________________
અગ્નિકાય
મૂળી રગાર–ગાઈ–મુકુ-ઉક્ષિા –રા-વિષ્ણુમાડ઼યા ! अगणि-ज़ियाणं भेया, नायव्वा निउण-बुद्धीए ॥६॥
સંસ્કૃત છાયા જા–ારા-મુર્મુ-કન્જનિ-વ-વિશુઃા अग्नि-जीवानों भेदा ज्ञातव्या निपुणबुद्धया ॥६॥
પદાર્થ $ા-અંગાર.
જે અગ્નિ જવાલારહિત હોય, તે અંગાર સમજ. “શારો કયાારહિત” કાષ્ઠ વગેરેના અગ્નિમાંથી જવાલા શમી જતાં અંગારા રહે છે. વ્યાવહારિક ભાષામાં સળગતા મિલસાને અંગાર કહેવામાં આવે છે, પણ આ પરિભાષા અનુસાર જ્યારે તે ક્વાલારહિત હય, ત્યારે જ તેને અંગાર સમજવાને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org