SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ અભિનંદનને પાત્ર બન્યા છે. અહીં અમે પ્રસ`ગાપાત્ત શ્રી ધીરજલાલ નવતત્ત્વ તથા તત્ત્વાર્થસૂત્ર ઉપર તૈયાર કરે. ધર્માપ્રિય સુરજને ભાઈ ને એટલી સૂચના કરીશું કે તે પણ આવી જ ઢમે ખાસ વિવેચને તેના જરૂર સત્કાર કરશે, એમાં અમને શંકા નથી. નૌવા મુત્તા સંસારનેા એ વાકથથી વના મુક્ત અને સંસારી એવા એ ભેદે સ્પષ્ટ છે. આ બે ભેદેમાં સવ વે સમાઈ જાય છે. સંસારી જીવા મનુષ્યગતિમાં થી મુક્ત થવા માટેનું સાબિંદુ રાખી સન્મતિ અને સીય વડે ગુણસ્થાનક્રમમાં આરાહણુ. કરતા જાય, તે જન્મજન્માંતરમાં અવશ્ય મુક્તિ મેળવી શકે. આ પ્રકારની મુક્તિની અમે પણ અભિલાષા કરીએ છીએ. અને તેના આંદોલન સાથે મંત્રીશ્વર શ્રી વસ્તુપાલના નિમ્ન શ્લેાક સાદર કરી વિરમીએ છીએ: શાસ્ત્રાભ્યાસો નિનપત્ત્તતઃ કુંત્તિ: સવેળાય सत्प्रवृत्तानां गुणगणकथा दोषवादे च मौनम् ॥ सर्वस्यापि प्रियहितवचो भावना चात्मतत्त्वे । संपद्यतां मम भवभवे यावदाप्तोऽपवर्गः ॥ શાસ્ત્રાભ્યાસ, જિતેશ્વરના ચરણકમળમાં નમસ્કાર, સજ્જતાની સંગતિ, ગુણીજતાના ગુણના સમૂહની પ્રશંસા, વ્યકિતના દોષ તરફ સૌન, સજા તરફ પ્રિય અને હિતવયનને ઉચ્ચાર, આત્મતત્ત્વમાં શ્રદ્ધા-આ સર્વ જ્યાં સુધી મુકિત પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અમેને જન્મ-જન્માંતરમાં મળતાં રહેા. "4 "" મુંબઈ, તા. ૨૫-૩-૬૫ સ. ૨૦૨૧ના ફાલ્ગુન વાદે અષ્ટમી શ્રી આદિ. ભ. જન્મ-દીક્ષાકલ્યાણક—મ ગલ દિન. લેખકની ૬૦મી વર્ષગાંઠે. Jain Education International ફતેહુચંદ ઝવેરભાઈ શાહ મનસુખલાલ તારાચંદ મહેતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001113
Book TitleJiva Vichar Prakashika yane Jain Dharma nu Prani Vigyan
Original Sutra AuthorShantisuri
AuthorDhirajlal Tokarshi Shah, Dharmadhurandharsuri, Kirtivijay, Mahaprabhavijay, Dharmanandvijay
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages501
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Biology
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy