SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ-સાહિત્ય અને પ્રકરણુ-ગ્રંથિ તેને ચારિત્ર્યના ગુણે પ્રકટતા નથી, જેને ચારિત્રના ગુણ પ્રકટતા નથી, તે કર્મબંધનમાંથી મુક્ત થતા નથી; અને જેઓ કર્મબંધનમાંથી મુક્ત થતા નથી, તેઓ નિર્વાણ પામી શક્તા નથી. તાત્પર્ય કે મોક્ષમાર્ગની સાધનામાં સમ્યકત્વ કે સમર્ગદર્શન પહેલું જોઈએ. તે સિવાય એ સાધના સફલ થઈ શકતી નથી. અહીં અમને શાસકાર ભગવંતેનાં નિમ્ન વચને યાદ. આવે છે ? . . जिणवयणे अणुरत्ता, जिणवयणं जे करेंति भावेणं । .. મા અસંસ્ટિ, તે હૃતિ પરિસંવારા છે “જે આત્માઓ જિનવચનમાં અનુરક્ત છે-શ્રદ્ધાનંત. છે અને જિનવચનમાં પ્રરૂપાયેલાં ધર્માનુષ્ઠાને ભાવપૂર્વક કરે છે, તે મિલરહિત અને સંક્લેશરહિત એવા મર્યાદિત સંસારવાળા બને છે.” તાત્પર્ય કે જિનવચનમાં પરમ શ્રદ્ધાન્વિત થવું, એ મુમુક્ષુ આત્માઓનું મુખ્ય કર્તવ્ય છે. આપ્તપુરુષના વચનને આગમ કહેવામાં આવે છે, કારણકે તેનાથી વસ્તુને સ્કુટ બંધ થાય છે. “મારે વરસુતર્વત્તિ શામઃ ” : આગમને અનુસરનારી ગણધર ભગવંત કે શ્રુતસ્થવિરેની જે શાશ્વરચના તે પણ ઉપચારથી આગમ જ કહેવાય છે. આવાં આગમે પીસ્તાલીશ છે. તેને સૂત્ર, સિદ્ધાંત, શ્રત, જિનવાણી, જિનવચન, નિગ્રંથ-પ્રવચન વગેરે નામે. ઓળખવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001113
Book TitleJiva Vichar Prakashika yane Jain Dharma nu Prani Vigyan
Original Sutra AuthorShantisuri
AuthorDhirajlal Tokarshi Shah, Dharmadhurandharsuri, Kirtivijay, Mahaprabhavijay, Dharmanandvijay
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages501
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Biology
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy