આ સાથી જાણ્યું? આચાર્યશ્રીએ કહ્યું: “અમારા શ્રમણ-સમુદાયમાં પાંચ Page #68 -------------------------------------------------------------------------- ________________ - જીવ-વિચાર-મારિકા પ્રકારનાં જ્ઞાને મનાય છેઃ (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મનઃ૫ર્યવજ્ઞાન તથા (૫) કેવલજ્ઞાન. તેમાંનાં પહેલાં ચાર જ્ઞાન મને થયેલાં છે, તેના લીધે તારા મનને સંકલ્પ હું જાણી શક્યો છું.' રાજા: “હે ભંતે ! તમારા શ્રમણ-નિર્ચમાં એવી સમજ છે ખરી કે જીવ જુદો છે અને શરીર પણ જુદું છે?' - આચાર્યશ્રી : “હા. અમારી સમજ એવી છે.” રાજાઃ “તે પછી જીવ અને શરીર જુદા નથી, પણ એક જ છે, એવી મારી માન્યતાનું કારણું સાંભળે. મારે દાદો આ નગરીને જ રાજા હતા. તે ઘણે અધાર્મિક હતા અને પ્રજાની સારસંભાળ બરાબર રાખતે નહતે. તે તમારા મત પ્રમાણે તે મરીને નરકમાં ગયેલે હવે જોઈએ. મારા દાદાને મારા પર ઘણું હેત હતું. હવે તે જે મરીને નરકમાં ગયે હેય તે અહીં આવીને મને એટલું તે જણાવે ને કે “તું કેઈ પ્રકારને અધર્મ કરીશ નહિ, કારણ કે તેનાં ફલરૂપે તારે નરકમાં જવું પડશે.” પણ તે હજી સુધી મને કહેવા આવ્યું નથી એટલે મેં નિશ્ચય કર્યો કે જીવ અને શરીર જુદા નથી, પણ એક જ છે અને પરલેક જેવી કઈ વસ્તુ નથી.” આચાર્યશ્રીઃ “હે રાજન ! તારે દાદે પરતંત્રપણે. નરકનાં દુઃખે ભેગવી રહ્યો છે, એટલે તેને કહેવા શી રીતે આવે? નારકીમાં ઉત્પન્ન થયેલે તાજો અપરાધી મનુષ્યલકમાં આવવા તે ઘણું ઈચ્છે છે, પણ ચાર કારણેથી તે આમ Page #69 -------------------------------------------------------------------------- ________________ જીવનું સ્વતંત્ર અસ્તિત્વ - - કરી શક્તા નથી. પ્રથમ તે નરકની ભયંકર વેદના તેને વિહળ કરી નાખે છે. બીજું નરકના કઠોર સંત્રીઓ કે જે પરમાધામી કહેવાય છે, તે એને ક્ષણમાત્ર પણ છૂટો મૂકતા નથી. ત્રીજું વેદનીય કર્મ પૂરું ભગવાયેલું હતું નથી. અને ચડ્યું તેના આયુષ્યને ક્ષય થયેલે હેતે નથી. તાત્પર્ય કે મરીને નરકમાં ગયેલે આત્મા અહીં આવી શકતા નથી, તેનું કારણ તેની પરતંત્ર અવસ્થા છે, નહિ કે નરક નામની કેઈ ગતિ નથી એ.” રાજાઃ “મારી ઉપર્યુક્ત માન્યતા દઢ કરનારે બીજે દાખલે સાંભળે. આ જ નગરીમાં મારી દાદી હતી. તે ઘણી ધાર્મિક અને પ્રમાણે પાસિકા હતી. મારી આ દાદી મરણ પામીને આપના મત પ્રમાણે સ્વર્ગમાં ગયેલી હોવી જોઈએ. હું તેને વહાલસે પૌત્ર હતું. તે મને જોઈને રાજી રાજી થઈ જતી. તેણે સ્વર્ગમાંથી આવીને મને કહેવું જોઈતું હતું કે “હે પત્ર ! તું પણ મારા જે ધાર્મિક ચજે, જેથી તને સ્વર્ગનાં સુખ પ્રાપ્ત થશે.” પણ હજી સુધી તે મને એવું કહેવા આવી નથી, એટલે જીવ અને શરીર જુદા નથી, પણ એક જ છે, એવી મારી માન્યતા દઢ બનેલી છે.” આચાર્યશ્રી : “હે રાજન ! સ્વર્ગની સરખામણીમાં આ મનુષ્યલેક ઘણે ગદ છે, એટલે દેવ થયેલી તારી દાદ અહીં કેમ આવે? તે અહીં આવવાનું છે, તે પણ ચાર કારણે આવી શકે નહિ. એક છે કે વર્ગના Page #70 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર પ્રકાશિપ્ર દિવ્ય કામભાગે માં ખૂબ મશગુલ બની જાય છે અને માનવીય સુખામાં તેમની રુચિ રહેતી નથી; ખીજું એ દેવના મનુષ્ય સાથેના સંબંધ તૂટી ગયા હોય છે અને દેવ-દેવીએ સાથે નવા પ્રેમ સક્રમેલેા હાય છે; ત્રીજું દિવ્ય સુખમાં પડેલા એ દેવ ‘હમણાં જાઉં છુ, હમણાં જાઉં છું,' એમ વિચારે છે, ત્યાં તે કેટલાય કાળ વહી જાય છે અને મનુષ્ય લાકના અલ્પાયુષી સંબધીઓ મરી પરવાર્યા હોય છે; ચાથુ મનુષ્યલાકની દુર્ગંધ ઘણી હોય છે. તે દુધ પુદ્ગલાથી વાસિત થઈ ને ચારસા-પાંચસો યાજન ઊંચે પહેાંચે છે. તેથી પણ દેવે આ મનુષ્યલેકમાં આવતા નથી. તાપ કે સ્વર્ગમાંથી તારી દાઢી સંદેશ આપવા ન આવી, તેનું કારણુ સ્વગીય સુખાની આસક્તિ છે, નહિ કે સ્વગ નામની ગતિ નથી એ.’ રાજા : · જીવ અને શરીર જુઠ્ઠા નથી, પણ એક છે, તેનાં ઘેાડાં વધારે પ્રમાણ સાંભળો. એક વાર પ્રાણદંડની શિક્ષા પામેલા ચેારના શરીરના નાના નાના ટુકડા કરાવીને જોયુ કે તેમાં જીવ કાં રહેલા છે? પરંતુ તેમાંના કોઈ પણ ટૂકડામાં જીવ મળ્યે નહિં. એટલે મેં નિશ્ચય કર્યાં કે જીવ અને શરીર જુદા નથી, પણ એક છે. શ્રીજી વાર એક ચારને લાઢાની કુલીમાં પૂરીને તેના પર સજ્જડ ઢાંકણુ બેસાડ્યું અને કરતી ચાકી મૂકી. પછી ચાડા દિવસ બાદ ઉઘાડીને જોયું તે પેદ્યા ચાર મરણ પામેલા હતા, પણ કુલીમાં કોઇ જગાએ તિરાડ કે નાનુ Page #71 -------------------------------------------------------------------------- ________________ જીવનું સ્વતંત્ર અસ્તિત્વ સરખું કાણું પડેલું ન હતું. જે જીવ શરીરથી જુદો હોય અને તે શરીર છેડીને ચાલ્યા ગયે તે કુંભમાં કઈ સ્થળે તે તિરાડ કે કાણું પડે ને? માટે મેં નિશ્ચય કર્યો કે જીવ અને શરીર જુદા નથી, પણ એક છે. - ત્રીજી વાર એક ચારનું જીવતાં વજન કર્યું અને મારીને વજન કર્યું તે તેમાં કંઈ પણ ફેર પડયો નહિ. જે જીવ અને શરીર જુદા હોય તે થોડું પણ વજન એછું તે થાય ને? એટલે મેં નિશ્ચય કર્યો કે જીવ અને શરીર જુદા નથી અને પરલેક જેવી કઈ વસ્તુ નથી. આચાર્યશ્રી : “રાજન ! તારી વાત પરથી જણાય છે કે તે જીવને નિર્ણય કરવા માટે પ્રયત્ન તે ઘણું ક્યાં છે, પણ એ પ્રયત્ન જોઈએ તે પ્રકારના ન હતા, એટલે તેનું પરિણામ જોઈએ તેવું આવ્યું નહિ. હે રાજન ! અરણીનાં લાકડામાં અગ્નિ હોય છે, એ વાત જગપ્રસિદ્ધ છે, પરંતુ એ લાકડાના નાના નાના ટૂકડા કરવામાં આવે અને પછી તપાસવામાં આવે કે એ અગ્નિ ક્યાં રહે છે, તે દેખી શકાય ખરે? હવે એ રીતે અગ્નિ ન દેખાય તે એમ કહી શકાય ખરું કે અરણીના લાકડામાં અગ્નિ જ નથી? જે કે એવું કહે તે એ વચન અવિશ્વસનીય જઠરે. આ જ રીતે દેહના નાના નાના ટૂકડા કરી તેમાં જીવ જેવાને પ્રયત્ન કરે અને જીવ ન દેખાય તે એમ કહેવું કે જીવ નામની કઈ વસ્તુ જ નથી, એ વચન પ્રામાણિક કેમ કરે? Page #72 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર પ્રકાશિ જેમ અવાજ જડ વસ્તુઓને ભેદીને ચાલ્યા જાય છે, તેમ જીવ પણ જઠ વસ્તુને ભેદીને ચાલ્યું જાય છે, એટલે કુભીમાં તિરાડ કે કાણુ કથાંથી પડે? વળી વ્રજન તા પુદ્ગલની-જડ પદાર્થના ગુણ છે, જ્યારે જીવ તા પુદ્ લથી ભિન્ન એવા અરૂપી પદાર્થ છે, એટલે તેનુ વજન ક્યાંથી હાય ? માટે જીવ એ શરીરથી જુદે સ્વતંત્ર પદ્મા છે અને તે મર્યાં પછી પરલેાકમાં જાય છે.' આ ઉત્તરથી પ્રદેશી રાજાના મનનું સમાધાન થયું અને તે શ્રમણુ કેશિકુમારને નમી પડ્યો. પછી તેમને ઉપદેશ સાંભળીને તેણે સમ્યકત્વમૂલ શ્રાવકનાં ખાર તે ગ્રહણ કરી આત્માનું કલ્યાણ સાધ્યું. કોઈ એમ હેતુ હાય કે આ તા બહુ પુરાણા જમાનાની વાત છે. આજે તેા વિજ્ઞાન ઘણું આગળ વધ્યુ છે અને લોકોના મનમાં અનેક જાતના તર્ક થાય છે. તે મા જાતના તનુ સમાધાન કરે એવા એક અહી રજૂ કરીએ છીએ. સવાદ અમે શરીર અને ચેતના વિષે રસિક સંવાદX એક વાર અમે એક વિદ્વાન્ મિત્રને પૂછ્યું કે, ‘તમે શરીરને શું માના છે ?' × " નામના ગ્રંથના બીજા પ્રકરણમાં . - દક્ષિણમાં દ્રિવ્ય પ્રકાશ વિજ્ઞાનવાદીનું દૃષ્ટિબિન્દુ ' એ નામથી અમે કેટલીક હકીકત રજૂ કરી āતી. તે પ્રાસંગિક જાણીને અહીં ઉચિત ફેરફાર સાથે સાભાર રજૂ કરી છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ જીવનું સ્વતંત્ર અસ્તિત્વ તેમણે તરત જ જવાબ આપે : “એક પ્રકારનું યંત્ર. જેમ વરાળયંત્ર વરાળના જોરે કામ કરે છે, ડીઝલ. એંજિન તેલની શક્તિથી કામ કરે છે અને પેટ્રોલ–મશીન પટેલની શક્તિથી ગતિમાન થાય છે, તેમ આ યંત્ર કાર્બન વગેરે દ્વારા થતી દહનક્રિયા વડે ચાલતું રહે છે, એટલે એક પ્રકારનું દહનયંત્ર છે.” અમે પૂછ્યું : “વરાળયંત્ર, ડિઝલ એંજિન કે લિ . મશીન વચ્ચે અને મનુષ્યના શરીરરૂપી યંત્ર વચ્ચે કંઈ. ફેર ખરે ?” તેમણે કહ્યું : “એ પણ એક જાતનાં યંત્રે છે અને આ પણ એક જાતનું યંત્ર છે. એમાં ફેર ?” અમે કહ્યું : “વારુ, આપણે વરાળયંત્ર, ડિઝલ એંજિન કે પેટ્રોલ-મશીનને કહીએ કે તમે અમુક સ્થળે જઈ આવે, તે તે જઈ–આવી શકે ખરા?” તેમણે કહ્યું: “એ પિતાની મેળે અમુક સ્થળે જઈ. આવી શકે નહિ.” અમે કહ્યું: “તેમને કઈ સવાલ પૂછીએ તે તેને જવાબ આપે ખરાં?” તેમણે કહ્યું : “એ પ્રશ્નને ઉત્તર કયાંથી આપી શકે? એમને જીભ થી જ હોય છે? અમે કહ્યું : “તે એ યં શું કઈ વસ્તુ સંબંધી વિચાર કરી શકે અખં?” . Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જીવ-વિચા–પ્રકાશિકા તેમણે કહ્યું : ના, ભાઈ! ના. એ કંઈ વિચાર કરી શકે નહિ. વિચાર કરવા માટે તે મગજ જોઈએ અને તેને સંદેશ પહોંચાડવા માટે જ્ઞાનતંતુઓનું જબ્બર જૂથ જોઈએ.” અમે કહ્યું : “સાથે સાથે એ પણ જણાવી દે કે એ યંત્રો શ્વાસ લઈ શકે કે નહિ?” તેમણે કહ્યું: “એ યંત્રો શ્વાસ ક્યાંથી લે? તેમને ફેફસાં ચેડાં હોય છે?” અમે કહ્યું : “આપના ઉત્તરથી તે એમ જણાય છે કે વરાળયંત્ર વગેરેમાં અને મનુષ્યના શરીરરૂપી યંત્રમાં ઘણી બાબતને ફેર છે અને તે બહુ મટે છે. એક યંત્ર પિતાની મેળે બિલકુલ-હાલી-ચાલી શકતું નથી અને બીજું યંત્ર પિતાની મેળે હાલી-ચાલી શકે છે તથા સેંકડો-સહસ્ત્રો માઈલને પ્રવાસ કરીને ધારેલા સ્થળે પહોંચી જાય છે. એક યંત્ર જરાયે બોલી શકતું નથી અને બીજું યંત્ર પિતાની મેળે જેટલું બેલિવું હોય તેટલું બેલી શકે છે, વિવિધ પ્રકારને વાર્તાવિનેદ કરી શકે છે, ગાવાની ઈચ્છા થાય તે જુદા જુદા સ્વરે અનેક પ્રકારનાં ગીત ગાઈ શકે છે અને સેવાનું મન થાય તે ભેંકડો તાણને કે મેટી પિક મૂકીને કલાક સુધી રેઈ પણ શકે છે. વળી એક યંત્ર કઈ પણ વસ્તુને વિચાર કરી શકતું નથી, જ્યારે બીજું યંત્ર નાની કે મેટી, સુંદર કે અસુંદર, સમીપમાં રહેલી કે દર રહેલી અથવા દશ્ય કે અદશ્ય એવી સર્વ વસ્તુઓને Page #75 -------------------------------------------------------------------------- ________________ Y જીવનું સ્વતંત્ર અસ્તિત્વ વિચાર કરી શકે છે, સારી–પેટી લાગણીઓને અનુભવ કરી શકે છે અને અનેક પ્રકારની ઈચ્છાઓ કરી તેને. અમલમાં પણ મૂકી શકે છે. આ કંઈ જે-તે ફેર નથી! તે જ રીતે એક યંત્રમાં શ્વાસ લેવાની કે મૂક્વાની જરાયે શક્તિ નથી, ત્યારે બીજું યંત્ર ગમે તેટલે દીર્ધ શ્વાસ લઈ શકે છે, તેને રેકી પણ શકે છે અને મૂકી પણ શકે. છે. એટલે બંને યંત્ર વચ્ચે અતિ મેટો અને અસાધારણ ફેરફાર છે. હવે અમારા વિદ્વાન મિત્ર! અમને એટલું જ કહે કે આ અસાધારણ ફેર શેને આભારી છે?” તેમણે થોડી વાર વિચાર કરીને કહ્યું: “પ્રથમ યંત્ર. જડ છે અને બીજું યંત્ર ચેતનાવાળું છે, તેના લીધે આવે. અસાધારણ ફેર જણાય છે.” અમે કહ્યું: “તે આપ જડ અને ચૈતન્ય એવા બે. પ્રકારના પદાર્થોને સ્વીકાર કરે છે ને?” તેમણે કહ્યું : “જરૂર. અમે લાડા, ઢા, પથ્થર, કાચ વગેરેને જડ માનીએ છીએ અને મનુષ્ય, પશુ, પક્ષી, જતુ વગેરેને ચેતનાવાળા માનીએ છીએ. જે વસ્તુ પ્રત્યક્ષ પ્રમાણુથી સિદ્ધ હોય તેને માનવાને ઈન્કાર શા માટે કરીએ?’ અમે કહ્યું: “તમે હમણું જેને ઉલ્લેખ કર્યો, એ. ચેતના શું છે?” તેમણે કહ્યું : “વરાળ જેમ એક પ્રકારની શક્તિ છે. વિદ્યુત જેમ એક પ્રકારની શક્તિ છે, તેમ ચેતના પણ એકપ્રકારની શક્તિ છે." Page #76 -------------------------------------------------------------------------- ________________ છત્ર-વિચાર-મકાશિત અમે કહ્યું : “એ શક્તિ મનુષ્ય, પશુ, પક્ષી વગેરેમાં જણાય છે અને બીજામાં કેમ જણાતી નથી?” તેમણે કહ્યું: “જ્યાં તેની ઉત્પત્તિ થતી હોય, ત્યાં જણાય. બીજે ક્યાંથી જણાય?” . અમે કહ્યું: “કૃપા કરીને એ જણાવશો કે ચેતનાની ઉત્પત્તિ શી રીતે થાય છે?” તેમણે કહ્યું: “અમુક તો મળે એટલે ચેતનાની ‘ઉત્પત્તિ થાય છે.” અમે કહ્યું: “જે વસ્તુસ્થિતિ એવી જ હોય તે કાપડ, લખંડ અને બીજી વસ્તુઓનાં કારખાનાંની જેમ ગાય, -ભેંસ, હાથી, ઘોડા, મનુષ્ય વગેરે અનેક જીવંત પ્રાણીઓ બનાવવાનાં કારખાનાં કાઢી શકાય અને તેમને મનગમત - આકાર પણ આપી શકાય. શું કઈ વૈજ્ઞાનિકે આ પ્રયોગ કરી બતાવ્યું છે ખરો? અને તેનું કોઈ નિશ્ચિત સમીકરણ ઘડ્યું છે ખરું?” અહીં અમારા વિદ્વાન મિત્ર વિચારમાં પડ્યા. તેમણે અનેક વૈજ્ઞાનિકનાં નામ યાદ ક્ય, પણ કેઈએ તત્ત્વસજનથી ચેતના ઉત્પન્ન કરી હોય અને જીવંત પ્રાણીઓ બનાવ્યાં હોય, એવું યાદ આવ્યું નહિ. તેમની આ મુંઝવણ તરત જ અમારા સમજવામાં આવી ગઈ એટલે અમે કહ્યું: મુમ્બી! જીવંત પ્રાણીઓ બનાવવાનું તે દૂર રહ્યું, પણ સ્વયં કામ કરી શકે એવું મગજ કે સ્વયં જોઈ શકે એવી આંખ કેઈએ બનાવી છે ખરી? અરે! એ વાત પણ જવા Page #77 -------------------------------------------------------------------------- ________________ જીવતુ સ્વતંત્ર અસ્તિત્વ દો ! તેમાં જે સ્નાયુ અને પડદા છે, ગ્રંથીઓ અને શિરાઓ છે, તેના જેવા જીવંત સ્નાયુઓ અને પડદાઓ કે જીવત ગ્રંથીઓ અને શિરાએ કઈ મનાવી શક્યું છે ખરૂં? જો આ બધુ ખની શકતુ હાય તે! આ જગત પર રહેલા અનુ જ્યે કે પશુ-પક્ષીઓને મૃત્યુના મુખમાં જતાં જરૂર બચાવી શકાય, કારણકે તેનામાં જે અંગ, અવયવ કે શક્તિની ખામી હોય, તે આ સાધનાથી પૂરી પાડી શકાય અને એ રીતે તેમનું શરીરયંત્ર ચાલતુ રાખી શકાય, પણ હજી સુધી કોઈ વૈજ્ઞાનિક મૃત્યુને ખાળી શકો નથી કે પેાતાના આયુષ્યમાં સા–પાંચસેા વર્ષ ના ઉમેરા કરીને અતિ દીર્ઘાયુ થયા નથી, એ શુ બતાવે છે? ' વિદ્વાન મિત્ર અમારું વક્તવ્ય એકચિત્તે સાંભળી રહ્યા હતા, પરંતુ તેમના મુખ પર વિષાદ તથા હષઁની મિશ્રિત લાગણી વારવાર તરી આવતી હતી, એ અમે સ્પષ્ટપણે જોઈ શકયા હતા. તેમને વિષાદની લાગણી થવાનુ મુખ્ય કારણ એ હતું કે પાતે આજ સુધી અનેક પુસ્તકો વાંચ્યાં હતાં, અનેક માસિક અને સાપ્તાહિકાનુ અવલેાકન કર્યું હતું અને નામાંકિત ગણાતા પ્રાધ્યાપકોની (પ્રેાફેસાની) વ્યાખ્યાનમાળાઓમાં પણ હાજરી આપી હતી. આ રીતે તેમણે જે જ્ઞાન મેળવ્યું, તેને કિંમતી ખજાના સમજતા હતા, પરંતુ આજે તેમણે જોયું કે એ ખજાનામાં સાચા સિક્કા દાખલ થવાને બદલે સખ્યાબંધ ખાતા સિક્કાઓ દ્દાખલ થઈ ગયા હતા અને ખજાનાની કિંમત. નહિવત્ થઈ ગઈ હતી. તેમને હર્ષની લાગણી થવાનું મુખ્ય કારણ એ હતુ કે ગાજે 4. Page #78 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર–પ્રકાશિત એક વસ્તુની-નવી જ દૃષ્ટિની પ્રાપ્તિ થઈ રહી હતી કે જેનું મૂલ્ય કઈ પદાર્થથી થઈ શકે તેવું ન હતું. અમે કહ્યું: “આપ તે વિદ્વાન છે, દરેક વસ્તુને તટસ્થતાપૂર્વક વિચાર કરી શકે તેવા છે તેથી એ વિચારવું જોઈએ કે જે જડ તત્ત્વના સંચજનથી ચેતના ઉત્પન્ન થતી હોય તે કારખાનામાં બનેલા માલની માફક બધામાં તે એક જ પ્રકારની હેવી જોઈએ અને તેનું પરિણામ યણ સરખું જ આવવું જોઈએ. એટલે એક મનુષ્ય અતિ ચપળ અને બીજે મંદ, એક મનુષ્ય અત્યંત કાર્યશીલ, અને બીજો પ્રમાદી, એક મનુષ્ય બહુ બુદ્ધિશાળી અને બીજો મૂર્ખ એમ બનવું ન જોઈએ. તે જ રીતે હાથી, ઘોડા, ઊંટ, વાનર, માછલાં, સાપ અને મનુષ્ય વગેરેની શક્તિમાં પણ ફેર ન પડવું જોઈએ, કારણ કે તે બધા ચેતના. નામની એક પ્રકારની શક્તિથી જીવંત બનેલા છે. પરંતુ આપણે જોઈએ છીએ કે તે બધાની શક્તિમાં, વિકાસમાં અને સ્વરૂપમાં ફેર દેખાય છે, તે તેનું કારણ શું? આવા તે. બીજા પણ સંખ્યાબંધ પ્રશ્ન વિચારવા છે કે જેને ખુલાસે જીવ અથવા આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ માન્યા. વિના થતું નથી. તે માટે જ્ઞાની પુરુષોએ જે છ સિદ્ધાન્તની પ્રરૂપણ કરી છે, તે તમારે ખાસ જાણવા જેવી છે.” વિદ્વાન મિત્રે કહ્યું: “જે એમ જ હોય તે મને એ સિદ્ધાન્ત જરૂર જણાવે, હું તેનું ચિંતન-મનન કરીને આનંદ પામીશ.” Page #79 -------------------------------------------------------------------------- ________________ જીવનું સ્વતંત્ર અસ્તિત્વ - અમે કહ્યું: “જ્ઞાનીઓએ પ્રરૂપેલા છ સિદ્ધાન્તમાં પ્રથમ સિદ્ધાન્ત એ છે કે ચૈતન્ય એ જીવનું–આત્માનું લક્ષણ છે, એટલે જ્યાં જ્યાં ચૈતન્ય દેખાય, ત્યાં ત્યાં આત્મા અવશ્ય છે. બીજે સિદ્ધાન્ત એ છે કે આત્મા અનાદિ છે, એટલે કેઈએ તેને બનાવેલું નથી. અને અવિનાશી છે, એટલે કેઈ કાળે નાશ પામવાને નથી. તે નિત્ય છે, શાશ્વત છે, અમર છે. ત્રીજો સિદ્ધાન્ત એ છે કે આત્મા જ કર્મને ર્તા છે, એટલે તેને જે કર્મબંધન પ્રાપ્ત થયેલું છે. તેની જવાબદારી તેની પિતાની છે. એ સિદ્ધાન્ત એ છે કે આત્મા જ કર્મફલને ભક્તા છે, એટલે જે કર્મો તેણે બાંધેલાં છે, તેનાં ફળે તેને પિતાને જ ભેગવવાં પડે છે. પાંચમે સિદ્ધાન્ત એ છે કે આત્મા પુરુષાર્થના ગે આ કર્મોને નાશ કરી શકે છે અને તેના બંધનમાંથી સર્વથા મુક્ત થઈ પિતાના મૂળ સ્વરૂપમાં પ્રકાશી શકે છે. અને છઠ્ઠો તથા છેલ્લે સિદ્ધાન્ત એ છે કે “એ પુરુષાર્થ કરવાની સર્વ સામગ્રી વિશ્વમાં વિદ્યમાન છે.” કહેવાની ભાગ્યે જ જરૂર છે કે એ વિદ્વાન મિત્રે આ છયે સિદ્ધાન્ત અક્ષરશઃ પિતાની નેંધપોથીમાં ઉતારી લીધા અને અમારા પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી પ્રકટ કરતાં કહ્યું : આજે તમે મને એવી વસ્તુની ભેટ કરી છે કે જે હું અંદગીપર્યત ભૂલી શકીશ નહિ.” Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પાંચમું વિજ્ઞાન શું કહે છે? વિજ્ઞાન શબ્દ પહેલાં પણ વપરાતે અને આજે પણ વપરાય છે, પરંતુ બંનેના અર્થમાં ઘણું અંતર પડી ગયું છે. - શ્રી ભગવતીસૂત્રના બીજા શતકના પાંચમા ઉદ્દેશકમાં આવતા “નવને નાળે વિજ્ઞાળે પંદરજ્ઞાળે ૨ સંક” એ વચને પરથી એમ સમજાય છે કે વિનયપૂર્વક સદગુરુના ઉપદેશનું શ્રવણ કરતાં જીવ–અજીવ, પુણ્ય-પાપ, ધર્મ કે મેક્ષ સંબંધી જે બેધ પ્રાપ્ત થતા તેને “જ્ઞાન” કહેવાતું અને સત્સંગ તથા સ્વાધ્યાયના ગે એ જ્ઞાન વિશિષ્ટ કેટિનું બનતું, ત્યારે વિજ્ઞાનની સંજ્ઞા પામતું. એ વિજ્ઞાનના ફલરૂપે પ્રત્યાખ્યાનની પ્રાપ્તિ થતી, એટલે કે પાપી પ્રવૃત્તિઓને પરિહાર કરવાની વૃત્તિ જાગતી અને પરિણામે “સંયમમાર્ગમાં પદાર્પણ થતું. આ સંયમમાર્ગ છેવટે મુક્તિપુરીમાં પહોંચાડતે, એટલે માનવજીવનનું મહાન ધ્યેય પરિપૂર્ણ થતું. આજે વિજ્ઞાન શબ્દથી ભૌતિક પદાર્થોનું વિશિષ્ટ જ્ઞાન Page #81 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન શું કહે છે? પર એટલે જ અર્થ સમજવામાં આવે છે અને તેનું ફલ પૌગલિક સુખને વિસ્તાર છે. વધારે સ્પષ્ટ કહીએ તે તેના લીધે ભૌતિક સુખે વધારે ને વધારે પ્રમાણમાં ભેગવવાની ઈચ્છા-અભિલાષા પ્રકટે છે અને તે માટે ગમે તેવી પાપકારી પ્રવૃત્તિમાં જરાયે સંકેચ થતું નથી. જેના પરિભાષામાં કહીએ તે આ ભૌતિક વિજ્ઞાનના પરિણામે મહા આરંભ– સમારંભની પ્રવૃત્તિઓ શરૂ થાય છે કે જે આગળ જતાં દુર્ગતિનાં દ્વાર ખોલી અકથ્ય વેદનાઓને અનુભવ કરાવે છે. પરંતુ “આ ભવ મીઠ, તે પરભવ કેણે દીઠે ? એવી નાસ્તિક માન્યતામાં રાચનારાઓને આ વાત સૂઝતી નથી. જેમ પતંગિયું રૂપની લાલસાને લીધે તમાં પડીને ખાખ થઈ જાય છે, તેમ ભૌતિકવાદીઓ ધન-સંપત્તિ-અધિકાકીતિ વગેરેની લાલસામાં સપડાઈને ખત્મ થઈ જાય છે. તેમને અભીષ્ટ શાન્તિની પ્રાપ્તિ કદી પણ થતી નથી. ખાસ કરીને તેમના જીવનને અંતિમ ભાગ તે નિરાશા, નાસીપાસી કે માનસિક વ્યથામાં જ પસાર થાય છે. ધર્મનું અંતિમ ધ્યેય પરમ શાન્તિ છે. વિજ્ઞાનનું ' અંતિમ ધ્યેય પરમ શક્તિ છે. તેમાં પરમ શાન્તિનું પરિણામ તે નિતાન્ત શુભ જ આવે છે, પણ પરમ શક્તિ વિષે આવું કહી શકાય એમ નથી. તેનું પરિણામ શુભ પણ આવે અને અશુભ પણ આવે. જે શક્તિને સદુપયોગ થાય તે પરિણામ શુભ આવે અને દુરુપયોગ થાય તે રિણામ અશુભ આવે. Page #82 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા સદુપયોગ અને દુરુપયેગમાં વિવેકની જરૂર પડે છે. અને તે આત્માથીને જ યથાર્થરૂપે પ્રાપ્ત થાય છે. તેઓ પેાતાના નાના કે મોટા સ્વાર્થ માટે વિજ્ઞાનના કદી દુ3પયોગ કરતા નથી, પરંતુ જેઆ અનાત્મવાદી છે, પુણ્યપાપમાં માનતા નથી અને જેનુ મુખ્ય ધ્યેય પણ ભાગવિલાસ છે, તેના હાથમાં વિજ્ઞાનનુ હથિયાર સલામત નથી. તેઓ નાના સ્વાર્થ માટે પણ તેને ઊપયોગ કરવાના અને તેમાં લાખા-ક્રોડા-અખજો જીવાની હિંસા થઈ જાય, તેની પરવા કરવાના નિહ. ર દારૂડિયાના હાથમાં દારૂના ખાટલે આપીએ અને કહીએ કે તારે માત્ર આ ખાટલે જોઈને રાજી થવાનું છે, પણ તેના ઉપયોગ કરવાના નથી, તે એ બની શકે ખરૂ ? અથવા ભૂખ્યા માણસની આગળ વિવિધ વાનીઓ ભરેલા થાળ મૂકીએ અને તેને માત્ર ટગર ટગર જોવાનુ' જ કહીએ તો એ બની શકવાનું ખરૂ ? જો એના ઉત્તર ‘ના’ માં હોય તા વિજ્ઞાનનું પણુ તેમજ સમજવાનુ છે. આજે વિજ્ઞાનના દાર અનધિકારી લેાકેાના હાથમાં આવી ગયા છે, એટલે તેને ઘણા જ દુરુપયોગ થઈ રહ્યો છે અને હિંસાનું પ્રમાણ એક્દમ વધી ગયું છે. આજે ઘણા લોકો આધુનિક વિજ્ઞાનથી પ્રભાવિત થઈ અયા છે અને વિજ્ઞાન કહે તે જ સાચું, ખાકી ધુ ખાટુ એમ માનવા તથા કહેવા લાગ્યા છે. આ ઢાકાને અમે શુ હીએ ? જો અંધશ્રદ્ધા ધર્મના ક્ષેત્રમાં ઇચ્છવા ચેગ્ય નથી, Page #83 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન શુ કહે છે? પ તા વિજ્ઞાનના ક્ષેત્રમાં શુ ઈચ્છવા યોગ્ય છે ખરી ? - વિજ્ઞાન હે તે જ સાચું અને બાકી બધું ખાટુ' એમ માનવું એ એક પ્રકારની અધશ્રદ્ધા જ છે. આમ માનનારે જાણી લેવાની જરૂર છે કે વિજ્ઞાને ગઈ કાલે જે કહ્યું હતુ, તે આજે મઢેલાયુ છે અને આજે કહેશે તે આવતી કાલે મઢેલાવાના સંભવ છે. તાત્પર્ય કે વિજ્ઞાનનાં કોઈ પણ મતન્ય સ્થિર નથી; એટલે તેના સિદ્ધાન્તને છેવટ ના શબ્દ માની શકાય નહિ. ખુદ વૈજ્ઞાનિકે શુ કહી રહ્યા છે? તે સાંભળેા : ‘We are beginning to appreciate better and more thoroughly, how great is the range of our ignorance. અર્થાત્ આપણા અજ્ઞાનના વિસ્તાર કેટલે મેટા છે, તે આપણે વધુ સારી અને સ્પષ્ટ રીતે સમજવા લાગ્યા છીએ.' સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક જેમ્સ અને મીસ્ટીરિયસ યુનિવર્સ” (રહસ્યપૂર્ણ વિશ્વ) નામના ગ્રંથમાં કહ્યું છે કે “Science should leave off making pronouncement the river of knowledge has too often turned back on itself-અર્થાત્ વિજ્ઞાને નિત્ય નવી ઘાષણા કરવાનું છોડી દેવુ જોઈ એ, કારણ કે જ્ઞાનની સરિતા ઘણી વાર પેાતાના મૂળસ્રોત તરફ પાછી વળી છે.' કહેવાનું તાય એ છે કે એક બાજુ આપણે નવી નવી શેાધાની જાહેરાત કરીએ છીએ, જ્યારે બીજી માજી આપણી મૂળ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જીવ-વિચાર-પ્રકાશિક્ષ ભૂત માન્યતાઓ અંગે નવેસરથી વિચાર કરવા પડે એવી સ્થિતિ પેદા થઈ છે.' * ' આ વૈજ્ઞાનિકે એ જ પુસ્તકમાં આગળ પર જણાવ્યું છે કે—The outstanding achievement of twentieth century physics is not theory of relativity with its wielding together of space and time, of the theory of quantum with its present apparent negation of the laws of causation, of the dissection of the atom with the resultant discovery that things are not what they seem. It is the general recognition that we are not yet in contact with ultimate reality. અર્થાત્ વીસમી સદીના પદા - વિજ્ઞાનના મહાન આવિષ્કાર આકાશ અને કાલને એક કરતાં સાપેક્ષવાદ કે કાર્ય-કારણના સિદ્ધાન્તના ખુલ્લા ઈનકાર કરતા. કવેન્ટમ સિદ્ધાન્ત નથી, તેમજ પરમાણુ—વિભાજન પણ નથી કે જે વસ્તુઓ દેખાય છે એક પ્રકારની અને છે ખીજા પ્રકારની ’ એવું પ્રતિપાદન કરે છે. આ સદીના મહાન અવિષ્કાર તા એ છે કે આપણે અત્યાર સુધી પરમ વાસ્તવિક્તાની પાસે પહોંચ્યા નથી.’ આ શબ્દો સાંભળ્યા પછી ક્યા સુજ્ઞ વિજ્ઞાનમાં આંધળી શ્રદ્ધા રાખવાનું ઉચિત સમજશે ? પક્ષપાતથી ખરાબ વસ્તુ પણ સારી લાગે છે અને Page #85 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન શું કહે છે? ખાટા પૂર્વગ્રહથી સારી વસ્તુને પણ ખરાબ માનવાનું વલણ પેદા થાય છે, એટલે સત્યશેાધનની અભિરુચિ ધરાવનારે આ બંને વસ્તુ છેડવા જેવી છે. તેણે તે તટસ્થભાવે વસ્તુનું નિરીક્ષણ કરવું જોઈ એ અને તેમાં જે અંશે સત્ દેખાય, તેને સત્ તથા અસત્ દેખાય, તેને અસત્ માનવાની તૈયારી રાખવી જોઈએ. વિજ્ઞાનનું મુખ હંજી સુધી ભૌતિકવાદ તરફ રહ્યું છે, એટલે તેને જીવ કે આત્માની અચિંત્ય શક્તિનું ભાન થયું નથી, પરંતુ હવે વૈજ્ઞાનિકો ધીમે ધીમે એ તરફ ઢળવા લાગ્યા છે. ૫૫ પ્રે. આલ્બર્ટ આઈન્સ્ટીન કહે છેઃ 'I believe that intelligence is manifested throughout all nature. અર્થાત્ હું માનું છું કે સમસ્ત પ્રકૃતિમાં ચેતના કામ કરી રહી છે.’ સર એ. એસ. એડિંગ્ટન કહે છેઃ - Something unknown is doing, we do not know what.... I regard consciousness as fundamental. I regard matter as directive from consciousness. The old atheism is gone. Religion belongs to the realm of the spirit and mind and cannot be shaken. અર્થાત કોઈ અજ્ઞાત શક્તિ કામ કરી રહી છે. આપણે જાણતા નથી કે એ શું છે? હુ ચૈતન્યને મુખ્ય માનુ છું, ભૌતિક પદ્માનિ ગૌણ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫૬ જીવ-વિચાર-પ્રકાશિકા પુરાણે નાસ્તિકવાદ હવે ચાલ્યા ગયે છે. ધર્મનું વિચાર ક્ષેત્ર આત્મા તથા મન છે અને તેને કઈ પણ પ્રકારે ચલિત કરી શક્તા નથી.” સર જે. એ. થેમસન કહે છે: “Throughout the world of animal life there are expressions of something akin to the mind in ourselves. There is from Amoeba .upwards a stream of inner and subjective life. It may be only a slender rill, but some times it is a strong current. It includes feeling, imagining, purposing. It includes unconscious. અર્થાત્ અખિલ પ્રાણીજગતમાં એવી પ્રક્રિયાઓ છે કે જે આપણા મન સાથે સંબંધ ધરાવે છે. અમીબા (વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુ) થી માંડીને બધા પ્રાણીઓમાં આંતરિક તથા વૈયક્તિક જીવનનું ઝરણું વહે છે. કેઈક સ્થળે તેને સ્ત્રોત પાતળે છે, તે કેઈક સ્થળે બળવાન પણ છે. તેમાં લાગણીઓ, કલ્પના, સંજ્ઞા અંતર્ગત છે. બેશુદ્ધ અવસ્થાને પણ તેમાં જ સમાવેશ થાય છે.” ' એ જ વૈજ્ઞાનિક અન્યત્ર કહે છે કે : “How did living cretaures begin to be upon the earth ? In point of science, we do not know.. અર્થાત પૃથ્વી પર જીવતાં પ્રાણીઓ શી રીતે આવ્યાં? તેને વિજ્ઞાનની દષ્ટિએ કેઈ ઉત્તર નથી.” Page #87 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન શું કહે છે? - જે. બી. એસ. હેલ્ડન કહે છે: “The truth is that, not matter, not forces, not any physical thing, but mind, personality is the central fact of the universe. અર્થાત સત્ય એ છે કે પુદ્ગલ (matter) નહિ, બળ (force) નહિ, ભૌતિક પદાર્થ નહિ, પણું મન અને વ્યક્તિત્વ એ વિશ્વનાં મુખ્ય ત છે.” આર્થર એચ. કોમ્પટન કહે છે: “A conclusion which suggests....the possibility of conciousness after death ....... the flame is distinct from the log of wood which serves it temporarily as fuel. અર્થાત્ કેટલાક પ્રયેગે પરથી દેરાયેલું અનુમાન બતાવે છે કે મૃત્યુ બાદ પણ ચેતનાને સંભવ છે. અગ્નિ લાકડાથી જુદો છે. લાકડા તે થોડા વખત માટે એને પ્રકટ થવા માટે ઈધનનું કામ આપે છે.” - સર એલિવર જ કહે છે: “The time will assuredly come when these avenues into unknown region will be explored by science. The universe is a more spiritual entity than we thought. The real fact is that we are in the midst of a spiritual world which dominates the material. અર્થાત્ એ સમય અવશ્ય આવશે કે જ્યારે વિજ્ઞાન દ્વારા અજ્ઞાત વિષયના દ્વારેનું Page #88 -------------------------------------------------------------------------- ________________ • જીવ-વિચાર-પ્રકાશિ અન્વેષણ થશે. આપણે ધાર્યું હતું તેના કરતાં આ વિશ્વ વધારે આત્મમય છે. વાસ્તવિક્તા તે એ છે કે આપણે એવા આત્મમય જગતની અંદર છીએ કે જે ભૌતિક્તા પર વર્ચસ્વ ભેગવે છે.” , * પ્રો. ડબ્લ્યુ મેકડુગલ કહે છે : “For no single organic function has yet been found explicable in purely mechanical terms, even such relatively simple processes as the secretion of the tear or the exudation of a drop of sweat continue to elude all attempts of complete explanation in terms of physical and chemical science. અર્થાત્ એવું કઈ શારીરિક કાર્ય હજી સુધી માલુમ પડ્યું નથી કે જે યાંત્રિક પરિભાષાથી સમજાવી શકાય. પ્રમાણમાં ઘણી નાની કહી શકાય એવી બાબતે, જેમકે આંસુ નીકળવા, પરસેવે ટપક વગેરે પણ કેવળ પદાર્થવિજ્ઞાન અને રસાયણશાસની પરિભાષાથી બરાબર સમજાવી શકાતા નથી.” ડે ગાલ કહે છે : “In my opinion there exists but one single principle which sees, hears, feels, loves, thinks, remember etc. But this principle requires the aid of various material instruments in order to menifest its respective functions. aula Hiai aufen Page #89 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન શું કહે છે? પ્રાયથી તે કેવલ એક જ વસ્તુ મુખ્ય છે કે જે જુએ છે, સાંભળે છે, લાગણને અનુભવ કરે છે, પ્રેમ કરે છે, વિચાર કરે છે, યાદ કરે છે વગેરે. પરંતુ આ વસ્તુને. પિતાનું ભિન્ન ભિન્ન કાર્ય કરવા માટે ભિન્ન ભિન્ન પ્રકારનાં ભૌતિક સાધનની જરૂર પડે છે.” ગ્રેટ ડીઝાઈન નામના પુસ્તકમાં આવાં બીજા અનેક મંતવ્યોને આધારે એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ દુનિયા આત્મા વિનાનું યંત્ર નથી. તેમાં ચેતનાશક્તિ અવશ્ય કામ કરી રહી છે, પછી તેનું નામ ગમે તે આપવામાં આવે.” કહેવાનું તાત્પર્ય એ છે કે હવે વિજ્ઞાન પણ જીવનું -આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારવા લાગ્યું છે અને નજીકના ભવિષ્યમાં તેને સાર્વભૌમ માન્યતા પ્રાપ્ત થશે ૧/૪ = Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છે. જીવ-વિચાર અંગે કિંચિત જે જીવ એ કેરી કલ્પના હેત કે કઈ મનસ્વીને - તુક્કો હતા અને એ નામની કઈ વસ્તુ આ વિશ્વમાં ખરેખર હસ્તી ધરાવતી જ ન હત, તે તેના વિષે વિચાર કરવાનું ભાગ્યે જ વ્યાજબી ગણત. આપણે અસત્ એટલે અવિદ્યમાન વસ્તુઓને વિચાર કરતા નથી, કારણકે તેથી આપણું કઈ પ્રયજન સિદ્ધ થતું નથી. યદિ કેઈ આ પ્રકારને વિચાર કરે અને તેમાં રાચવા લાગે તે આપણે શું કહીએ છીએ? “ભાઈનું જરા ખસ્યું છે એ જ કે કંઈ બીજું? પરંતુ જીવ એ કેરી કલ્પના નથી, કેઈ મનવીને તુકકો નથી, પણ આગમસિદ્ધ વસ્તુ છે અને તેને યુક્તિ એટલે તર્કશુદ્ધ દલીલ તથા અનુભૂતિ એટલે સર્વ કેઈને સામાન્ય રીતે થતા અનુભવને પૂરેપૂરે ટેકે છે. તાત્પર્ય કે તે એક નક્કર હકીક્ત (Solid fact) હેઈને તેના સ્વરૂપ પર વિચાર થયેલે છે. કેઈએમ કહેતું હોય કે “જીવ તે નજરે દેખાતે Page #91 -------------------------------------------------------------------------- ________________ છવ-વિચાર અંગે કિંચિત નથી, તેના વિષે વિશેષ વિચાર શું હોઈ શકે?” તે આમ કહેવું ઉચિત નથી. વાયુ નજરે દેખાતું નથી, ઈથર નજરે. દેખાતું નથી અને વિદ્યુતશક્તિ પણ નજરે દેખાતી નથી, તે શું એના વિષે વિશેષ વિચાર થઈ શકતું નથી? એક વસ્તુ દશ્ય હેય કે અદશ્ય, પણ તેના વિષે વિચાર થઈ શકે છે અને તેના ગુણધર્મ નક્કી કરી શકાય છે, પરંતુ આ વાત તે સામાન્ય મનુષ્યને અનુલક્ષીને થઈ. જે. સર્વજ્ઞ અને સર્વદશી છે, તેમને તે બધું હસ્તામલવત્ એટલે હાથમાં રહેલા આંબળાની જેમ સ્પષ્ટ દેખાય છે, તેથી તેમને માનસિક ભૂમિકા પર કશે વિચાર કરવાની આવશ્યક્તા રહેતી નથી. તેઓ તે જ્ઞાનદષ્ટિએ જે કંઈ જુએ છે–જાણે છે, તે જ પ્રમાણ છે. તત્વની વિચારણું જીવથી શરૂ થાય છે. જેમકેजीवाऽजीवा पुण्णं, पावासव संवरो य निज्जरणा । વધt મુલા જ તા, નવ તત્તા હૂંતિ નાથવા | નવ તત્વે જાણવા છે. તે આ પ્રમાણે (૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાય, (૫) આશ્રવ, (૬) સંવર, (9 નિર્જર, (૮) બંધ અને (૯) મોક્ષ.” અમે પાઠકેને પૂછીએ છીએ કે સો અથવા હજારની સંખ્યામાંથી એકડે લઈ લઈએ તે બાકી શું રહે છે? એ જ સ્થિતિ તત્ત્વજ્ઞાનની છે. જે તેમાંથી જીવતવ લઈ " લઈએ તે બાકી કંઈ રહેતું નથી. - અહીં કેઇ એમ કહેતું હોય કે અજીવ બાકી રહે. Page #92 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા તે એ નગણ્ય વસ્તુ છે. જે જીવ ન હોય તે અજીવને વિચાર શા માટે કરે ? સુખ-દુઃખનું સંવેદન જીવને થાય છે અને સકલ દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે જ તત્વની વિચારણું છે, એટલે જીવ ન હોય તે તત્વજ્ઞાનની આવશ્યકતા રહેતી નથી. આ વિવેચન તે જીવ સંબંધી વિચાર કરવા પરત્વે થયું, પણ જીવ–વિચારમાં વિચાર શબ્દ કયા અર્થમાં યજાયેલે છે, તે જાણવાની જરૂર છે. એક વાર અમે પાઠશાળાના એક હોંશિયાર ગણતા વિદ્યાર્થીને પૂછ્યું કે “જીવ–વિચારને અર્થ શું?” તેણે કહ્યું : “જીવ સંબંધી વિચાર, તે જીવ-વિચાર.” અમે કહ્યું : “આ તે તમે સમાસ છોડ્યો, પણ - જીવ-વિચારને વાસ્તવિક અર્થ શું છે?” તેણે કહ્યું : “ જીવ નામની વસ્તુ પર વિચાર કરે તે જીવ-વિચાર.” અમે કહ્યું : “ભાષાના ધોરણે તમારે અર્થ ઠીક છે. પણ અહીં તે કયા સંદર્ભમાં વપરાયેલ છે? શું આપણે અહીં જીવ સંબંધી વિચાર કરવાનું છે? તર્કો કરવાના છે?” . તેણે કહ્યું : “પાઠય પુસ્તકમાં તે એમ જ લખ્યું છે કે “જીવ સંબંધી વિચાર કર, તે જીવ-વિચાર.” અને તેણે પુસ્તક દેખાડયું. અમે કહ્યું : “એ ઠીક છે, પણ જ્યારે આપણે . Page #93 -------------------------------------------------------------------------- ________________ જીવ>વિચાર અને કિંચિત એક વસ્તુને અભ્યાસ કરવા બેઠા હોઈએ, ત્યારે તે અંગે વિચારણા કરવી જોઈએ અને તેમાં જે કઈ પ્રશ્નો ફેરે તે શિક્ષકને પૂછવા જોઈએ. પરંતુ આપણે તે અંગે કંઈ વિચારણું જ ન કરીએ તે પ્રશ્ન કયાંથી સકુરે? આપણું જૈન શાસ્ત્રોમાં સ્વાધ્યાય પાંચ પ્રકારને કહ્યો છે: (૧) વાચના એટલે ગુરુ આગળ સૂત્ર અને અર્થને પાઠ લે. (૨) પૃચ્છના એટલે સૂત્ર અને અર્થ સંબંધી પ્રશ્ન કરવા. (૩) પરાવર્તન એટલે જે કંઈ શીખી ગયા હોઈએ તેનું પુનરાવર્તન કરવું. (૪) અનુપ્રેક્ષા એટલે તે પર ખૂબ ઊંડાણથી વિચાર કરે. અન્ય લેકે એને માટે નિદિધ્યાસન શબ્દને પ્રેગ કરે છે. અને (૫) ધર્મકથા એટલે સ્વાધ્યાયના ફળરૂપે ધર્મ કે તત્વનું જે સ્વરૂપ સમજાયું છે, તે કલ્યાણબુદ્ધિથી બીજાને સમજાવવું. વારુ, અહીં વિચાર શબ્દ ત્રણ અર્થમાં જાયેલે છે. વિચારને પ્રથમ અર્થ મત કે અભિમત છે. શ્રી " વિશેષાવશ્યકભાષ્યમાં આ અર્થ જણાવે છે. એટલે જીવ સંબંધી જ્ઞાની ભગવતેએ જે મત કે અભિમત દર્શાવેલ છે, તે જીવ-વિચાર. વિચારને બીજો અર્થ તત્વનિર્ણય છે. “ખતેમ– મહાનિધિ” આદિ પ્રસિદ્ધ સંસ્કૃત કે જેમાં આ અર્થ આપેલે છે; એટલે જીવ સંબંધમાં જ્ઞાની ભગવંતએ કરેલે જે તાવિક નિર્ણય તે જીવ-વિચાર. . . . " વિચારને ત્રીજો અર્થ ભેદપૂર્વકનું કથન છે અને તે Page #94 -------------------------------------------------------------------------- ________________ ૪ જીવ-વિચાર-પ્રકાશિકા શાસ્ત્રામાં પ્રસિદ્ધ છે. એટલે જીવના સ્વરૂપ, શરીર, આયુ, ાયસ્થિતિ, પ્રાણ, ચેાનિ, વગેરેના ભેદપૂર્વક જેમાં થન કરાયુ' છે, તે જીવ–વિચાર. ' કહેવાની ભાગ્યે જ જરૂર છે કે જીવ-વિચારના આ અથ સાંભળતાં વિદ્યાર્થીના આનંદ અને આશ્ચયના પાર રહ્યા નહિ. તે ખેલી ઉચો કે ઃ ખરેખર ! શબ્દની શક્તિ અગાધ છે. જો તેનાથી પરિચિત થઈ એ તા કેટલું બધુ જ્ઞાન મળે છે?? ધાર્મિક અભ્યાસક્રમમાં જીવ-વિચાર શા માટે શીખવાય છે? તે પણુ સ્પષ્ટતયા સમજી લેવુ જોઇએ. જૈન શાસ્ત્રમાં કહ્યું છે કે x किं सुरगिरिणो गरुयं ? जलनिहिणो किंव होज्ज गंभीरं ? | किं गयणाउ विसालं ? कोव्व अहिंसासमो धम्मो ? ॥ • આ જગતમાં મેરુ પર્યંત કરતાં માટુ શું છે? સાગર કરતાં ગંભીર શું છે? આકાશ કરતાં વિશાળ શું કે? અને અહિંસા સમાન ધમ કયા છે? ? અર્થાત બીજો. ફાઇ નથી. * ટાળજોનિનનળી, તુરંતજુરિયારિવાળિધ્રુવની ! संसारजलहितरणी, एकच्चिय होइ जीवदया ॥ “ ક્રોડા કલ્યાણને જન્મ આપનાર, વિવિધ પ્રકારનાં × (પુષ્પમાલા શ્લ૪ ૬) * (પુષ્પમાલા શ્લાક ૭) Page #95 -------------------------------------------------------------------------- ________________ છવ-વિચાર અ ચિત દારુણ દુઃખેને નાશ કરનાર અને સંસારસમુદ્રને તાનાર એક જીવદયા જ છે.” ___ एवं खु नाणिणो सारं, जं न हिंसइ किंचण ।। अहिंसा समयं चेव, एयावन्त वियाणिया ॥ - “જ્ઞાનીઓના કહેવાને સાર એ જ છે કે કોઈપણ જીવની હિંસા કરે નહિ. અહિંસાને જ શાસ્ત્રોમાં કહેલે શાશ્વત ધર્મ સમજે.” ભારતના અન્ય ત્રાષિ-મહર્ષિઓએ તથા સાધુ-સંતોએ પણ “પ ો મૂઢ હૈ”એ જાહેરાત એકી અવાજે કરેલી છે. અઢાર પાપસ્થાનકેમાં પ્રાણાતિપાતને પહેલું મૂકવાનું કારણ શું? કારણ એ જ કે તે સહુથી મોટું પાપ છે. પ્રાણાતિપાત એટલે પ્રાણને અતિપાત, જીવહિંસા. પિતાનું હિત ઈચ્છનારે જીવહિંસા છેડવી જ જોઈએ, કારણ કે તે વેરને વધારનારી છે તથા ભારે કર્મબંધન કરાવનારી છે. કેટલાક કહે છે કે “જીવદયા બહુ સારી વસ્તુ છે, પણ તેનું પાલન તે સાધુ, સંત કે ત્યાગી પુરુષેથી જ થઈ શકે. આપણુથી તેનું પાલન થઈ શકે નહિ.” પરંતુ આમ કહેવું એગ્ય નથી. જે હૃદયમાં દયાના પરિણામ હોય તે જીવદયાનું પાલન ઓછા કે વત્તા અંશે જરૂર થઈ શકે છે. જે ગૃહસ્થથી જીવદયાનું પાલન ન થઈ શસ્તુ હત, તે ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુએ ગૃહસ્થ-- ધર્મનું નિરૂપણ કરતાં સ્થલ-પ્રાણાતિપાત વિરમણ Page #96 -------------------------------------------------------------------------- ________________ * જ જીવ-વિરાર-પ્રાશિફતને ઝરૂ જ ન હતા અને ત્યાધર્મને ઉપદેશ દેતાં અભયદાનની આટલી જોરદાર હિમાયત પણ કરી ન હતી. તાત્પર્ય કે ગૃહસ્થ પણ જીવદયાનું પાલન કરી શકે છે અને પિતાના ચારિત્રનું ઉત્તમ પ્રકારે ઘડતર કરીને આત્મવિકાસના માર્ગે આગળ વધી શકે છે. . જીવદયા એટલે જીવની દયા, જીવરાશિની દયા. આ વિશ્વમાં જીવને જે સમૂડ વ્યાપેલે છે, તેને જીવરાશિ કહેવાય છે. રાશિ એટલે સમૂડ. હવે જીવરાશિના સ્વરૂપનું જ જ્ઞાન ન હોય, તે જીવેની દયા કઈ રીતે પળે? શાસ્ત્ર કાર ભગવંતે તે સ્પષ્ટ ફરમાવ્યું છે કે पढमं नाणं तओ दया, एवं चिदइ सव्वसंजए । अन्नाणी किं काही किंवा नाहीइ छेअ-पावगं? ॥ પ્રથમ જ્ઞાન અને પછી દયા. આ પ્રમાણે સર્વ સંયત પુરુષે સ્થિત છે-માને છે. અજ્ઞાની શું કરે? તે શ્રેય અને પાપને માર્ગ કેમ કરીને જાણે?” અહીં સાધુધર્મનો વિષય ચાલી રહ્યો છે. તેને ઉદ્દેશીને એમ કહેવાયું છે કે જેણે પ્રથમ એટલે પ્રારંભમાં જીવ સંબંધી જ્ઞાન મેળવી લીધું હોય, તે જ દયાનું સારી રીતે પાલન કરી શકે છે. જે અજ્ઞાની છે, એટલે કે જીવનું સ્વરૂપ જાણ નથી, એ શું કરવાને? એ કેમ કરીને જાણવાને કે આ શ્રેયનો માર્ગ છે અને આ પાપમાગે છે? સરળ તેમણે જણાવ્યું છે કે Page #97 -------------------------------------------------------------------------- ________________ વ-વિચાર અંગે કિંચિત जो जीवे वि बियाणेई, अजीवें वि वियाई । जीवाजीवे वियाणतो, सो हु नाहीइ संजमं ॥ · જે જીવને સારી રીતે જાણે છે, તે અજીવને પણ સારી રીતે જાણે છે. આ રીતે જીવ અને અજીવ અનેને જાણનારા સંયમને સારી રીતે જાણી શકે છે.' .. જીવને સારી રીતે જાણવા, એટલે તેનાં લક્ષણ, ભેદ, સ્વરૂપ વગેરેના યથા મેધ પ્રાપ્ત કરવા. જ્યારે આ પ્રકારના મેધ પ્રાપ્ત થાય છે, ત્યારે તેના પ્રતિપક્ષી અજીવને ઓળખી કાઢવાનું કામ સાવ સહેલું મખની જાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે ‘ આ જીવ’એવા નિશ્ચયપૂર્વક આપ થયે કે ' આ અજીવ' એવા મેાધ પશુ નિશ્ચયપૂર્ણાંક જ થવાના. જેને જીવનાં લક્ષણા લાગુ પડતાં નથી, તે અજીવ. અહીં એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે તદ્દન નીચલા થરના જીવે અને અજીવ વચ્ચે ભેદરેખા દોરવાનું કામ સહેલુ નથી, પણ ત્યાં જ્ઞાનીના શબ્દો કે શાસ્ત્રવચન સહાય રૂપ થાય છે અને તેથી જીવને અજીવ માની તેનું ઉપમ ન કરવાના પ્રસંગ આવતા નથી. જેણે જીવ–વિચારનું શિક્ષણ લીધું છે, તે પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ, કીડા, જંતુ, પક્ષી, પશુ, મનુષ્ય વગેરેમાં જીવ માનવાના અને તેથી તેના આરંભ— સમારભથી જરૂર અચવાના. કદાચ પ્રમાઢવશાત્ તેમ ન અન્યું તે પણ તેના દિલમાં તે દયાની ભાવના રહેવાની Page #98 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર--પ્રકાશિકા જ અને તેથી તેના પરિણામે કેમળ રહેવાના. જેને દયાળુ ગણાયા, તેનું ખરું કારણ એ છે કે તેમની દયાને વિસ્તાર જીવ-વિચારના શિક્ષણને લીધે ઘણે મોટો થઈ ગયે. અન્ય સમાજોની હાલત જુઓ કે જ્યાં જીવન સંબંધી વિશિષ્ટ શિક્ષણ નથી, તેઓ અનેક છની હિંસા કરવા છતાં પિતે હિંસા કરી હોય એમ સમજતા નથી. પછી તેમાંથી બચવાની કેશીશ તે કરે જ શી રીતે? તાત્પર્ય કે દયાધર્મના યથાર્થ પાલન માટે જીવ-વિચાનું શિક્ષણ આવશ્યક છે અને તેથી જ જૈન સંઘમાં આજે તેનું પદ્ધતિસર શિક્ષણ અપાઈ રહ્યું છે. જીવ-વિચારના શિક્ષણ માટે આજે પ્રાયઃ જીવ-વિચારપ્રકરણની જ પસંદગી થાય છે, તેનું કારણ એ છે કે તેની પ્રાકૃત ભાષા સહેલી છે, તેની શૈલિ સુગમ છે, તેમાં જીવના ભેદ વગેરેનું વ્યવસ્થિત નિરૂપણ છે અને તે માત્ર એકાવન જ ગાથાઓનું હાઈને થેડા જ વખતમાં કંઠસ્થ. કરી શકાય એવું છે. છે કે રે Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સાતમું જીવ-વિચાર-મકરણના નિર્માતા એક કૃતિ સંઘમાન્ય હોય અને સુવિહિત ગુરુ દ્વારા તેનું અધ્યયન કરાવવામાં આવતું હોય, ત્યારે સામાન્ય રીતે શ્રદ્ધાળુ આત્માઓને તેના કર્તા કે નિર્માતા સંબંધી પ્રશ્ન ઉઠતું નથી. તેઓ તે પાડા–પાડીનું કામ છે કે બળી ખાવાનું કામ છે ?' એમ વિચારી સીધા અધ્યયનમાં જ પ્રવૃત્ત થાય છે; પરંતુ બુદ્ધિપ્રધાન-તર્કશાલી મનુષ્યની સ્થિતિ જુદા પ્રકારની છે. તેમના જિજ્ઞાસુ મનમાં એ પ્રશ્ન અવશ્ય ઉઠે છે કે “આ કૃતિ કેણે રચી છે? ક્યારે રચી છે? શા માટે રચી છે?” વગેરે. જે તેમના આ પ્રશ્નોનું ચગ્ય સમાધાન કરવામાં આવે છે, તે તેમને આનંદ થાય છે અને કૃતિનું અધ્યયન કરવાને ઉત્સાહ વધે છે. આ વસ્તુસ્થિતિ ખ્યાલમાં રાખીને જ અમે પ્રસ્તુત પ્રકરણનું આલેખન કર્યું છે. પ્રથમ એવી પ્રથા હતી કે કઈ પણ ગ્રંથ, પ્રકરણું કે સ્તવન–સ્વાધ્યાય (સક્ઝાય)ની રચના થાય, ત્યારે તેના .મોનું અધ્યયન કરે છે તો તેમને વસ્તરિનું Page #100 -------------------------------------------------------------------------- ________________ so જીવ-વિચાર–પ્રકાશિકા ક્ત કે નિર્માતા ઘણુ ભાગે એ કૃતિના છેડે ગર્ભિત રીતે અને કેટલીક વાર રપષ્ટતયા પિતાના નામનું સૂચન કરતા. આથી તે કૃતિ કોની છે? એ સમજાઈ જતું. આ રીતે જીવવિચાર-પ્રકરણની પચાસમી ગાથામાં સિરિ-સંત સૂરિ– fસ એ શબ્દો વડે પ્રકરણકર્તાએ પિતાનું “શ્રીશાતિસૂરિ એવું નામ સૂચવ્યું છે. અહીં એ પ્રશ્ન થવા સંભવ છે કે “આ શાન્તિસૂરિજી મહારાજ કયા?” કારણ કે જેન પરંપરામાં અનેક શાન્તિસૂરિજી થયેલા છે, જેમકે – . (૧) ઉત્તરાધ્યયનસૂત્ર-બૃહદ્રવૃત્તિના રચનાર થારાપદ્રગછીય શ્રીશાન્તિસૂરિ કે જે વાદિવેતાલની પદવીથી વિભૂષિત હતા. . (૨) તિલકમંજરી-કથા-ટિપ્પનના રચયિતા પૂર્ણ– તલ્લગચ્છીય શ્રીશાન્તિસૂરિ. (૩) વાર્તિકવૃત્તિવિધાયક ચન્દ્રકુલીય શ્રી વર્ધમાન સૂરિશિષ્ય શ્રીશાન્તિસૂરિ. () ધર્મરત્નપ્રકરણ, પૃથ્વીચન્દ્રચરિત્ર આદિના ક્ત શ્રી નેમિચન્દ્રસૂરિશિષ્ય શ્રીશાન્તિસૂરિ. (૫) ભક્તામર સ્તંત્રની વૃત્તિના પ્રણેતા ખંડેલગછીય. શ્રી શાન્તિસૂરિ . (૬) પ્રમાણુપ્રમેયકલિકાવૃત્તિના નિર્માતા શ્રીશાન્તિસૂરિ ૧. સ્થિરપદ એવું નામ પણ પ્રાપ્ત થાય છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ છવ-વિચા-પ્રકરણના નિર્માતા (૭) ઘટખ, રાક્ષસવૃન્દાવનકાવ્યાદિનિવૃત્તિના ગ્રંથ યિતા શ્રીશાન્તિસૂરિ. . • (૮) પિડેષણશતકના રચયિતા શ્રીશાન્તિસૂરિ. (૯) બૃહચ્છાતિના રચયિતા શ્રીશાન્તિસૂરિ. (૧૦) પર્વ પંચાશિકાના રચયિતા શ્રીશાન્તિસૂરિ. (૧૧) ચેઈયવંદણમહાભાસના રચયિતા શ્રીશાન્તિસૂરિ (૧૨) જીવ-વિચારપ્રકરણના નિર્માતા શ્રીશાન્તિસૂરિ. એટલે આ પ્રશ્નને ઉત્તર સહેલાઈથી આપી શકાય એમ નથી. એમાં સાધક–બાધક અનેક પ્રમાણે વિચારવા પડે એમ છે. પરંતુ અહીં એટલું તો સ્પષ્ટ જણાવી દઈએ કે બહરછાન્તિ અને પર્વ પંચાશિકાના રચયિતા તે વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિ જ છે; કારણ કે આવા સ્પષ્ટ શબ્દો ભાંડાસ્કર ઈન્સ્ટીટયુટની પ્રતિ નં ૪૫૯/૧૮૮૨-૮૩, પ્રતિ નં. ૩૫૦ /A/૨/૪૪૨-૪૩ તથા અન્ય એક પ્રતિમાં લખાયેલા છે.' - કેટલાક ચેઈવિંદણભાસને પણ તેમની કૃતિ માને છે, પણ તે માટે કોઈ પુષ્ટ પ્રમાણુ નથી. ચેઈવિંદણુભાસ એ શ્રી શાન્તિસૂરિની કૃતિ છે, એ નિર્ણય માત્ર એક પ્રતિના છેડે લખાયેલા નામ પરથી થયે છે. ખુદ એ કૃતિમાં તેને ક્યાંય ઉલ્લેખ નથી. વળી મો અવ્યયને વિશિષ્ટ ઉપગ એ જે વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિજને ખાસ સંકેત હોય જ આના વિવેચન માટે જુઓ શ્રી પ્રતિક્રમણુસત્ર-પ્રધટીકા ભાગ - ત્રીજો, પૃષ્ઠ ૬૪–૪૮-૪૯–૦૯ Page #102 -------------------------------------------------------------------------- ________________ છવ-વિચાર-પ્રકાશિક્ષ તે તે પણ આમાં ગેરહાજર છે. અમને તે એમ લાગે છે કે જીવ-વિચાર-પ્રકરણની રચના કરનાર શ્રી શાન્તિસૂરિજી પછીના કેઈ શ્રી શાન્તિસૂરિજીએ તેની રચના કરી હશે. જીવ– વિચાર–પ્રકરણની પ્રથમ ગાથા આ પ્રમાણે છે : भुवणपईवं वीरं, नमिऊण भणाभि अवुह-बोहत्थं । जीवसरूवं किंचि वि, जह भणिय पुव्वसूरीहिं ॥ અને ચેઈયવંદણમહાભાસની છેલ્લી ગાથા નીચે મુજબ છેઃ भुवणभवणपईवो, तियिसेंद-नरिंदविंदकयसेवो। सिरिवद्धमाणवीरो, होउ सया मंगलं तुम्ह ॥ અહીં શ્રી વીરની સ્તુતિ અને તેમને ભુવનપ્રદીપની ઉપમા એ બંને સમાન છે. “જે બંને ગાથામાં આટલું સામ્ય છે, તે તે એક જ ર્તાની કૃતિ કેમ ન હોય ?” એ પ્રશ્ન થે અહીં સ્વાભાવિક છે, પણ અમે ઉપર જણાવ્યું તેમ આ છેલ્લી ગાથામાં કે તેની ઉપરની ગાથામાં તેમને નામનિર્દેશ નથી અને મો પર પણ જણાતું નથી. - હવે આવીએ જીવ-વિચાર-પ્રકરણ ઉપર. પ્રવાદ તે એ છે કે આ પણ વાદિવેલાલ શ્રી શાન્તિસૂરિજીની કૃતિ છે, પરંતુ તે માટે પુષ્ટ પ્રમાણુ ક્યાં ? વળી આ પ્રકરણ પરના ટીકાકારે પૈકી કઈ પણ તેમને કશે પરિચય આપતા નથી. જે તેમને એ પ્રવાહમાં સત્ય લાગ્યું હેત તે સંભાવના રૂપે પણ તેમને ઉલ્લેખ કરત, પણ Page #103 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકરણના નિર્માતા એ ઉલ્લેખ કરેલે નથી. વિશેષમાં આ કૃતિ વાદિવિતાલની હોય તે તેની રચના પછી પાંચ વર્ષ સુધીમાં તેના પર કોઈ પણ વૃત્તિ કેમ ન રચાઈ? તેમનું શિષ્યમંડલ વિદ્વાન હતું અને તેની પરંપરા અમુક સદી સુધી તે ચાલેલી જ છે. આ પ્રકરણ પરની પ્રથમ ટીકા છેક વિક્રમની સત્તરમી સદીના પ્રારંભમાં દૃષ્ટિગોચર થાય છે. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણું કે જેના તરફથી આ કૃતિ વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિજીની હવા બાબત વિશેષ પ્રચાર થયે છે, તે આ પ્રકરણની પ્રસ્તાવનામાં તે માટેનું પુષ્ટ પ્રમાણુ રજૂ કરી શકેલ નથી, અને તેણે જે પ્રમાણ રજૂ કર્યું છે, તે વિચારણીય છે. તે જે નિર્દેશ માટે તપાગચ્છ પટ્ટાવક લીને હવાલે આપે છે, તેમાં આ ઉલેખ છે જ નહિ. તેમના તરફથી પાઠક રત્નાકરજીની સંસ્કૃત ટીકા સાથે જે જીવ-વિચાર–પ્રકરણ સને ૧૯૧૫માં બહાર પડયું, તેના ઉદ્દઘાતમાં તે એમ જ લખ્યું હતું કે “ ગુણ गणालङ्कता श्रीमच्छान्तिसूरिपादाः प्रकृतप्रकरणं रचितवन्त इयन्मात्रं पञ्चाशत्तमगाथायाः प्रकटमेवावगम्यते, तेषां सत्तासमयादिगतो निर्णयोऽस्माकं स्मृतिपथे नास्ति ।' - આ વિષયમાં પાછળથી પ્રમાણ મળી આવ્યું હોય એ બનવા એગ્ય છે, પણ એ પ્રમાણુ એવું હોવું જોઈએ કે જે પાઠકેને પૂરી પ્રતીતિ કરાવી શકે અસ્તુ - હવે જે એક પ્રમાણુ આ કૃતિ વાદિવેતાલ શ્રી શાન્તિસુરિજીની હેવાનું સૂચવે છે, તેને અહીં નિર્દેશ કરીશું. Page #104 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા ઉક્ત શ્રી શાન્તિસૂરિજીએ ઊત્તરાધ્યયસૂત્રની બહદુવૃત્તિના છેડે પિતાની પ્રશસ્તિ આપી છે અને છેવટની પંક્તિમાં व्यु ' तो भव्याः त्रिदोषप्रशमकरतो गृह्यतो लिखतां કા' અને બહચ્છાન્તિના પ્રારંભમાં જણાવ્યું છે કે “ મને મળ્યા “ભુત વરને પ્રસ્તુતં સર્વમેન્' એ જ પાઠમાં આગળ પર “મો મો મડ્યો ”. પદ પણ તેમના મો અવ્યયની. પ્રીતિનું સૂચન કરે છે. હવે જીવ-વિચાર–પ્રકરણની પચાસમી. ગાથામાં “ મો થશે !' આવાં પદો આવે છે, જે એમની શૈલિનું આબેહુબ દર્શન કરાવે છે. આ સંગમાં હાલ આ કૃતિને વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિજીની માનીને જ ચાલીએ, પરંતુ તે માટે હજી પુષ્ટ પ્રમાણે પ્રાપ્ત કરવાનાં બાકી રહે છે. વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિજીને પરિચય શ્રી પ્રભાચન્દ્રસૂરિવિરચિત શ્રીપ્રભાવકચરિત વગેરે પરથી આ પ્રમાણે પ્રાપ્ત થાય છે: વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિજી તેમને જન્મ ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે ઊણ ગામમાં થયો હતો. તેમનું સંસારી નામ ભીમ હતું, તેમના પિતાનું નામ ધનદેવ અને માતાનું નામ ધનશ્રી હતું, તેઓ શ્રીમાલ વંશના હતા. આ વખતે પાટણમાં થારાપદ્રગથ્વીય શ્રી વિજ્યસિંહસૂરિ નામના વ્યવાસા આચાર્ય વિદ્યમાન હતા. તેઓ Page #105 -------------------------------------------------------------------------- ________________ છો વિચારકરણના નિર્માતા હર્ષ. એક વખત ઊણ પધાર્યાં. ત્યાં ભીમ તેમના જોવામાં આવ્યે. તે અનેક શુભ લક્ષણૈાથી યુક્ત હાઈ ને આચાર્ય શ્રીએ વિચાયું કે તે આ કિશોર સાધુ થાય તે શ્રી જિનેશ્વરદેવના શાસનની અવશ્ય પ્રભાવના કરે. ’ તેમણે ધનદેવ શેઠ પાસે ભીમની માગણી કરી. ધર્મ પરાયણ પતિ-પત્નીએ સંઘના કલ્યાણ કાજે એ માગણીના સ્વીકાર કર્યાં અને પેાતાના વ્હાલસાયા પુત્રને આચાર્યશ્રીના ચરણે મૂક્યા. આચાર્યશ્રીએ તેને શુભ મુહૂતે દીક્ષા આપી. અને ‘મુનિ શાન્તિભદ્ર' નામથી પેાતાનેા શિષ્ય કર્યાં, ૧ પછી તેમને સૂત્ર-સિદ્ધાન્ત, ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કાષ, જ્યાતિષ તથા મંત્રશાસ્ત્ર વગેરેના અભ્યાસ કરાયે અને અનુક્રમે આચાર્ય પદ આપ્યું, ત્યારથી તેઓ શ્રી શાન્તિસુરિજી’ તરીકે પ્રસિદ્ધ થયા. છેવટે ગચ્છના ભાર તેમને સોંપી શ્રી વિજયસિંહ આચાર્યે સ્વગમન કર્યું. આ વખતે પાટણની જાહેાજલાલી ઘણી હતી. તેના પર મહારાજા ભીમદેવનુ આધિપત્ય હતુ. તેમના દરબાર અનેક નામાંક્તિ પડિતાથી શે।ભતા હતા. આચાર્યશ્રીએ . આ દરબારમાં પેાતાની અદ્ભુત કવિત્વશક્તિ અને અનેરી. વાદકળાના પરિચય આપ્યા. આથી મહારાજા ભીમદેવે પ્રસન્ન ૧. ગુજરાતમાં પાલનપુર નજીક રામસીણુ (રામસેણુ) નામનું.. ગામ છે. ત્યાંના જિનમ ંદિરમાં પ્રતિમાજીના પબાસણ ઉપર ૧૦૮૪માં થારાપગચ્છના શ્રી શાન્તિભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવી એવા ઉલ્લેખ.. છે. આ ઉપરથી તેમનું સાધુ અવસ્થાનું નામ શ્રી શાન્તિભદ્ર હોય. એમ સભવે છે, કારણુ કે ગુચ્છ, નામ અને સમય લગભગ મળતો છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ - -- - - જીવ-વિચાર-મકાશિમાં -થઈને તેમને “કવીન્દ્ર” અને “વાદિચકવતી' નામનાં માનવંતા બિરુદ આપ્યાં. ' આ કસ્તુરીની લેકેત્તર સુગંધ જેમ થોડીવારમાં સર્વત્ર ફેલાઈ જાય છે, તેમ સમર્થ મહાપુરુષોની ખ્યાતિ ચેડા જ સમયમાં દેશ-દેશાન્તરમાં ફેલાઈ જાય છે. આ આચાર્યશ્રીની સમર્થ કવિ અને વાદી તરીકેની ખ્યાતિ સાંભળીને મહાકવિ ધનપાળે તેમને ધારાનગરીમાં પધારવાનું આમંત્રણ આપ્યું કે જે માલવદેશની રાજધાનીનું પદ ભગવતી હતી અને દિગગજ પંડિતના નિવાસને લીધે સરસ્વતીની ક્રીડાભૂમિ -બનેલી હતી. આચાર્યશ્રીએ મહાકવિ ધનપાળના આમંત્રણને સ્વીકાર કરી ધારાનગરી તરફ વિહાર કર્યો. છેલ્લા મુકામે રાજા ભેજ સામે આવ્યું અને તેણે આચાર્યશ્રીને આવકાર આપીને જણાવ્યું કે “ધારાની સભામાં ઉદ્ભટ વાદીઓ છે, તેમાંના જેટલા વદીઓને તમે જીતશે, તેટલા લાખ માલવી દ્રમ્સ -તમને આપીશ. મારે જેવું છે કે ગુજરાતના જૈન સાધુઓમાં વિદ્વત્તાનું કેટલું સામર્થ્ય છે?” - આચાર્યશ્રીએ આ પડકાર ઝીલી લીધું અને ધારાનગરી પહોંચ્યા પછી રાજસભામાં વાદ આરંભે. તેમાં એક પછી એક ચોરાશી વાદીઓને જિતી લીધા. આ રીતે આચાર્યશ્રી રાજા ભેજની સભાના વાદીઓ માટે વેતાલ સમ નીવડ્યા, એટલે રાજા જે તેમને વાદિવેતાલ' બિરુ આપ્યું તથા -શરત પ્રમાણે ૮૪ લાખ માલવી દ્રમ્મ અપણ કર્યા. તે Page #107 -------------------------------------------------------------------------- ________________ જીવ-શિયામકરણના નિર્માતા વખતના ગુજરાતના ધોરણે તેની કિંમત ૧૨,૬૦૦૦૦ બારલાખ ને સાઠ હજાર રૂપિયા થતી હતી. આચાર્યશ્રીએ તેમાંના ૧૨ લાખ રૂપિયા ધારાનગરીમાં. સુંદર જિનમંદિર નિર્માણ કરવા માટે આપી દીધા અને બાકીના ૬૦૦૦૦ રૂપિયા ગુજરાતના થારાપદ્રનગરે ( હાલના થરાદ ગામે) મેક્લી આપ્યા કે જેમાંથી શ્રીઆદિનાથ-મંદિરમાં મૂળનાયકની ડાબી બાજુએ એક દહેરી બાંધવામાં આવી તથા રથ વગેરે કરાવવામાં આવ્યા. કહેવાય છે કે શ્રી શાન્તિસૂરિજી મહારાજની વાદવિષયક ખ્યાતિ સાંભળીને આ વખતે ધારાનગરીમાં પ૦૦ વાદીએ શાસ્ત્રાર્થ કરવા માટે આવી પહોંચ્યા હતા, પરંતુ. સૂરિજીએ એ બધાને જીતી લઈને જૈનધર્મનું તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. - સૂરિજી આ દિગવિજયે કર્યા પછી પાટણ પધાર્યા.. ત્યારે રાજા અને મંત્રીમંડલ સહિત પાટણની તમામ પ્રજાએ તેમનું અપૂર્વ સ્વાગત કર્યું હતું. આચાર્યશ્રી પાટણમાં પિતાના ૩૨ શિષ્યોને ન્યાયનો અભ્યાસ કરાવતા હતા. આ વખતે વડગચ્છીય શ્રીમુનિ– ચન્દ્રસૂરિ નાડોલથી વિહાર કરીને ત્યપરિપાટી–નિમિત્તે પાટણ પધાર્યા. એકદા તેઓ ભગવાન શ્રી ઋષભદેવનાં. નકરીને નજીકના ઉપાશ્રયમાં વિરાજમાન આ આચાર્યશ્રીને.. મળવા આવ્યા, પરંતુ એ વખતે બૌદ્ધ દશનના પ્રમેયને પાઠ ચાલતું હોય એટલે તેમને નમસ્કાર કરીને ગુપચુપ. Page #108 -------------------------------------------------------------------------- ________________ જીવનવિચાર-શિકા બેસી ગયા. તેમણે પિતાની તીવ્ર ધારણ શક્તિથી એ આ પાઠ અવધારી લીધું. બીજા દિવસે, ત્રીજા દિવસે પણ આમ જ બન્યું. આ રીતે કુલ દશ દિવસ રહીને તેમણે દશેય દિવસના દશ પાઠ અવધારી લીધા. પરંતુ આચાર્યશ્રીના કેઈ શિષ્ય. આ પાઠ અવધારી શકયા નહિ. આથી તેઓ ઘણે ખેદ પામ્યા. આ વખતે શ્રીમુનિચન્દ્રસૂરિએ - તેમની આજ્ઞા લઈ દશેય દિવસના પાઠ અણિશુદ્ધ કહી - બતાવ્યા. આથી આચાર્યશ્રીની પ્રસન્નતાને પાર રહ્યો નહિ. તેઓ એકદમ ઊભા થયા અને તેમને આલિંગન કરતાં છેલ્યાઃ “તું તે ધૂળમાં ઢંકાયેલું રત્ન છે. મારી પાસે - રહીને અભ્યાસ કર.” આ વખતે પાટણમાં ચૈત્યવાસીઓનું પ્રભુત્વ હતું અને કોઈ સંવેગી સાધુને ઉતરવા માટે સ્થાન મળતું ન હતું. આચાર્યશ્રીએ આ વસ્તુને ખ્યાલ કરી શ્રીમુનિચન્દ્રસૂરિજીને ઉતરવા માટે ટંકશાળ પાછળની એક ઓરડી અપાવી અને - તેમને યે દર્શનને અભ્યાસ કરાવ્યો. કહેવાય છે કે આ - સમયથી પાટણમાં ચિત્યવાસીઓ તરફથી સંવેગીઓને વસતિ મળવા લાગી. : - હવે સૂરિજીની શાસનપ્રભાવનાના અન્ય અંગ તરફ - એક આછે દષ્ટિપાત કરી લઈ એ. એક વાર તેમણે ધૂલિકેટ (ધૂળિયે કેટ) પડવાની સચોટ આગાહી કરીને ૭૦૦, શ્રીમાળ કુટુંબને બચાવી લીધા હતા અને તેમને ન -ધર્મના દઢ અનુરાગી કર્યા હતા. તેઓ રાજકુમારે પણ Page #109 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકરણના નિર્માતા છૂટથી ધર્મને પ્રતિબધ કરતા. આ રીતે કુલ ૪૧૫ રાજકુમારે જૈન ધર્મની છત્રછાયા નીચે આવ્યા હતા અને તેના આચાર-વિચારનું પાલન કરી રહ્યા હતા. એક વાર એક શ્રેષ્ઠિપુત્રને સર્પદંશ થતાં તેને મૃત માનીને જમીનમાં દાટી દીધું હતું. આચાર્યશ્રીને ખબર પડતાં તેને જમીનમાંથી બહાર કઢાવ્યું અને મંત્રશક્તિથી નિર્વિષ કર્યો. આ રીતે તેને નવીન જીવન પ્રાપ્ત થતાં સૂરિજીની એક મહામાંત્રિક તરીકેની ખ્યાતિ વિસ્તાર પામી. સર્વતોમુખી પ્રતિભાને વરેલા આ આચાર્યશ્રીએ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની બ્રહવૃત્તિ ૧૮૦૦૦ કલેકપ્રમાણુ રચેલી છે, જે વાદશક્તિ માટે કિલ્લા સમાન મનાય છે. મહારાજા સિદ્ધરાજની સભામાં શ્રી સ્વાદિદેવસૂરિએ આ ટકાના આધારે જ દિગમ્બરાચાર્ય કુમુદચંદ્રને પરાજય આ હતું. તેમની અન્ય કૃતિઓમાં અહંદૂ-અભિષેકવિધિ તથા બુહચ્છાન્તિ પાઠ (મટી શાંતિ ) ની ગણના નિશ્ચિત છે. આ ઉપરાંત બીજી કૃતિઓ પણ સંભવે છે, પરંતુ તે સંબંધી વિશેષ શેધળ થવાની આવશ્યકતા છે. આ આચાર્યશ્રીએ પિતાના શિષ્ય સમુદાયમાંથી શ્રી વિરમુનિ, શ્રીશાલિભદ્રમુનિ તથા શ્રી સર્વદેવમુનિને આચાર્ય પદવી આપી ગચ્છની વ્યવસ્થા કરી હતી અને પિતાનું આયુષ્ય અલ્પ જાણીને યશશ્રાવકના પુત્ર સેઢે કાઢેલા ગિરનારતીર્થના યાત્રા સંઘ સાથે પ્રયાણ કર્યું હતું. ત્યાં ગિરનારતીર્થની યાત્રા કર્યા પછી અણસણવ્રતનો સ્વીકાર કર્યો હતો અને ૨૫ દિવસ સુધી તેનું પાલન કરીને સ: ૧૦૯ના જેઠ સુદ ને મંગળવારે કૃતિકા નક્ષત્રમાં સમાધિપર જેહને ત્યાગ કરી અાગમન કર્યું હતું. Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ આવ્યું પ્રસ્તુત પ્રકરણ પર વૃત્તિઓ વગેરે. ગ્રન્યરચનાઓ કે પ્રકરણરચનાઓ તે ઘણી થાય છે, પરંતુ તે બધા પર વૃત્તિ કે ટીકા રચાતી નથી. તેમાંની જે રચના અસાધારણ વિશેષતા ધરાવતી હોય, અતિશય ઉપયોગી હોય કે એક યા બીજા કારણે લોકપ્રિય થયેલી હોય, તેના પર વૃત્તિ કે ટીકા રચાય છે. પ્રસ્તુત જીવ–વિચારપ્રકરણ પર વૃત્તિઓ કે ટીકાઓ રચાઈ તેનું કારણ તેની ખાસ ઉપગિતા તથા કપ્રિયતા છે. આ પ્રકરણ પર સુખધિકા નામની સંસ્કૃત ટીકા ખરતરગચ્છીય વાચક શ્રી મેઘનંદનના શિષ્ય પાઠક રત્નાકરજીએ સં. ૧૬૧૦માં રચેલી છે. પ્રશસ્તિમાં સાલ ઉપરાંત આ વદિ ૮ અને “ઘલ” નામના સ્થાનને નિર્દેશ છે. . આ વૃત્તિ શ્રી યશોવિજયજી જેને સંસ્કૃત પાઠશાળા મહેસાણા તરફથી સં. ૧૯૭૧માં પત્રકારે પ્રસિદ્ધ થયેલી છે. - અહીં પ્રાસંગિક એ પણ જણાવી દઈએ કે ભાંડારકર ઈસ્ટીટયુટે પ્રકાશિત કરેલા શ્રી જિનકેષ–ભાગ પહેલામાં Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત પ્રકરણ પરવૃત્તિઓ વગેરે છવ-વિચાર પરની ટીકાઓમાં જણાવ્યું છે કે પહેલી ટીકા વિ. સં. ૧૬૧ભાં રત્નસૂરિએ (રત્નસાધુએ) રચી અને બીજી સં. ૧૬૧૦માં ખરતરગચછીય ચન્દ્રવર્ધનગણિના શિષ્ય મેઘનંદનગણિએ રચી. પણ આમાં ગરબડ થઈ ગઈ છે. આ બે ટીકાઓ જુદી નથી, પણ એક જ છે. શ્રી ચન્દ્રવર્ધનગણિને શ્રી મેઘનંદન, શ્રી દયાનંદન અને શ્રી વિજયનંદન એ નામના ત્રણ શિષ્ય હતા. તેમાં મેઘનંદનના શિષ્ય પાઠક રત્નાકરજીએ આ વૃત્તિ રચી, એવી સ્પષ્ટતા પ્રસ્તુત વૃત્તિની નિમ્ન પંક્તિઓમાં થયેલી છે सुगुणगणिस्तृतीयः सरलमतिः कुशलसिंहनामान्यः । विख्यातचन्द्रवर्धनगणिरप्यासीत् क्रमेण ततः ॥९॥ तेषां शिष्यत्रितयं समजनि जगतीतले विदितविद्यम् । श्रीमेघनन्दनदयानन्दनविजयनामानः ॥१०॥ श्रेष्ठश्रेठिकुलोत्तंसा, वाचका मेघनन्दनाः । वृतिं जीवविचारस्याकार्षीद्रत्नस्तदन्तिषत् ॥११॥ આ પ્રકરણ પર બીજી સંસ્કૃત ટીકા ખરતરગચ્છીય શ્રીસમયસુંદર ગણિએ સં. ૧૬૯૮માં અમદાવાદમાં હાજા પટેલની પળમાં રહીને રચી હતી, આવી માહિતી જેના સાહિત્યના ઈતિહાસ પૃ. ૫૮ પર સાક્ષરવર્ય શ્રી મોહન લાલ દલીચંદ દેશાઈએ આપી છે અને તે માટે ભાવનગરના શ્રી ભક્તિવિજયજી ભંડારની સૂચીને હવાલે આખે છે, પરંતુ આ વૃત્તિ હજી સુધી પ્રસિદ્ધ થયેલી નથી. આ સંબંધમાં બીકાનેરનિવાસી સુપ્રસિદ્ધ સાક્ષર શ્રી અગરચંદ નાહટ સાથે પત્રવ્યવહાર કરતાં તેમણે એ ખુલાસે કર્યો છે કે Page #112 -------------------------------------------------------------------------- ________________ કચ્છ-વિરાર-સ્ત્રમણિકા मीव-विचार पर समयसुन्दरजी की टीका बास्तबमें है ही नहीं।' એટલે આ વસ્તુ વિચારણીય બને છે. - આ પ્રકરણ પર ત્રીજી સંસ્કૃત ટીકા ખરતરગચ્છીય શ્રીજિનલાભના શિષ્ય શ્રી અમૃતધર્મના શિષ્ય ઉપાધ્યાય શ્રીક્ષમાકલ્યાણકજીએ વિ. સં. ૧૮૫૦ના ભાદ્રપદ શુકલપક્ષની સપ્તમીના દિવસે બીકાનેરમાં પૂર્ણ કરેલી છે. આ વૃત્તિ પ્રમાણમાં નાની છે. એટલે કે અવચૂરિ જેવી છે, પણ વિષયને બંધ કરાવવા માટે સારી છે. એનું પ્રકાશન સં. ૧૯૬રમાં ગુજરાતી અનુવાદ સાથે શ્રી જેન આત્માનંદ સભા-ભાવનગર તરફથી થયેલું છે. શ્રી મે. દ. દેશાઈએ જૈન સાહિત્યના ઈતિહાસમાં તેની નેંધ લીધેલી છે અને તેને રચનાસંવત્ ઉપર પ્રમાણે ૧૮૫૦ જણાવ્યું છે. શ્રી જિનરત્નમેષ ભાગ-પહેલામાં પણ તેને રચનાસંવત્ આ જ આપે છે, પરંતુ જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા તરફથી પ્રગટ થતા જીવ-વિચાર–પ્રકરણની પ્રસ્તાવનામાં તેને સં. ૧૭૮૫ છપાયે જાય છે ! અનેક આવૃત્તિઓ થવા છતાં આ ભૂલ સુધરી નથી, એ ખરેખર! એને વિષય છે. - આ સિવાય શ્રીજિનરત્નમેષ-ભાગ પહેલામાં બે વિશેષ ટીકાઓને ઉલ્લેખ થયેલે છે, એક ઈશ્વરાચાર્ય કૃત અક્ષરાર્થદીપિકાને અને બીજે તેના આધારે શ્રી ભુવનસુંદરે રચેલી ટીકાને. પરંતુ તેને વિશેષ પરિચય હજી પ્રાપ્ત થયે નથી. તેની મૂળ પ્રતિએ જોયા પછી જ ખબર પડે કે ખરેખર એમાં એ છે?' For PV Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત પ્રકરણ પર વૃત્તિઓ વગેરે જીવ–વિચાર–પ્રકરણનું પ્રથમ પ્રકાશન મુંબઈવાળા શ્રાવક ભીમશી માણેકે સં. ૧૫માં લઘુપ્રકરણસંગ્રહમાં કર્યું હતું. ત્યાર બાદ ૧૨ વર્ષે મહેસાણાવાળા શ્રાદ્ધરન શ્રી વિણચંદ સુરચંદે ઉપર્યુક્ત શ્રીરનાકરજીની સંસ્કૃત ટીકાનું પ્રકાશન કર્યું હતું. તે પછી તેની ગુજરાતી આવૃત્તિ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા તરફથી પ્રકટ થવા લાગી કે જે આજે સાતમી આવૃત્તિ સુધી પહોંચી છે. - આ પ્રકરણ શિક્ષણ પગી હોઈ અન્ય સંસ્થાઓએ પણ તેની ગુજરાતી-હિંદી આવૃત્તિઓ મૂલમાત્ર કે અર્થ સાથે પ્રગટ કરેલી છે, પણ તે બધાને અહીં વિગતવાર ‘ઉલ્લેખ કરવાની આવશ્યકતા નથી. આ પ્રકરણને ફ્રેન્ચ અનુવાદ ડે. મેરિનેએ જર્નલ એશિયાટિકમાં સને ૧૯૦૨માં પ્રકટ કર્યો હતે. આ પ્રકરણને અંગ્રેજી અનુવાદ કે વિદેશી સુપ્રસિદ્ધ વિદ્વાને કર્યાનું જાણમાં નથી, પરંતુ અમદાવાદથી શ્રી જૈન સિદ્ધાન્ત સંસાયટીએ મુનિશ્રી રત્નવિજયજી પાસે સંપાદિત કરાવીને સને ૧૯૫૦માં પાઠક રત્નાકરવૃત્તિ સાથે તેને અંગ્રેજી અનુવાદ પ્રકટ કરેલ છે. પ્રસ્તુત જીવ-વિચાર-પ્રકાશિકા આ વિષયમાં એક નવું પ્રસ્થાન છે અને તે તાત્વિક ભૂમિકાથી માંડીને જીવ વિચારના તમામ વિષય પર સારે એ પ્રકાશ ફેંકી પિતાનું નામ સાર્થક કરે છે. આજને શિક્ષિત વર્ગ કે જે આ વિષયમાં અનેક શંકાઓથી ઘેરાયેલું છે, તેના મનનું સમાધાન કરવામાં આ વૃત્તિ અને ભાવ ભજવશે, એવી અમારી આંતરિક શ્રદ્ધા છે. * સં. ૨૦૨૧ સુધીમાં. Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ નવમું અર્થ પદ્ધતિ જીવ-વિચાર-પ્રકરણને અર્થ પ્રકાશવા માટે પ્રસ્તુત વૃત્તિમાં ષડંગ પદ્ધતિને સ્વીકાર કરવામાં આવ્યું છે, તે આ પ્રમાણે (૧) મૂળ ગાથા. (૨) સંસ્કૃત છાયા, પ્રાકૃતની સાથે સંસ્કૃત છાયા આપવાથી તેને અર્થનિર્ણય કરવામાં સુગમતા પડે છે. ખાસ કરીને સંસ્કૃતના અભ્યાસીએ આ વસ્તુની અપેક્ષા રાખે છે, તેથી બીજા અંગ તરીકે તેને સ્વીકાર કરવામાં આવ્યું છે. (૩) પદાર્થ. દરેક પદના અર્થ જાણ્યા વિના સમગ્ર અર્થની સંકલના થઈ શકતી નથી, એટલે આ અંગ આવશ્યક છે. તેમાં પ્રથમ સામાન્ય અર્થ અને પછી વિશેષ "અર્થ એ ક્રમને અપનાવવાથી બોષ ઘણે સ્પષ્ટ થાય છે, તેથી અહીં દરેક પદના સામાન્ય અને વિશેષ અ8 આમ Page #115 -------------------------------------------------------------------------- ________________ અર્થપદ્ધતિ વામાં આવ્યા છે. જે પદોમાં સામાન્ય અર્થથી જ કામ ચાલે એવું છે, ત્યાં વિશેષ અર્થ આપવામાં આવ્યું નથી. (૪) અન્વય. અર્થની સંકલન કરવા માટે અતિ ઉપગી હોઈ ચેથા અંગ તરીકે તેને સ્વીકાર કરવામાં આવ્યું છે. (૫) ભાવાર્થ. માત્ર ભાષાંતરથી ભાવ સુધી પહેચાતું નથી, એટલે ભાવાર્થને પણ એક આવશ્યક અંગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યું છે. (૬) વિવેચન. ગાથાના પ્રયોજન આદિ સંબંધમાં વિશેષ વક્તવ્યની અપેક્ષા રહે છે, તેથી છઠ્ઠી અંગ તરીકે વિવેચનને અપનાવ્યું છે. આશા છે કે આ પદ્ધતિ અભ્યાસીઓને અતિ ઉપયોગી થઈ પડશે. Page #116 -------------------------------------------------------------------------- ________________ Page #117 -------------------------------------------------------------------------- ________________ જીવનવિચારપ્રકાશિકા યાને જૈન ધર્મનું પ્રાણીવિજ્ઞાન બીજે ખંડ જીનું વર્ગીકરણ Page #118 -------------------------------------------------------------------------- ________________ Page #119 -------------------------------------------------------------------------- ________________ [ 1 ] મંગલ, અભિધેય આદિ મૂળ પુન- , નગિળ જળાદિ ગજુવોદા. जीवसरूवं किंचि वि, जह भणियं पुव्व-सूरीहि ॥१॥ સંસ્કૃત છાયા भुवन-प्रदीपं वोरं, नत्वा भणामि अबुध-बोधार्थम् । जीव-स्वरूपं किंचिदपि, यथा भणितं पूर्वसूरिभिः ॥ પદાર્થ . મુવળવં–ભુવનમાં પ્રદીપ જેવા. ભુવન એટલે લેક. જૈન દષ્ટિએ તેના ત્રણ પ્રકારે છે: (૧) ઊર્વેલેક, જે સામાન્ય રીતે સ્વર્ગ તરીકે ઓળખાય છે. (૨) તિર્યક, જે સામાન્ય રીતે મત્સ્યલેક કે મનુષ્યલક તરીકે ઓળખાય છે. અને (૩) અલેક, જે સામાન્ય રીતે પાતાળ તરીકે ઓળખાય છે. લેક શખથી ખા ત્રણે લેક સમજવાના છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૬૦ જીવ-વિચાર-પ્રકાશિકાર જૈનેતર શાસ્ત્રોમાં આ ત્રણે પ્રકારે ઉપરાંત તેના ચૌદ પ્રકારે પણ વર્ણવેલા છે અને તેથી ભુવન શબ્દ ચદના સંક્ત તરીકે વપરાય છે. દીપ એટલે દીવે, પ્રદીપ એટલે મેટો દવે, અથવા ઉત્કૃષ્ટ દીવે. તેનું મુખ્ય કાર્ય અંધકારને નાશ કરવાનું છે, એટલે લક્ષણથી તેને અર્થ “પ્રકાશ કરનાર એ થાય છે. - - આ રીતે ભુવન–પ્રદીપને અર્થ ત્રણે ય લેકમાં રહેલા છવાઇવરૂપ સમસ્ત પદાર્થને પ્રકાશ કરનારા એમ સમજવાને છે. જી-વીરને, શ્રી મહાવીર સ્વામીને. यु छ , ' विशेषेण ईरयति प्रेरयति कर्माणि इति થી–જે વિશેષતાથી કમેને પ્રેરે છે–દૂર કરે છે, એટલે કે આત્માથી છૂટા પાડે છે, તે વિર.” પૂર્વાચાર્યોએ તેનું નિક્ત આ પ્રમાણે કર્યું છે? विदारयति यत् कर्म, तपसा च विराजते।' तपोवीर्येण युक्तश्च, तस्माद् वीर इति स्मृतः ।। - આ “જે કર્મનું વિજ્ઞારણ કરે છે, તપથી વિરાજમાન છે. અને તવીર્યથી યુક્ત છે, તે વીર કહેવાય છે - ચરમ તીર્થકર શ્રી વર્ધમાન સ્વામી આવા ગુણોથી સંત હતા, એટલે તેઓ વીર કહેવાયા. શાસ્ત્રોમાં અનેક છે તેમને ઉલ્લેખ શ્રી વીણવામી, શ્રી વીર-પ્રભુ કે શ્રી વીર પરમાત્મા તરીકે આવે છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ J : - - 1 સંગલ અભિધેય ઓરિ નામિકા –નમીને, નમસ્કાર કરીને. ભાવપૂર્વક હરતપાદ્યાદિ એવયને સંકેચ કર, નમસ્કાર–સૂચક શબ્દ બોલવા અને નમસ્કાર્ય પ્રત્યે માનસિક એકાગ્રતા, વિચારણ, શ્રદ્ધા, આદર, બહુમાનની લાગણું કે શુદ્ધ પરિણતિ રાખવી, તેને નમસ્કાર કહે છે. મામિકહું છું.. –અબુધના બધા જેઓ બધ પામેલા. નથી, તેમને બેધ પમાડવા માટે અહીં બોધ શબ્દથી સામાન્ય બે કે વ્યાવહારિક જ્ઞાન નહિ, પણ તત્ત્વબોધ સમજવાનું છે. તાત્પર્ય કે જેને હજી તત્ત્વજ્ઞાનમાં પ્રવેશ થયું નથી કે જેણે જીવઅછવ વગેરેનું સ્વરૂપ જાણ્યું નથી, તે અબુધ છે. અહીં કેટલાક “અજ્ઞાની” એ અર્થ કરે છે અને તે અર્થ થઈ શકે ખરે, પણ તે પ્રસ્તુત નથી. પાઠક રત્નાકરજીએ પણ “ –વિરિતકીવાનિવારવાતે યોજાઈ– વદ્ વિજ્ઞાવાચ’ અર્થ કરે છે. લસણ-છવના સ્વરૂપને. જીવ એટલે આત્મા. જીવનશક્તિ ધારણ કરવાના ગુણને લીધે તેને જીવ કહેવામાં આવે છે. કહ્યું છે કે જીવિતવાન, નીતિ, સ્થિતિ જીવ—જે જીવનવાળે છે, જે જીવે છે એથવા તે જે જીવવાને છે, તે જીવ.” ઉપયોગ અનાદિનિધનંત્વ, શરીરપૃથકત્વ, કર્મફ્તત્વ, કર્મભોક્તતૃત્વ, રૂપિઆદિ અનેક લક્ષણેથી તે યુક્ત છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ T છ-વિચામાચ્છિા જીવનની ક્રિયા જેના વડે શક્ય બને છે, એ જીવંત -શરીરને પણ ઉપચારથી જીવ કહેવામાં આવે છે. છેદન, ભેદન, તાડન, મારણ વગેરે શરીર તરીકે માનેલા આ જીવનું થાય છે, પણ તેનું સંચાલન કરનાર આત્માનું થતું નથી. એ તે સ્વભાવે અજ-અમર છે, એટલે કે જન્મતો પણ નથી અને મરતે પણ નથી. સ્વરૂપ શબ્દના ઘણા અર્થે થાય છે, તેમાંથી લક્ષણ કે પ્રકાર અહીં અભિપ્રેત છે. દિતિ વિ–કંઈક, ડું, સંક્ષેપથી.' –જેમ. મણિચં કહેલું છે. પુત્ર -પૂર્વના સૂરિએએ, પૂર્વાચાર્યોએ. અન્વય અહીં માત્ર એવું ક્રિયાપદ છે, એટલે હું પદ -અધ્યાહારથી લેવાનું છે. ____ अहं वीरं नामिऊण किंचि वि जीवसरुवं भणामि-ई શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરીને જીવનું કંઈક એવું -સ્વરૂપ કહું છું. એ વર કેવા છે?” તે મુવા -ત્રણેય લેકના -સમસ્ત પદાર્થોને પ્રકાશ કરવામાં પ્રદીપ જેવા. “શા માટે જીવનું સ્વરૂપ કહું છું?” તે કુદવોહત્યં–જેઓને જીવ–અજીવ વગેરેને બંધ ઘણો અલ્પ - છે, તેમને વિશેષ ધ પમાડવા માટે. Page #123 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અભિધેય આદિ હું તે કેવી રીતે કહું છું?” તે કદ મન્ચે જુદાહિં–જેમ પૂર્વાચાર્યોએ કહ્યું છે, તેમ; પરંતુ મારી. મતિથી નહિ. ભાવાર્થ ત્રણ લેકના સમસ્ત પદાર્થોને પ્રકાશ કરનાર એવા શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરીને, જીવ–અજીવ વગેરેને અલ્પ બોધ ધરાવનારાઓને વિશેષ ધ પમાડવા માટે, પૂર્વાચાર્યોના કથન અનુસાર હું જીવનું કંઈક સ્વરૂપ કહું છું.. " વિવેચન ભયાનક ભવસાગરમાં ભ્રમણ કરનાર પ્રાણુઓના. ઉપકાર માટે પ્રવહણ સમાન તત્વજ્ઞાનને ઉપદેશ આપવાની ઈચ્છા રાખનારા શ્રીમાન શાન્તિસૂરિજી મહારાજે શિષ્ટાચારના પરિપાલન અર્થે પ્રારંભમાં ઈષ્ટદેવને પ્રણામ કરવાના હેતુથી તથા ગ્રંથના અભિધેય એટલે વિષયને સૂચવવાના આશયથી આ પ્રથમ ગાથા કહી છે. વિશેષતાથી કહેવું હોય તે એમ પણ કહી શકાય કે મંગલાચરણ, વિષય, સંબંધ, પ્રજન અને અધિકારી એ પાંચેયનું સૂચન કરવા માટે તેઓશ્રીએ આ પ્રથમ ગાથા રજૂ કરી છે. અહીં “ત્રણ લોકના સમસ્ત પ્રદાર્થોને પ્રકાશ કરનાશ એવા શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરીને આ. શબ્દ મંગલાચરણરૂપ છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ - - = = જીવ-વિચાર-પ્રકાશિ “જીવનું કંઈક-અલ્પ એવું” આ શબ્દો પ્રસ્તુત પ્રકરણના અભિધેય કે વિષયને જણાવનારા છે. “પૂર્વચાર્યોના કથન અનુસાર આ શબ્દ ગુરુપરંપરા સાથે સંબંધ સૂચવનારા છે. અલ્પ બેધ ધરાવનારાઓને વિશેષ ધ પમાડવા - માટે આ શબ્દો પ્રકરણ-રચનાનું પ્રયોજન સૂચવનારા છે, તેમજ તેના અધિકારી અંગે પણ નિર્દેશ કરનારા છે. તાત્પર્ય કે આ પ્રકરણ મેં તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કરનારાઓ માટે રચ્યું છે, નહિ કે પંડિતે અથવા અભ્યાસીઓ માટે. ગ્રંથરચનાના પ્રારંભમાં ઈષ્ટદેવનું મંગલાચરણ કરવાથી - ગ્રંથકારની પરમ આસ્તિક્તા પ્રકટ થાય છે અને તેથી અધ્યયન અધ્યાપન માટે નિસંકેચ પ્રવૃત્તિ કરી શકાય છે. વળી ઈષ્ટદેવના નામસૂચનથી આ ગ્રંથ કયા ધર્મને કે સંપ્રદાયને - છે, એ પણ જાણું શકાય છે. ગ્રંથના પ્રારંભમાં જ અભિધેય કે વિષયનું સૂચન કરી દેવાથી આ ગ્રંથમાં શેનું વર્ણન આવશે, તે પાઠકે સમજી . શકે છે અને તેથી તેના અધ્યયન-અધ્યાપનની પ્રવૃત્તિ કરવી કે નહિ? તેને નિર્ણય કરી શકે છે. સંબંધને નિર્દેશ કરવાથી આ ગ્રંથને કેટલા પ્રમાણુ- ભૂત ગણ? તેને ખ્યાલ પાઠકને આવી શકે છે. દાખલા તરીકે અહીં પ્રકરણુક્તએ એમ કહ્યું છે કે “હું પૂર્વાચાર્યોના કથન અનુસાર કહું છું, પણ મારી મતિથી કહેતો નથી. Page #125 -------------------------------------------------------------------------- ________________ મંગલ અભિધેય આદિ એટલે પૂર્વચાના કથન પર અટલ વિશ્વાસ રાખનારા એવા શ્રદ્ધાળુ આત્માઓને તે ગ્રાહ્ય બને છે. અહીં આવું કઈ રસ્પષ્ટીકરણ ન હોય તે સંભવ છે કે પાઠકે તેને સ્વતંત્ર મતનિરૂપણ માની લે અને તેથી તેના અધ્યયન-અધ્યાપનની પ્રવૃત્તિ કરવી કે નહિ? એના વિચારમાં પડે. ગ્રંથરચનાનું પ્રજન જણાવવાથી પાઠકને ગ્રંથરચનાના હેતુ પર કંઈ શંકા કરવાનું કારણ રહેતું નથી અને અધિકારીનું સૂચન કરવાથી જેઓ તેના અધિકારી છે, તે જ તેના પઠનમાં પ્રવૃત્ત થાય છે. પ્રાચીનકાળમાં લગભગ બધા જ દર્શનવાળાએ આ પદ્ધતિનું અનુસરણ કરતા અને તેથી જ્ઞાન-સંપાદનના ક્ષેત્રમાં સુંદર વ્યવસ્થા જળવાઈ રહેતી. - આ આખી રચનામાં ગાહા છંદને જ ઉપયોગ થયેલે છે કે જેનું લક્ષણ સંસ્કૃત ભાષાની આર્યોને મળતું છે. ::: Page #126 -------------------------------------------------------------------------- ________________ [૨] છના મુખ્ય ભેદે મૂળ जीवा मुक्ताः चलन-वायु-वन जीवा मुत्ता संसारिणो य तस थावरा य संसारी। કુલ-૪-૪૮-વા-વાસ થાવ તૈયા રાજ સંસ્કૃત છાયા जीवा मुक्ताः संसारिणश्च त्रसाः स्थावराश्च संसारिणः । પૃથ્વી-ક–વજીન-વાયુ-વનસ્પતય રચાવવા શૈયાઃ | પદાર્થ નીવા–જી. અહીં જીવની બહુલતા સૂચવવા માટે નવા એ મહુવચનને પ્રયોગ છે. જે દ્રવ્યથી અનંત છે, ક્ષેત્રથી સમસ્ત ક્વતી છે, કાલથી ત્રણે કાલમાં રહેનાર છે અને ભાવથી ઉપયેગાદિ લક્ષણવાળા છે. જે બધાં જ શરીરમાં એક અખંડ જીવ હેત તે અહીં જીવા એ બહુવચનને પ્રયોગ કરત નહિ, પણ Page #127 -------------------------------------------------------------------------- ________________ જીવાના મુખ્ય ભેટ્ટા નિગાઢ × સિવાય દરેક શરીરમાં જુદો જીવ છે, કારણકે તેને સુખદુ:ખના અનુભવ જુદા જુદા પ્રકારે થાય છે અને દરેકનું વ્યક્તિત્વ ( Individuality) જૂદા પ્રકારનુ છે, તેથી અહી બહુવચનને પ્રયાગ સાક છે. *→ મુત્તા—મુક્ત, પારંગત, સિદ્ધ. જે જીવા કથી સÖથા મૂકાયેલા છે, તે મુક્ત કહેવાય છે. આવા જીવા દેહ છોડયા પછી લેાકના અગ્રભાગે આવેલી સિદ્ધશિલા ઉપર પહોંચે છે અને ત્યાં સ્થિર થાય છે. આવા જીવા સોંસારસાગરના પાર પામી ગયેલા હાવાથી પારગત કહેવાય છે અને તેમનું સર્વ પ્રયા જન સિદ્ધ થયેલું હેાવાથી સિદ્ધ પણ કહેવાય છે. સંસારિનો—સ’સારી. ‘ સંસરળ સંસાર: ' જેમાં એક ગતિમાંથી બીજી ગતિમાં સરી જવાનું કામ નિર ંતર ચાલી રહ્યું છે, તે સસાર કહેવાય છે. આવા સંસારમાં રહેલા જીવા, તે સ`સારી, T—અને. ÜMİ T तस ત્રસ. કહ્યું છે કે ‘શીતોળમચાવૈ મિતતાતન્નારાય ત્રયન્તીતિ ત્તા ।’ જે જીવા ઠંડી, તાપ, ભય વગેરેથી ત્રાસ પામીને દુઃખી થઈને તેના નાશ કરવાની એટલે કે પ્રતિકાર કરવાની ચેષ્ટા કરે છે, તે ત્રસ કહેવાય છે. અહી ત્રાન્તિના અથ × નિગેાદમાં એક શરીરમાં અનંત જીવા રહે છે. જી.=v Page #128 -------------------------------------------------------------------------- ________________ ટ જીવ-વિચાર-પ્રકાશિકા ચેટબ્જે કરવાના છે. તાત્પર્ય કે જે જીવા સુખ-દુઃખનુ સ ંવેદ્યન થતાં તેને અનુકૂળ હલન-ચલનાઢિ પ્રવૃત્તિ કરી શકે છે, તે ત્રસ કહેવાય છે. ત્રસનામકર્મના ઉદ્મયથી જીવા આવું ત્રસપણું પામે છે. थावरा- -સ્થાવર. કહ્યું છે કે ' તિકન્યુાથમિતાવિતા અવિ તરિદ્વારાસમર્થો: સ્થાવનામમાંત્યત્રાવર્તિનઃ શ્યાવરણઃ ।' જે જીવા ઠંડી, તાપ વગેરેથી પીડા પામવા છતાં તેના પરિહાર કરવાને અસમર્થ હોઈ, જેવી હાલતમાં હોય તેવી જ હાલતમાં પડયા રહે છે, તે સ્થાવર કહેવાય છે. સ્થાવર-નામકમના ઉદ્ભયથી જીવા આવું સ્થાવરણુ પામે છે. T—અને. સંસારી—સ સારી જીવે. પુત્રિ-નજી-જ્ઞજળ-વા—ર્ળસદ્--પૃથ્વી, જલ, જવલન, વાયુ અને વનસ્પતિ. પૃથ્વી એટલે માટી, જલ એટલે પાણી કે અર્, જ્વલન એટલે અગ્નિ કે તેજસ્, વાયુ અને વનસ્પતિ પ્રસિદ્ધ છે. આ પાંચેયમાં જીવાના વાસ હોય છે. અન્ય શબ્દોમાં કહીએ તે કેટલાક જીવા આ પાંચેયને પેાતાની કાયા બનાવીને અંદર રહેલા છે. આ જીવાને અનુક્રમે પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય ( તેજસ્કાય ), વાયુકાય અને વનસ્પતિકાય કહેવામાં આવે છે. થાવા—સ્થાવર. નેવા—જાણવા ચેાગ્ય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ છોના મુખ્ય ભેદ - અન્વય નવા મુત્તા હાળિો – સિદ્ધ અને સંસારી એમ બે પ્રકારના છે. તેમાં સંસાર-સંસારી જ રા થવા –ત્રસ અને સ્થાવર એમ બે પ્રકારના છે. તેમાં થવા પુવી-નરુ–-વાંક–વરણ નેચા–સ્થાવર જીવે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એમ પાંચ પ્રકારે જાણવા મેગ્ય છે. ભાવાર્થ એના સિદ્ધ અને સંસારી એવા બે મુખ્ય ભેદો છે. તેમાં સંસારી ત્રસ અને સ્થાવર એમ બે પ્રકારમાં વહેંચાયેલા છે. તેમાં સ્થાવર જી પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય એમ પાંચ પ્રકારના છે. * વિવેચન આ લેકમાં અનંતાનંત જ રહેલા છે. આ બધા છમાં ચેતના કે ઉપગાદિ લક્ષણો સામાન છે, પણ તેમની અવસ્થા સમાન નથી. કેટલાક છે કર્મબંધનમાંથી મુક્ત થઈ, સંસારસાગરને પાર પામી, સિદ્ધ થયેલા છે, એટલે સમગ્ર જીના “સિદ્ધ” અને “સંસારી” એવા એ ભેદ પડે છે. સિદ્ધ અને સંસારી જેમાં આપણે સંપર્ક-સમાગમ સંસારી જી સાથે જ રહે છે અને દયાને વિષય તે જ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જીવ-વિચાર-પ્રકાશિકા બની શકે, તેથી પ્રથમ વર્ણન સંસારી જીનું કરેલું છે. સંસારી જીવે પણ અવસ્થાવિશેષથી બે પ્રકારના છે ? કેટલાક જીવે ભય, ત્રાસ કે દુઃખને અનુભવ થતાં તેના પ્રતિકાર માટે ચેષ્ટાઓ કરી શકે છે, જ્યારે કેટલાક જી. એવી ચેષ્ટાઓ કરી શક્તા નથી. એટલે સમગ્ર સંસારી જીવેના ત્રસ” અને “સ્થાવર એવા બે પ્રકારે પડે છે. હાલના વૈજ્ઞાનિકે એ એમ માન્યું છે કે જ્યાં પ્રતિકિયા–Response દેખાય, ત્યાં જીવન–(Life) માનવું; એટલે કે આપણે કેઈને સ્પર્શ કરીએ કે કઈ પ્રકારને આઘાત કરીએ અને સામી કંઈ પણ પ્રતિક્રિયા થાય તે સમજવું કે આમાં જીવન છે અને પ્રતિક્રિયા ન થાય તે સમજવું કે આમાં જીવન નથી, પરંતુ આ લક્ષણ અપૂર્ણ છે, અધૂરું છે, કારણ કે કેટલાક જી તથા પ્રકારની સામગ્રીના અભાવે દુખનું સંવેદન થવા છતાં પ્રતિક્રિયા કરી શક્તા નથી, એટલે “ચેતનાઝાળો નીવઃ ” એમ માનવું જ યંગ્ય છે. આ પ્રમાણે માનવાથી સ્થાવર છે જીવરાશિમાંથી બાકાત થતા નથી. ત્રસ અને સ્થાવરમાં પણ સ્થાવરનું સ્વરૂપ વિશેષ પ્રકારે જાણવા હેવાથી તેનું વર્ણન પ્રથમ કરે છે. સ્થાવર જીવે પાંચ પ્રકારના છે. (૧) પૃથ્વીકાય, (૨) અપકાય (૩) અગ્નિકાય (તેજસૂકાય–તેઉકાય), (0). વાયુકાય અને (૫) વનસ્પતિકાય. આને અર્થ એમ સમજવાને છે કે કેટલાક જી પિતાના શરીરને પૃથ્વી રૂપે પરિણામ Page #131 -------------------------------------------------------------------------- ________________ ના મુખ્ય ભેદ છે, કેટલાક જીવે અ૫ એટલે પાણી કે જલને પિતાના શરીર રૂપે પરિણાવે છે, કેટલાક જી પિતાના શરીરને અગ્નિરૂપે પરિણુમાવે છે, કેટલાક જી વાયુને પિતાના શરીરરૂપે પરિણુમાવે છે અને કેટલાક જીવે વનસ્પતિરૂપે પરિણમાવે છે. અહીં એ સ્પષ્ટતા કરવી આવશ્યક છે કે એક પરંપરા પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાય એ ત્રણને સ્થાવર અને અગ્નિકાય, વાયુકાય તથા બહન શરીરવાળા જીવેને ત્રણ માનવાની હતી. નીચેની પંક્તિએ તેના પ્રમાણરૂપ છેઃ पुढवी आउजीवा य, तहेव य वणस्सई । इच्चेते थावरा तिविहा, तेसिं भेए सुणेहमे ।। ઉત્તર અ૦ ૩૬, ગા૦ ૬૯. પૃથ્વીકાય, અપકાય તેમજ વનસ્પતિકાય એમ થાવ ત્રણ પ્રકારના છે. તેના ભેદે મારાથી સાંભળે.” तेउ वाउ अ बोधव्या, उराला उ तसा तहा । इच्चेए तसा तिविहा, तेसिं भेए सुणेह मे ॥ ઉત્ત. અ૩૬, ગા. ૧૦૭. તેજસ્કાય, વાયુકાય અને ઉદાર-અહમ્ શરીરવાળા વસે, એમ ત્રસે ત્રણ પ્રકારના છે. તેના ભેદો મારાથી સાંભળે.” છે. અહીં પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય એ ત્રણને સ્થિર માની તેને સમાવેશ સ્થાવરમાં કર્યો છે અને Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જીવ-વિચાર-પ્રકાશિકા અગ્નિકાય, વાયુકાય તથા બે ઈન્દ્રિય આદિ જેમાં ગતિ હોવાથી તેને સમાવેશ ત્રસમાં કર્યો છે. આમ છતાં પ્રથમ એને ગતિગ્રસ અને બે ઈન્દ્રિય આદિને પ્રધાનત્રસ કહ્યા છે, એટલે આ અપેક્ષાકૃત ભેદ છે; પરંતુ સામાન્ય વ્યવહાર તે પૃથ્વીકાય આદિ પાંચેયને સ્થાવર માનવાનો છે, એટલે પ્રકરણકારે તેની ગણના સ્થાવરમાં કરેલી છે. કેટલાક કહે છે કે “જીવંત શરીરે સામાન્ય રીતે. કેક પંચા–મેં નરમ હોય છે, તે પૃથ્વીકાય જેવા કઠિન કેમ હોઈ શકે ?” પણ આમ કહેવું એગ્ય નથી. પ્રાણીએનાં હાડકાં, શીંગડાં, નખ વગેરે કઠિન હોવા છતાં તેમાં જીવ હેય છે, તેમ પૃથ્વી કઠિન હોવા છતાં તેમાં જીવ હોઈ શકે છે. અહીં એ પણ સ્પષ્ટ કરવું જોઈએ. કે જેમ માદક દ્રવ્ય પીવાથી મનુષ્ય મૂછિત દશામાં પડે રહે છે અને તેમાં હલન-ચલનાદિ વ્યવહાર જવામાં આવતું નથી, તેમ પૃથ્વી સચેતન હોવા છતાં તેમાં રહેલું ચૈતન્ય અમુક અંશે મૂછિત હોવાથી તે જોઈએ તેવું વ્યક્ત થતું નથી અને આપણા અનુભવમાં આવી શકતું નથી, પણ. શાસ્ત્ર અને યુક્તિને આધાર લઈએ તે આપણી બુદ્ધિમાં ઉતરી શકે એવું છે. જેઓ એમ કહે છે કે “જે વિપુઃ જે વિષgઃ” તેઓ તે પૃથ્વી વગેરેમાં ચૈતન્ય હવાને ઈન્કાર કેમ કરી શકે? જે સ્થલમાં–પૃથ્વીમાં વિષ્ણુને વાસ હોય તે ચૈતન્યને વાસ કેમ ન હોય? Page #133 -------------------------------------------------------------------------- ________________ જીવાના મુખ્ય ભેઢા ૧૩ જીવંત શરીર અમુક સાગામાં વૃદ્ધિ પામે છે, તેમ ખાણમાં રહેલા લવજી, પત્થર વગેરે વૃદ્ધિ પામે છે. કેટલીક વાર પત્થરના પાળિયાએ ક્રમશઃ વધતા જોવામાં આવે છે, તેનુ કારણ એ હાય છે કે તે અંદરથી સંચેતન પૃથ્વી સાથે જોડાયેલા હાય છે. ? ? કેટલાક કહે છે કે પાણી તા પ્રવાહી છે અને આમ તેમ ફેલાઈ જાય છે. આ સ્થિતિમાં તે કાઈ જીવનું શરીર કેમ હોઈ શકે? ” પરંતુ આ કથન ઊંડા અનુભવ વિનાનું છે. ઇંડામાં જરદી એટલે પીળા પ્રવાહી રસ હાય છે, તે જીવંત હાય છે, કારણ કે તેમાંથી આગળ જતાં પક્ષીના જન્મ થાય છે. અથવા હાથીની ઉત્પત્તિ સમયે તે કલલ એટલે એક જાતના પ્રવાહી પદાર્થ રૂપ હોય છે અને તેમાંથી જ આગળ જતાં હાથીના જન્મ થાય છે, એટલે પ્રવાહી પદાર્થ પણ જીવનું શરીર બની શકે છે. અહી' એમ કહેવામાં આવે છે કે ૮ પ્રવાહીના અમુક જથ્થા જીવનું શરીર બની શકે, પણ અત્યંત નાનું જિંદું જીવનું શરીર શી રીતે અની શકે? ' તે આમ કહેવુ યુક્તિયુક્ત નથી; કારણ કે જીવા અત્યંત નાના બિંદુ અને તેથી પણ અધિક નાના ભાગને પણ શરીર તરીકે ધારણ કરનારા હોય છે. તે સ ંબંધી આધુનિક વૈજ્ઞાનિકો શું કહે છે? તે સાંભળે : ‘ એક વાળમાં ૪૦૦૦ જંતુઓ સમાઈ શકે તેવા સૂક્ષ્મ જંતુઓ છે. ટીકીટ પર ફોટાલ્યા કટેરિયા જંતુઓ ૨૫૦૦૦૦૦૦૦ ( પચીસ ક્રોડ ) રહી શકે છે.' ડૉ. એ. ' Page #134 -------------------------------------------------------------------------- ________________ જ જીવ-વિચાર-પ્રકાશિકાર રીચ કહે છે કે “એક રતલ ચેરીફુટ પર ૧૨૦૦૦૦૦૦ જતુએ, એક રતલ કાળી દ્રાક્ષ પર ૧૧૦૦૦૦૦૦ જંતુઓ અને એક રતલ લીલી દ્રાક્ષ પર ૮૦૦૦૦૦૦ જતુઓ સમાઈ શકે છે. વળી એક વૈજ્ઞાનિક કહે છે કે “સૂક્ષ્મદર્શક યંત્રથી એવાં ઝીણું જંતુઓ દેખાય છે કે એક સેયના અગ્રભાગ પર ૯ કોડને સમાવેશ થઈ શકે.” હવે પાણી અતિ સૂક્ષ્મબિંદુને જીવ શરીર તરીકે ધારણ કરી શકે કે નહિ? તે વિચારી જુઓ. અહીં એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે જીવ દેહપરિણામી છે, એટલે મેટા દેહમાં મોટે, નાના દેહમાં નાનું અને અતિ નાના દેહમાં અતિ નાને થઈને રહે છે. તાત્પર્ય કે જલનું અત્યંત નાનું બિંદુ પણ સચેતન હોય છે અને અપકાયજીના અસંખ્યાત શરીરના સમૂહરૂપ હોય છે ને તેમાં પ્રત્યેક શરીર દીઠ જુદો જુદો જીવ હોય છે. અગ્નિ તથા વાયુમાં પણ આ રીતે ચૈતન્ય હોય છે અને વનસ્પતિમાં તે તેની નિશાનીઓ બહુ સ્પષ્ટ દેખાય છે. તેને વિચાર આગળ આઠમા પ્રકરણમાં આવશે. Page #135 -------------------------------------------------------------------------- ________________ [3] પથ્વીકાય फलिह-मणि-रयण-विदुम-हिंगुल-हरियाल मणसील-रसोंदा । कणगाइ-धाऊ सेढी-वन्नेय-अरणेट्टये-पलेवा ॥३॥ अभय-तूरी-ऊसं, मट्टी-पाहाण जाइओ णेगा। सोवीरंजण-लूणाइ-पुढविभेयाइ इच्चाइ ॥४॥ સંસ્કૃત છાયા स्फटिक-मणि-रत्न-विद्रुम-हिङ्गल-हरिताल-मनःशिला-रसेन्द्राः । कनकादि धातवः खटिका-वर्णिका-अरणेटक-पलेवकाः ॥३॥ अभ्रकं तूयूषं मृत्तिका-पाषाणजातयोऽनेकाः ।। सौवीराजन-लवणादयः पृथ्वीभेदा इत्यादयः ॥४॥ પદાર્થ फलिह-टि४. उत्तराध्ययनसूत्रना विलिsey ‘गोमे Page #136 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિક કાર ચ અને જિદ જ ઢોફિચરણે ચ” આદિ મેથી સ્ફટિકની ગણુના ચૌદ રત્નોમાં કરેલી છે એટલે સ્ફટિક નામનું એક રત્ન પણ થાય છે, પરંતુ તેને સમાવેશ રનમાં સમજ. અહીં સ્ફટિક શબ્દથી પારદર્શક અને કિંમતી એવા પથ્થરની જાતિ સમજવી કે જેની મૂર્તિઓ, માળા વગેરે બને છે. અંગ્રેજીમાં જેને “Crystal and quartz” કહે છે, તે આ વસ્તુ સમજવી. મન-મણિ. ઉત્તરાધ્યયનસૂત્રમાં “મિિવશાળ એ પદથી ચૌદ પ્રકારનાં રને જ ગ્રહણ કરેલાં છે, એટલે મણિ અને રત્ન એ એક બીજાના પર્યાયશબ્દો છે. છતાં વ્યવહારમાં તેની અણુના જૂદી થાય છે, એટલે અહીં તેને જુદા પ્રકાર સમજવાને છે. ચન્દ્રકાન્ત, સૂર્યકાન્ત વગેરે સમુદ્રોત્પન્ન રત્નોને આ વિભાગમાં ગણવાના છે. રચ-રત્ન. પ્રાચીન શાસકારોએ રત્નના ચૌદ પ્રકારે માન્યા છે, તે આ પ્રમાણે : (૧) ગમેદક, (૨) રુચક, (૩) અંક, (૪) સ્ફટિક અને લોહિતાક્ષ, (૫) મરક્ત અને સારગલ, (૬) ભુજમેચક, (૭) ઈન્દ્રનીલ, (૮) ચન્દન, ઐરિક અને હંસગર્ભ, (૯) પુલક, (૧૦) સૌગન્ધિક, (૧૧) ચન્દ્રપ્રભ, (૧૨) વૈડૂર્ય, (૧૩) જલકાન્ત અને (૧) સૂર્યકાન્ત. આજે રત્ન શબ્દથી મુખ્યત્વે માણેક, પિખરાજ, નીલમ, પના, ગમેદ (લસણિયું), શનિ વગેરે સમજાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીકાય ૧૦૭ જોતિષીએ નવરત્નમાં મુક્તા એટલે મોતી અને પ્રવાલને પણ સમાવેશ કરે છે. વિમ-પ્રવાલ, પરવાળાં. પરવાળાં દરિયાઈ બેટમાંથી પ્રાપ્ત થાય છે. તે લાલરંગના હોય છે અને માળા બનાવવા માટે, વીંટીઓમાં નંગ તરીકે જડવા માટે તથા ઔષધિપ્રાગ માટે વપરાય છે. આજના ધકે પરવાળા માટે નીચેની હકીક્ત રજૂ કરે છે. ઉષ્ણકટિબંધના દરિયામાં અસંખ્ય ઝીણા જંતુઓ રહે છે, તે મરી જાય છે, ત્યારે તેના કઠણ હાડપિંજરે. એક બીજાની સાથે બાઝી જાય છે, એટલે એ રીતે દરિયામાં એક જાતના ટાપુ બને છે. આવા ટાપુને પરવાળાના ટાપુ (Coral-iland) કહે છે. પરવાળાના ટાપુ પર ખાસ કરીને નાળિયેરીના ઝાડ વિશેષ થાય છે. વેટ ઈડીઝમાં બાહામાને. ટાપુ છે, તે પરવાળાને ટાપુ છે.” પરવાળાંને હિન્દીમાં “મૂંગા” ફારસીમાં “મિરજાન” અને અરેંજીમાં “રેડ કેરલ કહે છે. હિંદુ-હિંગળક. લાલરંગને ખનીજ પદાર્થ છે. તેને ઊપગસૌભાગ્યવતી સ્ત્રીઓ સેંથે પૂરવામાં કરે છે અને રસાયણશાસ્ત્રીઓ પારે મેળવવા માટે કરે છે. હિંદી ભાષામાં તેને ઈગુર, ફારસી ભાષામાં સીંગરફ અને અંગ્રેજી ભાષામાં સંયુરેટ ઓફ મર્ક્યુરી (Sulphurate of Mercury) કહે છે. બજારમાં હિંગળકના ગાંગડા વેચાય છે, તેમાં. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જીવ-વિચાર–પ્રકાશિકા ‘રૂમી સીંગરફ્’ સહુથી સારા ગણાય છે અને ૧ શેર જેટલા -આ હિંગળાકમાંથી પાણી શેર જેટલા પારા નીકળે છે. રૂરિયાત હરતાલ. આ પણ એક જાતના ખનીજ પદાર્થ છે કે જે ગંધક અને સોમલના મિશ્રણથી થાય છે. હરતાલના અનેક પ્રકારો છે, તેમાં પત્રી હરતાલ ઉત્તમ ગણાય છે. તે ર ંગે પીલી હાય છે અને રંગ, રસાયણુ તથા ઔષધિમાં વપરાય છે. અંગ્રેજી ભાષામાં તેને એપિમેન્ટ (Orpiment) કહેવામાં આવે છે. મવિહ–મનશીલ, મશીલ, આ એક જાતના ઝેરી પદાર્થ છે અને ઔષધિ તથા રસાયણામાં વપરાય છે. કેટલાક તેને હરતાલના જ એક પ્રકાર માને છે. હિન્દીમાં તેને મૈનસી' અને અંગ્રેજીમાં રિઅલગાર* (Realgar) કહે છે. રસÎા--સેન્દ્ર, પાશે. રૉય એ મૂળ શબ્દ છે. મહુવચનમાં 7 એ - પ્રયોગ થયેલા છે. બધા રસમાં ઉત્તમ હાવાથી તેને રસેન્દ્ર કહેવામાં આવે છે. પારઢ, પારા એ તેના પર્યાયશબ્દો છે. પારો ખાણમાંથી નીકળે છે અને વજનમાં ખૂબ ભારે હાય છે. ઔષધિમાં તથા રસાયણમાં તેને ઘણા ઉપયોગ થાય છે. અનાજ઼ સડી ન જાય તે માટે તેમાં પારાની થેપીએ (માટીમાં મિશ્રણુ કરેલી) મૂકવામાં આવે છે. તેને હિન્દીમાં Page #139 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીકાય ૧૦૯ પાપા અને અંગ્રેજીમાં મરકયુરી (Mercury) કહેવામાં આવે છે. હાલ પારાની વિશેષ ઉત્પત્તિ સાઈબિરિયામાં થાય છે કે જે સેવિયેટ રશિયાને એક ભાગ છે અને ઉત્તર પ્રદેશમાં ઘણે દૂર આવેલ છે. #viારુ ધાક-કનકાદિ ધાતુઓ, સોનું વગેરે સાત પ્રકારની ધાતુઓ. કનક એટલે એનું. બધી ધાતુઓમાં શ્રેષ્ઠ હોવાથી તેને અહીં મુખ્યતા આપવામાં આવી છે. આદિ શબ્દથી બાકીની છ ધાતુઓ સમજવાની છે, તે આ પ્રમાણે કૌમ્ય-રૂપું, તામ્ર-તાબું, લેહ-લટું, ત્રપુ-તરવું–કલાઈ, સીસકસીસું અને જસદ-જસત. પાઠક શ્રી રત્નાકરજીએ ટીકામાં “નામી --રાત્ર-ત્રપુર-લીસ-સ્ટોનિ” એ કેમ. આપ્યું છે, પણ તેમાં કઈ તાત્વિક તફાવત નથી. વર્ષ એટલે જસત. - ઉમા. શ્રી ક્ષમા કલ્યાણજીએ લઘુવૃત્તિમાં એટલું સ્પષ્ટ કર્યું છે કે “gષામનિયોજનપૂર્વ પૃથ્વીકારત્વે કન્નિલંચોને તુ અનિજાવં” આ સાતેય ધાતુ અગ્નિને સંગ થયા પહેલાં એટલે ખાણમાંથી નીકળી હોય તે સ્વરૂપમાં પૃથ્વીકાય ગણાય છે અને જ્યારે તેને અગ્નિ સાથે સંગ થાય છે, ત્યારે તે અનિમય થઈ જવાથી તેની ગણના અગ્નિકામાં થાય છે. અહીં વિશેષ સ્પષ્ટતા એટલી કે ધાતુઓ ઠરી જાય છે, ત્યારે અજીવ ગણાય Page #140 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા - છે, કારણ કે એ વખતે તેમાં કઈ પણ પ્રકારનું જીવન - રહેતું નથી. રેઢી–ખડી. ટીકાઓમાં રેઢિ ત્તિ’ દિશા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે, એટલે તેને અર્થ ખડી સમજવાને છે કે જે - ઘરને ઘેળે રંગ આપવામાં, તેમ પ્લેટ વગેરે પર અક્ષરે - લખવામાં વપરાય છે. વન્નર--રમચી, સેનાગે. ટીકાઓમાં વર્ણિકાને અર્થ વૃત્તિ એટલે એક પ્રકારની લાલ માટી કરવામાં આવ્યું છે કે જેને વર્તમાન • ભાષામાં રમચી અથવા સેનાને કહે છે. વાસણ વગેરેને - લાલ રંગ ચડાવવા માટે તેને ખાસ ઉપયોગ થાય છે. ટ્ટ–અરણેક. ઉપા૦ શ્રીફમાકલ્યાણકજીએ વૃત્તિમાં કહ્યું છે કે ‘अरणेट्टकः पाषाणखंडमिश्रितश्चेतमृत्तिकारूपो देशप्रसिद्धः' ते - પત્થરના ટુકડાથી મિશ્રિત શ્વેત માટીરૂપ હોય છે અને અમુક દેશમાં મળેટ્ટ નામથી પ્રસિદ્ધ છે. વા--પલેવક, એક જાતને પિચે પત્થર રહે એ મૂળ શબ્દ છે. બહુવચનમાં જેવા એ આ પ્રયોગ થયેલ છે. વૃત્તિકારેના અભિપ્રાયથી તે પાષાણુની એક જાતિ છે. સંસ્કૃત ભાષામાં શબ્દ પિચાના : અર્થમાં વપરાય છે. તેમાં માત્રને વ્યત્યય થવાથી જે Page #141 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીકાય ૧૧૧ અન્ય હાય એ સંભવિત છે. એ રીતે તેના અર્થ એક -જાતના પાચા પત્થર થાય છે. અહી એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે ઉત્તરાધ્યયન સૂત્ર આદિમાં પૃથ્વીકાયની ગણના પ્રસંગે સેઢી, વન્દ્રિય, રોટ્ટય કે હેવના ઉલ્લેખ આવતા નથી, પણ પ્રકરણ— રચનાકાલે આ વસ્તુઓ પ્રસિદ્ધ હાવાથી અને તેના પૃથ્વી સાથે ખાસ સંબંધ હાવાથી તેની ગણના પૃથ્વીકાયમાં કરેલી છે. સમય-અભ્રક, અમરખ. પડવાળ ચમકદાર એક પ્રકારના ખનીજ પદાર્થ છે. તે રસાયણ તથા ઔષધિમાં વપરાય છે અને પાંચેચ પ્રકારના રંગમાં મળી આવે છે. અંગ્રેજીમાં તેને મીકા (Mica) કહે છે. તૂરી–તુરી, ફટકડી. ટીકાકારોએ તૂરીને અ ૮ વસ્ત્રોને રંગના પાશ આપનારી એક જાતની માટી' કર્યાં છે: તૂરી વત્રાળાં વોરા, દુર્મુત્તિાવિરોવઃ ।' જે તૂરીના અર્થ તુવરી કરીએ તા ફટકડીના એ પર્યાયશબ્દ છે અને ખનીજ હાવાથી પૃથ્વીકાયના જ એક પ્રકાર છે. વળી કપડાને રંગ ચડાવવા માટે પણ તેના ઉપયોગ થાય છે. કેટલાક તૂરીના અર્થ તેજ તુરી પણ કરે છે કે જેના ઉલ્લેખ કથાસાહિત્યમાં લેાઢાનું સુવર્ણ અનાવનારી એક પ્રકારની માટી તરીકે આવે છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જીવ-વિચાર–પ્રકાશિકા 'અ-ખરાવાળી માટી, ખારે. ટીકાકારેએ સને અર્થ ક્ષારવાળી ભૂમિ કર્યો છે કે જેમાં અંકુરાની ઉત્પત્તિ થતી નથી. “ઝષઃ ભૂમિ ચાંપત્તિને મવતિ ” આવી ભૂમિ પર જે ખારે જામે છે, તેને પણ ઊસ જ કહેવાય છે. ગુજરાતી ભાષામાં ખારું ખારું ઊસ” કહેવાય છે, તે આ ખારાને ઉદ્દેશીને જ કહેવાય છે. કેટલાક ને અર્થ ખારે કરે છે, પણ તેમાં દાખલા જુદા જુદા ક્ષારના આપે છે. જેમકે-સાજીખાર, નવસાર, દેવાને પાપડિયા ખાર, જવખાર વગેરે. આમાં સાજીખાર અને પાપડિયે ખાર તે ઉપરના વર્ગમાં ચાલી શકે, પણ નવસાર મનુષ્યની વિષ્ટા અને મૂત્રમાંથી તૈયાર થતે હેઈને તેમજ જવખારની ઉત્પત્તિ જવનું પંચાંગ બાળીને થતી હેઈને આ વર્ગમાં આવી શકે નહિ. મલ્ટી-વફાળ-નાર -માટી અને પાષાણુની અનેક જાતિઓ–જાતે. - કેટલીક માટી પનક એટલે સૂમ રજરૂપ હોય છે, તે કેટલીક પીંડ એટલે ઢેફાંરૂપે હોય છે. વળી કેટલીક માટીને રંગ કાળો, તે કેટલીક માટીને રંગ લાલ, પીળે, આ છે પળે, ધૂળે, ભૂખરે એમ અનેક પ્રકારને હેય ૧. જુઓ આર્યભિષરસવૈદ વિભાગ. પૃ. ૬૮૧ ૨. છ , , , પૃ. ૬૭૫ - આ પૃષ્ઠને કમાંક નવમી આવૃત્તિ મુજબ સમજવો. Page #143 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીકાય ૧૩ છે. વિશેષમાં કેટલીક માટે ઘણી ચીકણી, તે કેટલીક સામાન્ય ચીકાશવાળી અને કેટલીક ખરબચડી પણ હોય છે. આમ માટીની અનેક જાતે હેય છે, તે બધી પૃથ્વીકાયમાં ગણાય છે. પત્થરમાં પણ આરસ, અકીક, કસટી, ચિડી, કાંકરા, શિલા વગેરે અનેક જાતે હેય છે. તે ખાણમાં હેય છે, ત્યાં સુધી જીવનશક્તિથી યુક્ત હોવાને લીધે પૃથ્વીકાયમાં ગણાય છે. સોવરિંગખ-સૌવીરાંજન, સૂરમે. આ એક પ્રકારને ખનીજ પદાર્થ છે કે જેનું બારીક ચૂર્ણ આંખમાં અંજન કરવા માટે વપરાય છે. તેના ધોળે અને કાળે એવા બે પ્રકારે છે. તેમાં કાળે વધારે ગુણકારી મનાય છે. સૂાલૂણ વગેરે. લૂણ એટલે લવણું કે મીઠું. તે દરિયાના ખાસ પાણીને સૂકવીને બનાવવામાં આવે છે તથા જમીનમાંથી પણ નીકળે છે. સિંધવ, સંચળ, બીડલણ વગેરેની ગણના પણ લૂણમાં થાય છે. , યુદ્ધવિરામેચા–પૃથ્વીકાયના ભેદ. ફુવા-ઇત્યાદિ. અન્વય આ બે ગાથાઓમાં વસ્તુઓનાં નામ અનુક્રમે આપેલું હેવાથી અન્વય કરવાની આવશ્યકતા રહેતી નથી. Page #144 -------------------------------------------------------------------------- ________________ - - - - - જીવ-વિચાર-પ્રકાશિત ભાહવા - સ્ફટિક, મણિ, રત્ન, પરવાળાં, હિંગળેક, હરતાલ, મણસીલ, પરે, સેનું વગેરે સાત ધાતુઓ, ખડી, રમચી, અરણેક, પલેવક, અબરખ, તૂરી, ખારે, માટી અને પથરની અનેક જાતે, સૂરમે તથા મીઠું વગેરે પૃથ્વીકાયના ભેદે છે. વિવેચન સ્થાવર જીવેમાં પ્રથમ નિર્દેશ પૃથ્વીને–પૃથ્વીકાયને કરે છે, એટલે તેનું સ્વરૂપ પ્રથમ વર્ણવ્યું છે. સ્ફટિક, મણિ, રત્ન, પ્રવાલ આદિ વસ્તુઓ જ્યારે પૃથ્વીના પેટમાં હોય છે, ત્યારે સચિત્ત હોય છે, જીવનશક્તિથી યુક્ત હોય છે, તેથી તેની ગણના પૃથ્વીકાયમાં કરેલી છે. આ વસ્તુઓ ખાણમાંથી બહાર નીકળ્યા પછી શસ્ત્ર, અગ્નિ, રસાયણ વગેરેના પ્રગથી જીવરહિત બને છે, એટલે એની ગણના અચિત, અજીવ કે જડમાં થાય છે. આ પરથી એમ પણ સમજવાનું છે કે પથ્વીને બદતાં અનેક પ્રકારના અસંખ્યાત પથ્વીકાય છે હણાય છે, તેથી તેની જયણા કરવી જોઈએ. જયણા એટલે યતના, દયા પાળવાનો પ્રયત્ન. Page #145 -------------------------------------------------------------------------- ________________ [ ४ ] અકાય મૂળ भोमंतरिक्खमुदगं, ओसा - हिम - करग - हरितणू महिया । हुति घणोदहिमाई, भेा णेगा य आउस्स ॥५॥ સંસ્કૃત યા भौमान्तरीक्ष मुदकं, अवश्यायो हिमं करको हरिततनुर्महिका । भवन्ति घनोदध्यादयो भेदा अनेके चापूकायस्य ॥५॥ પદા भोमंतरिक्खमुदगं—लूभिनु भने साझशनुं पाणी. भोम ने अंतरिक्ख ते भोमंतरिक्ख. भोम भेटले भूमि संबंधी, लूभिभांथी नीतु अंतरिक्ख भेटले અંતરીક્ષ સંબંધી, આકાશમાંથી પડતું. કૂવા, વાવ વગેરેમાં પાણીની જે સરવાણીએ તળિયેથી ફૂટે છે, તે ભૌમ કે ભૂમિનુ પાણી ગણાય છે અને જે પાણી વરસાદમાં પડે છે, તે આંતરીક્ષ કે આકાશનુ ગણાય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર–પ્રકાશિકા લા–ઝાકળ. હિમ–બરફ. વ –કરા. વરસાદમાં બરફના નાના ગેળ ટુકડા પડે છે, તેને કરા કહેવામાં આવે છે. રિતy-દર્ભ કે ઘાસ પરનાં જલબિંદુઓ. ટીકામાં કહ્યું છે કે “રિતp રિ' કનેક્ટિ ર્માપુ કવિવર-હરિતણું એટલે પ્રાતઃકાળમાં દર્ભ કે (કે ઘાસ)ના અગ્રભાગ પર દેખાતાં જલબિંદુઓ. મહિયા–ધુમ્મસ. હૃતિ–છે. ઘહિમા–ઘને દધિ આદિ પૃથ્વી તથા વિમાને ઘનેદધિના આધારે ટકેલા છે. ઘનેદધિ એટલે ઘન થઈ ગયેલા–જામી ગયેલા પાણીને સમૂહ ઘનેદધિ ઘનવાતના આધારે અને ઘનવાત તનુવાતના આધારે ટકી રહેલ છે. આદિ પદથી બીજા પણ આવા પ્રકારે ગ્રહણ કરવા. મે ક –અનેક ભેદ. –અને. ભારત–અપના, અપકાયના. અન્વય भोम-अन्तरिक्खं उदगं ओसा-हिम-करग-हरितणू महिया જ ઘોમિ : નાસા (ક)ના મેયા કુંતિ છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ અપૂકાય ભાવાર્થ ભૂમિનું પાણી, આકાશનું પાણી, ઝાકળ, બર્ફ, કરા, દર્ભ કે ઘાસ પરનાં જલબિંદુએ, ધુમ્મસ અને ઘને દધિ આદિ અપકાયના અનેક ભેદ છે. વિવેચન પથ્વીકાય પછી અપકાયને પરિચય કમપ્રાપ્ત છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં “યુદ્ધો ય , દુતળુ મહિલા ઉમે” એ પદોથી અમુકાય જીના પાંચ પ્રકારે બતાવેલા છે ? (૧) શુદ્ધોદક, (૨) ઝાકળ, (૩) ઘાસ પરનાં જલબિંદુએ, (૪) ધુમ્મસ અને (૫) બરફ. અહીં ભૌમ અને આંતરીક્ષ એવા બે ભેદ બતાવ્યા છે, તે શુદ્ધોદકના જ સમજવા. કરાને સમાવેશ બરફમાં સમજ. ઘનેદધિ અને હિમમાં અપેક્ષાવિશેષથી ભેદ નથી, એટલે તેની ગણના પાંચ પ્રકારમાં કરેલી નથી. કેપ્ટન કેસેબીએ સૂક્ષ્મદર્શકયંત્ર વડે પાણીના એક ટીપામાં ૩૬૪૫૦ હાલતાચાલતા સૂક્ષમ છે જેયા, એવું વર્ણન કેટલાક આધુનિક વિજ્ઞાનના પુસ્તકોમાં આવે છે, પણ તે પાણીથી જુદા સમજવા. પાણી પિતે સ્થાવર છે અને તેમાં ઉત્પન્ન થતા આ છ વસ છે, એટલે કે બે ઈન્દ્રિયવાળા છે. કેટલાક કહે છે કે, “પાણી તે ઓકિસજન અને હાઈજન નામના બે વાયુ મળવાથી થાય છે, પછી તેમાં જીવ શી રીતે હેઈ શકે?” તાત્પર્ય કે તે એક પ્રકારને ભૌતિક Page #148 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા પદાર્થ જ છે. પરંતુ આમ કહેવું ઉચિત નથી. બે કે તેથી અધિક દ્રવ્યો વડે ભલે પાણીની ઉત્પત્તિ થતી હોય, પણ જ્યારે તે પાણરૂપ બને છે, ત્યારે તે અસંખ્ય જીવની કાયારૂપ જ હોય છે. કેટલાક પદાર્થોના સંગથી વીછી, દેડકા, માછલાં વગેરે બને છે, પણ તેમાંનું જીવતત્વ તે જૂદું જ હોય છે, તેમ અહીં પણ સમજવું. અહીં એ જણાવવું પણ ઉચિત ગણાશે કે ભગવતીસૂત્ર આદિમાં વાયેનિક જલને ઉલ્લેખ આવે છે, એટલે વાયુના સંગથી જલ બનવાની વાત નવી નથી. પાણીને ગરમ કરતાં ત્રણ ઉકાળા આવે, એટલે અપકાયના જીવે એવી જાય છે અને અચિત્ત પાણી રહી જાય છે. તે ઉનાળામાં પાંચ પ્રહર સુધી, શિયાળામાં ચાર પ્રહર સુધી અને ચોમાસામાં ત્રણ પ્રહર સુધી અચિત્ત રહે છે. પછી પાછું સચિત્ત બને છે, એટલે કે અપૂકાય જી ઉત્પન્ન થઈ જાય છે. જે આ રીતે પાણી સચિત્ત થતાં પહેલાં તેમાં ચૂને નાખવામાં આવે તે બીજા વીશ પ્રહર સુધી અચિત રહી શકે છે. આ વસ્તુ લક્ષમાં રાખીને જીવદયાપ્રેમીઓ ઉકાળેલા પાણીને ઉપયોગ કરે છે, તેમજ ચૂનાવાળું પાણી પણ રાખે છે, જે સચિત્ત પાણીને સર્વથા. ત્યાગ કરનાર સાધુ-સાધ્વીઓને ખપમાં આવે છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ અગ્નિકાય મૂળી રગાર–ગાઈ–મુકુ-ઉક્ષિા –રા-વિષ્ણુમાડ઼યા ! अगणि-ज़ियाणं भेया, नायव्वा निउण-बुद्धीए ॥६॥ સંસ્કૃત છાયા જા–ારા-મુર્મુ-કન્જનિ-વ-વિશુઃા अग्नि-जीवानों भेदा ज्ञातव्या निपुणबुद्धया ॥६॥ પદાર્થ $ા-અંગાર. જે અગ્નિ જવાલારહિત હોય, તે અંગાર સમજ. “શારો કયાારહિત” કાષ્ઠ વગેરેના અગ્નિમાંથી જવાલા શમી જતાં અંગારા રહે છે. વ્યાવહારિક ભાષામાં સળગતા મિલસાને અંગાર કહેવામાં આવે છે, પણ આ પરિભાષા અનુસાર જ્યારે તે ક્વાલારહિત હય, ત્યારે જ તેને અંગાર સમજવાને છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ જીવ-વિચાર-પ્રકાશિકા ષષ્ઠિ-જવાલા. અગ્નિમાંથી જે શિખા પ્રકટે કે ભડકે થાય, તેને જવાલા કહે છે. “વારા નિર્જિવિશેષઃ” મુમુ –ભાઠાને અગ્નિ, ભરસાડ. છાણું વગેરે બળી ગયા પછી તેના પર રાખ વળી જાય છે, તેને ભાઠે કે ભરસાડ કહે છે. તેમાં અગ્નિના નાના કણ હોય છે, એટલે તેની ગણના અગ્નિકાયમાં કરેલી છે. ટીકામાં કહ્યું છે કે “સુ વિદ્યાનિવામ: ટો રિપોરિરિરિ . .” મુર્મર એટલે ચેડા અગ્નિકણવાળી ભસ્મ કે જે લેકમાં કારિષ–અગ્નિ તરીકે પ્રસિદ્ધ છે. કારિષ એટલે સૂકાયેલું છાણ, તેમાંથી બનાવેલાં છાણું. લગ-–ઉલ્કાને અગ્નિ. કવચિત્ કવચિત્ આકાશમાંથી જે અગ્નિ ઝરે છે અને જેના મેટા લીટા પડે છે, તેને ઉલ્કા સમજવાની છે. અશનિ એટલે અગ્નિ. –આકાશમાંથી ખરતા અગ્નિકણે. કેટલીક વાર આકાશમાંથી અગ્નિના કણે ખરે છે, તેને ઉલ્લેખ અહીં કશુગરૂપે કરાય છે. કેટલાક ઉલ્કા અને અશનિનાં સ્વરૂપે જુદાં માને છે અને ઉલકા રેખારૂપ હોય છે, જ્યારે અશનિ કણકરૂપ હોય છે એમ જણાવે છે, પણ એમ કરતાં કણગને અર્થ બંધબેસતું નથી. ત્યાં “આકાશમાંથી તારાની જેમ કણિયા Page #151 -------------------------------------------------------------------------- ________________ અગ્નિકાય રૂપે પડતે અગ્નિ' એ અર્થ કરવામાં આવે છે, પણ તેથી વસ્તુસ્થિતિ સ્પષ્ટ થતી નથી. એ તે અશનિનું જ એક સ્વરૂપ થયું, એટલે રાજને અર્થ ઉલ્ટાને લીસોટારૂપ અગ્નિ અને રાજાને અર્થે આકાશમાંથી ખરતા અગ્નિકણે એમ કર સમુચિત છે. ઉત્તરાધ્યયનસૂત્ર તથા જીવસમાસ વગેરેમાં ઉલ્ક આદિને સ્પષ્ટ ઉલ્લેખ નથી, પણ તે અગ્નિનું એક પ્રકારનું સ્વરૂપ હોઈને અહીં વર્ણવાયેલું છે. વિજ્ઞમાચા–વિધુતુ આદિ, વીજળી વગેરે. વરસાદના દિવસોમાં આકાશમાં જે વીજળી થાય છે, તેમાં એક પ્રકારને અગ્નિ હોય છે. વીજળીના દીવામાં પણ સૂક્ષ્મ તારે એકદમ તપવાથી અગ્નિ પ્રકટ થાય છે, જ્યારે વીજળીને દીવે બુઝાતે હોય, ત્યારે તે રાષ્ટ જોઈ શકાય છે. આદિ શબ્દથી બીજા નહિ કહેલા ભેદે પણ સમજવા. જેમકે અરણનાં લાકડાં ઘસવાથી ઉત્પન્ન થતે અગ્નિ , જંગલમાં વાંસ પરસ્પર ઘસાવાથી ઉત્પન્ન થતે અગ્નિ, સૂર્યકાન્ત મણિના પ્રગથી ઉત્પન્ન થતે અગ્નિ, દીવાસળી ઘસવાથી ઉત્પન્ન થતે અગ્નિ વગેરે. f-નિયા-અગ્નિકાય છના. મેથા–ભેદો, પ્રકારે. નાચવા-જાણવા ગ્ય છે. નિવ-યુદ્ધ-નિપુણ બુદ્ધિ વડે. Page #152 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-માસિક IT ' અન્વય વા–ાઇ-મુમુ-કાળ-શાળા-વિજુમાં જળजिवाणं भेया निउणबुद्धिए नायव्वा ॥ અંગારા, વાલા, ભામને અગ્નિ, ઉકાને અગ્નિ, આકાશમાંથી વરસતા અગ્નિના કણ, વિજળી વગેરે અગ્નિકાયના જીવેના ભેદ નિપુણબુદ્ધિ વડે જાણવા ગ્ય છે. વિવેચન અપકાય પછી અગ્નિકાયનું વર્ણન ક્રમ પ્રાપ્ત છે. તેમાં અગ્નિના ભિન્ન ભિન્ન પ્રકારેને પરિચય કરાવવામાં આવ્યો છે. અગ્નિનું જ સ્વરૂપ આપણે જોઈએ છીએ, તે અંગારરૂપ હોય છે, અથવા જ્વાલારૂપ હોય છે, અથવા ભાઠા કે સરસાડરૂપ હોય છે. તે ત્રણેયને અહીં નિર્દેશ કરે છે. તે સિવાય આકાશમાં જે ભિન્ન ભિન્ન પ્રકારના અગ્નિ પ્રકટ થાય છે, તેમાંના ઉલ્કા, કયુગ અને વિદ્યુતને અહીં વિશિષ્ટ નિર્દેશ કરે છે. આ વિષય - ખાસ અભ્યાસીઓ તેના વિશેષ પ્રકાર પાડવા ઈચ્છે તે પાડી શકે છે, પણ અહીં તે સૂચને માત્ર છે. આકાશમાં જે વીજળી થાય છે, તે સચિત્ત હેવાથી જ તેની ગણના અગ્નિકાયમાં કરેલી છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ વાયુકાય મૂળી उभामग-उक्कलिया, मंडलि-मह-सुद्ध-गुंज- वाया य पण-तणु-वायाईया, मेया खलु वाउकायस्स ॥७॥ संत-छाय॥ उद्भ्रामक-उत्कलिको, मण्डलि-मह-सुद्ध-गुज-वाताश्च ।। घनवात-तनुवातादिका भेदाः खलु वायुकायस्य ॥७॥ પદાર્થ उभामग-नाम वायु, संत वायु. . उभामग अने उक्कलिय ते उन्भामग-उक्कलिया. रे વાયુ, તણખલાં વગેરેને ઊંચે ચડાવીને ભમાવે તેને ઉદ્श्राम वायु उपाय छे. 'उद्भ्रामक-वातःयस्तृणादिकमूर्ध्व भ्रामयति ।' आने संपत ४ वायु ५४ ४ छे. 'उद्भ्रामक--- बातोऽपरनामः संवर्तकः ।' Page #154 -------------------------------------------------------------------------- ________________ -૧૨૪ - - -- જીવ-વિચાર-પ્રકાશિકા ઉસ્ટિ–ઉત્કલિક વાયુ. જે રહી રહીને વાય અને જેનાથી ધૂળમાં રેખાઓ પડે છે, તે ઉત્કલિક વાયુ કહેવાય છે. “જિનાઃ રઃ स्थित्वा वाति येन धूलिषु रेखा समुत्पद्यन्ते ।' મં૪િ––મંડલિક વાયુ. જે મંડલકારે વાય અને પાંદડાં વગેરેને મંડલાકારે એટલે ગોળ ગોળ ચકા લેતાં ભમાવે તેને મંડલિક વાયુ કહેવાય છે. “મંછીવારઃ ચો મંડરા વારિ પત્રાણિ મંડાकारेण भ्रामतीत्यर्थ: ।' મ-મહાવાયુ, વંટોળિયે. અહીં મ એ પાઠ પણ લેવામાં આવે છે. તેને અર્થ મુખવાસમાંથી ઉચ્છવાસરૂપે નીકળતે વાયુ એ થાય, પરંતુ શામાં વાયુકાયને આ ભેદ પ્રાયઃ આવતું નથી, એટલે ઉપરના પાઠને જ શુદ્ધ માન્ય છે. યુદ્ધ-શુદ્ધ વાયુ. જે વાયુ મંદમંદ વહેતે હોય, તે શુદ્ધ વાયુ કહેવાય છે. “શુક્રવારો મવાત: ’ શું –ગુંજારવ કરતે વાયુ. વાયા––વાયુઓ. --અને. ઘા-જુ-વાય--ઘનવાત, તનુવાત વગેરે જે વાયુ ઘન-ઘાટ હોય, તે ઘનવાત કહેવાય અને WWW.jainelibrary.org Page #155 -------------------------------------------------------------------------- ________________ વાકયો ૧૨૫s તનુ–પાતળે હોય તે તનુવાત કહેવાય. આ વાયુએ ઘને દધિની નીચે હોય છે. આદિ શબ્દથી નહિ કહેલા એવા અન્ય ભેદ પણ સમજી લેવા. થા–ભેદ, પ્રકારે. રાહુનિશ્ચયપૂર્વક વાયરસ–વાયુકાયના. મામ વાચા જ ઘણ-તy-વચારવા –कायस्स भेया । વિવેચન પૃથ્વીકાય, અપકાય અને અગ્નિકાય પછી વાયુકાયને પરિચય ક્રમ પ્રાપ્ત છે. વાયુ, પવન, હવા વગેરે એકાથી - શબ્દો છે. અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે પૃથ્વી,. પાણી, અગ્નિ અને વનસ્પતિ નજરે દેખાય છે, પણ વાયુ નજરે દેખાતું નથી. એ તે તેના કાર્યથી જ જાણી શકાય છે. દાખલા તરીકે ડાળીઓ હાલતી હોય કે ધજા ફરફરતી , હોય તે પરથી વાયુ વહી રહ્યો છે, એમ આપણે જાણી. શકીએ છીએ. અહીં જેને શુદ્ધ વાયુ કહેવામાં આવ્યું છે, તેમાં . પણ અંતર્ગત અનેક જાતના વાયુ હોય છે. આધુનિક વૈજ્ઞાનિકના કથન મુજબ સૂકી હવામાં ૭૮ ટકા નઈટ્રોજન, ૨૧ ટકા એકિસજન, ૦૯ ટકા આરગન અને ૦૪ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જીવ-વિચાર-માહિક કાર્બન ડાયોકસાઈઠ વગેરે વાયુઓ હોય છે. આ ઉપરાંત પાણીની વરાળ અને બીજા ઘન પદાર્થોની રજકણે અને સૂક્ષ્મ જીવજંતુઓ પણ હોય છે. વાયુ નજરે દેખાતું નથી, આમ છતાં તેને વજન પણ હોય છે અને તેનું અમુક પ્રકારનું દબાણ પણ હોય છે. દાખલા તરીકે ૧૦ સેન્ટીમીટર લાંબે, ૧૦ સેન્ટીમીટર પહેળે અને ૧૦ સેન્ટીમીટર ઊંચે ખાલી ડબ્બ હેય તે તેની અંદર ૧ લિટર હવા હોય અને તેનું વજન ૧.૩ ગ્રામ હોય. એક કાચના વાસણમાંથી હવા ખેંચી લઈને - વજન કરવામાં આવે અને પછી હવા ભરાવા દઈને વજન કરવામાં આવે તે હવાવાળું કાચનું વાસણ વધારે વજનદાર હોય છે. તે પરથી આ માપ દૂનકકી કરવામાં આવ્યું છે. વળી બે મીટર વગેરે સાધનથી હવાનું દબાણ કેટલું છે ? તે જાણી શકાય છે. ટૂંકમાં, વાયુના અનેક પ્રકારે છે અને તેમાં ચેતનતત્વ હોઈ તેને શરીરરૂપે ધારણ કરનાર ને વાયુકાયિક છે કહેવામાં આવે છે. વાયુ વિના જીવન ધારણ કરવું મુશ્કેલ છે, આમ છતાં તેની દયા પાળવાની ભાવના રાખવી અને તે પ્રમાણે યથાશક્તિ વર્તવું, એ જીવદયાપ્રેમીઓનું - કર્તવ્ય છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ [૭] વનસ્પતિકાય મૂળ साहारण पत्तेया, वणस्सइ--जीवा दुहा सुए भणिया। जेसिमणंताणं तणू एगा साहारणा ते उ ॥ ८॥ સંસ્કૃત છાયા साधारण-प्रत्येका वनस्पतिजीवा द्विविधाः श्रुते भणिता : . येषामनन्तानां तनुरेका साधारणास्ते तु ॥८॥ પદાર્થ સાદાળ-શા–સાધારણ અને પ્રત્યેક. સાધાર-અને જોયા તે જણા–ત્તિયા. રાવળ એટલે સાધારણ અને પા એટલે પ્રત્યેક. અહીં “સાધારણ” અને “પ્રત્યેક આ બંને પારિભાષિક શબ્દો છે, એટલે તેને અર્થ પરિભાષાના ધોરણે સમજવાનું છે નહિ કે સામાન્ય ભાષાના ધોરણે. . Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જીવ-વિચાર-પ્રકાશિકા વારનવા-વનસ્પતિકાયના જીવે. वणस्सइन जीवा ते वणस्सइ-जीवा. वणस्सइવનસ્પતિ–વનસ્પતિકાય. વનસ્પતિ એટલે -ઝાડપાન. તેને શરીર તરીકે ધારણ કરનારા જ તે વનસ્પતિકાય. દુહા—બે પ્રકારના સુખ–શ્રતમાં, સૂત્રમાં, આગમોમાં. શ્રુતને સામાન્ય અર્થ સૂત્ર કે આગમ છે. તે અંગે બૃહકલ્પભાષ્યમાં કહ્યું છે કે સુ–સુ–-સિદંત-સાળે શાળા-કવો ! पण्णवणा आगम इव, एगइ पज्जवा सुत्ते ॥११।। શ્રત, સૂત્ર, ગ્રન્થ, સિદ્ધાન્ત, શાસન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપના અને આગમ આ બધા સૂત્રમાં વપરાયેલા એકાથી પર્યાય શબ્દો છે.” આવશ્યસૂત્રની વૃત્તિમાં શ્રતને વિશેષ અર્થ સામાયિકથી માંડીને બિન્દુસાર પૂર્વ સુધીની રચના કરવામાં આવ્યો છે. “સામયિતિ-વિજુલાના ” તાત્પર્ય કે અહીં શ્રુત શબ્દથી આપણા સિદ્ધાન્તછે કે આગમગ્રંથ સમજવાના છે. મળિયા–કહેલા છે. સિં–જેમાં. Page #159 -------------------------------------------------------------------------- ________________ કારથી નિકા - કઈ આ * - . નાના . રન છે. : . ગ્રામ . ને site Far E , ' - - - - પંe - '' ', છે કે ઈ. , - 15 - કે . . , , , 5, રા . , - - * F * T * . . 135 . "A જો E . કાજા.ના મારે છે ના જ કઠી " , , ,ીડ પ્રકાશનો કરી " trisadri . - શિલા , * વાત કરી જ - . રાસ , પર છે. કો ર બાબા કીજ છે, - : in - ".s : ing in N e T / . - 'g- 13 : ની - - , - ' ! કર , ' : સાધારણ વનસ્પતિકાય : (૧) બટાટા, (૨) શકરિયા, (૩) આદુ, (૪) લીલી હળદર, (૫) બીટ, (૬) લસણ, (૭) ડુંગળી (૮) ગાજર, (૯) મૂળા અને (૧૦) સૂરણ, પૃ. ૧૩૨ થી ૧૪૮. Page #160 -------------------------------------------------------------------------- ________________ ' ના . - આ જ અ . હે . જો , છે . . ' . રે :- . ની જી . " નરનારા We કહી . ' વિડિઓ રો , .''g, 5 મારી - - ' ' 'કમ TL - જા" છે છે . ? :: -- ST" TB છે. જો અને કે જ' Wક પર હ૨ હ જ . શરીર - . . નિ : રિણા જ હાનિકારક : " હાજર +::: [ મૃ. ૧૮૨ થી ૧૮૬ બેઇન્દ્રિય જીવે : (૧) કાષ્ઠક, (૨) કેડા કેડી, (૩) શંખ, (૪) અળસિયાં, (૫) ભામણમૂંડા (૬) આરિયા, (૭) છીપ અને (૮) વાળા. . છે કે નહિ : - - - - - 1, " # 9 - . છે પણ " , " L : I ' - - * છે આ જ ફ - કે તે દિ છે - - ' 1. Cબની. રજ કી , છે રહી છે તેલ કે કાકા જ પર છે. જય હિમા છે ' કે ' G જ vie જે પર રહી , માં જ ઈન કો તે | દર , Page #161 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિકાય અનંતાનું—અનંત જીવાનુ. જૈન શાસ્ત્રકારોએ સખ્યાત, અસ ંખ્યાત અને અનંત એમ ત્રણ પ્રકારની સંખ્યાએ માની છે. તેમાંના અનંતના અહી નિર્દેશ છે. ભૂમિકાખંડના ત્રીજા પ્રકરણમાં જીવ દ્રશ્ય અનંત છે, એવું શાસ્રપ્રમાણથી નિરૂપણ કરવામાં આવ્યુ છે. તનૂ—તનુ, શરીર. 57-243. સાહારનાસાધારણ. સે—તે. ૩—તા, વળી. અય एए वणरसइजीवा दुहा साहारण पत्तेया भणिया, जेसिं ते साहारणा । ભાવાથ अणताणतणू ૧૯ ( આગમામાં વનસ્પતિકાયના જીવા · સાધારણ ' અને પ્રત્યેક ’ ’ એમ એ પ્રકારના કહેલા છે. તેમાં અનંત જીવાનુ જે એક શરીર, તે સાધારણ કહેવાય છે. " વિવેચન પૃથ્વીકાયનું સ્વરૂપ અનેક પ્રકારનુ છે; અસૂકાય, અગ્નિકાય અને વાયુકાયનું સ્વરૂપ પણ અનેક પ્રકારનુ છે; તેમ વનસ્પતિકાયનું સ્વરૂપ પણ અનેક પ્રકારનું છે. વધારે સ્પષ્ટ કહીએ તે પ્રકારો પરત્વે વનસ્પતિકાયનું સ્થાન સવ Page #162 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિત સ્થાવરમાં ચડિયાતું છે. ધાન્યના કેટલા પ્રકાર છે? શાકભાજીના કેટલા પ્રકારે છે? ફળ-ફૂલના કેટલા પ્રકારે છે? અને વનૌષધિ તથા જડીબુટ્ટીઓના પણ કેટલા પ્રકારે છે? આ બધાને વિચાર કરીએ તે કહેવું જ પડે કે પ્રકારની બાબતમાં કોઈ પણ પ્રાણી વનસ્પતિકાયની હરિફાઈ કરી શકે એમ નથી. જેમ સમગ્ર જીવેના સિદ્ધ અને સંસારી એવા બે મુખ્ય પ્રકારો છે, તેમ સમગ્ર વનસ્પતિકાયના (૧) સાધારણ અને (૨) પ્રત્યેક, એવા બે વિભાગો છે. તેમાં સાધારણનું મુખ્ય લક્ષણ અનંતકાયિત્વ છે; એટલે કે એક જ શરીરમાં અનંત જીવોનું સાથે રહેવાપણું છે. આ લક્ષણને લીધે સાધારણ વનસ્પતિકાયને અનંતકાય એવા બીજા નામે પણ ઓળખવામાં આવે છે. અહીં કદાચ પ્રશ્ન થશે કે “દરેક દેહ કે શરીરમાં એક જીવ રહી શકે, પણ અનંત જ શી રીતે રહી શકે ?” તેને ઉત્તર એ છે કે એરડામાં જેમ એક દીવાને પ્રકાશ રહી શકે છે અને અનેક દવાઓને પ્રકાશ પણ રહી શકે છે, તેમ એક શરીરમાં એક જીવ પણ રહી શકે છે અને અનેક છે પણ રહી શકે છે. જેમ દીવાના અનેક પ્રકારો સાથે રહેવા છતાં એક બીજા સાથે ટકરાતા નથી, પણ અંદરઅંદર સમાઈ જાય છે, તેમ અનંત જીવે સાથે રહેવા છતાં એકબીજા સાથે ટકરાતા નથી, પણ અંદરોઅંદર સમાઈ જાય છે. વળી અનેક દીવામાંથી એક FO || Page #163 -------------------------------------------------------------------------- ________________ સનસ્પતિકાય ૧૩ દવે બહાર લઈ જઈએ તે તેને પ્રકાશ પણ તેની સાથે જાય છે, તેમ આ અનંત જીવોમાંથી કેઈ જીવ છૂટો પડે તે તેનું વ્યક્તિત્વ પણ સાથે જ જાય છે. તાત્પર્ય કે અનંત સાથે રહેવા છતાં તેમનું વ્યક્તિત્વ લય પામતું નથી. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કેसमगं वक्रताणं, समगं तेसिं सरीरनिफ्फत्ती । समगमाहारगहणं, समगं उसासनिस्सासा ॥१॥ एगस्स उ जं गहणं, बहूणं साहारणाण तं चेव । जं बहुआणं गहणं, समासओ तंपि एगस्स ॥२॥ साहारणमाहारो, साहारणमाणपाणगहणं च । साहारणजीवाणं, साहारण लक्खणं एयं ॥३॥ સાધારણ વનસ્પતિકાયમાં ઉત્પન્ન થનાર પ્રથમ એનિમાંથી બુર્જમીને સાથે જ આવે છે અને તેમની શરીરનિષ્પત્તિ પણ સાથે જ થાય છે. તેઓ આહાર સાથે જ ગ્રહણ કરે છે અને શ્વાસેચ્છવાસ પણ સાથે જ લે છે. એકનું જે ગ્રહણ છે, તે જ બહુ એવા સાધારણનું ગ્રહણ છે. અથવા જે બહુનું ગ્રહણ છે, તે સમાસથી એકનું જ ગ્રહણ છે. . સાધારણ આહાર અને સાધારણ શ્વાસોચ્છવાસ એ સાધારણ જીવેનું સાધારણ લક્ષણ છે.” તાત્પર્ય કે સાધારણ ની જીવનકિયા ભિન્નભિન્ન હતી. નથી, પણ એકી સાથે અને એક પ્રકારે જ થાય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર. જીવ-વિચાર-મકાશિમાં = = == = = સિદ્ધાન્તગ્રંથમાં સાધારણ વનસ્પતિકાયને માટે નિદ સંજ્ઞા વપરાયેલી છે અને તેને અનંત છની ખાણ માનવામાં આવી છે. હવે સાધારણ વનસ્પતિકાયને નામપૂર્વક પરિચય કરાવવા માટે આગળની બે ગાથાઓ કહે છે : મૂળી कंदा-अंकुर--किसलय-पणगा सेवाल-भूमिफोडाय । अल्लयतिग-गज्जर-मोत्थ -वत्थुला-थेग पल्लंका ॥९॥ कोमलफलं च सव्वं, गूढसिराइ सिणाइ-पत्ताइ। . थोहरि--कुंआरि-गुग्गुलि-गलोय-पमुहाइ छिन्नरुहा॥१०॥ સંસ્કૃત છાયા कन्दा अङ्कुर-किशलय-पनकाः शेवाल-भूमिस्फोटाश्च । શાત્ર-જ્જર-મુરતા-વહૂ-થે-૪ર્ચ III कोमलफलं च सर्वं गूढशिराणि सिनादिपत्राणि । પોરિયુના-નુકુઢિ– હૂ-મુવી, છિન્નાહારના પદાર્થ ચંતા–બધી જાતના કંદે. ટીકામાં કહ્યું છે કે “વા મૂમના વૃક્ષાવવા चाी एव ग्राह्याः शुष्काणां तु निर्जीवत्वादनन्तकायिकत्वं સંમતિ–કંદ એટલે ભૂમિની મધ્યમાં ગયેલાં વૃક્ષનાં અવયવે, તે અહીં લીલાં જ ગ્રહણ કરવાં, કારણ કે સૂકાં નિર્જીવ હેવાથી તેમાં અનંતકાયિકપણું સંભવતું નથી. Page #165 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિકાય ઇન્તો એટલે બધી જાતના ક. કેટલાક 1 ને અર્થ કાંડા કરે છે, તે એગ્ય નથી, કારણ કે તેને પ્રસિદ્ધ અર્થ ડુંગળી (પ્યાજ ) છે અને અહીં તમામ જાતિના કોને જે નિર્દેશ કરે છે, તેનું નિરસન થઈ જાય છે. અંગુર–અંકુર, કેટા, ફણગા. __ अंकुर, किसलय अने पणग ते अंकुर-किसलय-पणगा. “ મનાવસ્થાચામવ્યક્રપત્રાચવવાદ ” અંકુર એટલે વનસ્પતિને ઉગવાની એ અવસ્થા છે જ્યારે પાંદડાં વગેરે અવયવ ફૂટેલાં હોતાં નથી. તેને ગુજરાતી ભાષામાં કેટા કે ફણગા કહે છે. વિર૪–કુંપળ. જિરાફ્ટથાનિ નૂતરોમાનિ'–કિશલય એટલે ઉગી રહેલાં નૂતન કમળ પાંદડાં, તેને ગુજરાતી ભાષામાં કુંપળ કહેવામાં આવે છે. “પીંપળ પાન ખરંત, હસતી કુંપળિયાં' આ ઉક્તિમાં કુંપળિયાં શબ્દ શિલયને સૂચવનારે છે. પતિ-પંચવણું ફુગ. પના ઉજ્જવળ પુષ્ટિ”—પનક એટલે પંચવણ કુગ. પંચવર્ણમાં લાલ, પીળે, વાદળી, કાળે અને પેળે એ પાંચ વર્ણની–રંગની ગણના થાય છે. જ્યાં ભેજ હોય ત્યાં ફેંગ બાઝે છે અને તે જુદા જુદા પાંચે ય રંગમાં જોવામાં આવે છે. ' કેટલાક પનકને અર્થ લીલ-કુગ કરે છે, પરંતુ Page #166 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિ લીલને અર્થ સ્પષ્ટતયા શેવાળ છે અને તેને નિર્દેશ સ્વતંત્ર રીતે કરાયેલું હોવાથી અહીં માત્ર યુગ એ અર્થ કરે ઉચિત છે. ટીકાકાર મહર્ષિઓએ પણ અહીં માત્ર પંચવર્ણ યુગ એટલો જ અર્થ કરે છે. સેવા–શેવાળ. સેવા અને મૂપિોરા તે વાઇ-મૂનિ. શેવાળ પ્રસિદ્ધ છે. તે સરેવર, તળાવ, ખાબોચિયા વગેરેનાં પાણી પર જામે છે, ખૂબ ચીકણી હોય છે અને મુખ્યત્વે લીલા રંગની હેવાથી લીલ તરીકે ઓળખાય છે. ભૂમિકા–બિલાડીના ટેપ. 'भूमिस्फोटानि ग्रीष्मवर्षाकालभावीनि छत्राकृतीनि लोकકરતાનિ વા ” ભૂમિફેડા એટલે ગ્રીષ્મ તથા વર્ષાકાલમાં ઉત્પન્ન થનારી છત્રાકાર વનસ્પતિવિશેષ અથવા તે એ કેમાં પ્રસિદ્ધ છે. લેકભાષામાં તેને બિલાડીના ટોપ ચ–અને. “અરતિ–લીલું આદું, લીલી હળદર અને કચૂરે. અહીં શરિર એવો પણ પાઠ છે. “અતિ ઉત્ત आर्दकत्रिकं आर्दकः शृङ्गबेरः, आर्दहरिद्रा, कचूरकस्तिकટૂછ્યવિશેષઃ ” અતિ એટલે આર્દકત્રિક. તેમાં આર્દકને અર્થ આદુ (લીલી સૂંઠ) છે, તેની સાથે લીલી હળદર અને લીલે કસૂરે કે જે એક જાતની તીખી વનસ્પતિ છે, તેને ગ્રહણ કરવાથી આકત્રિક બને છે. હિંદીમાં Page #167 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિકાય ૧૩૫ તેને પૂર જે સ્ત્રી શ્રી કહે છે. તે પરથી તે હળદરને જ એક વિશેષ પ્રકાર હોય એમ જણાય છે. બંગાળીમાં પણ તેને માટે જરા દુર એ શબ્દ પ્રસિદ્ધ છે, એટલે તે હલદરની જ એક જાતિ હવા વિષે શંકા રહેતી નથી. કચૂરાના છોડ હળદરના છોડ જેવા જ થાય છે અને તેનાં પાંદડાં પણ હળદરનાં પાંદડાં પ્રમાણે જ હોય છે. વળી તેના કંદ પણ હળદર પ્રમાણે જમીનમાં જ થાય છે. વાષધિમાં કહ્યું છે કે “કચૂરને ક્ષુપ (નાને છોડ થાય છે. એની નીચે આંબાહળદર જેવા ગાંઠિયા થાય છે. એને પ્રતિનિધિ આદુ અને અંજીર કે શતાવરી છે? તે પરથી તેના ગુણે આદુને મળતા હોય એમ જણાય છે. આદ્રકત્રિકમાં શૂરાને કેમ લીધે? તેના ઉત્તરમાં આટલું નિવેદન પર્યાપ્ત છે. જ્જર–ગાજર. ગાજર અતિ પ્રસિદ્ધ છે. હિંદી અને મરાઠી ભાષામાં પણ તેને ગાજર જ કહે છે. અંગ્રેજીમાં તેને કેરેટ (Carrot) કહે છે. ગાજર જમીનમાં થાય છે, લાંબા શંકુ આકારનાં હેય છે અને રંગે રાતાં કે ધેળાં હોય છે. તેના છેડ લગભગ સવા હાથ ઊંચા વધે છે. ગાજરમાં સાકરનું પ્રમાણ ફીક ઠીક હોવાથી તે સ્વાદમાં ગન્યા લાગે છે. સામાન્ય રીતે તેનું શાક અને અથાણું થાય છે. દુષ્કાળ જેવા સમયમાં ગરીબ લેકે તેના પર નિર્વાહ કરે છે. શેરડીની સ Page #168 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર–પ્રકાશિકા ગાજરમાંથી પણ સાકર બનાવવાને ઉદ્યોગ કેટલાક દેશમાં ચાલે છે. મોસ્થ–મેથ. નદી કે જલાશયના કિનારે થાય છે. મેથની સળી હાથની આંગળી જેવડી મોટી અને ત્રણધારી હોય છે કે જેને ડીલે અથવા ચીઢ કહેવામાં આવે છે. મેથનાં મૂળને સામાન્ય રીતે નાગમેથ કહેવામાં આવે છે અને તેને ઉપયોગ ઔષધમાં ઘણે થાય છે. બંગાળી ભાષાને સંબંધ પ્રાકૃત સાથે વિશેષ રહ્યો છે. તેમાં મેથને માટે મુત્તા શબ્દ છે, જે મો©ને જ અપભ્રંશ જણાય છે. હિંદીમાં તેને નાનામોથા કહે છે. મેથના ભદ્રથ, ક્ષુદ્રથ, જળમેથ વગેરે પ્રકારે વૈદકમાં પ્રસિદ્ધ છે. સંસ્કૃત ભાષામાં તેને માટે વાર્દિષિા એ શબ્દ જોયેલે છે, કારણ કે તેનાં પાંદડાં વરાહ-મુંડને ઘણું પ્રિય હોય છે. - વત્થા–ટાંકાની ભાજી. વર્તમાન પાઠયપુસ્તકમાં ઉત્થા ને અર્થ એક પ્રકારનું શાક એટલે કર્યો છે, પણ વલ્થી ને અર્થ ગુજરાતીમાં ટાંકાની ભાજી અને હિંદીમાં વધુ થાય છે. I !! - પાઠક શ્રી રત્નાકરજીએ ટીકામાં “ઢ વસ્થિત રાજવિરોષ એમ જણાવ્યું છે, તે પરથી ટાંકાની ભાજી કે જે વત્થલા તરીકે ઓળખાય છે, એમ સમજવાનું છે, કારણ કે ટાંકાની એક બીજી જાત પણ થાય છે કે જેને Page #169 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિકાય રાતે ટકે કે ચિલ્લીની ભાજી કહેવામાં આવે છે. ઉત્તર હિંદુસ્તાનમાં ગરીબ લેકેનું એ પ્રિય શાક છે. ટાંકાની ભાજી ઘણા સ્થળે થાય છે. તેના છેડ શુમારે હાથ ભર ઊંચા વધે છે, અને તેનાં પાંદડાં ઘણું નાનાં તથા અતિ કોમળ હોય છે, એટલે તેની ગણના સાધારણ વનસ્પતિકાયમાં કરેલી છે. “હરિવર વન' એ શબ્દથી ઘેગ એ એક પ્રકારને કંદ છે, એમ સમજવાનું છે. જેમાસમાં થેગી નામથી તે ઘણા ઠેકાણે વેચાય છે. પરુંજ–પાલખની ભાજી. પાઠક રત્નાકરજીએ “પgર વિમેવ ” પથંક એ એક પ્રકારનું શાક છે, એમ જણાવ્યું છે, એટલે કે પલંકને સંસ્કૃત અનુવાદ પયંક આપે છે અને તેને ઉપયોગ શાક તરીકે થતું હોવાનું જણાવ્યું છે. ઉપા૦ શ્રી ક્ષમાકલ્યાણકજીએ “ર વિવિરોષઃ” એમ જણાવ્યું છે, એટલે તેને માટે કઈ વિશેષ સંસ્કૃત શબ્દ આપ્યા નથી. પરંતુ અન્ય ગ્રન્થ પરથી એમ જાણી શકાયું છે કે સંસ્કૃત ભાષામાં તેને સ્ત્રી કે મધુકૂવની કહે છે, કર્ણાટકી ભાષામાં પાલક્ય કહે છે, હિંદી અને મરાઠીમાં પાલેક કહે છે અને ગુજરાતીમાં પાલખ કહે છે. અંગ્રેજીમાં તેને સ્પાઈનેઝ (Spinez) કહે છે. ' . ' પાલખની ભાજીને છેડ વેંતભર ઊંચે થાય છે અને Page #170 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જીવ-વિચાર-પ્રકાશિકા તેનાં પાંદડાં ઘણાં કમળ તથા પાતળાં હેવાથી તેની અણના સાધારણ વનસ્પતિમાં થાય છે. મહું–કેમળ ફળ, કૂણાં ફળ. જેમાં ગોટલી વગેરે બંધાયાં ન હોય, તેવાં ફળને કેમળ ફળ કે કૂણાં ફળ કહે છે. “જોમરું શરું નિવદ્ધાથિ ” ર–અને. સવં–સર્વ પ્રકારનાં. સિદ્-ગુપ્ત નવાળાં. ગુઢ એટલે ગુપ્ત છે જેની ક્ષિા એટલે શિરાઓનસે, તે ગુણિરૂ. તાત્પર્ય કે જેની નસ સ્પષ્ટ ન દેખાતી હોય તેવાં. ળિz-–ખારી જાળ વગેરેનાં પાંદડાં. ઉપાઠ શ્રી ક્ષમાલ્યાણુકજીએ અહીં ખુલાસો કર્યો छ , “सिनादिपत्राणि सिनशब्देन देशविशेषे झारपील પૃ૩ ” સિન શબ્દથી કેઈ દેશવિશેષમાં ક્ષારપીનું વૃક્ષ કહેવાય છે. પીલુને ગુજરાતી ભાષામાં જાળ કહેવાય છે. ગુજરાત, સૌરાષ્ટ્ર વગેરેમાં તેનાં વૃક્ષે ઘણું થાય છે. આ પીલમાં મારી જાત અને મીઠી જાત, એમ બે જાતે છે, તેમાં ખારી જાતને સિન કહેવામાં આવે છે. તેનાં પાન હૃદ્ધ અને પહેળાં હોય છે, તેની નશે સ્પષ્ટ જોઈ શકાતી. નથી, એટલે તેની ગણના સાધારણ વનસ્પતિકાયમાં કરેલી છે. થોરિ-થુવર, શેર - “શોર વાણીતજ :” શો એટલે ખુહીત. તેને Page #171 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિકાય ૧૩૯, હિંદી ભાષામાં થડર કે સેહંડ, બંગાળી ભાષામાં સીજવૃક્ષ અને ગુજરાતી ભાષામાં થુવર કે શેર કહે છે. અગ્રેજીમાં તેને માટે મીકસ હેજ (Milks hedge) એ શબ્દ. વપરાય છે. થોરના અનેક પ્રકારે છે. તેમાં ડાંડલિયા શેરને. કાંટાવાળી ડાંડીઓ હોય છે, પણ પાદડાં હતાં નથી. હાથલા. થરને પહેલાં પાંદડાં હોય છે, તે પર તીક્ષણ કાંટા ઉગેલા હોય છે અને તેને લાલ ફળ આવે છે. આ સિવાય નાગફની થુવર, ખરસાણી થુવર, ધારે થુવર વગેરે. પ્રકારે પણ પ્રસિદ્ધ છે. - શેરને મુખ્ય ઉપયોગ વાડ બનાવવામાં થાય છે. તેનું દૂધ ઝેરી હોય છે, જે ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય છે. કેટલાક નીચલા થરના લેકે હાથલા થેરના. કાંટા વગેરે કાઢી નાખી તેનું શાક તથા અથાણું કરે છે.. #ારિ–કુંવાર, કુંવારપાઠું, કુંવારના લાબરા. યુરિ મહારાજા વત્રા” કુમારી એટલે જેનાં. પાંદડાં ગર્ભવાળા અને પરનાળના જેવા અર્ધ વર્તુલ. તથા જાડા હોય છે તેવી વનસ્પતિવિશેષ. તેને હિંદી ભાષામાં થીગુવાર કે કુંવારપટ્ટ અને બંગાળી ભાષામાં. કૃતમારી કહે છે. ગુજરાતી ભાષામાં તેને કુંવાર, કુંવાર. પાઠું કે કુંવારના લાબરા કહે છે. પુષ્ટિ-એક અજ્ઞાત વનસ્પતિ. પાઠક શ્રી રત્નાકરજીએ તુજને પરિચય ટીકામાં આપેલ નથી અને ઉપા. શ્રી ક્ષમાલ્યાણુકજી એ “ગુરઃ Page #172 -------------------------------------------------------------------------- ________________ -૧૪૦ જીવ-વિચામાણિક .” એટલું જ કહ્યું છે. પરંતુ ગુગળનાં વૃક્ષોનું જે - વર્ણને પ્રાપ્ત થાય છે, તે પરથી કુટિ એ ગુગળ નહિ પણ કેઈ બીજી જ વનસ્પતિ હોય એમ લાગે છે. આર્યભિષેકમાં કહ્યું છે કે “ગુગળનાં ઝાડો રેતાળ - તથા ડુંગરાળ જમીનમાં થાય છે. પાંદડાં નાનાં નાનાં - લીમડાનાં પાંદડાં જેવાં પણ અણી વગરનાં હોય છે. ફૂલ રાતા રંગના, અતિશય ઝીણાં પાંચ પાંખડીવાળાં મંજરીની - વચમાં થાય છે. ફળ નાનાં બાર જેવડાં પણ ત્રણ ધારા થાય છે, તેને ગુગળિયા કહે છે. એ ફળે ઉદરની પીડા - દૂર કરે છે. એ ઝાડના ગુંદરને ગુગળ કહે છે, ધૂપ કરવાના કામમાં એને ઘણે ઉપયોગ થાય છે. વાતનાશક ઔષધ -તરીકે પણ એ સારું કામ આપે છે. આ પરથી ગુગળ પિતે તે સાધારણ કરી શકો નથી કે તેનું વૃક્ષ પણ સાધારણની કેટિમાં આવતું નથી. ઘણે યત્ન કરવા છતાં આ વનસ્પતિ કઈ છે? તેને નિર્ણય થઈ શક્યો નથી, એટલે અહીં “એક અજ્ઞાત વનસ્પતિ' એટલે જ અર્થ આપે છે. જો -ગળે. એક પ્રકારની વેલ છે. તે ખડક તથા વૃક્ષના આશ્રયે ચડે છે. તેમાં લીમડાના વૃક્ષ પર ચડનારી ગળેને "ઉત્તમ ગુણવાળી માનવામાં આવે છે. ગળાને સંસ્કૃત ભાષામાં gિવી, હિંદી ભાષામાં ોિય તથા મરાઠી ભાષામાં -પત્ર કહે છે. ઔષધિમાં તેને બહેબે ઉપગ થાય છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિકાય ૧૪૧ + કુ-પ્રમુખ, વગેરે. જેનાં નામે મુખ્યપણે લેવાય, તે પ્રમુખ કહેવાય. અહીં બાકીનાં બધાં નામે અધ્યાહારથી સમજી લેવાનાં. છે. અરબ્બી ભાષાના વરહ-વગેરે શબ્દથી પણ આ જ અર્થ સમજાય છે અને તે ગુજરાતી ભાષામાં પ્રચલિત હેવાથી અહીં પર્યાયશબ્દ તરીકે આપેલે છે. ઝિન–છાયેલા હોય તે પણ ફરી ઉગે એવા.-- થર, કુંવાર, ગુગ્ગલિ, ગળો વગેરે આ જાતની. સાધારણ વનસ્પતિ છે. અન્વય વસ્તુઓને ક્રમશઃ નિર્દેશ હોવાથી આવશ્યક નથી. ભાવાર્થ બધી જાતના કંદ, ફણગા, કુંપળ, પંચવણું ફુગ,શેવાળ, બિલાડીના ટોપ, લીલું આદું, લીલી હળદર, લીલે કચૂરે, ગાજર, મોથ, ટાંકાની ભાજી, થેગ, પાલખની ભાજી, સર્વ પ્રકારનાં કુણું ફળે, જેની નસે ગુમ હોય, એવાં ખારી જાળ વગેરેનાં પાદડાં, છેદાયા છતાં ફરી ઉગે.. તેવા શેર, કુંવાર, ગુગ્ગલિ, ગળે વગેરે સાધારણ વનસ્પતિકાયના પ્રકારે જાણવા. વિવેચન સાધારણ વનરપતિના ઘણા પ્રકારે છે. તેમાંના કેટલાકને અહી નિર્દેશ કર્યો છે કે જેના પરિચય-સંસર્ગમાં Page #174 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-રિણા આપણે વિશેષ આવીએ એ સંભવ છે. બાકીના પ્રકાર - લક્ષણ વગેરે પરથી સ્વયં જાણું લેવાના છે. આમ છતાં આ વિષયમાં વિશેષ માર્ગદર્શન મળે તે માટે અહીં જૈન પરંપરામાં સુપ્રસિદ્ધ એવા બત્રીશ અનંતકાયને ટુંક પરિચય આપીએ છીએ.' (૧) સર્વ જાતિના કંદ. બત્રીશ અનંતકાયમાંના કેટલાકને સમાવેશ આ વિભાગમાં થઈ જાય છે, પરંતુ તેને સ્પષ્ટ બંધ થાય એ હેતુથી તેને સ્વતંત્ર નિદેશ કરેલે છે. (૨) સૂરણ, હિંદી ભાષામાં તેને જમીનકંદ કહેવામાં આવે છે. આ કંદ ચિત્ર-વૈશાખમાં વવાય છે અને માગસર પિષમાં તેને ખેદીને કાઢવામાં આવે છે. કઈ કઈ મેટું થવા માટે તેને ત્રણ વરસ સુધી જમીનમાં રાખે છે. સૂરણની આકૃતિ ગેળ ચક્કર જેવી હોય છે અને તે ૧૫ કલેથી ૨૦ કીલે જેટલું વજનમાં હોય છે. સામાન્ય રીતે તેને ઉપગ શાક તરીકે થાય છે. તે અરેગનાશક હોવાથી સંસ્કૃત ભાષામાં અાઁખ કહેવાય છે. (૩) વજકંદ. જંગલી સૂરણું. પાઠક શ્રી રત્નાકરજીએ ટીકામાં “વોઇ વિરાટ' એટલું જ કહ્યું છે, પણ અન્ય ગ્રંથે પરથી જાણી શકાયું છે કે જંગલી સૂરણને વાકંદ કહેવામાં આવે છે. સૂરણની સાથે જંગલી સૂરણને નિર્દેશ સંગત છે. *જુઓ બૃહત્ હિન્દી કેપ, પૃ ૧૧૫૫ વજક૬ Page #175 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિકાય (૪) લીલું આદું.મેં (૫) લીલી હળદર. (૬) લીલા ચૂરા. (૭) શતાવરી. હિંદ્ની ભાષામાં શતાવર અને બંગાળી ભાષામાં શતમૂલી કહેવાય છે. શતાવરીના છેડ વેલી જેવા હાય છે. સામાન્ય રીતે બેથી ત્રણ ફુટ જેટલાં ઊંચા વધે છે અને તેને કાંટા હાય છે. એનાં પાંદડાં ઘણાં ઝીણાં અને પુષ્કળ હાવાથી તે કેશિકા, સૂક્ષ્મપત્રા કે બહુપત્રા પણ કહેવાય છે. શતાવરીના એક છેડને સેા કે તેથી પણ વધારે મૂળ હાય છે, તેથી તે શતમૂલી કે શતપદી કહેવાય છે. આ મૂળા લીલાં હાય, ત્યારે તેને છોલીને સૂકવવામાં આવે છે અને બજારમાં તે જ શતાવરી’ ના નામથી વેચાય છે. " (૮) વાલિકા-એક જાતની વેલી. ટીકામાં કે અન્ય ગ્રન્થામાં તેને વિશેષ પરિચય પ્રાપ્ત થતા નથી, પણ તે શતાવરીની જેમ અમુક પ્રદેશમાં ઔષધિ તરીકે વપરાતી હશે, એમ લાગે છે. (૯) કુંવર. (૧૦) થાર. (૧૧) ગળા. (૧૨) લઘુન–લસણુ, હિંદી ભાષમાં લહેસન અને મંગાળી ભાષામાં રસુન કહેવાય છે. ×જેનું વધ્યુત ઉપર આવી ગયું છે, તે સંબધી અહીં કઈ લખ્યું નથી. Page #176 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રટોશિકા તે એક પ્રકારની કંદની જાતિ છે. તેમાં આઠથી દશ કળિયે હેય છે. બીજું લસણ માત્ર એક કળીનું પણ થાય છે. લસણની વાસ તીવ્ર હોવાથી ઘણું તેને પસંદ કરતા. નથી, પરંતુ ઔષધિમાં તેને ઘણે ઉપયોગ થાય છે. (૧૩) વાંસકારેલાં–વાંસની કૂંપળ. ટીકામાં કહ્યું છે કે “વંતા ત્તિ માનિ નવવંરાવવાળ પરેજી તથા પ્રતિનિ- નવા વાંસની કુંપળે જે કેમળ હોય છે અને કારેલાના આકારની લાગે છે, તેને વાંસકારેલાં સમજવા. (૧૪) ગાજર, (૧૫) લવણ-લાણે કે પલીએ. ટીકાકારે કહ્યું છે કે “ઢવા વનસપતિવિશેષઃ ચેન પેન નિ સાત ” લવણુક એક જાતની વનસ્પતિ છે કે જેને બાળવાથી સજિંકા થાય છે. સર્જિકા એટલે એક જાતને ક્ષાર કે જે વનસ્પતિના પંચાંગને બાળવાથી પ્રાપ્ત થાય છે. કેટલાક લવણકને અર્થ લૂણીની ભાજી કરે છે, પણ લૂણીની ભાજી સાધારણ નથી. વળી તેને બાળવાથી ક્ષાર પણ પ્રાપ્ત થતું નથી, એટલે લવણુકને અર્થ લાણે કે પલીઓ કર જોઈએ. લાણાના છોડ ચણુના છોડ જેટલા ઊંચા થાય છે. તે ગુચ્છાકાર હોય છે અને તેમાં શાખા-પ્રશાખાઓ પુષ્કળ Page #177 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિકાય . ૧૫ હાય છે. તેનાં પાન ચણાનાં પાનનાં સાકારનાં પણ કાંગરી વિનાના હોય છે. આ પાન એટલા સઘન હોય છે કે તેનાથી શાખાએ ઢંકાઈ જાય છે. લાણાને ખાળવાથી સર્જિકા પ્રાપ્ત થાય છે. ઘણાનું માનવું એવું છે કે આ લાગેા તે જ રુદ્ઘતિ છે કે જે પારાને આંધવામાં અતિ ઉપયોગી છે. શિશિર ઋતુમાં લાણામાંથી પાણીના બિંદુએ ટપક્યાં કરે છે, એટલે તેની નીચેની જમીન ભીની થઈ જાય છે અને 'તી એવું નામ સાર્થક બને છે. (૧૬) લેાઢ. પદ્મિનીક ઢ. તેના વિશેષ પરિચય પ્રાપ્ત થતા નથી. (૧૭) ગરમર. પ્રસિદ્ધ છે. તેનું અથાણું થાય છે. સંસ્કૃત ભાષામાં તેને ગિરિકણિકા કહે છે. (૧૮) શિલય. (૧૯) ખીરિ’શુક-ખીરસુએ કંદ. વિશેષ પરિચય પ્રાપ્ત થતા નથી. (૨૦) થંગ. (૨૧) માથ. (૨૨) લવણ વૃક્ષની છાલ, (૨૩) ખિલ્લુઃ-એક જાતના ક. (૨૪) અમૃતવેલ–જે તંતુ આકારે હોય છે. (૨૫) મૂળા (મૂળાના ક) ૭.૧૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જીવ-વિચાર–પ્રકાશિકા (૨૬) બિલાડીના ટ૫. (૨૭) વિરુઢ-અંકુરા ફેડેલું કઠોળ. કોળને અમુક વખત પલાળી રાખતાં તેમાંથી અંકુર ફૂટે છે. આવું કઠોળ મુંબઈ વગેરે શહેરોમાં 2થી વેચાય છે અને પૂરી–પકડીવાળા ભૈયાએ પણ તેને ઉપગ કરે છે. પરંતુ તે અનંતકાય હેવાથી ઉપયોગ કરવા રોગ્ય નથી. '' (૨૮) હક્ક-વત્થલાની ભાજી. - (ર૯) સૂઅરવલી-જંગલમાં થતી એક પ્રકારની મોટી વેલ. (૩૦) પાલખની ભાજી. (૩૧) કેમલ આંબલી. “ • જ્યાં સુધી તેમાં કચૂકે ન બાઝે ત્યાં સુધી અનંતપ્રય ગણાય છે. (૩૨) ધળું અને લાલ રતાળુ. પાઠક રત્નાકરજીએ જીવવિચારની આ ગાથાની ટીકામાં બત્રીશ અનંતકાયને ટૂંક પરિચય આપે છે. તેમાં જણાવ્યું છે કે “બાહુપાહુજી વિરો–આલુ અને પિંડાલુ એક પ્રકારના કંદ છે. હવે કેશે તથા વનસ્પતિશાસ્ત્રનાં અન્ય પુસ્તકો જોતાં એમ જાણી શકાય છે કે જેને સંસ્કૃત તથા હિંદી ભાષામાં જિંદાજુ કહેવામાં આવે છે, તેને જ ગુજરાતી ભાષામાં રતાળુ કહેવામાં આવે છે. અને તેની બેબી તથા લાલ એમ બે જાતે હેવાથી Page #179 -------------------------------------------------------------------------- ________________ " -વનસ્પતિકાય ૧૭ . પ્રથમને માટે માત્ર આલુ અને બીજાને માટે રક્તાલુ-રતાળુ એ શબ્દપ્રયોગ થતું હશે. અહીં બંનેને સાથે નિર્દેશ છે, એટલે તે એકજ જાતિના હવા વિષે કંઈ શંકા રહેતી નથી. હિંદી અને બંગાળી ભાષામાં બટાટાને આ કહેવામાં આવે છે, પણ તે અર્થ અહીં સંગત નથી, કારણ કે અટાટા એ મૂળ તે દક્ષિણ અમેરિકાની પેદાશ છે અને સર વેલ્ટર રેલે તેને સને ૧૬૪૫ ની સાલમાં ઈંગ્લાંડ લાવ્યે એ નિશ્ચિત છે. ત્યાર પછી તે હિંદુસ્તાનમાં આવ્યા છે, એટલે પ્રાચીન ગાથાઓમાં તેને ઉલ્લેખ સંભવી શકો નથી. પરંતુ અહીં પ્રસંગવશાત્ એ જણાવી દઈએ કે અટાટા પણ અનંતકાય જ છે, કારણ કે તેને કાપતાં સરખા ગેળ કકડા થાય છે, તેમાં તાંતણું નથી અને તેને એક ભાગ વાવીએ તે ઉગે છે. થડા વર્ષ પહેલાં “બટાકા અને તેનું વિજ્ઞાન” નામની એક પુસ્તિકા પ્રકટ થઈ હતી અને તેમાં બટાટા કંદમૂળ નથી, પણ ડાળી પર થાય છે અને એક જાતનાં ફળ છે, માટે તે ખાવામાં હરક્ત નથી, એવું પ્રતિપાદન કરવામાં આવ્યું હતું, પરંતુ સાધારણ કે અનંતકાયની વ્યાખ્યા ઘણું વ્યાપક છે અને તેમાં કંદમૂળ “ઉપરાંત બીજા પણ અનેક પ્રકારેને સમાવેશ થાય છે. અમે ઉપર જણાવી ગયા તેમ બટાટાને સાધારણનાં લક્ષણે લાગુ પડે છે, એટલે તે એક જાતની સાધારણ કે અનંતકાય વનસ્પતિ છે અને તેથી ત્યાગ કરવા યોગ્ય છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૮ જીવ-વિરાર-ગ્રાણિક આ વિવેચન સમાપ્ત કરતાં પહેલાં એટલું જણાવી દઈએ કે એક કાળે એક દેશમાં કેટલીક વસ્તુઓને ઉપચગ વિશેષ થતું હોય છે અને તેથી તે પ્રસિદ્ધ હોય છે, જ્યારે બીજા કાળે કે બીજા દેશમાં તેને ખાસ ઉપયોગ નહિ હેવાથી તેની પ્રસિદ્ધિ હોતી નથી, એટલે આજે ઉપર્યુક્ત કેટલાક પ્રકારે ઓળખવાનું મુશ્કેલ બન્યું છે. વળી કાલના પ્રવાહ સાથે કેટલીક નવી સાધારણ વનસ્પતિ આ દેશમાં દાખલ થયેલી છે. જેમ કે–બટાટા, બીટ વગેરે એટલે તેને સમાવેશ લક્ષણ પરથી સાધારણવર્ગમાં કરી લે જોઈએ. આ બન્ને ગાથાના વિવરણમાં અમે વૈદક દૃષ્ટિએ કઈ કઈ વાતે લખી છે, તે કેવળ જાણવા માટે છે. બાકી અનન્તકાયના ઉપગમાં અનન્ત જીવેને ધ્વંસ થાય છે, એટલે એ હેયકેટિમાં છે. મૂળ इच्चाइणो अणेगे, हवंति मेया अणंतकायस्स । तेसिं परिजाणणत्थं, लक्खणभेयं सुए भणियं ॥११॥ સંસ્કૃત છાયા इत्यादयोऽनेके भवन्ति भेदा अनन्तकायस्य । तेषां परिज्ञानार्थ, लक्षणमेतत् श्रुते भणितम् ॥११॥ પદાર્થ દિવાળો–ઈત્યાદિ, આ તથા બીજા પણ. Page #181 -------------------------------------------------------------------------- ________________ ' ના વનસ્પતિકાય જજે અનેક, ઘણું. gવંતિ–છે. મેવા–ભેદ, પ્રકારે. iાસ– અનંતકાયના. અહીં પ્રકરણુકારે સાધારણના પર્યાય તરીકે અનંતકાય શબ્દનો પ્રયોગ કરે છે. સેર–તેઓના. ઉજ્ઞાનત્યં – પરિજ્ઞાન અર્થે, વિશેષ જ્ઞાન માટે. ૪વરણvi–લક્ષણ. ચિ–આ. હવે પછી તરત જ કહેવાશે તે. સુખ–શ્રતને વિષે, શામાં. મણિથં–કહેલું છે. અવય इच्चाइणो अणंतकायस्स अणेगे भेया भवंति तेसि परिजाणणत्थं सुए एयं लक्खणं भणियं । ભાવાર્થ અનંતકાયના આટલા ભેદે તે નામપૂર્વક કહ્યા, પરંતુ બીજા પણ ઘણા ભેદો છે. તેનું વિશેષ જ્ઞાન થવા માટે સૂત્રમાં આ પ્રમાણે લક્ષણ કહેલું છે. - - વિવેચન આ પ્રકરણમાં જીવનું સ્વરૂપ સંક્ષેપથી કહેવાનું છે, Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જીવ-વિચાર-પ્રકાશિકા. એટલે વધારે વિસ્તાર ન કરતાં માત્ર બે ગાથાઓ વડે જ સાધારણું વનસ્પતિને નામપૂર્વક પરિચય કરાવ્યું. હવે તેને ઉપસંહાર કરીને અનંતકાયના બીજા ભેદો પણ બરાબર જાણી શકાય, તે માટે તેનું સૂત્રોક્ત લક્ષણ દર્શાવે છે, તે આ પ્રમાણે મૂળ ચૂઢ-પર-સંય-વ્યં, નમામી ર છિના साहारणं सरीरं, तं विव्वरीयं तु पत्तेयं ॥ १२ ॥ સંસ્કૃત છાયા પૂઢ-રાજા--રમમHી જ છિન્નમ્ | साधारणं शरीरं द्विपरीतं च प्रत्येकम् ।।१२।। પદાર્થ ગુઢ-ઉત્તર-સંધિ—પર્વ—જેની નસે, સંધિસ્થાન તથા પર્વે સ્પષ્ટ જણાતાં નથી. પૂઢ છે જેના સિર, સંધિ અને પર્વ, તે મૂઢ-સિરસિધિ–વં. આ પદ શરીરનું વિશેષણ છે. પૂઢ એટલે ગુપ્ત, અપ્રકટ, સ્પષ્ટ ન જણાય તેવું. પિત્ત-શિરાઓ, નસે. સંધિસંધિસ્થાને. ત્રિ-. એક ગાંઠાથી બીજા ગાંઠા સુધીના ભાગને પર્વ કહેવાય છે. કેટલીક વાર ગાંઠને માટે પણ પર્વ શબ્દને ઉપયોગ થાય છે. અહીં જીવસમાસના વૃત્તિકાર મલ્લધારગચ્છીય શ્રી હેમચંદ્રસૂરિએ તથા છવ–વિચારના વૃત્તિકાર પાઠક શ્રી રત્નાકરજીએ “પકale Page #183 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિકાય ૧૫૧. રાજરાણા” એ શબ્દોથી સ્પષ્ટતા કરી છે કે આ વસ્તુ તેનાં પાદડાં, સ્કંધ, દાંડી તથા શાખા વગેરે પરત્વે સમજવી. એટલે જેનાં પાંદડાંની . મસો સ્પષ્ટ જણાતી ન હોય તથા થડ, ડાળ વગેરેનાં સાંધાઓ અને પર્વો સ્પષ્ટ જણાતાં ન હોય, તેને સાધારણ વનસ્પતિનું પ્રથમ લક્ષણ સમજવાનું છે. સમમ–જેને ભાગતાં સરખા ભાગ થતા હોય. સમોડતુરો મા છેલો મવતિ તત્સમમમ ”જેનાં પાદડાં વગેરેને તેડવાથી સમ એટલે સરખે, ભંગ એટલે દ્ર કે ભાગ થતો હોય તે સમભંગ કહેવાય. અહી –જે તાંતણ વગરનું હાય. ' तथा छिद्यमानस्य न विद्यते हीरकाः तन्तुलक्षणा मध्ये ચચ તરીમ્ ” તથા જેને છેદતાં વચમાં હીરક એટલે તાંતણ ન હોય તે આહીરક કહેવાય. છિન્ન–જેને છેવા છતાં ઉગે તેવું હોય. સાર-સાધારણું ફર–શરીર. બ્રિરીચં–તેનાથી વિપરીત લક્ષણવાળું. અને. –પ્રત્યેક અન્વય આવશ્યકતા નથી. Page #184 -------------------------------------------------------------------------- ________________ પર જીવ-વિચાર પ્રકાશિક ભાવાથ જેની નસા, સંધિસ્થાના તથા પાઁ સ્પષ્ટ જણાતાં નથી, જેને ભાંગતાં સરખા ભાગ થાય છે, જેને ભાંગતાં તાંતણાં જણાતાં નથી તથા જેને છેદીને વાવતાં ફરી ઉગે છે, તે સાધારણ વનસ્પતિકાયનું શરીર જાણ્યું. તેથી વિપરીત લક્ષણવાળુ હાય, તે પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર જાણવું. વિવેચન સાધારણ વનસ્પતિકાયનું પ્રમુખ લક્ષણ. અનતકાયિત્વ છે, એ પ્રથમ જાળ્યુ છે. હવે શાસ્ત્રમાં તેનાં જે અન્ય લક્ષણા દર્શાવ્યાં છે, તે અહી' કહે છે. જીવન–સમાસ–પ્રકરણ કે જે આ પ્રકરણની પૂર્વે કેટલાક સમયે ૨૮૬ ગાથાપ્રમાણ રચાયેલું છે અને જેના પર મલધારગછીય શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે વિ. સ. ૧૧૬૪માં ૭૦૦ શ્લોકપ્રમાણ વૃત્તિ રચેલી છે, તેમાં * સાડત્રીસમી ગાથા તરીકે આ ગાથા નજરે પડે છે. આ પ્રકરણમાં ઘણી ગાથાઓ પ્રાચીન શાસ્ત્રોમાંથી ઉદ્ભરેલી છે, એટલે સભવ છે કે આ ગાથા પણ કોઈ પ્રાચીન શાસ્ત્રમાંથી ઉદ્ધરેલી હોય. તે ઘણી પ્રસિદ્ધ અને પ્રમાણભૂત હોવાનાં કારણે જીવ-વિચાર–પ્રકરણકારે પણ તેને અહીં અક્ષરશઃ ઉદ્ધરેલી જણાય છે. * જૈન સાહિત્યના ઇતિહાસ, પૃ–૨૪. Page #185 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિકાય તેમાં પ્રથમ લક્ષણ એ કહ્યું છે કે જેનાં પાંદડાંની નસા વગેરે સ્પષ્ટ દેખાતી ન હાય કે જેના થડ અથવાં ડાળીઓનાં સધિસ્થાન એટલે સાંધા અને પર્યા સ જણાતાં ન હેાય, તેને સાધારણ શરીર સમજ્યું દાન તરીકે કુંવારપાઠું સાધારણ છે, તે તેમાં કોઈ નસ સ્પષ્ટ તયા જણાતી નથી; અને ભૂમિફાડાને વર્ગ સાધારણ છે, તે તેમાં સ ંધિસ્થાન, પર્વ આદિ નજરે પડતાં નથી. અહી ખીનું લક્ષણ એ કહ્યું છે કે જેને ભાંગતાં સરખા ભાગ થાય, તે પણ સાધારણનુ જ લક્ષણ જાણવું. દાખલા તરીકે મૂળાના ક, ગાજર કે શકરિયાને ભાંગીએ તે તેના સરખા ભાગ થાય છે, પણ ખાંચાવાળા ભાગ થતા નથી. આ જ રીતે ખારી જાળના પાંદડાંને ભાંગીએ તે એ સરખા કકડા થાય છે, પણ એરડા વગેરેનાં પાંડાંની જેમ વાંકાચૂકા કે ખાંચાવાળા ભાગ થતા નથી; એટલે આ અધાની ગણતરી સાધારણમાં થાય છે. અહીં ત્રીજું લક્ષણ એ કહ્યું છે કે જેને ભાંગતાં તાંતણા ન હેાય તે પણ સાધારણનુ શરીર જાણવું. દાખલા તરીકે મૂળાના કેં, ગાજર, શરિયા કે બટાટાને છેવામાં આવે તે તેમાં તાંતણાં જણાતાં નથી, માટે તેમને સાધારસુનુ લક્ષણુ લાગુ પડે છે. અંકુર અને કિસલયમાં પણ આ જ સ્થિતિ હોય છે; એટ્લે તેમને પણ સાધારણ ગણવામાં આવે છે. ' અહીં ચાથું લક્ષણ એ કહ્યું છે કે જેને એવા છતાં * Page #186 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-ન્મણિકા ફરી ઉગે એ સાધારણનું શરીર જાણવું. દશમી ગાથામાં તેના દાખલા રૂપે થેર, કુવાર, ગુગ્ગલિ વનસ્પતિ અને ગળનાં ઉદાહરણે આપવામાં આવ્યાં છે. અહીં પ્રસંગવશાત્ એ પણ જણાથી દઈએ કે કેટલીક સાધારણ વનસ્પતિ તેને આગળનો ભાગ વાવવાથી ઉગે છે, કેટલાક તેનાં મૂળ વાવવાથી ઊગે છે, કેટલીક તેની ડાળે. રોપવાથી ઉગે છે, કેટલીક તેની ગાંઠ વાવવાથી ઉગે છે. કેટલીક તેના બીજ વાવવાથી ઉગે છે, તે કેટલીક વગર વાગે. માત્ર અમુક વસ્તુઓનું સર્જન થવાથી પણ ઉગે છે. પ્રત્યેકનાં લક્ષણે આનાથી વિપરીત હોય છે, એટલે કે તેનાં પાંદડાની નસે તથા તેના સ્કંધ-શાખાદિ વગેરેનાં સંધિસ્થાને અને સ્પષ્ટ જોઈ શકાય છે, તેને ભાંગીએ તે બે સરખા ભાગ થતા નથી, પણ વાંકાચૂકા કે ખાંચાવાળા. ભાગ થાય છે, તેને ભાંગીએ તે તેમાં કઈને કઈ પ્રકારનાં તાંતણ જણાય છે અને છેદવાથી તે ફરી ઉગતી નથી. પર--મરર પળો, ની પ્તિ તુ તે પ્રથા फल-फुल्ल छल्लि-कट्ठा मूलग-पत्ताणि बीयाणि ॥१॥r સંસ્કૃત છાયા एक-शरीरे एको जीवो येषां तु ते च प्रत्येकाः । ઇ- પુષ્ટિાનિ મૂછ-પત્રાળ થાન શરૂ પાથ ઘા-રીરે-એક શરીરમાં Page #187 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિકાય વનસ્પતિશય ' . . . ૧૫૫ ૧૫૫ શરીર, જ એવું શાસે સત્ત. gr-એક કાયા, દેહ. જો એક. વીવ-જીવ. ત્તિ-જેઓનાં, જે વૃક્ષ વગેરેનાં. સુતે. અહીં તે = એ પણ પાઠ છે. ચ–અને ઉત્તરપ્રત્યેક મ-ફળ. ૪ અને ૮ અને ઇસ્ટિ અને સે વઢ-- પુરુ-૪િ–. અહીં સાતમી વિભકિત જોઈએ, પણ વિભિક્તિને વ્યત્યય થવાથી પહેલીમાં છે. અહીં પ્રથમ વિભિક્તિથી પણ અર્થ સંગત થઈ શકે છે. મૂા-વત્તાન. અને વીચાળિ એ પદમાં પણ આમ જ સમજવું. ઉત્તર-ફૂલ, પુષ્પ. રિ–છાલ. ક્રુ-કાઇ, થડ. મૂ -મૂળ. મૂળ અને પ તે મૂછા-વત્તાજિ. અહીં મૂઠી એવું પણ પાયંતર છે, એટલે મૂer અને પત્તળ, એ, બે પદેને સ્વતંત્ર ગણેલાં છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-મહાશિ ---- - -પગે, પાંદડાં. યાજિ-બીજ. ' અન્વય હિં –અને જેઓનાં જ સારે નવો એક શરીરમાં એક જીવ હોય, તે જોવા તે પ્રત્યેક જ જાણવા. “અહીં ઇ-પુર--છરિ-ઠ્ઠી મૂકા-ત્તાખિ પીયા-ફળ, ફૂલ, છાલ, થડ, મૂળ, પત્ર અને બીજો એ બધાને શરીર -સમજવાનાં છે. ભાવાર્થ અને જેમનાં એક શરીરમાં એક જીવ હેય, તેમને પ્રત્યેક જાણવા. અહીં ફળ, ફૂલ, છાલ, થડ, મૂળ, પાંદડાં -અને બીજનાં સ્વતંત્ર શરીર જાણવા વિવેચન હવે પ્રકરણકાર કમપાત પ્રત્યેક વનસ્પતિને પરિચય આપે છે. ગત ગાથામાં તેમણે “શ્વિવરીય તુ પંથ' એ શબ્દો વડે પ્રત્યેનાં કેટલાંક લક્ષણે બતાવ્યાં છે, તે પણ પ્રત્યેક શબ્દની સાર્થક્તા બતાવનારું લક્ષણ બતાવવાની આવશ્યક્તા હોવાથી આ ગાથાના પૂર્વાર્ધમાં એ લક્ષણ બતાવ્યું છે. જેમનાં એક શરીરમાં એક જીવ હોય, તે પ્રત્યેક વનસ્પતિ જાણવી.” પ્રત્યેક શબ્દને અર્થ પણ એમ આ જ સૂચવે છે કે–પ્રતિ એક; એટલે દરેક શરીરમાં એક -જીવ. સાધારણ વનસ્પતિકાયના એક શરીરમાં અગત છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિકાય. $149 ડાય છે, ત્યારે પ્રત્યેક વનસ્પતિકાયના એક ક્ષીણમાં એક જીવ હોય છે. આ ઘણા મોટા મૂળભૂત તફાવત છે. અહીં એ પણ લક્ષમાં રાખવુ જોઇએ કે સાધારણ . વનસ્પતિ કરતાં પ્રત્યેક વનસ્પતિનાં અંગોપાંગોના વિકાસ ઘણા વધારે થયેલા હાય છે, એટલે તેમાં (૧) ફળ, (૨) ફૂલ, (૩) છાલ, (૪) લાકડું, (૫) મૂળ, (૬) પાંઢડાં અને (૭) ત્રીજ, એ સાત વસ્તુએ અવશ્ય હાય છે. આમ તે આ બધાં અંગોપાંગા આપણા શરીરનાં અંગાપાંગાની જેમ . સલગ્ન હેાય છે, પરંતુ તે બધાનુ એક પૃથક્ શરીર પણ હોય છે. તેમાં એક જુદા જીવ હાય છે. દરેક અહીં એ પણ લક્ષમાં રાખવુ જોઈએ કે વનસ્પતિ ઉગતી વખતે અનંતકાય જ હાય છે. પછી તે .. અંનતકાય જાતિની હોય તો અનંતકાય જ રહે છે, અન્યથા પ્રત્યેક થઈ જાય છે. વળી મૂળ વગેરે પ્રત્યેકને આશ્રયે બીજા અસંખ્યાત વનસ્પતિકાય જીવે રહેલા હાય છે. અથવા એમ પણુ અને છે કે મૂળ સાધારણ હોય અને આકીના ભાગ પ્રત્યેક હાય. શાસકારોએ પ્રત્યેક વનસ્પતિના નીચે પ્રમાણે માર પ્રકાર માન્યા છે रुक्खा गुच्छा गुम्मा लया य वल्ली य पव्वसा चेव । तिण वलय हरिओसहि जलरुह कुहणा य बोधव्वा ।। (૧) પરાકૃતાઇ. આંખા, લીમડા, પીપળા, વડ વગેરે.. તેના એનસ્મિય એટલે એક એટલીવાળા અને બહુબીજ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮. જીવ-વિચાર-પ્રકાશિત એટલે વધારે બીયાવાળા એમ બે પ્રકારે છે. તેમાં અને - જાંબૂ, ભીલામા, બહેડા, અશક વગેરે પ્રથમ વર્ગમાં આવે છે અને અગથિયે, ટીંબરું, પીંપળ, ધાવડી, અર્જુન વગેરેને - સમાવેશ બીજા વર્ગમાં થાય છે. પ્રજ્ઞાપનાસૂત્રમાં તેનું વિસ્તારથી વર્ણન કરેલું છે. - (૨) ગુજકા–જેનાં પાંદડાં ગુચ્છા રૂ૫ (Cluster) હોય તે ગુછ કહેવાય. જેમકે રીંગણી, ધમાસે, બીજોરું, નગોડ, સુંદર, કેરડે વગેરે. (૩) કુષ્મા–જેમાં થડને વિકાસ ન હોય, પણ - નીચેથી જ ડાળીઓ ફુટે તેને ગુલ્મ કહે છે. જેમકે– કાંટાસેરિયે, નવમાલતી, બધુજીવક, ગુલાબ, જાઈ, - મગરે વગેરે. (જા–જે વૃક્ષ કે સ્તંભ વગેરેના આધારે જ ઉપર ચડે તેને લતા કહે છે. જેમકે- પદ્મલતા નાગલતા, -અશકયતા, ચમ્પકલતા, શ્યામલતા વગેરે. (૫) વી–વેલા. મેટા ભાગે ભેંય પર પથરાય તે વેલા કહેવાય. જેમકે કેળાને વેલે, કાકડીને વેલે, તુરિયાને વેલે, દૂધીને વેલે વગરે. . (૬) પન્ના –જેમાં પર્વ અને ગાંઠ હોય, તે પર્વગ કહેવાય. જેમકે શેરી, વાંસ, નેતર વગેરે. (૭) તિ––ઘાસ. જેમકે ધ્રો, ડાભ વગેરે. (૮) ક–જેની છાલ ગોળ હોય, તે વહયા કહેવાય. Page #191 -------------------------------------------------------------------------- ________________ -વનસ્પતિકાય ૧૫૯ જેમકે તાલ, તમાલ, દેવદાર, જાવંત્રી, લવિંગ, સેપારી, ખજુર વગેરે. (૯) હરિ–શાકભાજી. (૧૦) શોકદિધાન્યવર્ગ. જેમકે–ડાંગર, ઘઊં, જવ, બાજરી વગેરે. (૧૧) કહ૬–જળમાં ઉગે તે જલહ, જેમ કે પદ્ય (સૂર્યવિકાસી ગુલાબી કમળ), કુમુદ, (ચંદ્ર-વિકાસી શ્વેત કમળો, વગેરે. (૧૨) ગુજ–ભૂમિને ફેડીને નીકળનારી વનસ્પતિને કુહણ કહે છે. શાસ્ત્રમાં તેના આય, કાય વગેરે દશ પ્રકારે બતાવેલા છે, પરંતુ જીવ-સમાસ તથા આ જીવવિચાર-પ્રકરણમાં તેને સમાવેશ સાધારણમાં કરેલ છે. જીવ-સમાસની વૃત્તિમાં આ વિષયની ચર્ચા કરીને તત્ત્વ કેવલિગમ્ય કહ્યું છે. પૃથ્વીકાય વગેરે પાંચે ય સ્થાવને પાંચ ઈન્દ્રિયે પૈકી એક સ્પર્શનેન્દ્રિય હોય છે, એટલે તેમની ગણના એકેન્દ્રિય જીમાં થાય છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ [<] વનસ્પતિના જીવન પર આ દૃષ્ટિપાત પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય અને વાયુકાયની અપેક્ષાએ વનસ્પતિકાયનું સ્વરૂપ ઘણું વિકાસ પામેલું છે, એટલે તેમાં જીવન વ્યક્ત થાય છે અને તે આપણે જોઈજાણી શકીએ છીએ. (૧) જન્મ અને મરણુ : જીવનના એક છેડાને જન્મ (Birth) અને બીજા છેડાને મૃત્યુ કે મરણુ (Death) હેવામાં આવે છે. આ બને છેડાએ વનસ્પતિના જીવનમાં ખાખર જોઈ શકાય છે. ખીજ વગેરેમાંથી વનસ્પતિને ઉદ્દભવ થવા, એ તેના જન્મ છે અને અમુક વખત પછી. કરમાઈ જવુ, એ તેનું મરણ છે. વનસ્પતિને ઉગતાં તથા કરમાતાં હાય ? અમે પાતે વર્ષો, છોડવાઓ, ઉગતાં તથા કરમાતાં જોયાં છે અને તેથી ભારે અનુભવ્યું છે. કાણે જોઈ નહિ. વેલાઓ વગેરેને સંવેદન Page #193 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિના જીવન પર આછા દૃષ્ટિપાત અમારું બાળપણ ગામડામાં વ્યતીત થયું હતું કે જ્યાં સામાન્ય રીતે વનસ્પતિના વિશેષ સંસર્ગમાં આવવાનું બને છે. અમારા ફળિયાના ખુલ્લા ભાગમાં ચેમાસાના દિવસે દરમિયાન શેડાં શાકભાજી વવાતાં. તેમાં ભીડ ગવાર, તુરિયાં તથા કહેળું મુખ્ય હતાં. બીજ વવાયા પછી એ ઉગવા માંડતાં અને તેને કૂણું કૂણાં પાન આવતાં, ત્યારે અમારા આનંદ અને આશ્ચર્યને પાર રહેતે નહિ. એક નાનકડા બીજમાંથી આ બધું શી રીતે તૈયાર થતું હશે? અને તેને તૈયાર કરનારું કર્યું હશે ? એ પ્રશ્ન અમારા બાલમાનસમાં વારંવાર ઉઠતે. એને જવાબ એમ મળ કે “રાત્રે ભગવાન છાનામાને આવીને આ બધું બનાવી જાય છે !' એ વખતે અમારા માટે “ભગવાન” શબ્દ એટલે ભારે હતું કે તેની સામે કંઈ પણ બેલવાની, વિચારવાની કે પ્રશ્ન કરવાની હિંમત ચાલતી નહિ, પરંતુ આ છેડ–વેલાઓને અમે રેજ જોયા જ કરતા. ખાસ કરીને ફૂલની સામે તે અમે ટગર ટગર તાકી જ રહેતા. તેની સુંદર કેમલ કાયા, તેને ચિત્તાકર્ષક રમણીય રંગ, તેમાંથી આવતી અમુક પ્રકારની ખુશબે અમારાં સંવેદનશીલ હૃદયને ભાવનાથી ભરી દેતી. તેમાંનું કેઈ ફૂલ ખરી પડતું તે મનમાં એક પ્રકારની ગ્લાનિ થતી, એક પ્રકારની ગમગીની ફેલાઈ જતી. આ રહ્યું અમારી ભાંગી–તૂટી ભાષામાં એ વખતનું સંવેદન * સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર પાસે આવેલું દાણવાડા ગામ. ત્યાં આજે આશરે ૨૫૦૦ મનુષ્યોની વસ્તી છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ જીવ-વિચાર-પ્રકાશિકાં એ થઈ હશે ! ઘડીએ ઘડીએ એ ગઈ હશે ! હજ તા ખીલ્યાને, કુસુમ હજી તે રેલ્યાને, સુરભિ અરે ! હાવાં+હૈયાં, જગ ગયું કયાં એ પ્યારું, મધુર ભીંડાના છેડને શીંગા આવતી, તેનુ ં અમે ખારીકાઇથી નિરીક્ષણ કરતા. તેને આવી સરસ હાંસા શી રીતે પડતી હશે ? એ પ્રશ્ન અમારા મનમાં વારંવાર ઉઠતા. વળી અધી શીગાંને સરખી હાંસ હતી ! નહિ આછી કે નહિ વધારે ! એટલે આમાં કંઈક રહસ્ય છે, એમ તે સમજાતું, પણ એ રહસ્ય શું છે ? તેની ગમ પડતી નિહ. સકલનાં એઠુ ફૂલડું હાસ્ય ગવારળિયે ચપટી કેમ રહેતી હશે ? તુરિયાને ધારે કેમ પડતી હશે ? કહેાળાનું કદ આટલું માટું કેમ થતું હશે ? આ અને આવા બીજા અનેક પ્રશ્નો અમારા મનમાં ઉઠતા, પણ તેનુ ચેાગ્યે સમાધાન થતું નહિ. આમ છતાં એટલું સમજાતુ કે દરેક વનસ્પતિને પેાતાનું વિશિષ્ટ જીવન છે અને તે પેાતાની રીતે વ્યતીત કરે છે. હતુ ! કરતું ! ચૌદ-૫ દર વર્ષની થોડાં વર્ષો પછી એટલે આશરે ઉંમરે વનસ્પતિઓને ઓળખવાના શેખ જાગ્યા અને રજાના દિવસ દરમિયાન અમે એક મિત્ર સાથે વાડીએ તથા વગડામાં ફરવા લાગ્યા, ત્યારે વનસ્પતિની વૈવિધ્યભરી જીવનલીલા જોઈને આશ્ચર્યમુગ્ધ બની ગયા. એ ભાવે આજે પણ અમારા હૃદયને સ્પશી જાય છે ! + હમણાં. Page #195 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિના જીવન પર આછા દષ્ટિપાત ૧૬૩ જે જીવનતત્ત્વ આપણુમાં વહી રહ્યું છે, તે જ જીવન-. તત્ત્વ પશુ-પક્ષીઓમાં, કીડા-જંતુઓમાં તથા વનસ્પતિવર્ગમાં વહી રહ્યું છે. માત્ર કાયાને ફેર છે, પરંતુ તેને મહત્વ શા માટે આપવું? વળી વનસ્પતિ એકેન્દ્રિય છે, અબેલ છે, છતાં તે માનવજાતિ પર કેટલે ઉપકાર કરે છે? તે પિતાના ભોગે મનુષ્યને ખેરાક પૂરો પાડે છે, જુદી જુદી જાતની ઔષધિઓ આપે છે અને તાજગીભર્યું સુંદર વાતાવરણ ખડું કરે છે ! આમ છતાં મનુષ્ય જે તેના તરફ સદ્ભાવવાળ ન બને તે તેને જે જડ, મૂઢ કે કૃતની કેણુ? (૨) ત્રણ અવસ્થાઓ : સામાન્ય રીતે જીવનમાં ત્રણ અવસ્થાએ હેય છે: (૧) બાલ્યાવસ્થા, (૨) યુવાવસ્થા અને (૩) વૃદ્ધાવસ્થા. આ ત્રણેય અવસ્થાએ વનસ્પતિના જીવનમાં બરાબર જોઈ શકાય છે. તે ઉગે ત્યારે બાલ્યાવસ્થામાં હોય છે અને તેના અંગે પગે વિશેષ કમળ હોય છે. પછી કાલક્રમે યુવાવસ્થામાં આવે છે, ત્યારે તેનાં અંગોપાંગ બરાબર ખીલે છે અને ચોક્કસ આકાર ધારણ કરે છે. આ રીતે કેટલેક કાલ વ્યતીત થયા પછી તેને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે અને તેનાં અંગોપાંગ કૃશ કે વિકૃત થવા લાગે છે. છેવટે તે કાલના અબાધિત નિયમને આધીન થઈ મરણ પામે છે અને પિતાનું જીવન પૂરું (૩) આયુષ્ય : મનુષ્ય, પશુ-પક્ષી વગેરે જીવંત Page #196 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા પ્રાણુઓને નિયત આયુષ્ય હેય છે, તેમ વવપતિને પણ નિયત આયુષ્ય હોય છે. કેટલીક વનસ્પતિનું આયુષ્ય ટૂંકું હોય છે, તે કેટલીક વનસ્પતિનું આયુષ્ય લાબું કે ઘણું લંખું હોય છે. આપણે સે વર્ષ ઉપરના મનુષ્યને બળવા જઈએ તે કેઈક જ મળે છે, પણ સો વર્ષ જૂનાં વૃક્ષો હજારેની સંખ્યામાં મળી આવે છે. ખજૂરીનાં વૃક્ષે ૩૦૦-૪૦૦ વર્ષનું આયુષ્ય સહેલાઈથી ભેગવે છે. જેરૂસેલમમાં એલપ્લા નામનાં વૃક્ષો થાય છે, તે ૮૦૦ વર્ષનું આયુષ્ય ભેગવે છે. ચેસ્ટનટનાં વૃક્ષે ૧૦૦૦ વર્ષ સુધી જીવે છે. પ્રયાગ પાસે ભેંયરાને વડ ૧૫૦૦ વર્ષ જૂને ગણાય છે અને હવે તે કેટલાંક ૫૦૦૦ વર્ષ જૂનાં વૃક્ષે પણ મળી આવ્યાં છે! () શરીરરચના : મનુષ્યાદિ જીવંત પ્રાણુઓને જેમ વિશિષ્ટ પ્રકારની શરીરરચના હોય છે, તેમ વનસ્પતિને પણ વિશિષ્ટ પ્રકારની શરીરરચના હેય છે. તેમાં મૂળ, સ્કંધ (થડ), શાખા, પ્રશાખા, પત્ર, પુષ્પ, ફળ આદિ અનેક અંગે અવલોકી શકાય છે. આધુનિક વનસ્પતિશાસ્ત્રીઓ કહે છે કે “વનસ્પતિનાં મૂળિયાં હાજરીનું કામ કરે છે, તેમાં ફરતે રસ લેહીની ગરજ સારે છે અને પાંદડાં ફેફસાનું સ્થાન સાચવે છે. કેટલાંક વનસ્પતિનાં મૂળિયાં તે એટલાં શક્તિશાળી હોય છે કે તે દૂર દૂર પથરાય છે અને ત્યાંથી પિતાને જોઈને આહાર ગ્રહણ કરી લે છે. એક બાવળનાં મૂળ ૬૬ ફુટ દર આવેલા કુવા સુધી પહોંચ્યાં હતાં અને તેમાંથી પાણી ચૂસતાં હતાં ! Page #197 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિના જીવન પર આછા દષ્ટિપાત ૧૫ વિખ્યાત વનસ્પતિશાસ્ત્રી શેમાને કહ્યું છે કે, વનસ્પતિ અને જંતુરચનાની ગોઠવણને પાયે એક જ છે. બંનેના શરીરમાં રહેલા કે તપાસીએ તે તે ઘણુ મળતા આવે છે.” (૫) આહાર : બધાં જીવંત પ્રાણીઓ આહારથી વૃદ્ધિ પામે છે અને આહારના અભાવે મૃત્યુ પામે છે. આ જ રીતે વનસ્પતિ પણ આહારથી વૃદ્ધિ પામે છે અને આહારના અભાવે મૃત્યુ પામે છે. એ વાત ખરી છે કે મનુષ્ય અને પશુ-પક્ષીઓની પેઠે વનસ્પતિને મોટું કે જઠર હોતાં નથી, પણ તે પિતાનાં વિશિષ્ટ વિવરે (છિદ્રો) દ્વારા આહાર ગ્રહણ કરે છે અને તેને રસ બનાવી પિતાની સમસ્ત કાયાનું પિષણ કરે છે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક કવિએ પિતાના “પ્રાણરાજ્ય' નામના ગ્રંથમાં લખ્યું છે કે “આપણી પેઠે વનસ્પતિ પણ સચેતન છે. તે માટી, પાણી કે હવામાંથી હાઈડ્રોજન, કિસજન, નાઈટ્રોજન વગેરે પ્રાણપોષક તત્ત્વને ખેંચી લે છે. તેને બીજા જંતુઓની જેમ મોટું કે હોજરી હતાં નથી, પણ નીચલી પંક્તિનાં જંતુઓની જેમ તે વિવરદ્વારા આહાર ગ્રહણ કરી તેને પચાવે છે.” નું પ્રખ્યાત પ્રાણશાસ્ત્રી ક્યારેબાચે લખ્યું છે કે, વનસ્પતિ પિતાના સચેતન કણે વડે ખનીજ પદાર્થોને ગ્રહણ કરી પિતાને જોઈએ તે પ્રકારના આહારરૂપે પરિ. ગુમાવી લે છે.” Page #198 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા એ તે સર્વવિદિત છે કે અનુકૂળ આહારથી પ્રાણીઓનાં શરીર નીરોગી તથા પુષ્ટ રહે છે અને પ્રતિકૂળ આહારથી રોગગ્રસ્ત તથા કૃશ બને છે. હવે વનસ્પતિમાં પણ આ જ સ્થિતિ જોવાય છે. તેને અનુકુળ ખાતર-પાણું મળે છે તે નીરોગી રહે છે અને પુષ્ટ થાય છે તથા પ્રતિકૂળ આહાર મળે તે રેગગ્રસ્ત અને કૃશ બને છે. અમુક વનસ્પતિને અમુક પ્રકારનું ખાતર નાખવું, અમુક વખતે અમુક પ્રમણમાં પાણી પાવું વગેરે જે નિયમ બાંધવામાં આવ્યા છે, તેમાં મુખ્ય વસ્તુ આ જ છે. આજે ખેતીવાડીનાં પ્રદર્શનમાં ૧૨ રતલને મૂળ, ૧૫ રતલનું રીંગણું કે ૨૫ રતલનાં પપૈયાં મૂકવામાં આવે છે, તે એમ બતાવવાનું કે જે અનુકૂળ ખાતર આપીએ તે વનસ્પતિની કાયા કેટલી કદાવર થાય છે ! કેટલીક વનસ્પતિનાં પાંદડાં કીડાં, કરોળિયા, માખી. વગેરે જતુઓને પકડી લે છે અને તેને રસ ચૂસી લે છે. ડૂસેરા, આલન્દ્રો, પગીકુલા, આકુલેરિયા વગેરે આ જાતની વનસ્પતિ છે. રતાળુના પાંદડાં વિષે પણ આવું જ કહેવાય છે. ડિસેરાના છોડથી અર્ધો ઈંચ ઊંચે માખીને લટકાવવામાં આવે તે ડીવારમાં તે પિતાનાં પાંદડાંના કાંટા તે તરફ ઊંચા કરીને તેને પોતાના પંજામાં સપડાવે છે. આફ્રિકાનાં માડાગાસ્કર ટાપુમાં એક વૃક્ષ મનુષ્યભક્ષી તરીકે ઓળખાય છે. તે આઠથી દસ ફુટ ઊંચું હોય છે અને તેના પર કુંવારપાઠાના આકારનાં લાંબા પાંદડાં હોય છે કે જેની ધારમાં તીણ કંટકેની હાર આવેલી હોય Page #199 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિના જીવન પર આછા દષ્ટિપાત છે. વળી આ વૃક્ષને કેટલાક તંતુઓ હોય છે, જે હવામાં લટક્તા હોય છે. જો કે મનુષ્ય તેને અડકે તે તે તરત વીંટળાઈ જાય છે અને બીજા તંતુઓ પણ તેના તરફ ધસારે કરી તેના શરીરે ભરડે લઈ લે છે. પછી એ મનુષ્ય થડ તરફ ધકેલાય છે અને તેના રાક્ષસી પાંદડાંઓ વાંકા વળવા લાગે છે. જ્યારે તે તદ્દન નજીક આવી પહોંચે છે ત્યારે તેના તીણું કટકે પેલા મનુષ્યના શરીર પર ભેંકાવા લાગે છે અને તેમાંથી રક્ત છુટે છે, તે થડ અને પાંદડાં ચૂસી લે છે અને તેને છેડી જ વારમાં નિર્જીવ બનાવી દે છે જ્યારે એ મનુષ્યનાં રક્ત-માંસ પૂરાં ચૂસાઈ જાય ત્યારે પાંદડાંઓ ફરી ઊંચાં થવા લાગે છે, તંતુઓ છુટા પડે છે અને એ વૃક્ષ પાછું મૂળ હાલતમાં આવી જાય છે. ત્યાંના જંગલી લેકે કઈપણ મનુષ્યને પ્રાણવધની શિક્ષા કરવી હેય, ત્યારે તેને આ વૃક્ષની પાસે લાવે છે અને તેના થડ તરફ ધકેલી દે છે, એટલે ઉપર કહ્યું તેમ તેના જીવનને કરુણ અંજામ આવે છે. કેટલાક વિદેશી પ્રવાસીઓએ આ દશ્ય સાક્ષાત્ જોયું છે અને તેની છબીઓ વાનપત્રમાં પ્રકટ કરેલી છે. (૬) નિદ્રા અને જાગૃતિ ? “ જીવંત પ્રાણુઓમાં નિદ્રા અને જાગૃતિ ” એ બે પ્રકારની અવસ્થાઓ જોવામાં આવે છે. આવું કંઈ વનસ્પતિમાં છે કે તેને ઉત્તર હકારમાં સાંપડે છે. પૃઆડ, આંબલી વગેરે વૃક્ષનાં પાન અમુક વખતે બીડેલાં રહે છે અને અમુક વખતે પૂરેપૂરાં ખીલેલાં હોય છે. આને નિદ્રા તથા જાગૃતિને ભાવ સમજ. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જીવ-વિચાર-પ્રકાશિકા વળી સૂર્યવિકાસી કમળ રાત્રે બીડાઈ જાય છે, અને દિવસે ખીલે છે તથા ચંદ્રવિકાસી કમળ કે જેને સામાન્ય રીતે કુમુદ કે પોયણું કહેવામાં આવે છે, તે દિવસે બીડાઈ જાય છે અને રાત્રે ખીલે છે. એને પણ નિદ્રા તથા જાગૃતિને ભાવ સમજે. અંબાડી વગેરે પુષ્પમાં પણ આમ જ બને છે. વૈજ્ઞાનિકોએ એવી નેધ કરી છે કે મદ્રાસના અનંતપુર જિલ્લાનું ખજૂરીનું એક વૃક્ષ મધ્ય રાત્રિથી નીચે પડવા માંડતું અને બપોર પહેલાં તદ્દન સૂઈ જતું. પછી તે ઊભું થવા માંડતું અને મધ્યરાત્રિ પહેલાં તદ્દન ટટ્ટાર થઈ જતું. બંગાળમાં એક ખારેકનું વૃક્ષ એવું હતું કે જે રાત્રે ત્રણ વાગે તદ્દન નીચું પડી જતું અને મધ્યાહ્ન પછી ઊભું થવા માંડતું, તે સાંજ સુધીમાં બરાબર ઊભું થઈ જતું. આને પણ નિદ્રા અને જાગૃતિને ભાવ સમજે. (૭) ભયઃ જીવંત પ્રાણીઓ માટે આહાર, નિદ્રા, ભય અને મથુન એ ચાર સંજ્ઞાઓ મટી ગણાય છે. તેમાંથી આહાર અને નિદ્રાની વાત ઉપર આવી ગઈ. હવે ભય સંબંધી વિચાર કરીએ. જ્યારે પ્રાણને ભય લાગે છે, ત્યારે તે કંપે છે, ઘણું વાર ચીસ પણ પાડે છે અને કઈ સ્થલે છૂપાઈ જવાને પ્રયત્ન કરે છે. આમાં જિજીવિષા એટલે જીવન–સંરક્ષણની વૃત્તિ મુખ્ય હોય છે. નિરીક્ષણ તથા પ્રોએ એમ બતાવી આપ્યું છે કે વનસ્પતિને પણ અમુક સગામાં ભય લાગે છે અને ત્યારે તેના શરીરમાં અંતર્ગત કેટલાક ફેરફાર થાય છે. લજામણીનાં પાંદડાંને Page #201 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિના જીવન પર આ દ્રષ્ટિપાત e આપણા સ્પર્શ થતાં જ તે એકદમ બીડાઈ જાય છે, આને ભયસંજ્ઞા સમજવી. તેમાં લજ્જા પણ મિશ્રિત હોય છે. (૮) મૈથુન : મનુષ્યાદિ પ્રાણીઓની પેઠે વનસ્પતિમાં પણ મૈથુનસંજ્ઞા જોવામાં. આવે છે. પ્રાચીન પુરુષાનાં થન મુજબ અશાક, કુલ, હ્યુસ, કુરમક, તિલક વગેરે વૃક્ષે સાલ કાર નવયૌવના સ્ત્રીના પાદપ્રહારથી, તેના મુખનુ તાંબુલ નાખવાથી, તેના સસ્નેહ આલિંગનથી, તેમજ તેના હાવ—ભાવ–કટાક્ષયુક્ત સ્વરથી જલ્દી ફળ આપે છે. આધુનિક યુગના પુરુષોએ આ વસ્તુની અન્ય રીતે પુષ્ટિ કરી છે. તેઓ કહે છે કે પુષ્પામાં સ્ત્રીકેસર અને પુકૈસરની રચના હોય છે. તે ખનેના સમાગમ થવાથી લની ઉત્પત્તિ થાય છે. ફ્રાન્સ અને ઈટાલીમાં વેલિસ્નેરિયા અને સ્પાઇરેલિશ નામના જળરેાપાએ થાય છે. તેના સમાગમ હેરત પમાડે એવા છે. જ્યારે નારી-ફૂલ જળની સપાટી પર આવે છે, ત્યારે નર–ફૂલ પોતાના રોપામાંથી છૂટુ પડીને તેની પાસે જાય છે અને તેને અડતાં જ ફાટે છે. આથી તેને પરાગ નારી–ફૂલમાં પડે છે. બીજી પણ કેટલીક વનસ્પતિ વિષે આવી જ કે આ પ્રકારની હકીકતા નોંધાયેલી છે, તેથી વનસ્પતિમાં મૈથુન સંજ્ઞા હાવાનુ સિદ્ધ છે. આવી સત્તા ચૈતન્યશક્તિ વિના કેમ સંભવી શકે ? Page #202 -------------------------------------------------------------------------- ________________ so જીવ-વિચાર-પ્રકાશિકા હવે વનસ્પતિના જીવનમાં જે બીજી સંજ્ઞાઓ પણ લેવામાં આવે છે, તેને ટુંક પરિચય કરાવીશું. (૯) ક્રોધ : કેકનદ વૃક્ષ મનુષ્યને પગ લાગતાં હુંકાર કરે છે, તે ક્રોધને ભાવ જાણુ. (૧૦) માન : સંદતીના છોડમાંથી પાણી ટપકે છે, તે એવા માન કે અહંકારથી કે “હું સુવર્ણ સિદ્ધિ કરાવનાર છતાં લેકે દુઃખી કેમ છે?” (૧૧) માયા–ઘણું કરીને સઘળી વેલડીએ પિતાનાં પાંદડાંથી ફળને છૂપાવે છે, તે માયાને ભાવ જાણવે. . (૧૨) લોભ-શ્વેત અર્ક એટલે ધૂળે આકડે, પલાશ એટલે ખાખરે અને બિલીવૃક્ષ વગેરે પિતાના મૂળ ભેંયમાં રહેલા નિધિ તરફ લંબાવે છે અને તેના તરફ ફેલાઈ જાય છે, એ લેભને ભાવ જાણ. (૧૩) એ સંજ્ઞાઃ નબળે અંકુર પણ ઢેફાં કે કઠિન ભાગ ફેડી બહાર નીકળે છે, તે એવસંજ્ઞા જાણવી. અથવા વેલાઓ ગમે ત્યાં ઉગ્યા હોય છતાં ચડવા માટે ઝાડ, વાડ વગેરે તરફ સહજ રીતે પિતાની મેળે વળે છે અને તેના પર ચડે છે તથા વીંટાય છે, તે ઘસંજ્ઞા સમજવી. (૧૪) હર્ષ : કેટલીક વનસ્પતિઓમાં અકાળે કૂલફળ ખીલી ઉઠે છે, તે હર્ષને ભાવ જાણુ. . (૧૫) શોક : કેટલીક વનસ્પતિઓ અકાળે સૂકાવા લાગે છે, તે શોકને ભાવ જાણુ. Page #203 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિના જીવન પર આછો દષ્ટિપાત ૧૭૧. (૧૬) શબ્દગ્રહણશક્તિ-કંદલ અને કુંડલ વગેરે વનસ્પતિઓ મેઘગર્જનાથી પલ્લવિત થાય છે, તે શખગ્રહણની શક્તિ સમજવી. વળી વૃક્ષ તથા છેડવાઓ ઉપર સંગીતની અસર થાય છે, તે પણ શબ્દગ્રહણશક્તિ સમજવી. (૧૭) રૂપગ્રહણશક્તિ-કૂરબકાદિ વૃક્ષે સાલંકાર નવયૌવના સ્ત્રીઓના સાન્નિધ્યથી ફળ આપે છે, તે રૂપગ્રહણ શક્તિ સમજવી. (૧૮) ગંધગ્રહણશક્તિ-કેટલીક વનસ્પતિ એવી હેય છે કે જે ધૂપની સુગંધથી વધે છે, તેમાં ગંધગ્રહણ શક્તિ જાણવી. ' (૧૯) રગ્રહણશક્તિ-બધી વનસ્પતિઓ મૂળથી રસગ્રહણ કરે છે અને શેરડી જેવી કેટલીક વનસ્પતિઓ ભૂમિમાંથી મધુર રસ વિશેષ પ્રકારે ખેંચે છે, તે રસગ્રહણ શક્તિ જાણવી. (૨૦) સ્પર્શગ્રહણશક્તિ-વનસ્પતિને અડતાં તેનાં શરીરમાં સ્પંદન થાય છે અને લજજાવંતી વગેરે સંકેચાઈ જાય છે, તે સ્પર્શગ્રહણુસક્તિ સમજવી. (૨૧) રેગ : જેમ જીવંત પ્રાણીઓને જુદી જુદી જાતના રે લાગુ પડે છે અને તે ગ્ય ઉપચારોથી સારા થાય છે, તેમ વનસ્પતિને પણ જુદી જુદી જાતના રોગે લાગુ પડે છે અને તે ગ્ય ઉપચારેથી સારા થાય છે. (૨૨) ઝેરની અસર-જીવંત પ્રાણીઓ પર ઝેરની અસર બહુ બૂરી થાય છે, તેમ વનસ્પતિ ઉપર પણ બહુ: Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જીવ-વિચાર-પ્રકાશિકા - બૂરી થાય છે. તેના મૂળમાં કે થડની આસપાસ અમુક પ્રકારનું ઝેર રેડાતાં તે સૂકાઈ જાય છે, એટલે કે પિતાને પ્રાણ ત્યજે છે. પ્રથમ સૌરાષ્ટ્ર વગેરે દેશમાં હાથલિયા ઘેર ઘણું થતા, પરંતુ એક પ્રકારની દવા છાંટવાથી એની આખી જાતિને લગભગ નાશ થઈ ગયું છે. છેવટે મહાન વૈજ્ઞાનિક શ્રી જગદીશચંદ્ર બસુના નિમ્ન - શબ્દોનું અવતરણ કરીને આ પ્રકરણ પૂરું કરીશું “આપણું પેઠે વૃક્ષ વગેરે વનસ્પતિ ટાઢથી કરી જઈ મુડદાલ થાય છે અને હુંફથી તેજીમાં આવે છે; દારૂ જેવા માદક પદાર્ગોથી વધારે ચંચળ થાય છે અથવા ઘેનમાં પડે છે; ખરાબ હવાથી ગુંગળાઈ જાય છે, અતિ શ્રમથી થાકી જાય છે, સારવાથી પીડાય છે, બેભાન કરનારી દવાથી -મૂછ પામે છે, વીજળીથી વિશેષ ચંચળ થાય છે, વરસાદથી સુસ્ત થાય છે, સૂરજની રેશનીથી સ્કુર્તિમાં આવે છે અને ઝેર કે બળાત્કારથી પ્રાણ ત્યજે છે. વૃદ્ધિક્ષય, સુખ-દુઃખ, - ટાઢન્તડકે, થાક-આરામ, નિદ્રા-જાગૃતિ એ સર્વ આપણી માફક તેઓ પ્રકટ કરે છે.” વનસ્પતિમાં જીવ કે જીવન હોવાની આથી વધારે - સાબીતીએ બીજી કઈ જોઈએ? Page #205 -------------------------------------------------------------------------- ________________ [८] સર્વવ્યાપી સૂક્ષ્મ જીવે प्रत्येक वर्ष सत्व पंचापि कृतियादयः सकल को મૂળ पत्तेय-तरुं मुत्तुं, पंच वि पुढवाइणो सयल-लोए। मुहुमा हवंति नियमा अन्तमुहुत्ताऊ अदिस्सा ॥१४॥ સંસ્કૃત છાયા प्रत्येक-तरं मुक्त्वा पंचापि पृथिव्यादयः सकल लोके । सूक्ष्मा भवन्ति नियमादन्तर्मुहूर्तायुषोऽदृश्यः ॥१४॥ .. पार्थ पत्तेय-तरं--प्रत्ये: तरुने, प्रत्ये। वनस्पतिन. पत्तेय तर ते पत्तेय-तरु. महीं भी विlsHE योगमा पहने छ? मनुस्वार भाव . पत्तेय से प्रत्ये: रेनो पस्थिय ५२ अपाई गयो छे. तरु-वृक्ष, वनस्पति.. मुत्तु--हीन, छोसन. पंच वि-पांयेय. पुरवाइणो-पृथ्वीराय मा. Page #206 -------------------------------------------------------------------------- ________________ -૧૭૪ . જીવ-વિચાર-પ્રકાશિકા અહીં આદિ શબ્દથી અપૂકાય, અગ્નિકાય, વાયુકાય તથા સાધારણ વનસ્પતિકાય એ ચાર ગ્રહણ કરવાનાં છે. સચ–એ–સકલ લેકમાં. રચન્ટ એવે સ્ટોક તે સચો . અહીં સાતમી વિભક્તિના ચેગથી રચા–રો એ શબ્દપ્રયોગ છે. ચર્ચ–સકલ, સમસ્ત, કોઈ પણ ભાગ બાકી ન હોય એ. રોગ-લેક. જૈન પરિભાષા પ્રમાણે લેકને અર્થ શું સમ- જવાનું છે? તેનું વિવેચન ભૂમિકા-ખંડના ત્રીજા પ્રકરણમાં સુહુમાસૂફમ. દુવંતિ–હેય છે. નિયમ–-નિયમથી, નિશ્ચયપૂર્વક. નિચત્ત નિઝવેર–નિયમથી એટલે નિશ્ચયપૂર્વક. તાત્પર્ય કે એમાં કોઈ પ્રકારને વિકલ્પ નહિ. ચંતગુત્ત—અંતર્મુહૂર્તના આયુષ્યવાળા. અંતમુહૂત્ત જેનું શાક છે, તે અત્તમુહુરા. મુત્ત––અંતર્મુહૂર્ત. નવ સમયથી માંડીને બે ઘડીમાં એક સમય ઓછા સુધીના ભાગને અંતર્મુહૂર્ત કહેવામાં આવે છે. તેમાં નવ સમયનું જે અંતર્મુહૂર્ત, તે સહુથી નાનું હોવાથી તેને જઘન્ય અંતર્મુહૂર્ત કહેવાય છે અને બે ઘડીમાં એક સમય એ છાનું અંતર્મુહૂર્ત, તે, સહુથી મોટું હોવાથી તેને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહેવાય છે. તે બંનેની વચ્ચે જે સમય તેને મધ્યમ અંતર્મુહૂર્ત Page #207 -------------------------------------------------------------------------- ________________ સર્વવ્યાપી સૂક્ષ્મ છે ૨ કહેવાય છે. અહીં અંતર્મુહૂર્ત શબ્દથી આ મધ્ય અંતિમુહૂર્ત સમજવાનું છે, કારણ કે પાંચેય સૂક્ષ્મ જીવેનું આયુષ્ય ઓછામાં ઓછું ૨૫૬ આવલિકા જેટલું તે હોય જ છે. હિસા–અદશ્ય, ન દેખાય તેવા. અન્વય. पत्तय-तरुं मुत्तुं पुढवाइणो पंच वि सुहुमा सयल-लोए નિવમા દુવંતિ–પ્રત્યેક વનસ્પતિકાય છોડીને પૃથ્વીકાય આદિ પાંચેય સૂક્ષ્મ સકલ લોકમાં નિશ્ચયપૂર્વક હોય છે. એ પૃથ્વીકાયાદિ છે કેવા છે ? તે મુદુત્તાક દિન અંતમુહૂર્તના આયુષ્યવાળા તથા અદશ્ય. ભાવાર્થ ઉપર કહેલા પ્રત્યેક વનસ્પતિકાયને છેડીને બાકીના પાંચેય સ્થાવરકાયના સૂક્ષમ જીવ લેકમાં સર્વત્ર વ્યાપેલા છે કે જેમનું આયુષ્ય અંતમુહૂર્ત હોય છે અને જે દષ્ટિને વિષય બની શકતા નથી. વિવેચન પાંચ સ્થાવરનું વર્ણન પૂરું કરતાં પહેલાં જે એક મહત્વની વસ્તુ કહેવાની છે, તે પ્રકરણકાર આ ગાથામાં પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિકાય એ પાંચના સૂમ અને બાદર એવા Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જીવ-વિચાર-પ્રકાશિકા બે વિભાગે છે. પરંતુ પ્રત્યેક વનસ્પતિકાયના આવા બે વિભાગે નથી. એ માત્ર બાદર જ છે. અહીં ત્રીજી ગાથાથી તેરમી ગાથા સુધી પૃથ્વીકાય આદિને જે પરિચય આપવામાં આવ્યું, તે બાદર પૃથ્વીકાય, બાદર અપકાય આદિને સમજ. સૂમ પૃથ્વીકાય આદિને પરિચય હવે આપે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે સૂમનામકર્મના ઉદયથી જીવે સૂક્ષ્મ પૃથ્વીકાય આદિ રૂપે ઉત્પન્ન થાય છે, પરંતુ તે વિશિષ્ટ અવધિજ્ઞાની કે કેવલી ભગવંતેને જ જ્ઞાનગોચર છે, એટલે કે અવધિજ્ઞાની અને કેવલી ભગવતે જ તેને પિતાના જ્ઞાનથી જાણી શકે છે, જ્યારે છઘસ્થ આત્માએ માટે તે તે સર્વથા અદશ્ય જ છે. તાત્પર્ય કે ગમે તેવી તીર્ણ દૃષ્ટિ હોય કે સૂમિદર્શક યંત્ર વગેરેને પ્રગ કરવામાં આવે તે પણ આ સૂક્ષ્મ જીવે આપણું દષ્ટિને વિષય બની શકતા નથી. આ છ એટલા સૂક્રમ છે કે, “તાધાર छिद्यमानेऽपि वज्रघातेनाप्युपधातो न स्यात् , एवं वन्यादि ગરિ નોરતા-તણ ખડૂગની ધાર વડે દવા છતાં અથવા તે વજન ઘાત કરીએ તે પણ તેને ઉપઘાત થતા નથી કે અગ્નિ વગેરેને પ્રવેગ કરીએ તે પણ તેને અસર પહોંચતી નથી. તાત્પર્ય કે આપણા હલન-ચલન, ઉઠ– બેસ કે બીજી પ્રવૃત્તિની અસર આ સૂક્ષ્મ જીને પહોંચતી નથી. - આ જ સકલ લોકમાં વ્યાપત છે, એટલે કે ચૌદ Page #209 -------------------------------------------------------------------------- ________________ સર્વવ્યાપી સૂક્ષ્મ જીવો ૧૭. રાજકને કેઈપણ ભાગ એ નથી કે જ્યાં આ પાંચેય પ્રકારના સૂક્ષ્મ જી રહેલા ન હોય. આ ઇવેનું આયુષ્ય મધ્ય અંતર્મુહૂર્તનું હોય છે, એટલે કે ઓછામાં ઓછું ૨૫૬ આવલિકાનું અને વધારેમાં વધારે બે ઘડીને સંખ્યાતમો ભાગ હોય છે. આમ તે બાદર શબ્દ સ્થૂલતાવાચક છે, પણ પૃથ્વીકાયિક એક જીવનું શરીર આપણું દૃષ્ટિને વિષય બની શકતું નથી. આપણે પૃથ્વીકાય આદિનું જે શરીર જોઈએ છીએ, તે અસંખ્ય જીના અસંખ્ય શરીરને એક પિંડ હોય છે. તાત્પર્ય કે જે અમુક અવસ્થામાં દષ્ટિને વિષય બની શકે છે, તેને માટે બાદર સંજ્ઞા જાયેલી છે. બાદર જ કયાં ક્યાં હોય?” તેના ઉત્તરમાં શાસ્ત્રકારોએ કહ્યું છે કે – एगिदिय पंचिंदिय उड्ढेय अहे अ तिरियलोए य । विगलिंदियजीवा पुण, तिरियलोए मुणेयब्वा ॥१॥ पुढबी आउ वणस्नई, बारसकप्पेसु सत्तपुढवीसु । पुढवी जा सिद्धसिला, तेऊ नरखित्त तिरिलोए ॥२॥ सुरलोए वाविमझे, मच्छाई नत्थि जलयरा जीवा । गेविज्जे न हु वावी, वाविअभावे जलं नत्थि ॥३॥ એકેન્દ્રિય અને પંચેન્દ્રિય ઊર્ધ્વ, અધે અને તિર્યશ્લેકમાં જ હોય છે અને વિકલેન્દ્રિય જીવે તે માત્ર તિલકમાં જ હોય છે. (એકેન્દ્રિય એટલે સ્થાવર આ.—૧૨ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮: જીવ-વિચારકામિકા અને વિકસેન્દ્રિય એટલે બે, ત્રણ તથા ચાર ઈન્દ્રિયવાળા જી.) - પૃથ્વી, પાણી અને વનસ્પતિ બાર દેવલેકમાં તથા સાત પૃથ્વીમાં હોય છે. (પૃથ્વીની નીચે બીજી પૃથ્વીઓ રહેલી છે, તેની સંખ્યા સાત છે.) તેમાં પથ્વી તે સિદ્ધશિલામાં પણ હોય છે અને અગ્નિ તે તિર્યશ્લેક અને તેમાં પણ નરક્ષેત્ર એટલે અડી દ્વીપમાં જ હોય છે. દેવલોકમાં વાવેની અંદર માસ્ય વગેરે જલચર હેતા નથી અને નવ રૈવેયકમાં વાવ જ નથી, એટલે ત્યાં પાણી હેતું નથી.” શાસ્ત્રકારોએ આ સૂક્ષમ અને બાદર ના પ્રર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે વિભાગે કરેલા છે, તેનું રહસ્ય પણ સમજી લઈએ. જીવ એક શરીર છોડ્યા પછી વિગ્રહગતિ કે જુગતિ દ્વારા નવા જન્મસ્થાને પહોંચે છે અને ત્યાં તે જન્મને અનુરૂપ જીવન જીવવા માટે આવશ્યક એવાં પુદ્ગલે ગ્રહણ કરવા માંડે છે, તેને શાસ્ત્રીય પરિભાષામાં “આહાર” કહેવામાં આવે છે. આ આહારમાંથી તે શરીર, ઇન્દ્રિય, શ્વાસેચ્છવાસ, ભાષા અને મનની રચના કરે છે. આ છે વસ્તુઓ જીવન ધારણ કરવા માટે જરૂરી હોવાથી તેને પર્યાપ્તિ” સંજ્ઞા પ્રાપ્ત થયેલી છે, પરંતુ અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે બધા ને છ પર્યાપ્તિઓ હેતી નથી. તદ્દન નીચલા સ્તરના જીને ચાર પ્રર્યાપ્તિઓ Page #211 -------------------------------------------------------------------------- ________________ સર્વવ્યાપી સૂક્ષ્મ જીવો ૧૭૯ હેય છે, તેથી આગળ વધેલાઓને પાંચ પર્યાપ્તિઓ હય છે અને છેવટને વિકાસ પામેલાઓને છ પર્યાપ્તિઓ હિય છે. હવે જે જીવને જેટલી પર્યાપ્તિની જરૂર હોય તેટલી પૂરી કર્યા પછી મૃત્યુ પામે તેને પર્યાપ્ત (ઉત્ત) કહેવામાં આવે છે અને એ પર્યાપ્તિઓ પૂરી કર્યા પહેલાં મૃત્યુ પામે છે તેને અપર્યાપ્ત (અપક્ઝર) કહેવામાં આવે છે. આ રીતે સ્થાવરના બધા મળીને બાવીશ ભેદ થાય છે, તે આ પ્રમાણે : સ્થાવરના બાવીશ ભેદ ૧ સૂક્ષમ પર્યાપ્ત પૃથ્વીકાય. ' ૨ સૂફમ અપર્યાપ્ત પૃથ્વીકાય. ૩ બાદર પર્યાપ્ત પૃથ્વીકાય. ૪ બાદર અપર્યાપ્ત પૃથ્વીકાય. ૫ સૂફમ પર્યાપ્ત અપૂકાય. ૬ સૂક્ષ્મ અપર્યાપ્ત અપૂકાય. ૭ બાદર પર્યાપ્ત અપકાય. ૮ બાદર અપર્યાપ્ત અપકાય. ૯ સૂક્ષમ પર્યાપ્ત અગ્નિકાય. ૧૦ સૂમ અપર્યાપ્ત અગ્નિકાય. ૧૧ બાદર પર્યાપ્ત અગ્નિકાય. ૧૨ બાદર અપર્યાપ્ત અગ્નિકાય. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જીવ-વિચાર-પ્રકાશિત ૧૩ સૂમ પર્યાપ્ત વાયુકાય. ૧૪ સૂક્ષ્મ અપર્યાપ્ત વાયુકાય. ૧૫ બાદર પર્યાપ્ત વાયુકાય. ૧૬ બાદર અપર્યાપ્ત વાયુકાય. ૧૭ સૂફમ પર્યાપ્ત સાધારણ વનસ્પતિકાય. ૧૮ સૂફલ્મ અપર્યાપ્ત સાધારણ વનસ્પતિકાય. ૧૯ બાદર પર્યાપ્ત સાધારણું વનસ્પતિકાય. ૨૦ બાદર અપર્યાપ્ત સાધારણ વનસ્પતિકાય. ૨૧ બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય. ૨૨ બાદર અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય. આ બાવીશ પ્રકારમાં અગિયાર પર્યાપ્ત છે અને અગિયાર અપર્યાપ્ત છે, દશ સૂક્ષમ છે અને બાર બાદ છે તથા ચાર સાધારણ છે અને બાકીના અઢાર પ્રત્યેક છે. આ પ્રમાણે પાંચ રસ્થાવરેનું સૂક્ષ્મ–આદર સ્વરૂપ જાણીને તેની દયા પાળવા માટે યત્નશીલ રહેવું, એ. જીવદયાપ્રેમીનું પરમ કર્તવ્ય છે. આ વિવેચન સમાપ્ત કરીએ તે પહેલાં જે એક પ્રશ્ન ઘણા તરફથી પૂછાય છે, તેને ઉત્તર આપવાનું યોગ્ય લેખીએ છીએ. આ પ્રશ્ન એ છે કે “પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ વિના આપણે જીવન ધારણ કરી શક્તા નથી. તેમાં પણ પાણું અને વાયુની જરૂર છે ઘણી જ પડે છે. પાણી વિના સાધારણ રીતે દશ-આર દિવસમાં મૃત્યુ નીપજે છે અને વાયુ વિના તે અમુક જ છીએ. આ અતિ વિના : Page #213 -------------------------------------------------------------------------- ________________ સર્વવ્યાપી સૂક્ષ્મ જીવો ૧૮૧ = કલાકમાં જ પ્રાણત્યાગને પ્રસંગ આવી પડે છે, તે આ ની દયા શી રીતે પળાય ? તેને ઉત્તર એ છે કે પૃથ્વી, પાણ, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં પણ આપણુ જીવ જે જ જીવ છે, એમ જાણ્યા પછી તેમના પ્રત્યે લાગણી થાય છે અને તેથી તેમને ઉપયોગ જીવનની અનિવાર્ય આવશ્યકતા પૂરતે જ કરવાની વૃત્તિ રહે છે, તેમજ એ રીતે પણ જે જીવોની હિંસા થાય, તે માટે દુખ કે પશ્ચાત્તાપની ભાવના પ્રકટે છે, એ જીવદયાનું સાચા અર્થમાં પાલન છે અને તે સર્વ સુએ યથાશક્તિ અવશ્ય કરવું જોઈએ.” સ્થાવરકાયની જરા પણ હિંસા કર્યા સિવાય પણ સર્વવિરતિધારી મુનિઓ જીવન ટકાવે છે. એની રીતે શાસ્ત્રમાં વિગતવાર આપેલી છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] વિકલેન્દ્રિય જી સૂકી સંવ-વકુચ----જય-ચંદ્રા--ત્રના મેર-જિનિ-પૂથ વેવિશે મારવા ઉપરા સંસ્કૃત છાયા शङ्क-कपर्दक-गण्डुल-जलौक-चन्दनक-अलस-लहकादयः । मेहरक-कृमि-पूतरका द्वीन्द्रिया मातृवाहकादयः ॥१५।। પદાર્થ સં–શંખ-શંખલા. ગાથાનું પૂર્વાર્ધ એક સામાસિક પદ છે. તેમાં સંaવ૬ચ વગેરે શબ્દો સાથે આવવાથી હ્રદ્ધ-સમાસ થયેલ છે. સંઘ-શંખ. તે સમુદ્ર વગેરેમાં થતા એક પ્રકારના કીડા છે અને નાના મોટા અનેક સ્વરૂપે જોવામાં આવે છે. આપણે વામાવર્ત, દક્ષિણાવર્ત આદિ જે શંખે મંદિર તથા Page #215 -------------------------------------------------------------------------- ________________ વિકલેન્દ્રિય છે ૧૭ ગૃહસ્થનાં ઘરે વગેરેમાં જોઈએ છીએ, તે શંખના કીડાએને રહેવાનું શ્વેત રંગનું કઠિન કેટલું છે. જ્યારે તે જીવંત હોય છે, ત્યારે તેની અંદર ત તથા બદામી રંગના કીડા હોય છે. તદ્દન નાના શંખને શુદ્ર શંખ કે શંખલા કહે છે. જ્યારે દરિયાના પાણીમાં ઓટ આવે છે, ત્યારે તેના કિનારે આવા હજારે શંખલા જોવામાં આવે છે અને તે જીવંત હોય છે. • વય-કેડા. સમુદ્ર વગેરે જલાશમાં થાય છે અને તે નાના મોટા અનેક પ્રકારના હોય છે, આપણે જેને કેડી-કોડા તરીકે વ્યવહાર કરીએ છીએ, તે આ પ્રાણીનાં મૃત કલેવરે છે. હુ–ગંડેલ. “જોઢા વર-વૃત્તમઃ' ગડેલ એટલે પેટમાં થતાં મોટા કૃમિ. રોગ-જળે. તે પાણીમાં થાય છે, બે-ત્રણ ઈંચ લાંબી મોટી ઇયળ જેવી હોય છે અને બગડેલા લેહીને ચૂસવા માટે શરીરના અમુક ભાગ પર લગાડવામાં આવે છે. તે બગડેલું લેહી ચૂસ્યા પછી છૂટી પડી જાય છે. વળા-અક્ષ, અરિયા. તે શંખ અને કેડાની માફક દરિયામાં ઉત્પન્ન થાય છે. નિર્જીવ થતાં સ્થાપના કરવા માટે ઉપયોગમાં લેવાય Page #216 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા છે. સિદ્ધાન્તની ભાષામાં તેને અક્ષ કે અરિયા કહેવાય છે. અર–અળસિયાં. . 'ચાલવા. ચેમાસાની ઋતુમાં વરસાદ પડ્યા પછી જમીનમાંથી ઉત્પન્ન થાય છે અને અહીં તહીં ચાલવા લાગે છે. પાણીની ચેકડી વગેરે જ્યાં ઘણે વખત પાણી ભરાઈ રહેતું હોય ત્યાં પણ નાનાં નાનાં અળસિયાં પેદા થાય છે. તેને આકાર નાના સાપ જે હેવાથી તેને ભૂનાગ કે શિશુનાગ કહેવામાં આવે છે. હિંદી ભાષામાં તેને વૈવુ કે પુરા કહે છે. રાgિ-લાળિયા વગેરે. તે વાસી કે બગડી ગયેલા રોટલા, રોટલી, નરમ પુરી વગેરેમાં લાળરૂપે ઉત્પન્ન થાય છે. મેરિકાષ્ઠકીડા, ઘુણ. मेहरि भने किमि मने पूयरग ते मेहरि-किमि-पूयरगा. - Iબ્દશીદવિરોષ –લાકડામાં થતો એક જાતને કીડે.” લેકભાષામાં તેને ઘુણ કહે છે. વિમિ-કૃમિ. પેટમાં, ફેડલામાં તથા હરશ વગેરેમાં થનારા નાના જી. પૂર –પિરા. . 'पूतरका जलान्तर्वर्तिनो रतवर्णाः कृष्णमुखजीवाः Page #217 -------------------------------------------------------------------------- ________________ વિક્લેયિ છે પૂરા કે પિરા જે પાણીમાં ઉત્પન્ન થાય છે અને સતા રંગના તથા કાળા મુખવાળા હોય છે.” જેન્દ્રિએ ઈન્દ્રિયવાળા જી. મારૂવા-ચૂડેલ વગેરે. 'मातृवाहिका गुर्जरदेशप्रसिद्धाः चूडेलीति नाम्ना વિતા – માતૃવાહિકા એ જીવ ગુજરાતમાં પ્રસિદ્ધ છે અને ચૂડેલ નામથી વિખ્યાત છે. અહીં આદિ પદથી છીપ, વાળા વગેરે ગ્રહણ કરવા. વાળા ખરાબ પાણીમાં ઉત્પન્ન થાય છે અને તે પીવામાં આવે તે મનુષ્યના શરીરમાં વૃદ્ધિ પામી હાથે-પગે લાંબા તાંતણ જેવા નીકળે છે. અન્વય વંa – – Tig૮-સ્કો-ચંખT-૪-૪૬૬ મેરિ-શનિ--મારૂવા-ચિ. અહીં જોવા શબ્દ અધ્યાહારથી ગ્રહણ કર. ભાવાર્થ , શંખ-શંખલા, કેનેડા, ડોલ, જળ, અરિયા, અળસિયા, લાળિયા, કૃમિ, પિરા, ચૂડેલ, વગેરે બેઈન્દ્રિયવાળા છે જાણવા. વિવેચન સ્થાવર પછી ત્રસનું વર્ણન ક્રમ પ્રાપ્ત છે. તેમાં બેઇદ્રિયવાળા, ત્રણ ઈદ્રિયવાળા અને ચાર ઇંદ્રિયવાળા જેને વિલેન્દ્રિય કહેવામાં આવે છે. વિકલ એટલે અપૂર્ણ કે Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જીવ-વિચાર-પ્રકાશિકા ન્યૂન. પાંચ ઈન્દ્રિયે પૂર્ણ ગણાય છે, તેની તુલનામાં આ ઈન્દ્રિયે અપૂર્ણ કે ન્યૂન છે. એક ઈન્દ્રિય પણ અપૂર્ણ કે પૂન તે કહેવાય જ, પણ પરિભાષાથી તેને સમાવેશ આ વર્ગમાં થતું નથી. આધુનિક પ્રાણીવિજ્ઞાનમાં જેને “worms and insects-જંતુઓ અને કીડાઓ” કહેવામાં આવે છે, તે આ વિલેન્દ્રિય જીવે સમજવા. વિકલેન્દ્રિય જેમાં પ્રથમ વર્ણન બે ઈન્દ્રિયવાળા. જીનું કરે છે. અહીં બે ઈન્દ્રિયેથી સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય સમજવી કે જે અનુક્રમે સ્પર્શ કરવાનું તથા વસ્તુને સ્વાદ ચાખવાનું કામ કરે છે. બે ઈન્દ્રિયવાળા જીવે અનેક પ્રકારના હોય છે, તેમાંના કેટલાકને અહીં નિર્દેશ કર્યો છે. આ જીવેમાંના કેટલાક પાણીમાં ઉત્પન્ન થનારા છે, જેમકે-શંખ, શંખલા, કેડા, જલે, અરિયા, અળસિયા, પિરા વગેરે. કેટલાક જમીન પર ઉત્પન્ન થનારા છે, જેમકે–ચૂડેલ. કેટલાક શરીરમાં ઉત્પન્ન થનારા છે; જેમકેગડેલ અને કૃમિ. અને કેટલાક વાસી રોટલા-રેટલી વગેરેમાં ઉત્પન્ન થનાર છે, જેમકે-- લાળિયા. આ બધા ત્રસ હવાથી હલનચલન કરતા. દેખાય છે. જે પિરા વગેરેને સૂહમદર્શક કાચથી જોઈએ તે તેની અંગરચના બરાબર જોવામાં આવે છે. લાળિયા Page #219 -------------------------------------------------------------------------- ________________ વિકલેન્દ્રિય જીવા १८७०० જીવા નરી આંખે હલન-ચલન કરતા દેખાતા નથી, તા . પણ તેમનામાં તે પ્રકારની શક્તિ હાય છે. મૂળ गोमी --मंकण - जुआ पिपीलि- उद्देहिया य मक्कोडा । इलिय-- घयमिल्लीओ सावय- गोकीडजाईओ ॥ १६ ॥ गद्दहय-- चोरकीडा गोमय कीडा य धनकीडा य । कुंथु - गोवालिय-इलिया तेइंदिय इंदगोबाई ॥ १७॥ સંસ્કૃત છાયા गुल्मिः मत्कुण - यूके पिपील्युपदेहिका च मत्कोटकाः । ईलिका तोलिका - सावा- गोकीटक - जातयः || १६ || गर्दभक-चौकीटा गोमकीटाश्च धान्यकीटाश्च । कुन्थुर्गीपालिका ईलिका त्रीन्द्रिया इन्द्रगोपादयः ||१७|| પદાથ गोमी -- अनमनूरो. • गोमीति गुल्मिः कर्णशृगाली - गोभी मेटले शुभि . કે કહ્યું શ્રૃંગાલી. ગુજરાતી ભાષામાં તેને કાનખજૂરા કહે છે. हिंदी भाषाभां तेने कनखजूरा डे गोजर ४ छे. तेने धा પગ હોય છે. मंकण-भांड. मंकण भने जुआ ते मंकण - जुआ. मंकण भेटले भालु.. हिंदी भाषाभां तेने खटमल उडे छे. ते पाटला, माट Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ જીવ-વિચાર—પ્રકાશિકા ગોદડાં, ગાડલા વગેરેમાં ઉત્પન્ન થાય છે અને મનુષ્યનાં લેહી પર પોતાના નિર્વાહ કરે છે. જુબાજુ. અહીં ખુલ્લા શબ્દ ચૂજાના અર્થીમાં છે, એટલે તેના અર્થ જૂ સમજવાના છે. ઉપલક્ષણથી લી...ખના સમાવેશ પણ તેમાં કરવા ઘટે છે. ગુજરાતી ભાષામાં જેને જુએ કહે છે, તે જંતુ આથી ભિન્ન સમજવું. વિવાહિ—કીડી. पिपीलि भने उद्देहिका ते पिपीलि- उद्देहिया. पिपीलि એટલે કીડી. હિંદી ભાષામાં તેને વીંટી કહે છે. ઉદ્દેદિયા—ઉધેઈ. કઢિાવાશ્મીરનોવાઃ- ઉપદેહિકા એટલે રાડાના જીવ, ઉધેઈ. હિંદી ભાષામાં તેને સવારી, ફેફી કે ટ્રીમદ કહે છે. 6 ચ~~અને. મોડા—મ કાડા. પ્રસિદ્ધ છે. હિંદી ભાષામાં તેને વીંટા કહે છે. રૂત્ત્તિા—ઈયળ ( ધાન્યમાં ઉત્પન્ન થતી ). इल्लियाने धयमिल्लीय ते इल्लिय - घयमिल्लीओ. રૂર્જાિય એટલે ઇયળ. તે અહીં અનાજ વગેરેમાં ઉત્પન્ન થનારી -સમજવી. યમિન્હીકો—ધીમેલ. ‘વયમિōાત્તિ ધૃત્તેજિ(ઃકાદાન[[મઃ'-ઘયમિલ Page #221 -------------------------------------------------------------------------- ________________ વિલેઢિન્ય જીવો ૧૮૯ એટલે છૂતેલિકા–ધીની ઈયેલ. અહીં પ્રાકૃત ભાષાના કારણે મકાર આવી ગયેલે છે. ઘીની ઈયળને ગુજરાતી ભાષામાં ઘીમેલ કહે છે. વિય–સાવા. સાવર અને ધરી તેની કારુ તે વય જીદ-. કાળો. વિચ-સાવા. તે વાળના મૂળમાં ઉત્પન્ન થઈ ત્યાં જ ચોટી રહે છે. સંસ્કૃત ભાષામાં તેને ચર્મયૂકા કહે છે. ભાષામાં તેને સવા કહે છે. “નાથ ત્તિ” રોજ-. માયા સાવાઃ.” જોહ–જો–ગીંગડાની જાત. કૂતરા વગેરેના કાનમાં ઘણું જાતના થાય છે. વિદ્ય–ગધેયા. गहहय अन चोरकीडा ते गद्दहय-चोरकीडा. गदहय-.. ગયા. તે અવાવરૂ ભીની જમીનમાં ઉત્પન્ન થાય છે. જો –-ચેરકીડા. વોટઃ મને અધઃ સંક્ષિપ્તમુલ્લા વિસ્તીવૃત્તછિદ્રશ: ” ચરકીટ એટલે ભૂમિમાં નીચે મુખ રાખનાર : અને વિસ્તારવાળા ગેલાકાર છિદ્રને કરનારા એક જાતના જીવ. કેટલાક અહીં વિષ્ટાના કીડા એ અર્થ કરે છે, પણ તેને આધાર શું છે? તે જાણી શકાયું નથી. જીer-છાણના કીડા, છાણમાં ઉત્પન્ન થતા કીડા.. ચ–અને Page #222 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૦ જીવ-વિચામાણિક - ધન-ધાન્યમાં ઉત્પન્ન થતા કીડા. ૨–તેમ જ. શુ-કંથવા. कुंथु मन गोवालिय अने. इलिय ते कुंथु-गोवालियઝિયા. ૐશુ-કંથવા. બહુ જ બારીક ધેળા રંગના હોય છે. જોવાસ્ત્રિય-ગે પાલિકા, ગવાળણુ. અહીં ટીકાકરેએ “વીવવિરોષ” એટલું જ લખ્યું છે, પણ ગુજરાતી ભાષામાં જેને ગોવાળણ કહે છે, તે જ જાતિના આ કીડા લેવા જોઈએ. અહીં જુવાસ્ટિા એ પણ પાઠ છે. ઢિચા-ઈયળ. ત્રિ ઃ ” અહીં ઈલિકાથી ખાંડ–ગળ વગેરેમાં ઉત્પન્ન થનારી ઈયળ સમજવી. તેફેરિચ-ત્રણ ઇન્દ્રિયવાળા જી. {ોવાઈ-ઈન્દ્રગેપ આદિ, ગોકળગાય વગેરે. તે ચોમાસાની શરૂઆતમાં થાય છે, રંગે લાલ હોય છે અને ગતિ ઘણી મંદ હોય છે. કેઈને ઘણે ધીમો કહેવો હોય તે ગોકળગાયની ઉપમા અપાય છે. અવય અહીં કીડાઓના કમિશઃ નામ લેવાથી અન્વયની આવશ્યકતા નથી. માત્ર સત્તરમી ગાથાના ચેથા ચરણમાં બરિર જોવા છે, ત્યાં ફુલોવાઈ તેëતિય એમ સમજવું. અહીં નીલા એવું પદ અધ્યાહારથી ગ્રહણ કરવાનું છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ વિકસેન્દ્રિય જીવે ભાવાર્થ કાનખજૂરા, માંકડ, જુ (લીંખ), કડી, ઉધઈ મકડા, ધાન્યમાં ઉત્પન્ન થતી ઈયળ, ઘીમેલ, સવા, ગીગેડની અનેક જાતે, ગયા, એરકીડા, છાણના કીડા, કડા, ધાન્યના કીડા, કંથવા, ગોવાળણુ, ગળ-ખાંડમાં થતી ઈયળ તથા ગોકળગાય વગેરેને ત્રણ ઇન્દ્રિયવાળા જ જાણવા. વિવેચન ત્રણે ઇન્દ્રિયવાળા જેને બે ઈન્દ્રિયવાળા કરતાં ધ્રાણેન્દ્રિય એટલે સૂંઘવાની ઈન્દ્રિય વધારે હોય છે. ત્રણ ઇન્દ્રિયવાળા છે અનેક પ્રકારના હોય છે અને તે જુદા જુદા અનેક સ્થાને ઉત્પન્ન થાય છે, તે અહીં રજૂ થયેલી યાદી પરથી સ્પષ્ટ સમજાય તેવું છે. પરંતુ આમાં કેઈ જત્પન્ન કીડા નથી, એટલું નોંધપાત્ર છે. જલત્પન કીડાઓ મોટા ભાગે બે ઈન્દ્રિયવાળા હોય છે કે જેની નામાવલિ પાછલી ગાથામાં અપાયેલી છે. આ કીડાઓની શરીરરચના, તેમની ખાસિયત વગેરેનો આજે ઊંડો અભ્યાસ થઈ રહ્યો છે અને તે માટે અનેક પુસ્તકો લખાયેલાં છે. चरिदिया य विच्छ ढिंकुण भमरा य भमरिया तिडा । मच्छिय डंसा मसगा कंसारी--कविल-डोलाई ॥१८॥ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૨" જીવ-વિચાર-પ્રકાશિકા સંસ્કૃત-છાયા चतुरिन्द्रियाश्च वृश्चिको टिंकुणा भ्रमराश्च भ्रमरिकास्तिड्डाः । मक्षिका दंशा मशकाः, कांसारिका-कपिल-डोलकोदयः ॥१८।। પદાર્થ પરિત્યાચાર ઈન્દ્રિયવાળા જી. જેમને સ્પર્શન, રસન તથા ઘાણ ઉપરાંત ચક્ષુરિન્દ્રિય અધિક હોય છે, તે ચાર ઇન્દ્રિયવાળા જ કહેવાય છે. ચ–અને. વિછું–વી છી. પ્રસિદ્ધ છે. તેની ગણના ઝેરી જંતુમાં થાય છે, કારણ કે તે પૂછડે આવેલા કાંટા વડે મનુષ્યાદિને દંશ મારે તે ઝેર ચડે છે અને ખૂબ વેદના થાય છે. કદ, રંગ વગેરે પરથી વીંછીના અનેક પ્રકારે પડે છે. બાર રાશિમાંની એક શશિનું નામ વૃશ્ચિક છે, કારણ કે તેમાં આવેલા તારાઓને સમૂહ વૃશ્ચિક-વીંછીના આકારે ગોઠવાયેલે છે. હિં –બગાઈ. ટીકાકાર મહર્ષિઓ એ તે “જીવવિરોષ” એટલું જ કહ્યું છે, પણ સંપ્રદાયથી તેને અર્થ બગાઈ થાય છે. તે હેર વગેરે પર બેસતી એક જાતની માખી છે. મમ –ભમરા. તે. અહીંતહીં ભ્રમણ કરતા હોવાથી અમર કહેવાય છે, છ પગવાળા હોવાથી ઘર કહેવાય છે અને ફૂલને Page #225 -------------------------------------------------------------------------- ________________ 1 - TRA છે !િ પકડ મા " t" - - A + ર = - વા , ' : કa કરવાની છે કંદ વિના - કાક ક તો (ii E અહી ઇન્દ્રિય જીવો ઃ (૧) ગીગેડે. (૨) માંકડ, (૩) કાળી જૂ, (૪) ધોળ જુ, (૫) અંકાડે, (૬) ઉધેઈ, (૭) ગોકળગાય અને (૮) ઈયળ પૃ. ૧૮૭ થી ૧૯૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ કરવા સરકાર - - દાકતાં કરો ૩૪ ક - ક " છે કે છે રી E : ક વિક છે કે કાકા કેક ( 2 5 IC, કિરીટ પટે ' 0 Sat , કે કેમ , ફ થી છે * ક્વિઝ Rા : ' , , , I આ જ હe . - વાનગરી હતી : - : જ ક જ. :- ચઊંદ્રિય જીવે (૧) વીંછી, (૨) વાંદે, (૩) પતંગિયું, (૪) કળિયે, (૫) ખડમાંકડી, (૬) તીડ, (૭) માખી, (૮) બગાઈ, (૯) મચ્છર અને (૧૦) ભમરો. પૃ. ૧૯૨ થી ૧૯૫ Page #227 -------------------------------------------------------------------------- ________________ વિકલેન્દ્રિય છે રસ એટલે મજુને એકઠા કરનાર લેવાથી મg કહેવાય છે. તે રંગે ખૂબ કાળા હોય છે, તેથી કેઈને ઘણે કાળે કહે હેય તે કાળ ભમ્મર કહેવામાં આવે છે. –અને. મમય–ભમરી. તે પીળા વગેરે અનેક રંગની હોય છે અને ચટકે મારે તે વેદના થાય છે. તિ –તી. ટેળાબંધ ઉત્પન્ન થાય છે અને કેઈપણું એક દિશા પકડી પ્રવાસ કરવા માંડે છે. તેઓ કઈ ખેતર પર પડે તે થેડી જ વારમાં તેને બધે પાક ખાઈ જાય છે. આ મછી--માખી. અતિ પ્રસિદ્ધ છે. ઉપલક્ષાણુથી અહીં મધમાખી વગેરેને પણ સમાવેશ કરવાને છે. હં––ડાંસ. . - ટીકાકાર મહષિઓએ ડાંસને સિંધદેશનું પ્રસિદ્ધ જંતુ કહ્યું છે અને તેની ઉત્પત્તિ વષકાળમાં બતાવી છે. ર: સિલસિલ થમવાર ' મસા --મશક, મછર ' - “મરાયકાતુ જાયન્સ સેન્માનિચ-બમશક એ કાશના જેવી જ આકૃતિવાળી જતુ છે અને તે બધી જ તુઓમાં ઉર્પન્ન થાય છે.' ઇશ અને મશકને ઘી ભર છે. ૧૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ જીવનવિચાર-પ્રકાશિકા સાથે ઉલ્લેખ આવે છે. તે પરથી પણ તે એકબીજાને મળતાં હોવાનું જણાય છે. તેનું પ્રસિદ્ધ નામ મચ્છર છે. વાત-કંસારી.. પ્રસિદ્ધ છે. વાવિસ્ટોરા-ખડમાંકડી વગેરે. 'कविलडोलका जीवविशेषः खडमांकडीत्ति प्रसिद्धाः।' કવિલડોલક એ એક પ્રકારને જીવ છે, જે ખડમાંકડીના નામથી પ્રસિદ્ધ છે. અવય विच्छू टिंकुण भमरा भमरिया तिहा मच्छिय डंसा मसगा कंसारी कविलडोलाई य चरिदिया ॥ ભાવાર્થ વીંછી, બગાઈ, ભમરા, ભમરી, તીડ, માખી, ડાંસ, મચ્છર, કંસારી, ખડમાંકડી વગેરે ચાર ઈન્દ્રિયવાળા જ છે. વિવેચન જે જીવેને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય એ ચાર ઈન્દ્રિયે હોય છે, તે ચાર ઈન્દ્રિયવાળા કહેવાય છે. તે પણ અનેક પ્રકારના છે. તેમાંથી થડાની ગણના અહીં કરી છે.. બે ઈન્દ્રિયવાળા અને ઘણા ભાગે પગ હતા નથી, ત્રણ ઈન્દ્રિયવાળા અને સામાન્ય રીતે આર કે છે અને કેટલીક વાર તેથી પણ અધિક પગ હોય છે, જ્યારે ચાર Page #229 -------------------------------------------------------------------------- ________________ વિકલેન્દ્રિય છે ૧૫ = - - ઇન્દ્રિયવાળા જીવેને સામાન્ય રીતે છે કે આઠ પગ અને કેટલીક વાર તેથી વધારે પગ પણ હોય છે. પાંચ ઈન્દ્રિયવાળા છે કે જે સ્થાવર અને વિકલેન્દ્રિય કરતાં ઘણે વધારે વિકાસ પામેલા છે, તેમને ચાર કે બે પગ જ હોય છે અને સાપ, માછલી જેવા પંચેન્દ્રિય જીવને તો બિલકુલ પગ હેતા નથી. અષ્ટાપદ જેવા કેઈક કેઈક પંચેન્દ્રિય પ્રાણીને આઠ પગ હેવાનું વર્ણન પણ શામાં આવે છે. વળી ત્રણ ઇન્દ્રિય અને ચાર ઈન્દ્રિયવાળા ને આગળના ભાગમાં વાળ જેવી મૂછે હોય છે. તેમાં ત્રણ ઈન્દ્રિયવાળાને સામાન્ય મૂછો હોય છે અને ચાર ઈન્દ્રિયવાળાને શીંગડા જેવી મૂછે હોય છે. આ તે સામાન્ય નિશાન કહ્યું, વિશેષ તે આ બધા જંતુઓને ઊંડે અભ્યાસ કરવાથી જાણી શકાય છે. બે ઈન્દ્રિયવાળા, ત્રણ ઈન્દ્રિયવાળા અને ચાર ઈન્દ્રિયવાળાના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે પ્રકારે ગણતાં વિકલેન્દ્રિયના છ પ્રકારે પડે છે અને તે સ્થાવરના બાવીશ ભેદોમાં ભેળવતાં કુલ અઠ્ઠાવીશ પ્રકાર થાય છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ [૧૧] પંચેન્દ્રિય જીના મુખ્ય ભેદ મૂળ पंचिदिया य चउहा, नारय-तिरिया मणुस्स-देवा य। સંસ્કૃત-છાયા पञ्चेन्द्रियाश्च चतुर्धा नारक-तिर्यश्वौ मनुष्य-देवौ च । પદાર્થ ઉચિંદિયા-પંચેન્દ્રિય જી. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય એ પાંચ ઈન્દ્રિયવાળા જીવેને પચન્દ્રિય જીવે કહેવાય છે. ચ–અને. રા –ચાર પ્રકારના. नारय भने तिरिय ते नारय-तिरिया. ના -નારક. Page #231 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિય જીવોના મુખ્ય ભે જે જીવે નરકમાં રહેતા હોય તે નારક કહેવાય. નરક એ પૃથ્વીની નીચે આવેલું એવું સ્થાન છે કે જ્યાં પાપી આત્માઓને પાપની શિક્ષા મેળવવા માટે ઉત્પન્ન થવું પડે છે. તેને વિશેષ પરિચય આગળ આવશે. તિરિચ-તિર્યંચ, પશુ-પક્ષીઆદિ. મજુરસ-મનુષ્ય. મધુર અને રેવ, તે મજુ-રેવા. મજુરત-મનુષ. માનવ, મનુજ એ તેના પર્યાયશબ્દો છે. તેવ-દેવ. ચ–અને. અવય ચથી આગળની ગાથાનું અનુસંધાન કરીને કહે છે है पंचिंदिया चउहा नोरय-तिरिया य मणुस्स-देवा य । ભાવાર્થ અને પંચેન્દ્રિય જી ચાર પ્રકારના છે : (૧) નારક, (૨) તિર્યચ, (૩) મનુષ્ય અને (૪) દેવ. વિવેચન સિદ્ધ અને સંસારી એવા બે પ્રકારના જીવમાં સંસારી જીવેનું વર્ણન ચાલે છે. સંસારી જીવોમાં સ્થાવરનું વર્ણન પૂરું થયું છે અને ત્રસનું વર્ણન ચાલે છે. ત્રસમાં વિકલેન્દ્રિયનું વર્ણન પૂરું થયું છે અને પંચેન્દ્રિયનું વર્ણન શરું થાય છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા અહી પાંચ ઇન્દ્રિયા સંબંધી ઘેાડું વિવેચન આવશ્યક છે. ઈન્દ્રનુ' જેલિંગ કે ચિહન તે ઈન્દ્રિય. અહીં ઈન્દ્ર શબ્દથી આત્માને ગ્રહણ કરવાના છે, કારણ કે સ ઉપલબ્ધિ અને ભાગના પરમ ઐશ્વય થી તે યુકત હાય. છે. ઉપલબ્ધિ એટલે જાણવાની શક્તિ. આવરણના અભાવ થતાં આત્મા સર્વ વસ્તુને જાણી શકે છે. ભાગ એટલે વિવિધ ભાવને અનુભવ. જુદી જુદી સ્થિતિમાંથી પસાર થતાં આત્માને વિવિધ ભાવાના અનુભવ થાય છે. ઈન્દ્રિય આત્માને હાય છે, પણ અનાત્મ એવા પત્થર, કાચ કે. યંત્ર આદિને હોતી નથી, તેથી ઈન્દ્રિય એ આત્માનું લિંગ કે ચિલ્ડ્રન છે. ૯૮ ઈન્દ્રિયા પાંચ છે : (૧) સ્પર્શીનેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય, (૪) ધ્રાણેન્દ્રિય, (૪) ચક્ષુરિન્દ્રિય અને (૫) શ્રોત્રન્દ્રિય. હાથ, પગ વગેરે કેટલાંક અવયવાને કર્મેન્દ્રિય કહેવામાં આવે છે, એ અપેક્ષાએ આ પાંચ જ્ઞાનેન્દ્રિયા છે. ' ૮ મનના સમાવેશ ઈન્દ્રિયામાં થાય કે નહિ ? એ પ્રશ્નના ઉત્તર નકારમાં છે. કાર્ય તથા સ્વરૂપ વગેરેની એકતાને લીધે જાતિ કે વર્ગ નિર્માણ થાય છે. અહીં પાંચ ઈન્દ્રિયાનો જે વગ ગણવામાં આવ્યે છે, તેના કાય તથા સ્વરૂપમાં અને મનના કાર્ય તથા સ્વરૂપમાં મેાટો તફાવત છે. ઈન્દ્રિયે માત્ર મૂર્ત પદાર્થાને અમુક અંશે ગ્રહણ કરી શકે છે, જ્યારે મન તે મૂર્ત અને અમૂર્ત એ અને પ્રકારના પદાર્થાને અનેક રૂપે ગ્રહણ કરી શકે છે. વળી · Page #233 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિય જીવોના મુખ્ય ભેર ઈન્દ્રિમાં નિવૃત્તિ અને ઉપકરણું એવા વિભાગે હોય છે, તેવા વિભાગે મનમાં લેતા નથીએટલે મનને સમાવેશ ઈન્દ્રિમાં ન કરતાં તેને અંતઃકરણ એટલે અંતરનું ઈન્દ્રિય જેવું એક જુદું જ જ્ઞાન-સાધન માનેલું છે. કેટલાંક વૈજ્ઞાનિક પુસ્તકમાં Sixth sense-છઠ્ઠી ઈન્દ્રિય એ શબ્દપ્રયેળ આવે છે, પણ તે ઔપચારિક સમજવાનું છે. ત્યાં તે એટલું જ કહેવાને હેતુ છે કે પાંચ ઈન્દ્રિય સિવાય બીજી પણ અમુક રીતે જ્ઞાનપ્રાપ્તિ થાય છે, પરંતુ તેને એક પ્રકારની લબ્ધિ સમજવાની છે. વાસ્તવમાં તે ઈન્દ્રિય નથી. જૈન શાસ્ત્રકારોએ ઈન્દ્રિયેના ત્રેવીશ વિષયે ગણાવ્યા છે, તે પરથી ઈન્દ્રિયેના કાર્યને બહુ સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. સ્પર્શનેન્દ્રિયને વિષય સ્પર્શન કે સ્પર્શ છે, એટલે તેના વડે શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ, મૃદુ, કર્કશ, ગુરુ અને લઘુ એ આઠ પ્રકારના સ્પર્શી જાણું શકાય છે. રસનેન્દ્રિયને વિષય રસ છે, એટલે તેના વડે કડ, તી, મીઠું, ખાટો અને તુરે એ પાંચ પ્રકારના રસો જાણી શકાય છે. અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે વ્યવહારમાં ષડરસની ગણના થાય છે અને તેમાં આ " પાંચ રસો ઉપરાંત લવણ એટલે ખારા રસને પણ સમાવેશ કરવામાં આવે છે, પણ શાસ્ત્રકારોએ તેને સ્વતંત્ર રસ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ - જીવ-વિચાર–પ્રકાશિકા માન્યું નથી. એ કેટલાક મૂળભૂત રસનું મિશ્રણ છે અને તેથી જ તે સર્વરસ–સબરસની ખ્યાતિ પામેલ છે. ધ્રાણેન્દ્રિયને વિષય પ્રાણ કે ગંધ છે, એટલે તેના વડે સુગંધ કે દુર્ગધ પારખી શકાય છે. કેટલાક વૈજ્ઞાનિકોએ ગંધના વિવિધ પ્રકારે પાડવાના પ્રયત્ન કર્યા છે, પણ હજી સુધી તે સર્વમાન્ય થઈ શક્યા નથી, એટલે અહીં સુગંધ અને દુર્ગધ એવા જે બે પ્રકારે માન્યા છે, તે જ ઉચિત છે. - ચક્ષુરિન્દ્રિય વિષય રૂપ છે, એટલે તેના વડે કાળે, નિલે (વાદળી), પીળો, રાતે અને જો એ પાંચ પ્રકારના વણે કે રંગે જાણી શકાય છે. હાલને વ્યવહાર લાલ (તે), પીળા અને વાદળી રંગને “મૂળ” તથા બાકીના બધા રંગને મિશ્ર માનવાને છે. જેમકે–લાલ અને પીળાના મિશ્રણથી નારંગી, પીળા અને વાદળીના મિશ્રણથી લીલે, વાદળી અને લાલના મિશ્રણથી જાંબૂડે વગેરે. વળી કાળા તથા ધેળાને પણ એક પ્રકારનું મિશ્રણું માનવામાં આવે છે, પરંતુ અસલ કાળે રંગ કે અસલ ધૂળ રંગ મિશ્રણથી બની શક્તો નથી. અલબત્ત, તેને મળતે રંગ બનાવી શકાય છે. શ્રોત્રેન્દ્રિયને વિષય શબ્દ એટલે ધ્વનિ કે અવાજ છે એટલે તેના વડે સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ ત્રણ પ્રકારને શબ્દ જાણી શકાય છે. અહીં સચિત્ત શબ્દથી જવ વડે બેલા શબ્દ સમજ. જેમકે–ભ્રમરને Page #235 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિય જીવોના મુખ્ય ભેટ ગુંજારવ, ઘેડાને હણહણાટ અને મનુષ્ય દ્વારા ગવાતું ગીત. અહીં અચિત્ત શબ્દથી નિર્જીવ વસ્તુઓ વડે ઉત્પન્ન થતે શબ્દ સમજે. જેમકે..બે પત્થરે સાથે અફળાવાથી ઉત્પન્ન થતા શબ્દ, ધાતુનાં વાસણે ફરસબંધી પર પછડાવાથી ઉત્પન્ન થતે શબ્દ, ઘડિયાળમાં યંત્રબળે ઉત્પન્ન થતે ટીક ટીક શબ્દ. અને અહીં મિશ્ર શબ્દથી જીવના પ્રયત્ન વડે નિર્જીવ પદાર્થોમાં ઉદ્ભવતે શબ્દ સમજે. જેમકે –મોરલી વગાડવાથી ઉત્પન્ન થતા શબ્દ. મનુષ્ય એ જીવંત પ્રાણી છે, તેના પ્રયત્નથી નિર્જીવ એવી મેરલી વડે શબ્દ ઉપન્ન થાય છે. આ જ રીતે ઘંટ વગાડવાથી, નગારું વગાડવાથી જે શબ્દો ઉત્પન્ન થાય છે, તે પણ મિશ્ર સમજવા. તાત્પર્ય કે – સ્પર્શનેન્દ્રિયના રસનેન્દ્રિયના ધ્રાણેન્દ્રિયના ચક્ષુરિન્દ્રિયના શ્રોત્રેન્દ્રિયના એમ સર્વ મળી ઈન્દ્રિયના વિષયે ૨૩ થાય છે. પાંચ ઈન્દ્રિયમાંથી સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય એ ચાર ઈન્દ્રિય ગ્રાહ્ય વિષય સાથે સંયુક્ત થઈને, એટલે કે જ્યારે કઈ પણ પુદ્ગલ તેના Page #236 -------------------------------------------------------------------------- ________________ = = ૨૦૨ જીવ-વિચાર-પ્રકાશિકા સીધા સંપર્કમાં આવે ત્યારે તેને ગ્રહણ કરી શકે છે, એટલે તેને પ્રાપ્યકારી કહેવાય છે અને ચક્ષુરિન્દ્રિય તે બાહ્ય વિષય સાથે સંયુક્ત થયા વિના માત્ર એગ્ય ક્ષેત્રાદિસંનિધાનથી જ વિષયને ગ્રહણ કરે છે, એટલે તેને અપ્રાપ્યકારી કહેવાય છે. હવે ઈન્દ્રિયના સ્વરૂપ પર કેટલાક વિચાર કરીએ. દરેક ઈન્દ્રિયના દ્રવ્ય અને ભાવ એવા બે પ્રકારે છે, એટલે દ્રવ્ય-સ્પર્શનેન્દ્રિય અને ભાવ-સ્પર્શનેન્દ્રિય, દ્રવ્ય-રસનેન્દ્રિય અને ભાવ-રસનેન્દ્રિય આમ દરેક ઈન્દ્રિયમાં સમજવાનું છે. દ્રવ્યેન્દ્રિયમાં પણ નિવૃત્તિ (આકૃતિ) અને ઉપકરણ (સાધન-યંત્ર) એવા બે વિભાગ હોય છે અને તે દરેકના પણ બાહ્ય અને અત્યંતર એવા બે બે વિભાગ હોવાથી (૧) બાહ્ય નિવૃત્તિ, (૨) અત્યંતર નિવૃત્તિ, (૩) બાહ્ય ઉપકરણ અને (૪) અત્યંતર ઉપકરણ, એવા કુલ ચાર પ્રકારે થાય છે. તેમાં સ્પર્શનેન્દ્રિયમાં બાહ્ય નિર્વત્તિ અને અત્યંતર નિવૃત્તિને ભેદ નથી. * ઈન્દ્રિયની દૃશ્ય આકૃતિને બાહ્ય નિવૃત્તિ કહેવાય છે. આપણા મુખમાં જીભ છે, તે રસનેન્દ્રિયની બાહ્ય નિવૃત્તિ છે, આપણુ મુખમાં જે નમણું નાક છે, તે પ્રાણેન્દ્રિયની બાહ્ય નિવૃત્તિ છે, આપણું નાક ઉપર જે બે સુંદર આંખે છે, તે ચક્ષુરિન્દ્રિયની બાહ્ય નિવૃત્તિ છે અને આપણા મસ્તકની બંને બાજુ છીપના આકારના જે કાન છે, તે ન્દ્રિયની બાહ્ય નિર્વત્તિ છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિય જીવોના મુખ્ય ભેદો ૨૦૩. બાહ્ય નિવૃત્તિ જુદા જુદા ને જુદા જુદા પ્રકારની હોય છે. દાખલા તરીકે ગાયની જીભ, વાનરની જીભ અને સાપની જીભ. તે એક પ્રકારની હેતી નથી. તેમાં આકાર પરત્વે કંઈ ને કંઈ તફાવત અવશ્ય હોય છે અથવા મનુધ્યને કાન, ઘોડાને કાન અને સસલાને કાન સરખાવીએ તે તેમાં સ્પષ્ટ તફાવત જણાઈ આવે છે. આ રીતે બીજી ઇંદ્રિયેની બાહ્ય નિવૃત્તિ અંગે પણ સમજવું. બાહ્ય નિવૃત્તિમાં રહેલા આકારવિશેષને અત્યંતર. નિવૃત્તિ કહેવાય છે. તેમાં સ્પર્શનેન્દ્રિયની અત્યંતર નિવૃત્તિ. જુદા જુદા ના શરીર પ્રમાણે હેય છે; રસનેન્દ્રિયની અત્યંતર નિવૃત્તિ સુરપ્ર એટલે અઝાના આકારે હોય છે, ધ્રાણેન્દ્રિયની અત્યંતર-નિર્જેન્તિ અતિમુક્તક ફૂલ કે પડઘમ નામના વાજિંત્રના આકારે હોય છે; ચક્ષુરિન્દ્રિયની અત્યંત નિવૃત્તિ મસુરની દાળના આકારે હોય છે, અને શોજિયની અત્યંતર-નિવૃત્તિ કદંબના પુષ્પ જેવી માંસના ગળારૂપ હોય છે. - અત્યંતર નિવૃત્તિની અંદર વિષયને ગ્રહણ કરવામાં સમર્થ એવા પુદ્ગલેની જે વિશિષ્ટ રચના હોય છે, તેને બાહ્ય ઉપકરણ કહેવાય છે અને તેની અંદર રહેલી પુદ્ગલેની સૂફમ રચનાને અત્યંતર ઉપકરણ કહેવાય છે. આ અત્યંતર ઉપકરણ સારી સ્થિતિમાં હોય તે વિષય સારી રીતે ગ્રહણ કરી શકે છે અને તેને કઈ પણ કારણે આઘાત પહોંચે. હેય-નુક્શાન થયું હોય તે ઇન્દ્રિય પિતાને વિષય બરબરુ Page #238 -------------------------------------------------------------------------- ________________ ' જીવ-વિચાર-પ્રકાશિકા ગ્રહણ કરી શકતી નથી. પન્નવણુસૂત્રના ટીકાકાર મહર્ષિએ ઉપકરણના બે ભેદ માન્યા નથી. તેઓ ઉપકરણને અત્યંતર નિવૃત્તિની શક્તિવિશેષ કહે છે. ભાવેન્દ્રિયના બે પ્રકારે છે : એક લબ્ધિ અને બીજે ઉપગ. તેમાં મતિજ્ઞાનાવરણીય આદિ કર્મોને ક્ષયે પશમ થાય તેને લબ્ધિ કહેવાય છે અને તેને પરિણામે વિષય સંબંધી જે ચેતના-વ્યાપાર થાય, તેને ઉગ કહેવાય છે. અહીં પ્રશ્ન થવા સંભવ છે કે ઉપયોગ તે જ્ઞાનસ્વરૂપ છે, તેને ઈન્દ્રિય કેમ કહેવાય? તેને ઉત્તર એ છે કે ઉપગ એ વાસ્તવિક રીતે નિવૃત્તિ, ઉપકરણ અને લબ્ધિ એ ત્રણેયનું કાર્ય છે, પણ અહીં કાર્યમાં કારણને આપ કરીને ઉપયોગને ઈન્દ્રિય કહેલી છે.” પંચેન્દ્રિયની પ્રાપ્તિ એ જીવન-વિકાસના ધેારણે ઘણી ઊંચી ભૂમિકા છે, આમ છતાં બધા પંચેન્દ્રિય જ એક - સરખી સ્થિતિ કે એક સરખી અવસ્થા ભગવતા નથી. અન્ય શબ્દોમાં કહીએ તે તેમની સ્થિતિ કે અવસ્થામાં -મોટું અંતર હોય છે અને તે જ કારણે શાસ્ત્રકારોએ તેના - ચાર પ્રકારે કે ભેદ પાડેલા છે. - તેમાં પ્રથમ નિર્દેશ નારક પંચેન્દ્રિય જવાને કર્યો છે, કારણ કે તે ઘણું જ દુઃખ ભેગવે છે. તિર્યંચ અને મનુષ્ય તેની સરખામણીમાં ઘણું ઓછું દુઃખ ભોગવે છે. તિર્યંચ અને મનુષ્યમાં પણ સુખ પર મનુષ્યની સ્થિતિ Page #239 -------------------------------------------------------------------------- ________________ પ્રચન્દ્રિય જીવેાના મુખ્ય શેઢા ૧૦૫. વધારે સારી હોય છે, એટલે બીજ નિર્દેશ નિય ચના . અને ત્રીજો નિર્દેશ મનુષ્યા કર્યાં છે. મનુષ્યની સરખામણીમાં દેવે ઘણુ વધારે સુખ ભાગવે છે, એટલે તેમના નિર્દેશ સહુથી છેલ્લા કર્યાં છે. નારીના જીવે આપણાથી ઘણે દૂર નીચાણમાં અને ચારે બાજુ પૃથ્વીથી આવૃત્ત એવા નરકાવાસામાં રહેતા પરતંત્ર હાવાથી મનુષ્યલાકમાં આવી શક્તા નથી અને તેથી તેઓ આપણી દૃષ્ટિના વિષય અની શક્તા નથી. એમનુ અસ્તિત્વ તે જ્ઞાની ભગવતાએ કહેલાં વચના પરથી જાણી શકાય છે અને અનુમાનથી પણ સિદ્ધ કરી શકાય છે. + તિયા આપણા સહવાસ–સંપમાં ખૂબ આવે છે, એટલે તેમના સ્વરૂપથી આપણે પરિચિત છીએ, મનુષ્યાનુ પણ તેમ જ છે. ખાકી રહ્યા દેવ. તે . પવિત્ર સ્થાનાની યાત્રા નિમિત્ત, કુતૂહલનાં કારણે, કોઈની - પરીક્ષા કરવા માટે કે કોઈ સત્યવાદી ધનિષ્ઠ આત્માને સહાય કરવા અર્થે કે પૂર્વભવના શત્રુને પરેશાન કરવા ક્વચિત્ કવચિત્ પૃથ્વી પર આવે છે. જો તેઓ દૃશ્યરૂપે આવે તે ચચક્ષુના વિષય અને છે, પણ અદૃશ્યરૂપે આવે તા તેમને આપણે ચચક્ષુએ વડે જોઈ શક્તા નથી. અલબત્ત, કાર્ય દ્વારા તેમનું આગમન અને નિગમન જાણી શકાય છે. તથા કોઈક અસાધારણ પ્રસંગમાં પ્રકાશના પુજરૂપે તેમનાં દર્શન પણ થાય છે. + ગણુધરવાદમાં આ પ્રકારે સિદ્ધિ કરેલી છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ -ર૦૬ ના જીવ વિચાર...કાશિકા . * દે છે કે નહીં?” એ બાબતમાં ઘણે વિવાદ પ્રવર્તે છે, પણ શ્રદ્ધાળુ આત્માઓને તેમના અસ્તિત્વ વિષે જરા પણ શંકા નથી. વળી જેઓ માત્ર તર્કવાદી નથી, પણ સત્યના શોધક અને ગુરુદત્ત મંત્ર વગેરેની અમુક સાધના કરી ચૂક્યા છે, તેઓને આજે પણ દેવનાં દર્શન અમુક સ્વરૂપે થાય છે અને તેમના દ્વારા અકખ્ય કાર્યસિદ્ધિ થતી અનુભવાય છે ? Page #241 -------------------------------------------------------------------------- ________________ [૧૨]. નારક જીવો મૂળી નેહા સંધિવા, નાયબ્રા રિ-એg ? સંસ્કૃત છાયા મૈથિા સલ્લવિત, જ્ઞાતિવ્ય પૃથ્વી-મેન છે ? પદાર્થ નેરા -નૈરયિકે, નારક . નિ–નરક. તેમાં રહેનારે તે નૈચિવા. વિહા-સાત પ્રકારના. નાયબ્યા-જાણવા. પુષિ-મે–પૃથ્વીના ભેદ વડે; પૃથ્વીના પ્રકાર અનુસાર. અન્વય, नेरइया पुढवि-भेएणं सत्तविहा नायव्वा । Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જીવ-વિચાર-પ્રકાશિકા ભાવાર્થ નારક છે પૃથ્વીના પ્રકારે અનુસાર સાત પ્રકારના જાણવા. વિવેચન પંચેન્દ્રિય ના મુખ્ય ભેદે ગાથાના પૂર્વાર્ધમાં કહ્યા. હવે તેના ઉત્તરભેદ કહેવાની શરૂઆત કરે છે. તેમાં પ્રથમ નારક જીના ભેદે–પ્રકારે કહે છે. નારક જીવે સાત પ્રકારના છે. આ પ્રકારે પૃથ્વીના પ્રકારે અનુસાર, સમજવાના છે. તાત્પર્ય કે અધેલકમાં આવેલી નારક પૃથ્વીઓ (૧) રત્નપ્રભા, (૨) શર્કરપ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા, (૬) તમ પ્રભા અને (૭) તમસ્તમપ્રભા એ સાત પ્રકારની છે અને તેના નરકાવાસમાં ઉત્પન્ન થનારા જીવને એક એક પ્રકાર ગણુએ તે નારક છાના કુલ સાત પ્રકારે પડે છે. તેમને અનુક્રમે પહેલી નારકીના છે, બીજી નારકીના છે, ત્રીજી નારકીના છે, જેથી નારકીને જીવે, પાંચમી. નારકીના જીવે, છઠ્ઠી નારકીના છે અને સાતમી નારકીના જ કહેવાય છે. . નારક પૃથ્વીઓનાં રત્નપ્રભાદિ નામો સાન્તર્થ એટલે નામ પ્રમાણે અર્થવાળા છે. તેમાં પ્રભા શબ્દ રૂપવાચી કે ૧ મેરુ પર્વતની સમતલ ભૂમિથી નીચે ૯૦૦ એજનથી અધલકની ગણના થાય છે. ૨ અહીં મહાતમપ્રભા એવું નામ પણ મળે છે. આ Page #243 -------------------------------------------------------------------------- ________________ R 9) (૪) bles િ (૧) આ ભવમાં અભક્ષ્ય ભક્ષણ કરનારને (૨) નરકમાં આ પ્રકારનું દુ:ખ ભોગવવુ પડે છે. (૩) આ ભવમાં પ્રાણીઓની હિંસા કરનારની (૪) નરકમાં આ પ્રકારે હિંસા થાય છે. ' Page #244 -------------------------------------------------------------------------- ________________ IIM 2t = Sલલિ / (૧) આ ભવમાં પરધનનું હરણ કરનાર (૨) નરકમાં આ પ્રકારની શિક્ષા ભેગવે છે. (૩) આ ભવમાં ડાકુગીરી કરનારને (૪) નરકમાં આ પ્રકારનું કષ્ટ ભોગવવું પડે છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ બારક જીવો બાહુલ્યવાચી છે. “અમારજોrsન્ન કરવાની વાકુવારી ના ' એટલે જે પૃથ્વી રત્નમયી છે કે રત્નના બાહુલ્યવાળી છે, તેને રત્નપ્રભા જાણવી. અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે રત્નપ્રભા પૃથ્વી ત્રણ કાંડ કે ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. તેમાં પ્રથમ બરકાંડ એટલે કઠિન ભૂમિને ભાગ છે અને તેમાં ૧૬ જાતિનાં રત્ન ઉત્પન્ન થાય છે, એ અપેક્ષાએ તેને રત્નપ્રભા કહેવામાં આવે છે. જે પૃથ્વીમાં શર્કરા એટલે કાંકરાનું બાહુલ્ય છે, તે શર્કરામભા. જે પૃથ્વીમાં વાલુકા એટલે રેતીનું બાહુ લ્ય છે, તે વાલુકાપ્રભા. જે પૃથ્વીમાં પંક એટલે કાદવનું બાહુલ્ય છે, તે પંwભા. જે પૃથ્વીમાં ધૂમ એટલે ધૂમાડાનું બાહુલ્ય છે, તે ધુમપ્રભા. જે પૃથ્વીમાં તમસ એટલે અંધારાનું બાહુલ્ય છે, તે તમસ્મભા. અને જે પૃથ્વીમાં તમસ્તમ એટલે ગાઢ અંધકાર ચતરફ છવાયેલ છે, તે તમસ્તમ પ્રભા. - આ સાતેય પૃથ્વીનાં નિરન્વય નામે એટલે માત્ર સંતરૂપે કહેવાતાં નામે અનુકમે ઘમ, વંશા, શૈલા, અંજના, વિષ્ટા, મઘા અને માઘવતી છે. આ સાતેય પૃથ્વીને સમુદિત આકાર છત્રાતિછત્ર જે છે, એટલે પ્રથમ નાનું છત્ર, તેની નીચે મેટું છત્ર તેની નીચે વધારે મોટું છત્ર, એમ ક્રમશઃ વિસ્તારવાળા સાત છત્ર હેય તે છે. અહીં એ પણ જણાવવું જોઈએ કે આ પૃથ્વી જી-૧૪ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જીવ-વિચાર-પ્રકાશિ એક બીજીથી સંલગ્ન નથી, એટલે કે તેમની વચ્ચે મોટું અંતર છે. અન્ય શબ્દોમાં કહીએ તે આ સાતેય પૃથ્વીઓ એક-બીજાથી સ્વતંત્ર છે અને તે ઘનેદધિ, ઘનવાત તથા તિનુવાતના આધારે આકાશમાં રહેલી છે. પૃથ્વી જેવી અતિ વજનદાર વસ્તુ આકાશમાં શી રીતે રહે?' એ પ્રશ્ન મતિમાન મનુષ્યને થવે સહજ છે. તેને ઉત્તર જુદા જુદા વિચારો કે ધર્મગુરુઓએ જુદી જુદી રીતે આપે છે. કેઈક કહે છે કે દિગગજે પિતાની સૂંઢ વડે પૃથ્વીને ધરી રાખે છે. કેઈક કહે છે કે સર્વ સેનાથી વીંટળાયેલા ભગવાન હાથના ટેકાઓ વડે પૃથ્વીને અદ્ધર રાખે છે. કેઈક કહે છે કે શેષનાગ ઉપર પૃથ્વી રહેલી છે. કેઈક કહે છે કે કાચબાની પીઠ ઉપર પૃથ્વીનું મંડાણ છે. કેઈક કહે છે કે આ પૃથ્વી ગાયના શીંગડા પર રહેલી છે, તે કઈક કહે છે કે આ પૃથ્વી સમુદ્ર પર રહેલી છે. આધુનિક વિજ્ઞાનવાદીઓ પૃથ્વીને સૂર્યના આકર્ષણે અદ્ધર રહેલી માને છે, પણ સૂર્ય શેના આધારે રહેલે છે? તેને સ્પષ્ટ ખુલાસે કરી શક્તા નથી. આ વિચારે સદોષ છે અને જેમ જેમ વિચારમાં આગળ વધીએ તેમ તેમ ગૂંચ વધારનારા છે, જ્યારે જૈન શાસાએ કરેલ ખુલાસે સંગત છે, ને તેથી બુદ્ધિમાનેને તે ગ્રાહ્ય છે. તેમાં કહ્યું છે કે “આકાશના આધારે તનુવાત હોય છે, તનુવાતના આધારે ઘનવાત હોય છે અને ઘનવાતના આધારે ઘોદધિ, તેમ જ ઘનેદધિના આધારે પૃથ્વી Page #247 -------------------------------------------------------------------------- ________________ નારક જીવો ૨૧૧ રહેલી છે. આ ઘનેદધિ પર અબજો મણું વજનવાળી પૃથ્વી હેાય છે.” અધેલકમાં સૂર્ય–ચંદ્રને પ્રકાશ પહોંચતું નથી, એટલે આ સાતેય પૃથ્વીઓમાં અંધકાર વ્યાપેલ હોય છે. અહીં એ પણ સ્પષ્ટતા કરવી જોઈએ કે બધી પૃથ્વીઓ કદમાં સરખી નથી, તેમ તેમાં ઉપજવાનાં સ્થા-નાની સંખ્યા પણ સરખી નથી. પહેલી રત્નપ્રભા પૃથ્વી ૧ રાજ + લાંબી, ૧ રાજ પહોળી તથા ૧૮૦૦૦૦ એજન જાડી છે અને તેમાં નારક જીવેને ઉપજવાનાં ૩૦ લાખ સ્થાને છે. બીજી શર્કરપ્રભા પૃથ્વી રા રાજ લાંબી, રાજ પહોળી તથા ૧૩૨૦૦૦ એજન જાડી છે અને તેમાં નારક છેને ઉપજવાનાં ૨૫ લાખ સ્થાને છે. ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વી ૪ રાજ લાંબી, ૪ રાજ પહેળી તથા ૧૨૮૦૦૦ યેજના જાડી છે અને તેમાં નારક અને ઉપજવાનાં ૧૫ લાખ સ્થાને છે. ચોથી પંકપ્રભા પૃથ્વી ૫ રાજ લાંબી, ૫ રાજ પહેળી તથા ૧૨૦૦૦૦ એજન જાડી છે અને તેમાં નારક અને ઉપજવાનાં ૧૦ લાખ સ્થાને છે. પાંચમી ધૂમપ્રભા પથ્વી ૬ રાજ લાંબી, ૬ રાજ પહેલી તથા ૧૧૮૦૦૦ એજન જાડી છે. તેમાં નારક જીવેને ઉપજવાનાં ૩ લાખ સ્થાને છે. - + પૃથ્વીની આ લંબાઈ-પહોળાઈ તસ્વાથ ટીકાનુસાર જાણવી. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જીવ-વિચાર-પ્રકાશિકા - છઠ્ઠી તમપ્રભા પથ્વી છે રાજ લાંબી, દા રાજ પહોળી તથા ૧૧૬૦૦૦ એજન જાડી છે. તેમાં નારક જીવેને ઉપજવવાનાં લ્પ સ્થાને છે. અને સાતમી તમસ્તમપ્રભા પૃથ્વી ૭ રાજ લાંબી, ૭ રાજ પહોળી તથા ૧૦૮૦૦૦ એજન જાડી છે. તેમાં નારક જીવેને ઉપજવાનાં ૫ સ્થાને છે. - આ રીતે સાત નારકીમાં નારક ને ઉપજવાનાં કુલ ૮૪ લાખ સ્થાને છે. સાતેય પૃથ્વીઓની જેટલી જાડાઈ ઉપર કહેવામાં આવી છે, તેની ઉપર-નીચેને એક એક હજાર એજન. એટલે ભાગ છોડીને વચલા ભાગમાં નારકાવાસ છે. દાખલા તરીકે રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ ૧૮૦૦૦૦ એજન છે, તે ઉપર-નીચેને એક એક હજાર એજન બાદ કરતાં વચ્ચે ૧૭૮૦૦૦ જનની જાડાઈ રહે, તેમાં નારકાવાસે આવેલા છે. અહીં એ પણ સમજી લેવાની જરૂર છે કે આ નરકાવાસ પૃથ્વીમાં સર્વત્ર આવેલા નથી, પણ તેના પ્રત માં આવેલા છે, એટલે પ્રથમ પૃથ્વીને ખાલી ખંડ પછી પ્રતર, પછી ખાલી ખંડ, પછી પ્રતર, એ રીતે દરેક પથ્વીમાં ગોઠવણ છે. એક પ્રતરની જાડાઈ ૩૦૦૦ એજન હોય છે. રત્નપ્રભા પૃથ્વીમાં આવા ૧૩ પ્રતર છે, શર્કરામભામાં ૧૧, વાલુકાપ્રભામાં ૯, પંwભામાં ૭, ધૂમપ્રભામાં Page #249 -------------------------------------------------------------------------- ________________ અનારક છે ૨૧પ ૫, તમ પ્રભામાં ૩ અને તમસ્તમ:પ્રભામાં ૧ પ્રતર છે. કુલ ૪૯ પ્રતરે છે. બધા નરકાવાસ છરાના જેવા વાનાં તળિયાવાળાં છે, પરંતુ તેમને આકાર જુદો જુદો છે. કેઈને ગેળ, કેઈકને ત્રિકેણુ તે કેઈને ચતુષ્કોણ; વળી કેટલાક નરકાવાસ હાંલ્લાના આકારના તે કેટલાક ઘડાના આકારન છે. આ બધા નરકાવાસે અશુચિથી ખદબદતા તથા પરૂ, માંસ અને લેહીના કાદવવાળા છે. વળી તે સ્વભાવથી જ અતિ ઉષ્ણ કે અતિ ઠંડા છે અને હંમેશાં અંધકારમય દુઃખની ખાણ જેવા છે. નારકમાં કુંવેદ કે સ્ત્રીવેદ નથી, એટલે કે ત્યાં પુરુષ જાતિ અને સ્ત્રી જાતિ એવા વિભાગે નથી. ત્યાં બધાં જ નપુંસકદવાળા છે. નારક જીને તીવ્ર કામવાસનાને ‘ઉદય હોય છે, પરંતુ સાધનના અભાવે એ કામવાસનાની તૃપ્તિ થતી નથી. જેમ દેવેનો જન્મ ઉપપતથી થાય છે, એટલે કે સ્ત્રી-પુરુષના સંગ વિના માત્ર અમુક પ્રકારના સ્થાનથી થાય છે, તેમ નારકોનો જન્મ પણ ઉપપાતથી થાય છે. દેવેનું શરીર વૈકિય હોય છે, એટલે કે નાનું-મોટું થઈ શકે છે, તેમ નારક જીવનું શરીર પણ વૈકિય હોવાથી નાનું મોટું થઈ શકે છે. નારકીમાંથી ચવેલે જીવ પુનઃ નારકીમાં ઉત્પન્ન થતું નથી, તેમજ દેવલોકમાંથી એવેલે જીવ પણ સીધે Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪. છવ-વિચાર-પ્રકાશિકા નારકીમાં આવતું નથી. એટલે તિર્યંચ અને મનુષ્ય એ બે ગતિમાંથી એવેલા છે પિતાનાં કુકર્મોનાં ફળ ભેગવવા અહીં ઉત્પન્ન થાય છે અને પિતાના આયુષ્ય પ્રમાણે અહીં રહી ભયંકર યાતનાઓ ભેગવે છે. આ જીનું આયુષ્ય નિકાચિત હોય છે, એટલે કે તેઓ આયુધ્ય પૂરું થતાં સુધી મરણ પામતા નથી. તાત્પર્ય કે તેમને નિયત સમય સુધી દુખ ભોગવવું જ પડે છે. નારકીના છ દશ પ્રકારની વેદના ભેગવે છે, તે આ પ્રમાણે (૧) શીતવેદના–અત્યંત ઠંડીથી ઉત્પન્ન થતી વેદના. (૨) ઉઘણુવેદના–અત્યંત ગરમીથી ઉત્પન્ન થતી વેદના. પહેલી ચાર નારકીમાં ઉષ્ણવેદના હોય છે, પાંચમી નારકીમાં શીત અને ઉષ્ણ એ બંને વેદના હોય છે અને છઠ્ઠી તથા સાતમી નારકીમાં શીતવેદના હોય છે. (૩) સુધાવેદના–ભૂખની વેદના. નારક જીવને અશુભ કર્મના ઉદયથી ભયંકર ભૂખ લાગે છે, પણું તેનું શમન થતું નથી, એટલે તેની ભયંકર વેદના અનુભવે છે. (૪) તૃષાવેદના–તરસની વેદના. નારક જીવને અશુભ કર્મના ઉદયથી ભયંકર તૃષા લાગે છે અને ગમે તેટલું જલ પીએ તે પણ તેમના કંઠ–8તાળુ તથા જીભ અતિ શેષાય છે. એ રીતે તેઓ તૃષાવેદના અનુભવે છે. (૫) કંડુવેદના–ખરજની વેદના. નારક જીવેનું Page #251 -------------------------------------------------------------------------- ________________ નારક છે ૨૧૫ શરીર એ પ્રકારનું હોય છે કે તેમને ખરજ– ખુજલી આવ્યા જ કરે, તે ગમે તેટલું ખણવા છતાં શાંત થાય નહિ, એટલે તે કંવેદનાનો અનુભવ કરે છે. (૬) પરવશતા–આપણે અમુક અંશે પરવશ છીએ; તિય આપણા કરતાં ઘણું વધારે પરવશ છે, પરંતુ નારક જીવે તે તેના કરતાં પણ અનંતગણ પરવશ છે. ત્યાં એમનું ધાર્યું તે કંઈજ ઉપજતું નથી. સમસ્ત જીવન પરવશપણે જ પસાર થાય છે. (૭) વર–તાવ. નારક જીવેના શરીરમાં એક પ્રકારનો તાવ રહે છે કે જે અત્યંત દુઃખદાયક હોય છે અને જીવનપર્યત જ નથી. (૮) દાહ-શરીરે દાહ થ. (૯) શેક––અત્યંત શક–સંતાપ થવે. (૧૦) ભય–અત્યંત ભય ઉપજે. નારક જીને ભવ–સ્વભાવથી અવધિજ્ઞાન હોય છે, તે પણ મહાદુઃખનું કારણ થાય છે. આ જ્ઞાન દ્વારા તેઓ ચારે બાજુથી આવતા નિરંતર દુઃખના હેતુઓને જુએ છે, એટલે કે હમણું આ આવશે, આમ કરશે, તેમ કરશે ઈત્યાદિ દેખીને ભયથી કંપાયમાન રહે છે. નારક જેને પરમાધામીઓ (નરકના સંત્રીઓ) વિવિધ પ્રકારે પીડા ઉપજાવે છે અને તેઓ પિતે પણ એક બીજાને પીડા ઉપજાવવા તત્પર બને છે. મિથ્યાદષ્ટિના અવધિજ્ઞાનને વિર્ભાગજ્ઞાન કહેવામાં આવે છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જીવ-વિચાર-પ્રકાશિકા. નરક જેવું ભયંકર દુખ અન્યત્ર કેઈ સ્થળે નથી. પપાતિક સૂત્રમાં કહ્યું છે કે “જી મહાહિંસા કરવાથી, મહા પરિગ્રહ ધારણ કરવાથી, પંચેન્દ્રિય ને વધ કરવાથી તથા માંસનું ભક્ષણ કરવાથી નરકમાં ઉત્પન્ન થાય છે.” બૃહસંગ્રહણી-પ્રકરણમાં કહ્યું છે કે “મિચ્છાણિ, મહાઆરંભી, મહાપરિગ્રહી, તીવ્ર ક્રોધી, શીહીન (દુષિત ચારિત્રવાળા), રુદ્ર પરિણમી અને પાયમતિ જીવ નરકનું આયુષ્ય બાંધે છે.” શ્રી શ્રાદ્ધપ્રતિકમણુસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે, “ નરકના ચાર દરવાજા છેઃ રાત્રિભેજન, પરસ્ત્રીગમન, બળ અથાણું અને અનંતકાયનું ભક્ષણ.” સારાંશ કે પાપી પ્રવૃત્તિમાં મગ્ન રહેનારા જીવે પિતાનાં પાપનું ફળ ભેગવવા નારકીમાં ઉત્પન્ન થાય છે અને તે નિરંતર અકથ્ય યાતનાઓ અનુભવે છે. વૈદિક સંપ્રદાયે પણ પાપીઓને ઉત્પન થવા માટે નીચે પ્રમાણે સાત નરકે માનેલી છે: (૧) અતલ, (૨) વિતલ, (૩) સુતલ, (૪) રસાતલ, (૫) તલાતલ, (૬) મહાતલ અને (૭) પાતાલ. - ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં પણ નરક જેવાં સ્થાનની માન્યતા છે. તાત્પર્ય કે દુષ્ટ કર્મો કરનારને મૃત્યુ બાદ એવા સ્થળે ઉત્પન્ન થવું પડે છે કે જ્યાં અકથ્ય વેદનાઓ · Page #253 -------------------------------------------------------------------------- ________________ નારક જીવો રાક અનુભવવી પડે. આ જગતમાં કાળાં કામ કરનાર ગુનેગાર એમ માને છે કે વધારેમાં વધારે મૃત્યુની શિક્ષા થશે અને તે ભેગવી લઈશું, પરંતુ નરકમાં જે પ્રકારની યાતનાઓ ભેગવવી પડે છે, તેનું જ્ઞાન થતાં તેમની આ માન્યતા છૂટી જાય છે અને તેઓ કાળાં કામ કરતાં અટકી સત્યવૃત્તિમાં જોડાય છે. નરકમાં કેવાં છે જોગવવા પડે છે, તે જાણવા માટે નરક-ચિત્રાવલિ અવશ્ય જોવી. Page #254 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩ ] તિર્યંચ વા મૂળ बलयर -थलयर - खयरा तिविहा पंचिदिया तिरिक्खा य । सुसुमार मच्छ-- कच्छव- गाहा मगरा य जलचारी || २० | સંસ્કૃત છાયા जलचर-स्थलचर- खचरास्त्रिविधाः पञ्चेन्द्रियास्तिर्यञ्चश्च । શિશુમા—મત્સ્ય છેપમાા મારાZ નહષાળિઃ કાર્ના પદા ચિત્—જલચર, જલમાં ચાલનાર, પાણીમાં રહેનાર. નચર અને ચચર અને વચર તે નહન્ન-થરસુચવા. નચર-જલચર. ‘ =હે પાનીયે કરન્તીતિ નશ્વર જલ એટલે પાણી, તેમાં ચાલનારા તે જલચર.’તાત્પ કે જે જીવા પાણીમાં ઉત્પન્ન થાય છે અને પાણીમાં હરી– ફ્રીને જ પોતાનુ જીવન વ્યતીત કરે છે, તે જલચર કહેવાય છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ તિય ચ જીવા - શ્ચર્—સ્થલચર, ભૂમિ પર ચાલનાર, જમીન . પર રહેનાર. .. ‘ સ્થળે મૂખ્યાં (મૂમે:) રરરન્તીતિ ચહવાઃ । સ્થલ એટલે ભૂમિ, તેના ઉપર ચાલનારા તે સ્થલચર. તાત્પર્ય કે જે જીવા જમીન પર જન્મ ધારણ કરે છે. અને જમીન પર હરી ફરીને પોતાનુ જીવન વ્યતી કરે. છે, તે સ્થલચર કહેવાય છે. વચર્—ખચર, આકાશમાં ઉડનાર, પક્ષી. ‘ છે બારો સત્તીર્થાત સાઃ ।' ખ એટલે આકાશ, તેમાં ગતિ કરનાર તે ખચર. અહી’સપ્તમી વિભક્તિના લેાપ કરવામાં ન આવે તે ખેચર એવા શબ્દપ્રયોગ પણ થાય છે. આકાશમાં ગતિ કરનાર–ઉડનાર જીવા પક્ષી, વિહંગ કે વિદ્યુ ગમ કહેવાય છે. ત્તિવિહા——ત્રણ પ્રકારના, વર્જિયિા--પચેન્દ્રિય. આ પદ્મ ત્તિાિનું' વિશેષણ છે. ત્તિવિલા--તિય ચ, “ તિર્થેશ્વન્તીતિ તિર્યંન્નઃ । ' જે જીવે તિય ગ્ એટલે ત્રાંસા કે વાંકાચૂકા ચાલે, તે પ્રતિય ચ. પશુ-પક્ષી વગેરેની ચાલ આ પ્રકારની હાય છે, એટલે તેમને આ સંજ્ઞા લાગુ પડે છે. ટીકાકાર મહર્ષિ આએ તિય ચ શબ્દની બીજી વ્યાખ્યા. Page #256 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકો. પણુ આપી છેઃ “તિરોહિત વર્મવરાવર્તિનઃ સર્વાસુ તિy ત્યુપત્ત ફરિ નિર્ચા ” જે જીવે પોતાના કર્મને - વશ થઈ તિરહિત થયેલા છે અને તે કારણે સર્વ ગતિમાં - જાય છે, તે તિર્યચ. -–અને. સુહુરા ––મગરમચ્છની જાતિ. મુકુમાર અને મચ્છ અને દવ અને જાદુ તે સુકુંમાર-મ- છવ-હિ. યુસુમાર-મગરમચ્છની જાતિ. શિશુમાર મહીષદરાઃ ૐ શિશુમાર એટલે શરીરે સ્કૂલ પાડા જેવા આકારના દરિયાઈ પ્રાણીઓ. તેમને સામાન્ય રીતે મગરમચ્છ કહેવામાં આવે છે. પ્રજ્ઞાપનાસૂત્રમાં સુકુમાર એ શબ્દપ્રયોગ છે અને હિંદી ભાષામાં આ જાતના પ્રાણુઓ માટે ટૂંક શબ્દ પ્રચલિત છે, એટલે અહીં ટૂંકુમાર એવું પાઠાંતર સમજવું જોઈએ. મક-મસ્ય, માછલાં. માછલાં અતિ પ્રસિદ્ધ છે. શાસ્ત્રમાં તેના અનેક પ્રકારે - વર્ણવેલા છે. જેમ કે-હલિમસ્ય, હિત-મસ્ય, તિમિમસ્ય, તિર્મિંગલ-મસ્ય, નર્ક-મસ્ય, તંદુલ-મસ્ય, પતાકા-મસ્ય વગેરે. ઝર-કચ્છ, કાચબાની જાતિ. - કાચ પણ પ્રસિદ્ધ જલચર છે. તેના અસ્થિક૭૫ -અને માંસકચ્છપ એવા બે પ્રકારે છે. અસ્થિકચ્છપમાં Page #257 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચ છવો અસ્થિને ભાગ વિશેષ હોય છે અને માંસક છપમાં માંસને ભાગ વિશેષ હોય છે. -ગ્રાહ, ઝૂડ. પ્રાણો જીવવિરોષરતનુજોનિપ્રસિદ્ધઃ” ગ્રાહ એ એક પ્રકારનું જલચર પ્રાણું છે કે જે તંતુ જેવું લાંબુ હેવા. માટે પ્રસિદ્ધ છે. તેને લેભાષામાં ઝૂંડ અને હિન્દી ભાષામાં ઘડિયહ કહે છે. પ્રજ્ઞાપના સૂત્રમાં તેના (૧) દિલી, (૨) વેષ્ટક, (૩) મૂર્ધજ, (૪) પુલક અને (૫) સીમાકાર એવા પાંચ પ્રકારે જણાવેલા છે, પણ તેનું વિશેષ વર્ણન કરેલું નથી, એટલે તેની ઓળખાણ અહીં આપી શક્તા નથી. મા -મગર. મગર પણ ખૂબ જાણીતું જલચર છે. તેની પૂંછડીમાં કરવતના દાંતા જેવા તીક્ષણ દાંતા હેય છે, જે કાતિલ હથિયારનું કામ કરે છે. સામાન્ય રીતે મગરે મેટા તળાવ, મોટા સરવર તથા દરિયામાં રહે છે, પરંતુ કઈ કઈ વાર તેના કિનારે આવીને પડ્યા રહે છે, ત્યારે કિનારાની માટી જેવા રંગના લાગે છે અને તેથી મનુષ્ય તથા પશુઓ ઘણુ વાર છેતરાય છે. જમીન કરતાં પાણીમાં મગરનું બળ ઘણું હોય છે. ચ-અને કડવી–જલમાં વિચરનારા, જલચરે. અન્વય મૂળ ગાથા પ્રમાણે સમજવો. . Page #258 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા ભાવાર્થ પંચેન્દ્રિય તિર્યએ ત્રણ પ્રકારના છેઃ (૧) જલચર, " (૨) સ્થલચર અને (૩) ખેચર. તેમાં જલચર તિય ચેના શિશુમાર, મત્સ્ય, ક૭૫, ગ્રાહ અને મગર એ પાંચ ભેદો જાણવા. - વિવેચન પંચેન્દ્રિય જીવેના મુખ્ય ભેદનું નિરૂપણ કરતાં અનારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ, એ કમ સ્થાપિત કરેલે છે, એટલે પ્રથમ નારક છના ભેદોનું નિરૂપણ કરે છે. અહીં પંચેન્દ્રિય વિષય ચાલુ હોવા છતાં પ્રકરણ- કારે વંચિંતિયા તિાિ એ શબ્દપ્રયોગ કર્યો છે, તેનું કારણ એ છે કે સ્થાવર અને વિકલેન્દ્રિય જીને પણ સામાન્ય રીતે તિર્યચ કહેવામાં આવે છે, તેને વ્યતિરેક કર અને માત્ર પંચેન્દ્રિય તિર્યંચ ના ભેદોનું જ નિરૂપણ કરવું. - પંચેન્દ્રિય તિર્યંચ ઇવેને ભાષામાં પશુ-પક્ષી કહેવામાં આવે છે. તેની વિવિધતાથી આપણે કેટલાક અંશે પરિચિત છીએ, પરંતુ આ વિષયને ખાસ અભ્યાસ કર- નાર એક પ્રાણીશાસ્ત્રી જણાવે છે કે “આ પૃથ્વીમાં લગભગ ૮૦૦૦ પશુઓની તથા ૮૦૦૦ પક્ષીઓની જાતિ છે; આમ બધી મળીને પ્રાણુઓની ૧૬૦૦૦ જેટલી જાતિ - છે. આ બધા પ્રાણીઓની ખાસિયતને અભ્યાસ કરે Page #259 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચ છ હોય તે અનેક વૈજ્ઞાનિકેએ અનેક છંદગી સુધી એકધારું કાર્ય કરવું પડે એમ છે. અહીં એટલું જણાવવું જરૂરી છે કે આજે પશુપક્ષીઓના જીવન સંબંધી અનેક અભ્યાસપૂર્ણ ગ્રન્થ પ્રાપ્ત થાય છે અને તે ઘણું રસપ્રદ માહિતી પૂરી પાડે છે. ઉપરાંત આપણા ચાલુ સાહિત્યમાં પણ પશુ-પક્ષીના વિશિષ્ટ ગુણે સંબંધી અનેકવિધ માર્મિક ને પ્રાપ્ત થાય છે અને તે આપણું જીવન માટે દૃષ્ટાંત રૂપ લેખાય છે. દાખલા તરીકે સિંહનું પરાક્રમ, હાથીનું બુદ્ધિચાપલ્ય, ઘેડાની સ્કૃતિ, બળદને પુરુષાર્થ, ગાયની નમ્રતા, વાનરની ચપલતા, કૂતરાની વફાદારી, ગડનું ઉડ્ડયન, સમળી (ચીલ)ની ઝડપ, શકરાની દષ્ટિ, બગલાનું ધ્યાન, મેરની કલા, કૂકડાની મર્દાઈ, બુલબુલનું ગાન, કોયલના કંઠની મધુરતા વગેરે વગેરે. જૈન મહર્ષિઓએ પશુ-પક્ષીઓની તમામ જાતિએને ત્રણ વિભાગમાં સમાવેશ કર્યો છે : (૧) જલમાં ગતિ કરનારા અર્થાત્ જલચર. (૨) સ્થલ પર ગતિ કરનારા અર્થાત્ સ્થલચર અને (૩) ખ એટલે આકાશમાં ગતિ કરનારા અથત ખેચર. આ સિવાય ચે વિભાગ શક્ય જ નથી. આ જગતમાં એવું કયું સ્થાન છે કે જે જલ, સ્થલ કે આકાશ સિવાય અન્યત્ર આવેલું હોય? આપણું લશ્કરના પણ ત્રણ જ વિભાગે છે : (૧) દરિયાઈ કાફલે, (૨) જમીન પરનું સૈન્ય અને (૩) આકાશી દળ. એટલે આ Page #260 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા વગીકરણ ઘણું પદ્ધતિસરનું છે અને તે પચેન્દ્રિય તિર્ય ચાને પરિચય મેળવવા માટે અતિ ઉપયોગી છે. ગાથાના ઉત્તરાર્ધમાં જલચર જીવેના પાંચ ભેદ. જણવેલા છે. તેમાં પ્રથમ નિર્દેશ શિશુમાને કર્યો છે. શિશુમાર એટલે મોટા કદના દરિયાઈ પ્રાણી. તેમાં કેટલાકને આકાર પાડા જે, કેટલાકને ઘડા જે. કેટલાકને સિંહ જે તે કેટલાકને મનુષ્ય જે પણ હોય છે. જલચરને બીજો ભેદ મત્સ્ય એટલે માછલાં છે. તે રંગે અનેક પ્રકારના હોય છે, તેમ જ રૂપેરી અને સોનેરી આભવાળા પણ હોય છે. કેટલાંક માછલાનાં શરીરમાંથી વીજળી જે પ્રકાશ નીકળે છે અને તે ઘણે દૂરથી દેખાય છે. કેટલાંક માછલા ઉડવાની શક્તિ પણ ધરાવે છે અને તે ટોળાબંધ ઉડી ઉડીને દૂરના પાણીમાં પડે છે. આ રીતે તેમનામાં બીજી પણ અનેક વિશેષતાઓ હોય છે. - આ વર્ગમાં વહેલનું સ્થાન નેધપાત્ર ગણી શકાય, કારણ કે તેનું શરીર અત્યંત કદાવર હોય છે અને તેનામાં. બળ પણ અસાધારણ હોય છે. તે પિતાની પૂંછડીના પાછલા ભાગના એક જ ફટકામાંથી વહાણમાં મેટું ગાબડું પાડી દે છે અને નાનાં વહાણેને તે જોતજોતામાં ઉથલાવી નાખે . છે. તેનું જડબું એટલું મોટું હોય છે કે જ્યારે તેને પહોળું કરે ત્યારે છ ફુટને માનવી તેમાં સીધે ગરકાવ માઈ જાય છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ S : ક દ - . જ ર ા પ ા ક. કે રાજકોટ == તે તો છે , , જમાના ના '' કિ. - શાક જો કોઈ , છે , ૨.૧ ટકા ર શકે કરી ના '' એ - . .... . દ વ ની છે, ! . છે... .. = કાર ges : - 0 આe," sી કદ 5 ' 1 ' , જે છે કે : પ્રા , - આ . છે ને - . . અને દર : ૧ કપ .?. પર રમવાસિયો કે તે કી. ફી નામ . હા ૫, છે. છે, જે નાની કડી છે છે વિક નિ ડી ર ' કરે છે કે રે, જ - ડી: , . છે. ફેઃ પર છે - . મને કરે . . . . . is it . પંચેન્દ્રિય જલચર પ્રાણીઓ (૧) મગર, (૨) માછલી, (૩) કાચ, (૪) વહેલ, (૫) કરચલ, (૬) દેડકો, (૭) સીલ અને (૮) આઠપગે (ગ્રાહવર્ગનું એક પ્રાણી). છે. ૨૨૦ થી રર For Private & Personal us Page #262 -------------------------------------------------------------------------- ________________ S કરતાં પણ કરી . કારણ તે વાપરવાની . . . ; * * મક ; - ઝાકી છે Is - , પાણીમાં - iદદ 1-2 * પી / હીરા AD, મારા પર પણ કામમાહી a & કે , " , " કે "રી કરી હતી જો રાત ના', ' , , , મો પર પટ્ટા ર ર ર રીત : જો ..:cછે. કેમ ' I કા ડી કમર " જર" ; , તે વુિં ; રીત ' હતી . આ , , : ન કરી ના Sી કરી હક ' ની કે " ' ' જ છે કમરનાર કે જે દિશા , મા . . . . . . . . . . . છે આ ઝાલા , ધ ફર્સ, ૨ - છે. I t , , , , , આ જ કઇ કઇ હોઈ , , , , , , પડી જો છે મને આ વાતની . || - as the છે કે કરી શ કે છે આ કાર પર પ્રીત છે સારા અદકે રી ઉદર 19/1; , એ , : કોઈ , , ને કહ્યું , , કે , , . !. છે. '' વાહ રોકડ કરી , sો કોઇ કરી ,, , ઉપર પડે 0 . " ઇ . , , . . ૧ - ૪ . . - જ (૧૦) ગાય, (૧૧) સિંહ અને (૧૨) ઘેડે. (૪) ઊંદર, (૫) ઘો, (૬) નાળિયે, (૭) સાપ, (૮) અજગર, (૯) હાથી, પંચેન્દ્રિય સ્થલચર પ્રાણુઓઃ (૧) ગોરીલે, (૨) વાનર, (૩) ગળી, પૃ. ૨૩૧ થી ૨૪૧ , : : , ' ૮ ન . વ , હિના મ -. / / / / / જ છે - કા . નહી કરે છે કે હારિક ઈન કિક કરો , . કે જે છે , છ છ ફી લીધી છે પણ રીતે કે તેના * ખ..? કે પણ ૧૬ , ૬ કે રકમ ૧ ૧/૧v g sો હાલો હાલો .. વાહ કે તે પાક તરફ N" ? જા હા / પ ફ , , , , , , , , 1, 3, 4, vy "3g T : *g' છે, , ; ; ; , છે કે પ્રાણી છે કે કોઇ પણ રે # $ ..]: ' છે, કે દ ર મ ર ી છે . 5,54, મ ર : : M r . જો કોઈ દરે " ક ક કા કા ; ર ક ત - Ag' ! દ ક ર ' 4 મળતી મારા હાથમાં ઝાડ આર હો જ કરે . આ જ નહિ પણ ન કરી શિક્ષણ , આર. શાક', ' ન બ ને દર ર : સાત િ ' ક કે, કરી છે . પણ કરી ની - ની પર નજર * * 17 રન તે ન - કે છે જ , ' ની જ આમ એ છે, * ! ના શ , { ); } જ ) અા છે . હો વિષે કઈ જ ES - + TI ક RESS EL * . ' ' ', ' GG Page #263 -------------------------------------------------------------------------- ________________ તિય ચ જીવા આવશ્યકગૃહવૃત્તિમાં કહ્યું છે કે “ સ્વયંભૂરમણ સમુદ્રમાં જિનપ્રતિમાના આકારના મત્સ્યા થાય છે, જેને જોઈને ઘણા જળચર જીવોને જાતિસ્મરણુ જ્ઞાન એટલે પૂર્વ ભવનું જ્ઞાન થાય છે અને તેઓ સમ્યગ્દર્શન, સમ્યક્ શ્રુત તથા દેશવિરતિ ધ પામે છે.' અહીં એ પણુ જણાવ્યું છે કે વાંસ અને નળિયાના આકાર છોડીને અધા આકારના મત્સ્યા મળી આવે છે.’ " કેટલાક ડે છે કે ‘ માછલાં તો જળડાડી છે, એટલે કે જળમાં થતી એક પ્રકારની વનસ્પતિ છે. તેનું ભક્ષણ કરવામાં પાપ શું? પણુ આ વચના અજ્ઞાનમૂલક છે. માછલાં પંચેન્દ્રિય પ્રાણી છે. તે સ્પર્શ કરવાની, સ્વાદ ચાખવાની, સૂંઘવાની, જોવાની તથા સાંભળવાની, એમ પાંચેય ઇન્દ્રિયેાની શક્તિ ધરાવે છે. વળી તેઓ પેાતાની વૃત્તિ-રુચિ અનુસાર જલમાં વિચરણ કરે છે અને પેાતાની આજીવિકા ચલાવવાપૂર્વક કાલ નિગમે છે. વિશેષમાં તે અન્ય જીવંત પ્રાણીની જેમ પ્રજોત્પત્તિ પણ કરે છે અને પાણીમાંથી બહાર કાઢીએ તે। તરફડીને મરણ પામે છે. શું આ અધાં લક્ષણા જીવનાં જીવંત પ્રાણીનાં નથી ? એક સામાન્ય સમજવાળા મનુષ્ય પણ આ વસ્તુ સમજી શકે એમ છે; એટલે તેનું ભક્ષણુ કરવામાં મહાપાપ છે અને તેથી સુજ્ઞજનાએ તેનાથી અવશ્ય વિરમવુ જોઈ એ. એક દીન-હીન મનુષ્ય જેટલા યાના અધિકારી છે, અથવા તે એક અબેલ પશુ જેટલુ કરુણાપાત્ર છે, તેટલી જ જી.-૧૫ સ Page #264 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર–પ્રકાશિકા દયાની પાત્રતેટલી જ કરુણપાત્ર આ મસ્યજાતિ છે. આમ છતાં મનુષ્ય તેના પ્રત્યે દયા દાખવતા નથી, કરુણ દર્શાવતા નથી, એ કેટલું શોચનીય છે? - આર્યવનું મુખ્ય લક્ષણ દયા છે અને તેને વિસ્તાર મનુષ્યથી માંડીને એકેન્દ્રિય પ્રાણી સુધી કરવાનું છે. આમ • છતાં આર્ય હવાને દા કરનારા અને સુશિક્ષિત સમાજમાં માન–મે ધરાવનારા કેટલાક પુરુષે વધારે મા ઉત્પન્ન કરવાની, તેમને મોટા પ્રમાણમાં પકડવાની અને - પરદેશ ચડાવી આર્થિક કમાણ કરવાની એજનાઓ ઘડી રહ્યા છે, એ શું સૂચવે છે? વધારે અફસની વાત તે એ છે કે શાસકવર્ગ પરદેશી નાણું મેળવવાના લેભથી આવી જનાઓને સ્વીકાર કરી મહાન હિંસાને ઉત્તેજન આપી રહ્યો છે અને દયાની દેવીનું મુખ પ્લાન બનાવી રહ્યો છે. જીવવિચારનું શિક્ષણ જીવદયાને પાયે નાખવા માટે છે, એટલે આટલું પ્રસ્તુત જાણીને અહીં કહ્યું છે. જલચરના ત્રીજા ભેદમાં ક૭૫ એટલે કાચબાની જાતિને સમાવેશ થાય છે. તે નાના મોટા અનેક કદના હોય છે અને માછલાંની જેમ નિરંતર જલમાં રહીને પિતાનું જીવન વ્યતીત કરે છે. આમ છતાં કેઈક કઈક “ વાર તેઓ જલાશયના કિનારે આવે છે અને કિનારા પરની રેતીમાં અહીં-તહીં ફરી ખુશનુમા વાતાવરણની મોજ - માણે છે. અહીં કદી શિકારી પશુઓ તરફથી ભય ઉત્પન્ન - થાય તે તેઓ પિતાના ચાર પગ તથા લાંબી ડોક શારીર Page #265 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચ છો પરના કઠણે કેટલામાં છૂપાવી દઈને નિર્જીવ હેય તેમ પડ્યા રહે છે. તેમના શરીરનું કેટલું ભલભલા મજબૂત દાંતેની પણ કટી કરે એવું હોય છે, તેથી તેમનો બચાવ થાય છે. ભગવાન મહાવીરે આત્માથી નર-નારીઓને પિતાની ઈન્દ્રિયે આ ક૭૫, કૂર્મ કે કાચબાની જેમ ગોપવી રાખવાને ઉપદેશ આપેલ છે. જલચરના ચોથા ભેદમાં ગ્રાહ એટલે ઝુડની જાતિ આવે છે, તે મોટા સરેવરમાં કે સમુદ્રમાં ઉત્પન્ન થાય છે અને તાંતણે જેવું લાંબું શરીર ધરાવે છે. આમ છતાં તેનામાં શક્તિ ઘણી હોય છે. જે તે કઈ પ્રાણીના પગે વળગ્યું તે બળ કરીને તેને પાણીમાં ખેંચી જાય છે અને ત્યાં તેને દબાવીને–ચૂસીને મારી નાખે છે. હાથી જેવા બળવાન પ્રાણીઓ પણ તેની ચૂડમાંથી છટકી શક્તા નથી. પ્રજ્ઞાપનાસૂત્રમાં ગ્રાહના પાંચ પ્રકારે દર્શાવ્યા છે, પણ તેના સ્વરૂપનું વર્ણન પ્રાપ્ત થતું નથી, આમ છતાં અન્ય ગ્રન્થના અવેલેકન પરથી એમ લાગે છે કે ઓકટોપસ જેવા પ્રાણીઓને આ વર્ગમાં સમાવેશ કરેલ હશે, કારણ કે તેમને તાંતણ જેવા ખૂબ લાંબા આઠ પગ હેય છે અને બીજી ચૂસક નળીઓ પણ હોય છે. તેઓ એક વખત એનાથી શિકાર પકડી લે તે પછી તેમના સકંજામાંથી એ કેમેય કર્યો છૂટતું નથી. સાગરખેડુઓ તેને Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જીવ-વિચાર-પ્રકાશિકાર જલરાક્ષસ તરીકે ઓળખે છે અને તેનાં દર્શન થતાં જ કાળ આવી પહોંચ્ય” એમ માનીને હતાશ થઈ જાય છે. જો કે આમાં પણ અપવાદ હોય છે, પરંતુ સામાન્ય , અનુભવ આ પ્રકારનો થાય છે. અમે એકટોપસનાં ચિત્રે જોયાં છે અને ફિલ્મમાં તેની જલચર પ્રાણીઓ સાથેની લડાઈ નિહાળી છે, તે પરથી તેનું જરાક્ષસ તરીકેનું વિશેષણ સાર્થક લાગે છે. જલચરના પાંચમા ભેદમાં મગરની જાતિ આવે છે કે જે તેના તીણા દાંત અને ભયંકર પૂંછડા માટે પ્રખ્યાત છે. તે મોટા તળાવમાં, સરેરેમાં તથા સમુદ્રમાં ઉત્પન્ન થાય છે અને કોઈ કોઈ વાર નદીઓનો પ્રવાહમાં પણ તણાઈ આવે છે. વળી કેઈક વાર તેઓ જલાશયના કિનારે આવી ચૂપચાપ પડ્યા રહે છે. તેમને રંગ મોટા ભાગે કિનારાની માટી જેવું હોય છે, એટલે મનુ તથા પશુઓ છેક તેમની નજીક જાય ત્યાં સુધી ખબર પડતી નથી. પરંતુ મગરે આ તકને લાભ બરાપર ઉઠાવે છે, એટલે કે તેમને પગ પકડીને જળમાં ખેંચી જાય છે અને ત્યાં ભયંકર દાંતે વડે બચકાં ભરીને તેમના જીવનને કરુણ અંત આણે છે. મગનું બળ પાણીમાં ઘણું હોય છે, એટલે તેની સાથે લડવાનું કામ સહેલું નથી; આમ છતાં કઈ કઈ મનુષ્ય તેમની સાથે લડીને સફલતાથી બહાર આવ્યાના દાખલાઓ નેંધાયેલા છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ તિય ચ જીવા ક દેડકા વગેરે બીજા પણ ઘણા જલચર પ્રાણીઓ છે, પણ અહીં તા સક્ષેપથી વર્ણન કરવાનું હાવાથી આટલા મુખ્ય ભેદો કહ્યા છે. મૂળ च उपय- उरपरिसप्पा भुयपरिसप्पा य थलयरा तिविहा । ગો- સવ્પ--નકજ--મુદ્દા નોધમ્બા તે સમાસેનું રા સંસ્કૃત છાયા चतुष्पदा उरपरिसर्पा भुजपरिसर्पाश्च स्थलचरास्त्रिविधाः । ગો-સર્વ-તાજી પ્રમુલા, વેન્દ્વિયાણે સમાસન ।।૨૬।। પદાર્થ ચકય-ચતુષ્પદ્ર, ચેપગાં. चउपय भने उरपरिसप्प ते चउप्पय - उरपरिसप्पा. ચકવચ-ચતુષ્પ, ચેપગાં, વૃત્રુમિ: 6 જી ચરમેમ્બરન્તિ ન્તિ ચે તે અનુવાઃ ।' જે ચાર પટ્ટો વડે–ચરણા વડે ચાલે છે, તે ચતુષ્પદ લેાકભાષામાં તેને ચાપગાં કહેવાય છે. ૩રવૃત્તિપ્પા-ઉર:પરિસ, ઉર વડે ચાલનારા, પેટે ચાલનારા. 6 उरसा परिसर्पन्ति ये ते उरः परिसर्पाः । જે ઉર વડે ચાલે છે, તે ઉર:પરિસર એટલે છાતી કે પેટ. મુયજ્ઞળા-ભુજપરિસ, ભુજ વડે ચાલનારા, હાથ . વતી ચાલનારા. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જીવ-વિચાર-પ્રકાશક 'भुजाभ्यां परिसर्पन्ति ये ते भुजपरिसर्पाः । જે ભુજાઓ વડે ચાલે તે ભુજપરિસર્ષ. ભુજા એટલે હાથ. ચ–અને થરા-સ્થલચર. તિવિહા-ત્રણ પ્રકારના. -ગાય. છે અને સત્વ અને નરહ છે જમુ જેમાં તે – સવ-૪૩–૫મુ. -ગાય. સ–સર્પ, સાપ. ના-નકુલ, નાળિયે. મુદ્દ-પ્રમુખ, વગેરે. વૈધવ્યા–જાણવા. તે–તે. સમારે સંક્ષેપ વડે, ટૂંકમાં. અન્વય चउप्पय-उरपरिसप्पा भुयपरिसप्पा य तिविहा थलयरा, ते समासेण गो-सप-नउल-पमुहा बोधव्वा ॥ ભાવાર્થ સ્થલચર તિર્યએ ત્રણ પ્રકારના છે : (૧) ચતુષ્પદ (૨) ઉર પરિસર્પ અને (૩) ભુજપરિસર્ષ. તે અનુક્રમે ગાય, સાપ અને નેળિયા વગેરે જાણવા. Page #269 -------------------------------------------------------------------------- ________________ તિય"ચ છ વિવેચન પંચેન્દ્રિય જીને એક વિભાગ તિર્યંચ તરીકે ઓળખાય છે. આ તિર્યંચ માંના કેટલાકને જલચરની સંજ્ઞા પ્રાપ્ત થયેલી છે, કેટલાકને સ્થલચરની સંજ્ઞા પ્રાપ્ત થયેલી છે, તે કેટલાકને ખેચરની સંજ્ઞા પ્રાપ્ત થયેલી છે. તેમાંથી જલચરની સંજ્ઞા પ્રાપ્ત કરનારા જેને પરિચય અપાઈ ગયે. હવે સ્થલચરની સંજ્ઞા પ્રાપ્ત કરનાર ને પરિચય અપાય છે. સ્થલચર છે એટલે ભૂમિ કે જમીન પર ફરનારા પશુઓ. તેમના વિવિધ અપેક્ષાએ વિવિધ પ્રકારે પડી શકે છે, પરંતુ અહીં તેમની ચાલવાની ક્રિયા પરથી ત્રણ પ્રકારે પાડવામાં આવ્યા છે : (૧) જે ચાર પગ વડે ચાલે છે, તે ચતુષ્પદ્ધ. (૨) જે ઉર વડે પરિસર્પણ કરે છે– ચાલે છે, તે ઉર પરિસર્પ અને (૩) જે ભુજા વડે પરિસર્પણ કરે છે–ચાલે છે. તે ભુજપરિસર્ષ. આ દરેક પ્રકારને ઓળખવા માટે તેને એક એક પ્રસિદ્ધ નામ આપવામાં આવ્યાં છે. જેમકે ચતુષ્પદ એટલે ગાય વગેરે. અહીં વગેરે શબ્દથી બળદ, ભેંસ, પાડા, ઘેડા, ગધેડા, ખચ્ચર, ઊંટ, બકરી, ઘેટાં, હાથી, સિંહ, વાઘ, દીપડા, શિયાળ, સસલાં, કૂતરા, બિલાડી અને એવાં જ બીજાં ચાર પગે ચાલનારાં પ્રાણીઓ સમજવાનાં છે. ઉર પરિસર્પ એટલે સાપ વગેરે. અહીં વગેરે શબ્દથી ચિત્તળ, ધણસા, અજગર અને એવાં જ બીજ પેટ વડે ચાલનારાં Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર જીવ-વિચાર–પ્રકાશિકા પ્રાણીઓ સમજવાનાં છે. ભુજપરિસર્યું એટલે ળિયા વગેરે. અહીં વગેરે શબ્દથી ઊંદર, ગરોળી, કાકીડા (કાચંડા) અને એવાં જ બીજા ભુજ વડે ચાલનારાં પ્રાણીઓ સમજવાનાં છે. ચતુષ્પદ એટલે ચેપગાં પ્રાણીવ્યવહારમાં તેના ગ્રામ્ય પશુ અને વનપશુ એવા બે વિભાગે કરવામાં આવે છે. તેમાં જે પશુઓ મનુષ્ય સાથે હળી ગયેલાં છે અને ગામ-ખેતર વગેરેમાં રહે છે, તે ગ્રામ્ય પશુ કહેવાય છે અને જે પશુઓ મનુષ્યથી દૂર વનપ્રદેશમાં રહીને પિતાનું જીવન વ્યતીત કરે છે, તે વનપશુ કહેવાય છે. ગ્રામ્ય પશુઓને મોટો ભાગ પાળેલું હોય છે અને તે મનુષ્યને એક યા બીજા પ્રકારનું કામ આપે છે. દાખલા તરીકે હાથી, ઘોડા, ઊંટ વગેરે સવારીના કામમાં આવે છે, બળદ, પાડા વગેરે ખેતીના કામમાં આવે છે; ગાય, ભેંસ બકરી વગેરે દૂધ દે છે, ગધેડાં, ખચ્ચર વગેરે ભાર ઊંચકે છે અને કૂતરાઓ ઘર, દુકાન, ખેતર કે જનાવરેનાં ટોળાંની ચેકી કરી ઉમદા સેવા બજાવે છે. વાનરેને પાળવામાં આવે છે તેઓ પણ ચોકીદારનું કામ કરે છે તથા નાચ વગેરે શીખીને ધણીનું દિલ ખુશ કરે છે. વળી કેટલીક વાર તે તેઓ વફાદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. થોડાં વર્ષો પહેલાંની આ વાત છે કે જ્યારે મુંબઈ નજીક થાણુ જિલ્લાના એક ગામડામાં એક મદારી વાનર Page #271 -------------------------------------------------------------------------- ________________ તિર્થ પર લઈ જા , જ જગા પર તથા બકરાને લઈને દાખલ થયે. તેણે વાનરને અનેક પ્રકારના ખેલે શીખવેલા હતા, તે જોઈને લોકે ઘણું ખુશ થયા અને તેમણે મારી તરફ છૂટથી પૈસા ફેંક્યા. પરંતુ એ ગામના કેટલાક દુષ્ટ લોકે એ બદમાશાએ મદારીને કહ્યું કે “તું અમને આ વાંદરે વેચી દે.” ત્યારે મદારીએ કહ્યું કે “એ તે મારી જીવાદોરી છે. તેને હું વેચી શકીશ નહિ.” આથી બદમાશે ક્રોધે ભરાયા અને ધમકી આપવા લાગ્યા કે “કાલથી તું આ વાંદરાને ખેલ કેવી રીતે કરે છે? તે અમે જોઈશું.' છતાં મદારીએ મચક આપી નહિ અને બદમાશે ત્યાંથી ચાલતા થયા. હવે તે મદારી દિવસભર ખેલતમાશા બતાવીને સંધ્યા સમયે ગામ બહાર પિતાના મુકામે પાછો ફર્યો, ત્યારે પેલા અદમાશેએ તેને ઘેરી લીધું અને તેની પાસે જે કંઈ પૈસા–ટકા હતા, તે લૂંટી લઈને તેને મારી નાખે તથા તેનું મડદુ પાસેના જંગલમાં જઈને દાટી દીધું. પછી તેઓ બકરાને લઈ ચાલતા થયા. વાનર તેમની પકડમાં આવ્યું નહિ. એ તે બદમાશેએ મદારી પર હુમલે કર્યો, ત્યારે જ નાસી છૂટ હતું અને એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર કૂદતે જંગલમાં ભરાઈ પેઠે હતે. અહીં રહીને તેણે પિતાના ધણનું મડદું દટાતા જોયું હતું. પિલા બદમાશે બકરાને મારીને ખાઈ ગયા અને તેનું ચામડું છાપરા પર સૂકવ્યું. વળી મારીને લૂંટતા Page #272 -------------------------------------------------------------------------- ________________ ર૦૪ જીવ-વિચાર–પ્રશિકા જે પૈસા મળ્યા હતા, તેને ખૂબ દારૂ ઢીએ અને અમારે ગુને કેઈએ જે નથી, એમ માનીને મસ્ત થઈને સૂતા. બીજા દિવસે પેલે વાંદરે ગામમાં આવ્યું અને થાણેદારની કચેરીએ પહોંચે. ત્યાં એવા ચેનચાળા કરવા લાગે કે થાણેદારને તેમાં રહસ્ય લાગ્યું. છેવટે વાંદરાએ તેના પગ પકડયા અને ખેંચવા માંડયા. આથી થાણદાર, સમજો કે તે મને કોઈ સ્થળે લઈ જવા માગે છે, એટલે તેની પાછળ પાછળ ચાલ્યું. સાથે બે-ત્રણ સિપાઈઓ પણ ચાલ્યા. અનુક્રમે વાંદરે તેમને જંગલના એ ભાગમાં લઈ આવ્યું કે જ્યાં બદમાશોએ મદારીની લાશ દાટી હતી. વાંદરાએ તેના પરની માટી હાથથી દૂર કરવા માંડી, એટલે સિપાઈએ પણ તે કામે લાગ્યા અને તેમના આશ્ચર્યની વચ્ચે મદારીની લાશ નજરે પડી. પછી તેને બહાર કાઢીને તેઓ ગામમાં લઈ આવ્યા. લાશની હાલત પરથી તેમને એ સમજતાં વાર ન લાગી કે આ ખૂન તાજેતરમાં જ થયું છે, પરંતુ તેના ગુનેગારોને શેધવાનું કામ સહેલું ન હતું. તેઓ ગંભીર વિચારમાં પડયા. પરંતુ આ વખતે પેલે વાનર તેમની મદદે આવ્યું. તે થાણદારને હાથ પકડીને પિલા બદમાશોના સ્થાન પર લઈ ગયે અને તેમને જોતાં જ તેમના પર કુદી પડી બચકા ભરવા લાગ્યો. આથી થાણદાર તથા સિપાઈઓ સમજ્યા કે આ બદમાશોએ જ મદારીનું ખૂન Page #273 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચ છ ૨૩૫. કર્યું લાગે છે. પછી તેમણે ઘરની જપ્તી લીધી તે મદારીનાં કપડાં તથા કેટલીક વસ્તુઓ મળી આવી અને બકરાનું તાજું ચામડું છાપરા પર સૂકાતું જોયું. આથી તેમને ગિરફ્તાર કરી લીધા અને ખૂનના આરોપસર મુકદ્દમે ચલાવ્યું. આ કેસમાં પેલે વાનર જ મુખ્ય સાક્ષી રહ્યો, કારણ કે તેણે ખૂન થતું નજરે જોયું હતું. જ્યારે ન્યાયાધીશે પૂછયું કે “તું આ માણસને ઓળખે છે ?' ત્યારે વાનરે માથું ધૂણવીને હા પાડી અને તે દરેકની પાસે જઈને તેમનાં કપડાં ખેંચ્યાં. ફરી ન્યાયાધીશે પૂછયું કે શું આ માણસોએ મદારીનું ખૂન કર્યું છે ત્યારે પણ તેણે માથું ધુણાવીને હા પાડી અને કરુણાભરી ચિચિયારી કરવા લાગ્યું. બીજા સાક્ષીઓએ પણ બદમાશેની વિરુદ્ધમાં જુબાની આપી, આથી ન્યાયાધીશે ગુને સાબીત માન્ય અને બધા બદમાને ફાંસીની શિક્ષા ફરમાવી. મુક પૂરો થયા પછી આ વાંદરે એ જ ગામમાં રહેવા લાગ્યું અને છૂટથી હરવા-ફરવા લાગ્યું. બધા લેકે તેના પ્રત્યે માનની નજરે જતા હતા અને તેની પાસેથી વફાદારીને બેધપાઠ ગ્રહણ કરતા હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે ચેપમાં અબેલ પ્રાણુંએમાં પણ એવા કેટલાક ગુણ હોય છે કે તેમના પ્રત્યે. આપણને માન ઉપજ્યા વિના રહે નહિ. જૈન શાસ્ત્રોએ ચતુષ્પદના ચાર પ્રકારે માનેલા છે : Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જીવ-વિચાર–પ્રકાશિકા (૧) પ્રવૃ–એક ખરીવાળાં. તે ઘડા, ખચ્ચર, ગધેડા, ગેરક્ષર (ગધેડાની જાતિનું જંગલી જાનવર) વગેરે. (૨) વિધુર-બે ખરીવાળાં. તે ઊંટ, બળદ, ગાય, રેઝ, બકરાં, પાડાં, ભેંસ, હરણ વગેરે. (૩) લીપ-એરણ જેવા ગળ પગવાળા. તે હાથી, ગેંડા વગેરે. (૪) સાચા-સન ખપદા. લાંબા નહેરથી યુક્ત પદવાળા, તે સિંહ, વાઘ, - તરસ, દીપડે, ચિત્તો, રીંછ, શિયાળ, બિલાડી, કૂતરે, વગેરે. ઉર પરિસર્ષ એટલે પિટ વડે ચાલનારાં પ્રાણી. તેના શાસ્ત્રકારોએ ચાર પ્રકારે માન્યા છે : (૧) અહિ, (૨) અજગર (૩) આસાલિક અને (૪) મહારગ. અહિ એટલે સાપ. તેના પુનઃ બે પ્રકારે છે : (૧) દવકર એટલે જે દવને–ફેણને આટોપ કરી શકે છે અને (૨) મુકુલી એટલે જેઓ જરાતરા ખીલેલી કળીના જેવા મુખવાળા છે, અર્થાત્ ફેણરહિત હોવાથી તેને આટોપ કરી શકતા નથી. દર્ટીકરના પુનઃ અનેક પ્રકારે છે. જેમકે–આશીવિષ, દષ્ટિવિષ, ઉગ્રવિષ, ભેગવિષ, ત્વવિષ, લાલાવિષ, કૃષ્ણસર્પ, વેતસર્પ વગેરે. જેની દાઢમાં વિષ–ઝેર હોય તે આશીવિષ; જેની દૃષ્ટિમાં વિષ હોય તે દૃષ્ટિવિષ; જેનું વિષ ભયંકર હોય તે ઉગ્રવિષ; જેના ભેગમાં-શરીરમાં વિષ હોય તે ભેગવિષ; જેની ત્વચામાં–ચામડીમાં વિષ હોય તે ત્વવિષ; જેની લાલામાં-લાળમાં વિષ હોય તે લાલાવિષ; જે રંગે કાળા અને અતિ ઝેરી હોય તે કૃષ્ણસર્પ. આને Page #275 -------------------------------------------------------------------------- ________________ તિય જીવો ૨૩૭ ભાષામાં કાળાંતરે નાગ કહે છે. તેનું વિષ ઘણું કાતિલ હોય છે. તે મનુષ્ય કે પશુને દંશ દે તે થેડી જ ક્ષણેમાં તેના પ્રાણ નીકળી જાય છે. અંગ્રેજી ભાષામાં તેને કીંગ કેબરા (King Cobra) કહેવામાં આવે છે, કારણ કે તે બધા સાપમાં આગળ પડતો છે. જેને રંગ શ્વેત હોય તે તસ". આ સિવાય બીજા પણ અનેક : પ્રકારે છે, તે અન્ય ગ્રન્થથી જાણવા. આજના પ્રાણીશાસ્ત્રીઓ જણાવે છે કે “સાપની. ૭૦૦ જાતિઓ છે. તેમાં ઝેરી અને ઝેર વિનાના એમ બે પ્રકાર હોય છે.” સાપ એ પંચેન્દ્રિય પ્રાણું છે, એટલે તેને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય એ પાંચે ઈન્દ્રિયો હોય છે. આમાંની પહેલી ચાર તે પ્રકટ. દેખાય છે અને પાંચમી ઈન્દ્રિય એટલે કાનના સ્થાને માત્ર મીંડા જેવી આકૃતિ હોય છે. આમ છતાં તેની શ્રવણશક્તિ ઘણુ પટુ હોય છે અને તેથી જ તે મેરલી વગેરેને નાદ સાંભળતાં ડોલવા લાગે છે. મનુષ્ય તથા પશુ-પક્ષીઓને સામાન્ય રીતે એક જીભ. હોય છે અને તે સ્વાદ લેવાનું તથા બેલવામાં મદદ કરવાનું કામ કરે છે, ત્યારે સાપને પાતળી દોરી જેવી છે. જીભે હોય છે અને તે એના લબકારા વડે સૂકમ જંતુઓને. પકડી પોતાને શિકાર મેળવી લેવાનું કામ કરે છે. સાપને પવનભુફ” કહેવામાં આવે છે, તેની પાછળ રહસ્ય છે.. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જીવ-વિચાર–પ્રકાશિકા અન્ય ખેરાકના અભાવે તે માત્ર પવનનું ભક્ષણ કરીને લાંબે કાળ નિર્ગમન કરી શકે છે. સાપને પગ હોતા નથી, પણ તેના શરીરમાં હાડકાંની એવી રચના હોય છે કે તે ઝડપથી ઊંચાનીચા થઈ શકે છે અને તેને આધારે તે ગતિ કરી શકે છે. વળી વૃક્ષ, વાંસ કે મનુષ્યના શરીર વગેરેને તે ભરડે લઈ શકે છે અને એ જ હાલતમાં કેટલેક વખત પસાર કરી શકે છે. આરામના સમયમાં તે ગુંચળું વાળીને દરમાં કે કઈ પ્રચ્છન્ન જગામાં પડી રહે છે. ૪ અજગર તેની તીંગ કાયા માટે પ્રસિદ્ધ છે. તેને રંગ લગભગ ચિત્તળ જેવું હોય છે અને તેમાં તપખીરિયા કે બદામી રંગના ધાબા હોય છે. તેની લંબાઈ વીસ ફૂટથી માંડીને ચાલીસ-પીસ્તાલીસ ફુટ જેટલી હોય છે. આવા લાંબા અજગરે આપણે ત્યાં ખાનદેશના જંગલમાંથી મળી આવે છે. તે મોટા ભાગે જંગલમાં ખડક વગેરેવાળા ભાગમાં રહે છે અને સસલાં, હરણ વગેરે પશુઓને પોતાની રીતે શિકાર કરીને તેના પર નિર્વાહ કરે છે. અજગરની આંખમાં એક પ્રકારની આકર્ષણશક્તિ હોય છે, એટલે તે કઈ વૃક્ષની નીચે પડયે પડે ઉપરની ડાળ પર રહેલાં પક્ષી પર ડીવાર મીટ માંડે છે તે પક્ષી તરફડીને નીચું પડે - x હાલના વૈજ્ઞાનિકની એવી માન્યતા છે કે સાપ માંસાહારી પ્રાણું છે અને તે દૂધ પીતો નથી. Page #277 -------------------------------------------------------------------------- ________________ તિય ચ જીવા ૩૯ છે અને તે એને પોતાના વિકસિત મુખમાં ઝીલી લઈને ગળી જાય છે. અજગરના વિશેષ પ્રકારે શાસ્ત્રમાં નોંધાયેલા નથી અને અમારા જાણવામાં પણ આવ્યા નથી. આસાલિક એ આપણા અનુભવમાં આવતું પ્રાણી નથી, કારણ કે અમુક વખતે જ જમીનની નીચે સમૂનથી ઉત્પન્ન થાય છે. X આ પ્રાણી જન્મ વખતે તે માત્ર અગુલના અસંખ્યાતમા ભાગ જેટલુ હાય છે, પણ તે ઝડપથી પોતાની કાયાને વધારી ખાર ચાજન જેટલી લાંબી કરે છે. તેનુ આયુષ્ય અંતર્મુહૂત નું હોય છે, પણ તે મર્યા પછી ત્યાં એવડા મોટા ખાડા પડે છે કે ચક્રવતીની મહાન સેના પણ તેમાં ગરકાવ થઈ જાય અને તેના પત્તો લાગે નહિ. ખાસ કરીને જ્યારે કોઇ નગરના કે ચક્રવતી વગેરેની સેનાના નાશ થવાના હાય ત્યારે જ તે ઉત્પન્ન થાય છે. મહેારગ પણ આપણા અનુભવમાં આવતુ પ્રાણી નથી, કારણ કે તે અઢીદ્વીપની બહાર થાય છે કે જ્યાં મનુષ્યના સચાર નથી. આમ તે તે ઉરઃરિસર્પ એટલે કે પેટ વડે ચાલતુ પ્રાણી છે, પણ વિશિષ્ટ શક્તિને લીધે જલમાં પણ યથેચ્છ વિહાર કરી શકે છે. તે નાના મોટા અનેક કર્દીનાં × ચક્રવતીની સેનાના પડાવ આર યેાજનમાં પથરાયેલા હૈાય છે. તેના મળમૂત્રમાં આ પ્રાણી ઉત્પન્ન થાય છે. કેટલાક આશ્ચર્યો આસાલિકને એઈન્દ્રિય પ્રાણી માને છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા હોય છે અને ઉત્કૃષ્ટતાએ તે એક હજાર એજનની કાયાવાળા પણ મળી આવે છે. - ભુજપરિસર્પ એટલે ભુજા વડે ચાલનારાં પ્રાણી અહીં ભુજ શબ્દથી આગળના વધારે વિકસેલા બે પગે સમજવાના છે. આ જીવેને પાછળ બે પગે હોય છે, પણ તે. એટલા વિકસેલા હતા નથી, એટલે તેમની ગતિને મુખ્ય આધાર આગળના બે પગે કે બે ભુજાઓ પર વિશેષ રહે. છે. આ વર્ગમાં પણ અનેક પ્રાણુઓ આવે છે. જેમકે – નેળિયા, ઊંદર, કાકીડા, ચંદન, પાટલા, સાંઢા, ખીસકેલી વગેરે. નેળિયાને આપણે સર્પના કટ્ટર દુશ્મન તરીકે ઓળખીએ છીએ, કારણ કે તે ઠંદ્વયુદ્ધમાં સાપને હરાવી દે છે. આમ તે એ વગડાનું પ્રાણી છે, પણ કેટલાક મનુષ્ય તેને પાળે છે અને તેની પાસેથી અમુક પ્રકારનું કામ લે છે. ઊંદર અતિ પ્રસિદ્ધ પ્રાણી છે. તે ગમે ત્યાં મૂકેલી વસ્તુને પણ ચેરીને ખાઈ જાય છે, એટલે મૂષક (ચેર) ની ખ્યાતિ પામેલ છે. જ્યારે તે ખેતરમાં પડે છે, ત્યારે હજારોની સંખ્યામાં હોય છે અને તેથી ઊભા પાકને સંહાર કરી નાખે છે. આ કારણે તેમની ગણના ઇતિમાં થાય છે. (ઈતિ એટલે સાત પ્રકારની - આત.) ઊંદરની અક્કલ જેવા માટે તાજેતરમાં અમેરિકા ખાતે કેટલાક પ્રયોગ કરવામાં આવ્યા હતા. તેમાં એ. વાત નકકી થઈ હતી કે ઊંદરમાં પણ અક્કલ હોય છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ * IT ૪ . - * ..* રીત હારિy૬ ક - રાજકોટ તા. 5 - * , ; જી - : ન ( જી ટી - દી અ કે તમે શું કરે છે રેક વિચાર ) 5 : ર આ એક " * * 3 c - be : " * 1ી આ કામ - " .' આ રીત આ છે , , , - : ૧૩, }, " , - ક ય ' જ જ ર છે '' :: . . જ મા : છે. આ છે ર : : , , , . જો આ છે. છે કે જ એ સ, પરિવારો પછીના દરેક , કરે નાના Jain Educપાંખવાળ પક્ષી, (૫-૬-૭) રામુ પક્ષીJse Only પ. ૨૪૨ થી ૨૪rary.org (૨) ચમજ પક્ષી, (૩) બીડેલી પાંખવાળા પક્ષી, (૪) ઉઘાડી પંચેન્દ્રિય ખેચર પ્રાણીઓ : (૧) વૃક્ષ પર બેઠેલાં–રોમજ પક્ષી, કારણ કે 2 જી :એક હવે છે. જે એક કરોડ છે. કરી , રીયન, , જો કોઈ , છે - : છે . દિશા વાકાણી અને " પ ર ..* , ' , , , * + , , , , , , , * * ! કોણ જીતે છે આ છે ; ને કે, - જો T F . . . . : ૧ ૬ , પ ર હ :- * , એ , , , + ગ ટીકી કારને શ . . રી ક ર . . ઈ ર ા ન ક , ૧, ૬, ૮:૩, ૩ શકે છે * * મા 33 : ૪ , ૬ ક.k: . જો : કે છે કે તે - , : કે . , ઇ - ' છે. , ! : હા કામ કરે છે જો : : ' , , , , d. - - ક - કાકી મને ઇ - - - , - જ ક આ A છે છે : ' - + + . કાકા : " " S નક જ ..85 , હ - :: ક રા - - . કિ 5 આ - મી .હાઇ.કેર se as પણ છે કે કઈ દરજી , રર : - ફક, we are . . a અ ક . જ * પર. whi . . - ૨ , છે. પ્ર કારણ જાર રૂફ' પાક ને ? me - Sut છે . જ ' રને અનેક ના રોજ વિજયી રાજકારણ અને રાજકારણ સરકાર રાજ Page #280 -------------------------------------------------------------------------- ________________ T : - ૬ UTICE ITION In In 6 . (૧) આ ભવમાં પરસ્ત્રીગમન કરનાર (૨) નરકમાં ઉત્પન્ન થઈ આ પ્રકારની વેદના ભગવે છે. (૩) આ ભવમાં વેશ્યાગમન કરનારને (૪) નરકમાં આ પ્રકારની શિક્ષા થાય છww.jainelibrary.org Jain Education Internatતારને (૪) નરકમાં આ પ્રકારની શિક્ષા Page #281 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચ છ ) અને તે પિતાનું કાર્ય સિદ્ધ કરવામાં તેને ઠીક ઠીક ઉપયોગ કરે છે. દાખલા તરીકે એક શીશીમાં રહેલી શાહી તેમને પીવી હતી. તેમણે કઈ પણ પ્રકારે એ શીશીને બુચ ઉઘાડી નાખે. હવે જે એ શીશીને આડી પાડી દે તે તેમની શાહી ળાઈ જાય અને તે જોઈએ તેટલી શાહી પી શકે નહિ, આથી તેમણે એ શીશી પર્સ બેસીને પોતાની પૂછડી તેમાં દાખલ કરવા માંડી અને તેને બહાર કાઢીને તેના પરની શાહી ચાટવા લાગ્યા. આ રીતે તેમણે ઘણી શાહી પી લીધી. . . ગળી આપણુ ઘરમાં ઘણીવાર જોવામાં આવે છે કાકીડાને કાચંડા પણ કહેવાય છે. તે વર્ષ ઋતુના પ્રારં ભમાં વિશેષ જોવામાં આવે છે. તેમની કાયા પરના રંગે. પલટાતા રહે છે. -- . * * * * ચંદનઘો મટી ગરોળી જેવી હોય છે, જ્યારે પાટલા પાટલા જેવી પહેલી અને લાંબી હોય છે. તે જંગલમાં શાકભાજીના વાડા વગેરેમાં જોવામાં આવે છે. મલાયાના જંગલમાં ૩૫ ફુટ મટી ઘ થાય છે કે જેને “જંગલની ડાકણ” તરીકે ઓળખવામાં આવે છે. સાંઢા કાકીડાને મળતા હોય છે, પણ તે દર કરીને જમીનમાં રહે છે. ખીસકેલી મોટા ભાગે વૃક્ષ પર રહે છે અને પાંદડાં વગેરે પર પિતાને નિર્વાહ કરે છે... ઉપરાંત બીજા પણે અનેક પ્રાણીઓને આ વર્ગમાં –૧૬. Page #282 -------------------------------------------------------------------------- ________________ જીવ–વિચાર–પ્રકાશિકા મૂકી શકાય તેમ છે, પણ સ્થલસંકોચને લીધે તેનું વર્ણન કરતા નથી. મૂળ . . . खयरा रोमय-पक्खी चम्मय-पक्खी पायडा चेव । नरलोगाओ बाहिं समुग्ग-पक्खी वियय-पक्खी ॥२२॥ છે સંસ્કૃત છાયા खचरा रोमजपक्षिणश्च चर्मपक्षिणश्च प्रकटाव । .. नरलोकाद् बहिः समुद्गपक्षिणो विततपक्षिण : ॥२२॥ . ... પદાર્થ ચા––ખેચ, પક્ષીઓ. રોમા–પરણી-મજ પક્ષી. 'रोमभिर्जाता ये पक्षाते सन्त्येषामिति रोमजपक्षिणः શુક્ર-ઈંસસરારિડા” રેમવડે બનેલી છે જે પાંખે, તે જેમને હેય તે તેમજ પક્ષી. જેમકે પિટ, હંસ, સારસ વગેરે. રેમ એટલે રૂંવાટી. જેના પર ઝીણું રૂંવાટી હોય તે પાંખને રેમજ પાંખ કહેવાય. આવી પાંખને ધારણ કરનારાઓને રેમજ પક્ષી સમજવા. પિટ, હંસ, સારસ વગેરે આ વર્ગના પક્ષીઓ છે. : મચ પરથી ચર્મજ પક્ષી - 'चर्मणो जाता ये पक्षास्ते सन्त्येषामिति चर्मजपक्षिणः જાંજુદીજર્નાટિકા ચામડાથી બનેલી છે જે પાંખે, Page #283 -------------------------------------------------------------------------- ________________ તિય ચ છ ૨૪, તે જેમને હેય તે ચર્મજ પક્ષી. જેમ કે વાળ, ચામાચિડિયાં વગેરે ચ–અને પચા -પ્રકટ, જાણીતા વ-નિશ્ચય. નરોrો–નરલેકથી, મનુષ્યક્ષેત્રથી. જંબુદ્વીપ, ધાત કીખંડ અને અર્થે પુષ્પરાવર્ત દ્વીપ એ અઢી દ્વિપને નરલેક કે મનુષ્યક્ષેત્ર કહેવાય છે, કારણ કે મનુષ્યનાં જન્મ-મરણ આ ક્ષેત્રમાં જ હોય છે. જંબુદ્વિપ ફરતે લવણ 1 સમુદ્ર છે અને ધાતકી ખંડ ફરતે કાલેદધિ સમુદ્ર છે. * આ બંને સમુદ્ર અઢી દ્વીપની અંદર જ સમજવા. વાર્દિ–બહાર. રમુજ-લી–સમુદ્ગ પક્ષી, બીડાયેલી પાંખવાળા પક્ષી. 'तत्र समूद्गवत् संपुटीभूता मिलिताः पक्षाः सन्त्येषाનિતિ ” તેમાં સમુદ્ગ એટલે દાબડાની જેમ સંપુટ રૂપ મળેલી પાંખે જેમને હેય, તે પહેલા પ્રકારના સમજવા. તાત્પર્ય કે જેમની પાંખો પહોળી ન થાય તેમને સમુદ્ગ પક્ષી સમજવા, - વિચર-થ્વી––વિતત પક્ષી, પૂળી કરેલી પાંખવાળા પક્ષી. वितता विस्तीर्णा एव पक्षाः सन्त्येषामिति द्वितीयाः। Page #284 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર–પ્રકાશિકાર વિતત એટલે વિસ્તારવાળી પાંખે જેમને હોય, તે બીજા પ્રકારના સમજવા. સામાન્ય રીતે પક્ષીઓ ઊડે ત્યારે તેમની પાંખ વિસ્તીર્ણ–વિસ્તારવાળી થાય, પરંતુ જ્યારે તે જમીન કે વૃક્ષ વગેરે પર બેસે ત્યારે એ પાંખે બીડાઈ જાય છે. પરંતુ કેટલાક પક્ષીઓ એવા હોય છે કે જે નીચે બેસવા છતાં તેમની પાંખે પહેલી જ રહે છે, ઉઘાડી જ રહે છે. આવા પક્ષીઓને બીજા પ્રકારના એટલે વિતત પક્ષીઓ સમજવા 1. અક્સ रोमय-पक्खी य चम्मय-पक्खी खयरा पायडा चेव । નાસ્ત્રોનો સાર સમુર-પાવી વિચચ-વણી છે : , ભાયા '' : પક્ષીઓ બે પ્રકારના છે ઃ (૧) રેમજ પક્ષી અને (૨) ચર્મજ પક્ષી. આ બંને પ્રકારે જાણીતા છે. મનુષ્યક્ષેત્રની બહાર બીડાયેલી પાંખવાળા તથા સતત ઉઘાડી. રહેલી પાંખવાળા પક્ષીઓ હોય છે. વિવેચન જલચર અને સ્થલચરના વર્ણનમાં પશુઓને પરિચય. પૂરે થયે. હવે ખેચરવર્ગમાં પક્ષીઓને પરિચય આપે છે.. જે પંચેન્દ્રિય પ્રાણુઓ પક્ષ એટલે પાંખથી યુક્ત છે અને તે કારણે એટલે આકાશમાં દૂર સુધી ઉડવાની. શક્તિ ધરાવે છે, તેમને આપણે પક્ષીઓ કહીએ છીએ. અપેd, તી, કુઢાં, પતંગિયા વગેરેને પાંખે રહે છે, પલ Page #285 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચ જેવો પણ તે પંચેન્દ્રિય પ્રાણીઓ નથી, તેમજ આકાશમાં દૂર સુધી ઉડવાની શક્તિ ધરાવતા નથી, એટલે તેમને આપણે પક્ષો કહેતા નથી. તેમને સમાવેશ વિકલેન્દ્રિય જી એટલે જંતુ અને કીડામાં કરીએ છીએ. - પશુઓની જેમ પક્ષીઓ પણ વિવિધ પ્રકારના હોય છે અને અપેક્ષાવિશેષથી તેમના અનેક પ્રકારે પડી શકે છે, પરંતુ અહીં પાંખના પ્રકારો પરથી જ તેમના બે પ્રકારો પાડવામાં આવ્યા છે, જે સમજવામાં ઘણુ સહેલા છે અને તેથી સામાન્ય મનુષ્ય પણે તેને તરત ઓળખી શકે છે. તેમાંના પહેલા પ્રકારને રિમજ પક્ષી કહ્યા છે, કારણ કે તેમની પાંખે રેમની-રૂંવાટીની બનેલી હોય છે અને બીજા પ્રકારને ચર્મજ પક્ષી કહ્યા છે, કારણ કે તેમની માં ચામડાંની બનેલી હોય છે. પ્રથમ પ્રકારમાં અનેક પક્ષીઓને સમાવેશ થાય છે. જેમકે કાગડા, કબૂતર, હેલાં, ચકલાં, કાબર, મેના, પોપટ, કિયલ, બુલબુલ, કાકાકૌઆ, મેર, કૂકડા, ગીધ, સમળી, આજ, ગરુડ, તેતર, નીલકંઠ, બતક, બગલા, હંસ, સારસ વગેરે. આમાંના કેટલાક પક્ષીઓ પિતાના મનહર રંગથી, તે કેટલાંક અતિ સુંવાળાં સુંદર પીંછાથી, કેટલાંક પક્ષીઓ પિતાના કંઠેથી, તે કેટલાક મધુર બોલથી આપણા મનનું આકર્ષણ કરે છે. તેમાં કેટલેક ભાગ વૃક્ષ પર રહે છે, તે કેટલેક ભાગ જલાશયના કિનારે કે જળમાં પણ રહે છે. વળી કેટલેક ભાગ ગાઢ જંગલમાં રહેવાનું પસંદ કરે Page #286 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જીવ-વિચાર-પ્રકાશિકાર ૭ છે, તે કેટલેક ભાગ ખડક વગેરેમાં પિતાના માળા બાંધીને રહેવાનું પસંદ કરે છે. અહીં તેમની કેટલીક વિશેષતાની નેધ કરવી ઠીક પડશે. ન્યુઝીલાંડના કિવિ પક્ષીઓને પાંખ હોતી નથી. પીછાં હોય છે. હોલુલુમાં કૂકડાની જાતનું એક પક્ષી થાય છે, તે ઉડી શકતું નથી. હવાઈ બેટમાં થતા પક્ષીઓને સ્વર હેત નથી. પંગુઈન પક્ષીમાં ચાલવાની તથા તરવાની શક્તિ છે, પણ ઉડવાની શક્તિ નથી. કરવુ પક્ષી મહાગતિવાળું હોય છે. ભારતમાં દરજી નામનું પક્ષી થાય છે, તે માત્ર અંગૂઠાના કદનું હોય છે, પણ સાપ કે વાંદરાથી.. પિતાને બચાવ બહ યુતિપૂર્વક કરે છે. હિંદી મહાસાગરમાં એવા પક્ષીઓ થાય છે કે જે આગીઆ કીડાઓને એકઠા કરી પિતાના માળામાં અજવાળું રાખે છે. સુઘરીની માળે બનાવવાની આવડત પ્રશંસાપાત્ર છે. સંદેશા માટેના કબૂતરે બહુ ઝડપથી ઉડે છે. સામાન્ય રીતે તેમની ગતિ એક કલાકના ૧૪૦ માઈલ જેટલી હોય છે. અને વિશેષતાથી જોઈએ તે પ૦૦ કે ૬૦૦ માઈલ ઉપરાંત ગતિ ક્યના દાખલાઓ નેંધાયેલા છે. જેમજ પક્ષોને લેમપક્ષી પણ. કહે છે. બીજા પ્રકારમાં વાળ કે વડવાળ, ચામાચીડિયા ભારંડ, જીવંજીવ, સમુદ્રવાસ વગેરેને સમાવેશ થાય છે. તેમાંથી વડવાગોળ આપણું જોવામાં અનેક વાર આવે છે. કોઈ વૃક્ષની ડાળે તે ઊંધા મસ્તકે લટકેલી હોય છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચ છ ૨૪૭. પરંતુ તે એકલી ભાગ્યે જ હોય છે. જ્યાં લટકે છે, ત્યાં મોટા સમૂહમાં લટકે છે. - ચામાચીડિયા મોટા ભાગે અવાવરૂ કે અંધારા ઘર, ભોંયરા વગેરેમાં વિશેષ જોવામાં આવે છે. તેમની ચીસ એટલી તીણું હોય છે કે આપણા કાન તેને પકડી શકતા નથી : ભારંડ પક્ષીનાં વર્ણન શાસ્ત્રોમાં જોવામાં આવે છે. તે ઘણું જ મોટા કદના હોય છે અને મનુષ્ય તેના પગ પકડી લે તે તે સહેલાઈથી ઊડી શકે છે. વળી અપ્રમત્તતાની બાબતમાં તેમનું દૃષ્ટાંત અપાય છે, એટલે તે ઘણે વખત જાગૃત અવસ્થામાં જ રહેતા હશે, એમ લાગે છે. બે જીવ બે શરીર, પણ એક મોટું અને ભિન્ન ઈચછાએ મરણ, એ એની વિશેષતા છે. . . જીવંજીવ અને સમુદ્રવાસને વિશેષ પરિચય મળતે નથી. પ્રજ્ઞાપના સૂત્રમાં ચામડાની પાંખવાળા બીજા પણ કેટલાક પક્ષીઓનાં નામ આપેલાં છે, તે ગુન્ગમથી જાણું લેવાં. મનુષ્યલેક એટલે અઢી દ્વીપની બહાર પણ અસંખ્ય દ્વીપ-સમુદ્રો આવેલાં છે. તેમાં ઉપર જણાવેલાં પક્ષીઓ ઉપરાંત બીજી બે જાતના પક્ષીઓ થાય છે. તેમાંના એક આકાશમાં ઉડી શકે છે, પણ તેમની પાંખ ખુલતી નથી, એટલે કે તે સતત બીડાયેલી જ રહે છે, જ્યારે બીજા આકાશમાં ઉડતા હોય કે નીચા બેઠા હોય ત્યારે પણ તેમની Page #288 -------------------------------------------------------------------------- ________________ ર૪૮ જીવ-વિચાર–પ્રકાશિમાં પાખે પહોળી જ રહે છે, એટલે કે બીડાતી નથી. આમાંના પહેલા પ્રકારને સમુદ્ગપક્ષી અને બીજા પ્રકારને વિતત પક્ષીની સંજ્ઞા આપવામાં આવેલી છે. સામાન્ય રીતે આપણી ગતિ મનુષ્યક્ષેત્રની બહાર થતી નથી, એટલે આ પક્ષીઓ આપણા જેવામાં આવતા નથી, પરંતુ જ્ઞાનીઓના કથન પરથી આપણે તેમનું સ્વરૂપ સમજી શકીએ છીએ. Page #289 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪] ની ઉત્પત્તિ તિર્યંચ મૂળ सव्वे जल-थल-खयरा संमुच्छिा गब्भया दुहा हुंति । સંસ્કૃત છાયા સર્વે ૪–સ્થ૪-જ. સંકુરિઝમ જર્મના દિધા મવતિ | પદાર્થ ( સંવે-સર્વે. : ૪–૪–ણયા-જલચર, સ્થલચર અને ખેચશે. સંઝિલ-સંમૂર્છાિમ. જેમને જન્મ સંસૂચનથી થાય, તે સંમૂચ્છિમ કહેવાય. સંમૂછન એટલે શરીરના અવયવેનું સર્વ બાજુથી નિર્માણ થયું. અહીં સF ઉપસર્ગ સમન્નાને ભાવ સૂચવે છે અને મૂછન શબ્દથી અવયની રચના અભિપ્રેત છે. તે અંગે તત્વાર્થરાજવાર્તિકમાં કહ્યું છે કે “ત્રિપુચ્છો– Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જીવ-વિચાર-પ્રકાશિકા " મુછે ક એમ શિવ ઊ पूर्ध्वमघस्तिर्यक् च देहस्य समन्ततो मूर्छनम्-अवयवप्रकल्पन સંગૂર્જીનY” અર્થાત્ ઊર્ધ્વક, અલેક અને તિર્ય લેક એમ ત્રિવિધ લેકને વિષે બધી બાજુથી અવયવની રચના થવી, એ સંમૂચ્છનક્રિયા છે.” અહી એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે સંમૂછન જન્મમાં માતાપિતાના સંયેગની અપેક્ષા રહેતી નથી. એ તે પુદ્ગલેના વિશિષ્ટ સજનથી જ થાય છે. દાખલા તરીકે અમુક પ્રકારનું ચૂર્ણ પાણીમાં નાખીએ તે તરત જ માછલાં કે દેડકાં થાય છે, અથવા કેરાંના પાણું વગેરે પર છાણું થપાતાં જ તેમાં વીંછીની ઉત્પત્તિ થાય છે; અથવા વરસાદનું પાણી પડતાં જ ડી વારમાં અળસિયાં વગેરે ઉત્પન્ન થાય છે. . જન્મથી ગર્ભ જ, ગર્ભથી જન્મેલા. .. “જર્માના નર્મદા ગર્ભથી ઉત્પન્ન થયેલ તે ગર્ભજ ગર્ભ કેને કહેવાય? તેનું સ્પષ્ટીકરણ શાસ્ત્રમાં આ પ્રકારે થયેલું છેઃ “યત્ર સુરોજિ મિઝm અતિ ામ જ્યાં શુક્ર એટલે વીર્ય અને શોણિત એટલે માદાના લેહીનું ગરણ અર્થાત્ મિશ્રણ થાય, તે ગ.” તેનું સ્થાન માતાના ઉદરમાં હોય છે. સુદ-બે પ્રકારના... | હૃત્તિ-હેાય છે. . ' ' અન્વય ગાથાના મૂળ શબ્દ પ્રમાણે સમજે. Page #291 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચ જીવાની ઉત્પત્તિ ભાવા સર્વે જલચર, સ્થલચર અને ખેચર તિયા સમૂ મિ અને ગજ એમ એ પ્રકારના હાય છે. વિવેચન વીશમી, એકવીશમી અને બાવીશમી ગાથાના સ્વરૂપ પરત્વે તિયાચ જીવાના ભેદોપભેદો કહ્યા. હવે ત્રેવીશમી ગાથાના પૂર્વાર્ધમાં જન્મ પરત્વે તેમના ભેદે કહે છે, જન્મ પરત્વે સર્વે. તિય ચ જીવા એટલે જલચર, સ્થલચર અને ખેચા એ પ્રકારના હોય છે: એક સમૂ મિ અને બીજા ગર્ભજ તેમાં જેમના જન્મ સમૂનક્રિયાથી થાય છે, તેમને સમૂચ્છિમ કહેવાય છે અને ગભ ધારણની ક્રિયા વડે થાય છે, તેમને ગર્ભજ કહેવાય છે. ૨૫: અહીં સ્વાભાવિક જ પ્રશ્ન થશે કે સમૂળ નક્રિયા કોને કહેવાય ?' તેના ઉત્તર એ છે કે ‘ ઉત્પત્તિને ચાગ્ય સચાગા પ્રાપ્ત થતાં જ દેહના સર્વ અવયવાનુ બધી માત્તુથી નિર્માણ થઈ જવુ, એ સમૂઈનની ક્રિયા છે.' . ગર્ભધારણ વિષે પણ આવેા જ પ્રશ્ન થવાના તેના ઉત્તર એ છે કે માતા-પિતાના સંચાગથી ! Àાણિત અને શુક્રનું ગરણ થવું-મિશ્રણ થવુ, એ ગર્ભધારણની ક્રિયા છે.'. અહીં એ જાણવું જરૂરી છે કે નીચલા સ્તરના સર્વ જીવે કે જે સામાન્ય રીતે તિય ચ કહેવાય છે, તે અવા Page #292 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર–પ્રકાશિકા જ સંમૂર્છાિમ હોય છે. અન્ય શબ્દોમાં કહીએ તે સર્વે સ્થાવર જીવે અને સર્વે વિકેન્દ્રિય છે એટલે કે એક ઈન્દ્રિયથી માંડીને ચાર ઈન્દ્રિય સુધીના છ સંમૂઈન ક્રિયાથી જ જન્મે છે. તેમાં એકેન્દ્રિય અને દ્વીન્દ્રિય છોને ઉત્પન્ન થવા માટે સ્વજાતિના મલ વગેરેની અપેક્ષા રહેતી નથી. એ તે ઉત્પત્તિને વેગ્ય સંયોગે મળતાં જ - સ્વજાતિની આસપાસ ઉત્પન્ન થઈ જાય છે, જ્યારે ત્રીન્દ્રિય - અને ચતુરિન્દ્રિય જી ઉત્પત્તિને વેગ્ય સગે મળતાં - સ્વજાતિના મલ, લાળ, પુરીષ વગેરેમાં ઉત્પન થાય છે. પંચેન્દ્રિય તિર્યમાં મત્સ્ય વગેરે જલચર પ્રાણીઓ - સંમૂર્છાિમ અને ગર્ભજ એમ બંને પ્રકારના હોય છે. સ્થલચરમાં ઉર પરિસર્ષ અને ભુજપરિસર્પ પણ પ્રાયઃ બંને પ્રકારના હોય છે, જ્યારે ચતુષ્પદમાં સંમૂર્છાિમ કેઈક જ વાર ઉત્પન્ન થાય છે. ખેચમાં ઇતિ વગેરે કારણે શુક, દહિક અને ખંજરીટ વગેરેની ઉત્પત્તિ સંમૂચિઠ્ઠમ ક્રિયાથી થાય છે અને સામાન્ય સગમાં તે - બધાં ખેચરે ગર્ભધારણની ક્રિયાથી જ જન્મે છે કે જેને માટે “અંડજ ' સંજ્ઞા પ્રસિદ્ધ છે. . અહીં એ સ્પષ્ટતા આવશ્યક છે કે ગર્ભજ જીવે પણ ત્રણ પ્રકારના હોય છે : (૧) અંડજ એટલે ઇંડાંરૂપે -- જન્મતા. ઇંડાંનું કેટલેક વખત સેવન થયા પછી તેમાંથી • બચ્ચાં નીકળે છે. (૨) જસયુજ એટલે એમાં વીંટળા- ઈને જન્મતા. ગાય, ભેંસ, બકરી વગેરેને જન્મ આ Page #293 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચ જીવોની ઉત્પત્તિ ૫૩. પ્રકારે થાય છે. અને (૩) પિતજ એટલે સીધા બચ્ચારૂપે જન્મતા. હાથી વગેરેને જન્મ આ પ્રકારે થાય છે. સંમૂઈિમ અને ગર્ભજ બંને પ્રકારના પ્રાણીઓ અપર્યાપ્ત અને પર્યાપ્ત હોય છે, એટલે પંચેન્દ્રિય તિર્ય ચના કુલ ૨૦ ભેદની ગણના નીચે મુજબ થાય છે – જલચરના સંમૂર્છાિમ અને ગર્ભજ એ બે ભેદ. તે. દરેક અપર્યાપ્ત અને પર્યાપ્ત એટલે કુલ ચાર ભેદ. સ્થલચરના ચતુષ્પદ, ઉર પરિસર્પ અને ભુજપરિસર્ષ એ ત્રણ ભેદ. તે દરેકના સંમૂચ્છિમ અને ગર્ભજ એટલે . છ ભેદ અને તે દરેકના અપર્યાપ્ત અને પર્યાપ્ત, એટલે કુલ બાર ભેદ , ખેચરના સંમૂર્છાિમ અને ગર્ભજ એ બે ભેદ. તે. દરેકના અપર્યાપ્ત અને પર્યાપ્ત એટલે કુલ ચાર ભેદ, આ રીતે ૪ + ૧૨ + ૪ મળી કુલ ૨૦ ભેદો થાય છે. ૨૨ સ્થાવરના, ૬ વિકલેન્દ્રિયના અને ૨૦ તિર્યચ. પચેન્દ્રિયના મળી તિર્યંચના ૪૮ ભેદો ગણાય છે. ' ' આ પ્રકરણ પૂરું કરતાં એ પણ જણાવી દઈએ કે આ બધા સંમૂ૭િમ જીવે નપુંસક હોય છે અને ગર્ભજમાં વેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એમ ત્રણ પ્રકારે. હેય છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ [૧૫] * મનુષ્ય 'મૂવી कम्माकम्मगभूमि-अंतरदीवा मणुस्सा य ॥ २३॥ * સંસ્કૃત છાયા कर्माकर्मकभूम्यन्तरद्वीपा मनुष्याश्च ॥ २३ ॥ પદાથ . જામિ -કર્મભૂમિ અને અકર્મભૂમિ, તેમાં -જમેલા. ભૂમિ અને સમભૂમિ તે મભૂમિ. તેની સાથે અંતરીવ પર જેડતાં મામમિ-બંતરીવા એવું સામાસિક પદ બને છે. - Hભૂમિ-કર્મભૂમિ. અહીં કર્મ શબ્દથી અસિ, મષી અને કૃષિને લગતે વ્યવહાર સમજવાનું છે. અસિને લગતે વ્યવહાર એટલે તલવાર વગેરે વિવિધ પ્રકારના હથિયારે બનાવવા અને તેને રક્ષણ, યુદ્ધ વગેરે માટે ઉપયોગ કર. મને લગતે વ્યવહાર એટલે શાહી -અનાવવી અને તેના વડે લિપિ તથા અંકે લખવા. અને Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ કૃષિને લગતે વ્યવહાર એટલે ઢોરેને પાળવા, તેને ખેતીમાં ઉપયોગ કરે તથા ધાન્યાદિ જે વસ્તુઓ વેચવા જેવી હોય તેનું વેચાણ કરવું વગેરે. અહીં કર્મ શબ્દથી શ્રત અને ચારિત્રરૂપ મેક્ષાનુષ્ઠાન પણ ગ્રહણ કરવું, એ શાસ્ત્રકારને અભિપ્રાય છે. “શર્મ વિવાળિથતિ મોસાનુંss શુરવાત્રિ વાા” તાત્પર્ય કે જે ભૂમિના મનુષ્ય ખેતીવાડી, ગોપાલન, વ્યાપાર તથા વિવિધ પ્રકારના ઉદ્યોગ-ધંધાઓ વડે પિતાની આજીવિકા ચલાવે છે તથા મેક્ષમાર્ગનું રહસ્ય સમજીને તેની પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે, તેને કર્મભૂમિ કહેવાય છે. તીર્થકરે, ચક્રવર્તી , વાસુદેવે, બળદેવે વગેરે શલાકા પુરુષે કર્મભૂમિમાં જ જન્મે છે અને સાધુ-સંતને યોગ પણ કર્મભૂમિમાં જ થાય છે. વળી જિનેશ્વર ભગવાનની મૂર્તિઓ, મંદિર અને તીર્થો જે ભવસાગર તરવાનાં મહાન સાધન ગણાય છે, તે પણ આ ભૂમિમાં જ નિર્માણ થાય છે. વિશેષ શું? મોક્ષગમનની ક્રિયા પણ આ ભૂમિમાંથી જ થાય છે. " અઢીદ્વીપમાં આવી કર્મભૂમિઓ પંદર છે. તે આ રીતે? ભરત એરવત મહાવિદેહ જંબુદ્વીપ ૧ ૧ ૧ ૧ ધાતકીખંડ ૨ ૨. અર્ધપુષ્કરવાર ૨ . . . . . . . ૫. ગુલ ૧૫ Page #296 -------------------------------------------------------------------------- ________________ '૨૫૬ જીવ-વિચાર-પ્રકાશિકા ભૂમિ-અકર્મભૂમિ. અહીં પ્રત્યય નિષેધવાચી છે, એટલે જે ભૂમિમાં ઉપર જણાવ્યું તે પ્રકારનું કર્મ વિદ્યમાન નથી, પણ માત્ર ગુગલિયા ધર્મ પ્રવર્તે છે, તેને અકર્મભૂમિ કહેવાય છે. અઢીદ્વીપમાં આવી અકર્મભૂમિઓ ત્રીશ છે. તે આ રીતે ? હૈમવત ઠેરણ્યવત હરિવર્ષ રમ્યવર્ષ દેવકુ ઉત્તરકુરુ - ૨ ૨ : અર્ધપુષ્ક. ૨ . ધા. ૨ ૨ ૨ ૨ _ _ _ _ _ _ - ૫ : ૫ ૫ ૫ ૫ ૫ કુલ અહીં કર્મભૂમિ અને અકર્મભૂમિને ઉલ્લેખ જન્મક્ષેત્ર તરીકે થયેલે છે, એટલે કર્મભૂમિ અને અકર્મભૂમિમાં -જન્મેલા એમ સમજવાનું છે. રવીવા–અંતરદ્વીપમાં જન્મેલા. અત્તર-અંતરદ્વીપ. જંબુદ્વીપમાં હિમવંત અને શિખરી પર્વતની બંને બાજુએથી ગજાંત સમી જે બબે દાઢાઓ નીકળીને લવણસમુદ્રમાં ગયેલી છે, તે દરેક પર સાત સાત દ્વિપ આવેલા છે, તેને. અંતરદ્વીપ કહેવાય છે. હિમવંત પર્વતની બે બાજુથી બે. દાઢાઓ નીકળે અને તે દરેક પર સાત સાત અંતરીપ. હાથ, એટલે કુલ ૨૮ અંતરદ્વીપ થાય. શિખરી પર્વત Page #297 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યા ૧૫૭ પણ એમ જ સમજવું. આ રીતે અંતરદ્વીપની કુલ સખ્યા ૫૬ થાય છે. આ અંતરદ્વીપમાં રહેનારા મનુષ્યા અકમ ભૂમિના મનુષ્યા જેવા જ, એટલે કે યુગલિયા હાય છે. અહીં અંતરદ્વીપના ઉલ્લેખ જન્મક્ષેત્ર તરીકે થયેલા છે, એટલે અતરીપ શબ્દથી અતદ્વીપમાં જન્મેલા એમ સમજવાનું છે. મનુસ્યા-મનુષ્ય આ પદ્ધ અહી પાદપૂતિ કરવા માટે મૂકાયેલુ છે. અય मणुस्सा कम्माकम्मगभूमि - अंतरदीवा य । ભાવાથ મનુષ્ય મુખ્યત્વે ત્રણ પ્રકારના છે: (૧) કર્મ ભૂમિમાં જન્મેલા, (૨) અકમ ભૂમિમાં જન્મેલા અને (૩) અંતરદ્વીપમાં જન્મેલા. વિવેચન : પંચેન્દ્રિય જીવાના મુખ્ય ચાર ભેદો પૈકી નાક અને તિર્યંચના ભેદો કહ્યા, હવે ક્રમપ્રાપ્ત મનુષ્યના ભેદી કહે છે. મનુષ્ય એ પચેન્દ્રિય પ્રાણી છે, કારણ કે તેને નેન્દ્રિય, સમેન્દ્રિય બ્રાણન્દ્રિય, ચક્ષુન્દ્રિય અને શ્રોનેન્દ્રિય એ પાંચ ઇન્દ્રિયે વ છે અને તેમ વધુ તે ૭.૧૭ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જીવ-વિચાર–પ્રકાશિકા વિવિધ વસ્તુઓને સ્પશી શકે છે, વિવિધ વસ્તુઓને સ્વાદ ચાખી શકે છે, વિવિધ વસ્તુઓની ગંધ પારખી શકે છે, વિવિધ વસ્તુઓને જોઈ-નિરખી શકે છે અને વિવિધ પ્રકારના શબ્દ—વનિ–અવાજ સાંભળી શકે છે. " અહી પ્રશ્ન થવા સંભવ છે કે · એક મનુષ્ય આંધળે અથવા મહેશ હાય, તેા શુ તેને પંચેન્દ્રિય કહી શકાય ખરા ?’તેના ઉત્તર એ છે કે · હા, તેને પણ પચેન્દ્રિય જ કહેવાય, કારણ કે તેને પાંચે ઈન્દ્રિયે હાય છે. શું તેને આંખના ઠેકાણે આંખ અને કાનના ઠેકાણે કાન નથી? શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તે તેને નિવૃત્તિ અને ઉપકારણુ એ અને પ્રકારની ખાદ્ય ઈન્દ્રિયે પૂરેપૂરી હોય છે, પરંતુ તેની ઉપકરણેન્દ્રિયમાં કંઈક ખામી હોવાથી તે જોવાની કે સાંભળવાની ક્રિયા કરી શકતા નથી. જો કોઈ ઉપાયવિશેષથી આ ખામી દૂર થાય તા તે જોઈ કે સાંભળી શકે છે. તાત્પર્યં કે એક મનુષ્ય આંધળા હાય કે મહેરી હાય તેટલા માત્રથી તેને ‘ ચતુરિન્દ્રિય ” કહી શકાતા નથી; તેની ગણના પંચેન્દ્રિય પ્રાણીમાં જ થાય છે. ' FE > R પ્રજ્ઞાપના સૂત્રમાં પ્રશ્ન છે કે ' મનુષ્યે કેટલા પ્રકારના કહ્યાં છે ?' તેના ઉત્તરમાં જમ્મુાખ્યું છે કે ‘ મનુષ્ય એ પ્રકારના કહ્યા છે. જેમ કે–સમૂચ્છિમાં મનુષ્ય અને ગર્ભ જ મનુષ્યા. 4 ત્યાં વિશેષ પ્રશ્ન ક૨ે છે કે “ હું ભગવત ! સમૂિ મનુષ્યો કર્યાં ઉત્પન્ન થાય છે?' તેના ઉત્તરમાં જણાવ્યુ Page #299 -------------------------------------------------------------------------- ________________ અનુષ્પો રપટ છે કે “હે ગૌતમ! પીસ્તાલીશ લાખ એજનપ્રમાણ મનુષ્યક્ષેત્રમાં, અઢી દ્વીપ અને સમુદ્રોમાં, પંદર કર્મભૂમિમાં, ત્રીશ અકર્મભૂમિમાં તથા છપ્પન અંતરદ્વીપમાં ગર્ભજ મનુષ્યના જ (૧) વિષ્ટામાં, (૨) મૂત્રમાં, (૩) કફમાં (અળખામાં), (૪) નાસિકાના મેલમાં, (૫) વમનમાં (૬) પિત્તમાં, (૭) પરૂમાં, (૮) લેહમાં, (૯) વીર્યમાં, (૧૦) વીર્યના સૂકાઈ ગયેલાં પુગલે ભીના થાય તેમાં, (૧૧) જીવરહિત કલેવરમાં, (૧૨) સ્ત્રી-પુરુષના સંગમાં, (૧૩) -નગરની ખાળમાં અને (૧૪) સર્વ અશુચિના સ્થાનકેમાં સંમૂર્ણિમ મનુષ્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અવગાહનાવાળા ઉત્પન્ન થાય છે. તે અસંસી, મિદષ્ટિ, અજ્ઞાની તથા સર્વ પર્યાપ્તિએ વડે અપર્યાપ્ત હોય છે અને અંતર્મુહૂર્તનું આયુષ્ય ભેગવીને કાલ કરે છે.” સંમૂચ્છિ” મનુષ્ય અત્યંત સૂક્ષમ હોવાથી આપણે જોઈ શક્તા નથી, પણ જ્ઞાની ભગવતેએ પિતાની જ્ઞાનદૃષ્ટિથી તેમને જોયા છે અને તેથી જ તેમનું યથાર્થ વર્ણન કરેલું છે. - આપણે જે મનુષ્યને જોઈએ છીએ કે જેના સંપર્ક સહવાસમાં આવીએ છીએ તે બધા. ગર્ભજ મનુષ્ય છે, કારણ કે તેમને જન્મ ગર્ભધારણની ક્રિયા વડે થયેલે છે. પુરુષ અને સ્ત્રીને સમાગમ થયા પછી શુક અને શેણિતનું. વિશિષ્ટ પ્રકારે મિશ્રણ થતાં, ગર્ભાધાન થાય છે. આ ગર્ભ માતાના ઉદરમાં સામાન્ય રીતે નવથી સાડાનવ માસ સુધી : ચિષાય છે અને તે પરિપક્વ થયા બાદ તેને જન્મ થાય.. Page #300 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા છે. કેટલાક ગર્ભે આઠ કે સાત માસે પણ જન્મે છે અને તે જીવે છે, તે કેટલાક ગર્ભે બાર વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા પછી પણ જન્મ ધારણ કરે છે. ગૂજરાધિપતિ સિદ્ધરાજને જન્મ આ રીતે થયું હતું. ગર્ભની. જઘન્ય સ્થિતિ અંતમુહૂર્તની હોય છે, એટલે કે ગર્ભાધારણ થયા પછી બે ઘડી સુધીમાં પણ તેનું ક્ષરણ થવું હોય તે થઈ જાય છે. ગર્ભજ મનુષ્ય ત્રણ પ્રકારના છેઃ (૧) કર્મભૂમિમાં જન્મેલા, (૨), અકર્મભૂમિમાં જામેલા અને (૩). અંતરદ્વીપમાં જન્મેલા. જન્મક્ષેત્ર કે જન્મભૂમિની અસર મનુષ્યના જીવન પર બહુ મોટા પ્રમાણમાં થાય છે, એટલે. તેને અનુલક્ષીને આ વિભાગ પાડવામાં આવ્યા છે. કર્મભૂમિમાં સંસ્કૃતિ હોય છે, શિલ્પ હોય છે, કલા, હિય છે, વિવિધ પ્રકારના વ્યવસાયે હેય છે, તથા ધર્મ પાળવાની અને ધર્મ આચરવાની અનેક પ્રકારની સગવડો હોય. છે, એટલે તેમાં જન્મેલાઓનું સ્થાન અકર્મભૂમિ અને. અંતરદ્વીપમાં જન્મેલા મનુષ્ય કરતાં ઘણું ઊંચું ગણાય છે. : અકર્મભૂમિમાં જન્મેલા મનુષ્ય યુગલિયા હેય છે, એટલે કે સ્ત્રી. પુરુષનાં જોડકાં રૂપે સાથે જન્મે છે સાથે હરે ફરે છે અને દશા પ્રકારના કયવસેના આધારે પોતાનું જીવન વ્યતીત. કરે છે. વળી તેઓ પરસ્પરના સમાગમથી પ્રજોત્પત્તિ કરે છે અને એ રીતે એ ક્ષેત્રમાં માનવવંશને વેલે લુ રહે છે; પણ સંસ્કૃતિ શિપ, કલા, વ્યવસાય તથા ધર્મના અભાવે તે એકે જાહેર પ્રતિ કરી શકતા નથી.' Page #301 -------------------------------------------------------------------------- ________________ અનુષ્પો હૈમવત અને હરણ્યવત ક્ષેત્રમાં સદા ત્રીજે આરે હોય છે. ત્યાં ઉત્પન્ન થતા યુગલિકને એકાંતરે આંગળા એટલે આહાર કરવાની ઈચ્છા થાય છે. તેઓ પિતાના સુગલિક સંતાનનું ૭૯ દિવસ પાલન કરે છે. હરિવર્ષ અને રમ્યફવર્ષ ક્ષેત્રમાં સદા બીજે આરે હોય છે. ત્યાં ઉત્પન્ન થતા યુગલિકને દિવસના અંતરે માત્ર બેર જેટલા આહારની ઈચ્છા થાય છે. તેઓ પિતાના સુગલિક સંતાનનું ૬૪ દિવસ પાલન કરે છે. દેવકુ અને ઉત્તરકુર ક્ષેત્રમાં સદા પહેલે આરે - વતે છે. ત્યાં ઉત્પન્ન થતા યુગલિકોને ત્રણ દિવસના અતરે માત્ર તુવરના ધણુ જેટલા આહારની ઈચ્છા થાય છે. તેઓ પિતાના યુગલિક સંતાનનું ૪૯ દિવસ સુધી ચાલન કરે છે. યુગલિક મનુષ્ય સ્વભાવે અત્યંત સરળ હેવાથી કર્મબંધન ઘણું ઓછું કરે છે અને તેથી મૃત્યુ બાદ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અંતરદ્વીપના મનુ પણ યુગલિયા જ હોય છે. તેમને એકાંતરે આહારની ઈચ્છા થાય છે તથા ૭૯ દિવસ સંતાનનું પાલન કરે છે. . જેને શાસ્ત્રોમાં મનુષ્યના આર્ય અને સ્વેચ્છ એવા એ પ્રકારે પાડયા છે, તેનું સ્વરૂપ પણ અહીં સમજી લેવું જોઈએ. Page #302 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા પ્રજ્ઞાપનાસૂત્રમાં કહ્યુ છે કે • ગાર્–દેવપમે ક્યોચારા માતા કાયષને રિચાો:-જે આર એટલે હૈય ધર્મ થી દૂર ગયા છે અને ઉપાદેય ધર્માંને પ્રાપ્ત થયા છે, તે આર્યાં સમજવા.' તત્ત્વારાજવાર્તિકમાં માર્યાંનુ લક્ષણ અન્ય રીતે દર્શાવ્યું છે : ૮ જુબૈજુબવમોર્ચો સૈન્યને - ચાર્યો:--જે ગુણા વડે કે ગુણવાન વડે સેવાય છે, તે આય.' તાત્પર્ય કે જેનામાં યા, ઉદારતા, સહૃદયતા, પરાપકાવૃત્તિ, વિવેક, વિનય આદિ ગુણેા વિકાસ પામ્યા હાય તેને આ સમજવા અને બાકીનાઓને અના કે સ્વેચ્છ ગણવા. ૩૬૨ - ’ પ્રજ્ઞાપનાસૂત્રમાં આર્યના ભેદોપભેદાનુ વણુન યુ" છે. તેના સાર એ છે કે આર્યો એ પ્રકારના છે. એક ઋદ્ધિપ્રાપ્ત અને ખીજા અઋદ્ધિપ્રાપ્ત. તેમાં ઋદ્ધિપ્રાપ્ત આયના છ પ્રકાશ છેઃ છે તીર્થંકર, ચક્રવતી, અલદેવ, વાસુદેવ, વિદ્યાધર અને ચારણ. અહીં ચારણુ શબ્દથી ચારણલબ્ધિવાળા મહાપુરુષ સમજવા કે જે પેાતાની લબ્ધિના જોરે સૂર્યનાં કિરણાના આશ્રય લઈને જ્યાં જવુ હોય ત્યાં જઈ શકે છે. X અઋદ્ધિપ્રાપ્ત આના નવ પ્રકારો છે. કુલ આ, કમ—આય, ક્ષેત્ર-આય, જાતિ—આય, × અદ્ભય વળગ–સમસ્યા, ગંધાવિન્ગર્દિવાર મુળો । હ્રષાદુિ નાદ્ પમે, નિસ્સું કારું વિશ્વરે વિ॥૧૬॥ . શ્રી પ્રવચનસારાહાર Page #303 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય શિલ્પ-આર્ય, ભાષા-આર્ય, જ્ઞાન-આર્ય, દર્શન–આર્ય તથા ચારિત્ર–આર્યો. તેમનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું (૧) ક્ષેત્ર આર્ય–જેમને જન્મ મગધ, અંગ, અંગ, કલિંગ, કાશી વગેરે આ ક્ષેત્રોમાં થયું હોય, તે ક્ષેત્રઆર્ય. અહીં એટલું સૂચવવું જરૂરી છે કે પ્રાચીન ગ્રન્થમાં ૨ા આર્ય દેશની-આર્યક્ષેત્રની ગણના છે. તે કયાં અને કેવી રીતે છે, તે એક સંશોધનનો વિષય છે. બાકી જ્યાં ધર્મ અને નીતિની વ્યવસ્થા છે, તે આર્યક્ષેત્ર છે. (૨) જાતિ-આર્ય–જેમને જન્મ ઉત્તમ અતિમાં થયે હેય–તે જાતિ-આર્ય. દાખલા તરીકે આપણા ભરત ક્ષેત્રમાં એક કાલે અંબઇ, કલિંદ, વૈદેહ, વેગ, હરિત અને ચૂંચણ એ છ જાતિની ગણના ઈભ્યિ જાતિ તરીકે થતી, એટલે તેમાં જન્મ પામેલાઓ જાતિ-આર્ય ગણાતા. (૩) કુલ-આર્ય–જેમને જન્મ ઉત્તમ કુલમાં થયે હોય તે કુલ-આર્ય. દાખલા તરીકે આપણે ત્યાં પ્રાચીન છ કુલે ઘણું ઊંચા ગણતા, એટલે તેમાં જન્મ પામેલાઓ કુલ–આર્ય ગણતા. | કર્મ–આર્ય–જેઓ વસ્ત્ર, સૂતર, કપાસ, માટીના વાસણ વગેરેને વ્યાપાર કરતા હોય, તે કર્મ–આર્ય. (૫) શિહ૫-આર્ય–જેઓ દરજી, સાળવી, સુથાર, લુહાર, ચિત્રકાર, કુંભાર, કંસારા વગેરેને ધધ કરતા હોય, તે શિલ્પ-આર્થ: Page #304 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર–પ્રકાશિત " (૬) ભાષા-પર્ય–જેઓ અભાગધી ભાષા વડે એલતા હોય, તે ભાષા-આર્ય. (૭) જ્ઞાન-આર્મ-જેમનામાં વિશિષ્ટ પ્રકારનું મતિજ્ઞાન, વિશિષ્ટ પ્રકારનું શ્રુતજ્ઞાન, અવિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન કે કેવલજ્ઞાન હોય, તે જ્ઞાન–આર્ય. (૮) દર્શન-આર્ય–જેમને સમ્યગદર્શન પ્રાપ્ત થયું હેય, તે દર્શન-આર્ય. . (૯) ચારિત્ર-આર્ય–જેમણે પંચમહાવ્રતાદિ ઉત્તમ પ્રકારનું ચારિત્ર ધારણ કર્યું હોય, તે ચારિત્ર-આર્ય. - સ્કેચ૭ ભૂમિમાં જન્મેલા શ્લેષ્ઠ ગણાય છે. જેમ કે—ક, યવન, ચિલાત, શબર, બર્બર વગેરે. મ્લેચમાં દયાનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે, એટલે અન્ય પ્રાણીઓ પ્રત્યે તેમને વર્તાવ ક્રુરતાભરેલું હોય છે. વળી તેઓ સ્વાર્થ સાધવા માટે ગમે તેવું અસત્ય બેલતા અચકાતા નથી કે કેની વસ્તુ બળાત્કારે પડાવી લેવામાં કંઈ બેઠું સમજતા નથી. તેઓ પિતાની વિષયવાસના પૂરી કરવા માટે સ્ત્રીઓનું અપહરણ કરે છે, તેના પર બળાત્કાર કરે છે તથા તે ક્રય-વિક્રયની વસ્તુ હોય તેમ તેનું વેચાણ પણ કરે છે. વળી તેઓ ગમે તેવું ભયાનક પાપકર્મ કરીને પણ માલ-મિલકત એકઠી કરે છે અને તેના ઉપયાગમાં આનંદ પામે છે. આ બધાં લક્ષણે આર્યવની વિરુદ્ધના છે, એટલે તેને અનાર્ય સમજવાના છે. અહીં એટલું જણાવવું જરૂરી છે કે મનુષ્યના Page #305 -------------------------------------------------------------------------- ________________ પ્રકારે રંગ, રૂપ, કદ, ધંધા, ધર્મ, દેશ, રહેઠાણ વગેરેની દૃષ્ટિએ પણ પડી શકે છે. જેમ કે – રંગની દષ્ટિએ ઃ ઘઉંવર્ણ, ગેરા, કાળા, પીળા, શતા વગેરે. રૂપની દૃષ્ટિએ ઃ ચપટા નાક ને ઝીણી આંખે-વાળા તે મેંગેલિયન વગેરે. જાડા હોઠ ને વાંકડિયા વાળવાળા તે હબસી વગેરે. અણિયાળાં નાક અને પાતળા હોઠવાળા તે આx વગેરે. કદની દષ્ટિએ ઃ લાંબા, મધ્યમ, ઠીંગણુ વગેરે. ધંધાની દષ્ટિએ ઃ ખેડૂત, વણકર, સુથાર, લુહાર, દરજી, હજામ, મેચી, બેબી, તેલી, તબેલી, શિક્ષક, વકીલ, વ્યાપારી વગેરે. . ધમની દષ્ટિએ ઃ જૈન, બૌદ્ધ, શીખ, હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, યહુદી, જરથોસ્તી વગેરે. દેશની દષ્ટિએ ઃ ભારતીય, ચીન, જાપાની, રશિચન, જર્મન, ફ્રેંચ, ઈગ્લીશ, આફ્રિકન, અમેરિકન, ઓસ્ટ્રેલિયન વગેરે. મોટા દેશોમાં પ્રાંતે હોય છે, તે પ્રમાણે પણ મનુષ્યના પ્રકારે પડી શકે છે. જેમકે–ગુજરાતી, મરાઠી, રાજસ્થાની, પંજાબી, ઉત્તર હિંદુસ્તાની, પૂબી, અંગાળી, ઉડિયા, મદ્રાસી, મલબારી, કન્નડ વગેરે. * અહીં આ શબ્દ પ્રયોગ વર્તમાનકાળના વિદ્વાનોની પરિભાષા મુજબ સમજાવે. Page #306 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર–પ્રકાશિ રહેઠાણુની દૃષ્ટિએ પહાડી, જંગલી, મેદાનમાં વસનારા, શહેરી, ગામડિયા વગેરે • : ૨૬૬ ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અ ંતરદ્વીપના મળી મનુષ્યના ૧૦૧ ભેદો ગણાય છે. તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત ગણતાં ૨૦૨ ભેદો તથા તેમાં ૧૦૧ સમૂમિના ભેદો ઉમેરતાં કુલ ૩૦૩ ભેટ્ઠા થાય છે. સમૂર્ચ્છિમ જીવા અપર્યાપ્ત જ હોય છે, એટલે તે દરેકને અકેક ભેદ જ ગણાય છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ] વા મૂળ दसहा भरणा हिवई, अविद्या वाणमंतरा हुंति । લોભિયા પંચનિદ્દા, તુવિદ્યા વેમાળિયા લેવા ર સંસ્કૃત છાયા दशधा भवनाधिपतयोऽष्टविधा वानमंतरा भवन्ति । ज्योतिष्काः पच्चविधा द्विविधा वैमानिका देवाः ||२४|| પદાથ મહા—દેશ પ્રકારના મવળાવિ–ભવનાધિપતિ, ભવનપતિ. અવળ ના વિરે તે મવર્ણિ, મળના સામાન્ય અઘર કે નિવાસસ્થાન થાય છે, પરંતુ અહિં પરિ ભાષાથી રત્નપ્રભા નામની પ્રથમ ભૂમિમાં ઉપર નીચેના હજાર–હજાર ાજન છેડી વચલા ૧ લાખ ૭૮ હજાર Page #308 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-મકાશિકા એજનમાં રહેલા દેવોને વસવાના વિશિષ્ટ રચનાવાળાં - સ્થાનોને ભવન સમજવાનાં છે. કવિ-અધિપતિઓ, માલીકે, સ્વામીએ. તાત્પર્ય કે જે દેવો અલેકમાં આવેલા - ભવનોમાં વસે છે, તેમને ભવનાધિપતિ કે ભવનપતિ કહેવાય છે. કવિ-આઠ પ્રકારના. વાળમંતા–વાનમંતર, વ્યંતર. “વનાનામસ્તરા િવનાજાવાનિ, તેનુ મવા રાનમા ’ - વનના અંતરે–અવકાશવાળા ભાગે તે વનાન્તર. તેમાં - રહેલા તે વાનમંતર. અહીં વ્યાકરણના “પૃષ્ટો વારિ” સૂત્ર - અનુસાર બંને પદની વચ્ચે આકાર આવેલ છે. વાનમંતરને વ્યંતર કહેવામાં આવે છે, કારણું કે તેઓ વિવિધ પ્રકારના ભવન, નગર અને આવાસરૂપ અંતરમાં–આશ્રયસ્થાનમાં રહે છે. અહીં ભવન શબ્દથી - રત્નપ્રભા નામની પ્રથમ નારકભૂમિમાં ઉપરનો જે હજારએજનવાળે ભાગ છે, તેના ઉપરનીચેના સેન્સે જન છેડતાં વચ્ચે આઠસે એજનનો ભાગ રહે, તેમાં આવેલાં વિશિષ્ટ રચનાવાળાં વ્યંતર દેવેને વસવાનાં સ્થાને સમ- જવાનાં છે. નગરે તિર્યંચ લેકમાં હોય છે અને આવાસે * ઊર્ધલેક તેમજ અન્ય સ્થળે પણ હેય છે. વાણુવ્યંતર દેવે, જે વ્યંતર દેવેની જ એક જલિ . ગણાય છે, તે વ્યંતર દેવેના નિવાસસ્થાનેની ઉપર નીચેના સ એજનવાળા વિસ્તારમાં રહે છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ દેવે વ્યંતર શબ્દની વ્યાખ્યા શાસ્ત્રકારોએ અન્ય રીતે પણ કરી છે. જેમકે- વિગતમત્તા મનુષ્યો જે જે ચન્તઃ જેઓનું મનુષ્યથી અંતર ગયું છે, તે વ્યંતર.” કેટલાક વ્યતિરે તીર્થકર, ચકવતી, વાસુદેવ વગેરે ઉત્તમ પુરુષેની ચાકરની પેઠે સેવા કરે છે, તેથી તેમની અને મનુષ્યની વચ્ચે અંતર રહેતું નથી. દ્વરિત્રહી છે. જલિયા-તિષ્ક તવાર્થ–ભાષ્યમાં કહ્યું છે કે “જોર -જોરાન્સિકાવિત્તિ ચોરોષિવિમાનને, તે એવા વિજ જે જગતને પ્રકાશિત કરે છે, તે જો વિષર્નવિમાને. તેમાં ઉત્પન્ન થયેલા તે પેતિષ્કા અથવા “રોનિક જસિવા ”” તિષદેવે તે જ નિષ્કર. અહીં સ્વાર્થમાં જ પ્રત્યય થયેલ છે. આ વ્યાખ્યાઓનું તાત્પર્ય એ છે કે જે દેવાના વિમાને જ્યને પ્રકાશિત કરે છે, તે જોતિષ્ક કહેવાય છે. વત્રવિણા–પાંચ પ્રકારના. . દુવિણ–બે પ્રકારના. તેનાળિય—વૈમાનિકા વિમાનમાં ઉત્પન્ન થાય તે વૈમાનિક. અહી વિમાની '. આકાશમાં રહેલી દેને વસવાની વિશિ= ભૂમિને સમજવાની . છે. શાસ્ત્રકારોને તેલ લાક્ષાણિક અને આ પ્રમાણે કર્યું? Page #310 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા छे: 'विशिष्टपुण्यैर्जन्तुभिर्मान्यन्ते उपयुज्यन्त इति विमानानि ।' વિશિષ્ટ પુણ્યશાળી જીવા વડે જેના ઉપયોગ કરાય, તે વિમાના.’ આકાશમાં ઉડવાની શક્તિવાળા વાહનાને લેાકભાષામાં વિમાન કહેવામાં આવે છે, પણ તે અહીં પ્રસ્તુત નથી. હૈવા—દેવા. ચિત્ર ધાતુ સ ંસ્કૃત ભાષામાં ક્રીડા, વિજિગીષા, દ્યુતિ, ક્રીપ્તિ, માદ, મદ, કાન્તિ, ગતિ આદિ અનેક અર્થમાં -વપરાય છે. તેમાંથી અહીં મુખ્યપણે ક્રીનશીલ, દ્યુતિમાન, ટ્વીપ્તિમાન, ગતિમાન એ અર્થાં પ્રસ્તુત છે. અ भवणाहिवई वाणभंतरा जोइसिया बेमाणिया देवा दसहा, પ્રવ્રુવિધા, પંચવિતા, સુવિા કુંત્તિ । ભાવાથ ઢવા ચાર પ્રકારના છેઃ (૧) ભવનપતિ, (ર) જંતર, (૩) જ્યાતિષ્ઠ અને (૪) વૈમાનિક. તે અનુક્રમે દશ, આઠ, -પાંચ અને એ પ્રકારના છે. વિવેચન પચેન્દ્રિય પ્રાણીઓમાં દેવની પણ ગણના થાય છે, -એટલું જ નહિ પણ સુખ-વૈભવની અપેક્ષાએ તેમનુ સ્થાન સર્વથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ના જીવેને સુખને લેશ પણ પ્રાપ્ત થતો નથી. . Page #311 -------------------------------------------------------------------------- ________________ વે ૭૧. તેમની સરખામણીમાં તિર્યંચોની હાલત ઠીક ગણાય છે, કારણ કે વિવિધ પ્રકારના દુઃખાનુભ વચ્ચે પણ તેઓ કવચિત્ કવચિત સુખને અનુભવ કરે છે. મનુષ્યની સ્થિતિ તિર્યા કરતાં ચડિયાતી છે, કારણ કે તેમને વિશિષ્ટ કેટિનું મન પ્રાપ્ત થયેલું છે અને તેના વડે તેઓ વિવિધ પ્રકારનાં દુઃખને, વિવિધ પ્રકારની આપત્તિ એને કે વિવિધ પ્રકારની મુશ્કેલીઓને પ્રતિકાર કરી વિવિધ પ્રકારનાં સુખને અનુભવ કરી શકે છે. દાખલા તરીકે કડકડતી ઠંડી પડતી હોય તે તિર્યા અહીં-તહીં -ભરાઈ જાય છે, પણ તેને વિશિષ્ટ ઉપાય કરી શક્તા નથી, જ્યારે મનુષ્ય એ ઠંડીનું નિવારણ કરવા માટે ઘર બાંધે છે, અગ્નિ પ્રકટાવે છે અને ગરમ વસ્ત્ર વગેરેની ચેજના કરીને ઠંડીના કષ્ટમાંથી ઉગરી જાય છે. વધારે સ્પષ્ટ કહીએ તે આવા સમયે પણ તેઓ જોઈતી હુંફ મેળવીને એક પ્રકારને સુખાનુભવ કરે છે. અન્ય આપત્તિઓની બાબતમાં પણ આમ જ સમજવું. - કેટલાક મનુષ્ય એમ કહે છે કે “અમે ઘણા દુઃખી છીએ.’ પણ તિર્યચેની સરખામણીમાં તેમનું દુઃખ કંઈ વિસાતમાં નથી. મનુષ્ય ગમે તેવા દુઃખી હોય તે પણ તેઓ તિર્યંચ કરતાં સારી સ્થિતિ ભેગવે છે, એટલે તેમનું સ્થાન તિર્યંચ કરતાં નિઃસંદેહ ચડિયાતું છે. * જે મનુષ્ય અતિ સુખી હોય, તેમને આપણે દેવ સમાન કહીએ છીએ, કારણ કે દેવેનું સુખ આપણા સુખ Page #312 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિક કરતાં અનેક ગણું વધારે હોય છે. અન્ય શબ્દોમાં કહીએ તે તેમનું જીવન મોટા ભાગે વિવિધ પ્રકારનાં સુખને એનુભવ કરવામાં જ વ્યતીત થાય છે અને દુઃખ તે કવચિત્ જ ભેગવવું પડે છે. તેમને રહેવા માટે સુંદર સ્થાન હેય. છે, તેઓ ઈચ્છામાં આવે ત્યાં હરીફરી શકે છે, વળી તેઓ પ્રશસ્ત રૂપ અને લાવણ્યથી યુક્ત એવી અનેક દેવીઓથી પરિવરેલા હોય છે. તેમની સાથે વિવિધ પ્રકારની કીડા કરતાં તેમને કાલ કેવી રીતે નિર્ગમન થાય છે, તેની પણ ખબર પડતી નથી. " શ્રી ભગવતીસૂત્રના બારમા શતકના નવમા ઉદેશમાં પાંચ પ્રશ્નારના દેવે કહ્યા છે: “દ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ અને ભાવદેવ.” તેમાં દેવપણે ઉત્પન્ન થનારા. છે તે દ્રવ્યદેવ, ચક્રવર્તી તે નરદેવ, સાધુ-મુનિરાજે, તે ધર્મદેવ, તીર્થકર ભગવતે તે દેવાધિદેવ, અને દેવગતિનામકર્મના ઉદયે દેવને જન્મ ધારણ કરનારા તે. ભાવદેવ. આ ભાવદેવને જ આપણે સામાન્ય રીતે દેવ કહીએ છીએ અને અહીં તેના જ ભેદોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. - દેવે મુખ્યત્વે ચાર પ્રકારના છેઃ (૧) ભવનપતિ, (૨) વ્યંતર, (૩) જ્યોતિર્ક અને (૪) વૈમાનિક તેમાં ભવનપતિ દેવે દશ પ્રકારના છેઃ (૧) અસુરકુમાર (૨) નાગમાણ (%) વિશુકુમાર (૪) સુકુમાર (૫) અનિ, Page #313 -------------------------------------------------------------------------- ________________ રાજ રવો. કુમાર, (૬) વાયુકુમાર, (૭) સ્વનિતકુમાર, (૮) ઉદધિકુમાર, (૯) દ્વીપકુમાર અને (૧૦) દિકકુમાર. આ દશ ભવનપતિઓ પૈકી અસુરકુમાર મોટા ભાગે આવામાં અને કવચિત્ ભવનમાં રહે છે, જ્યારે નાગકુમાર આદિ બાકીના ભવનપતિઓ મોટાભાગે ભવનમાં અને કવચિત્ આવાસમાં રહે છે. અહીં પ્રશ્ન થવા સંભવ છે કે “આવા અને ભવનમાં ફેર છે?” તેને ઉત્તર એ છે કે “આવાસ મેટા મંડપ જેવા અને મણિ તથા રનના દીપક વડે દિશાઓના સમુદાયને પ્રકાશિત કરનારા હોય છે, જ્યારે ભવને બહારથી ગેળ, અંદરથી ચેરસ અને નીચેના ભાગમાં કમળની કર્ણિકા જેવા હોય છે. ભવનપતિ દેવે સામાન્ય રીતે મૃદુ, મધુર ગતિવાળા તથા ક્રીડાશીલ હોય છે અને જોવામાં કુમારની માફક મનહર તથા સુકુમાર લાગે છે, એટલે તેમના નામને છેડે કુમાર શબ્દ લગાડવામાં આવે છે. પરંતુ અસુરકુમારમાં એક વર્ગ એ છે કે જે પરમ અધર્મને સેવનારે હાઈ પરમધાર્મિક તરીકે ઓળખાય છે. તેના પંદર પ્રકારે છે અને તે બધા નરકના સંત્રીઓ તરીકે કામ કરે છે. તેમાં પહેલે અંબ નામને પરમાધાર્મિક નારકને ઊંચા કરીને પછાડે છે તે બીજે અંબરીષ નામને પરમાધામિક નારક જેના ભઠ્ઠીમાં પકવી શકાય એવા નાના નાના ટુકડા કરે, છે, ત્રીજો શબલ નામને પરમાધાર્મિક નારક જીનાં આંતરડાં, હદય વગેરેને ભેદે છે, તે ચેાથે શ્યામ નામ 9.-૧૮ Page #314 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર–પ્રકાશિકા પરમાધાર્મિક નારક જીને તીક્ષણ શસ્ત્રોથી છેદ કરે છે. પાંચમે રોદ્ર નામને પરમધામિક નારક જીને ભાલા વગેરેમાં પાવે છે, તે છ ઉપરી નામને પરમાધાર્મિક નારક જીવેના અંગે પાંગને તેડે છે. સાતમે અસિ૫ના નામને પરમધાર્મિક તરવારના જેવા આકારવાળાં પત્રનું વન વિફર્વે છે અને તેમાં નારક અને ફેકે છે, તે આઠમે ધનુ નામને પરમધાર્મિક ધનુષ્યમાંથી છડેલાં અર્ધચન્દ્રાદિ બાણ વડે નારક અને વધે છે. નવમે કુંભ નામને પરમાધાર્મિક નારક જીને કુંભાદિમાં પકાવે છે, તે દશમે મહાકાળ નામને પરમાધાર્મિક નારક જીના શરીરમાંથી માંસના ટુકડા કાપી, તેને ખાંડીને, તે નરકેને જ ખવડાવે છે. અગિયારમે કાલ નામને પરમધાર્મિક નારકજીને અગ્નિકુંડ વગેરેમાં પકાવે છે, તે આમે વૈતરિણી નામને પરમાધાર્મિક ઉકળતા લેહી અને પરૂ વગેરેથી ભરેલી વૈતરણ નદી રચીને નારક જીવને તેમાં ડુબાડે છે. તેરમે વાલુક નામને પરમધાર્મિક કબ પુષ્પના આકારવાળી રેતીમાં નારક જીવને ભુજે છે, તે ચૌદમ મહાઘોષ નામનો પરમાધાર્મિક ત્યાંથી નાસી છૂટવાની તૈયારી કરતાં નારક છને મોટેથી બૂમ મારીને રેકે છે અને પંદરમે ખરસ્વર નામને પરમાધાર્મિક નારક અને વજન કાંટાને લીધે ભયંકર એવા શાલ્મલી વૃક્ષ ઉપર ચડાવીને નીચે ખેંચે છે. આ પરમધામિકે અનેક જાતનું પાપ કરીને મૃત્યુ બાદ સમુદ્રની અતિશય અંધારી ગુફાઓમાં અંડગેલિક તરીકે જન્મ પામે છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ વા ૨૭૫ પરમાધામિકને સામાન્ય રીતે પરમાધામી કહેવામાં આવે છે. વ્યંતર દેવા આઠ પ્રકારના છેઃ (૧) કિન્નર, (૨) કિ પુરુષ, (૩) મહેારગ, (૪) ગાન્ધ, (૫) યક્ષ, (૬) રાક્ષસ, (૭) ભૂત અને (૮) પિશાચ. તે ઉધ્વલાક, તિય ગૂલોક અને અધેલાકમાં આવેલા આવાસા તથા ભવનામાં વસે છે અને પેાતાની ઈચ્છાથી કે બીજાની પ્રેરણાથી વિવિધ સ્થળાએ જાય છે. તે પર્વતા, ગુફાઓ તથા વનામાં પણ વાસ કરે છે અને તીથંકર, ચક્રવર્તી, અલદેવ આદિ ઉત્તમ પુરુષાની ચાકરની જેમ સેવા કરે છે. તેમાં કિન્નરા દેદીપ્યમાન મુગટવાળા તેમજ સુÀાલિત આકૃતિવાળા હોય છે; કિપુરુષા મનોહર મુખ અને હાથવાળા તથા વિચિત્ર પ્રકારની માલા અને વિવિધ પ્રકારના વિલેપનવાળા હાય છે; મહારગ મહાવેગવાળા, મેાટા શરીરવાળા તથા વિવિધ પ્રકારના અલકારવાળા હોય છે; ગાંધ પ્રિય દર્શનવાળા, ઉત્તમ સ્વરવાળા, મસ્તકે મુગટ અને કંઠે હાર ધારણ કરનારા હોય છે; યક્ષા ગંભીર, મનેાહર દાનવાળા, તથા વિવિધ પ્રકારનાં આભૂષાથી વિભૂષિત અને મસ્તકે મુગટ ધારણ કરનારા હોય છે; રાક્ષસા લાલ અને લાંબા લટકતા હોઠવાળા, સુવર્ણના શ્રંગારવાળા તેમજ ભયંકર દનવાળા હાય છે; ભૂત સૌમ્ય મુખવાળા, ઉત્તમ રૂપવાળા તથા વિવિધ જાતિના વિલેપનવાળા હાય છે; અને પિશાચ મનહર રૂપવાળા, સૌમ્ય દનવાળા, રત્નનાં આભૂષણથી શણગારેલ ડોક અને હાથવાળા હોય છે. આ દરેકના Page #316 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિત અનુક્રમે ૧૦, ૧૦, ૧૦, ૧૨, ૧૩, ૭, ૯ અને ૧૬ મળી કુલ ૮૭ ઉત્તરભેદો છે, પણ તેનું વન અહી પ્રસ્તુત નથી. વ્યંતર દેવાની એક જાતિ વાણુન્યતર તરીકે ઓળખાય છે, તે આઠ પ્રકારના છે : (૧) અન્નપનિયઅન્નપ્રજ્ઞપ્તિક, (૨) પણપન્દ્રિય-પંચપ્રજ્ઞપ્તિક, (૩) ઈ સિવાસિય—ઋષિવાતિ, (૪) ભૂયવાઈવ-ભૂતાદ્રિત, (૫) કન્દ્રિય-ક્ર ંતિ, (૬) મહા ક્રિય—મહાક દિત, (૭) કોઠુંડ–કુષ્માંડ અને (૮) પયગ—પતક. × આ ઉપરાંત જ઼ભક નામથી ઓળખાતા દેવાની ગણુના પણ વ્યંતરમાં જ થાય છે. તેઓ તિયગ્ લેકમાં આવેલા દીઘ વૈતાઢયમાં ચિત્ર, વિચિત્ર, યમક, શમક અને કાંચન નામના ગિરિપ્રદેશમાં વસે છે. ચિત્ર અને વિચિત્ર દેવકુરુક્ષેત્રમાં શીતેાદા નદીની અને માનુ આવેલા ચિત્રકૂટ અને વિચિત્રકૂટ નામના પર્વત છે. યમક અને શમક ઉત્તરકુરુક્ષેત્રમાં સીતા નદીની અને માજી આવેલા એ નામના પતા છે; અને કાંચનગિરિ શીતાઢા તથા સીતા ની સાથે સંબંધ ધરાવનાર નિષધ તથા નીલવત્ વગેરે હદોના તટ પર આવેલા પતા છે. આ જલક દેવા દશ પ્રકારના છે : (૧) અન્નજ ભક, (૨) પાન×ભક, (૩) વસ્રજ઼ ભક, (૪) વેમાજ઼ ભક, (૫) શય્યાજ ભક, (૬) પુષ્પ′ ભક, (૭) ફલજ઼ ંભક, (૮) પુષ્પલજ ભક, (૯) વિદ્યાજુંભક અને (૧૦) અવ્યક્ત જ્ભક. તેમાં અનાદિ × પતંગ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭ આઠ જંકે અન્ન વગેરેની હાનિ–વૃદ્ધિ કરનાર છે. આ દેવે સામાન્ય રીતે તિર્યજભક નામથી ઓળખાય છે અને તેઓ અનુગ્રહ કરવાની તેમજ શાપ આપવાની શક્તિ ધરાવે છે. શાસ્ત્રકારેનું એ કથન છે કે જ્યારે તેઓ ક્રોધાતુર હોય, ત્યારે તેમનું દર્શન થાય તે શાપ મળે છે અને તેના લીધે અપકીતિ તથા અનર્થના ભાગ બનાય છે, પરંતુ જ્યારે તેઓ ખુશમિજાજમાં હોય, ત્યારે તેનું દર્શન થાય તે અનુગ્રહ પ્રાપ્ત થાય છે અને તેના લીધે વિદ્યા તથા કીર્તિ વધે છે. શ્રી વયરસ્વામીને આ રીતે જભક દેવે તરફથી વિદ્યા અને કીતિ મળ્યાનું વર્ણન ભગવતીસૂત્રના ચૌદમા શતકના આઠમા ઉદ્દેશકમાં પ્રાપ્ત થાય છે. પ્રથમના ૮૭ ઉત્તરભેદો તથા આ ૮ અને ૧૦ ઉત્તરભેદો મળી વ્યંતરના કુલ ઉત્તરભેદે ૧૦૫ થાય છે. જે દેવે તિષ એટલે પ્રકાશમાન વિમાનમાં રહે છે, તે તિષ્ક કહેવાય છે. આ પ્રકાશમાન વિમાનને લીધે જગતને પ્રકાશ મળે છે અને તેના ઉદય-અસ્ત અનુસાર દિવસ તથા રાત્રિની ગણના થાય છે. તિષ્ક દેવે પાંચ પ્રકારના છે: (૧) ચંદ્ર, (૨) સૂર્ય, (૩) ગ્રહ, (૪) નક્ષત્ર અને (૫) તારા. આ ક્રમ પ્રજ્ઞાપનાસૂત્રમાં આપેલ છે. જેમકે “રે કોહિ? जोइसिया पंचविहा पन्नता। तं जहा चंदा, सूरा, गहा, નારા, તારા” પરંતુ તવાથધિંગામસૂત્રમાં “સૂર્યપણ પ્રહનક્ષત્રકાશીતા ” એમ જણાવ્યું છે. એટલે Page #318 -------------------------------------------------------------------------- ________________ :૨૭૮ જીવ-વિચાર-પ્રકાશિનું કે તેમાં સૂર્યને પહેલા મૂકયો છે અને ચન્દ્રને પછી મૂકયો છે. બાકીના ક્રમ ઉપર મુજબ જ છે. આ પાંચેય જ્યાતિષ્ક દેવેશનાં વિમાના કેટલાં દૂર અને ક્યા ક્રમે આવેલાં છે ? તે જોઈ એ. તિયગ્ લેાકની ખરાબર વચમાં મેરુ નામના પત આવેલ છે. તેના મૂળમાં કેટલાક સપાટ જમીનના ભાગ છે, તે સમભૂતલા નામે ઓળખાય છે. આપણા શાસ્ત્રોમાં બતાવેલાં અનેકવિધ માપાની ગણના આ સમભૂતલાથી જ થાય છે. અહીથી નવસા યેાજન ઉપરના ભાગ અને નવસે ચેાજન નીચેના ભાગ તિલાક કહેવાય છે. તિય ગુલાકના ઉપરના નવસેા ચેાજનમાં આ પાંચેય પ્રકારના જ્યાતિષ્ઠ દેવા આવેલા છે, તે આ પ્રમાણે : સમભૂતલાથી ૭૯૦ ચેાજન ઉપર તારાના વિમાને આવે છે, ત્યાંથી ૧૦ ચેાજન ઉપર સૂનાં વિમાન આવે છે; ત્યાંથી ૮૦ ચેાજન ઉપર ચદ્રના વિમાન આવે છે, ત્યાંથી ૪ ચેાજન ઉપર નક્ષત્રનાં વિમાન આવે છે અને ત્યાંથી ૧૬ ચેાજન ઉપર ગ્રહેાનાં વિમાનેા આવે છે. ઉપર કહેલા પાંચેય જ્યાતિષ્ઠ દેવાનાં સર્વ વિમાને અઢી દ્વીપમાં મેરુ પર્વતની આજુબાજુ ક્રૂ છે, એટલે તે ચર જ્યંતિક કહેવાય છે. તેમાં ચંદ્ર કરતાં સૂર્યની ગતિ વધારે હોય છે, સૂર્ય કરતાં ગ્રહેાની ગતિ વધારે હાય છે, ગ્રહેા કરતાં નક્ષત્રાની ગતિ વધારે હોય છે અને Page #319 -------------------------------------------------------------------------- ________________ રા નક્ષત્રો કરતાં તારાની ગતિ વધારે હોય છે. “નિ-રવિમાનસ્વરા, તારો દુરિ દુત્તર વિધા” એક ચંદ્ર અને સૂર્યના પરિવારમાં ૮૮ ગ્રહે, ૨૮ નક્ષત્ર અને ૬૬૯૭૫ કટાકેટિ તારાઓ હેય છે. અઠયાશી ગ્રહનાં નામ જૈન શાસ્ત્રોમાં આ પ્રમાણે પ્રાપ્ત થાય છેઃ (૧) અંગારક (મંગળ), (૨) વિકાલક, (૩) લેહિતાક્ષ, (૪) શનૈશ્ચર, (૫) આધુનિક, (૬) પ્રાધુનિક, (૭) કણ, (૮) કણક, (૯) કણકણક, (૧૦) કણવિતાનક, (૧૧) કણસંતાનક, (૧૨) સેમ, (૧૩) સહિત, (૧૪) આશ્વાસન, (૧૫) કાર્યોપગ, (૧૬) કર્બટક, (૧૭) અજકરક, (૧૮) દુંદુભક, (૧૯) શંખ, (૨૦) શંખનાભ, (૨૧) શંખવણુભ, (૨૨) કંસ, (૨૩) કંસનાભ, (૨૪) કંસવણુભ, (૨૫) નીલ, (૨૬) નીલાવભાસ, (૨૭) રૂપી, (૨૮) રૂપાવભાસ, (૨૯) ભસ્મ, (૩૦) ભસ્મરાશિ, (૩૧) તિલ, (૩૨) તિલપુષ્પવર્ણ, (૩૩) દક, (૩૪) દકવણું (૩૫) કાર્ય, (૩૬) વંધ્ય, (૩૭) ઈન્દ્રાગ્નિ, (૩૮) ધૂમકેતુ, (૩૯) હરિ, (૪૦) પિંગલ, (૪૧) બુધ, (૪૨) શુક, (૪૩) બૃહસ્પતિ, (૪૪) રાહુ, (૪૫) અગસ્તિ, (૪૬) માણુવક, (૪૭) કામસ્પર્શ, (૪૮) ધુર, (૪૯) પ્રમુખ, (૫) વિકટ, (૫૧) વિસંધિકલ્પ, (૫૨) પ્રકલ્પ, (૫૩) જટાલ, (૫૪) અરુણું, (૫૫) અગ્નિ, (૫૬) કાલ, (૫૭) મહાકાલ, (૫૮) સ્વસ્તિક, (૫૯) સૌવસ્તિક, (૬૦) વધે માન, (૬૧) પ્રલંબ, (૬૨) નિથાલેક, (૬૩) નિવૈદ્યોત, છે કે Page #320 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા (૬૪) સ્વયંપ્રભ, (૫) ભાસ, (૬૬) શ્રેયસ્કર, (૬૭) ક્ષેમકર, (૬૮) આશંકર, (૬૯) પ્રશંકર, (૭૦) અરજા, (૭૧) વિરજા, (૭૨) અશોક, (૭૩) વીતશેક, (૭૪) વિતત, (૭૫) વિવસ્ત્ર, (૭૬) વિશાળ, (૭૭) શાલ, (૭૮) સુવ્રત, (૭૯) અનિવૃત્તિ, (૮૦) એકજરી, (૮૧) દ્વિજરી, (૮૨) કર, (૮૩) કરક, (૮) રાજન, (૮૫) અર્ગલ, (૮૬) ૫૫, (૮૭) ભાવ અને (૮૮) કેતુ. આમાં મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક, શનૈશ્ચર, રાહુ અને કેતુનાં નામે સ્પષ્ટ જોઈ શકાય છે. વળી ભગવાન મહાવીરના નિવણપ્રસંગે જે ભમરાશિ નામના ગ્રહ તેમના જન્મનક્ષત્રમાં સંક્રમણ કર્યું અને પરિણામે ૨૫૦૦ વર્ષ સુધી તેમણે સ્થાપેલા શાસનને અનેકવિધ કપરા સંજોગોમાંથી પસાર થવું પડયું, તેનું નામ પણ અહીં ત્રીશમા ગ્રહ તરીકે જણાય છે. અગસ્તિ ગ્રહ કે જેને અગત્સ્યનો તારે કહેવામાં આવે છે, તે પણ આ યાદિમાં સ્થાન પામેલ છે. હાલમાં નેપથ્યન, હર્ષલ અને પ્લેટોની ગણના અગત્યના ગ્રહોમાં થાય છે. તેમાંને નેપથ્યન સને ૧૭૮૧માં, હર્ષલ સને ૧૮૬૪માં અને પ્લેટો સને ૧૯૩૦માં શોધાયે એમ કહેવાય છે, પરંતુ આ બધાએ ગ્રહને જુદા નામે ઉપરની યાદિમાં જ સમાવેશ થાય છે, એમ અમારું માનવું છે. અઠ્ઠાવીશ નક્ષત્રનાં નામે આ પ્રમાણે જાણવા : (૧) તેમના જન્મની સ્થાપેલા નું નામ પડ્યું Page #321 -------------------------------------------------------------------------- ________________ વા ને અભિજિતૂ, (૨) શ્રવણ, (૩) શ્વનિષ્ઠા, (૪) શતભિષા, (૫) પૂર્વાભાદ્રપદ, (૬) ઉત્તરાભાદ્રપદ, (૭) રેવતી, (૮) અશ્વિની, (૯) ભરણી, (૧૦) કૃત્તિકા, (૧૧) રહિણી, (૧૨) મૃગશર, (૧૩) આર્દ્રા, (૧૪) પુનર્વસુ, (૧૫) પુષ્ય, (૧૬) અશ્લેષા, (૧૮) પૂર્વાફાલ્ગુની, (૧૯) ઉત્તરાફાલ્ગુની, (૨૦) -હસ્ત, (૨૧) ચિત્રા, (૨૨) સ્વાતિ, (૨૩) વિશાખા, (૨૪) અનુરાધા, (૨૫) જ્યેષ્ઠા, (૨૬) મૂળ, (૨૭) પૂર્વષાઢા અને (૨૮) ઉત્તરાષાઢા. આ દરેકનાં વિમાના હાય છે, તેના જે રંગ દેખાય છે, તે વિમાનના રંગ જાણવા. ૨ જંબુદ્વીપમાં ૨ ચંદ્ર અને ૨ સૂર્ય, લવણુસમુદ્રમાં ૪ ચંદ્ર અને ૪ સૂર્ય, ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર અને ૧૨ સૂર્ય, કાલેાધિસમુદ્રમાં ૪૨ ચંદ્ર અને ૪૨ સૂર્ય તથા અર્ધ પુષ્કરવરદ્વીપમાં ૭૨ ચંદ્ર અને છર સૂર્ય છે. આ રીતે અઢીદ્વીપમાં કુલ ૧૩૨ ચદ્ર અને ૧૩૨ સૂર્ય છે, તે ઉપર કહ્યા મુજબ પેાતાના પરિવાર સાથે મેરુ પર્વતની આસપાસ પરિભ્રમણ કરીને લેાકમર્યાદા સાચવે છે. અઢીદ્વીપની બહાર પણ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષેત્ર અને તારાઓ છે, પણ તે બધા સ્થિર છે, એટલે કે મનુષ્યક્ષેત્રની માફક પરિભ્રમણ કરતાં નથી. તે સક્ષ એક જ સ્થાને રહે છે અને તેથી તેમના એક લક્ષ ચેાજનપ્રમાણુ પ્રકાશ પણ સ્થિર જ રહે છે. ત્યાં સૂર્યના ઉદયઅસ્તની ક્રિયા થતી નથી. એટલે વિસ, શત્રિ આરિ તમામ પ્રકારના કાલમાનના વ્યવહાર સવવતા નથી. Page #322 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિક હાલની ખગોળવિષયક માન્યતાઓ આથી જુદા જ પ્રકારની છે, પરંતુ તે હજી વિશેષ અભ્યાસ અને સંશોધન માગે છે. આ વિષયની વિશેષ ચર્ચા ‘વિશ્વરચનાપ્રબંધ* દિ ગ્રંથેથી જાણવી. જે વિમાનમાં વસે તે વૈમાનિક. આ વ્યાખ્યા પ્રમાણે તે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા પણ વૈમાનિક દેવામાં જ સ્થાન પામે, પરંતુ પરિભાષાથી ઉર્ધ્વ લેકમાં રહેનાર વિમાનવાસી દેવેને જ આ સંજ્ઞા લાગુ પડે છે. આ વૈમાનિક દેવે બે પ્રકારના છેઃ (૧) કલ્પપપન્ન અને (૨) કપાતીત. તેમાં કપમાં રહેનારા ક૫૫ન અને ૫ની બહાર રહેનારા કલ્પાતીત કહેવાય છે. ક ૧૨ છે: (૧) સૌધર્મ, (૨) ઈશાન, (૩) સનકુમાર, (૪) મહેન્દ્ર, (૫) બ્રહ્મ, (૬) લાંતક, (૭) મહાશુક્ર, (૮) સહસ્ત્રાર, (૯) આનત, (૧૦) પ્રાણત, (૧૧) આરણ અને (૧૨) અચુત. સામાન્ય રીતે આ કપ પહેલે દેવલોક, બીજે દેવક, યાવત્ બારમે દેવલેક, એ રીતે ઓળખાય છે. તિષચકની ઉપર અસંખ્યાત જન ઉપર દક્ષિણ દિશામાં સૌધર્મ અને ઉત્તર દિશામાં ઈશાન દેવલોક આવેલા છે, જેમાં અનુક્રમે ૩૨ લાખ અને ૨૮ લાખ વિમાને છે. સૌધર્મથી અસંખ્યાત જન ઉંચે સમશ્રેણિમાં સનત્કુમાર અને ઈશાનથી અસંખ્યાત જન ઊંચે સમશ્રેણિમાં માહેન્દ્ર દેવલેક આવેલા છે, જેમાં અનુક્રમે ૧૨ લખ અને ૮ લાખ વિમાને છે. આ બંનેની વચ્ચે ઘણુ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ઉપરના ભાગમાં બ્રા નામના દેવલેાક આવેલેા છે, જેમાં ૪ લાખ વિમાન છે. તેની ઉપર એક-ખીજાથી ઊંચે લાંતક, મહાશુક્ર, અને સહસ્રાર નામના દેવલાકે આવેલા છે, જેમાં અનુક્રમે ૫૦ હુજાર, ૪૦ હજાર અને ૬ હજાર વિમાન છે. તેની ઉપર એક બાજુ આનત દેવલાક અને બીજી માજી પ્રાણત દેવલાક બંનેના મળી ૪૦૦ વિમાને અને તેની ઉપર એક ખાજુ આરણ અને બીજી માજી અચ્યુત દેવલાક છે, જે એની વચ્ચે ૨૦૦ વિમાના છે. કિલ્બિષિક અને લેાકાંતિક દેવે પણ આ કલ્પામાં જ વસે છે. તેમાં પ્રથમ પ્રકારના ફિલ્મિષિકાનું સ્થાન પહેલા તથા ખીજા દેવલાક નીચે, બીજા પ્રકારના કિલ્બિષિકાન સ્થાન ત્રીજા દેવલેાક નીચે તથા ત્રીજા પ્રકારના કિલ્મિષિકાનુ સ્થાન છઠ્ઠા દેવલેક નીચે છે અને લેાકાંતિક દેવનુ સ્થાન પાંચમા દેવલાકના અરિષ્ટ નામના ત્રીજા પ્રતરમાં છે. તેમના નવ ભેદે નીચે પ્રમાણે સમજવા : (૧) સારસ્વત, (૨) આદિત્ય, (૩) વાહન, (૪) અરુણુ, (૫) ગતાય, (૬) કૃષિત, (૭) અવ્યાબાધ, (૮) મસ્ત અને (૯) અરિષ્ઠ. કલ્પાતીત દેવા બે પ્રકારના છે : (૧) પ્રવેયક વિમાનામાં ઉત્પન્ન થયેલા અને (૨) અનુત્તર વિમાનામાં ઉત્પન્ન થયેલા. ત્રૈવેયક વિમાના નવ પ્રકારના છેઃ (૧) સુન્નુન, (ર) સુપ્રતિબદ્ધ, (૩) મનેારમ, (૪) સતાભદ્ર, (૫) વિશાલ, (૬) સુમન, (૭) સૌમનસ, (૮) પ્રીતિકર અને (૯) નસિ Page #324 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાધિ આ વિમાના એકબીજાની ઉપર આવેલાં છે અને તે પુરુષાકૃતિ-લેકના ગ્રીવાસ્થાને આવેલાં હોઈ ત્રૈવેયક કહેવાય છે. અનુત્તર વિમાને પાંચ પ્રકારના છે : (૧) વિજય, (૨) વૈજયંત, (૩) જયંત, (૪) અપરાજિત અને (૫) સર્વાર્થસિદ્ધ. આ વિમાના ચૈવેયકાની ઉપરના ભાગમાં આવેલાં છે. તેની પછી કોઈ દેવવિમાન નથી, માત્ર સિદ્ધશિલાના ભાગ આવેલા છે. અધા કાપપન્ન દેવા સામાન્ય રીતે દ્રશ પ્રકારમાં વિભક્ત છે, તે આ પ્રમાણે (૧) ઇંદ્ર : જે સામાનિક આફ્રિ બધા પ્રકારના દેવાના સ્વામી હાય છે. (૨) સામાનિક જે આયુ વગેરેમાં ઈન્દ્રની સમાન તથા અમાત્ય, પિતા, ગુરુ આદિની જેમ પૂજ્ય હોય છે. (૩) ત્રાયસ્પ્રિંશ જે મંત્રી તથા પુરેાહિતનું કામ કરે છે. (૪) પારિષધ : જે મિત્રનુ કામ કરે છે. (૫) આત્મરક્ષક જે શસ્ત્ર ઊંચુ કરીને આત્મરક્ષકના રૂપમાં પીઠ પાછળ ઊભા રહે છે. (૬) લાપાલ : જે સરહદની રક્ષા કરે છે. (૭) અનીક: જે સૈનિકો તથા સેનાધિપતિઓનુ કામ કરે છે. (૮) પ્રકીર્ણાંક : જે નગરવાસી કે દેશવાસી જેવા હાય છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ (૯) આભિયોગ્ય–જે સેવકનું કામ કરે છે. (૧૦) કિલિબષિક–જે અંત્યજ સમાન હોય છે. વ્યંતર અને તિષ્કમાં આ દશ ભેદે પૈકી ત્રાયસ્વિંશ અને લોકપાલ હતા નથી. ઈદ્રોની સંખ્યા ચેસઠ ગણવામાં આવે છે, તે. આ પ્રમાણે – ભવનપતિના ૨૦ (૧) અસુરકુમારમાં–ચમર અને બલિ. દક્ષિણ અને ઉત્તર એમ બે શ્રેણિઓને આશ્રીને દરેક ભવનપતિ– ' નિકાયમાં બબ્બે ઈન્દ્ર હિય છે. (૨) નાગકુમારમાંધારણ અને ભૂતાનંદ. (૩) વિદ્યુતકુમારમાં–હરિ અને હરિષહ. (૪) સુવર્ણકુમારેમાં–વેણુદેવ અને વેણુદારી. (૫) અગ્નિકુમારેમાં–અગ્નિશિખ અને અગ્નિમાણુવક(૬) વાયુકુમારેમાં–વેલંબ અને પ્રભંજન. (૭) નિતકુમારેમાં સુષ અને મહાઘોષ. (૮) ઉદધિકુમારેમાં–જલકાન્ત અને જલપ્રભ. (૯) દ્વીપકુમારેમાં–પૂર્ણ અને વસિષ્ઠ. (૧૦) દિકુમારેમાં–અમિતગતિ અને અમિતવાહન. - વ્યંતરના ૧૬ (૧) કિન્નરેમ-કિન્નર અને જિંપુરુષ. (૨) કિંગુરુષમાં-સપુરુષ અને મહાપુરુષ Page #326 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા (૩) મારગમાં–અતિકાય અને મહાકાય. ( ગાંધર્વોમાં ગીતરતિ અને ગીતયશ. (૫) યક્ષામાં-પૂર્ણભદ્ર અને માણિભદ્ર. (૬) સક્ષમાં-ભીમ અને મહાભીમ. (૭) ભૂતોમાં–સુરૂપ અને અપ્રતિરૂપ. (૮) પિશાચેમાં–કાલ અને મહાકાલ, - વાણુવ્યંતરના ૧૬ (૧) અપ્રજ્ઞપ્તિકમાં-સન્નિહિત અને સમાન. (૨) પંચપ્રજ્ઞપ્તિકમાંધાતા અને વિધાતા. (૩) ઋષિવાદિતમાં–ઋષિ અને ઋષિપાલ. () ભૂતવાદિતમાં–ઈશ્વર અને મહેશ્વર. (૫) કંદિતમાં સુવત્સ અને વિશાલ. (૬) મહાકંદિતમાં–હાસ અને હાસરતિ. (૭) કૂષ્માંડમાં–ત અને મહાત. (૮) પતમાં–પતાક અને પતકપતિ. જ્યાતિષ્કના ૨ (૧) ચંદ્ર-ચંદ્ર. (૨) સૂર્ય–સૂર્ય. ચંદ્ર અને સૂર્ય અસંખ્ય છે, એટલે તેને ઈન્દ્રો પણ અસંખ્ય છે, પરંતુ અહીં જાતિથી ૨ ગણેલા છે. વૈમાનિકના ૧૦ (૧) સૌધર્મ દેવલોકમાં-શકિ. Page #327 -------------------------------------------------------------------------- ________________ વો (૨) ઈશાન દેવલોકમાં–ઈશાન. (૩) સનત્ કુમાર દેવકમાં–સનત્ કુમાર. () માહેન્દ્ર દેવેલેકમાં–મહેન્દ્ર (૫) બ્રહ્મ દેવલોકમાં–બ્રહ્મા, (૬) લાંતક દેવકમાં–લાંતક. (૭) મહશુક દેવકમાં–મહાશુક. (૮) સહસ્ત્રાર દેવલોકમાં–સહસ્ત્રાર, (૯) આનત દેવલેકમાં–પ્રાણત. (૧૦) પ્રાણુત (૧૧) આરણ દેવલોકમાં–અશ્રુત. (૧૨) અયુત U શૈવેયક કે અનુત્તર વિમાનમાં સેવ્ય–સેવક્સાવ હેતે નથી, એટલે ત્યાં બધા દેવે સમાન છે. દેવના વિષયભોગ અંગે પણ અહીં થેડી વિવેચના આવશ્યક છે. નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં વસનારા દેવે વિષયસેવનથી રહિત હોય છે, કેમકે તેઓ અલ્પ સંકલેશવાળા હોવાથી સ્વસ્થ અને શાંત હોય છે. ભવનપતિ, વ્યંતર, તિષ્ક, સૌધર્મવાસી અને ઈશાન૫વાસી દેવે કાયસેવી છે, એટલે કે તેઓ પિતાના ભવન કે આવાસમાં વસનારી દેવીઓ સાથે શરીર વડે વિષયભોગ કરે છે. સંકિલષ્ટ કર્મ અને તીવ્ર અનુરાગને Page #328 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિક્ષ લીધે તેઓ મનુષ્યાની માફક કામક્રીડામાં તલ્લીન થઈ જાય છે. સનત્કુમાર અને માહેન્દ્રવાસી સ્પસેવી છે, એટલે કે તેઓ દેવીઓના સ્પર્શીમાત્રથી વિષયસુખની તૃપ્તિ અનુભવે છે. બ્રહ્મલેાક અને લાંતકવાસી દેવા રૂપસેવી છે, એટલે કે તેવા દેવીઓનુ રૂપ જોઈ ને જ વિષયસુખની તૃપ્તિ અનુભવે છે. અને મહાશુક તથા સહસ્રારમાં વસનારા દેવો શબ્દસેવી છે, એટલે દેવીઓના ચિત્તા ક મનહર શબ્દો સાંભળીને જ વિષયસુખની તૃપ્તિ અનુભવે છે; અને આકીના ચાર દેવલોકના દેવો મનઃસેવી છે, એટલે માત્ર મન વડે ચિંતન કરવાથી પણ વિષયસુખની તૃપ્તિ અનુભવે છે. અહી' એટલું ધ્યાનમાં રાખવુ જોઈએ કે દેવીઓનો ઉત્પત્તિ બીજા દેવલેાક સુધી અને તેમની ગતિ આઠમા દેવલાક સુધી જ છે, આથી કરીને ત્રીજા કે તેથી અધિક દેવલાકોના દેવો કામાતુર થાય, ત્યારે આ દેવીએ તેમની પાસે પહોંચી જાય છે અને સ્પર્શદ વડે તેમની કામવાસના શાંત કરે છે. સ્વલાકમાં જેમ ઉપર જઈએ તેમ કામવાસના એછી હાય છે અને સતાષવૃત્તિ અધિક હાય છે, એટલે તેની તૃપ્તિનાં સાધનો પણ ત્યાં આછા જ હોય છે. દેવોના ોની ગણના નીચે પ્રમાણે થાય છેઃ Page #329 -------------------------------------------------------------------------- ________________ રવો ૧૦ ભવનપતિ ૧૫ પરમાધામક | ભવનપતિ............. ૮ વ્યંતર ૮ વાણુવ્યંતર વ્યંતર........... ૧૦ તિર્યો છુંભક . ૫ સ્થિર છે જાતક •••••••• ૧૨ દેવલોક ) ૩ કિબિષિક | ૯ કાંતિક | કલ્પપપન્ન-૨૪ ] ૯ રૈવયક વૈમાનિકદેવ ૩૮ ૫ અનુત્તર કે કપાતીત ૧૪ ઈ કુલ ૯ તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત ગણતાં દેવેનકલ ૧૯૮ ભેદો થાય છે. - Page #330 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] સિદ્ધ વા મૂળ = सिद्धा पनरस - भेया, तित्था तित्थाsss - सिद्ध-भेएणं । एए संखेवेण जीव - विगप्पा समखाया ॥ २५ ॥ સંસ્કૃત છાયા સિદ્ધાઃ પન્ના મેવા તીર્થોતીઐતિ—સિદ્ધ-મેફેન । તે સંક્ષેપેન લીવ-વિશ્વપા: સમાન્યાતાઃ ॥ ૧ ॥ feal-ferat, Que mall. સિદ્ધના સામાન્ય અર્થ નિશ્તિા છે. નિતિાથ એટલે પેાતાના અને પૂર્ણ કરનાર. અહી અર્થ શબ્દથી પ્રત્યેાજન કે ધ્યેય અભિપ્રેત છે. આ રીતે જેણે કમ એટલે ધંધા કે વ્યવસાયમાં નિષ્ણાત થવાનું પેાતાનું ધ્યેય પૂર્ણ કર્યું " હોય, તેને કમ–સિદ્ધ કહેવાય છે; શિલ્પ એટલે વિવિધ Page #331 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ જીવા ૧ સ કલાઓમાં નિષ્ણાત થવાનુ પેાતાનું ધ્યેય પૂણું કર્યું હોય, તેને શિલ્પ-સિદ્ધ કહેવાય છે; વિદ્યાને સિદ્ધ કરવાનું પાતાનુ ધ્યેય પૂર્ણ કર્યું હોય, તેને વિદ્યા-સિદ્ધ કહેવાય છે; મંત્રને સિદ્ધ કરવાનું પાતાનું ધ્યેય પૂર્ણ કર્યું. હાય, તેને મંત્ર-સિદ્ધ કહેવાય છે; ચેાગને સિદ્ધ કરવાનું પેાતાનુ ધ્યેય પૂર્ણ કર્યું હોય, તેને ચાગ-સિદ્ધ કહેવાય છે; આગમ એટલે સૈાદ્ધન્તિક જ્ઞાનમાં નિપુણુ થવાતુ પાતાનુ ધ્યેય પૂર્ણ કર્યું. હાય, તેને આગમ-સિદ્ધ કહેવાય છે; અ એટલે દ્રવ્યને ઉપાર્જન કરવાનુ પેાતાનુ ધ્યેય પૂર્ણ કર્યું હાય, તેને અ સિદ્ધ કહેવાય છે; યાત્રા એટલે વિવિધ પ્રદેશના પ્રવાસ કરવાનું પાતાનું ધ્યેય પૂર્ણ કર્યુ. હાય, તેને યાત્રા-સિદ્ધ કહેવાય છે; અભિપ્રાય એટલે મત કે સલાહ આપવામાં કુશલતા પ્રાપ્ત કરવાનું પેાતાનું ધ્યેય પૂર્ણ કર્યું" હોય, તેને અભિપ્રાય-સિદ્ધ કહેવાય છે; વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરવાની ક્ષમતા કેળવી હાય તેને તપઃસિદ્ધ કહેવાય છે; અને જેણે કર્મના ક્ષય કરવાનું પાતાનું ધ્યેય પૂર્ણ કર્યું હોય, તેને કમ-ક્ષય-સિદ્ધ કહેવાય છે. અહીં આ છેલ્લા પ્રકારના સિદ્ધને જ આપણે સિદ્ધ સમજવાના છે. * faar fafssaref: &ftonszaafa: 1' lus D¿à faltaių“, તે અષ્ટ કર્માંને ક્ષીણુ કરનાર સમજવા. .. ' પનસ-મેચા—પંદર પ્રકારના. વિસ્થાતિાદ્-સિદ્ધમેન્દ્ગ—તી, અતીથ આદિ સિદ્ધ થવાના જે પ્રમાણે, Page #332 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિઓ . 0િ અને નિત્ય તે નિત્યનિત્ય. તે છે જેની સારુ આદિમાં તે તિથતિસ્થા. તેવા જે સિદ્ધ ના એક તે નિત્યા તિરુ–મેન, તેના વડે ઉતરથાનિત્યારૂ–સિદ્ધ-એg. ' (૧) તિસ્થસિદ્ધ–જેનાથી તરાય તે તીર્થ. તે અહીં ચતુર્વિધ શ્રીસંઘ કે પ્રથમ ગણધર સમજવા. તેમની વિદ્યમાનતામાં જે સિદ્ધ થાય, તે રિથસિદ્ધ-તીર્થસિદ્ધ. જેમકે શ્રીજબૂસ્વામી વગેરે. અતિસ્થ- તીર્થની અવિદ્યમાનતા. તેમાં સિદ્ધ થાય તે (૨) અતિથતિ-જેમકે-શ્રી મરુદેવીમાતા. તેઓ તીર્થની સ્થાપના થયા પહેલાં જ સિદ્ધ થયા હતા. તીર્થના વ્યવચછેદમાં જાતિસ્મરણ જ્ઞાનથી સિદ્ધ થનારાઓને પણ આ પ્રકારના સિદ્ધ ગણવામાં આવે છે. અહીં કાર પદથી બાકીના તેર પ્રકારે ગ્રહણ કરવા. તે આ પ્રમાણે - (૩) નિત્યfણ-તીર્થકરસિદ્ધ. શ્રીઅષભદેવ વગેરેની જેમ તીર્થંકરપદ પ્રાપ્ત કરીને સિદ્ધ થયેલા. A () અતિષિદ્ધ-અતીર્થ કેરસિદ્ધ. શ્રીભરત ચકવતી વગેરેની જેમ સામાન્ય કેવલીરૂપે સિદ્ધ થયેલા. (૫) ચંગુદ્ધિ –સ્વયંબુદ્ધસિદ્ધ. કપિલ વગેરેની જેમ જાતે જ બેધ પામીને સિદ્ધ થયેલા. (૬) પુસિદ્ધ-પ્રત્યેકબુદ્ધસિદ્ધ રાજર્ષિ કરકંડૂની જેમ કોઈ પણ બાહ્ય નિમિત્ત પામીને સિદ્ધ થયેલા. Page #333 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ છે સ્વયં બુદ્ધને બાહ્ય નિમિત્તની જરૂર પડતી નથી. તે પિતાની જાતે જ બંધ પામે છે, જ્યારે પ્રત્યેક બુદ્ધને કઈ પણ નિમિત્તની જરૂર પડે છે. આ બંને વચ્ચે આટલે તફાવત છે. (૭) પુદ્ગલોસિદ્ધ-બુદ્ધબોધિત સિદ્ધ. આચાર્યાદિથી બેધ પામીને સિદ્ધ થયેલા. (૮) થીર્ટિસિ–સ્ત્રીલિંગસિદ્ધ. શ્રી ચંદનબાલાની જેમ સ્ત્રીલિંગે સિદ્ધ થયેલા. સ્ત્રીઓ પણ મોક્ષની અધિકારિણી છે, તે આ ભેદ પરથી સિદ્ધ થાય છે. (૯) કુરિસ્ટાસિ-પુરુષલિંગસિદ્ધ. શ્રી ઈલાચીકુમારની જેમ પુરુષલિંગે સિદ્ધ થયેલા. (૧૦) નપુંસદ્ધિાદ્રિ–નપુંસકલિંગસિદ્ધ. શ્રી ગાંગેયની જેમ નપુંસકલિંગે સિદ્ધ થયેલા. ( અહીં જાતિ નપુસકે લેવાના નથી, પણ કૃત્રિમ નપુસકે લેવાના છે.) (૧૧) સ્ટાઈલ-વલિંગસિદ્ધ. સાધુના વેશમાં સિદ્ધ થયેલા. (૧૨) અન્નન્દ્રિસિદ્ધ-અ લિંગસિદ્ધ. શ્રી વલ્કલચરિની જેમ બીજા વેશમાં સિદ્ધ થયેલા. (૧૩) સિદ્ધ-ગૃહસ્થલિંગસિદ્ધ. મરુદેવી માતાની જેમ ગૃહસ્થના વેશમાં સિદ્ધ થયેલા. (૧૪) gmલિ-એકસિદ્ધ. એક સમયે એક એક ' એ જs, Page #334 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા સિદ્ધ થયેલા. અહીં સમય શબ્દથી કાલને નિવિભાજ્ય ભાગ સમજ. (૧૫) સિદ્ધ-અનેકસિદ્ધ. એક સમયે અનેક સિદ્ધ થયેલા. સિદ્ધમેળ–સિદ્ધ થવાના ભેદો વડે. સિદ્ધ થવાના જે પ્રકારે છે, તે પ્રમાણે. –આ. હવેÉ–સંક્ષેપથી, ટુંકમાં. ગીર-વિપ-જીવના વિકલ્પ, જીવના ભેદ. જીવને વિપાપ તે લીવ-વિ.બહુવચનાથે નવવિ . જીવ-જીવ. વિવા-વિકલ્પ, ભેદ. સમાચા–કહ્યા. સમાચાર મળતા.’ અન્વય तित्थातित्थाइ-सिद्ध-भेएणं सिद्धा पनरस-भेया एए जीव-विगप्पा संखेवेणं समक्खाया । ભાવાર્થ તીર્થ સિદ્ધ, અતીર્થસિદ્ધ આદિ સિદ્ધો થવાના પ્રકારે પ્રમાણે સિદ્ધો પંદર પ્રકારના છે. આ પ્રમાણે સમસ્ત જીના ભેદો ટુંકમાં કહ્યા. વિવેચન પંચેન્દ્રિય જીના ભેદો પૂર્ણ થયા, તેની સાથે Page #335 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ છે સંસારી ના ભેદ પણ પૂર્ણ થયા. આ લેક, વિશ્વ કે જગતમાં છ ઈન્દ્રિયવાળા કઈ જ નથી, એટલે પંચેન્દ્રિય જીવે એ સંસારી જીવેની છેલ્લી સીમા છે અને તેને અહીં ચાર ભેદે વડે બરાબર સ્પર્શવામાં આવ્યાં છે. હવે બાકી રહેલ સિદ્ધના ભેદ કહે છે. આમ તે સિદ્ધ થયેલા સર્વ જી શક્તિ-સામર્થ્યમાં કે ગુણપ્રાપ્તિમાં સમાન છે, તેમની વચ્ચે કેઈ જાતને ભેદ કે તફાવત નથી, પરંતુ સિદ્ધ થવાની રીત પરથી તેમના પંદર પ્રકારે પડે છે. તેમાંથી તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધ આ બે ભેદો અહીં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યા છે અને બાકીના તેર આદિ પદથી ગ્રહણ કરવાના છે. | તીર્થસિદ્ધ એટલે શ્રી તીર્થકરદેએ સ્થાપેલા પ્રમાણપ્રધાન ચતુર્વિધ શ્રીસંઘરૂપ તીર્થની વિદ્યમાનતામાં સિદ્ધ થયેલા. જેના વડે તરાય તે તીર્થ કહેવાય છે. આ વ્યાખ્યા મુજબ શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકાને અને ચતુર્વિધ શ્રીસંઘ તીર્થની સંજ્ઞા પામેલે છે, કારણ કે તેના આલંબન વડે સંસારસાગરને સરલતાથી તરી શકાય છે પરંતુ તીર્થની વિદ્યમાનતા ન હોય તે કઈ જવા સિદ્ધ ન થાય, એવું નથી. એવા સમયે પણ કેટલાક જીવે કર્મને ક્ષય કરીને સિદ્ધિગતિની પ્રાપ્તિ કરે છે અને સિદ્ધોની પંક્તિમાં બિરાજે છે; તેથી બીજે પ્રકાર અતીર્થસિદ્ધને કહી છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર–પ્રકાશિમાં - સિદ્ધના આ બે પ્રકારે એવા છે કે તેમાં સર્વે સિદ્ધોને સમાવેશ થઈ જાય, પરંતુ શાસ્ત્રને પ્રયત્ન ભેદનું પરિજ્ઞાન કરાવવા માટે હોય છે, તેથી બીજા પ્રકારનું પણ અહીં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ' ત્રીજા અને ચોથા પ્રકારમાં તીર્થકરસિદ્ધ અને અતીર્થકરસિદ્ધની ગણના થાય છે. તેને સાર એ છે કે કેટલાક જીવે પુણ્યપ્રકર્ષને લીધે તીર્થકરની પદવી પ્રાપ્ત કરીને તે જ ભવમાં સિદ્ધ થાય છે, તો કેટલાક જ આવી પદવી પ્રાપ્ત કર્યા વિના માત્ર સામાન્ય કેવળી તરીકે જ સિદ્ધિગતિની પ્રાપ્તિ કરે છે. અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે જે જીવ તીર્થંકરપદને પામ્યું નથી કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરીને સામાન્ય કેવલીની પંક્તિમાં બિરાજે નથી, તે સિદ્ધિગમનને અધિકારી નથી, અર્થાત્ સિદ્ધ થઈ શકતું નથી. જ્યારે કેઈ પણ જીવ સંવર અને નિજેરાના ઉત્કૃષ્ટ આલંબન વડે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતકમેને ક્ષય કરે છે, ત્યારે તેને અપ્રતિપાતી એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે અને તેના વડે તે સર્વ પદાર્થોના સર્વ ભાવે જાણી શકે છે. આવા જીવેને આપણે માનાર્થે કેવલી ભગવંત કહીએ છીએ. આ કેવલી ભગવંતે અંત સમયે બાકીનાં ચાર અઘાતી કર્મોને પણ ક્ષય કરે છે અને નિષ્ક્રિતાર્થ થઈને ઊર્ધ્વગમનપૂર્વક સિદ્ધશિલામાં વિરાજી સિદ્ધ નામ સાર્થક ' જેમણે કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થ સ્થાપ્યું હોય, Page #337 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ છે તે તીર્થકર કહેવાય છે અને બાકીના સામાન્ય કેવલી કહેવાય છે. પાંચમા, છઠ્ઠા અને સાતમા પ્રકારમાં સ્વયંબુદ્ધસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ અને બુદ્ધબેધિતસિદ્ધની ગણના થાય છે, તેનું રહસ્ય પણ સમજી લઈએ. એ તે નિશ્ચિત કે કે બોધ પામ્યા વિના મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થતી નથી અને મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થયા વિના સિદ્ધિપદ સાંપડતું નથી. બેધ પામ એટલે સંસારની અસારતાનું પૂરેપૂરું ભાન થવું અને આત્મ-કલ્યાણ માટે સંયમાદિ અનુષ્ઠાનની મહત્તા સમજવી. આ પ્રકારને બંધ કેટલાક આત્માઓને જાતિસ્મરણાદિ જ્ઞાન વડે સ્વયં થાય છે, તે કેટલાક આત્માએને કઈ પણ નિમિત્ત મળવાથી થાય છે અને કેટલાક આત્માઓને જ્ઞાન-દર્શન–ચારિત્રસંપન્ન એવા આચાર્યાદિના ઉપદેશ વડે થાય છે. આ ત્રણ પ્રકારેને અહીં અનુક્રમે સ્વયં બુદ્ધસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ અને બુધિતસિદ્ધ કહેવામાં આવ્યા છે. આઠમ, નવમા અને દશમા પ્રકારમાં સ્ત્રીલિંગસિદ્ધ, પુરુષલિંગસિદ્ધ અને નપુંસકલિંગસિદ્ધને નિર્દેશ થયેલે છે. તેને અર્થ એ છે કે આત્મા શરીરની અપેક્ષાએ સ્ત્રી, પુરુષ કે નપુંસક ગમે તે લિંગમાં રહેલું હોય, પણ મોક્ષમાર્ગની પ્રવૃત્તિમાં મસ્ત બને અને કર્મકટકને સંહાર કરે તે એ અવશ્ય સિદ્ધિસદનમાં દાખલ થઈ શકે છે તથા નિરંજન-નિરાકાર એવા સિદ્ધ પર્માત્માની પંક્તિમાં બિરાજી શકે છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જીવ-વિચાર-પ્રકાશિકાર કેટલાક કહે છે કે “સ્ત્રીઓથી સંયમનું પાલન સર્વીશે થઈ શકતું નથી, કારણ કે તેમને મર્યાદાના પાલન માટે વસ્ત્રો ધારણ કરવા પડે છે અને વસ્ત્ર ધારણ એ એક જાતનો પરિગ્રહ છે, એટલે તેઓ મેક્ષમાર્ગની અધિકારિણું નથી, પરંતુ આમ કહેવું ગ્ય નથી. “મુછા mહો કુત્તો’ એવાં શાસનાં ટંકશાળી વચને છે. તેનો અર્થ એ છે કે સંયમની સાધના કરતી વખતે વસ્ત્ર, ઉપધિ આદિ જે કંઈ રાખવામાં આવે છે, તે પરિગ્રહ નથી, પણ તેના પ્રત્યે મૂછમમતા જાગે તે એ પરિગ્રહ છે. એટલે જે મૂછશીલ બનીને અર્થાત્ નિર્મમત્વ ભાવે વસ્ત્રને ધારણ કરે છે, તે પરિગ્રહ-દોષથી યુક્ત નથી અને તે કારણે તેમને સંયમ અધૂરે કે અપૂર્ણ ગણાતું નથી. તાત્પર્ય કે સ્ત્રીઓ પણ પુરુષની જેમ સંયમનું પાલન સર્વીશે કરી શકે છે અને તેથી સકલ કર્મને ક્ષય કરવાપૂર્વક મેક્ષમાં જઈ શકે છે. શ્રીમદેવી માતાએ સ્ત્રીલિંગે જ સિદ્ધિ પ્રાપ્ત કરી. શ્રીમલ્લિનાથ સીલિંગે તેવા છતાં તીર્થકરપદની પ્રાપ્તિ કરીને મેક્ષે સિધાવ્યા. શ્રી રાજિમતીએ પણ સ્ત્રીલિંગે જ સિદ્વિપદ સંપાદન કર્યું અને શ્રી ચંદનબાળા તથા મૃગાવતીએ પણ સ્ત્રીલિંગ જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરીને સિદ્ધાવસ્થાનું સુખ પ્રાપ્ત કર્યું. ઉત્તરાધ્યયનસૂત્રના છત્રીશમા અધ્યયનમાં “ સ્થીકુતિપિતા , તવ ચ નપુંજા” એ સ્પષ્ટ પાઠ છે અને પ્રજ્ઞા Page #339 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ છે ૨૯. પના સૂત્રના પ્રથમપદે પણ સ્થાટિકા , પુલિસ્ટિસિદ્ધા, નપુંસઢિા ” એવા સ્પષ્ટ શબ્દો છે, એટલે સ્ત્રી પણ પુરુષના જેટલી જ મોક્ષની અધિકારિણું છે, એમ માનવું જ યોગ્ય છે. જેમણે નગ્નત્વને આગ્રહ સેવીને સ્ત્રીઓને મેક્ષની અનધિકારિણી કરાવી, તેમણે જૈન ધર્મને એક મૂળભૂત મહાન સિદ્ધાંતને અ૫લાપ કર્યો છે, એમ કહીએ. તે જરા પણ અત્યુક્તિ નથી. નગ્નત્વ કે અનગ્નત્વ એ કંઈ એક્ષપ્રાપ્તિનાં સીધાં કારણે નથી. એક્ષપ્રાપ્તિનું સીધું કારણ તે કર્મક્ષય જ છે અને તે નગ્ન કે અનગ્ન કઈ પણ હાલતમાં થઈ શકે છે. દિગમ્બર ગ્રન્થમાં પણ સીને ચૌદ ગુણસ્થાનક કહ્યા છે, છતાં કદાગ્રહથી તેઓ માનતા નથી. અગિયારમા, બારમા અને તેરમા પ્રકારમાં સ્વલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ અને ગૃહસ્થલિંગસિદ્ધને સ્થાન આપવામાં આવ્યું છે. અહીં લિંગને અર્થ વેદ (Sex) નથી, પણ વેશ છે. તાત્પર્ય કે કેટલાક જી આહંત ધર્મમાં ઉપદેશાયેલા શ્રમણ-શ્રમણના વેશે કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરીને સિદ્ધ થાય છે, તે કેટલાક તાપસ વગેરેના વેશમાં રહ્યા છતાં તથા પ્રકારની આત્મવિશુદ્ધિનાં કારણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરીને સિદ્ધ થાય છે. તે કેટલાક વળી ગૃહસ્થ, વેશમાં રહ્યા છતાં પણ ભાવવિશુદ્ધિનું પ્રબળ નિમિત્ત. પામીને ઘાતકર્મને ક્ષય કરવાને શક્તિમાન થાય છે અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરીને છેવટે સિદ્ધ બને છે. અહીં એટલી સ્પષ્ટતા જરૂરી છે કે સ્વલિંગે સિદ્ધ થવું, એ. Page #340 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચારપ્રકાશિકા •ઉત્સગ રૂપ છે, એટલે કે ધારી માર્ગ છે અને અન્ય લિંગે સિદ્ધ થવુ` કે ગૃહસ્થલિંગે સિદ્ધ થવું એ અપવાદરૂપ છે, એટલે કે, કવચિત્ અનતી ઘટના છે. શાસ્ત્રમાં સિદ્ધ જીવાના અલ્પ-અહુના વિચાર કરવામાં આવ્યો છે, ત્યાં સ્પષ્ટ જણાવ્યુ' છે કે ‘ ગૃહસ્થલિંગ સિદ્ધ સહુથી ઓછા છે, એથી અન્યલિંગસિદ્ધ સંખ્યાતગુણા છે અને એથી સ્ત્રલિંગસિદ્ધ સખ્યાતગુણા છે.' -300 ચૌદમા અને પંદરમા પ્રકારમાં એકસિદ્ધ અને અનેક સિદ્ધને મૂકવામાં આવ્યા છે. તેના પરમાથ એ છે કે કાઇક વાર એક સમયમાં માત્ર એક જીવ જ મેક્ષે જાય છે અને કોઈક વાર એક સમયમાં અનેક જીવા સાથે મેક્ષે જાય છે. દાખલા તરીકે ચાવીશમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી જે સમયે મેક્ષે ગયા, ત્યારે બીજો કોઈ પણ જીવ આક્ષે ગયા ન હતા, એટલે તે એકસિદ્ધની કોટીમાં ગણાય છે અને પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન જે સમયે મેક્ષે ગયા, તે જ સમયે બધા મળીને ૧૦૮ જીવા મેલે ગયા હતા, એટલે તે અનેકસિદ્ધની કોટિમાં ગણાય છે. એકી સાથે ૧૦૮ થી વધારે જીવા સિદ્ધ થતા નથી, એવા શાસકારોના અભિપ્રાય છે. અહીં એ સ્પષ્ટતા કરવી પણ ઉચિત છે કે શ્રી ઋષભદેવની સાથે ૧૦૮ સિદ્ધ થયા, તે આશ્ચય ગણુય છે, તેનું કારણ ૧૦૮ ની સંખ્યા નથી, પણ ઉત્કૃષ્ટ કાયાવાળા ૧૦૮ ગયા એ છે. અહીં પ્રસંગવશાત્ એ પણ જણાવી દઈએ કે Page #341 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ છે ૩૦૧ સિદ્ધિગતિ પ્રાપ્ત કરવાની ચેગ્યતા મનુષ્યભવમાં જ છે, એટલે મનુષ્યદેહ છૂટી ગયા પછી આત્મા આ સ્થળે કેવી રીતે પહોંચી જાય છે, તે જાણવું જરૂરી છે. આત્માની. સ્વાભાવિક ગતિ ઊર્ધ્વ છે, તેથી જ્યારે તેને કઈ પણ પ્રકારનું કર્મબંધન ન હોય ત્યારે સીધી ઊર્ધ્વરેખા પ્રમાણે જ ગતિ કરે છે, એટલે જે સ્થળેથી દેહ છોડ્યો હોય, તેના જ અગ્રભાગે સિદ્ધશિલામાં સ્થિર થાય છે. આ ક્રિયાને. પાણીમાં રહેલા તુંબડા સાથે સરખાવવામાં આવે છે. જેમ કે તુંબડા ઉપર કપડું વીંટાળી તેના પર માટીને લેપ કર્યો હોય, ફરી તેના પર કપડું વીંટાળી માટીને લેપ કર્યો હોય, એ રીતે વારંવાર કપડું વીંટાળી માટીને લેપ કર્યો હોય, તે એ તુંબડું ભારે બનીને પાણીના તળિયે બેસી જાય છે. હવે પાણીના દબાણ કે ઘર્ષણથી તેની માટી પલળતી જાય ને કપડાંને અકેક આંટો ઉકેલાતે જાય, તે એક પછી એક તેના પરનાં બંધને ઓછાં થતાં જાય. છે, અને આ રીતે જ્યારે તેનાં બધાં બંધને ઓછાં થઈ જાય છે, ત્યારે કપડાં અને માટીમાંથી એ તુંબડું સંપૂર્ણ મુક્ત થાય છે અને તેથી સીધું ઊર્ધ્વગતિ કરીને પાણીનાં મથાળે પહોંચી જાય છે. અહીં તુંબડાના સ્થાને જીવ, કપડાં અને માટીના લેપને સ્થાને કર્મબંધન અને પાણીના સ્થાને લેકાકાશમાં રહેલું ધમસ્તિકય દ્રવ્ય સમજવું. . શરીર, ઇન્દ્રિયે, મન વગેરે પૌગલિક વસ્તુઓ છે. અને તે કર્મના લીધે જ સંભવે છે, પરંતુ સિદ્ધ જીને Page #342 -------------------------------------------------------------------------- ________________ -૩૦૨ જીવ-વિચાર-મકાશિકા કર્મને સર્વથા અભાવ હોય છે, એટલે તેમને કોઈ પણ પ્રકારનું શરીર, ઈન્દ્રિય કે મન હતાં નથી, તેઓ માત્ર આત્મસ્વરૂપ જ હોય છે અને તે કારણે તેમને અશરીરી કહેવાય છે. જ્યાં શરીર નથી, ત્યાં જન્મ કેવો? જરા પણ કેવી ? અને મૃત્યુ પણ કેવું? વળી રેગ, શેક અને ભય પણ શરીરના કારણે જ ઉત્પન્ન થાય છે, એટલે તેને પણ સિદ્ધ જીવેને સર્વથા અભાવ હોય છે. સિદ્ધ જ નિરંજન-નિરાકાર હોય છે, પણ તેમની હસ્તી ભૂંસાતી નથી કે તેમના સ્વરૂપમાં કઈ પ્રકારનું પરિવર્તન થતું નથી, એટલે કે તેઓ અક્ષય-અચલ– અવ્યાબાધ સ્થિતિને પ્રાપ્ત થાય છે અને સદાકાળ એ જ ડસ્થિતિમાં રહે છે. - કેટલાક વર્ગ એમ માને છે કે “સિદ્ધાલયમાં રહેલા “સિદ્ધ જગતને દુઃખી જોઈને મૃત્યુલોકમાં અવતાર ધારણ કરે છે અને દુઃખી જગતને ઉદ્ધાર કરે છે. પરંતુ જેઓ “નિર્ણિતાર્થ છે, કૃતકૃત્ય છે અને સર્વ પ્રકારના કર્મોથી -રહિત છે, તે ફરી અવતાર ધારણ કેમ કરે? જેમ બીજ - બળી ગયા પછી તે ઉગવાની શક્તિ ધરાવતા નથી, તેમ કર્મો પણ દગ્ધ થયા પછી આમાને ફરી જન્મ–જરા– -મૃત્યુના બંધનમાં જકડી શકતા નથી. વધારે સ્પષ્ટ કહીએ તે કર્મ એ કેઈ સ્વતંત્ર વસ્તુ નથી, એ તે પુદગલનું Page #343 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ છે ૩૩ જ એક સ્વરૂપ છે અને આત્મા જ્યારે મિથ્યાત્વ આદિ દોથી યુક્ત હોય છે, ત્યારે તેને પિતાના ભણું આકષી તેમાં તન્મય થાય છે અને ત્યારે જ તે કર્મની સંજ્ઞા પામે છે. જ્યારે સિદ્ધ જીવોમાં મિથ્યાત્વ આદિ કઈ દોષ રહેલ નથી, એટલે તે પુદ્ગલેને પિતાના ભણી આકષી તેમાં તન્મય બને એ સંભવિત નથી, એથી જ તે કઈ પણ પ્રકારને જન્મ ધારણ કરે કે સિદ્ધશિલા છોડી તેની નીચેના પ્રદેશમાં જાય, એ બનવાની શક્યતા નથી. સ્વ-સ્વરૂપમાં સ્થિરતા એ જ સિદ્ધ સુખ છે અને તે એટલું ઉત્કૃષ્ટ કોટિનું છે કે જગતનું અન્ય કિઈ પણ સુખ તેની બરાબરી કરી શકતું નથી. આવશ્યકનિર્યુક્તિમાં કહ્યું છે કે– " नवि अस्थि मणुस्साणं सुक्खं नेव सव्वदेवाणं । जं सिद्धाणं सुक्खं, अव्वाबाहं उवगयाणं ॥१९०।। તે સુખ મનુષ્યને નથી કે સર્વ દેવેને પણ નથી કે જે સુખ અવ્યાબાધ સ્થિતિને પામેલા સિદ્ધોને છે.” સિદ્ધ જીને સિદ્ધ પરમાત્મા પણ કહેવામાં આવે છે અને તેમની ગણના દેવતત્વમાં થાય છે, એટલે અ-િ હંતની જેમ તેમની પણ દ્રવ્ય-ભાવપૂજા થાય છે અને તે આત્મકલ્યાણમાં અતિ ઉપકાર નીવડે છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ Page #345 -------------------------------------------------------------------------- ________________ જીવનવિચારપ્રકાશિકા યાને જૈન ધર્મનું પ્રાણીવિજ્ઞાન ત્રીજો ખંડ પંચ-દ્વાર છે. ૨૦ : Page #346 -------------------------------------------------------------------------- ________________ Page #347 -------------------------------------------------------------------------- ________________ [૧] છના વિશેષ જ્ઞાન માટે પાંચ દ્વારની પ્રરૂપણ મૂળ एएसिं जीवाणं सरीरमाऊ ठिई सकायम्मि । पाणा जोणि-परमाणं जेसिं जं अस्थि तं भणिमो ॥२६॥ સંસ્કૃત છાયા एतेषां जीवानां शरीरमायुः स्थितिः स्वकाये । .. प्राणा योनिप्रमाणं येषां यदस्ति तद् भणियामः ॥२६॥ પદાર્થ g --એ. આ પદ વાળ ના વિશેષણ તરીકે છઠ્ઠી વિભક્તિના બહુવચનમાં આવેલું છે. વાણં–જીના. સત્તર–શરીર, કાયા, દેહ જા-આયુષ્ય. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જીવ-વિચાર-પ્રકાશિકા દિ–સ્થિતિ. સરચ–િપિતાની કાયાને વિષે. એવી જાય તે સર. તેના વિષે સા.િ - સ્વ. વ –કાયા. પા –પ્રાણે. જેના આધારે જીવન ધારણ કરી શકાય, તેને પ્રાણ કહેવામાં આવે છે. આ પ્રાણ દશ પ્રકારના છે : (૧-૫) પાંચ ઈન્દ્રિયે, (૬) મને બળ, (૭) વચનબળ, (૮) કયબળ, (૯) ધાષ્ટ્રવાસ અને (૧૦) આયુષ્ય. નો—િvમા–નિનું પ્રમાણ જોગિનું માન તે લોજિ-માદ. કોજિ-નિ. જેને ઉત્પન્ન થવાના સ્થાનને નિ કહે છે. ઉમા--પ્રમાણ, માપ, ધોરણ. અહીં વપરાયેલ પ્રમાણ શબ્દ શરીર, આયુષ્ય, સ્વકાસ્થિતિ અને પ્રાણને પણ લાગુ પડે છે. તાત્પર્ય કે જેમ ચેનિનું પ્રમાણ કહેવાનું છે, તેમ શરીરનું પ્રમાણ, આયુષ્યનું પ્રમાણું, સ્વકાયસ્થિતિનું પ્રમાણ તથા પ્રાણનું પ્રમાણ પણ કહેવાનું છે. સિં–જેમનું. નં–જે. 0િ–છે. તંતે. મળો–કહીએ છીએ. Page #349 -------------------------------------------------------------------------- ________________ છોના વિશેષ સ્થાન માટે પાંચ દ્વારની પ્રરૂપણ કન્ટ અવય एएसि जीवाणं जेसिं जं सरीरं, आऊ, सकायम्मि દ્ધિ, પા, કોનિ-માળ રિચ, તે મનનો ! ભાવાર્થ આ જીના શરીર, આયુષ્ય, કાયરિથતિ, પ્રાણ અને નિઓનું શાક્ત જે પ્રમાણે છે, તે અમે હીએ છીએ. વિવેચન વિશદ વર્ગીકરણ, સુયોગ્ય પરિભાષા અને ક્રમાનુસારી સંક્ષિપ્ત વર્ણનથી પ્રકરણ-કર્તાએ આપણને સંસારી જીના ૫૬૩ ભેદ તથા સિદ્ધ ના ઔપચારિક ૧૫ ભેદને પરિચય કરાવ્યું. આને આપણે જીવ-વિષયક પાયાનું શિક્ષણ (Basic education) સમજીએ. જેમ પાયા વિના ઘર હેય નહિ, તેમ આ મૂળભૂત જ્ઞાન વિના જીવે અંગે વિશેષ બેધ સંભવે નહિ. વાસ્તવમાં ભેદપરિણાનથી જ વસ્તુને વિશેષ બંધ થાય છે અને તેથી જ શાસકારે કોઈ પણ વસ્તુને વિશેષ બેધ કરાવવા માટે તેના ભેદે તથા ઉત્તરભેદનું વર્ણન કરે છે. જેમ પાયે નંખાયા પછી તેના પર મજબૂત ચણતર કરવામાં આવે છે અને તે જ તે ઘર ટકાઉ બને છે, તેમ શાસ્ત્રકારે પણ પાયાનું જ્ઞાન આપ્યા પછી તે અંગે વિવિધ માહિતી રજુ કરે છે અને એ રીતે વિવક્ષિત વિષયના Page #350 -------------------------------------------------------------------------- ________________ જીવનવિચાર પ્રકાશિકા ક જ્ઞાનની પુષ્ટિ કરે છે. વર્તમાન શિક્ષણશાસ્ત્રીઓ કે જેમણે મોટા ભાગે માનવિજ્ઞાનના આધારે શિક્ષણને લગતા સિદ્ધાંતે નક્કી કર્યા છે, તેઓ પણ આ જ પદ્ધતિને સ્વીકાર કરે છે. દાખલા તરીકે ભૂગોળનું જ્ઞાન આપવું હોય તે પ્રથમ દુનિયાના ખંડેને, પછી તેમાં આવેલા દેશને, પછી તેના જીલ્લા અને પ્રાંતેને નિર્દેશ કરે છે અને ત્યાર બાદ તેની સીમાએ, તેનું હવામાન, ત્યાંની પ્રાકૃતિક રચના ત્યાંનું લેકજીવન વગેરે વર્ણવે છે, આથી વિદ્યાર્થીઓને તાલુકા, જીલ્લાઓ, દેશે વગેરેને યથાર્થ બંધ થાય છે અને તે જીવનમાં ઉપયોગી નીવડે છે. વિવક્ષિત વિષયને કોઈ એક મુદ્દો પકડીને તે અંગે વિચારણા કરવી કે તે સંબંધી અવનવી માહિતી આપવી તેને “પદ” કે “ દ્વાર કહે છે. અહીં પદ પ્રકરણ (chapter) ને અર્થ અને દ્વારા જ્ઞાનરૂપી મંદિરમાં પ્રવેશ કરવાના દરવાજાને અર્થ દર્શાવે છે. એક વિષય અંગે પદ કે દ્વાર કેટલા હેઈ શકે?' એ પ્રશ્ન થવા સંભવ છે, પરંતુ તેને ઉત્તર વિષય ઉપર આધાર રાખે છે. જે વિષય ઘણે ગહન–ગંભીર હોય તે તે અંગે અનેક પદે કે તારે હઈ શકે છે. દાખલા તરીકે જીવને વિષય અતિ ગહન–ગંભીર છે, તે પ્રજ્ઞાપનાસૂત્રમાં તે અંગે નીચે મુજબ ૩૬ પદે જવામાં આવ્યાં છે – (૧) પ્રજ્ઞાપનાપદ, (૨) સ્થાનપદ, (૩) અલ્પબહુવપદ, (૪) સ્થિતિપદ, (૫) વિશેષ કે પર્યાયપદ, (૬) Page #351 -------------------------------------------------------------------------- ________________ છના વિરોધ માટે પાંચ દ્વારની પ્રરૂપણા : છુકાંન્તિપદ, (૭) ઉછુવાસદ, (૮) સંજ્ઞીપદ, (૯) રોનિક પદ, (૧૦) ચરમાચરમપદ, (૧૧) ભાષાપદ, (૧૨) શરીર પદ, (૧૩) પરિણામદ, (૧૪). કષાયપદ (૧૫) ઈન્દ્રિયપદ, (૧) પ્રોગપદ, (૧૭)લેશ્યામદ, (૧૮) કાયરિથતિ (1) સમ્યક્ત્વપદ, (૧) અંતક્રિયાપદ (૨૧) અવગાહના સંસ્થાનપદ, (૨૨) ક્રિયાપદ, (૨૩) કર્મપ્રકૃતિપદ, (ર) કર્મબંધપદ, (૨૫) કુર્મવેદપદ, (૨૬) કર્મબંધપદ, (૨૭) કર્મવેદવેદપદ, (૨૮) આહારપદ, (૨૯) ઉપગપદ, (૩૦). પશ્યત્તાપદ, (૩૧) સંજ્ઞીપદ, (૩૨) સંયતપદ, (૩૩) અવધિપદ, (૩૪) પંરિચારપદ, (૩૫) વેદનાપદ અને (૩૬) સમુઘાતપઢ. અહીં જીવનું સ્વરૂપ સંક્ષેપથી કહેવાનું છે, એટલે પ્રકારે અતિ અગત્યના એવા પાંચ દ્વારની પસંદગી કરી છે અને તેનું વર્ણન ક્રમશઃ કર્યું છે. આ પાંચ વારમાં નું પ્રથમ શરીરદ્વાર છે, તેમાં ના શરીરનું પ્રમાણે કહ્યું છે. વધારે સ્પષ્ટ કહીએ તે તેની ઊંચાઈ નો ખ્યાલ આપવામાં આવ્યું છે કે જેને સામાન્ય રીતે અવગાહના કહેવામાં આવે છે. બીજું આયુષ્યદ્વાર છે, તેમાં જેનું આયુષ્ય કહ્યું છે. ત્રીજું સ્વકાયસ્થિતિ દ્વાર છે, એટલે કે એક જીવ તે જ પ્રકારની કાયામાં વાવાર જન્મ અને મરણ પામી કેટલે કાળ રહી શકે, તે કહ્યું છે. ચોથું પ્રાણુકાર છે, તેમાં દરેક જીને કેટલા પ્રાણ હોય છે? તે જણાવવામાં આવ્યું છે અને પાંચમું Page #352 -------------------------------------------------------------------------- ________________ "વિચા—પ્રશિક્ષા ચેનિદ્વાર છે, એટલે કે ક્યા વર્ગના છ કેટલી નિમાં ઉત્પન્ન થાય, તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં જીવેના શરીરાદિ સંબધી જે પ્રમાણુ કહેવાનું છે, તે શાસ્ત્રોએ કહ્યા મુજબ જ કહેવાનું છે, તેથી પ્રકરણકારે “હિં ૮િ તે મળિો ' એ શબ્દપ્રયોગ કર્યો છે. . - વ્યવહારદ્રષ્ટિએ જીવને સહુથી અધિક સંબંધ શરીર સાથે છે, વળી આયુષ્ય, સ્વકાસ્થિતિ, પ્રાણ કે એનિને વિચાર શરીર વિના થઈ શકતું નથી, તેથી પ્રથમ દ્વાર શરીરનું કહ્યું છે. શરીર સાથે આયુષ્યને વિચાર ગાઢપણે સંકળાયેલે છે, તેથી બીજું દ્વાર આયુષ્યનું કહ્યું છે. આયુષ્ય પૂર્ણ થયા પછી સંસારી જીવને અવશ્ય નવી કાયા ધારણ કરવાની હોય છે, એટલે ત્રીજું દ્વાર સ્વકાયસ્થિતિનું કહ્યું છે. શરીરધારણની ક્ષિા પ્રાણ વિના સંભવતી નથી, એટલે એથું દ્વાર પ્રાણનું કહ્યું છે અને શરીરધારણની ક્રિયા માટે કઈ પણું પેનિમાં ઉત્પન્ન થવું પડે છે, એટલે પાંચમું દ્વાર લેનિનું કહ્યું છે. આ રીતે હવે પછી જે વસ્તુની રજૂઆત થવાની છે, તે સહે. તક છે અને જીવે સંબંધી વિશિષ્ટ જ્ઞાનની વૃદ્ધિ કરનારી છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ [२] શરીર-દ્વાર [वान शरीर प्रमाण ] अंगुल-असंख-भागो, सरीरमेनिदियाण सव्वेसि । जोयण-सहस्समहियं, नवरं पत्तेय-रुक्खाणं ॥२७॥ सस्त -छाय अङ्गलासङ्ख्येयभागः शरीरमेकेन्द्रियाणां सर्वेषाम् । योजनसहनमधिकं, नवरं प्रत्येक-वृक्षाणाम् ॥ २७ ॥ पहा अंगुल-असंख-भागो-अनुसनो असभ्यतामा PL. अंगुल न! असंख मेवो भाग ते अगुल-असंख-भाग. अंगुल-भापविशेष. ते त्रय प्रारना डाय छ: (१) मामांYa, (२) असेधाशु भने (3) अwaiya भरे જે સમયે જે પુરુષે વિશિષ્ટ કે મહાન ગણાતા હોય તેના Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ જીવ-વિચાર–પ્રકાશિકા હાથની આંગળીના એક વેઢા જેટલી લંબાઈને આત્માંગુલ કહેવામાં આવે છે; આઠ જવના મધ્ય ભાગને એકઠા કરીએ તેટલી લંબાઈને ઉધાંગુલ કહેવામાં આવે છે અને જે ઉભેધાંગુલથી ચારસો ગણું લાંબું તથા અઢી ગણું પહેલું હોય, એટલે ક્ષેત્રરૂપમાં એક હજારગણું મોટું હોય, તેને પ્રમાણમુલ કહેવામાં આવે છે. આમાંથી કયા અંગુલને ક્યારે. ઉપયોગ કરે? તે અંગે બૃહતસંગ્રહણમાં નીચેની ગાથા જેવામાં આવે છે: आयंगुलेण वत्थु, सरीरमुस्सेह अंगुलेण तहा । नगपुढविविमाणाईमिणसु पमाणंगुलेणं तु ॥ આત્માંશુલ વડે વસ્તુઓ મપાય છે, ઉસેધાંગુલ વડે નરાદિ ચારે ગતિના છનાં શરીર મપાય છે અને પ્રમાણુગુલ વડે મેરુ વગેરે પર્વતે, રત્નપ્રભા વગેરે નારક પૃથ્વીઓ તથા સૌધર્માવલંકાદિ વિમાને વગેરે મપાય છે. તાત્પર્ય કે જગતના સામાન્ય વ્યવહારમાં વસ્તુઓનું જે માપ કહેવાય છે, તે આત્માગુલની અપેક્ષાઓ કહેવાય છે. શાસ્ત્રમાં એકેન્દ્રિયાદિ જેનાં શરીરનાં જે માપ કહ્યાં છે, તે ઉત્સધાંગુલની અપેક્ષાએ કહ્યાં છે અને મેરુપર્વત, રત્નપ્રભા આદિ નારક પૂથ્વીઓ, તેમજ વિમાને વગેરેનાં જે માપ કહ્યાં છે, તે પ્રમાણુગુલની અપેક્ષાએ કહ્યાં છે. અહીં શરીરના પ્રમાણમાં વિષય હેઈ અંગુલ શબ્દથી ઉસેધાંગુલ સમજવાનું છે. - અઢા–અસંખ્ય. જેની ગણના સંખ્યા વડે થઈ ન શકે તેને અસંખ્ય કહેવાય છે. સામાન્ય લોકે અબજ Page #355 -------------------------------------------------------------------------- ________________ નીવાર ઉપરાંતની સંખ્યાને અસંખ્ય તરીકે વ્યવહાર કરે છે; ગણિતશાસ્ત્રીઓ પરાર્ધ એä અઢાર અંક ઉપરાંતની સંખ્યાને અસંખ્ય તરીકે વ્યવહાર કરે છે, પરંતુ જૈન શાસ્ત્રમાં શીર્ષ–પ્રહેલિકા એટલે ૧૯૯૪ અંકની સંખ્યા કહેલી છે અને તેની પછી પણ લાંબા અંતરે અસંખ્યમતને. વ્યવહાર માને છે. વળી, અસંખ્યાતના પણ પરિત્ત, મધ્યમ, અસંખ્યાત અને તે દરેકના જઘન્ય, મધ્યમ અને. ઉત્કૃષ્ટ, એવા ત્રણ પ્રકારે માનતાં અસંખ્યાતના કુલ નવ પ્રકારે માનેલા છે. મા–ભાગ. સરી –શરીર, કાયા, દેહ. જીર અને વિશાળ એ બે પદની સંધિ થવાથી. અહીં મેજિવિરાળ એવું પદ બનેલું છે. વિવિચારણ—એકેન્દ્રિયેનું, એકેન્દ્રિય જીવેનું. સોર્સિ–સર્વેનું. જોયા–સર્જા–એક હજાર એજન. –સંર્સ અને અર્થિ એ બે પદોની સંધિથી અહીં ગાયન-સનમાં એવું પદ બને છે. * જાપાનું રણ પ્રમાણે તે નાચ-સાઁ . ચળ જન. તે એક પ્રકારનું માપ છે. તેની ગણના આ પ્રમાણે થાય છે – - युख्छत पाओ, सो दुगुणं निहत्थी सा दुगुण हत्यो। પર ધr તુલસ, જો તે નેમ : અને દિપક અને ઇવેનું Page #356 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પશિયા ૬ ઉલ્લેયગુલ = ૧ પાદ. ૨ પાક = ૧ વેંત ૨ વેંત = ૧ હાથ. ૪ હાથ = ૧ ધનુષ. ૨૦૦૦ ધનુષ = ૧ કેશ (ગાઉ). ૪ કેષ = ૧ એજન.' સહ–હજાર, એક હજાર. સેથી દશ ગણું - સંખ્યાને હજાર કહેવામાં આવે છે. ગર્થિ—અધિક, વધારે, કંઈક વધારે. નવાં–તેમાં વિશેષ એ કે– નવાં નિ ચ વિરોષ?” ત્તેિર gif–પ્રત્યેક વૃક્ષેનું, પ્રત્યેક વનસ્પતિનું. જોય એવું જે વા તે – . તેનું ષષ્ટીના બહુવચનમાં ચિ–રવા એવું રૂપ થાય છે. ઉત્તેરપ્રત્યેક. તે અહીં વનસ્પતિને એક વિશેષ પ્રકાર સમજ. સર–વૃક્ષ, વનસ્પતિ. અવય सव्वेसिं एगिदियाण सरीरं अंगुल-असंख-भागो नवरं "पत्तेय रुक्खाणं अहियं जायण-सहस्सं । સર્વે એકેન્દ્રિય જીવેનું શરીર અંગુલના અસંખ્યા- -તમાં ભાગ જેટલું હોય છે. તેમાં વિશેષતા એટઢી કે Page #357 -------------------------------------------------------------------------- ________________ શરીર-હર પ્રત્યેક વનસ્પતિનું શરીર એક હજાર નથી કંઈક અધિક હોય છે. વિવેચન * પ્રસ્તુત પ્રકરણની સત્તાવીશમી ગાથાથી તેત્રીશમી ગાથા. સુધી શરીર–કારને વિસ્તાર છે. તેમાં સર્વે જીનાં શરીરનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે કે જેને સામાન્ય રીતે અવગાહના કહેવામાં આવે છે. આ દષ્ટિએ આને. અવગાહના–દ્વાર કહીએ તે પણ ચાલે. - અહીં શરીરને અનુલક્ષીને તેની ઉંચાઈ કહેવાની છે, એટલે શરીર સંબંધી કેટલીક સ્પષ્ટતા કરીએ. શરીર એ. જીવને ક્રિયા કરવાનું સાધન છે. કાયા, કલેવર, તનુ, ચય, ઉપચય, સંઘાત, દેહ, એ બધા તેના પર્યાય શબ્દ છે. સંસારી જીવે અનંત છે, પરંતુ તેમના શરીરે અસંખ્યાત છે. તેના જુદી જુદી અપેક્ષાએ અનેક પ્રકારે પડી શકે, પણ જૈન શાસકારોએ કાર્ય–કારણ વગેરેની સમાનતાને. અનુલક્ષીને તેના પાંચ પ્રકારે પાડેલા છેઃ (૧) ઔદારિક, (૨) વૈક્રિય, (૩) આહારક, (૪) તૈજસ અને (૫) કાર્પણ જે શરીર ઉદાર-ઉત્કૃષ્ટ પુદ્ગલેનું બનેલું હોય, તે દારિક કહેવાય; અથવા જે શરીર અન્ય શરીરની અપેક્ષાએ ઉગ્ર સ્વરૂપવાળું હોય, તે ઔદારિક કહેવાય? અસ્થવા જેનું છેદન, ભેદન, ગ્રહણ, દહન વગેરે થઈ શકે તે ઔદારિક કહેવાય. પ્રાકૃત ભાષામાં તેને માટે જા િ . શબાને પ્રગટ થાય છે. જે શરીર વિવિધ વિડિયાને પામે. Page #358 -------------------------------------------------------------------------- ________________ છવ-વિચામ્બાશિકા એટલે કે આખામાંથી મોટું, મેરામાંથી નાણું, જાણમાંથી પાતળું, પાતળામાંથી જાડું, એકમાંથી અનેક, અનેકમાંથી એક એમ વિવિધ પ્રકારનું બની શકે તે વૈક્રિય કહેવાય. સૂક્ષમ અર્થને સંદેડ નિવારણ કરવા માટે ચતુર્દશપૂર્વધારી મુનિ કેવલી ભગવંત પાસે જવા માટે વિશુદ્ધ પુગલનું બનાવેલું જે અવ્યાઘાતી શરીર ધારણ કરે, તે આહારક કહેવાય. જે શરીર તેજસૂથી બનેલું કે તેજોમય હોય, તે તેજસ કહેવાય અને આત્મપ્રદેશ સાથે એક્તા પામેલે એ કર્મને સમૂહ, તે કાર્મણ શરીર કહેવાય. ઔદાર્જિ કરતાં વક્રિય, વૈકિય કરતાં આહાર આહારક કરતાં તેજસ અને તેજસ કરતાં કામણ શરીર વધારે સૂક્ષમ હોય છે. છે . આપણું શરીર ઔદારિક છે, પશુ-પક્ષી વગેરેનાં જે શીરે જોઈએ છીએ, તે પણ દારિક છે અને વનસ્પતિ વગેરેનાં શરીરે પણ દારિક છે. નારક અને દેવેના જીવને સ્વભાવથી જ વૈકિય શરીર હોય છે. આહારક શરીર તે ઉપર જણાવ્યું તેમ કેઈ કારણ પ્રસંગે જ ચતુર્દશપૂર્વધર મુનિઓ દ્વારા ધારણ કરાય છે. તૈજસ શરીર દરેક સંસારી જીવને હેય છે, પણ તે દારિક કે વૈયિની અંદર રહેલું હોય છે અને કર્મણ શરીર પણ દરેક સંસારી જીવને હોય છે, પણ તે આત્મા સાથે ઓતપ્રોત થયેલું હોય છે.. . . . . ઈપણ જીવ મરણ પામે ત્યારે તેનું ઓરિક કે Page #359 -------------------------------------------------------------------------- ________________ વેકિય શકીર પડી જાય છે, પણ તેજસ તથા કાશ્મણ એ બે શરીરે તેની સાથે જ રહે છે. - અહીં શરીર સંબંધી જે પ્રમાણુ કહેવાનું છે, તે ઔદારિક તથા વૈકિયનું સમજવું. એકેન્દ્રિય જીને કુલ બાવીશ ભેદે છે, તે આગળ કહેવાઈ ગયું છે. આ બાવીશ ભેદો પૈકી પ્રત્યેક વનસ્પતિ સિવાયના બાકીના બધા જેનું શરીર અંગુલના અસં. ખાતમા ભાગ જેટલું હોય છે. અલબત્ત, આમાં પણ તેરતમતા એટલે નાના-મેરાપણું હોય છે, તે આ પ્રમાણે - (૧) સહુથી નાનું શરીર સૂક્ષ્મ નિમેદનું હોય છે. સૂક્ષ્મ નિગોદ એટલે સૂમ સાધારણ વનસ્પતિ. (૨) તેનાથી અસંખ્યાતગણું મેટું સૂમ વાયુમયનું હોય છે. (૩) તેનાથી અસંખ્યાતગણું મોટું સૂકમ અગ્નિકાળનું હોય છે. છે. ( તેનાથી અસંખ્યાતગણું મોટું સૂક્ષ્મ અપકાયનું હોય છે. . (૫) તેનાથી અસંખ્યાતગાણું મેટું સૂફમ પૃથ્વીકાયનું હોય છે. (૬) તેનાથી અસંખ્યાતગાણું મોટું આદર વાયુકાયનું ક હોય છે. () તેનાથી અંખ્યાતગણું મેટું આદર અગ્નિકામાનું Page #360 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જીવ-વિચારાકારિણ () તેનાથી અસંખ્યાતગણું મોટું આદર અપકાયનું હોય છે. : (© તેનાથી અસંખ્યાતગણું મોટું બાદર પૃથ્વીકાયનું હોય છે. (૧૦) તેનાથી અસંખ્યાતગણું મોટું બંદર નિગોદનું હોય છે. - આમ છતાં તે અંગુલના અસંખ્યાતમાં ભાગથી તે. અધિક હોતું જ નથી. પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક હજાર એજનથી કંઈક અધિક હોય છે. આ પ્રમાણુ કેટલાક કહે એક હજાર એજનની ઊંડાઈવાળા હોય છે અને તેમાં કમળ થાય છે, તેને આશ્રીને કહ્યું છે. તેમાં એક હજાર જન જેટલે પાણીને ભાગ તેટલી નાળ હોય છે અને પાણીની સપાટી પર રહેલું કમલ તેથી અધિક હોય છે, તેથી એક હજાર એજનથી કંઈક અધિક એવી તેની ઊંચાઈ કહેલી છે. અઢી દ્વીપની બહાર કેટલીક લતાઓ પણ આવડા પ્રમાણુવાળી થાય છે. - આપણી વર્તમાન દુનિયા કે જે જૈન શાસ્ત્રોમાં વર્ણવેલા મધ્યલકની વચ્ચે આવેલા જંબુદ્વીપને એક બહુ નાનકડો ભાગ છે, તેમાં પણું પ્રત્યેક વનસ્પતિ સંબંધી કેટલાક આશ્ચર્યજનક વિકાસ જોવામાં આવે છે. તેની અહીં નૈધ કરવી ઉચિત ગણશે. ' યુનાઈટેડ સ્ટેટસના કેલિફેનિયા પ્રાંતના દુલેર Page #361 -------------------------------------------------------------------------- ________________ શરીર-દ્વર , પરગણુના જંગલમાં એવાં વૃક્ષો મળી આવ્યાં છે કે જેને ઘેરા મૂળમાં ૧૦૮ ફુટ જેટલે અને ૧૨ ફુટની ઊંચાઈએ ૭૬ ફુટ જેટલું છે. કલેઈના દરિયાઈ બાગમાં ૮૦ ફુટ ઊંચે, ૧૫ ફુટ પહેળે અને દર વર્ષે પ૦૦૦૦ ફુલ આપતે ગુલાબને છેડ છે. ઓસ્ટ્રેલિયામાં યુકેલિપ્ટસૂનાં વૃક્ષે ૫૦૦ ફુટ ઊંચા થાય છે. તાત્પર્ય કે સ્થાન–સંગે અનુસાર છેડ, લતા, વેલા, વૃક્ષે વગેરે ઘણું મોટા થાય છે, એટલે અહીં જે પ્રમાણ બતાવવામાં આવ્યું છે, તેથી જરા પણ આશ્ચર્ય પામવા જેવું નથી. અહીં એ પણ સ્પષ્ટ કરી દઈએ કે સૂક્ષ્મ શરીર ગમે તેટલાં ભેગાં કરવામાં આવે તે પણ આપણે જોઈ શક્તાં નથી, જ્યારે બાદર શરીરે અમુક પ્રમાણમાં ભેગાં થાય, ત્યારે આપણે જોઈ શકીએ છીએ. જેન શાસ્ત્રોએ જણાવ્યું છે કે જે માત્ર લીલા આંબળા જેટલી પૃથ્વીના જીવ સરસવના દાણા જેટલી કાયા કરે તે એક લાખ જન પ્રમાણ જંબુદ્વીપમાં સમાય નહિ. તે જ રીતે અપૂકાચના એક બિંદુમાં રહેલા છે જે કબૂતર જેવડી કાયા કરે છે તે પણ જંબુદ્વીપમાં સમાય નહિ. पारस जोयण तिन्नेव, गाउआ जोयणं च अणुकमसो । बेइंदिय-तेइंदिय-चउरिदिय-देहमुच्चत्तं ॥२८॥ સંસ્કૃત-છાયા . द्वादशयोजनानि त्रिण्येव गब्यूतानि योजनं चानुक्रमतः । કીજિય-નિર-પરિજિય-સિહોરવર્તમ્ ! ૨૮ છે. ૨૧ Page #362 -------------------------------------------------------------------------- ________________ કર પાર્સ-બાર. નયન-યાજના તિન્નેવ નિશ્ચય ત્રણ ચેાજન. કબા—ગાઉ. નોયન-ચેાજન. ૬-અને. અનુક્રમો-અનુક્રમશઃ, અનુક્રમ પ્રમાણે, નેકૃત્યિ અને તેદૈવિય અને પરિચિ ના વૈદ, તે કૃત્રિય-તેરંથિ-ઽચિ-વૈદ. આ પદ્મ વિભક્તિવ્યત્યયથી બીજીમાં આવેલુ છે, પણ તેના અથ છઠ્ઠી પ્રમાણે સમજવાને છે. વચિ—એઇન્દ્રિયવાળા જીવે. જીવ-વિચાર-પ્રકાશિકા સેન્દ્રિય-ત્રણ ઇન્દ્રિયવાળા જીવે. ચિ–ચાર ઈન્દ્રિયવાળા જીવા. હૃદ–શરીરની. કુદરત્ત-ઊ ચાઈ. અન્વય बेइइ दिय - इंदिय- चरिंदिय- देहमुच्चत्त अणुकम सो * વાસ-નોચન, તિન્નેવ ગાથા, ય નોયનું || ભાવા એઇન્દ્રિયવાળા જીવેા, ત્રણ ઇન્દ્રિયવાળા જીવા અને ચાર ઈન્દ્રિયવાળા જીવના શરીરની ઊંચાઈ અનુક્રમે આર ચાન, ત્રણ ગાઊ અને એક યેાજન હોય છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ શરીર-દ્વાર વિવેચન એકેન્દ્રિય એટલે પાંચ પ્રકારના સ્થાવર છે. તેની પછી વિકલેન્દ્રિયન ક્રમ આવે છે કે જેમને સામાન્ય રીતે કીડાઓ અને જંતુઓ કહેવામાં આવે છે. તેમાં બે ઇન્દ્રિયવાળા જીનું ઉત્કૃષ્ટ દેહમાન બાર એજનનું હોય છે. પરંતુ તે અઢીદ્વીપની બહાર સમુદ્રમાં રહેલા શંખાદિનું સમજવું. ‘દ્વારા-યોગનાનિ દીન્દ્રિયાળાં વહિ સમુદ્રવર્તિવાલીનામું !” ત્રણ ઈન્દ્રિયવાળા જીનું ઉત્કૃષ્ટ દેહમાન ત્રણ ગાઉનું હોય છે, તે પણ અઢીદ્વીપની બહાર રહેલા કાનખજૂરા વગેરેનું સમજવું. “તથા ત્રીગેવ ભૂતાનિ ગ્રીટ્રિયા बहि:पवर्ति कर्णश्रृगाल्यादीनाम् ।' અને ચાર ઈન્દ્રિયવાળા જેનું ઉત્કૃષ્ટ દેહમાન એક એજનનું હોય છે. તે પણ અઢીદ્વીપની બહાર થતાં ભ્રમર આદિનું સમજવું. “તથા ચોરને જૈવ વારિન્દ્રિયાળાં વહિपवर्तिभ्रमरादीनाम् ।' મૂળ धणु-सयपंच-पमाणा नेरड्या सत्तमाइ पुढवीए । तत्तो अद्धद्धणा नेया रयणप्पहा जाव ॥२९॥ સંસ્કૃત છાયા पञ्चशतधनुःप्रमाणा नैरयिकाः सप्तम्यां पृथिव्याम् । રોના શેવા સત્તામાં ચાવ7 ૨૧ Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ છવ-વિચાર–પ્રકાશિત પદાર્થ ધપુતચરંજામાળ—પાંચસે ધનુષ્યના પ્રમાણવાળા. પશુનું સપંર એવું જે જમીન ધારણ કરનાર તે ઘનુ-સચ-પંચામાનધનુ-ધનુષ. સરપંચ-શતપંચ, પંચશત પાંચસે. પસાપ-પ્રમાણવાળા. ને --નરયિકે, નારક-જી. સમા–સાતમી. પુરવણ–પૃથ્વીને વિષે. તત્તો-ત્યાંથી. જિલ્ફળા–અર્ધ અર્ધ ઓછા. જોયા–જાણવા. ચાપણું –નપ્રભા. કવિ-જ્યાં સુધી. અન્વય सत्तमाइ पुढवीए नेरइया धणु-सय-पंच-पमाणा, तत्तो जाव रयणप्पहा अद्धद्भुणा नेया । ભાવાર્થ સાતમી પૃથ્વીમાં નારક છે પાંચસે ધનુષ્ય પ્રમાણ વાળા હોય છે. ત્યાંથી રત્નપ્રભા સુધી અર્ધા અર્ધા ઓછા જાણવા. વિવેચન એક ઈન્દ્રિય, બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય અને ચાર Page #365 -------------------------------------------------------------------------- ________________ શરીર-દ્વાર ૩૨૫ ઈન્દ્રિયવાળા જીવે પછી પંચેન્દ્રિય જીના શરીરનું પ્રમાણ ક્રમ પ્રાપ્ત છે તેમાં પ્રથમ નારકીના જીનું શરીર–પ્રમાણ કહે છે. સાતમી નરકના જીવે પાંચસે ધનુષની કાયાવાળા હોય છે. તેનાથી છઠ્ઠી નરકના જી અર્ધા ઓછા, એટલે અઢીસે ધનુષની કાયાવાળા હોય છે. આ રીતે પાંચમી નરકના જ સવાસે ધનુષની કાયાવાળા, ચોથી નરકના જીવે સાડી બાસઠ ધનુષની કાયાવાળા, ત્રીજી નરકના જીવે સવા એકત્રીશ ધનુષની કાયાવાળા, બીજી નરકના જીવે સાડા પંદર ધનુષ અને બાર આંગળની કાયાવાળા તથા પહેલી રત્નપ્રભા નરકના જ પિણું આઠ ધનુષ અને છ આંગળની કાયાવાળા હોય છે. તેની તાલિકા બનાવીએ તે નીચે પ્રમાણે થાય ? ધનુષ આંગળ પહેલી રત્નપ્રભા નારકેના શરીરની ઊંચાઈ ૭ ૬ બીજી શર્કરપ્રભા , છ , ૧પા ૧૨ ત્રીજી વાલુકાપ્રભા ૩૧ ચેથી પંકપ્રભા ,, ,, , ૬રા પાંચમી ધૂમપ્રભા ૧૨૫ છઠ્ઠી તમ પ્રભા » 2 ઇ સાતમી તમસ્તમપ્રભા ૫૦૦ મૂળી जोयण-सहस्स-माणा मच्छा उरगा य गन्भया हुंति । જુદ-જુદુ વિસર્વમુ, મુત્રાપો પ૩૧-Tgi રૂમો ૨૫૦ Page #366 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા સંસ્કૃત છાયા योजनसहस्त्रमानो मत्स्या उरगाश्च गर्भजा भवन्ति । धनुःपृथक्त्वं पक्षिषु भुजपरिसर्पानां गव्यूतपृथक्त्वम् ॥३०॥ પદાર્થ ગોળ-સંસ-માળાં–હજાર યોજનના પ્રમાણુવાળા. जोयणर्नु सहस्स मेरे माण ते जोयण-सहस्स-माण. કોચ-સસ હજાર એજન. મા–પ્રમાણ. મછા–મ. વા–ઉર પરિસર્પ. ચ–અને. જમા–ગર્ભજે. હૃતિ–હોય છે. ધદ્દ-પુદુ-ધનુષપૃથકવ, બેથી નવ ધનુષ સુધી. ઘyદ્દનું જુદુરં તે ધણુ-પુદુત્ત. ઘT-ધનુષ. દુરં– પૃથકત્વ. બેથી નવની સંખ્યાનું માપ બતાવવું હોય ત્યાં પૃથકત્વ એ શબ્દ જોડવામાં આવે છે. તે નીચે એકથી અને ઉપર દશથી જુદો પાડનાર હોય છે. વધુ—પક્ષીઓમાં. મુબારી–ભુજપરિસર્ષ અ–પુરં–ગાઉપૃથકત્વ, બેથી નવ ગાઉ સુધી. અન્વય गब्भया मच्छा य उरगा जोयण-सहस्स-माणा हुंति ।। पक्खीसु धणुह-पुहुत्तं भुअचारी गाउअ-पुहुत्तं । Page #367 -------------------------------------------------------------------------- ________________ શરીર-દ્વાર. કર૭: ભાવાર્થ ગર્ભજ મન અને ઉર પરિસર્પો એક હજાર યજન પ્રમાણવાળા હોય છે, ગર્ભજ પક્ષીઓ બેથી નવ ધનુષ સુધીના પ્રમાણુવાળા હોય છે અને ગર્ભજ ભુજ- . પરિસ બેથી નવ ગાઉ સુધીના પ્રમાણુવાળા હોય છે. વિવેચન તિર્યંચ પંચેન્દ્રિયમાં પ્રથમ ગર્ભજનું શરીરપ્રમાણુ દર્શાવે છે અને પછી સંમૂછિમનું. તેમાં ગર્ભજનું શરીરપ્રમાણ દર્શાવતાં કહે છે કે ગર્ભજ મત્સ્ય અને ઉરઃ પરિસર્પો એટલે સાપ વગેરે ઉત્કૃષ્ટ દેહમાનથી એક હજાર એજન-પ્રમાણુવાળા હોય છે. પરંતુ આ પ્રમાણુ અઢી દ્વીપની બહાર ઉત્પન્ન થતા મત્સ્ય તથા સર્પો વગેરેનું સમજવાનું છે અઢી દ્વીપની અંદર આટલી ઊંચાઈ જેવા મળતી નથી. વર્તમાન દુનિયામાં ૪૫ ફુટ લાંબી વહેલ માછલી તથા અજગર મળી આવે છે. વળી રૂમી સિપાઈઓએ ૧૨૦ ફુટ લાંબી સાપની કાંચળી રોમ મોકલ્યાને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ગર્ભજ પક્ષીઓની ઊંચાઈ બેથી નવ ધનુષ્ય એટલે આઠ હાથથી માંડીને ૩૬ હાથ સુધીની હોય છે. એક વાર મુંબઈના સાંજ વર્તમાન નામના પત્રમાં પ્રકટ થયું હતું કે હાલ મનુષ્ય આનંદથી સૂઈ શકે એવા ૨૮ ઈંચ જાડાં Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જીવ-વિચાર-પ્રકાશિકા ઈંડાનાં અડધિયાં મળી આવ્યાં છે. તે તે જાતનાં પક્ષીઓ કેટલાં મેટાં હશે ?' ગર્ભજ ભુજપરિસર્પનું ઉત્કૃષ્ટ દેહમાન બેથી નવ ગાઉ સુધીનું હોય છે, તે પણ અઢી દ્વીપની બહાર સમજવું. વર્તમાન દુનિયામાં મલાયાના જંગલમાં ૩૫ ફુટ લાંબી છે મળી આવે છે. મૂળ खयरा धणुह-पुहुत भुयगा उरगा य जोयण-पुहुतं । गाउअ-पुहुत्त-मित्ता समुच्छिमा चउप्पया भणिया॥३१॥ સંસ્કૃત થયા खचराणां धनुः पृथक्त्वं भुजगानां उरगाणां च योजनपृथक्त्वम् । गव्यूतिपृथक्मात्रा संमूछिमाश्चतुष्पदा भाणताः ॥ પદાર્થ રાય –ખેચ, પક્ષીઓ. ઘણુપુદુત્ત-ધનુષ-પૃથત્વ પ્રમાણુવાળા. બેથી નવ ધનુષ્યની અવગાહનાવાળા. મુ –ભુજપરિસર્પો. ડા–ઉર પરિસર્પો. ચ–અને. ચા-જિનપૃથકત્વ પ્રમાણુવાળા. બેથી નવ જનની અવગાહનાવાળા. Page #369 -------------------------------------------------------------------------- ________________ શરીર-દ્વાર ૩ર૯: Tષા-પુત્ત-મિત્તા–ગાઉ પૃથકત્વ પ્રમાણુવાળા. બેથી નવ ગાઉની અવગાહનાવાળા. “માત્રારકાન્ન માણવાવી” અહીં માત્ર એ જે શબ્દ છે, તે પ્રમાણવાચી છે. સમુછિમા–સંમૂચ્છિમે. ૪૩ –ચતુપદ, ચેપગ. મયિ –કહેલા છે. અવય समुच्छिमा खयरा भुयगांधणुह-पुहुत्त, य उरगा जोयणपुहुर्त, चउप्पया गाउअ-पुहुत्त-मित्ता भणिया । ભાવાર્થ સંમૂર્છાિમ બેચરે અને ભુજપરિપ બેથી નવા ધનુષ્ય પ્રમાણુવાળા, ઉર પરિસર્ષે બેથી નવ જન પ્રમાણુવાળા અને ચતુષ્પદે બેથી નવ ગાઉ પ્રમાણુવાળા કહ્યા છે. વિવેચન ગર્ભજ ખેચર એટલે પક્ષીઓ બેથી નવ ધનુષપ્રમાણ દેહવાળા હોય છે, તેમ સંમૂર્ણિમ ખેચરે પણ બેથી નવ ધનુષપ્રમાણ દેહવાળા હોય છે, પરંતુ ગર્ભજ ભુજપરિસર્પ અને સંમૂર્ણિમ ભુજપરિસર્ષની અવગાહના સરખી હોતી નથી. પહેલાની બેથી નવ ગાઉની હેય છે, ત્યારે બીજાની માત્ર બેથી નવ ધનુષ જ હોય છે. ઉરપરિસર્ષના પ્રમાણમાં પણ આ જ મેટો તફાવત છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર–પ્રકાશિકા ગર્ભજ ઉર પરિસર્પે એક હજાર એજન પ્રમાણુવાળા હોય છે, ત્યારે સંમૂર્છાિમ ઉર પરિસર્ષે બેથી નવ ગાઉ જેટલા પ્રમાણુવાળા હોય છે. ગર્ભજ મન્ચે એક હજાર જન પ્રમાણવાળા હોય છે, તેમ સંમૂર્ણિમ મ પણ એક હજાર એજન પ્રમાણુવાળા હોય છે, પરંતુ અહીં તેને ઉલ્લેખ કરેલે નથી. સંમૂચ્છિમ ચતુષ્પદ બેથી નવ ગાઉ પ્રમાણુવાળા હોય છે. ગર્ભજ ચતુષ્પદનું પ્રમાણ હવે પછીની ગાથામાં કહેશે. મૂળ * छच्चेव गाउआई चउप्पया गब्भया मुणेयव्वा । વાસ-તિ = મજુસ્સા સ–રરર-નાળરૂરી સંસ્કૃત છાયા षड्गव्यूतय एव चतुष्पदा गर्भजा ज्ञातव्याः । कोशत्रिक च मनुष्या उत्कृष्ट-शरीर-मानेन ॥३२।। પદાર્થ વ-છ જ. પરમારં–ગાઉ. રણ-ચતુષ્પદે. દમ-ગર્ભજ. મુચવા-જાણુવા. જોર-તિi-ત્રણ ગાઉં. સ–ગાઉ, જિ-ત્રણ. જ–અને Page #371 -------------------------------------------------------------------------- ________________ શરીર-દ્વાર ૩૩૧. મજુતા--મનુષ્ય. કો-સીર માન-ઉત્કૃષ્ટ શરીર–માપથી. उक्कोस मेवा सरीर नु माण ते उक्कोस-सरीरमाण.. ૩ોર-ઉત્કૃષ્ટ, વધારેમાં વધારે. સરીર-શરીર. માન-માનમાપ. અન્વય गब्भया चउप्पया छच्चेव गाउआई मुणेयव्वा, च मणुस्सा उक्कोस-सरीर-माणेणं कोस-तिगं ।। ભાવાર્થ ગર્ભજ ચતુષદે છ ગાઉ જાણવા. મનુષ્ય ઉત્કૃષ્ટ દેહમાનથી ત્રણ ગાઉના હેાય છે. વિવેચન સંમૂર્છાિમ ચતુષ્પદનું શરીરપ્રમાણ ગત ગાથામાં બતાવ્યું છે, તે બેથી નવ ગાઉ જેટલું હોય છે, જ્યારે ગર્ભજ ચતુષ્પદો વધારેમાં વધારે છ ગાઉની અવગાહના વાળા હોય છે. આ પ્રમાણુ દેવકુ વગેરે ક્ષેત્રમાં રહેલા હાથીઓને અનુલક્ષીને સમજવું. મનુષ્યના દેહની ઊંચાઈ વધારેમાં વધારે ત્રણ ગાઉની હોય છે. આ પ્રમાણ પણ દેવકુરુ વગેરે ક્ષેત્રમાં રહેલા યુગલિયા મનુષ્યને અનુલક્ષીને સમજવું. મનુષ્યની ઊંચાઈ સંબંધી જે હવાલે વર્તમાન સાહિત્યમાં પ્રાપ્ત થાય છે, તેમાંના કેટલાકની અહીં નેધ. Page #372 -------------------------------------------------------------------------- ________________ (૩૩૨ જીવ-વિચાર-પ્રશિકા -કરીશું. સાલમેનના વખતમાં ફરટીકસ નામને એક માણસ થઈ ગયે, તેની ઊંચાઈ ૨૮ ફીટ હતી. કીન્કલેક્સ નામના બીજા માણસની ઊંચાઈ ૧૫ ફીટ બેંધાયેલી છે. સને ૧૮૫૦ની સાલમાં મારુઆ પાસેની ભૂમિ ખોદતાં રાક્ષસી કદના મનુષ્યનાં હાડ નીકળ્યાં છે. તેનાં જડબાં માણસના પગ જેટલાં લાંબાં હતાં. તેની ખોપરીમાં એક બુશલ એટલે ૪૮ શેર ઘઉં માઈ શક્તા હતા. તેના એક એક દાંતનું વજન લગભગ બે વેલા જેટલું હતું. આવા હવાલે વર્તમાનપત્રમાં અવારનવાર પ્રગટ થયા કરે છે, તે પરથી અમુક કાલે મનુષ્ય ઘણું ઊંચા હતા અને તેમનું કિદ કેમે કમે ઘટી ગયું, એ નિશ્ચય થાય છે. વળી પ્રદેશ પરત્વે પણ મનુષ્યની ઊંચાઈમાં ઘણે ફેર પડે છે. દાખલા તરીકે ઉત્તર ધ્રુવના પ્રદેશમાં વસતા એરિકમે ઘણા ઠીંગણ હોય છે, તે ઉષ્ણકટિબંધમાં રહેતા આફ્રિકન નહબસીઓ તથા ગંગા-જમનાના ફલદ્રુપ પ્રદેશમાં રહેતા આયે–પુરબિયા વગેરે ઘણા ઊંચા હોય છે. ईसाणत -सुराण रयणीओ सत्त हुंति उच्चत्तं । दुग दुग दुग चउ गोविज्जणुत्तरेकिकपरिहाणी ॥३३॥ - સંસ્કૃત છાયા ईशानान्तसुराणां रत्नयः सप्त भवन्त्युच्चत्वम् । द्विकद्विकद्विकचतुष्कौवेयकानुत्तरेष्वेकैपरिहानिः ॥ પન્નાથ of–સુરા-ઈશાન દેવેલેકના અંત સુધીના દેવેની, Page #373 -------------------------------------------------------------------------- ________________ શરીરૂદ્વાર ' ૩૩૩. ફ્રસાળ જેના અંતમાં છે એવા સુર તે ઈંસાત-સુ. તેઓની. “વત્ર ાિનાન્તકાળન માનનિયંતરિક ધાના હ્યિદા” અહીં ઈશાન દેવલોક સુધીના અંતનું ગ્રહણ છે, તેથી ભવનપતિ, વ્યંતર, જોતિષી, સધર્મ અને ઈશાન દેવલેક ગ્રહણ કરવા. - રચી-હાથ. અહીં રી-રત્ન શબ્દ એક હાથનું માપ દર્શાવનારે છે. સત્ત-સાત. હૃત્તિ-હેાય છે. ઉત્ત-ઊંચાઈ –. વર–ચાર. વિરપુત્તરે-ધૈવેયક અને અનુત્તરમાં. વિજ અને સત્તા તે વિગુત્ત. જેવિ-વૈવેયક... મજુત્તર–અનુત્તર. આ બંને દેવકના ઉચ્ચતમ પ્રકારે છે. િિાળી–એક એકની પરિહાનિ. એક એકનું છાપણું. ફા ને સુ તે શિક્ષક. તેની વરાળી તે ક્રિશ-. વાળા. -એક રિફાળા-પરિહાનિ, એ છાપણું. અન્વય ईसाणंत-सुराणं ऊच्चत्तं सत्त रयणीओ हुंति, दुग दुग दुग चउ गेविजणुत्तरेकिकपरिहाणी ॥ ભાવાર્થ ઈશાન દેવકના અંત સુધીના દેવેની ઊંચાઈ સાત. Page #374 -------------------------------------------------------------------------- ________________ :૩૩૪ જીવ-વિચાર...કાશિકા હાથની હેય છે. ત્યાર પછી બે, બે, બે, ચાર, રૈવેયકે અને અનુત્તરમાં એક એકનું એ છાપણું છે. વિવેચન દેવનાં શરીરની ઊંચાઈ કેટલી હોય છે, તે અહીં દર્શાવ્યું છે. ઈશાન સુધીના દેવે અટલે ભવનપતિ, વ્યંતર, - તિષ્ક, સૌધર્મ અને ઈશાન દેવક સુધીના દેવતાઓના શરીરની ઊંચાઈ સાત હાથની હોય છે. ત્યાર પછી બે, બે, બે, ચાર, રૈવેયક અને અનુત્તર દેવેની ઊંચાઈ એક એક હાથ ઓછી હોય છે. તાત્પર્ય કે– સનતકુમાર અને મહેન્દ્ર દેવકના દેવેની ઊંચાઈ છ હાથ હોય છે. બ્રહ્મ અને લાંતક દેવકના દેવેની ઊંચાઈ પાંચ હાથ હોય છે. શુક અને સહસ્ત્રાર દેવલોકના દેવેની ઊંચાઈ ચાર હાથ હેાય છે. આનત, પ્રાણત, આરણ અને અચુત એ ચાર દેવકના દેવોની ઊંચાઈ ત્રણ હાથ હોય છે. નવ વેયકના દેવેની ઊંચાઈ બે હાથ હોય છે અને પાંચ અનુત્તર દેવકના દેવેની ઊંચાઈ એક હાથ હોય છે. BF Page #375 -------------------------------------------------------------------------- ________________ [3] આયુષ્ય દ્વાર [७वाना मायुष्यनु प्रभा] - મૂળી बावीसा पुढवीए सत्त य आउस्स तिन्नि वाउस्स । वास-सहस्सा दस तरुगणाण तेऊ तिरत्ताउ ॥ ३४॥ - સંસ્કૃત છાયા द्वाविंशतिः पृथिव्याः सप्तापुकायस्य त्रीणि वायुकोयस्य । वर्षसहस्त्रा दश तरुगणानां तेजस्कायस्य त्रीण्यहोरात्राण्यायुः ॥३४॥ પાથ .. बावीसा-वाश. पुढवीए-पृथ्वीनु, पृथ्वीयि वानु. सत्त-सात. य-मने. आउस्स-अ५॥यिs Oवानु Page #376 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ હાર. તિન—ત્રણ. વાકÆ—વાયુકાયિક જીવાનુ. વાસ—સ ્સ્સા—હજાર વર્ષ. વાસનું સરસ તે વાસ–સસ. વાસ વ, સÆ- જીવ-વિચાર-પ્રકાશિક આ પદ્મ તેજસ્કાય. સિવાયની ચારે કાયના જીવાના. આયુષ્યપ્રમાણ સાથે જોડવાનુ છે. તાત્પર્ય કે જ્યાં ખાવીશ કહ્યા છે, ત્યાં ખાવીશ હજાર, સાત કહ્યા છે ત્યાં સાત. હેમાર, ત્રણ કહ્યા છે ત્યાં ત્રણ હજાર તથા દૃશ કહ્યા છે,ત્યાં દશ હજાર સમજવા. સદેશ. તાળ—પ્રત્યેક વનસ્પતિકાયનું, અહીં તરુગણુથી પ્રત્યેક વનસ્પતિકાય ગ્રહણ કરવી. રે—તેજસ્કાય, અગ્નિકાયિક જીવાતુ. તિજ્ઞાઝ—ત્રણ રાત્રિનું આયુષ્ય. तिरत्तनुं आऊ ते तिरत्ताऊ. અન્વય पुढवीए आउस्स वाउस्स तरुगणाण बावीसा, सत्त तिन्नि य दस वास - सहस्सा, तेउ तिरत्ताऊ । ભાવાથ પૃથ્વીકાયિક જીવાતુ આયુષ્ય ખાવીશ હજાર વર્ષી, પૂાયિક જીવોનુ આયુષ્ય સાત હજાર વ, વાયુકાયિક Page #377 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય દ્વાર જીવાનું આયુષ્ય ત્રણ હજાર વર્ષ અને પ્રત્યેક વનસ્પતિકાયનું આયુષ્ય દશ હજાર વર્ષ હોય છે. અગ્નિકાયિક જીવાનુ આયુષ્ય માત્ર ત્રણ રાત્રિનુ હોય છે. વિવેચન આયુષ્યના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ પ્રકાશ છે. જઘન્ય એટલે ઓછામાં આજી, ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે અને મધ્યમ એટલે તે એની વચ્ચેનું તેમાં જધન્ય આયુષ્યના ઉલ્લેખ અહી કરેલા નથી, કારણ કે સર્વે ઔદારિક શરીરનું જઘન્ય આયુષ્ય આંતર્મુહૂતપ્રમાણ હોય છે. અહીં મધ્યમ આયુષ્યના ઉલ્લેખ પણ કરેલા નથી, કારણ કે જઘન્ય અને ઉત્કૃષ્ટની મર્યાદા સમજાયા પછી તેના ખ્યાલ આપેાઆપ આવી જાય છે. 339 જે ક્રમથી જીવાતુ શરીર–પ્રમાણુ કહ્યું, તેજ ક્રમથી આયુષ્ય-પ્રમાણુ હે છે. આ રીતે પાંચેય સ્થાવરના ક્રમ પહેલા આવે છે. તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય આ પ્રમાણે સમજવું– (૧) પૃથ્વીકાયિક જીવ ૨૨૦૦૦ વર્ષ ૭૦૦૦ વર્ષ ૩૦૦૦ વર્ષ ૧૦૦૦૦ વર્ષ (૨) અષ્ઠાયિક જીવા (૩) વાયુાયિક જીવા (૪) પ્રત્યેક વનસ્પતિકાય (૫) અગ્નિકાયિક જીવા ૩ અહારાત્ર. સાધારણુ વનસ્પતિકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય આગળ આડત્રીશમી ગાથામાં જણાવ્યું છે, તે મુજબ અંતમુહૂત પ્રમાણ હોય છે. આ આયુષ્યપ્રમાણુ ખાદર સ્થાવરાનું સમજવુ. જી.૨૨ Page #378 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા સૂકમ સ્થાવરેનું ઉત્કૃષ્ટ આયુષ્ય પ્રમાણ પણ અંતમુહૂર્ત જેટલું જ હોય છે. હવે પૃથ્વીકાયિક જીવના ઉછૂટ આયુષ્યમાં જે વિશેષતા છે, તે પણ કહીએ છીએ. તે અંગે બૃહસંગ્રહણીમાં કહ્યું છે કે – सहा य सुद्धवालुओ, मणसिल सक्करा य खरपुढवी । इग बारस चौदस सोलद्वार बावीस सम सहस्सा ॥ શ્લફણુ–સુંવાળી પૃથ્વીનું ઉ. આ ૧૦૦૦ વર્ષ શુદ્ધ પૃથ્વીનું છે , ૧૨૦૦૦ વર્ષ વાયુકારૂપ પૂથ્વીનું કે રુ ૧૪૦૦૦ વર્ષ મણસિલનું , ૧૬૦૦૦ વર્ષ કાંકરાનું .. w w ૧૮૦૦૦ વર્ષ અતિ કઠિન પૃથ્વીનું , , ૨૨૦૦૦ વર્ષ પૃથ્વીકાયિક, અપૂકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક તથા સાધારણ વનસ્પતિકાયના આયુષ્ય સંબધી આપણે વિશેષ વિચારણા કરી શકીએ એમ નથી, કારણ કે તે આપણી બુદ્ધિની બહારને વિષય છે; પણ પ્રત્યેક વનસ્પતિના આયુષ્ય અંગે આપણે કંઈક વિચારણા કરી શકીએ એમ છીએ. શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર ઘણા જુના કાળનું રાયણનું ઝાડ વિદ્યમાન છે. પ્રયાગ પાસે ભેંયરાને વડ ૧૫૦૦ વર્ષ જુનું ગણાય છે. જેસલેમમાં એલીક્ષા ઓડે વ–પુરાણ મળી આવે છે અને શેખેળ કરનારા Page #379 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય-દ્વાર 338 એએ અમુક વૃક્ષે ૫૦૦૦ વર્ષ પુરાણું હેવાનું પણ જાહેર કર્યું છે, એટલે પ્રત્યેક વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ આયુષ્યસર્યાદા ૧૦૦૦૦ વર્ષની હેવા બાબત કેઈ શંકા રહેતી નથી. वासाणि बारसाऊ बेइंदियाण तेइंदियाणं तु । अउणापन्न -दिणाई चउरिंदीगं तु छम्मासा ॥३५॥ સંસ્કૃત છાયા वर्षाणि द्वादशायु:न्द्रियाणां त्रीन्द्रिीयाणां तु । एकोनपञ्चाशदिनानि चतुरिन्द्रियाणं तु षण्मासा ॥ ३५ ॥ પદાર્થ वासाणि-qष. बारस-मा२. आऊ-मायुष्य. बेइंदियाण-मे छन्द्रिया वोनु । तेइंदियाण-त्रशुधन्द्रयवाणा वानु. अउणापन्न-दिणाई-सा पयास हिवसानुः चरिंदीणं-यार छन्द्रयो वा वानु. तु-तो. छम्मासा-छ भास. અન્વય बेइंदियाण तेइंदियाणं तु चउरिंदीणं आऊ वारस वासाणि अउणापन्म-दिणाई, छम्मासा ॥. . । Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ જીવ-વિચાર-પ્રકાશિત II ભાવાર્થ બે ઈન્દ્રિયવાળા, ત્રણ ઈન્દ્રિયવાળા અને ચાર ઈન્દ્રિચવાળા જીનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે બાર વર્ષ, ઓગણપચાસ દિવસ અને છ માસનું હેય છે. વિવેચન બે ઈન્દ્રિયવાળા, ત્રણ ઈન્દ્રિયવાળા અને ચાર ઈન્દ્રિયવાળા જીને વિકલેન્દ્રિય એટલે કીડા કે જંતુઓ ગણવામાં આવે છે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય અન્ય જીવેની સરખામણમાં ઘણું ઓછું હોય છે. બે ઈન્દ્રિયવાળા છે એટલે શંખ, કેડા, કડી, જળ, અળસિયાં વગેરે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર વર્ષનું હોય છે. ત્રણ ઈન્દ્રિયવાળા છે એટલે કીડી, મંકડી, ઉધઈ કાનખજૂરા વગેરે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણપચાસ દિવસનું હોય છે. અને ચાર ઈન્દ્રિયવાળા જીવે એટલે વીંછી, બગાઈ, ભમરા, ભમરી વગેરે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ માસનું હેાય છે. આ બધા કીડા તથા જંતુઓ સંમૂર્ણિમ હોય છે, તે ભૂલવાનું નથી. मुर-नेरइयाण ठिई उक्कोसा सागराणि तित्तीसं । चउप्पय-तिरिय-मणुस्सा तिन्निय पलिओवमा हुंति॥३६॥ Page #381 -------------------------------------------------------------------------- ________________ આયુષ્યદ્વાર સંસ્કૃત છાયા सुर-नैरयिकाणां स्थितिरुत्कृष्टा सागरे । पमाणि त्रयस्त्रिंशत् । તુવર્–તિચંદ્ર-મનુષ્યાનાં ત્રીનિન વત્સ્યામાનિ મવન્તિ પ્રા નારક. પદાર્થ સુર–ને દ્યાળદેવેશ અને નારકેાની. सुर અને રેડ્થ તે સુ-Àથ. મુ-દેવ. નાચ દ્વિ–સ્થિતિ, આયુષ્ય. કાત્તા–ઉત્કૃષ્ટ. સાવરાળ-સાગરાપમ. ૩૪૧ અહી સાગરોપમને ટૂંકમાં સાગર કહેલ છે. સાગરોપ્રેમ એટલે સાગરની ઉપમાવાળા કાળ. જેમ સાગરના પાર પામવા દુર્લભ છે, તેમ આ પ્રમાણને પાર પામવા દુર્લભ છે. આમ છતાં શાકારાએ તેનું પ્રમાણુ તે બતાવ્યું જ છે. દશ કોટાકોટિ પાપમે એક સાગરોપમ થાય. એક ફ્રોડને ક્રોડથી ગુણીએ ત્યારે કોટાકોટિ થાય. ૧૦,૦૦૦,૦૦૦૪ ૧૦,૦૦૦,૦૦૦ = ૧૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ કોટાકોટ. આ રકમને પુન : દશે ગુણીએ એટલે દૃશ કોટાકોટિ થાય. એક હવે એક પલ્યાપમ કાને કહેવાય ? તે જોઈએ. પલ્ય એટલે કુવા કે ખાડો. તેની ઉપમા વડે સમજાવતુ જે માપ, તે પચેપમ. તેના ઉદ્ધાર, અદ્ધા અને ક્ષેત્ર એવા ત્રણ પ્રકારો છે અને તે દરેકના સૂક્ષ્મ અને માદર ગણતાં Page #382 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જીવ-વિચાર-પ્રકાશિકા કુલ છ પ્રકારે થાય છે. તેમાંથી અહીં સૂક્ષ્મ અદ્ધા પત્યેયમનું પ્રજન છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, “હિં સુદુમત્રદ્ધા पलिओवमसागरोवमेहिं - नेरइयतिरिक्खजोणियमणुयदेवाणां ચારચારૂં મન્નિતિ !” આ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ અને સાગરેપ વડે નારક, તિર્યંચ એનિ, મનુષ્ય અને દેશના આયુષ્ય મપાય છે. એક જન ઊંડા, પહોળા અને લાંબા ખાડામાં સાત દિવસના જન્મેલા યુગલિયા મનુષ્યના બાળકના એક વાળના. સાત વાર આઠ આઠ કરેલા (ર૦૯૭૧૨૨) કકડા ઠાંસી ઠાંસીને ભરી તેમાંથી સે વર્ષો વાળને એક એક કકડો કાઢતાં જેટલા કાળે એ ખાડે ખાલી થાય, તેટલા કાળને બાદરઅદ્ધા–પલ્યોપમ કહેવાય છે, અને એ દરેક ટૂકડાનાં અસંખ્ય સૂફમ ટૂકડા કરીને સેસો વર્ષે વાળને એક એક ટૂકડે કાઢીએ તેટલા કાળને સૂફમ-અદ્ધા–પલ્યોપમ કહેવાય છે. તિત્તીસં–તેત્રીશ. વડcqય-તિરિ–તિર્યંચ ચતુષ્પદ. चउप्पय-तिरिय अनेमणुस्स ते चउप्पय-तिरिय-मणुस्स. ઉપચ-ચતુષ્પદ. તિરિચ-તિર્યંચ. તાત્પર્ય કે તિર્યંચ ચતુષ્પદ મથુ–મનુષ્ય. તિક્રિ—ત્રણ. -અને. પરિવમા–પલ્યોપમે. –હોય છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય-દ્વાર હવ, કહી છે, જે ઉડ અન્વય सुर-नेरइयाण सकोसा ठिई तितीस सागराणि, य चउपय-तिर्रिय-मणुस्सा तिन्नि पलिओवमा हुति । ભાવાર્થ દેવ અને નારકેની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરેપમની તથા તિર્યંચ ચતુષ્પદ અને મનુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની હેય છે. વિવેચન અહીં દેવની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે, તે અનુત્તર વાસી દેવેની અપેક્ષાએ કહી છે અને નારકની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે, તે સાતમી નરકના જીની અપેક્ષાએ કહી છે. તેમજ તિર્યંચ ચતુષ્પદ અને મનુષ્યની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે, તે દેવકુ–ઉત્તરકુરુ વગેરે ચુગલિક ક્ષેત્રેની અપેક્ષાએ કહી છે. અહીં દેવે તથા નારકની જઘન્ય સ્થિતિ કહી નથી, તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિ પણ સર્વાર્થસિદ્ધ વિમાન તથા સાતમી નરકની જ કહી છે, એટલે તેમની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન કરીશું. ભવનપતિ તથા વ્યંતર દેવનું જઘન્ય આયુષ્ય દશહજાર વર્ષનું હોય છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય જુદા જુદા વર્ગ પ્રમાણે ૧ પલ્યોપમથી માંડીને ૧ સાગરેપમથી કંઈક અધિક સુધી હોય છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રશિકા તિષ્ક દેવમાં ચન્દ્ર તથા સૂર્યના ઈન્દ્રને જઘન્ય આયુષ્ય હેતું નથી, એટલે કે ચન્દ્રને ઈન્દ્ર ૧ પત્યેપમ અને ૧ લાખ વર્ષનું આયુષ્ય ભોગવે છે અને સૂર્યને ઇન્દ્ર ૧ પપમ અને ૧ હજાર વર્ષનું આયુષ્ય ભેગવે છે. ચન્દ્ર, સૂર્ય, ગ્રહ અને નક્ષત્રમાં વસતા અન્ય દેવનું જઘન્ય આયુષ્ય શું પલ્યોપમ અને તારામાં વસતા દેવેનું તે પાપમના આઠમા ભાગથી કંઈક અધિકથી માંડીને ૧ પલ્યોપમ ઉપરાંત ૧ લાખ વર્ષનું હોય છે. વિમાનવાસી, રૈવેયક તથા અનુત્તરવિમાનવાસી દેવેનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય નીચેની તાલિકા મુજબ હોય છે – દેવવિશેષ જઘન્ય આયુ ઉત્કૃષ્ટ આયુ ૧ સૌધર્મ દેવલેક ૧ પલ્યોપમ ૨ સાગરેગમ ૨ ઈશાન ,, ૧ ૫.થી અધિક ૨ સાગરથી અધિક ૩ સનત્કુમાર, ૨ સાગરે. ૭ સાગરે. ૪ મહેન્દ્ર , ૨ સાગરેથી અધિક ૭ સાગરેથી અધિક ૫ બ્રહ્મ , ૭ સાગરેપમ ૧૦ સાગરોપમ ૬ લાંતક એ ૧૦ ક. ( ૧૪ ) ૭ શુક્ર ૧૪ ૧૭ » ૮ સહસાર ૯ આનત , ૧૮ ક ૧૯ છે ૧૦ પ્રાણત છે ૧૯ Page #385 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય-દ્વાર ૧૧ આરણ દેવલાક ૨૦ સાગરોપમ ૧૨ અશ્રુત ૨૧ "" ૧ સુČન ત્રૈવેયક ૨૨ ૨૩ ૨ સુપ્રતિબદ્ધ ૩ મનેરમ ૨૪ ૪ સતાભદ્ર ૨૫ ૫ સુવિશાલ હું સુમનસ ૭ સૌમનસ ૮ પ્રિયકર ૯ આદિત્ય ૧ વિજય ૨ વૈજયંત ૩ જયંત ૪ અપરાજિત ૫ સર્વાસિદ્ધ , હાય છેઃ નામ ૧ રત્નપ્રભા ૨ શરાપ્રભા ૩ વાલુકાપ્રભા 99 ,, "" ,, "" "" ૩૦ અનુત્તર ૩૧ ૩૧ "" 29 ,, ૨૭ ૨૮ ૨૯ ,, "" "" નથી. ૧૦૦૦૦ વર્ષ "" ૧ સાગરોપમ ૩ "" "" "" "" , 34 27 "" .. "" 33 "" "" જધન્ય સ્થિતિ "" × મતાંતરે ઢર સાગરાપમ ઉત્કૃષ્ટાયુ છે. ૨૧ સાગરાપમ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ vem × ૩૩ X y × ,, * "" 36 92 "9 "" "" 32 "" 99 "" મ નારકોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ નીચે પ્રમાણે "" 77 . "" "" "" "" પ ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ સાગરાપમ ૩ 19 "" "2 Page #386 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા ૪ પંકપ્રભા ૫ ઘૂમપ્રભા ૬ તમપ્રભા ૭ તમસ્તમપ્રભા ૭ સાગરેપમ ૧૦ , , ૧૭ ૨૨ છે ૧૦ સાગરોપમ * ૧૭ » ૨૨ ? ૩૩ છે શ્રી રત્નશેખરસૂરિએ લઘુક્ષેત્રસમાસમાં કેટલાંક તિર્યંચ ચતુષ્પદોનું આયુષ્ય આ પ્રમાણે સૂચવ્યું છે – मणुआउसमगयाई, हयाई चउरंसजाइ अद्वंसा। गोमहिसुट्टखराई, पणंस साणाइ दसमंसा ॥ ९८ ॥ इच्चाइ तिरच्छाण वि, पायं सव्वारएसु सारित्थं । तइयारसेसि कुलगरनयजिणधम्माइउप्पपत्ती ।। ९९ ।। મનુષ્યના આયુષ્ય જેટલું આયુષ્ય હાથી, સિંહ, અષ્ટાપદ વગેરેનું હોય છે; એનાથી ચોથા ભાગે ઘોડા વગેરેનું હોય છે, બકરાં ઘેટાં, શિયાળ વગેરેનું આઠમે ભાગે હેાય છે ગાય, ભેંસ, હરણ, ઊંટ, ગધેડાં વગેરેનું પાંચમે ભાગે અને કૂતરા વગેરેનું દશમા ભાગે હોય છે. આ પ્રમાણે તિર્યચેના આયુષ્ય પ્રાયઃ સર્વ આરાઓમાં સરખા હોય છે. ત્રીજા આરાના અંતમાં કુલકરેની નીતિ, જિનધર્મ, બાદર અગ્નિકાય વગેરે ઉત્પન્ન થાય. - જૈન હિત દેશમાં વર્તમાનકાલે પ્રાણુઓનું વધારેમાં વધારે કેટલું આયુષ્ય હેય, તેની યાદી આ પ્રમાણે આપવામાં આવી છે – Page #387 -------------------------------------------------------------------------- ________________ અમાર ૧ નામ કા ર હાથી ૩ સિંહુ ૪ વાઘ ૫ સુવર ૬ ઘેાડા ૭ ગાય ૮ મળદ ૯ ભેંસ ૧૦ ઊ’ટ ૧૧ હરણ ૧૨ ગધેડા ૧૩ ગે ડા ૧૪ કૂતરા ૧૫ અકરી ૧૬ ઘેટુ ૧૭ સસલુ ૧૮ શિયાળ ૧૯ ખિલાડી વર્ષ ૧૦૦૦ ૧૨૦ ૧૦૦ ૪ ૫૦ ૪૦ ૨૫ "" "" "" ૨૪ "" ૨૦ ૧૬ 99 34 ૧૪ ૧૩ ૧૨ અહી પક્ષીઓનુ આયુષ્ય પણ બતાવ્યું છે, પરંતુ તે પક્ષીઓના આયુષ્ય પ્રસંગે જણાવીશું, સભૂમિ મનુષ્યની જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિ. ૩૪૭ Page #388 -------------------------------------------------------------------------- ________________ :૩૪૮ જીવ-વિચાર-પ્રકાશિમાં અંતમુહૂર્તની હોય છે, જ્યારે ગર્ભજ મનુષ્યની સ્થિતિ ત્ર પરત્વે નીચે પ્રમાણે હોય છે - મનુષ્ય જઘન્ય દેવકુવાસી ૩ પલ્યોપમથી ૩ પપમ કંઈક ન્યૂન ઉત્તરકુરુવાસી હરિવર્ષવાસી ૨ પલ્યોપમથી ૨ પાપમ કંઈક ન્યૂન રમ્યવર્ષવાસી છે હૈમવત વાસી ર ૧ પામથી ૧ પપમ હૈરણ્યવત એ છે કઈક ન્યૂન અંતરદ્વીપવાસી પલ્યોપમના અસં- પલ્યોપમને ખ્યાતમા ભાગથી અસંખ્યાત કંઈક ન્યૂન મહાવિદેહ અંતર્મુહૂર્ત પૂર્વકેટિવર્ષ ભરત ૩ પલ્યોપમ [અવસર્પિણીના પહેલા આરાને આશ્રીને) ભાગ ઐરવત વર્તમાન કાલમાં જે દુનિયાને આપણને પરિચય છે, તેમાં સહુથી વધારે આયુષ્ય રશિયામાં એક ડોસાનું ૨૦૫ વર્ષ નેંધાયું હતું. ભારતના છેલ્લા વસ્તીપત્રકમાં Page #389 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય-દ્વાર ૩૪. એટલે સને ૧૯૬૧માં જે વસ્તીપત્રક તૈયાર થયું, તેમાં ૧૦૦ થી અધિક વર્ષની ઉંમરવાળા ૧૫૦ ઉપરાંત સ્ત્રીપુરુષે બેંધાયાં હતાં, તેમાં કેટલાકનું આયુષ્ય ૧૫૦ થી ૧૬૦ વર્ષનું પણ હતું. જે મનુષ્ય ૧૦૦ વર્ષ જીવે, તેણે એકંદર સારું આયુષ્ય ભોગવ્યું ગણાય છે, પરંતુ એટલા આયુષ્યવાળા આજે બહુ જ થડા છે. આજે તે પચાશ વર્ષ વટાવ્યા કે મનુષ્ય ખખડી જાય છે અને સાઠ–સીત્તેર વર્ષના આયુષ્યની ગણના પણ ઠીકમાં થાય છે. અલબત્ત ચીન વગેરેમાં અહીંના કરતાં આયુષ્ય લાંબું છે, પણ સામાન્ય. મર્યાદા તે ૬૦ થી ૧૦૦ વચ્ચેની જ છે. जलयर-उर-भुयगाणं परमाऊ होइ पुव्व-कोडी उ । पक्खीणं पुण भणिओ असंख-भागो य पलियस्स ॥३७॥ સંસ્કૃત છાયા जलचरोरग-भुजगानां परमायुर्भवति पूर्वकोटी . तु । पक्षिणां पुनर्भणितोऽसङ्ख्येयभागः पल्यापमस्य ॥३७।। પદાર્થ ર૪ર૪-મુ -જલચર, ઉર પરિસર્પ અને. ભુજપરિસર્ષેનું. जलयर भने उरग भने भुयग ते जलयर-उर-भुयग અહીં કદ અને મુચ બનેને ગમનસૂચક અક્ષર સમા Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ જીવ-વિચાર–પ્રકાશિત નપણે લાગેલા છે. જયા-જલચર st–ઉપસિષ. મુખ્યત્ત–ભુજ પસિપ'. મા—ઉત્કૃષ્ટ આયુષ્ય. વમ એવુ આ તે વહ્મા, પરમ-ઉત્કૃષ્ટ. આઝ આયુષ્ય, હોર્ હાય છે. પુવૅ હોટી-પૂર્વ ક્રોડ વનું. ' सप्ततिलक्ष कोटयः षट्पंचाशच्च सहस्रकोटयो वर्षाणि Ë પૂર્વમુખ્યને જોટિપૂìળીચર્થઃ '—૭૦૫૬૦૦૦ ક્રોડ વનું એક પૂર્વ ગણાય છે. આવા એક ક્રોડ - પૂર્વ એમ સમજવુ. તાત્પર્ય કે ૭૦,૫૬૦,૦૦૦,૦૦૦,૦૦૦, વનુ એક પૂર્વ, તેને ગુણ્યા એક ક્રોડ એટલે ૭૦૫,૦૦,૦૦૦ ૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ વર્ષ. પદ્મણીનું—પક્ષીઓનુ પુન—વળી. મળિયો-કહ્યો છે. સંવમાનો—અસંખ્યાતમા ભાગ. ચ—અને. પક્રિયા-પલ્યોપમના. અન્વય जलयर - उर - भुयगाणं परमाऊ पुव्व-कोडी होई पुण पक्खीणं पलियम्स असंख-भागो મનિો ભાવાથ જલચર, ઉર પરિસર્પ અને ભુજપરિસનું ઉત્કૃષ્ટ Page #391 -------------------------------------------------------------------------- ________________ અાયુષ્ય-દ્વાર આયુષ્ય કોડ પૂર્વ વર્ષ હોય છે તથા પક્ષીઓને પત્યેપમને અસંખ્યાતમે ભાગ કહે છે. વિવેચન અહીં જલચર સંમૂર્છાિમ અને ગર્ભજ બંનેનું ઉત્કૃષ્ટ આયુષ્ય કોડ પૂર્વ વર્ષનું સમજવું, કારણ કે અન્ય ગ્રંથમાં સંમૂર્ણિમ ઉર પરિસર્યું અને ભુજપરિસર્પોનું આયુષ્ય જુદું ગણાવ્યું છે, પરંતુ સંમૂર્ણિમ જલચરનું આયુષ્ય જુદું ગણવેલ નથી. સંમૂચ્છિમ ચતુષ્પદનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૮૪૦૦૦ વર્ષ, ઉર પરિસર્પનું ઉત્કૃષ્ટ આયુષ્ય પ૩૦૦૦ વર્ષ અને ભુજપરિસર્પનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૪૨૦૦૦ વર્ષ હોય છે. સંમૂર્ણિમ પક્ષીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૭૨૦૦૦ વર્ષનું હોય છે. ગર્ભજ પક્ષીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમને અસંખ્યાતમે ભાગ હોય છે. જેન હિતેપદેશમાં જણાવ્યું છે કે પંચમ કાલ તથા ભરતક્ષેત્રને આશ્રીને પક્ષીઓનું આયુષ્ય નીચે પ્રમાણે હેય છેનામ વર્ષ ૧ હંસ ૧૦૦ ૨ કાગડો ૩ ગીધ ૪ સારસ ૫ ક્રૌંચ Page #392 -------------------------------------------------------------------------- ________________ કપુર ૬ મરઘા (કુડા) ૭ મગલે ૮ ઘૂવડે ૯ ચીમરી ૧૦ સમડી ૧૧ વાગાળ ૧૨ અપૈયા ૧૩ સૂડા (પાપટ) ભુજપસિપ ઉર:પરિસપ ૧ ગરાળી ૨ કાકીડા (કાચંડા) ૧ સાપ જીવ-વિચાર-પ્રકાશિકા સબ્જે—સ. કુહુમા—સુક્ષ્મ. ૬૦ "" ૫૦ 36 29 "" ૩૦ ૧૨ ૧૨૦ ૧ મૂળ सव्वे सुहुमा साहारणा य समुच्छिमा मणुस्सा य । વોસ-નહસ્નેપળ તમુત્ત નિય નિયંત્તિ ॥ ૩૮ ॥ ૧ સત્યંત છાયા सर्वे सूक्ष्माः ः साधारणाश्च संमूच्छिमा मनुष्याश्च । સર્વે અપન્ચેનાઽત્તમુહૂર્તમેવ ઝીવન્તિ ૫ રૂ૮ ॥ પદા Page #393 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય-દ્વાર ૩૫૪ - ' . ' * . અહીં યુદ્ધમ શબ્દથી પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયના સૂક્ષ્મ જીવે સમજવા. “સર્વે સૂર પૂચનો યુવાન-પરચા’ વનસ્પતિકાયમાં સાધારણ વનસ્પતિકાયના સૂક્ષમ અને બાદર એવા બે ભેદો છે. પ્રત્યેક વનસ્પતિ તે બાદર જ હોય છે, એટલે આ ભેદ સાધારણ વનસ્પતિકાયને સમજવો. લા –સાધારણ વનસ્પતિકાય, “પુનઃ સાધારણ, વાણિજો બનત્તifથા * અહીં સાસણથી આદર નિગેતરૂપ અનન્તકાયિકે સમજવા. અને. સમુચ્છિ-સંમૂર્ણિમ. . મજુરસ–મનુષ્ય. ચ–અને. રોલ– –ઉત્કૃષ્ટ અને જઘન્યથી. કોર અને જહન્ન તે કો–ન્ન. રોજ-ઉત્કૃષ્ટ. વહુન્ન-જઘન્ય. અંતમુ–અંતર્મુહૂર્ત. જિ-નિશ્ચયથી. નિતિ-જીવે છે. અન્વય सव्वे सुहुमा साहारणा य समुच्छिमा मणुस्सा उक्कोसबहन्नेणं अंतमुहुत चिय जियति । છે. ૨૩ Page #394 -------------------------------------------------------------------------- ________________ ૪ જીવ-વિચાર-પ્રકાશિકા ભાવાર્થ પૃથ્વીકાયિક વગેરે સૂમ છે, સાધારણ વનસ્પતિ અને સંપૂમિ મનુષ્ય ઉત્કૃષ્ટ અને જાન્યથી અંતર્મુહૂર્ત સુધી જ જીવે છે. - વિવેચન વિષયનું અનુસંધાન બાબર રહે તે માટે આ વરતુ અમે તે તે સ્થળે જણાવેલી છે. - ओगाहणाऽऽऊमाण, एवं 'सेवजो समक्खायं । जे पुण इत्थ विसेसा विसेस-सुत्ताउ ते नेया॥३१॥ સંસ્કૃત છાયા अवगाहनाऽऽयुर्मानमेव संक्षेपतः समाख्यातम् । ये पुनरत्र विशेषा विशेषसूत्रेभ्यस्ते ज्ञेया: ॥३९ ।। પદાર્થ ઘોરાળાSSB-મા-અવગાહના અને આયુષ્યનું પ્રમાણ ओगाहणा भने आउ तेनुं माण ते ओगाहणाऽऽऊ-माणं. શોહિણ-અવગાહના. “અવને અવતિષ્ઠને લવા ગયામિસ્યવાહૂના રેજેને વિષે જીવો અવગાહન કરે, તે અવગાહના કહેવાય. અહીં અર્થથી તેને દેહ સમજવો. તાત્પર્ય કે અહીં અવગાહનાથી શરીર અભિપ્રેત છે. આ૪–આયુષ્ય. મા–માન, પ્રમાણ પુર-આ પ્રકારે Page #395 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય-દ્વાર સહેવળો–સ ક્ષેપથી. સમવાય-કહ્યુ. ને-જે. પુન—વળી. ફય—અહી'. વિશ્વા-વિશેષ સ્પષ્ટીકરણ. વિલેન્નપુત્તાલ—વિશેષ સૂત્રેાથી. અહીં વિશેષ સૂત્રથી પ્રજ્ઞાપના, સંગ્રહણી વગેરે સૂત્રેા સમજવા. ૩-તેને. નૈયા—જાણવા . ૩૫૫ અન્વય एवं सखेवओ ओगाहणाऽऽउ-माणं समक्खायं । पुण इत्थ जे विसेसा ते विसेस - सुत्ताउ नेया ॥ ભાવાથ આ પ્રમાણે જીવોની અવગાહના અને આયુષ્યનુ પ્રમાણુ ટૂંકમાં કહ્યું. પણ એમાં જે વિશેષ સ્પષ્ટીકરણ જરૂરી છે, તે વિશેષ સૂત્રોથી જાવું. વિવેચન પ્રકરણકારે શરીર-દ્વારના અને આયુષ્ય-દ્વારના ઉપસહાર રૂપે આ ગાથા કહી છે. તેમાં તેમણે જણાવ્યુ છે કે આ પ્રકરણ સંક્ષેપથી આધ કરાવવાને અર્થે રચાયેલું હાઈ તેમાં જીવોનાં શરીર અને આયુષ્યને લગતી હકીકત Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩પદ જીવ-વિચાર–પ્રકાશિકા ટૂંકમાં જ જણાવી છે, પરંતુ આ સંબંધી જેમણે વિશેષ જાણવું હોય તેમણે તે અંગેના ખાસ સૂત્રો જેવાં કેપ્રજ્ઞાપનાસૂત્ર, સંગ્રહણું વગેરેથી જાણી લેવા.. અમે શરીર-દ્વાર તથા આયુષ્ય-દ્વારમાં જે વિવેચન કર્યું છે, તે આ સૂત્રોના આધારે જ કર્યું છે, તેથી આ વિષયની જાણવા જેવી હકીકતો પ્રાય, તેમાં આવી ગઈ છે આમ છતાં આ વિષયમાં વિશેષ જોવા ઈચ્છનારે ઉપરનાં અને સૂત્રો અને ખાસ કરીને સંગ્રહણી અવશ્ય જેવી .. li.ali Page #397 -------------------------------------------------------------------------- ________________ [૪] સ્વકાસ્થિતિ–દ્વાર મૂળ एगिदिया य स असंख उस्सप्पिणी सकायम्मि । उववज्जति चयति य अणंतकाया अणंताओ ॥४०॥ સંસ્કૃત છાયા एकेन्द्रियः सर्वेऽसंख्येयोत्सर्पिणीः स्वकाये । उत्पद्यन्ते च्यवन्ते चानन्तकोया अनन्ताः ॥ ४० ॥ - પદાર્થ ચિ–એકેન્દ્રિય જીવે. --અને. સ –સ. --અસંખ્ય. બાવળી–ઉત્સર્પિણી. પલ્યોપમ અને સાગરેપમનું માપ છત્રીશમી ગાથાના પદાર્થમાં દર્શાવ્યું છે. એવા દશ કેડીકેડી સાગરોપમને Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ જીવ-વિચાર પ્રકાશિકા ઉત્સર્પિણી કાલ થાય. જેમાં વસ્તુના રસ-કસ અનુક્રમે ઉત્સર્ષણ કરે–ચડતા જાય, તે ઉત્સર્પિણકાળ. બીજે કાળ તેથી ઉલટો છે. તેમાં વસ્તુના રસ–કસ અનુકમે અવસર્પણ કરે છે, એટલે કે ઉતરતા જાય છે. તેનું કાલમાન પણ એટલું જ છે, એટલે કે દશ કેડાછેડી સાગરોપમ છે. ઉત્સર્પિણ પછી અવસર્પિણી અને અવસર્પિણી પછી ઉત્સપિણ એ સનાતન ક્રમ ચાલ્યા જ કરે છે. ઉત્સર્પિણ તથા અવસર્પિણી કાળમાં છ-છ આરા હોય છે, તેમને ક્રમ એક બીજાથી ઉલટો છે. ઉત્સર્પિણ કાળમાં પ્રથમ દુષમદુષમ, પછી દુષમ, પછી દુષમસુષમ, પછી સુષમદુષમ, પછી સુષમ અને છેવટે સુષમસુષમ નામને આરે આવે છે, ત્યારે અવસર્પિણી કાલમાં પ્રથમ સુષમ સુષમ અને છેલ્લે દુષમદુષમ આવે છે. આ આરાઓનું કાલમાન નીચે પ્રમાણે હેય છે – સુષમસુષમ-આર– ચાર કેડાછેડી સાગરોપમ વર્ષ. સુષમ આરે – ત્રણ છે ' સુષમદષમ આરે છે , , દુષમસુષમ આરે બેંતાલીસ હજાર વર્ષ જૂના એક કેડીકેડી સાગરોપમ વર્ષ દુષમ આરે ૨૧૦૦૦ વર્ષ દુષમદુષમ આરે ૨૧૦૦૦ વર્ષ - આ રીતે ઉત્સર્પિણી તથા અવસર્પિણીમાં દશ કેડાકેડી સાગરોપમ વર્ષ હોય છે અને તે બંને મળીને એક Page #399 -------------------------------------------------------------------------- ________________ સ્વકાસ્થિતિ દ્વાર ૩૫૩ કાલચક્ર પૂરું થયું ગણાય છે. અનત કાલચક્રનુ એક પુર્દૂગલપરાવત અને છે. આ માપના પણુ જૈન શાસ્રામાં ઉપયેાગ થયેલા છે. અહી ઉત્સર્પિણીના નિર્દેશ છે, પણ તેની સાથે અવસર્પિણી પણ સમજી લેવાની છે. રામિ—પાતાની કાયને વિષે. સવવજ્ઞત્તિ-ઉત્પન્ન થાય છે. યંત્તિ-વ્યવે છે, મરણ પામે છે. ૬ અને. અનંતળાયા–અન તકાય, સાધારણ વનસ્પતિકાય. અનંતાળો-અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી સુધી. અન્ય सव्वे एगिंदिया य अनंतकाया, सकायम्मि असंख य अनंताओ उस्सपिप्णी उववज्जंति य चयंति । ભાવાથ સર્વે એકેન્દ્રિય જીવા અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણી સુધી પેાતાની જ કાયામાં એટલે પૃથ્વીકાય આફ્રિમાં ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે અને અનંતકાય એટલે સાધારણ વનસ્પતિકાયના જીવા અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી સુધી સાધારણ વનસ્પતિકાયમાં જ ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ જીવબવિચાર-પ્રકાશિત વિવેચન સ્વ એટલે પિતાની, કાય એટલે કાયામાં પુનઃ પુનઃ સ્થિતિ કરવી, તેને સ્વકાસ્થિતિ કહે છે. વધારે સ્પષ્ટ કહીએ તે એક જ જાતિની કાયામાં વારંવાર ઉત્પન્ન થવા અને મરણ પામવા વડે પસાર થતે કાળ તે સ્વીકાય સ્થિતિને અર્થ છે. જુદા જૂદા જી પર તેને કેટલો સમય હોય છે? તેનું અહીં નિદર્શન કરાવ્યું છે. તેમાં પ્રથમ એ જણાવ્યું છે કે સર્વ એકેન્દ્રિય છે અસંખ્ય ઉત્સણિી અને અવસર્પિણી કાલ સુધી પિતાની જ કાયામાં ઉત્પન્ન થાય છે અને એવે છે. પરંતુ આ એક સામાન્ય વિધાન છે. અન્ય ગ્રંથમાં તેની સ્પટતા કરતાં કહ્યું છે કે આ સ્થિતિ સૂમ પૃથ્વીકાયિક છ, સૂક્ષ્મ અપૂકાયિક છે, સૂક્ષમ અગ્નિકાયિક જીવો અને સૂક્ષમ વાયુકાયિક જીવોની જાણવી. બાદર પૃથ્વીકાયિક જીવે, બાદર અપકાયિક જીવો, આદર અગ્નિકાયિક જીવે અને બાદર વાયુકાયિક જીવની સ્વકાય સ્થિતિ સીત્તર કેટાનુકટી સાગરેપમ જેટલી હોય છે. દશ કેટાનુકેટી સાગરોપમને એક ઉત્સર્પિણુકાળ અને દશ કટાકેટી સાગરેપમને એક અવસર્પિણી કાળ થાય છે, એટલે આ કાળ સાડાત્રણ ઉત્સર્પિણ અને સાડા ત્રણ અવસર્પિણી એટલે કે જે પૂર્વના કાળ કરતાં થણે ઓછો છે. . પ્રત્યેક વનસ્પતિકામાં સૂમને પ્રકાર હેતે નથી. Page #401 -------------------------------------------------------------------------- ________________ વિકાયસ્થિતિ- દ્વાર તે માત્ર બાદર જ હોય છે. તેની સ્વકાયસ્થિતિ પણ સીત્તેર કેટાનુકટી સાગરેપમ જેટલી જ જાણવી. હવે વાત રહી સાધારણ વનસ્પતિકાય એટલે અનતકાય કે નિમેદની. તેમાં સૂક્ષમ અને બાદર એ બંને પ્રકાર હોય છે. આ બંને પ્રકારની સ્વકાસ્થિતિ અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ જેટલી હોય છે. પરંતુ તેમાં સ્પષ્ટતા એટલી કે આ પ્રમાણ અસાંવ્યવહારિક નિગેઢને આશ્રીને સમજવાનું છે. અહીં અસાંવ્યવહારિક” અને “સાંવ્યવહારિક” એવા જે પારિભાષિક શબ્દો વપરાય છે, તેનું રહસ્ય સમજી લેવું અવશ્યક છે. જે જીવે અનાદિ કાલથી સૂકમ નિગદમાં પડેલા છે અને કઈ પણ સમયે તથાવિધ સામગ્રીના અભાવે તેમાંથી બહાર નીકળી વ્યવહાર શશિમાં એટલે કે સૂકમઆદર-પૃથ્વીકાયાદિપણે વિવિધ વ્યવહારમાં આવ્યા નથી, તેમને અસાંવ્યવહારિક કહેવામાં આવે છે આ અસાંવ્યવહારિક જીવે બે પ્રકારના હોય છે. એક તે અનાદિ-અનંત સ્થિતિવાળા અને બીજા અનાદિસાન્ત સ્થિતિવાળા. તેમાં અનાદિ-અનંત સ્થિતિવાળા અસાંવ્યવહારિક જીવે કદાપિ વ્યવહારરાશિમાં આવ્યા નથી અને આવવાના પણ નથી; જ્યારે અનાદિ-સાન્ત કાયસ્થિતિવાળા અસાંવ્યવહારિક જી હજી સુધી વ્યવહારરાશિમાં આવ્યા નથી, પણ આવવાના છે, એટલું નિશ્ચિત. આ બંને પ્રકારના જીવે અનંત છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ ર જીવ-વિચાર–પ્રકાશિ જે જીવા અનાદિ નિગેાદમાંથી તથાવિધ સામગ્રીના ચેગે પૃખ્યાદિક સૂક્ષ્મ કે આદરના વ્યવહારમાં એક વખત પણ આવેલા હાય, તે સાંવ્યવહારિક. પછી કાગે ભલે તેઓ પાછા સૂક્ષ્મ નિગઢમાં આવેલા હોય. આ જીવા પણ અનંતા છે, પરંતુ તે સાર્દિ–સાન્ત સ્થિતિવાળા છે. તાત્પર્ય કે સૂક્ષ્મ નિગઢની કાયસ્થિતિ ત્રણ પ્રકારની હાય છે : (૧) અનાદ્વિ–અનંત, (૨) અનાદિ–સાંત અને (૩) સાદિ–સાંત. તેમાં પ્રથમની બે સ્થિતિ અસાંવ્યવહારિક સૂક્ષ્મને ઘટે છે અને છેલ્લી સાંવ્યવહારિક સૂક્ષ્મને ઘટે છે. તેમાં પહેલા એની સ્વકાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી અવસર્પિણીપ્રમાણુ હાય છે અને છેલ્લાની કાયસ્થિતિ અસંખ્યાત ઉત્સર્પિણી—અવસપિ ણીપ્રમાણ હોય છે. ખાદર સાંવ્યવહારિક નિાદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સીત્તેર કોટાકેાટી સાગરોપમની હોય છે. સામાન્ય નિગેાદની કાયસ્થિતિ અઢી પુદ્દગલપરાવર્તની એટલે અનંત કાલચક્ર પ્રમાણુ હાય છે. મૂળ સચિન-સમા વિશછા, સત્તઃ-મના લિ-તિ-િ-મનુલા । उववज्जंति सकाए नारय- देवा य नो चेव ॥ ४१ ॥ સસ્કૃત છાયા सङ्ख्येय समान् विकलाः सप्ताष्ट-भवान् पञ्चेन्द्रिय- तिर्यगूमनुष्याः उत्पद्यन्ते स्वकाये नारका देवा न चैव ॥ ४१ ॥ Page #403 -------------------------------------------------------------------------- ________________ - કાયસ્થિતિ-દ્વાર પદાર્થ સંક્તિમા–સંખ્યાતા હજાર વર્ષ 'सङ्ख्यातसमाः सङ्ख्यातवर्षसहस्त्राः । विगला રા વસંત તિ” પ ર્વનાત્ ” પંચસંગ્રહમાં એવું વચન આવે છે કે વિકલેન્દ્રિની સ્વાયસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષ હોય છે, એટલે અહીં સંન્નિત્રને અર્થ સંખ્યાતા હજાર વર્ષ કર. ઉપા૦ - શ્રી ક્ષમાલ્યાકજીએ પણ “સત્રમાઃ રચાત વરાળિ” એ અર્થ કરેલ છે. બૃહસંગ્રહણીમાં. પણ “સંન્નિા વારસદ વિહેતુ” એ પાઠ છે. વિટા–વિકલેન્દ્રિયે. સટ્ટ-મવા---સાત કે આઠ ભવ સુધી. सत्त भने अट्ट मेरे भव ते सत्तदुभवा. સત્ત-સાત. -આઠ. ભવ ભવ, જન્મ. ifદ્ધિ-સિરિ-- મળુ-પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય. વિના એવા ટ રિરિક અને મજુ તે વિિિર-તિરિ–અજુગા, વંજિનિપંચેન્દ્રિય, પાંચ ઈન્દ્રિયવાળા. સિરિ–તિર્યચ. મનુબ- મનુજ, મનુષ્ય. કવવનંતિ––ઉત્પન્ન થાય છે. સેવા-સ્વકામાં. ના તેવાં-નારક અને દેવેની. નો–-નથી. જેવ-નિશ્ચયથી જ.' ' Page #404 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર–પ્રકાશિત અચ विगला संखिज्ज-समा, पणिदि-तिरि-मगुआ सत्तटु-भवा -सकाए उववज्जति य नारय-देवा नो चेव । ભાવાર્થ વિલેન્દ્રિય જીવે સંખ્યાતા હજાર વર્ષ સુધી અને - પંચેન્દ્રિય, તિય તથા મનુષ્ય સાત-આઠ ભવ સુધી પિતાની કાયામાં ઉત્પન્ન થાય છે. નારક અને દેવોને - સ્વકાસ્થિતિ નથી જ. વિવેચન વિલેન્દ્રિય જીવે એટલે બે, ત્રણ અને ચાર ઈન્દ્રિ- યવાળા છે કે જેમને સામાન્ય રીતે કીડાઓ અને જંતુઓ કહેવામાં આવે છે, તે મરીને પોતાની કાયમાં - એટલે બેઈન્દ્રિયવાળા મરીને બેઈન્દ્રિયવાળા તરીકે, ત્રણ ઈન્દ્રિયવાળા મરીને ત્રણ ઈન્દ્રિયવાળા તરીકે તથા ચાર ઈન્દ્રિયવાળા મરીને ચાર ઈન્દ્રિયવાળા તરીકે સંખ્યાતા - હજાર વર્ષ સુધી ઉત્પન્ન થાય છે. ત્યાર પછી બીજી કાયા - ધારણ કરે છે. પંચેન્દ્રિય તિર્યંચે એટલે જલચર, સ્થલચર અને બેચરે મરીને પિતાની જ કાયમાં સાત કે આઠ વાર ઉત્પન્ન થાય છે. પછી અવશ્ય બીજે ભવ ધારણ કરે છે. - મનુષ્યનું પણ એમ જ છે. અહીં સાત કે આઠ ભવ વિકલ્પથી કહેવાનું કારણ Page #405 -------------------------------------------------------------------------- ________________ સ્વકાયસ્થિતિ-દ્વાર એ છે કે જેમનું આયુષ્ય સંખ્યાતા વર્ષનું હોય છે, તે એ જ કાયમાં સાત ભવ કરે છે અને પછી બીજી કાય ધારણ કરે છે કે મેક્ષે જાય છે. અગર આઠમે અસંખ્યાત આયુષ્યવાળા યુગલિઆને એક જ ભવ કરે છે. યુગલિઆ મરી અવશ્ય દેવલોકમાં જાય છે, તેથી એકથી વધારે સતત ભવ અસંખ્યાત આયુષવાળામાં થતા નથી. તાત્પર્ય એ છે કે ૭ ભવ સંખ્યાત વર્ષવાળા અને એક અસંખ્યાત વર્ષવાળા તરીકે ઉત્પન્ન થાય તે ૮ ભવ. પૂરા કરે અને ફક્ત સંખ્યાતા વર્ષવાળા તરીકે ઉત્પન્ન - થાય તે ૭ ભાવ પૂરા કરે, પછી અન્યાયમાં ઉત્પન્ન થાય આ નારક અને દેવેને સ્વકાય-સ્થિતિ હતી નથી એટલે કે કેઈ નારક મરીને યુનર નારક થતું નથી કે : કે દેવ મરીને પુનઃ દેવ થતું નથી. તે અવશ્ય બીછ. કાયા ધારણ કરે છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ પ્રાણ-દ્વાર મૂળ -दसहा जिंआण पाणा, इंदि-उसासाउ-जोगवल-रुवा । एगिदिएमु चउरो, विगलेसु छ सत्त अटेव ॥ ४२ ॥ સંસ્કૃત છાયા - રાધા રવાનાં કાળા થિ-વઠ્ઠલાપુ-ચોલાવર-! "एकेन्द्रियेषु चत्वारो विकलेषु षट् सप्त अष्टैव ॥४२॥ પદાર્થ વહી-દશ પ્રકારના. લિબાજીના. પળા–પ્રાણે. ઉપસર્ગ અને લગ-જીવવું, એ ધાતુ પરથી પ્રાણ - શબ્દ બને છે. “પ્રાણિતિ-વતિ નેતિ પ્રાઃ” જેના વડે છવાય, તે પ્રાણ. એ જીવનું બાહા લક્ષણ છે. કોઈ પણ જીવ, જંતુ કે પ્રાણ “જીવે છે” એવી પ્રતીતિ પ્રાણ - વડે જ થાય છે. વધારે સ્પષ્ટ કહીએ તે જે જીવ, જંતુ Page #407 -------------------------------------------------------------------------- ________________ માણ-દ્વાર ૩૦ કે પ્રાણીમાં પ્રાણ વિદ્યમાન હોય તેને આપણે જીવંત હીએ છીએ અને જેનામાં પ્રાણ વિદ્યમાન ન હય, તેનું મૃત્યુ, મરણ કે અવસાન થયેલું માનીએ છીએ. શાસ્ત્રોમાં “નવરિ-નાળાનું ધારિ જીવઃ જે જીવે છે, અર્થાત્ પ્રણેને ધારણ કરે છે, તે જીવ.” આવી વ્યાખ્યા કરવામાં આવે છે. તેને ફલિતાર્થ એ છે કે પ્રાણધારણ એ જ જીવન છે. પ્રાણુને ધારણ કરવાને લીધે જ જીવને પ્રણ” એવી સંજ્ઞા પ્રાપ્ત થયેલી છે. નિવ-ઈન્દ્રિયે. ફરિત્ર અને ઉત્તર અને માત્ર અને રોજનું અહિ અને હવ, એ રૃરિ–કલા –કાઢવા. અહીં ફરિત્રતારા જેવા એવો પણ પાઠ જેવામાં આવે છે, પરંતુ તેથી અર્થમાં કોઈ ફરક પડતું નથી. વિ-ઈન્દ્રિયે. એના પાંચ પ્રકારે પ્રસિદ્ધ છે. આ દરેક પ્રકારને એક એક પ્રાણુ ગણવામાં આવે છે. આ રીતે પાંચ ઈન્દ્રિયો એ પાંચ પ્રાણ છે. - કલાસ-ઉછુવાસ, શ્વાસોચ્છવાસ. : ઊર્ધ્વ કે પ્રબલ રીતે શ્વાસ લેવો, તે ઉચ્છવાસ કહેવાય છે. ઉચ્છવાસ વર્ગણામાંથી પુદ્ગલગ્રહણ કરે તે ઉષ્ટ્રવાસ અને લીધેલા પુદ્ગલેને છેડે તે નિશ્વાસ કહેવાય. અથવા મતાંતરે દારિક શરીરવાળી દારિક વર્ગણાના, ક્રિય શરીરવાળા વેચિવગણના, અને આહારક શરીરમાં Page #408 -------------------------------------------------------------------------- ________________ ય તે દ્રશ્ન અ હી પણ ૬૮ જીવ-વિચાર-પ્રકાશિકા આહારક વર્ગણાના પુદ્ગલને ઉચ્છવાસ–નિશ્વાસ રૂપે પરિણુમાવીને છેડે તે શ્વાસે છુવાસ કહેવાય. ભાર–આયુષ્ય. * જેના વડે જીવ પ્રસ્તુત ભવમાં અમુક સમય સુધી ટકી શકે તેને આયુષ્ય કહે છે. આ આયુષ્ય બે પ્રકારનું છેઃ (૧) દ્રવ્યાયુષ્ય અને (૨) કાલાયુષ્ય. તેમાં આયુષ્ય એનાં જે પુદ્ગલે તે દ્રવ્યાયુષ્ય, કહેવાય છે અને તે પુદ્ગલે વડે જીવ જેટલા કાળ સુધી અમુક ગતિ કે ભવમાં ટકી શકે તે કાલાયુષ્ય કહેવાય છે. અહીં એટલી સ્પષ્ટતા જરૂરી છે કે જીવન જીવવામાં આયુષ્યકર્મનાં પુદગલે. (આયુષ્યને ઉદય), એ જ મુખ્ય કારણ છે. જ્યાં એ પુદ્ગલે સમાપ્ત થયાં કે આહાર-ઔષધિ આદિ અનેક પ્રયત્નથી પણ જીવ જીવી શક્તા નથી. આ બંને પ્રકારના આયુષ્યમાં જીવને દ્રવ્યાયુષ્ય તે અવશ્ય પૂર્ણ કરવું જ પડે છે. તેમાં કોઈ અપવાદ હેતે નથી, પરંતુ કાલાયુષ્ય તે પૂર્ણ કરે કે ન પણ કરે; કારણ કે કલાયુષ્ય જે અપવર્તનીય હોય, એટલે કે શસ્ત્રાદિકના આઘાતથી શીઘ પરિવર્તન પામે તેવું હોય તે અપૂર્ણકાળે પણ મરણ પામે અને જે અનપવર્તતીય હોય તે ગમે તેવાં નિમિત્તો મળવા છતાં તે આયુષ્યને. કાળ પૂરે કરીને જ મરણ પામે. અહીં વિશેષમાં એટલું સમજવાનું છે કે શસાદિ બાહ્ય નિમિત્તથી માસુષ્યને ક્ષય થાય તે તે સે૫ક્રમ આયુષ્ય છે, અહીં શિયામને અર્થ બાહા નિમિત્ત છે મને Page #409 -------------------------------------------------------------------------- ________________ માર આયુષ્યના અંતિમ કાળમાં જેને બાહ્ય નિમિત્ત આવી પડે તેવું આયુષ્ય પણ સેપક્રમ જ કહેવાય. આવા કેઈ પણ બાહ્ય નિમિત્ત વિના જ જે આયુષ્યને ક્ષય થાય તે નિરુપકમ આયુષ્ય કહેવાય. હવે જે અનાવર્તનીય આયુષ્ય છે, તેમાં બાહ્ય નિમિત્ત હેય પણ ખરું અને ન પણ હોય, એટલે કે તે સેપક્રમ અને નિરુપકમ એમ બંને પ્રકારનું હોય છે અને જે અપવર્તનીય આયુષ્ય હોય છે, એ તે સેપકમી જ હોય છે. અહીં એ સ્પષ્ટતા પણ આવશ્યક છે કે સેપક્રમ અપવર્તનીય આયુષ્યમાં અકાળે મરણ નીપજે છે, પણ સેપક્રમ અનાવર્તનીય આયુષ્યમાં તે માત્ર નિમિત્ત રૂપ બને છે, એટલે કે એ ઉપક્રમ આયુષ્યને ન્યૂન કરતા નથી. બૃહસંગ્રહણમાં કહ્યું છે કેउत्तमचरमसरीरा, सूरनेरइया असंखनरतिरिआ । हुंति निरुवकमाउ, दुए वि सेसा मुणेअव्वा ॥ ઉત્તમ પુરુષ એટલે તીર્થકરે, ચક્રવર્તીએ, વાસુદે, પ્રતિવાસુદેવે અને બળદેવે વગેરે ચરમ શરીરી એટલે જેઓ તે જ ભવમાં મોક્ષે જવાના છે, એવા સ્ત્રી પુરુષ, દેવે, નારક, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તથા તિએ અનાવર્તનીય નિરુપક્રમ આયુષ્યવાળા હેય છે, જ્યારે બાકીના સર્વ મનુષ્ય અને તિર્યંચ છ બને - પ્રકારના એટલે સેપક્રમ અને નિયમ આયુષ્યવાળી હોય છે. છે. ૨૪ Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ જીવ-વિચાર-પ્રકાશિકા આયુષ્યના ક્ષય સાત પ્રકારે થાય છે. તે સમધી કહ્યું છે કે अज्झवसाणनिमित्ते, आहारे. वेयणा पराधाए । फासे आणापाणू, सत्तविहं झिझए आउं || (૧) પ્રમળ અધ્યવસાયથી, કોઈ પુરુષ અથવા સ્રીને અત્યંત કામાસક્તિ કે સ્નેહાસક્તિ હાય અને પ્રિયપાત્રના વિયાગ થાય તે આયુષ્યના શીઘ્ર ક્ષય થાય છે અને મરણુ નીપજે છે. (૨) નિમિત્તથી. શસ્રાદિકને આઘાત થાય, વિષપાન કર્યુ હોય કે દડ–ચાબૂક વગેરેના સખ્ત પ્રહાર થાય તે પ્રહાર થાય તેા આયુષ્યના શીઘ્ર ક્ષય થાય છે અને મરણુ નીપજે છે. (૩) આહારથી. અતિ અલ્પ આહાર કરતાં, શરીર કૃશ થતાં, અતિ સ્નિગ્ધ આહાર કરવાથી રાગાદિક થતાં અને બહુ ભારે, ઘણા તથા અહિતકર આહાર કરવાથી પણ આયુષ્યને શીઘ્ર ક્ષય થાય છે અને મરણુ નીપજે છે. (૪) વેદનાથી. શૂલ વગેરે ભયંકર વ્યાધિઓની વેદનાથી પણ આયુષ્યને શીઘ્ર ક્ષય થાય છે અને મરણુ નીપજે છે. (૫) પરાઘાતથી. 10 અન્ય તરફથી થયેલા આઘાતથી, અથવા ઊંડા ખાડા Page #411 -------------------------------------------------------------------------- ________________ પ્રાણ-દ્વાર ૩૭૧ વગેરેમાં પડવાથી કે પર્વત પરથી ઝંપાપત કરવાથી પણ આયુષ્યને શીઘ ક્ષય થાય છે અને મરણ નિપજે છે. (૬) સ્પર્શથી. ચામડીને તાલપુટ વિષને સ્પર્શ થાય, અગ્નિને સ્પર્શ થાય કે ભયંકર સર્પાદિક ઝેરી વસ્તુને સ્પર્શ થાય કે વિષકન્યાદિને સ્પર્શ થાય તે આયુષ્યને શીધ્ર ક્ષય થાય છે અને મરણ નીપજે છે. (૭) આણુપ્રાણથી. ધાસનું સંધન થવાથી. કેઈ ગળે ફાંસે ઘાલે તે શ્વાસનું રુંધન થાય છે અથવા ગળા કે નાકમાં કઈ પ્રકારની આડખીલી ઊભી થાય તે પણ શ્વાસનું રુંધન થાય છે. વળી રોગાદિ કારણોએ પણ શ્વાસનું રુંધન થાય છે અને તેથી આયુષ્યને શીઘ્ર ક્ષય થતાં મરણ નીપજે છે. ગોવરું–રોગબળ. આત્મપ્રદેશમાં જે પરિસ્પંદન થાય છે, તેને યોગ કહેવાય છે. આ પરિસ્પંદનને લીધે જ મન, વચન અને કાયાને લગતે વ્યવહાર શક્ય બને છે. તેમાં જે ગ– કિયાથી મનને લગતે વ્યવહાર શક્ય બને, તે મનેગ કહેવાય છે અને તેની ગણના પ્રાણમાં થાય છે. જે ગ– ક્રિયાથી વચનને લગતે વ્યવહાર શકય બને, તે વચનોગ કહેવાય છે અને તેની ગણના પણ પ્રાણુમાં થાય છે. તથા જે ગક્રિયાથી કાયાને લગતે વ્યવહાર શકય બને, તે Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૭ર. જીવ-વિચાર-પ્રકાશિકા કાયાગ કહેવાય છે અને તેની ગણના પણ પ્રાણમાં થાય છે. તાત્પર્ય કે ત્રણ પ્રકારનું ગબળ એ ત્રણ પ્રણે છે. વ–સ્વરૂપ. gવિષ્ણુ–એકેન્દ્રિમાં, એક ઈન્દ્રિયવાળા જીવમાં, સ્થાવરમાં. ર૩ર-ચાર. વિસુ-વિકલેન્દ્રિમાં, વિકલેન્દ્રિય તરીકે લેખાતા છમાં. સત્ત-સાત. –આઠ. અને ઇવ ની સંધિ થવાથી બવ એવું પદ અનેલું છે. gવ—જ. અવય जीवाण पाणा दसहा, इंदि-उसासाउ-जोगवलरूवा । एगिदिएसु. चउरो, विगलेसु छ सत्त अद्वैव ॥ ભાવાર્થ જીના પ્રાણ દશ પ્રકારના હોય છે. તે પાંચ ઈન્દ્રિય, સેન્શવાસ, આયુ અને ત્રણ પ્રકારના યોગબળ રૂપ જાણવા તેમાં એકેન્દ્રિય કે સ્થાવર જીવેને ચાર પ્રાણ હોય છે. અને વિકેન્દ્રિય તરીકે ઓળખાતા છને પિતાની ચેગ્યા પ્રમાણે, છ, સાત કે આઠ પ્રાણે હેય છે.. Page #413 -------------------------------------------------------------------------- ________________ પ્રાણ-દ્વાર ટાદ વિવેચન પંચદ્વારમાંથી શરીર–દ્વાર, આયુષ્ય-દ્વાર અને સ્વકાયસ્થિતિ–દ્વાર એ ત્રણ દ્વારેની પ્રરૂપણ કરવામાં આવી. હવે ચોથા પ્રાણ-દ્વારની પ્રરૂપણ કરે છે. કેટલાક એમ માને છે કે જીવ અને પ્રાણુ એ બે એકજ વસ્તુ છે, પણ વાસ્તવમાં તેમ નથી. જે જીવ અને પ્રાણ એ બે એક જ વસ્તુ હેત તે પ્રકરણુકાર જીવા પાળા' એ શબ્દપ્રયોગ કરતા નહિ. જ્યાં ઘડાની લગામ” એ શબ્દપ્રયોગ કરવામાં આવે છે, ત્યાં ઘેડે અને લગામ એ બે વસ્તુ જુદી હવાનું પ્રતિપાદન આપઆપ થાય છે, તેમ અહીં પણ સમજવાનું છે. તાત્પર્ય કે જીવ અને પ્રાણ એક નથી, પણ જુદા છે, તેથી જ અહીં “જીના પ્રાણ” એ શબ્દપ્રયોગ થયેલ છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે “જ્ઞાતિવરિ અતિ પ્રાપ્ત --જેના વડે જીવી શકાય, તે પ્રાણ.” આ પ્રાણ એક પ્રકારને નથી, પણ દશ પ્રકાર છે અને એ દશેય પ્રકારેની અહીં સ્પષ્ટ ગણના કરાવી છે. પાંચ ઈન્દ્રિયે તે પાંચ પ્રાણુ, શ્વાસે શ્વાસ એ છઠ્ઠો પ્રાણ, આયુષ્ય એ સામે પ્રાણુ અને ત્રણ પ્રકારનું ગબળ એ આઠ, નવ તથા દશમે પ્રાણ. અહીં એ પ્રશ્ન થવા સંભવ છે કે “શું દરેક જીવને દશ પ્રાણે હોય છે?” તેને ઉત્તર નકારમાં છે. અહીં જે દશ પ્રાણને નિર્દેશ કર્યો છે, તે ઉત્કૃષ્ટની અપેક્ષાએ કરેલે Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ જીવ-વિચાર–પ્રકાશિકા છે, એટલે જે જીવે એગ્ય વિકાસ પામેલા છે, તેમને દશ પ્રાણે હોય છે અને બાકીનાને ઓછા પ્રાણ હોય છે. ઓછા એટલે કેટલા?” તેને ખુલાસે અહીં પ્રકરણકરે વ્યવસ્થિત રીતે કર્યો છે. એકેન્દ્રિય જી કે સ્થાવરે જેમને વિકાસ સહુથી ઓછો છે, એટલે કે જેઓ સહુથી નીચા સ્તરના છે, તેમને ચાર પ્રાણ હોય છે. અહીં તેમણે એ પ્રાણનાં નામ આપ્યાં નથી, પણ અન્ય ગ્રંથન ઉલ્લેખ પરથી એમ સમજવાનું છે કે તેમને (૧) સ્પર્શનેન્દ્રિય પ્રાણું, (૨) ધાકૃવાસ પ્રાણ, (૩) આયુષ્ય પ્રાણ અને (૪) કાયબલ પ્રાણુ એ ચાર પ્રાણ હોય છે. અહીં સ્પષ્ટતા એટલી કે એકેન્દ્રિયોને નાસિકા હોતી નથી, પણ તેઓ સર્વાગે શ્વાસે શ્વાસની ક્રિયા કરે છે અને તેઓ ઔદારિક શરીરથી જ આહાર–ગ્રહણાદિ કિયા કરતા હોવાથી તેમને કાયબલ પણ હોય છે. વિકલેન્દ્રિય જીના ત્રણ પ્રકારઃ (૧) બે ઈન્દ્રિયવાળા છ, (૨) ત્રણ ઈન્દ્રિયવાળા જી અને (૩) ચાર ઈન્દ્રિયવાળા . તેમાં બે ઈન્દ્રિય જીને ઉપરના ચાર પ્રાણ ઉપરાંત રસનેન્દ્રિય તથા વચનબળ પ્રાણ અધિક હોય છે, એટલે કુલ છ પ્રાણ હોય છે, ત્રણ ઈન્દ્રિયવાળા અને તેથી અધિક એક પ્રાણેન્દ્રિય હોય છે, એટલે કુલ સાત પ્રાણ હોય છે, અને ચાર ઈન્દ્રિયવાળા જીવોને તેથી અધિક ચક્ષુરિન્દ્રિય હોય છે, એટલે કુલ આઠ પ્રાણું હાય. છે. આ રીતે સામાન્ય તિર્યચેને ચારથી આઠ સુધીના પ્રાણે હોય છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ પ્રાણદ્વાર મૂળ असन्नि - सन्नि - पंचिदिएसु नव दस कमेण बोधव्वा । तेहि सह विप्पओगो जीवाणं भण्णए मरणं ॥ ४३ ॥ સંસ્કૃત છાયા असंज्ञि - संज्ञि - पञ्चेन्द्रियेषु नव दश क्रमेण बोधव्याः । ः सह विप्रयोगो जीवानां भव्यते मरणम् ॥ ४३ ॥ પદા અનિ—અસની. " 6 અન્તિ અને નિ-પષિત્રિ તે અનિ-સનિ પિિતજ્ઞ. જેને સંજ્ઞા ન હાય તે અસ'ની કહેવાય. અહીં સંજ્ઞા શબ્દથી (૧) હેતુવાદોપદેશિકી, (૨) દીર્ઘકાલિકી અને દૃષ્ટિવાદોપદેશિકી, એ ત્રણ પૈકી દીર્ઘકાલિકી સંજ્ઞા સમજવાની છે. ‘શું થઈ ગયું?' શું થશે ?’ હવે શું કરવું ? ’ એ પ્રમાણે અતિ દીર્ઘકાલિકી ભૂતકાલ અને ભવિષ્ય કાલ સ'અ'ધી જે વડે ચિંતન થાય, તેને દીર્ઘકાલિકી સ’જ્ઞા કહેવાય. આ સંજ્ઞાને સપ્રધારણ સંજ્ઞા પણ કહેવામાં આવે છે, કારણ કે તેના લીધે ઉચિત—અનુચિતના વિચાર તથા નિય થાય છે. અહીં સજ્ઞાને અર્થ સામાન્યપણે વિચારશક્તિ એમ કરીએ તે પણ ચાલે. સન્નિ—સંગી, સંજ્ઞાવાળા. વિવિષ્ણુ—પંચેન્દ્રિયામાં, પંચેન્દ્રિય જીવામાં. નવ -નવ. રા—શ. ૐcr Page #416 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિષ્ઠ મેળ–કમાનુસાર, ક્રમ પ્રમાણે. વધવાજાણવા. તેહિં–તેની. સ–સાથે. વિજોજો–વિપ્રયાગ, વિયેગ. વા–જીનું. મUકહેવાય છે. મર —મરણ, મૃત્યુ, અવસાન (Death). અન્વય असन्नि-सन्नि-पंचिंदिएसु कमेण नव दस बोधव्वा । तेहिं सह विष्पओगो जीवाणं मरणं भण्णए । ભાવાર્થ અસંજ્ઞી અને સંજ્ઞી પંચેન્દ્રિય જીને અનુક્રમે નવ અને દશ પ્રાણે હોય છે. તેઓની–પ્રાણેની સાથે વિયેગ એ જીવનું મરણ કહેવાય છે. વિવેચન હવે પચેન્દ્રિય જીવનમાં કેટલા પ્રાણું હોય છે? તે કહે છે. દીર્ઘકાલિકી સંજ્ઞાની અપેક્ષાએ પંચેન્દ્રિય પ્રાણીએના અસંસી અને સંસી એવા બે પ્રકારે છે. તેમાં સંમૂર્ણિમ તિર્યંચ અને સંમૂર્છાિમ મનુષ્યને અસી ગણવામાં આવે છે, કેમકે તેમનામાં દીર્ઘકાલિકી સંજ્ઞા યાને મન હેતું નથી. આવા જીવને ચાર ઇન્દ્રિયવાળા Page #417 -------------------------------------------------------------------------- ________________ પ્રાણ-દ્વાર છ કરતાં શ્રોત્રેન્દ્રિય અધિક હોય છે, એટલે કુલ નવ પ્રાણ હોય છે, પરંતુ દશ પિકી મને બળ પ્રાણ તેમને હેતે નથી. કેટલાક સંમૂર્ણિમ મનુષ્યમાં વચનબળ હેતું નથી, તેથી આઠ પ્રાણ હોય છે. અને આવા મનુષ્ય શ્વાસોચ્છુવાસ પર્યામિ પૂરી કર્યા વિના મરી જાય તે તેમને સાત પ્રાણ પણ હોય છે. * દેવ, નારક તથા ગજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચને સંસી ગણવામાં આવે છે, કેમકે તેમનામાં દીર્ઘકાલિકી સંજ્ઞા યાને મન અવશ્ય હોય છે. આ સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાણીઓ ઉપર કહેલા દશેય પ્રાણોથી યુક્ત હોય છે. અહીં એટલે ખુલાસે આવશ્યક છે કે જેને સામાન્ય અથવા એuસંજ્ઞા કહેવામાં આવે છે, એ તે સર્વે સંસારી જીને અવશ્ય હોય છે. તેના દશ પ્રકારે આ પ્રમાણે જાણવા : (૧) આહાર સંજ્ઞા, (૨) ભયસંજ્ઞા, (૩) મિથુનસંજ્ઞા, (૪) પરિગ્રહસંજ્ઞા, (૫) ક્રોધસંજ્ઞા, (૬) માનસંજ્ઞા, (૭) માયા સંજ્ઞા, (૮) લેભસંજ્ઞા, (૯) એuસંજ્ઞા અને (૧૦) લોકસંજ્ઞા. અહીં પ્રશ્ન થવા સંભવ છે કે “શું એકેન્દ્રિય જીવોને પણ આહારાદિ દશેય પ્રકારની સંજ્ઞાઓ હેય છે?” તેને ઉત્તર જૈન શાસ્ત્રોએ હકારમાં આવે છે. તેઓ કહે છે કે “વનસ્પતિ પાણી પીએ છે, તે આહાર સંજ્ઞા છે. તે સ્પર્શથી સંકેચ પામે છે, તે ભયસંજ્ઞા છે. વેલડીઓ * નવતત્ત્વ-અવયૂરિકાર ૭ જ પ્રાણ કહે છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ - - -- જીવ-વિચાર-પ્રકાશિકાર વૃક્ષને વીંટાય છે, તે પરિગ્રહસંજ્ઞા છે. કુરબકવૃક્ષ સ્ત્રીના આલિંગનથી ફળે છે, તે મૈથુનસંજ્ઞા છે. કેકનદને કંદ. હુંકાર કરે છે, તે ક્રોધસંજ્ઞા છે. સદંતી રડ્યા કરે છે (કે મારા હોવા છતાં લેકે દુઃખી કેમ?) એ માનસંજ્ઞા છે. દરેક વેલીએ પિતાનાં ફળને ઢાંકી દે છે, તે માયા સંજ્ઞા છે. બિલી તથા પલાશ (ખાખરે) વગેરે વૃક્ષે નિધાન પર પોતાનાં મૂળ સ્થાપે છે, તે લેભસંજ્ઞા છે. વળી રાત્રે કમલે સંકેચ પામે છે, તે લોકસંજ્ઞા છે અને વેલડીઓ માર્ગ શોધવાને વૃક્ષ ઉપર ચડે છે, તે ઘસંજ્ઞા છે. આ રીતે એકેન્દ્રિય એવી વનસ્પતિમાં પણ દશે ય સંજ્ઞાઓ દેવામાં આવે છે.” આ દશ સંજ્ઞાઓ ઉપરાંત મોક્ષ, ધર્મ, સુખ, દુઃખ, જુગુપ્સા અને શેક એ નામની બીજી પણ છ સંજ્ઞાઓ. છે, પરંતુ ઉપર જણાવી તે દશ સંજ્ઞાઓની વિશેષ પ્રસિદ્ધિ છે અને તેમાં પણ પ્રથમની ચાર એટલે આહાર, ભય, મૈથુન, પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ વધારે જાણીતી છે. મનુષ્યમાં ભય, આહાર, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા-- વાળા જીવો ઉત્તરેત્તર વધારે હોય છે, એટલે સહુથી થોડા ભય સંજ્ઞાવાળા હોય છે, તેનાથી વધારે આહાર સંજ્ઞાવાળા હોય છે, તેનાથી વધારે પરિગ્રહ સંજ્ઞાવાળા હોય છે અને તેથી વધારે મૈથુન સંજ્ઞાવાળા હોય છે. તાત્પર્ય કે મનુષ્યમાં મૈથુન સંજ્ઞાવાળા સહુથી અધિક હોય છે. આ રીતે તિર્યમાં પરિગ્રહ, મૈથુન, ભય અને આહાર Page #419 -------------------------------------------------------------------------- ________________ પ્રાણ-દ્વાર. ૩૭૯, સંજ્ઞાવાળા જીવો ઉત્તરોત્તર વધારે હોય છે, નારકમાં મૈથુન, આહાર, પરિગ્રહ અને ભયસંજ્ઞાવાળા જ ઉત્તરે ત્તર વધારે હોય છે. અસ્તુ મરણું તેને કહેવાય?' તેને ઉત્તર જુદા જુદા મનુષ્ય જુદી જુદી રીતે આપે છે. કેઈ કહે છે કે શરીરના માર્મિક ભાગ (Vital Parts) કામ કરતાં બંધ થઈ જાય, તેનું નામ મરણ; કેઈકે કહે છે કે શ્વાસેચ્છવાસનું બંધ થઈ જવું, એ જ મરણ, પરંતુ અમુક સગામાં શરીરના માર્મિક ભાગે કામ કરતાં બંધ થઈ જાય છે અને પાછા ચાલુ થઈ જાય છે, એટલે તેને વાસ્તવિક મરણ કહી શકાય નહિ. વળી શ્વાસે શ્વાસનું બંધ થઈ જવું એને પણ મરણ કહી શકાય નહિ, કારણ કે એગવિશારદો ગક્રિયાથી લાંબા વખત સુધી શ્વાસેવાસની ક્યિા બંધ રાખી શકે છે. વળી હૃદય અમુક વખત બંધ પડીને પાછું ચાલતું થઈ જાય છે. હમણાં જ રશિયન ડોકટરેએ બંધ પડેલા હૃદયને અમુક પ્રકારનું મસાજ કરીને ચાલુ કર્યાના હેવાલ વર્તમાનપત્રોમાં છપાયા હતા, એટલે આ વ્યાખ્યાઓ મરણને યથાર્થ પણે લાગુ પડતી નથી; જ્યારે પ્રકરણુકારે જેનસૂત્ર-સિદ્ધાંતના આધારે મરણની જે વ્યાખ્યા આપી છે, તે મરણને યથાર્થ પણે લાગુ પડે છે. જે જીવેને જેટલા પ્રાણ ધારણ કરવાની મર્યાદા છે, તેને જીવથી વિગ છે, તેનું નામ મરણ છે. દાખલા Page #420 -------------------------------------------------------------------------- ________________ - ૩૮૦ જીવ-વિચાર પ્રકાશિકા - તરીકે મનુષ્યને દશ પ્રાણુ ધારણ કરવાની મર્યાદા છે. હવે એક મનુષ્યને ગમે તે સ્પર્શ કરીએ તે પણ તે કંઈ • જાણી શકતું નથી; તેનું મોઢું બંધ છે, એટલે તે કઈ પણ વસ્તુને સ્વાદ ચાખી શક્તા નથી, તેના નાક આગળ ગમે તે વસ્તુ ધરીએ, તે પણ તેને ગંધ પારખી શકતું નથી; - વળી તેની આંખો બંધ છે, એટલે તે કઈ વસ્તુ જોઈ - શક્તિ નથી, પરંતુ આપણે અવાજ કરીએ તે તે સાંભળી શકે છે, તે તેને મરણ પામેલે કહી શકાશે નહિ, કારણ કે - તેનામાં શ્રોત્રેન્દ્રિય પ્રાણ અવશિષ્ટ છે. આ જ રીતે કેઈ પણ એક ઈન્દ્રિય કામ આપતી હોય, ત્યાં સુધી તેને મરણ પામેલે કહી શકાય નહિ. હવે માની લે કે તેની પાંચે ઈન્દ્રિયે કામ કરતી - બંધ પડી ગઈ છે, પણ તે જરા અંગૂઠો હલાવે છે, તે તેનામાં કાયબળ પ્રાણ અવશિષ્ટ છે, એટલે તેને મરણ પામેલે કહી શકાય નહિ. આ જગતમાં એવા દાખલાઓ - જોવામાં આવ્યા છે કે જ્યારે એક માણસને મરેલે માની - સમશાનમાં લઈ ગયા હોય અને તેને લાકડાની ચેહ પર સૂવાડ્યો હોય, પણ ત્યાં તેના પગને અંગૂઠે જરા હલવાથી તેને નીચે ઊતા હોય અને વૈદ્ય-હકીમને બેલાવી ઉપચાર કરતાં પાછે તે જીવંત થયે હોય. કેઈક વાર માણસની પાંચેય ઇન્દ્રિયે કામ કરતી - બંધ પડી જાય છે, શ્વાસે શ્વાસ પણ અટકી જાય છે, તે :વિચાર કરતે બંધ પડે છે, મેઢેથી કંઈ પણ બોલી શકતે Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧. નથી કે કાયાનું જરા પણ હલનચલન કરી શકતો નથી, છતાં બ્રહ્મરંધ્રમાં તેની ચેતનાશક્તિ અવશિષ્ટ રહી હોય તે તે પાછે જીવંત થાય છે. આ વખતે માત્ર આયુષ્ય . પ્રાણુ જ બાકી હોય છે, એટલે આમ બની શકે છે. એટલે જીવથી સર્વ પ્રાણેનું અલગ પડી જવું–ચાલ્યા જવું, નાશ થ, એ જ સાચા અર્થમાં મરણ, મૃત્યુ કે અવસાન છે. અહીં એ સ્પષ્ટતા પણ કરવી જોઈએ કે જ્યાં સુધી આત્માને કર્મનું બંધન છે અને તેનાં ફળ ભેગવવા માટે તેને એક યા બીજી ગતિ–નિમાં જઈને જીવન ધારણ કરવું પડે છે, ત્યાં સુધી જ તેને આ દશ પ્રાણે કે તે પૈકી કેટલાક ઓછા ધારણ કરવાની ક્રિયામાંથી પસાર થવું પડે. છે, પરંતુ તે કર્મબંધનમાંથી મુક્ત થયે કે તેને આવા દ્રવ્યપ્રાણે ધારણ કરવા પડતા નથી. શુદ્ધ થયેલે આત્મા પિતાના જ્ઞાન-દર્શનચારિત્રરૂપ ભાવપ્રાણના આધારે જ પિતાના સ્વરૂપમાં સ્થિર રહે છે. અહીં પ્રકરણકારે એક ઔપદેશિક ગાથા પણું કહી છે, તે આ પ્રમાણે : મૂળ एवं अणोरपारे, संसारे सायरम्मि भीमम्मि । पत्तो अणंतखुत्तो, जीवहिं अपत्तधम्महि ॥४४॥ સંસ્કૃત છાયા एवमनारपारे संसारे सागरे भीमे । प्राप्तोऽनन्तकृत्वः जीवरप्राप्तधर्मः ॥४४॥ Page #422 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિ પદાર્થ આ પ્રકારે. પૂર્વ બાળત્રિક્ષણકાળ.આ પ્રકારે એટલે આ પ્રકારના પ્રાણુવિચગથી. ' ખોપરે-આ પાર કે તે પાર વિનાના, આદિઅંતરહિત. સંજે સાચાઉ-સંસાર-સાગરમાં. મીમિ –ભયંકર. ત્તિો-પ્રાપ્ત થયે. અહીં ખરી રીતે સ્વં એ પાઠ જોઈએ, પણ - પ્રાકૃત ભાષાના ધરણે પુલિંગને પ્રયોગ છે. કેટલાક - પ્રતિઓમાં પરાં એ પાઠ મળે છે. બંતવૃત્તો-અનંત વાર. વીડુિં-જી વડે. પત્તધર્મે–અપ્રાપ્ત ધર્મવાળા, જેમણે ધર્મ પ્રાપ્ત - કર્યો નથી. -નથી કર્યો, પત્ત-પ્રાપ્ત, જેણે કઈ પ્રકારને ધર્મ - તે પત્ત. આ પદ નહિં નું વિશેષણ હોવાથી ત્રીજીના - બહુવચનમાં છે. અન્વય अणोरपारे भीमम्भि संसारे सायरस्मि अपत्तधम्मेहि જ નહિં પર્વ ગતડુત્તો જો , Page #423 -------------------------------------------------------------------------- ________________ પ્રાણુ–દ્વાર ભાવાર્થ આદિ–અંતરહિત ભયંકર સંસારસાગરમાં ધર્મ ન પામેલા જ વડે આ પ્રકારનું પ્રાણુવિયેગરૂપ મરણ અનંતવાર પ્રાપ્ત થયેલું છે. વિવેચન જેમાં પ્રાણીઓનું નિરંતર સંસરણ થાય, એટલે કે એક ગતિમાંથી બીજી ગતિમાં જવાની ક્રિયા અખલિત પણે ચાલી રહી છે, તેને સંસાર કહેવાય છે. આ સંસાર અનાદિ કાલને છે અને અનંતકાલ સુધી ચાલવાને છે. તે સ્વરૂપે ભયંકર છે, કારણ કે તેમાં ભવરૂપી અગધ જળ ભરેલું છે અને તે આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ અનેક પ્રકારના ભયંકર જલચરેથી ભરેલું છે. તેને પાર પામવાનું કામ સહેલું નથી. અન્ય શબ્દોમાં કહીએ તે અતિ કઠિન છે. ધર્મને ન પામેલા જીવો આ ભયંકર સંસારસાગરમાં ભ્રમણ કર્યા જ કરે છે અને પ્રાણ-વિયાગરૂપ મૃત્યુ પામ્યા કરે છે. આવું અનંતવાર બનવા છતાં તેને છેડે આવતે નથી, કારણ કે સર્વજ્ઞકથિત શુદ્ધ ધર્મ એ જ એને તરવાને એક માત્ર ઉપાય છે અને તે પ્રાપ્ત થયું નથી. તેથી સુર, શાણું કે સમજુ ગણાતા મનુષ્યએ અતિ દુર્લભ એ મનુષ્યજન્મ પામીને પ્રથમ પ્રયત્ન આવા ધર્મની પ્રાપ્તિ માટે કરે જોઈએ અને તેની ઉત્કૃષ્ટ આરાધનામાં પિતાને પુરુષાર્થ ફેરવવા જોઈએ. ધર્મની શી આવશ્યક્તા છે? ધર્મ શું કામનો છે? Page #424 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા એ તે વાડાબંધી ઉભી કરે છે વગેરે ઉદ્ગારે આજે અનેકના મુખમાંથી નીકળતા જણાય છે, એ ભૌતિજ્વાદથી ભ્રષ્ટ થયેલા વાતાવરણનું પરિણામ છે. પ્રાણીઓને દુર્ગતિમાં પડતા અટકાવી રાખનારે ધર્મ છે અને ઉન્નતિ, પ્રગતિ કે વિકાસના માર્ગે લઈ જનારે પણ ધર્મ છે. જ્યાં ધર્મ નથી, ત્યાં પતન છે અને તે એવું ઊંડું પતન છે કેતેમાંથી બહાર નીકળવું અતિશય કઠિન છે, તેથી જ સુજ્ઞજને ધર્મની આવશ્યક્તા સ્વીકારીને તેના સંગ્રહ માટે પ્રયત્નશીલ રહે છે અને પરિણામે ઉત્તરેત્તર ઉન્નતિને. અનુભવ કરી અભીષ્ટ સ્થાનની પ્રાપ્તિ કરે છે. ધર્મ હદયને વિશાળ બનાવે છે, સહુની સાથે પ્રેમ કરતાં શીખવે છે, સહુની સાથે સમાનતાથી વર્તવાનું શિક્ષણ આપે છે, એટલે વિશ્વમાં સાચી મૈત્રી-સાચી સમાનતા. ફેલાવવાનું તે ઉત્તમ સાધન છે. તેના પર વાડાબંધી ઊભી કરવાને આરેપ મૂક, એ નરી પાગલતા છે. વ્યક્તિ , સમાજ, રાષ્ટ્ર તથા વિશ્વને ઉદ્ધાર ધર્મથી થયે છે અને થાય છે, એટલે તેની મંગલમયતા વિષે કેઈએ કદી શંકા શખવાનું કારણ નથી. જ્યાં ધર્મ છે, ત્યાં જય છે. જ્યાં ધર્મ છે, ત્યાં સહુનું સર્વ પ્રકારે કલ્યાણું છે, Page #425 -------------------------------------------------------------------------- ________________ [६] ચાતિ–દ્વાર મૂળ तह चोराशी लक्खा, संखा जोणीण होइ जीवाणं । पुढवाईण चउण्डं पत्तेयं सत्त सत्तेव ॥४५॥ સસ્કૃત છાયા तथा चतुरशीतिर्लक्षाः संख्या योनीनां भवति जीवानाम् ॥ पृथिव्यादीनां चतुर्णा प्रत्येकं सप्त सप्तैव ॥ ४५ ॥ પદાર્થ तह तथा. चोरासी लक्खा — योराशी साथ. संखा -- संध्या. जोगीण - योनीमोनी. જીવને ઉત્પન્ન થવાનું સ્થાન યાનિ કહેવાય છે. તત્ત્વા सूत्रनी युद्धद्दवृत्तिमां धु छे है 'अयमात्मा पूर्वभवशरीर माशे तदनु शरीरान्तरप्राप्तिस्थाने यानू पुद्गलान् शरीरार्थ ७. २५ Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ જીવ-વિચાર-પ્રકાશિકા मादत्ते तान् कार्मणेन सह मिश्रयति तप्तायः पिण्डाम्भोग्रहण वच्छरीरनिर्वृत्त्यर्थ बाह्यपुद्गलान् यस्मिन् स्थाने तत्स्थानं ચારિઃ આ આત્મા પૂર્વભવના શરીરને નાશ થયા પછી નવું શરીર ધારણ કરવાનાં જે સ્થાને શરીરરચના માટે ગ્રહણ કરેલાં પુદ્ગલેને તપ્ત લેઢાને ગળે પાણીને જે રીતે ગ્રહણ કરી લે છે, તે રીતે કામણ શરીરની સાથે ભેળવી દે છે, તે સ્થાનને નિ કહેવાય છે. પ્રજ્ઞાપનાસૂત્રના નવમા પદની ટીકામાં શ્રીમલયગિરિ મહારાજે પણ ચેનિ શબ્દની લગભગ આવી જ વ્યાખ્યા કરી છે. નિના મુખ્ય પ્રકારે નવ છેઃ (૧) સચિત્ત યોનિ-જીવપ્રદેશવાળી નિને સચિત્ત એનિ કહેવામાં આવે છે. દાખલા તરીકે ગાયના શરીરમાં કૃમિ વગેરે ઉત્પન્ન થાય છે, તે ગાયનું શરીર ચૈતન્ય પરિણામવાળું હેઈને તે સચિત્ત નિ છે. - (૨) અચિત્ત યોનિ-જીવપ્રદેશથી રહિત એનિને અચિત્ત નિ કહેવામાં આવે છે. દાખલા તરીકે સૂકા લાકડામાં કીડા ઉત્પન્ન થાય છે, તે સૂકું લાકડું ચેતન્ય પરિણામથી રહિત હેઈને અચિત્ત નિ છે. (૩) સચિરાચિન યોનિ-સચિત્ત અને અચિત્તના મિશ્રણવાળી જેનિને સચિત્તાચિત્ત નિ કહેવામાં આવે છે. દાખલા તરીકે ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યની એનિમાં શુક્ર અને શેણિતના પુદગલે હોય છે, તેમાં જે પુદ્ગલે આત્મસાત્ કરાયેલા છે, એટલે કે આત્મપ્રદેશ સાથે Page #427 -------------------------------------------------------------------------- ________________ થાનિ-દ્વાર = = = સંબદ્ધ છે, તે સચિત્ત હોય છે અને બાકીના અચિત્ત હેય છે. આ રીતે જ્યાં સચિત્ત અને અચિત્તનું મિશ્રણ હેય ત્યાં સચિત્તાચિત્ત નિ ગણાય છે. () શીતાનિ–જે નિને સ્પર્શ શીત એટલે ઠડે હય, તે શીતાનિ કહેવાય છે. (૫) ઉષ્ણુનિ–જે નિને સપર્શ ઉષ્ણ એટલે ઊને હેય, તે ઉષ્ણુનિ કહેવાય છે. (૬) શીતાનિ જે નિને સ્પર્શ અતિ શીત કે અતિ ઉષ્ણુ ન હોય તે શીતષ્ણ કહેવાય છે. (૭) સંવૃતયોનિ––જે નિ હંકાયેલી હોય તે સંવૃતનિ કહેવાય છે. દાખલા તરીકે દેવલેકની દિવ્ય શા કે જ્યાં દેવે ઉત્પન્ન થાય છે, તે વસ્ત્રાદિથી ઢંકાચેલી હોય છે. (૮) વિદ્યુતાનિ––જે નિ ઉઘાડી હોય, તે વિવૃતનિ કહેવાય છે. દાખલા તરીકે જલાશય, તે અને ઉત્પત્તિ થવાનું સ્થાન છે અને ઉઘાડું હાઈ સ્પષ્ટ દેખી શકાય છે. (૯) સંત-વિવૃતનિ–જે નિ કેટલેક અંશે ઢંકાયેલી અને કેટલેક અંશે ઉઘાડી હોય, તે સંવૃત-વિવૃત કહેવાય છે. ગર્ભજ મનુષ્ય અને ગર્ભ જ તિર્યંચની એનિ આ પ્રકારની હોય છે. તેને અંદરને ભાગ ઢંકાયેલે હેય છે અને બહારને ભાગ દેખાય છે. Page #428 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિ પો-હેાય છે, છે. કરવા–જીની. -પૃથ્વીકાય આદિ. કરવઠું–ચારની, ચારમાં. ત્તિ-પ્રત્યેકની. સત્ત --સાત, સાત જ. અન્વય तह जीवाण जोणीण संखा चउरासी लक्खा होइ, पुढवाईण चउण्हं पत्तेय सत्त सत्तेव । ભાવાર્થ તથા જેની નિઓની સંખ્યા ચોરાશી લાખ છે. તેમાં પૃથ્વીકાય આદિ ચારમાં દરેકને સાત સાત લાખ સમજવાની છે. વિવેચન હવે પાંચમા નિદ્વારની પ્રરૂપણ કરે છે. જેને ઉત્પન્ન થવાનું જે સ્થાન, તે નિ કહેવાય છે. આ એનિઓ (૧) સચિત્ત, (૨) અચિત્ત, (૩) સચિત્તચિત્ત, (૪) શીત, (૫) ઉષ્ણ, (૬) શીતેણુ, (૭) સંવૃત, (૮) વિવૃત અને (૯) સંવૃત–વિવૃતના ભેદથી નવ પ્રકારની છે. તેમાં એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જીવો, તેમજ સંભૂમિ તિર્યંચ પચેન્દ્રિય અને સંમૂર્ણિમ મનુષ્યની યોનિ સચિત્ત, અચિત્ત અને સચિત્તાચિત્ત એ ત્રણેય પ્રકારની હેય છે. ગર્લજ તિર્યંચ, પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યની ચેનિ Page #429 -------------------------------------------------------------------------- ________________ ચાનિ દ્વાર ૩૮૦ ા મિશ્ર જ હોય છે, કેમકે જે સ્થાનમાં તેઓ ઉત્પન્ન થાય છે, ત્યાં શુક્ર-શેણિતાદિ અચિત્ત પુદ્ગલા હોય છે. પ્રજ્ઞાપનાસૂત્રમાં આ વસ્તુ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવી છે. ગમ્મ་તિયપં་િચિત્ત િનોળિયાળા-મवक्वतियमणुस्साण य नो सचित्ता, नो अचित्ता, मीसिया નોની ’ નરિયકાનાં ઉપપાત-ક્ષેત્રો કોઈપણ જીવથી પરિગૃહીત નથી, તેથી તેમની ચાનિ અચિત્ત છે. અહી એવી શકા થવા સભવ છે કે ‘જ્યારે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સવ પ્લાકને વ્યાપીને રહેલા છે, ત્યારે આ વાત કેમ સંભવી શકે ? ' પરંતુ તેના ઉત્તર એ છે કે ‘ યપ એ જીવો લેાકવ્યાપી છે, છતાં તેમના પ્રદેશેાની સાથે ઉપપાત ક્ષેત્રનાં પુદ્ગલા એકમેક થઈ ગયા નથી, એટલે આ વસ્તુ સ ંભવી શકે છે.' આ પ્રમાણે ભવનપતિ, વ્યંતર, જ્યાતિષ્ઠ અને વૈમાનિક દેવોની ચેનિ પણ અચિત્ત જ હાય છે, કારણકે તેએ અચિત્ત શય્યામાંથી ઉપપાત દ્વારા જન્મ ધારણ કરે છે. ગર્ભધારણાદિ ક્રિયા વિના સીધા ઉત્પન્ન થવુ, એ ઉપ→ પાતક્રિયા છે. નારક જીવાની ચેનેિ શીત કે ઉષ્ણુ હાય છે; પરંતુ તે શીતેાધ્યુ હોતી નથી. રત્નપ્રભા, શાપ્રભા અને વાલુકાપ્રભા એ ત્રણ પૃથ્વીઓમાં જે નૈરયિાનાં ઉપપાતક્ષેત્રો છે, તે બધાં શીત પરિણામે પરિણત છે, એથી ત્યાં રહેલા Page #430 -------------------------------------------------------------------------- ________________ 340 જીવ-વિચાર-પ્રકાશિક જીવા ઉષ્ણ વેદનાના અનુભવ કરે છે. પપ્રભા તથા ધૂમપ્રભામાં કેટલાંક ઉપપાતક્ષેત્રો શીત છે અને કેટલાંક ઉપપાત ક્ષેત્રો ઉષ્ણુ છે. ત્યાં અનુક્રમે ઉષ્ણતા અને શીતની વેદનાના અનુભવ થાય છે. તમઃપ્રભા અને તમસ્તમઃપ્રભામાં તો બધાં જ ઉપપાતક્ષેત્રો ઉષ્ણસ્પશી છે, એટલે ત્યાં ઉત્પન્ન થનાર ઉષ્ણુયેાનિવાળા નૈરિયકાને ભયંકર શીતવેઢનાના અનુભવ થાય છે. ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિક દેવો, તેમજ ગજ તિહુઁચ પચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યની ચેાનિ શીતાણુ હોય છે. માનવ–સ્રીની ચેાનિના ત્રણ પ્રકારે છે : (૧) કૂર્માંન્નત,, (૨) વ'શીપત્ર અને (૩) શ'ખાવ. તેમાં કાચબાની પીઠની જેમ જે ચેાનિ ઊંચી હોય તે કુર્માંન્નત, વાંસના બે સંયુક્ત. યંત્ર જેવા આકારની હાય તે વંશીપત્ર અને શંખના જેવા આવત વાળી હોય તે શંખાવત. અરિહંત, ચક્રવતી, વાસુદેવ તથા ખલદેવની માતાએની ચેનિકૂર્માંન્નત હાય છે, ખાકીની સર્વ સ્રીઓની ચેનિ વશીપત્ર હાય છે અને ચક્રવતી જે સ્ત્રીરત્નને પરણે છે, તેની ચેાનિ શખાવત હાય છે. આ ચેાનિથી સતાન ઉત્પન્ન થતું નથી, કેમકે અત્યંત કામાગ્નિને લીધે તેમાંના ગર્ભ નાશ પામે છે. જીવાને ઉત્પન્ન થવાનાં સ્થાન અસંખ્ય છે, પરંતુ જેના સ્પ, રસ, ગંધ, વર્ણ સમાન હાય, તેવાં બધાં સ્થાનાની એક ચેાનિ ગણીએ તે એવી ચેાનિઓની સંખ્યા Page #431 -------------------------------------------------------------------------- ________________ નિ-દ્વાર ચોરાશી લાખ છે. સમવાયાંગસૂત્ર, જવાજવાભિગમસૂત્ર, પ્રજ્ઞાપનાસૂત્ર તથા પ્રવચનસારોદ્ધાર વગેરેમાં ચેનિની સંખ્યા ચોરાશી લાખની જ કહેલી છે. અહીં ખેંધપાત્ર વસ્તુ એટલી છે કે આજીવિક સંપ્રદાય પણ નિઓની સંખ્યા ચોરાશી લાખ માનતા હતા અને હિંદુ શાસ્ત્રોમાં પણ નિઓની સંખ્યા ચોરાશી લાખ જ હોવાનું જણાવેલું છે. હવે રાશી લાખ યોનિમાંથી કયા વર્ગને કેટલી નિ હોય છે? તે અહીં પ્રકરણુકારે સ્પષ્ટ કર્યું છે. તેઓ કહે છે કે પૃથ્વીકાય આદિ ચાર એટલે પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય અને વાયુકાય એ ચારમાં દરેકને સાત-સાત લાખ નિઓ હોય છે, એટલે કે તેઓ સમાન સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ સમાન હોય તેવી સાત લાખ એનિએમાં જન્મ ધારણ કરે છે. હવે એક જ નિમાં અનેક કુલ હોય છે. જેમકે છાણરૂપ નિમાં કૃમિકુલ, કીટકુલ, વૃશ્ચિકકુલ વગેરે. તેને કુલકેટિ કહે છે. આવા કુલટિની સંખ્યા એક કોડ અને સાડી સત્તાણુ લાખની કહેલી છે. તે પૃથ્વીકાયાદિ ચારને અનુક્રમે નીચે પ્રમાણે હોય છે કાય ચેનિસંખ્યા કુલકોટિ સંખ્યા પૃથ્વીકાય ૭ લાખ ૧૨ લાખ અપકાય અગ્નિકાય વાયુકાય ૩ ૭ ક. કુલ ૨૮ લાખ કુલ ૨૯ લાખ Page #432 -------------------------------------------------------------------------- ________________ ૧ જીવ-વિચાર–પ્રકાશિક્ષ મૂળ दस पत्तेय - तरूणं चउदस लक्खा हवंति इयरेसु । विगलिदिए दो दो चउरो पंचिदि- तिरियाणं ॥ ४६ ॥ સંસ્કૃત છાયા दश प्रत्येक तरूणां चतुर्दशलक्षा भवन्तीतरेषु । विकलेन्द्रियेषु द्वे द्वे चतस्रः पञ्चेन्द्रियतिरश्वाम् ॥४६ ॥ પદાથ दस-हरा दाम. पत्तेय-तरूणं-प्रत्ये वनस्पति अयनी उस लक्खा-यौ साम. हवंति - होय छे. इयरेसु - सामान्य वनस्पतियनी. પ્રત્યેકથી ઇતર તે સામાન્ય વનસ્પતિકાય. विगलिंदिए सु- विश्वेन्द्रिय वोमां दो दो-ये साम. चउरो-यार दाम. पंचिंदि - तिरियाणं - पयेन्द्रिय तिर्ययाने. અન્વય पत्तेयतरूणं दस, इयरेसु चउदस लक्खा हवैति । विगलिदिए दो दो पंचिंदि- तिरियाणं चउरो ॥ ભાવાથ પ્રત્યેક વનસ્પતિકાયની દશ લાખ, સાધારણ વનસ્પતિ Page #433 -------------------------------------------------------------------------- ________________ ચેમિ-દ્વાર કાયની ચૌદ લાખ, વિકલેન્દ્રિય જીવનમાં દરેક પ્રકારને બબ્બે લાખ અને પંચેન્દ્રિય તિર્યંચને ચાર લાખ યુનિઓ હોય છે. વિવેચન નીચેની તાલિકામાં આ વર્ગની નિઓની સામેજ કુલટિની સંખ્યા દર્શાવેલી છે. કાય. નિસંખ્યા કુલકેટિ સંખ્યા પ્રત્યેક વનસ્પતિકાય ૧૦ લાખ ઈ ૨૮ લાખ સાધારણ વનસ્પતિકાય ૧૪ ,, એઈન્દ્રિયવાળા જી ૨ ,, ત્રણ ઇન્દ્રિયવાળા છે ૨ -ચાર ઈન્દ્રિયવાળા જી ૨ , તિર્યંચ પંચેન્દ્રિય ૪ લાખ જલચર ૧ર લાખ ખેચર ૧૨ ચતુષ્પદ ૧૦ ઉરઃ૫રિસર્પ૧૦ ) ભુજપરિસર્પ ૯ • 4 આગળના સરવાળા સાથે કુલ ૬૨ લાખ કુલ ૧૩ાા લાખ મૂળ चउरो चउरो नारय-सुरेसु मणुाण चउदस हवंति। संपिंडिआ य सव्वे चुलसी लक्खा उ जोणीण|| ४७॥ x જેમ આ બંનેની ઓની સંખ્યાનું પ્રમાણ જુદું જુદુ મૂળે છે, તેમ કુલકેટિનું મળતું નથી. તે સંયુકત જ મળે છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકાર सस्त छाय। चतनश्चतस्रो नारक-सुरेषु मनुष्याणां चतुर्दश भवन्ति । सपिडिताश्च सर्वे चतुरशीतिर्लक्षास्तु योनीनाम् ।। ४७॥ हाथ चउरो-चउरो-यार, यार, नारय-देवेसु-ना२४ मने वोमां. नारय अने देव ते नारय-देव. मणुआण-मनुष्यानी. . चउदस-यौह ॥. हवंति-छे. संपिडिआ-सबिडित, मधी मे४:४२तi. य-मने, सव्वे-सवे. चुलसी लक्खा-योराशी arm. उ-तो. जोणीण-योनिमानी. અન્વય नारय-सुरेसु चउरो चरो, मणुआण चउदस(लक्खा) हवंति। सव्वे संपिंडिआ जोणीणं चुलसी लक्खा । ભાવાર્થ નારક અને દેવેને ચાર ચાર લાખ તથા મનુષ્યને Page #435 -------------------------------------------------------------------------- ________________ ચામિ-દ્વાર . ક: ૪ ચૌદ લાખ એનિઓ હોય છે. આ બધી એનિઓને એકઠી કરીએ તે તેની સંખ્યા રાશી લાખ થાય છે. વિવેચન નીચેની તાલિકામાં આ વર્ગની નિઓની તેમ જ કુલોટિની સંખ્યા જણાવેલી છે. નિસંખ્યા કુલકેટિ સંખ્યા . નારક ૪ લાખ ૨૫ દેવ ૨૬ , મનુષ્ય ૧૪ , ૧૨ કાય લાખ આગળના કુલ ૮૪ લાખ કુલ ૧૯ણા લાખ સરવાળા સાથે છે આ રીતે બધી મળીને ચારશી લાખ ચેનિઓ તથા એક કોઠ ને સાડી સત્તાણું લાખ કુલકટિ થાય છે. પ્રતિક્રમણ પ્રસંગે બેલાતાં “સાત લાખ” સૂત્રમાં રાશી લાખ યુનિઓની ગણના બરાબર આ જ પ્રમાણે, બતાવી છે. જેમ કે ૭ લાખ પૃથ્વીકાય, ૭ લાખ અપૂકાય, ૭ લાખ તેઉકાય (તેજસ્કાય, અગ્નિકાય), ૭ લાખ વાયુકાય, ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ૧૪ લાખ સાધારણ વનસ્પતિકાય, Page #436 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-મણિકા ૨ લાખ બેઈન્દ્રિય, ૨ લાખ તેઈન્દ્રિય, ૨ લાખ ચઉરિન્દ્રિય, ૪ લાખ દેવતા, ૪ લાખ નારકી, ૪ લાખ તિર્યંચ પંચેન્દ્રિય, ૧૪ લાખ મનુષ્ય, એવંકારે ચોરાશી લાખ અવનિમાહે માહરે જીવે - જે કોઈ જીવ હર્યો હોય, હા હૈય, હણતાં પ્રત્યે અનુમેઘો હોય, તે સર્વે મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડું છે મૂળ 'सिद्धाणं नस्थि देहो न आउकम्मं न पाण-जोणीओ। સાફ-અiતા તેહિં નિવાબે મળિયા ૪૮ સંસ્કૃત છાયા सिद्धानां नास्ति देहो नायुःकर्म न प्राण-योनयः । : साधनन्ता तेषां स्थितिर्जिनेन्द्रागमे भणिता ॥४८॥ પદાર્થ સિદ્ધાળં-સિદ્ધોને. નથિ-નથી. -શરીર. –નથી. વા-ગો -પ્રાણ અને નિઓ. Page #437 -------------------------------------------------------------------------- ________________ - વાળ અને તે જાળવો. બહુવચનમાં જળ-. જોગીનો. સાર-ગા -સાદિ-અનંત. આદિ અને અનંતનાં ભંગ કે વિકલ્પ ચાર થાય. છે, તે આ પ્રમાણે (૧) અનાદિ-અનંત–જેને આદિ પણ નહિ અને. અંત પણ નહિ. (૨) અનાદિ-સાંત–જેને આદિ નહિ, પણ અંત (૩) સાદિ-સાંત-–જેને આદિ પણ ખરે, અને, અંત પણ ખરે. (૪) સાદિ-અનંત–જેને આદિ ખરે, પણ અંત. સિં–તેઓની. િિસ્થતિ. લિવિા-જિનેન્દ્રોના આગમમાં, જિનાગમમાં. મળિયા–કહેલી છે. અન્વય સિા પર , આઈશર્મા , વાઇ-rોળિો ,. वेसि ठिई जिणिशगमे साइ-अणंता भणिया ॥ ભાવાર્થ સિહોને શરીર નથી, આયુષ્યકર્મ નથી, તેમજ Page #438 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિણ પ્રાણુ કે એનિઓ પણ નથી. જિનાગમમાં તેમની સ્થિતિ - સાદિ-અનંત કહેલી છે. વિવેચન પાંચ- દ્વારની પ્રરૂપણું પૂરી થઈ. હવે તે સંબંધી સિદ્ધોની સ્થિતિ કેવી છે? એ અહીં જણાવ્યું છે. સિદ્ધોને શરીર નથી અને આયુષ્યકર્મ પણ નથી. આ સ્થિતિમાં સ્વકાસ્થિતિ તે હોય જ કયાંથી?, વળી તેમને પ્રાણે પણું નથી અને નિઓ પણ નથી. તાત્પર્ય કે આ પંચદ્વાર સંસારી જીને અનુલક્ષીને છે, સિંદ્ધ જીને તેમાંનું કંઈ પણ હેતું નથી. ત્યારે તેમની સ્થિતિ કયા પ્રકારની હોય છે? તેના 1 ઉત્તરમાં પ્રકરણકાર જણાવે છે કે “જિનાગમાં તેમની -સ્થિતિ સાદિ-અનંત કહેલી છે.” એટલે કે એ સ્થિતિની આદિ હોય છે, પણ કદી અંત હેતે નથી. વધારે સ્પષ્ટ કહીએ તે તેઓ સિદ્ધ થતી વખતે જે અવસ્થામાં હોય છે, તે જ અવસ્થામાં બધે કાલ રહે છે. તેમાં કોઈ પણ કારણે કંઈ પણ પરિવર્તન થતું નથી. મૂળ काले अणाइ-निहणे जोणि--गहणम्मि भीसणे इत्थ । भभिया भमिहिति चिरं जीवा जिण--वयणमलहंता ॥४९॥ સંસ્કૃત છાયા काले अनादि-निधने योनिगहने भीषणेऽत्र । भ्रान्सा भ्रमिष्यन्ति चिरं जीवा जिन-वचनमनलभमाना॥४९॥ WWW.jainelibrary.org Page #439 -------------------------------------------------------------------------- ________________ ચાનિ દ્વાર . પહાથ -શ્રીમાં. . . . ગળા–નિ-અનાદિ-અનંત. “બારિ-પ્રારમ્ભ-નિધનં નારા–જાતિ નિધનં ર શા૬િનિધ વિચરે છે ઃ અનારિ–નિધન -નિ| આદિ એટલે આરંભ અને નિધન એટલે નાશ. જેને આરંભ કે નાશ નથી એ. તાત્પર્ય કે અનાદિ-અનંત. વોળિ-મિનિએથી અતિ ગહન બનેલા. “જને તિલં” અહીં ગહનથી અતિ દુઃખદાયક અર્થ ગ્રહણ કરવાને છે. મીનળ-ભષણ, ભયંકર. ફથ-આ સંસારમાં. મમિયા–ભમેલા છે. મહૈિંતિ–ભમશે. જિ–લાંબા સમય સુધી. નવા-જીવો. નિ-વ-જિન વચનને. અહીં નિવચળ અને એ બે પદની સંધિથી જિળવળમહંતા એ પાઠ બનેલ છે. જળનું વચનં તે નિ–વM. (નળા–જિન, જિનેશ્વર, જય-વચન. તે હિતોપદેશરૂપ સમજવું. બહંતાન પામતા. Page #440 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર--મકાશિત અશ્વય ગોળ-gfજ જીવ જી બિનवयणं अलहंता जीवा चिरं भमिया भमिहंति । ભાવાર્થ શ્રી જિનેશ્વરદેવનાં વચનને નહિ પામેલા છે. ચેનિઓથી ગહન અને ભયંકર આ સંસારમાં અનાદિઅનંત એવા કાલપ્રવાહમાં લાંબા સમય સુધી ભમ્યા છે. અને ભમશે. વિવેચન આ સંસારમાં ચોરાશી લાખ યુનિએ છે, તેમાં વારંવાર ઉત્પન્ન થવું પડે, એ અતિ દુઃખદાયક ઘટના છે. મનુષ્ય માતાના ગર્ભમાં હોય છે, ત્યારે કેવી સ્થિતિમાં હોય છે? તે કેઈથી અજાયું નથી. એનું ચિત્ર જોઈએ છીએ, ત્યારે મનમાં અવશ્ય એ વિચાર આવે છે કેઆ ભવમાં એવી કરણી કરીએ કે જેથી આ પ્રમાણે ફરી. કઈ ચેનિમાં અવતરવું ન પડે, પરંતુ મેહ અને અજ્ઞાનથી આવૃત્ત થયેલે આ જીવ એ વિચાર ઘડીકમાં જ ભૂલી જાય છે અને પાછે દુનિયાના રંગરાગમાં ફસાય છે. પરિણામે તેને આથી પણ અતિ નિકૃષ્ટ એવી નિઓમાં વારંવાર અવતરવું પડે છે અને અનેક પ્રકારની યાતનાઓ. –વિટંબણાઓ ભેગવવી પડે છે. આ સ્થિતિમાંથી ઉગરવાને એક જ ઉપાય છે અને Page #441 -------------------------------------------------------------------------- ________________ શનિ-દ્વાર ૪૧ તે શ્રી જિનેશ્વરદેવનાં વચનનું શરણુ. જેમણે એ શરણ સ્વીકાર્યું, તેમને સંસાર ઝડ૫થી ઘટી ગયું અને તેઓ જન્મ-મરણની જંજાળમાંથી સદાને માટે મુક્ત થયા. ચેનિઓનું સ્વરૂપ તથા નિઓની સંખ્યા જાણ વાને મુખ્ય હેતુ એ છે કે જીવને કર્મવશાત્ કેવા કેવા પ્રકારની અને કેટલી નિઓમાં ઉત્પન્ન થવું પડે છે અને ત્યાં તેમની હાલત કેવી થાય છે? તેનું ભાન થાય. એ દૃષ્ટિએ નિ–દ્વારમાં વિજ્ઞાન પણ છે અને ઉપદેશ પણ છે. પંચ-દ્વારની પ્રરૂપણ અહીં પૂરી થાય છે. I Page #442 -------------------------------------------------------------------------- ________________ [७] ઉપદેશ અને અંતિમ વચન મૂળ ता संपइ संपत्ते मगुअत्ते दुल्लहे वि संमत्ते । सिरि-संति -पूरि-सिद्धे करेह भो ! उज्जमं धम्मे ॥५०॥ सस्त -छ। तत् सम्प्रति संप्राप्ते मनुष्यत्वे दुर्लभेऽपि सम्यक्त्वे । श्री-शान्ति-सूरि-शिष्टे कुरुत भो उद्यमं धर्मे ॥५०॥ . . हाथ ता-तेथी, तो.. संपह-सप्रति, वर्तमान ra, वे. संपत्ते-प्रास ल्ये छते, पास थयु छ त्यारे. मणुअत्त-मनुत्व, मनुष्यपा. दुल्लहेदुल्लहे मणुअत्ते संपत्ते-माथे पो सति ससमीना Page #443 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ અને અંતિમ વચન ૪૩ પ્રગમાં આવેલા છે. સંમત્તે પણ સતિ સપ્તમીના પ્રયોગમાં છે. ફુદ-દુર્લભ. જે વસ્તુ ઘણું દુઃખે-કટે પમાય, તે દુર્લભ કહેવાય. વિ-છતાં. અહીં ચ એવું પણ પાઠાંતર છે. સંમત્તે–સમ્યકત્વ, સમ્યગૂ દર્શન. જીવાજીવાદિ તરમાં યથાર્થ શ્રદ્ધા ઉત્પન્ન થવી તેને સમ્યકત્વ કે સમ્યગ દર્શન કહેવામાં આવે છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ તેનાં મુખ્ય લક્ષણે છે. તે નૈસર્ગિક અને આધિગમિક એમ બે પ્રકારે ઉત્પન્ન થાય છે. તેમાં જે સમ્યકત્વ નિસર્ગથી એટલે કેઈના ઉપદેશ વિના તથાવિધ સામગ્રીના ગે ઉત્પન્ન થાય છે, તે નૈસર્ગિક કહેવાય છે અને અધિગમ એટલે ગુરુના ઉપદેશ વગેરે નિમિત્તથી ઉત્પન્ન થાય છે, તે આધિગમિક કહેવાય છે. સમ્યકત્વ સંબંધી જેન શાસ્ત્રોમાં ઘણી ઊંડી વિચારણે થયેલી છે. તે બધાને સાર મહાપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવરે ધર્મસંગ્રહ પહેલા ભાગમાં આપેલ છે. ૪ વળી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સમકિતના સડસઠ બેલની સક્ઝાય રચેલી છે, + તે પણ આ વિષયને સુંદર બંધ કરાવે છે. અમે તેના * આ ગ્રંથનું ગુજરાતી - ભાષાંતર શા. નત્તમદાસ મયાભાઈ, હાજા પટેલની પિળ, અમદાવાદ તરફથી પ્રકટ થયેલું છે. + આ પુસ્તક જૈન શ્રેયસર મંડળ, મહેસાણા તરફથી પ્રસિદ્ધ થયેલું છે. Page #444 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા, = = આધારે ધર્મધ-ગ્રંથમાળાના સાતમા પુષ્પ “શ્રદ્ધા અને શક્તિ” માં તેનું સારભૂત વિવેચન કરેલું છે. તે પણ જિજ્ઞાસુઓને આ વિષયમાં સારું માર્ગદર્શન આપી શકે એમ છે. આ ત્રણેય કૃતિઓ જિજ્ઞાસુઓએ અવશ્ય જેવી. સિરિસંતિ-સૂરિ-તિ-જ્ઞાનશ્રી અને ઉપશમાદિ ગુણો વડે વિભૂષિત પૂજ્ય પુરુષોએ ઉપદેશેલા. બીજા અર્થમાં શ્રી શાન્તિસૂરિએ કહેલા. सिरि अने संति थी युत सूरि वडे सिद्वःते सिरिસંતિ–રિ-સિદ્. સિરિ–શ્રી. ઉપલક્ષણથી જ્ઞાનશ્રી. અંતિશાન્તિ. રાગાદિ દોષનું શમન થવું તેને શાસ્ત્રીય ભાષામાં શાનિ કહેવાય છે. મૂરિ–પૂજ્ય પુરુષ. તે અહંત, ગણધર કે શાસનપ્રભાવક આચાર્યાદિ સમજવા. સિ-ઉપદેશેલાતાત્પર્ય કે જ્ઞાનશ્રી અને ઉપશમાદિ ગુણે વડે વિભૂષિત પૂજ્ય પુરુષોએ ઉપદેશેલા. આ પદોમાં પ્રકરણકર્તાનું–શ્રી શાન્તિસૂરિ” એવું નામ પણ સ્પષ્ટ થાય છે. -કરો. મો-હે ભવ્ય! હે ભવ્ય છે ! સામં–ઉદ્યમ, પ્રયત્ન, પુરુષાર્થ. જન્મ-ધર્મમાં. અહીં ધર્મ શબ્દથી સંયમધર્મ કે ચાધિર્મ અભિપ્રેત છે. અન્વય. | ઓ ! કુત્તર વિ જુગતે હંમરે , वा संपद सिरि-संति-सूरि-सिटे धम्मे उज्जम करेह । Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૦પ - ઉપદેશ અને અંતિમ વચન ભાવાર્થ હે ભવ્ય જી! જ્યારે દુર્લભ એવું મનુષ્યપણું અને સમ્યકત્વ પ્રાપ્ત થયું છે, ત્યારે તે હવે જ્ઞાનશ્રી અને *ઉપશમાદિ ગુણો વડે વિભૂષિત એવા પૂજ્ય પુરુષેએ ઉપદેશેલે ધર્મ આચરવામાં પુરુષાર્થ ફેરવે. : વિવેચન જ્ઞાની ભગવતેએ ચાર વસ્તુની પ્રાપ્તિ દુલર્ભ કહી છે. તેમાંની પહેલી વસ્તુ છે મનુષ્યપણું-મનુષ્યત્વ-મનુFષ્યને ભવ. તે અનંતકાળ સુધી નિકૃષ્ટ ચેનિઓમાં પરિ. ભ્રમણ કર્યા પછી પુણ્યને સારે એ સંચય થાય છે, ત્યારે જ પમાય છે. વળી એક વાર મનુષ્યને ભવ પ્રાપ્ત થયે અને તેને અજ્ઞાન, મેહ કે પ્રમાદવશાત ગુમાવી દીધો તે નિકૃષ્ટ નિઓમાં પુનઃ અવતાર ધારણ કરવું પડે છે -અને એ સ્થિતિમાંથી ઊંચા આવતાં ઘણે દીર્ઘકાળ વ્યતીત થઈ જાય છે. હાલના ડાર્વીન વગેરે કેટલાક વૈજ્ઞાનિકે એમ માને છે કે સૂક્ષ્મ જંતુમાંથી ઉકાન્તિ પામતાં પામતાં વાનરનું અને છેવટે મનુષ્યનું સ્વરૂપ પમાય છે, પછી તેમાંથી અવકાન્તિ થતી નથી. વળી થી ફી વગેરે કેટલાક વાદો એમ પણ માને છે કે એક વાર મનુષ્યની ઉત્કાંતિ થઈ, એટલે પીછેહઠ થતી નથી, પરંતુ જૈન દર્શનને આ વાત માન્ય નથી. એ તે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે “જે જીવે સારી કરણું કરે તે ક્રમશઃ ઉન્નતિ પામે છે અને Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ જીવ-વિચાર–પ્રકાશિક ઉત્તમ દશા પામ્યા પછી જે બૂરી–ખરાબ–ન ઈચ્છવા ગ્ય કરણી કરે તે પાછો નિકૃષ્ટ નિમાં અવતાર લે. પડે છે. જેણે “જ્ઞાનબાજી” અથવા “સાપ-સીડી” ની રમત જોઈ હશે, તેમને ખ્યાલમાં જ હશે કે આગળ વધતાં વધતાં એવા ખરાબ ઘરમાં પ્રવેશ થાય તે સીધું નીચે ઉતરી પડવું પડે છે અને ત્યાંથી ઊંચે ચડવા માટે ફરી મહેનત-પ્રયત્ન-પુરુષાર્થ કરે પડે છે. જ આવાં જ કારણે શાસ્ત્રકારોએ માનવભવને દશ દષ્ટાંતે દુર્લભ કહ્યો છે. તેને સાર એ છે કે (૧) ચૂલાનું દૃષ્ટાંત-ચક્રવતી રાજા છ ખંડ ધરતીને. ધણું હોય છે. તેને રાજ્યમાં કેટલા ચૂલા હેય છે? હવે કેઈને પ્રથમ ચક્રવર્તીના ચૂલે જમવાનું હોય અને પછી તેની રૈયતના દરેક ચૂલે જમવાનું હોય તે ફરી ચકવર્તીના ચૂલે જમવાનું ક્યારે મળે? (૨) પાસાનું દષ્ટાંત-કઈ રમતમાં કળવાળા પાસાને ઉપયોગ કરીને એક માણસનું બધું ધન પડાવી લીધું હોય અને તે માણસને પાસાની રમત રમીને એ. અધું ધન પાછું મેળવવું હોય તે ક્યારે મળે? (૩) ધાન્યના ઢગલાનું દષ્ટાંત–લાખો મણ ધાન્યના ઢગલામાં થોડા સરસવના દાણા ભેળવ્યા હોય અને તે પાછા મેળવવા એક ઘરડી ડેસીને બેસાડી હોય, તે તે. દાણ પાછા ક્યારે મેળવી રહે? Page #447 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ અને અંતિમ વચન ૪૦૭, (૪) જુગારનું દૃષ્ટાંત—એક રાજમહેલને ૧૦૦૮ સ્થ ંભો હોય અને તે દરેક થંભને ૧૦૮ સાંસા હાય અને તે દરેક હાંસને જુગારમાં જિતવાથી જ રાજ્ય મળે તેમ હાય, તા એ રાજ્ય કયારે મળે ? (૫) રત્નનું દૃષ્ટાંત—સાગરમાં સફર કરતાં પેાતાની પાસે રહેલાં રત્ના જળમાં પડી ગયાં હોય, તે શેાધ કરતાં એ રત્ના પાછાં કયારે મળે ? (૬) સ્વપ્નનું દૃષ્ટાંત——કોઇ ભાગ્યશાળીને રાજ્યની પ્રાપ્તિ કરાવે એવુ' શુભ સ્વપ્ન આવ્યુ. હાય અને તેથી રાજ્યની પ્રાપ્તિ થઇ હોય, એવું સ્વપ્ન લાવવાના ખીજા નિભ્રંગી મનુષ્ય પ્રયત્ન કરે, તે કયારે આવે ? (૭) ચક્રનું દૃષ્ટાંત—સ્થંભના મથાળે ૮ ચક્ર અને ૮ પ્રતિચક્ર ફરતા હાય, તેના ઉપર એક પૂતળી ચક્કર ચક્કર ફરતી હાય, તેનું નામ રાધા, રથંભની નીચે તેલની કડાઈ ઉકળતી હાય, સ્થંભના મધ્યમાં ત્રાજવુ હોય અને તે ત્રાજવામાં ઊભા રહીને નીચે પડતા રાધાના પ્રતિષ્ઠિમના આધારે ખાણ મારીને તેની ડાખી આંખ વીંધવી હાય તા ક્યારે વીધાય? (૮) ચ'નુ' દૃષ્ટાંત—અહીં ચ શબ્દથી ચામડા જેવી જાડી થઈ ગયેલી શેવાળ સમજવાની છે. કોઈ પૂનમની રાતે પવનના ઝપાટા આવતાં ચમ જેવી શેવાળના થાડા ભાગ આધા—પા થઈ ગયા હોય અને તેમાં એક છિદ્ર પડયું' હોય અને તેમાંથી કોઈ કાચમાએ ચંદ્રનું દશન Page #448 -------------------------------------------------------------------------- ________________ ૦૮ જીવ-વિચાર-પ્રકાશિકા ક્યુ હાય, તેવું જ ચંદ્રદર્શન એ કાચબાને પોતાનાં સગાં-વહાલાંઓને કરાવવું હોય તે ક્યારે પવનના ઝપાટાથી એ જ જગાએ મામેરૂ વખતે પૂનમના ચાંગ હોવા તથા આકાશ નિમળ હાવુ, એ બધુ કેટલું દુર્લભ છે? (૯) યુગનું દૃષ્ટાંત—યુગ એટલે ધાંસરી. તે ખળદના ખભા પર ખરાખર બેસે તે માટે તેના બંને બાજુના કાણામાં સમાલ એટલે લાકડાના નાના દંડુકાઓ ભેરવવામાં આવે છે. હવે ધાંસરી મહાસાગરના એક છેડેથી પાણીમાં તરતી મૂકી હાય અને બીજા છેડેથી એ સમેાલને તરતી મૂકી હોય તે તે ધાંસરીમાંનાં કાણામાં ક્યારે પેસે ? (૧૦) પરમાણુનુ દૃષ્ટાંત——એક સ્થંભનું ખારીક ચૂર્ણ કરીને એક ભૂંગળોમાં ભર્યું હોય અને પર્વતની ટોચ ઉપર ઊભા રહેલા કોઈ બળવાન દેવ દ્વારા તેને ફ્રેંક વડે હવામાં ઉડાવવામાં આવ્યુ. હાય, તે એ ચૂના બધા પરમાણુ ફરી ક્યારે એકત્ર થાય ! આ કામા જેટલાં દુÖભ છે, તેટલી જ મનુષ્ય ભવની પુનઃપ્રાપ્તિ દુર્લભ છે. કરાવી શકે ? પડવુ, એ જ એ જ પ્રમાણે - બીજી દુર્લભ વસ્તુ છે – શાસ્રશ્રવણ. મનુષ્યપણુ પામ્યા પછી પણ સર્વજ્ઞ ભગવંતાના કહેલા શાઅસિદ્ધાંતેનુ શ્રવણ અતિ દુર્લભ છે, કારણ કે આળસ, અવજ્ઞા, પ્રમાદ આદિ અનેક દાષાથી મનુષ્ય ઘેરાયેલા હાય છે અને તે સ’સાર-વ્યવહારનાં કાર્યોંમાં એટલે રચ્યા-પચા Page #449 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ અને અંતિમ વચન 02 રહે છે કે તે છેડીને સદ્ગુરુને સમાગમ કરવા માટે પ્રયત્નશીલ થતું નથી કે આતુર બનતું નથી. અને કદાચ તે પ્રયત્નશીલ બને કે આતુર થાય તે સર્વજ્ઞકથિત શાસ્ત્ર-સિદ્ધાંતનું યથાર્થ પ્રતિપાદન કરનાર સદ્દગુરુઓને સમાગમ થવે વિરલ હોય છે. કેઈક અનુભવીએ ઠીક જ કહ્યું છે કે शैले शैले न माणिक्य, मौक्तिकं न गजे गजे । साधवो न हि सर्वत्र, चन्दनं न वने वने ॥ બધા પર્વતેમાંથી માણેક મળતાં નથી; એ તે કઈક પર્વતમાંથી જ મળે છે. વળી બધા હાથીઓના કુંભસ્થળમાંથી મતી મળતા નથી; એ તે કેઈક જ હાથીના કુંભથળમાંથી મળે છે. અને બધાં વનમાં ચંદનનાં વૃક્ષ ઉગતાં નથી; એ તે કેઈક જ વનમાં ઉગે છે. તે જ રીતે બધા સ્થળે સાધુઓને સમાગમ થતું નથી; એ તે કેઈક જ સ્થળે અને કેઈક જ વાર થાય છે.' ત્રીજી દુર્લભ વસ્તુ છે – શ્રદ્ધા યાને સમ્યકત્વ. ' કદાચ સદ્ગુરુને સમાગમ થાય અને તેમના મુખેથી સર્વજ્ઞપ્રણીત શાસ્ત્ર-સિદ્ધાંતે સાંભળવાને સુગ સાંપડે તે તેમાં પ્રતિપાદિત કરેલા સિદ્ધાંત કે ત પર શ્રદ્ધા જામવી મુશ્કેલ છે; કારણ કે અનાદિ કાલના મિથ્યાત્વના સંસ્કારને લીધે તેને સાચું એ છેટું સમજાય છે અને છેટું એ સાચું સમજાય છે, અથવા તે સાચા અને ખોટા વચ્ચે વિશેષ તફાવત જણાતું નથી. વળી સદ્ગુરુની Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦, જીવ-વિચાર-પ્રકાશિકા અનુપમ વાકછટાથી કદાચ એ વસ્તુ બુદ્ધિને સ્પર્શ કરે તે પણ આંતરિક શ્રદ્ધા જામવી મુશ્કેલ છે. ખરી વાત છે. એ છે કે રાગ અને દ્વેષની નિબિડ ગ્રંથિને ભેદ થયા સિવાય સમ્યકત્વને સ્પર્શ થતું નથી અને એ ગ્રંથિને ભે થે એ ઘણું કપરું કામ છે. પરંતુ ભવ્ય આત્માઓ. એ કપરું કામ પણ પાર પાડે છે અને સમ્યકત્વથી વિભૂષિત થાય છે. ચથી દુર્લભ વસ્તુ છે – સંયમ માટે પુરુષાર્થ.. સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી પણ પાપવિરતિરૂપ, સંયમધર્મને સ્વીકાર કરે અને તેનું નિરતિચાર પાલન. કરવા માટે સદા તત્પરતા રાખવી, એ ઘણું જ દુર્લભ કાર્ય છે. પરંતુ આ જીવ–વિચાર–પ્રકરણ ગ્રંથના કર્તા શ્રી શાન્તિસૂરિજી મહારાજ કહે છે કે “હે ભવ્ય છે! જ્યારે તમે અતિ દુર્લભ એવું મનુષ્યપણું પ્રાપ્ત કર્યું, વળી સદગુરુના મુખેથી શાસ્ત્રશ્રવણું કરીને કે નૈસર્ગિક રીતે સમ્યકત્વની પ્રાપ્તિ કરી, તે હવે તમારું મુખ્ય કર્તવ્ય એ જ રહે છે કે પૂજ્ય પુરુષોએ ઉપદેશેલા સંયમધર્મને વિષે ઉધમ કર, પ્રયત્ન કરે, પુરુષાર્થ ફેરવે. જે તમે સંયમ ધર્મ એટલે કે ચારિત્રધર્મમાં તમારે પુરુષાર્થ ફેરવશે તે તમારું મનુષ્યપણું સફળ થશે.” સંયમધર્મ કે ચારિત્રધર્મ અધિકારભેદથી બે પ્રકારનું છે. તેમાં સર્વવિરતિરૂપ ચારિત્રધર્મ સાધુઓને હોય છે અને દેશવિરતિરૂપ ચારિત્રધર્મ ગૃહસ્થોને હોય Page #451 -------------------------------------------------------------------------- ________________ ઉમાશ અને અંતિમ વચન છે. આ બંને ધર્મનું શાસ્ત્રોમાં વિરતારથી નિરૂપણ થયેલું છે, તે જિજ્ઞાસુ આત્માઓએ ગુરુમુખેથી કે શાસ્ત્રો દ્વારા. અવશ્ય જાણી લેવું. संखित्तो उद्धरिओ रुद्दाओ सुय-समुदाओ॥५१॥ સંસ્કૃત છાયા एष जीव-विचारः संक्षेपरुचीनां ज्ञापना-हेतोः । संक्षिप्त उद्धृतो रुद्रात् श्रुत-समुद्रात् ।। ५१॥॥ પદાથ –આ. નીવ-વિચારો--જીને વિચાર અથવા જીવ-વિવા નામને પ્રકરણ ગ્રંથ. વને વિવાર તે બી-વિચાર. ગીર-પ્રાણું. વિચાર; વિચાર, તાત્વિક નિર્ણય, ભેદપૂર્વકનું કથન. અહીં નીવવિના પદથી પ્રસ્તુત પ્રકરણુ-ગ્રંથનું વિશિષ્ટ નામ પણ ગ્રહણ કરી શકાય છે. સંવ–––સંક્ષેપ રુચિઓના, ટુંકમાં જાણવાની ઈચ્છાવાળાઓના. સંય છે જ જેની તે સહેવ-જરૂ. ષષ્ઠીનાં બહુ વચનમાં સવ-૪ એવું પદ બનેલું છે. સવ-સંક્ષેપ, કાણું હા-ચિ, ઈચ્છા. તાત્પર્ય કે જે વસ્તુનું સ્વરૂપ Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ જીવ-વિચાર–પ્રકાશિકા ટુંકાણમાં જાણવા ઈચ્છે છે, તે સંક્ષે૫–રુચિ. સામાન્ય માણસો ઘણે ભાગે સંક્ષેપરુચિ હોય છે અને બુદ્ધિમાને વિસ્તાર રુચિવાળા હોય છે. ગા -–જ્ઞાપન નિમિત્ત, જણાવવા માટે. સંવિરો–સંક્ષિપ્ત, સંક્ષેપમાં. રિ –ઉદ્ધર્યો છે, ઉદ્ધત કર્યો છે. સદ્દા –જેને વિસ્તાર ગ્રહણ ન થઈ શકે એવા. “હાન નવાણવિસ્તાર ત” રુદ્રથી એટલે જેને વિસ્તાર ગ્રહણ ન થઈ શકે એવાથી. કુથ-મુરામોદ્યુતસમુદ્રમાંથી, શારૂપી સાગરમાંથી, મહાન આગમ-ગ્રંથમાંથી સુય એ જ સમુદ્ર તે સુ–સમુદ્. –કૃત, શાસ, આગમ. સમુદ્ર-સમુદ્ર, સાગર. અતિ વિશાળતાને લીધે આગમ-સાહિત્ય કે શાસ્ત્ર-સમુદાયને સમુદ્ર અથવા સાગરની ઉપમા આપવામાં આવે છે. શ્રીમાન હરિભદ્રસૂરિજીએ શ્રીમહાવીરસ્તુતિ અપનામ સંસારદાવાનલ-સ્તુતિમાં “વધાધું સુત્વ નીપૂરામામં” આદિ પદોથી શ્રી વીર પ્રભુના આગની જલનિધિ એટલે સમુદ્ર કે સાગર સાથે તુલના ન કરી છે. અન્વય एसो जीव-वियारो संखेव-रुईण जाणणा-हेऊ સારો સુ–સમુદાણો સંહિત્તો રિનો . Page #453 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ અને અંતિમ વચન ૪૧૩. ભાવાર્થ આ જવ—વિચાર નામને પ્રકરણુ-ગ્રંથ સંક્ષેપરુચિ ઇવેને સમજાવવા માટે મેં અતિ વિસ્તૃત એવા શ્રુત-સમુદ્રમાંથી ઉદ્ધરેલે છે. વિવેચન જેમ ગ્રન્થની આદિમાં મંગલાચરણ કરવામાં આવે છે, તેમ ગ્રન્થની સમાપ્તિમાં ઉપસંહાર કરવામાં આવે છે. અથવા તે અંતિમ વચન રૂપે કંઈક મહત્ત્વનું કથન રજૂ કરવામાં આવે છે. આ રીતે પ્રકરણકારે અહીં અંતિમ વચનરૂપે ત્રણ મહત્ત્વની વસ્તુ રજૂ કરી છે. પ્રથમ તે “પો જીવ-વિચ” એ શબ્દ વડે. અત્યાર સુધીમાં કહેવાઈ ગયેલા છના જુદા જુદા સ્વરૂપ, તેમનું દેહમાન, તેમનું આયુષ્ય, તેમની સ્વાયસ્થિતિ, તેમને કેટલા પ્રાણું હોય છે? અને કેટલી ચેનિ એમાં ઉત્પન્ન થવું પડે છે? વગેરે માહિતી તરફ અંગુલિ--- નિર્દેશ કર્યો છે અને તે સાથે પોતાને ઈષ્ટ એવું આ પ્રકરણ– ગ્રન્થનું જીવ-વિચાર એવું નામ પણ સૂચવી દીધું છે. બીજું આ જગતમાં મુખ્યત્વે બે પ્રકારના મનુષ્ય હોય છે. એક સક્ષેપરુચિ અને બીજા વિસ્તારરુચિ. તેમાં સંક્ષેપરુચિ છ જે વસ્તુ સંક્ષેપમાં અર્થાત ટૂંકાણમાં કહેવામાં આવે તેને બરાબર ગ્રહણું કરી શકે છે, પણ વિસ્તારથી કહેવામાં આવે તે તેને બરાબર ગ્રહણ. કરી શક્તા નથી, એટલું જ નહીં પણ તેમાં તેમની Page #454 -------------------------------------------------------------------------- ________________ - જીવનવિચર—કાશિકા મતિ મુંઝાઈ જાય છે અથવા તે તેમને એક પ્રકારને કંટાળે આવે છે. અલબત્ત, અલ્પમતિ કે વિશેષ નહિ ખેડાયેલી એવી બુદ્ધિનું આ પરિણામ છે, પણ આ વર્ગ - ઘણે મેટ હોય છે, તેથી તેમની ઉપેક્ષા કરવી એગ્ય નથી. તેમને તેમની રીતે સમજાવવાની જરૂર રહે છે અને તેથી જ પ્રકરણુકારે તહેવ-ળ કાળા- એ શબ્દો વડે આ ગ્રન્થરચના સંક્ષેપરુચિ જીના જ્ઞાપન-નિમિત્તે તેમને - અનુરૂપ શિલિમાં રજૂ કર્યાની સ્પષ્ટતા કરી છે. ત્રીજું તેમણે આ પ્રકારે એક નૂતન ગ્રંથરચના કરવા છતાં કલ્પનાને દર છૂટો મૂક્યો નથી કે મનફાવતાં વિધાને , કર્યા નથી, પરંતુ શ્રુતસાગર એટલે અતિ ગહન અર્થવાળાં એવાં જિનાગને આશ્રય લીધે છે અને તેમાંથી જે જે વસ્તુઓ ઉપયુક્ત લાગી, તેને આમાં સંગ્રહ કરી લીધું છે. અન્ય શબ્દોમાં કહીએ તે આ ગ્રંથમાં ભાષા તેમની પિતાની છે, પણ ભાવ પવિત્ર જિનાગમે છે અને તે એમણે ખૂબ કાળજીથી ભવભીરુતાની લાગણીપૂર્વક સંચિત કરે છે. આ ગ્રંથ અબુધને બુધ બનાવે અથવા તે અ૫મતિવાળાને વિશેપ બનાવે, એમાં આશ્ચર્ય શું? હાલમાં આ ગ્રંથનું પઠન-પાઠન જે રીતે શ્રી સંઘમાં થઈ રહ્યું છે, એ જોતાં તે એમ જ કહી શકાય કે પ્રકરણકારની ભાવના મહ૬ અશે સાકાર બની છે અને આ કૃતિ સહસ્ત્ર–સહસ્ર વર્ષ સુધી પોતાનું સ્થાન ટકાવી રાખશે. Page #455 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ અને અંતિમ વચન ૧૫ આ મહત્વપૂર્ણ પ્રકરણ-ગ્રંથ ઉપર એક વિશિષ્ટ વૃત્તિ રચવાની અમારી ભાવના નિર્વિદને પૂર્ણ થઈ છે અને તેના સંશોધનઆદિમાં પૂજ્ય ગુરુદેવને સુંદર સાથે સાંપડ્યો છે, તેને અમે જીવનનું પરમ સૌભાગ્ય -માનીએ છીએ. - પર્યાપ્ત સંશોધન કરવા છતાં કોઈ ત્રુટિ રહી ગઈ હિોય તે વિશેષજ્ઞો કૃપા કરીને સુધારી લે અને તે બાબતની અમને જાણ કરે તે મહદ્ ઉપકાર થશે. સર્વે જીવનું કલ્યાણ થાઓ, જૈન ધર્મને સદા જય થાઓ. સં. ૨૦૨૧ના માગશર સુદિ બીજી . એકમ, વાર શનિ, તા. ૮-૧૨-૬૪ મુંબઈ, } Page #456 -------------------------------------------------------------------------- ________________ Page #457 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ [૧ થી ૧૧ ] Page #458 -------------------------------------------------------------------------- ________________ Page #459 -------------------------------------------------------------------------- ________________ [૨] જીવાનું વર્ગીકરણ [ મુખ્ય ભેદી ] ૧—જીવાના બે ભેદ. (૧) સૌંસારી-કમ સહિત. (૨) મુક્ત કે -સિદ્ધ–ક રહિત. ૨-સ’સારી જીવાના બે ભેદ (૧) સ્થાવરજે ઠંડી, તાપ વગેરેથી પીડા પામવા છતાં તેના પરિહાર કરવાને અસમર્થ હાઈ જેવી હાલતમાં હોય, તેવી હાલતમાં પડયા રહે તે (૨) ત્રસ———જે ઠંડી, તાપ, ભય વગેરેથી ત્રાસ પામીને તેના પ્રતિકાર કરવાની ચેષ્ટા કરે તે. ૩—સ્થાવર જીવોના પાંચ ભેદ (૧) પૃથ્વીકાય—માટી-પાષાણાર્દિક રૂપે. (૨) અકાય—પાણી રૂપે. Page #460 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જીવ-વિચાર-પ્રકાશિકા (૩) અગ્નિકાય–અગ્નિ રૂપે. (૪) વાયુકાય—વાયુ રૂપે. (૫) વનસ્પતિકાય–ઝાડપાન રૂપે. આ પાંચેયને એક સ્પર્શનેન્દ્રિય જ હોય છે. ૪–વનસ્પતિકાયના બે ભેદ. (૧) પ્રત્યેક-જે શરીરમાં એક જીવ હેય તે. (૨) સાધારણુજે શરીરમાં અનંત જે હોય તે. ૫–ત્રસકાયના ચાર ભેદ. (૧) બેઈન્દ્રિય–પાશનેન્દ્રિય તથા રસનેન્દ્રિય એ બેઈન્ટિવાળ. તે પિરા વગેરે (૨) તેઈન્દ્રિય–સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, અને ધાણે ન્દ્રિય એ ત્રણ ઈન્દ્રિયેવાળા. તે કીડી-મકોડા વગેરે. (૩) ચઉરિન્દ્રિય—સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, બ્રણે ન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય એ ચાર ઇન્દ્રિયેવાળા તે વીછીં-કાનખજૂરા વગેરે ( () પંચેન્દ્રિય–સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય એ પાંચ ઈન્દ્રિયેવાળા. તે મનુષ્ય, પશુ, પક્ષી વગેરે. એમાંના પ્રથમના ત્રણ ભેદોને વિકસેન્દ્રિય કહેવાય છે ૬–પચેન્દ્રિયના ચાર ભેદ, (૧) નારકનરકમાં ઉન થનારા. Page #461 -------------------------------------------------------------------------- ________________ = ઝવેનું વર્ગીકરણ (૨) તિર્યંચ–પશુ, પક્ષી વગેરે (૩) મનુષ્ય. () દેવ. ૭– નારકના સાત ભેદ, (૧) રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર (૨) શર્કરા , (૩) વાલુકા ,, (૪) પંક છે * * (૫) ધૂમ = n m . (૬) તમઃ , 2 (૭) તમામ: , ૮–તિર્યંચ પંચેન્દ્રિયના ત્રણ ભેદ, (૧) જલચર–જલમાં રહેનારા. તે માછલી, કાચબા વગેરે (૨) સ્થલચર–જમીન ઉપર રહેનારા. તે ગાય, ભેંસ વગેરે. (૩) ખેચર–આકાશમાં ઉડનારા. તે કાગડા, કબૂતર, સમળી વગેરે. ૯–સ્થલચરના ત્રણ ભેદ. (૧) ચતુષ્પદ-ચાર પગવાળા. તે હાથી, ઘોડા, ઊંટ વગેરે. (૨) ઉર પરિસર્ષ–પેટે ચાલનારા. તે સર્ષ વગેરે. For Private & Pers Page #462 -------------------------------------------------------------------------- ________________ વર જીવ-વિચાર-પ્રકાશિકા (૩) ભુજપરિસર્ષ–હાથની મદદથી ચાલનારા. તે નેળિયા, કાચંડા વગેરે. ૧૦–મનુષ્યના ત્રણ ભેદ, (૧) પંદર કર્મભૂમિમાં જન્મેલા. (૨) ત્રીશ અકર્મભૂમિમાં જન્મેલા. (૩) છપ્પન અંતરદ્વીપમાં જન્મેલા.. ૧૧–દેવેના ચાર ભેદ (૧) ભવનપતિ. (૨) વ્યંતર-વાણવ્યંતર. (૩) તિષ્ક. (૪) વૈમાનિક. તે દરેકના ઉત્તરભેદો અનેક છે. [૩] સંસારી જીવેના ૫૬૩ ભેદે સ્થાવર વિકસેન્દ્રિય નારક 'તિર્યંચ પંચેન્દ્રિય, ૨૦ મનુષ્ય. ૧૯૮ ૩૦૩ દેવ ' ૧૯૧ ૫૬૩ Page #463 -------------------------------------------------------------------------- ________________ પંચ--કારને યંત્ર શરીરની ઊંચાઈ આયુષ્ય | કાયસ્થિતિ પ્રાણુ યુનિઓ સંસારી છે સ્થાવર પૃથ્વીકાય ૧ બાદર અંગુલને અસંખ્યા- ૨૨૦૦૦ વર્ષ | અસંખ્ય ઉત્સપિણ સ્પર્શનેન્દ્રિય, આયુષ્ય | તમે ભાગ. અવસર્પિણી શ્વાસોચ્છવાસ, કાયબળ અંગુલને અસંખ્યા અંતર્મુહૂત | અસંખ્ય ઉત્સર્પિણી સ્પર્શનેન્દ્રિય, આયુષ્ય | તમે ભાગ અવસર્પિણું શ્વાચ્છવાસ, કાયદળ ) Sલાખ ૨ સૂક્ષ્મ અપૂકાય ૩ ભાદર સક્ષમ અંગુલને અસંખ્યા ૭૦૦૦ વર્ષ તમે ભાગ. | અંગુલને અસંખ્યા- અંતમુહૂત તમે ભાગ છે અસંખ્ય ઉત્સપિણી સ્પર્શનેન્દ્રિય, આયુષ્ય ) અવસર્પિણ શ્વાસોચ્છવાસ, કાયબળ છે લાખ . અસંખ્ય ઉત્સર્પિણી | સ્પર્શનેન્દ્રિય, આયુષ્ય અવસર્પિણી શ્વાસવાસ, કાચબળી) Page #464 -------------------------------------------------------------------------- ________________ - - તેજસકાય - - - ૫ બાદ૨ ૬ સૂક્ષ્મ વાયુકાય અંગુલને અસંખ્યા- ત્રણ અહોરાત્ર અસંખ્ય ઉત્સર્પિણી સ્પર્શનેન્દ્રિય, આયુષ્ય) | તમે ભાગ. | અવસર્પિણી શ્વાસે છુવાસ, કાયબળ અંગુલને અસંખ્યા- અંતમું દૂત અસંખ્ય ઉત્સર્પિણી સ્પર્શનેન્દ્રિય, આયુષ્ય ?' }લાખ | તમે ભાગ, અવસર્પિણી શ્વાસોચ્છવાસ, કાયબળ ! ૭ ભાદર તમે ભાગ. | લાખ 4. ૮ સુક્ષ્મ અંગુલને અસંખ્યા- ૩૦૦૦ વર્ષ અસંખ્ય ઉત્સપિણી સ્પર્શનેન્દ્રિય, આયુષ્ય 3 અવસર્પિણી શ્વાસોચ્છવાસ, કાયબળ 1 અંગુલને અસંખ્યા- અંતમુહૂર્ત |અસંખ્ય ઉત્સર્પિણી સ્પર્શનેન્દ્રિય, આયુષ્ય લા' | તમે ભાગ. અવસર્પિણી શ્વાસોચ્છવાસ, કાયબળ ). વનસ્પતિકાય સાધારણ– ૯ ભાદર ૧૦ સૂક્ષ્મ પ્રત્યેક – ૧૧ ભાદર અંગુલને અસંખ્યા- અંતર્મદૂત અનંત ઉત્સર્પિણ / સ્પર્શનેન્દ્રિય, આયુષ્ય | તમે ભાગ. અવસર્પિણ શ્વાચ્છવાસ, કાયબળ છે અંગુલને અસંખ્યા- અંતર્મુહૂર્ત અનંત ઉત્સર્પિણ સ્પર્શનેન્દ્રિય, આયુષ્ય ? ૧૪લા. { તમે ભાગ. | અવસર્પિણ શ્વાસોચ્છવાસ, કામબળ J. ૧૦૦૦ એજનથી | ૧૦૦૦૦ વર્ષ અસંખ્ય ઉત્સપિણ સ્પર્શનેન્દ્રિય, આયુષ્ય ૧૦લા. ! અધિક ! [અવસર્પિણી શ્વાસોચ્છવાસ, કાયબળી જીવ-વિચાર-પ્રકાશિકી Page #465 -------------------------------------------------------------------------- ________________ ! વચનબળ. રસને. | ૨ લાખ ન્દ્રિય વધારે (૬) | | ધ્રાણેન્દ્રિય વધારે (૭) | ૨ લાખ ચક્ષુરિન્દ્રિય વધારે (૮) ૨ લાખ વિક્લેન્દ્રિય- | ૧૨ બેદ્રિય | બાર જન | ૧૨ વર્ષ | સંખ્યાત વર્ષ ૧૩ તેદ્રિય | ત્રણ ગાઉ ૪૦ દિવસ સંખ્યાત વર્ષ ૧૪ ચરિંદ્રિય ૧ જન ૬ માસ સંખ્યાત વર્ષ પંચેન્દ્રિયનારક૧૫. પહેલીના છા ધનુષ | ૧ સાગરેપમ ૬ અંગુલ ૧૬. બીજીના ૧પ ધનુષ | ૩ સાગરોપમ ૧૨ અંગુલ ૧૭, ત્રીજીના ધનુષ | ૭ સાગરોપમ ૧૮. જેથીના દશા ધનુષ ૧૦ સાગરોપમ જ નથી ૧૯ પાંચમીના ૧૨૫ ધનુષ ૧૭ સાગરોપમ ૨૦. છઠના | ૨૫૦ ધનુષ રર સાગરોપમ ર૧. સાતમીના ૫૦૦ ધનુષ ૩ સાગરોપમ પંચ-દ્વારની સક્ષિસ સમજૂતી કુલ ૧૦. શ્રોત્રેન્દ્રિય મોબળ સહિત કુલ ૧૦. શ્રોત્રેન્દ્રિય મોબળ સહિત કુલ ૧૦. શ્રોન્દ્રિય મનોબળ સહિત કુલ ૧૦. બોન્દ્રિય મોબળ સહિત કુલ ૧૦. શ્રોત્રેન્દ્રિય મને બળ સહિત કુલ ૧૦. શ્રીન્દ્રિય મને બળ સહિત કુલ ૧૦. શ્રોન્દ્રિય મને બળ સહિત ૪લાખ છે Page #466 -------------------------------------------------------------------------- ________________ તિયા ગર્ભજ૨૨ જલચર ૧૦૦૦ યોજના | કોડ પૂર્વ વર્ષ | ૭-૮ ભવ સ્થલચરૂ ૨૩ ચતુષ્પદ | છ ગાઉ | ત્રણ પાયમ –૮ ભવ ર૪ ઉરપરિસ ૧૦૦૦ એજન | કોડ પૂર્વ વર્ષ ૭-૮ ભવ | કુલ ૧ શ્રોત્રેન્દ્રિય | મનોબળ સહિત -૮ લવ | કુલ ૧૦ શ્રક્રિય મને બળ સહિત કુલ ૧૦ શ્રોત્રેન્દ્રિય મને બળ સહિત કુલ ૧૦ બ્રોન્દ્રિય મનોબળ સહિત કુલ ૧૦ શ્રોત્રેન્દ્રિય મને બળ સહિત મનવિના ૯ પ્રાણ ૨૫ ભુજપરિસર્ષ ગાઉપૃથફત્વ | કોડ પૂર્વ વર્ષ ૨૬ બેચર | ધનુષપૃથ | પલ્યોપમને અ સંખ્યામાં ભાગ સંમૂર્ણિમર૭ જલચર– ૧૦૦૦ યોજના | કોડ પૂર્વ વર્ષ | -૮ ભવ સ્થલચ – | ૨૮ ચપદ | ગાઉપૃથકૃત્વ ८४००० ११ ર૯ ઉ૫રિસ એજનપૃથકૃત્વ ૫૩૦૦૦ વર્ષ ૭-૮ ભવ ૩૦ ભુજપરિસર્ષ ધનુષપૃથકત્વ ૪૨૦૦૦ વર્ષ | –૮ ભવ ૩૧ ખેચર | ધનુષપથતિ | ૭૨૦૦૦ વર્ષ [ ૭-૮ ભવ ૭-૮ જીવ-વિચા-પ્રકાશિત ૭-૮ વિ. મનવિના ૯ પ્રાણ મનવિના ૯ પ્રાણ મનવિના ૯ પ્રાણ ' મનવિના ૯ પ્રાણ Page #467 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય-- ૧૦ પ્રાણ ૩૨ ગર્ભજ ત્રણ ગાઉ ત્રણ પલ્યોપમ | ૭-૮ ભવ ૩૩ સંપૂર્ણ મ અંગુલને અસં.' અંતર્મુહૂd | ૭ ભવ દેવો– | ખ્યાતમ ભાગ ભવનપતિ મનવિના જ પ્રાણ કે એ છે પારને યંત્ર ૩૪ અસુરકુમાર ૭ હાથ x { ૧ સાગરોપમથી અધિક કંઈક ઓછા ૨ પાપમ ૧ પલ્યોપમ x x ૩૫-૪૩બાકીના ૭ હાથ ૪-૫૧ વ્યંતરે છે હાથ તિષ્ક – પર ચંદ્ર ૭ હાથ ૫૩ સૂર્ય | ૭ હાથ ૫૪ ગ્રહ પ૫ નક્ષત્ર : | ૭ હાથ ૫૬ તાર , ૭ હાથ x | ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ x ૧ પલ્યોપમ ને ૧ લાખ વર્ષ ૧ પપમ ને ૧ હજાર વર્ષ | એક પલ્યોપમ અર્ધ ૧પમ ૦૧ પલ્યોપમ ૧૭ હાથ x x x ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ Page #468 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક - I ૫૭ કપપન્ન(૧) સૌધર્મ ! ૭ હાથ (૨) ઈશાન ૭ હાથ x x ૧૦ પ્રાણ ! ૧૦ પ્રાણ (૩) સનકુમાર ૬ હાથ (૪) માહેન્દ્ર | ૬ હાથ x x ૨ સાગરોપમ ૨ સાગરોપમ થી અધિક ૭ સાગરોપમ ( ૭ સાગરોપમ| થી અધિક ૧૦ સાગરોપમ ૧૪ સાગરોપમ ૧૭ સાગરેપમ ૧૮ સાગરોપમ ૧૦ પ્રાણ ( ૧૦ પ્રાણ સવ x x (પ) બ્રહ્મલોક | ૫ હાથ (૬) લાંતક ૫ હાથ (૭) મહાશુક ! ૪ હાથ (૮) સહાર | ૪ હાથ A | ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ | દેવેની x x - મળીને x x ૪ લાખ (૯) આનત ૩ હાથ (10) પ્રાણત | ૩ હાથ (૧૧) મારણ ૩ હાથ (૧૨) અમ્યત | ૩ હાથ ૯ સાગરોપમ ૨૦ સાગરોપમ ૨૧ સાગરોપમ ૨૨ સાગરોપમ ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ ! ૧૦ પ્રાણ ! ૧૦ પ્રાણ x x ૩ ૫૮ કલ્પાતીત રૈવેયક– (૧) સુદર્શન ) ૨ હાથ (૨) સુપ્રતિબદ્ધ | ૨ હાથ () મારેમ L૨ હાથ જીવ-વિશાપ્રકાશિમાં * ૨૩ સાગરોપમ ૨૪ સાગરોપમ ૨૫ સાગરોપમ | ! ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ * * Page #469 -------------------------------------------------------------------------- ________________ x x x 2. પચ-દ્વારને યંત્ર x x (૪) બલાળી રાવ s iાગ 11 (૫) સુવિશાળ ૨ હાથ ર૭ સાગરોપમ ૧૦ પ્રાણ (૬) સુમનસ | ૨ હાથ ૨૮ સાગરોપમ ૧૦ પ્રાણ (૭) સને ર૦ ૨ હાથ ૨૯ સાગરોપમ ૧૦ પ્રાણ (૮) પ્રિયંકર | ૨ હાથ ૩૦ સાગરોપમ ૧૦ પ્રાણ ૨ હાથ ૩૧ સાગરોપમ ૧૭ પ્રાણ અનુત્તરવૈમાનિક ૧) વિજ્ય પ્રાણ ૨) વિજયંત | ૧ હાથ (૧ થી) ૩૩ ] (૩) જયંત | ૧ હાથ સાગરેપમ ૧૦ પ્રાણ (૪) અપરાજિત ૧ હાથJ 16 પ્રાણ (૫) સર્વાર્થસિદ્ધ ૧ હાથ ૩૩ સાગરોપમ. ૧૬ પ્રાણ સિદ્ધજીને નથી | નથી સાદિ-અનંત નથી ૧ હાથ) છે પ્રાણ xxxxx Page #470 -------------------------------------------------------------------------- ________________ [૫] પંચ-દ્વારની સંક્ષિપ્ત સમજૂતી સંતો શ૦ શરીરની ઊંચાઈ આ૦ આયુષ્ય. : સ્વ. સ્વકાયસ્થિતિ. પ્રારા પ્રાણુ. છે. એનિ. ૧–પૃથ્વીકાય શ૦–અંગુલને અસંખ્યાતમે ભાગ. આવ–આવીશ હજાર વર્ષ. સ્વય–અસંખ્યાત ઉત્સર્પિણું–અવસર્પિણી. પ્રા–૧ સ્પર્શનેન્દ્રિય, ૨ આયુષ્ય, ૩ કાયબળ, ૪ થાસે ચ્છવાસ. સાત લાખ Page #471 -------------------------------------------------------------------------- ________________ પાઁચ દ્વારની સક્ષિપ્ત સમજૂતી ૨-અકાય ૨૦--અંશુલને અસખ્યાતમા ભાગ. | આ સાત હેજાર વર્ષ. સ્વ-અસખ્યાત ઉપિ ણી—અવસર્પિણી પ્રા૦-૧ સ્પર્શનેન્દ્રિય, ૨ આયુષ્ય, ૩ માસોચ્છ્વાસ, ૪ કાયમળ. ૨૦––સાત લાખ. ૩-તેજસૂકાય શ અંગુલના અસંખ્યાતમા ભાગ, આ॰~~ત્રણ અહેાત્રિ. ૧૦-અસખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રા--૧ સ્પર્શનેન્દ્રિય, ૨ આયુષ્ય, ૩ શ્વાસેવાસ, ૪ કાયમળ. - ચા-સાત લાખ. ૪-વાયુકાય શ॰~~અંગુલના અસખ્યાતમા ભાગ, આ ત્રણ હજાર વર્ષ. ૧૦—અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી. પ્રા૦—૧ સ્પર્શીનેન્દ્રિય, ર્ આયુષ્ય, ૩ પાસેાવાસ, -- ૪ કાયમળ. સાત લાખ. ૫-પ્રત્યેક વનસ્પતિકાય ૩૦—એક હજાર યેાજનથી અધિક Page #472 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - * છલિયા-મહાશિકા આ૦–દશ હજાર વર્ષ. . ? વ–અસંખ્યાત ઉત્સર્પિણ-અવસર્પિણ. પ્રા–૧ સ્પર્શનેન્દ્રિય, ૨ આયુષ્ય, ૩ શ્વાસેવાસ, ૪. કાયદળ. આ૦-૨૫ લાખ ૬-સાધારણ વનસ્પતિકામ શ૦–અંગુલને અસંખ્યાતમે ભાગ. * આ૦–અંતર્મુહૂર્ત. સ્વ–અનંત ઉત્સર્પિણ અવસર્પિણી.. પ્રા––૧ સ્પર્શનેન્દ્રિય, ૨ આયુષ્ય, ૩ શ્વાસોચ્છવાસ, ૪ કાયદળ ? : : એ લાખ છે . " ૭-બેઈન્દ્રિય શ૦–આર એજન. આ૦–આર વર્ષ. સ્વ–સંખ્યાત વર્ષ. ' પ્રા–પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, આયુષ્ય, શ્વાસોચ્છવાસ, કાયબળ અને વચનબળ. (૬) ચૅ બે લાખ. ૮-તેઈન્દ્રિય શ૦––ત્રણ ગાઉ, ––૯ દિવસ. Page #473 -------------------------------------------------------------------------- ________________ પચ-દ્વારી સંક્ષિપ્ત સમજૂતી અટક મારા . ર - . . . ' '' '' - - '' '' ' - –સંખ્યાત વર્ષ. પ્રા–સ્પર્શન–રસન-ધ્રાણેન્દ્રિય, આયુષ્ય, શ્વાસોચ્છવાસ, કાયબળ અને વચનબળ. (૭) –એ લાખ. ચઉરિન્દ્રિય શ૦–ચાર ગાઉ. આ૦—–છ માસ. સ્વ–સંખ્યાત વર્ષ. પ્રા–સ્પર્શન-રસન-પ્રાણુ અને ચક્ષુરિન્દ્રિય, આયુષ્ય, શ્વાસેચ્છવાસ, કાયબળ અને વચનબળ. (૮). –બે લાખ. ૧૦-પ્રથમ નરકના જીરે શ૦–ા ધનુષ ને ૬ અંગુલ. આ.—એક સાગરેપમ. સ્વ–નથી. પ્રા–ચ ઇન્દ્રિયે, આયુષ્ય, શ્વાસોચ્છવ્વાસ, ત્રણેય બળ. (૧૦) –સાતે ય નરકની ચાર લાખ. ૧૧-બીજી નરકના જીવે શ૦–૧પા ધનુષ અને ૧૨ અંગુલ. આ૦–ત્રણ સાગરોપમ. સવ –નથી. છે. ૨૮ Page #474 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિક્ષ પ્રા॰—પાંચ ઇન્દ્રિયા, આયુષ્ય, શ્વાસેાાસ, ત્રણેય બળ, ૧૦ - ૪ ૨૦—૩૩૫ ધનુષ. આ—સાત સાગરાપમ. સ્વ૦—નથી. પ્રા॰—પાંચ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોચ્છવાસ, ત્રણેય મળ. (૧૦) ચે— ૧૨-શ્રીજી નરકના જીવા ૧૩-ચેાથી નરકના જીવો શ—રા ધનુષ. આ૦~૧૦ સાગર મ. ૧૦—નથી. પ્રા॰~~પાંચ ઇન્દ્રિયા, આયુષ્ય, શ્વાસેાાસ, ત્રણેય મળ. (૧૦) ચા ૧૪-૫ાંચમી નરકના જીવા ૨૦—૧૨૫ ધનુષ. આ૦—૧૭ સાગરોપમ. ૧૦—નથી. પ્રા॰—પાંચ ઇન્દ્રિયા, આયુષ્ય, શ્વાસે વાસ, ત્રણેય ખળ. (૧૦) ચે Page #475 -------------------------------------------------------------------------- ________________ પચ-દ્વારની સંક્ષિપ્ત સમજૂતી શ૦~૨૫૦ ધનુષ. ૦~૨૨ સાગશ્ચયમ. સ્વ નથી. ૨૦ પ્રા॰—પાંચ ઇન્દ્રિયા, આયુષ્ય, સેવાસ, ત્રણેય અળ (૧૦) ૧૫-છઠ્ઠી નરકના જીવા ――― ૧૬-સાતમી નરકના જીવા શ૫૦૦ ધનુષ્ય. આ૦—૩૩ સાગરોપમ. ૧૦——નથી. પ્રા॰પાંચ ઇન્દ્રિયા, આયુષ્ય, આયુષ્ય, શ્વાસેાવાસ, ત્રણેય અળ, (૧૦) ચા— A -એક હજાર ચૈાજન. આ ક્રોડ પૂર્વ વ. ૧૭-ગ જ જલચર ૧૦—સાત ભવ. પ્રા—પાંચ ઇન્દ્રિયા, આયુષ્ય, શ્વાસેાસ; ત્રણેય અળ. (૧૦) ચેસ ઓતિય ચ પંચેન્દ્રિયાની મળીને ચાર ૧૮-ગ જ સ્થલચર ૨૦—છ ગાઉ. ૧. ચતુપદન ૩૫ ચાર લાખ Page #476 -------------------------------------------------------------------------- ________________ I જીવ-વિચાર-મકાઇ આ૦–ત્રણ પલ્યોપમ. સ્વ–સાત-આઠ ભવ. પ્રા–પાંચ ઇન્દ્રિયે, આયુષ્ય, શ્વાસોચ્છવાસ, ત્રણેય બળ. (૧૦) –સર્વ તિર્યંચ પંચેન્દ્રિયની મળીને ચાર લાખ સમજવી. ૨. ગર્ભજ ભુજપરિસર્પ– શ—એથી નવ ગાઉ. (ગાઉ પૃથફત્વ) આ૦–કોડપૂર્વ વર્ષ. સ્વ –સાત-આઠ ભવ. પ્રા–– –ઉપર પ્રમાણે. ૩. ગર્ભજ ઉર પરિસર્પ–– શ.--એક હજાર એજન. આ૦-–કોડ પૂર્વ વર્ષ. સ્વ--સાત ભવ. પ્રા –૦-ઉપર પ્રમાણે, ૧૯ગર્ભજ ખેચર શબેથી નવ ધનુષ્ય. (ધનુષપૃથકુવ). આ૦–પલ્યોપમને અસંખ્યાતમો ભાગ. સ્વ–સાત-આઠ ભવ. પ્રાચે-ઉપર પ્રમાણે. ૨૦-સંભૂમિ જલચર શ૦ – એક હજાર એજન. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૭ પંચ-દ્વારની સંક્ષિપ્ત સમજૂતી આ૦–કોડ પૂર્વ વર્ષ. સ્વ–સાત–ભવ. પ્રા–પાંચ ઈન્દ્રિય, કાયબળ, વચનબળ, શ્વાસે શ્વાસ અને આયુષ્ય. (૯) ૨૦––ઉપર પ્રમાણે. ર૧-સંમૂર્છાિમ સ્થલચર ૧. ચતુષ્પદ શ૦–બેથી નવ ગાઉ (ગાઉપૃથર્વ). આ૦-૮૪૦૦૦ વર્ષ. સ્વ–પ્રા-૦-ઉપર પ્રમાણે. ૨. ભુજપરિસર્ષ શ૦––બેથી નવ ધનુષ (ધનુષ પૃથફત). આઠ--૪૨૦૦૦ વર્ષ. સ્વપ્રાક-ચેટ–ઉપર પ્રમાણે, ૨૨-સંમૂચ્છિમ ખેચર શ૦–બેથી નવ ધનુષ (ધનુષ પૃથકત્વ). આ૦-૭૨૦૦૦ વર્ષ. સ્વ–પ્રા. ૨૦–ઉપર પ્રમાણે. ૨૩-ગર્ભજ મનુષ્ય શ૦–ત્રણ ગાઉં. આ.—ત્રણ પલ્યોપમ. Page #478 -------------------------------------------------------------------------- ________________ ge ૧૦-સાત-આઠ ભવ. પ્રાદેશ. ૦—સર્વ મનુષ્યોની ચૌદ લાખ, શ૦—અ ગુલના અસંખ્યાતમા ભાગ. આ—અંત હતું . સ્વ-સાત ભવ. પ્રા~~મન વિના નવ. ચૈ—સર્વ મનુષ્યની ચૌદ લાખ. ૨૪-સ’મૂર્છિમ મનુષ્ય સ્વ૰નથી. ગ્રા દેશ. જીવ-વિચાર-પ્રકાશિક્ષ ૩૦—દરેકનુ સાત હાથ. આ॰—અસુરકુમાર–નિકાયના દેવાનું એક 'સાગરાપમથી અધિક. બાકીના નવ નિકાયના દેવાનુ દેશે ઊણુ એ પલ્યાપમ. ૨૫-ભવનપતિ દેવેશ સર્વ દેવાની મળીને ચાર લાખ. ૨૬-વ્યંતર દેવા ચ-સાત હાથ. —એક પત્યેાપમ ૧૦—મા૦-ચા૦-ઉપર પ્રમાણે. Page #479 -------------------------------------------------------------------------- ________________ પંચ-દ્વારની સંક્ષિપ્ત સમજૂતી ૨–ોતિષી દેવો . શ૦–-સાત હાથ. આ૦––ચંદ્રમાનું એક પલેપમ અને એક લાખ વર્ષ. સૂર્યનું --એક પત્યે પમ અને એક હજાર વર્ષ. ગ્રહનું એક પલ્યોપમ. નક્ષત્રોનું –અર્ધ પલ્યોપમ. તારાનું --૧ પાપમને ચે ભાગ. સ્વ–પ્રા – –ઉપર પ્રમાણે, ૨૮-સૌધર્મ દેવલોકના દેવતા શ૦–સાત હાથ. આ૦–બે સાગરેપમ. સ્વ–પ્રા–એટ–ઉપર પ્રમાણે, ૨૯-ઈશાન દેવકના દે શ૦–સાત હાથ. આ.—બે સાગરેપમ. સ્વ --પ્રાઇવેટ-ઉપર પ્રમાણે. ૩૦-સનસ્કુમાર દેવલોકના દેવો શ૦–છ હાથ. આ૦–સાત સાગરેપમથી અધિક. , વક–પ્રાક-એ-ઉપર પ્રમાણે. ૩૧-મહેન્દ્ર દેવલોકના દેવો શ૦—–છ હાથ. Page #480 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિત આ૦–સાત સાગરેપમથી અધિક. સ્વક–પ્ર૦િ–૦ ઉપર પ્રમાણે. ૩ર-બ્રહ્મ દેવલેકના જે શ૦–પાંચ હાથ. આ.—દશ સાગરેપમ. સ્વ–પ્રા – –ઉપર પ્રમાણે ૩૩-લાંતક દેવલેના દે શ૦–પાંચ હાથ. આ૦–ચૌદ સાગરેપમ. સ્વ –પ્રા – –ઉપર પ્રમાણે. ૩૪-મહાશુક દેવકના દેવો શ૦–ચાર હાથ. આ.—સત્તર સાગરેપમ. સ્વ–પ્રા – –ઉપર પ્રમાણે, ૩પ-સહસ્ત્રાર દેવલોકના દેવે શ૦–ચાર હાથ. આ૦––અઢાર સાગરેપમ.. સ્વ–પ્રા – -ઉપર પ્રમાણે. ૩૬-આનત દેવલોકના દે શ૦-ત્રણ હાથ. આ૦–ઓગણીશ સાગરેપમ, સ્વ–પ્રાચે –ઉપર પ્રમાણે. Page #481 -------------------------------------------------------------------------- ________________ - - - પંચ-દ્વારની સંક્ષિપ્ત સમજૂતી ૩૭–પ્રાણુત દેવકના દેવે શ૦––ત્રણ હાથ. આ૦––વીશ સાગરોપમ. સ્વ –-પ્રા – –ઉપર પ્રમાણે. ૩૮-આરણુ દેવલોકના દેવો શ૦-ત્રણ હાથ. આ એક વીશ સાગરેપમ. સ્વ–પ્રા–૦-ઉપર પ્રમાણે ૩૯-અય્યત દેવકના દેવે , શ૦-ત્રણ હાથ. આ૦–બાવીશ સાગરે યમ. સ્વ–પ્રા– –ઉપર પ્રમાણે ૪૦-નવ ઝવેયકના દવે શ૦–બે હાથ. આ૦–નીચે પ્રમાણે. પહેલા પ્રવેયકે ૨૩ સાગરેપમ. બીજા ૪ ૨૪ ત્રીજા , ૨૫ છે ચેથા ૨૬ પાંચમા , ૨૭ , છઠ્ઠા અ ૨૮ , : Page #482 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા સાતમા રૈવેયકે ૨૯ સાગરેપમ આઠમા ૩૦ નવમા » ૩૧ » ૪૧–પાંચ અનુત્તર વિમાનના દેવા શ૦ એક હાથ. આ.—વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત એ ચાર વિમાનના દેવતાઓનું ૩૧ થી ૩૩ સાગરેપમ. સર્વાર્થસિદ્ધિ વિમાને ૩૩ સાગરેપમ. ૨૦૦–પ્રા– –ઉપર પ્રમાણે. Page #483 -------------------------------------------------------------------------- ________________ [૬]. શરીરની ઊંચાઈનો ક્રમ ૧–અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી ઊંચાઈ: સૂક્ષમ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય. સાધારણ વનસ્પતિકાય. સંમૂર્ણિમ મનુષ્ય. ૨–એક હાથની ઊંચાઈ. - પાંચ અનુત્તર દેવે. ૩–એ હાથની ઊંચાઈ નવ ગ્રેવેયક દેવે. ૪–ત્રણ હાથની ઊંચાઈ આઠમાથી બારમા દેવલેક સુધીના દે. ૫– ચાર હાથની ઊંચાઈ મહાશુક તથા સહસારના દે. ૬- પાંચ હાથની ઊંચાઈ બ્રહલેક તથા લાંતક દેવકના દે. Page #484 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર-પ્રકાશિકા ત્રીજા કિબિષકના દે. ૭––છ હાથની ઊંચાઈ સનત્કુમાર અને મહેન્દ્ર દેવકના દે. બીજા કિલ્પિષકના દે - -૮–સાત હાથની ઊંચાઈ દશ ભવનપતિ દે. આઠ વ્યંતર દે. આઠ વાણુવ્યંતર દે. દશ તિર્યગૂર્જુભક દે. પાંચ ચર તિષ્ક દેવે. પાંચ સ્થિર તિષ્ક દે, સૌધર્મ દેવકના દે. ઈશાન દેવલોકના દેવે. પહેલા કિલ્બિષકના દે. -૯–ધનુષ પથકત્વ (બેથી નવ ધનુષ) ગર્ભજ અને સંમૂર્ણિમ ખેચર. સંમૂર્ણિમ ભુજપરિસર્પ. -૧૦–નારની ઊંચાઈ. પહેલી નરક છાપ ધ. ૬. અં. બીજી નરક ૧પ ધ. ૧૨ અં. ત્રીજી નરક ૩૧. ધ. ચેથી નરક દરા ધ. પાંચમી નારક ૧૨૫ ધ. Page #485 -------------------------------------------------------------------------- ________________ શહેરની ઊંચાઈના કમ છઠ્ઠી નરક ૨૫૦ ધ. સાતમી નરક ૫૦૦ ધ. ૧૧–ત્રણ ગાઉ ઊંચાઈ તેઈન્દ્રિય. ગર્ભજ મનુષ્ય. ૧૨-છ ગાઉ ઊંચાઈ ગર્ભ જ ચતુકપત. ૧૩–ગાઉ પૃથકત્વ (બેથી નવ ગાઉ). ગર્ભજ ભુજપરિસર્પ. સંમૂર્છાિમ ચતુષ્પદ. ૧૪–એક ચીજન ઊંચાઈ. ચઉરિન્દ્રિય. ૧૫–બાર એજન ઊંચાઈ બેઇન્દ્રિય. ૧-ચજન પથક, સંમૂર્છાિમ ઉર પરિસર્પ. ૧૭–એક હજાર યોજન ઊંચાઈ. ગર્ભજ અને સંભૂમિ જલચર. ગર્ભજ ઉર પરિસર્ષ.. ૧૮ એક હજાર એજનથી અધિક ઊંચાઈ બાદર પ્રત્યેક વનસ્પતિકાય . Page #486 -------------------------------------------------------------------------- ________________ | [ 8 ] આયુષ્યને કેમ - ૧–અંતમુહૂર્ત. સૂમ પૃથ્વીકાય, અપકાય, તેજસુકાય અને વાયુમય. સૂક્ષ્મ અને બાદર સાધારણ વનસ્પતિકાય. ૨–ત્રણ અહોરાત્રિ. તેજસકાય. ૩–ઓગણપચાસ દિવસ. તેઈન્દ્રિય. ૪–છ માસ. ચતુરિન્દ્રિય. પ-બાર વર્ષ. બેઈન્દ્રિય. દ–ત્રણ હજાર વર્ષ. બાદર વાયુકાય. ૭–સાત હજાર વર્ષ. બાદર અપકાય. Page #487 -------------------------------------------------------------------------- ________________ આયુષ્યનો ક્રમ ૮–દશ હજાર વર્ષ બાદર પ્રત્યેક વનસ્પતિકાય. જઘન્ય આયુષ્યવાળા દેવતા અને નારકી. –આવીશ હજાર વર્ષ. બાદર પૃથ્વીકાય. ૧૦-–બેંતાલીશ હજાર વર્ષ સંમૂર્છાિમ ભૂપરિસર્ષ. ૧૧–પન હજાર વર્ષ. સંમૂર્ણિમ ઉર પરિસર્યું. ૧૨–બહેતેર હજાર વર્ષ. સંમૂચ્છિમ ખેચર. ૧૩–રાશી હજાર વર્ષ. સંમૂચ્છિમ ચતુષ્પદ. ૧૪–કોડ પૂર્વ વર્ષ. સંભૂમિ અને ગર્ભજ જલચર. ગર્ભજ ઉર પરિસર્ષ અને ભુજપરિસર્ષ. ૧૫–પલ્યોપમને અસંખ્યાતમાં ભાગ. ગર્ભજ ખેચર (પક્ષીએ). ૧૬–ત્રણ પલ્યોપમ. ગર્ભજ મનુષ્ય. ગર્ભજ ચતુષ્પદ. ૧૭–-તેત્રીશ સાગરેપમ. નારક અને દેવતાઓ. Page #488 -------------------------------------------------------------------------- ________________ [૮]. સ્વકાયસ્થિતિ ૧સ્વકાયસ્થિતિરહિત. નારક અને દેવે. ર-સાત-આઠ ભવ. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય. ૩–સંખ્યાત વર્ષ. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય. ૪––અસંખ્ય ઉત્સર્પિણું–અવસર્પિણ. પૃથ્વીકાય, અપકાય, તેજસુકાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાય. ૫–અનંત ઉત્સર્પિણી–અવસર્પિણ. સાધારણ વનસ્પતિકાય. પ્રાણુની સંખ્યા ૧-ચાર પ્રાણ પૃથ્વીકાય, અપૂકાય, તેજરકાય, વાસુકાય અને વનસ્પતિકાય. Page #489 -------------------------------------------------------------------------- ________________ થાનિઓનું પ્રમાણ I ૨–છ પ્રાણુ. બેઇન્દ્રિય. ૩–સાત પ્રાણ. તેઈન્દ્રિય. ૪–આઠ પ્રાણ ચઉરિન્દ્રિય. ૫નવ પ્રાણ સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય ૬–-દશ પ્રાણ. ગર્ભ જ તિર્યંચ, મનુષ્ય, નારક અને દેવે.' [૧૦] યોનિઓનું પ્રમાણ ૧–એ લાખ. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉન્દ્રિય. ૨–ચાર લાખ. પંચેન્દ્રિય તિર્યંચ, નાચ્ય અને દેવતા ૩–સાત લાખ, પૃથ્વીકાય, અપકાય, તેજછાય, વાયુકાય. ૪–દશ લાખ. પ્રત્યેક વનસ્પતિકાય. ૫–ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય. મનુષ્ય. છે. ૨૯ Page #490 -------------------------------------------------------------------------- ________________ [૧૧] આધારભૂત સાહિત્યની યાદી અભક્ષ્ય અનંતકાય વિચાર. લે. પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ. પ્ર. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણુ. અભિધાન-ચિન્તામણિનામમાલા. ૨. શ્રી હેમચંદ્રાચાર્ય. પ્ર. શ્રી યશોવિજય જેના ગ્રંથમાલા, ભાવનગર અર્ધમાગધી કેષ. સં. મુનિશ્રી રત્નચંદ્રજી. પ્ર. સ્થા. જૈન કોન્ફરન્સ, મુંબઈ આર્યભિષકુ (આવૃત્તિ નવમી) પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ આહંતદર્શનદીપિકા. ૨. ઉ. શ્રી મંગલવિજયજી મહારાજ . . વિ. પ્રે. હીરાલાલ રસિકલાલ કાપડિયા એમ. એ. પ્ર. શ્રી યશવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર. Page #491 -------------------------------------------------------------------------- ________________ આધારભૂત સાહિત્યની યાદી આવશ્યકવૃત્તિ 1. ૨. શ્રી હરિભદ્રસૂરિ. ઉત્તરાધ્યયનસૂત્રબૃહgવૃત્તિ. ૨. શ્રી શાન્યાચાર્ય. પ્ર. શ્રી દે. લા. જૈન પુરતોદ્ધાર સંરથા, સુરત ઐતિહાસિક લેખસંગ્રહ, લે. પં. લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી. પ્ર. પ્રાચવિદ્યામન્દિર, મહારાજા સયાજીરાવ , યુનિવર્સિટી, વડોદરા. ગ્રહ અને રને. લે. જોતિષાચાર્ય દત્તાત્રેય ગણેશ ટિકલે. પ્ર. ધી સંદેશ લીમીટેડ, અમદાવાદ. ચેથ્યવંદણમહાભાસ. પ્ર. શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, જિનરત્નકેષ–-ભાગ પહેલે. • સં. હરિ દામોદર વેલણકર એમ. એ. પ્ર. ભાંડારકર એરિએન્ટલ રિસર્ચ ઈન્સટીટ્યુટ, પૂના. જીવવિચાર અર્થસહિત. (આવૃત્તિ સાતમી). પ્ર. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા. વીવ-વિવાર–કાળ (હિંદી) સં. પં. હીરાલાલ દગડ, જૈન સ્નાતક. પ્ર. શ્રી જેન માર્ગ પ્રભાવક સભા, મદ્રાસ. Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર જીવ-વિચાર-પ્રકશિકા કવિ-વિવા–રામ. (સંસ્કૃત) પાઠક રત્નાકરરચિત ટીકાસમેત. પ્ર. શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા, મહેસાણા. જીવ-વિચાર-પ્રકરણ (અંગ્રેજી) સં. મુનિશ્રી રત્નપ્રભવિજયજી. પ્ર. જૈન સિદ્ધાન્ત સંસાયટી, અમદાવાદ. જીવ-વિચાર-વૃત્તિ. વૃત્તિકાર-ઉં. શ્રી ક્ષમાકલ્યાણકજી. પ્ર. શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર જીવ-વિચાર–પ્રવેશિકા. લે. શ્રી ધીરજલાલ ટોકરશી શાહ, પ્ર. જ્યતિ કાર્યાલય, અમદાવાદ. જીવ-સમાસ-પ્રકરણ (સંસ્કૃત) શ્રી મલધારગચ્છીય હેમચંદ્રસૂરિ નિર્મિત વૃત્તિયુત. પ્ર. શ્રી આગોદય સમિતિ, મુંબઈ જીવાજીવાભિગમસૂત્ર. વિવરણ-શ્રી મલયગિરિજી મહારાજ પ્ર. દે. લા. જૈન પુસ્તકેદ્ધાર સંસ્થા, સુરત. જૈન ગ્રંથાવલી. - પ્ર. શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ, મુંબઈ . Page #493 -------------------------------------------------------------------------- ________________ આધારભૂત સાહિત્યની યાદી ૪૫ જેને દર્શન ઔર આધુનિક વિજ્ઞાન. લે. મુનિશ્રી નગરાજજી. . પ્ર. આત્મારામ એન્ડ સન્સ, દિલ્લી. જેન પરંપરાને ઇતિહાસ. લે. ત્રિપુટી મહારાજ. પ્ર. શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા, અમદાવાદજૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ. લે. શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ પ્ર. શ્રી જેન વેતામ્બર કેન્ફરન્સ, મુંબઈ. જેનાગમશબ્દસંગ્રહ સં. મુનિશ્રી રત્નચંદ્રજી. પ્ર. સંઘવી ગુલાબચંદ જશરાજ, વઢવાણ શહેર તત્તવાથસૂત્ર. ૨. શ્રી ઉમાસ્વાતિ મહારાજ. વિ. પં. સુખલાલજી. પ્ર. શ્રી આત્માનંદ જન્મશતાબ્દીમાસ્ક બર્ડ, મુંબઈ. દક્ષિણમાં દિવ્ય પ્રકાશ લે. પં. શ્રી ધીરજલાલ ટેકરશી શાહ. પ્ર. શ્રી આત્મ-કમલ-લબ્ધિ–જેન ગ્રંથમાલા, મુંબઈ Page #494 -------------------------------------------------------------------------- ________________ : * જીવ-વિચાર-પ્રકાશિત -:::: કલકતા કલ્યગુણપર્યાયના રાસ પર વિવેચન લે. આ. શ્રી વિજયધર્મધુરન્ધરસૂરિ. પ્ર. જૈન સાહિત્યવર્ધક સભા, અમદાવાદ નારકી ચિત્રાવલી સાજક-મુનિશ્રી જિનેન્દ્રવિજયજી. પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા, લાખાબાવળ (સૌરાષ્ટ્ર). પાઇઅ-સ–મહણ (પ્રાકૃત શબ્દકેષ) સં. પં. હરગોવિંદદાસ ત્રિકમચંદ. પ્ર. એ પ્રજ્ઞાપનાસૂત્ર-ભાગ પહેલે, બીજે, ત્રીજે. ૨. આર્ય શ્યામાચાર્ય. અનુ. પ્ર. પં. શ્રી ભગવાનદાસ હરખચંદ, અમદાવાદ. બટાકા અને તેનું વિજ્ઞાન લે. પ્ર. ડો. અમીચંદ છગનલાલ શાહ, સુરત. બૃહત હિન્દી કેષ જ્ઞાનમંડળ લી., વારાણસી. ભગવતીસૂત્ર-ભાગ પહેલે, બીજે. પ્ર. મનસુખલાલ રવજીભાઈ મહેતા, મુંબઈ ભગવતીસૂત્ર-ભાગ ત્રીજે, ચે. પ્ર. ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ Page #495 -------------------------------------------------------------------------- ________________ ૫૫ આધારભૂત હત્યાની યાદી રાજશ્રીય સૂત્ર 9. શ્રી મલયગિરિ મહારાજ. પ્ર. શ્રી આગમેદય સમિતિ, મુંબઈ લઘુપ્રકરણસંગ્રહ પ્ર. શ્રાવક ભીમશી માણેક, મુંબઈ. લોકપ્રકાશ ૨. ઉ. શ્રી વિનયવિજયજી મહારાજ. પ્ર. હીરાલાલ હંસરાજ, જામનગર, વિશેષાવશ્યક ભાષ્ય-ભાગ પહેલે, બીજે. (ગુ. અનુવાદ) ૨. શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણ. 9. શ્રી માલધારી હેમચંદ્રાચાર્ય. પ્ર. શ્રી આગમેદય સમિતિ, સુરત. વિશ્વરચનાપ્રબંધ લે. મુનિશ્રી દર્શનવિજયજી. પ્ર. એ. એ. એમ. એન્ડ કુાં, પાલીતાણા. શબ્દસ્તમમહાનિધિ (સંસ્કૃત કેષ). સં. પં. તારાનાથ ભટ્ટાચાર્ય. પ્ર. પં. આશુબેધ વિદ્યાભૂષણ તથા પં. શ્રી નિત્યબંધ વિદ્યારત્ન, કલકત્તા. શ્રાદ્ધપ્રતિકમણુસૂત્રવૃત્તિ ૨. રત્નશેખરસૂરિ. પ્ર. શ્રી દે. લા. જૈન પુસ્તકેદ્ધાર સંસ્થા, સુરત Page #496 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠસંખ્યા ૪૫૬ + ૨૪ = ૪૮૦ શ્રી તપાગચ્છ પટ્ટાવલી ૨. શ્રી ધર્મસાગરગણિ. સં. વિ. શ્રી કલ્યાણવિજયજી મહારાજ. પ્ર. શ્રી વિજ્યનીતિસૂરીશ્વરજી જેન લાયબ્રેરી અમદાવાદઉપરાંત અનેક માસિક, વર્તમાનપત્રના હેવાલ તથા પ્રકીર્ણ ને. Page #497 -------------------------------------------------------------------------- ________________ -શિક્ષકોએ વિદ્યાર્થીઓને જીવ વિચાર – પ્રકરણને અભ્યાસ કરાવતાં પહેલાં આ ગ્રંથ ધ્યાનથી વાંચી જવાની જરૂર છે અને ખુદ વિદ્યાથીઓએ પણ તેનું પુનઃ પુનઃ વાંચન – મનન કરવા જેવું છે. સંઘ, સંસ્થાઓ તથા પુણ્યશાળી આત્માઓએ આવા સાહિત્યને પ્રચાર કરવા માટે કટિબદ્ધ થવું જોઈએ. Page #498 -------------------------------------------------------------------------- ________________ ૮-૦૦ | છે 9=૫૦ ૭–૫૦ 6 | 9 મંત્રમનીષી શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહનું રચેલું મુ ન ની ય સાહિત્ય નમસ્કારમંત્રસિદ્ધિ (ત્રીજી આવૃત્તિ) મહામાભાવિક ઉવસગ્ગહરં સ્તોત્ર હીકારકુલપતરુ ભક્તામર-રહસ્ય શ્રી ઋષિમંડલ-આરાધના મંત્રવિજ્ઞાન મંત્રચિતામણિ મંત્રદિવાકર ગણિત-ચમત્કાર ગણિત-રહસ્ય ગણિત-સિદ્ધિ સંક૯પસિદ્ધિ યાને ઉન્નતિ - સાધવાની અદ્દભુત કલા સ્મરણુકલા જૈન ચરિત્રમાળા ( ૨૦ પુસ્તકોને સેટ ) જીવવિચાર પ્રકાશિકા યાને જૈન ધર્મનું પ્રાણીવિજ્ઞાન (બી. આ.) નવતત્ત્વદીપિકા યાને જૈન ધર્મનું અદ્ભુત તત્ત્વજ્ઞાન (બી. આ.) પ્રાપ્તિસ્થાન : પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગણપત બોડીંગ, ચીંચબંદર, મુંબઈ ૮-૧૦ ૭–૫૦ ૭-૫૦ ૭-૫૮ ૫-૦૦ ૫- ૨૦ પ-૦૦ ૫- ૦૦ ૫-૦૦ ૮-૦ ૦ ૮-૦૦