Book Title: Jain Kavya Sara Sangraha
Author(s): Nathabhai Lallubhai Sha
Publisher: Nathabhai Lallubhai Sha
Catalog link: https://jainqq.org/explore/011527/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ THE FREE INDOLOGICAL COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC FAIR USE DECLARATION This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website. Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility. If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately. -The TFIC Team. Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ AALAAAAAAYYY ઉEB©©©©©* @ @ @ @ @y @ @ @ @@ છછછછછ @@@ 40 ટકા AYAAY . છે છે. ? aveva Y. રિતિક Va * છાપ પ્રસિદ્ધ કરના માણેકચોક નજીક કાગદીએળમાં ખોડાઢોરના સ્કાનમાં અમદાવાદ વિકટોરીઆ કેસમાં શાળ નાથાભાઈ લાલજી એ છાપું સંવત ૧૮૩૮–સન ૧૮૮ર રે, હાલ કાયદા પ્રમાણે ગ્રંથ સામિત્વહક રાખે છે. t] Sા 2 ' જયા; t.. ! ઈ SVAYYAAAALAAAAAABA Q AAAAAAVA છે THE ૯ ૯ % % છે. * ૯ ૯૯૯ @"@96 © S9 20 લ્હાલો , '' '' 1 1 જીબી //પર/જી/ IT /*a* F T Mera -- YATAA Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ જનતાવના, પંચમાં કાળને વિષે સર્વ અને પુર્વધરના વિગે કરી આવ્ય છોને આ સ્માર્થ સાધવાને મુખ્યત્વે કરીને જનપ્રતિમા તથા નાગમનો ખરે આધાર છે, નાગમ વાંચવા ભણવાનું ઘણું મુશ્કેલ છે તથાપી તેજ આગમને અનુસાર ૨૬ ચેલા સુનિહિત આચાર્ય તથા મહાન પંડિતના રચેલા ગ્રંથો પઘબધ અને ગ ઘબધ ઘણા છે અને તે જ ગ્રંથોનું અવલંબન કરી તે વાંચવાનો અભ્યાસ કરવો. તેથી જાણપણું પ્રાપ્ત થાય છે. જાણપણું થવાનું મુખ્ય કારણ જ્ઞાન છે., જ્ઞાન વાંચવા ભણવાથી ઘણા ને સમ્યક્તની પ્રાપ્તિ થાય છે માટે સમ્યકત પામવાનુ કારણ જ્ઞાન અને જ્ઞાની છે તથા પી આ કાળે જ્ઞાની પુરૂષોની ઘણી ખોટ છે માટે જ્ઞાનની મુખ્યતા વિશેષે ગણવી એટલે ખરે આધાર જ્ઞાનને હાલ છે જ્ઞાની પણ જ્ઞાનના જ આધારથી આત્મ હિત સાધે છે , માટે આ પંચમા કાળમાં ભવ્ય જીવોના ઉપકારને અર્થે ઝટ સમજ પડે તે વા ગ્રંથોના અ તથા ગ્રો છપાવીને તેને જુજ કિમતે વેચવા એથી ઘણા છે તેને લાભ લઈ શકે માટે હરેક રીતે જ્ઞાનની વૃદ્ધિના, અર્થે પુસ્તક છે પાવી બાહર પાડવાં. કેટલાક માણસ અભીમાની કે જેઓ ખોટો દંભ રાખી ધર્મનીનુ ડળ , બતાવે છે તે એમ કહે છે કે જ્ઞાન છપાવવું નહીં તે છપાવતાં દેશ છે એ . લવું કેવળ ખોટું છે પુર્વે છાપવાની કળા બિલકુલ હતી નહીં તેમ લખવાને કાગળ પણ જેવા જોઈએ તેવા ન મળતા તેથી તાડપત્ર ઉપર જ્ઞાન લખાતુ હતુ તે છપાય તે ક્યાંથી? હાલમાં છાપવાની કળા ઘણી સરસ પ્રસરી છે તેથી ઓછી કીમતે પુસ્તક મળે ઘણું લોકોને ફાયદો થાય તેવા કામમાં અડચણ કરવી એ મુરખનુ કામ છે. કોઈને એક પ્રત વાંચવા જોઈએ તો હાલ પણ કોઈ અપાશરાનો કે જ્ઞાનના ભડારનો માલેક ગ્રહથી અગર યતી આપતું નથી અને તેવી પ્રત લખવતાં પચીશ રૂપિયા ખરચ થતા હોય તે કોઈ સાધારણ માણસ તો ખરચી શકે નહી તેથી તેને ભણવાન અંતરાય પડે તેવું છતાં જે ગ્રંથ લખાવતાં બસો રૂપિયા થાય તેટલા ગ્રે છાપેલા બે ચાર રૂપિયાની કીમતે મળે જેથી ઘણા જીવને ઉપકાર થાય માટે અવશ્ય કરીને બાળજીને તેમજ સમાજ પુરૂષોને ઉપયોગમાં આવે અને લોકે જે મ ની ખરી વાત જાણે. એવા હેતુથી જાગ્રથો છપાવી બહાર પાડવા અને તેમાં વધારે લાભ નહી -કરતાં માતાની મહેનત જોગ ફો-ખાઈ, વેંચવા એવો મારો હેતુ છે. ? ? છે. ? - . . . :: સેટ ના લઇ , Page #6 -------------------------------------------------------------------------- ________________ ડિજના | ત્વદર છવા મારા પછીય જનતજ્ઞાન ભાગના અબીલથી શુધ” ધર્મ બિલાર્ષિત તહેવફચીવંત ભાઈયોની સેવામાં આ જનકાવ્ય સારસંગ્રહ નામનો પહેલો ભાગ મિદમ કરૂ છું. અને સર્વ તત્વાભિલાષી ભાઈયો પ્રત્યે વિનતી ક. ૩ છું કે આ ગ્રંથ છાપવાને મેં શરૂ કીધો તે વખત મારી તબીયત બહુ નર મે થઈ ગઈ અને પૂર્વ કર્મના ઉદયથી મારા મગજમાં દરદ હોવાથી બે ત્રણ વખત પફ સુધારતાં પણ કોઈ કોઈ જગ્યાએ ભુલ નજર ચુક થઈ જાય છે જેથી છાપવામાં કઇ કિઈ મિષ્ટિક રહી છે તે સુર જનોએ ક્ષમા કરી સુધારી વાંચવું. - જે જે વિશીઓ છાપવામાં આવી છે તેમાં કેટલીક ભાષા કંટાળે ઉપજે તેવી છે તેમાં મહાસે દોષ નથી કરતાએ જેવી કરી તેવી છાપેલી છે તથાપી કે છે કઈ ર્જગ્યાએ દૃષ્ટિથી તથા મંદબુદ્ધિથી અને ગુરૂગમ્યના અભાવથી સુકો રહી જ છે માટે સજજન પુરૂષો મુજ રાંક ઉપર પા કરી સુધારીને વાંચ છે અને મને અપબુધિવાળો જાણ મહારા કોઈપણ રોષ ભણી ન જોતાં મહારા ઉપર ક્ષમા રાખશે એવી મારી વિનંતી છે. હવે પછી બીજો ભાગ છાપવાનો વિચાર છે અને તે આ ગ્રંથ કરત ઘણે દરજજે સરસ કરવા મહારે વિચાર છે તથાપી કંઇ સજન માત્ર સુ ધાણ આપવાની એને વાંચવાની મુદત કરનાર સારૂ માણસ મળશે તો તે ' વિચારપાર પાડીશ કેમકે હું ઘણીવાર વાંચુ છુ તોપણ ભુલ છતાં ચોખું વાંચી જ વાય છે ને ભુલ દષ્ટિગોચર આવતી નથી માટે હું ઘણોજ દિલગીર થાઊં છું. જેથી હવે તો બરાબર સુધારનારનો જોગ મળેથી આગળ કામ ચલાવીશ. અને આ ગ્રંથ સંબંધી જે કાંઈ ખામી રહી છે તેની હુ ત્રિવિધ વિવિધ માફ માગું છું.' ' , ' ' . ' , , ; ' ગુણી જાન દાસ નાથા લલુભાઇ , આ સીવાય નિચે લખેલા પુસ્તકો અમારે ત્યાં સસ્તી કીમતે મળશે. ! ૧–૪–૦ ધર્મપરિક્ષાને રાસ બાળખાધી છીંટના પાકા પૂઠાને ૦–૧૨–૦ વિવિધલ રત્નાકર ભાગ ૧ લો. _૧૨– સુમતીબાગીલેનો રસ બાળધી છીંટના પાકાપુઠાને. ' ' ૩–૦ ઉપરાશમાળા બાળબોધ સહિત સારસી દસ્કતથી છપાયેલી ઘણીસર આ પુસ્તકથી બમણા દની. ૦૮-૦ મીલકુમાર રાસ ! ! ! ૨૨-૦ થ દરાજને રાસ.1; } ' , ઉપર લખેલી બુક મુંબઈમાં કોટમાં ચાહેબજારમાં મણખાવના કોપાસે શ દલછારામ પરભુદાસને ત્યાંથી પણ મળશે. Page #7 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका, પ્રપાતાં નામ. શ્` મહાન -પડિત શ્રી હિમાચાર્યજી ત શ્રીરામલક્ષ્મણ તથા રાવણ{ ગેરેનાં ચરિત્ર તેના ખડ દશ । - : ૨ મહા ઉપાધ્યાય શ્રીજસેાવિજયજી કૃત સવારી ગાથાનું શ્રીમંધરસ્વા મૌછતી વિનતીરૂપે સ્તવન તેની ઢાળા ૧૧ ... ... ૩ છુટક રૃપરા જસાવિજયજી કૃત ૪ ચઢતા પડતાની સઝાય જમેાવિજયજી કૃત ૫ જતી ધર્મખત્રીશી જસેાવિજયજી કૃત... ૬ ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી કૃત શ્રીધર્મનાથજીનું સ્તુવન માટું 19 શ્રીવિનય વિજયજી કૃત પાંચ કારણનુ સ્તવન ઢાળા નું તથાપુ ટક પદા . ... ... O ... ..0 ... ... ... ... ... ... ... ... ૮ શ્રીવીતયવિજયજી કૃત પુન્ય પ્રકાશનું સ્તવન ૯ મહાન પતિ શ્રીઞાનદઘનજી શ્વેત ચાવીશી વિગેરે 1 શ્રીમાનવિજેજી ઋતુ ચૈાવીશી સ્તવન ૨૪ ૧૧ શ્રીજીતવિજયજી જંતુ ચાવીશી સ્તવન ૨૪ ૧૨ શ્રીપદ્મવિજયજી કૃતચેાવીશી સ્તવન ૨૪ ૧૩ શ્રીજ્ઞાનવિમળજી કેંત ચેાવીશી સ્તવન ૨૪ ૧૪ શ્રી પ્રમેાદસાગર કૃત ચેૌશી સ્તવન ૨૪ 18 શ્રીવિજય લક્ષ્મીસુરીજી મૃત ચેાવીશી 1%, ભાણવિજયજી કૃત ચેાવીશી પ ૧૭ દેવચંદ્રજી ત સેવીશી ... - રામવિજયજીત ચાવીશી... ૧૮ ભાવવિજયજી કૃત ચેાવીશી ૨૦ શ્રીઉદયરત્નજી કૃત ચાવીશી... ... ૨૧ પડીત દેવચંદ્રજી કૃત શ્રીઆગમસારોદ્વાર ગ્રંથ ૨૨ માહાઉપાધ્યાયશ્રી જસે વિજયજી ન્ત શ્રીઅધાત્મસાર ખાળાબાધ તેની અનુકરમણિકા પ્રથમ ગ્રંથકરતાનું મંગળાચરણ ભગવતની સ્તુતિ ૧૮ ૧ આધાત્મ શાસ્ત્રના મહીમાના પેહેલા અધિકાર 0.0 ve 440 ... ... .. ... . *** D ... ... 43 ... .. ... 34 ... ... ... 44 ... v+ A ... ... ord ૨૧૭ સરપ ૨૮ ૨૩૦ ૨૩૯ ૨૩૮ ૨૪૪ ૩૪૮ ૧૬૨ 2193 ૨૦૪ ૨૯૪ ૩૦૩ ૩૧૩ ૩ર૪ ૩૩૪ ૩૪૭ ૩૫ ૩૩. ૩૭૦ Page #8 -------------------------------------------------------------------------- ________________ ર૦ ૪ર૩. ૪૨૫ , • • • • ૪૩૪ * !.... ૪૩૮ • જ૪૧ ४४४ ४४७ ૪૫૦ ૪૫૩ ૪૫૮ રે અધ્યાત્મ સ્વરૂપનો બીજો અધીકાર -~-~૩ ત્રીજે દંભ ત્યાગ નામા અધીકાર ૪ ચોથો ભવસ્વરૂપ ચીત્વને અધિકાર છે? * ૫ પાંચમો વૈરાગ સંભાવ નામે અધીકાર ૬ છઠે વૈરાગ્ય ભેદાધિકાર ...' ' . ૬ ૭ સાતમો વૈરાગ્ય વિષયાધિકાર ૮ આઠમે મમત્વ ત્યાગાધીકાર ' - દ નવમો સમતાધિકાર છે. ' . ૧૦ દશમે સદઅનુષ્ઠાન અધીકાર ૧૧ અગ્યારમો મનસુધી અધીકાર ૧૨ બારમો સમ્યક્તાધીકાર . ૧૩ તેરમે મીથ્યાત ત્યાગાધીકાર ૧૪, ચઉંદ કદાગ્રહ ત્યાગાધીકાર '૧૫ પદરમો યોગાઅધિકાર છે. - ૧૬ સોળમો ધ્યાનાધીકાર , - ૧૭ સરતમો ધ્યાનસ્તુત્યાધીકાર - ૧૮ અઢારમે આત્મનિશ્રાધીકાર - ૧૯ ઓગણીસમો જૈનમત સ્તુત્યાધીકાર ૨૦ વીશ અનુભવાધિકાર • • ૨૧ એકવીસમે સજજન સ્તુત્યાધીકાર - ર૩ શ્રી તત્વાનું બંધ નામા ગ્રંથ , ૨૪ શ્રીલાવણી સંગ્રહ . .. • ૨૫ છુટક સ્તવનો •• રક હિરી સગ્રહ - - - ર૭ શ્રીવેહેરમાનજીના આદે છુટક રતવન, ૨૮ શ્રી રામવિજે બીજાક્ત ચોવીશી - ૨૯ શ્રીન્યાયસાગરજી કત વીસી ૪૬૬ ૪૬૮ ૪૭ ૪૮૫ ૫૦૫ ૫૦ • ૫૩ ૫૧૮ પyN પર ૫૮૮ - '૬૨૨ ૬૩ t" Page #9 -------------------------------------------------------------------------- ________________ - 'હ [ श्री सुगुरुम्पोनम: श्री वीतरागोम्योनम, અથ શ્રી રામ ચરીત્ર પ્રારંભત મંગળા ચરણ. જેઓએ વજ્રતા સામર્થને જીતી લીધુ છે, અને મેહરૂપી જે માહામલ્લને જીત્યા છે તથા જગતમાં જે આઠ કર્મરૂપી તિમીર એટલે અધકાર છે તેનુ હરણ કરવાને ખગ એટલે સુર્યરૂપ છે. જેના ચરણને વિષે સીંહનુ ચર્ચાન્હ છે, જે મેાક્ષના માર્ગને દેખાડનારા છે, જેને નેત્રે કરી નીરખતાં કલ્યાણ રૂપ જળ વરસે છે, તે થકી ભવ્ય લોકરૂપી સરોવર માહા હર્ષને પામે છે, જે માટે કામ ફ્રેાધના ક્ષય કરનાર છે, જેનુ ઉતકષ્ટ સહેજ સુખરૂપ ધર્મ અથૈ ભક્તજન સ્મરણ કરી રહ્યા છે, તેથી તેનુ સાત ભયરૂપ સીત તે નાસી જાય છે જેનાં દરશન થકી ભન્ય લોકોના કર્મના ક્ષય થાય છે, દુષ્ટ કર્મને દળવાવાળા તથા મેરૂ પર્વતની પેઠે અચળ જગતના જીવાને સુસારથી તથા ” [નીરજામક] એટલે નાવમાં ખેસારી સમુદ્ર પાર ઉતારનાર જેમ સમુદ્રપાર ઉતારે છે તેમ ભવ્ય જીવોને સસારરૂપી સમુદ્રમાંથી તારીને સાક્ષરૂપી નગરે પોચાડનાર ઘેાડામાં કહીએ તો જગતના જીવોને ખધુ સમાન જગતના રક્ષક એહવા ચેવીસમા તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામીના તીર્થમાં આ ગ્રંથના કરતા શ્રી હેમચદ્રસુરી માહારાજ થયા તેવા શ્રી માહાવીર સ્વામાં તે નસ્કાર ક઼રીને કહે છે. આ જંમુદ્દીપના ભરત ક્ષેત્રને વિષે જેના માહાત્મના અંત નથી. ` સર્વ રાજામાં આય સર્વ તીર્થંકરામાં પ્રથમ તીર્થંકર, એહવા જે શ્રી રષભદેવ ભગવાન તે ઇક્ષ્વાકુ વસને વિષે શ્રી નાભીરાજાના પુત્ર થયા તે વાર પછી પાટનુપાટ અનેક રાજા' ચક્રવરતી પ્રમુખ તેમનાજ વસમાં થયા, કેટલાએક ચારીત્ર ધર્મ આરાધી પરમમઢે જે (માક્ષ) તેને વિષે ગમન કરી ગયા તેમજ 1 Page #10 -------------------------------------------------------------------------- ________________ - ( ૨ ) કેટલાક પાટ સુધી તે વગર ચારીત્ર લીધે પણ અરીસા ભુવનમાં, સસારની અસારતા સ્પષ્ટ દેખી ભાવની સુધતાએ કેવળજ્ઞાન પામી મેક્ષ પોતા તથા કે (ટલાએક દેવતાની ગતી પામ્યા તેવાર પછી હરી વક્ષના વિષે વિસમા તીર્થંકર શ્રી મુની સુવ્રત સ્વામી થયા તેમના તીર્થને વિષે જન્મેલા આઠમા બળદેવ શ્રી રામચંદ્ર તથા આઠમા વાસુદેવ લક્ષમણ ઉપના તેના અને પ્રતી વાસુદેવ, રાવણ વિગરે મહત પુરૂષોના ચરીત્રનું વર્ણન કરૂ છું. - - - - - - - - - સ! - નક - : Malayal ક - - કીડ : ' - 'સા ક - - - - - - - - - - - - - - - આહીજ જબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે સર્વ પ્રથ્વીથી શ્રેષ્ઠ સર્વ નગરી એથી ઊત્મ એવી વિનીતા નામની એક નગરી હતી, તેમાં ઈક્વાકુ વસ ને દીપાવનાર તથા સર્વના કળશને હરણ કરનાર સગર નામનો ચકવરતી રાજા થયો, સર્વ કળામાં નિપુણ તથા મહા પ્રાક્રમી અને સત્યવત ન્યાઈ સુર. વીર એહ તે રાજા એકદા સમે સાથે સુભટોના પરિવાર સહિત અસ્વ (ધોડા) ઉપર બેસીને રવાડી નીકળ્યો, ત્યાં ચારે દિશાએ ઘોડે ફેરવીને તેવતી વારાફરતા પાંગતી કરાવ્યા. તેવાર પછે પાંચમી પલુત નામની ગતીવડે તે ઘોડે લગામના તાબામાં ન રહાને આકાશ માર્ગ ઉઠયો, તે જાણે કોઈ પસાચ કોઈને હરણ કરીને લઈ જતો હેયની, તેમ તે સગર રાજાને લઈને એક મોટા વનમાં ગયો તેવારે રાજાએ કેધ કરીને પોતાની બે જગે તેના પિટ સાથે દાબી રાખી લગોમ ખેચી કુદકો મારીને જમીન ઉપર પડ્યો અને તે ઘોડાની ગતી પણ ત્યાંહાંજ પુરી થઈ. રાજાને નીચે પડતો જોઈને ઘોડે પણ પૃથ્વી ઉપર પ, તથાપી ઘોડા ઉપર ન બેસતાં રાજા પિતાના પગે ચાલવા લાગે, કેટલુએક ચાલ્યા પછી ચદ્રની કાંતિ જેવો સભાયમાન એક સુંદર ત ળાવ દીઠો ત્યાંહાં વીસામો ખાવા સારૂ સગર રાજા તળાવમાં સ્નાન કરી - - - - - - - - Page #11 -------------------------------------------------------------------------- ________________ તેમાંના પાણીનું પાન કરીને તેમાંથી બહાર નીકળીને તેની પાજ ઉપર આવીને ઉભો રહશે, આમ તેમ જુએ છે તેટલામાં ત્યાં એક તરૂણ્ય સા દીઠી, જેનું નવીન કમળના જેવું મોડું છે, નીલા કમળદળ જેવી જેની આખ્યા છે, જળના તરગ જેવું જેનુ લાવણ્ય છે. ફુલેલા રાતા કમળના જેવા જેના હાથ તથા પગ છે એહવી અદભુત રૂપવાળી સી જોઈને રાજા પિતાના મન સાથે વિચાર કરવા લાગ્યો, કે આતે અપ્સરા છે? કિવા કોઈ વતરી છે કિવા કોઇ નાગ કન્યા છે? અથવા કોઈ વિદયાધરી છે? આના જેવી સામાન્ય સ્ત્રી તો ના હોય, કેમકે આ સ્ત્રીનું મુખ જોવાથી અતી આણંદ ઉત્પન થાય છે, એવો વિચાર કરે છે તેટલામાં તે સીએ પણ સગર રાજાને પિતાની ચક્ષ વડે દીઠો. બંનેની નજર એક થઆથી તે સ્ત્રી કામે પીડાતી થકી પોતાની સુધ ભુલી ગઈ અને અગ ઉપરથી વસ ખસી ગયાં તેવારે તે ની સખીઓએ તેના અંગ ઉપર વસ નાંખી તેને એક કોરે બેસાડી, અહીયાં સગર રાજાને પણ તે સ્ત્રી જોઈને અગે આગ કામ વિકાર વ્યાપી ગયો, તેથી તળાવની પાજ ઉપર હળવે હળવે હાલ ચાલ કરે કરે છે એટલા માં તે સીની એક દાસી રાજા પાસે આવીને બોલવા લાગી. હે સ્વામીન, ભરતક્ષેત્રમાં વૈતાઢય નામના પર્વત ઉપર લક્ષ્મીને પ્રિય એવા ગગનવલ્લભ નામના નગરમાં એક અલક નગરીમાં કુબેરની પઠે, વિખ્યાત ત્યાંના વિદયાધરેન સુલોચન નામને રાજા હતો. તેને સહસનયન ના મને એક નીતીનિપુણ પુત્ર છે. તથા જગતની સર્વ સોઓમાં મુકુટમણિરૂપ એક સુકેશા નામની પુત્રી છે. તેનુ જન્મ થતી વખત એક નીમિતીયાએ તે ના ચિન્હ ઉપરથી ભવિષ્ય કહ્યું કે આ ચક્રવરતી રાજાની સી થશે. એની સુદરતા વગેરેની કીત સાંભળીને, રથનુપુર નગરનો રાજા પુર્ણમેઘ તે કન્યા ઉપર આશકત થયે થકો તેનું પોતાની સાથે લગ્ન કરવા સારૂ સુલોચન રાજા પાસે તેની માગણી કરી. તે કહેણ તેણે માન્ય ન કરયાથી, તથા સુકશાને બળાત્કાર હરણ કરવાની ઈચ્છાથી પુર્ણમેઘ મેઘ જેવી ગર્જના કરીને યુદ્ધ કરવા વાસ્તે આવ્ય; ને તે રાજાની સાથે લઢાઈ કરીને તેણે તેને માર્યો. ત્યારે સહસનયન નામને સુલોચન રાજાને પુત્ર પરિવાર સહીત દ્રવ્ય તથા પિતાની બેનને લઈને અહી નાશી આવ્યો છે. તે સુકેશોએ આ તળાવમાં તમને કીડા કરતાં જોતાં વેત જ કામવિકારે ૫ ડાણ થકી, ગ્રામરૂતુમાં મહેનત કરેલા માણસના આગ ઉપર જેમ પશીનો આવે, તેમજ એનું શરીર પશીનાથી ભીજાઈ રહ્યુ છે. ધાતુની તાપેલી પુત : * - * Page #12 -------------------------------------------------------------------------- ________________ New ળીની પકે એ પગથી કે માથા સુધા તાપેલી જણાય છે. શીયાળાના દહાડા માં ટાહાડ વાયાથી જેમ રેમ ઉભાં થાય, તેમ એ સીના કોમલ શરીર ઉપર અતિ બારીક કેશ સીધા થયા છે. કફ વડે જેમ ગળુ ભરાઇ જાય. તેવી એના કઠની વ્યવસ્થા થઈ છે. ભય પામ્યાથી જેમ આગ થરથરે તેમ એ કમલનયનીનું શરીર કપે છે. રોગીના શરીરની પેઠે એને પીળે વર્ણ થઈ ગયો છે. શોકાતુરના નેત્રામાં જેમ પાણી ભરાઈ આવે, તેમ તેની આંછે આંસુથી ભરાયેલી દેખાય છે. અને જેમ યોગી પુરૂષના મનની વૃતી એકાગ્રપણે ધ્યેય પદાર્થમાં લાગી રહે, તેવી જ એના અતઃકરણની વૃતિની સ્થિ તી થઈ છે. એવી દશાનું કારણ પુછશો તે હે રાજા, ઉપર કહ્યા પ્રમાણે પ્ર ફુલિત કમલ જેવા તારા મુખનું દરશન કરતાં વિતજ એની નાના પ્રકારની વિચીત્ર અવસ્થા થઈ ગઈ છે. તે વાસ્તે હવે એ કન્યા જ્યાં સુધી જીવે તાત્કાલ તું એનું રક્ષણ કર. - એ રીતે તે સખી સગર રાજાની સાથે બેસે છે, એટલામાં આકાશ માર્ગથી સહસનયન આવીને તે ચક્રવરતીને નમસ્કાર કરી, તથા તેનું યથા યોગ્ય આદર સત્કાર કરીને, તેને પોતાના સ્થાનક ઉપર તેડી ગયો. પછી ત્યાં સુકેશારૂપ સા રત્ન આપીને તેને [પરણાવીને પ્રસન્ન કર્યો. ત્યાંથી તે બેઉ વિમાન ઉપર બેસીને વિતાઠ્ય પર્વત ઉપર ગગનવેલભ નામના નગરમાં આવ્યા. ત્યાં તે ઇંદ્ર જેવા પ્રાક્રમવાળા ચક્રવર્તી સગર રાજાએ સહસનયનને તેની બાપના રાજ્ય ઉપર બેસાડીને તથા સર્વ વિદયાધરોનો અધીપતી કરીને પિતાની સાથે તે સીરત્ન લઈ અયોધ્યા નગરીમાં ગયો. ત્યાં અતિ આનંદ સહિત કલા, કૌશલ્ય, ગાયન વિનોદાદિક નાટારંભ કરતો છતો તે પિતાની રા જ્ય લક્ષ્મી સહિત સુખરૂપ રહેવા લાગ્યો. કોઈ એક સમયના વેગે, સુરાસુરને પુજા કરવા યોગ્ય એવા શ્રી અજીતનાથ ભગવાન અયોધ્યા નગરીના ઉપવન માં સમસર્યા. ત્યાં ઇંદ્રાદિક દેવતા તથા સગર ચક્રવરત્યાદિક રાજા, વગેરે પઉદામાં આવા શ્રી ભગવાનને વંદનાદિક કરીને યથા યોગ સ્થાનકે બેઠા પછી શ્રી અછત જિનેન્દ્ર દેશના દેવા લાગ્યા. તે વખત એવો બનાવ બન્યો કે વિતાવ્ય પર્વત ઉપર પોતાના બાપના મરણને સ્મરણ કરી ધમાં આવેલા સહસનને ગરૂડ જેમ સર્ષને મારે તે પ્રમાણે તેણે પુર્ણમેઘના પ્રાણનું ઘાણ કાણું તેના ભયથી અતીશય કાંપતા થકો પુર્ણમેઘનો પુત્ર ઘનવાહન ત્યાંથી નાશીને સરણ રહેવાના હેતુથી સમવસરણમાં આવ્યો. ત્યાં શ્રી અજીતનાથ નેદ્રને પ્રદક્ષિણ તથા નમસ્કાર કરો જેમ કે તે અગ્ની ઝોળમાં બળતો હોય see == = Page #13 -------------------------------------------------------------------------- ________________ - - ... - - -- - - - -- - - . ---- ~-- - - - --- ~ --- - - - -- - પ દ ક s 3 * તે પુરૂષ કલ્પ વૃક્ષની છાયા તળે શાંતિને પામે તેમ જિનચરણની સરણ મ. વાથી તે શાંત થયો. પણ પિતાના વેરીને યાદ કરી ગુસ્સામાં આવીને કહે વા લાગ્યો કે, તેને હું પાતાળમાંથી ખેચી લાવીશ, અગર સ્વર્ગમાં જશે તે ત્યાંથી પણ હેડળ પાડીશ; પિતાથી નહી બને તો કોઈ મોટા પુરૂષને અશ્રય લઈને પણ સહસનયનને સાચા વિના રહીશ નહી. એમ બોલે છે એટલામાં હાથમાં હથિયાર લઈને સહસનયન પણ ત્યાં આવ્યો. તેણે ઘનવાહનને સભામાં બેઠેલો દીઠો. પણ શ્રી ભગવાનના સામર્થ્ય વડે તેનું મન પીં. ગળીને આંખોમાં આંસુ આવ્યાં, તથા કેપની શાંતિ થઈ ગઈ, ને શ્રી તીરથકર ભગવાનને પ્રદક્ષિણ તથા નમાર કરીને યથાયોગ્ય સ્થાનક ઉપર બે ઠો. એવા પ્રસગે સગર રાજા શ્રી ભગવંતને પુછવા લાગ્યો કે, પર્ણમેઘ અને સુલોચન વચ્ચે વિર થયાનું કારણ શું છે તે પા કરીને દરશાવો તેવારે ભગવત કહે છે – હે રાજા પુર્વે આદિત્યાભ નામના નગરમાં એક ભાવન નામનો સાહુકાર હતે. તે પોતાના હરિદાસ નામના પુત્રને સર્વ દલસ સોંપીને વ્યાપાર સારૂ દેશાંતરે ગયા. ત્યાં જઈ ઘણું નાણું મેળવીને કેટલાએક કાળ પછી પો તાના નગરમાં રાતના સમયે આવી પહોતો તેથી પિતાની' સાથે જે દ્રવ્ય લાવ્યો હતો તે એક ઠેકાણે રાખીને સ્ત્રી પુત્રાદિક ઉપર પ્રીતીના આવેશથી તથા ને જલદી મળવાની આશાથી કુવખતે તથા કુવાટે પોતાને ઘરમાં પે ઠો. તેને ન ઓળખીને આ કોઈ ચોર હશે એવી બુદ્ધિથી તેના પુત્ર હરિદાસે હાથમાં તરવાર લઈને કાંઈ પણ વિચાર ન કરતાં તેને માર્યો. કહ્યું છે કે મદ બુદ્ધિને વિચાર હોતા નથી.” તેવખતેં ભાવને જાણ્યું કે મારા પુત્ર - તરૂ થયો તેને દેષ છતાં તે મરણ પામ્યો. પછી તેની હરિદાસે ચિકશી કેરી ગુખ જોતાં પોતાને બાપ જાણ્યાથી તેને ઘણે પશ્ચાતાપ કરવા લાગ્યો, પણ કરે શું ? ભાવો કોઇથી મટતી નથી, હજાર ઉપાય કરે તોપણ અન્યથાન થતાં જેમ થવાનું હોય તેમ થાય. એમ મનને શાંત કરીને તેણે પ્રેત કાર્ય વગેરે કરયાં, એ ધેર કર્મનું ફુલ તેના મનમાં રહી ગયુ. કેટલાએક દહાડા પછી હરિદાસ પણ કાળ કરી ગયો. તે બન્નેના જીવ દુઃખરૂપ યોનિયોમાં જ ન્મ ધરતા થકા કોઈક પુન્યના ગે ભાવનનો જીવ પુર્ણમેઘ થયો અને હરિદાસને જીવ સુલોચન થયો એવી રીતે એ બેઉની વચ્ચે પ્રાણાતિક વિર થવાનું કારણ પુર્વ જન્મનું ઘર કૃત્ય છે, તે આ ભાવમાં સબધિરૂપ થયું. ફરી સગર ચક્વતી હાથ જોડી પુછવા લાગ્યો છે કે, હે જગદુદ્ધારક દેવાધિદેવ, . : T * નr- * + = - Sant - પ ~« ~ - .. Page #14 -------------------------------------------------------------------------- ________________ * BE : જાય છે. તે સાંભળીને તથા પિતાની કન્યા ઉપર કરૂણા બુદ્ધિએ કરીને, પિતાનાં સૈન્ય સહિત પુપતર રાજ પુત્રી વાળવા દે આઈ શ્રીકઠ પદમને લઈને ઘણે ઉતાવળો નાશીને કીત ધવલ રાજાની સરણે આવ્યો. ને પદમાના હરણ કરવાની સર્વ વાત તેને સાંભળવાથી પાછળતી પુપત્તર રાજા પણ જેમ કલ્પાંતનો સમુદ્ર પાણીથી દશે દિશા ભરી મુકે છે, તેમ ત્યાં આવીને પોતાની સૈન્યવડે તેણે ત્યાંની દશે દિશા ઘેરી લીધી એ વાત કીતીંધવલે સાંભળીને પિતાના જાશુદદ્વારા તેને કહેવરાવ્યું કે, હે પુપત્તર રતજ કઈપણ વિચાર કરચા વના તુ લડાઇ કરવા તત્પર થયો, તેથી તારી એ મેહેનત નિષ્ફળ છે, કેમકે છોકરીને કોઈ પુરૂષને આપ્યા વના છુટકો જ નહીં, તેથી તેને પણ એમ કરવું પડ્યું હોતજ, ત્યારે તારી કન્યા પોતાની રાજી ખુશીથી શ્રીકઠમે પરણી તેમાં અપરાધ શાને ? એમાં કાંઈ અપરાધ નથી. માટે એટલા સારૂ પરસ્પર દ્વેષથી વઢી મરવું એ બેઉને લાયક નથી તારે તો પોતાની કન્યાનું મને જાણીને તેને પરણાવી દેવી એ સઉથી સારૂ છે. પદમાએ પણ દાદીદ્વારા પોતાના બાપને કહી મુક્યું કે, હું મારી રાજી ખુશીથી ઠીક ઠને વરી છું. મને એણે હરણ કરી નથી એમ સાંભળીને પુપત્તરને ગુસ્સો ઉતરી ગયો કહ્યું છે કે “વિચારવાળા માણસનો ફોધ જલદી જતો રહે છે, પછી મોટા આનદ શ્રીકઠ સાથે પદમાન વિવાહ કરીને પુપત્તર પિતાના નગરમાં ગયો. એ બધું જોઈને કીર્તીધવલે શ્રીકઠને કહ્યું કે વિતાઠ્ય પર્વત ઉપર તારા ઘણુ વેરી છે. તેથી અહીં જ રહે, અથવા આ રાક્ષસ દ્વીપની પાસે આથમણી દિશામાં ત્રણ યોજનના પ્રમાણનો વાનર નામનો મારો કંપ છે તેમજ બર્બરકુલ, તથા સિંહલદ્વીપ પ્રમુખ બીજા પણ મારા દ્વીપ છે, તે જાણે સ્વર્ગમાંથીજ કટકા પડ્યા હોયની ! એવા રળીયામણા છે. તેમાંના ગમે તે દીપમાં રાજધાની કરીને મારા નજીક તુ રહે. જો પણ મારી સહાયતા છતાં વૈરીના બીક તને જરા પણ નથી, પણ તુ દુર ગયાથી આપણે વિગ થશે; માટે તને આઇજ રહેવું તે મને સારૂ લાગે છે. એમ સાંભળી ને મારા ઉપર કીર્તધવલની ઘણી પ્રીતિ છે, એવો વિચાર કરીને શ્રીકઠે વાનર દીપમાં રહેવાની અરજી કરી તે કીતીંધવલે માન્ય કરીને ત્યાં કિષ્કિધાં નામની નગરી વસાવી રાજ્યની સ્થાપના કરી, તે ઉપર શ્રીકઠને બેસાડીને તેને આખા વાનરદીપનિ આધિપતી કર્યો. કિષ્કિન્ધ પર્વત ઉપર વિચરતાં મોટા શરીરવાળા મનહર ફળને ખાનારા. એવા ઘણાં વાંદરા તેને :: - = = - -- - - - - Page #15 -------------------------------------------------------------------------- ________________ દીડામાં આવ્યાં, તે જોઈને પિતાના રાજ્યમાં તેણે થાળી પીટાવી કે, વાંદરા ને કોઈએ મારવુ નહી. ઉલટું ત્યોને અન તથા પાણી વગેરે આપતાં રહેવું તેથી ત્યાંના રહેનારા લોકોએ પણ ત્યોની ઉપર ઘણી પ્રિતી કરીને ત્યોને સુખી કરવા લાગ્યા. કહ્યું છે કે, “યથા રાજા તથા પ્રજા, પછી તે દીવશ થી ત્યાના લોકો તિક વડે ચિત્રપટ ઉપર, છત્ર ઉપર, ધ્વજા ઉપર તથા માટી વગેરેની જાણશ ઉપર વાંદરાનાજ સર્વ ચિત્રા કરવા લાગ્યા તે ચિન્હ વડે તથા વાનર દ્વીપના રાજ્ય વડે, તથા વાંદર વિદ્યા થકી ત્યાના રહેવાશી વિદ્યાધરો વાનર નામે વિખ્યાત થયા, પછી શ્રી કઠને વર્જક ઠ નામનો એક પુત્ર થયો, જેનો પરાક્રમ કઈ પણ કળી શકે નહીં ને લડાઈ કરવાની ઘણી ઇરછા છે જેને અર્થાત યુદ્ધમાં નિપુણ એવા પુત્ર સહિત શ્રીકઠ સુખરૂપ રાજ્ય કરવા લાગ્યો એક સમયે નંદીશ્વર દ્વીપમાંના શાસ્વત અને દ્રની યાત્રા કરવા સારૂ જવાવાળા માર્ગસ્થ દેવતાઓની પાછળ કેટલાએક ભવિક લોકો અતિ ભકિત વ ડે ચાલ્યા જતાં શ્રીકઠે દીઠા તેથી એને એવો ભાવ ઉપને કે હું પણ એમની સાથે યાત્રા કરવા જાઊ. પછી તે વિમાનમાં બેશીને યાત્રાએ જતાં રસ્તામાં જેમ, પહાડ આડે આવ્યાથી નદીનો વેગ અટકી જાય તેમ માનષોત્તર પર્વત ઉપર તેને વિમામ અટકી ગયો. ત્યારે વિચાર કરવા લાગ્યો કે મારો મરથ પુર્ણ કરવામાં વિઘન પડવાનું કારણ શું હશે ? કે મે પુર્વ જ ન્મમાં થોડુ તપ કરયુ છે ? એ પ્રમાણે પશ્ચાતાપ કરતો છતાં તે જ વખતે દીક્ષા લઈ મહા તપ કરીને સિદ્ધ અવસ્થાને પાયે, એવી રીતે શ્રીકઠાદિક થકી વકઠાદિક કેટલાએક રાજા થઈ ગયા પછી શ્રી મુનીસુવ્રત સ્વામીના તીર્થમાં એક ધનદધિ નામનો રાજા થયો, તેમજ રાક્ષસ દ્વીપમાંની લકા નગરીમાં કેટલાએક રાજા થઈ ગયા પછી તડિત કેશ નામનો રાજા થયે, એ બેઉ વચ્ચે અતી ઘણું મીત્રાચારી થઈ. એક દહાડે વડિતકેશ પિતાની પ્રિય શ્રીચ દ્રા નામની સી સહિત નંદન વનમાં ક્રિીડા કરવા ગયો. ત્યાં જઈ સુખરૂપ વિચારે છે એટલામાં કોઈ વાંદરે એક ઝાડ ઉપરથી ઊતરીને તેણે તડિત કેશની સીના સ્તનો ઉપર પિતાના નખે કરી વીખડાં કરયાં તે જોઈને રાજ અતિ ગુસ્સામાં આવી ગયો કહ્યું છે કે, “સાનો પરાભવ કોઈથી સહન થાય નહીં.” પછી રાજાએ વાંદરા એવાંદરાને એક બાણ માર્યો તે તેના શરીરમાં લાગ્યાથી મહા દુઃખીત થતો બે ત્રણ કુદકા મારી ત્યાંથી કેટલેક દુર એક મુની તપ કરતા હતા છે . - - - - - અrt એક - Page #16 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) અશનીવેગ રાજા પિતાના પુત્ર વિજયસીંહનું મરણ સાંભળીને, અકાલે વપાતની પઠે ત્યોની નગરીમાં કિસ્કિઘી રાજાની સાથે લડવા સારૂ આવ્યો તેને જોઈને તેની સામે થવા સારૂ કિસ્કિધી રાજા લકાને રાજા સુકેશી, તથા અધક વગરે પરિવાર સહિત નગરીથી બહાર નીકળ્યા. પછી બેઉ લશ્કર વચ્ચે લડાઈ થવા લાગી. તેમાં અશનીવેગ રાજાએ અધકનું માથું કાપી ના ખ્યું. તે જોઈને રાક્ષસોનુ તથા વાંદરાનું લશ્કર દસે દિશા તરફ નાયુ. વૈરીનું બળ વધારે જાણીને કિસ્કિધી રાજા તથા લંકાને રાજા વગેરે પિતાના સી આ દિક પરિવારને લઈને પાતાળ લકામાં નાશી ગયા. પુત્રને મારવાવાળા અધિક રાજને મરવાથી તથા પોતાના વેરી નાશી જવાથી અશનીવેગ રાજાનો ગુરસે શાંત થયો. તથા મનમાં આ દવાન થયો થકો નીર્ધત નામના વિદ્યાધર ને લકા તથા કિસ્કિધાના રાજ્ય ઉપર બેસાડી પોતે પોતાના નગરમાં ગયો. ત્યાં કેટલાએક કાળ રાજ્ય કર્યા પછી તેને કોઈએક સાધુને સમાગમ થએથી પિતાના સહસાર નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને પોતે દીક્ષા લીધી આઈ પાતાળ લકાના સુકેશી રાજાને તેની ઇદ્રાણી નામની સીના પેટે માલી સુમાલી, અને માલ્યવાન નામના ત્રણ પુત્ર થયા, અને કિકિધી રાજાની સ્ત્રી શ્રીમલાના પેટે આદિત્ય રજ, કરજ એ નામના બે પુત્ર થયા એક દિવશે કિષ્કિ ધી સુમેરૂની યાત્રા કરી પાછા ફરતાં મધુ પરવત ઉપર એક મનોરમ વન જોઈને ત્યાં વિશા ખાવા ઉતર્યો. તે ઠેકાણે એક નવી કિકિધી નામની નગરી વસાવીને તેમાં પોતાના પરિવાર સહીત રહીને જેમ કૈલાશ પર્વત ઉપર કુબેર શોભે છે તેમ દીપવા લાગ્યો સુકેશી રાજાના ત્રણ પુત્રાએ પોતાનું રાજ્ય શતરૂએ હરણ કરી લીધુ એ મ સાંભળીને પ્રજવલિત અગ્નિની પઠે ધમાં આવ્યા થકા, લકા નગરી માં આવીને મહા માક્રમ વડે, નિદ્યત નામના ખેચરને મારીને સુશીનો મોટો પુત્ર માલી ત્યાના રાજા , તે વખતે ફિસ્સિધી નગરીને રાજ આ દિત્યરાજ થયો. વિતાવ્ય પરવત ઉપર રથનપુર નગરમાં સહાર રાજની સા ચિત્તનું દરીના ગર્ભમાં દેવલોકથી ભ્રષ્ટ થએલા કોઈ દેવતાના જ પ્રવેષ કર્યો, તેના સામર્થ વડે ચિત્તમુદરીને ઇદ્રની સાથે ભોગ કરવાનો મનોરથ થયો. તેની ઇચ્છા પુરી ન પડવાથી તેનું શરી દહાડે દહાડે સુવા લાગ્યું. પિતાની સોની # ખરાબ દિશા જોઈને સહસાર મોટા આગ્રહે તેને પુછવા લાગ્યા. જે પણ તે . - - - - - - - Page #17 -------------------------------------------------------------------------- ________________ * ( ૧૩ ) ,-- - - - - - - = = = = મને રથ કહેવા લાયક તો. તોપણ ના ઇલાજથી સર્વ હકીક્ત તેને કહી સંભળાવી. તે સાંભળી રાજાએ વિદ્યાના ચગે ઇદ્રનું રૂપ ધારણ કરીને પોતાની સ્ત્રીને મનોરથ પુરો કર્યો. તેને પુરા માસ થયાથી જેમ, પુર્વ દિશાથી સુર્ય નીકળે તેમ તેના ઉદરથી મહા પરાક્રમી પુત્ર ઉત્પન્ન થયા. તે પિટમાં છતાં તેની માતાને ઈદ્રની સાથે સંભોગ કરવાને મનોરથ થયેહતો તેથી તેનું નામ ઇંદ્ર રાખ્યું, પછી તે પાવન અવસ્થામાં આવ્યાથી તેના પિતાએ ઘણા વિદ્યાધરોની કન્યાઓ સાથે તેનું લગ્ન કરાવ્યું, કેટલાક દિવસ પછી પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને સહસાર રાજાએ દીક્ષા લીધી. , પછી તે ઈંદ્ર રાજા રાજ્ય કરતાં સર્વ દેશ તથા વિદ્યાધરોને પોતાના સ્વા ધીન કરી લઈને પિતાની સર્વ સપતી ઇદ્રના જેવી કરી. તે આ પ્રમાણે ચાર દિગપાલ, સતિ સન્ય, સાત તેના અધીપતી, ત્રણ સભા, વજ નામનું અસ, ઐરાવત હાથી, રંભાદિક વેશ્યા, બૃહસ્પતી મત્રી, તથા નગમેથી નામ નો સેનાપતી. એ પ્રમાણે પિતાની સર્વ સપતી ઇદ્રના જેવી કરીને ત્યાંના વિ ઘાધર સહિત રાજ્ય કરતો થકો પોતાને ઇદ્ર કહેવરાવવા લાગ્યો. એના ચાર દિગપાલના નામ આ પ્રમાણે જ્યોતીષપુરનો સ્વામી મકરધ્વજ રાજા, તેની સા આદિત્યકીતના ઉદરથી જન્મેલો સોમ નામનો વિદ્યાધર તેને પુર્વ દિશાને. દિગ્યાલ ક. મેઘપુરના રાજ મેઘરથની સ્ત્રી વરૂણાના પેટે જન્મેલ વરૂણ ના મના વિદ્યાધરને પશ્ચીમ દિશાને દિપાલ કર્યો. કાંચનપુરના સુર નામના રા જાની સી કનકાવતીએ જન્મેલા કુબેર નામના પુત્રને ઉત્તર દિશાનો દિગ્વાલ કર્યો, અને કિરિક ધા નગરીના રાજા કાલાગ્નીની સી શ્રી પ્રભાથી જન્મેલા યમ નામના વિદ્યધરને દક્ષિણ દિશાનો દિગ્વાલ કર્યો. ઇત્યાદિક પોતાની સપતી સહિત ઇંદ્ર રાજા રાજ કરવા લાગે. એ બધુ જોઈને લકાના માલી રાજાને સહન ન થયું, તેથી તે પિતાના ભાઈઓ, પ્રધાનો, મહા પ્રાક્રમી મીત્ર તથા વાંદરદ્વીપના માણસો સહિત, તે ઇદ્રની સાથે યુદ્ધ કરવા સારૂ તેની નગરી તરફ જવા લાગો તે વખતે રસ્તામાં તેને અપશુકન થયા, તે જોઈને તેના સુમાલી નામના ભાઈએ, જવા ની મના કરી. તેનુ ન સાંભળીને પોતાના બાહુબળ વડે ગવત થયો થકો માલી રાજા, ઈદ્ર રાજાને જીતવા સારૂ વિતાઢચ પરવત ઉપર ગયે, આઇ ઇદ્ર રાજ પણ પિતાના ઐરાવત નામના હાથી ઉપર બેસીને હાથમાં વન્દ્ર ધારણ કરીને પિતાના ચાર લોકપાલ સહીત માલી સાથે લડવા સારૂ નગરીથી બા = = = = = = - - - - .. Page #18 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) હાર નીકળ્યા. પછી બેઉ લશકરા વચ્ચે માઢુ યુદ્ધ થવા લાગું, તેમાં રથની સામે રથ, ઘેાડાની સામે ધેડા, હાથીની સામે હાથી, તથા પાળાની સામે પાળા, થઈને એક, ખીજાને મારવા મડી ગયા. એ પ્રમાણે લડાઇ થતાં પર્વત ઉપરથી જેમ શિખરો પડે તેમ રથે પડવા લાગા. જેમ વાયરાથી વાદળ વી ખરાઇ જાય તેવી હાથીની દશા થઇ. જમીન ઉપર સુરવીરના માથા ૫ડવા લાગાં. કોઇના પગ તુટયા, તે કોઈના હાથ કપાયા. એ પ્રમાણે બેઉ રા જાના લશ્કરા પરસ્પર એક બીજાનો નાશ કરવા લાગ. તે જોઇને યુદ્ધ કરતા થકો ઘણા ક્રેાધ આવ્યાથી પોતાના સસ તથા અસ્ત્રથી ઘેરી લઇ મોટી જડ૫ કરીને પેાતાના વજ્ર વડે ઇંદ્ર રાજાએ માલીનુ માથું કાપી નાખ્યુ, માલીને મુએ જાણીને સર્વ લશકર પાતાલ લકામાં નાશી ગયુ. પછી ઇદ્રરાજાએ રાક્ષ સાની લકા તથા તેમની રાક્ષીસી વિદ્યાનુ હધણ કરીને એક વિસ્વા નામના વિદ્યાધરની સ્રી કેશીકાના ઉદરથી જન્મેલા વૈશ્રવણ નામના રાજાને લકા તુ રાજ્ય આપીને ને પોતાની નગરીમાં આવ્યા, સુમાલી રાજાની સી પ્રીતિમતીના ઉદરથી રત્નાશ્રવા નામના પુત્ર ઉત્પ ન થતા. તેને ચાવન અવસ્થા પ્રાપ્ત થઇ છતાં, કાઇ વિદ્યા સાધન કરવાના હેતુથી કુસુમ નામના ઉદ્યાનમાં જઇને, એકાંત સ્થાનમાં બેશી, નાસાગ્ર દૃષ્ટી કરી તથા પરવતની પઠે સ્થીર થઇ, જપમાલા ધારણ કરીને જપ કરવા લા ગ્યા. એક સમયે કોઇ એક વિદ્યાધરની કન્યા પોતાના પિતાની આજ્ઞાથી તેની સામે આવી ઉભી રહી ને કહેવા લાગી કે હુ માનવ સુંદરી નામની મહા વિદ્યા તને પ્રસન છું. તે સાંભળીને તથા જપમાલા જમીન ઉપર રાખીને નેત્ર ઉઘાડી રત્નાશ્રવા જુએ છે તે એક નવયેાવન વિધાધરી પોતાની. સામે ઉભેલા દેખાઇ. તેને પુછવા લાગાં કે, હે કન્યકા, તુ કાણુ ? કોની પુ ત્રી છે? ને આંઇ શા સારૂ આવી છે ? ત્યારે તે કહેવા લાગી કે, કૈતક મ ગળ નામના નગરમાં બ્યામખિદુ નામના એક વિદ્યાધર છે, તેની કાશીકા, તથા કૈકશી નામની છે. કન્યા છે. તેમાંની કાશિકાને યક્ષપુરના સ્વામી વિશ્ર વા રાજાને પરણાવી છે, તેના પુત્ર વૈશ્રવણ નામના વિદ્યાધર હમણાં લકાનુ રાજ્સ કરે છે. ને કૈકશી હુ પોતે છુ, કોઇ નીમિતથી, મારા ખાષે વચને કુ રીને આપને સોંપી દીધી છે, તેથી હુ આંઇ આવી છુ. હવે મને ઋગીકાર કરે, તેનુ એવું ખાલવુ સાભળી, ને મનમાં વિચાર કરવા લાગે કે, હુ ધ્યાન માં છતા જેંગે મને કહ્યું કે, હું માનવસુંદરી નામની મહાવિદ્યાતને સન Page #19 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) છુ. તે આ નહીં પણ તે સાક્ષાત માનવસુરી નામની વિદ્યા જ હતી. હવે કૃતકૃત્ય થયો. એમ જાણુંને પછી પોતાના ભાઈઓ વગેરેને ત્યાં બોલાવી લાવીને રત્નાશ્રવાએ તેની સાથે લગન કરયુ. પછી ત્યાં જ પુ૫પુર નામનું નગર વસાવીને તે સ્ત્રી સહીત ઉપભોગ ભોગવવા લાગે, એક વખત કેકશીએ સ્વપનામાં હાથીનુ ગડસ્થલ તોડનારે સિંહ જોઈ ને રાજાને કહ્યું. તે સાંભળીને રાજાએ તેને કહ્યું કે, તને એક માહાબામી પુત્ર થશે. પછી તે રત્નાશ્રવા ચિત્યની પુજા કરવા લાગે. કેટલાએક દિવશ પછી કૈકશીને ગર્ભ રહે. તેના પ્રભાવથી રાણીની વાણી નિષ્ફર થવા લાગી એક સમયે કૈકશી આરીસામાં પોતાનું મુખ જોતાં મહા ભયકર દીઠામાં આ વ્યું. ને તે ઇંદ્ર રાજાને પણ આજ્ઞા કરવાની ઈચ્છા કરવા લાગી. પિતાના ગુરૂ વગેરેને નમસ્કાર કરવું મુકી દીધું. તથા શતરૂના માથા ઉપર પગ દેવા ની મરજી થવા લાગી. એવા દારૂણ ભાવ થવાનું કારણ તેને ગર્ભ હતો. એમ કરતાં પુરા માસ થએથી સારા લગને, શુભ મહુરતે તથા પુર્ણ માશી ના શુભ દિવસે તે સાડાબાર હજાર વર્ષની આયુષ્યવાળા પુત્રને જન્મી, માતાના ઉદર થકી બહાર આવતાં જ પ્રથમ પોતાના વડીલોને મળેલો નવ - ત્નનો હાર જે કરયામાં રાખેલો હતો તે ઘણી ચાલાકીથી હાથથી ઉપાડીને તેણે પોતાના ગળામાં ઘાલ્યો. તે જોઈને કશી આશ્ચર્ય પામીને કહેવા લાગી કે, બીજાએ ઉચક્વાને અશક્ય એવો નવ રત્નને હાર આજ સુધી અમારા વડીલોએ પુજ્યો, ને તેનું હજાર નાગે કરી રક્ષા કરેલા નિધ્યાન પઠે રક્ષણ કરવું, તેને આ બાળકે ૨મત માત્રામાં ઉપાડીને પોતાના ગળામાં ઘાલ્યો. તેમાં તેના મુખનું પ્રતિબિંબ પડયાથી તેનું દસ મુખ એવુ 1 { રાખ્યું. એક સમયે રાવણને બાપ રત્નશ્રવા પિતાના મનમાં વિચાર કરવા લા ગ્યો કે, માહાર પીતા સુમાલી મેરૂ પરવતની જાત્રા કરવાને ગયો હતો. તેવારે ચાર જ્ઞાન સહીત મુની માહારાજને તેણે પુછ્યું, તેવારે મુનીએ કહ્યું હતું કે આ હાર જે પોતાના હાથે ઉપાડીને પોતાના ગળામાં નાંખશે તે પ્રતીવાસુદેવ , માટે આ માહારે પુત્ર દસમુખ હસુસ કરીને પ્રતીવાસુદેવ થશે. એ નીરખે કી. પછી કેટલાએક વરસ વીત્યા કેડે કૈકશીએ વપનામાં સુઈ દી તે દીવસથી ગર્ભ ધારણ કરી નવ માસ પુરા થએથી, ભા. નુકર્ણ અથવા કુભકર્ણ નામના પુત્રને જન્મ આપ્યો તેવાર પછી સ્વપનામાં Page #20 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રમા દેખ કરીને ત્રીજા પુત્ર બિભીષણને જન્મ આપતી હતી, છેવટ ચદ્ર ની કાંતીની પેઠે નખની કાંતીવાળી ચંદ્રનખા અથવા સુરૂપનાખા નામની કન્યાને જન્મ આપતી હતી, ઉપર કહેલા ત્રણ પુત્રનાં શરીરે સોળ સોળ ધ. નુષ પ્રમાણે ઉચાં હતાં, એ ત્રણે ભાઈઓ માહા સુરવીર ઝાકમવત થકા - તાની ઈચ્છા પ્રમાણે કીડા કરતા પૃથ્વી ઉપર ફરવા લાગ્યા. इती श्री हेमचंद्र आचार्य वीरचीते श्री राम लक्षमण चरित्रे राक्षसवंस तया वानरवंस उत्तपती रावण जन्म वर्ण प्रथम खंड समाप्त S Page #21 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) अथ बीजो खंड प्रारंभते, એકદા સામે રાવણ બીભીષણ અને કુંભકર્ણ ત્રણે ભાઈઓ એક સ્થળે બેઠા હતા. તેવામાં આકાશ માર્ગે જતો એક વીમાન તેઓએ દીઠા, તેવારે રાવણ પોતાની માતાને પુછવા લાગ્યો કે, આ વિમાનમાં બેશી કોણ જાય છે એવું પિતાના પુત્રનું બોલવું સાંભળી કેકશી કહેવા લાગી, કે હે પુત્ર એ મા હારી મોટી બેનને પુત્ર છે, એનું નામ વિશ્રવણ છે, ને સર્વ વિદ્યાધરનો રાજા જે ઇદ્ર તેનો એ એક મોટો ચાહે છે. અને માલી નામના તારા વડાઉવા ના ભાઈને યુદ્ધમાં મારીને ઇંદ્ર રાજાએ તેની લકા નગરીમાં એને બેસાર્યો છે, એવું સાંભળીને રાવણને લકા નગરી લેવાનું મન થયું. એમ જાણીને તેની માતા તેને કહેવા લાગી છે, તે માહારા વહાલા પુત્ર પુરવે ભીમેક ના મને રાજાએ શ્રી અજીતનાથજીની પરખદામાં બેઠેલા એક ઘનવાહન નામના વીઘાધરને “એ માહારો પુર્વ જન્મમાં પુત્ર હતો.”એવું સ્મરણ કરીને દુશમ નિોને નીરાશ કરવા સારૂ પિતાની વસાવેલી લંકા નગરીના રાજ્ય ઉપર બેસાર્યો અને તે દિવસથી તેને પિતાનો પુત્ર માનીને તેણે દીક્ષા લીધી, પતાની રાક્ષસી વિદ્યા તથા આ નવ રત્નો હાર, પણ તેણેજ આપ્યો છે, તે ઘનવાહન રાજા આપણા કુળનુ મુળ છે, તેની સર્વ સપતી તારા પીતા માહા સુમાલી રાજા સુધી ચાલી, પછી ઇંદ્ર રાજાએ તેનુ સર્વ રાજ્ય ખુચી લીધું. તે દીવસથી સુમાલી રાજા પાતાળ લંકામાં નાશી ગયો. તે હજી સુધી તીહાંજ રાજ્ય કરે છે, અને એ લંકામાં સુખે કરી તાહારા દુશમનો રાજ્ય કરે છે. તેનું દુઃખ હજુ સુધી તાહારા પીતાના મનમાં છે, પણ એ દોહાછે કયારે આવશે કે એ લકાના રાજ ઉપર હું તને બેઠેલો જોઇશ? લકાને લટનારાઓને તાહારા હાથ વતે બધીખાને નાખેલા હું જઈશ? ત્યારે જ હું પુત્રવતી સ્ત્રીઓમાં શિરોમણી થઈશ, હમણાં તો એ સર્વ માહારા મનમાં માનના મનોર્થ આકાશના કુલ જેવા છે, એવું પિતાની માતાનુ બેલવું સાંભળીને ત્યાં બેઠેલો બીભીષણ નામના રાવણને નાહાનો ભાઈ કહેવા લાગ્યો, I હે માત તું ખેદ કર નહી, આ દસકંધ (રાવણ) ની તને ખબર નથી. આ I ની આગળ ઇંદ્ર તથા વિશ્રવણ, બીજા વિદ્યાધરે, રાજાઓ, દેવતાઓ અને મનુષ્ય એ સર્વ પશુ જેવા છે, તે તો રહે પણ એકલો આ કુભકરણાજ સને I 4 પૃથ્વીને વશ કરવાને સમરથ છે, અને હું પણ આપણા સર્વ દુશમનને Page #22 -------------------------------------------------------------------------- ________________ મારવાને હીંમત રાખું છું; એવી માહા સુરવીર તાહારા પુત્ર છતાં તું શા સારૂ ચીંતા કરે છે એવું બીભીષણનું બોલવું સાંભળીને ને મનમાં રાજી થઇ, એ ટલામાં રાવણ દાંતે કરી એક ચાવતા થકો પોતાની માતાને કહેવા લાગ્યો કે હે જનની, તે જે તારા રૂદિયમાં શલ્ય ધારણ કરવું છે તે મુકી દે. અને વને જેવી કઠણ થા. હું મારા એકજ હાથે કરી ઇદ્રાદિક શતરૂઓને મારવાને સમર્થ છુ. તથાર્પિ કર્મ કરી આવેલી જે વિદ્યા, તેની સાધના કરવા પહેલાં તે મારા શરૂઓને જીતવાને ઈરછતે નથી, ત્યારે હવે મને આજ્ઞા આપ. હું વિદ્યા સાધીને સર્વ તાહારા મનના મરથ પુર્ણ કરીશ. પિતાના પુત્રના એવા સુરવીર પણાના વચનો સાંભળીને તેના માતા પીતાના નેત્રામાં હર્ષનાં આંસુ આંવ્યા ચંકા. તેના માથા ઉપર ચુંબન કરીને તેમણે તેને ૨ જા આપી. રાવણ પણ ગદ ગદ કંઠ થયાં થકે ત્યાંથી નીકળીને એક મહા 'ભયકર વનમાં ગયા. ત્યાં જઈ આમ તેમ જુએ છે તે મોટા ઝાડની નીચે કેટલાએક માત્મત સિંહ મોટા શ્વાસે શ્વાસ સહિત ગર્જના કરી રહ્યા છે. કેટલાએક પિતાના પુછડા વડે જમીનને ઝપાટા મારે છે. ઉલુક વગેરે પક્ષીઓ | મહા ભંયકર કિર કિરરર શબ્દ બોલે છે. ' એવા ભયકર ‘વનમાં દશકંઠ પિતાના ભાઈઓ સહિત જઈને, તપસ્વીની ' પદ પોતાની જટા વધારીને, હાથમાં જીપમાલા લઈને, પોતાની નજરને ના| "કની અણી ઉપર રાખીને આગ ઉપરના બધાં ઘળાં પડાં કરીને, તથા આ દઢ આસન વાળીને દશ કૅટી ‘હજોર જપે કરીને સિદ્ધ થવા વાળા ડાક્ષ રા જ કરવા સારૂ એક પ્રહરમાં ત્રણે ભાઈઓએ સર્વ કામને દેવાવાળી એ. 'વા અાક્ષરી વિદ્યાની સાધના કરી. એક સમયે બુદ્દીપનો સુર નામના રાજા, પોતાની સ્ત્રીઓ સહિત વ. નેની કીડા કરતો થકો ‘જયાં રાવણાદિક ત્રણ ભાઈઓ તપ કરતા હતા ત્યાંહાં આવ્યાં. તેંઓને ધ્યાનમાં બેઠેલા જોઈને તેઓના તપમાં વિધૂન કરવા સારૂ પિતાની સ્ત્રીઓને તેમની પાસે મોકલી. તે બધી ત્યાં જતાંજ તેઓનું રૂપ છે ઈને પિતાનું કામ ભુલી જઇ તેની ઉપર મોહિત થઈ કામે કરી પીડાતી થકી તેઓને નિર્વીકાર, નિશ્ચલ, તથા મોની જાણીને અતિ મધુરવાણી વડે બેલવા લાગી. ભો ભો જટાધરે, અમારી સામે તેં જુવો. અમારું રૂપ - જોઈને દેવતા પણ મહાઈ જાય, તે પ્રત્યક્ષ તમારી ઉપર પ્રસન્ન થઇ છતાં ખી છે તે કઈ મોટી સિઢિપણે કીડા કરવાથી સંધ વિદ્યા, મંત્ર, તથા બધી કરતા હતા એ ના તપ તાનું કામ ભી જ મોકલી. ડાતી Page #23 -------------------------------------------------------------------------- ________________ * ( ૮ ) સિદ્ધિ માથી વિશેષ આનંદ થશે. * * * * * * * * * * . એવી રીતે તે સ્ત્રીઓએ તેઓને મહીત કરવા સારૂ ઘણા ઉપાયો કર રચી તો પણ તેઓ પોતાના આસન ઉપરથી ડગ્યા નહીં. ત્યારે તેં ચક્ષ તે ને કહેવા લાગો કે, હે મુર્ખ, તમે આ ધ્યાનરૂપ મહાકષ્ટ કરી સાધ્ય વસ્તુ નો આડબર કેમ કરી રહ્યા છો ? આ ક્રિયા કરવાને કોઈ ઘુતારા દુરાભાએ તમને ફસાવ્યા છે. માટે આં ધ્યાનરૂપ દુરાગ્રહ મુકીને આઈથી જાઓ. તમને કાંઈ ઈચ્છા હોય તો તે મારી પાસે માગ્યાથી મળી શકશે. ઈત્યાદિ એણે પણ ઘણું ઉપાયો કરયા તથાપિ તે પોતાના આસન ઉપરથી ચલાયમાન ને થયા ત્યાં જઈને ધમાં આવ્યો થકો કહે છે કે, હું પ્રત્યક્ષ દેવ તમારી સામે ઉભો છતાં તેને મુકીને તેનું ધ્યાન ધરે છે? હવે આ ઢોંગને મુકી . જે જોઈએ તે મારી પાસેથી માગી લ્યો, નહીં તો પછી હું તમને બળાત્કારે મુકાવીશ. એવું ભય બતાવ્યાથી પણ કાંઈ ન વછે. ત્યારે મોટા ભયંકર કિલકિલાટ શબ્દ કરવા લાગ્યો. મોટા પર્વતોનાં શિખરો ઉપાડીને તેમની સાબે ફેકવા લાગ્યો. સિહ રછ, તથા વાઘ વગેરે બીહામણા જાનવરોનાં સ્વરૂપ ધારણ કરીને ઘણુ'બીક બતાવવા લાગ્યો. તથાણી તે ચંચળ ન થયા. પછી માયાવી કૈકશી, રત્નશ્રવા, તથા ચંદ્રનખાનાં રૂપ ધારણ કરીને તેઓને બાંધીને તેમની સાબે આવી નાખ્યાં. તે માયામય ત્રણે જણુની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં છે, ને રડતાં થકા કહે છે—હે , જેમ પારધી. પશુને ભારે છે, તેમ તમારી સામે આ નિર્દય અમને બાંધીને મારે છે. માટે હે રાવણ હવે તુ જલંદી -ઉઠીને અમારૂ રક્ષણ કર. શા સારૂ અમારી સંભાળ લેતો નથી? આટલો બધો તારે અહકાર કયાં ગયો? હે કુંભકર્ણ તું પણ સાંભળતા નથી કે અમારી આવી અવસ્થા છતાં તમે નચત થઈ કેમ બેઠા છો બિભીષણ તું તે કાંઈક દયા કરી અમારા વિશેની તારી આટલી બધી ભ- ક્તિ કયાં ગઈ? પણ એ તમારો વાંક નથી; અમારા કમજ ફરયું જણાય છે. તે વિના પુત્ર તે શત શ્લેમ થાય ઇત્યાદિક ઘણા વિલાપ કરયા તોપણ તે સમાધિથી ખશ્યાલનહીં. પછી તે ત્રણેનાં તેણે માથાં કાપી નાખ્યાં. એવાં દારૂણકર્ષથી પણ તે ચંચળ થયા નહીં, ત્યારે તે યક્ષ, બીજા ભાયાવી : “ભકર્ણ તથા બિભીષણ કરીને રાવણની સામે તેમનાં માથાં કાપ્યાં. તેમ તેઓની સાંબે રાવણનું માથુ કાપતાંજ તે બેઉ, કાંઈક ધ્યાનથી ખસી ગયા. જો પણ તે કાંઈ પણ બીન નહીં. તે પણ કેવળ ભતિના પ્રભાવથી સર્કિ - - - Page #24 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) ચિત ચચળ થયા. પણ પરમાર્થ જાણવા વાળો રાવણ લગારે ધ્યાનથી ન ખસતાં પર્વતની પેઠે અચળ સ્થિત રહ્યા. તે વખતે આકાશમાં “સાધુ સાધુ એધી વાણી થઈ. સર્વ વ્યંતર, તથા કિનર, વગેરે દેવતાઓ આકાશમાંથી ફુ ને વરસાત કરવા લાગ્યા. એવા પ્રસગે એક હજાર વિદ્યા સર્વ એકઠી મળીને રાવણની સાંબે આવીને ઉભી રહી. તેઓમાંની કેટલીએક વિદ્યાનાં Rામો આ પ્રમાણે છે–પ્રજ્ઞપ્તિ, રોહિણી, ગેરી, ગાંધારી, નભ: સંચારિ. છું, કમગામિની, અણિમા, લધિમા, અલ્યા, મનસ્ત ભન કરિણી, સુવિધાનાપોરૂપા, દહની, વિપુલોદરી, શુભમદા, રજોરૂપા, દિરાનત્રિવિધાયિની, વ. જદરી, સમાકૃષ્ટી, અદની, અમરા, અમલ તંભિની, તોયસ્ત ભિની, ગિરિ દારૂણ અવલોકિની, વલ્હી, ધરા, ધીરા, ભુજંગિની, તારિણી, ભુવન, અવધ્યા, દારૂણી, મદનાશિની, ભાસ્કરી, રૂપસ પત્તિ, રેશાની, વિજયા, જ્યા, વર્ષની મોચની, વરાહી, કથિલાકૃતી, ચિતદભવકરી, શાંતિ, કિબેરી, વયકોરિણી, ગેવરી, બલોત્સાહા, ચંડા, અભીતિ, પ્રધણિ, દુનવાસ, જગકંપ કારિણી, તથા ભાનુ માલિની, ઇત્યાદિક મહા વિદ્યાઓ રાવણને પુર્વ જન્મનાં કર્મ વડે થોડાજ દહાડામાં સાજ્ય થઇ, કુંભકર્ણને પાંચ વિદ્યા મળી તેનાં નામ–સવૃદ્ધિ, જભિણી, સર્વપહારિણી, વ્યોમ ગામિની, તથા ઈદ્રાણી, એ પાંચ વિધા. અમે બિભીષણને આ ચાર વિદ્યા મળી–સિદ્ધા, શત દમની, નિવ્યાઘાત, ખગામિની. એવી રીતે તે ત્રણે ભાઈઓને વિદ્યાઓ મળી તે જંબુદ્દીપના અધિપતિ ચ ઈ મનમાં ભય પામીને રાવણ પાસે પિતાના અપરાધની ક્ષમા માગી. ને કહેવા લાગ્યો કે મારે અપરાધ માફ કરો. કહ્યું છે કે, “મોટા પુરૂષનો અપરાધ કરયા છતાં તેની આગળ નમરતા કરવી એિજ તેનો પ્રતિકાર છે.” પછી તે થક્ષે તેજ વનમાં એક સ્વયંપ્રભ નામનું 'નગર વસાવી, તેમાં રાવણનું રાજ્ય સ્થાપીને તે પિતાના સ્થાનકે ગ. રાવણને વિદ્યા મળી તે રતનશ્રવા તથા કૈકશીએ સાંભળીને પોતાના પરિવાર સહિત ત્યાં આવી મેટા આનદ વડે રહેવા લાગ્યા. પછી રાવણે સોળ ઉપવાસ કરીને ચદ્રહાસ્ય નામનો એક ખગ્ન ધારણ કરો. વિતાવ્ય પર્વત - પર સુરસગીત નામના નગરમાં એક મય નામના વિદ્યાધરોના રાજાની સો હેમવતીના ઉદરથી જન્મેલી મંદરી નામની કન્યા ઉપવર થઈ છતાં તેનો બાપ તેને યોગ્ય વર એળેવાનાં વિધ્યાર કરતાં કેટલાએક વિધાધના પુત્રોના Page #25 -------------------------------------------------------------------------- ________________ - -- - - - - - - ( ૨૧ ) ગણે જયાથી તેમને કોઈ તેને યોગ્ય ન જણાયાથી મોટી ચિંતામાં બે છતાં તે વાત તેણે પોતાના પ્રધાનને કહેવાથી તેણે કહ્યું કે, ચિંતા કરવાનું કાંઈ કામ નથી. સહારા વિદ્યા સંપન તથા દેવતાઓને પણ ભર બનાવનાર, એવો એક દશાનન નામનો રત્નક્ષવાનો પુત્ર છે, તેની બરાબરી કરનાર એકે વિદ્યાધર મળનાર નથી. તેજ તમારી પુત્રીને યોગ્ય વર છે. માટે તેની સાથે એ મદદરીનું લગ્ન કરવુ જોઈએ. એવું તે પ્રધાનનું બેલવું સાંભળીને અતિ આનંદવડે તે મય રાજા પોતાના પરિવાર તથા સૈન્ય સહિત પોતાની પુત્રી રાવણને દવા સારૂ આગળ જાસુદ મોકલીને તે સ્વયંપ્રભ નગરીમાં આવ્યો. તે કબુલ કરીને સુમાલી પ્રમુખ રાવણના ગેત્રે મંદોદરીને ઘેર લાવવા વાસ્તે સાંનિયો કહા. પછી શુભ દિવસ, તથા લગ્ન વગેરે જોઈને બેઉને વિવાહ કર. સર્વ કાર્ય થઈ રહ્યા પછી મય રાજા પોતાના પરિવાર સહિત પોતાના નગરમાં આવ્યો. આઈ રાવણ પણ મંદરી સમેત ઘણા દહાડા અતિ આનંદ વડે સુખ ભોગવવા લાગ્યો. કોઈ એક દિવશે રાવણ કીડા કરવા સારૂ મેઘરથ નામના પર્વત ઉપર ગયે. ત્યાં સરોવરમાં સ્નાન કરતી વિદ્યાધરોની એક હજાર કન્યાને તેણે દીઠી. તે કન્યાઓએ પણ રાવણને જોયો. તેની નજરોનજર થએ તે હજારે કન્યાઓ સામે કરી પીડાતી થકી રાવણ પાસે આવીને કહેવા લાગી કે હે સ્વામિન તું અને મારો પતિ થા. રાવણે તે માન્ય કરવાથી તે સર્વ ગાધર્વ વિવાહે પરણા. એ સં વૃતાંત તેઓની દાસીઓએ તેમના પિતા પાસે જઈ કા. રાવણ તે હજારે સ્ત્રીઓને પિતાના રથમાં બેસાડીને ચાલતો થયો. પાછળથી મોટા ફેધમાં આવીને રાવણને મારવાના હેતુથી તે વિદ્યાધરો દોડ્યા. તેને જોઈને તે હજાર સ્ત્રીઓ રાવણને કહેવા લાગી કે, તે સ્વામિન, આ વિમાન જલદી તું હાંકી. કદાચિતે અમરસુદર નામે એકજ વિધાધર આવી પહોંચશે તો તે બિલકુલ છતાશે નહીં. તો પછી કનકેબુદ્ધાદિક સરવ પોતાના પરિવાર સહિત આવશે તે તે કેમ જીતાશે? રાવણ સાંભળીને તથા હશીને કહેવા લાગ્યો કે, હે સીએ તમે હજી મારૂ બાહુ બળ જોયું નથી, તે આજ તમને બતાવીશ. એ. . ટલામાં તે સુરવ વિદ્યાધરે આવીને જેમ પરવત ઉપર મેઘ વરસાત કરે તેમ પિતાનાં શસ તથા અસ વડે તેઓએ રાવણને ઢાંકી લીધો. રાવણે પોતાના પરાક્રમ વડે તેમનાં સરવ હથિયારોને પોતાના હથિયાર વડે તોડીને કરવાપન નામના અસથી તેઓને મોહ પમાડીને પશુની પેઠે નાગપાસ થકી બાંધી લીધા. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨ દશકધ, થિી રાજાના આદિત્યરાજ તથા રૂારા નામના બે પુત્ર યમ રાજાની સાથે યુદ્ધમાં હારયાથી યમે તેમને બાંધીને પિતાના બંદીખાનામાં નાખ્યાં. તે પરંપરાના તારા સેવક છે. તેઓને નરક રૂપ બંદીખાતાથી છુટા કર. સેવકને વાંકુ થવાથી તેના ધણીને તેની ચિંતા કરવી યોગ્ય છે. એમ સાંભળીને રાવણ અતિ કે ધમાં આવ્યો થકે બોલવા લાગ્યો કે, છે પવનવેગ, મારા સેવકોને દુઃખ દેવાનું ફળ તે યમ હમણાંજ પામશે. એમ કહી પુષ્પક વિમાનમાં બેસીને પિતાના સૈન્ય સહિત રાવણ કિકિધા નગરીમાં આવ્યો. ત્યાં જીવને પીડા દેવાવાળા તથા મહા ભયકર એવા સાત નરક ને જોઈને મહા ધાયમાન થયો કે, પરમ ધારમિક જે રાવણ, તેણે ત્યાંના કેટલાએક નરકોની રક્ષા કરવાવાળા યમના કિકરોને મારીને પોતાના જન તથા બીજ સરવેને છોડી મુકયા. એ વાતની મને ખબર પડતાં જ કેધ વડે નેત્ર રાતા કરતો થકા રાવણન સાથે યુદ્ધ કરવા સારૂ પિતાનું સૈન્ય લઈને નગરીથી બાહર નીકળ્યો. પછી બેઉની પરસ્પર લડાઈ થવા લાગી. તે આવી રીતે– હાથી હાથીની સાંબે, ઘોડે ઘડાની સાંબે, રથ રથની સાંબે, તથા પ્યા દિ પ્યાદાની સાંબે, એમ તિપિતાના યોગ્યની સામે યુદ્ધ થતાં યમ રાજા કોધમાં આવીને તથા મોટી ઝડપથી સુકાઈડ જેવો એક મોટો ઝંડ હાથમાં લઈને રાવણ ઉપર નાખ્યો, દશકંઠ પોતાના બાણ વડે તેના કટકે કટકા કરી. ત્યારે યમે બાણનો વરસાદ કરીને રાવણને ઢાંકી દીધો. તેની સામે તેણે પણ તે મજ કરયુ. પછી અમે બીજા ઘણા ઉપાયો કરવા. તોપણ તે ફાવ્યા નહીં. અને રાવણના બાણે કરી પીડાણ થકે ત્યાંથી નાસીને રથનુપુર નગરમાં ઇદ્ર રાજા પાસે આગ્યો. તેને યથાયોગ્ય નમસ્કાર કરીને હાથ જોડી કહેવા લા , હે સ્વામી, તમારો દીધેલો યમપણાનો વિકાર મને નથી જોઈત, હમણા એક રાવણ નામનો રાજા યમન પણ યમ પેદા થયો છે, તેની સાબે કોઇનું ચાલતું નથી. મારી નગરીમાં આવી, નરકના રક્ષણ કરનારા લોકોને મારીને, તેમાંના સર્વ પ્રાણીઓને કહાડી મુંક્યા. તેની સાથે યુદ્ધ કરતાં જેમ તેમ જીવ લઈને હું નાડે છું. તેણે ઉશ્રવને છેડીને તેની ઈલકા નગરી તથા પુષ્પક વિમાન લઈને ત્યાનું રાજ્ય સ્વાધીન કરવું છે. તે સાંભળીને ટા માં આવ્યો કે રાવણની સાથે યુદ્ધ કરવા સારૂ પિતાનું ન્યિ સં. છ ઇંદ્ર રાજા નગરીથી બાહર નીકળ્યા ત્યારે તેને ઘણાં પ્રધાનો તેને કહેવા લાગ્યા કે, રાવણે મહા બળવાન છે, તેની સાથે યુદ્ધ કરવાથી આપણે Page #27 -------------------------------------------------------------------------- ________________ www ( ૨૫ ) બિલકુલ ફાવી શકવાના નથી, એવું તેમનું બોલવું સાંnળીને ઇંદ્ર રાજાએ જવાનુ આળસ કરવું. પછી યમ રાજાને સુરસંગીતક નામનુ નગર આપ્યું. પોતે પાછો નગરમાં આવીને રાજ્ય કરવા લાગ્યો. આંઈ રાવણે કિસ્કિધાનું રાજ્ય આત્યિરજને આપ્યું. તણ કક્ષરજને કક્ષપુર નામના નગરનું રાજ્ય ગાદીએ બેસાડશે. ત્યાર પછી પોતાના ભાઈઓ સહિત રાવણ લંકામાં જઈને પોતાના વડીલેનું સંપાદેલું રાજ્ય કરવા લાગ્યું. આદિત્યરાજની સી ઇંદુમાલિનીના ઉદરથી એક વાલી નામને મહા ળવાન પુત્ર પેદા થયો. તે દરરોજ ચારે સમુદ્રની પ્રદક્ષિણા કરીને ચૈત્યોની વંદના કરવા લાગ્યા. કેટલાએક કાળ વીત્યા પછી તેને બીજે સુગ્રીવ નામના પુત્ર થયો. તથા શ્રીમભા નામની એક કન્યા થઈ. કક્ષરજની સી હરિકાંતાના પેટે નલ તથા નીલ એ બે પુત્ર થયા. કેટલાએક કાળ પછી આદિત્યરાજ રાજાએ પોતાના વાલી નામના પુત્રને મહા પરાક્રમી તથા બળશાલી જાઈને તેને રાજ્ય સેંપી પોતે દીક્ષા લઇ તપ કરીને મેણે ગો. પછી વાલીએ પોતાના સુગ્રીવ નામના નાના ભાઈને ન્યાયત, તથા મહા પરાકણી જાણીને તેને થો વરાજ્ય ઉપર રાખ્યો. ને પોતે સુખવડે રાજ્ય કરવા લાગ્યો. લકાના રાજા રાવણ ચૈત્યવદન કરવા સારૂ મદદરી સહિત હાથી ઉપર બેસીને મેરુપર્વત ઉપર ગયો. પછવાડે દુષણ નામના વિદ્યાધરની સી મેઘમભાને પુત્ર ખર નામે વિદ્યાધર રાવણની બેન ચંદ્રનખા (સુર્પનખા)ને હરણ કરીને પાતાલ લકામાં ગયો. ત્યાં આદિત્યરાજને પુત્ર ચટ્ટોદર નામના રાજા રાજ્ય કરતો હતો તેને કહાડીને ત્યાનું રાજ્ય પોતે કરવા લાગ્યો. તે વૃત્તાંત રાવણ સાંભળીને મહા કપાયમાન થયે થકો તે ખર વિદ્યાધરને મારવા સારૂ જવાની તૈયારી કરતી વેળાએ તેને મદદરી કહેવા લાગી કે, હે પતિ, આ ભલતા વખતે કે કેવટ એ કન્યા કેઈને આપવાની તે હતી. ત્યારે તે પોતે રાજી ખુશીથી પરણું તે શું અયોગ્ય છે? દુષણનો પુત્ર ખરવિદ્યાધર મહા પરાક્રમી છે, માટે તે ચકનખાને યોગ્ય છે. તેથી હવે પ્રધાનોને મેકલીને તેને રાજી ખુશીથી પરણાવી દેવાથી કીરત્તિ થશે. અને તેને તે પાતાલ લકાનું રાજ્ય કરવા દે. એવાં મદદરીનાં નીતિનાં વાક સાંભળીને રાવણ વિચાર કરે છે, એટલામાં કુભકર્ણ તથા બિભીષણે પણ કહ્યું કે, એ કામને વાસ્તે દેષ ન કરવો તે ભલુ છે. પછી રાવણે મય તથા મારીચ એ બે વિદ્યાધરને ખરવિદ્યાધર પાસે મેકલીને તેની સાથે ચકનખાનું લગ્ન કરાવ્યું. Page #28 -------------------------------------------------------------------------- ________________ * = == ને તેને પાતાલ લકાનું રાજ્ય કપડામાં આપ્યું. તે સર્વ પ્રવિદ્યાધરે માન્ય છે કરીને પોતાની સી સહિત નિર્વઘનપણે સુખ ભોગવવા લાગ્યો. } પાતાલ લંકામાંથી આદિત્યરાજના પુત્ર ચાદરને ખર રાજાએ કહાડી મુક્યા પછી તે ચાદર વનમાં જઈ તપ કરીને કાળાંતરે મરણને પામ્યો. તેની અનુરાધા નામની સ્ત્રી ગર્ભિણી છતાં તેની સાથે વનમાં ગઈ હતી. તે કેટલાએક દિવસ પછી જેમ સિહણ સિંહને જન્મે તેમ નયાદિ ગુણ સહિત વિરાધ નામના પુત્રને જન્મી. તે પાવન અવસ્થામાં આવ્યો છતાં કળશલ્યા શીખને પૃથિવી ઉપર નિર્ભયપણે ફરવા લાગ્યો. ' , લકા નગરીને વિશે રાવણ સુખે રાજ્ય કરે છે એવામાં કોઈએક દીવશે રાવણની સભામાં વાલીરાજાના પ્રાક્રમની વાત નીકળી તે સાંભળીને અતી અભીમાની જે રાવણ તેનાથી સહન ન થઈ તેથી કરી તેણે એક દુત વાલી રાજા પાસે મોકલીને કહેવરાવ્યું તે વારે તે દુત વાલી રાજા પાસે જઈને નમસ્કાર કરીને કહેવા લાગ્યો, હું રાવણનો દુત છું અને તેમને મોકલ્યો છે માટે અહીં આવ્યો છું તેને જે માહારી પાસે તમને કહેવરાવ્યું છે તે સાંભળો. અમારા વડીલો કીરતી ધવલ રાજાએ તુના ભયથી રક્ષણ કરીને તમારા વડીલ શ્રીકાંતને અતી પ્રીતી વડે વાનરદીપના રાજ્ય ઉપર બેસાડે તે દીવશથી બંને પક્ષ વિશે પરમ સ્નેહ થયો છે અને તેજ દીવશથી તમારે તથા અમારે શેવ્ય સેવક ભાવ છે, માટે તુ અમારી જેમ બને તેમ શેવા કર, અરથાંત આજ્ઞા માન્ય, એમ કરવું આપણ બનેને ગ્ય છે. એવુ તે દુતનું બલવું સાંભળીને વાલી રાજાને ઘણાજુ ફેધ વાપો તથાપી તે મન માંહી જ રાખીને દુત પ્રતે કહેવા લાગ્યું. હે દુત રાક્ષસ કુભ તથા વાનર કુળનો પરંપરાને સબધ છે તે વાત ખરી છે ને તે સબંધ હજી ચાલતો છે, દુખ તથા સુખની વખતે એક બીજાને સાજ્ય કરવી તે સ્નેહનું કારણ છે, પણ તેરી મેવ્ય સેવક ભાવ નથી. સેવ્ય સેવક ભાવ રૂપ સબંધ તો, સુધ દેવ ગર તથા અરિહંત ભગવંત માંહે હોય છે, અને બીજા ઠેકાણે કહેવું તે ફોગટન છે, તથાપી તાહારી સ્વામી રાવણ કોણ જાણે કેવાએ ભરમથી બકયા કરે છે, માટે હે દૂત તું જા અને રાવણને કહેજે કે, વાનર કુળ શેવક અને રાક્ષસ કુળ સેવ્ય એવું સ્વપ્નમાં પણ ન જાણીશ, અને એમ ખોટો વિચાર કરીને આપણો પરંપરાને સ્નેહ તોડવાને તૈયાર ન થા, છેવટ એમાં તું ફાયદો પામનાર નથી એ રીતે કહેજે. અને તે માને તે ઠીક છે નહીતર તેનુ કૃત * * * * * * * * * ** =ા : = - Page #29 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) ' L ભાગવશે. પણ પોતાની શકતી વિચારચા વિના ખધાને ખળ હીણ જાણીને સહસ કામ કરવું નહીં તે વિશે પાકા વિચાર કરીને કોઇના ઉપદ્ર રિષા કરીએ. હે દ્યુત માહારા ઉપર અપવાદ આવે તેથી હું તેના ઉપર કાંઇ કરવાના નથી તથાપી એ જે તે માહારૂં કાંઇ ખાટું કરશે તે હું પછી તેના ખદલો આપીશ, પણ ઘણા કાળના સ્નેહછે તે તોડવા માટે પેહેલ કાહાડવાના નથી, અને તાહારા સ્વામીને પોતાની શતી વીચારીને જે કરવુ હાય તે સુખેથી કર હવે તુ પાછા જા, એવાં વાલીરાજાનાં વચના સાંભળીને તે દ્રુત લકા નગરીમાં ગયા ત્યાંહાં જઈને વાલીની હેલી સઘળી વાત રાવણને કહી સંભળાવી, તે સાંભળતાં તુરતજ રાવણ ધાતુર થઈને સર્વ સૈન્ય તૈયાર કરીને પુષ્પક વિમાનમાં બેશીને યુદ્ધ કરવા માટે કીસ્કીધા નગરીએ આવ્યા, તેને જોઈને વાલીરાજા પણ મહા બળવાન પોતાના સૈન્ય સહિત પાતાની નગરીની ખાહેર નીકળી રાવણના સામેા યુદ્ધ કરવાને આવ્યા, તેવારે ખને સૈન્ય વચ્ચે તુમુલ્ય યુદ્ધ થવા લાગ્યું. એવુ મહા ભયંકર યુદ્ધ થવાથી તેમાં ઘણાજ પ્રાણાના ઘાત થયા તે જોઈને મહા યાના સાગર વાલીરાજા રાવણ મતે કહેવા લાગ્યા, હે રાવણ તું માહો ખહુ પરાક્રમી છે તે હું જાણુ છુ પણ જૈતી છતાં યા રહીત થવું તે યાગ્ય નથી કારણ કે યુદ્ધમાં ઘણા છવાના ઘાણ નીકળી જાય છે તેથી નરકની પ્રાપ્તી થશે, માટે સૈન્યની લડાઇ ખધ કરીને આપણુ ખનેજણ સામસામી લડીએ તે ચાગ્ય છે, અવુ વાલીરાજાનુ કહેવુ સાંભળીને દયા ધર્મને જાણનાર તથા સર્વ યુદ્ધ કરવાને સામર્થ એવા જે રાવણ તેણે વાલીનું કહેવુ' માન્ય કરીને વાલીનીજ સામે યુદ્ધ કરવા લાગ્યા, તેવારે અન્ન તથા શસ વાલી ઉપર જે રાવણ નાખે તે વાળી ૨મત માત્રમાં તોડી નાખે તેમજ વાલી નાખે તે રાવણ તાડી પાડે, એવી ૨ીતે ઘણીવાર યુદ્ધ ચાલ્યું તેમાં રાવણનાં સર્વ હથીયારો નીષ્ફળ ગયાં તેથી કરી ૨ાવણ અતી ધાતુર થઇને પોતાના ચંદ્રહારય 'નામના ખડગ મહા ભચકર હાથમાં લઈને વાલી ઉપર દાડચા, તેને આવતા જોઈને મુળ સહીત ઝાડની પેઠે રમત માત્ર વડે ઉપાડીને રાવણને પોતાની ખગલમાં ‘ ભીડાવીને એક ક્ષણમાં ચાર સમુદ્ર ફરી આવી રાવણને જમીન ઉપર નાખ્યા તેથી રાવણ ઘણી લજ્જા પામ્યા એવું દેખીને.વાલીરા તેને કહેવા લાગ્યા. હેરોવણ ચાદ રાજ્ય લોકના ભાવને જાણનાર તથા ત્રીલોકને પુજ્ય / Page #30 -------------------------------------------------------------------------- ________________ • ( ૨૮ ) એવા શ્રી વીતરાગ દેવ છે તે શીવાય આ જગતમાં મને કોઈ પણ નસરકાર કરવા યોગ્ય નથી તેમજ વળી મને કોઈ કરાવનાર પણ નથી તુજને અતી અભીમાન થશે અને માહારી ઉપર ઈરષા થઈ તે તાહારી આવી દશા થઇ, હે રાવણ તારા પુરવના ઉપકારે યાદ કરીને તેને મુકી દીધો હતો, નહીં તો પૃથ્વી ઉપરના સર્વ રાજાઓને હું જીતનારે અને સર્વને આણ મનાવવાને સામર્થ એવો છતાં પણ એકજ તરફ રાખીને બધુ તને મેંપી દીધુ છે, નહી તો તને આટલી રાજ્ય લક્ષમી કયાંથી મળત. જે વન માહે સિહ રહે છે તે વનમાં હાથી રહી શકતા નથી તેમ તું પણ આટલો બળવાન માહારા છતાં ન થાત પરંતુ હું ઘણા રાજ્યની ઈચ્છા રાખતો નથી અતી વૈભવથી અતી પાપ છે અને અતી રાજ્ય લક્ષમી અને નરકની દાતાર છે માટે હું તેની ઇરછા રાખતો નથી માટે તુ તાહારૂ રાજ્ય સુખેથી ભગવ્ય અને માહારે તો રાજ્ય કરવું નથી હવે હું મોક્ષ મારગ સાધવાને માટે પ્રવ્રયા (દીક્ષા) અગીકાર કરું છું અને આ કીકીંધા નગરીમાં મારે નાના ભાઈ સુગ્રીવ રાજ્ય કરશે તે તાહારી આજ્ઞા માનશે અને તેની સાથે તુ પ્રીતી રાખીને તેની સાજ્ય કરજે. એવી રીતે રાવણની સાથે ભાષણ કરીને પોતાના નાના ભાઈ સુગ્રીવને રાજ્યગાદી ઉપર બેસાડીને પોતે શ્રી ગગનચદ્ર નામના મુનીરાજ્ય પાસે દીક્ષા લીધી, તે વાર પછી વાલી મુની ઘણી આકરી તપસ્યા કરવા લાગ્યા પિતાનું સ્વરૂપ યથાર્થ જણને પર્મ બ્રહ્મ જ્ઞાનવતા થકા વાલી મુની પૃથ્વી ઉપર એકલા વિચારવા લાગ્યા. અનુક્રમે સજમ યોગને સાધતા થકા અણમા નામની વિગરે લબ્ધી પામ્યા. એકદા શ્રી અષ્ટાપદ પર્વત ઉપર જઈને કાસગ ધ્યાન કરવા લાગ્યા વળી એક એક માસના ઉપવાસ કરીને પારણું કરવું. એવી રીતે મહા આકરી તપસ્યા કરી પોતાની દેહને ગાળવા લાગ્યા. આઈ કિરિકધા નગરીમાં સુગ્રીવે પોતાની શ્રીપ્રભા નામની બેનને રાવણ સાથે પરણાવી દીધી. અને વાલીને પુત્ર ચંદ્રહાસ્ય નામને મહા પરાકમી યોછે તેને વિરાજ્ય ઉપર બેસાડ્યા. રાવણ શ્રીપ્રભાને લઈને લોકોમાં ગયો. ત્યાર પછી રાવણે બીજા કેટલાક વિદ્યાધરોની કન્યાઓ સાથે લગ્ન કરચાં. કોઈએક સમયે રાવણ નિત્યાલોક નામના નગરમાં રાજા નિત્યાલોક ની કન્યા ૨નાવળી સાથે પોતાનો વિવાહ કરવા સારૂ ગયા. ત્યા જતાં ૨રસ્તામાં અષ્ટાપદ પર્વત ઉપર તેનો વિમાન અટકે. તેથી ફેધમાં આવ્યો થો રાવણ નીચે ઉતરશે, ત્યાં વાલી મુનીને કાઉસગ્ગ ધ્યાન વડે ઉભેલ = = Page #31 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) તેણે દી ને તેને કહેવા લાગ્યો કે, હે મુની હજી સુધી તે કપટ મુક નથી કે આ તપ કરતાં ક્યુટ તે કેવો પણ કાંઈ ચિંતા નહીં. હવે તું મારી ભુ. જાનું બળ જોજે તેં જે કરવું તેનો આજે બદલો લે. પૂર્વે મને તે મારા ખડગ સહિત કાખમાં ઘાલી, એક ક્ષણમાં આખો સમુદ્ર ફરી પાછો આવી નાખી દીઘો હતો, તેમજ તેને આ પર્વત સહિત ઉપાડીને ક્ષીર સમુદ્રમાં નાખી દઉ તેજ હુ રાવણું એમ કહી તે પર્વતની તળે જમીન ખોદીને, તેમાં પેઠો. ત્યાં હજાર વિદ્યાનું સ્મરણ કરીને પોતાના બાહુ બળ વડે તે પર્વતને ઉપાડવા લાગ્યો. તે વખતે મોટા દારૂણ શબ્દ થવા લાગ્યા. તે સાંભળીને તથા રાવણે આ પર્વત ઉપાશે, એમ જાણીને વાલી મુની કહેવા લાગ્યો. હે દુર્મતિ રાવણ, હજી સુધી અલ નથી આવી કે આ દુષ્ટ કરમ કરીને શું ફાયદો થવાનો હતો? નાહક અનેક પ્રાણિઓને નાશ શા સારૂ કરવો ? વળી આ પર્વત ઉપડવાથી ભસ્લેશ્વરના ચિત્યને વિધ્વંસ થશે,એ મહા ઉત્કૃષ્ટ તીર્થનો નાશ થવા વિશે કાંઈ પણ એ વિચાર કરતો નથી ? મેં તે સર્વ સંગ મુકી દીધો છે. આ શરીરમાં મારી નિસ્પૃહતા છે, રાગ દ્વેષનો ત્યાગ કરે છે, તો પણ ચૈત્યની તથા બીજા પ્રાણિઓની રક્ષા કરવા સારૂ, રાગ દેષાદિક ધારણ કરવા વિના એને થોડીક શિક્ષા કરવી જોઈએ. એમ વિચાર કરી, પિતાના પગના અંગુઠા વડે તે પર્વતને કિચિત દાખ્યો. તેના પ્રભાવથી, જેમ કોઈ કાચ પોતાનાં આંગને સકોએ, તેમ રાવણ પોતાનું આંગ બચાવવા લાગ્યા, તે ભારના ગે તેના મુખમાંથી લોહી નીકળવા લાગ્યું. તે થા મેટેથી બુબ મારવા લાગ્યો. તે દિવસથી તે રાવણ કહેવાયો. પછી વાલીએ તેની દીનતાનાં વચનો સાંભળીને તથા તેની ઊપર દયા કરીને થોડીક શિક્ષા કરીને છુટો કર. રાવણ નિસ્તેજ થઈને પિતાના મનમાં પશ્ચાતાપ કરતા થકે ત્યાંથી નીકળી, મુની પાસે આવી; તેને નમસ્કાર કરી હાથ જોડી ને કહેવા લાગ્યો. હે સાધો, મેં જે વાર વાર અપરાધો કરચા, તેની તમે મને ક્ષમા કરી, તેથી તમારે મોટો ઉપકારી થયો છું. હવે જ્યારે પણ તમારો આ પરાધ કરનાર નથી. આજ મારા પ્રાણની રક્ષા કરી. તેથી તમે મારા પિતા રૂપ છે, હવે હું કોઈ સમયે પણ આવું નિષ્ફર કર્મ કરનાર નથી. એમ કહી, ત્રણ પ્રદક્ષિણા કરીને વાલી મુનીને રાવણે નમસ્કાર કરયુ. એવું વાલી મુનિનુ મહાભ્ય જેઈને દેવતાઓ સાધુ સાધુ શબ્દો કહેતા થકા તેની ઉપર ~ - - - Page #32 -------------------------------------------------------------------------- ________________ * છે ફુલો વરસાત કરવા લાગ્યા. . . . ‘: ત્યાર પછી રાવણ વાલી મુનિને વંદના તથા નમસ્કાર કરીને ત્યાંથી ચાલ્યો અષ્ટાપદ પર્વત ઉપર ભરતે સ્થાપેલા ચિત્યની વંદના કરવા સારૂ આ વ્યો. ત્યા પિતાના ખડગાદિક સર્વ હથિયારે મુકીને, પિતાની સીઓ સહિત, રૂષભાદિક ચિત્યની આઠ પ્રકારે પુજા કરીને તેમની સામે અતિ આનદ વડે વીણા વગાડવા લાગ્યો, ખુબ ૨ગમાં આવતી વખતે તેની તાર તુટી પડી, તે જોઈને રાવણે પોતાની ભુજામાંથી એક જાડી નાડી, કહાડી, તેમાં જોડીને પ્રથમની પેઠે વગાડવા લાગ્યો. મુઈને સહિત, શુદ્ધ ગ્રામમાં આણીને એવી મધુરતાથી રાગ ગાવા લાગ્યો કે, સહજ ત્યાંના સી લોકોને આનદ થયે, તેમજ તેની સીઓ પણ નૃત્ય કરતી થકી અતિ મનોહર સ્વર સહિત ગાયને કરવા લાગી. તે વખતે એક ધરણેક નામનો નાગેનો રાજા ચૈત્યવંદન કરવા સારૂ ત્યાં આવ્યો હતો તે રાવણની ભકિત જોઈને તેને કહેવા લાગ્યો; હે દશકધર, તે એવું મધુર ગાયન કરયુ! કે તેને ઉપમાજ ન. દેવાય. વળી તેમાં શ્રી ભગવાનને ગુણોનું વર્ણન છે. તેથી વિશેષ શોભા થઈ. એથી જણાય છે કે તારી શ્રીઅત્ વિશે ઘણી ભક્તિ છે તેથી હું તને પ્રસન થયો છું. અપી આ જે તે ભગવતના ગુણનું સ્તવન કરયુ, તેનું મુખ્ય ફળ તે મેક્ષ જ છે, તથાપી હજી તારી વાસના ગઈ નથી, માટે તું કાંઈ પણ મારી પાસે માંગ, હું તારા ઉપર અતિ પ્રસન થયો છું. એમ સાંભળીને તેને રાવણ કહે છે – હે નાગઢ, આ દેવાધિ દેવના ગુણોનું વર્ણન કરવાથી તુ રાજી થ માટે તું ધન્ય છે ને શ્રી અરિહંત વિશે એવો ભાવ રાખવો તે યોગ્ય જ છે. હે નાગે, મને દેનારો જે તુ, તેની સ્વામીને વિશે પુર્ણ ભક્તિ છે. તેમજ લેનારાની પણ તેવી જ ભકિત હોવાથી વિશેષ આનંદ થયો છે તે જ બસ છે. એવાં રાવણનાં યુતિનાં વાક્યો સાંભળીને તેને નાગેન્દ્ર કહે છે, હે રાવણ ઘણુ સારૂ કહ્યું. તું ઈચછા રહિત હોવાથી હું રાજી થયો છું. તોપણ મારૂ વચન વ્યર્થ ન થાય, એમ કહીને અમોઘવિજયા નામની વિદ્યા શક્તિ તેણે રાવણને દીધી, પછી ધરણે પોતાના સ્થાનકે ગયે. રાવણ પણ ત્યવદન કરીને ત્યાથી જતા નિત્યાલોક નામના નગરમાં જઈને ત્યાં રત્નાવલી નામની કન્યાની સાથે લગ્ન કરીને લકામાં ગયે. વાલી મુનિ પણ કાળે કરી w - - - - - Page #33 -------------------------------------------------------------------------- ________________ - ~ ~- * - * * * *: - - ~ - - ~- - - ~ - . ~ = . = અ ~-~~-~- = * -- - -- આ - * * -- - - - * -* * * * - ** * * (૩૧ ) સુરાસુરને અપ્રાપ્ય એવા કેવળજ્ઞાનને પામ્યો થકો જન્મ મરણને દેવાવાળા કાનો નાશ કરીને સિદ્ધાનત ચતુષ્પદ રૂપ મે ગયો. વિતાઢય પર્વત ઉપર જ્યોતિપુર નામના નગરમાં જવલનસિહ નામના વિદ્યાધર રાજાની સ્ત્રી શ્રીમતિના ઉદરથી એક તારા નામની કન્યા થઈ. કોઈ એક સમયે ચકાંક વિદ્યાધરનો પુત્ર સાહસગતિ નામનો વિદ્યાધર, તેણે તારાને જોઈને કામે કરી પીડાયમાન થયો થકો પોતાના દુતદ્વારા તેને તેના પિતા પા સે માગી. તેમજ વાલી રાજાના ભાઈ સુગ્રીવે પણ તારા બાબત તેના બાપને કહેવરાવ્યું. તારાના બાપે જ્યોતિષીને પુછયુ કે, સાહસગતિ, વિદ્યાધર તથા સુગ્રીવ એ બેઉ મહા પરાક્રમી છે તેમજ રૂપવાન પણ બેઉ જણા છે, તેમાંના કયાને મારી કન્યા આપુ ? જ્યોતિષીએ કહ્યું કે, સાહસગતિની આવરદા થોડી છે, ને સુગ્રીવ ઘણી આયુષ્યવાળો છે. હવે ગમે તેને આપે. તે સાંભળી ને તેણે પોતાની કન્યા સુગ્રીવને આપી. એ વાત સાહસગતિને સમજાતાં, દહાડે દહાડે સુકાતે ચાલ્યો, અને જેમ કોઈ પુરૂષ ભુતના આવેશથી ગમે તેમ બકે તેમ તે બવા લાગે. “હે તારા હું તારૂ મુખ કયારે ચુંબન કરીશ ? તારા કુંભ જેવા સ્તનોને હું મારા આ હાથ વડે કયારે ગ્રહણ કરીશ? આ મારી ભુજા વડે તને હું ક્યારે આલિગન કરીશ ? અને તારા અરૂણ વર્ણના હોઠની સાથે મારા હોઠ ક્યારે મળાવીશ'' અરે એ તરૂણ નવાવન સીને હરેક પ્રકારના છળે કરી હું હરણ કરીશ એમ કહીને રૂપ ફેરવનારી વિદ્યા મેળવવાનું ચિતન કરી, હિમવાન પર્વત ઉપર એક ગુફામાં જઈ બેઠો. પછે તે સાહસગતિ ત્યાં સેમુખી નામની વિદ્યાની સાધના કરવા લાગ્યો. આ લકા નગરીમાંથી રાવણ પૃથ્વી દિગ્વિજયે કરવા સારૂ નીકળ્યો. તે જેમ પુર્વ દિશાથી નીકળતો સુર્ય શોભે તેમ શોભવા લાગ્યો. પછી ફરતાં ફરતાં પાંતરમાં રહેવાવાળા સર્વ વિદ્યાધર રાજાઓ, તેઓના દેશો, તથા બીજ કેટલીએક જમીન પિતાના સ્વાધીન કરીને પાતાલ લકા નામની નગરી માં આવ્યા. ત્યાંથી ખરદુષણ, તથા સગ્રીવાદિક સિન્ય સહિત ઇંદ્ર રાજાને જ તવા સારૂ ચાલવા લાગે. જતાં રસ્તામાં એક રેવા નામની નદી આવી. તેના કિનારા ઉપર પોતાનું સર્ષ સિન્ય રાખીને તથા તેમાં સ્નાન કરીને ત્યાંજ છે. નની પુ વડે પુજા કરવા લાગે. તે વખતે રેવા નદીમાં માટે પાણીનો પુર આવ્યો. તેને લીધે પુજાની સર્વ સામગ્રી તણાઈ ગઈ, તેથી જાણે કોઈ એ પોતાનું માથું કાપી લીધુ હોયની તેવું રાવણને લાગ્યું. પછી મોટા ફેધ - * * * - ~ * * - - ~ - - - - - Page #34 -------------------------------------------------------------------------- ________________ . ( ૩ ). માં આને દેવ સહિત બોલવા લાગ્યો રે આ નદીમાં પાણી, આજે આવા સમયે આટલું બધું તને કોણે વધાર્યું છે? હું જિતનાથની પુજા કરતાં તેને કેયા દુષ્ટ નાશ કરે ? કોઈ દેવતા છે? કે માણસ છે? રાક્ષસ છે ! કે કોઈ વાનર છે ? (પોતાના યોદ્ધાઓ સામે જોઈને) જે હોય તેને આઈ બાંધીને લઈ આવે. તે વખતે કોઈ વિદ્યાધર ત્યાં આવીને કહે છે. તે સ્વામી, માહિષ્મતિ નામની નગરીનો સ્વામી, મહા પરાક્રમી, ને જેને હજારો રાજા છે, એવો સહસ્ત્રાંશુ નામનો રાજા છે. તેણે આ રેવા નદીને સેતુ બાંધીને તેમાં પોતાની સ્ત્રીઓ સહિત જલક્રીડા કરે છે. તેણે પિતાનું રક્ષણ કરવા સારૂ નદીના બેઉ તટ ઉપર મોટા મોટા હથિયારો સહિત કેટલાએક યોદ્ધાઓને ઉભા રાખ્યા છે. તે સેતુબંધના યોગે નદીનું પાણ વધ્યું છે. અને આ પુજામાં વિદ્યુન થવાનું કારણ પણ તે જ છે. તેની સ્ત્રીઓનાં વાપરેલાં ફુલો આ પાણીમાં તરતાં દેખાય છે. તથા તે રાજપનિઓએ પિતાના અગ ઊપર લગાડેલા કસ્તુરિઆદિકના વિલેપને ઘોવાઈ ગયાથી નદીનું પાણ ડોળાઈ ગયું છે, એવું સાંભળીને રાવણને કેધ ચડે તેને આવેશે પિતાના શુરવીરોને બોલાવીને કહ્યું કે, હું સુભટો, જેમ કાજળના યોગે સફેદ કપડાને દુષણ લાગે છે, તેમ આ મરણની સરણ જનારા રાજાના આંગ વડે દુષિત થએલાં પાણીથી આ મારી દેવપુજા રદ થઈ. માટે તમે ત્યાં જઈને, પોતાને શુરવીર જાણનારા જે યે સુભટ, તેઓને ટાટ બાંધીને મારી પાસે લઈ આવો. એવી રીતે રાવા પિતાના થોદ્ધાઓને આજ્ઞા કરતાં વેત જ કેટલાએક રાક્ષસ યોદ્ધાઓ ઇણી ઝડપથી જઈને રેવા નદીના કાંઠા ઉપર રહેલાં સહસાધુના સિન્યની સાથે યુદ્ધ કરવા મડી ગયા. તે જાણે એક વનના હાથીઓ બીજા વનના હાથીઓ ઊપર પડયા હેયની! રાવણના દાઓ આકાશમાં રહ્યા થકા પ્રથિવી ઉપર ઉભેલા સહસાથ રાજાના યોદ્ધાઓને મહા દુઃખ દવા લાગ્યા. પોતાના જન પીડાઓ છે એમ જાણીને, કેપે કરીને જેના હાથ ધ્રુજી રહ્યાં છે, તેમાં ધ્વજ ઝાલીને સહસ્રાંશુ રાજા પોતાના સૈન્યને ધેય દવા લાગ્યો. પછી જેમ સર નદીમાંથી ઈદનો એરાવત નામનો હાથી નિકળે, તેમ રેવા નદીમાંથી સહસતાંશુ રાજા બહાર નિકoકિનારે આવીને પોતાનું ધનુષ્ય તૈયાર કરી, જેમ વા. યુ રૂઉને ઉડાવે તેમ તે બાણ કરીને આકાશમાંના રાક્ષસોને ઉડાવવા લાગ્યો તેથી ત્રાસ પામીને રાક્ષસો સર્વ નાશી ગયા. એ વાતની રાવણને ખબર થતાં Page #35 -------------------------------------------------------------------------- ________________ , (૩૩ ] જ મહા કેપ કરતો થકો ત્યાં જઈ સહસા ઉપર બાણોનો વરસાદ કરવા લાગ્યો. એક બીજાના સન ન કરવાવાળા રાવણ તથા સહસ્ત્રાંશુ મહા બીવાન તથા અતિ ગભીર તે બેઉ જણા પરસ્પર કેટલીએક વેળા યુદ્ધ કરવા લાગીયા. પછી રાવણે જાણ્યું કે આ સહસા ! રાજા કેવળ બાહુબળે કરી છતાવાનો નથી, ત્યારે તેણે વિદ્યા ફેરવીને સહસાસુને મોહિત કરયો, ને જેમ કોઈ હાથીને બનાવે તેમ તેને બાંધી લીધો. તે પણ તેનું શુરવીરપણું જોઈને રાવણ પિતાને મનને કહેવા લાગે છે, જે પણ મેં એને બાંધ્યો તે ખર તો પણ એ અજય છે એમાં સંસપ નથી. પછી તેને પોતાના રિન્યમાં લઈ ગયો. ને મનમાં રાજી થયો થકો સભામાં સિહાસન ઉપર બેસે છે, એટલામાં ત્યાં એક સનબાહુ નામનો ચારણ મુની આવ્યો. તેને જોતાં જ સિંહાસન ઉપરથી ઉડીને રાવણે તેના ચરણેને માથું નમાવ્યું. આ અહંતગણમાં ઉત્તમ પુરૂષ છે એમ જાણીને તેને યોગીપ આસન ઉપર બેસાડ્યો. ફરી તેને નમસ્કાર કરીને પોતે જમીન ઉપર બેઠો. ત્યારે સાક્ષાત મૂર્તિમાન વિશ્વાસરૂપ તથા જગતને આશ્વાસન દેવાવાળા તે મુનિએ રાવણને ધર્મલાભ કહ્યું ત્યારે રાવણ પોતાના બે હાથ જોડીને તેને પુછવા લાગે કે મહારાજ આપનું અહીં આવવાનું કારણ શુ? ત્યારે મુનિ કહે છે—હે રાવણ માહિષ્મતિ નગરીમાં સનબાહુ નામે હું રાજા થયો. કેટલાએક કાળ પર્યત રાજ્ય કર્યા પછી આ ભવભાવનાને મુકીને, તથા મારા સહસા નામના પુત્રને રાજ્ય સોંપીને મોક્ષના માર્ગે જનારાને ભાતાની પેઠે આ મુનિવૃત મે ધારણ કર્યુ. એટલામાં રાવણ પોતાનું માથુ હલાવીને બોલ્યો – પુજ્યપાદ, એ તમારો પુત્ર છે કે? ત્યારે મુનીદ્રે કહ્યું હા. ફરી રાવણ કહેવા લાગ્યા, હે મુની સ્વર, હું પૃથ્વી દિવિજય કરતો થકે આ નદીના કાંઠા ઉપર આવી ઉતરે. ને પછી હું અહિત જિનની પુજા કરવા બેઠો. એટલામાં આ તારા પુત્રે સ્નાને કરી ડોળેલાં પાણીથી તે પુજા સામગ્રી બરડી, તથા નદીના વેગથી તણાઈ ગઈ. તેથી મને ધ ચડે ને તેજ આવેજમાં તમારા પુત્ર સાથે યુદ્ધ કરવા ને તેને બાંધી લાવ્યો છું. પણ હવે જણાય છે કે તમારો મહાત્મા પુત્ર જે સહસા તેણે એ કેવળ અજ્ઞાને સ્યું છે. તમારો પુત્ર વળી અહંતની પુજા નુ ભગ કરે છે ? એમ કહીને રાવણે સહસતાંશુને ત્યાંહાં બોલાવી લીધો. સહસ્ત્રાંસુ સભામાં આવી ઘણી લજા વડે માંથું નીચું ઘાલીને પોતાના પિતા મુનીંકને નમસ્કાર કરવા લાગ્યો. તે જોઈને રાવણ તેને કહે છે– સહસાં , 5 અને -- * Page #36 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) શું તુ શા વાસ્તે લજવાય છે? આજથી તુ મારો ભાઈ છે. આ તબાહુ મુનીશ્વર જેવો તારો પિતા છે. તેવોજ હું મારો સમજું છું. હવે આઇથી જલદી જઈને પિતાનું રાજ્ય નિયપણે કર. બીજી પણ કેટલીએક પૃથ્વિ તને આપુ છું, તે લઈને અમે ત્રણે જણાને તુ પોતાના ભાઇની પેઠે સમજ. એમ કહીને તેને મુકી દીધો. ત્યારે સહસાસુ તેને કહેવા લાગ્યો કે–આ રાજ્ય મને શા સારૂ જોઈએ ? મને આ શરીરનુ પણ ખપ નથી. જે વ્રત મારા પિતાએ ગ્રહણ કર્યું છે, તે આ સંસારને નાશ કરનારૂ છે, તેનો આશ્ચય લેવો એજ કામે આવશે. માટે આજથી મેં પણ એજ માર્ગને ગ્રહણ કરો. જેને મોક્ષની ઈચ્છા છે તેને એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એમ કહી ને પોતાનાં પિતા પાસે તેણે દીક્ષા લીધી. અને પોતાના અજરેદ્ર (અનરણ્ય) નામના મિત્રને પોતે દીક્ષા લીધા વિશે એક ચાકરના મુખે કહાવ્યું. તેણે એ વાત સાંબળીને પિતાના મનને કહેવા લાગ્યું કે, મે તથા મારા મિત્ર સહમાંશુએ પ્રથમ સલાહ કરી હતી કે, આપણે બે સાથે દીક્ષા લઈશુ, તે પ્રતિજ્ઞા આજ પુરી કરવી જોઈએ પછી તેણે પિતાના દશરથ નામના પુત્રને રાજ્ય આપીને મુનિ વ્રત ગ્રહણ કર્યું. ત્યાર પછી રાવણ શતબાહુ તથા સહસ્ત્રાંસુને નમસ્કાર કરીને તથા સહસાંશુના પુત્રને ત્યાંના રાજા ઉપર બેસાડી ને પિતે વિમાનમાં બેશી આકાશ માર્ગે ચાલતો થયો. એવે સમે નારદ મુની દોડતો દોડતો રાવણ પાસે આવીને કહેવા લા ગ્યો કે, હે રાજા અન્યાય છેઅન્યાય છે. એવી રીતે પોકાર કરતો થક રાવણ પાસે આવીને કહેવા લાગે, હે રાજન રાજપુર નામના નગરને એક મરૂત નામનો મીઠાદી રા જા છે. તેણે બ્રાહ્મણના કહેવા ઉપર વિશ્વાસ રાખીને યજ્ઞ કરવા માંડ્યો છે, અને તેમાં હોમવા સારૂ લાવેલા પશુઓને ત્યાં બાંધી છે, તે મોટી બુમો કરવા લાગ્યા તે સાંભળીને મને દયા આવી તેથી આકાશથી નીચે ઊતરી તે ઠેકાણે જઈને તે રાજા તથા બ્રાહ્મણોને હું પુછવા લાગે કે, આ તમે શું કરો છે તે વારે મરૂત રાજાએ કહ્યું કે, આ બ્રાહ્મણોએ બતાવેલા યજ્ઞનો મે આરંભ કરે છે, તેમાં દેવતાઓની તૃપ્તિ કરવા સારૂ પશુઓને હેમવા એ યોગી છે. વર્ષ જવા વાસ્તે એ માટે ધર્મ કહે છે. તે માટે હુ પશુને યજ્ઞ કરૂ છુ. એવુ મરૂત રાજાનું કહેવું સાંભળીને મેં તેને કહ્યું કે, હે રા. જ એ યજ્ઞથી કાંઈ ફળ થતું નથી, તે દેવતાઓ પણ પ્રસન્ન થતા નથી, છે Page #37 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫ ) ઉલટા દેશી થાય છે. શાસ્ત્ર માંહે યજ્ઞ કહ્યા છે, તે તું સાંભળ–આ શરીર રૂપ વદી છે, તેમાં યજ્ઞ કરનારો આત્મા છે, તપ રૂપ અગ્નિ છે, તેમ ઘી રૂપ જ્ઞાન છે, ને કર્મ રૂપ ઈધન છે, તેમાં હેમવા સારૂ કેધાદિક પશુ છે, ને સત્ય રૂપ યજ્ઞ ત ભ છે, ને સર્વ પ્રાણુઓની રક્ષા કરવી તે દક્ષિણ છે, જ્ઞાન, દર્શન, તથા ચારીત્ર; એ ત્રીવેદી છે, એવો મહા ઉત્કૃષ્ટ યજ્ઞ છતાં આ નષ્ટ કર્મને શ્રેષ્ઠ માનીને ઇષ્ટ સપાદવા સારૂ ભરમેષ્ટ થયા થકા શા વાસ્તે કષ્ટ સહન કરે છે વેદમાં પણ એજ યજ્ઞને માન્ય કર્યું છે. તમે તો કેવળ ઢોંગ કરો જણાય છે, એ પશુ વધ યજ્ઞરૂપ યુતી તે શુ મુક્તીનું સાધન થશે એથી તો ન રક મળે. ચ ડાળની પેઠે દયાહીન થઈને આ દીન બકરાઓને જે યજ્ઞમાં મારે છે, તે મુવા પછી ઘેર નરકમાં પડે છે. તે માટે હે મૃત રાજા, તુ ઉ. ત્તમ વશમાં ઉત્પન્ન થયો છતાં, તથા બુદ્ધિમાન છતાં આ નરકરૂપ કિયા કેમ કરે છે ! હવે એથી તુ દુર થા. બિચારા નિરપ્રાધી પ્રાણીઓને મારાથી જો સ્વર્ગ મળતો હોય તો થોડા જ દિવસમાં આજીવ લોક સુન્ય થઈ જાય. હે રાવણ મે જ્યારે એમ કહ્યું ત્યારે ત્યાં બેઠેલા સર્વ બ્રાહ્મણે કોપ કરીને તથા હાથમાં લાકડીઓ લઈને તે વતે મને માર્યા ત્યાંથી નાશીને હુ તારી પાસે આવ્યો છું. હે રાવણ, બીચારા નિરપરાધી પશુઓને દુષ્ટ બ્રાહ્મણો મારે છે તેનું તુ રક્ષણ કર. ને હું પણ તાહારાથી રક્ષીત થયો છુ. એવાં નારદનાં વચન સાંભળીને દયા ધરમન જાણનાર એ રાવણ તે મૃતરાજાના નગરની પાસે આવીને રથમાંથી નીચે ઉતર્યો તેવારે મૃતરાજા રાવણને જોઈને તેનો આદરમાન કરીને સિઘાસન ઉપર બેસાડશે. પછી રા વણ ધાતુર થઈને કહેવા લાગ્યો હે મૃતરાજા, આ નરકમાં લઈ જનારી જિયા શા સારૂ કરે છે, જગતના જીને અર્થે જ્ઞાની પુરૂષોએ દયા ધર્મ કહ્યા છે તે દયા ત્યાગીને આ દુષ્ટ ક્યિા દયા રહિત થઈને આ લોકમાં તથા પર લોકમાં દુઃખ દેનાર યજ્ઞ તુ શા સારૂ કરે છે? હવેથી અહીં શા કર્મ ક. રવાને ત્યાગ કર, અને જે કરીશ તો માહારી પૃથ્વીમાં રહી શકીશ નહીં. ને માહાર તકશીરવાન થઈશ. એટલુ જ નહી પણ મુવા પછી નર્કમાં જઈશ એવુ રાવણનું કહેવું સાંભળીને મૃતરાજાએ યજ્ઞ કરવું મુકી દીધુ. કેમકે ત્રણ ખડને વિષે ભપને પમાડનારી રાવણની આજ્ઞા દુર્લધ્ય હેવાથી તેણે માન્ય કરી, તે દિવસથી સર્વ રાજાઓ દયા ધરમ પાળવા લાગ્યા તેવાર પછી રાવ| નારદને પુછવા લાગ્યો કે આ પશુનો જેમાં પૈધ થાય છે એવો ચન્ન કર | Page #38 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ ] તેને કહ્યુ. હે ભાઈ આ ભ્રાંતિવષૅ તુ શુ ખકે છે? અજ શબ્દના અર્થ એમ થતું નથી. અજ શબ્દના અર્થ ત્રણ વર્ષનુ ધાન્ય જેથી ખીજા ધાન્યની ઉત્પતિ ન થાય તે સમજવો. અને તે આપણા ગુરૂએ પાકી રીતે આપણને સમજાવ્યા છતાં તુ કેમ ભુલી ગયા ? ત્યારે પર્વત કહેવા લાગ્યો કે નારદ, મારા પિતાએ મને અજ શબ્દના અર્થ ખકરા કહ્યા છે. તે નિઘટમાં પણ એમજ કહ્યુ છે. ત્યારે મે કહ્યું કે, હરેક શબ્દની અર્થ કલ્પના મુખ્ય અને ગાણ હોય છે, તેમાંની ગાણ અર્થ કલ્પના ગુરૂએ આપણને કહી છે; કેમકે ગુરૂ ધર્મના ઉપદેશ કરનારા છે, અને ભ્રાંતિ ધર્મ સ્વરૂપ છે, તેના વિસ્વાસ ન કરતાં તેથી વિરૂદ્ધ કામ તું શા સારૂં કરે છે? એથી પુન્યને ખદ લે પાપ થનાર છે, એવુ સાંભળીને તેણે મારો તિરસ્કાર કરો, ને કેહેવા લાગ્યા કે તારા કહ્યા પ્રમાણે ગુરૂએ અર્થ કહ્યા નથી. ખકરો તો મેષ શબ્દ નો અર્થ છે. ગુરૂએ કહેલા શબ્દાર્થને ઉલ્લંઘન કરીને તથા પોતાના ધર્મ સુકીને અહંકાર વડે મિથ્યા ભાષણ કરતાં તને ઠંડ ભય થતુ નથી ? માટે હવે તુ તાહારૂં મત સ્થાપન કર, ને હુ માહારૂ ચલાવુ છુ. જેનુ સાચુ હશે તે ચાલશે. એમાં જે હારે તેની જીભ કાપી નાંખવી, આપણ બેઉ વચ્ચે સાક્ષી આપણા રવાધ્યાયી વસુ રાજાને કરવો. એવુ તેનુ ખેાલવુ સાંભળીને મે કહ્યું કે મારે તે માન્ય છે. કેમકે સાચુ ખાલનારામાં અભિમાન ન રાખવો. પછી અમે બેઉ જણ ત્યાંથી ઉઠયા. તે વખતે પર્વત પોતાના ઘરમાં ગયા, ત્યારે તેની માતા તેને કેહેવા લાગી કે હે પુત્ર, તારા ખાપે તે અજ શબ્દના અર્થ ત્રણ વર્ષનું ધાન્ય કહ્યા છે, તે કહેતી વખત ઘરના કામમા છતાં મ સાંભળ્યુ હતુ. તે ફૅરવવાને તે અહંકાર વડે જીભ કપાવવાના પણ કરયા છે તે યાગ્ય નથી. કહ્યુ છે કે, “વિચાર ન કરતાં કાર્ય કરનારા પુરૂષ વિપત્તિને પામે છે” ત્યારે પર્વત કેહેવા લાગ્યા કે, મારૂ એ ખેલ" કેવળ અવિચારવુ છે, તે વાત ખરી, પણ હવે એ વચન સત્ય થાય તેવા ઉપાય કર, નીકર મને મહા દુઃખ થશે પછી તેની માતાએ જાણ્યુ કે પુત્રને ઘ. ણી પીડા થશે તેના નિવારણ કરચા વિના છુટકોજ નહી. કહ્યુ છે કે, “પુન મારૂં માતા શું ન કરે? પછી તેની માતા વસુ રાજા પાસે ગઈ તેના આશ્વર સત્કાર કરીને કહેવા લાગી :~~હે માતાજી, આજ મે સાક્ષાત ક્ષીરદ બક ગુરૂનાં દશ્ત કરચાં, એવા ભાવ તમને જોતાજ માગ મનમાં આવી ગયા છે. હવે હું તમને શુ આપુ? ને તમને શાની ઈચ્છા છે? ત્યારે ગુપત્ની Page #39 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) કહેવા લાગી. હે રાજા અને પુત્રભિક્ષા આપ, પુત્ર વિના બધુ શુન્ય છે. ધન, ધાન્ય તથા પુસ્તકો વગેરેને પુત્ર વિના શુ કરાય? તે સાંભળીને વસુ કહેવા લાગ્યો કે હે માતાજી એ પર્વત મને પાલન તથા પુજા કરવા યોગ્ય છે. કેમકે ગુરૂપુત્રની પાસે ગુરૂની પેઠે વરતવું એવી ભ્રાંતિ છે તેને કોણે પીડા દીધી છેઃ કોને મૃત્યુ આવ્યો છે? હે જનની મારા ભાઈને કોણ મારનાર છે? ને તેને શું દુઃખ છે ? તે કહે છે ત્યારે તેણે નારદનું આવવું, પ્રસંગે તેનું ભાષણ થવું, અજ શબ્દનો અર્થ વિશે વાદ, તે વિશે બેઉએ પણનુ કરવું, તથા તે બાબત રાજાનું સાક્ષી રહેવું. ઈત્યાદિક સર્વ વૃતાંત કહી સંભળાવ્યો. પછી દીનતાથી કહેવા લાગી કે હે રાજા અજ શબ્દનો અર્થ તને બકરો કહેવિ જોઈએ, તે વિના મારા પુત્રને મહા દુઃખ થનાર છે. કહ્યું છે કે “જે મોટા પુરૂષ છે તે પરોપકાર અર્થે પોતાના પ્રાણ પણ દે છે તે વાણી તે શા હિસાબમાં છે?” ત્યારે વસુ રાજા કહેવા લાગ્યા, હે માતાજી હું ખોટું કેમ બોલું? કહ્યું છે કે “પ્રાણ જાય તો પણ સત્યવકતા પુરૂષના મુખમાંથી અસત્ય બોલાતું નથી” વળી કહ્યું છે કે હિરેક પુરૂષે કદી પણ જુઠું બોલવું નહી” ઈત્યાદિક વાક્યોને તથા ધર્મને બાધિત એવા એ કામ સિવાય બીજુ જે કહેશે તે હું કબુલ કરીશ. હે માતુશ્રી ગુરૂની-વાણું અન્યથા કરયાથી માં હા પાપ લાગે છે, તે પછી ખોટી સાક્ષી પુરયાથી જે થાય તેનું શું પુછવુ. તથાપિ ગુરૂપુત્રનુ વાકય સાચું કર. એવુ તેનુ કે ભરેલ બોલવું સાંભળીને તેણે કબુલ કર્યું. પછી તે ક્ષીરદબકની સ્ત્રી મનમાં રાજી થઈને પિતાના ઘેર ગઈ. બીજે દિવસે હુ તથા પર્વત બેઉ મળીને વસુ રાજાની સભામાં ગયા. ત્યાં મોટા ગુણશાલી, હસ જેમ પોતાની ચાંચ વડે ખીર તથા નીરને જુદાં કરે છે, તેમ પોતાની બુદ્ધિ વડે સારને અસારનું વિવેચન કરવા વાળા મહા સભ્ય પુરૂષે બેઠેલા હતા. અને જેમ નક્ષત્ર ગણમાં ચંદ્રમા શોભે, તેમ અધર રહેલી સ્ફટિક શિલા ઉપર બેઠેલો રાજા વસુ ભતો હતો. તેવા પ્રસગે અતિ ઉમંગે બેઉ સગે જઈને તે સભામાં અમારી સર્વ વાત સંભળાવીને કહ્યું કે, અમારા ગુરૂએ કહેલા અજ શબ્દના અર્થ વિશે અમારે વાદ થયો છે, તેનો ન્યાય કરાવવા સારૂ અમે અહીં આવ્યા છીએ. હે રાજા તુ સત્યવાદી છે, માટે બરાબર ઈનસાફ કરીશ એમ અમે પાકુ સ. મિજીએ છીએ. પૃથ્વી તથા આકાશની વચ્ચે જેમ સુર્યની સાક્ષી છે તેમ આ Page #40 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ). - વચ્ચે હું સાક્ષી છે. બ્રહ્માંડમાંની ઘટપટાદિક સર્વ વસ્તુ કેવળ સયન ગેવરત છે. સત્ય વડે વરસાત પડે છે, તેમજ દેવતા પણ - ' ઇરી પ્રસંન થાય છે. હે રાજા છે આટલા બધા મુલક મેળવ્યાનું Jરણ પણ સત્ય જ છે. માટે આ અમારા વિવાદમાં તારા સત્યને જે.ઊં ‘ચિત હેય છે કહે. આપણે ત્રણે જણ ગુરૂ પાસે ભણતાં અજ શબ્દનો . ' અર્થશું શીખ્યા છીએ. ને તે શબ્દનો અર્થ શું છે? તે અપક્ષપાતળા કહે ત્યારે વિસુ રાજા મયુમા વશ થયો ચકો પોતાના સત્યને એક કોરે રાખીને ગુરૂએ એજ શબ્દનો અર્થ બકરો કહ્યા છે એમ કહ્યું કે, - - એવી માહાકુર સંક્ષિી વસુ રાજાએ આપવાથી અતરિક્ષ રહેલા દેવતાછે એથી સહન થયું. તેથી પેલી રિફટિક શિલાના સિહાસનને ચૂર્ણ કરીને તે સભામાં બેઠેલા સંપુર્ણ પુરુષોના દેખતાં પૃથિવીના પતિ વસુને જમીન ઉ. પર પટકા. ખોટું બોલ્યાથી કોપેલા જે દેવ, તેઓએ મારવાથી તે વસુ રાજા મરમાં ગયે. તેના પુત્ર પુથુસુ, ચિત્રવસુ, વાસવ, ઇશ, વિભાવસુ, વિવાવિસુ,સુર, તથા મહાસુર પિતાના બાપના રાજ્યમાં છતાં તેઓને પણ દેવતેની તો એ મારી નાખ્યા. તે આઠ મરીને નરકમાં ગયા અને બીજા બે નાશી *ગયા અને પરવતને પણ નગરના લેકેએ પાપી જાણીને શહેરમાંથી કહાડી કે તેણે કોઈ દુષ્ટ દેવતાની મદતથી ભેળા લોકોને આ હીંસા રૂપ યજ્ઞ ઘરે બરકમાં લઈ જનારી કયા શીખવી. ' તે 'દીવશથી એ અઘોર અહીંક્ષા બ્રાહ્મણોના કહેથી અજ્ઞાન છવો કરે છે માટે હે રાવણ તું તેનું નિવારણ કર, એવાં નારદનાં વાંકે સાંભળીને રાવણે તે ભાગ્યે” કીધું, અને મૃત રાજાએ રાવણની આજ્ઞાથી નારદ પાસે માફી માંગી તથા તેને ઘણુ આદરસત્કાર કરીને વિદાય કરો, તે વાર પછે [મૃત રાજા રાવણને પુછવા લાગ્યો, જે પુરૂષ કોણ હતો કે જેણે તમારી હીમત I વડે મેને આ ઘાર કર્મ કરતે નવા તે વારે મૃત રાજને રાવણ નારદની “ઉત્પતી કહેવા લાગ્યો. ' પુરવે એક બ્રહ્મરૂચી નામનો બ્રાહ્મણ હતા, તે કોઈ પ્રસંગે તાપસ થયો તે વારે તેની કુરમી નામની સ્ત્રી ગર્ભવંતી હતી અને તે પોતાના પતિના જ - આશ્રમમાં રહેતી હતી. -એક દીવશ તે આશ્રમમાં કેટલાએક સાધુએ આવ્યા, તેમાં એક છે ! “સાધુ તે તાપસ બ્રાહ્મણને કહેવા લાગે. દે સાયું તેં આ - સારના ભય થકી Page #41 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - ( ૪૧ ) રહવાસ મુકો. તે ઘણું સારૂ કર્યું; પણ વિરકત થયો છતાં આ દુ:ખ રૂપ સીમાં આશકિત કયાથી ગ્રહવાસ કરતાં આ વનવાસમાં શું અવિક મળવાનુ છે એવું સાંભળીને તે પ્રારૂચિ તાપસે તે જ વખતે તેની પાસેથી દીક્ષા લઈને શ્રી જિનસાસનને અંગીકાર કર્યું અને તેની સ્ત્રી પણ મિથ્યાત્વને મુકીને તથા શુદ્ધ શ્રાવિકા થઈને ત્યાં જ રહેવા લાગી. પછી તેને માસ પુરા થ. એથી એક પુત્રને પ્રસવી. તે બાળક જન્મતી વખત ર નહીં તેથી તેનું નામ નારધ રાખ્યું. કોઈએક સમયે કાંઈ કારણને લીધે તે બાળકને આશ્રમમાં મુકીને પોતે બાહેર ગઈ. તે વખતે જંભક નામના દેવતાએ તે બાળકનુ હરણ કર્યું પછી તે શ્રાવિકા આશ્રમમાં આવી જુવે છે તો પિતાનો પુત્ર - ખાયો નહીં. તેથી મહા શોક કરતી થકી વિરાગને પામીને એક ઇમાલા નામની સાધવી પાસે જઈ તેણે દીક્ષા લીધી. જંભક નામના દેવતાએ નારદનુ સારી રીતે પાલણ પોષણ કર્યું. કેટલાએક શાસ્ત્રો ભણાવ્યા. કેમે કરી આકાશ ગામિની વિદ્યા આપી. પછી ત્યાં નારદ અણુવ્રત ધારણ કરવા લાગ્યું. એમ કરતાં નારદની વન અવસ્થા છે ઈ. તેણે પ્રથમથી જ શિખા રાખી હતી તેથી તે યતિ અતિ બેહુથી જુદે દેખાવા લાગ્યા કજીયા જેવાને શેકી, ગાયન તથા નૃત્ય જોઈને જેને કેતક થાય, બોલવામાં મહા પ્રવિણ, કામ વિકાર થકી રહિત, અત્યંત દયાળુ, તેમજ વીર તથા કામી લોકોની સધિ તથા વિગ્રહ કરવામાં અતિ કુશળ થયો પગમાં ચાખડી, માથામાં ટોપી, તથા હાથમાં કમંડળ લઈને ગમે ત્યાં ફરે. એને કોઈ આડી છડી કરે નહી. દેવતાઓ પ્રતિપાલન કર્યું તેથી પૃથ્વી ઉપર એ દેવઋષિ નામે વિખ્યાત છે. બાળ બ્રહ્મચારી છતાં પિતાની ઈચ્છા વડે ! થ્વી ઉપર વિચરે છે. એ લોકો નારદ કહે છે. એવી રીતે રાવણે મરૂત રાજાને નારદને વૃત્તાંત કહ્યા તે સાંભળીને હરષિત થયો થકો મરૂત રાજાએ રાવણ પાસે પોતાના અપરાધની ક્ષમા કરાવી. પિતાની પ્રભા નામની કન્યા ઉપવર થઇ છતાં મરૂત રાજાએ તે રાવણને દીધી. રાવણે અતિ આનદ સહિત તેની સાથે વિવાહ કર્યો. ' 1 . ત્યાર પછી તે વાયુ જેવા પરાક્રમ વાળા, તથા મરૂત રાજાનાયજ્ઞને તોડનારો રાવણે ત્યાંથી ચાલ્યો મથુરા નગરીમાં ગયો. એ વાત ત્યાંના હરિ. વાહન રાજાએ જાણતાંજ હાથમાં ત્રિશુલ લીધેલા પિતાના મધુ નામના પુત્ર હિત રાવણની સામે આવ્યાં. તે જોઈને તથા મારા વિશે એની ઘણી ભકિત Page #42 -------------------------------------------------------------------------- ________________ ( ૪૨ ), ́ છે એમ જાણીને રાવણ રાજી થયા. અને તેને પુછવા લાગ્યા. હે હરવાહન રાજા, આ તારા પુત્રને ત્રિશુલ રૂપ આયુદ્ધ કર્યાંથી મળ્યા? એટલામાં હરિ`વાહને તેને ઉત્તર દેવા વિશે પોતાના પુત્રને શાન કરી. તે જાણીને તેને મધુ નામના પુત્ર રાવણને કહેવા લાગ્યા. હે 'દર્શકધર, એ મારા પુર્વ જન્મના ચમરેદ્ર નામના મિત્રે મને આપ્યા છે. તેણે એ આપતી વખત મને કહ્યું કે, ધાતકી ખંડ નામના દ્વીપમાંના ઐરાવત નામના ક્ષેત્રમાં એક શવદ્દાર નામનુ નગર છે, તેના સુમિત્ર નામના રાજાના પુત્રના એક પ્રભવ નામના શેવક હતા. તેમની બેઉની વચ્ચે વસત અને કામદેવની પેઠે મિત્રાચારી હતી. તે બેઉની ખાલ્યાવસ્થા છતાં એક ગુરૂ પાસે જઇને કળા શિખ્યા. પછી અક્ષિનિકુમારની પેઠે નિત્ય સાથે ક્રીડા કરવા લાગ્યા. સુમિત્રની યાવન અવસ્થા થઇ ત્યારે તે નગર ના રાજા થયા. તે વખતે તેણે પોતાના પ્રભવ નામના મિત્રને ઘણી સપત્તિ આપી. એક વખતે તે સુમિત્ર રાજા અસ્વક્રીડા કરવા સારૂ ધાડા ઉપર બેશીને ખાહેર નીકળ્યા. તે ધાડા તેને એક મેાટા વનમાં લઇ ગયા. ત્યાં કોઇ એક પલ્લિપતિ રાજાની વનમાલી નામની કન્યા સાથે લગ્ન કરીને તેને સાથે લઇ પોતાના નગરમાં આવ્યા. તે વખતે તે રૂપ વૈવન શાલિની કન્યાનેં પ્રભવે દીઠી. તેને જોઇને તે કામાતુર થયા થકો કૃષ્ણપક્ષના ચંદ્રમાની પેઠે દિવશે દિવસે ક્ષીણ થવા લાગ્યા. પોતાના મિત્રને મત્ર તથા તંત્રથી અસાધ્ય જોઈને સુમિત્ર રાજા તેને પુછવા લાગ્યા. હું પ્રભવ, તને શી પીડા છે? તે મને કહે ત્યારે પ્રભવ કેહેવા લાગ્યા કે હે સુમિત્ર, મને જે પીડા છે તે તને કહેવા ચાગ્ય નથી. જો કહીશ તા તેથી તને કલંક લાગશે. ત્યારે રાામેટા આગ્રહથી પુછવા લાગ્યા; ત્યારે તેણે ના ઈલાજથી તેને કહ્યુ કે હે મારા પ્યારા મિત્ર તારી સ્રી વનમાલાને જોઇને તે વિશે મારી ઈચ્છા થએથી આાવી દશા થઈ છે. એમ સાંભળીને તથા હશીને રાજા તેને કહેવા લાગ્યા કે, હે મિત્ર, તારા સારૂ હું મારૂં રાજ્ય પણ કરખાન કરી દેઊ, તે પછી આ સીની ચુ ખિટાદ છે? આજથી એ સ્ત્રી મૈં તને આપી. એમ કહીને ત્યાંથી ઉઠીને પેતાના ભુવનમાં ગયેૉ. સંધ્યા સમયે પોતાની સાને એક ક્રુતિની સાથે દાસીની પેઠે મેકલાવી દીધી. ત્યાં જઇને તે વનમાલા તેને કેહેવા લાગી, દે પ્રભવ રાજાએ મને તમને સોંપી છે, તે માટે હુ અહીં આવીછું. કેમકે પ્ તિની આજ્ઞા સીએ માન્ય કરવા યાગ્ય છે. મારા ભરથારની તમારી ઉપર એટલી પ્રીતિ છે કે તમારા અર્થે તે પોતાના માણુ દેવાને પણ પાછળ હનાર Page #43 -------------------------------------------------------------------------- ________________ - - - - --- - - - --- -- ( ૪૩ ) નથી; તો પછી મારા જેવી દાસીની તે શુ નિશાદ ? તેમ છતાં તમે આટલા ઉદાસી કેમ જણાગે છે ? મારી સામે ન જોવાનું કારણ શું? ત્યારે પ્રભવ લ્યો, હે વનમાલા મારા જેવો બીજો કોઈ પણ લજ્જા હીન નથી. મને ધિકાર છે, સુમિત્ર તો સત્યની મુર્તિજ છે. અરેરે !!! જેને મારા 'વિશે આટલો સજજન ભાવ ! જે મારા સારૂ પ્રાણુ દેવાને પણ તત્પર છે ! મે કહેતાં વેતજ જેણે પોતાની સ્ત્રીને મારી પાસે મોકલાવી દીધી ? એ અસ કર્મ કરવાને એ વિના બીજો કોઈ પણ તત્પર થાય નહીં. મારા જેવા નિસ્ટર બીજો કોઈ માગનાર નથી, અને એના જેવો કલ્પવૃક્ષ બીજે કોઈ દાની નથી. તે વનમાલા તુ મારી માતા છે, ને હું તારો પુત્ર છું. માટે પાછી રાજા પાસે જા; આ દુનિયામાં મારા જેવો પાપ કરનાર બીજો કોઈ મને જણાતો નથી. ઈત્યાદિક પ્રભવનું બેસવું પશ્ચાતાપ ભરેલુ સાંભળીને તે રાણી પાછી આવીને તે સર્વ વાત રાજાને કહી સંભળાવી. રાજાએ મિત્રનુ સત્યપણું ઈને અત્યત રાજી થયો. અહીં પ્રભવ પોતાના મનમાં પશ્ચાતાપ કરતે થકો એક ભયકર ખડગને હાથમાં લઈને મરવા તઈચાર થયો. એટલામાં સુમિત્ર રાજ તેની પાસે આવીને તેને કહેવા લાગ્યો. હે મિત્ર સાહસકર્મ કદી પણ કરવું નહીં. આ ખડગ તુ હાથમાંથી નિચે નાખી દે. તો પણ તેણે ન મુકવાથી રાજાએ પોતાના હાથે કરી લઈ લીધુ. તે વખતે તે પ્રભવ મહા લક્લાયમાન થઈને પોતાનું માથુ નિચુ ઘાલ્યું. તે જાણે પૃથ્વિમાં પિસવાનો વિચારજ કરતો હેયની ! એવો જણાય. તે જોઈને સુમિત્ર રાજાએ ઘણી પ્રકારે તેને સમજાવીને કાંઈક સારી દિશા ઉપર આપ્યો. ત્યાર પછી પુર્વની પેઠે મિત્ર ભાવ રાખીને કેટલાએક કાળ સુધી રાજ્ય કરીને અંતે દીક્ષા લઈ મુવા પછી તે રાજા ઈશાન દેવ થયો. ત્યાંથી ચવીને મથુરાના સ્વામી હરિવહન રાજની સી માધવીના પેટે તુ મધુ નામનો પુત્ર થયો. અને પ્રભવ પણ ઘણા કાળ સુધી ભવમાં ભટકીને વિશ્વાવસુ રાજાની સ્ત્રી જ્યોતિમતિના પેટે કુમાર નામનો પુત્ર થયો. તે ભવમાં આકરો તપ કરયાથી કાળ કરી ગયા પછી આ હું ચમક નામનો દેવતા થયો છું. એમ કહીને તેણે મને આ ત્રિશુળ આપ્યું, હે રાજા આ ત્રિશુળ બે હજાર જોજન દુર જઈને પિતાનું કામ કરી પાછું આવે છે. એવુ મધુકુમારનું ભાષણ સાંભળીને તથા ફી તેની ભક્તિ અને શકિત જાણીને તેને પોતાની મરમાં નામની કન્યા ૫-- - Page #44 -------------------------------------------------------------------------- ________________ - ~ જારા ' કા ( ૪ ) ચુ તે કેવળ છે તારા પ્રાક્રમથા જ રિવું છે પણ આ વખતે મ્હાંકે મારૂ છું. બેલિવું સાંભળવું જોઈએ. કેવળ 'પ્રકર્મ કયાંક-કેપનું કારણ થાય છેમાત્ર પ્રાક્રમ વડે સિહાદિક પશુઓને નાશ થાય છે. આ થ્વિ ઉપર એકથી એક બળવાન ઉત્પન્ન થાય છે. હું સર્વ થકી બળવો છુ એવો અંહકાર કેઈથી પણ ન થાય. તેમજ આ વખત એ વીરોમાં શ્રેષ્ટ “એક રાવણ ના એ મહાશુરવીર ઉત્પન્ન થયો છે, જેણે પોતાના પ્રતાપ વડે સૂર્ય જેવો કિમી જે સહસ્ત્ર તેને બાંધ્યો, લીલા મે કરી જેણે કલાસ પર્વત ઉપડશે મત રાજાને યશન તોડો, 'જેબુદ્દિપનાવામી' યક્ષેત્રે જેના"અંતકરણને ફેરવ્યો નહી, શ્રી અંતજિન સામે પિતાના હાથની માડી કહાડી“વણમાં તાર કરીને જેણે મધુર ગાયન કર્યું, તેણે કરી પ્રસન્ન થએલા ધેર ત્રિ ભુવનને જીવાવાળી એક અમોઘ શક્તિ નામની વિદ્યા તેને આપી છે તને બે ભુજાની પેઠે જેના બે ભાઈઓ છે અને જે સુકેશી નામના રાક્ષસ કુળમાં સુર્યની પેઠે દીપે છે; જણે “લીલા માત્ર યમ જોને નસાડી! એણેલો કપાલ તથા વાલીના ભાઈ સુગ્રીવને જેણે તેના સિવક કર્યો. એગ્નિ જેવાં છે કિલ્લાવાળા દુર્તધ્ય નગરમી પેસીને જેના બિષણ નોમના ભાઇએ મલબર રાજને બાંધી લીધે. એવો પ્રલય કાળની અગ્નિ જેવી રાવણે તાર ઉપર ચડી આવ્યો છે, તે નર્મતારૂપ અમૃત વૃષ્ટિ વડે શાંત થશે, એશિવાર્ય બી. જ કોઈ ઉપાયથી શાંત થનાર નથી તેને તારી રૂપિણે નામેની માહા સ્વરૂપવાન કન્યાને આપ. તેથી તેની સાથે તારી પ્રીતિ બંધાશે. એવું પોતાના પાપનું બેલિવું સાંભળીને ઇદ્ર રાજા ધમાં આવ્યો થકો કહેવા લાગ્યો કે હતા જે આપણને મારવા પોગ્ય તેને આપણી કન્યા કેમ આપીએ ? એ ની સાથે આપણુ આજનું વૈર નથી, પણ આપણા વપર પરૉગતનું છે. પુર્વ મારા પિતામહ વિજયસિહે પકડીને મારો હતો, તે તને કેમે યાદ આવતું નથી ? માટે એના મલી નેમના પિતામહની જેવી પુર્વે મે અર્વ કરી હતી તેવી એની પણ કરીશ. હું તાત તુ ડર નહી, મનને ઘેર્ચ આપતુ પિતાના પુત્રને પ્રાક્રમ શું જાણતો નથી ? એવી રીતે પીતા-પુત્રનુ ભાષણ ચાલે છે, એટલામાં રથનુપુર નગરને રાવણે આવી ઘેરો ઘાલ્યો. પ્રથમ રાવણે પોતાના એક દુતને સામ કરવા સારૂ ઇદ્ર રાજા પાસે મોકલ્યો છે કે રાજ પાસે આવીને યુક્તિ વડે તેને સમજાવવા લાગો.હે છે આ પ્રી - - -- — Page #45 -------------------------------------------------------------------------- ________________ : ~-~ - - ~ - - - ~- - - - * - - - (૪૭) ઉપર જે રાજાએ વિદ્યા અને બહુ બળે કરી મહા ગર્વિત છે, તે પણ રવણને કર ભાર આપે છે. આજ દિવસ સુધી તારી મરણ નહોતુ, તથા તારી નર્મત વડે જેમ તેમ આટલો વખત ગો.હમણાં આ તારે ભક્તિનો વખત છે, ત્યારે હવે ભક્તિ અથવા શક્તિ બતાવ. ભકિત તથા શકિત થકી હીન થઈને યુદ્ધ કરીશ તો પછી દીનતાને પામીશ એવાં તે દૂતનાં વાકયો સાંભળીને ઈ રાજા તેને કહેવા લાગ્યો કે હે જાસુદ, જે હલકા રાજાઓ હતા તેમણે આજે દિવસ સુધી રાવણની પુજા કરી; તેથી એ આટલો બધો ઉ ન્મત્ત થઈને મારી પાસેથી પિતાને પુજાવવાની ઈચ્છા કરે છે, તે ન કરવી જોઇએ આજ દિવસ સુધી તો જેમ તેમ રાવણનો વખત સુખે ગયો, પણ આ વખત એને કાળરૂપ થયો છે એમ સમજ. ત્યારે તુ અહીથી જઈને તારા સ્વામીને પોતાની ભકિત અથવા શક્તિ બતાવવાનું કહે. પોતાની ભકિત અથવા શકિત બતાવશે નહી તો તે નાશ પામશે. તે સર્વ વૃત્તાંત દુતે રાવણને આવી કહ્યું એમ સાંભળીને મહા ઉત્સાહ છે જેને, એવો રાવણ ભ હા કોપાયમાન થઈને યુદ્ધ કરવા સારૂ પિતાના સૈન્ય સહિત તત્પર થયો. અને હીં ઈદ્ર રાજા પણ રથનુપુર, નગરમાંથી બાહેર નિકળ્યો. કહ્યું છે કે જે વીર પુરૂષ છે તે બીજ શુરવીરનો અહકાર સહન કરતા નથી.” પછી યુદ્ધનો આરંભ થયો. તેમાં સામતની સામે સામત, સનીની સામે સનીક, તથા સેનાની સામે સેન્યા થઈને પરસ્પર લડવા મડી ગયા તે વખતે સવર્તક મેઘ, તથા પુષ્પરાવર્તમેશની પેઠે બેઉ સિન્ય તથા રાજાઓનું યુદ્ધ થવા લા ચુ તે વખતે ઈદ્ર રાજાના શુરવીરોએ એટલાં બાણ છોડ્યાં કે જાણે વરસાત થતો હોયની તે જોઈ રાવણ ભુવનાલંકાર નામના પોતાના હાથી ઉપર આરૂઢ થયો થકો હાથમાં ધનુષ્ય બાણ લઈ પોતે મારવા મંડી ગયો સામે ઈક પણ તેવી રીતે મારવા લાગ્યો. કોઈ કોઈથી હટે નહીંબેઉ રાજા વચ્ચે એવી હણમાર થયાથી તેઓના હાથીઓ એક એકને આવી વળગ્યા, ને પિતાના દાંત વડે એક બીજાને મારવા લાગીયા તે એવા જોસથી વઢકે વા લાગયા કે, તેમના દાંતો મારતી વખતે તેમાંથી અગનિની તણખી નિ કળવા લાગે. પછી જેમ વિરહણ સીના હાથમાંથી કાંકણુ નિકળી જાય, તેમ તેમના દાંતોમાંના સૌનાનાં કાંકણે પૃથ્વિ ઊપર પડગ્રા. દાંતે ભાગી ગયાથી ક્ષીણું થએલા તેઓનાં શરીરમાંથી તથા તેના ગળામાંથી મને ની ધરીની પેઠે લેહીની ધાર નિકળવા લાગી. તેમની ઉંપર બેઠેલા - 5 - - - - - - - = -- - == = - - = - = - = --- 1 1 - J K R S - Page #46 -------------------------------------------------------------------------- ________________ ( ઇટ ) વણ, તથા ઈદ્ર રાજ ક્ષણમાં ભાલાશી તો ક્ષણમાં બાણે કરી, તથા ઘડીકમાં પુદગલ વડે એક બીજાને મારવા લાગીયો. એવી રીતે તે બેઉ પરાક્રમીઓ પરસ્પરનાં અન્ને તોડવા લાગીયા. એકે અગનિ અસ્ત્ર નાંખવાથી બીએ વર્ષત અસ્ત્ર નાંખ્યું. એવી રીતે ઉત્સર્ગ તથા અપવાદની પેઠે એક બીજાને કરવા લાગીચા. એમ કરતાં કરતાં બેઉ પાસે આવી ગયા, તે વખતે રાવપણ પોતાના હાથી ઉપરથી કુદકો મારી તેના હાથી ઉપર જઇને ઈદ્રિના હા થીના માવતને મારીને ઈદ્રને પકડયો. તે જોઈને રાક્ષસોન વીર સહસારે ઇદ્રના સિન્યને ઘેરો ઘાલ્યો. એમ જાણીને ઇદ્રનુ સર્વ સિન્યાચારે દિશા તબરફ નાશી ગયું. કહ્યું છે કે “સૈન્યને સ્વામી છતાયાથી સર્વ પદાતિ છતાયા” એમ સમજવું. પછી રાવણ ઈદ્રને પોતાના લશ્કરમાં લઈ ગયે, પછવાડે નાયક વનાનું, રહેલું સર્વ વિદ્યાધરોનું સિંચે રાવણના સ્વાધીન થયું. પ-છી રાવણ ત્યાંથી નિકળીને પોતાની લંકા નગરીમાં આવ્યો, ત્યાં જેમ પિપટને પી જેરામાં પુરીએ, તેમ રાવણે ઈદ્રને બંધીખાનામાં નાંખ્યો. ' પછી ઈદ્ર રાજાના પિતા સહસાર પોતાના દિગપાલો સહિત લંકામાં આવી રાવણને નમસ્કાર કરી તથા હાથ જોડીને કહેવા લાગી. જેણે લીલા માત્રેકરી પથરીની' પડે કેલાસ પર્વતને ઉપાડો, તેણે અમને છત્યાની અમને કઈપણ લાજે નથી. તેમજ તારી પ્રાર્થના કરીમાં પણ અમે લાજતા મની માટે હે રાવણ, હુ માગી લેઉ છું કે મારા પુત્ર ઈદ્રને તુ છુ કર ને એ પુત્રભિક્ષા મને આપ. તે સાંભળીને રાવણ કહેવા લાગીયો કે જે હું કહુ તે એ પોતાના પરિવાર સહિત કરે તો તે એને છોડી મુકુ. તે કામ એ કે લંકા નગરીમાં ગલી ગલીએ ઝાડુકાહાડે જે કાંઇ ગામમા કચરો પડશે હોય તે બહાર કહાડીને સાફ કરી મુકે ને રસ્તા રસ્તે પાણી છાંટે તે પા; | ણી સુગંધવાળુ હોવુ જોઈએ. ઝાડુ પણ જેમ પિતાના ઘરમાંની કહાડીએ તેમ કહાવું જોઈએ. એમ કરવાથી હું રાજી થઈશ. તથા સારા સારાં કુલ ગુનીને મારી નગરીમાં સર્વ દેવસ્થાનોને તેની માલાઓ પુરી કરવી. એટલું મારું કહ્યું મને તો તેનું રાજ્ય તેને પાછું આવું ત્યારે તે સર્વ સહસારે કબુલ કર્યુ ત્યારે રાવણે ઈદને મુકી દીધું. ને તેને ભાઈની પેઠે સત્કાર કરો. પછી સસાર તથા ઈકબેઉં ત્યાંથી ચાલ્યા પોતાને ઘેર E' આવ્યા પણ ઈદ્ર રાજા મનમાં ખિન્ન થ થકો કહેવા લાગે. કહ્યુ છે કે - -- - -- ---- - - Page #47 -------------------------------------------------------------------------- ________________ (8e) “તેજસ્વી પુરૂષ નિસ્તેજ થએથી તેને મરવા કરતાં વસ્તુ દુ:ખ થાય છે. કોઇએક સમયે રથનુપુર નગરમાં નિર્વાણ સગમ નામના એક જ્ઞાનવાન મુનિ આવ્યા. તેમને વદના કરવા સારૂ ઈદ્ર રાજા તેની પાસે ગયા ત્યાં જઈ નમસ્કાર વગેરે કરીને ખેઠા પછી તે સાધુને પુચ્છ્વા લાગ્યું કે હે ભગવાન કયાં કર્મ વડે રાવણે મારો પરાભવ કરા? તેમજ઼ પછી તેણે સત્કાર કરવા નું કારણભુત કયુ કર્મ છે? ત્યારે મુનિ કહે છેઃ-~-હે ઈંદ્ર, એનુ અરિજય તામના નગરમાં જવલનસિહ નામના વિદ્યાધર રાજા રાજ્ય કરતા હતા. તેની સ્ત્રી વેગવતીના પેટે એક અહિલ્યા નામની મહા રૂપવાન કન્યા જન્મી. તે ચાવન અવસ્થામાં આવ્યાથી તેના ખાપે તેના સ્વયંવર રચ્યા, તેમાં સર્વ દે શા દેશના વિદ્યાધર રાજા આવ્યા; તેમાં એક ચદ્રાવતપુરના સ્વામી આનદમાલી નામના વિદ્યાધર રાજા હતા, તથા સૂર્યાવર્તપુરનો સ્વામી તડિતપ્રભ નામના વિદ્યાધર રાજ આવ્યા હતા. એ બેઉ સ્વયંવરમાં સાથે આ ન્યા હતા. તેમાંના આનદમાલીને અહિલ્યા પરણી. ત્યારે તક્તિમને જાણ્યુ કે મારો પરાભવ થયા. પછી તે દિવસથી તે આનદમાલીની સાથે દ્વેષ કરવા લાગ્યા. આનક્રમાલી કેટલાએક કાળ સુધી રાજ્ય સુખ તથા તે અહિલ્યા સ્રીની સાથે નાના પ્રકારના ઉપભાગ ભાગનીને અંતે વૈરાગ્ય ઉત્પન્ન થયા તેથી દીક્ષા લઈને તથા આત્મ ધ્યાન કરતાથકો મેટા મોટા મુનિની સાથે વિચરવા લાગ્યા. વિહાર કરતાં એક દિવસે આનક્રમાલી સ્થાવર્ત નામના પર્વત ઉપર ગયા, ત્યાં કોઈ પ્રસગે તેને તતિપ્રભ રાજાએ દીઠા, તે વખતે તેને અહિલ્યાના વિવાહની યાદ આવી. તે દ્વેષ વડે તે મુનિને ધ્યાનમાં બેઠેલા જોઇને તડિતપ્રભે તેને બાંધીને માયા, તથાપિ તે પોતાના ધ્યાન થી ન ડગ્યા. એવું અધાર ક્રૂત્ય જોઇને સર્વ સાધુઓમાં શ્રેષ્ઠ એવા એક તેના કલ્યાણ ગુણધર નામના ભાઇએ તમને અયેાગ્ય કર્યું એમ જાણીને તેની ઉપર તેજોલેસ્યા નાંખી; તેથી તે પીડાણા ત્યારે તેની સત્યશ્રી નામ ની સ્રીએ તે સાધુ પાસે પ્રાર્થના કરી, તેથી તેના કેધની શાંત્તિ થઈ, ને તે જોલેસ્યાને પાછી સમેટી લીધી, તેથી તે ખળ્યા વિના જેમના તેમ જીવતા રહ્યા. એવી રીતે તે ધ્યાનમાં બેઠેલા નિરપરાધી સાધુને દુ.ખ દીધાથી તે કાળ કરી ગયા પછી તે પાપના યોગે કેટલાએક ભવ ભટકી ને આ ભવમાં સહસ્રાર રાજાના પુત્ર તું ઈદ્ર થયા. તારો રાવણના હાથે પરાભવ થવાનું કારણ પુર્વ જન્મમાં તે નિર્દોષી-મહા પુરૂષના તિરસ્કાર છે. કહ્યુ છે Page #48 -------------------------------------------------------------------------- ________________ - - જરૂ— - - - - - - કે, જે કર્મ કર્યું હોય તેનું ફળ કોઈક દિવસે પણ મળે.” એવી સર્વ, માપણીઓની સ્થિતિ છે. ઇકથી તે કીડી સુધી સર્વ કર્માધીન છે. એમ તે સા ધુના, મુખે સાંભળીને પોતાના દતવીર્ય નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને, દીક્ષા લઈને તથા ઉગ્ર તપ કરીને મોક્ષે ગયો. કોઇ એક સમયે રાવૃાણ મેરૂ પર્વત ઉપર અન તવીર્ચ નામના મુનિને વ દના કરવા સારૂ ગયો ત્યાં જઈને મુનિની વદના વગેરે કરીને યોગ્ય આ છે સન ઉપર બેઠો. મુનિ ધર્મ દેશના દેવા લાગ્યા, તે અમૃત જેવાં મુનિનાં , વચનો સાંભળીને રાણ મતમાં રાજી થયોવ્યાખ્યાનની સમાપ્તિ થયા પછી છી રાવણ પુછવા લાગ્યો. હે મહામુનિ, હુ કોના હાથથી મરીશ? કે મને, કહો ત્યારે મુનિએ કહ્યું કે હે રાવણ પસીમા દેશે કરીને વાસુદેવના હાથે, તારે મૃત્યુ થશે. તારા દેહાંતની વખતે તુ મા વિપત્તિમાં પડીશ. એમ સાંભળીને તે મુનિની સામે પ્રતિજ્ઞા કરી કે આજથી મારા શિશેની ઈચ્છા, રહિત સ્ત્રીની સાથે હુ કયારે પણ રમમાણ થવાનો નથી એમ કહીને તથ; તે મુનિને નમસ્કાર કરીને પોતાના પુષ્પક વિમાનમાં બેશીને લકાંમાં જઈ સુખે રાજ્ય કરવા લાગ્યા ईत्याचार्य श्री. हेमचंद्र विरचितो श्री राम, लक्षमण चरीत्रे. - - - - - - - , વોરિ HiR Page #49 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) અથ શ્રી ત્રીજો ખંડ પ્રારંભ અહીંયાં શ્રી રામ ચરીત્ર વગેરે જે ચરી કહેવામાં છે તે માટે કથા નુ પ્રસગે બીજા પણ ઉત્તમ પુરૂષોનાં ચરીત્ર આના ભેગાં કહેવાનાં છે કેમકે આ ચરીત્રમાં તેઓનાં નામ પણ આવેલાં છે, માટે અહીયાં જે તેમની ઉ. ત્પત્તિ કહેવામાં આવે તો જ કથા વાંચવાને રસ આવે, માટે અહીયાં ત્રીજા ખંડમાં પવનજય તથા અજનાનો સબધ કહે છે. વૈતાઢય પર્વતની ઉપર આદત્યપુર નામના નગરમાં એક મલ્હાદ નામે રાજા રાજ્ય કરતો હતો, તેને કેતુમતી નામે પટરાણું હતી. એકદા ઉત્તમ સ્વપ્ન દેખવે કરીને રાણીએ ગર્ભ ધારણ કીધો. નવ માસ પુરણ થએથી શુભ યોગે માહા તેજસ્વી એક બાળકને તેણે જન્મતી હવી. રાજાએ મેત્સવ કરી પવનજય એવું નામ દીઘુ. તે બાળક અનુક્રમે વૃદ્ધિને પામત થકો મહા બળવાન અને વિદ્યાઓમાં પણ નિપુણ હોતો હ. અનુક્રમે વન અવસ્થા પામ્યો, તેવારે એ તો બળવાન થયો કે જાણે આખી પુથ્વિના રાજાઓને પોતે એકલો જ છતી સકશે એવો મહા પરાક્રમી થી. ભરતક્ષેત્રમાં સમુદ્રની પાસે દંતી નામના પર્વત ઉપર મહેન્દ્ર નામના નગરમાં એક માહિદ્ર નામનો વિદ્યાધર રાજા થયો. તેની દય સુંદરી ના મની સીના ઉદરથી અરિદમાદિક એક પુત્ર પિદા થયા, છેવટ એક અંજનસુદરી નામની કન્યાને જન્મ થયો. તે પાવન અવસ્થામાં આવ્યાથી તેને યોગ્ય પતિ મળવા સારૂ તેનો બાપ વિચાર કરવા લાગ્યો. પછી પોતાના પ્રધાનોને કહ્યું કે, આ મારી કન્યાના લાયક વરની શોધ કરો. તે માન્ય ક રીને તે દેશો દેશ ગયા. સર્વ વિદ્યાધર રાજાઓના પુત્રના ચહેરા કાહાડી લાવીને રાજાને બનાવ્યા. તેમજ એક હિરણ્યાભ નામના વિદ્યાધર રાજાની સ્ત્રી સુમતીને પેટે જન્મેલા વિધુ—ભની, તથા અલ્હાદ રાજાના પુત્ર પવનજયની, તસબીરો લઈને પ્રધાને રાજાને બતાવી. તે બહુ રૂપવન, કુલીન, વિઘાવત, ધનવત, તથા બીજા સર્વ ગુણ સંપન્ન જણાયા; ત્યારે રાજાએ ધાનેને પુછયુ કે એ બેમાંથી આપણી કન્યાને યોગ્ય કોણ છે ? પ્રધાને કહ્યું કે રાજ વિ...ભનું આયુષ્ય અઢાર વર્ષનું છે તે જોગવીને મેલે જશે. એમ મેટા શાસ્ત્ર જાણનારી જ્યોતિષિઓએ કહ્યું છે, અને મલ્હાદ રાજાના પુત્ર પવન જયનું ઘણું આયુષ્ય છે માટે એ આપણે કન્યાને યોગ્ય વર છે. તેને અંગ Page #50 -------------------------------------------------------------------------- ________________ (પર) જનસુંદરીને આપવી જોઈએ. એવા પ્રસંગે શ્રી નંદીવર દિપમાં શ્રી ન દીવરની યાત્રા કરવા સારૂ સર્વ વિદ્યાધરે પિતાના પરિવાર તથા રિદ્ધિ સહિત ગયા હતા, ત્યાં પ્રવ્હાદરાજા પણ ગયો હત; તેમજ મહેક રાજા પણ ગ. તેની પાસે મલ્હાદે પોતાના પુત્ર પવન સારૂ તેની કન્યા અંજનાસુંદરીની માગણી કરી. પ્રથમજ તે મહેંદ્ર રાજના મનમાં આવ્યાથી તે કહેણ તેણે માન્ય કર્યું. મલ્હાદનું કહેવું તો નિમિત્ત માત્ર થયુ. પછી તે દિવસથી ત્રી જે દહાડે લગ્ન કરવાનો ઠરાવ કરો. યાત્રા કરી સર્વ પિત પિતાના ઠેકાણે ગયા. તેમજ મહેદ્ર રાજા તથા અલ્હાદ રાજા મનમાં રાજી થઈને બેઉએ માનસ સરોવર ઉપર જઈને ડેરા કર્યા. એ વાતની પવનજયને ખબર પડતાં જ પોતાના પ્રહસિત નામના મિત્રને કહેવા લાગ્યો કે, અજનાસુંદરીની સાથે મારૂ લગ્ન થવાનું છે, તે પિતે કેવી છે ? તેને તે જોઈ છે? તે સાંભળીને તથા તે મહસિત કાંઈક હશીને તે ને કહેવા લાગ્યો કે, હે પવનજ્ય ર્મિ અજનસુદરીને દીઠી છે, તે રભાદિક અપ્સરાઓથી પણ સુંદર છે, કોઈના ઉપમા જેને દેવાય નહી, ને એનું રૂપ જેવું દેખાય છે તેવું વર્ણન કરવાને મહા પડિત પણ સમર્થ ન થાય. બીજુ તે હું કહુ ! એમ સાંભળીને કહેવા લાગ્યો કે હે મિત્ર, વિવાહનો દિ વસ ધણો દુર છે, ને મને તો તેને જોવાની ઈચ્છા ઘણી છે, તે પુર્ણ કેમ થાય ? કહ્યું છે કે “ચીની અભિલાષા વાળા પુરૂષને એક ઘડી દિવસ જેવી જાય છે, દિવસ માસની પેઠે જાય છે” અહિ તો ત્રણ દિવસ જવાના છે, તે કેમ પુરા થશે ત્યારે મહસિત કહેવા લાગ્યો કે હે પવનજય ઘેર્યને મુક નહી, આજ રાતે કોઈને ન કળતાં આપણે તેના ઘેર જઈશું. એમ કહીને તેને શાંત કર્યો. એટલામાં રાત્રે થઈ ત્યારે સકેત પ્રમાણે બેઉ જણે અજ નસુદરીના ઘરના સાતમા માળ ઉપર જ્યાં તે રહેતી હતી ત્યાં જઈને તેની બાહેર એક બાજુ ઉભા. અનસુ દરીનાં છીદ્ર જેવા સારૂ રાજાએ એક કા@ જેની આજનીનાં હું જોઈ કહાડયુ, તેમાંથી જોવા લાગ્યો. તે વખતે અજનસુ દરીની દાસી વસતતિલકા તેને કહેવા લાગી કે હે વામિણ, તને પવનજ્ય પતિની પ્રાપ્તિ થઈ માટે તુ ધન્ય છે, ને તારા જેવી ભાગ્યશાળી આજે બીજી કોઈ નથી એટલામાં તેની પાસે ઉભેલી બીછ મિશ્રકેશી નેમની તેની સખી વસંતતિલકાને કહેવા લાગી કે હે સખી, ચર્મ શરીરી જે વિધુતપ્રભ રાજા, તેને મુકીને બીજા કયા વરની સ્તુતિ કરે Page #51 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) છે? વાતતિલકા તુ ભેળી છે, તેને કાંઈ પણ ખબર નથી. વિદ્યુતપ્રભ રા જા યથાપિ થોડા આયુષ્યવાળી છે તથાપિ તે આપણી રવામિણીને યોગ્ય છે. તેને મુકીને બીજા રાજાની તારીફ કરે છે માટે તુ મુખ છે. કહ્યું છે કે, “અમૃત ઘોડું પીધુ તે મુખકારક છે ને જોર ઘણું પીવાથી ઘણું દુખ થાય છે એવી રીતે તે બેઉ સખીનુ બોલવું સાંભળીને પવનજરે જાણ્યું કે, આ મિશ્રકેશન બલવાને અજનાએ કાંઈ પણ તિરસ્કાર કર્યો નહીં, તેથી તે એને પ્રિય હશે જે પ્રિય ન હોત તો એ દાસીનો નિધિ કર્યા વિના - હે નહી. પછી ધાયમાન થઈને તથા હાથમાં ખડગ લઈને જેમ કોઈ રાક્ષસ અધારામાંથી નિકળે તેમ તે ત્યાંથી ઉડે અને કહેવા લાગ્યો કે જેના મનમાં આ વિધુ—ભ વર વરવાનું સારું લાગ્યું છે, તેઓનાં ધડથી માથાં આ ળગાં કરીશ. એમ કહીને તે તરફ જવાની તૈયારી કરી, તે વખતે તેને મિત્ર મહસિત તેને કહેવા લાગે કે, હે મિત્ર વિચાર કર્યા વિના કાંઈ પણ કામ કરવું નહી. એમ કહી ઝાલીને તેને રોકો, ને તેને બોધ કરવા લાગો કે હે મિત્ર સી અપરાધી છતાં ગાયની પેઠે મારવા યોગીય નથી તે શું તુ જાણતો નથી ! આ તે બિચારી નિરપરાધી છે, તેને વિના કારણ મારવી એ તને યોગીય નથી. ઈત્યાદિક વાકયો વડે તેને સમજાવીને ત્યાંથી તે બેઉ પાછા ફર્યા, ને પોતાના સ્થાનકે આવ્યા એ વાતનું પવનજયના મનમાં શુળ રહ્યું તેથી તેને રાતમાં ઊઘ આવી નહી. સવાર થતાજ પોતાના મિત્ર પ્રહસિતને બોલાવીને તેને કહેવા લાગી કે આની સાથે વિવાહ કરીને શું કરવાનું છે? કહ્યુ છે કે પિતાને ભાઈ છતા જો જુદાઈ રાખતો હોય તો તે દુખદાઈ થાય છે તો પછી જુદા મનવાળી સ્ત્રીની સાથે વિવાહ કથી શુ તે દુખનું કારણ ન થાય કે અપીતુ થાય માટે હે મિત્ર એની ઈચ્છા મુકી ને હવે જલદી આપણ નગરમાં જ ઈએ તો સારું. કોઈ ભજન ઘણુ સારૂ છતાં જે તે પોતાને ગમતુ ન હોય તો તે શા કામનુ! એવી રીતે ઘણા પ્રકારે ભાષણ કરીને તે ચાલવા લાગી, તે જોઈ તેના પ્રહસિન મિત્ર તેને કહેવા લાગી કે મોટા પુરૂષે જે વસ્તુનું ગ્રહણ કર્યું તે ફરી મુકી દેવી યોગી નથી, ત્યારે પોતાના વડાઓએ ગ્રહણ કરેલી વસ્તુને શુ મુકી દેરી એતો મોટું લાંછન છે. આ તારા મનમાં જે દુઃખ થાય છે તે કેવળ તારા પ્રારબ્ધવડે થાય છે, Page #52 -------------------------------------------------------------------------- ________________ ( ૫૪૧) લજ્જા થશે રાજાએ પ્ર બિચારી આજને સુંદરીમાં અમાધના હૈ નથી "તારા તથા "એ અજનાના માવીત્રા જગતમાં પ્રખ્યાત છે, માટે જો તુ તેની સાથે વિવાહ કરી વિના પાછા જેઇશ, તા તારા તથા એ કન્યાના માતા પિતાને અતિ એવાં પેાતાના મિત્રના શિખામણનાં વચનો સાંભળીને તથા કરીને 'પવનજય. મનમા 'દુ:ખીત છ્યા થકા માટા સતાપથી નિશ્ચય કરેલા દિવસે સકેત પ્રમાણે ઉનુ લગ્ન થયું. સાહેદ્ર વ્હાદ રાજાના ઘણા સત્કાર કરા, હૂઁ કાર્ય થઇ રહ્યા પછી વ તથા વહુ ને લેઇને પોતાના પરિવાર સહિત હાની નગરીમાં આવ્યેા. ત્યાંહાં અજન સુદરીને રહેવા સારૂ રાજાએ સાત માળનુ અતિ રમણીય મહેલ કાહાડી આપ્યુ. ને નગરીમાં એક અજૈન સુદરી વિના જ્યાં ત્યાં વિવાહ થએલા દિવસથી પવનજયે અજનાને કાઇ વખતે કહ્યુ છે કે જે માની પુરૂષ છે, તેને ધાડાંક અપમાન કદી ભુલે નહી ” આનદ થઇ રહ્યા ખાલાવીજ નહી થાય તે પણ તે પવનજયે તે દ્વેષ રાખીને અજના સાથે ખેાલવાનુ ખધ કચુ, તે જોઈને આજના મહા શાકમાં પડી ગઈ. જેની આંખામાંથી પાણી તે સુકામજ નહીં. ચદ્રવનાની રાતની પેઠે જેના મુખની કાંતી થવા લાગી. પલગ ઉપર સુતી છતાં રાતના ઊંઘ ન આવે મનમા સંતાપ થયેથી પલગ ઉપર ખામ તેમ પડીને જેમ તેમ રાત્ર કાહાવા લાગી તે એક રાત જાણે વરપરૂપ થ ઇનેજ આવી હોયની ? એવી જણાઇ દિવસે મનમા વિચાર કરતી થકી ખે ઢીચણમાં માથું ઘાલીને, પોતાના પતિના ચેહેરાનુ ચિત્ર કાડ઼ાડીને, તેની સામે જોઇને, તા પોતાના અંતઃકર્ણને ધૈર્ય દઇને કેટલાએક દિવસ કહાડથી એવી પેાતાની સ્વામીની અવસ્થા જોઇને તેની દાસીએ અતિ મીઠુ બે લીને તેને સમજાવવા લાગી પણ તેણે તેને કાંઇપણ જવાખ વાગ્યે નડ્ડી, જેમ હેમત રૂતુમાં કોકીલા ભુલે ચુકે પણ ખેાલે નહી તેમ તેણે મન ધાણ કચુ એવી મહા દુખતી દશામા તેના વિકરાલ કાળ જવા લાગ્યું મ કિચિત વિચાર ત્યાં રહ્યા. પછી એક દિવસે રાવણના એક દુત મલ્હાદ રાજા પામે આવીને તેને કહ્યું વા લાગ્યા, હે રાજા, રાક્ષસનાથ જે રાવણ, તેની સાથે દુમતિવાળે વરૂણ નિ ૨તર દ્વેષ કરતો રહે છે. ને તે રાવણની આજ્ઞા માનતા નથી. તે તા કહ્યુ પણ ઉલટો કહે છે કે, રાવણે મારી આજ્ઞા માનવી. હું જ્યારે તેની પારે ગયા ત્યારે મને કહેવા લાગ્યો કે; અરે! સવણ તે કોણ છે? તેનાથી શુ ચ Page #53 -------------------------------------------------------------------------- ________________ - નક - - - - - - - - - - - - - - - - - - - - -- (૧૫) વાનું છે તે ઈદ નથી ? કુબેર પણ હુ નથી ? તેમજ સહસાથે હું નહીં. વળી મરૂત રાજા પણ મનમાં ન સમજો ! રખે યમ જાણતો હો તે પણ હુ નહી, તથા કેલાસ પર્વતથી પણ મને જજ સમજજે. મારું નામ વરૂણ છે. દેવતાઓએ આપેલાં રત્નના યોગે એ દુર્મતિ રાવણ ઘણે ગર્વ કરી રહ્યા છે, તે જો આગમાં નાતો હોય તે મારી પાસે આવે. તો તેને નો ઘણા દહાડાને માતેલો ગરવ હુ ઘડીકમાં ખેચી લેફ. ઇત્યાદિક તેનુ બોલવું સાંભળીને તે સરવ વૃત્તાંત મે રાવણને કહ્યું. તે સાંભળીને રાવણ સાયમાન થયો થકો વરણની સાથે યુદ્ધ કરવા સારૂ તૈયાર થઈને તથા તેના વગર પાસે આવીને જેમ દીપને સમુદ્રને ઘેરો છે, તેમ તેણે પોતાનાં સૈન્ય નો ઘેરો ઘાલ્યો. વરૂણને ખબર પડતાંજ કેપે કરી આંખ રાતી કરીને પોતાના રાજીવ તથા પુંડરીક નામના બે પુત્રો સહિત નગરથી બાહર નીકળીને રાવણની સામે યુદ્ધ કરવાને આર ભ કરો. પછી મહાભયકર લડાઈ થવા લાગી. તેમાં મહા પરાક્રમી તેના બે પુત્રોએ રાવણના બનેવી ખરદુષણને બાંધી લઈ ગયા. ત્યારે રાક્ષસોનુ સર્વ સૈન્ય દશે દિશા તરફ નાસવા લાગયુ તે જે ઈને વરૂણ પોતાને કૃતાર્થ માનીને, તે પાછો પોતાના નગરમાં ગયો. રાવણે પિતાના સૈન્યને વીખરાઈ ગએલ જોઈને તેની સહાયતા કરવા સારૂ મને કંઈ મોકલ્યો છે માટે તેની મદત કરવાને તમારે ચાલવું જોઈએ એવાં તે દુતનાં વાકયો સાંભળીને પિતાનુ સન્ય સજીને રાવણને મદત ક રવા સારૂ મલ્હાર રાજા તૈયાર થયો, ત્યારે તેના પુત્ર પવનય તેને કહેવા લાગ્યો કે હે પિતાજી, તમારે જવાનું કાંઈ કામ નથી; તમારી વતી હું જઈને રાવણને મનથ પુર્ણ કરી આવીશ. હું પણ તમારો પુત્ર છુ ! એવી રીતે તે જેમ તેમ કરી પોતાના પિતાને સમજાવીને પવનજ્ય રાવણને મદત કરવા સારૂ ત્યાંથી નિકળે, ત્યારે પતિ બહેર જાય છે, એમ સાંભળીને જેમ કોઈ દેવી ઝડપથી આકાશ થકી નિચે ઉતરે, તેમ તેની સી અજનાસુંદરી માળથી નિચે ઉતરી. પોતાના પતિને જોવા સારૂ જેની આંખોમાં પાંપણ મી : ચાતાં નથી; ને મનમાં મારો પતિ આજ દિવસ સુધી મારી સાથે ન બો- ત્યે પણ આજ તો જરૂર બોલશે એવી ઈચ્છાથી થાંભલામાંની પુતળીની છે પેઠે બારણાના થાંભલાને ટેકીને ઉભી રહી. તે વખતે પ્રતિપ્રદાના ચદમા છે જેવી તેજ રહિત દેખાવા લાગી. નેત્રા. ઉપર માથાના કેશ પડેથી, એક ન( વન વેશ જેવી જણાવા લાગી, જેના પળ ઉપર કેક આદિક કાંઈ પણ - - તા ત w == === - --- = = -- - = = = = Page #54 -------------------------------------------------------------------------- ________________ - -- -- - - -- - - ( પક ) દીઠામાં આવતું નહતુ, કેડ ઉપર હાથ રાખીને ઉમેથી જણે પોતાની સિથિલતાને સુચન કરતી હેયની ! જેના હેડ તળની લાલી થકી રહિત - ખાવા લાગ્યા. આંખોમાંનુ પાણી જેના મુખ ઉપર વહી રહ્યું છે. એવી મહા ખરાબ દશાથી ઉભેલી અજનાને પવનજયં રાજાએ જોઈ ને મનમાં કહેવા લાગે કે આ સ્ત્રી કેવી નિર્લજ છે ! એને બુદ્ધિ તો નથી જ ! પછી ભય તે કયાંથી જ હાયઅરે એ વિશે મેં પ્રથમજ જાણી લીધું હતું, પણ મારા પિતાની આજ્ઞા માન્ય કરવા સારૂ મે એની સાથે વિવાહ કર્યો. એમ ૫ ? વનજય મનમાં નષ્ટ વિચાર કરી રહ્યા છે, એટલામાં પાસે આવીને પતિના પગમાં માથું ઘાલીને, તથા બે હાથ જોડીને વિનંતી કરવા લાગી કે હે પ્રા. ણનાથ, તમે સર્વ લોકની સાથે બોલ્યા તથા મળ્યા, પરંતુ મારી સાથે લગાર ન બોલવાનું કારણ શું છે? તેતો રહ્યું પણ હવે એક વિનંતી કરૂ છું તે આ પે માન્ય કરવી જોઈએ. હે પ્રાણનાથ હુ એટલુજ તમારી પાસેથી માગી લેઉછું કે મને કોઈ વખતે ભુલી જવી નહી. તેમજ પોતાનું કાર્ય કરીને જલદી પાછા પધારજો. તમારૂ કલ્યાણ થાઓ ! એવા આશિર્વાદ દેઉછું. એ વાં મહા દીનતાનાં વચનો બેલનારી બિચારી નિષ્પાપ અજનાને કાંઈ પણ ઉત્તર ને વાળતાં તેને અનાદર કરીને પવનજય ચાલતો થયો. તે વખતે પતિનો વિયોગ થયો તે દુઃખથી શકાતુર થઈને અજના પોતાના મહેલમાં આ વિને ધબ સરખી જમીન ઉપર પડી. પવનજર ત્યાંથી નીકળીને સંધ્યા સમયે માન સરોવર ઉપર જઈ પહેત્યે ત્યાં વિશ્રામ કરીને પોતાના આસન ઉપર બેઠો છે, એટલામાં તે સરો વરના કિનારા ઉપર પોતાના ધણીના વયોગથી પીડિત થયેલી એક ચકવીને તેણે જોઈજે પોતાના આણેલા કમલતતુ ખાતી નથી, ઠંડીમાં જેને બરમી થઈ રહી છે, અને ચંદ્રમા જેને અગ્નિ જેવો દીઠામાં આવે છે તેમજ ક રૂણારૂપ ઊચ્ચે સ્વરે કરીને રડવા લાગે છે. એવી તે ચકવીની દુખીત અ. વસ્થા જોઈને પવનજય મનમાં વિચાર કરવા લાગ્યો કે, આ ચક્રવાકી આ દિવસ પોતાના પતિની સાથે ક્રિીડા કરે છે, ફકત એક રાતનો વિગ થશે તે એનાથી સહન થતો નથી, ને મે તો મારી સ્ત્રીને પગણવાના દિવસથી બિલાલજ મુકી દીધી છે, કોઈ દિવસ તેની સાથે બોલ્યો પણ નથી, નિકળતી વખત તે મારી પાસે આવી તે પણ તેને મે પર સ્ત્રીની પે નિદર ક. છે જ. બિચારી અજના મારા દુ:ખરૂપ ડુંગરથી દબાઈ છે, તેની ઉપર વિ. - ~-જ ળ : Page #55 -------------------------------------------------------------------------- ________________ Fકned to (૫૭ ). ચોગરૂપી આ બીજે પર્વત રાખ્યો, તેથી જે તેને દુઃખ થતું હશે તે તેનાથી કેમ સોસાઈ શકાશે! મારી સોબતનું સુખ આજ દિવસ સુધી તેને ખબર જ નથી. હવે કોણ જાણે તેનું શું થશે. મારા અવિવેકને ધિક્કાર છે, હવે તે તપસ્વીની ખચિત્ત મરણ પામશે. (આંખમાં આંસુ આવ્યાં છે) અરેરે!! બિચારી એ નિર્દોની પતિવ્રતાનો આજ દીવસ સુધી જે ને અનાદર કર્યો, એ પાપ વડે કોણ જાણે મારી કેવી ગતિ થશે? ઈત્યાદિક શોક કરીને તે સર્વ વૃત્તાંત તેણે પોતાના પ્રસિત નામના મિત્રને કરો. કહ્યું છે કે પિતાનું દુઃખ કહેવાને પાત્રસુમિત્રવિના બીજું કોઈ નથી” તે સાભળીને પ્રહસિતે કહેવા લાગ્યું કે હે પવનજા, તારા વિયોગથી તથા કરેલા તિરસ્કારથી તે કમલનયની જરૂર આજે મરણને પામશે. હે મિત્ર, હજી તેનુ આસ્વાસન કરવાને તુ યોગ્ય છે. ત્યાં જઈને તેની સાથે મધુર ભાષણ કરીને ૫છી પોતાના કામ સારૂ જવું જોઈએ. ત્યારે જે પોતાના મનમાં હતું તેજ મિત્રે કહ્યું, એમ જાણીને તથા તે મિત્રને પોતાની સાથે લઈને ત્યાંથી પિતાના ઘેર આવ્યા. ત્યાં જઈ આજનાસુંદરીના બારણા પાસે પોતે ઉભો રહ્યો. ને મહસિતને આગળથી તેની પાસે મોકલ્યો. તે જઈ જુવે છે તો થોડા પાણીમાં જેમ માછલું તરફડે, તેમ પલંગ ઉપર લોટી રહી છે, તેમ પડ્યાથી જેમ કમળને પીડા થાય તેમ તેને ચંદ્રની કાંત્તિ વડે પીડા થઈ રહી છે, અતઃકરણમાં થયેલા સતાપ થકી તેના ગળાના હારનાં મોતી કુટી રહ્યાં છે, મોટા મોટા સ્વાસસ્વાસ લેવાથી તેના માથાના વાળ ઉડી રહ્યા છે, વિરહથી થએલા ત્રાશને લીધે હાથમાંના કાંકણાને ફોડી રહી છે, વસત તિલકા જે સ ખી તે તેને વારંવાર પૈર્ય દઈ રહી છે, મિત્રો તથા હદય જેનાં શુન્ય થઈ રહ્યાં છે, તથા લાકડાની પેઠે પલગ ઉપર પડેલી અંજન સુંદરીની એવી ખરાબ દિશામહસિત જોઈ તેમજ અજનસુદીએ પણ મહસિતને જોયો તેવારે અકસ્માત વ્યતરની પેઠે આ કોણ આવ્યો ! એમ કહીને કાંઈક ભયને પામી તથાપિ ધૈર્ય ધારણ કરીને બોલવા લાગી, અરે તું કોણ છે? આઈ આવવા નું કારણ શું ? તુ કોઈ પરપુરૂષ છે, તે આ અવસ્થામાં પડેલી મને જોવા સારૂ પરસીને ઘેર આવ્યો છું ? એવું તેની સાથે બોલીને પોતાની સખીને કહે છે. હે વસંતતિલકા, આનું હાથ ઝાલીને એને બહાર કહાડી મુક, હું ચદ્ર જેવી નિર્મળ છતાં એને જોવાને યોગ્ય નથી. મારા પતિ પવનજય વિ ના બીજા કોઈ પુરૂષને આ ઘરમાં પેસવાને અધિકાર નથી. માટે તું કોણ - - - - Page #56 -------------------------------------------------------------------------- ________________ Liા - - - - સાવ , , , - - ( ૧૦ ) છેતે કહે, ત્યારે પ્રહસિત નમસ્કાર કરીને તેને કહે છે, આજે હું મારૂ મોટું ભાગ્ય સમજુ છુ કે, મે તને જેમની તેમ જોઈ ઘણા દિવસથી થએલો જે પવનજયને વિયોગ, તે ઘડીકમાં મટીને મોટા આનદ સહિત બેફનો સમાગમ થશે. જેમ કામદેવ તથા વસંતઋતુને પોતામાં મિત્રભાવ છે, તેમજ પવનજય સાથે મારી મિત્રતા છે, તેણે મને આગળ મોકલ્યો છે, ને પોતે પાછળથી આ આવ્યો એમ સમજ. ત્યારે અને કહેવા લાગી કે, હે પર પુરૂષ તુ અમસ્તી મશ્કરી કરીને મને શા સારુ હેરાન કરે છે ? આ વખત મશ્કરી કરવા યોગીય નથી. પણ એ તારો દોષ નથી, મારા પુર્વ કર્મનો દેજ છે. જે તેમ ન હોત તો મારો કુલીન પતિ મને મુકત નહી ? વિવાહના દિવસથી આજ બાર વર્ષ થયાં પતિએ મને મુકી દીધી છે, તો પણ હું પાપિણ હજી સુધી છવુછું, એવી તેનાં દુઃખદાયક વચનો સાંભળીને પવનજયંથી ધીર ન ધરાઈ તેથી મોટી ઝડપ કરીને માહેલી કેરે આવ્યો. અને માં આંસુ આવ્યાં છે, ને ગદ ગદ કંઠ થ થકો મોટી આવેશથી બોલવા લાગી, હે સી, તુ પરમ નિર્દોષ છતાં દેબને આરોપ કરીને પરણેલા દિવસથી આજ દિવસ સુધી મે મુખે તારી ઉપેક્ષા કરી તેનું કારણ કેવળ મારૂ અજ્ઞાન છે. જો પણ મારા દેખથી તારી આટલી બધી દુર્દશા થઈ તથાપિ આજ મેં તને જીવતી જઈ તે મારૂ મોટું ભાગ્ય સમજુ છુ. એહવા મહાપશ્ચાતાપના પોતાના પતિના વા સાભળીને પલગ ઉપર હાથ ઝાલીને ઝટ ઉડી, તે જેમ હાથી પોતાના શુડાહડ વડે લતાનું ગ્રહણ કરે છે, તેમ પવન જયે પિતાની સ્ત્રીને પોતાની ભુજાળી ઝાલી લીધી પછી પોતાના હાથે કરી તેને સાથે લઈને પલગ ઉપર બેઠો ને તેની સાથે મધુર વાણીથી બોલવા લાગીયો, હે મારી પ્યારી સ્ત્રી, સુબુદ્ધિ જે હુ, તેણે તુ નિપ્રાધી છતાં તને ઘણું દુ ખ આપ્યું, તેની મને ક્ષમા કર એવા પ્યારનાં વચન સાંભળીને : અજના કહેવા લાગી, હે પ્રાણ પ્રિય પતિ, એમ કહે* યોગી નળ . એટલું બોલતાં અતિ આનદમાં આવી થકી ગમે - ઇચ્છા લાગ્યાકી મહસિન તથા વસંતતિલકા એ બેઉ જાણ * તે એકાંત સ્થળમાં પવનય જન જન છે ચાર પ્રહર એક પ્રહરની છે ર થઈ ૨ ને પવનય કહેવા લાગીયો આઈ ઘણી વેળા રી ને ખ , : - - - - - - - - - : Page #57 -------------------------------------------------------------------------- ________________ * * * અરજ (૧૯) લદી આવીશ. આજથી તું તારા મનમાં કાંઈપણ ખેદ કરજે નહીં. પિતાની છે સખી સહિત સુખે કરીને રહેજે. રાવણનું કામ કરીને હુ જલદી જ પાછો આવીશ. ત્યારે આ જન સુંદરી બોલી, હે નાથ, એ કામ મારા બાહુબલ વડે સિદ્ધજ છે, પણ જો મારા જીવવાની તમોને ગરજ હૈય તો પોતાનું કામ કરીને જલદી પાછા આવજે અને મે આજે રિતુનું સ્નાન કર્યુ છે, તેથી જો મને ગર્ભ રહ્યા, તો દુષ્ટ લોકો મારી ઉપર દેબ આરોપશે. તો પછી મારી શી વળે થશે ? ત્યારે પવનજય કહેવા લાગીયો કે, હે પીયા, હુ પોતાનુ કામ કરીને જલદી જ પાછો આવીશ. પછી દુષ્ટ લોકોને દુષણ દેવાને જગાજ નથી. અથવા આજે મારા આવવાની સુચતા આ મારા નામની વીટી છે તે તુ તારી પાસે રાખ્યું. જ્યારે કામ પડે ત્યારે બતાવજે. એવી રીતે પોતાની સ્ત્રીને રમઝાવીને પોતાના મિત્ર સહિત પવનય માનસ સરોવર ઉપર ગયો પછી પોતાના સૈન્ય સહિત આકાશ માર્ગે લકા નગરીમાં જઈને રાવણને નમસ્કાર કરો. ત્યારે તરૂણ મર્ય જેવી કાંતી સહિત રાવણ પોતાના અન્ય સહિત પવનજયને સાથે લઈને પાતાલ લંકામાં વરૂણની નગરી પાસે આવ્યો. આંઈ તેજ દિવસે પવનજયની સ્ત્રી અજનાએ ગર્ભ ધારણ કરો. તે ના પ્રતાપથી તેના સર્વ અવયવ શોભાયમાન દેખાવા લાગી. મુખ તથા ગાળ લાલ થવા લાગીયાં. સ્તનોના મુખનો રાગ કાલ થતો ચાલ્યો. ગતિ અત્યંત મદ થઈ, નેત્ર સ્વચ્છ નિર્મળ થયાં અને બીજા પણ તેના શરીર ઉપર કે. ટલાંએક ગર્ભનાં ચિન્હ દીઠામાં આવ્યાં. તે જોઈને તેની સામેં કેતુમતી ધિક્કાર કરીને તેને કહેવા લાગી કે, હે આજના, બેઉ કુલને કલક કરનારૂ તે આ કેવું આચરણ કર્યું છે ! હે પાપિણ, તારો પતિ દેશાંતરે ગયો છતાં તુ કેમ ગર્ભવતી થઈ ? મારા પુત્રે તને આજ દિવસ સુધી મુકી છે તે તારો દેશ જોઇનેજ મુકી છે, તેને દોષ કાંઈ પણ નથી તુ આવી દુશ્ચારણી છુ તે અમે આજ દિવસ સુધી જાણ્યું નહતુ. એવી રીતે સાસુના વાકયોવડે નિરાદર પામેલી આ જનસુ દરીએ વિચાર કરીને પતિના આવવાની નિશાની જે વીટી, તે કહાડીને બતાવી. તે જોતાંજ લાયમાન થઈ યકી તેના મનની ખાત્રી તો થઈતથાપિ તે કળવા ન દેતાં તેને કહેવા લાગી કે, હે પાપિણી, જેણે આજ દિવસ સુધી તારૂ નામ પણ લીધુ નહી તેની સાથે તારો સગ કેમ હોય ? આ નીશાની બતાવીને અમને ફસાવે છે કે શું ? જે તારા જેવી વ્ય છે ભિચારિણે સ્ત્રીઓ હોય છે તેઓ એવી ફસાવવાની યુકિતઓ ઘણી યાદ રાખે છે : * - * ok * Page #58 -------------------------------------------------------------------------- ________________ ( ૬૦ ) છે. હવે તું મારા ઘરમાંથી હમણાજ નીકલ. ને જ્યાં ગમે ત્યાં જા. તું પિતાના બાપના ઘેર જઈ રહે, અમારું ઘર તને રહેવા યોગ્ય નથી એવી રીતે તેને વિક્કાર કરીને તે રાક્ષસી જેવી નિર્દય સાસુએ તેના પિતાના ઘેર ૫હચાડવા સારૂ પિતાના સેવકોને હુકમ કર્યો. પછી તે સેવકો વસતતિલકા સખી સહિત અંજનાને રથ ઉપર બેસાડી ચાલ્યા. તે માટે રાજાના નગર પાસે આવતાં જ તેને ઉતારી મેલી. તે વખતે તે બિચારી નીરદેષ સ્ત્રીઓને જે દુઃખ થયું, તે પેલા સેવકેયી દેખાયું નહીં, આખા પાણીથી ભરાઈ ગઈ તોપણ બિચારા તે શુ કરે. ચાકરને ધણીના હુકમ પ્રમાણે ચાલવું જોઈએ. પછી તે આ જનસુંદરીને નમસ્કાર કરીને, તથા તેની પાસે ક્ષમા માગીને પણ છા ફર્ચા. એવા પ્રસંગે સંધ્યાકાલ ટુકડે આવ્યો, તે જાણે અજનસુંદરી મહા દુઃખરૂપ સમુદ્રમાં ડુબી થકી ડચકા ખાવા લાગી તે જોવાઈ ન શકાયાથીજ સુર્ય આથમી ગયો હોયની ! કેમકે ઉત્તમયી ઉત્તમની વિપત્તિ જોવાતી નથી. પછી જ્યારે રાત્ર પડી ત્યારે મહાભયાનક ઘુવડ બોલવા લાગ્યા. કોલ્હા બેલવા લાગ્યા, વૃક નામના વન પશુના શબ્દ થવા લાગ્યા. અને બીજા પણ ઘણાં મોટા વ્યાખના શબ્દો સાંભળ્યામાં આવ્યા તે જાણે કાનજ કુટી જાય છે કે શું? એવા શબ્દો સાંભળીને તથા ભયભીત થઈને એમને એમ તે રાત તેણે મોટા દુઃખ વડે જેમ તેમ કહાડી. પ્રાતઃકાલે ઉઠીને લજ્જાયમાન થઈ થકી ભીખાણની પેઠે પોતાની સખી સહિત પોતાના બાપના ઘરના દ્વાર પાસે આવીને ઉભી રહી. ત્યાંના દ્વારપાલ લોકે તેને એવી અવસ્થામાં જોઈને જલદી જઈને રાજાને કહ્યું. રાજાએ તેનો વૃત્તાંત સાંભળીને લવામાન થઈ નીચે મુખ ઘાલીને મનમાં વિચાર કરવા લાગ્યા. જે સ્ત્રીઓના ચરીત્રે અચિત્યા છે, અરે ! કુળને કલક લગાડનાર વ્યભિચારણી અજના મારે ઘેર આવી, તેથી મારા કુળને કલગ લાગ્યું. જેમ સફેદ વસ્ત્ર ઉપર લગારેક કાજળ લાગે તે કપડું દુષિત થાય છે, તેમ એણે મારા કુળને દુખણ લગાડયુ. એવી રીતે ચિતાતુર થયો થકો, જેના મુખનું તેજ હણાઈ ગયું છે, એવો તે રાજાને જોઈને તેને પુત્ર પ્રસન્ન કીર્તી વિચાર ન કરતાં બોલ્યો કે, એને જલદી આઈથી કહાડી મુકો. એણે આપણા કુળને દુષણ લગાયું જે આંગળીને શાપે ડો. હોય તેને રે બુદ્ધિમાન લોકોએ કાપી નથી નાંખતા? એવું પુત્રનું બેલ5 સાંભળીને રાજા મોટી ચિંતામાં પડી ગયો. ત્યારે ત્યાં બેઠેલો એક મહત્સાહ Page #59 -------------------------------------------------------------------------- ________________ [ ૬૧ ], : - - - - - છિતના કડિયા સમાન છે તે પુત્ર ચારીત્ર લેવા ઉજમાળ થે છે તથાપી ત મે એને ઘરવાસ રહી ધર્મ કરે એમ સમજાવી રાખે તેવારે તે દયધર્મી શ્રા વક શીવકુમાર પાસે આવીને વંદન કરી કહે છે, તેવારે શીવકુમર કહે તમે એવું કત કેમ કરો છો જે મુજને વંદન કીધુ તેથી મુજને દેષ લાગ્યો તેવારે તે ૮ ધમી શ્રાવક કહે હે શીવકુમાર તમારે ભાવ થકી ચારીત્ર છે માટે તમે વદના કરવા જોગ છો તથાપી હે શીવકુમર એક મારૂ વચન માનો જહાં લગી તમા રાં માતા પિતા જીવે ત્યાં લગી ચારીત્ર લેવું નહીં ઘરવાસે રહી શ્રાવક ઘર્મ આરાધ ભાવચારીત્રે વરતો એ પણ આત્મધર્મ શ્રેષ્ઠ છે એવું તે દઢધર્મી શ્રાવ કનુ વચન સાંભળી શીવકુમારે પ્રમાણ કીધુ તેવાર પછી શીવકુમાર છઠ છઠનાં પારણા કરવા લાગ્યોઆંબિલ પ્રમુખ તરિયા કરતો થકો ભાવચારિ ત્રીઓ તે શીવકુમાર એક હજાર વર્ષ લગી મહાતપ કરી શુદ્ધ શ્રાવકપણુ પા ળી કાળ કરીને વિદયુ નમાળી નામે દેવતા મહાતેજવત થયો તિહાં ચાર પ લ્યોપમનું દેવતાનું આયુષ્ય ભોગવીને સ્થિતી પુરી કરીને આંતરા રહીતપણે ચ વીને અબાધા રહીત ઉપન્યો તે કહે છે. આહીં જબુદ્ધિને ભરતને વિશે રાજ્યગ્રહી નગરે રૂષભદત નામે શ્રેણી ધનાઢય શેડ વસે છે તેને ધારણ નામે સ્ત્રી મહા સુશીળા છે તેની કુખને વિશે તે વિદયું નમાળી નામે દેવતાનો વ ચવીને ઉપન્યો તેવારે મધ્યરાત્રીને વિશે તે ધારણીમાતાએ સ્વપ્રમાણે જબુ નામે વક્ષ દીઠો તે કેવો છે, સુવર્ણનાં પત્ર તથા ફળ અને ફુલ તે જેને એવો વક્ષ આપણુ મુખમાંહે પેસતો દીઠ અનુ કમે નવ માસ પુરા થએ લક્ષણ ગુણુ વ્ય જન સતિ પુત્ર પ્રસવ્યો સર્વ પરિવાર આણ દ પામ્ય માતાએ સ્વમમાં જબુદ્ધક્ષ દીઠો હતો તેણેકરી પુત્રનું નામ જબુ કુવર સ્થાપ્યું. પંચધ્યાબે પાલણ કયા થકે બીજના ચંદ્રમાની પેઠે તથા કલ્પ વૃક્ષને અંકુરાની પેઠે દિવસે દિવસે વધવા લાગે અનુક્રમે કુવર આઠ વર્ષના થયો અતી રૂપ લાવ્યણતા ગુણ યુક્ત માતા પિતાને ઘણો પ્રીય થકી વિદ્યા ચાર્ય પાસે મોકલ્યા તહાં પુરૂષની બહોતેર કળા તથા સ્ત્રીની ચોસઠ કળા વિજ્ઞાન શિખ્યો અતિ નિપુણ ડાહ્યો અતિ રૂપવંત માતા પિતાને ઘણા વ. હાલો છે એ વિચરતો થકો દખીને બુધ જે પંડિત લોકો તે એમ કહેવા લાગ્યા કે અહે આ કુંવરની જનુની કે જેની કુખને વિષે આ પુરૂષ ૨. « ઉપને વળી કહ્યું છે કે જે સ્ત્રી ભાગ્યશાળી હોય તેની જ કુખને વિષે ના આ જ આ Page #60 -------------------------------------------------------------------------- ________________ a wામા સરકારી જગ જાનના ==== [ 2 ] થિંકર વાસુદેવ ચક્રવરતી ઇત્યાદિક મોહિોટા પુરૂષો ઉત્પન થાય છે તે સ્ત્રીને પણ ધન્ય છે તેમજ આ જ બુકુમારની માતાને પણ ધન્ય છે, એમ કુંવર ના ગુણ દેખ લોકો પ્રસ સતા હવા. હવે જમ્મુ કુમાર યોવન અવસ્થા પા ો તેવારે માતા પિતાએ મોહિટા કોટીવજ શેઠની આઠ કન્યાઓ સાથે કુ રને પરણાવવાને અર્થે વિવાહ કીધે, તે કન્યાઓ કેવી છે. કુંવરના સરીખુ રૂપ છે તે જેમનું વળી વયમાં પણ સરખી છે, સુવા ર્ણ સરીખી દેહ છે, સંગ લોચનીયો છે, ચતુવિજ્ઞાને કરી સઠ કળાની જાણએવી કુળવાન કન્યાઓ સાથે વિવાહ કીધા. એહવે તેજ સમયને વિષે ભગવતશ્રી મહાવીર સ્વામીના પાંચમાં ન - ણધર શ્રી સુધર્મ સ્વામી, ગ્રામે એક રાત નગરે પચા રાત્રી એમ અનુક્ર મે વિહાર કરતા ભવ્ય જીવોને પ્રતીબોધતા થકા રાજયગ્રહી નગરીને ઉદ્યા ન માંહે ગુણ શીલ નામે ચિત્ય વન છે તીહાં આવી સમોસરચા, તેમનું આગમન સાંભળી રાજા શ્રેણીક વાંદવા ગયો તહાં જ બુકમાર પણ વાદવા ગયો. સુધર્મ સ્વામીને વદન કરી યથો ચીત સ્થાનકે બેઠા તીહાં ગણધર ભ ગવત દેશના દેવા લાગ્યા. અહ ભવ્ય જીવો, જે વારે જેવું ચીત તેવારે તેવું ચીત, જેવારે જેવી ઘર્મ રૂચી તેવારે આત્માના હીતને અર્થ કાંઈ પણ વીલબ ન કર વળી જીવ મન ચંચળ છે તેણે કરી કાયા વીકણ શુ દવે પ્રમાદન કરવો, ઈત્યાદિક દેશના સાંભળી જ બુકમાર વૈરાગ્ય પામ્યો. ગુ રૂ પ્રતે કહે સ્વામીન તુમારી આજ્ઞાએ કરી માતા પિતાને તત્વધર્મ પમાડે. પછે હુ સ જમ ભાર ગ્રહીંસ, તેવારે ગુરૂ કહે (જાહા સુખ દેવાણુ મીયા હે દેવીણુ પ્રીયા જેમ સુખ ઉપજે તેમ કરે, એવું ગુરૂનુ વચન સાંભળીને જ કુમાર પિતાના ઘર ભણી ચાલ્યા તીહાં નગરના દરવાજા પાસે આવ્યા તે વારે નર્ગરના દરવાજે યત્ર સીલા માંહેથી લેહનો ગોળો ઉછો તે જ બુકમા રની પાસે આવી પડ્યો તે દેખી કમરને વિગ વૈરાગ્ય ઉપન તીહાથી ૫ છો ફરી ગુરૂ પાસે આવી સમ્યક્ત સહિત શ્રાવકનાં બાર વર્ત ઉચર, પકી પોતાને ઘેર જ્યાં માત પિતા છે ત્યાં આવ્યો હાથ જોડી નમસ્કાર કરી કહેવા લાગ્યો હે માત પિતા માહારૂ મન સંસારના મુખને વાંકતુ નથી માટે હુ ચારીત્ર પચ માહાત લેઉ તમે આજ્ઞા આપે, એવું પુત્રનું વચન સાંભળી, ધારણી માતા સુરછા પામી થોડી વારે ચેત વળેથી ગદગદ છે દેવા લાગી હે પુત્ર તુ હજી બાળક છે અતી મુકમાળ છે, વળી તે વન્મ મા છે = ને અ = —- - = = * = *- * - *- - *- * =1 * - , , * , , ' ' ૧ - Page #61 -------------------------------------------------------------------------- ________________ [ ૬૩ ] T - * = - == - == - === - - - - - = - = --- = - - - - - -- - હારે તુ એકજ પુત્ર છે તાહારા ઉપર મને ઘણી આશા છે ઉબરાના ફુલની પેઠે તાહારૂ નામ સાંભળવુ મને અતી વલવ છે તારા વિના મારાથી એક ક્ષણે માત્ર પણ રહેવાશે નહિ, વળી હે પુત્ર કેમે કરી હજુ તુ બાળક છે, તાહારા પાણી ગ્રહણ નીમીતે આઠ વ્યવહારીયાની કન્યાઓ સાથે વિવાહ કીધું છે તે અતી મનહરએવી કન્યાઓ પ્રતે પરણીને ભુક્ત ભેગી થઈ અતે સ જમ મતે ગ્રહણ કરજો એટલું અમારૂ વચન માનો, એહવું સાં. ભળી કુવર કહે છે જનુની એવાં વિષય સુખ આ જીવે અન તી વાર ભેગ વ્યાં તથાપિ તૂસીન પામ્ય, એવા સુખ ભોગેની લાલચે કરી જીવ ચાર ગતિમાં ભમ્યા કરે છે, જાત નરકાદી દુખ વાર વાર અનુભવે છે. એવા અઘોર પાપકૃત જે વિષય તેની વાંછના કુણ કરે અપીતુ કામે કરીને અધ અશાન છો કરે છે પણ જેને મોક્ષની જ અભીલાશા છે તે જીવો એવા સુખને અનિષ્ટ કડવા વિપાક જાણે છે માટે હે જનુની મને સંસારનાં સુખ પ્રીય નથી લાગતાં માટે જેણે કરી સારવત સુખની પ્રાપ્તી થાય એવું જ્ઞાન દર્શન સહિત ચારિત્ર હુ આદરીશ, ઇત્યાદિક સામ સામી પ્રત્યુતર આપ્યા તથાપિ કુવરનુ મન સંસાર ઉપર લલચાયું નહિ હવે કુવર દીક્ષા લેશે એમ ચીતવી કુંવરના પિતા રૂષભદત કહે હે પુત્ર માહારૂ એક વચન માનો અને પછી દીક્ષા લેજે, હે પુત્ર વ્યવહારીયાની આડ કન્યાઓ સાથે પાણી ગ્રહણ કરી (પરણીને) તુમારી વહુઓનાં મુખ દેખાડો એટલી મારી હું શ પુરી કરી પછે સુખે ચારીત્ર ૯ હે પુત્ર એટલું અમારૂ વચન માનો એવું સાંભળી જંબુમાર કહે છે પીતા જે તમે કહો છો તેમ કરી શ તથા શી કન્યાઓને તથા તેમના માતા પીતાને પ્રથમ જણાવવું જોઈએ કે જે માહરે પુત્ર તમારી પુત્રીઓને પરણીને બીજે દિવસે ચારીત્ર ગ્રહણ કરનાર છે માટે જો તે વાતે તમો સંપુરણ ખુશી તો સુખેથી તમારી પુત્રીઓનું પાણી ગ્રહણ કરાવો એવું કવરનું વચન સાભળીને કુવરના પીતાએ તે આઠ કન્યાઓને તથા તેમના માતા પીતાને કહેવરાવ્યું તેવારે તે કન્યાઓનાં માતા પીતા કહે જે અમારી કન્યાઓ જંબુકમારને નહી પરણાવીએ કેમ કે એતો મોક્ષાભિલાષી છે તે સંયમ આદરે તેવારે અમારી પુત્રીનો કોણ આધાર થા ય એવુ તેઓનું બોલવું સાંભળીને તે કન્યાઓ કહે અમારે તો આ જીવીત લગે જબુકુમાર સ્વામી છે મન સાથે અમે તે ભરથાર નિ કીધે છે માટે જે છે તે યમ ગ્રહણ કરશે તે અમે પણ બ્રહ્મચાર્યણીયો થઈ પતિ સાથે સયમ લઈ - - ~ - - - ~ 1 - ~ -~~ ~ - - - - ~~-~ - Page #62 -------------------------------------------------------------------------- ________________ - - - - -- - --- - - - - - - - [૬૪] શુ એવુ તે કન્યાનું નિશ્ચય પામે મન તે તે સમજીને તેમનાં માતાપી તાઓએ લગ્નની સામગ્રી કરવા માંડી પછી મોટો માસવ કરીને એક એક કન્યાના પિતાએ જ બુકમારને નવ નવ ડ સેનઈયા પિરામણી આપી પિ તાની પુત્રીઓ પરણાવી તેવાર પછી જ બુકુમાર આઠ સ્ત્રીઓ લઈ પિતાને ઘેર આવ્યા એવે સંધ્યાકાળ વીત્યા પછી સર્વ સ્ત્રીઓ સહિત વાસબુવનને વિશે ગયો તિહાં જંબુકમાર સીઓને પ્રતિબોધ કરવા લાગ્યા હે ભદ્રે આ સંસાર કેવી ળ અસાર છે તમે મારી સાથે ચારિત્ર આદર સંસારમાં કોઇ કોઇનું નથી. જેમ સંધ્યાકાળને વિષે વૃક્ષની ઉપર અનેક જાતનાં પખી આવીને બેસે છે અને પ્રભાતે સઘળાં વેરાઈ જાય છે તેમજ હે સખે કરમના વિશે કર સગાં સબવી કુટુંબ પરિવારને સબધ થાય છે પણ સર્વ સર્વનું આયુષ્ય ભોગવી કરમાનુસા તે સઘળાએ દિદિશ જાય છે એવો જે સંસારનો અસ્થિર સબધ તે પ્રતે પ્રતિ બધ કર પડિત જનોને યુક્ત નથી એવુ જંબુકુમારનુ વચન સાંભળીને સિ કહે હે પ્રભુ આપ કહે છે તે ખરૂ છે તો પણ એ સંસારને વિશે સ્ત્રિયાદિ કના ભોગ પામીને જીવ ભગવે છે હમણાં તમે અમારી સાથે ભોગ ભોગ વિલાસ કરો, પછે વઢપણે ચારિત્ર લઇશુ ઇત્યાદિક સ્ત્રીની સાથે જંબુસ્વામી સામ સામી પ્રત્યુતર કરે છે એવે સમે જે થયું તે કહે છે. રાજ્યગ્રહી નગરીની પાસે એટલે નજીક એક ભીલની પાલ્ય છે તે પાલ્ય માંહે ઘણા ભીલ લોકો વસે છે તે પાલ્યનો અધિપતી પ્રભવો નામે પલિપતિ છે તે કેવો છે નિરતર માંસને બહાર કરે છે વળી સાત વ્યસનને સેવનાર છે પરદાર સેવ્ય, પરધન હરનાર, ઇત્યાદિ ધારકરમનો કરનાર છે તે પ્રભવો ના મે ચોર રાજ્યગ્રહી નગરે પહેલી રાતે એકાએક આવીને રવકળાએ કર કોઈ ન જાણે તેવી રીતે નગેરમાંહે પેશીને તજવિજ કરે, એટલે તેજ દિવસે જંબુકુમારના લગ્નને દિવસે તે ચાર નગરમાં પેઠો પેશીને તજવિજ કરી ત્યાં જબુમારને ઘેર આજે ઘણું ધન આવ્યું છે વળી પુર્વનું તેના પિતાના ઘા રમાં પણ ઘણું છે એવી ખબર મેળવી નગરમાંહેથી પાછો ફર્યો પાલ્યમાં આ વી પાંચસે ચોરને સજ કરી હથિયાર બધાવી પોતાની સાથે લઈને મદય રાતે રાજ્યગ્રહી નગરીના દરવાજે આવ્યા ત્યાં આવી વિદ્યાના બળે કરી દર વાજાના તાળાં ઉઘાડ્યાં પછી તે પાંચસે ચોરે તે કહેવા લાગ્યું કે આ જે રૂષભદત શેઠના ઘરમાં ચોરી કરવી છે તેમના ઘરમાં ઘણું ધન હતુ ને વળી આજે જંબુકમારની પદેરામણીમાં નવાણુ કેડ સોઇયા આવ્યા છે મા ! = = = = = = - - - Page #63 -------------------------------------------------------------------------- ________________ ( ૬૫ ) : * મ તે સિંહને મળ્યું. પછી પોતાના રૂપને સમાવીને તે બેઉ અબળાને દિલાસો દેવા સારૂ પ્રથમના રૂપે થઈને શ્રી અરહતના ગુણની સ્તુતી કરવા લાગ્યો. પછી તે ગુફાના માલેકની ધીરથી બેઉ શ્રી મુની સુવ્રત સ્વામીની પ્રતિમાની સ્થાપના કરીને તેની પુજા કરવા લાગી. એમ કરતાં કેટલાએક કાળ પછી અજનાને માસ પુરા થએથી સિહણ જેમ સિંહને જન્મ તેમ વજ, અકુશ તથા ચક્ર ઇત્યાદિક ચિન્હાના પગવાળા એક પુત્રને જન્મી. તે પુત્રનું મુખ જોઈને અજનસુદર મનમાં મહાદુઃખિત થઈ શકી તેને પોતાના ખોળામાં લઈને બોલાવા લાગી. તે વખતે તેની આંખોમાં પાશું આવ્યું, તેથી જાણે પોતાના દુ:ખની સુચના તે બાલને કરતી હેયની! અને તે એવા દીનતાના સ્વરથી રડવા લાગી કે તે ગુફાથી સહન ન થયા થી તે જાણે રડતી જ હોયની ! (એ ઉભેલા ગુફા અથવા દેવાલયાદિકોમાં પ્રતિધુની થાય છે, તે ઉપર છે) તેવી અવસ્થામાં કંઠમાંથી અવાજ નીકળતો નથી, તો પણ તે પુત્રની સામે જોઈને કહે છે, હે મહાત્મન, હે મારા પ્રિય પુત્ર, તું મહા પ્રારબ્ધવાન છતાં મજ નીચ, તથા હિત ભાગ્ય સ્ત્રીના ઉદરમાં આવ્યાથી જ્યાં કોઈ માણસની નીશાની પણ ન મળે એવા ભયાનક વનમાં મેં જન્મ કર્યું. અરે ! જેના જન્મમાં અફવત્તી જેવો મહત્સવ કરવો જોઈએ. તેની આજે ભીખારીથી ખરાબ દશા છે ! હે પ્રાણપ્રિય પુત્ર, તારો જન્મ મહોત્સવ હું શાથી કરૂ ? એમ કહીને મોડેથી રડવા લાગે છે. એટલામાં અચાનક એક પ્રતિસુર્ય નામનો વિદ્યાધર તેમની પાસે આવી ઉભે રહ્યા. તે અતિ મધુર વાણુ વડે તેમને તે દુઃખનું કારણ પુછવા લાગ્યો. ત્યારે વસતતિલકાએ રડવું કાંઈક આપીને અજનાસુદરીના વિવાહથી તે તેના પુત્રને જન્મ સુધી સર્વ વાત તેને કહી સંભળાવી. તે જેમ જેમ બે લતી ગઈ તેમ તેમ મતિ સુર્યની આંખોમાં આંસુ વત્તા ગયા, તે છેવટ સુધી આવ્યથી મન પોતાથી આવરાયું નહીં તેથી એકદમ તેમની પેઠે રડવા લા ગ્યો. કેટલાએક વખત પૂછે કાંઈક વિચાર કરીને કહેવા લાગ્યો કે, હે દુખ સમુદ્રમાં બુડેલી બાઈએ, હું કોણ છું તે તમે જાણતા નથી. હનુપુરના ચિત્રભાનુ નામના રાજાની સી સુંદરીમાલાને પેટે હું પ્રતિસુર્ય નામનો વિદ્યાધર જમ્યો છું. (વસંતતિલકાની સામે જોઈને) તારી આ અજના સખીની માતાને હું માનસ વેગ નામને ભાઈ છું. આ વખતે દેવગે હું જે આંઈ કરનારા Page #64 -------------------------------------------------------------------------- ________________ 5 . .. , .. : : - - ના વા ~ , ~ - - *r;"ાજના ~ - = = ( ૯ ) આવત નહીં તો બિચારી આ રાંકડીની શુ અવસ્થા થાત ? પછી તેણે ઘછે દિલામો આપ્યો. અજનસુંદરી સુધીમાં આવી, તથા તે વાત સાંભળીને આ મારે માગે છે એમ જાણ્યું તેથી પ્રથમ કરતાં વધારે વધારે રડવા લાગી. “ઘણુ કરીને દુઃખની દશામાં પોતાના સુદરની ભેટ થયેથી વિતેલા દુઃખનું ફરી નવેસરથી સ્માર્ણ થાય છે પછી તેના મામાએ તેને પૈ દીધુ. ને પોતાની સાથે આવેલા કોઈ નિમિત્તિઓને તે બાળકના જન્મ વિષે પુછવા લાગ્યા. નિમિતિએ કહ્યું કે, આ બાળક મોટો પથ્વીપતિ થશે. અને આ જ ભવમાં મેલે જશે. જન્મની વખત ગ્રહ તથા લગ્ન ઘણાં સારાં છે, તેથી એ મહા ધર્માત્મા થશે એમ કહ્યું પછી તે પ્રતિસુર્ય પોતાની ભાણેજી તથા તેની સખીને પોતાના વિમાનમાં બેસાડીને પોતાના નગર તરફ જવા ની કળ્યો. તે વિમાનને રત્નોની ઘુઘરીયો બાંધેલી હતી. તેની રાહી કાંતી જ. મીન ઉપર તથા તે વિમાનનાં આસપાસ પડવા લાગી, તેને જોઈને તે બાળક તેને લેવા સારૂ ઉતાવળો થયો તેથી માતાના ખેાળામાંથી નીકળીને એક પર્વતની શિખર ઉપર જઈ પડશે. તે જાણે આકાશમાંથી વસ્ત્ર પડયો હોયની! એવી રીતે તે ઉપર પડતાં જ પર્વતના કટકે કટકા થઈ ગયાં. બાળક નીચે પડે એમ જોઈને અજનાસુદરી છાતી કુટવા લાગી. ને મોટા અવાજે ૨ડવા માંડી. તેણે કરીને જાણે આસપાસની પિલાણને જ રડવા ઉસકેરતી હે યની ! ત્યારે પ્રતિસુર્ય વિમાનમાંથી નીચે ઉતરીને તે બાળકને જઈ જુએ છે તે તેને કાંઈ પણ લાગ્યા વિના જેમનું તેમ દડામાં આવ્યું. તેને ત્યાંથી પવનવેગે તે વિમાનને હાંકીને પોતાના હનુ નામના નગરમાં આવ્યો. ઘરની પાસે પોતાની ભાણેજીને ઉતારી. તે જાણે કોઈ કુળદેવી જ હેની એ વી દેખાવા લાગી. પછી તેની મામી આવી ઘરમાં લઈ જઈને તેનો સારી રીતે આદર સત્કાર કર્યો જન્મતાં તે બાળક હનુપુરમાં આવ્યું, તેથી તેનું નામ તેની માતાએ હનુમાન પડ્યું. તથા વિમાનમાંડી પડતી વખત શિલને તો, તેથી બીજુ નામ શ્રીશલ એવુ રાખ્યું. પછી જેમ માનસ સરોવર ના કમલી વનમાં રાજહ સનાં બાળકો કીડા કરે, તેમ તે હનુ નગરમાં ૨ થેર૭ કીડા કરવા લાગ્યો અને અંજનાબુદરી નિત્ય પ્રત્યે, સામુએ મારી ન ઉપર દેષ રાખ્યો છે તે મારા માથાથી કોણ જાણે કયારે ઉતરશે ? એવો એવો વિચાર કરવા લાગી. પવનજય વરૂણની સાથે સલાહ કરી અને તેની પાસેથી ખર દુષણને = = - - - - - - - - - w w w - Page #65 -------------------------------------------------------------------------- ________________ અજર- અજન્મ ( ૭ ) મુકાવી ને રાવણને રાજી કર્યા પછી તેને લકા નગરીમાં પહેચતે કરીને, તથા તેની રજ લઈને પાછો પોતાના નગરમાં આવ્યો. પોતાનાં માતા પિતા વગેરેને યથાયોગ્ય નમસ્કાર કરીને આજનાના મેહેલમાં આવ્યો. ત્યાં જુએ છે તો કાંતી રહીત ચદ્રમાની પેઠે અંજનાનું ઘર નિસ્તેજ દીઠામાં આવ્યું. તેથી અતિ શેક કરવા લાગ્યો. એટલામાં તેણે કોઈ સીને દીઠી તેને પુછવા લાગ્યો છે, જેનું દર્શન તેને અમૃત જેવું લાગે, એવી મારી અજના કયાં ગઈ? ત્યારે તે કહેવા લાગી કે, હે પવનજય તુ ગયા પછી કેટલાએક દિવસે તારી સ્ત્રી ગર્ભણી થઈ એમ જાણીને તારી માતાએ કહાડી મેલી. તેને વિમાનમાં બેસાડીને પાપપી તારા સેવકોએ તેને લઈ જઈને મહેદ્ર નગરની ભાગોળમાં ઉતારી મુકી. એવું સાંભળીને કબુતરની પેઠે વાયુવેગે કરી સ્ત્રીની શોધ કરવા સારૂ પિતાના સાસરાને નગરમાં ગયો. ત્યાં જઈ ચેકશી કરતાં સ્ત્રીને પતો મળ્યો નહી. ત્યારે કોઈ પરસ્ત્રીને પુછવા લાગ્યો કે મારી અને જના આઇ આવી હતી કે નહી ? તેણે કહ્યું કે, તે પોતાની સખી સહિત ઈ આવી હતી. પરંતુ તેના દુરશીલપણાથી તેના પિતાએ તેને કહાડી મુકી એમ સાંભળીને જેમ વજનો માર પડે તેમ તેને લાગ્યું. પછી તેની શોધ કરવા સારૂ પર્વત સ્થળોમાં ફરવા લાગ્યો. ફરતાં ફરતાં કાંઈપણ ખબર ન મળવાથી શ્રાપ વડે ભ્રષ્ટ થએલા દેવતાની પેઠે ખેદ પામીને પોતાના મહસિત મિત્રને કહેવા લાગ્યો કે, અજનાસુંદરીની મેં આટલી બધી શોધ કરી પણ હજી સુધી તેને કયાંએ પત્તો મળતો નથી. તથાપિ હજી કેટલીએક શોધ કરવી છે, તેમ છતાં જે નહી મળશે તે હું અગ્નિમાં પ્રવેશ કરીશ. એ વૃરાંત મારા માતા પિતાને તુ કહેજે. એમ કહીને પોતાના મિત્રને વિદાય કકર્યો. તેણે આદિત્યપુરમાં જઈને અલ્હાદ તથા કેતુમતિને પવનની સર્વ વાત કહી કેતુમતિ સાંભળીને મુછ પામી તત્કાળ જમીન ઉપર પડી. કેટલો એક વખત ગયા પછી કાંઈક શુદ્ધિમાં આવીને બોલવા લાગી. હે મહસિત, તેણે અગ્નિમાં પેસવાનો પાકો નિશ્ચય કર્યો છે કે ? ત્યારે તારા પરમ પ્રિય મિત્રને એવી સ્થિતિમાં એકલો વનમાં મુકીને તુ આઇ શા સારૂ આવ્યો? પણ એ બીજા કોઇની તકશીર નથી. એ વિપરીત કાર્યનું કરણ હું અભાગણી છુ. મે પાપણીએ બિચારી નિર્દોષી વહુને ના હક ક. હાડી મુકી, તેથી આ ખોટા પરિણામના ચિન્હો દીમમાં આવે છે. તે સતી ઉપર મે 2ષ આજે પણ કર્યો, તેનું આ ફળ મને મળે છે, કહ્યું છે કે, - Page #66 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) અતિ પ્રબલ ભાવે પુન્ય અથવા પાપ કર્યું હોય તેનું ફળ તત્કાળ પ્રાપ્ત થાય છે. એવી રીતે વિલાપ કરતી થકી કહુમતી પડેથી રડવા લાગી. તેને મલ્હાદ રાજાએ સમઝાવીને તથા પોતાની સાથે સૈન્ય લઈને પિતાના પુ ત્રની તથા તેની સીની શોધ કરવા સારૂ નીકળ્યો. તેમજ બીજા દુતેને દે શે દેશ રવાને કર્યા. મલ્હાદ રાજા કેટલાક વિદ્યાધરે સહિત, પુત્ર તથા તે ની સીની શોધ કરવા સારૂ કેટલાએક દેશ ફરતાં ફરતાં એક ભુતવન નામના વનમાં જઇ પહોત્યો. ત્યાં જઈ જુવે છે તે પિતાના પુત્ર પવનજયે ચિતા રચીને આગ સળગાવી છે તે પોતે તેની પાસે ઉભે રહીને બોલે છે. તે વન દેવતાઓ હે વિદ્યાધરેક મલ્હાદ મારા પિતા, તથા કેતુમતિ મારી માતા, તે મને હું પુત્ર છું. મારી અજના નામની પતિવ્રતા સ્ત્રી નિર્દોષી છતાં તેને મે કુબુદ્ધિએ વિવાહના દિવસથી ઘણું દુ:ખ દીધુ. કેટલાક કાળ પછી કર્મના જોગે તેને મુકીને રાવણના કામ સારૂ પ્રયાણ કર્યું. ગામથી કેટલાએક દુર ગયો દૈવના યોગે મેં મારો દોષ જાણ્યા પછી પશ્ચાતાપ કરીને ત્યાંથી એક રાત્રના પાછો આવીને તેની સાથે હુ રમમાણ થયો. ત્યાં રાત્રે રહીને સવારમાં નિકળતી વખતે હું મારી વીંટીની નિશાની દઈને મારાં મા બાપને ન કળતાં ફરી સૈન્યમાં જઈ પહોત્યો. તે દિવસથી તે મારી સી ગર્ભવતી થઇ. તે ની ઉપર વિના કારણે મારી માતાએ દેશને આરેપ કરીને તેને ઘરમાંથી કાહાડી મુકી. હું આવ્યા પછી તેની મે ઘણી શોધ કરી પણ તે મળી નહીં, કોણ જાણે કયાં છે ? તેની ખબર નથી. એવી રીતે બિચારી તે સ્ત્રી કેવળ નિર્દોષ છતાં તેને આવા દુ:ખની પ્રાપ્તિ થઈ છે, તે સહન થતુ નથી. તેને દુઃખ થવાનું કારણ માત્ર મારૂ અજ્ઞાન છે. મારા જેવો પતિ જીવતો છતાં તેની સ્ત્રીને દુઃખ થાય, તેથી મને ધિક્કાર છે. એવા પશ્ચાતાપ કરી સર્વ પૃથ્વિ ઉપર તેની મે શોધ કરી પણ ક્યાંય પણ મળ્યો નહીં જેમ રત્નોની ખાણમાં રત્ન સોળું મળે નહીં, તેમ મને મારી સી મળી નહી. હવે જો હું જતો રહુ તે એ સદગુણી સ્ત્રિનો વિરહ મને જન્માંત સુધી દુખ દશે. માટે એ જીવ્યાથી મરવું ભલુ છે. એમ જાણીને આ મારાં ગીરને આ અગ્નિમાં બાળી નાંખુ છુ હવે પછી મારી સી જે તમને દિઠામાં આછે તેને કહેજો કે, તારા વિયોગથી પવનજય અગ્નિમાં બળી મુ. એમ ક. હીને રડતો થકો તે ચિતામાં પડવા માફ કુદકો મારીને ઊંચે ઉડો. એટલામાં રાજાએ એનું બોલવું બધું સાંભળી લીધું, તેથી મોટી ઝડપથી તેની પાસે Page #67 -------------------------------------------------------------------------- ________________ - - - - - - * - જઈને પોતાના બે હાથ વડે તેને બાથમાં ઝાલ્યો, ત્યારે પવન સીના વિ. ી યોગથી થએલા દુઃખને પ્રતિકાર જે આ મૃત્યુ તેમાં આ વિM કહેવુ ? તે વખતે મલ્હાદની આંખમાં પાણી આવીને કહે છે કે, એ હું તારો પાપી પિતા છું, તારી નિરદોષ સીને મે કહાડી મુકી. તેનું કારણ માત્ર તારી માતાનું કરેલું અઘટિત કૃત છે. તું મોટો બુદ્ધિમાન છતાં આ ઘર કમ કરવાને ચગ્ય નથી. તારી સીની શોધને અર્થે મે હજારો હજારો વિદ્યાધરોને દે શો દેશ મોકલ્યા છે. તે પાછા આવે ત્યાં સુધી તું વિલબ કર, એવી રીતે મલ્હાદ પોતાના પુત્રને સમજાવવા લાગ્યો. પણ શોધ કરવા સારૂ ગએલા વિ ઘાધર ફરતા ફરતા હનુપુર નામના નગરમાં આવ્યા, ત્યાં પ્રતિસુર્યની પાસે જઈને પવનજ્યનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તે કહેતાં અજનાના વિરહ થી પવનજય દુઃખી થઈને તેની ઘણી રીતે શેધ કરતાં તેને પતો ન મળ્યાથી તેણે અગ્નિમાં પ્રવેશ કરીને બળી મરવાનો નિશ્ચય કર્યો છે. એમ તે વિદ્યાધરો કહેવા લાગ્યા. તે વખતે ત્યાં પાસે અજના બેઠી હતી તેણે એ સર્વ વાત સાંભળી તેવીજ મોટેથી આ વિષ જેવા વાકયે મારા રૂદિયમાં પિસતાં જ હું નષ્ટ થઈ છુ. એમ કહીને તથા મુ ખાઈને પૃથ્વી ઉપર પડી ત્યારે પાસે બેઠેલી તેની સખીઓએ ચદનવાળું પાણી તેના અંગ ઉપર છટયુ. તથા વીજણાથી પવન કરવા લાગી. કેટલે એક વખત ગયા પછી ઉઠી સાવધ થઈ દીન રસ્વરે રડવા લાગી. ને મુખથી કહે છે – પતિવ્રતા સ્ત્રી પો. તાના પતિના શોકથી અગ્નિમાં પ્રવેશ કરે, કેમકે સ્ત્રીએ પતિ વિના જીવતાં રહેવું દુઃખનું કારણ થાય છે. એ પોગ્ય છે, પણ હજારો સીઓને ભોગવવા વાળા ભત્તાને એક સ્ત્રીને માટે આટલો બધો શેક કરવો વ્યર્થ છે. માટે પુરૂષને સ્ત્રીના વિયોગથી અગ્નિ પ્રવેશ સભવે જ નહી. તે કારણથી હે મારા વહાલા પતિ તું અગ્નિમાં બળી મરવાને તૈયાર થયે, એ અઘટિત કૃત્ય છે હું સો છતાં તારા વિરહથી આજ દિવસ સુધી જીવતી રહી તો તું પુરૂષ છતાં આટલી બધી હિમત કેમ મુકે છે. આપણ બે વચ્ચે નીલમણી તથા કાંચમી જેટલું અંતર છે. હુ અલ્પ સત્ય છું, ને તુ તે માહા સત્યવાન છુ, એ વાતમાં મારા સાસુ સસરાના દોષ નથી મારા મા બાપનો દેશ નથી કેવળ મજ અભાગણના કર્મને દોષ છે. એવી રીતે અતી શકાતુર થએલી અજનાને પ્રતિસુર્ય જોઈને પોતાના વિમાનમાં પુત્ર સહીત તેને બેસાડીને પવનની શોધ કરવા સારૂ નીકળ્યો ! Page #68 -------------------------------------------------------------------------- ________________ ( 6 == ~~ -~-~ - તે ફરતાં ફરતાં જ્યાં ચિતા કરીને પવનજય બળવા તઇયાર થયે હતા એ વા ભુતવનમાં આવી પહોત. તેને પ્રહસિત દીઠો. તે જ પ્રહાદ પાસે જઈ ને પુત્ર સહિત અજનાને તેના મામે વિમાનમાં બેસાડીને આંઇ તેડી આવ્યા છે. એમ કહેવા લાગ્યો. એટલામાં તે વિમાન ત્યાં પાસે આવ્યું. તેમાંથી અજનાસુંદરી નીચે ઉતરી, ને પિતાના સસરા મલ્હાદને તેણે નમસ્કાર કરચુ પછી પ્રતિસુર્ય પણ પ્રહાદ રાજાને ઘણું પ્રીતિ વડે મળ્યો. હનુમાનને મલ્હાર રાજાએ પોતાના ખેળામાં લઈને ગદગદ કંઠ થ થકો પ્રતિસુર્ય સામે જોઈને બોલવા લાગે છે પ્રતિસુર્ય રાજા, કુટબ સહિત દુખરૂપ સમુદ્રમાં બુ ડનાર જે હુ, તેની ઉપર ઘણી કૃપા કરીને તે મને ઉગાર્યો તેથી હું મારૂ મોટુ ભાગ્ય સમજું છું. મારા સંતાનને કારણભુત જે આ બિચારી નિર્દોષ સાધવી, તેને મે નાહક કહાડી મુકી. પરંતુ તે એનુ સારી રીતે રક્ષણ કયુ, માટે તુ ધન્ય છે. દુખના વખતે સમુદ્રની પઠે તુ પાછા ફરે, તેથી હ તારો ઉપકારી થયો છું. એ બધુ જોઈને પવનજયના કોપની શાંતિ થઈ ગઈ. ને મનમાં રાજી થયા. એવા પ્રસગે સર્વ વિદ્યાધરે મોટા ઉત્સાહ સ હિત પોતપોતાના વિમાનમાં બેસીને હનુપુર નગરમાં આવ્યા માહેદ્ર રાજા પણ ઘણે ઉતાવળે ત્યાં આવી પહોતો કે તુમતી દેવી તથા ભાઈઓ વગરે સર્વ ત્યાં આવ્યા. પછી ત્યાં મોટો ઉત્સાહ કરયો. એ બધુ થઈ રહ્યા પછી સરવ વિદ્યાધરો પોતપોતાના નગરે ગયા. માત્ર અજના તથા હનુમાન સહિત પવનય ત્યાં જ રહે પછી હનુમાન પોતાના પિતાના હાથ તળે ત્યાં ઉછરો આતે આસ્તે વિદ્યા શિખવા લાગે. તે સર્વ શસ શાસમાં કુશળ થય, સુ4 જેવી કાંતિવાળે તે હનુમાન કેમે કરી ચિાવન અવસ્થા પામ્યો. આઈ લકામાં રાવણ ધાયાભાન થઈને, વરૂણની મિત્રતામાં દુષણ ઉ પાવીને તેને જીતવા સારૂ ધેમ નામના પર્વત ઉપર ગયો. પ્રથમ જે જે વિદ્યાધરોને બોલાવવા સારૂ દુતોને મોકલ્યા હતા, તે સર્વ રાવણને આવી મળ્યા. તેમજ પવનજય તથા પ્રતિમુર્ય પણ રાવણ પાસે આવવાને નિકળ્યા. છે તે વખતે હનુમાન તેમને કહેવા લાગ્યો, હું છતાં તમને જવાની જરૂર નથી હું શતૃઓને છતી આવીશ. પાસે તીક્ષણ શસ છતાં કેઈ હાથે કરી મરશે છે કે ? હું બાળક છું તેથી તમે મારી ઉપર દયા કરતા હશે, પરંતુ પ્રાકમમાં છે છે જ્યનું પ્રમાણ નથી. એ પ્રમાણે મોટા આગ્રહથી તેમને શેકીને તથા તેમની છે 1 રજ લઈને હનુમાન જવા નિક. તે વખતે તેના પિતાએ તથા મામાએ - - - - - - - - - - - - - - - Page #69 -------------------------------------------------------------------------- ________________ ( ૧ ) તેનુ મસ્તક સુખન કર્યું. તેની સાથે હારા ગમે સૈન્ય નીકળ્યું. એવા મહામાક્રમી હનુમાન રાવણનાં સૈન્યમાં આવી પહત્યા. ત્યાં પોતાના જયની પેઠે હનુમાન આવ્યા, એમ જાણીને રાવણ રાજી થયા. હનુમાનૅ આવીનમસ્કાર કચુ, ત્યારે રાવણ તેને પોતાના ખોળામાં બેસાડીને તેના ઘણા આદર સત્કાર કરવા લાગ્યા. પછી તેને સાથે લઈને પોતાના સૈન્ય સહિત રાવણ પાતાલમાં વરૂણ રાજાની નગરી પાસે આવી પહત્યા. વરૂણે રાવણ આવવાનુ જાણીને પોતે તથા પોતાના બે પુત્ર, એ ત્રણેજણ સૈન્ય સહિત ખાહાર નિકળ્યા. ત્યાં વરૂણના પુત્ર રાવણની સાથે લડાઈ કરવા લાગ્યા. વરૂ સુગ્રીવાદિક સુરવીરાની સામે યુદ્ધ કરવા લાગ્યો. મહામાક્રમી વર્ણીના પુત્ર પોતાના નેત્રા રાતાં કરીને જેમ દુક્કરને કુતરાં દુઃખ આપે, તે પ્રમાણે તે રાવણને દુ:ખ દેવા લાગ્યા. એટલામાં જેમ સીંહ હાથીની સાથે લડે તેમ હનુમાન વરૂણના પુ ત્રા સાથે લડતા થકી કેધમાં આવીને પેાતાની વિદ્યાની સામર્થે કરીને જેમ કોઇ પશુને ખાંધી લિયે, તેમ તેમને બાંધી લીધા. તેનીં વરૂણને ખખર ૫ ડતાંજ કોપાયમાન થઇને જેમ રસ્તામાં હાથી ઝાડાને તેડી પાડે તેમ સુગ્રીવાદિક સુભટોને દુર કરીને હનુમાન ઉપર દોડયા એમ જાણીને જેમ નદી ના વેગને પર્વત અટકાવી મુકે, તેમ રાવણે ખાણના વરશાદ કરીને તેને વચ્ચે અટકાવી મુકયેા. તે વખતે જેમ ખળદની સામે મળદ લડે, તથા હાથીની સામે હાથી લડે, તેમ રાવણ તથા વરૂણ પરસ્પર લડવા લાગ્યા. એ મ લડતાં લડતાં રાવણે પોતાના ખળ વડે વરૂણને વ્યાકુળ કરીને, તથા કુદકો મારીને જેમ પુર્વે ઇંદ્ર રાજાને ખાંધ્યા હતા, તેમજ વરૂણને ખાંધી લીધા. તે વખતે આખી સૈન્યમાં જયજયકાર શબ્દ થવા લાગ્યા. પછી રાવણ પોતાના સ્થાનક ઉપર આવ્યા. ત્યારે વરૂણ રાજાએ પોતાના પુત્રા સહિત રાવણને નમસ્કાર કરા, તેથી રાવણે તેને મુકી દીધા. કહ્યુ છે કે મેટા ષોના કાપ માત્ર નમરતાએ કરી જાય છે. ” પછી વરૂણે પોતાની કન્યાને ચેાગ્ય વર મહાપરાક્રમી એવા હનુમાન જોઇને પોતાની સત્યવતી નામની કન્યા તેને આપી. ત્યાર પછી રાવણ પોતાના સૈન્ય સહિત લકામાં આવ્યો ત્યાં આવીને પેાતાની ખેત જે ચદ્રનખા, તેની એક કનકકુશલા નામની કન્યા હતી તેને ઘણા આનદ સહિત હનુમામને પરણાવી દીધી. તેમજ સુ ગ્રીવે પોતાની પદમરાગા નામની કન્યા આપી. હરિનીલ નામના વિદ્યાધરે મલિની તામની કન્યા આપી. અને બીજા હજારો વિદ્યાધરાએ પાતાની હુન્ડ Page #70 -------------------------------------------------------------------------- ________________ જાર કન્યાએ તેને પરણાવી આપી. પછી રાવણે અતિ આનંદથી તેને માળીને રજા દીધા પછી હનુમાન પોતાની સર્વ સ્ત્રીઓ સહિત હનુપુરમાં આ વ્યા. તેમજ બીજા સુગ્રીવાદિક વિદ્યાધરો પણ પોત પોતાને ઠેકાણે ગયા. ઈ. -હાં હનુપુર નગરમાં હનુમાન પોતાની સ્ત્રીઓ સહિત સુખ ભોગવે છે. ईत्याचार्य श्री हेमचंद्र विरचिते श्री राम लक्षमण चरीत्रे पवनजय अंजना सबंध हनुमान जन्म इत्यादि द -9 जीनो खंड समाप्त Page #71 -------------------------------------------------------------------------- ________________ - - - --- અથ થી ચોથો ખંડ પ્રારંભ તે - - ------- - ખ--- - -- - ~ -- ન - - - - કરતા ~ ~ - - - - == , = - , , - = - - = - - - - - ~ મિથિલા નામની નગરીમાં હરિવશને વિષે એક વાસુકેતુ નામના રા જાની સી વિપુળાના પેટે જનક નામે પુત્ર તે પૂથ્વી ઉપર ઘણે વિ ખ્યાત થયો. પ્રજાને પુત્રની પઠે માનતો હતો. તેથી તે પોતાના જનક નામને દીપાવવા લાગ્યો. તેમજ અયોધ્યા નામની નગરીમાં રૂષભદેવ સ્વામીથી ચા લેલી વશ પર પરામાંના આદિત્ય વશમાં થયા જે રાજાએ તેમાં કોઈ મેસે ગયા. કોઈ સ્વ ગયા, એવી રીતે વશાવળી ચાલતાં વીસમા તીરથકર શ્રી મુનિસુવ્રત સ્વામીને તીર્થમાં એક વિજય નામને રાજા થયો. તેની સી હિ મચુલાને પેટે બે પુત્રે જમ્યા. એકનું નામ વન્દ્રબાહુ તથા બીજાનું નામ પુર દર રાખ્યું નાગપુર નામની નગરીમાં એક ઈભવાહન નામના રાજાની સી ચુડામણિને પેટે એક મનોરમા નામની કન્યાનો જન્મ થયો. તેની - વન અવસ્થા થઈ છતાં, ચકે જેમ રોહિણે પરણી, તેમ વન્દ્રબાહુએ તેને મોટા આન દથી વરી, વિવાહ થયા પછી પોતાની સ્ત્રી તથા ઉદયસુંદર નામ ના પિતાના શાળાને સાથે લઈને જતાં રસ્તામાં ઉદયાચલ પર્વત ઉપર બેઠેલા એક ગુણસાગર નામના મુનિને તેણે દીઠો. સુર્યની પડે જેની કાતિ છે મો ક્ષ માર્ગના સાધનભુત તપના તેજ વડે જે શોભી રહે છે. એવા તે મુનિને શો જેઈને જેમ મેઘને જોઈને મેર રાજી થાય તેમ તે મનમાં રાજી થયો થકો છે ઘડાને ઉભો કરીને નીચે ઉતરી બે હાથ જોડીને બોલવા લાગ્યો. 1 . ' આઈ કોઈ મહા મુનિ વદના કરવા યોગ્ય છે. ચીતામણીની પઠે છે ટો પુણ્યથી એનુ આજે મને દર્શન થયું છે એવુ વબાહુનું બોલવું સાંભળીને તેને સાળ ઉદયસુદર તેને કહેવા લાગ્યો, કેમ તારા મનમાં દીક્ષા લે વાની છે કે શું ત્યારે તેણે કહ્યું કે એમજ મારા મનમાં છે ત્યારે ફરી તે ! મશ્કરીથી કહ્યું, હવે વિલબ કરવી જોઈએ નહી, એ કામમાં હું પણ તને સહાય છું, એવું તેનું બોલવું સાંભળીને વઝુબાહુ બોલ્યો કે તુ પિતાની ! પ્રતિજ્ઞા માત્ર “મુજે નહી. ત્યારે તેણે કહ્યું કે ઠીક છે. નહી મુકુ. પછી છે તે ઘોડા ઉપરથી ઉતરીને બધાને સાથે લઈને તે પર્વત તરફ ચાલ્યો. એવી ! ~*~ ~ = ~ = = ~*~ ~ = Page #72 -------------------------------------------------------------------------- ________________ છે રીતે વરબાહુને પાકો મનસુબો જોઈને ઉદયસુંદરને ધાસ્તી લાગ્યાથી તેને કહેવા લાગ્યો છે. હે વજરબાહુ રાજા હુ તારી સાથે મશ્કરી કરતો હતો, તને દીક્ષા લેવી જોઈએ નહીં. મારા બોલવાને વિકાર છે, આપણ બેઉ વચ્ચે કેવળ મકરીનું બોલવું થયું છે. એમાંનું કાંઈપણ સાચું સમજવું નહીં. વિવાહના ગીતોની પઠે મકરી પણ સાચી ન સમજવી. હવે પછી તું અમને સર્વ દુઃખમાં સહાય થઈશ. આ વખતે અમારા કુલના સર્વ મનોરથને ત્યાગ નહી કરાવ. તારા હાથમાં હજી સુધી વિવાહ કકણ છે. તેનું ફળ જે ઉપભેગાદિક, તેને તુ ચીતુ કેમ મુકી દે છે? જો તુ હમણાં જ દીક્ષા લઈશ તો જેને સંસારના સુખની હજી સુધી કાંઈ પણ ખબર નથી એવી આ મા રી બેન મનોરમા તારા વિના કેમ જીવી શકશે? ત્યારે વજરાયુધ તેને કહે છે – હે ઉદયસુંદર આ મનુષ્ય જન્મરૂપ ઝાડનું ચરિત્ર લક્ષણરૂપ ફળ છે. તે જે આ મશ્કરીનું ભાષણ કરવું, તે જેમ સીપીમાં સ્વાતીની બુદ મોતીનું કારણ થાય છે તેમ એ બોલવું મોક્ષનું કારણ ભુત થયું તારી બેને પણ મારી સાથે દીક્ષા લેવી જોઈએ, જે તે એમ નહીં કરે તો હવે પછી એની સાથે ભોગ ભોગવનાર હું નથી મારે તો આ મોક્ષને માર્ગે જવું છે, તેમાં અટકાવ કરવું તેને યોગ્ય નથી ને મારી વાત માને તે તુ પણ મારી સાથે દીક્ષા લે. ક્ષત્રીએ પોતે કરેલી પ્રતિજ્ઞા અવશ્ય પાળવી, એ સર્વનો કુલ ધર્મ છે. એમ કહીને તે આગળ ચાલ્યો. થકો ગુણસાગર મુનિ પાસે આવી ઝટ દીક્ષા લઈ લીધી. ત્યારે તે ઉદયસુદર, તેની સ્ત્રી મનોરમા તથા બીજ પચીશ કુમાર એ સર્વેએ તેની સાથે દીક્ષા લીધી. એ વાત જરબાહુનો પિતા વિજય રાજા સાંભળીને મનમાં વિચાર ક રવા લાગ્યો કે મારો પુત્ર બાળક છતાં તેણે દીક્ષા લીધી ને મેં હજી સુધા વિરાગનું ગ્રહણ કરર્યું નથી. માટે હવે દીક્ષા લઈને મેક્ષના સાધનને પાદવુ જોઈએ, એમ જાણીને પોતાના પુર દર નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને એક નિર્વાણમેક્ષ નામના મુનિ પાસેથી દીક્ષા લીધી. તે પુર દર પણ પિતાની સ્ત્રી પૃથ્વીની સાથે કેટલાએક કાળ ઉપગ ભગવાને તેથી થએલા કીધર નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને કેઇ એક મકર નામના મુ નિની પાસે દીક્ષા લીધી. કીતીધર રાજા પણ દ્રાણી સહીત ઇ રાજાની પડે પોતાની સરવી નામની સીની સાથે વિષય સુખ ભોગવીને તથા રીક્ષા : લેવાનું મનમાં ધારીને પોતાના મંત્રીઓને કહેવા લાગ્યું. મને હવે દિક્ષા લે છે - - - - - - Page #73 -------------------------------------------------------------------------- ________________ ~ - ~ ~ ~- ~ - ~ ~ -~ ~ ~-~ પી છે એ વિશે તમારૂ કેવું મત છે? ત્યારે પ્રધાને કહેવા લાગ્યા. રાજા હજી તુમે પુત્ર રહીત છે, માટે તેને વ્રત લેવાને અધીકાર નથી. તેમ છતાં જો તુ દીક્ષા લઈશ તે પછી આ પૃથ્વીને વામી કોણ છે? માટે પુત્ર થાય ત્યાં સુધી વિલંબ કરે. એવું માત્રીઓનું બેસવું માન્ય કરીને તેણે કેટલાએક કાળ ગ્રહસ્થાશ્રમ કર્યો. પછી તે સહદેવી રાણીના પેટે સુકોશલઈનામને પુત્ર પેદા થશે. પણ સહદેવી રાણીએ પોતાના પતિના દીક્ષા લેવાના ભયથી પો. તાને પુત્ર થવાની વાત છાની રાખી ને મને પુત્રી થઈ એમ કહ્યું. તોપણ તે વાતની રાજાને ખબર પડી. સુર્ય ઉગ પછી તેને ઢાંકવાને કોણ સમર્થ થઈ શકે? પછી તે રાજા સ્વાર્થમાં તત્પર થઈને તથા પોતાના પુત્રને રાજ્ય - ઉપર બેસાડીને એક વિજયસેનક નામના આચાર્ય પાસે દીક્ષા લીધી. પછી મહાઊગ્રત તપ કરીને ગુરૂની આજ્ઞાથી વિહાર કરવા લાગ્યો. એવી રીતે ફરતાં ફરતાં કોઈ એક સમયે અયોધ્યા નગરીમાં આવ્યો. માસ ઉપવાસનાં પારણાં કરવા સારૂ મધ્યાન બે પ્રહરના વખતે ગામમાં ગછે. રસ્તામાં જતાં મહેલમાં બેઠેલી સહદેવી સ્ત્રીએ તેને દીઠે. ને તેણે એ લખ્યો કે આ મારો પતિ છે, એણે જ્યારે દીક્ષા લીધી ત્યારે જ હું પતિ વિનાની થઈ. પણ આ મારો પુત્ર સુશલ એના બાપને જોઈને તેની પેઠે દીક્ષા લેશે તો હુ પુત્ર વિનાની થઈશ. તો પછી મારૂ જીવવું શા કામનું ? તે માટે અદ્યપિ આ નિરપરાધી છે, વ્રતધારી છે, તથા પતિ છે; તથાપિ પુત્રના કલ્યાણ સારૂ એને નગરથી બહાર કાંહોડી મુકવો. પછી તે સ્ત્રીએ કોઈ અન્યદર્શનીઓના હાથે તેને ગામથી બહાર કહેડાવી મુકાવ્યો. કહ્યું છે કે, “લોભી માણશને વિવેકે કયાંથી? એ સર્વ વાતની સુકોશલની ધાવ માતાને ખબર પડી. પિતાના વ્રતધારી, તથા નીરપરાધી પતીને એ દુષ્ટ સીએ નગરથી બહાર કાહાડી મુક. એમ જાણીને તે રડવા લાગી. તે જોઈને સુકોશલ રાજા તેને પુછવા લાગ્યો. હે મેતા તુ શા સારૂ રડે છે. ત્યારે તે ઘાવ માતા તેને કહેવા લાગી. હે પુત્ર, તારે પિતા જે કીર્તીધરરાજા તે તારી છે બાલ્યાવસ્થામાં તેને રાજ્ય ઉપર બેસાડીને પોતે દીક્ષા લઈ વિચસ્વા લાગો. ફરતાં ફરતાં કેટલાક દિવસ પછી આજે આ નગરમાં આવ્યો. તેને ઇમ જોઈને તું પણ દિક્ષા લઈશ એવી પોતાના મનમાં શંકા લાવી તાહારી માતાએ તેને એચંદીનીઓ પાસે ગામથી બહાર કહેડાવી મુકો. માસ ઉપ વાસનો પારણે “કરવા સારૂ અને એને એમ કહાણી એ " * ~ - ~ Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉs - - (%) રડું છું. એવું સાંભળતાં જ સુકોશલ રાજા તેજ વખતે પોતાના બાપ પા ! સે ગયો. ત્યાં જઈ. નમુસ્કાર કરી હાથ જોડીને તેની પાસેથી દીક્ષા માગવા લાગ્યો એવા પ્રસંગે ચિતમાલા નામની તેની સી ગભણી છતાં પિતાના મુધાને-સહિત પતિ પાસે આવીને તેને કહેવા લાગી કે હે સ્વામીને આ -રાજ્ય સુકવાને તુ યોગ્ય નથી એવું સીનુ બેલવું સાંભળીને તથા તેને સ | ર્તિ અભિપ્રાય જાણીને તેને રાજા કહેવા લાગ્યો. તે સ્ત્રી, આગળ આવનારા rણ કાળને માટે વર્તમાન કાળમાં ઉપચાર કરવુ જોઈએ, તેની પઠે આજ દિવસ શી, તારા ગર્ભસ્થ પુત્રને મેં રાજ્ય ઉપર બેસાડશે. એમ કહીને સર્વ લોકોની સાથે સારી રીતે બોલીને પિતાની પાસે દીક્ષા લીધી. પછી ઉતમ પ્રકારો આ તપ કરીને કષાય રહિત થયો થકો પૃથ્વીને પાવન કરવા સારૂ તે મુનિઓ [ પિતા તથા પુત્ર] બેઉ સાથે વિહાર કરવા લાગ્યા. | - આંઈ સહદેવી પોતાના પુત્રના વિયોગથી દુખપાસીને રદ્ર ધ્યાન વડે ભરીને એક પર્વતની ગુફામાં વાઘણ થઈ કોઈ એક સમયે ફરતાં ફરતાં તે પિતા પુત્ર-બેઉ સાધુઓ મોતાના શરીરમાં રોગરહિત થયા થકા સ્વાધ્યાય ધ્યાન માં તત્પર થએલા કોઈએક પર્વતની ગુફામાં એકાગ્ર ચિતે રહ્યા. કાતક મા [ સમાં, પારણુ કરવા સારૂ વિહાર કરવાને રસ્તામાં જતાં એક રાજી થએલી યમદુતીની પઠ વાઘાણીએ તેમને દીઠા પછી દુરથી જેમ મિત્રને જોઈ મિત્ર ડે તેમ હોડુ ફાડીને તેમને ખાવા સારૂ તે દાડી. તેને પોતાની પાસે આવતી-જેઇ. ક્ષમાશ્રમણોત્તમ તે બેઉ જણ ધર્મ ધ્યાન-ધારણ કરીને કાસ, ઉભા રહ્યા. એટલામાં વીજળીની પેઠે તે વાઘણ આવીને સુકોશલ ઉ પર પડી પોતાના પગે કરીને તેને જમીન ઉપર પાડયું. પછી તીક્ષણ નખે કરીને તેનું ચામડુ, ચટ ચટ ફાડવા લાગી. જેમ મોરવાડ દેશનો પથી તર રિ-થકે પાણી પીને ઘણો રાજી થાય, તેમ તે અતિ પ્રીતી વડે મુનિન લોઈ પીને રાજી થવા લાગી. વ્રતોથી તેનું માંસ તડ તડ તોડીને જેમ કોઈ ભીખારીણી ફલાદિકને તેડીને ખાય તેમ ખાવા લાગી. જેમ હાથી પોતાના દાંતે, કરી શેરડી, કડકાવીને ખાય, તેમ તેના હાડેને ચાવી ચાવીને ખાવા લાગી. જે પણ તે હિંસક. માણિએ નિધી મુનિના એવા હાલ કરયા પણ તે મુનિ દિલગીર ન ઘઈને આ મારાં કર્મ ખપાવવાને માઈ ધનરૂપ થઈ. એ તેને ઉપકાર મા. અને તે વિશે કંઇ પણ ખરાબ { ભાવ આપો નહી જેમતો તેમને ધ્યાન કરતા હતા તેના રોમાંચ ઉભા થયા, - Page #75 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ખ ( ૭ ) પછી શુકલ ધ્યાન કરીને તે સુકોશલ મુનિ કાળ કરીને મેક્ષને પામ્યો. તે મજ કીધર મુનિ પણ કમે કરી કેવળજ્ઞાન પામીને દેહત્યાગ કરી પરમ પદને પામ્યો. ઈહાં તે મુનિના કળેવરને તે વાઘણે જ્યારે ખાઈ લીધુ, ત્યારે તેના દાંતો ઉપર એક સોનાની રેખ તેને દીઠામાં આવી. તે જોતાં જ તેને મુછ આવી ગઇ પછી સુધીમાં આવી ત્યારે તે નિમિતથી તેને જાતિ સ્મરણ થયુ. તેથી પસ્તાવો કરીને પિતાને ધિક્કારવા લાગી. અરે હું મહા પાપિણીછુ. મે પોતાના પુત્રનું ભક્ષણ કરયુ. એ મહા પાપથી કોણ જાણે મા રી કેવી ગતિ થશે એવો તેણે ઘણા પ્રકારે ઘોખો કરો, તે કીધર મુનિએ જાણી લીધું. ત્યારે તેને ઉપદેશ કરો. તેના યોગે તે અનશન વ્રત ને ધારણ કરીને મરી જઈને જુગલીઓમાં જનમી, પછી કીર્તીધર મુનિ પણ ઉપર કહ્યા પ્રમાણે મોક્ષે ગયા. | સુકોશલ રાજાની સી ચિત્રમાલાના પેટે એક પુત્રનું જન્મ થયુ. તેનુ નામ હિરણ્યગર્ભ પાડ્યું. મેં કહ્યા પ્રમાણે તે ગર્ભમાં જ રાજી થયો. તે હિરણ્યગર્ભ ચિાવન અવસ્થામાં આવ્યા પછી, મૃગ જેવા નેત્રોવાળી સુગાવતિ નામની તેની સીના પેટે પિતાના જેવા શરીરવાળો એક નહુષ નામનો પુત્ર ઉત્પન્ન થયો. કેટલાએક કાળ પછી હિરણ્યગર્ભ રાજાએ પોતાના માથાં ઉપરના કે સફેદ થયા એમ જાણીને, પોતાની વૃદ્ધ અવસ્થા તરફ નજર ક રીને, મહા વૈરાગ્યને પામીને તથા પોતાના નહુષ નામના પુત્રને રાજય ઉપર બેસાડીને, એક વિમલાચાર્ય નામના ગુરુ પાસે ચારિત્ર વ્રત લીઘુ. પાછળ સિહ જેવો પરાક્રમી નહુષ રાજા, પોતાની સિ હિકા નામની સ્ત્રીની સાથે ઉ પગ ભોગવતો છતાં પોતાના પિતાનું રાજ્ય ચલાવવા લાગ્યો કોઈ એક સમયે ઉત્તર દિશાના રાજાઓને જીતવા સારૂ પિતાની સીને રાજ્યગાદી ઉપર બેસાડીને સેવ સહિત નહુષ રાજા પ્રવાસ ગયો. તેની દક્ષિણ દિશાના રાજાઓને ખબર પડતાં જ આવીને અયોધ્યા નગરીને તેઓ એ ઘેરો ઘાલ્યો. ત્યારે સુર પુરૂષની ઉપમાને લાયક એવી તે સિ હિકા સ્ત્રી પિતાનુ સિન્ય સજીને તેઓની સાથે યુદ્ધ કરીને જેમ સિહિણી હાથીને મારે, તેમ તેઓને મારીને હઠાવ્યા. કેટલાએક દિવસ ગયા પછી ઉત્તર દિશાના રાજાઓને જીતીને નહુષ રાજા પાછો પોતાની નગરીમાં આવ્યો. ત્યારે પોતાની સ્ત્રીએ દક્ષિણ દિશાના આવેલા રાજાઓને જીતીને તેઓને હઠાવ્યા, તે સર્વ વૃત્તાંત સાંભળ્યો. ને મ " જ જ Page #76 -------------------------------------------------------------------------- ________________ *: ~- ~ ~ ~ -- ક. . - - : - ( ) નમાં વિચાર કરવા લાગ્યો કે, મારા જેવા સુર પુરૂષને પણ જીતવાને મુક ' શકેલ એવા મહા પરાક્રમી રાજાની સાથે લડીને તેમને જીતી લીધા, એ કે વળ એનુ કામ નહીં પણ કોઈ એની સાથે લાગેલાની મદતથી થએલું જ. + ણાય છે. પતિ ઘેર ન છતાં કેઇ વૈરી સાથે યુદ્ધ કરવુ તે કુલીન સ્ત્રીઓને લાયક સ્થી. માટે એ જરૂર વ્યભિચારિણી છે. પતિવ્રતા સ્ત્રીઓને પતિ વિના બીજું કાંઈ અધિક નથી. પતિની સેવા વિના તે બીજું કાંઈ પણ જાણતી નથી. આ સીએ એથી ઉલટું કર્યું તેથી એ પતિવ્રતા નહીં. જો પણ તે સી ઉપર પોતાની ઘણી પ્રીતિ હતી તો પણ ખતિ પ્રતિમાની પેઠે તેને તેણે મુકી દીધી. એવી રીતે કેટલો એક કાળ મ્યા પછી નહુષ રાજાના શરીરે તાપની કસર થઈ. તેને મટાડવા સારૂ ઘણા ઉપાયે કરચા પણ દુષ્ટ શતરૂની પેઠે તે ગમે નહીં. એવા પ્રસંગે પોતાનું પતિવ્રતપણું દેખાડવા સારૂ, તથા પતિની પીડા દુર કરવા સારૂ, સિહિકી સી હાથમાં પાણી લઈન, પિતાના પતિની પાસે આવીને, તેને સભળાય એવી રીતે બોલવા લાગી. હે નાથ આજ દિવશ સુધી તારા સિવાય બીજો કોઈ પણ પુરૂષ કે જે હોય, તે છે. આ તાપ મટે નહીં, ને જો હું લક રહિત હોઊં તો કાંઈ પણ વિલંબ ન કરતાં મટી જાય. એમ કહીને હાથમાંના પાણીને તેનાં આગ ઉપર છાંટયુ. તેજ વખતે અમૃતથી ઘવાયાની પેઠે તાપ મટી ગયે. તે વખતે દેવોએ સિં. હિકા સીટ ઉપર ફુલોને વરસાત કર્યો. તે દિવસથી પ્રથમની પકે નહુષ રાજા તેની ઉપર પ્રીતિ કરવા લાગ્યો. એવી રીતે લાએક વખત પછી નહુષ છે રાજાને સિંહિકાના પેટે એક સાદાસ નામનો પુત્ર છે. તેને રાજ્ય ઉપર બેસાડીને નહ રાજએ મોક્ષની ઉપાયભુત દિક્ષા લીધી, જે વખતે સિદાસ રાજા રાજ્યાસન ઉપર બેઠે, તે વખતે તેના પ્રધાને એ અહંતને અષ્ટાહીક મહોત્સવ કરીને રાજ્યમાં થાળી પીટાવી, કે કોઈએ માંસ ખાવું નહીં, અને સિદાસ રાજાને પણ કહ્યું કે, અહંતને અછાહીકમ હસ્વ કરીને તારા પૂર્વજોએ કઈ વખત પણ માંસ ખાધું નથી માટે તેને પણ માંસ ખાવાનો ત્યાગ કરવો જોઇએ. તથાપિ તેને માંસ ખાવામાં ઘણી પ્રાતિ હોવાથી સાદાસ રાજાએ પોતાના રઇઆને કહ્યું કે, આજથી તું છેની રીતે માંસ લઈ આવતો જ થાળી પીટાયાના દિવથી ઈઆને ક્યાંય માંસ મળ્યું નહી. આકાશના ફુલોની પડે અભાવ જ થઈ ગયો; તેથી તે ઇઆને કાંઈ પણ ઉપાય ચાલે નહીં ત્યારે તે વિચાર કરવા લાગે છે, જે --- ------- -- - -- -- - ---- - . . . . . . . . . Page #77 -------------------------------------------------------------------------- ________________ . જ — - 1 - = — વતા ક ' ( ૯ ). હું માંસ લીધા વિના ખાલી હાથે ગમે તે રાજા મારી ઉપર ગુસ્સે થશે. ત્યારે હવે હું શું કરૂ? એમ વિચાર કરતો ફરતે છતાં કોઈ એક મુવેલેબાળક તેની નજરે પડી. તેનું માંસ લાવી રાંધીને તેણે રાજાને આપ્યું તેને સારો સ્વાદ લાગ્યાથી, તેની તારીફ કરવા લાગ્યા. આ માંસને કે સારા સ્વાદ છે આખા જન્મમાં પણ કેઈ વખતે આવું માંસ મને મળ્યું નહોતું. પછી તે રસોઇને પુછવા લાગ્યો કે, આ કયા પ્રાણીનું માંસ છે? ત્યારે તેણે કહ્યું કે, એ માણસનું માંસ છે. રાજાએ કહ્યું કે આજથી તું દરરોજ આવું માંસ લાવજે જા, તે દિવાથી તે રસોઈએ નગરમાંથી નાના નાના બાળકોને ચોરીને તથા તેને મારીને તેનું માંસ રાંધીને રાજાને દેવા લાગ્યા. રાજાના હુકમથી તે અન્યાયથી ડરતો નહીં. કેટલાક દિવસ પછી એવા મહા કૃર કમની પ્રધાનોને ખબર પડતાંજ જેમ ઘરમાંથી નિકળેલા સર્પન ઝા લીને દુર જઈ નાખીયે, તેમ તેને પકડીને એક ઘેર વનમાં જઈ મુકી આ. વ્યા. પછી તેને પુત્ર સિંહરા પિતાના બાપના રાજ્યાન ઉપર બેઠો. ને સુખરૂપ રાજ્ય ચલાવવા લાગ્ય સદાસ રાજા પણ તે વનમાં માંસ ખાતે થકે વિચરવા લાગ્યા. કેએક રામયે દક્ષિણ દિશા તરફ જતાં એક મુનિને તેણે દીઠા. તેમની પાસે આવીને તેને ધર્મ પુછવા લાગ્યું. તે સાંભળીને એને પશ્ચાતાપ થયે તેથી એ ધર્મના ઉપદેશને છે, એમ જાણીને જેમાં માંસને નિધધ કરે છે એવા જૈન ધર્મને ઉપદેશ મુનીએ તેણે કર્યો. તે સાંભળીને દસ રાજાને ચમત્કાર થશે. પછી તે અતિ આનંદ વડે શ્રાવક થશે. એવા પ્રસંગે એક મહાપુર નામના નગરમાં કેઇ એક અપુત્ર રાજા મરી ગયે. તેવા સમયે સિદાસ ત્યાં ગયો. તેને જોઈને ત્યાંના પ્રધાનોએ પંચ દિવ્ય કરી અભિષેક કરીને ઘોડો, હાથી, છત્ર, ચામર, તથા કળા, ધારણ કરીને તેને રાજ્ય ઉ. પર બેસાડ, સાદાસ રાજા રાજ્ય કરતો છતાં કેટલાક દિવસ પછી પિતાના એક દુરને પિતાના પુત્ર સિહરથ પાસે મોકલ્યું. તેના પાસેથી કહેવરદ વ્યું કે મારી આજ્ઞા માન. સિંહરશે તેને તિરસ્કાર કરીને તેને કહી સુ કર્યો, તે સર્વ વૃત્તાંત તે દુતે સૈદા રાજને આવીને કહ્યું. ચંદાણ પિતાનું સન્ય તઈચાર કરીને ત્યાંથી નીકળીને સિંહરાની સાથે લડશ ચા અબ્રા નગરીમાં આવ્યા પછી તે પિતા પુત્રને પરસ્પરૂંવ . એ રીદ રફી Page #78 -------------------------------------------------------------------------- ________________ t ( ૯ ) 1 1 1 એ સિંહાથનો હાથ ઝાલીને તેને બેઉ રાજ્ય ઉપર ઉપર બેસાડીને પોતે દિક્ષા લીધી. . એવી રીતે સિહરથને પુત્ર બ્રહ્મરથ થયો, તેને ચતુર્મુખ. ચતુમુખનો હેમરથ, તેથી સતરથ થ શરથને ઉદય નામનો પુત્ર થયો, ઉદય પશુ, તેના થકી વારિરથ, વારિરથના પેટે ઇંદુરથ, તેને આદિત્યરથ તેનો પુત્ર મા ન્હાતા. માન્હાતા વીરસેન, વીરસેનને પુત્ર શ્રતિમન્યુ, તેને પુત્ર પદમબધુ તેને રવીન્યુ, તેના થકી વસતતિલક, તેનો પુત્ર કુબેરદત્ત, તેનો કશું નો શરભ, તેના થકી દ્વિરદ, તેના પેટે સિંહદર્શન થયો. તેના થકી હિરણ્ય કશિપુ, તેને પુજસ્થલ, તેના પેટે કકુસ્થ, તેના પેટે રઘુ નામનો પુત્ર થયો એ પ્રમાણે વશ પર પરા ચાલતાં કેટલાએક રાજા થઈ ગયા. તેમાં કેટલાએક સ્વર્ગ ગયા તથા કેટલાએક મોક્ષગામી થયા. પછી રધુ રાજા એ ધર્માત્મા થયો કે શરણાર્થીઓને કલ્પક્ષની ઉપમાને ધારણ કરવા લાગ્યો તેને પુત્ર આ નરણ્ય રાજા થયો. તેની સી પૃથ્વીના પેટે અનતરથ તથા દશરથ એ નામ ના બે પુત્રે થયા. એ સમયે અનરણનો મિત્ર જે સહસાશુ રાજા, તેને રાવણે યુદ્ધમાં જીત્યા પછી વિરાગ ધારણ કરીને તેણે દિક્ષા લીધી. ત્યારે મિત્રની સાથે ક રેલા કરાર પ્રમાણે અનરણ્ય રાજાએ પણ પોતાના અનતરથ નામના પુત્ર સ હિત મોક્ષના મારગરૂપ એવી દીક્ષા લીધી. અને પોતાના એક માસના દશ રથ નામના નાહાના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને અનુક્રમે પોતે મોક્ષે ગ૨. અને અનતરથ તી વ્રતપ કરીને પૃથ્વી ઉપર સ્વેચ્છા વિચરવા લાગે. સહસાસુએ દીક્ષા લીધા પછી તેના રાજ્ય ઉપર તેનો પુત્ર શ્રીકઇ બેઠો. શ્રી કઠ ને દશરથ એ બે વિક્રમ માં સરખા થયા થકા વૃદ્ધિને પામવા લાગ્યા. નક્ષત્રોમાં ચદ્રની પહે, ગ્રહોમાં સુર્ય જેવો, પર્વતોમાં મેરૂ સમાન, સર્વ રાજા માં દશરથ રાજા શોભવા લાગ્યા, જે દિવસથી એ રાજ્ય ઉપર બેઠો, તે દિ વશથી કોઈ પણ શતરૂ દીઠામાં આવ્યો નહી ઉપદ્રવ તો આકાશના ફુલો જે વ થયો, યાચક લોકોને દ્રવ્ય તથા અલકાર યથેચ્છ દેવા લાગ્યો. તેથી મને ઘગાદિક જે દશ કલ્પવૃક્ષ તેમાં એ અગ્યારમો કલ્પવૃક્ષ દેખાવા લાગ્યો, ૫ ૨પરા ચાલ્યો આવ્યો જે સામરાજ્ય તે પ્રમાણે અહત ધન પાળવા લાગ્યો. દભ્રસ્થલનો (કુશસ્થલ) સ્વામી સુગલ રાજા, તેની સી અમુતમભાને ઉં પેટે જન્મેલી અપરાજીના નામની કન્યા માઠા રૂપવાન તથા અતિ લવ Page #79 -------------------------------------------------------------------------- ________________ : 7: : ફોન પ + + : -- જતા રાજકારણ છયતા સહિત તેની સાથે સ ગ્રામમાં જયશ્રીની પઠે લગ્ન કર્યું, તેમજ 'કમ લ સંકુલ ન મન નગરના રાજા સબ ધુતિલકની સી મિત્રાદેવીના પેટે જપેલી કે ઈ (સુમિત્રા) નામની કન્યાની સાથે બીજુ લગ્ન કશુ, તે જેમ ચદમાં રોહિણીને પરણે તેમ તે સુમિત્રાને પરણ્યો. એ વિવેકી લોકોમાં શિરોમણિ દરારથ રાજા પોતાના ઘર્થ ન મુકતાં તે સીઓની સાથે નાના પ્રકારના ઉપગ ભેગવવા લાગ્યો. અહિયા લકાને રાજા રાવણ કોઈ એક સમ સભામાં બેઠો છતાં એ કે મારા જ્યોતિષીને પુછવા લાગ્યો, હે માહારાજ, અમરપણું જે છે તે માત્ર કહેવાનું છે. પણ વાસ્તવિક રીતે કોઈ વખત અમર નથી, સંસારમાં રહેલા પ્રાણનો જરૂર નાશ થશે. એ બધા જાણે છે. તથાપિ મારા મૃત્યુ મારા પોતાના પરિણામથી થશે અથવા કોઈ બીજાના હાથે થશે કાંઈ પણ ભય ન રાખતાં જે સાચુ હોય તે કહો. શાચુ બોલનારા "યુના મુખમાંથી ખોટુ પડતુ જ નથી. એમ સાંભળીને તે નિમિત્તિક રાવણને કહેવા લાગ્યો. હે રા છે જા, હવે પછી ઉત્પન્ન થનારી એક જાનકી (શીતા) ને દશરથ રાજાના પુત્ર રામને હાથે તારો મૃત્યુ થવાનો છે. ત્યારે પાસે બેઠેલો બિભીષણ બોલવા લાગે. એનું ભાષણ સાચુ છે પણ તેને હું ખોટું કરીશ. કન્યા અને પુત્ર એ બેઉને બીજ જે જનક તથા દશરથ તેમને મારી નાખેથી રાવણનું મ રવુ મટશે. જેથી બીજની ઉત્પતી થાય તેના મુળનેજ કહાડી નાંખીએ તો બીજ કયાંથી થાય ? ને આ નૈમિતિકનાં વાકય પણ બેટાં થશે. એવું રા વણે સાંભળીને બિભીષણનુ બોલવુ માન્ય કરયુ પછી તે બેઉ ઉઠીને ઘર માં ગયા. એવા પ્રસગે ત્યાં નારદ મુનિ બેઠો હતો. તેણે સર્વ વૃતાંત સાંભળી લઈને ત્યાંથી ઉઠી દશરથ રાજા પાસે આવ્યો. તેને દુરથી જોઈને દ શરથ રાજા પોતે બેઠેલા આસન ઉપરથી ઉો. પછી નમસ્કાર કરીને ના રદને આસન ઉપર બેસાડો. ગુરૂની પેઠે તેનો આદર સત્કાર કર, પછી પોતે પણ નીચે બેસીને નારદને પુછવા લાગ્યો. હે મુનિરાજ આપ કયાંથી આવ્યા? તથા આવવાનું કારણ શું છે ? ત્યારે તેને નારદ મુનિ કહેવા લા . હે દશરથ, પુર્વ વિદેહમાં પડીકી નગરીમાં શ્રી સીમંધર સ્વામીને કરેલો સુરાસુરે દીક્ષા મહોત્સવ જેવા સારૂ હું ગ હતો. ત્યાંથી ફરીને મેરુ I પર્વત ઉપર જઈને સાવિત તીર્થની વંદના કરી ત્યાંથી લકામાં ગયો. ત્યાં શાંતિનાથ ભગવાનના મંદિરમાં જઈ દર્શન વગેરે કરીને હું રાવણને ઘેર - ~ Page #80 -------------------------------------------------------------------------- ________________ મ . . . . . . ત R . . . . જ આ - જ - -- - . - **- -* ( ૨ ). ગયો. ત્યાં કોઈ એક નિમિતે નિમિતિયાએ રાવણને કહ્યું કે, જનકીના નિ ! મિતે તથા દશરથ રાજાના પુત્રના હાથે રાવણે મરશે. એવું સાંભળીને જનકી તથા રામનાં કારણભુત જે જનક, તથા દશરથ રાજાને મારાથી રાવણને કોણ મારશે ? એવું કહીને તમને બે જણને મારવાની બિભી શણે પ્ર તિજ્ઞા કરી છે. એ બધો વૃતાંત મે સાભળી લઈને તુ મારે સાધક છુ, વા તે તને સાવચેત કરવા સારૂ ઘણો ઉતાવળે દોડીને હું આઈ આવ્યું છું. માટે તમે તમારે સાવચેત થાવ. એવુ નારદનું બલવું સાંભળીને તેને યથા ચોગ્ય દશરથ રાજાએ સત્કાર કર્યો. પછી ત્યાંથી ઉઠીને નારદ મુનિ જનક રાજા પાસે ગયા. ત્યાં પણ સર્વ વાત કહી સંભળાવી. પછી દશરથ રાજાએ પોતાના મત્રીઓને એકઠા કરીને ત્યારે તે સર્વ વૃતાંત કહી સંભળાવ્યો. ને પોતાનું રાજ્ય તેમને સ્વાધીન કરીને યોગીની પઠે કાલવ ચના કરવા સારૂ બહાર નિકળ્યા. પાછળ તે મત્રીઓએ શતરને ફસાવવા સારૂ દશરથની આકૃતીની એક માટીની મુતી કરીને રાજગ્રહમાં આ ધારામાં રાખી, પણે જનક રાજાએ પણ એમજ કર્યુંતેના ભત્રીઓએ ૫ ણ તેમજ કરયુ. એવી રીતે ત્યાંથી નીકળીને તે બેઉ જનક તથા દશરથ રા આ જ પૃથ્વી ઉપર ફરવા લાગ્યા. પછી સકેત પ્રમાણે બિભીષણ મોટા વેગથી અયોધ્યા નગરીમાં આવી ને તેણે માટીની રાખેલી દશરથ રાજાની મુર્તીનું માથું કાપી નાખ્યું. તે વ ખતે નગરમાં મોટો કલકલાટ થઈ રહ્યા. અતપુરમાં મોટું રડવું પીટવુ થઈ રહ્યું. શુરવીર લોકો મારનારની શેધ કરવા લાગ્યા ને કહેવા લાગ્યા કે દશરયને કોણે મારી નાંખ્યા. તથા કોઈને સશય ન આવે માટે ગણી ધામ , ઘુમ કરવા લાગ્યા. પછી છાની મશલેહતવાળા પ્રધાનોએ દશરથ રાજાની પ્રત ક્રિયા કરી. ઇત્યાદિક વર્તણુક જોઈને તથા દશરથ મરી ગયો એમ નીશ્ચીય કરીને બિભીષણ પાછો લકામાં આવ્યો. જે પણ તેના મનમાં જનક રાજાને મારવાનું આવ્યું હતું તો પણ તેણે વિચાર કરો કે એક્લો જનક રાજા શું કરનાર છે, એને મારીને કાંઈ પણ ફાયદો થનાર નથી એમ ભણીને તેને | મુકી દીધે. જનક રાજા તથા દશરથ રાજા બેઉ સાથે ફરતાં ફરતાં ઉત્તર દિશાએ { ગયા. ત્યાં એક તકમગલ નામના નગરના રાજા શુભમતિની સી પૃવીને પેટે જન્મેલી ટ્રણમેઘની બેન બહુતેર કળાએ કરી પરિપુર્ણ એવી કઈ ના * ---- -------- . : : : :: : : - --- -- Page #81 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - મની કન્યા ઉપર થઈ છતાં તેનો સ્વયંવર રચ્યો હતો. તેવા સમયમાં તે મંડપમાં દશરથ તથા જનક પણ જઈ પહોતા. ત્યાં બેઠેલા હરિવહન પ્રમુખ રાજાઓમાં, કમલોમાં જેમ હસ શોભે તેમ એકજ આસન ઉસર બેઠેલા જે. નક તથા દશરથ એ બેઉ શોભવા લાગ્યા. એટલામાં રત્નાલકારે કરી ભુષીત તથા સર્વ કન્યાઓમાં રત્નભુત, એવી કંઈ નામની કન્યા પોતાની સખીના ખાબા ઉપર હાથ રાખીને તે સ્વયંવર મડપમાં આવી. પછી એક કેરેથી રા જાઓને જોતી જોતી તેણે ચાલવાનો આરભ કરો. તે જેમ ચદ્રમા નક્ષત્ર નું ઉલઘન કરે, તેમ પિતાની સખીએ બનાવેલા સર્વ રાજાઓનું ઉલઘન ક રીને ગગા નદી જેમ સાગરમાં આવી ભળે તેમ તે દશરથ રાજા પાસે આ વી ઉભી રહી, અને સમુદ્રમાં મુકેલા નાગરવાળા વહાણની પઠે અડિંગ થઈ ગઈ. તે વખતે આગ ઉપર રોમાંચ ઉભાં થયાં પછી તે કૈકઈએ પોતાની ભુજારૂપ લતાવડે વરમાળા દશરથ રાજાના ગળામાં ઘાલી. એવા મશગે સભામાં બેઠેલા બીજાનું મહત્વ સહન ન કરનારા હરિવાહનાદિક અભિમાની રાજ કોપાનિએ કરીને લાલ થયા થકા બોલવા લાગ્યા. આ દરિદ્રી કોઈ કપટના વેષને ધારણ કરીને આવેલા ધુતારામાં શું જોઈને કંકઈ એને પરણું ? એ ની પાસેથી કન્યાને અમે ઝુટવી લઇશુ તો પછી એ શું કરનાર છે? એવી રી તે ગુરસામાં આવીને પોતાના સ્થાનક ઉપરથી ઉઠીને યુદ્ધ કરવાની તૈયારી કરવા લાગ્યા. એ વાતની ખબર પડતાં જ શુભમતિ રાજાની સાથે મશહત કરીને ચતુરગ સેન્ચ સહિત યુદ્ધ કરવાને દશરથ રાજા તઈયાર થયો તે વખતે પાસે આવેલી કૈકઈને કહેવા લાગ્યો. હે પ્રિયા, આ શતરૂઓને મારવાને તારે પણ, માહારી સહાયતા કરવી જોઈએ. એવુ રાજાનું બેસવું સાંભળીને બહુતેર કળામાં પુરી, તથા મહાબુદ્ધિમાન, એવી તે કેકેઈ ત્વરાથી ઘોડાની લગામને હાથમાં ઝાલીને રથ ઉપર ચડી, દશરથ રાજા પણ ધનુષ્ય બાણ હાથમાં લઈને, તથા વેરીઓને પ્રાણ સમાન સમજીને રથ ઉપર આરૂઢ થયો થકો હરિવાહનાદિક રાજાઓની સામે કમર કશીને યુદ્ધ કરવાને ઉભા રહ્યા. તે વખતે કોઈ પોતાની કળાના જોરથી તથા મોટી છેલાઈથી સર્વ શતરૂઓમાં પિતાના રથને ફેરવવા લાગી કે જાણે અનેક રૂપ ધારણ કરીને શતરૂઓના અનિક રથની સામે અકેક રથને ઉભુ કરયુ હોયની ! એવી રીતે રથની યોજ ના કરવા લાગી. એટલામાં માહા જોશમાં આવીને શીગ્રગી, તથા માતા | પ્રાકમાં જે દશરથ રાજા તેણે હરિવહન પ્રમુખનાં રથનો એક ઘડીમાં નાશ - - - - : Page #82 -------------------------------------------------------------------------- ________________ થ - Mna - - ( ૪ ) કર્યો. અને સર્વ રાજાઓને જીતી લીધા. ત્યાર પછી જ ગમે પૂથ્વીની પઠે દ. | શરથ રાજાએ કૈકઈની સાથે વિવાહ કર્યો. તે વખતે ઘણા આનંદમાં આવી જે તે રાજા પિતાની સ્ત્રીને કહેવા લાગ્યું કે હું કોઈ તારી ચાલાકી તથા તારૂ સાસર્થ જોઈને હું ઘણે રાજી થયો છું. હવે તેને બદલે તું મારી પાસેથી માગી લે, હું તારી ઉપર પ્રસન્ન થયે છુ, તું મારી પાસે વર માગ. ત્યારે કેઈ કહેવા લાગી કે, હે પ્રાણનાથ જે વખતે મને ગરજ લાગશે તે વખતે હું માગી લઈશ. હાલ એ વર હું તમારી પાસે અનામત રાખુ છુ. એવું તેનું બોલવું સાંભળીને રાજાએ તે માન્ય કર્યું. ત્યાર પછી તે લક્ષ્મી જેવી કેકને સાથે લઈને તથા પિતાના સેન્સ સહિત દશરથ રાજા પાછો આ વીને પોતાના રાજગ્રહમાં ગયો. અને જનક રાજા પોતાની મિથીલા નગરીમાં ગયો, કહ્યું છે કે, “સમય જાણનારી બુદ્ધિમાન પુરૂષો કાર્ય શિવાએ ભળતાજ ઠેકાણે રહીને વળ ગમાવતા નથી ! પછી દશરથ રાજા મગ્ધ દેશના રાજાને જીતીને તેજ નગરમાં રાજ કરવા લાગ્યો. પ્રથમના ભયથી અયોધ્યા નગરીમાં ગયે નહીં. અને પિતાની કોશલ્યા પ્રમુખ સીઓને પણ ત્યાંજ બોલાવી લીધી. કહ્યું છે કે, “મા કમી પુરૂષ જ્યાં જાય ત્યાં તેને પિતાનું રાજ્ય જ છે, તે નગરમાં પિતાની સ્ત્રીઓ સહિત દશરથ રાજા ઘણા દિવશ રહ્યા. કેમકે પિતે મેળવેલી પી રાજાને ઘણી પ્રિય હોય છે. કોઈ એક સમયે પાછલી રાતના વખતે શિયાને એક સ્વપન આવ્યું. તેમાં હાથી, સિ હ, ચદ્ર, તથા સર્ચ, એ ચાર પદાર્થ તેણે દીઠાં. તે બળદેવના જન્મના સુચક થયા, તેવા પ્રસંગે ખાદેવ લોકથી કોઈ એક માધક દેવ ચવીને જેમ પુષ્કરણમાં હસ ઉત્પન્ન થાય, તે પ્રમાણે કાશલ્યાના ઉદરમાં તેણે આવી અવતાર લી. માસ પુરા થએ થી માણસમાં કમી જેવો, રંગમાં પુડરીક નામના કમળને પણ લાયમાન કરે એવા, સ પુર્ણ લક્ષણ સહિત, મહાન દિવ્ય પુત્રને જન્મ થશે. ચદ્રના દર્શનથી જેમ સમુદ્રને આનદ થાય તેમ કમળ જેવા નેત્ર વાળી પહેલા પુત્ર ને જોતાં જ દશરથ રાજાને મહા આનદ થયું. તે વખતે અર્થી ને ચી તામણીની પઠે રાજાએ અગણિત દાન દીધુ. મોટા પુરૂષને ઘેર પુત્રનો જન્મ ન્મ થએથી દાન દેવાવાનો ચાલક છે. સર્વ પ્રજાને ખબર પડતાં જ તે પ્રજા અતિ રાજી થઈ ને મોટો ઉત્સાહ કયી, દુર્વા, કુલ, મેવા ફલાદિકે કરી યુક્ત પુર્ણ પાત્ર પ્રજાએ રાજાને ઘેર મોકલાવ્યાં. આખા નગરમાં ઉત્તમ પ્રકારનાં Page #83 -------------------------------------------------------------------------- ________________ ~- રૂ જ ( ૫ ) ગાયન થવા લાગ્યાં, કેસરના છાંટા નાખવા લાગ્યા. ઘેર ઘેરમાં તોરણ બધાયાં, કેટલાએક રાજાઓની તરફથી દશરથ રાજાને પુત્રના જન્મના વખતે કરભાર આવ્યા– લક્ષ્મી વાસ કરી રહેવાના હેતુથી કમલનું નામ પદમ હોવાથી તેની બરાબરીને માટે તે બાળકનું નામ પદમ રાખ્યું તથા બીજુ રામ એવું નામ પાડ્યું, ત્યાર પછી કેટલાએક કાલે પ્રથમની પહેજ બીજી સુમિત્રા નામની દશરથ રાજની સ્ત્રીને રાતના પાછલા પ્રહરે વાસુદેવના અવતારને સુચન કરનારા હાથી, સિંહ, સુર્ય, ચંદ્ર, અગ્નિ, લક્ષ્મી, અને સમુદ્ર, એ સાત પદાર્થ દડામાં આવ્યાં. તે વખતે કોઈ એક પરમ મહધક દેવતા દેવલોકથી ચવીને તેણે સુમિત્રાના ઉદરમાં અવતાર લીધે, માસ પુરા થયા પછી ત્યામવર્ણ, સર્વ લક્ષણ યુકત. તથા જગતના મિત્રરૂપ પુત્રનું જન્મ થયું, તે દિવસે સ પણ ચોમાની શ્રી મદહંત પ્રતિમાઓને સ્નાત્ર પુર્વક આઠ પ્રકારની પુજા કરી. તથા સર્વ બધીવાનેને બધીખાનામાંથી છોડી મુક્યા. સર્વ જનો ના મનમાં પરમ આનદ ઉત્પન થયો. તેમજ રાજાને પણ મહા આનદ થયો. માત્ર એટલુ જ નહી પણ આખી પૃથ્વીને આનંદ થયો. રામના જન્મ ના વખતે જેવો ઉત્સાહ થયો હતો તે કરતાં લમણના જન્મના વખતે આ ધિક ઉત્સાહ કરશે, તેનું નામ નારાયણ તથા લક્ષ્મણ રાખ્યું. પછી તે બેઉ ભાઇ આસ્તે આસ્તે વધવા લાગ્યા. રામ તથા લક્ષમણ ખેલતાં ખેલતાં પિતાના બાપ પાસે જઈને તેના ખોળામાં બેસીને તેની મુછો તથા વાળોને ઝાલી ને રમવા લાગ્યા. (એવી બાળકોની રીત છે.) ધાઈઓના પાલાગુ પોષણ થકી દિન દિન પ્રત્યે ઉછરવા લાગ્યા. તે વખતે એવા દીઠામાં આવતા હતા કે જાણે રાજાની બીજી બે ભુજાજ હેની ! એવા બે પુત્રોને દશરથ રાજા જે ઈને મહા આનદ પામવા લાગ્યો. સભામાં આવે ત્યારે ઘડીકમાં રાજાના ખેળામાં બેસે, ત્યાંથી ઉઠીને પાસે બેઠેલા કોઈ પ્રધાનના ખોળામાં જઈ બેસે, વળી ત્યાંથી ઉઠીને કોઈ ત્રીજા પુરૂષની પાસે જઈને તેને હસાવે, ત્યાંથી પાછા આવે. એવી રીતે જેની પાસે જાય તેને એવું લાગે કે જાણે અમતજ આંગને સ્પર્શ કરતું હોયની વસુદેવને પીળાં વસ, તથા રામને નીલાં વસ પહેરયા થકા પાદ પ્રહાર કરી જણે પૃથ્વીને કપાયમાન કરતા હોયની એ. વી રીતે ચરછ ક્રીડા કરવા લાગ્યા પછી કેમે કરી સ પુર્ણ વિદ્યાનો અભ્યાસ કરશે. તે એવી બુદ્ધિથી સીખવા લાગ્યા કે ગુરૂની ગરજ તે કેવળ નિમિત્ત તા . - - - • - - - - - ક - Page #84 --------------------------------------------------------------------------  Page #85 -------------------------------------------------------------------------- ________________ - - - ~ ~ ~ - ( ૭ ) રીને સાધર્મ દેવી લોકમાં દેવ થયા. એકજ વ્રત કરે છતાં માત્ર સ્વર્ગની પ્રાપ્તી થાય છે. તે સિવાય બીજી પદવી મળે નહી. ને વસુભૂતિ કેટલાએક કાળ સુધી દેવલોકમાં રહીને ત્યાંથી ચવી વિતાઠ્ય પર્વત ઉપર રથનપુરમાં ચપ્રગતિ નામનો રાજા થયો. તેમજ તેની સ્ત્રી અનુકશા પણ દેવલોકથી આવી ને તેજ રાજાની પુષ્પવતી નામની સ્ત્રી થઈ. અતિભૂતિની સી સરસા પણ કોઈ એક સાધવી પાસેથી દિક્ષા લઈને કાલ કરી ઇશાન દેવલોકમાં દેવી થઈ. તેમજ અતિભૂતિ પણ સ્ત્રીને શોધત થકે કેટલાક દિવસે કાલ કરી ગયા પછી સંસાર માં ઘણા કાળ ભટકીને કોઈ એક સમયે તે એક હસનો બાળક ઘો. તેને એક સેન નામના પક્ષી એ લઈને ખાવા માંડ્યું. પણ પ્રારબ્ધના મેગે તેની પાસેથી છુટીને તથા જેમ તેમ ઉડતો ઉડતો એક સાધુ પાસે આવી પડ્યો. માત્ર કંઠમાં થોડુ એક વાસોછવારા રહેલું હતું, તેવા પ્રસંગે તે હસના બાળકને નમસ્કાર (ત વાર) મત્ર કહ્યું, તેના સામર્થ વડે તે જીવ દશ હજાર વર્ષના આયુષને કિનર લોકમાં એક દેવ થયા. કાલે કરી ત્યાંથી આવીને વિદગ્ધ નામના નગરના રાજ મકાશ સિહની સ્ત્રી પ્રવરાવાણીના પેટે કુડલમડિત નામને પુત્ર થશે. ઉપભેગમાં આશઠત જે કચાન, તે પણ કાળે કરી મરણ પામીને ભવાટવીમાં ભટકતો થકો ચકપુર નામના નગરના રાજા ચકદવજના ઉપાધ્યાય ધુમકેતુની સી બ્રાહાને પેટે પિગ નામનો પુત્ર થયો. કેટલાએક દિવશ પછી ચવજ રાજની કન્યા અતિ સુંદરી તથા તે પિગ એકજ ગુરૂની પાસે વિ ભ્યાસ કરવા લાગ્યા કેટલાએક કાળ પછી તે બેઉ જણ વચ્ચે પરસ્પર પ્રીતિ બધાઈ. તેથી તે અતિસ દરીને પિગ હરણ કરીને દિગ્ધ નગરમાં જઈ રહે ત્યાં તે પિગ ગાશ તથા લાકડાને વેચીને જેમ તેમ પિતાને નિ વહ કરવા લાગ્યો. કેમકે ગુણ રહિત પુરૂષને એવું કામ કરયા વના છોટકોજ નહી. કેઈ એક પ્રસગે તે નગરના રાજા કુડલમ ડિતે તે અતિસુંદરી ને દીઠી તેવીજ તે બેઉ વચ્ચે પ્રીતી બધઈ. પછી તે કુડલમડિતે તેને હરણ કરીને પોતાના બાપના ભયથી ત્યાંથી નીકળીને એક પર્વતમાં ઘર કરી ને રહેવા લાગ્યા. આઈ અતિસુંદરીના વિરહથી ઉન્મતની પઠે થએલો તે પિગ જમીન ઉપર ફરતો ફરતો કોઈએક સમયે કોઈએક ગુપ્તાક્ષ નામના આચાર્યને તેણે Page #86 -------------------------------------------------------------------------- ________________ માત્ર હતી. અને તે એવા દીપવા લાગ્યા કે, જાણે પુન્યની રાસી જ હોયની ફરતાં ફરતાં તે રામ તથા લક્ષ્મણ પર્વત ઉપર જઈને તેને મુઠ મારયાથી તે ચુર્ણ થઈ જવા લાગ્યા. ધનુષ્ય બાણું હાથમાં લઈને લક્ષધ કરતી વખ તે સુર્ય પણ કપાયમાન થવા લાગ્યો. અસ્ત્ર શસ, તથા કૌશલ્ય વગરે જેને કેતિક જેવા ભાસવા લાગ્યા. એવા પિતાના પુત્રના અસ, શસ્ત્ર, તથા કૌશલ્ય કરીને દશરથ રાજ પોતાને સુરાસુરને પણ અજય માનવા લાગે એવી રી તે કેટલાએક કાળ પછી પોતાના પુત્રના બળના ધર્ચ વડે, ઈક્વાકુવસની રા જધાની જે અયોધ્યા નગરી તે પ્રતે આવ્યો. વાદળા દુર થએથી જેમ સુર્ય પ્રકાશમાન ભાસે, તેમ દુર્દશા દુર થયાથી દશરથ રાજા પોતાના પ્રતાપે કરી પ્રકાશમાન થયે થકો પૃથ્વીનું પાલન કરવા લાગ્યો. કેટલાએક દિવસ પછી શુભ સ્વપન કરી સુચન કરેલા ભરત ક્ષેત્રને ભુ પણરૂપ ભરત નામનો પુત્ર દશરથ રાજાની સી કદના ઉદરથી જનમ્યા. ત્યાર પછી કેટલાક દિવસે સ્વમુલને આનદ દેનાર, તથા મહા પ્રાક્રમી શતરૂઘન નામનો પુત્ર સુપ્રભા નામની ચોથી સીને પેટે જન ભરત અને શતરૂઘન એ બેઉ કેમે કરી મોટા થઈને સાથે ફરવા લાગ્યા. તે જાણે બી. જ બળદેવ તથા વાસુદેવજ હેયની! એવા શોભવા લાગ્યા. ગજદત પ્રમુખ આકારવાળા ચાર પર્વત વડે જેમ મેરૂ પર્વત શોભે છે, તેમ પોતાના ચાર પુત્ર વડે દશરથ રાજા શોભવા લાગ્યો. જબુદ્દીપના ભરતક્ષેત્રમાંના દારૂગ્રામમાં એક વસુભુતિ નામના બ્રાહ્મણની સ્ત્ર અનુકશાના પેટે એક અતિકૃતિ નામનો પુત્ર છે તેની સરસા નામ ની સી કેઈએક કયા નામના બ્રાહ્મણની સાથે આશક્ત થઈ. કેટલાએક દિવશ પછી જ્યાન સરસાને હરણ કરી લઈ ગયે કહ્યું છે કે, “કામે કરી પીડાતો પુરૂષ શું ન કરે તે સ્ત્રીને ગોતવા સારૂ તેને પતિ અતિભુતિ ભુત ની પેઠે પથ્વી ઉપર ફરવા લાગ્યો. એ વાતની વસુભૂતિ તથા અનુકશાને ખબર પડતાં જ પિતાના પુત્ર તથા તેની સ્ત્રીને શોધવા સારૂ બહાર નીકળ્યા પૃથ્વી ઉપર ફરતાં ફરતાં કોઈએક સમયે તેમણે કોઈએક સાધુને દીઠો તેને ભક્તિ પુર્વક નમસ્કાર કરીને તેની પાસે ધર્મ સાંભળવા લાગ્યા. ભાવ ઉત્પન્ન થયાથી અનુકશા તથા વસુભૂતિ એ બેઉ સી પુરૂષે તે સાધુ પાસેથી દિક્ષા લીધી. પછી ગુરૂની આજ્ઞા લઈને એક કમલશ્રી નામક આર્યાની પાસે અમુકેશ જઈ રહેવા લાગી. એવી રીતે કેટલાએક કાળ પછી તે બેઉ કાળ ક - - - - - Page #87 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) દિવ્યાલકારે કરી ભુષીત એક ખાળક જમીન ઉપર પડેલા દેખાયા. તેને ઉચકીને પોતાને પુત્ર નહેાતા તેથી તેને પુત્ર માનીને પોતાની પુષ્પવતી સ્ત્રીને આવી સોંપ્યા. તે દિવસે તે નગરમાં થાળી પીટાવી કે પુષ્પવતીને પેટે પુત્ર ના જન્મ થયા. પછી મીતી સહિત રાજાએ તેના જન્મીત્સવ કરયા. ને ભા મંડળના ચગે તેનુ નામ ભામડળ એવુ રાખ્યુ. તેનુ પાલણ પોષણ વિદ્યા ધરાની સ્રીએ પોતાના હાથે કચું. પછી તે દિવસે દિવસ ચદ્રની પડે, વધવા લાગ્યા. આંઇ જનકની સ્ત્રી વિદેહા, પોતાના પુત્ર હરણ થયા તેથી દીનસ્વર વડે માટેથી રડવા લાગી તે વખતે આખુ કુટખ શાર્ક સમુદ્રમાં ડુબી ગએ લુ દેખાવા લાગ્યું. જનક રાજાએ તે પુત્રને ઘણા પ્રકારે શાધ્યા તથાપિ તે કાંએ મળ્યા નહી. તેની સાથે જન્મેલી જે કન્યા તે અનેક ગુણરૂપનીધાન્ય નુ અકરભુત જાણીને તેનુ નામ સીતા એવુ રાખ્યુ. જનક રાજા તથા વિદેહા રાણીને તે પુત્રના શાક કેટલાએક દિવસ પછી ઓછા થયા. કહ્યુ છે કે “સ સાર માં પુરૂષને હર્ષ અને શાક જાય છે તથા આવે છે ” પછી તે સીતારૂપ, લાવણ્ય, તથા અનેક ગુણૅ કરી ચુકત થઇ થકી ચદ્ર રેખાની પડે વધવા લાગી. હળવે હળવે તે સર્વ કળામાં પુર્ણ થઇ. ક્રમે કરી વૈવન અવસ્થાને પામી, ત્યારે જાણે રૂપ તથા લાવણ્યતાની નદીજ હાયની ! એવી દેખાઇ અને કમળ પત્રના જેવા જેના નેત્ર છે, એવી તે કન્યા લક્ષ્મી જેવી શાભા લાગી. તેને જોઇને જનકને વિચાર થયો કે આના ચાઞવર કોણ મળશે ? એવુ રાત દિવસ રાજાને ચિંતન થવા લાગ્યુ. તેથી પોતાના દુતા દ્વારા દરેક રાજાના પુત્રાને રાજાએ જોયા. તેમાંના કોઇપણ રાજાને ગમ્યા નહી, કોઇ એક વખતે આતર ગતમાર્દિક અર્ધખરખર નામના રાજા આવીને દૈત્યની પડે જનક રાજાને ઉપદ્રવ દેવા લાગ્યા. તથા કલ્પાંત ના સમુદ્રની પઠે ઉછળવા લાગ્યા. ત્યાનુ નિવારણ કરવા સારૂં દશરથ રાજા તરફ એક દુત માકલ્યા. તે ત્યાં જઇ પાતા પછી દશરથ રાજાને ખુખર ૫તાંજ તેને ખાલાવી પોતાની પાસે બેસાડીને તેની સાથે ખેાલવા લાગ્યા, મા રા મિત્ર જનક મારાથી દુર રહેલા છે. તેમજ હુ તેનાથી દુર રહેલા છુ, મ મારા બેઉના મેલાપ થવા તે જૈવ ઉપર આધાર રાખે છે. તથાપિ ચ્યાજ તારા આવવાથી મને જનકની સાથે ભેટ થઇ એમ હું સમજુ છુ. જનકના રાજ્યમાં, તેના નગરમાં, સૈન્યમાં, પોતાના કુલમાં તથા પોતાના શરીરના અ --L Page #88 -------------------------------------------------------------------------- ________________ ·(ee) દીઠા. તેમની પાસે ધર્મ સાંભળીને તેણે દિક્ષા લીધી. પરંતુ અતિસુંદરી વિખૈની પ્રિતી ગઇ નહીં. ! ડુગરમાં રહેલા કુલમડિતે કુતરાની પડે દશરથ રાજાના રાજ્યમાં લુટ કરવાનું શરૂ કર્યુ. એક સમયે કોઇ એક ખાલચંદ નામના સુભટે તેને પકડી ખાંધીને તે દશરથ રાજા પાસે લાવ્યા. તેને કેટલાએક કાલ સુધી રાજાએ ખંધીખાનામાં રાખીને પછી ચુકી દીધા. કહ્યુ છે કે, શતરૂદીન થયે થી સાટા પુરૂષાના કોપ શાંત થાય છે” પછી તે કુલમડિત પોતાના ખાપ નુ રાજ્ય મેળવવાની ઇચ્છાથી પૃથ્વી ઉપર ફરવા લાગ્યા. કોઇ વખતે એક સુતિ ચંદ્ર નામના મુનિની સાથે તેના સમાગમ થઇ ગયા. .તેની પાસેથી ધર્મ સાંભળીને તે શ્રાવક થયા. તેના મનમાં પુર્વ કહ્યા પ્રમાણે રાજ્યની ઈ ચ્છા હતી તેથી કાળ કરી મરણ પામીને મિથિલા નામની નગરીના રાજા જનકની સ્રી વિદેહાના પેટે અવતર. અને પેલી સરસા સ્રી પણ કેટલા એક કાલ સુધી ભવમાં ભટકીને રાજાના ઉપાધ્યાયની વેગવતી નામની કન્યા થઇ. સમયના જોગે તેણે દિક્ષા લઈને તે મુવા પછી બ્રહ્મદૈવ લોકમાં એક દેવી થઇ. કાલે કરી ત્યાંથી ચવીને વિદ્યહીના ઉદરમાં કુલમડિતાના જીવ ની સાથે અવતરી વિદેહીને` માસ પુરા થયા પછી તે પુત્ર તથા કન્યાને તે ણે પ્રસન્યાં. પિગના છત્ર સાધર્મ દેવલોકમાં દેવ થયા હતા તેને જાતિસ્મર ણ થએથી જનક રાજાને ઘેર પુત્રરૂપ જન્મેલા પોતાના રાતને જોઈને તથા પુર્વ જનમના વેરે કરી ક્રોધાયમાન થઈને તેને જનમતી વખતે હરણ કરી ને લઇ ગયા. પછી મનમાં વિચાર કરવા લાગ્યા કે, આને શિળા ઉપર ૫છાડીને મારૂ અથવા પુર્વ જન્મમાં મે કરેલા દુષ્ટ કર્મનું ફળ મે ઘણા જમેં લીધુ, પછી દૈવના અંગે સાધુ ભવ પામીને આ દૈવ ભુમિમાં આવ્યા ફરી આ ખાળકને મારીને મને ઘણા જન્મ લેવા પડશે માટે એને મુકી દઉ'? એ વિચાર તેને સારા જણાયાથી તે ખાળકને અલકારાદિક પેહેરાવીને પોતાની કાંતિ કરીને ચારે દિશાને ભરી મુકેલા ખાળકને વૈતાઢ્ય પરવત ઉપર રથનુપુર નગરના તદન ઉદ્યાનમાં રૂઉની પડે હળવેથી પૃથ્વી ઉપર મુકીને ચાલતા થયા. ત્યાંના ચદ્રગતિ નામના રાજાની આચિતી તેના તેજ ઉપર નજર પડી તેથી આશ્ચર્ય પામીને કહેવા લાગ્યા કે એકાએકી આ ઉપરથી કેવા તેજના ભપકા પડયા. પછી ત્યા રાજ રાડતા આવ્યા. ને જુવે છે તા Page #89 -------------------------------------------------------------------------- ________________ ( ૯૧ ) ગ્યા. એ બાણાની એવી ઘણી કરી છે, તેથી ઉડેલી ધુળ વડે જાણે આ કારજ આંધળું થતું હોયની ! તે પ્રમાણે પિતાને શસાદિકોએ કરી ખે છએ રામના સિન્યને ઢાંકી લીધુ. તે વખતે પ્લે છે પોતાનુ જય થયુ એમ માનવા લાગ્યા. તેમજ જનક રાજા પોતાના સિન્યને પરાભવ થયો એ મ જવા લાગ્યો તથા મારા બધા સૈન્યનુ મરણ આવ્યું એમ માનવા લા શે. તે વખતે રામે પોતાના ધનુષ્ય બાણ સજીને તેની કમાન ચડાવીને એવો રણકાર કરો કે તેથી બધાની આંખોમાં પાપણ હાલતાં રહી ગયાં. પછી પૃથ્વી ઉપર આવેલા દેવતાની પડે તે રામ જેમ મગને પારધી મારે તેમ તે પ્રમાણે પોતાના અસ્ત્રાદિકે કરી કેડ સ્લે છોને મારવા મડી ગયો, તે વખતે પ્લે છોના યોદ્ધાઓ મનમાં વિચાર કરવા લાગ્યા છે. આ જનક રાજા તો કેવળ ગરીબ છે. અને એનુ સે મછર જેવું છે. તેની સહાયતા કરવા સારૂ આવેલાં જે સેન્ય તે પણ નાશ પામીને દશે દિશા તરફ ના શી ગયાં. તેમ છતાં આ આકાશને પણ આછાદન કરવાળા ગરૂડ પક્ષીઓ ના જેવા કયાંથી આવે છે? એવી રીતે તે આતર ગાદિક બ્લેક પરસ્પર ભાષણ કરીને, તથા કોપાયમાન થઈને, એકદમ રામ ઉપર શસ તથા અસ ની દ્રષ્ટી કરવા લાગ્યા. તેને તે જોઈને સિહ જેમ હાથીને મારે તેમ દઢ માર કરનાર, દુરથી અને પાડનાર, તથા સિઝવેધ કરનારો જે રામ, તેણે લીલા માત્ર કરી એક ક્ષણમાં ત્યોનો નાશ કરી મુકો. બાકી રહેલા કાગડાઓની પઠે દસે દિશા તરફ નાશી ગયા. તે વખતે જનક રાજા પ્રજા સહિત આન દવાન થયું. પછી તે રાજા ખુશીમાં આવીને તેણે પોતાની કન્યા જે સીતા તે રામને આપી રામ આવ્યાથી પોતાની પુત્રીને વર તથા પોતાને જય, એ બેઉ કાર્ય એક વખતે જ થયાં. કોઈએક સમયેનારદ લોકોના મુખ થકી જાનકી(સીતા)ના સ્વરૂપની તારીફ સાંભળીને જૈતુક વડે તે સ્વરૂપ જેવા સારૂ મિથિલા નગરીમાં આવીને તે કન્યાના ઘરમાં ગયે, પીળા છે જેના કેશ, નેત્રા પણ પીળાં. પીળી છત્રીને જેણે ધારણ કરી છે, કેપીન પેરેલી છે, જેનું શરીર પાતળું, ને માથા ઉ. પર ચોટલી લફી રહી છે. એવા મહા ભયકર નારદને જોઈને સીતા કપાય માન થઈને, હા માતઃ હા માતઃ એ પ્રમાણે મોટા અવાજે બુમ પાડવા લા. ગી ને બીજ ઘરમાં નાશી ગઈ. ત્યારે ત્યાંની દ્વારપાલ દાસીઓએ આવી ને નારદનું ગળું પકડયું. કેઈએ એટલી પકડી, કેઈએ ભુજા પકડી, એ Page #90 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * * * - વયવોમાં સુખ સાતા છે? તે કહે. ત્યારે તે દુત કહેવા લાગ્યું કે હે દશરથ 'રાજા, મારા સ્વામી જનક રાજાના ઘણા સગાવાલાં છે તે બધામાં આપને 'તે સદંત, હૃદય, અથવા પોતાના આત્માની પઠે જાણે છે. સુખ અથવા દુ ‘ખની વખતે તમારા વિના બીજા કોઈને યાદ કરતો નથી. તમે કેવળ તેના *કુળદેવતારૂપ છો. મારા આવવાનું કારણ એ છે કે, વિતાવ્ય પર્વતની દક્ષિણ | દિશામાં તથા કૈલાશ પર્વતની ઉત્તર તરફ ઘણા અનાજન પદ છે. બર્બરકુલા જેવો એક અર્ધ બર્બર નામનો દેશ છે. તેમાં માહા ભય કર પુરૂષ રહે છે. તેમાં તે દેશના ગરણારૂપ એક મયુરમાલ નામના નગરનો એક આતરગ નામનો માહ મલેચ્છ રાજા છે. શુક દેશ, અકન દેશ, કાંબોજ દેશ, વગેરે બીજા પણ કેટલાક દેશોમાં તેના હજારો પુત્રો રાજા થઈને ત્યાના ઉપભોગ ને ભોગવે છે. એક એક અક્ષોહિણી સેના પતિ એવા તેના તે હજારો પુત્ર સહિત તે આતર ગ રાજા જનકના દેશમાં આવીને તેની પૃથ્વીને નાશ કરવા લાગ્યો છે. નગરમાં આવીને તે દુષ્ટ બુદ્ધિએ ચિત્યને ભગ કરયો. આપણુ ધર્મનો નાશ કરવામાં તે સ્વધર્મ માને છે. માટે હે ધમષ્ઠ રાજા, આપણું સ્વધર્મની તથા જનક રાજાની જેમ બને તેમ આપ રક્ષા કરો. એ બેઉના હાલ પ્રાણભુત આપે છે. એવાં તે દુતનાં વાકયો સાંભળતાં જ દશરથ રાજાએ પ્રાણ ભેરી વગાડી. કહ્યું છે કે “સજજન પુરૂષ સજજનની રક્ષા ક રવા સારૂ કદી પણ વિલંબ કરતા નથી.” એવા પ્રસગે દશરથ રાજા પાસે રામ આવીને કહેવા લાગ્યો કે, હે તાત લેઓને મારવા સારૂ તમે પોતે જશો તો પોતાની સાબે હાથ કરીને) ભાઈ ઓ સહિત ઉભેલ જે આ રામ તે સા કામને ? જે કહેશે કે પુત્રને નેહ કરી ને શતરૂઓની સામે મોકલવાની મારી હિમ્મત ચાલતી નથી તે ભરત રાજાથી ઈક્વાકુવંશમાં જન્મસિદ્ધ પરાક્રમ છે. ત્યારે હવે આપ આઇજ રહીં ને પ્લે છાનો નાશ કરવાને મને આજ્ઞા આપો. હે સ્વામિન, પિતાના પુત્રના જયની વાત તમે થોડા જ દિવસમાં સાંભળશે. એવી રીતે મોટા આગ્રહથી રાજાની રજા લઈને પોતાના ન્હાના ભાઈ સહિત પોતાના સૈન્યને સાથે લઈને મિથીલા નગરી પ્રત્યે ગયે. ત્યાં માહા વનમાં જેમ હરણ, વાઘ, શાલ, અથવા સિહ વગેરે માહા ભયકર પ્રાણીઓ દેખાય તેમ તે પ્લે છોના સુભટોને રામે દીઠા. તેમજ ત્યોએ રામને જોતાં જ લડાઈ કરવા વિશે જેની ભુજા કાપી રહી છે. તથા મહા પરાક્રમી તે સ્લો રામને દુઃખ દેવા લા Page #91 -------------------------------------------------------------------------- ________________ ~ ~- ~ - ~ ~ * ના , ના = ~ ( ૯૧ ) ગ્યા. ત્યએ બાણોની એવી ઘણી કરી છે, તેથી ઉડેલી ધુળ વડે જાણે આ કારજ આંધળુ થતુ હોયની ! તે પ્રમાણે પિતાના શસાદિકોએ કરી પ્લે છેએ રામના સિન્યને ઢાંકી લીધુ. તે વખતે ઑછો પિતાનું જય થયુ એમ માનવા લાગ્યા. તેમજ જનક રાજા પોતાના સિન્યને પરાભવ થયો એ મ જાગવા લાગ્યો. તથા મારા બધા સૈન્યનુ મરણ આવ્યું એમ માનવા લા શે. તે વખતે રામે પોતાના ધનુષ્ય બાણ સજીને તેની કમાન ચડાવીને એવો ટહુકાર કરો કે તેથી બધાની આંખોનાં પાપણ હાલતાં રહી ગયાં. પછી પૃથ્વી ઉપર આવેલા દેવતાની પડે તે રામ જેમ મગને પારધી મારે તેમ તે પ્રમાણે પિતાના અસ્ત્રાદિકે કરી કેડે સ્લછોને મારવા મડી ગયો, તે વખતે પ્લે છાના યોદ્ધાઓ મનમાં વિચાર કરવા લાગ્યા છે. આ જનક રાજા તો કેવળ ગરીબ છે. અને એનુ સે મછર જેવું છે. તેની સહાયતા કરવા સારૂ આવેલાં જે સેવ તે પણ નાશ પામીને દશે દિશા તરફ નાશી ગયાં. તેમ છતાં આ આકાશને પણ આછાદન કરવાના ગરૂડ પક્ષીઓ ના જેવા ક્યાંથી આવે છે ? એવી રીતે તે આતર ગાદિક સ્કુછ પરસ્પર ભાષણ કરીને, તથા કોપાયમાન થઈને, એકદમ રામ ઉપર શસ તથા અસ ની દ્રષ્ટી કરવા લાગ્યા. તેને તે જોઈને સિંહ જેમ હાથીને મારે તેમ દઢ માર કરનારો, દુરથી અોને પાડનાર, તથા સિગ્નવેધ કરનારે જે રામ, તેણે લીલા માત્ર કરી એક ક્ષણમાં ત્યોનો નાશ કરી મુકો. બાકી રહેલા કાગડાઓની પઠે દસે દિશા તરફ નાશી ગયા. તે વખતે જનક રાજા પ્રજા સહિત આનદવાન થયો. પછી તે રાજા ખુશીમાં આવીને તેણે પોતાની ક ન્યા જે સીતા તે રામને આપી. રામ આવ્યાથી પોતાની પુત્રીને વર તથા પિતાને જય, એ બેઉ કાર્ય એક વખતેજ થયાં. કોઈએક સમયેનાર લોકોના મુખ થકી જાનકી(સીતા)ની સ્વરૂપની તારીફ સાંભળીને કૈતુક વડે તે સ્વરૂપ જોવા સારૂ મિથિલા નગરીમાં આવીને તે કન્યાના ઘરમાં ગયે, પીળા છે જેના કેશ, નેત્રા પણ પીળાં. પીળી છત્રીને જેણે ધારણ કરી છે, જેપીન પેરેલી છે, જેનું શરીર પાતળુ, ને માથા ઉપર ચોટલી લફી રહી છે. એવા મહા ભયકર નારદને જોઈને સીતા કપાય માન થઈને, હા માતઃ હા માતઃ એ પ્રમાણે મોટા અવાજે બુમ પાવા લાં ગી ને બીજા ઘર માં નાશી ગઈ. ત્યારે ત્યાંની દ્વારપાલ દાસીઓએ આવી ને નારદનું ગળું પકડ્યું. કોઈએ ચોટલી પકડી, કેઈએ ભુજા પકડી, એ છે 1, 1 . Page #92 -------------------------------------------------------------------------- ________________ - - - - - - .. : - - : - - - - - - * -- -- -- વા નારદના બુરા હાલ કરવા લાગી. એટલામાં તે કળકળાટ સાંભળીને યમ દુતના જેવા કે ધાયમાન રાજપુરૂષ હાથમાં શસ્ત્ર લઈ ત્યાં આવીને આ કોઈ ચોર છે એને મારો, પકડે, બાંધે, એવી રીતે બોલવા લાગ્યા, પછી નારદ ને ધકકે ઘુબો કરીને મુકી દીધો. ત્યોના હાથમાંથી મોટા સકટ કરી નાર દ છુટીને ત્યાંથી નાશીને વિતાવ્ય પર્વત ઉપર આવી વિચાર કરવા લાગ્યો કે - જેમ કોઈ વાઘાણીના મુખમાં આવ્યા પછી જીવતો રહે તેમ હું તે દોશી એના હાથમાંથી જીવતો નીકળીને આ ઘણા વિદ્યાધરોને ઇવર જે પૈતાઢય પર્વત, તે ઉપર મોટા ભાગે કરી આવી પોહતો છુ, હવે આ પર્વતની દક્ષિણ દિશા તરફ ઇંદ્ર જેવો પ્રાક્રમી ચક્રગતિ રાજાને પુત્ર ભામડલ રાજા છે ત્યાં જઈને કાગદ ઉપર સીતાનું ચિત્ર કહાડીને તેને બતાવીશ, તો તે જોઈને બલાત્કારે તે સીતાનું હરણ કરશે, પછી જેમ તેની દાસીઓએ મારી આ વસ્થા કરી એવી હું તેની અવસ્થા કરીશ. એવો વિચાર કરીને પટ ઉપર સીતાનું ચિત્ર કાહાડીને નારદે ભામડલ રાજાને જઈ બતાવ્યું. ત્રણે જગત માં અપુર એવું સીતાનું ચિત્ર ભામડલ જોઈને. તથા તેજ વખતે કામ કરી પીડાયમાન થઈને, તેમાં એવી લય લાગી કે, તેને રાત તથા દિવશ જરા પ ણ ઊંઘ આવી નહી, વિધ્યા પરવત ઉપરથી લાવેલ હાથી જેમ ખાય પિયે નહી, તેમ ભામંડલ રાજા ખાવું પીવુ મુકીને, તથા માન ધારણ કરીને જો ગની પેઠે ધ્યાન ધારણા કરવા લાગે, પોતાના પુત્રને એવી અવસ્થામાં જોઈ ને તેને ચપ્રગતિ કહેવા લાગે કે, હે પુત્ર, તારા મનમાં શુ દુઃખ છે અને થવા તારા શરીરે કાંઈ વ્યાધી ઉત્પન્ન થઈ છે ? કોઈએ તારી આજ્ઞા ખડન કરી છે કે કેઈએ અપમાન કર્યું છે ? અથવા કાંઈ બીજુ દુખ છે તે મને કહે, ત્યારે તે ભામડલ લજ્જાથી મેંહોડુ નીચે કરીને કાંઈ પણ જવાબ ન વાળતાં મુગો બેશી રહ્યા. કહ્યું છે કે, કુલીન પુરૂષ ગુરૂની પાસે તેવી વાત કહેવાને સમર્થ હોતા નથી.” તે સમયે ભામડલના દુઃખનું કારણ નારદ બતાવેલા સીના ચિત્ર વિ છે તેના મિત્ર રાજાને કહ્યું. તે સાંભળીને સજાએ ઘણી ભક્તિથી નારદને પિતાના ઘેર લાવીને તેને પૂછવા લાગો કે, જે સ્ત્રીનું તે ચિત્ર બતાવ્યું. તે સ્ત્રી કોણ છે ? અને તે કોની કન્યા છે ? ત્યારે નારદ કહેવા લાગે. હે રાજા તે જનક રાજાની કન્યા છે. ને સીતા તેનું નામ છે. તેનું ચિત્ર કાઠાડીને મે | તારા પુત્રને બતાવ્યું. તે જેવી ગવરૂપવાન છે. તેવું ચિત્ર કાહાડી બતાવવાને * . * * Page #93 -------------------------------------------------------------------------- ________________ - - ~ - - - ~ - - - - - - - - - - CASTS - હું અગર બીજે કોઈ પણ સમર્થ થનાર નથી. એ સ્ત્રી સારી એવી સુંદર છે કે, તેને બીજી કોઈ ઉપમા દેવાય નહીં. તેના રૂપના જેવું બીજી કોઈ સીનું રૂપ નથી નાગ કગ્યાઓમાં એની રૂપવાન નથી- ગાંધર્વની કન્યાઓમાં પણ એની બરાબરી કરનારી કઈ મળશે નહી. તો પછી મનુષ્યની સી તે તેની આગળ શા હિસાબમાં ? સીતાના યથાસ્થિત રૂપને ધારણ કરવાને દેવ પણ સમર્થ ન થાય, તેને વિષ લેવાને દેવોના નટોની શું નિશાદ છે ? સાક્ષાત બ્રાવ પણ તેનું રૂપ લેવાને સમર્થ થનાર નથી, તેની આકૃતીમાં. તે ના વચનમાં, તથા તેના કઠમાં જે મધુરતા છે અને તેના હાથ તથા પગમાં જે રક્તતા છે, તેની એક જુદી જ તરા છે. ધણુ તો શું પણ તેનું સ્વભાવિક રૂપ લખતાને ગાવા બોલવાને હુ સમર્થ થનાર નથી, પરમાર્થપણે કહુ છે કે, એ કન્યા આ ભામડલને યોગ્ય છે. એ મનમાં વિચાર કરીને મારી, બુદ્ધિએ કરીને તેને આ ચિત્રપટ ઉપર મે લખી બતાવી. એવાં નારદનાં વા ચન સાંભળીને ચક્રગતિ રાજા પુત્રને કહે છે કે હે પુત્ર, એ તારી સી થશે. તુ મનમાં ચિતા કરે નહીં, એવી રીતે તેનું સમાધાન કરીને નારદ મુનિ ને વિદાય કર્યો. પછી ચપલગતિ નામના વિદ્યાધરને આજ્ઞા કરી કે, તુ જ લદી જઈને જનક રાજાને હરણ કરી આંઈ લઈ આવ. એવી રાજાની રજા થતાં જ તે વિદ્યાર રાતના ત્યાં જઈ કોઈને સમજવા ન દેતાં જનક રાજાનુ હરણ કરીને પિતાના રાજને આવી સેં. તેને જોઈને ચદ્રગતી રાજા ભાઈ ની પઠે નેહ વડે આલિંગન કરીને આસન ઉપર બેસાડી પ્રેમ સહિત તેની સાથે ભાષણ કરવા લાગ્યો. હે જનક રાજા લોકોત્તર ગુણવળી જે તારી સીતા નામની કન્યા તે આ રૂપ સંપત્તિવાન મારા ભામડલ નામના પુત્રને દેવા યોગ્ય છે. એ સબંધ વડે આપણ બેઉ મિત્રભાવ થશે. એવુ તે રાજા નું બોલવું સાંભળીને જનક રાજ કહેવા લાગ્યો કે, મારી કન્યા મે રામને દીધી છે. તે કેમ બીજાને આપુ ? કન્યા તો એક જ વખત દેવાય છે, ચદ્ર ગતિ બોલ્યો તે જનક, સ્નેહ વધારવા સારૂ તને આઇ લાવીને મેં કન્યા વિ છે યાચના કરી તેને હરણ કરવાને હું પણ સમર્થ છું. જે પણ તે કન્યા તે રામને દીધી છે, તો પણ અમને જીત્યા સિવાય રામ તેને વરવાને સમર્થ થનાર નથી, અને હજારો યક્ષોએ જેનું રક્ષણ કરે છે, એવા મહા તે જસ્વી વજરાવર્ત, તથા અર્ણવાવર્ત, એ નામના બે ધનુષ્ય દેવતાની આજ્ઞાથી અમારા ઘર જે છે, તે હમણાં કુલ દેવતાની પકે પુજાય છે. તે તુ લે. તે રૂ " કા આ જ = = Page #94 -------------------------------------------------------------------------- ________________ (૯૪) માંના એક ધનુષ્યને જે રામે સજજ કર્યું તો જાણે બધા રાજા છતાયા, એમ જાગીને પછી તારી કન્યાની સાથે રામ સુખે વિવાહ કરે, એવી બલા ત્યારે જનક રાજાની પાસેથી પ્રતિજ્ઞા કરાવીને તથા તે બેઉ ધનુષ્ય મિથિલા નગરીમાં લાવીને પોતાના પુત્ર સહિત રાજગડમાં ચંદ્રગતિ રાજાએ રાખ્યા. અને પોતે પરિવાર સહિત નગરીની બહાર રહ્યા. એ સર્વ વૃતાંત 'જનક રા જાએ પોતાની વિદહા સીને કહ્યું. તે સાંભળીને તેના રૂદયમાં શલ્ય જેવુ લા ગ્યું. પછી રૂદન કરતી થકી તે કહેવા લાગી. હે દૈવ તુ મોટો નિર્દય છે. મા રા પુત્રનું હરણ કરતાં પણ તારી તૃપ્તિ થઈ નથી ? હવે કન્યાનું પણ હરણ કરવાને તૈયાર થયો છે કે જે લોકમાં પિતાની ઈચ્છાએ કરી વર થાય છે, પર ઈચ્છા વડે થતો નથી. પણ આ વખતે દેવે કરી પરની ઈચ્છા વડે વર કરવું પડે છે આ ઘનુષ્ય વિષે પણ કરેલો જો શમે પુરા ન કરો, અને બીજા કોઈએ પુરો કરે તો ઈરછીત વર મળશે નહીં એવું રાણીનું બોલવું સાંભ ળીને જનક રાજા કહે છે તે સ્ત્રી, તુ બી નહી એ રામને પરાક્રમ મે જોયો છે. આ ધનુષ્ય તેને એક લતા (વેલ) જેવું છે એવું વિદેહા રાણીનું સમાધાન કરીને તથા તે બેઉ ધનુષ્યોની પુજા કરીને તે વયવર મડપમાં રાખ્યાં, સીતાના સ્વયવરને વાતે બોલાવેલા જે વિદ્યાધર રાજાઓ તે પિત પિતાના ચોગ્ય આસન ઉપર બેઠા. પછી દિવ્ય અલકાર ધારણ કરીને પૃથ્વી ઉપર ફરનારી દેવાંગના જે વી પોતાની સખી સહિત સીતા મડપમાં આવીને તથા ધનુષ્યની પુજા કરીને અતઃકરણમાં રામનો ધ્યાન કરતી ઉભી રહી, તે વખતે નારદે કહ્યા પ્રમાણે સીતાનું રૂપ જોઈને ભામડલ રાજાને કમજવર ઉત્પન્ન થયો. પછી જ નકનો દ્વારપાલ સર્વને બોલાવવા લાગ્યો. હે રાજાઓ અમારા જનક રાજાની એવી આજ્ઞા છે કે જે કોઈ પુરૂષ આ બે ધનુષ્યોમાં એક ધનુષ્યની કમાન ચ ડાવશે, તેને મારી કન્યા પરણશે. એવી પ્રતિજ્ઞા સાંભળીને માહા પરાક્રમી સ ર્વ રાજા ધનુષ્ય ચડાવવાના હેતુથી તેની પાસે આવીને ઉભા રહ્યા, તે સમયે મોટા મોટા સર્ષે જેને ઘેરી લીધા છે, અને તીવ્ર છે જ્યોનું તેજ, એવાં તે ધનુષ્યોને જોઈન ત્યોને અડકવાની પણ કોઈની હિંમત ચાલી નહી તે પછી તેને ઉપાડવુ તો દુર રહ્યું ? તે ધનુષ્યોમાંથી નીકળેલા જે અગ્નિના કણ તે થકી બળતા થકા તે સર્વ રાજાઓ એક તરફ બેઠા ત્યાર પછી જેણે સોનાનાં છે. કુલ કાનમાં પહેરયાં છે હાથીના જેવુ જેનુ ચાલવું, ચદ્રગત્યાદિક રાજા જે ' Page #95 -------------------------------------------------------------------------- ________________ == = ( ૯ ) ની સામે મશકરીથી જોઈ રહ્યા છે, અને જેની સામે કા સહિત જનક રા જ જોઇ રહ્યા છે. એવો લક્ષ્મણનો મોટો ભાઈ રામચંદ્ર નિશપણે તે છેનુષ્ય પાસે જઈને ઇક જેમ વન્દ્રને ગ્રહણ કરે, તે પ્રમાણે સર્પ તથા અગ્નિ જેના ઉપરથી શાંત થઈ ગયાં છે. એવા વજાવર્ત ધનુષ્યને હાથથી ઉપાડી ૫ આવી ઉપર રાખીને નેતરની લાકડીની પઠે નરમ કરીને તે ધનુષ્યની કમાન કાન સુધી ખેંચી ચડાવીને સજજ કરયા પછી ગર્જના શબ્દ વડે આકાશ અને પૃથ્વી વચ્ચે એકજ ધ્વની થઇ રહી, એવા વેગથી પોતાના યશની તની પહે તે ધનુશને ટહુકાર કર્યો, તે જોઈને વિલબ ન કરતાં સીતાએ રા મના ગળામાં સ્વયે વર માળા ઘાલી. ત્યાર પછી રામચઢે ધનુષ્યની પ્રત્ય ચા ને ઉતારી નાંખી. પછી રામની આજ્ઞાથી લક્ષ્મણે અવાવર્ત ધનુષ્ય સજજ કરીને તેને ટહુકાર કર્યો. તેના શબ્દ કરી સર્વ દિશામાં મુખ બહેરાં થઈ ગયાં. પછી લક્ષ્મણે તે ધનુષ્યની પ્રત્યચા ઉતારીને ફરી ઠેકાણા ઉપર રા ખ્યું. તે જોઈને વિદ્યાધર અતિ વિરમય થઈને દેવાંગના જેવી પિતાની અઢાર કન્યા લક્ષ્મણને આપી. ભામડલ સહિત ગદ્રગત્યાદિ રાજાઓ લજજયમાન થઈને પોતપોતાના નગર પ્રત્યે ગયા. પછી જનકની રજા લઈને દશરથ રાજા એ મોટા ઉત્સાહ કરી રામ સીતાનો વિવાહ કરો. તે વખતે જનકનો ભાઈ કનક તેની સ્ત્રી સુમભાના ઉદરે થએલી ભદ્રા નામની કન્યા ભરતને આપી. એ બધું થયા પછી દશરથ રાજા પોતાના પુત્ર તથા તેમની સીઓને સાથે લઈને પોતાની અયોદ્ધા નગરીમાં આવ્યો ત્યાં પોતાની પ્રજા સહિત મોટા ઉત્સાહ કરો. કોઈ એક સમયે તે અયોધ્યા નગરીમાં એક સત્યભુતિ નામના ચાર જ્ઞાનને ધારણ કરનાર , મહામુનિ આવી સમોસરયા તેનાં દરશન કરવા સારૂ પોતાના પુત્રાદિ પરિવાર સહિત દશરથ રાજા ત્યાં આવીને તથા તેની વેદના કરીને દેશના સાંભળવા લાગ્યો. એવા સમયે વૈતાઢ્ય પર્વત ઉપર સીતાભિલાશે કરી સતપ્ત થએલા પોતાના ભામંડલ નામના પુત્ર સહિત ચદ્રગતિ રાજા વિદ્યાધરોને સાથે લઈને સ્થાવર્ત પર્વત ઉપર શ્રી અરહિતની વદના કરીને પા છે આવતી વખતે આકાશમાંથી તે મુનીને જોઈને નીચે ઉતરીને તથા નમ સ્કાર કરીને ધર્મદેવના સાંભળવા લાગ્યા. તે વખતે સીતાની ઈચ્છાથી ભામડ લને તાપે ઘેરી લીધેલો. જાને સત્યવાદી તે સત્યભુતિ સુરીએ ત્યોનાં પુર્વ જન્મનું પ્રસ્તાવના કરી ત્યોના પાપની નિવૃતિને અર્થે ચંદ્રગતિ રાજ, તેની = Page #96 -------------------------------------------------------------------------- ________________ ( ૪ )' સી પુષ્પવતી. ભામંડલ અને સીતા ચાની પુર્વ જન્મની કથા કહીને પછી તે આ જન્મમાં સીતા અને ભામડલ એ બેઉ એકજ કાલે યુગ્મ (જોડલા) થચાં તેમજ ભામાના હરણની કથા યથાર્થ કહી સભળાવી. એ સર્વ વ્રતાંત મુનિના મુખ થકી ભામડલે સાંભળ્યાથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયુ. તેથી સુરછા ખાઈને પૃથ્વી ઉપર પડયા. કેટલાએક વખત પછી સાવધ થઈને સત્ય ભુતિએ કહેલા પુર્વ જન્મના વૃતાંત પોતે કહેવા લાગ્યા. તે સાંભળીને ચંદ્રગત્યાદિ રાજા પરમ સર્વંગને પામ્યા. પછી માહાબુધ્ધિમાન ભામલે સીતા મા રી બેન છે એમ જાણીને તેને નમસ્કાર કરવા લાગ્યો. જન્મતી વૅતજ જેનુ હરણ થયું તે આ મારો ભાઇ છે એમ કહી આનદ પામીને સીતાએ તેને આશીરવાદ આપ્યા. પછી જેના આંગ ઉપર આનદે કરી રામાંચ ઉંઠેલાં છે અને તત્કાલ જેને સહૃદ ભાવ ઉપના છે. એવા તે ભામડલ,તેણે ભુમિ ઉપર માથુ ટેકીને રામને નમસ્કાર કરો. તે વખત ચંદ્રગતિ રાજાએ જનક રાજાની તરફ્ દુત માકલીને વિદેહા સહિત તેને ખાલાવ્યા. ત્યાં આવ્યા પછી ત્યાને ભામડલના સર્વ વૃતાંત સભળાવીને કહ્યું' કે, આ તારા પુત્ર છે. એવુ તેનુ ખેાલવુ સાંભળીને મેઘની ગર્જનાએ કરી જેમ મારને આાન દ થાય તે પ્રમાણે જનક રાજા અને તેની વિદેહાને ઘણા આનદ થયા, પછી વિદ હાના સ્તનામાંથી દુધ નીકળવા લાગ્યુ. તેથી આ મારાં માતા પિતા છે એમ ભામડલે નણીને ત્યાને તમસ્કાર કરયા. પછી ત્યાએ પોતાના પુત્રના માથા તુ ચુખત કરચું, એ બધુ જોઈને સસારથી વિરક્ત થયેા થકા ચદ્રગતિ રાજાભામડલને રાજ્ય ઉપર બેસાડીને તેણે વસુભુતિ મુનિની પાસે દિક્ષા લીધી. ત્યાર પછી ભામંડલ રાજા સત્યમ્રુતિ મુનિને, પોતાના પિતા ચંદ્રગતિ મુનિ ને, જતકને, વિદેહાનૈ, દશરથને, સીતાને, તથા રામચંદ્રને નમસ્કાર કરીને પેાતાના નગર પ્રત્યે ગયા, દશરથ રાજા સત્યભુતિ મુનિને નમસ્કાર કરીને પે તાના પુર્વ જન્મના વૃતાંત તેને પુછવા લાગ્યા. ત્યારે મુનિ કહે છે કે, હે દશરથ, એક સેનાપુર નામના નગરમાં એક મહિા ભાવન નામના વાણી આ રહેતા હતા. તેની સ્ત્રી દીપિકાના ઉદરથી ઉપાસ્તિ નામની કન્યાપણે તુ પુરવ જન્મમાં થયા, તે પુત્રી સાધુની નિદા કરનારી થઇ. તે પાપના ચે ગથી મરીને તેના જીવ ખીંછ પસ્વાદિક યાન્યાને પામ્યા. એમ કતાં કોઇ એક સમયે ચંદ્રપુર નામના નગરમાં ધન્ય નામના એક વ્યાપારીની શ્રી સુ દર્દીના પેઠે વર્ણ નામના પુત્ર થયો, તે ભવમાં તું ઉદાર સ્વભાવને પામીને Page #97 -------------------------------------------------------------------------- ________________ = (૯૭). સાધુઓને વાસ્તે ઈચ્છા કરતાં વધારે દાન દેવા લાગ્યું. કાળે કરી મરણ ૫ મીને ધાતકીબડીપમાં ઉતર કુરૂક્ષેત્રને વિષે યુગલીઆનુ જન્મ પામ્યો. ત્યાં થી કાળ કરીને એક દેવલોકમાં તુ દેવ થયો. ત્યાંથી આવીને પુષ્કલા નગરી માં નદિઘવ રાજાની સી પૃથ્વી દેવીને ઉદરથી નંદિવર્ધન નામને તુ પુત્ર થ. નંદિઘોષ રાજા તને રાજ્ય ઉપર બેસાડીને તથા પિતે યોધર નામના મુનિની પાસે દિક્ષા લઈને ગઈવયકદેવલોક પામે, પછી તુ શ્રાવક ધર્મ પા ળીને કાળ કરી ગયા પછી બ્રહ્મદેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચવીને પુર્વ મહાવિદેહ ક્ષેત્રમાં વિતાવ્ય પરવતની ઉત્તર દિશા તરફ શશિપુર નગરના વિદ્યાધરના સ્વામીની સ્ત્રી વિદુલતાના પેટે મહાપરાક્રમી સુર્ય જય નામનો પુત્ર થયો. એક સમય રત્નમાલી નામનો રાજા અતિ ગવત વિદ્યાધરોના સ્વામી વજનયન રાજાને જીતવા સારૂ સીંહપુર નામના નગરમાં આવીને તેણે બા ૧. વિદ્ધ, સી, પશુ, તથા ઉપવન સહિત તે નગરને બાળવાનું શરૂ કરયુ. તે વા સમયમાં પુર્વ જન્મનો ઉપાધ્યાય ઉપમન્યુ નામનો કાળ કરી ગયા પછી સહસાર દેવલોકમાં દેવ થયો હતો, તે ત્યાંથી આવીને રત્નમાલીને કહેવા લા ગ્યો કે આ માહા પાપ તુ કર નહી. પુરવ જનમમાં તુ ભુરિનદન નામ ને રાજા હતા. તે વખતે માંસ ન ખાવા વિષે તે પ્રતિજ્ઞા કરી હતી એવું તે ઉપમન્યુ કહે છે, તે સાંભળીને તે મુગે મુગો બેસી ગયો. પછી પિતાના પુરવ જન્મને વૃતાંત તેને કહેવા લાગ્યો કે, હે રાજા, એ ક સમયે એક સ્કદ નામના પુરૂષે પુભવમાં હુ ઉપાધ્યાય છતાં મને માર્યો. મુવા પછી હાથીની યોની પ્રાપ્તી થઈ. તેને પકડીને ભુરીનદન રાજા પિતાના ઘેર લાવ્યો. એવી રીતે ત્યાં હેટલાએક કાળ રહીને એક વખત શગ્રામમાં મ રાયો. ત્યાંથી ભરીનદન રાજાની સ્ત્રી ગંધારાના પેટે મારે જીવ અરિસુદન નામનો પુત્ર થયો. તે ભવમાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી દિક્ષા લા ઈને કોલ કરી ગયા પછી સહસાર નામના દેવલોકમાં આ હું દેવ થયો છુ અને તે ભુરીન દન રાજા મુવા પછી એક મોટો વનમાં અજગર થયો ત્યાં તે દાવાનળમાં બળી મરીને નરકમાં ગયો. તારી સાથે માહાર પુર્વનો સ્નેહ હોવાથી ત્યાં મે આવીને તને બોધ કરી ત્યાંથી નીકળીને તુ આ જન્મ માં રત્નમાલી રાજા થયો છું. પુર્વે તે માંસ ખાવાની પ્રતિજ્ઞાને ભગ કક, તેથી તે એટલા જન્મ લીધા. ત્યારે હવે અનેક દુઃખને ઉત્પન્ન કરમારૂં અધાર કત જે આ નગરનું બાળવું તેને તુ મુકી દે.' એવાં તે દેવ * * * Page #98 -------------------------------------------------------------------------- ________________ - - - - ૧ ' ~ સી પુષ્પવતી. ભામંડલ અને સીતા ની પુર્વ જન્મની કથા કહીને પછી તે આ જન્મમાં સીતા અને ભામડલ એ બેઉ એકજ કાલે યુગ્મ (જેડલા) - યાં તેમજ ભામડલના હરણની કથા યથાર્થ કહી સંભળાવી. એ સર્વ વૃતાંતા મુનિના મુખ થકી ભામંડલે સાંભળ્યાથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી મુરછી ખાઈને પૃથ્વી ઉપર પડ્યો. કેટલાએક વખત પછી સાવધ થઈને સત્ય ભુતિએ કહેલો પુર્વ જનાનો વૃતાંત પોતે કહેવા લાગ્યો. તે સાંભળીને ચદ્રગત્યાદિ રાજા પરમ સવેગને પામ્યા. પછી માહબુદ્ધિમાન ભામડલે સીતા મા રી બેન છે એમ જાણીને તેને નમસ્કાર કરવા લાગ્યો. જન્મતી તજ જેનુ હરણ થયું તે આ મારો ભાઈ છે એમ કહી આનદ પામીને સીતાએ તેને આશીરવાદ આપ્યો. પછી જેના અંગ ઉપર આન દે કરી માંગ ઉઠેલાં છે અને તત્કાલ જેને સદદ ભાવ ઉપનો છે. એ તે ભામડલ, તેણે ભૂમિ ઉપર માથુ ટેકીને રામને નમસ્કાર કરો. તે વખત ચક્રગતિ રાજાએ જનક રાજાની તરફ દુત મોકલીને વિદેહા સહિત તેને બોલાવ્યો. ત્યાં આવ્યા પછી ત્યોને ભામડલનો સર્વ વૃતાંત સભળાવીને કહ્યું કે, આ તારો પુત્ર છે. એવું તેનું બોલવું સાંભળીને મેઘની ગર્જના કરી જેમ મેરને આનદ થાય તે પ્રમાણે જનક રાજા અને તેની વિદેહાને ઘણે આનદ થયો, પછી વિદે હાના સ્તનમાંથી દુધ નીકળવા લાગ્યું. તેથી આ મારાં માતા પિતા છે એમ ભામડલે જાણીને ત્યોને નમસ્કાર કરો. પછી એ પિતાના પુત્રના માથા નું ચુંબન કરવું, એ બધું જોઈને સસારથી વિરકત થયો થકો ચંદ્રગતિ રાજાભામડલને રાજ્ય ઉપર બેસાડીને તેણે વસુભૂતિ મુનિની પાસે દિક્ષા લીધી. ત્યાર પછી ભામંડલ રાજા સત્યભુતિ મુનિને, પિતાના પિતા ચદ્રગતિ મુનિ ને, જનકને, વિદહાનેદશરથને, સીતાને, તથા રામચંદ્રને નમસ્કાર કરીને પિતાના નગર પ્રત્યે ગયે, દશરથ રાજા સત્યભુતિ સુનિને નમસ્કાર કરીને પિ તાના પુર્વ જન્મને વૃતાંત તેને પુછવા લાગ્યા. ત્યારે મુનિ કહે છે કે, હે - શરથ, એક સેનાપુર નામના નગરમાં એક મહિત્મા ભાવન નામનો વાણી એ રહેતો હતો. તેની સ્ત્રી દીપિકાના ઉદરથી ઉપાસિ નામની કન્યાપણે તું પુરવ જન્મમાં થે, તે પુત્રી સાધુની નિદા કરનારી થઈ તે પાપના ય ગથી મરીને તેને જીવ બીજી પરવાદિક ને પામ્યા. એમ કરતાં કોઈ એક સમયે ચંદ્રપુર નામના નગરમાં ધન્ય નામના એક વ્યાપારીની સ્ત્રી સુ દરીના પેટ વરૂણ નામનો પુત્ર થયું, તે ભવમાં તું ઉદાર સ્વભાવને પામીને ~ ~ Page #99 -------------------------------------------------------------------------- ________________ - - ( ૮ ) - - - - - - - - - - - - - - - - - - - - - * - - - - -- - - - - - --- - - ~ રદાન કરવા વિષે પિતાએ મને પુછ્યું એથી માત્ર મારૂ મન ખિન્ન થાય છે. રાજાએ સંતુષ્ટ થઈને કોઈ એક ચાકરને રાજ્ય આપ્યું હોય, તે પણ તે ના નિષેધમાં અથવા અનુમતિમાં હું સમર્થ થનાર નથી કેમકે મને તો પિ તાની આજ્ઞા પાલન કરવા યોગ્ય છે. ને એજ મારો ધર્મ તે, ભરત જે છે તે હું જ છું, અને તમને અમે બેઉ સરખા છીએ. માટે મોટા આન કે રી ભરતને રાજ્ય ઉપર બેસાડે. એવુ રામનુ બલવું સાંભળીને દશરથ રા જ વિમિત થઈને પ્રધાનોને કહે છે, એટલામાં ભરત બોલ્યા. હે સ્વામિન તમારી સાથે દિક્ષા લેવાને બે પ્રથમજ પ્રાર્થના કરી છે. તે કોઇના કહેવા અન્યથી થનાર નથી, એવું ભારતનું બોલવું સાંભળીને રાજા કહે છે કે, હે વ તસ, મારી પ્રતિજ્ઞા તુ ખોટી કર નહી, તારી માતાને મે વર આપીને મા રી પાસે આજ દિવશ સુધી રાખ્યો હતો. તેને બદલો આજ કેકેઇએ તને રાજ્ય દેવાનો માગ્યો. તે તારી માતાની આજ્ઞા ફેરવવા યોગ્ય નથી, તારે પાસે બેઠેલે રામ પણ ભરતને કહેવા લાગ્યો કે, તને જે પણ ગર્વ નથી તો પણ પિતાની પ્રતિજ્ઞા પાળવા સારુ તુ આ રાજ્ય કર. એવુ રામનું બોલવુ સાંભળીને જેની આંખોમાં પાણી આવ્યું છે, એ તે ભરત રામના પગમાં માથું રાખીને તથા હાથ જોડીને ગદગદ સ્વરે બોલવા લાગ્યો. આ રાજ્ય વાને પિતાથી તમે એગ્ય છે, પણ મને એ રાજ કરવા ગ્ય નથી તમે પિતાના પુત્ર છે. ને હુ પિતાનો પુત્ર નથી કે શું? તમારો જ નાનો ભાઈ હુ છુ, આ નિઘકર્મ જે મે કરયુ તો મારા જેવો બીજો કોઈ મુરખ નથી. એવુ તેનું બોલવું સાંભળીને રામ કહે છે તે રાજા, હું ઈ છતાં આ ભરત રાજ્ય કરનાર નથી. તેથી હું વતવાશ જાઊ છુ એ પ્રમાણે રાજાની રજા લઈને તથા ભક્તિ વડે પિતાને નમસ્કાર કરીને તે સમયે ભરત રૂદન કરતો છતાં તેને મુકીને પોતાના ધનુષ્ય તtણ હાથમાં લઈને રામ વનવાશ જ વા સારૂ બહાર નીકળે. રામ વનવાસ જાય છે, એમ જાઈને દશરથ રાજા વારંવાર મુરછાઈને પડવા લાગ્યા, પછી રામ શલ્યાને નમસ્કાર કરીને તેને કહે છે કે, હે મા તા, હુ તારો જેવો પુત્ર છુ તે જ તને ભરત છે. પિતાની પ્રતિજ્ઞા સાચી ક રવા સારૂ પિતાએ તેને રાજ્ય દીધુ. તે હું આઇ છતા તે રાજ લેતા નથી તે કારણ માટે મને અવશપ વનમાં જવું છે, જેવી મારી ઉપર તારી પ્રસન્ન દ્રષ્ટી છે, એવી જ ભૂત ઉપર રાખજે. મારા વિયોગથી તુ કદી પણ દુઃખી છે *~ - - ~ - ~ - ~* . . . * . . . . . * , Page #100 -------------------------------------------------------------------------- ________________ માં વચનો સાભંળી, તથા તે યુદ્ધથી પરાવૃત થઈને તેમજ પોતાના કુલનંદન નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને પોતાના બીજા સુજય નામના પુત્ર સહિત તેજ વખત એક તિલકસુંદરાચાર્ય પાસે દિક્ષા લીધી, પછી તે બહુ પિતા પુત્ર સહિત મરણ પામ્યા પછી મહાશુકદેવ લોકમાં દેવ થયા. સુર્ય જય ત્યાંથી ચવીને આ તુ દશરથ રાજા થયા, અને તે રત્નમાલી દેવકથી ચ વિને આ જનક રાજા થયો છે, તે ઉપમન્યુ જનકનો મોટો ભાઈ કનક ના મે થયે. નદિવર્ધનના ભવમાં તારો પિતા જે ન દિઘોષ તે હુ ગ્રઈજ્ય દેવ લોકમાંથી આવીને આ સત્યભુતિના ભવે થયો છું. એવાં તે મુનિનાં વાક્ય સાભળીને તે દશરથ રાજા સમકિતને પામ્યો. પછી તે મુનિને નમસ્કાર કરી ને દિક્ષા લેવાની ઈચ્છાથી ત્યાંથી ઉઠીને પોતાના ઘેર આવ્યો. ' ત્યારથી દશરથ રાજાએ પોતાની સ્ત્રીઓ, પુત્રો તથા મંત્રીઓ વગરે સ રવને બોલાવીને દિક્ષા લેવા વિષે ને પુછવા લાગ્યો. તે વખતે ભરત નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે, હે રાજા, તમારી સાથે હુ પણ દિક્ષા લઈ શ. તમારા શિવાય હુ એક ઘડી પણ રહેનાર નથી. હે સ્વામીન તમારા ચરણોનો વિરહ, ને બીજી આ સંસારની પચાયત એ બેઉ મહા મોટાં દુખ મારાથી કેમ સહન થાય ? એવાં ભરતનાં વાકયો સાંભળીને કૈકેઈ વિ ચાર કરવા લાગી, કે જે બેઉએ દિક્ષા લીધી તો હુ તેજ દિવસથી પુત્ર ત , ઈ પતિ રહિત થઈ. એમ જાણીને બોલવા લાગી કે, હે સ્વામીનાથ, પુર્વે છે . સ્વય વરોત્સવમાં મે તમારૂ સારણ્ય કર્મ કર્યું તેથી પ્રસન થઈને જે તમે વર આ છે તેની તમને યાદ છે કે ? હે નાથ, તે વર આ સમયે પુરો કરો [, કહ્યું છે કે મહાત્મા પુરૂષની પ્રતીજ્ઞા પથ્થર ઉપરની રેખની બરાબર છે? એવુ તેનું બોલવું સાંભળીને દશરથ રાજા કહેવા લાગ્યો કે, મે જે પુર્વે આ ગીકાર કરયુ તે તેનું મને હજી મરણ છે. તેને બદલે એક દિક્ષાના નિ ધ શિવાય જે તારી ઇચ્છામાં આવે તે માગી લે. ત્યારે કંઈ કહેવા લાગીહે સ્વામીન, જે તમે દિક્ષા લ્યો તો આ પૃથ્વીનું રાજ્ય મારા પુત્ર ભરતૈને આપો ત્યારે દશરથ રાજાએ કહ્યું કે, લે આ પૃથ્વી આજથી જ એ ને મે આપી. એમ કહીને લક્ષ્મણ સહિત રામની સાથે રાજા બોલવા લા ગ્યો કે, પુર્વ એના સારણ્ય કર્મ કરીને રાજી થઈને મેં એને વર દીધો હ. છે તે તે આજ એના ભરત પુત્રને રાજ્ય દેવા વિષે માગી લીધો. ત્યારે રામ લ્યો, કેઇ માતાએ એ ઘણુ સારૂ કરયું, અને મારો ભાઈ જે ભરત એને -. .. - - - - - -.. Page #101 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) : : : : - - ------ - - * રાજ્યદાન કરવા વિષે “પિતાએ મને પુછ્યું. એથી માત્ર મારૂ મન ખિન્ન થાય છે. રાજાએ સ તુષ્ટ થઈને કોઈ એક ચાકરને રાજ્ય આપ્યું હોય તે પણ તે ના નિવેધમાં અથવા અનુમતિમાં હું સમર્થ થનાર નથી કેમકે અમે તો પિ તાની આજ્ઞા પાલન કરવા યોગ્ય છે. ને એજ મારો ધર્મ તે, ભરત જે છે તે હું જ છું, અને તમને અમે બેઉ સરખા છીએ. માટે મોટા આન કે રી ભરતને રાજ્ય ઉપર બેસાડે. એવુ રામનું બોલવું સાંભળીને દશરથ રા જા વિસ્મિત થઈને પ્રધાનને કહે છે, એટલામાં ભારત બોલ્યો. હે સ્વામિત તમારી સાથે દિક્ષા લેવાને સે પ્રથમ પ્રાર્થના કરી છે. તે કોઇના કહેવા અન્યથી થનાર નથી, એવું ભારતનું બોલવું સાંભળીને રાજા કહે છે કે, હે વ તસ, મારી પ્રતિજ્ઞા તુ ખોટી કર નહી, તારી માતાને મે વર આપીને મા રી પાસે આજ દિવસ સુધી રાખ્યો હતો. તેને બદલો આજ કૈકેઈએ તને રાજ્ય દેવાનો માગ્યું. તે તારી માતાની આજ્ઞા ફેરવવા યોગ્ય નથી, તારે પાસે બેઠેલો રામ પણ ભરતને કહેવા લાગ્યો કે, તેને જે પણ ગર્વ નથી તો પણ પિતાની પ્રતિજ્ઞા પાળવા સારૂ તુ આ રાજ્ય કર. એવુ રામનું બેસવું સાંભળીને જેની આંખોમાં પાણી આવ્યું છે, એવું તે ભરત રામના પગમાં માંથું રાખીને તથા હાથ જોડીને ગદગદ સ્વરે બોલવા લાગ્યો. આ રાજ્યદે વાને પિતાથી તમે યોગ્ય છે, પણ મને એ રાજ કરવા યોગ્ય નથી. તમે પિતાના પુત્ર છે. ને હું પિતાને પુત્ર નથી કે શું તમારો જ નાનો ભાઈ હુ છુ, આ નિઘકર્મ જો કર્યું તો મારા જેવો બીજો કોઈ મુરખ નથી. એવુ તેનુ બેલવું સાંભળીને રામ કહે છે તે રાજા, હુ આઇ છતાં આ ભરત રાજ્ય કરનાર નથી. તેથી હુ વનવાશ જાઊ છુ એ પ્રમાણે રાજાની રજા લઈને તથા ભક્તિ વડે પિતાને નમસ્કાર કરીને તે સમયે ભરત રૂદન કરતો છતાં તેને મુકીને પોતાના ધનુષ્ય dણ હાથમાં લઈને રામ વનવાશ જ વા સારૂ બહાર નીકળ્યો. [, રામ વનવાસ જાય છે, એમ જાઈને દશરથ રાજા વારવાર અરછાઈને પડવા લાગ્યો. પછી રામ શિલ્યાને નમસ્કાર કરીને તેને કહે છે કે, હે મા તે, હું તારો જેવો પુત્ર છુ તેજ તને ભારત છે. પિતાની પ્રતિજ્ઞા સાચી ક રવા સારૂ પિતાએ તેને રાજ્ય દીધુ. તે હું આંધ છતા તે રાજ લેતો નથી તે કારણ માટે મને અવશ્ય વનમાં જવું છે, જેવી મારી ઉપર તારી પ્રસન્ન કણી છે,એવીજ ભારત ઉપર રાખજે. મારા વિયોગથી તું કદી પણ દુખી - ----- -- - -- - છે - - * Page #102 -------------------------------------------------------------------------- ________________ , - અ - ( ૧૦૦ ) થજે બ્રહી. એવી શમની વાણી સાંભળીને કેશધામુછત થઈને પૃથ્વી ઉ. પર પડી. દાસીએ સીતળ - જળ તેના અંગ ઉપર છાંટયાથી સાવધ થઈને બોલવા લાગી મને કોણે સાવધ કરી ? આ મુઈજ સુખે કરી મૃત્યુને કારણ છે, રામનાવિહથી થતા “દુઃખને હું જીવતી રહીને કેમ સહન કરૂ ? પુત્ર -વનમાં જશે. ને પતિ દિક્ષા લેશે, એ સાંભળીને મારૂ મન, કેમ વિદારણુભ થાય ! તારે ફરી રામ કહે છે કે હે માતાં, તું મારા પિતાની પત્ની છતાં બીકણ સ્ત્રીઓના ચગ્ય એવાં કેવાં કામને તે આર ભ કયો છે ? સિ હનો પુત્ર એકલો વનમાં ફરવા જાય છે તે વખતે તેની માતા સિહણીનું ચિત્ત સ્વસ્થ હોય છે; કદી પણ મનમાં ભય પામતી નથી તેમ તને પણ ભા પામવુ નહી. આ જે આપેલો વર તે મારા બાપને મોટો કણ હતો. તે થી આજે તે છુ. તે ઘણું સારૂ થયું. હું આઈ રહે તે હે માતા, મારે પિતા કરજથી કેમ મુકાશે ? ઈત્યાદિક યુકિતનાં વચનાથી કૌશલ્યાનું સમાધાન કરીને તેને તથા બીજી માતાઓને નમસ્કાર કરી રામ ત્યાંથી જવા નીકળ્યો કે' 3 r ' - એ બધુ જોઈ સીતાએ દુરથી દશરથ રાજાને નમસ્કાર કરી કેશવ્યાપા સે આવીને તથા તેને નમસ્કાર કરીને રામના અનુલક્ષે જવા સારૂ આજ્ઞા માગી, તે સમયે કૈશલ્યા જાનકીને ખોળામાં લઈને તેના ઉષ્ણ આંસુના પાણીથી તેને સ્નાન કરાવતી થકી તેને કહેવા લાગી કે હે વતસે, રામચંદ્ર પિતાના પિતાની આજ્ઞાએ વનમાં જાય છે. તે સિંહને વનમાં રહેવુ કઠિણ નથી પરંતુ જન્મથી ઉત્તમ વાહનાદિકે કરી લાલિત એવી તુ દેવી જેવી ૫ ગોકરી ચાલી જવાની પીડાં કેમ સહન કરીશ! કમલનાલ જેવા કોમલ જે તારા આંગ, તે તાપાદિકના વેગે "ક્ષીણ થએલા જોઈને 'રામને પણ ‘દુઃખ થ શે તથાપિ તુ પોતાના પતિની સાથે જાય છે, તેમજ જાતાં તને ઘણુ કષ્ટ થશે. એવું મનમાં આણીને મોકલવાને તથા રોકવાને હું શમર્થ થઈ શકતી નથી. એવું પોતાની સાસુનું બોલવું સાંભળીને શોક રહિત સીતા કૌશલ્યાને નમસ્કાર કરીને કહે છે કે, હે કેશલ્યામાતા, મારી ભકિત તમારા આધીન છે તેના ચોગે માર્ગમાં તે મને કલ્યાણકારક થશે. વિદુલતા જેમ મધ બગબર જાય છે. તેમ હું રામની સાથે જાઉ છું. એમ કહી ફરી કોશલ્યાને નમ સ્કારી કરી તથા મનમાં રામનો ધ્યાન કરતી વનમાં જવા સારૂ નિકળી તે 'વખતની જે પતિ ભક્તિ તેના વેગે પતિવ્રતા સ્ત્રીઓને પ્રામજનકી ઉદાહરણ - - - - - - - = - - - = - - * - - - - - - - - Page #103 -------------------------------------------------------------------------- ________________ - iS * - - (૧૦૧). રૂપ થઇ. દુ:ખ થકી ભય ન પામનારી. પતિવ્રતામાં શિરોમણી જે આ સી તા, તે પોતાના શિળ વડે પોતાના પતિના કુલને પાવન કરે છે. માટે એને ધન્ય છે. એવા શોકે કરી ગદગદ વાણી વડે વર્ણન કરનારી નગરની સ્ત્રીઓ વનમાં જવાવાળી સીતાને મેટા સકટથી જોવા લાગી. તે વખતે રામ વનમાં જવા વાસ્તે નીકળ્યો. એમ જાણીને મોટા રે ધમાં આવીને લક્ષ્મણ મનમાં વિચાર કરવા લાગ્યો કે, પિતા તો રવભાવે કરી સરલ છે, પરંતુ તેની સીએ સ્વભાવે કરીને કપટી છે, આટલા દિવસ વર પોતાના મનમાં રાખીને હમણાં આ અનુચિત માગી લીધું. રાજાએ ભરતને રાજ્ય આપ્યું ને તે હેતુથી પોતાનું કરજ ફેડયું. તેના કરજના ભયથી અમે મુકાયા. હવે આ મારે કેધ મટાડવા સારૂ નિર્ભય થઈને આ ભરત પાસેથી રાજ હરણ કરીને રામને રાજ ઉપર બેસાડુ ? પણ આ રામ મહાસત્યવાન છે. તેણે રાજને તૃણની પેઠે મુકી દીધું. તેનું પણ તે દુ:ખ થયું નહી. વળી ભારત પાસેથી રાજ્ય લેવાથી પિતાને પણ દુ:ખ થશે ? માટે ભરત રાજા થઓ ! વિગરે ગમે તે થાઓ. હુ તો રામની ચાકરી કરવા સા હું તેની સાથે જઈશ, એવો વિચાર કરીને લક્ષ્મણ પોતાના પિતાને નમસ્કાર કરીને તથા પુછીને સુમિત્રાને પુછવા સારૂ નિકળ્યો. સુમિત્રા પાસે આવીને તથા તેને નમસ્કાર કરીને કહેવા લાગ્યો. રામ વનમાં જાય છે તેની સાથે હું પણ જાઉ છુ. મર્યાદશીળ જે રામ તે શિવાય લક્ષ્મણ રહેવાને સમર્થ નથી. એવું તેનું બોલવું સાંભળી સુમિત્રા કિચીત ધૂર્ય ધારણ કરીને લક્ષ્મણને કહે છે, હે બાળક, તુ મોટા ભાઈની પાછળ જાય છે, તે ઘણું સારું છે. તુ મારો પુત્ર છે. માટે એ-કામથી હુ રાજી થાઉં છું. મને નમસ્કાર કરીને આઈથી રા મ ગયાને ઘણે વખત થઈ ગયો, હવે તું વિલબ નહી કરે. એવું માતાનું બોલવું સાંભળીને લક્ષ્મણ કહેવા લાગ્યો. કે હે માતા, તે ઘણુ સારૂ કહ્યું. તુ મારી સાચી માતા છું. એમ કહી. તેને નમસ્કાર કરીને કૈશલ્યાને પગે લાગવા સારૂ ચાલ્યો. તેને નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે..માહા મોહે ભાઈ એકલો વનમાં ગયો. હું પણ તેની પાછળ જવા સારૂ નીકળવાની આગમજ તને પુછવાને આવ્યો છું. એવુ લક્ષ્મણનું બેલવું સાંભળીને તેને કૌશલ્યા કહેવા લાગી કે, હું મોટી મદભાગ્ય છું કેમકે, તુ પણ મને મુકી ને વનમાં જાય છે, મને ધેર્ચ દેવા સારૂ તુ એકલો તો આઇ રહે. ત્યારે લ ણ તેને કેહે છે કે તું રામની માતા છું. માટે સામાન્ય સ્ત્રીઓની પડે : : :: I Page #104 --------------------------------------------------------------------------  Page #105 -------------------------------------------------------------------------- ________________ ~ * * * * - * * ~ * * ~ * - - - ( ૧૦૩) આવી. મેટો છે જેને પ્રવાહ. પાણીમાં મોટા મોટા ચક્રવર્તિ થઈ રહ્યા છે, તેને જોઈને તથા તેના કાંઠા ઉપર આવીને રામચંદ્ર પોતાના પ્રધાનાદિકને કહેવા લાગ્યો, હવે આઈથી તમે પાછા જાઓ. આગળ રસ્તો ઘણું કઠણ આ વે છે. અમારી કુલ વારતા અમારાં મા બાપને જઈ કહેજો. અમારી માતાઓ તથા ભારતની સારી પેઠે સેવા ચાકરી કરો. એવાં રામનાં વાક સાંભળીને તે પ્રધાનાદિકોના મનમાં કરૂણાનો ભાવ ઉત્પન્ન થયાથી આંખોમાં આ સુ આવ્યાં તેથી વસ ભીજાઈ ગયાં. ના ગદગદ કંઠ થએથી મુખમાંથી શબ્દ નિકળવાની શકતી રહી નહી તથાપિ આ રામના ચરણકમલની પાસે અમારી યોગ્યતા કયાંથી? રામનો વિયોગ થયો માટે અમને ધિકાર છે. એમ જેમ તેમ બેલીને તથા મહા સતાપે કરી પાછા ફર્યા. ત્યાર પછી સીતા તથા લક્ષ્મણ સહિત રામ તે નદી ઉતરીને પેલી ત રફ ગયે. તે વનમાં જતાં જ્યાં સુધી દેખાવા લાગ્યા, ત્યાં સુધી તે બધાનાદિ કો તેમને જોતા ઉભા રહ્યા. જ્યારે અદષ્ટ થયા. ત્યારે તે અયોધ્યા નગરી તર ફ ચાલવા લાગ્યા. ત્યાં આવીને સર્વ વૃતાંત રાજાને કહ્યા. ત્યારે દશરથ રાજા ભરતને કહેવા લાગ્યો કે, રામ પાછો આવ્યો નહી. હવે તુ રાજને અગીકાર કર. તેમ તે ન કસ્યાથી મારી દિક્ષામાં વિઘન થશે, માટે એમ કરવું તને યોગ્ય નથી. ત્યારે ભરત કહેવા લાગ્યો કે, હે પિતા, મને રાજની ખપતી ન થી. હું પિતે મારા ભાઈ રામની પાસે જઈ તેને રાજી કરીને પાછો બેલા વી લાવીશ. એમ કહીને ત્યાંથી ભરત નીકળે ત્યારે તેની માતા કૈકેઈ રાજા કહેવા લાગી કે, હે રાજા, તમે ભરતને રાજ્ય આપ્યું, તેથી તમારી પ્રતિજ્ઞા સાચી થઈ. હવે આ તમારો વિનઈ પુત્ર રાજને ગ્રહણ કરતો નથી. તેમજ તમારી બીજી સર્વ સીઓને ઘણું દુઃખ થાય છે. કેમકે મે એ કામ કરતાં કાંઈ પણ વિચાર કરો નહીં. તેથી તમે પુત્ર સહિત છતાં રાજ્ય અરાજ્ય રૂપ થયું કૈાશલ્યા, સુમિત્રા, તથા સુપ્રભા, એમનું રડવુ કઇથી પણ સહન થતું નથી. તે રોદન સાંભળીને મારૂ રૂદય પણ ફાટી જાય છે. ત્યારે હવે આ ભરતની સાથે હું જઈને લક્ષ્મણ તથા સીતા સહિત રામને પાછો લાવવાથી સર્વને સુખ થસે. માટે મને આજ્ઞા આપે. એવાં કેઇનાં વચનો સાંભળીને રાજા ઘણે રાજી થ થિ, અને તેમને જવાને રજા આપી. ભરત તથા કૈકેઈ ગામથી નીકળ્યા પછી છ દિવશે ત્યાં જઈ પહોતાં. તે વખતે રામ, લક્ષ્મણ તથા જાનકી, એ ત્રણે જ. l, હું એક ઝાડના થડ પાસે બેઠાં હતાં. તેમને જોઈને કેકેઇ રથમાંથી નીચે ઉતા * * * * * * * ~ = = = = = === = = E H ~ ~ - Page #106 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૨ ) તેને ધૈર્ય મુકવા યોગ્ય નથી મારા ભાઈને વનમાં ગએ ઘણા વખત થયા ને તે દુર ગયા હશે. માટે મને વિલખ ન કરતાં તેની પાછળ જવુ જોયે. તેમાં વિઘન કરવુ તને ચાગ્ય નથી. હું રામને આધીન છુ એવુ ભાષણ કરીને તથા તેને નમસ્કાર કરી ધનુષ્ય ખાણું હાથમાં લઈને મેટા વેગથી રામની પા સે ગયા. વિકસિત સુખકમલ છે જેમના, વનમાં જવાને તત્પર થએલા, કીડા વ નમાં જવાની પડે તે ત્રણે જણ નગરથી ખાહાર નિકળ્યા. તે વખતે નગરી ના લોકો જેમ દેહમાંથી પ્રાણ નીકળતી વખતે દુ:ખ થાય, તેમ રામ, લક્ષ્મણ તથા જાતકી વનવાશ જવા સારૂ નિકળવાથી સ્ત્રી પુરૂષો દુઃખ પામવા લાગ્યા આ કૈકેઇ મૈાટી કૃર છે, આ વિધાતા દુષ્ટ છે. એમ ખેાલતા થકા સર્વ પ્રજાલક શાક કરતા કરતા મેઢા વેંગથી રામની પાછળ દેાડચા. તેમજ નેત્રમાં પાણી આણી પોતાની સ્ત્રી સહિત દશરથ રાજા પણ ત્યાની પાછળ નીકળ્યા. તે વખતે આખી અયાધ્યા નગરી ઉજડ થઇ ગઇ. તે ખધા રામની પાસે આવ્યા થી તેમાં પોતાનાં મા બાપ છે, એમ જોઇને રામ ચાલતા ઉભા રહી ગયા. પછી વિનય સહિત વાણીથી ત્યાને સમજાવીને રામે પાછા ફૅરવ્યા, નગરીના લોકોની સાથે પણ યથાચિત ખાલીને તેમને વિદાય કરચા, તદનંતર શીતા ત થા લક્ષ્મણ સહિત રામ ઉતાવળું વનની તરફ ચાલવા લાગ્યા. જે જે ગામમાં ત્યા જાય, ત્યાંના મોટા મેાટા લોકો ત્યાને રહેવા ખાખત ઘણી પ્રાર્થના કરવા લા ગ્યા. પરતુ તે કાંએ રહ્યા નહી. આંઈ ભરતને પોતાના ભાઈના વિરહ થયાથી તે રાજ્યને ગ્રહણ ન ક રતાં કંઇની નીંદા કરીને પોતાના પિતાની સાથે દિક્ષા લેવાને તઇયાર થા, અને લક્ષ્મણ તથા સીતા સહિત રામને પાછા ખેાલાવી લાવવા સારૂં પોતાના પ્રધાનાને માકલ્પા પ્રધાના ત્યાંથી નીકળી મેાટા વેગથી રામની પાસે આવીને ત્યાને પાંછા ફેરવવા સારૂ ત્યાં ઘણી યુતિ કરવા લાગ્યા. તથા ઘણી પ્રાર્થના કરી. પણ રામ પાછા ફરી નહી કહ્યુ છે કે, “ માટાની પ્રતિજ્ઞા કદી પણ ફરતી નથી.” પછી રામચન્દ્રે તેમને પાછા જવાનું ઘણું કહ્યું' તથાપિ ત્યા પાછા ન ફરતાં રામની સાથે ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં જેમાં મેટા વ્યાઘરો વિચરી રહ્યા છે. કોઇ માણસનુ તેા જેમાં પગલુ પણ મળે નહી; જ્યાં જીવે ત્યાં ઝાડ વિના ખીજુ કાંઇ પણ દીઠામાં આવે નહી. એવી વિઘાટ વીમાં રામ, લક્ષ્મણ તથા સીતા વગેરે સર્વ સાથ આવ્યો, તે વનમાં એક નદી Page #107 -------------------------------------------------------------------------- ________________ -- - (૧૫) --- - --- * - * - * - - * - * * - - * * અતિ આનંદ વડે ફેકેઈને નમસ્કાર કરો. તેમજ ભરતને યથાયોગ્ય આદર સત્કાર કરો. અને ત્યોની સાથે મઘુરવાણુ વડે ભાષણ કરીને તથા ત્યોને 1 ઘણી રીતે સમજાવીને પાછા અયોગ્રા નગરી તરફ રવાને કરચા. અને પોતે દક્ષિણ દિશા તરફ ચાલ્યા. પછી કેટલાએક દિવશે ભરત અયોધ્યામાં આવીને પોતાના પિતાની તથા ભાઈની આજ્ઞાથી જેમ તેમ રાજ કરવા લા ગ્યો અને દશરથ રાજાએ પિતાને પરિવાર સહિત સત્યભુતિ મુનિની પાસે દિક્ષા લીધી. પછી ભરત રાજા પોતાના મોટા ભાઈના વનવાસના દુખે કરી પીડા થકો અહંત પુજામાં તત્પર થઈને ઘણે વખત ધર્મ ધ્યાનમાં કહાડ વા લાગ્યો. પણ લક્ષ્મણ તથા સીતા સહિત રામ નાના પ્રકારના મહા વિકટ વન તથા પર્વતોને ઉલઘન કરીને ચિત્રકુટ નામના પર્વત ઉપર જઈ પહતા. ત્યાં કેટલાએક દિવસ રહીને કોઈએક સમયે એક અવતી નામની નગરીના સીમાડામાં આવ્યા. ------ --- --- --- -- ----- - -- -- ---- -- ~- -- ~ --- ~ - ~- ~- - - -- - ईत्याचार्य श्री हेमचंद्र विरचिते श्री राम लक्षमण चरात्र राम लक्षमण सीता उत्पती ' તથા વનવા જનનં, - - ----- - -- --- * - - -- - - - 111 चौथो खंड समाप्त - - - - "" - " " - - - "" ""* * - Page #108 -------------------------------------------------------------------------- ________________ (૧૪) રીને તેમની પાર્સે આવીને મોટા પ્રેમે કરી તેમને કહેવા લાગી. હે વત્સ, હેવ ન્સ, એટલામાં રામે આવીને તેને નમસ્કાર કરે. ત્યારે તે તેના માથાનુ ચુ. બન કરવા લાગી. તેમજ સીતા અને લક્ષ્મણે નમસ્કાર કરે ત્યારે ત્યોને પેટ ની સાથે દાબીને મોટા સ્વરે રડવા લાગી. ત્યાર પછી ભારતે રામને નમસ્કાર કરીને ઘણા સ્નેહમાં આવ્યાથી મુરછા ખાઈને જમીન ઉપર પડયો એમ જેઇને રામે તેને સાવધ કરો. ત્યારે તે કાંઇક શુદ્ધિમાં આવીને રામને કહેવા લાગ્યો. તે હે મારા પ્રિય બઘુ, અભકતની પઠે મને મુકીને તું આ અરણ્યમાં કેમ આવ્યો ? “માતાના દોષ વડે ભરત રાજ્યને અર્થી થ” એ મારી ઉપર લોકોને અપવાદ આવ્યા છે તે તું મારી સાથે ચાલીને દુર કર. અને અયોધ્યા નગરીમાં આવીને ત્યાંની રાજ્ય લક્ષમીન ઉપગ લે, હે ભ્રાતા, એમ કરચા શિવાય મારે લોકાપવાદ દુર થવાનું નથી. તુ રાજ્યસન ઉપર બેઠાથી જગતને મિત્ર જે આ લક્ષ્મણ તે તારે પ્રધાને થશે. હું તારે દ્વારપાલ થઈશ. અને શ તરૂઘન છત્ર ધારણ કરનારો થશે. એવી દિનતા સહિત ભરતનાં વાકો સાંભળીને તેને ટેકે, દેવા સારૂ કંઇ બોલવા લાગી. હે વત્સ, તું સદા ભાઈઓ વિશે દયાળુ છું તેથી આ ભરતનું બેલડુ તને માન્ય કરવા યોગ્ય છે. આ કૃતમાં તારા પિતાને દોષ નથી, તેમ આ ભરતને પણ દોષ નથી. એ કેવળ આ મઝ અભાગિણું, દોષ છે, સ્ત્રીઓને એ દુષ્ટ સ્વભાવ જ હોય છે માટે ત્યોને ધિકાર છે "આ કૃત્યથી એક વ્યભિચાર સિવાય બીજા સર્વ દોષ મારામાં સંભવે છે. લક્ષ્મણ, ભરત, શતરૂઘન, સુમિત્રા, કૈશલ્યા તથા સુપ્રભા વગેરેને આ કામે કરી મેં જે દુખ દીધુ છે તે તુ સહન કર, તને હું મારા પ્રિય પુત્ર સમજુ છું. અને એવા હેતુથી જ આ મારૂ બોલવું છે. તે તુ માન્ય કર. એવુ કઈનું કરૂણાત્મક લવું સાંભળીને તેને રામ કહેવા લાગ્યે હે કૈકેઈ માતા, હું દશરથ રાજા નો પુત્ર થઈને મારી કરેલી પ્રતિજ્ઞાને કેમ મુકે? તેણે આ ભરતને મારી સલાહથી રાજ આપ્યું છે તે દશરથ મરો પિતા, તેથી આ મારો ભાઇ, એ બેઉ જણ જીવતાં છતાં મારા વચનને હું કેમ ફેરવુ? ભરતને રાજ કરવા વિશે આ મારી બેઉને આશા છે. તેમ છતાં પોતાના પિતા પ્રમાણે મારી આજ્ઞા પણ ફેર વવાને આ ભરતને યોગ્ય નથી એટલામાં સીતા પાણી ભરી આવી, તે વડે ત્યાં આવેલા સર્વ સામતોની સાક્ષીએ રામે ભરતને રાજ્યભિષેક કરે છે. તે વખતે ના ઈલાજથી રામ કોઈ પણ કહ્યા વિના સર્વ ગુના કહી કયા. પછી રામે , , , - - - - - - - Page #109 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૭ ) ખીને તે વીંટી પેાતાના હાથની આંગળીમાં ઘાલી. સિંહેાદર ૨ાજાને નમસ્કાર કરતી વખ1 પોતાના હેતુ પ્રમાણે તે પ્રતિમાનેજ તમ્યેા એમ માની લીધુ . કહ્યુ` છે કે, “ખગવાનની આગળ કપટ કરચા વના છુટકેોજ નહી. એમ કેટલાએક દિવશ ગયા પછી કોઇ એક માણસે વજ્રકર્ણના સર્વ વૃતાંત સિહોદર રાજાને કહ્યા, તે સાંભળીને સર્પની પઠે મેટા સ્વાસેછવાસ લે તા થકા તે સિહોદર રાજા મહાકોપાયમાન થયા. એ વાત કોઇએક પુરૂષે વજકરણને જઇ કહી. ત્યારે તેને તે પુછવા લાગ્યા કે, રાજાના મારા ઉપર કોપ થયા તે તે શા ઉપરથી જાણ્યુ. ત્યારે તે કહેવા લાગ્યા. દ્રવ્ય, તે મે વે દિવસે તે વેશ્યાએ કુડપુર નગરમાં એક સમુદ્રસગમ નામના વાણીયા શ્રાવક છે તેની સી યમુનાના હું વિદુદ્વેગ નામના પુત્ર છુ. મને ગૈાવન અવસ્થા આવ્યા ૫છી વસ્ત્ર પાત્રાદિક લઇને વિકરી કરવા સારૂં ઉજ્જયિની નગરીમાં હું ગા તેમાં જતાં એક મૃગના જેવા નેત્રવાળી કામલતા નામની વેશ્યાને સે દીઠી. તેથી કામના ખાણે કરી હું પીડાણા. પછી તેની પાસે એક રાત રહેવાના મનસુખાથી તેમ કરીને મે મારી કામના પુરી કરી. પછી જેમ લાલચે કરીને શ્રંગ પાસમાં ખધાઇ જાય છે, તેમ હું પ્રીતીના આવેશથી ત્યાંહાં ફસાઇ પડયા, મારા પિતાએ આખા જન્મ પર્યંત મેળવેલુ શ્યાની સગતીથી એક મહીનામાં ઉડાવી નાંખ્યુ. એક મને કહ્યુ કે, સિંહાદર રાજાની સ્રી શ્રીધરાના કાનના કુંડલાના જેવા કું ડલ માગ સારૂ લઇ આવ. તે વખતે મારી પાસે કાંઇપણ દ્રવ્ય રહ્યુ નહાતુ, પછી રાણીનાં કુંડલ ચારવી લઇ દેવાની મરજીથી તેજ રાતના ચેરી કર્વા સારૂ હું રાજાના મેહેલમાં પેઠા તે વખતે રાણી રાજાને કહેતી હતી કે હે નાથ, ચિ,તાતુર પુરૂષની પડે આજ તમને ઊઘ કેમ આવતી નથી? ત્યારે તે રાજા ખાલ્યા કે, જ્યાં સુધી મને નમસ્કાર ન કરનારા વજરકર્ણને મે મારા નથી ત્યાં સુધી મને ઊંઘ કચાંથી ? સવાર થતાજ તેના પુત્ર બધુ પરિવાર સહિત તેને મારીને પછી સુખે ઊંઘ કરીશ એવુ” તેવુ ખેાલવુ મે સાંભળી લીધુ, તેજ વખતે હું મારૂ કામ મુકીને તુ મા। સાધર્મી છે તેથી જલદી દોડીને તને કહેવા આવ્યા છું. એવા વૃતાંત જરકણે પોતાનુ સરજામ તઇયાર કરયુ ખીજા લાકરની ધુળ ઉડતી આકાશમાં તેણે દીઠી. તેને જુએ છે તેટલામાં જેમ ચંદનના ઝાડને સર્પ ધેરા ઘાલે, તેમ સિહાદર રાજાના સૈને દરાંગપુર એટલામાં સાભળીને તેજ વખતે વ ખહારથી આવેલા કોઇ Page #110 -------------------------------------------------------------------------- ________________ અથ પાંચમો ખંડ પ્રારંભ • એવી રીતે રામચંદ્રજી રસ્તે જતાં જાનકીને અતિ થાક લાગવાથી તેને વિસામો ખવરાવવા સારૂ એક વડના ઝાડ નીચે બેઠા. આમ તેમ સર્વ દિશા તરફ જોઈન, રામચંદ્ર લક્ષ્મણને કહે છે. આ બધો દેશ ઉજડ જણાય છે. તે કોઈના ભય શિવાય થાય નહી. ત્યારે અહીં કોને ભય હશે? ચારે તરફ ઉદ્યાનમાં પાણી ભર્યું છે. ધાન્યના ખળામાં જેમનું તેમ ધાન્ય ભરેલુ દીઠામાં આવે છે. એ ઉપરથી એ દેશ હમણાં જ શુન્ય થયો જણાય છે. એ ટલામાં કોઈએક વાટમારગુને જતે જોઈને તેને પુછ્યું કે આ દેશ શુન્ય - વાનું કારણ શું છે? ત્યારે તે માણસ રામચંદ્રને કહેવા લાગ્યો. અવતિ નામના દેશમાંની અવતિ નામની નગરીને સ્વામી સિહની પડે શતરૂઓને દુસહ સિહોદર નામનો રાજા છે. તેને એક દશાંગ પુરનો સ્વામી વજકર્ણ નામને સુભટ એક સમયે વનમાં ગયો ત્યાં એક કાયોત્સર્ગ ધારણ કરનારા પ્રીતિવર્ધન નામના મહામુનિને જોઈને તેને તે કહેવા લાગ્યો કે, હે મુનિ આ વનમાં તુ ઝાડની પઠે શા સારૂ ઉભે છે ! ત્યારે મુનિએ કધુ કે હુ મારા આત્માના કલ્યાણને અર્થે અહી ઉભો છુ. ત્યારે ફરી તે. ણે પુછ્યું કે, જેમાં ખાવા પીવાનું પણ કાઈ ન મળે એવા આ જગલમાં તારા આત્માનુ શુ સારૂ થવાનું છે ત્યારે મુનિએ જાણ્યું કે આ છવ ધર્મ સાંભળવા યોગ્ય છે. એમ જાણીને તેને આત્મ હિતરૂપ ધર્મ કા. તે સાં ભળીને તથા તત્કાલ તે શ્રાવકપણાને પામીને “અહંત દેવ, તથા જૈનલિગી સાધુ શિવાય બીજા કોઈને હું નમસ્કાર કરનાર નથી” એવો તે મુનિ પા છે સે પાકો નિગ્રહ કરીને તથા તેને નમસ્કાર કરીને દશાંગપુરમા ગયો. ત્યાંહાં ! શ્રાવકપણુ પાળીને મનમાં વિચાર કરવા લાગ્યો કે, મે કબુલ કરેલા શિવા ય બીજા કોઈને નમવું નહીં, એવો નિગ્રહ કરો ખરો પણ જે આ સિછે. હેદર રાજાને હુ નમસ્કાર કરીશ નહી તે એ મારો વગી થશે. પછી તેણે 1 એફ રતનની વીટી કરાવીને તેમાં શ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રતિમાને રા - - - - - - - કે - * * * * Page #111 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - (૧૦૭) ખીને તે વીંટી પિતાના હાથની આંગળીમાં ઘાલી. સિહોદર રાજાને નમસ્કાર કરતી વખતે પોતાના હેતુ પ્રમાણે તે પ્રતિમાને જ નમ્યો એમ માની લીધુ. કહ્યું છે કે, “બળવાનની આગળ ક્યુટ કરયા વના છુટકો જ નહી. એમ કેટલાએક દિવશ ગયા પછી કોઈ એક માણસે વજકર્ણને સર્વ વૃતાંત સિહોદર રાજાને કહ્યા, તે સાંભળીને સર્ષની પઠે મોટા સ્વાસોચ્છવાસ લે તો થકો તે સિદર રાજા મહાકોપાયમાન થયો. એ વાત કોઈએક પુરૂષે - જકરણને જઈ કહી. ત્યારે તેને તે પુછવા લાગ્યો કે, રાજાનો મારા ઉપર કોપ થયો તે તે શા ઉપરથી જાણ્યું. ત્યારે તે કહેવા લાગ્યો. કુડપુર નગરમાં એક સમુદ્રસગમ નામનો વાણી શ્રાવક છે તેની સી યમુનાને હું વિદુગ નામનો પુત્ર છું. મને યવન અવસ્થા આવ્યા પછી વસ્ત્ર પાત્રાદિક લઈને વિકરી કરવા સારૂ ઉજ્જયિની નગરીમાં હું ગયો. તેમાં જતાં એક મૃગના જેવા નેત્રાવાળી કામલતા નામની વેશ્યાને મે દીઠી. તેથી કામના બાણે કરી હું પીડાશે. પછી તેની પાસે એક રાત રહેવાના મનસુબાથી તેમ કરીને મે મારી કામના પુરી કરી. પછી જેમ લાલચે કરીને મૃગ પાસમાં બધાઈ જાય છે, તેમ હું પ્રીતીના આવેશથી ત્યાંહાં ફસાઈ પડ્યો, મારા પિતાએ આખા જન્મ પર્યત મેળવેલું દ્રવ્ય, તે મે - શયાની સગતીથી એક મહીનામાં ઉડાવી નાંખ્યું. એક દિવસે તે વેશ્યાએ મને કહ્યું કે, સિહોદર રાજાની રસી શ્રીધરાના કાનના કુડલોના જેવા કુડલા માગ સારૂ લઈ આવ. તે વખતે મારી પાસે કાંઇપણ દ્રવ્ય રહ્યું નહોતુ. પછી રાણીનાં કુડલ ચેરવી લઈ દેવાની મરજીથી તેજ રાતના ચોરી કરવા સારૂ હુ રાજાના મહેલમાં પેઠો તે વખતે રાણી રાજાને કહેતી હતી કે હે નાથ, ચિંતાતુર પુરૂષની પઠે આજ તમને ઊંઘ કેમ આવતી નથી ત્યારે તે રાજા બોલ્યો કે, જ્યાં સુધી મને નમસ્કાર ન કરનારો વજરકને મે મારયો નથી ત્યાં સુધી મને ઊઘ ક્યાંથી ? સવાર થતાં જ તેના પુત્ર બધુ પરિવાર સહિત તેને મારીને પછી સુખે ઊઘ કરીશ એવું તેનું બેલડુ મે સાંભળી લીધુ. તે જ વખતે હું મારૂ કામ મુકીને તુ મારો સાધમ છે તેથી જલદી દોડીને તને કહેવા આવ્યો છું. એવો વૃતાંત સાભળીને તે જ વખતે વ જરક પિતાનું સરનામ તઇયાર કરયુ એટલામાં બહારથી આવેલા કોઈ બીજા લશકરની ધૂળ ઉડતી આકાશમાં તેણે દીઠી. તેને જુએ છે તેટલામાં જેમ ચંદનના ઝાડને સર્ષ ઘેરો ઘાલે તેમ સિહોદર રાજાના સૈને દશાંગપુર - - - - - Page #112 -------------------------------------------------------------------------- ________________ - , , - - - - - - - - - - . (૧૦૮) નગરને ઘેરો ઘાલ્યો. પછી સી હોદર રાજાએ વજરકરણની પાસે એક દુત મોકલ્યો. તે દુત તેની પાસે આવીને કહેવા લાગ્યો. હે વજરકરણ અમારા રાજાએ એવી આજ્ઞા કરી છે કે. આજ દિવસ સુધી તે મારી પટે કરી વદના કરી તે મેં જાણ્યું, પણ હવે તે વીંટી હાથમાં ન, ઘાલીને મને આ વી નમસ્કાર કર. નીકર કુટુંબ સહિત તને આજે હું મને ઘેર મોકલાવીશ એવું તેનું બોલવું સાંભળીને વજરકરણ કહેવા લાગ્યો કે, અહંત અથવા તેના સાધુ શિવાય કોઈને હું નમસ્કાર કરનાર નથી એવો મારે પણ છે, તે પરાક્રમનો અભિમાન નથી. પણ ધર્મને અભિમાન છે. તે માટે એક નમસ્કાર શિવાય બીજુ જે કાંઈ મારા ઘરમાં છે તેની તને ઇચ્છા હોય તે લઈ જા. મને માત્ર ધર્મનો કાર આપ. ધર્મ સારૂ અહીંથી હુ બીજા ઠેકાણે જ ઇ રહીશ. એ સર્વ વાત દુતે જઈને સીંદર રાજાને કહી. તે સાંભળીને તેના ભાષણને માન દીપે નહીં. કહ્યું છે કે, “માની પુરૂષો ધર્મ અથવા અધમને કદી પણ માનતા નથી.” પછી સહેદર રાજા વજરકરણ સહિત નગરને રૂદી લઈને તથા બાહાર રહીને આખા દેશને લુટવાનું શરૂ કર્યું. તેના ભયે કરી આ દેશ ઉ. જડ થઈ ગયો. હું રાજાના ભયથી મારા કુટબ સહિત ત્યાંથી નાસી ગયો. આ નગરમાંના સર્વ ઘરો આજ બળી ગયાં. મારૂ ઘર ઘણું જુનું છે તે જે ઈને કૃર બુદ્ધિ જે મારી સ્ત્રી તેણે મને બળેલા શાહુકારના ઘરમાંથી સામાન લઈ આવવાને કલ્યો છે. તેના તે દુષ્ટ વચનો વડે આ તમારા દરશનરૂપ શુભ ફળ થયુ. મોટા પ્રાલ્બધના યોગે દેવની પઠે મે આજ તમને દીઠા એવી રીતે તે દરિદ્રી પુરુષ દીનતાથી બોલ્યો ત્યારે રામચંદ્રને તેની ઉપર દયા આવી તેથી પોતાને સોનાનો ક દોરો તેને આપ્યો. પછી તે પુરુષને જવાની આજ્ઞા કરી. પોતે ત્યાંથી ચાલ્યા દશાંગપુરમાં આવી શ્રી ચંદ્રપ્રભ અના ચિત્યને નમસ્કાર કરીને ત્યાં જ રહા. પછી રામની આજ્ઞા લઈને લક્ષ્મણ નગરમાં વજરકરણ પામે ગયે. તેને કોઈ ઉતમ પુરૂષ જાણીને વજરકરણ બોલવા લાગ્યો કે, હે મહાભાગ, તમે આજ મારે ઘેર પરણું થઈને ભોજન કરે, ત્યારે તેને લક્ષ્મણ કહેવા લાગ્યો કે, પોતાની સ્ત્રી સહિત મારા સ્વામી બાહાર ઉદ્યાનમાં બેઠેલા છે. પ્રથમ તેને ભોજન કરાવીને પછી હું જમીશ, ત્યારે વજરકરણે સીતા સહિત રામને બોલાવીને વ્યાજનો સહિત ભોજન પદાર્થ તેમની પાસે આવી Page #113 -------------------------------------------------------------------------- ________________ (૧૦૯) રાખ્યા. તેનું આનદ સહિત ખન્નાએ ભાજન કર્યું. પછી રામની આજ્ઞાએ લક્ષ્મણ વતી નગરીમાં ત્યાંના રાજા પાસે જઇને મધુર ભાષણથી કેહેવા લાગ્યા. કે, જેને સર્વ રાજા આધીન એવા ભરત છે તેની એવી માત્તા છે કે, વજરકરણની સાથે વેર કર નહી. એવુ સાંભળીને સહાદર રાજા કહેવા લાગ્યા કે, હે લક્ષ્મણ, ભરત રાજા પણ પાતાના ભłત ઉપર અનુગ્રહ કરે છે, ખીન્નની ઉપર કરતા નથી. આ મારા સેવક વજરકરણ માટો દુષ્ટ છે. મને નમસ્કાર કરતા નથી. તેના ઉપર હું હેમ અનુગ્રહ કરૂ? ત્યારે લક્ષ્મણ ખેાલવા લાગ્યા કે, એ તારા અ ભકત નથી. એને નમસ્કાર ન કરવાને નિગ્રહ ધર્મના અનુરાધે કરી છે. માટે એના ઉપર કાપ કરવા તને ચગ્ય નથી. સમુદ્ર સુધી પૃથ્વીના સ્વામી ભરત રાજા છે, તેની માના તું માન્ય કર. એવુ સાંભળીને સાદર ક્રોધમાં આવી ખેાલવા લાગ્યા, અરે ! ભરત રાજા કોણ છે? જે મારા આધીન છતાં વાયુવાળા માણસની પડૅ અમસ્તી ખડખડ કરી રહ્યા છેઉં ત્યારે કાપે કરી ને ત્રે રાતાં કરીને તથા હોઠ ચાવીને લક્ષ્મણ ખેાલ્યે. અરે ! ભરતને તુ જાણતા નથી કે ! હવે તેની તને જલદી જાણ કરૂ છુ. ઉઠે મારી સામેજ યુદ્ધ કરવાને ઉભા રહે. આ મારી ભુજારૂપ નજરે કરી તુ તાડિત થએથી ગાંધાના જે વી તારી અવસ્થા થશે. ત્યારે જેમ ખાલક રાખમાં ઢાંકેલી અગ્નિને અડકવા ને તઈયાર થાય, તેમ પેાતાનાં સૈન્ય સહિત સીંહાદર રાજા લક્ષમણને મારવા ને તૈયાર થયા. તેની સામે લક્ષમણ પણ એક હાથીના સ્થભને ઉખાડીને યુમની પઠે શતરૂને મારવા મડી ગયા. પછી કુદકો મારી હાથી ઉપર બેઠેલા સિ હૈદરનું ગળું પકડી તથા તેનાજ કપડાથી તેને ખાંધીને સર્વ લેાકેાના રૃખતાં ગાયની પડે ખેંચીને લક્ષમણ તેને રામની પાસે લઇ આવ્યા, તે વખતે તેણે રામને જોઈને તથા નમસ્કાર કરીને કહેવા લાગ્યા. હે રામ, તમે અહીં આાન્યા છે, તેની મને ખખર નથી, અથવા હે દૈવ, આ મારી પરીક્ષા લેવાને તમે કહ્યું છે? અજ્ઞાને કરી મારાથી આ અપરાધ થયા તેની મને ક્ષમા કરો. તમારૂ જે કાંઇ કામ હોય તે કરવાને મને આજ્ઞા કરો. જેમ ગુરૂના શિષ્ય ઉપર કોપ થાય, તે પ્રમાણે આ સેવક ઉપર તમારા કાપ થયા તે ની આટલી શિક્ષા ખસ છે. એવુ તેનુ દીનતાનુ ખેાલવુ સાંભળીને રામ કેહેવા લાગ્યા કે, હે સીંહદર, વજ્રકરણની સાથે તુ સલાહ -કર. એ ખેાલવુ સહારે માતાના માથા ઉપર ચડાવ્યુ. પછી વજરકરણને પણ ત્યાંજ ખેાલાવી Page #114 -------------------------------------------------------------------------- ________________ ૮ ( ૧૧૦ ) લીધા. તે આવી હાથ જોડી નમસ્કાર કરીને ખેાલવા લાગ્યા હે સ્વામિન, રૂષભ દેવ સ્વામીના વશમાં તમે એ રામ લક્ષમણ ઉત્પન્ન થયા તેની ઘણા દિવશથી મને ખબર હતી, પરંતુ આજ મેાટા ભાગ્યથી મેં તમારાં દરશન કરવાં. હું અને ખીજા સર્વ રાજા તમારા ચાકરજ છે. આ સિહાદર રાજા મારે! સ્વામી છે. તેને તમે મુકી આપે. અને હવે પછી એને એવી આજ્ઞા કરો કે, આ તારો શેવક તને નમસ્કાર કરતા નથી, એ એના ધર્મના નિગ્રહને તુ સહન કર કેમકે હું સાધુ તથા અર્હુતની મુર્તી શિવાય ખીજા કોઇને નમસ્કાર કરતા નથી એવા મેં પ્રીતીવર્ધન નામના મુનિ પાસેથી નિગ્રહ લીધા છે. એવુ સાંભળીને નેત્રે કરી શાન કરચાથી સિ હાદર રાજાએ તે માન્ય કરચાથી લક્ષમણે તેને છોડી ચુકયા, પછી વજરકરણને આલીંગન કરીને મેાટી પ્રીતી વડે રામની સા ક્ષીએ ભાઇની પડે વજરકરણને તેણે પોતાનુ અડધુ રાય દીધુ તેમજ વ્જરકરણે સિ દરની સ્ત્રીનાં કુંડલ તેની પાસેથી માગી લઈને વિદુદગ નામના વણિક પુત્રને આપ્યાં. પછી વજરકરણે લક્ષમણને પોતાની આઠ કન્યા આપી. તેમજ સુભટ સહિત સહાદર રાજાએ લક્ષમણને ત્રણસે કન્યા આપી. તે વ ખતે લક્ષમણ કેહેવા લાગ્યા કે, એ તમારી કન્યાએ હમણાં તમારા ઘરમાંજ રહેવા દો, અમારા પિતાએ હાલ રાજ ઉપર ભરતને બેસાડે છે, અને અમને વનવાશ છે, સમય આવ્યાથી હુ એમને અગીકાર કરીશ, હમણાં અમે મ લયાચલ પર્વત ઉપર જવાના છીએ. એ વાત સરવે માન્ય કરીને તથા રામની આજ્ઞા લઇને સિહોદર તથા વજ્રરકરણ વગેરે પોત પોતાના ઘેર ગયા. રામ તે રાંતના ત્યાં રહા સવારના ઉડી ચાલતા થયા ત્યાંથી કેટલેએક દુર એક વનમાં ગા. ત્યાં પાણી ન મળવાને લીધે સીતાને તૃશા લાગી તે થી તેને વિસામા ખવરાવવા સારૂ ત્રણે જણ એક ઝાડની નીચે ખેડા.. રામ ની આજ્ઞા લઇને લક્ષમણ, અન્ન તથા પાણી લેવાને નીકળ્યા ફરતાં ફરતા : અનેક કમળે કરી શભિત એવા એક શાવરને તેણે દીઠો, તે વખતે ાણે મિત્ર મળ્યા હોયની એવા આનદ થયા. એ સમયે ખરપુરને સ્વામી કલ્યાણમાલ નામના રાન વન ક્રીડા કરવા સારૂ, નીકળ્યા હતા, તે ફરતા ફરતે ત્યાં આવી પહોતો તળાવ ઉપર લક્ષભણને જોઈને કામવિકારે પીડાણા થકા તેની ઉપર માહિત થયા. પછી નમસ્કાર કરીને લક્ષમણને કેહવા લા ગ્યા. હું લક્ષમણ તુ આજ મારા ઘેર પરાણે છે, માટે ભાજન કરવાને ચાલ તેના એ ખાલવા ઉપરથી લક્ષમણે તેના સર્વ કામના ચિન્હ જાણી લીધાં. ને મ Page #115 -------------------------------------------------------------------------- ________________ - - - - - " =, == = * - - - - - (૧૧૧) નમાં વિચાર લાગે કે, આ પુરૂષના વિશે કોઈ સી છે, આ વેશ લેવાનું કારણ કઈ જુદું જ હોવુ જોઇએ. એવો વિચાર કરીને તેને કહેવા લાગ્યો કે, હે રાજા પોતાની સ્ત્રી સહિત મારા સ્વામી સાથે છે, તે આ પાસે જ એક ઝાડના તળે બેઠો છે તેણે ભજન કરચા વિના હુ ભોજન કરતો નથી. ત્યારે તે રાજાએ પોતાના પ્રધાનોને મોકલીને સીતા સહિત રામને બોલાવી લીધો તેને નમરકાર કરીને ત્યોને રહેવા સારૂ ગામ બહાર એક તબુ કરાવ્યો. તે ઠેકાણે તે મને સ્નાન ભેજન વગેરે સારી રીતે આદરસત્કાર કરો. પછી એકાંત સીનો વેશ લઈને લજ્યાયમાન થઈ થકી પોતાના મત્રીને સાથે લઈને રામની પાસે આવી ઉભી રહી. ત્યારે રામ તેને કહેવા લાગ્યો કે, હે ભદ્ર પુરૂષના વિશે કરી પોતાના સીપણાને ઢાંકવાનું કારણ શું છે. ત્યારે તે કહેવા લાગી કે, આ કુબર નગરના વાલીખિલ્ય રાજાની સી પૃથ્વી ગર્ભ શું છતાં કોઈ મહા શુરવીર ઑછ લોકો આવીને રાજાને હરણ કરી ગયા. ત્યાર પછી કેટલાએક દિવશે રાણીને માસ પુરા થએથી તે મને જન્મી. તે ને પ્રધાન મહાબુદ્ધિમાન હતો. તેણે મારા જનમના વખતે એવી થાળી પી ટાવી કે રાણીને પુત્ર થયો. અને સિહોદર રાજાને પણ પુત્ર થયાની ખબર આપી. ત્યારે તેણે કહ્યું કે, આ કબરપુર નગરનું રાજ એ બાળક કરશે. ૫ છી હુ મોટી થવા લાગી. કહેલા હેતુથી રાજ ચલાવવા સારૂ નાનપણમાં જ મારી માતાએ તથા પ્રધાને મને એવો વેશ દીધાથી તે હજી સુધી કાયમ છે, તે જ્યારે વાલીખિલ્ય રાજા આવશે ત્યારે ઉતારી નાંખીશ. એ વેશની મારી માતા અને પ્રધાન શિવાય બીજા કોઈને ખબર નથી, મારૂ નામ કલ્યાણમાલા છે. જ્યારથી હુ અવસ્થામાં આવી ત્યારથી આ રાજ કરવા લાગી છું. પિતાને હરણ કરી ગએલા છોને હુ ઘણુ દ્રવ્ય આપુ છું તો પણ તે તેને મુક્તા નથી. માટે હે રામા, મારી ઉપર કૃપા કરીને જેમ પૂર્વે સીહોદર રાજાના ભયથી વજરકરણને મુકાવ્યો તેમ મારા બાપને તે તેના હાથથી મુકાવો. ત્યારે રામ બોલ્યો કે, જ્યાં લગણ તારા બાપને હુ મુકાવુ નહીં, ત્યાં લગણ તું આ પુરૂષના વેશને મુજે નહીં. અને પ્રથમની પહેરા જ ચલાવજે. જ્યારે તારે બાપ ઘેર આવે ત્યારે મુકી દેજે, ત્યારે તેણે કહ્યું કે તે માટે માન્ય છે. ને હું ધન્ય છું તમારી મારા ઉપર કૃપા થઇ. એટલામાં તેના મહાબુદ્ધિમાન મત્રી વિનંતી કરવા લાગ્યો કે, હે મહાબાહ. આ કન્યાને યોગ્ય વર લક્ષ્મણ છે ત્યારે રામ કહેવા લાગ્યું કે, અમારા પિતાની - ww - - - Page #116 -------------------------------------------------------------------------- ________________ " . : - - - - - - - - ' (૧૧ર) આજ્ઞાથી પિતાને દેશ મુકીને અમે દશાંતરે નીકળ્યા છીએ. ત્યાંથી જ્યારે પાછા ફરશું ત્યારે લક્ષ્મણ જરૂર એને પરણશે. એવું સાંભળીને તે પ્રધાને કબુલ કરયુ. પછી ત્રણ દિવશ ત્યાં રહીને ચોથે દિવસે સવારના લક્ષ્મણ તથા સીતા સહિત રામ ત્યાંથી નીકળ્યો. તે જોઈને તે સ્ત્રીના મનમાં ઘણું માઠું લાગ્યું, પછી પ્રથમની પઠે રાજ ચલાવવા લાગી. અને રામ તથા લક્ષ્મણ સીતા સહીત વાલીખીલને છોડાવવા સારૂ ત્યાંહાં જઈને તે ઑછ રાજા ની પાસેથી વાલીખીલ રાજાને છોડાવી દુતોની સાથે તેની કુબરપુરી નામની નગરીમાં તેને પહોચતે કરો. ત્યાં પુરૂષનો વેશ ધારણ કરેલી પોતાની કન્યાને તેણે દીઠી, ને રામને સર્વ વૃતાંત તેને કહી સંભળાવ્યો તેમજ તે કેન્યાએ પણ ત્યાં આવેલા વખતની રામની સર્વ હકિકત કહી. સભળાવી, પછી વાલીખિલ્ય રાજાને પહેચાડવા ગએલો કાકભિલ તેને મુકીને પાછો તેની પિચ લઈને પોતાની વસ્તીમાં ગયો. એ બધુ થયા પછી ત્યાંથી રામ ચાલ્યા. કેટલાક દિવસે તે વિધ્યાટવી ને વટાવીને તથા તાપી નદી ઉતરીને એક અરૂણ નામના ગામમાં ગયા. ત્યાં સીતાને તૃષા લાગવાથી લક્ષ્મણ સતિ રામ એક મહા કેવી કપિલ નામના કોઈ અગ્નિહોત્રી બ્રાહ્મણને ઘેર આવ્યા. તેમને જોઈને તેની સુગમ નામની સ્ત્રાએ તેમને જુદાં જુદાં બેસવાનાં આસનો કાહડી આપ્યાં. સ્વાદુ તથા શી તળ પાણી લાવી આપ્યું. એટલામાં પિશાચની પેઠે માહા ભપકર તે કપિલ ઘરમાં આવીને તથા ને આસન ઉપર બેઠેલાં જોઈને પિતાની સ્ત્રીને કહે વા લાગ્યો કે, અરે, આ મહા મલીન પાપી મનુષ્યો મારા ઘરમાં કેમ આ વ્યાં ? એમને બેસવાને જગ્યા કોણે આપી? હે પાપણી તે એને ઘરમાં બેસાડીને મારા અગ્નિહોત્રને અશુદ્ધ કરો, એ શક કરતો બ્રાહ્મણની ગડબડ જોઈ, લક્ષ્મણ ધમાં આવીને જેમ કુતરાને હાથી પકડે તેમ તેને પકડીને ઉચકી લી. ને મનમાં વિચાર કરવા લાગ્યો કે, આને આકાશમાં ફેકી દઉં ? એટલામાં રામ બોલવા લાગ્યો કે, આ કીડી ઉપર આટલો બધો છે કેપ? એ બીચા ભીખારી છે માટે એને તુ મુકી દે. ત્યારે લક્ષ્મણે તેને મુકી દીધું. ' - પછી સીતા લક્ષમણ અને રામ ત્યાંથી નીકળ્યા. તે ચાલતાં ચાલતાં એક મોટા વનમાં ગયાં. તે સમયે કાજળ જેવા કાળા રંગવાળ વર્ષીકાલ આ . ત્યારે એક વડના ઝાડની નીચે વિચાર કરવા લાગ્યા કે આ ચાર મહીમા છે I Page #117 -------------------------------------------------------------------------- ________________ કકર ---- ન - * આપણે અહીં જ રહીએ. તે વડ ઉપર એક ઇભકરણ નામનો યક્ષ રહેતે હ છે. તેણે તે બેલિવું સાંભળી લીધુ. તેથી તે ભય પામીને પોતાના સ્વામી ગોકર્ણ નામના યક્ષ પાસે ગયો, તેને નમસ્કાર કરીને કહેવા લાગ્યો, સ્વા મન મારા ઝાડની નીચે કોઈ એક તેજસ્વી પુરૂષ આવ્યા છે. તેણે ત્યાંથી મને કહાડી મુકયો, હવે આ મારા પ્રાણનું રક્ષણ તુ કર. આ વર્ષીકાલ સુધી લે તે ઝાડની નીચે રહેશે. એવી રીતે તે યક્ષનું બોલવું સાંભળીને ગોકર્ણ અવધી જ્ઞાન વડે સર્વ જાણી લીધું. પછી તેને કહેવા લાગ્યો કે, એ આપણા ઘેર પરોણ આવ્યા છે. એ કોઈ સાધારણ મનુષ્ય નથી. આઠમા વાસુદેવ, બળદેવ, આપણને પુજ્ય છે. એમ કહીને તેજ રાતના તે યક્ષ ત્યાં આવી, એક નવ યોજન લાંબી, બાર યોજન પહોળી, ધન ધાન્ય કરી પ રિપુર્ણ, મોટા ઘરો તથા કિલાએ કરી શોભિત. નાના પ્રકારની રત્નાદિક વતુએ કરી ભરેલી, મોટી બજારેએ કરી દીધેલી, રામપુરી નામની એક નગરીની રચના કરી. સવારના રામને ઉડવાના વખતે તેને નાના પ્રકારના મગલકારક શબ્દ સાંભળવામાં આવ્યા. તે વખતે એક વીણા ધારણ કરેલા યક્ષને રામે દીઠો. તેથી તે મનમાં વિમિત થયો. એમ જાણીને તે ચક્ષ રામ ની પાસે આવીને કહેવા લાગ્યો કે, હે સ્વામિન, તમે મારા ઘર પરોણ છે તેથી તમારે આદર સત્કાર કરવો એ મારો ધર્મ છે. હું ગોકર્ણ નામેયક્ષ છુ. તમારા સારૂ આ રામપુરી રાતે મે બનાવી છે તેમાં તમે રહે, હું મારા પરિવાર સહિત નિત્ય તમારી ચાકરી કરીશ. જ્યાં સુધી તમારી મરજી માં આવે ત્યાં સુધી તમે અહી સુખે રહો એ પ્રમાણે તે યક્ષે રામની પ્રાર્થના કર્યા પછી રામચ દ્ર ત્યાં સુખે કરી રહેવા લાગ્યા. કાઈ એક સમયે કપિલ બ્રાહ્મણ લાકડાં કાપવા સારૂ ખભા ઉપર કુવાડે લઈને તે વનમાં આવ્યો. ત્યાં નવીન નગરી જોઈને તે વિમયને પામ્યો, ૫ છી મનમાં વિચાર કરવા લાગ્યો કે, આ માયા છે ? કે કોઇ ઇદ્રજાલ છે ? અથવા ગાંધર્વ નગર છે એવા આશ્ચર્ય વડે આમ તેમ જુએ છે, એટલામાં એક સુંદર યક્ષનું જેણે નાના પ્રકારનાં આંગ ઉપર ઘરેણાં પહેરેલાં છે, તથા જેણે મનુષ્યનું રૂપ ધારણ કરેલ છે, એવી દીઠામાં આવી. તેને પુછવા લાછે કે, આ નવીન નગરી કોની છે? ત્યારે તે કહેવા લાગી કે. એ નગરી ગક નામના યક્ષની છે. તે લક્ષ્મણ, સીતા, તથા રામને રહેવા સાર કરે. લી છે. તેથી એનું નામ પણ રામપુરી પાડ્યું છે. એ રામ મોટે દયાનીધી કામ ક રી જન ના Page #118 -------------------------------------------------------------------------- ________________ * : ~ : - - ~- ----નાનજી ~ -~ ~~- વ છે. માગવી જનારા લોકોને ઘણું દાન આપે છે. દરિદ્રી લેકોની કામના ! રી કરે છે. એવું સાંભળીને તે બ્રાહ્મણે માથા ઉપર લાકડાના બે નીચે પટક. ને તે સીને પાસે આવી નમસ્કાર કરીને તેને કહેવા લાગે. હે સભા વ્ય વતી એ રામ મારી નજરે પડે કે મારે તેણે કહ્યું કે, આ નગરી ના ચાર દરવાજા છે. ત્યાં મોટા પ પહેરે કરે છે. તેથી એ નગરીમાં સિવું અતિ કડિણ છે. જો તારે મહિલી કેરે જવું હેચ તે હું કહુ તે યુ પ્તિ કર પુર્વ દિશા તરફ એક દરવાજો છે. તેમાં એક ચિત્ય છે. તેને વદના કરીને જે તું શ્રાવક થઈ તો તુ એમાં પડી શકીશ. એમ સાંભળીને તે લાલ બ્રાહ્મણ તે દેવાલયમાં ગયો. ત્યાં ચિત્યની વંદના વગેરે કરીને ત્યાંના સાધુ પાસે આવ્યો. તેને નમસ્કાર કરીને તેની પાસેથી ઘર્મ સાંભળવા લા ગે. સાંભળતાં તેના અતઃકરણના પરિણામ ફરવાથી તે શુધ શ્રાવક થયો પછી ત્યાંથી ઉઠીને તે પિતાને ઘેર ગયો. ત્યાં પોતાની સ્ત્રીને ધર્મ કહીને તેને શ્રાવિકા કરી. તે બ્રાહ્મણ જન્મથી દરિદ્રી હોવાથી રામની પાસેથી દ્ર વ્ય લેવા સારૂ તે બેઉ સ્ત્રી પુરૂષ રામપુરી નામની નગરીમાં આવ્યાં. તે ચિત્યોને નમસ્કાર કરીને રાજગ્રહમાં ગયાં. ત્યાં સીતા, રામ, તથા લમણને જઈ તે બ્રાહ્મણને પ્રથમની વાત યાદ આવી. તેથી તે ભયને પામ્યા. પછી તે ત્યાંથી નાશી જવાનો વિચાર કરવા લાગ્યો. એટલામાં લક્ષ્મણ તેને કહે વા લાગ્યો કે, હે બ્રાહ્મણ તું બીક નહી રાખ. તને જે દિવ્યની ઈરછા હોય છે તો માગી લે. એવું સાંભળીને તે નિર્ણય થયો. ને રામને આશીરવાદ હવા લાગ્યો. એટલામાં તે ય તેને એક આસન ઉપર બેસાડી. ત્યારે રામ તે ! ને પુછે છે કે, હું માહારાજ, આપે ક્યાંથી આવ્યા છે ? બ્રાહ્મણ બેલ્યો હું અરણ ગામમાં રહું છું. ને મારી અગ્નિહોત્રી બ્રાહ્મણની જાતી છે તે શું તમે નથી જાણતા ? તમે જ્યારે મારે ઘેર આવ્યા હતા. ત્યારે મેં તમને ઘ ણ ખરાબ ભાષણ કહ્યું, તેને દેશ ન રાખતાં તમે કપાપાત્ર હોવાથી આજે મને ઉલટા વિષેશ માન દેવા લાગ્યા છે, માટે તમે ધન્ય છે. અને તેની સી સુશમા સીતાની પાસે જઈ બેઠી. તેને પુર્વની વાત સર્વ કહી સંભળાવી ને આશીરવાદ આપ્યો. પછી રામે તેને અગણિત દિવ્ય આપીને વિદાય કે જે રામની આજ્ઞા લઈને પિતાને ઘેર ગયા. કર્મના એ તે બ્રાહ્મણને સારું જ્ઞાન થએથી ઈચ્છા માફક દાન દઈને એક નરાવર્તસ નામના સુરી પાસે જઇ દિક્ષા લીધી. ન r = == ~ ~ = -~- === ~ ~ == - ~ = ~ == ~- ~ ~ = - = ~ = Page #119 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - -- - - - - - - - -- --- - - --- છr - - - - - - - ---- - - (૧૧) વરકાકાલ ગયા પછી રામચંદ્ર જનાર છે એમ જાણીને ગોકર્ણ તેની આ પાસે આવી હાથ જોડીને કહેવા લાગ્યું કે હે દેવ, હવે તમે અહીંથી જેના ૨ છે. એમ જાણીને હું તમારી પાસેથી માગી લઉં છું. કે જે મારાથી કાંઇ અપરાધ થયે હેય તે તમે ક્ષમા કરો. તેમજ મારા ઉપર કપા રાષ્ટ્રજો તમારા પોગ્ય સત્કાર કરવાને કોણ સમર્થ છે? એમ કહીને એક સ્વયં પ્રભ નામનો હાર તેણે રામને આપ્યો. તેમજ લક્ષ્મણને દિવ્ય રત્નનાં કેરેલાં જડાઉ બે કુડલાં આપ્યાં. તથા એક મુકુટ આપ્યું અને સીતાને ઈરછા એ કરી વાચનારી એક વણા આપી. ત્યારે રામ તેને ઘણે ઉપકાર માનીને પોતાની ઇચ્છાથી ત્યાંથી નીકળ્યા. રામ ગયા પછી વલે તે પુરી - માવી મુકી. રામ ત્યાથી ચાલતાં વાટમાં મહા ભયકર વન આવ્યાં ત્યોને વટાવી ને સાંજના એક વિજયપુર નામના નગર પાસે આવ્યા. તેની વાયવ્ય દિશા તરફ એક વડના ઝાડની નીચે ત્યાં બેઠા. તે નગરનો મહીધર નામે રાજા હતું. તેની સી ઇટાણીને છે. એક વનમાલા નામની કન્યા જનમી હતી તે કન્યાએ બાલ્યાવસ્થામાં લક્ષ્મણના ગુણ તથા રૂપ સાંભળીને તેને વરવા વિશે પણ કરો. હતો, કેઇ એક વખતે દશરથ રાજાએ દિક્ષા લેવાનું સાંભળીને તથા રામ લક્ષ્મણ વનમાં ગયા એવી ખબર પડાથી મહીધર રાજા મનમાં ક્યવાઈને એક ચદ્રનગરમાં રૂષભ સ્વામીના કુલમાં ઉત્પન્ન થયેલા સુદરૂપ નામના રાજાને પોતાની કન્યા વનમાલા આપવાને ધાર્યું. તેની વનમાલાને ખબર પડતાજ તેણે મરવાનો નિશ્ચય કર્યો. તે એજ રાતના ઘેર થી બહાર નીકળીને દેવના પગે એકલી જ વનમાં આવી. ત્યાં વન દેવતા ની પુજા કરીને કહેવા લાગી કે, આ જન્મમાં તે માટે પણ પુરે થયો ન હી. પણ આવતા જન્મમાં મને લક્ષ્મણજ વર મળજો, એમ કહીને ફાંશી ખાવા રાષ્ટ્ર તેજ વડના ઝાડની નીચે આવી. તે વખતે રામ રઝને જાનકી સુતાં હતાં તે પહોરે કરવા સારૂ લક્ષ્મણ જતા હતા, તે તેને જોઈને આશ્ચર્ય પામવા લાગે, કે આ શું વનવંત છે? એવા આ ઝાડ ઉપર રહેવાવાળી કઈ યહણી છે એમ વિચાર કરે છે, એટલામાં તે વડના ઝાડ ની ઉપર તે ચઢવા લાગી. તે જોઈને એ ઝાડ ઉપર શા સારૂ ચડે છે? તે જેવા સારૂ લક્ષ્મણ પણ તેની પાસે ઉપર- ચેડ. વનમાલા ઉપર જઈને છે પર બે હાથ જોડીને કહેવા લાગી છે. તે માતા, વમરવા હું દિગ્દરી છે - - - - - - - - - - • • - - - - - - ક - ન - - Page #120 -------------------------------------------------------------------------- ________________ જન - - - - - - - - (૧૧) હે વ્યોમ દેવી, તમે સર્વ મારૂ છેલવું સાંભળો આ જન્મમાં મને લક્ષ્મણ પતિ, મળ્યો નહીં. પરંતુ જન્માંતરમાં એ મારે પતિ થાય, એવી પા કરો મારી તેનામાં ઘણી પ્રીતી છે, એમ કહી ગળામાં વસ ઘાલીને તે તેને તે વડની ડાળ સાથે બાંધ્યો. તે ઉપરથી પડીને અધર લટકાવા લાગી. ત્યારે લક્ષમણ બોલ્યો કે હે ભદ્રે, આ અઘટિત કર્મ તું કર નહી આ હું લક્ષમ હું તારી સામે જ ઉભો છું. તેમ છતાં મરવાનું કારણ શું છે એમ કહી તે ના ગળાંમાંથી ફાંશી કહાડીને તેને લઈ ઝાડથી નીચે ઉતર એટલામાં પા છલી રાતે સીતા તથા રામ ઊંધ કરીને ઉઠા, લક્ષમણે તેમને વનમાલાને સર્વ વૃતાંત સભળાવ્યો. વનમાલા લજજા પામી, માથા ઉપર વક્સ લઈને પછી રામ સીતાના ચરણોને નમસ્કાર કરો. અહી મહીધર રાજાની સી ઈદ્રાણીને વનમાલા ન દેખાયાથી મોટા કરૂણારસ્વરે કરી રડવા લાગી તેની શોધ કરવા સારૂ મહીધર રાજા ગામથી બાહેર નિકળે. તે વડના ઝાડની નજીક આવીને આમ તેમ જુએ છે તો તે ઝાડના નિચેજ પિતાની કન્યા દીઠામાં આવી, તેની પાસે બેઠેલા મા ણસોને જોઈને આ માહારી કન્યાને ચોરનારા લોકો છે, એમને મારા એમ બોલવા લાગ્યો. એટલામાં લક્ષ્મણ ડ્રોધાયમાન થઈને તથા ધનુષ્ય સજજ કરીને પિતાના શતરૂને અહકાર દૂર કરવા સારૂ પોતાના ધનુષ્યને ટકાર ક. છે. તે અવાજના ગે કેટલાક લોકો જમીન ઉપર પડી ગયા, તેમજ કેટલાએક નાશી ગયા. ત્યારે મહીધર રાજા પાસે આવી હક્ષ્મણને જોઈને તેને કહેવા લાગ્યું; હવે તુ ધનુષ્યની પ્રત્યે ચા ઉતાર. દેવયોગે મારી કન્યાના પુન્ય વડે અકસ્માત તુ અહીં આવી પહોત્યો છે, અને માહારા મોટા ભાગ્યે તુ આજ માહારી નજરે પડયો એવું સાંભળીને લક્ષ્મણે કમાન ઉતારી. ત્યારે મહીધર રાજા પાસે આવીને રામને નમસ્કાર કરીને કહેવા લાગ્યો. આ માહારી કન્ય તમારા ભાઈ લક્ષ્મણને મેં આપ્યાનો નિશ્ચય કર્યો હતો, તેમાં કાંઈ વિઘન જેવું જણાવાથી મારી પુત્રીને ઘણું દુખ થતું હતું. તે બેઉને અકસ્માત સમાગમ થઈ ગયો તેથી હું માહારૂ મોટુ ભાગ્ય સમજુ છુ, લક્ષ્મણ જેવા જમાઈને રામ જેવા વેવાઈ કયાથી મળે? પછી મોટી , ધામધુમથી તેઓને પિતાને ઘેર તેડી લાવ્યા, અને તેમનો ઘણો આદર - છે કાર કર્યો. કેટલાએક દિવસ ગયા પછી એક દિવસ રાજા સભામાં બેઠો છે, જે Jરામ લક્ષ્મણ પણ બેઠા છે. એટલામાં નરાવર્ત નામના નગરના અતિવીર્ય ની * * 2 * - scar * Page #121 -------------------------------------------------------------------------- ________________ - - આ - ક - - - - અ -- બા: . - ાગ ૧ * * - - * - * (૧૧૭) નામના રાજાની તરફથી એક દૂત આવીને કહેવા લાગ્યા કે હે રાજા માહારા સ્વામી અને ભારતની વચ્ચે યુદ્ધ ચાલે છે, તેમાં ભરત રાજાની તરફ ઘણા રાજા આવ્યા છે, અને અતિવીર્યની તરફ થડા છે, તમને મહા પરા કમી જાને પોતાની સહાયતા સારૂ રાજાએ બોલાવ્યા છે. એટલામાં તે દુતને લમણ પુછવા લાગી કે એ બેઉમાં દેષ થવાનું કારણ શુ? દુત બે લ્યો. મારો સ્વામી ભરતને પોતાના હુકમમાં રાખવા માગે છે, તેમજ ભરત એને પિતાના હુકમમાં રાખવા માગે છે. તેથી એ બેઉમાં ટ્રેષ થયો છે. એવું સાં ભીને રામ કહેવા લાગીયા કે ભરત શા સારૂ તેની આજ્ઞા માનતો નથી? અતિવીર્ય રાજાની સાથે લડવાને ભરત સમર્થ છે કે શુ? ત્યારે તે દુત બેલ્યો, માહારો સ્વામી મહા પરાક્રમી છે, તેમજ બળવાન પણ છે અને ભરત રાજા પણ તેવો જ છે, સામાન્ય નથી. એ બેઉમાં કોણ કોને જીતશે, એવું ધાચામાં આવતું નથી ત્યારે રાજા તે દુતને કહેવા લાગયો કે, તુ જા હુ પાછળથી આવું છું. પછી તે રામને કહેવા લાગ્યો કે, આ રાજ કેટલો મુરખ છે? અમારી સહાયતા લઈને ભારતની સામે યુદ્ધ કરવા માગે છે? હવે માહારા સૈન્ય સહિત હું ત્યાં જઈને તેને શતરૂભાવ ન બતાવતાં તેની જ હાર કરાવુઅને તમે અહીં જ રહેશે. ત્યારે તેને રામ કહેવા લાગે કે તને જવાનું કામ નથી. હું જ ત્યાં જાઉં છું. મારી સાથે તારા પુત્ર તથા સેન્ય આપ. જે કાંઇ કરવું હશે તે હું કરીશ. તે વાત રાજાએ કબુલ કરી. ત્યારે તેનો પુત્ર, તથા તેનું સેન્ય, સાથે લઈને લક્ષમણ તથા સીતા સહિત રામ ત્યાંથી નીકળ્યા. કેટલાક દિવસ પછી નવાવર્તપુર પાસે આવી પહોતા ત્યાં બાહાર ઉપવનમાં રહ્યા. રામને જોઈને ત્યાન ક્ષેત્રદેવતા કહેવા લાગો કે, હે મહાભાગ, તમારા ઉપર હું શુ ઉપકાર કરે ત્યારે તેને રામે કેહ્યું કે, મારા ઉપર આ વખતે ઉપકાર કરવાની કાંઈ જરૂર નથી. તથાપિ તે દેવ કહેવા લાગો કે, મારે ઉપકાર કરવાની લાયકી છે, માટે હું આ પ્રમાણે કરૂ છું– હવે આ અતિવી રાજને સીએએ જીત્યો એવી અપકીત થવા સા રૂ આ સેન્ચ સહિત તમારૂ કામિક સ્ત્રીનું રૂપ કરૂ છુ, એમ કહીને સી ૨ જની પઠે રામનુ સન્ય તેજ વખતે સીરૂપ થયું. તેમજ રામ તથા લક્ષમણ પણ સ્ત્રી રૂપે થયા. પછી રામચંદ્ર પોતાના દુતની સાથે તે રાજને કેહેવરાવી મોકલ્યું કે, તારી સહાયતા કરવા સારૂં મહીધર રાજાએ પિતાનુ સે * અ - - ને કઈ છે કે કેમ ? - - - - Page #122 -------------------------------------------------------------------------- ________________ wwwwww wwwwwwwwww wwww -- (૧૧૮) ને કહ્યું છે. એવુ દુતના મુખેથી સાંભળીને તેને પુછ્યું કે, રાજા પિતે શા સારૂ ન આવ્યો ? તેના સૈન્યને મને શું કરવાનું છે કે એકલો જ ભરતને જીતવાને સમર્થ છું. મને બીજાની સાહાયતા શા સારૂ જોઇએ એ અયસ્કર સેન્યને મારા નગર પાસેથી કહાડી મુકો. એટલામાં બીજો કોઈ પસે બેઠે. લો બોલ્યો કે, મહીધર રાજા પોતે નહી આવ્યો તે તો રહ્યુ પણ ઉલટ તા રી મશ્કરી કરવા સારૂ તેણે સીઓનું સેન્ય મોકલ્યું છે એવું સાંભળીને રા જા અતિ ફેધાયમાન થયો, ને તે સ્ત્રી રૂપ સેન્યને તેણે પોતાની નજરે જો યુ. ત્યારે દુતોને કહેવા લાગી કે, આ દાસી જેવી સીઓના ગળામાં પકડી ને બહાર કાહાડી મુકો. એ રાજાનો હુકમ થતાં જ તેના સુભટો તે સેન્ય ને દુઃખ દેવા લાગી. તે જોઇને રામે એક હાથીના સ્થ ભને પિતાના હાથથી જમનમાંથી ઉખેડીને સર્વને મારી હઠાવ્યા. એ વૃતાંત સાંભળીને રાજ કોપા યમાન થયો થકો હાથમાં ખડગ લઈને દોડો. તેને જોઈને લક્ષમણે તેના હાથમાંથી ખડગ છીનવી લીધું અને તેના કેશ પકડી ખેચીને તેને વસ્ત્રથી બાંધ્યો પછી વાઘ જેમ હરણને લઈ જાય તે પ્રમાણે તે નવ્યઘર 'લક્ષ્મણે તે રાજાને લઈને ચાલ્યો. તે જોઈને સીતાને તેની દયા આવી, તેથી લક્ષ્મ ણને કહી તેને મુકી દીધો. પછી લક્ષમણે તેને કહ્યું કે, આજથી તુ ભરતની સેવા કરજે એટલામાં ક્ષેત્રદેવતાએ ત્યોનો સી વેશ હરણે કરચો. તે જઈને રાજાએ જાણી લીધું કે આ રામ લક્ષમણ છે પછી તેમનો યથાયોગ આદરસત્કાર કરયો ને માનભગ થયે તેથી વિરાગ ધારણ કરીને કહેવા લા ગે કે હ હવે બીજાની સેવા કરૂ કે એવા અહકારે કરી દિક્ષા લેવા સારૂ પિતાને પુત્ર જે વિજયરથ તેને રાજ ઉપર બેસાડ્યો ત્યારે રામ તેને કહેવા લાગો કે તુ બીજે ભરત છે પ્રથમની પઠે રાજ કર, એવા અભિપ્રાયથી દિક્ષા લેવાની કાંઈ ગરજ નથી. તથાપિ તે ન માનતા તેણે દિક્ષા લીધી, તેના પુત્રે પોતાની બેન રતિમાલા લક્ષમણને આપી. પછી સેન્સ સહિત રામ વિજયપુર નગરમાં આવ્યો. પાછળ વિજયરથ ભરતની સેવા કરવા સારૂ ગ. ને થયેલો સર્વ વ્રતાત ભરતને કહી સંભળાવ્યો. ભરતે તેને મોટો આ દરસત્કાર કરશે કહ્યું છે કે, સહુ જે છે તે પોતાને નમેલા પુરૂષો વિષે મોટા દયાળુ હોય છે પછી રતિલાની નાની બેન વિજ્યસુદરીને તેણે ભ રતને પરણાવી. એવા સમયે અતિવીર્ય મુજ ફરતાં ફરતાં ત્યાં આવી પહતે તેને ભારતે નમસ્કાર કરીને તેની પાસે ક્ષમા કરાવી. પછી તે મુનિએ = " ના નાના-નાના કાકા અને - - - = Page #123 -------------------------------------------------------------------------- ________________ (૧૧૯) વિહાર કર. તેમજ વિજયરથ પણ ખુશી થઈને પિતાના નવાવર્ત પુરમાં ગયો. પણે મહીધર રાજાની રજા લઈને રામ ત્યાંથી જવા નીકળ્યો, ત્યારે લક્ષમણે વનમાલા પાસેથી જવાની રજા માગી ત્યારે તે મહાચિતાતુર થઈ થકી કહેવા લાગી કે, હે સ્વામી પ્રાણત્યાગના વખતે તમે જે મારી રક્ષા કરી તે પરિશ્રમ ચર્ય થયો. હે પ્રાણવલભ, તારે જો હું મારી જાત તો આ વિરહનું દુઃખ દીઠ ન હોત. માટે એ, સારાને બદલે નરસુ થયુ. હે પતિ, તારા વિયોગની સધી જોઈને મને કોઈ ખાજો જ લઈ જશે. માટે હમણાં માં રી સાથે લગન કરીને મને પોતાની સાથે રાખ તારે લક્ષમણ બોલ્યો કે, હુ ભાઈનો સેવક છું. જો તુ મારી સાથે ચાલીશ તો તેની સેવામાં વિઘન થશે. માટે આ વખતે તને ક્યાં રહેવાનું હોય, તાંહાં રહે. હું તને એક ઘડી પણ ભુલનાર નથી. ફરી જયારે પાછો હું ફરીશ તારે અહીં આવીને તને મારી સાથે હું લઈ જઈશ, એને માટે જે તુ સોગન આપે તે હુ લેવા તઇયાર છુ હુ જે ફરી પાછો અહીં ન આવું તો જેટલો રાત્રે ભજન કરનારને પાપ લાગે છે, તે મને લાગે એમ કહી તેને રાજી કરીને તથા તે રાત્ર તાંહાં રહીને સવારના તાંહાંથી નીકળ્યા. ચાલતાં ચાલતાં તે વન વટાવીને એક ક્ષેમાંજલી નામની નગરી પાસે આવ્યા. તાંહાં બહાર ભાગોળમાં રહ્યા. ભુખ લાગવાથી લક્ષમણ જઈને વનમાંથી ફી લઈ આવ્યો. તેને તઈયાર કરીને જાનકીએ રામને આપ્યાં. તથા પછી પોતે પણ ખાધાં. એમ ક રતાં કેટલાએક દિવસ ગયા પછી રામની રજા લઈને લક્ષમણ તે નગરને જો વા સારૂ વસ્તીમાં ગયો. તાંહાં રસ્તામાં ચાલતાં એક થાળી પીટાતી હતી તે તેણે જોઈ પાસે જઈ સાંભળવા લાગે, જે, કોઈ પુરૂષ આ રાજન શક્તિ પ્રહાર સહન કરશે તો તેને રાજા પોતાની કન્યા પરણાવશે ” એવુ સાંભળીને કોઈ પાસે ઉભેલા પુરૂષને તેણે પુછયુ કે, આ થાળી શાની પીટાઈ ? ‘ત્યારે તે કહેવા લાગો કે, શતરૂદમન નામનો અહી રાજા છે. તેની સી કનકા વતીના પેટે જન્મેલી કવ્ય કમળ જેવાં જેનાં નન્ને છે, અને જાણે લક્ષમીને જ રહેવાની જગા હાયની? એવી જન્મી તેનું નામ જીતપદમાં છે. તે ઉપર થઈ છતાં તેને વર કરી આપવાની આગમજ તેનું સામર્થ્ય જોવા સારૂ રાજ નિત્ય આ પ્રમાણે થાળી પીટાવે છે. પરંતુ આજ સુધી કોઈ પણ એવો પુ. રૂષ મળ્યો નથી. જે રાજાનો મુછી પ્રહાર સહન કરે. એવું સાંભળીને લક્ષમણ તે જ વખતે રાજ સભામાં ગયો. ત્યારે તેને રા - cover - - - - - * * Page #124 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૦) 2 જા પુછવા લાગે કે, તું કોણ છે? તથા કાંથી આવ્યા છે? ત્યારે લક્ષમણે કહ્યુ કે, હુ ભરત રાજાના દ્રુત છુ. તેના કોઇએક કામ સાફ જતાં તારા નગર માં આ થાળી પીટાતી હતી તે એ સાંભળી, તેથી તારી કન્યાની સાથે હુ પરણવા સારૂ અહી આવ્યો છુ. ત્યારે રાજાએ પુછ્યું કે, તુ મારી માર સહત કરીશ લક્ષમણે કહ્યુ, એક તે શુ પણ પાંચ માર હું સહન કરીશ. એટલામાં રાજાની કન્યા જિતપદા લક્ષમણને જોઇને તેની ઉપર આશત થ ઇ થકી તથા કામે કરી પીડાતી થકી ખાલવા લાગી કે, હે પિતા, તુ એ પુરૂષને માર નહી. તથાપિ તે ન માનતાં પોતાના પણ સાચે કરવા સારૂ તથા તેની પરિક્ષા કરવા સારૂ રાજાએ લક્ષનને પાંચ શકિત પ્રહાર કરચા. લક્ષમણે બે હાથમાં લીધા, એ કાખમાં, તથા એક દાંતામાં લીધા, ત્યારે જિતપદમાએ તેના ગળામાં સ્વયંવર માળા આવી ઘાલી, તે સમયે પોતાની પુત્રીને રાજા કહેવા લાગ્યા કે, આ તને ચાગ્ય વર મળ્યા છે. એની સાથે સુખે કરી તુ લગ્ન કર. એવુ તેનુ ખેાલવુ સાંભળીને તેને લક્ષમણ કહેવા લાગ્યા કે, મા રા માટો ભાઈ પાતાની સ્ત્રી સહિત બાહાર ઉપવનમાં બેઠેલે છે, હું હમણાં તેના તાખામાં છું. જેમ તે કહેશે તેમ કરીશ. એવુ ખાલવા ઉપરથી રાજા એ જાણી લીધુ કે, એ રામ લક્ષમણ છે, પછી ખાહાર જઈને રામને ઘણા આદરસતકારે તે રાજાએ નમસ્કાર કરયા. તે પોતાને ઘેર તેડી લાબ્યા, તાંહાં મેાટા આડખરથી રામની પુખ્ત કરી. કહ્યુ છે કે, સસારી મેટા પુરૂષષ પુજા કરવા લાયક છે, તે પછી પુરૂષોતમાની પુજા કરવા વિષે શુ' પુછવુ છે? યથા'ઇચ્છા રામે તાંહાં રહીને ત્યાંથી નીકળતી વખત 'લક્ષમણ રાજાને કહેવા લાગે કે હું પાછો આવતી વખત તારી કન્યાને પરણીશ તે તેણે કખુલ કરયું પછી રાત ના સમયે તાંહાંથી તે ચાલતા થયા. કેટલુંએક દુર ગયાથી એક દિવશ સાંજના એક વંશસ્થળ નામનું નગર આવ્યુ. તેના ઉપવનમાં જઇ વિશ્વ મ કરો, એમ તેમ ફરતાં તાંહાંના લોકોને જોતાં તેના ચેરા નિસ્તેજ દીઢામાં આવ્યા. તથા તે સર્વ ભયને પામેલા દીઠામાં'આવ્યા, તારે તે નગરના કોઇ લેાકને રામ લક્ષ મણ પુછવા લાગા કે, આ તમારી આવી દશા થવાનુ ‘કારણ શું? તારે તે કહેવા લાગે કે, આ પરવત ઉપર એક રાતના ભયંકર ' શબ્દ થાય છે. તેને આજે ત્રણ દિવશ થયા, તેના ભયથી અહીંના સર્વ લોક રાતના ખીજા ઠેકાણે જઇ રહે છે ફરી સવાર થતાંજ અહીં આવે છે. એવી નિત સ્થિતિ છે. 1 * 'એવું સાંભળી રમી આજ્ઞા લઈને લક્ષ્મણ પર્વત ઉપર ચર્ચા. ત્યાં 2 Page #125 -------------------------------------------------------------------------- ________________ (૧૧) : - - ) - - - - - - A - - - vs જઈ જુએ છે તો કાયોત્સર્ગ કરી રહેલા બે સાધુ તેના દીઠામાં આવ્યા. તે મને વદનાદિક કરીને તેને નમસ્કાર કરે છે એટલામાં રામે સીતા પણ ત્યાં આવ્યાં. પછી રામ તે સાધુઓની સામે પ્રથમ ગોકર્ણ માપેલી વીણા વગા " ડવા લાગે. લક્ષ્મણ ગ્રામ. રાગ સહિત મનોહર ગાયન કરવા લાગ્યું. તેમજ સીતા હાવભાવ સહિત ત્યાં નાચવા લાગી એટલામાં સુર્ય અસ્તને પા મ્યો. રાત્રે થતાં જ કોઈ એક અગ્નિ જેવી કાંતિવાળો વેતાલ ત્યા આવીને તે મુનિઓને ઉપદ્રવ કરવા લાગ્યો. તેને જોઈને તથા સીતાને તે મુનિ ની પા સે બેસાડીને રામ તથા લક્ષ્મણ તેને મારવા સારૂ જવાને તૈયાર થયા તેવારે એમનો તેજ તે દેવથી સહન ન થશે તેથી ભયને પામે છે ત્યાંથી નાશી ગ છે. તે જ વખતે સાધુઓને કેવળજ્ઞાન ઉપન્યું. તેમને રામે નમસ્કાર કરીને પુછ્યું કે, એ ઉપદ્રવ થવાનું કારણ શું છે? ત્યારે તેમાંના એક મુનિ ઉત્તર દેવા લાગ્યા. તે એ કેવળજ્ઞાનના પ્રભાવથી પોતાના પાછલા ભવન વૃતાંત કહી સંભભાવ્યો, એવે સમે ત્યાંહાં આવેલ માહા લોચન નામનો દેવતા રા મ લક્ષ્મણની ઉપર પ્રસન્ન થયા પછી રામને વચન આપી પોતાના સ્થાનકે ગયો. એટલામાં વશસ્થળ નગરનો રાજા સુરપ્રભ ત્યાં માનીને તથા રામને નમસ્કાર કરીને તેની યથાયોગ પુજા કરી અને રામની આજ્ઞાથી તે પર્વત ઉપર તેણે એક અહંત ચિત્ય કરયુ. તે દિવસથી તે પર્વનું નામ રામગિરી પડ્યું છે, પછી સુરપ્રભ રાજાની રજા લઈને રામચંદ્ર દડક નામના વનમાં ગચા ત્યાં જઈને એક ગુફામાં ઘરની પઠે રહ્યા કોઈએક દિવસે જમવાને વખતે આકાશ માથી કોઇ ત્રિગુપ્ત તથા સુગુપ્ત એ નામના બે ચારણ મુનિઓ માસના અપોષણાના પારણાં કરવા સારૂ આવીને દરવાજા ઉપર ઉભા રહ્યા. તેમને જોઈને ત્રણે જણે નમસ્કાર કરો. પછી સીતાએ યથોચિત અન્ન દાનાદિક તેમને આપીને પારણાં કરાવ્યાં. તે વખતે દેવોએ ત્યાં રત્નોની તથા સુગધીવાના પાણીની દ્રષ્ટી કરી એટલામાં કબુદ્દીને સ્વામી રત્નજી વિદ્યાધર રાજ. તથા બીજા બે દેવ એ ત્રણ જણ આવી પ્રસન્ન થઈને રામને ઘોડા સહિત રથ આપો. પ્રથમ રે દેવે કરેલી સુગધી જળની વૃદ્ધિને જોઈને એક ગધાભિધ નામનો રોગી ૫ ક્ષી એક ઝાડ ઉપરથી ઉતરીને ત્યાં આવી ઉભું રહ્યું. તેને મુનિના દરશન પગે જતિમરણ જ્ઞાન ઉપન્ય. તેથી મુરછા ખાઈને તે પૃથ્વી ઉપર પડ્યો. { તેને જોઈને તેની ઉપર શીતળ જળ રેડ્યાથી તે સાવધ થઈને મુનિઓના - - - = = = = Swe wઅબM = મા 25E0%) Page #126 -------------------------------------------------------------------------- ________________ અ - - - - - - ર ચરણોમાં આવી પડે. તેને સ્પર્શ થતાં જ તે રોગ રહિત થઈ ગ, પાંખ સોનાના થયાં. ચાંચ પરવાળાની થઈ. લાલ મણીના પગ થયા રત્ન જેવી કંતિ થઈ. રત્નાકર જેવી જટા થઈ. તે દિવસથી તે પક્ષીનું નામ જટાયુ પડયું. એ ચમત્કાર જોઈને રામચંદ્ર તે મુનિને પુછવા લાગ્યો. કે આ મા હાધી, તથા માંસ ખાનારો ગીધ પક્ષી તમારા ચરણ પાસે આવીને કેમ શાંત થ, પ્રથમ એના અગના અવયવ વિરૂપ હતા તે ઘડીકમાં સુરૂપ થયા. એના શરીરની કાંતી રત્નો જેવી કેમ થઈ ? ત્યારે રામ પ્રત્યે સુગુપ્ત મુનિ કહેવા લાગ્યા. હમણાં અમારાં દરશન થયાં તેનું પૂર્વ જન્મનું વૃતાંત સાંભળીને આ ને જાતિસ્મરણ જ્ઞાન ઉપન્યું. અને અમારા ચરણ સ્પર્શરૂપ ઔષધી મળ્યા થી એને રોગ જક્તા રહ્યા. એ બધો વતાંત સાંભળીને પક્ષી ઘણે રાજી પછી તે મુનિઓને નમસ્કાર કરી ધર્મ સાંભળીને શ્રાવક થયો. પછી તેને મુનિએ છવઘાત, માંસ ભક્ષણ, રાત્રે ભેજન વગેરે ખરાબ કર્મનો પ્રચખાણ કરાવ્યો. અને તે બેઉ મુનિ રામને કહેવા લાગ્યા કે, આ તમારો સાધક છે. માટે એને પ્રતિપાલન કરે. “સાધર્મવાત્સલ્ય શુભકારક છે, ” એવુ શ્રી છદ્ર વચન છે. ત્યારે રામે કહ્યું કે, એ અમારો ભાઈ છે. એમ અમે ના gશું. એમ કહીને તે બેઉ મુનિઓને ઘણું પ્રીતી વડે વદના કરી. પછી તે મુનિઓ આકાશ માં ગયા. અને રામાદિક ત્રણ જણ તે દિવ્ય રથમાં બે શીને જટાયુ સહિત કીડા કરવા લાગ્યા. પાતાલ લકામાં ખર અને ચદ્રનખાના પુત્ર શબુક અને સુદ એ બેઉ થિાવન અવસ્થામાં આવ્યા. તેમાં શબુક સુર્યહાસ નામનો ખડગ સાધવા સારૂ જવા નીકળ્યો. તે વખ તેના પિતાએ તેને ઘણુ સમજાવ્યું, તથાપિ તે નું ન માનતાં તે દડક નામના વનમાં ગયો. ત્યાં એક ફાચરવા નામની ન દીના તીરે એક વાંસનુ વન જઈને તેમાં પીને કહેવા લાગ્યો કે, જે કોઈ મને અહીથી કહાડ તેને હું મારી નાંખીશ. એમ કહીને તે ખડગતી, સાધના કરવા સારૂ તે અન્ન નખાનાર, અતઃકરણ થયાં છે. જેના નિરમલ ઇદ્રીઓ જે ણે જીતી છેબ્રહ્મચર્ય વ્રતને પાળનારા. શબુક એક વડની ડાળીને પગમાં ધીને બાર વર્ષ અને છ દિવશે. સિદ્ધ થવાવાળી વિદ્યા સુર્યહાસ ખડગ મળવા સારૂ સાધવાને આરંભ કરવા લાગ્યો. તે સમયે તેને વાગરણ નામના પક્ષીની ઉપમા દેવાય. એવી રીતે બાર વર્ષ અને ચાર દિવશ થયા સુહાસ - - -- - - - - - - - - - Page #127 -------------------------------------------------------------------------- ________________ - - - , , , , - , , , , - , - - * - - * * પી . - - (૧૩) ખડગ સિદ્ધ હવાના સમયે એક માનસહિત સુર્યના જેવી કાંતીવાળે, અને જેની ચારે તરફ સુગધી વ્યાપી રહી છે. એવો તે દિવ્ય ખડગ ત્યાં આબો. એટલામાં લક્ષ્મણ ત્યાં કીડા કરતો કરતો તે વશના વનમાં આવ્યો. ત્યાં સુચના જેવા તેજવાળે તે સુગંહાસ નામને ખડગ જોઈને તેને લક્ષ્મણે લઈ લીધે. પછી તેને મ્યાનમાંથી કહાડીને જોવા લાગ્યો. તે તે અતિ અપુર્વ દીઠામાં આવ્યો. તેથી કેતક લાગ્યું કહ્યું છે કે, “અપુર વસ્તુ જઈને ક્ષત્રીએને મોટો આશ્ચર્ય થાય છે. તેની ધારની પરીક્ષા કરવા સારુ તે ખડગે કરી પાસેની વાંસની ઝાડીને કમલની નાલની પઠે કાપી નાંખી. તેમાં ઉધે માથે લટકેલો જે શબુક તેનું માથું પણ તેની સાથે કપાઈને જમીન ઉપર પડયુ. તે લક્ષ્મણે જોયુ, ત્યારે પાસે આવીને જુએ છે તો તેના ધડ ઊપર વડની શાખામાં લટકતો દેખાયો. ત્યારે આ નીરપરાધી તથા હથીયાર રહિત એના કોઈ પુરૂષને નાહક મે મા, એ શોક કરવા લાગ્યો. એ કર્મના ગે મને ધીકાર છે. એવી પિતાની નિદા કરી રામની પાસે જઈને એલે સર્વ વતાંત કહી સંભળાવ્યો. અને તે ખડગ પણ તેને બતાવ્યો. ત્યારે રાએ તેને કહેવા લાગ્યું. આ સુર્યહાસ ખડગ છે. એની સાધના કરનારાને તે મા જણાય છે. પણ એનો ઉતર સાધક કોઈ આટલામાંજ હોવો જોઈએ. પણે રાવણની બેન ચકનખાએ જાણ્યું કે મારા પુત્રને આજે સુર્યા સ ખડગ મળશે, એવા હેતુથી મેટા ઉમણે કરી પુજા વગરેની સામગ્રી લઇને ઉતાવળી દોડની તે વનમાં આવી જુએ છે તો કુડલે કરી શોભાયમાન પોતાના પુત્રનુ માથુ કાપેલ જમીન ઉપર પડયું છે. તે જોઈને વિલાપ કરવા લાગી. હે વત્સ શબુક તુ ક્યાં છે ? અને તને હું ક્યાં છે? એવી રી તે વાર વાર બેલતી થકી રડવા લાગી. દ્રાન્ન, - અપ - - -- - - ECO ન 0 1 - જ - જન બઇધારીંગાળ કાન માળા ચેરીરે. એ દેશી તારી માવડી રે પુન શબુક બોલોને; કણે છેદયુ મસ્તક તુજ શબુક બેલોને. એ ટેક. મે જયુ જે પુત્ર તું મારા, ફળશે મરથ આજ એમ જાણી હરખે અહીં આવી, દીઠું વિપરીત કાજ, બુક બેલેને, તારી માવડી રેરે પુત. શંબુક બેલોને, ... .. T AT - Page #128 -------------------------------------------------------------------------- ________________ = = = = = = == = = = = = == (૧૪) બાર વરશ લગી સાધન સાધી, ભુખ તરસ બહુ વેઠીરે; શીળવ્રત પાળ્યું સુખ કારણ, પણ સીધી નવ દેખી. શબુક ૨. છે કોણ પાપી એ ઈહાં આવ્યો, જેણે છેદયુ તુજ શીશ; જણવુ તુજ બાંધવ પિતાને, આ ઈહ કરી રીશ. શબુક - ૩ - તુજને મારી તે કહાં જાશે, શોધ કરૂ ત્રણ લોકરે; જો તે કદી પેલે પાતાળે, જાવે કહી દેવલોક, શબુક બેલેને ૪ ૫ સભળાવું જઈ મુજ બધવને, ચહડી આવે સસનુરરે; કરાવી તે પાપીને, મારૂ તુજ હજુર. શબુક બોલોને પ . ચાખા એમ અતિ ટળવળતી, મૃતક પુત્રની પાસરે; હે વછ એકવાર મુજ સામુ, જે અતિ ઉલાસ, બુક બેલોને. ૬ છે વિદ્યા સાધી ચદ્ર હાશ્યની, ખડગ ગ્રહો નીજ હાથરે, મસ્તક છેદ શતર કેરૂ, પોચાડે યમ પાસ બુક બેલોને. ૭ છે કેમ તું મન કરીને બેઠો, ઉતર કેમ નવી વાળેરે, કે તુ રીસાણો મુજ સાથે, સનમુખ કેમ નહી ભાળે. શંબુ છે ૮ છે એમ લિખતી સ્વછ થઈને, શતરૂ ગોખણ કાજો, પગલે પગલે જોડી ચાલી, જેમ ઉડે ૫ખી બાય શબુક | ૮ | એવી રી અત્યત વિલાપ કરતી થકી ત્યાં જમીન ઉપર લક્ષ્મણનાં પડેલાં પગલાં જઈને કહેવા લાગી કે, જેણે મારા પુત્રને માર્યો તેના આ પગ છે એમ જાણીને તે પગલે પગલે ચાલવા લાગી કેટલુંએક દુર ગઈ ત્યાં એક ઝાડના તળે સીતા, રામ, તથા લક્ષ્મણ બેઠેલા તેણે જોયા, તેમાં રામ નુ વરૂપ જોઈને તેને કામવિકાર ઉપન્યો, કહ્યું છે કે, “કામિ સીઓને શોકના સમયમાં પણ કામને આવેશ થાયે છે” પછી તે એક તરૂણ નાગ કન્યાનું રૂપ ધારણ કરીને કાસે કરી પીડાતી છતાં કાંપતી થકી રામની પાસે આવી. તેને જોઈને રામ પુછવા લાગ્યો કે, હે ભદ્રે, યમસદન (કાલના ઘર જેવા આ દંડક નામના મહા ભયંકર વનરાં તું શા સારૂ આવી છે ? ત્યારે તે કહેવા લાગી કે, હું અવતીના રાજાની પુત્રી છુ એક સમયે રાતના હુ સુરી છતાં એક વિદ્યાધરે આવીને મને હિરણ કરી લંઇ ગયો, તે આ વનમાં લાવ્યો, તેને કોઈ બીજી પુરૂષ . તેના હાથમાં એક મોટો ખડગ હતો, પછી તે તેને પુછવા લાગ્યો કે ચિલ પક્ષી જેમ હાર લતાનુ હ રણ કરે છે તેમ આ સી રત્ન હરણ કરીને હે પાપી તું ક્યાં લઈ જાય છે * * * * * - - - Page #129 -------------------------------------------------------------------------- ________________ (૧૨) તારે મોત આ હુ સામે ઉભો છુ તેમ છતાં તું આગળ કેમ જઈ શકીશ? એવું તેનું બોલવું સાંભળી મને અહીં મુકીને તે બેઉ પરસ્પર લડાઈ કરવા લાગ્યા. જેમ વનના હાથીઓ પોતપોતામાં લડીને અને પ્રાણ ગુમાવે તેમ તે બેઉ મરી ગયા. અને હું આ જંગલમાં ફરતાં ફરતાં કોઈ પુન્યોગે તડકામાં વૃક્ષની છાયા પડે તમારા આશ્રયે આવી છું. હું મોટા કુલમાં ઉપની છું. માટે આપ મને અગીકાર કરો. એવી મારી ઇચ્છા છે. કહ્યું છે કે, “મહા પુરૂષો પાસે અથ જનની પ્રાર્થના વ્યર્થ જતી નથી. એવું તેનું બોલવું સાંભળીને રામે વિચાર કરો કે. આ કોઈ માયાવી નટના જે વો વેશ ધારણ કરનારી કુટનાટક ઉત્પન કરીને અમને ઠગવા સારૂ અહીં આવી છે. એમ જાણીને રામ તથા લક્ષ્મણે એક બીજાની સામે જોયુ. ૫છી રામચંદ્ર તેને કહેવા લાગ્યો કે, મારી સ્ત્રી તે છે. આ લક્ષ્મણને સ્ત્રી નથી, તેની પાસે તું જા. પછી તે લક્ષ્મણની પ્રાર્થના કરવા લાગી. ત્યારે તેણે કહ્યું કે, તું પ્રથમ મારા વડીલ રામની પાસે ગઈ, તેથી તેથી તે પણ અમારે પુજ્ય ઠરી. અગીકાર કરવાની વાત મારી પાસે બેલ નહી. એવી રીતે બેઉ ઠેકાણે આશા પુરી થઇ નહી. ત્યારે પિતાના પુત્રને યાદ કરી કેધમાં આવીને ખરાદિક વિદ્યાધરો પાસે ગઇ. તેમની પાસે લક્ષ્મણે પોતાના પુત્રને મારવાને સર્વ વ્રતત સંભળાવ્યો. તે સાંભળીને ચિદ હજાર વિદ્યાધરો સહિત ખરાદિક ત્યાં આવ્યા. અને જેમ હાથી પર્વતને ઉપદ્રવ કરે, તેમ તે રામને દુઃખ દેવા લાગ્યા. ત્યારે લક્ષમણ રામને કહેવા લાગ્યો કે, હું પાસે છતાં તમારે યુદ્ધ કરવાનું કોઈ કારણ નથી. હું એકલો દુશમનને મારીશ. ત્યારે રામે કહ્યું કે, જા તુ એમની સાથે યુદ્ધ કર. જે વખતે સંકટ પડે તે વખતે મને બોલાવવા સારૂ એક મેટો સંહનાદ કરજે, એવું બોલવું માન્ય કરી. તથા તેની આજ્ઞા લઈન, ધનુષ્ય બાણ સજજ કરી, ગરૂડ જેમ સર્પદિકેને મારે તે પ્રમાણે લક્ષ્મણે ખરાદિકોને મારવાનો આરંભ કરો. પરસ્પર યુદ્ધ ચાલતાં ચકખા પિતાના પતિની રક્ષા કરવા સારૂ જલદી રાવણ પાસે જઈને થએલી સર્વ બીના તેને કહેવા લાગી, હે ભાઈ દે. ડક વનમાં કોઈ રામ લક્ષમણ નામના બે પુરૂષો આવ્યા છે. તેમણે અજા થી તારા શબુક ભાણેજને મારી નાંખે. એ વાતની ખબર પડતાં જ તારે બનેવી તથાભાણેજ ન્ય સહિત ત્યાં જઈને લક્ષ્મણની સાથે યુદ્ધ કરે છે. તે વનમાં કેટલાક દિવસથી રામ પોતાના નાના ભાઇના બળે. તથા પોતાના છે Page #130 -------------------------------------------------------------------------- ________________ (૧૨૬) ખળે કરી ગર્વીત થયા થકા વિલાસ કરે છે. તેની સ્રી સીતા રૂપ લાવણ્યની કેવળ સીમાજ છે, એના જેવી કોઇ દેવી પણ હશે નહી! નાગ કન્યા એની પાસે શા હિંસાખમાં! પછી મનુષ્યમાં તે કયાંથી? એનુ રૂપ જાણે સુરા સુરની સીએના રૂપને તિરસ્કાર કરતા હોયની ! વાણીથી તા કેહેવાઇ શકાયુજ નહી. આ જગતમાં એ કોઇ અપુર્વ રત્ન છે. તે તને ચેાગ્ય છે. તારા ઘેર કોઇ એવું સ્ત્રી રત્ન નથી. તેથી તુ એને હરણ કરી લઇ આવ. એવુ સાંભળીને તત્કાલ રાવણ પોતાના પુષ્પક નામના વિમાનમાં એશી ને દડક વનમા આવ્યા. તીહાં રામના આશ્રમ પાસે આવી જીવે છે ત જેમ અગ્નિના તેજથી વાઘ દુર રહે, તેમ ને રામના તેજથી નજીક આવી શકયા નહી. રામના ભય અને સીતાનુ હરણ, એ કાર્ય જેમ એક કારે તટ અને બીજી કોરે સિહ, તેની પડે રાવણને થયુ પછી અવલોકની નામની વિધાનુ તેણે સ્મરણ કરચુ. ત્યારે તે રાવણની સામે હાથ જોડી આવી ઉ ભી રહી. રાવણે તેને કહ્યુ કે, આા સીતાના હરણ કરવામાં તુ સહાયતા કે ૨. ત્યારે તે કેહેવા લાગી કે, મેટા નાગના માથામાંનુ રત્ન લેવાને સમર્થ થવાય. પણ રામની સામે સીતાનું હરણ કરવાને દેવતા પણ અસમર્થ છે માટે એક ઉપાય છે તે કરચાલી તારા મનારથ પુરો થશે. લક્ષ્મણની સાથે રામના સિહતાદના સકેત છે. તેથી તુ ત્યાં જઇ સિંહનાદ કરચાથી રામ ત્યાં આવશે. પછી તુ સીતાને લઇને ચાલતા થજે. એવુ સાંભળીને રાવણે ત્યાં જઇને ખરાખર લક્ષ્મણના જેવા સિહનાદ કરયા. તે સાભળીને રામ પો તાના મનમાં વિચાર કરવા લાગેા કે, આ જગમાં હાથીમલની પઠે લક્ષ્મણ જેવો બીજો કોઇ પ્રતિમલ નથી જેથી એને એટલો ખધા સટ થાય ! સિ હનાથતા સકેત પ્રમાણે થાય છે ! એવી રીતે રામ તર્ક વિતર્ક કરે છે. એટ્ લામાં સીત લક્ષમણ ઉપર દયા કરીને કહેવા લાગી કે, હે આર્ય, વત્સ લ; ક્ષમણ હમણાં સકટમાં પડયા જણાય છે તેમ છતાં તમે કેમ હજી વિલખ કરી રહ્યા છે? હવે જલદી જઇને તેનુ રક્ષણ કરા, ઇત્યાદિક સીતાનુ ખાલ વુ સાંભળીને અશકનાદિકને ન માનતાં રામ ઉતાવળેા દોડીને ગયેા. પછી રાવણ વિમાનમાથી ઉતરીને રોદન કરનારી સીતાને વિમાનમાં બેસાડવાની યુકતી કરવા લાગે, તે વખતે સીતાના વિલાપ સાંભળીને પાસે થી એક શબ્દ થયો કે, હે સ્વામીની. હે જાની, તમે ભય પામેા નહી એ ન કહી હે નિશાચર ઉભા રહે, ઉભા રહે, એવી રીતે ક્રેાધે કી ખાલીને : ' 1 ' * 4 Page #131 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) દુરથી જટાયુ રાવણ ઉપર દાડયા. તે જેમ ખેડુત હળે કરી જમીનને ખણી નાખે તેમ પોતાની ચાંચ વડે રાવણની છાતી વીખી નાંખી. ત્યારે રાવણ રીસમાં આવીને પાતા ખડગે કરીને તેની પાંખા કાપી નાંખી. પછી તે પૃથ્વી ઉપર પડી ગયા. ત્યારે રાવણ નિશક થઈ સીતાને પેાતાના પુષ્પક વિમાન માં બેસાડીને તથા પોતાના મનોરથ પુરણ થયા એમ જાણીને આકાશ માર્ગે ચાલ્યા. ત્યારે સીતા કહેવા લાગી કે હે રામ, હે રામ, હે વત્સ લક્ષમણ, હે તાત, હે ભ્રાત, હે ભામડી, જેમ કાગડા ખલીપિંડને હરણ કરે, તેમ તમારી સીતા અણું હરણ કરી છે. એમ કહીને અતિ દીનતાથી રડવા લાગી. તેનુ રડવુ સાંભળીને અર્કજટી નામના વિદ્યાધરના પુત્ર રત્નજી, મનમાં વિચાર કરવા લાગા કે, આ સ્તર રામની સ્રી સીતાનેા છે, એ શબ્દ સમુદ્ર ઉપર સભળાય છે. એ ઉપરથી એવુ સ ભજાય છે કે, રામ લક્ષમણને ઠગીને રાવણે એનુ હરણ કરયુ છે. ઍમ જાણીને મારે ભામડલ રાજા ઉપર ઉપકાર કરવા જોઇએ. એવા હેતુથી હાથમાં ખડગ લઇને તે રાવણ ઉપર દોડયા તેને જોઇ રાવણ હસ્યા, ને પોતાની વિદ્યાના શામથૅ કરી તેની સર્વ વિદ્યા હરણુ કરી લીધી. ત્યારે પાંખા કપાયાથી જેમ પક્ષી નીચે પડી જાય તેમ તેની વિધા ગયા પછી તે જમીન ઉપર પડયો. પછી તે કજીદ્દીપના કછુ નામના પર્વત ઉપર જઇ રહા. , કરવાની હતી તે ધ્રુવ માન અને તેમ ક થએથી સર્વ વિદ્યા રાવણ વિમાનમાં બેશી જતાં રસ્તામાં સમુદ્ર ઉપર આવ્યા ત્યારે કા મે કરી પીડા થકા સીતાને કહેવા લાગે કે, સર્ગ વિદ્યાધરાના રાજા જે હુ, તેની તુ સી થઇ. તેમ છતાં શા સારૂ રડે છે! આ માનદના ઠેકાણે શેક કેવા' તે યાગ્ય નહી. તારી યેાજતા તે માહારી સાથે ના ચેાગે ૨ામ સાથે થએથી હે દેવી તુ હવે મને પતિ રવાથી હુ તારા દાસ થયા એમ સમજ, હું તને આધીન ધર તારા દાસ થશે ને તેમની સ્ત્રીએ તારી દાસી થશે ત્યારે સીતા નીચે મુખ કરીને અતિ ભકતીથી રામનુ નામ જપવા ખેડી. એટલામાં કામે કરી અધ થએલા રાવણે સીતાના પગ ઉપર માથુ રાખ્યુ તારે પરપુરૂષને સ્પર્ધ થાય છે એ હેતુથી સીતાએ તેને દુર કરયા. અને કહેવા લાગી કે, હે રાવણુ; તુ મહા નિર્લજ છે આ પરસીની કામનાએ કરી તને જલદીજ મૃત્યુ થશે. એવા ફાધે કરી શ્રાપ દીધો. એટલામાં સારાદિ મત્રી તથા ખીજા રાક્ષસે રાવણની સામે આવ્યા પૈમની સાથે મેટા ઉત્સાહે રાવણ લકામાં ગયા. અને સ - Page #132 -------------------------------------------------------------------------- ________________ * તાએ એવો નિયમ લીધે કે, જ્યાં સુધી રામ લક્ષમણને કુશળ વૃતાંત મે સાં ભો નથી તાંહાં સુધી હું જમનાર નથી. એમ જાણને લંકાની પૂર્વ દિશા માં દેવરમણ નામના ઉથાનમાં એક રક્તઅશોક નામના ઝાડની નીચે ચિત્ર જટા અને બીજા રાક્ષસો સહિત સીતાને બેસાડી પિતે રાજી થઈને પિતાના ઘેર ગયો પણ કામ વિકાર કરીને સીતા વિષે પોતાના માઠા અદય વરાયમાં ચાથો થકો એક સીતા મહેજ ધ્યાન કરી રહી છે. इत्याचार्य श्री हेमचंद्र विरचिते श्री राम लक्षमण चरीत्रे सीता हरण इत्यादी, पांचमो खंड समाप्त Page #133 -------------------------------------------------------------------------- ________________ અથ શી છે કે ખેડ પ્રારભૂત . . . . . -... : - - - - = = - - = - = = - " = જે જગાએ લક્ષ્મણ દુશમનની સાથે યુદ્ધ કરે છે ત્યાં રામચંદ્ર ગયા. તેને જોઈને લક્ષ્મણ કહેવા લાગ્યો કે, હે બધુ સીતાને એકલી વનમાં મુકી ને તમને અહીં આવવાનું કારણ શું હતું? તેવારે રામ બોલ્યો કે, તારા સિ હનાદ સાંભળીને અહી આવ્યો છું લક્ષ્મણે કહ્યુ મે સિહનાદ કરો નથી. તેમ છતાં તમે સાંભળે. એથી કોઈએ આપણને ઠગા જણાય છે. અને સીતાને હરણ કરવા સારૂ આ ઉપાય કરયો જણાય છે. માટે હે રામ સીતાનું રક્ષણ કરવા સારૂ તમે અહીંયાંથી જલદી જાઓ. પાછળથી આ શતરૂઓને મારીને હુ પણ જલદી જ આવુ છુ એમ સાંભળીને રામ પાછો આવીને જુએ છે તે સીતા દીઠી નહી તેથી મુછત થઈને પૃથ્વી ઉપર ૫ડ, કેટલોક વખત ગયા પછી સાવધ થઈ જુવે છે તે મરણ તુલ્ય થએલો જટાયુ દેખા. તેને જોઈને મનમાં વિચાર કરવા લાગ્યા કે, કોઈ પુરૂષ છલે કરી મારી સીતાનું હરણ કરયું, તેને એપહાર કરવા સારૂ ધમાં આવીને તેને આ આડે આવ્યાથી તેણે આને મારો જણાય છે ત્યારે હવે એની ઉપર મારે પ્રતી ઉપકાર કરવો જોઈએ . એ વિચાર કરીને તે શ્રાવક પક્ષીને પરલોક જવા સારૂ ભાતાની પઠે નમસ્કાર (નવકાર) મત્ર કહ્યું તે જટાયુ મુવા પછી મહેદ્ર દેવલોકમાં એક દેવ થર્યો. પછી રામચંદ્ર પોતાની સ્ત્રી સી તાને શોધવા સારૂ વનસાં ફરવા લાગ્યો '' પણે મહા શુરવીર લક્ષ્મણ ખરે વિદ્યાધરની સાથે યુદ્ધ કરતો છતાં ખ રનો નાનો ભાઈ ત્રિશીરા આંગળ થઈને પોતાના મોટા ભાઈને પાછળ કરો. પોતે રથમાં બેસીને લક્ષ્મણની સામે આવ્યું. તે જોઈને એક ક્ષણમાં લક્ષ્મણે મારી નાંખ્યો. એટલામાં પાતાલ લકાના રાજા ચંદિરનો પુત્ર વિરોધ પિતાના સત્ય સહિત ત્યાં આવી લક્ષ્મણને નમસ્કાર કરી હાથ જોડીને કેહેવા લાગ્યા કે, તમારા શતરૂનો હું શતરૂ છું. અને તમારે ભકત છુ. મારા પિતા ચટૅદરને કહાડીને રાવણે આ પોતાના સેનાનીને પાતાલ કાનુ રા - = = = = - == = - ===i S - Page #134 -------------------------------------------------------------------------- ________________ (૧૪૦) જ્ય આપ્યું. તે કારણથી અમારા એ શતરૂ છે યથાપિ આ શતરૂઓના ના શ વિષે જેમ અંધકારને નાશ કરવામાં એકલો સુજ સમર્થ છે, તેમ તમે એકલાજ સમર્થ છે. તથાપિ તમારે હુ દાસ હોવાથી મને એમની સાથે યુદ્ધ કરવાની આજ્ઞા આપે. ત્યારે લક્ષ્મણ હશીને તેને કહેવા લાગ્યો કે હું વિન રાધ, આ સર્વ શતરૂઓને હમણાં જ મે માસ્યા એમ તું જાણ. કહ્યું છે કે, પરાક્રમી પુરૂષને બીજાની સહાયતા લેવી એ લજ્જા ભરેલું કહેવાય છે.” માટે આજથી મારે મોટો ભાઈ રામ તારે સ્વામી છે. અને આજથી તું પાતાલ લંકાના રાજ ઉપર બેઠે એમ સમજ. પોતાને શતરૂ વિરાધ લક્ષ્મણની પાસે આવ્યો છે એમ જાણી અતી કધમાં આવીને પોતાનું ધનુશ સજજ કરી, આગળ આવીને ખર વિદ્યાધર બોલવા લાગ્યા. તે વિસ્વાસઘાતક, મારા શબુક નામના પુત્રને મારનારો તું કે? હવે તારૂ રક્ષણ આ બાપડ વિરોધ કરનાર છે કે ત્યારે તેને લક્ષ્મણ કહેવા લાગ્યો કે, હે ખર, તારા પુત્રની ઉકઠાએ કરી તારા ભાઈ ત્રિશીરાને મેં તેની પાછળ મોકલી દીધે. તેની પઠે તને પણ જે ઘણી ઈચ્છા હૈયા તો તેની પાસે પહોચાડવાને હુ તયાર છુ. જેમ કુથમમુખ બારીક જીવ સહજ પગથી કચરાઇ જાય, તેમ તારે પુત્ર મારાથી મરાય ખરે; એથી મને ટે અપરાધ કરયો કહેવાય નહીં, હવે જો તુ પોતાને શુરવીર માનતો હૈ, તે કાંઈ ચમત્કાર બતાવ જેઉ જ પણ હમણા હુ વનવાશમાં છું. તે પણ તારો ભક્ષ આપીને હું યમરાજાને રાજી કરીશ. , એવાં લક્ષ્મણનાં વાકયો સાંભળીને જેમ હાથી પર્વતની શિખર ઉપર પ્રહાર કરે તેમ ખર રાક્ષસ લક્ષ્મણને મારવા મડી ગયો. તેની સામે લક્ષ્મ છે પણ જેમ સુર્ય પોતાન કિર્ણીએ કરી આકાશને ભરી નાંખે છે, તેમ બા વડે તે વનાકાશ ભરી મુકો. એવી રીતે લક્ષમણ અને ખર રાક્ષસનું મહાભયકર યુદ્ધ થયું. અને યમના ઘરમાં લીલા લેર થઈ. એટલામાં એ 'ક આકાશ વાણી થઈ કે, વિષ્ણુની શક્તિ સહન કરવાને પ્રતિવિણ પણ સ મર્થ થાય નહી, તેમ છતાં આ ખર હજી સુધી કેમ સહન કરે છે. એવુ ચાં ભળીને હવે એને ઘણો વખત રહેવા દેવો નહી. એમ જાણી એક હથીયારે કરી ક્ષણ વારમાં ખરનું માથું કાપી નાંખ્યું. એટલામાં દુષણ સેમ્પ સહિત યુદ્ધ કરવાને આવ્યા. તે જેમ વનની અગ્નિમાં હાથી પોતાના પરિવાર - હિન બળી જાવ તેમ તે પિતાના સેન્સ સહિત નાશ પામ્યા. એવી રીતે ? Page #135 -------------------------------------------------------------------------- ________________ (૧૩૧) બધા ખલાસ થઈ ગયા. પછી લક્ષમણ વિરાધને સાથે લઈને પાછા ફરે, દુરથી એક ઝાડની નીચે બેઠેલા રામને સીતા વિના એકલો જઈને મોટો શેક કરવા લાગ્યો. જે પણ રામની પાસે લક્ષમણ આવ્યો તો પણ સીતા ના વિરહથી પીડીત થઈને તેની સામે ન જોતાં આકાશમાં નજર કરી બેલવા લાગ્યો. આ આખુ વન હુ ફરે તો પણ સીતા દીઠી નહી. હે વન દેવતા ચાઈ પણ જોઈ હોય તો કહો! ભુતો તથા ભયકર જાનવર કરી ભરેલા વનમાં હું જાનકીને એકલી મુકીને લક્ષમણની પાસે ગયો ત્યાં હજારો રાક્ષસો યોદ્ધાઓની સામે તેને લડતો મુકીને ફરી પાછો આવી જોઉ છુ તો સીતા દેખાઈ નહીં. એ વખતે મારી બુદ્ધિને શુ થયુ હા સીતા! આ નિર્જન વનમાં તને મે એકલી કેમ મુકી હા વત્સ લક્ષમણ તને વનના સકટમાં મે કેમ નાંખ્યો એવી રીતે કહેતાં છતાં મુરછા આવી તેથી જમીન ઉપર પડયો. એ રામને શેક જોઈને જાણે પક્ષીઓ પણ મોટા શબ્દો વ ડે રડતા હોયની! અને એ બધા રામની તરફ જોતા હેચની! એટલામા લક્ષમણ પાસે આવીને કહેવા લાગ્યો કે, હે આર્ય, હે આર્ય, આ છે! આ હુ તમારે લક્ષમણ ભાઈ શતરૂઓને જીતીને તમારી સામે ઉભે છુ. એવી અમત જેવી વાણી સાંભળીને રામે જરા સાવધ થઈ લક્ષમણને આલિગ કરવું ત્યારે લક્ષમણ આંખોમાં પાણી આણીને બોલવા લાગ્યો કે, થએલા સિંહનાદનુ કારણ કોઈ કપટી પુરૂષનુ કલ્ય છે. અને તેણેજ સીતા હરણ કરી છે. હવે તેના પ્રાણ સહિત તેને ઘાણ કાહાડીને જલદીથી સીતાને પાછી તે ડી લાવું છું. તમે લગારે ચિતા કરો નહીં. હવે તે તેને શોધવાના ઉપાયો કરવા જોઈએ. આ વિરાધને એના પિતાની પાતાલ લકાના રાજ ઉપર બેસાઠવે છે. એવી પરના સંગ્રામમાં બે પ્રતિજ્ઞા કરી છે. એવા સમયે સીતાને શોધવા સારૂ વિરાટે પોતાના વિવાર સુભટોને રવાને કર્યો. અને મ હા શોકમાં ગરકાબ થએલા રામ તથા લક્ષમણ કોણે કરી પોતાના હેઠને ચાવીને મોટા મોટા સવાસોચ્છવાસ લેતા થકા ત્યાં જ રહ્યા. વિરાધે મેકલેલા વિદ્યાધરો જાનકીનો ઘણે શોધ કરીને ક્યાંય પતો ન મળ્યાથી પાછા આ વી નીચુ મો કરી નમસ્કાર કરીને બેઠા. રામ તેમને શરમાયલાઈને કહેવા લાગ્યું કે, સ્વામીના કાર્ય સારૂ પોતાની શકિત પ્રમાણે મહેનત કરતાં તે કા ચની સિદ્ધિ ન થયાથી સેવક ઉપર કાંઈ પણ દોષ નથી. હે સુભટો તમે શું Page #136 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - = + ૨ - (૧૩) વી મહેનત કરી પણ સીતાને શોધ મળે નહીં તેમાં તમારે શું દોષ છે દૈવ ફેરયાથી કોઈનું કાંઈ ચાલતું નથી. તમે શું! ને બીજા શુ ! ' એવુ રામનું બોલવું સાંભળીને વિરોધ આવી નમસ્કાર કરી કહેવા લા ચૈ કે, હે રામ તમે ખેદ કરે નહીં, કહ્યું છે કે ચિતા થકી રહિત રહેવું તે લક્ષમી મળવાનું કારણ છે. હું તમારો દાઝ છું. મારી પાતાલ લકામાં રહેવા સારૂ તમે આવો. ત્યાં આવેથી સીતાની શોધ સહજ મળી શકશે. એ . વું વિરાધનુ બાલ કબુલ કરીને તેની સાથે સેન્ય સહિત રામ તથા લક્ષમ ણ પાતાલ લકા પાસે આવ્યા. ત્યારે ખરનો પુત્ર સુદ યુદ્ધ કરવા સારૂ સેન્ય સહિત તેમની સામે આવ્ય, પુર્વને શતરૂ જે વિરાધ તેની સામે તે આવી ઉભો રહ્યો. યુદ્ધ ચાલ્યા પછી ચદ્રનાએ કહ્યથી સુદ ત્યાંથી નીશીને રાવણને શરણ રહેવા સારૂ લકામાં ગં. પછી રામ તથા લક્ષમણ વગરે પાતાલ લંકામાં જઈને વિરાધને રાજ ઉપર બેસાડો. પોતે ખર રાજાના મહેલમાં રહેવા લાગ્યા. અને વિરોધ યુવરાજાની પઠે સુદના ઘરમ રહ્યું કીસ્કીધા નગરના રાજા સુગ્રીવની તારા નામની અતી મનોહર રૂપવાળી સી છે તે જેવારે સુગ્રીવ તારાને પર 'તેવરે તે કન્યા સાહસતી નામ ના વિદ્યાધરને પરણની ઈચ્છા હતી અને તેના ઉપર તે સહીસગતી ઘ જ મોહીત થયા હતા તેથી 'તારના બાપ પાસે તેની માગણી કરી પણ તે કન્યાં તેને નહી આપતાં સુગ્રીવને પરણાવી પછી તે સહીસાગતીને તે રાના ભોગના અભિલાષ કરી રાત દીવશ ઊંઘ આવે નહીં તે શી કરી' તેણે હિમવાન પર્વતની ગુફામાં જઈને મતારણે વિદ્યાને સાધીને, તે વિદ્યાના યોગે સુગ્રીવનું રૂપ લઈને મહા દીપવા લાગે, તે જાણે બીજેજ સુર્ય હાયની ! કોઈ એક વખત સુગ્રીવ-કીંડા કરવા સારૂ ઉદ્યાનમાં ગયો તે લાગ જોઈને તે કિસિક ધ નેગરીમાં જ તેના અંતરમાં જવા લાગ્યો. એટલામાં સાચો સુગ્રી વ બહાર દરવાજા પાસે આવ્યા. તેને જોઈને દ્વારપાલે પાછો ફરશે. અને કહેવા લાગ્યું કે, સુગ્રીવ રાજા હમણાંજે અદર ગયો. તું કોણ છે? એ ઉપર થી “સુગ્રીવે જાયું કે કોઇ બીજે કપટ સુગ્રી છે. એ સંશયથી અંતઃપુરનું ર ણ કરવી સારૂ તે દરવાજો ઉપર જ ઉભો રહ્યો. એ વાતની વાલીના પુત્રને ખ | બર પડતાજ અંતપુરમાં જઈને જેમ નદીના વૈર્ગને પર્વત અટકાવે તેમ તેણે છે તે જાર સુગ્રીવને રોકો. પછી કિસીકધાં નગરજ ચદ અહિણી સૈન્ય મળ્યું. તે બેઉમાં ખરે કર ને ટેકો તેને ભેદ ન જાણતાં અડધુ s m 1 0 0 - - - - - - Page #137 -------------------------------------------------------------------------- ________________ } ૧ ) સૈન્ય એક તરફ, ને અડધુ ખીજી તરફ થયું. પછી બેઉનુ માંહા માહે દારૂણ યુદ્ધ થયુ. ધાડેસ્વારની સામે ઘેાડેરવાર, હાથીના સામે હાથી, રથતી સામે રથ, અને પાળાની સામે પાળે, એમ ચતુરગ સૈન્યમાં પરસ્પર લડાઇ ચાલી તે વખતે માઢપ્રિય સમાગમે કરી જેમ મુગ્ધા નાયકા કપાયમાન થાય, તે મ માણે પૃથ્વી કપાવા લાગી. સુગ્રીવ કેધમાં આવીને કેહેવા લાગ્યા કે, હે પા રકા ઘરમાં ચારતી પઠે પેશનારા, આવ મારી સામે, એમ કહીને તેને પાતાની સાથે લડાઇ કરવા સારૂ પાસે ખેલાવ્યા ત્યારે તે જાર સુગ્રીવ માતેલા હાથીની પડે ગર્જના કરીને સામે આવ્યે. પછી તે બેઉ માંહી માંહે લડવા લાગ્યા. તેથી યમના ભાઇની પઠે ત્રણે જગતને દુ:ખ દેવા લાગ્યા. લડવામાં બે કુશળ હતા તેથી એક ખીજાતા હથિયારો સુકા ઘાસની પઠે તેાડવા લાગ્યા. પાડાની લડાઇમાં જેમ ઝાડના કટકે કટકા ઉડી જાય તેમ ત્યાંની લડાઇમાં હથિયારોના કટકા થઇને ઉડયા તેથી વિદ્યાધરાની સ્રી અતિ ભય પામવા લાગી, જ્યારે તેમનાં ખધાં હથિયારો ટુટી ગયાં ત્યારે ધાયમાન થઇને ચાલનારા પર્વતની પઠે મલ્લયુદ્ધ કરવા લાગ્યા. ઘડીકમાં આકાશે ઉડે, તા ઘડીકમાં જમીન ઉપર લોટ, એવા તે બેઉ શુરવીરોના ચુડામણી કુકડાની પ્ કે માં માંહે જીતવા સારૂ એક બીજાથી દુર થઇને ખેલતી પઠે ઉભા રહે, ફરી ખાથ ભીડીને લડવા મડી જાય, પણ કોઇ કોઇને જીતે નહી ત્યારે સાચા સુગ્રીવે પેાતાની મદત કરવા સારૂં હનુમાનને ખેાલાવીને ફરી ખાટા સુગ્રીવની સાથે લડવા લાગ્યો. પણ સાચા જીન્હાનો ભેદ ન જાણતાં હનુમાન કોઇની મતે આવ્યા નહી. અને માની પડે જોતા ઉભા રહ્યા એટલામાં ખાટા સુગ્રીવે સાચા સુગ્રીવને કુટી પાડયેા. ત્યારે સાચા સુગ્રીવ લાચાર થઇને તથા મનમાં ચિંતા કરતા થકા નગરીની ખાહાર જઇ રહ્યા, અને જાર સુ ગ્રીવ ખીકના મારયેા પેાતાને ઠેકાણે ગયા. વાલીના પુત્રે તેને અટકાવ્યાથી તે અદર જઇ શકયા નહી પછી સાચા સુગ્રીવ ભાગોળમાં બેઠો થકા વિચાર કરવા લાગ્યા કે, આ પરસી લપટ મારા વેરી કપટ કરવામાં કેવા ચતુર છે? કે તેની માયાએ ક રી પ્રાણપ્રિય મિત્ર પણ મારા શરૂ ખની ગયા છે. માયાના પરાક્રમે કરી મારાથી ખળવાન જે આ મારા દુશ્મન તેને હું કેમ મારી શકીશ? ફકત મા રા ખળ વડે આ જીતવાને કઠણ છે. મે વાલીના નામને લજવ્યુ. મારા ૫રાક્રમને ધિકાર છે, અને અખડ પ્રાક્રમી જે મારા ભાઇ વાલી તે તણશ Page #138 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪) લાની પ રાજ મુકીને પરંપદને પામ્યો. તેને ધન્ય છે. આ મારે ચકરરમી નામનો પુત્ર આખા જગતથી બળવાન છે પણ ઓળખ્યા વિના તે મા રૂં રક્ષણ કેમ કરી શકે પણ એટલું માત્ર સારૂ કર્યું કે, તે પાપીને જના નખાનામાં જવા દીઘો નહી. આ મહા બળવાનને મારવાને હુ કયા બળ વાનની શરણે જાઉ ત્રણ ખડ પૃથ્વીમાં બળવાન, તથા શુરવીર, મફત રાજાના યજ્ઞને તોડનાર એક રાવણ દીઠામાં આવે છે ત્યારે હવે એની શર ણે જાઉ તે મારૂ કામ થાયપણ સ્વભાવે કરી એ પણ સી લપટ છે તે મજ ત્રણે લોકને દડ કરનારે છે, દેવના યોગે એને પણ બુરી બુદ્ધિ આ વ્યાથી બેઉને મારીને પોતે જ તારાને લઈ ગયો તો પછી હુ શુ કરુ એવા નાના તરેહના તર્ક કરવા લાગ્યો એટલામાં યાદ આવ્યુ કે, સહાય કરવા લા યક એક ખર વિદ્યાધર હતો તેને રામે મારી નાંખ્યો. તે વખતે આવેલ વિદ્યાધરને જે પાતાલ લંકાનુ રાજ આપ્યું એવા રામ અને લ પણ આ શ્રય લેવા યોગ્ય છે. એમની સાથે દોસ્તી કરૂ તો મારું કામ થાય તે મહા પરાક્રમી છે. હમણાં વિરાધના આગ્રહ કરીને પાતાલ લકામાં રહેલા છે. એ વૈ વિચાર કરીને સુગ્રીવે, એકાંતમાં પોતાના એક દુતને સમજાવીને પાતાલ લકામાં વિરોધ પાસે મોકલ્યો. તે દુત ત્યાંથી ચાલ્યો પાતાલ લકામાં જઈ વિરાધને નમસ્કાર કરીને પિતાના સ્વામીના દુ:ખની સર્વ વાત કહી સંભળાવવા લાગ્યો હમણાં સુગ્રીવ મહા દુખમાં પડેલો છે. તમારા વડે તે રામની શરણ લેવાની ઈચ્છા કરે છે એવું સાંભળીને વિરાધ કહેવા લાગ્યું કે ત્યારે ઢીલ શાની છે? સુગ્રીવને આ હી જલદી મોકલ. “કહ્યું છે કે મોટા પુન્યથી ઉતમ પુરૂષોને સમાગમ થાય છે ત્યારે તે દુત ત્યાંથી ઉડીને સુગ્રીવ પાસે ગયો, ને વિરાધે કહેલી વાત કહી સભળાવી ત્યારે સુગ્રીવ ઘોડાના શબ્દો સહિત અતિ ઉતાવળો પાતાલ લકા માં આવ્યો. થોડાજ વખનમાં વિરાધની નગરીમાં આવીને રામને મળ્યો તેને જાઈને વિરાધ અતિ રાજી થયો પછી વિરાધની સાથે રામચ દ્રની પાસે આવી તેને નમસ્કાર કરીને પિતાના દુખની વાત સર્વ કહી સંભળાવીને કહેવા લાગ્યો આવા મહા દુઃખના વખતે મને તમારો આ છે T3 એ વતીમુઝાયાથી સુર્યની શરણ છે, તેમ આ સમયે હું તો ' ને ( ૩ તેનું બોલવું સાંભળી રામ પોતે દુઃખમાં છતાં તેનું ? ' છે બુલ કર્યું, કહ્યું છે કે, મોટા પુરૂષો છે તે પોતાના કરે Page #139 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - = (૧૩૫) કાર્ચ કરવા વિષે અધિક મહેનત લે છે.” પછી સુગ્રીવને વિરાધે સીતાના હરણની સર્વ વાત કહી સંભળાવી. ત્યા રે સુગ્રીવ હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યું કે, તમે તો આખા જગતનુ - ક્ષણ કરનારા છે. જેમ અધકારને નાશ કરવાને સુર્યને કોઈની પણ મદત જોઈતી નથી, તેમ શતરૂઓ મારવાને તમે કોઈની મદત લેવા યોગ્ય નથી. તથાપિ હે દેવ તમારી કૃપાથી મારા શતરૂનો નાશ થએથી હું મારા સેન્ય સહિત તમારી સીતાને ગમે તેમ શોધ કરી પતે લાવીશ. એવું સુગ્રવનુ લવું સાંભળીને સુગ્રીવને સાથે લઈને રામ કિસ્કિધા નગરી પ્રત્યે આવ્યો. તે મની પાછળ વિરાધ આવવા નીકળ્યો તેને રામે પાછો ફેરવ્યો. પછી રામ ની મદતથી સાચા સુગ્રીવે ખોટા સુગ્રીવને લડાઈ કરવાને બોલાવ્યો. તેજ તે ગર્જના કરી બહાર આવ્યો. કહ્યું છે કે “જેમ ભેજન કરવા સારૂ બેલાવ્યાથી બ્રાહ્મણ આળસ કરે નહીં તેમ સુર પુરૂષો યુદ્ધ કરવામાં આળશી હોતા નથી, પછી બેઉ મોનમત હાથીની પઠે યુદ્ધ કરવા લાગ્યા રામે તે બેઉનાં સરખાં રૂપ જોઈને સાચા સુગ્રીવને ઓળખ્યો નહીં. તેમજ ખોટો પ ણ જણાય નહી. એવા સશયથી લગાર ઉદાસીન થઈ રહ્યા એટલામાં યુ. કિત યાદ આવ્યાથી પોતાની પાસેના વભ્રાવર્ત ધનુષ્યનો મોટેથી એક ટાણકાર કર્યો. તેના ગે રૂપાંતર કરનારી સહ શગતીની વિદ્યા હરણીની પઠે નાશી ગઈ. ત્યારે તેનું સ્પષ્ટ દેખાઈ રહ્યું. ત્યારે તેને રામ કહેવા લાગ્યું કે, મા યા વડે સર્વને મહિત કરીને પરસ્ત્રીની સાથે સુખ ભોગ ભેગવવાની ઈચ્છા કરે છે માટે તેને ધિકાર છે. તે પાપી હવે મારી સામે ધનુષ્ય સજજ કર. એવું સાંભળીને તે ગભર બની ગયો. એટલામાં રામે એક બાણથી તેના પ્રાણ લીધા જેમ હરણને મારવાને સિહના હાથને બીજીવાર મહેનત પડતી નથી. તેમજ રામને બીજા બાણની ગરજ રહી નહી પછી વિરાધની પેઠે સુગ્રીવને કિરિક ધાના રાજ ઉપર રામે બેસાડ્યો ત્યારથી ત્યાંની સર્વ પ્રજા સુગ્રીવને રાજા માનવા લાગ્ગ. સુગ્રીવ પ્રસન્ન થઈને પોતાની તેર કન્યા રામ ને દવાની પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે તેને રામે કહ્યું કે, હે સુગ્રીવ, એકન્યાઓ અને બીજી હરેક વસ્તુ લઈને મારે શું કરવું છે. મારી સીતાનો શો ધ કરવાથી જ તારો પ્રત્યુપકાર માની લઈશ. એમ કહી રામ ગામથી બહાર આવાને રહે. સુગ્રીવ પોતાની નગરીમાં ગયો. - લકા નગરીમાં ખાદિક મરી ગયાનું સાંભળીને મેદરી આદિક સી = = r e s er= = s ==== =" = = : = .. = = = = નમ: - Page #140 -------------------------------------------------------------------------- ________________ * : (૧૩૬) ઓ અને સુંદપુત્ર સહિત ચદ્રના વગેરે રડતી રડતી તથા છાતી કુટતી રા. વણને ઘેર ગઈ ચકનખા રાવણના ગળામાં બાઝીને મોટા સ્વરે રડતી થકી બોલવા લાગી. હે ભાઈ, દેવે કરી હું હણાઈ છું. મારો પુત્ર મરી ગયો, પતિ પણ મુ. બે દેવરોની પણ તેવી ગતિ થઈ. ચિદ હજાર સૈન્યને પતિ પણ મળે નહીં. તે દીધેલી પાતાલ લકાની રાજધાની પણ રહીં નહીં. તુ જીવતે છતા ગર્વે કરી માતેલા વેરીઓએ અમારી એવી અવરથા કરી. હું તથા આ મારો પુત્ર એ બે જણ જ્યારે પિતાને જીવ લઈને નાડા ત્યારે આ તારી પાસે આવી પહત છીએ. હવે મારૂ રહેવાનું ઠેકાણું કર્યુ? તે મને કહે. એવુ તેનું બોલવું સાંભળીને રાવણે તેને વૈર્ય આપ્યું, ને કહ્યું કે તારા પતિ તથા પુત્રને મારવાવાળાને હું થોડાજ દિવસમાં મારીશ. એમ કહીને રાવણ ખરાદિક પોતાના સબંધીને શોક. તથા સીતા સાથે ભોગ ભોગવવાની સ પુર્ણ ઇચ્છાની પીડાની વેદનાથી બેશુધ થઈને એકાએકી પલગ ઉપર ૫ ડ્યો ત્યારે મદદરી રાણી તેની પાસે આવીને કહેવા લાગી કે, હે સ્વામી, સામાન્ય જીવોની પઠે કેમ તમે ચિંતાતુર થયા છે ત્યારે રાવણ કાંઈક શુદિમાં આવીને કહેવા લાગ્યો કે હે પ્રાણપ્રિય સી, જાનકીના વિરહરૂપ તાપે કરી બુદ્ધિ મુઝાઈ ગઈ છે, હાલ ચાલ કરવાનું શકતી રહી નથી. બલવાની સમર્થ નથી. ખાવા પીવાનું ગમતું નથી. કાંઈ જવાની ઈચ્છા થતી નથી. હવે થોડા દિવસમાં પ્રાણ પણ લતા રહી જવા જેવું દેખાય છે, તેથી જો મા૨ જીવવાની તને આશા હોય તો પોતાનો માન મુકી સીતાની પાસે જઈને તેની મારા વિષે પ્રીતિ કરાવ. ઈચ્છા ન કરનારી સ્ત્રીની સાથે હું કદી પણ ભોગ કરનાર નથી. એ મે ગુરૂની સાક્ષીથી નિયમ કરે છે. માટે તે મારી ઇચ્છા કરે તેવું કર, એવાં રાવણનાં વચનો સાંભળીને પતિની પીડાએ પીડાતી થકી તે કુલીન મદદરી તે જ વખતે દેવરણોઘાનમાં સીતાની પા સે જઈને તેને કહેવા લાગી કે, હું રાવણની સ્ત્રી મદદરી છુ. આજથી તા રી દાસી થવાની ઇચ્છા કરૂ છુ, હમણાં તને બેલાવવા આવી છું. મારી સાથે ચાલીને તું રાવણની સેવા કર. હે સીતા, તુ ધન્ય છે. કેમકે મારે ૫” તિ રાત દિવસ તારી સેવા કરવાની ઈચ્છા કરે છે. આ રાવણ તારો પતિ - એથી, ભુચર, તપસ્વી, તથા પગે ચાલનારે રામ તને ગમશે જ નહીં. અને તેને તુ શુ કરીશ. એવુ મદદરીનું બોલવું સાંભળીને સીતા છે કેરી કહેવા લાગી અરે ! સિંહ ક્યાં છે ને કોલ ક્યાં ! ગરૂડ ક્યાં ! - Page #141 -------------------------------------------------------------------------- ________________ -- f -- - - - - - - - - - (૧૩) ને કાગડે કયાં તેમ તારે પતિ સવણ ક્યાં ! ને મારા પતિ રામ' ક્યાં હે મદદરી તારે પતિ પાપિષ્ટ જે રાવણ, અને તું દુષ્ટ જે તેની સ્ત્રી એ બેઉનું દપતિત્વ (સ્ત્રી પુરૂષપણ) યોગ્ય છે. કેમકે તારો પતિ પરસ્ત્રી લપટ છતાં તુ તેનુ કુટણપણુ કરવા નીકળી છું. માટે તારૂ મુખ પણ જોવા યોગ્ય નથી. તો પછી મળવુ તો દુર જ રહ્યું, તો હવે મારી નજરની સામે ઉભી રહેવું તને યોગ્ય નથી. હવે અહીથી જલદી જતી રહે. એટલામાં રાવણ ૫ણ ત્યાં આવીને બોલવા લાગ્યો. હે સીતા તું શા સારુ કોપાયમાન થઈ, છુ. આ મદાદરી તારી દાસી છે. અને હું પણ તારો દાસ છું. હે દેવી, હવે મા રા ઉપર કૃપાદ્રષ્ટી કર. હે જાનકી, મારી સામે તુ નજરથી પણ જોતી નથી કે એવું રાવણનું બોલવું સાંભળીને સીતા પિતાનું મુખ ફેરાવી બેશીને કહે વા લાગી કે, હે પાપી રામની સ્ત્રી જે હુ; તેની ઉપર તે કુદણી કરચાથી હુ તારી ઉપર કાળદષ્ટીએ જો છુ. અપ્રાર્થોની પ્રાન કરનારો જે તું; તે ની આ નષ્ટ આશાને ધી:કાર છે અરો વિચાર કર. કે શતરૂઓને નાશ કરનારો જે મારો પતિ રામ, તે જીવતો છતાં તુ કેમ જીવતો રહીશ એ પ્રમાણે જાનકીએ રાવણનુ વાર વાર તિરસ્કાર કર્યું છતાં ફરી ફરી રાવણ તેમજ બોલવા લાગ્યો. માટે તેને ધીકાર છે. કહ્યું કે, કામાવસ્થા મોટી બળવાન છે ? એટલામાં દુઃખ પામેલી સીતાની સામે જોવાઈ નહી શક્તાને લીધે જ જાણે પશ્ચિમ ક્ષાર સમુદ્રમાં સુર્ય પેસી ગ હોયની! અને મહા ઘોર રાત્રી આવો પઠી. તે વખતે રાવણ સીતાને ઉપદ્રવ કરવા લાગ્યો. વેલુક પક્ષી મહા ભયકર શબ્દો કરવા લાગ્યા. જબુક પાર કરવા લાગ્યા. વૃક નામના જ નવર બુબા કરવા લાગ્યા. મેટા મેટી વ્યાઘર જમીન ઉપર પુછડાં પટકાવવા લાગ્યા. મહાન સર્ષ સુકારો કરવા લાગી. ભૂત, પ્રેત, પિશાચ, તાલ, વગેરે ના ચવા અને ઉડવા લાગી. તે નિશાચરો પાસેથી રાવણે વિકરાલ રૂપ લેવરાવીને સીતાની પાસે આણ્યા ત્યારે સીતા પિતાના અત કરણમાં પચ પરમેષ્ટી રૂપ (નવકાર) મિત્ર કરી નિર્ભય થઈને જેમની તેમ રહીં પણ રાવણની બેગ ક રી નહીં. બીજે દિવસે સવારના બિભીષણ રામનો વૃતાંત જાણીને રાવણની પાસે ગયા પછી સીતા પાસે જઈને તેને પુછવા લાગે. હે ભદ્રે, તુ કોણ છે? ક્યાંથી આવી છે. ભય નહી રાખ જેવી વાત હોય તે મને કહે. એવું તેનું | મી બેલડુ સાંભળીને આ કોઈ નીષકપટી છે એમ જાણી સીતા નીચે મુખ - - - == = = - = - = = Page #142 -------------------------------------------------------------------------- ________________ (૧૩) કરીને તેને કહેવા લાગી, હું જનક રાજાની કન્યા છુ. ભામંડલ રાજાની બેન ! છું. સીતા મારૂ નામ છે. રામની સી છુ. અને દશરથ મારો સસરે છે - તિ અને દેવર સહિત હું દડક વનમાં આવી. ત્યાં એક સમયે મારે દેવર કીડા કરવા સારૂ આમ તેમ ફરતાં આકાશમાં એક મોટો ખડગ જોઈને કેતકે કરી તેણે લઈ લીધો, તે વતી તેણે એક પાસેની વશજાળી છેદન કરી. તેમાં ખડગને સાધનારાનુ માથુ અજાણે કપાઈ ગયું. ત્યારે તે પશ્ચાતાપ કરવા લાગે કે, આ અયુધ્ધમાન તથા નિરપરાધી છતાં તેને મે અજ્ઞાને કરી મારી નાંખ્યો, પછી તે રામની પાસે આવ્યો. તે ખડગની ઉતર સાધક કોઈ એક સી પણ માર દેવરની પાછળ આવી. તે મારા પતીને જોઇને કામાતુર થઈ. તેને રામે નિરાદર કરો. ત્યારે તે કોપાયમાન થઈને ગઈ ત્યાર પછી રાક્ષસોનુ સન્ય યુદ્ધ કરવા સારૂ આવ્યું. તે જોઈને રામની સાથે લક્ષ્મણ સિંહનાદને સકત કરી ને યુદ્ધ કરવાને ગયો. ત્યાં એક રાક્ષસે કપટે કરી સિહનાદ કરીને મારા પતિને દુર કહાડીને પિતાના મરવા સારૂ મારૂ હરણ કરયુ. ( એવુ સીતાનું બોલવું સાંભળ્યા પછી રાવણને નમસ્કાર કરીને તેને બિભીષણ કહેવા લાગ્યો. ) હે સ્વામી, તે આ કામ કરચાથી આપણા કુલને કલગ લાગ્યું. જ્યાં સુધી ભાઈ સહિત રામ આપણને મારવાને આઈ આવ્યો નથી; તેની આ ગમજ સીતાને લઈ જઈને પાછી આપવાથી આપણુ સારૂ થશે. તથા આ લોકનો અપજસ અને પરલોકે દુરગતી તે પણ મટશે એવુ બીભીષણનુ બે લવું સાંભળીને રાવણ (ધમાં આવીને કહે છે કે બીભીષણ, તુ આ શું બેલે છે? શું મારા પ્રાક્રમની તને ખબર નથી? અલબત મે સીતાનું હરણ કરયુ છે. તે મારી સ્ત્રી થશે. બીચારા ગરીબ તે રામ લક્ષમાણ આઈ આ વ્યા તો ત્યારે તે જ વખતે મારી નાંખીશ. મારી પાસે તેમનુ શુ ચાલગ નું છે? એવુ રાવણનું બોલવું સાંભળીને બીભીષણ કહે છે, હે રાવણ, “રામની સી જે સીતા તેના થકી આપણા કુળને ક્ષય થ- . શે” એવાં જે તે જ્ઞાની પુરૂષનાં વચનો છે. તે ખરા થવાનાં છે. થવાનુ છે તે અવશ્ય થાય છે. તથાપિ હું તને પ્રાર્થના કરૂ છું કે, એ સીતાને તુ પાછી આપ. (એ રીતે બિભી ણે શિખામણ આપી તે નહીં માનતાં તેને અ છે નાદર કરીને તથા પુષ્પક વિમાનમાં સીતાને બેસાડીને ચાલતાં વાટમાં તેને Page #143 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૯) આવી રીતે દેખાડે છે. ) (સીતાને પેાતાની ઞગળીથી ખતાવે છે) આ રત્નાની સિખરાના કીડા પર્વત છે. આ નદન ઉદ્યાન જેવા ઉપવત છે, આ પાણીના ફુવારાના ઘ ર છે. આ ક્રીડા કરવાની ક્રિયા છે, આ સ્વર્ગના જેવાં રતિભાગ કરવાનાં ઘર છે. હે સ્ત્રી તુ આંઇ મારી સાથે રમાણુ થા. (એવી રીતે સાંભળીને સિહીણી જેવી સીતા રામનુ ધ્યાન કરીને તેના ખાલવાથી કાંઇ પણ લલચાઇ નહી. એ પ્રમાણે રાવણે સર્વ રમ્ય સ્થાનામાં ફરી ફરી સીતાને ખાળ્યાથી તેનુ મન ન પીંગળવાને લીધે. ફરી તેને ઞશાક વનમાં જઈ મુકી. એવી ઉન્મત દશામાં રાવણને ખિૌષણ જોઇને પો તાતા પ્રધાનાની સાથે મસલહત કરવા લાગે) હે અમાત્યે! કામાદિક જે અતર શતરૂ છે તેમાંના એક તે માણી ને ભુતની પડે ઉન્મત કરી નાંખે છે. તેથીજ આપણા રાજા રાવણ કામાતુર થઇ રહ્યા છે. એ એકલાજ અતિ દુરજય છે. તે પછી તેને સહાયતા મળેથી શુ કેહેવુ ? આ રાવણ પરસીની અભિલાષાએ માટા દુખમાં પડનાર છે. એ વુ તેનુ ખેાલવુ સાંભળીને તે મત્રી કહેવા લાગા. ભાઇ અમે તો નામના મત્રી છીએ. ખરો મત્રી તો તુ છે. જેતી એવી દુર દૃષ્ટી છે! એવાં મીનાં વચન સાંભળીને ખીભીષણ કેહે છે જે મેં મધ્યાછી જાને જૈન ધર્મના ઉપદેશની પડે કામાધીન જે આ રાવણ, તેને વિષે શુ ઉત્તમ વિચાર કરૂ! સુગ્રીવ હનુમાનાદિક જે સુભટ્ટો ત્યા રામને જઇ મળેલા છે. કહ્યુ છે કે, “ન્યાય વડે ચાલનારા પુરૂષોના પક્ષ કણ અવલ બન ન કરે!” સીતા થકી અમારા કુળનો નાશ થવાનુ તા જ્ઞાનીએ કહ્યુ છે. તથા પિ સમયેાચિત કતૅવ્ય પુષાધીન છે. (એમ કહીને પ્રાકારા ઉપર યત્રાદિકાની યોજના કરવા લાગે. અને મ ત્રી મેગી થાવાના કાર્યતે જોવા લાગા.) આંઇ રામચન્દ્રના વિરહે કરી પીડિત લક્ષ્મણે કેટલાએક વખત કહાડચા પછી રામની આજ્ઞાએ કરી ધનુષ્ય માત્રુ હાથમાં લઇને સુગ્રી। તરફ ચાલ્યા તે વખતે પૃથ્વી ચુર્ણ થવા “ મા પર્વત' કપાયમાન થવા લાગો. ઉતા વળા વેગ વડે રસ્તાના આડા પડી દ ! લાગા એવી રીતે લક્ષમણ પેાતાની ભુકી ચડાવીને સુગ્રીવતા ઘરમાં પણ ગયો. એ વાતની સુગ્રીવ ખબર પુડ જ તે અતઃપુરથી ખાહાર આવે કે ૨૧ કાંપના કે ર સેઅે Page #144 -------------------------------------------------------------------------- ________________ - - - - * * - - - - (૧૪૦); લક્ષ્મણની સામે ઉભે રહ્યા, ત્યારે લક્ષમણ ધમાં આવીને તેને કહેવા લાગે કે હે વાનર, તારું કામ થયું એટલે તું નિશા અતઃપુરમાં રહેવા લાગે. અને રામ બાહાર ઝાડની નીચે બેશીને પર્વતની પઠે દિવશ કાહાડે છે તુ જે પ્રથમ બેલ્યો હતો તે શુ ભુલી ગયો કે હે સુગ્રીવ, હવે વિલબ ન કરતાં સીતાના શોધને વાસ્તે જલદી ઉછે. નીકર સાહસગતિનો રસ્તે જેવો પડશે. એવુ લક્ષમણનું બોલવું સાંભળીને સુગ્રીવ તેને નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે, હે લક્ષમણ તમે કોપ કરે નહીં. મારા આ પહેલા અપરાધની ક્ષ મા કરે, એવી રીતે રાજી કરીને લક્ષમણ સહિત સુગ્રીવ રામની પાસે આ વીને ભકિતથી તેને નમસ્કાર કરશે. અને પોતાના સિનિકોને આજ્ઞા કરવા લાગો. કે તમે સર્વત્ર અદિત ગતિ, છે. માટે હમણાં સીતાને શોધ કરે. વિ લેબ કરવાનું કામ નથી, એવી સુગ્રીવની આજ્ઞા થએથી તે સર્વ વાનર જાનકીના શોધને વાતે સર્વ દીપમાં, પર્વતમાં ફરતાં ફરતાં જવા લાગા, સીતાના હરણની વાત ભામડળ રાજા સાંભળીને રામની પાસે આવ્યો, અને અતિ શોક કરવા લાગ્યો, વિરોધ પણ પોતાના સૈન્ય સહિત આવીને રામની સેવા કરવા લાગો. અને પાસે જ રહેવા લાગ્યો. - સુગ્રીવ પોતે સીતાની શોધ કરવા સારૂ ફરતો ફરતો કબુદ્દીપમાં આવ્યો તેને રત્નજી વિદ્યાધર જોઈને મનમાં વિચાર કરવા લાગે કે, રાવણે મારા અપરાધનુ સ્મરણ કરીને મને મરાવવા સારૂ સુગ્રીવને મોકલ્યો જણાય છે ! પર્વે સવણે મારી વિદ્યા હરણ કરી, અને આ વખતે સુગ્રીવ મારા પ્રાણ હર ગ કરશે. એવી ચિંતા કરે છે એટલામાં સુગ્રીવ પાસે આવીને કહેવા લાગે કે તુ મને જોઇને કેમ ઉઠે નહી. આકાશ મારગે જવાને તુ આળશી થયો કે શુ? ત્યારે તે બોલ્યો કે, રાવણે મારી સર્વ વિદ્યા હિરણ કરી, તેથી હું અસમર્થ થયો છુ, જે વખતે રાવણે જાનકીનું હરણ થયુ તે વખતે તેની સાથે હુ યુદ્ધ કરવાને તેની સામે ગ, તેથી મારી' એવી અવસ્થા થઈ છે, એવું તેનું બોલવું સાંભળીને સુગ્રીવ તેને રામની પાસે લઈ આવ્યો. ત્યાં તેને સીતાની ખબર પુછવાથી તે કહેવા લાગે કે, હે દેવ, દુરાત્મા જે રાવણ, તેણે સતા ને અને મારી વિદ્યાને હરણ કરી, સીતાને વિમાનમાં બેસાડી લઈ જતાં, હા રામ, હા! વત્સ લક્ષમણ હા! ભામંડળ બધુ! એવો સીતાનો આકેશ સાંભળી ને મને રાવણ ઉપર પધ ચડા, ને તેની સાપે લડવા ગયો તેથી તેણે મારી આવી દશા કરી, એ દ્વિતત સાંભળીને રામ મનમાં રાજ ક થકો રત્ન છે ” - - - - - - - - - - - - - - - Page #145 -------------------------------------------------------------------------- ________________ (૧૪૧) જટી વિદ્યાધરને આલિગ કરયું. ને ફરી ફરી સીતાને વ્રત્તાંત રામે પુછો, ને તેને રતજીએ કહો. પછી સુગ્રીવાદિક મહા શુર વીરોને રામે પુછ્યું કે, તે રાક્ષસની લકા નગરી આઈથી કેટલી દુર છે? ત્યારે તેઓ કેહેવા લાગ્યા કે, લકા નગરી દુર અથવા પાસે હોવાથી શું કરવાનું છે--જગતને જીતવાવાળો જે રાવણ, તેની સામે અમે સર્વ તરખલાં જેવાં છીએ. ત્યારે તેઓને રામ કહેવા લાગ્યો કે, જય અથવા અજયનો વિચાર હું પુછતો ને. - થી. પણ તે રાક્ષસ ક્યા છે? તે બતાવો. એક વખત મને બતાવ્યા પછી મારા સામર્થની તમને ખબર પડશે. ત્યારે લક્ષ્મણ બોલ્યો કે, તે રાવણ કોણ છે? તેણે આ કામ કરવાથી કુત્રાની પેઠે નિર્મળ જણાય છે. કેમકે, કપટ કરી સીતાનું હરણ કર્યું. પણ મારા ક્ષત્રિય ધર્મ કરી હું તેનું માથું કાપ્યા વિના રહીશ નહી. તમે સભ્ય થઈને માત્ર સંગ્રામનાટક જુવો. ત્યારે જાંબુવાન બેલ્યો—તમે કહો છો તે યોગ્ય જ છે, પણ “જે કોટિશિલા નામક શિલાને ઉખેડશે. તે રાવણને મારશે એવાં અન તવીર્ય સાધુનાં વચન છે. ત્યારે હવે અમને વૈર્ય આવવા સારૂ તે શિલાનું ઉત્પાટણ કરો. ત્યારે લક્ષ્મણે કહ્યું કે, તે હું કબુલ કરૂ છું. ત્યારે જાંબવાનાદિક સુભટો લક્ષ્મણને આકાશ માર્ગે લઈ જઈને જ્યાં તે કોટિશિલા હતી ત્યાં તે વિદ્યાધરોએ ઉતારા રો. તેને જોઈને પાસે જઈ લતાની પેઠે તે શિલાને લક્ષ્મણે ઉખેડી નાખી. તે સમયે દેવોએ તેની ઉપર ફુલોની દ્રષ્ટિ કરી. ત્યારે વિદ્યાધરોને ધૈર્ય આવ્યા થી ફરી આકાશ માર્ગ ઉડીને કિષ્કિા નગરી પત્યે આવ્યા. ત્યાં રામની પાસે લક્ષ્મણ આવવા લાગ્યો ત્યારે ત્યાં આવેલા મોટા વાનર બોલવા લાગ્યા કે, તમારા હાથે રાવણને નાશ થશે. માટે પ્રથમ શતરૂ પાસે દુતને મેં કલો. એવી નીતી છે. દુતદ્વારા જે કાર્ય સિદ્ધિ થઈ તો યત્ન શા સારૂ કરવા તેથી ત્યાં એક મહા પરાક્રમી દુતને મોકલો, કેમકે તે લકામાં જવા આવવાને ઘણું કઠણ કામ છે, એમ સભળાય છે. તે તે લકામાં જઈને સીતા પાછી દવા વિષે બિભીષણને કહેવું. કેમકે તે રાક્ષસકુળમાં વજનદાર છે. સી તાને મુકી દેવાને તે રાવણને બોધકરશે. અને જે રાવણે તેનું નહીં માને તો તે તમારા તરફમાં થશે. એ વચને રામે માન્ય કરચાં. એટલામાં સગ્રી હનુમાનને બોલાવવા સારૂ એક શ્રીકૃતિ નામના વાનરને મોકલ્યો. તેના કહ્યાથી હનુમાન ત્યાં આવીને સુગ્રીવાદિક સહિત બેઠેલા રામને નમકાર કરો. ત્યારે સુગ્રીવ રામને કહેવા લાગ્યો કે આ મહા પરાક્રમી હ. છે * * * * * * * * * I Page #146 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - (૧૪૪) અંગારક નામને વિદ્યાઘર અમારા સારૂ અતિ ઉન્મત થયો. તેમના કોઈને અમારા બાપે આપી નહીં. કોઈએક દિવશે અમારા બાપે એક મુનિને પુછયું કે, આ મારી કન્યાઓનો પતિ કોણ થશે ત્યારે તેણે કહ્યું કે, જે સા હસગતિ વિદ્યાધરનો નાશ કરશે તે એ કન્યાઓને પતિ થશે. એવી રીતે તે મુનિના કહેવા ઉપરથી અમારા બાપે તેને ઘણો ધાધ કરો, પરંતુ તે ક્યાંય મળ્યો નહીં. તે મળવા સારૂ અમે આઈ આવીને વિદ્યાની સાધના ક રવાનો આરંભ કરો. તેને નાશ કરવા સારૂ આ ગારક વિદ્યારે આજે દવાનલ લગાવ્યું હતું, તેને તે નિષ્કારણ ભાઈએ નાશ કરશે. તેથી મનો ગામીની વિદ્યા જે છ મહિને સિદ્ધ થનાર તે અમને લગારવારમાં સિદ્ધ થઈ. એવુ તેનું બોલવું સાંભળીને રામે સાહસગતિને મારવાનું ને હનુમાન ને કહ્યું. અને પોતાનું લકામાં જવાનું પણ કહ્યું એવું સાંભળીને તે કન્યા ઓ પિતાના પિતા પાસે જઈ તેને સર્વ વાત કહી. ત્યારે તે પોતાનું સેન્ય તૈયાર કરીને તત્કાલ રામની પાસે આવ્યો હનુમાન ત્યાંથી ઉઠીને લકા નગરીની પાસે આવ્યો, ત્યાં કાલરાત્રની પઠે આશાલિકા વિદ્યા છે. તેની પાસે આવ્યો ત્યારે તે વિદ્યા હનુમાનને કહેવા લાગી કે, તે કપી, તુ ક્યાં ચાલ્યો આજ મને તુ ભક્ષણ મળ્યો. એમ કહીને તે વિદ્યાએ પોતાનું મોડુ પસારયુ. ત્યારે હાથમાં ગદા ધારણ કરનારે હનુમાન તેમાં પઠે. પછી જેમ સુર્ય વાદળાને દુર કરીને નીકળે, તે મ તેના પેટને ફાડીને હનુમાન બાહાર નીકળ્યો, તે વિદ્યાએ કરેલા લકાપુરીના કિલ્લાને હનુમાને પોતાની વિદ્યા વડે ઠીકરાને ફોડી નાખવાની પઠે કટકે કટકા કરીને તોડી નાંખ્યો, તે કિલાને રાખવાળો જે વજરમુખ નામ નો રાક્ષસ, તેની સાથે લડાઈ કરીને તેને મારો. ત્યારે તેની લકસુરી નામની કન્યા ફોધમાં આવીને હનુમાનની સાથે લડવા તૈયાર થઈ, ને હનુ માનને બોલાવ્યો. પછી આકાશમાં વિજળીની પેઠે રણભૂમિમાં લાસુદરી આ વીને પર્વતને મારવાની પઠે હનુમાનને મારવા લાગી, ત્યારે તેના સર્વે હથિ ચારેને હનુમાને પોતાના હથિયારોથી લીલા માત્ર તોડી નાંખ્યાં, તેથી પાંદડાં વિનાની લતાની પઠે તે હથિયાર વિનાની લકા સુદર દેખાવા લાગી. પછી તે મનમાં વિચાર કરવા લાગી કે, આતે કોણ છે? એવા આશ્ચર્યને પામીને હનુમાનની સામે જેવા લાગી, તેથી તેને કામવિકાર ઉપના, ત્યારે તેને કહેવા લાગી કે મારા બાપ મુવાથી હું રીસમાં આવીને વિચાર ન કરતાં - ૧ ક Page #147 -------------------------------------------------------------------------- ________________ , ... : . ~- ~ . - - - (૧૪૫), તારી સાથે યુદ્ધ કરવા લાગી. પુર્વે એક સાધુએ મને કહ્યું હતું કે, જે તારા પિતાને મારશે તે તારો પતિ થશે. માટે હે નાથ, તમે મારી જોડે લગ્ન કરે. આ જગતમાં તારા જેવો શુરવીર કોણ છે? આપણો મલાપ થએથી હું સર્વ સીઓમાં ગર્વીત રહીશ. એવું બોલવું સાંભળીને હનુમાને તેની સા થે ગાંધર્વ વિવાહ કરો. પછી તે રાતે લોકાસુદરીની સાથે રમાયણ થયો તે રાત્ર નિશકપણે લોકાસુદરીની સાથે ચમાણ થઈને હનુમાને કહાડી. પછી સોનાના તતુ જેવી પોતાની કિરણો વડે પ્રકાશ કરતો થકો સુર્ય ઉદય થયો. વિકસિત કુમુદનીની ઉપર સુર્યનાં કિરણો પંડ્યાથી તે સંકોચાવા લાગી. સ્ત્રીઓએ માથામાંના ફુલો કહાડી નાંખ્યાં રાત્રના જાગ્રણથી નેત્ર જેનાં રાતાં થયાં છે. એવી જે ગણિકાઓ, તે કામી પુરૂષોના ઘરોથી પાછી ફરી. જેમ મુખમાંથી શ્વાસ નિકળે છે. તેમ વિકસિત કમલના કોશમાંથી ભે મરા નીકળ્યા. સુર્યના તેજે કરી લતાત તુની પઠે કાંતિ રહિત ચદ્રમા દેખા વા લાગ્યો. મોટા વાયુથી જેમ મેઘનો નાશ થાય છે તેમ આખા બ્રહ્માંડ માં સમાવનારા અંધકાર સુર્યનાં કિરણો વડે નાશ થયો. રાત્રની પઠે નિંદ્રા ગયા પછી સર્વ લોક પોત પોતાનું કામ કરવા લાગ્યા. તે સમયે લાસુંરીને હનુમાને પુછીને તે લકામાં બિભીષણને ઘેર ગયો. બિભીષણે તેનો સત્કાર કરીને તેને આવવાનું કારણ પુછયું. ત્યારે હનુમાન ગભીર વાણીથી બોલવા લાગ્યો. હે બિભીષણ તુ રાવણનો ભાઈ છે માટે તેના કલ્યાણનો વિચાર કરીને રામની સી પતિવ્રતા જે સીતા, તેને રાવણના હાથથી મુકાવ સીતાનું હરણ કરનારે તારે ભાઈ જે પણ બળવાન છે, તો પણ તેને આ લોકમાં અને પરલોકમાં દુઃખકારક છે. એવું સાંભળીને બિભીષણ કહેવા લાવ્યું કે, હે હનુમાન; તે ઘણુ સારૂ કહ્યુ, સીતાને મુકી દેવાને મે પુર્વેજ કહ્યું હતું. અને ફરી રાવણની હું પ્રાર્થના કરીશ મારા ભાષણથી જે તે સી તાને મુકશે તે ઠીક જ છે. એવું બિભીષણનું બોલવું સાંભળીને હનુમાન ત્યાં થી ઉઠી- દેવરમણ ઉદ્યાનમાં ગયો. ત્યાં જઈ જુએ છે તો અશોક વૃક્ષના નીચે સીતા બેઠી છે. તેના ભાલ ઉપર વાળ પરેલા છે. નેત્રમાંથી પાણી વહે છે. જાણે તેના જોગેજ પી ઉપર નાના તળાવો થયાં હેયની? મહેડુ જેનુ ઉતરી ગયુ છે શરીર સુકાઈ ગયું છે. ઉનાવાસે કરીને જેના હોઠ ફીકા થઈ ગયા છે. પગનીની પડે મુખથી. રામ રામ જપ કરી રહી છે. આગ ઉપરનાં વસ્ત્ર જેનાં મલીન ઈ - - -- -- - તેનuઓઝા છે ક - ત -ક - . - - . . . . - . . Page #148 -------------------------------------------------------------------------- ________________ (૧૪) થયાં છે, રચમાત્ર પણ જેને દેહની અપેક્ષા નથી, એવી દશામાં સીતાને હ નુમાન જોઈને મનમાં ચિતન કરવા લાગ્યું કે, આ સીતા મહા પતિવ્રતા છે આના દરશનથી સર્વ જન પવીત્ર થાય છે. તેના વિરહ કરીને રામ ખિન્ન થાય છે. એ ગ્ય જ છે. કેમકે રૂપમાં અને શીલમાં આના જેવી પવિત્ર કોની સી છે? આ રાવણ, રામના પ્રતાપે કરી, તથા પોતાના પાપથી અને તિ કષ્ટ ભોગવશે. પછી હનુમાને અતહિરત થઈને સીતાના ખોળામાં રામના હાથની વીટી નાંખી. તેને જોઈને સીતા રાજી થઈ. તે વખતે ત્રિજટાએ જ ઈને રાવણને કહ્યું છે. આટલા દિવસ સુધી જનકી મહા શોકમાં હતી. ૫ણ આજ આનદમાં આવેલી જણાય છે. એવું સાંભળીને રાવણ મનમાં કે હેવા લાગ્યો કે, એ રામને ભુલી ગઈ. હવે મારી સાથે રમાયણ થશે. એવિશે વિચાર કરીને મદદરીને કહેવા લાગ્યો કે, તુ જઈને સીતાને ઉપદેશ ક૨. એવું સાંભળીને તથા પતિનુ દુત પણ કબુલ કરીને સીતાને ફસાવવા સારૂ તેની પાસે આવીને કહેવા લાગી. એશ્વર્ય કરીને સિંદ કરી રાવણ શ્રેષ્ટ છે તેમજ તુ પણ રૂપ લાવણ્ય સપતી વડે અપ્રતિરૂપ છે. તે બેઉનો જે પણ અન્ન વિધાતાએ સયોગ કરયો નહી, તથાપિ સયોગ કયાની આ વેળા છે. ત્યારે હું સીતા હવે તું આઈથી ઉઠ. અને તે રાવણની સેવા કર. હું અને તેની બીજી સ્ત્રીઓ તારી આજ્ઞામાં રહેશે, એવું સાંભળીને તેને સીતા કહે છે કે, હે દુષ્ટ, પતિની કુટણ, હે પાપ, તારા પતિની પઠે તારૂ મુખ જોવા થી પણ પાપ લાગે તુ જરૂર સમજ કે હુ રામની પાસે જ બેઠી છુખરાદિકની પઠે ભાઈઓ સહિત તારા પતિને મારવા સારૂ લક્ષ્મણ આવ્યો એ મ સમજ હે પાપિષ્ટ, આઈથી ઉઠતારી સાથે મને બોલવાનો અધિકાર નથી. એવી રીતે સીતાએ તેનો તિરસ્કાર કરવાથી મદદરી કોપાયમાન થઈને ત્યાંથી જતી રહી. એટલામાં હનુમાન પ્રગટ થઇ હાથ જોડી નમસ્કાર કરીને સીતાને કે હેવા લાગ્યો કે હે દેવી લક્ષ્મણ સહિત રામ કુશલ છે. તમારા શોધ સારૂ રામની આજ્ઞાથી હું અહીં આવ્યો છું હું ગયા પછી શતરૂનો નાશ કરવા સારૂ રામચંદ્ર અહીં આવશે. એવું સાંભળી સીતા આંખમાં આંસુ આણીને તેને પુછવા લાગી કે, તું કોણ છે? આ સમુદ્ર કેમ ઉર ઘન કરી આવ્યો ? લક્ષમણ સહિત મારો પ્રાણનાથ સુખી છે કે તે તેમને ક્યાં જોયા ત્યારે હનુમાન કહેવા લાગ્યો કે, મારૂ નામ હનુમાન છે. પવન અને અંજનાનો Page #149 -------------------------------------------------------------------------- ________________ - - - - - (૧૪) પુત્ર છું. વિદ્યાના બળથી આકાશ માર્ગ મે સમુદ્રનો ઉલઘન કરો, સર્ષ વાનરને અધપતી જે સુગ્રીવ, તેના શતરૂને મારીને લક્ષમણ સહિત રામ કિસ્કિંધા નગરીમાં છે. દાવાનલે કરી તાપેલા પર્વતની પડે તમારા વિયોગથી રામ નાપેલ છે. ગાય વિના વાછડાની પઠે તમારા વીના લક્ષમણને પણ રચમાત્ર સુખ નથી. સર્વ દિશાઓ જેમને શુન્ય દીઠામાં આવે છે, એવા રામ અને લક્ષમણ ક્ષણમાં શોક પામે, તો ક્ષણમાં ક્રોધાયમાન થાય છે જે પણ સુગ્રીવ તેમનું અશ્વાસન કરે છે, તથાપિ સુખ પામતા નથી. જેમ સ દેવ ઇંદ્રની અને ઇશાનની સેવા કરે છે, તેમ ભામડલ રાજા, વિરાધ તથા બીજા મહેદ્રાદિક વિદ્યાધરે રામ લક્ષમણની સેવા કરે છે તમારો શોધ કરવા સારૂ સુગ્રીવે બતાવેલો જે હુ. તેને પિતાની વીંટી આપીને રામે મોકલ્યો છે અને તમારી ચુડામણીની નીશાની લઈ આવવાનું કહ્યું છે. જેના દરશને હું આઈ આવ્યો, એવો જે મારો પ્રભુ તેને એ નીશાની બનાવેથી વિસ્વાસ આ વશે. પછી હનુમાને પાર કરવા વિષે ઘણુ કહેવાથી તથા તેમનો વતાંત સાંભળીને રાજી થવાથી એકવીસ દિવસના ઉપષણ છોડ્યા. અને આન દે કરી ભજન કરયુ. પછી સીતા કહેવા લાગી કે, હે હનુમાન, આ ચુડામણી લઈને તુ જલદી જા. આઈ ઘણીવાર રહ્યાથી કાઈ પણ ઉપદ્રવ થશે; આંઇ તુ આવ્યો છું એવી જે રાવણને ખબર પડશે તો તને મારવા સારૂ યમની પડે તે આવશે. ત્યારે હનુમાન હશીને તથા હાથ જોડીને કહેવા લા ગ્યો કે, મારી ઉપર ક્યા હોવાથી ભીતિએ કરી એમ બોલો છો તે તમને યોગ્ય છે. પણ માતા. હુ રામ લક્ષમણનો સેવક છું. એ તપસ્વી રાવણ અને તેનુ સે... મારી સામે શા હિસાબમાં છે સ્વામીની, તમને મારા ખ બા ઉપર લઈને તથા સૈન્ય સહિત રાવણનો પરાભવ કરીને તમને હમણાં જ રામની પાસે લઈ જવાને સમર્થ છું. એવું સાંભળી સીત હશીને કહેવા લાગી કે, રામ લક્ષમણને સેવક જે તુ, તેમાં સર્વ સભવે છે. પરંતુ પુરૂશનો સ્પશિ છેડે પણ મને યોગ્ય નથી. માટે તું જલદી જા. તુ ગયાથી સર્વ કરયા જેવુ થશે. રામ પણ ઉદ્યોગ કરો. ત્યારે હનુમાન કહેવા લાગ્યો કે, આ હું ચાલ્યો. પણ રાક્ષસોને કાંઇક પરાક્રમ બતાવું છું. આ રાવણ બીજા કોઇના પરાક્રમને જાણતો નથી. પણ રામના સેવકને પરાક્રમ બતાવવો જે ઈએ. એવું સાંભળી સીતાએ કહ્યું કે, ઠીક છે, પછી પોતાનો ચુડામણી હનુ માનને આપ્યો. હનુમાન સીતાને નમસ્કાર કરીને ચાલવા લાગ્યા. જેમ વન Page #150 -------------------------------------------------------------------------- ________________ * = = = = = '(૧૪) ને હાથી ઉભા થઈને અરણ્યમાં ફરે તે પ્રમાણે તે ઉદ્યાનમાં ફરવા લા . રકતશેક વક્ષ વિષે દયા રહિત થયો, બકુલ વૃક્ષ વિશે અનાકુલ. આ બાના વૃક્ષને વિશે કરૂણા રહિત, ચપક વૃક્ષ વિશે કપ રહિત, મદાર વક્ષે વિશે અધિક ફેધી. કદલી વૃક્ષ વિશે નિરદય, એ પ્રમાણે સર્વ વન લી લા માત્ર કરી ભગ કરો, તે ઉદ્યાનના ચાર દરવાજાની રક્ષા કરનારાં જે રાક્ષસ, તે હાથમાં મુદગરાદિક હથિયારો લઈને હનુમાનને મારવા સારૂ - ડડ્યા. કિનારાના પર્વત ઉપર જેમ સમુદ્રમાં લાટ વ્યર્થ જાય છે તે પ્રમાણે હનુમાન ઉપર ત્યાનાં હથિયારો વ્યર્થ થયાં. પછી હનુમાન કોપાયમાન થઈ ને ત્યાંના ઝાડોને ઉખેડીને ને મારવા મંડી ગયો. તેથી વૃક્ષોની પઠન રાક્ષસને નાશ કરો. ત્યારે બીજા રાક્ષસ રાવણ પાસે જઈને કહેવા લા ગ્યા કે રાક્ષસોને હનુમાને મારી નાખ્યા. એવું સાંભળીને હનુમાનને મારવા સારૂ રાવણે અક્ષકુમાર પુત્રને આજ્ઞા કરી તે ત્યાં ગયે, ત્યારે હનુમાન તેને કહેવા લાગે કે ભોજનમાં જેમ ફળ, તે પ્રમાણે આ રણમાં તું પહેલા આ વ્યો છું. ત્યારે તે કહેવા લાગો કે, તુ વ્યર્થ ગરજના કરે છે, એમ કહીને તી બાણે કરી હનુમાનને પ્રહાર કર, હનુમાને પણ બાણને વરસાદ કરીને રાવણના પુત્રને ઢાંકી લીધો, એમ કેટલાએક વખત અસ શ કરી લડીને પશુની પઠે હનુમાને અક્ષકુમારને મારયો ત્યારે ભાઈ સુવાના ધે કરી ઈદ્રજિત આવીને, હે મારૂતે, ઉભો રહે ! ઉમે રહેં ! એમ કહેવા લાગો, પછી કલ્પાંતની પઠે મહા ભયકર બેઉનું યુદ્ધ થયું. તે બેઉ જળની ધારા પ્રમાણે હથિયાર નાખવા લાગયા, ત્યારે આકાશમાં પુષ્કરાવ મેઘની પઠે ખાવા લાગે. અને તેમનાં હથિયાર વડે ક્ષણ માત્ર પણ આકાશ દેખાયું ન હી ઈંદ્રજિતના હથિયારો મારૂતિ તેડવા લાગે, અને પોતાના હથીઆરોથી ઈદ્ર જીતના અગ ચુર્ણ કરવા લાગે. ત્યારે ઈદ્રજીતના સુભ લઈની નદીઓ જોવા લાગયા. પછી મારૂ સેન્ટ નષ્ટ થયું; હથીયારો વ્યર્થ ગયાં, એમ જાણી ને ઈદ્રજીતે હનુમાન ઊપર નાગપાશ અસ મુક્યુ, તે વખતે જેમ ચદનના ઝાડને નાગ બાંધી લે, તેમ પગથી તે માથા સુધી નાગપાસે કરી હનુમામને બાંધી લીધે, તે નાગપાસનું બંધન સહન કરીને કેતક જેવા સારૂ તે બધનમાં પડો, પછી મારૂતીને ઇછતે રાવણની પાસે લઈ ગયો, ત્યારે રાવણ હનુમાનને કહે છે કે, હું દુષ્ટ, આ તે શું કરયુ જન્મથી મારો આશ્રય કરીને આજે તપસ્વીનો આશ્રય કરો કે તે વમવશ કરનારા, ફળો ખાનારા, મલીન અને Page #151 -------------------------------------------------------------------------- ________________ (૧૪૯) - - - - - * * * વનના ભીલ જેવા પ્રસન થઈને તને શું લક્ષ્મી દેશે ? જેના કહ્યાથી તું આઈ આવતાં જ તેને પ્રાણ જવા જેવું થયું, તેના વિશ્વાસથી તુ આઈ આ વ્યો ? તે રામ અને લક્ષમણ પૃથ્વી ઉપર ફરનારા છે માટે મહા કુશળ છે. તેણે આ તને દુઃખમાં નાંખવાનો ઉપાય કરી છે. ધુતારા લોકો જે છે તે બીજાના હાથથી આગ ગુમાવે છે. પ્રથમ તુ મારો શેવક હતો. તે બીજા ને થયો તેથી તું મારવા યોગ્ય નથી. પણ શિક્ષા કરવા સારૂ માત્ર તને ની શાની કરૂ છુ. ત્યારે હનુમાન કહેવા લાગ્યો કે હું તારા સેવક ક્યારે હતા ? તેમજ તુ મારા સ્વામી ક્યારે હતો? એવું બોલતાં તને લાજ નથી થતી? એ ક વખતે તારો પ્રિય સામત જે ખર શુરવીર તે બધાઈ ગયાથી તારા કહ્યા થી મારા બાપે તેને વરૂણ પાસેથી મુકાવ્યો હતો અને તારી સહાયતા કરવા સારૂ આવીને વરૂણના પુત્રોના હાથથી મે તારૂ રક્ષણ કર્યું હતુ? તેમ છતાં આ વખતે તુ પાપ કરવા તત્પર થયો છે, તેથી સહાયતા કરવાને યોગ્ય નથી. પરસ્ત્રી હરણ કરનાર જે તુ, તેની સાથે બોલ્યાથી પણ પાપ લાગે, આ વખતે એકલા લક્ષમણ થકી તારૂ રક્ષણ કરનારે તારા સેન્યમાં કોઈ દીઠામાં આવતો નથી. એવું સાંભળીને રાવણ ધાયમાન થયું. પછી દાંતે કરી હઠ ચાવીને તેને કહેવા લાગ્યું કે, મારા વેરીનો આશ્રય કરીને તે મને પોતાનો શરૂ કરશે. માટે તેને મરવાની ઈચ્છા છે. પણ કોઢ વડે ગળેલા આંગવાળા પુરૂષને મોતને ટુકડો આવેલો જોઈને હત્યાના ભયે કરી ને જેમ કોઈ મારતો નથી, તેમ તુ શતરૂનો દુત છે માટે તેને કોણ મારશે તે પણ ગધેડા ઉપર બેસાડીને માથામાં પાંચ પાટા કરી, સર્વ લોકના દેખતાં લકાના રસ્તે રસ્તે તને ફેરવીશ. એવું સાંભળીને હનુમાને ફેધમાં આ વીને નાગપાસને તોડી નાંખ્યું. કમલિની નાળે હાથી બાંધેલો કેટલીવાર રહે? પછી વીજળીની પઠે કુદકો મારીને પોતાના પગે કરી રાવણના મુકુટ ને તોડી નાંખ્યો. ત્યારે એને મારે એવી રીતે રાવણ પુકારવા લાગ્યો. એટલામાં હનુમાને તેની આખી નગરીને અનાજની પઠે ભગ કરી. એવી કી ડા કરીને હનુમાન ગરૂડની પઠે ઉડી મારીને રામની પાસે આવ્યો, તેને નમસ્કાર કરીને સીતાને ચુડામણ આપ્યો. ત્યારે જાણે સાક્ષાત સીતાજ આવી હેયની એવી રીતે રામ જાણવા લાગ્યો. અને તે ચુડામણીને હૃદયની સાથે દાબીને વાર વાર તેનુ આલિગન કરીને ત્યોનો ઘતાંત પંડ્યાથી તેણે Page #152 -------------------------------------------------------------------------- ________________ ( १५० ) विना पराभव, तेथा सीताना शोध तथा भीरंगमां मेला सामोरे सर्व हकीकत उडी 'संलजावा'. ' : Y """ इत्याचार्य श्री हेमचंद्र विरचिते श्री राम 11 " लक्षमण चरीत्रे सीता हरण इत्यादी, छटो खंड समाप्त '' 41 1 rti R Page #153 -------------------------------------------------------------------------- ________________ - - = = = - અથ શ્રી સાતમો ખંડ પ્રારંભતે = = = = = = = = = - - = - - - N હનુમાનના મુખ થકી સીતાનો, વૃતાંત તથા તેનું વણેજ હરણ કરયુ છે એ બધુ સાંભળીને રામે રાવણની સાથે યુદ્ધ કરવા જવાની, તૈયારી કરી તેવારે સુગ્રીવ સહિત ઘણા વિદ્યાધર રાજાએ પોત પોતાના સેન્ચ સહિત તથાતેમની સાથે ભામડળ, નલ, મહેદ્ર, હનુમાન. વિરાધ, શુષણ, જબવા ન, અગદ ઇત્યાદિ અનેક રાજાઓ સહિત પ્રીયણ ભેરી વગડાવી લંકા તો રફ રામ અને લક્ષમણની સાથે ચાલ્યા પછી વીમાને તથા હાથી, ઘોડા, રથ પ્રમુખ વાહન ઉપર બેસીને વિદ્યાધરનું સેન્ય આક્રોશ માર્ગે ચાલ્યુ. થોડી જ વારમાં એક વેલ ધર નામના પર્વત ઉપર વેધર નામના નગર માં આવ્યા. તેવારે તે નગરના રાજા સમુદ્ર અને શેતુ રામની સાથે યુદ્ધ કરવા લાગ્યા તેમાં નિલે સમુદ્રને તથા નીલ નામના વિદ્યાધરે શેતુને બાંધીને રામની સામે લાવ્યા. રામે તેમની ઉપર દયા કરીને તેનું રજ પાછુ આ પ્યું, પછી સમુદ્ર રાજાએ પોતાની ત્રણ કન્યાઓ લક્ષ્મણને આપી. તે રાત્ર તીહાં રહીને તે બંને રાજાઓને સાથે લઈને સવારમાં ચાલતા થયા, રસ્તા માં, ચાલતાં કેટલાએક રાજાઓને જીતીને છેવટ લકા નગરીની પડેશન હ સદ્દીપના રાજા હસરથને જીતીને સર્વ તીહાં રહ્યા. રામ તથા લક્ષ્મણ અત્યંત સૈન્ય સહિત લકા નગરીની નજીક આવ્યા, એ વાતની ત્યાં ખબર થયાથી લોકો અતિ કેળાહળ કરવા લાગ્યા. તેમ ગણા સ્ત્રી પુરૂષે ભય પામવા લા ગ્યા તે જોઈને ઘણાજ રાક્ષસ, વીર રાવણના યોદ્ધા લડાઈ કરવાને તેને યાર થયા. તેવારે દુશમનને મારવાને મહા બળવાન રાવણે સુરી વાજાં વrગડાવ્યાં. એ સર્વ હકીક્ત જાણીને રાવણનો ભાઈ બીભીષણ હાથ જોડી ન મસ્કાર કરીને રાવણને કહેવા લાગ્યો. ' હે બધુ હે ભાઈ, હવે તુ સતોષ -કર. પ્રથમ વિચાર કીધા વિના તે સીતાનું હરણ કર્યુ તેથી આપણા કુળને કલમ લાગ્યું. હવે રામ સીતાને લેવા માટે તત્પર થયો છે. માટે લડાઈ કરડ્યા વિના જ સીતાનો સત્કાર કરી ને તે રામને પાછી આપ, જેથી આપણું શોભા વધશે અને કોટીગમે છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ (૧૫) વિના પ્રાણ જતા બચશે. એ માહારૂ કહ્યું તું નહીં માને તે તારે કુળ સહિત નાશ કરીને રામ સીતાને લઈ જશે. હે ભાઈ તે નથી જોયું સાહાસતી અને ખરાદિક વિદ્યાધરને તે રામ લક્ષ્મણે એક શીયાળીયાને સીહ મારે તેમ મારી નાંખ્યા, તે તો દુર રહ્યા પણ તેને સેવક એક હનુમાન શુ તે નથી જોયો. જે આખી લંકામાં ઉથલ પાથલ કરી ગયો હતો. આ જે તારી સપતી ઈદ્રના જેવી છે તે તું પરસ્ત્રીને માટે ખેવાને તત્પર ન થા એવુ બિભીષણનું બોલવું સાંભળીને તેની પાસે બેઠેલો રાવણને પુત્ર છેલ્યો કે કાકા તુ જન્મનો જ બીકણ છે. તુ આપણે કુળને કલંક લગાડે છે ઇંદ્રરાજ વિગરે બળવાનોને જીતનારે જે માહારો પિત્તા તેને તુ મરવો તકાસે છે. માટે તુજ મરવા લાયક છે. પ્રથમ પણ તે પ્રતિજ્ઞા કરીને દશરથ રાજાને માર નહી ને જ બોલ્યો કે, હું મારી આવ્યો. એમ કહીને અમને ઠગ્યો. અને હવે ઇડાં આવેલા રામને માહારા પીતાના હાથથી ઉ. ગારવાનો વિચાર કરે છે. માટે તું રામને પક્ષપાતી છે તેથી તુ અમારી માં શલતમાં કામ નથી. એવું તે ઈદ્રજીતનું બોલવું સાંભળીને બીભીષણ બેલ્યો જે હું લગાર પણ રામનો પક્ષપાતી નથી. પણ તુતો કુળને નાશ કર ના પુત્ર શતરૂ રૂપે પેદા થયો છે, જે તારો બાપ અકાર્ય કરી આવ્યું છે તેનું નિવારણ કરવું તો દૂર રહ્યું પણ ઉલટો કુળને કલક લગાડવાં સામેલ થાય છે, એમ કહીને પછી રાવણને કહેવા લાગ્યો કે હે રાવણ આ પુત્રની સલા હથી તથા તારા કત્યો વડે તું થોડા જ વખતમાં નાશ પામીશ, તેથી માત્ર મને દુઃખ થવાનું સંભવે છે, એવું તેનું વચન સાંભળીને રાવણ હાથમાં ખ ડગ લઈને બીભીષણને મારવા ઉઠયો. તેવારે બીજીષણ ભુકટી ચડાવીને એક માટે સ્થભ ઉખેડી હાથમાં લઈને રાવણની સામે થયો, તેવારે કુભકરણ ના મનો રાવણને નાહાને ભાઈ વચમાં પડીને બનેને જુદા પાડ્યા. પછી બંને જણ પિતા પોતાના સ્થાનકે ગયા. પછી રાવણ બીભીષણ પ્રતે કહેવા લાગ્યો જે તુ માહારી નગરીમાંથી નીકળી જા. એવુ રાવણનું બોલવું સાંભળી ને તુરતજ બીભીષણ ત્રણ અક્ષોહિણી રાક્ષસ વિદ્યાધરનુ સન્ય લઈને રામ ની તરફ ગયે તેને આવતો જોઈને સુગ્રીવાદિકને શક ઉત્પન થયો કહ્યું છે કે ઝેરી સર્પની માફક શતરૂનો વિશ્વાસ ન કરવો એવું સુગ્રીવનું ચિત જોઈ ને બીભીષણે એક દુત રામની પાસે મોકલીને કહેવરાવ્યું કે રાવણને અને ન્યાયવત જણ હું તમારી તરફ આવ્યો છું. Page #155 -------------------------------------------------------------------------- ________________ - - * - * - * * - * * - * * - * * * - - - - - (૧૫૩) એવું બિભીષણનું લવું સાંભળીને રામે સુગ્રીવના સામુ જોયું ત્યારે સુગ્રીવ કહેવા લાગ્યો જે સ્વભાવે કરીને રાક્ષસો એકશુ છે અને જન્મના કપટી છે તો પણ એ બિભીષણને આવવા દેવો જોઈએ તેને અહીંયા વ્યા પછી ખાતરી કરીશુ કે તે 'ટથી આવ્યો છે કે કાંઈ ખરા કારણથી સુધઅંતઃકરણથીજ આપણું તરફ આવ્યો છે, તેની ખાતરી કરીને પછી આ પણને જેમ અનુકુળ આવશે તેમ કરીશુ. એવી રીતે રામની સાથે સુગ્રીવ બેલે છે તેટલામાં એક નીષકપટી અને ધર્મનો જાણયાવાળો રાક્ષસ કહેવો લાગે કે એ બિભીષણે રાવણ પાસેથી સીતા રામને પાછી અપાવવા વિષે રાવણને ઘણું સમજાવ્યો તેનું નહી- માનતાં રાવણે તેને લકામાંથી જવાનું કહ્યું તેથી તે રાવણને અન્યાઈ જાણીને તથા તેની સાથે અણબનાવ કરી તમારી તરફ આવ્યો છે. અથાત તમારે શરણે આવ્યો છે, એ વાતમાં કાંઇ પણ અંદશ રાખશો નહી. એવું તેનું બોલવું સાંભળીને પછી રામે બિભી ષણને પોતાની પાસે બોલાવ્યો તેવારે તેણે આવીને રામને નમસ્કાર કર, ત્યારે રામે તેને આલિગન કરવું. તેવારે બિભીષણ કહેવા લાગ્યા, હે રામ દુરજય જે રાવણું તેને મુકીને હું તમારી તરફ આવ્યો છું. હું તમારો સેવક છુ માટે તમારા બીજા સામંતોની પેઠે મને પણ આજ્ઞા કરે, એવું તેનું વિનયપુર્વક બોલવું સાંભળીને રામે પ્રતિજ્ઞા કરીને કહ્યું કે આ લેનાનુ રાજ હુ તને જ આપીશ, કહ્યું છે કે મોટા પુરૂષોને નમસ્કાર કરયાનુ ફળ જતુ નથી ઈહાં રામ હંસીપમાં આઠ દિવશ રહીને પોતાના સૈન્ય સહિત લંકા નગરી ની બહાર આવી પડાવ કીધે. તેવારે રામના સેન્ચે વીસ જોજન પ્રથવી રોકી તે સેન્યના ઘુઘાટે કરીને અખિી ''લકા નગરી બેહેરી થઈ, એવું જોઈને રાવણના યોદ્ધાઓ હાથમાં હથીયાર લઈને રણભુમીમાં આવ્યા, તેમાંની કેટ લાએક ઘોડા ઉપર તથા કોઈ હાથી ઉપર કોઈ રથ ઉપરે -ઈત્યાદિક વાહને ઉપર બેસીને તથા પગે ચાલીને એવી રીતે રાવણ પાસે આવ્યા, તેવારે રાવણુ પણ અનેક પ્રકારના હથીયારોથી ભરેલા એક રથમાં બેસીને તઈયાર થછે તીહાં કુકરણ એક હાથમાં ત્રીશુળ લઈને તથા ઈદ્રજીત અને મેઘવાહન રાવણના બે પુત્ર બે બાજુ ઉપર આવીને ઉભા, બીજા પણ રાવણના અનક પુત્ર, તથા રાધાઓ આદી કોટીગમે શુરવીર યુદ્ધ કરવાને તઈયાર થયા એવી રીતે અસખ્ય સેન્ચ સહિત રાવણ લંકામાંથી બહાર નીકળ્યું. તે વખ તે સુરવીરોએ હાથમાં હથીયાર તથા વજાઓ ધારણ કરેલી તે ધ્વજઓના હુ - - Page #156 -------------------------------------------------------------------------- ________________ (૧૫૪) પર કેઈને હાથી, કોઈને ઉટ, કેઈને મોર. કેઈને હરણ, કોઈને નાગ, કોઇ ને સીંહ ઇત્યાદિક ચિત્ર સહિત ધ્વજાઓ હતી, તથા કોઇના હાથમાં તરવાર, કોઇના હાથમાં બંદુક. કોઈના હાથમાં કુહાડે, કોઇના હાથમાં ગદા; કોઇના હાથમાં ભાલો ઇત્યાદિક નાના પ્રકારનાં હથિયારો હાથમાં લઈને રાવણના - કાઓ, રામને સેન્યને ઘેરો નાંખવાને તઈયાર થયા, તથા એક એકની સાથે બોલવા લાગ્યા કે, તુ આને ભારા, અને મારૂ છુ, એવી રીતે બોલતા થકા રણભુમીમાં આવ્યા, એવું રાવણનું સેન્સ પચાસ જોજન ભુમીને રોકના રૂ લડાઈ કરવાને તઈયાર થયુ.. , ; ' ! ! ! ! ! ! ! [ દેશી કડખાની. ] . . . ! સુર રસ પુર જશ નુર વાધ્યો ઘણે ભુરી રણ તરીકે નાદ વાજે, એ ટેક, રામ રાવણ તણું સેન્ય અતુબી મીલ્યું, લકની સીમમાં યુદ્ધ સારૂ, યોદ્ધ નર કેધ કરી, આયુદ્ધ કર ધરી, સામ સામી લડે, જેમ પાડા, છે મુ ૧, કઈ લડે કઇ પડે, કઈ ધડ તડફડે, કાયર નર ધરે હાથ આડા, નીર જે. મ તીર વરસાવતા, કેઈ નરા, કઈ તણા તન વહે દીર ધારા, સુ છે ૨ તેણે સમે વાનર સુભટ ઠોધે ભર્ચા, લેઈ હથિયાર ત્યાં ખુબ ગુ. છત કરી ભીત દઈ રાક્ષસ સેનમાં, ભગ કીધો અતી નષ્ટ ત્રાસે, સુર | ૩ | આપણું સૈિન્ય અકળાઈ પાછુ ફરયુ, સુભટ અતી માર લહી મરણ પામ્યા, તેહ દેખી કરી, આયુદ્ધ કર ધરી, હસ્ત પ્રહસ્ત રાક્ષસ આયા. એ સુર છે ૪ સુભટ ની જ બોધતો શતરૂભટ સોધતો. ધનુષ્ય ટહુકાર કરે અતીય વેગે; તેણે સામે વાનર ભટ તે સમા થયા, નલ અને નીલ કરી રકત નયણાં સુર ા પ . વાલ વિકરાળ કર વાળ કર ખેતપુ, હીંકર વકીક કપીસતદતા, વાયુને વાં બુદા હરણ હરણી ઇવ, સેન્યભટ સંકળ તવ દુર ના સુર | ૫ સોપી રા સિભટ હસ્ત ભીષણ ગતી, મેઘ યુ ગાજતોનળની સામે, નીર છમ તીર વરસાવતો રસ ભરે, પ્રહસ્ત પણ ગુજતો નીલ સામે, છે સુરા ૬ છે સામ સા મીલડે કેસરી, સીંહ ન્યુ યુદ્ધ ઉઘતપણે કો ન થાકે, તેણે સમે નળ પી બ - અણહદ તપી, હસ્તને મસ્તકે ખડગ વાહ. સુર છાતીમ તીહાં નીલ પણ ઢલ કીધા વિના. છેદતો શીશ મહસ્ત- કે, તેણે સમે દેવ વૃષ્ટ કરે - ૫ની નળ અને બીલ પર પ્રસન થાઈ, સુર + , * * * Page #157 -------------------------------------------------------------------------- ________________ (૧૫૫) એવી રીતે હસ્ત તથા પ્રહસ્ત મુવા પછી રાવણના સૈન્યમાંથી કેબેકરી મરીચ, સિહજઘન, સ્વયભુ, સારણ, શુક, ચઢાર્ક, ઉદામ, બીભત્સ, કામક્ષ, મકરજવર, ગભીર, સિંહર, ઈત્યાદિક રાક્ષસો આગળ થયા. તેમજ વા નર સેન્યમાંથી મદનાકુર, સતાપ, પ્રથિત, આકાશ, વદન, દુરિત, અનઘ, પુષ્પાસ; વિઘન, પ્રીતિકર, ઈત્યાદિક વાન, રાક્ષસોની સાથે લડવા લાગ્યા, જેમ કુકડા કુકડાની ઉપર ઉડે, તે પ્રમાણે તે એકમેક ઉપર ઉડવા લાગ્યા. મારી ચરાક્ષસની સામે સતાપ વાનર, નદન અને જવર, ઉદામ અને વિઘન, શુક અને દુરિત, સિહજધન અને પ્રથિત, એ પરસ્પર , લડાઈ કરીને માંહોમાંહે માર કરવા લાગ્યા. એટલામાં સુર્ય આથમી ગયો. પછી બેઉ સેન્ય પિતાપિતાના મુવેલા પુરૂષને શોધ કરવા લાગ્યા. એમ કરતાં કરતાં રાત્ર ગયા પછી રાક્ષસોના યોદ્ધા રામના સેન્યને યુદ્ધ કરવા સારૂ બોલાવવા લાગ્યા. મેરૂ પર્વતના જેવો અચલ રાવણ, હાથી અને ઘોડા સહિત રથ ઉપર બેશીને સેન્યમાં ચાલ્યો. યમથી પણ ભચકર, તે પિતાની દ્રષ્ટીએ કરીને શ તરૂને બાળતોજ હેયની? નાના પ્રકારનાં અસ તથા ને ધારણ કરનારા પોતાના દરેક સેનાનીને જોત જોતો શતરૂને તણશળાની પેઠે માનનાર રાવણ સ ગ્રામમાં આવ્યો. તે સમયે રામના સેનાનીઓ સેન્ય સહિત ગ્રામ ભુમીમાં આવીને યુદ્ધ કરવા લાગ્યા. તે ઠેકાણે લોઈની મોટી નદીઓ વહી નીકળી. ક્યાંક પર્વત જેવાં પડેલા હાથી દીઠામાં આવ્યા, ક્યાંક મગરમચ્છ જેવા મેટા રથ ભાગલા પડ્યા દેખાયા. કબધો (માથા વનાના) નાચવા લા ગ્યા. તે વખતે રાવણના સૈન્ય મોટા બળ વડે યુદ્ધ કરીને વાનરાઓના સે ન્યનો ભગ કર. તે જોઈને કેધાયમાન થયો કે સુગ્રીવ ધનુષ્ય સજજ ક રીને સેન્ય સહિત પોતે યુદ્ધ કરવા ચાલ્યો. ત્યારે તેને હનુમાન કહેવા લા છે કે, હે રાજા, તુ આઇજ ઉભો રહે, અને મારો પરાક્રમ જે, એવી રીતે સુગ્રીવને વારીને આગળ ચાલ્યો. મહાસમુદ્રમાં મદર પર્વતની પઠે હનુમાન રાક્ષસ સેન્યમાં જઈને યુદ્ધ કરવા લાગ્યો, તેની સામે મેઘના જેવી ગરજના કરીને માલી નામનો રાક્ષસ યુદ્ધ કરવા લાગ્યો. ત્યોના સંગ્રામમાં સિંહના પછડાને દુષણ દેનારા જેવા ધનુષ્યોના ટહુકાર કરનારા બેઉ શોભવા લાગ્યા પરસ્પરનાં હથિયારે તોડવા લાગ્યા. એવી રીતે ઘણો વખત યુદ્ધ કરીને જે મ ગ્રીકમરતને સુર્ય નાના સરોવરને જળ રહિત કરે, તેમ હનુમાને, મહા મામી માલી રાક્ષને અન્ન રહિત કરો. ત્યારે તેને કહેવા લાગ્યો કે ન- B Page #158 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૬) }k! · કામા રાક્ષસ હવે આઇથી 'તું જા.' તને મારીને હું શું કરૂ? એવુ હનુમાન તુ ખેલવું સાંભળીને તેની પાસે ઉભેલા વજરોદર ખાલ્યા. ખરે, હે પૉપ, આવુ તુચ્છ'શુ ખાલે છે?'તું હમણાંજ ' મરીશ.'આવ મારી સાથે યુદ્ધ કર પાછો જા નહી. એવુ સાંભળી સિહની પðગર્જના' ‘કરીને હનુમાને તેને ખાણે કરી ઢાંકી લીધો. તે સમયે આકાશમાં દેવાણી થઇ કે 'અષા' આ વજ્રરાદર વીર હનુમાનની સાથે યુદ્ધ કરવા યોગ્ય છે, તે સાંભળીને હનુમા મેં સહેવાયુ નહી.' તેથી એકજ વખતે ઉત્પાત મેઘની પડે અસાની વરસાદ' કરીને “સર્ગ'રાક્ષસોને ટર્ખતાં વરોદરને મારી નાંખ્યા. ત્યારે રાવણ ા પુત્ર જંબુમાલી મારૂતીની સાથે યુદ્ધ કરવા લાગ્યા, "પરસ્પર મારવાની ઇચ્છા છે જેમને એવા મહા પરાક્રમી તે બેઉ સર્પ અને નાળીયાની દેખા રંગે કરીને યુદ્ધ કરવા લાગ્યા, જંબ્રુમાલી એક ખાણ' મારતા તેને હંનુમાન એ મારે, એમ પરસ્પર ખાણ દ્રષ્ટી કરીને લડવા લાગ્યા, પછી હનુમાને ફ્રેધમાં ખાવીને તેના રથ તાડી નાંખ્યા. અને સુંłગર' વડે સારી પંઠે' મારા તેથી જ ખુમાલી મુછતિ થઇને મરી' ગયા. પછી મહેંદર નામના રાક્ષસે હનુમાન ઉપર ખાદ્રષ્ટી કરી. અને કુતરી જેમ` ુકરને ઘેરી લે તેમ રાક્ષસ ભટોએ હનુમાનને ઘેરી લીધે, અનેં ખાણું કરી'' મારવા મ`ડી' ગયા. કોઇ ખાતુ ઉપર કોઇ મુખ ઉપર, કોઇ પગ ઉપર કોઇ દદર્ય ઉપર, કોઇ કુક્ષી ઉપર, મારવાં લાગ્યા. તે સમયે વનમાં` અગ્નિની પડે, તથા સમુદ્રમાં વડવા નલની પડે, તે રાક્ષસ સૈન્યમાં મારૂતિ શોભવા લાગ્યા, નેમ' સુર્ય અંધકાર નો નાશ કરે, તે પ્રમાણે હનુંમાને રાક્ષસનો નાશ કયા. ત્યારે' કુંભકરણ હા થમાં ત્રિશુલ લઇને ઇશાન ઈદ્રની પડે પોતે યુદ્ધ કરવા દાઝ્યા. w , - કોઈને પગતા મારે, કાઇને મુડના મહારે. કોઇને ખાાંથી, કોઈને સુદગર વડે, કોઇને ત્રિશુલથી, અને કેટલાએકને એક બીજા ઉપર લેટ્રીને કુંભ કણ, વાનરાને મારવા. તે વખતે કમ્પાંત સમુદ્રની પડે મહાપરાક્રમી કુંભકરણને જાઇને સુગ્રીવ, ભામડલ, દીમુખ મહેન્દ્ર કુમુદ, અંગદ, ઇત્યાદિક રામના યાજીએએ પારધી જેમ સિહુને અટકાવે, તેમાઁ ત્યાએ 1 કભકરણને રૂપ, કરા, અને તેની ઉપર શસ્રાયની ૧૨શાત કરવા લાગ્યા ત્યારે કુભકર ણે પ્રવાપન નામના અન્ન મુકીને' વિશને કુમુદૃખડની 'મંઠે આખા સૈન્યને ઊંઘમાં નાંખી, જી. એવુ જોઇને સુગ્રીવે મબોધીની વિદ્યાનુ સ્મરણ કરીને સર્વ સૈન્યને ઉઠાડયુ. પછી બાલવા લાગ્યા કે, અરે ! કુંભકરણ તારી રાત કયાં ગઇ ་ ' 1 Page #159 -------------------------------------------------------------------------- ________________ . (૧૭) એમ કહીને પછી પક્ષીઓની પઠે વાનરભેટ દોડીને કુંભકરણની સાથે યુદ્ધકરવા લાગ્યા. તે વખતે વૈદ્ય જેમ રોગને નાશ કરે તેમ સુગ્રીવે ગદાના મારથી કુ ભકરણના સારથી રથ ઘોડાનો નાશ કર. તે જોઈને કુંભરણ હાથ માં મુગટર લઈને એક શૃંગી પર્વતની પઠે સુગ્રીવ ઉપર દોડ્યો. તેના શરીર ના વાયુ વડે જેમ હાથીના અડકાયાથી પડી જાય તેમ કેટલાએક વાનર પડવા લાગ્યા. નદીના વેગની પઠે અશ્વ સહિત કુંભકરણે મુગદરથી સુગ્રીવના રથને ચુરણ કરી નાંખ્યો. તે વખતે સુગ્રીવ આકાશમાં ઉડીને ઈદ્ર જેમ પર્વત ઉપર વજર નાંખે તે પ્રમાણે એક મોટી શિલા કુંભકરણ ઉપર નાંખી. એત્પાતિકી રજા દ્રષ્ટી વાનરાઓને બતાવતો છતાં મુદગરે કરી તે શિળાના કટકા કરી નાખ્યા સુગ્રીવે તડતડ શબ્દ કરનારૂ તડિતદડ નામનુ એ સ કુંભકરણ ઊપર નાંખ્યું. કુંભકરણે તે અસૂનો નાશ કરવા સારૂ ઘણાં આ સ નાંખ્યાં. પણ તે સર્વ વ્યર્થ થઈને તે અસના પ્રહાર કરી પર્વતની પઠે પૃથ્વી ઉપર પડશે, કુભકરણ મુછીંત થશે. એમ જોઈને સાક્ષાત કાલના જે વો રાવણ આવ્યો. તે વખતે ઇદ્રજીત નમસ્કાર કરીને તેને કહેવા લાગ્યો કે સ્વામિન તમારી આગળ, યમ વરૂણ કુબેર ઇદ્ર એ ઉભા રહે નહી તો આ વાનરાઓની શું બિશાદ છે. તમે અહીજ ઉભા રહો. હું જઈને મુકુંટની પઠે તેમને મારૂ છુ. એવી રીતે રાવણને રોકીને વાનરાઓના સેન્ય ની સામે યુદ્ધ કરવા સારૂ ઇદ્રજીત તઈયાર થયો જેવી રીતે તળાવમાં સર્ષ પેસે અને દેડકાં નાશી જાય તેમ વાનરા નાશવા લાગ્યા, ત્યારે ત્યોને ઇંદ્રજી તે કહે છે કે, રે રે, ઉભા રહો યુદ્ધ ન કરનારાને હું મારનાર નથી, હું રાવણનો પુત્ર છું. તે હનુમાન અને સુગ્રીવ ક્યાં છે તે રામ લક્ષ્મણ ક્યાં છે? એવું તેનું બોલવું સાંભળીને સુગ્રીવે રાવણને, તથા ભામડળે મેઘવાહને બોલાવીને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ચાર દિપાલની પઠે, તથા ચાર સમુદ્રની પઠે, ત્રણે લોકને ભયંકર ધનુષ્યોને માર કરનારા તે ચારે શોભવા લાગ્યા. રથોના જવા આવવાથી પૂથ્વી અને પર્વત કપાયમાન થયાં. સમુદ્ર ક્ષોભને પામ્યા બાણો નાખવામાં મહા કુશળ, ત્યોના બાણે ક્યારે જાય આવે છે એવું જાણ્યામાં આવું ન હી એવી રીતે શસ્ત્ર વડે ત્યોએ ઘણો વખત યુદ્ધ કરવું. પરંતુ કોઈએ કો ઈને જીત્યો નહી. પછી ઇદ્રજીત અને મેઘવાહન ચોએ નાગપાસ અસ નાખીને ભામડલ અને સુગ્રીવને બાંધ્યાં. ત્યારે તે શ્વાસોચ્છવાસ મુકવાને અસ - - - - - - પ અ નક Page #160 -------------------------------------------------------------------------- ________________ - - - - = = == = = (૧૫૯) મથે થયા, એટલામાં કુભકરણ સાવધ થઈને તેણે ગદાએ કરી હનુમાનને વાં સા ઉપર મારયુ, તેથી તે મુછત થઈને પડયો ત્યારે કુંભકરણે તેને કાખ માં ઘાલ્યો. એ જોઈને બિભીષણ બોલ્યો કે, હે રામ. તમારા સેન્યમાં મહાપરાક્રમી, મુખને વિષે નેત્રોના જેવા સારભુત, ભામડલ અને સુગ્રીવ, ત્યોને રાવણના પુત્રએ જીત્યા. તે જ્યાં સુધી લકામાં લઈ ગયા નથી. ત્યાં સુધી તેમને મુકાવુ છુ. કુ ભરણે હનુમાનને બહુ વડે બાંધ્યો છે, તે જ્યાં લો ગણુ લકામાં ગયો નથી ત્યાં લગણ છોડાવવા યોગ્ય છે. હે સ્વામિન, સુગ્રીવ ભામડલ, તથા હનુમાન એ વિના આપણ સેન્ય નિવર છે. માટે મા ને આજ્ઞા આપો હું જાઊ. એવી રીતે બિભીષણ લે છે. એટલામાં વાલીનો છોકરો અગદ કુદકો મારી દોડી જઈને કુંભકરણને બોલાવીને તેની સાથે યુદ્ધ કરવા લાગ્યો, ત્યારે ફોધે કરી આંધળો થએલો કુંભકરણ પિતાની ભુજામાંથી હનુમાનને છોડ્યાથી પીંજરામાંના પક્ષીની પઠે ઉડી ગયો, ત્યારે ભામડલ અને સુગ્રીવને છોડાવવા સારૂ રાવણના પુત્રની સાથે યુદ્ધ કરવા સારૂ બિભીષણ દો . તેને જોઈને ઇન્દ્રજીત મેઘવાહનને કહેવા લાગ્યો કે, આ આપણે કાકો આપણી સાથે યુદ્ધ કરવા સારૂ આવે છે એ પિતાનો નાનો ભાઈ હોવાથી આપણું બાપ જેવો છે. માટે એની સાથે યુદ્ધ કેમ કરીએ ? હવે અહીંથી જવું એ સારૂ છે. કહ્યું છે કે, “પુજા કરવા લાયક પુરૂષથી ભય પામેલા પુરૂષોને કાંઈ પણ લાજ નથી.” પાસથી બાંધેલા આ બે શતરૂ ઓ નિશ્ચય કરી મરશે. માટે ત્યોને અહીં જ રહેવા દેવા એટલે બિભીષશુ આપણી પાસે આવશે નહી, એવો વિચાર કરીને તે બેઉ જણ રણમાથી નાશી ગયા. ત્યારે ભામડલ તથા સુગ્રીવને જોઈને બિભીષણ ત્યાં જ ઉભા ર. તેમજ હેમ પડવાની વખતે સુર્ય અને ચંદ્રમાની પઠે રામ તથા લક્ષ્મણનાં મુખ સુકાઈ ગયાં, ને ચિતા કરતા થકા ત્યાંજ ઉભા રહ્યા. ત્યારે જેણે પુર્વે વર દી હતો એવા મહા લોચન નામના દેવનુ રામે સ્મરણ કર્યું તેણે અવધી જ્ઞાન વડે જાણી. ત્યાં આવીને સિહનદા નામની વિદ્યા મુશલ, રથ, તથા શતરૂનો નાશ કરનારી વિદુરના નામની ગદા લક્ષ્મણને દીધી. તથા વારૂણય, આગ્નેય, વાયવ્ય પ્રમુખ અલ્યો અને છન્ને બેઉને આ પ્યાં. પછી ગરૂડ ઉપર બેઠેલા લક્ષ્મણને જોઈને ભામડલ અને સુગ્રીવનાં ના ગપાશ નાશી ગયા. તે સમયે રામના સિન્યમાં જય જય શબ્દ થવા લાગ્યા અને રાક્ષસોના સેન્યમાં અંધકાર કરી સુર્ય આથમી ગયે. સ * * * ** * * * * Page #161 -------------------------------------------------------------------------- ________________ (૧૫૯) સવારના ફ્રી બેઉનાં સૈન્ય તૈયાર થઇ રસ'ગ્રામાં આવ્યાં. ત્યારે યમતા દાંતા જેવાં દેદીપ્યમાન સમયે તાપેલા ઠુકરાના ચેાગે સરોવર ની પડે, રાક્ષસેાના વીરાએ વાનરસેન્યને અકળાવ્યું. ત્યારે પેાતાનુ સૈન્ય વીખરાઇ ગએલુ જોઈને ખીજા શરીરમાં પેશનારા ચાગિની પડે સુગ્રીવાદિક ભટ રા ક્ષસેના સેન્ટમાં પેડા, ગરૂડને જોઇને જેમ સા નાસે. તેમ વાનરાઓને જે ઈને રાક્ષસા નાડા, ત્યારે રથમાં બેશીને તેના સચાર વડે પૃથ્વીને કપાવતા થકો રાવણ પોતે દોડયો, દાવાનલ જેવા રાવણને જોઇને વાનરના સૈન્યમાં ના કોઇ ઉભા રહ્યા નહી. ત્યારે રામચંદ્ર પોતે યુદ્ધ કરવા સારૂ ચાલ્યા, તે ને વા૨ીને બિભીષણે રાવણને લગારવારમાં જઈને અટકાવ્યા. ત્યારે તેને રાવણ કેહેવા લાગ્યા કે, રે ! રે ! ખિભીષણ, તે કોના આશ્રય કરો આ સગ્રામમાં ગ્રાસની પઠે તુ મારા મુખમાં પડયા, પારધી જેમ કુતરાને ઠુકર ઉપર મેકલે તે પ્રમાણે મારી ઉપર તને માકલવાના રામે સારા વિચાર કરા પોતાને રક્ષણ કરનારા પુરૂષોને એ ચેાગ્યજ છે. હે વત્સ, હજી સુધી તા રા ઉપર મારી દયા છે, તુ અહીથી જા. આજ હું સૈન્ય સહિત રામ લ ક્ષ્મણને મારૂ છુ. આ મરનારાના સખ્યા પુર્ણ તુ થા નહી. પાછે પોતાને ઠેકાણે આવ, તારા વાંસા ઉપર મારૂ હાથ છે, ત્યારે તેને ખભીષણ કહેવા લાગ્યા કે, કાલના જેવા રામ, તેજ તારા ઉપર આવતા હતા, તે તુ મે નિવારણ કરવુ. હે રાવણ તને ખેાધ કરવા સારૂ યુદ્ધના મિષથી હુ આંહી આવ્યા છુ. હજી સીતાને મુક, સતેષ કર; અને મારૂ વચન માન્ય કરમે મૃત્યુના ભય થકી અથવા રાજના લાભ થકી રામના આશ્રય કરા નથી. ફકત અપવાદના ભર્ષથી આશ્રય કરચા છે. ત્યારે તુ સીતા આપીને અપવાદ દુર કર. એટલે હુ રામને મુકીને તારા આશ્રયે આવુ. ત્યારે રા વણ ધમાં આવીને ખેાલવા લાગ્યા. કે હે દુર્બુદ્ધિ બિભીષણ, હજી મને ભય બતાવે છે કે મારૂ કેહેવુ કેવળ ભાઇની હત્યાના ભયથી છે શિવાય ખી જી હેતુ તથી. એમ કહીને રાવણે ધનુષ્યના ટકાર કરયા. તેની સામે ખિભીષણે પણ તેવાજ જવાબ દેવાને ધનુષ્યના ઢણકાર કરયા. પછી તે એક ભાઇ યુદ્ધ કરવાને તયાર થયા, પરસ્પર એક ખીજા ઉપર શસ્ત્ર તથા અસની દ્રષ્ટી કરવા લાગા, તે વખતે ઈદ્રજીત, કુભકરણ, તથા ખીજા રાક્ષસી સ્વામીની ભતીએ કરી યમના “કિકરની પડે દાખ્યા. રામ અને કુંભકરણ, લક્ષ્મણ અને ઈદ્રત, નીલ અને સિહજઘન, દુરસુ - ન Page #162 -------------------------------------------------------------------------- ________________ જwય. - - - - (૧૬૦ ) , ખ અને ઘટદર, સ્વયંભુ વાનર, અને દુર્મીત રાક્ષસ, નલ અને શંભુ, ગદ અને મય, કદ અને ચકનખ, ચ દેદરા-જ અને વિઘન. ભામડલ અને કેતુ. શ્રી દત્ત અને જબુપાલી; કુભારણને પુત્ર કુભ અને હનુમાન; સુગ્રીવ અને સુમાલ, કુદ અને ધુમ રાક્ષસ વાલીને પુત્ર ચ કરશમી અને સારણ રા ક્ષસ એવી રીતે ચોગતાથી પરસ્પર યુદ્ધ કરવા લાગી. તેમજ બીજા રાક્ષસ અને વાનરાઓ સુસર જાતિના મત્સની પઠે યુદ્ધ કરવા લાગી. એવી રીતે મહા ભયકર યુદ્ધ ચાલ્યું છતાં ઈદ્રજીતે લક્ષ્મણ ઉપર તાપસ નામનું અસ નાંખ્યું ત્યારે લક્ષ્મણે નાગપાસ અશ્વ નાંખીને જેમ જલમાંના તતુ જનાવરથી હાથી બધાઈ જાય તેમ તેણે ઇદ્રજીતને બાંધ્યો. નાગપાસે બધાએલો ઇદ્રજીત વજરની પઠે પડયો. ત્યારે લક્ષ્મણની આજ્ઞાથી વિરાધે પોતાના રથમાં નાંખીને બદિવાનની પઠે તેને પોતાની જાગા ઉપર લાવો. તેમ રામે પણ નાગપાસથી કુભકરણને બાંધ્યો તેને પણ રામની આજ્ઞાથી ભામડ લ લઈ ગયે બીજા રામના સિનીકોએ મેઘવાહન પ્રમુખ રાક્ષસોને બાંધીને પિતાના રહેઠાણ ઉપર લઈ ગયા. એ બધુ જઈ રાવણ કાધમાં આવીને જ યશ્રીનું મુલ જે ત્રિશુલ તે બિભીષણ ઉપર નાંખ્યું લક્ષ્મણે બાણે કરી કેલીની પઠે તે ત્રિશુલના આકાશમાં જ કટકા કરી નાખ્યા. ત્યારે ધરણે કે આ પેલી અમોઘવિયા નામની શક્તિ રાવણે લીધી. ધગ ધગ જાજવલ્યમાન, તથા તડતડ શબ્દ કરનારી વીજળી જેવી તે શક્તિ આકાશમાં ફરવા લાગી. તે શકિતને જોઈને આકાશમાંના દેવ પાછળ ફરવા લાગી. સેન્યના નત્ર મી. ચાઈ ગયાં. તેને જોઈને કોઈ પણ સ્થિર રહે નહી. ત્યારે રામ કહેવા લાગે છે. લક્ષ્મણ આપણો પણ બિભીષનું આજે મારયો જાય છે. આ શ્રીતને ઘાત કરનારા આપણને ધિકાર છે. એવું સાભળી, લક્ષ્મણે બિભીષણની આગળ થઈને ચેક કરવાને રાવણને હાક મારી. રાવણે ગરૂડ ઉપ ૨ બેઠેલા લક્ષ્મણને જોઈને તેને કહેવા લાગ્યો કે, મે તારા ઉપર શક્તિ નાખી નથી. માટે તુ બીજાના મૃત્યુમાં મર નહી, તેમ છતાં મરવું હોય તો મર, હું તને મારનાર નથી. તારા આશ્રયે કરી આ બિચારા ગરીબ બિભીસણ તારી સામે ઉભો રહ્યો. એમ કહીને તથા તે સકિતને ફેરવીને લ જમણની ઉપર નાંખી તેને આવતી જોઈને લક્ષ્મણ, સુગ્રીવ, હનુમાન, ભા મડલ. વિરાધ અને બીજા વનરાઓએ પોતપોતાના અસ્ત્ર તેની ઉપર નાંખ્યાં. તે શસ્ત્ર તથા અસ્ત્ર ને માનતાં લક્ષ્મણના, રૂદયમાં લાગી. તેથી લ Page #163 -------------------------------------------------------------------------- ________________ (૧૧) ક્ષ્મણ મુછત થઈને પૃથ્વી ઉપર પડશે. તે વખતે રામના સૈન્યમાં હાહાકાર શબ્દ થયો. પછી રામે ધાયમાન થઇ. પંચાનન રથમાં બેશી, રાવણની સાથે યુદ્ધ કરીને ક્ષણમાત્રમાં તેને રથ રહિત કરશે. ત્યારે રાવણ મો ટા વેગથી બીજા રથ ઉપર ચડશે. તે રથનો પણ રામે નાશ કરયો, એ પ્રમાણે પાંચ વખત રામે રાવણને રથ રહિત કરો. ત્યારે રાવણે વિચાર કરો કે, આ પિતાના ભાઇના નેહથી પોતાની મેળે મરશે. એની સાથે વ્યર્થ યુદ્ધ શા સારૂ કરવું. એમ જાણુને રાવણ લકામાં ગયો. તે વખતે રા મન શેકેજ જણે મુર્ય આથમી ગયો હેયની! રાવણ ગયા પછી રામ પાછા ફરો, લક્ષ્મણની પાસે આવી મુરછાવસ્થામાં જોઈને પોતે પણ મુરઝા ખાઈ ફી ઉપર પડ્યો. સુગ્રીવાદિક રામની ઉપર ચદનનુ પાણી છાંટીને તેને સાવધ કરીને, તથા લક્ષ્મણની મા સે બેસાડયો. ત્યારે રામ રડતો રડતો બોલવા લાગ્યો હે વત્સ, તને શું પી ડા થાય છે? બોલતો ખરે. મિાનતાને મુકી દે. ઈશારાથી તો બોલ. મને સ તુષ્ટ કર. આ સુગ્રીવાદિક તારા મુખની સામે જોઈ રહ્યા છે. એમની ઉપર વાણીએ કરી અથવા દ્રષ્ટીએ કરી અનુગ્રહ કર. રાવણ રણમાંથી જીવતો ગયો તેની લજજાથી તુ બોલતા નથી કે શુકાંઈક તો બોલ. હું તારો મનોરથ પુર્ણ કરીશ. એવી રીતે લક્ષમણની સાથે બોલીને ફરી કહે છે કે, રે રે, રાવણ, દુષ્ટાત્મન, ઉભે રહે ! ઉભે રહે ! તુ ક્યાં ચાલ્યો? આ હુ તને પરલોકમાં મોકલું છું. એવું બોલી ધનુષ્યનો રણકાર કરીને ઉભે રહ્યા. એ ટલામાં સુગ્રીવ આવીને કહેવા લાગ્યો કે, હે રામ, આ રાત્ર છે નિશાચરજે રાવણ તે લકામાં જતો રહ્યો. આ વખન શક્તિ પ્રહાર દુર કરવાનો છે. તે રામાં ધૈર્યને ધારણ કરો. અને રાવણ મુછો એમ સમજો અને લક્ષમણના ઉપાય કરો. ફરી રામ કહેવા લાગ્યા છે. સ્ત્રીનું હરણ થયું, ભાઈ નષ્ટ થાય તેમ છતાં હજી સુધી રામ જીવતો છે. આ શરીરના સો કટકા શા સારૂ થ તા નથી? હે સખે સુગ્રીવ, હે હનુમાન, હે ભામડલ, હે નલ, હે અગદ. હે વિરોધાદિક, તમે પોતપોતાના ઘર જાઓ, સીતાનું હરણ થવા કરતાં આ લક્ષમણના વધનું ઘણું દુ:ખ થયું છે. હે સખે બિભીષણ, તુ પણ હજી સુધી કૃતારથ થયો નથી. પણ કાલે સવારે તારા ભાઈને મારા ભાઈની પાસે મેં કલીશ તે તું જેશે. તારું કામ કરીને હું લક્ષમણની પાછળ જઈરા. આ મા રાં માણશ્ચિય લક્ષમણ વિના સીતાને તથા 'આ જીવિતને શું કરવાનું છે. ત્યારે Page #164 -------------------------------------------------------------------------- ________________ (૧૪) એના સ્નાના પાણીથી ઘા મટી જાય, સુલનો નાશ થાય. વ્યાધી જતી રહે હવે પછી થનારો જે આનો પતિ લક્ષમણ તે પણ એના થકી જીવતો રહે શે. એવી તે મુનિની વાણીથી, સમ્યક જ્ઞાનીના અનુભવથી તથા તેના સ્ના નને પાણીના પ્રભાવથી બધાઓએ નિશ્ચય કરો. એમ કહીને ટેણમે વિશલ્યાના સ્નાનનુ પાણી મને આપ્યું. તેના પ્રભાવથી મારી ભુમી રોગ ૨ હિત થઈ. અને તેજ પાણી મેં તારા આગ ઉપર છાંડ્યું. તેથી તું લગાર વારમાં શક્તિના દુઃખથી તથા બળવાથી મુકાયો. એવી રીતે ભારતની પડે મને પણ તેને અનુભવ થયો. ત્યારે જ્યાં લગણ સવાર થઈ નથી ત્યાં લગણ વિશલ્યાના સ્નાનનુ પાણું લા. એ કામમાં ઢીલ કરવા જેવી નથી. જલદી કરશે. સવાર થઇ ગઈ તે શું કરશો. કોઈ કામ બગડ્યા પછી સુધરતુ નથી. એવુ તેનું બોલવું સાંભળીને ભારતની તરફ વિશલ્યાના નાનનુ પાણ લેવા સારૂ ભામડલ, હનુમાન, અને અગદ એ ત્રણે જણ જવા નીકન્યા, રામે ને જવાની રજા આપી ત્યારે વિમાનમાં બેસીને વાયુના વેગ ની પડે અયોધ્યામાં ગયા. ત્યાં ભારતને પોતાના ઘરમાં સુતેલો જોઈ તેને જ ગાડવા સારૂ ત્યો આકાશમાં ગાયન કરવા લાગ્યા, ભરત રાજા જાગીને તેમને પુછવા લાગ્યો. ત્યારે ભામંડલ નમસ્કાર કરીને તેણે આવવાનું કારણ કહ્યું કહ્યું છે કે, “વિસ્વાશને વિરવાશીને ભરશો હોય છે” ત્યારે ભરત કેહેવા લાગ્યો કે હું ગયાથી એ કાર્ય થશે. પછી વિમાનમાં બેસીને કેતકમંગલ ના મના નગરમાં ગયો. ત્યાં જઈ દ્રોણમેઘની પાસે વિશલ્યા માગી, ત્યારે તેણે હજાર સ્ત્રીઓની સાથે લગ્ન કરીને વિશલ્યા આપી. પછી ભામડલ વિશલ્યાને, તથા ભરતને અયોધ્યામાં મુકીને તે પરિવાર સહિત લકામાં રામની પાસે આવ્યો, વિશલ્લા સહિત વિમાનમાં ભામડલને જોઈને સુર્યના ઉદયની બ્રાંતી થઈ, એટલામાં લક્ષમણની પાસે વિશા ગઇ પછી તેણે વાસુદ્વને સ્પશ કરતાં વિતજ દ્રષ્ટિ વડે મહાપણીની પઠે તેના શરીરમાંથી તે શકિતની કળીને ત્યાંથી ઉડી, તેને હનુમાને જોઈને જેમ એનપક્ષી બીજા પક્ષીઓને પકડે તે પ્રમાણે કુદકો મારીને પકડી. ત્યારે તે દેવતારૂપ શક્તિ કહેવા લાગી કે, મારો દેશ નથી, ધરણે કે એને દીધી છે, તે પ્રજ્ઞાપ્તી વિદ્યાની હું બેન છુ. આ વિશલ્યાના તપનું તેજ મારાથી સહન થતું નથી. હું નિરપ- 5 રાધી છું. માટે મને તું મુકી. આપ. હવે હું જઉ છું. એવું સાંભળીને મા . Page #165 -------------------------------------------------------------------------- ________________ w e " - - - (૧૬) રૂતીએ તેને મુકી દીધી. ત્યારે તે શક્તિ લાજેલીની પઠે અંતરધાન પામી. વિશલ્યાએ ફરી વાસુદેવને આગ ઉપર હાથ ફેરવ્યું. અને ગશીર્ષ ચદન તેના આંગને લગાડયું શક્તિનો તાપ ગયા પછી લક્ષ્મણ સુતેલાની પેઠે ઉઠયો. તેને રામે આલિંગન દઈને તેને વિશલ્યાને વૃતાંત કહ્યા. તેના નાન નું પાણી પિતાના માણસોના અંગ ઉપર છાંટયું. તેથી તેના ઘા રૂજાઈ ગયા પછી રામની આજ્ઞાએ કરી તે હજાર સ્ત્રીઓ સહિત તેની સાથે લક્ષ્મણે વિવાહ કરો. ત્યાં વિદ્યાધર રાજાઓએ લક્ષ્મણને જીવન, વિવાહ, જન્મ. ઉત્સવ કરો. અહી દુતના મુખથી લક્ષ્મણ જીવતો થયો એવું સાંભળીને રાવણ વિચાર કરવા લાગ્યો છે. શકિતના મારથી લક્ષ્મણ તાડિત થયો. તે સવાર થતાં જ મરશે, અને તેના સ્નેહથી રામ પણ મરશે, કપી પણ નષ્ટ થશે, મારા કુ ભકરણાદિક તથા ઈદ્રજીતરિક સર્વે અહી આવશે, એવો મારો મનભાવ હ. તો. પણ દૈવ પ્રતિકુલ હોવાથી લક્ષ્મણ છો. હવે કુંભકરણાદિકોને કેમ મુ કાવુ? એ બદ વાત પોતાના પ્રધાનોને કહેવાથી ત્યાં બોલ્યા કે, જાનકીને મુક્યા સિવાય કુંભકરણાદિક છુટનારા નથી, હમણાં આપણો કલ્યાણ - ખાતો નથી. જે થયું તે સર્વ સારૂ થયુ. તેનો શોક કરવો નહીં. હવે તે રાવણ, આપણા કુલની રક્ષા કર. રામને થ ડે કન્યા વિના બીજ ઉપય નથી. એવું સાંભળીને રાવણે તેને તિરસ્કાર કરો. પછી એક દુતને આજ્ઞા કરી કે, તુ રામની પાસે જઈને તેને સામ, દામ, દંડ વડે સમજાવ. ત્યારે તે દુતે જઈને સુગ્રીવાદિકે કરી ઘેરાયલા રામને નમસ્કાર કરયો. પછી રાવણની તરફથી બેલવા લાગ્યો. હે રામ, તુ મારા પુત્રને અને ભાઈઓને મુકી આપ. એક જાનકી સિવાય બીજુ જે કાંઈ માગે તે તને આપુ. મારૂ અર્વ રાજ છે. બીજી ત્રણસે કન્યા તને આપુ તે લઈને સંતોષ કર. એ વુ જે માન્ય કરીશ નહી તો પ્રાણને નાશ કરી લઇશ. એવુ રાવણનું કેહેણ સાંભળીને તે દુતને રામ કહે લાગ્યો. તારી રાજય સપતી, તથા બીજી સીએના ઉપભેગની મને ઈરછા નથી. રાવણ જે જાનકીનો સત્કાર કરીને તેને પાછી મોકલે, તે તેના ભાઈ તથા પુત્રને હુ મુકી દઉં. તે સિવાય મુ કનાર નથી. ત્યારે ફરી તે દુત બોલવા લાગ્યું કે, હે રામ, સીને માટે મા ણ દવા, એ તને ગ્ય નથી. રાવણે મારેલ લક્ષ્મણ એકવાર જીવતો થ. છે પરંતુ આજ તુ અને આ વાનર કેમ જીવતા રહેશે? રાવણ એકલો સ 3 ઉને મારવા સમર્થ છે. આ મારાં “ જરૂર માન્ય કરીને તુ પોતે , " , - - - - ર તા : Page #166 -------------------------------------------------------------------------- ________________ 1 ક t ક == = n = = ==ાપક = = - - - - (૧૮) વિચાર કર, ત્યારે લક્ષ્મણ કેધમાં આવીને તેને કહે છે – હે દુતાઘમ, હછ સુધી રાવણ પોતાની શક્તિ તથા બીજાની શક્તિ જાણતું નથી, જેના પરિવારને બંદીખાનામાં નાંખે. હવે માત્ર સ્ત્રી લેવાનું કરવું બાકી રહ્યું છે તથાપિ હજી સુધી તે પોતાની બડાઈ કરી રહ્યા છે. અરે ! કેટલી એની હ લકાળી ડાળી તુટેલા વૃક્ષ મુશળની પઠે એકલો રહે છે, તેમ આ રાવણ એકલો કેટલાએક દિવસ રહેશે માટે હે દુત તું જા અને રાવણને યુદ્ધ કરવા સારૂ મેકલ. તેને મારવાને અર્થે યમની પઠે મારા હાથે તઈયાર છે. એ વી રીતે લક્ષ્મણ બોલ્યા પછી વાનરાઓએ તેનું ગળું પકડીને તેને કહાડી મુકો. તે દુતે જઈને રાવણની પાસે સર્વ વાત કહી. ત્યારે રાવણ પિતાના પ્રધાનોને બોલાવીને ત્યોને પુછવા લાગો કે, હવે કેમ કરવુ? તે કહે ત્યારે પ્રધાને કહેવા લાગ્યા કે, સીતા આપવી એ યોગ છે. સીતા લાવીને વ્યતિરેક ફળ જોયું. હવે અન્વય ફલને જો અન્વચ અને વ્યતિરેક વડે સર્વ કાર્યની પરિક્ષા થાય છે. હે દશાનન, તુ એકલો વ્યતિરેક પણે રહે. હજી તારા પુ ત્ર બધુ ઘણા જીવતા છે સીતા અર્પણ કરયાથી તે બધા બાંધવ છુટશે. પછી તેમની સાથે સુખે કરી રાજ સંપતિનો ઉપભોગ કર. એવુ તેનુ બોલવુ સાંભળીને રાવણ મનમાં અતિ દુઃખી થયો. અને પોતે વિચાર કરવા લાગે કે, બહુરૂપ વિદ્યાનું સાઘન કરવું. એમ મનમાં નિશ્ચય કરીને તથા ક બાય રહિત થઈને રાવણ શાંતીનાથ ચિત્યના પ્રત્યે ગયો. ત્યાં ઇદ્રની પઠે ભકિત વડે રાવણે શાંતિનાથ સ્વામીને જળના કળસથી સ્નાત્ર પુજા કરી ગેરોચન ઈત્યાદિકે કરી અગને અર્ચન કરયુ. અને ફુલાદિકે પુજા કરીને તેમની તતિ કરી. હે દેવોના દેવ. જગતના રક્ષક, પરમાત્મા શ્રીમાન સોળમા તી રથ કર શાંતિનાથ હુ તમને નમસ્કાર કરું છું. હે શ્રી શાંતિનાથ, હે ભગવાન હે ભવ સમુદ્રતારક, સર્વાર્થસિદ્ધિમત્ર સ્વયુપ, તારા નામને નમસ્કાર હોજો હે પરમેશ્વર, હે પ્રભો, જે તારી અષ્ટવિધ પુજા કરે છે તેમના હાથમાં અણ અણિમાદિ સિદ્ધિ છે. જે નેત્ર વડે નિત તને જુએ છે તેના નેત્ર ઘન્ય છે. નેત્ર કરી યલો જે તુ તેને રૂદયમાં ધારણ કરે છે. તેના રૂદય નેત્રથી ધન્ય છે. હે દેવ. તારા સ્પર્શ કરી જન પવિત્ર થાય છે. જેમ સ્પધી - સના યોગે લોખંડનું સુવર્ણ થાય છે. હે પ્રભ. તારા ચરણ કમળને નમસ્કાર કરચાથી તયા તારી પાસે લેટસ્યાથી મારા કપાળની ગાંડ શુગારતિલક થશે. પવિત્ર ચદનાદિક પદાર્થ તને અર્પણ કરચાથી ભારી રાજ સંપતી રૂપ ! . 1 : Page #167 -------------------------------------------------------------------------- ________________ (૧૬) * * વેલીને નિરતર ફળ આવો એ પ્રકારે વાર વાર પ્રાર્થના કરીને કહે છે કે, હે જગતવિ. જન્મ જન્મમાં તારા વિષે મારી ભક્તિ હેજો. એવી શાંતિનાથ ની સ્તુતિ કરીને તેની સામે રત્નની શિલા ઉપર રાવણ બેઠા. પછી અક્ષમાળા હાથમાં લઈને તે વિદ્યા સાધન કરવાને આર ભ કરો. તે વખતે મદદરીએ યમદડ નામના દ્વારપાલને આજ્ઞા કરી કે, આજથી આઠ દિવ શ સુધી લકામાં બધાઓએ અષ્ટાહિક મહોત્સવ કરવો. જે નહી કરશે તેનું માથું કાપી નાંખ્યામાં આવશે, એવી થાળી પીટાવ. એવું સાંભળીને દ્વારપાલે આજ્ઞા પ્રમાણે નગરમાં થાળી પીટાવી. તે સાંભળીને એક ખબર વાળાએ આવીને સુગ્રીવને કહ્યું તે સાંભળીને સુગ્રીવ રામને કહેવા લાગે કે, હે સ્વામીન જ્યાં સુધી બહુરૂપ વિદ્યા સિદ્ધ થઈ નથી ત્યાં સુધી દશાનન સાધ્ય છે. એવું સાંભળીને રામ હસીને કહે છે કે શાંતિનાથને ધ્યાનમાં બેઠેલા રા વણને કેમ પકડુ ? હું તેના જેવો કપટી નથી. એવાં રામનાં વચન સાંભ ળીને રામને ન સમજતાં અગદાદિક રાવણની વિદ્યાનો નાશ કરવા સારૂ ગયા ત્યાં તેમણે ઘણે ઉપદ્રવ દીધો. તથાપિ રાવણ ધ્યાનથી લગારે ડગો નહી ત્યારે અગદ બેલ્યો કે, હે રાવણ રામથી ડરીને તેની શરણે ન આવો તાં આ શુ પાખડ કરવા બેઠો છે? મહાપતિવ્રતા માહા સ્વામીની સી સીતાને તે હરણ કરી પર તુ હમણાં તારી સામે તારી મદદરીનુ હુ હરણ કરૂ છુ એમ કહીને હાથે કરી કેશ પકડીને તેને ખેંચવા લાગો ત્યારે તે અના થની પઠે કરૂણાસવરે કરી રડવા લાગી તથાપિ ધ્યાનમાં બેઠેલા રાવણે તેની સામે જોયુ નહી. તે વખતે તે વિદ્યા સિદ્ધ થઈ તેના યોગે આકાશ પ્રકાશમાન થયુ. તે વિદ્યા આવીને કહેવા લાગી કે, હે રાવણ હું તને સિદ્ધ થઇ, તારૂ શું કામ છે ? તે કહે. આખુ જગત તને સ્વાધીન કરી દઉં. પછી તારે લ હ્મણની તે શુ કથા ? ત્યારે રાવણ તેને કહેવા લાગે કે સર્વ તુ કરશે પર તુ જે વખતે તારૂ સ્મરણ કર્યુ ત્યારે તું આવજે. આ વખતે પોતાના ઠેકાણે જા. એવું સાંભળીને તે જ વખતે તે અતરધ્યાન થઈ. ત્યારે સર્વ વાનર ત્યાંથી પોત પોતાના સ્થાનકે ગયા. પછી રાવણે મદદરી અને અગદની વાત સાંભળીને અહકાર કરીને મોટો હુકાર કરયો પછી રાવણ સ્નાન ભજન કરીને દેવરમાણોઘાનમાં ગયો ત્યાં સીંતાને કહેવા લાગે કે મે ઘણા દિવશ વિનય વડે તારી પ્રાર્થના કરી હવે હું વિનય ન કરતાં તારો પતિ તથા દેવર મારીને બલાત્કારે તારે ? * * * * - - - - - - - - - - - - Page #168 -------------------------------------------------------------------------- ________________ * * * * - TE - - - - NNN (૧૬) ઉપભોગ લઈશ. એવી વિષ જેવી તેની વાણી સાંભળીને તથા મુછ ત થઈ ને નીર આશાની પેઠે જાનકી પ્રથવી ઉપર પડી. કેટલાએક વખત પછી સાવધ થઈને આવો નિયમ કરો કે, રામ લક્ષમણ જે મુવા તો તે દિવસ થી હું અનશણ વત લઈશ. એવું સાંભળીને રાવણ મનમાં વિચાર કરવા લાગ્યો કે; રામના વિષે એનો સ્વભાવિક સ્નેહ છે, એને મારા વિષે પ્રીતી સ્થલ છે પથર ઉપરકમલને રાપવા જેવી છે, મે બિભીષણની અવજ્ઞા કરી તે સા રૂ કરયુ નહી. તેમજ મે પ્રધાનોનુ પણ માન્યું નહીં. કુલને કલંક લગાડયુ. હવે જો આને હુ મુક તો મને અવિચારપણું આવે, અને રામના પરાક્રમથી મુકાશે તો મારી અપકીરતી થશે. તેથી રામ લક્ષમણને બાંધી ને આંઈ લાવ્યાથી તેમને સીતા સ્વાધીન કયાથી મારી કીરતી થશે. એ નિશ્ચય કરીને તે રાત્રે ગયા પછી સવારના અપશુકન થયા. તેને ન મા નતાં રાવણ યુદ્ધ કરવા નીકળ્યો. ત્યારે રામ અને રાવણને સૈન્યમાં યુદ્ધ ચાલ્યું. તેમાં સુભટોની ભુજાઓના શબ્દોથી દિગજ ત્રાસ પામવા લાગ્યા. તે વખતે લક્ષમણે રાક્ષસોના સેન્યનુ નાશ કરીને બાણે કરી શકધરને ખુબ બ માર. ૯ એવો લક્ષમણને પરાક્રમ જોઈને રાવણ શકા પામ્યો. ત્યારે તેણે બહરૂપા વિદ્યાનું સ્મરણ કરવું. તેવી જ તે રાવણની સામે ઉભી રહી. તેના પગે રાવણે પિતાના અનેક રૂપ કર્યો. તે વખતે પ્રથવી ઉપર, આકાશમાં પિતાની પાછળ, તથા આગળ. નાના પ્રકારે શસને વરશાત કરતા રાવણને લક્ષમણે જોયો, ત્યારે તેટલા સર્વ રૂપને એકલા લક્ષમણે તીક્ષણ બાણો વડે મારો. તે બાણથી રાવણ વિકલ થઈને અર્વચક્રીપણાના ચિન્હરૂપ ચક્રનું તેણે સ્મરણ કર્યુ. તે આવ્યાથી તેને આકાશમાં ફેરવીને રાવણે લક્ષમણ ઉપર નાંખ્યું. તે ચક્ર આવીને લક્ષમણને પ્રદક્ષિણા કરીને ઉધ્યાચળ પર્વતની શિખર ઉપર સુર્યની પઠે લક્ષમણના હાથમાં આવી રહ્યું. ત્યારે રાવણ ખેદને પામીને વિચાર કરવા લાગ્યો કે, મુનિનાં વચન સાચાં થયાં. બિભીષણાદિકોનુ બેલડુ ખરૂ થયું. એવી રીતે રાવણ શોકાતુર થયો તેને જોઈને ખિભીષણ કહેવા લાગ્યો કે, હે રાવણ, હજી તને જો જીવતાં રહેવું છે તે જા નકીને મુક. ત્યારે રાવણ ધમાં આવીને કહેવા લાગ્યો કે, રે, આ ચકજ મારૂ અન્ન છે કે, આ ચક્ર સહિત શતરૂને મુઠથી હું મારી નાંખીશ, એમ બોલે છે એટલામાં તેજ ચક્રથી લક્ષમણે રાવણનુ હદય કોલ્હાની પઠે કાપી www Page #169 -------------------------------------------------------------------------- ________________ તિ = == (૨૦) નાખ્યું. જેઠ મહીનાના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવશે ચોથા મહેર રાવણ મરણ પામ્યો. ને તીહાંથી તે એથી નરકમાં ગયો. તે વખતે દેવોએ જય જય શબ્દ કરીને લક્ષ્મણની ઉપર ફુલોની દ્રષ્ટી કરી. તે સમે વિદ્યાધર ઘણા ખુશી થવા લાગ્યા. અને રાક્ષસો શોક કરવા લાગ્યા. એ પ્રમાણે રાવણનું મૃત્યુ લક્ષમણને હાથે થયું. == = : ईत्याचार्य श्री हेमचंद्र विरचिते श्री राम लक्षमण चरीत्रे - - - અક - - = = તત सातमो खंड समाप्त. Uાજ છે wewe Page #170 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી આઠમો ખંડ પ્રારંભતે , મry * * - * પિતાનો સ્વામી રાવણ મરણ પામ્યો. તે જોઈને રાવણનુ સેવે ભયભીત થઈ ગભરાવવા લાગ્યું તેવારે તેની પાસે જઈને બિભીષણ સમજાવવા લાગ્યો કે, આ રામ લક્ષ્મણ આઠમા બળદેવ વાસુદેવ છે, તમે એથની શરણે જાઓ એવું સાંભળીને સર્વ રાક્ષસે રામ લક્ષ્મણની શરણે ગયા. તેમની ઉપર રામ લક્ષ્મણે કૃપા કરી કહ્યું છે કે, “ધીર પુરૂષોની પ્રજા ઉપર સમદ્રષ્ટિ હોય છે.” પછી બિભીષણે ભાઈ મુવો એમ જાણીને શોકના આવેશથી મરવા સારૂ એક છુરી હાથમાં લીધી. ને તે પેટમાં ખસવાને વિચાર કરે છે, એટલામાં રામે તેને પકડી લીધા પછી બિભીષણ મંદોદરી સહિત રાવણની પાસે જઈને હા, ભાઈ, હા, ભાઈ! એવી રીતે કરૂણા સ્વરે કરી રડનારો જે બિભીષણ, તેને લક્ષ્મણે તથા રામે આગળ થવાના પ્રકારનો બોધ કરયો શગ્રામમાં જેની આ ગળ દેવ પણ ભયને પામ્યા. એવા પરાક્રમી રાવણને શેક કરવો યોગ નથી આ શુરવીરપણાએ મુવો તેથી જગતમાં એની કીત થઈ છે. માટે હવે એ ની ખેતકીયા કરો રડવાથી શું થવાનું છે. એમ કહીને નાગપાશાદિકે બધા યલા જે કુ ભકરણદિક વીરો, તેમને મુકીને રામે સારી રીતે સમજાવ્યા પછી બિભી વણ, કુંભકરણ, ઈદ્રજીત, મેઘવાન, તથા મદદર આદિક બીજા રાક્ષસો ગોરોચન, કપુર, અગરૂ, ઇત્યાદિકે કરીને રાવણનાં અગસ સ્કાર કરો. રામે પદમ સરોવર ઉપર આવીને સ્નાન કરયુ. તેમજ કુ ભકરણાદિ કોએ પણ સ્નાન કરીને પછી લક્ષમણની સાથે રામ, કુભકરણાદિકને કહેવા લાગ્યું કે, પ્રથમની પઠે હવે પણ તમે પોત પોતાના રાજ કરો. તમારી રાજ લક્ષમી અમારે લેવી નથી તમારૂ કલ્યાણ થાઓ. એવુ રામ બોલ્યા પછી એક વખતેજ શોક અને આશ્ચર્ય કરીને કુંભકરણાદિક બોલવા લાગ્યા હેમહાભુજ, આ મોટા રાજથી અમને કાંઈ પ્રયોજન નથી. અમે તો મોક્ષ આપ નારી દિક્ષા મા લઈએ છીએ, હમણાં કુસુમાયુધોઘાનમાં અપ્રમેયખલ ના મના ચતુરજ્ઞાની એક મુનિ આવ્યા છે, ત્યાં જ તે રાત્રે તેમને કેવલજ્ઞાન ઉત્પ [ ન થયુ છે. તે વખતે દેવોએ કેવળજ્ઞાન મહોત્સવ કરો. એવું સાંભળીને સ * * *--** - * - - - - - - Page #171 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૧) . વારના રામ, લક્ષ્મણે તથા કુંભકરણાદિક ત્યાં આવીને તથા તેમને વદના ક રીને, તેમની પાસે ધર્મ સાંભળ્યે. દેશનાની સમાપ્તી થયા પછી ઈંદ્રજીત અને મેઘવાહનને વાગઉપનાથી, તેવા મુનિને પુર્વ જન્મની વાત પુછવા લાગ્યા. ત્યારે તે મુતિ તેમને કેહેવા લાગ્યા. ભરતક્ષેત્રમાની કૈાશાંખી નામની નગરીમાં પ્રથમ તથા પશ્ચિમ નામના અતિ દરિદ્રી તમે બેઉ ભાઈ થયા એક વખતે ભદત્ત નામના મહામુનિ પાસે ધર્મ સાંભળીને તેમણે દિક્ષાલીત્રી. પછી કષાયને તજીને મુનિવિહાર કરવા લાગ્યા. કોઇ એક સમયે તે બેઉ જણ કૈાશાંબો નગરીમાં આવ્યા ત્યાંના નદીધેાષ નામના રાજાને પોતાની સ્રી ક્રુમુખી સહિત ક્રીડા કરતાં જોઈને પશ્ચિમ નામના મુનિએ નિયાણા ખાંધ્યા કે, આ તપના ચગે આવી ીડા કરનારાના હુ પુત્ર થાઊ, તેને ખીજા સાધુએ વાયા તથાપિ તે નિદાન તેના પાકા ખધાઇ ગયા તેથી મરણ પામ્યા પછી તે પશ્ચિમ તેજ રાન્તના રતિવર્ધન નામનો પુત્ર થયા, ક્રમે હરી ચેાવન અવસ્થા પામીને રાજ ઉપર બેઠો ૫છી તે પિતાની પઠે સ્ત્રીની સાથે ક્રીડા કરવા લાગ્યા અને ખીન્ને મુર્તિ કાળ કરી ગયા પછી નિદાન તપના યોગે પચમકલ્પ દેવલાકમાં એક પરમ મહીં ક દેવ થયા, તેણે અવધિજ્ઞાન વડે પોતાના પુર્વ જન્મના ભાઇની ઉત્પતી જાણીને તેને ખાધ કરવા સારૂ તે દેવ મુનિના વેષે ત્યાં આવ્યો. તેને જોઈને રતિવરધન રાજાએ આસન ઉપર બેસાડ્યા પછી બધુના સ્નેહે કરીને મુનિએ પોતાના તથા તેના પુરૢ "ભવ કહી સંભળાવ્યો. ત્યારે રાજાને જાતિ સ્મરણ જ્ઞાન થયુ. તેથી વૈરાગને પામીને તેણે દિક્ષા લીધી. ત્યાંથી કાળ કરીને વિદેહ ક્ષેત્રને વિષે, વિષ્ણુ નામના નગરમાં તમે બેઉ ભાઇ રાજા થયા તે રાજ મુકીને તમે દિક્ષા લીધી કાળે કરી દેહત્યાગ કરીને અચ્યુત દેવલોકમાં ગયા ત્યાથી આવીને આ પ્રતિવિષ્ણુ જે રાવણ, તેના ધેર ઇદ્રજીત તથા મેઘવાહન એવા તમે બેઉ પુત્ર થયા. અને રતિવરધનની માતા ઇદ્રુમુખી પણ ઘણા ભવ ફરીને તમારી માતા મદાદરી થઇ, એ વાત કુંભકરણાદિક અને મદાદરી આર્દિકે સાંભળીને તેજ વખતે તે સાધુની પાસે દિક્ષા લીધી પછી રામ લક્ષ્મણ અને સુગ્રીવ તે મુતિને નમસ્કાર કરીને તથા ચાપટ્ટાર બિભીષણને આગળ કરીને તેણે દેખાડેલા મારગમાંથી લકામાં ગયા. ત્યાંથી પુષ્પગીરી ૫ર્વત ઉપર ઉપવનમાં ગયા. ત્યાં હનુમાનના કહ્યા પ્રમાણે રામે સીતાને 'દીડી. તે વખતે પોતાના માણતી પુઠે સીતા પાસે જઈને હું હમણાંજ છ ' Page #172 -------------------------------------------------------------------------- ________________ (૧૭૨ ) બ્યા એમ જાણ્યું. એટલામાં આકાશમાં સિદ્ધ અને ગંધર્વ સીતાના જચ થા એમ ખેલવા લાગ્યા. લક્ષ્મણે આંખમાં પાણી આણીને સીતાના પગ ઉપર માથુ રાખ્યુ. ત્યારે ચીરછવા ઘણા કાલ આનંદ પામેા, તારો ઘણા કાળ જય થાઓ, એવા સીતાએ તેને આશીરવાદ દીધા. અને તેના મસ્તકનુ ચુ ખત કરયુ. તેમજ ભામલે પણ નમસ્કાર કરચા પછી સીતાએ તેને માશીરવાદ દીધા. ત્યાર પછી સુગ્રીવ, બિભીષણ, હનુમાન; અગ, અને ખીજા વિદ્યાધરા પોત પોતાનાં નામ કહીને જાનકીને નમસ્કાર કરવા લાગ્યા. સીતાએ તેમના સત્કાર કરયા તે સમયે પુનિમના ચંદ્ર વડે જેમ કુમુદની શે ભે તેમ રામના દરશનથી સીતા શાભવા લાગી, પછી સીતા સહિત રામ, ભુ વનલકાર નામના હાથી ઉપર બેસીને તથા સુગ્રીવાદિકોને સાથે લઈને, રાવણના ઘેર ગયા, ત્યાંથી હજાર મણિસ્થભે કરી યુકત શાંતિનાથના ચત્યની વદના કરવા સારૂ ગયા. તે વખતે ખિભીષણે લાવી આપેલાં ફુલા વડે સીતા લક્ષ્મણ સહિત રામે શાંતિનાથની પુજા કરી. પછી બિભીષણે પ્રાર્થના કરવા થી તેના ઘેર જઇને પરિવાર સહિત રામે સ્નાન તથા ભાજનાદિક કર્યું. ત્યારે રામને સિહાસનની ઉપર બેસાડીને બિભીષણે. એ વસ્તા આવાને આપ્યાં પછી હાથ જોડીને કહેવા લાગ્યા કે, આ રત્નાના તથા સાનાના કશા આ હાથીઓ તથા ધાડાએ આ રાક્ષસદ્દીપ એ સર્વ તમે ક્લ્યા, હુ તમારો શેવક છું, તમારી સ્માનાથીજ હું તમને રાજ ઉપર બેસાડુ છુ. મારી ઉપર પ્રસન, થઈને આ લકાપુરીને અને મને તમે પવિત્ર કરો. એવુ બિભીષણનુ ખાલવુ સાંભળીને તેને રામ કેહેવા લાગ્યા કે, આ લકાનુ રાજ મેં પ્રથમજ તને આપ્યુ છે, તુ ભકિતમાં માહિત થઇને ભુલી ગયા કે શુ? એમ કહીને રામે તેજ વખતે બિભીષણને લકાના રાજ ઊપર બેસાડયા, ત્યાર પછી સુધરમા સભામાં ઈંદ્રની પઠે લક્ષ્મણાદિક સહિત રામ રાવણના ઘેર આવ્યો. સિહાદરાદિક રાજાની કન્યાને વિવાહ કરવા સારૂ રામની રજાથી લાવ્યા, તે કન્યાઓએ પેાત પાતાની પ્રતિજ્ઞા પ્રમાણે યથાવિધી રામ તથા લક્ષ્મણની સાથે લગ્ન કરચુ, ત્યાં તિરવિઘ્નપણે ઉપભાગ ભાગવીને રામ તથા લક્ષ્મણે છ વર્ગ કહાડયાં એવા સમ૫માં વિધ્યાચલ પર્વત ઉપર ઇ*દ્રજીત અને મેઘવાહત સિદ્ધિને પામ્યા, ત્યાં મેયરથ નામનુ તીર્થં થયુ. અને નર્મદામાં કુભકરણ સિદ્ધિ પામ્યા,, પૃષ્ઠરક્ષિત તીર્થ-થયુ C અયોધ્યામાં રામ તથા લક્ષ્મણની માતાઓને પોતાના પુત્રની ‘વાતનહી Page #173 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ~ ~ ~ * ~ ~ - - - - R - - - - કળવાથી અતિ દુખને પામી. ત્યારે ધાતકીખડથી નારદ ત્યાં આવ્યું. તે છે તેમને પુછયુ કે, તમે દુખી શા સારૂ છો? ત્યારે કૈશલ્યા કહેવા લાગી કે, સીતા સહિત રામ તથા લક્ષમણ પિતાની આજ્ઞાથી વનમાં ગયા. ત્યાં સીતાનું હરણ થયાથી લકામાં ગયા, પછી રાવણ સાથે યુદ્ધ થયું તેમાં રાવણે લક્ષમણ ઉપર શકિત નાખી. તેનું શલ્ય કાહાડવા સારૂ વિશલ્યાને લઈ ગયા ત્યાર પછી શું થયું તેની ખબર નથી, અમારે પુત્ર લક્ષમણ જીવતો છે કે નહીં? એમ કહીને હે વત્સ, હે વત્સ, એવા કરૂણાસ્વર વડે સુમિત્રા - હિત રડવા લાગી. ત્યારે ત્યોને નારદ કહેવા લાગ્યો કે, તમે ધીર ધર. ત. મારા પુત્રને હુ જોઈને તેમને આઇ લાવું છું એવી પ્રતિજ્ઞા કરીને નારદ આકાશ માર્ગ ઉડ્યો. લોકોના મુખ થકી સાંભળેલો સર્વ વૃતાંત પિતાના મ નમાં રાખ્યું. પછી રામની પાસે આવ્યાથી રામે તેનુ આદર સત્કાર કરયુ અને યોગ્ય ખાસન ઉપર બેસાડીને તેને પુછવા લાગ્યો કે, આંહી આવવા નું કારણ શું છે? એવું પુછચાથી નારદે રામની માતાનું દુઃખ કહી સ ભળાવ્યું ત્યારે રામ બિભીષણને કહેવા લાગ્યો કે, હું મારી માતાઓનુ દુઃ ખ ભુલી જઈને તારી ભકિતથી ઘણા રિવશ આંહી રહ્યું અમારા વિરહના દુઃખથી ત્યાં જ્યાં લગણ મરી ગયાં નથી ત્યાં લગણ અમને ત્યાં જવું જોઈએ માટે હવે અમને રજા આપ. ત્યારે બિભીષણ નમસ્કાર કરીને કહે છે કે, અયોડ્યા નગરીને શિલ્પિઓ પાસેથી સુધારવાને આજથી હુ લાગુ છું તેને દિન સોળ લાગશે તે કામ થઈ રહ્યા પછી તમે સુખે પધારશે. ત્યારે રામે કહ્યું કે ઠીક છે, પછી બિભીષણે કારીગરો પાસેથી સોળ દીવશમાં આ યોધ્યા નગરી લકાના જેવી કરાવી. ત્યારે નારદ રામની પાસેથી આદર સત્કાર પામીને ત્યાથી ગયો. તે અયોધ્યામાં આવીને રામની માતાઓને તેમના પુત્ર આવવાને મહોત્સવ નિવેદન કરો સોળમા દિવશે સ્ત્રિયો સહિત ઇશાન ઇદ્રની પઠે રામ લક્ષમણ ઘણું વિમાનમાં બેસીને નીકળ્યા. સાથે બિભીષણ, સુગ્રીવ, ભામડલ, તથા રાજાદિક લઈને ક્ષણ માત્રમાં અયોધ્યા નગરીમાં રામ લક્ષમણ આવ્યા. તેમને દુરથી પુષ્પક વિમાનમાં બેસીને આવે છે. એમ જોઈને શતરૂઘન સહિત ભરત હાથી ઉપર બેશીને તેમની સામે આવ્યો તેને જોઈને જેમ ઇદ્રની આજ્ઞાથી પાલક વિમાન નીચે ઉ તારે તે રામની આજ્ઞાથી પુષ્પક વિમાન પ્રવી ઉપર ઉતર્યુ ત્યારે પ્રથમ ભાઈ હ. ભરત હાથી ઉપરથી ઉતરો. પછી આનદ સહિત રામ તથા -- - w www w ww Page #174 -------------------------------------------------------------------------- ________________ ૨. , , ર - કકક - : મ *: ' * -- ----. S - * - ( ૧૦૪). લક્ષમણ પુષ્પક વિમાનમાંથી ઉતચા. તેવારે ભારતે રામને નમસ્કાર કરયો. તેને પગમાંથી ઉડાડીને વાર વાર તેનુ મસ્તક ચુંબન કરવું તેમજ શતરૂઘને પણ નમસ્કાર કર્યા પછી તેને ભારતની પઠે ઉડાડીને વસ વડે તેની આ ખેમાંના આંસુ લુછીને આલિગન કરયુ. તેમજ લક્ષ્મણે પણ નમસ્કાર કરનારા જે ભારત અને શતરૂઘન તેમને આલિગન કરવું. પછી તે ત્રણ ભાઈઓ સહિત રામ પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યામાં આવવા સારૂ વિ માનને આજ્ઞા કરી. તે વખતે આકાશમાં અને પૃથ્વી ઉપર વાજાં વાગી રહ્યાં હતાં, એવા નાટાર લે કરીને રામ અયોધ્યા નગરીમાં ગયો ત્યારે જે મ મેઘને મેર જુવે તેની પેઠે નગરીના લોકો ઉપર માથું કરીને આંખો ની પાપણે ન લવતાં એક સરખા રામની સામે જોવા લાગ્યા. રસ્તામાં ઠેકાણે ઠેકાણે લોકોએ અધ પાદ્યાદિક વડે તેમની પુજા કરી. પછી રામ લક્ષમણ પુષ્પક વિમાનમાંથી ઉતરીને માતાના ઘરમાં ગયા. ત્યાં કૈાશલ્યા તથા સુમિત્રાદિકને નમસ્કાર કરે ત્યારે ત્યોએ આશીરવાદ દીધા. તેમજ શીતા તથા વિશાદિક સ્ત્રીઓએ પણ ઘણા ઉમણે અપરાજિતાદિક સાસુઓને નમસ્કાર કરયો ત્યારે તેમણે એવો આશીરવાદ દીધું કે, અમારી પઠે વીર પુરૂષને જાણનારી તમે થાઓ. પછી કોશલ્યા લક્ષમણના આંગ ઉપર હાથ ફેરવીને તથા મસ્તક ચુંબન કરીને તેને કહેવા લાગી કે, હે વત્સ, મે મોટા ભાગે કરી તને જોયો. વિદેશમાં જઈને તથા ત્યાં પોતાનું વિજય કરીને પાછો અહીં આવ્યો તેથી હુ એમ જાણું છું કે, તારૂ ફરી જન્મ થયુ. તારી સેવાથી રામ અને સીતાએ વનમાંના દુઃખને લોટટ્યું એવું સાંભળીને લક્ષ્મણ બોલ્યો કે, હે માતા, રામ અને સીતાએ મારૂ તારી પઠે જ વનમાં પાલન કરયુ તેને લીધે જ હુ વનમાં સુખે કરી રહી શકયો. ત્યાં મારી વ તૈણથી રામની સાથે વેર બધાયું. તેથી જ સીતાને દુઃખ થયું. હે દેવી, ઘણું તો શુ કહુ ? પણ તમારા આશીરવાદે કરી વરસાગર તરીને પોતાના પરિવાર સહિત રામ ફરી અહી આવ્યો, એ મોટે ભાગ્ય સમજવો ત્યાર પછી ભારતે અયોધ્યામાં મોટો ઉત્સાવ કરાવ્યો. અને પોતે રામની પાસે શેવક થઈને રહે, કોઈ એક સમયે રામને નમસ્કાર કરીને ભારતે કહ્યું કે, હું આપે, તારી આજ્ઞાથી આજ દિવસ સુધી આ રાજ મે કરયુ. નીકર હુ તે દશ રથ રાજાની સાથે જ દિક્ષા લેતો હતો. પરંતુ વડીલની આજ્ઞા રાજનું પા --- * * -1 : :: : = = = = = * Page #175 -------------------------------------------------------------------------- ________________ ( ૭૫) લન કરવા વિશે થઈ તેથી આજ દિવસ સુધી રહ્યું. હવે મને દિક્ષા લેવા ને આજ્ઞા આપોઆ સ સારથી હું વિરકત થયો છું તેથી હવે હું અહીં રહેવાને સમર્થ થનાર નથી. એવું ભરનનું બોલવું સાંભળીને રામની આ ખમાં આંસુ આવ્યાં, ને તેને કહેવા લાગ્યો કે, હે વત્સ તુ આમ કેમ બે લે છે? આ રાજ તુ જ કર. તારી ઉત્કંઠાથી હુ અહી રહીશ રાજ સહિત અમને મુકીને જવું તને યોગ્ય નથી. એ રામનો આગ્રહ જાણીને ભરત રામને નમસ્કાર કરીને ત્યાંથી ઉો. એટલામાં લક્ષમણે તેનુ હાથ પકડી લીધુ ભરતની દિક્ષા લેવાની સીતા તથા વિશલ્પાદિકે વાત સાંભળીને તેને દિક્ષાનો આગ્રહ મુકાવવા સારુ વિચાર કરીને જલક્રીડા કરવાને ભારતની પ્રા ર્થના કરી. તે સ્ત્રીઓના આગ્રહથી અતઃપુર સહિત ભરત કીડા કરવા મારૂ ગયો જે પણ પોતે વિરકત હતો, તો પણ તેમની સાથે બે ઘડી સુધી જળક્રીડા કરી. પછી જલમાંથી બહાર નીકળીને તીર ઉપર હસની પઠે ભરત રાજા ઉભે રહ્યા એટસામાં ભુવનાશ કાર હાથી સ્થ ભ ઉખાડી ભરત પાસે ગયો તે માટે કરી અધળે હતો તથાપિ ભારતને જોતાં જ મદરહિત થઈ ગયો તેમજ તેના દરશન થકી ભરત પણ આનદને પામ્યો. ત્યારે તે ઉપદ્રત કરનારા હાથીને બાંધવા સારૂ રામ લક્ષમણ તથા બીજા સુભટો આ વ્યા 'કી રામની આજ્ઞાથી માવતે પકડીને હાથીને રથ ભની પાસે આ ો. ત્યાં દેશભુષણ અને કુલભુષણ એ બે મુનિ આવ્યા. તેમને વદન કરવા સારૂ પરિવાર સહિત રામ, લક્ષમણ, અને ભરત એ ત્રણે જણ આ વ્યા. તે વખતે તેમને નમસ્કાર કરીને રામ પુછવા લાગ્યો કે, મારો હાથી ભરતના દરશનથી મદ રહિત કેમ થયો ? ત્યારે દેશભુષણ કેવળ જ્ઞાનના પ્રે ભાવે કહેવા લાગ્યા. પુર્વ રૂષભસ્વામીની સાથે ચાર હજાર રાજાએ દીક્ષા લીધી. તેમાં રૂ. ભસ્વામી આહાર મુકીને તથા મિાન ધારણ કરીને વિહાર કરવા લાગ્યા. તેથી તેમની સાથે સર્વ તાપસ આહાર શિવાય દુઃખી થયા. ત્યમાં પ્રહાદનસુખભ રાજાના, ચોદય, તથા સુરોદય એ નામના બે તાપસ પુત્ર હ તા. તે ઘણા કાળ ભવ ફરીને તેમાંનો ચંદ્રોદય ગજપુરના હસ્મતિ રાજાની સ્ત્રી ચ દ્રલેખાના ઉદરથી કુલ દર નામનો પુત્ર થયો. અને સુરદય પણ ત્યાં જ વિસ્વભુતિ બ્રાહ્મણની અગ્નિકુડા નામની સીના પેટે શુતિરતિ નામનો પુત્ર . પછી તે કુલકર રાજ્ય ઉપર બેસીને કોઈએક દિવસે તાપસના આશ્ર A c = = -- - * Page #176 -------------------------------------------------------------------------- ________________ / . AAA , ર wwww - (૧૭) મમાં ગયો. તેને અવધિજ્ઞાની અભીનદન સાધુ કહેવા લાગ્યા કે, આ આ શ્રમમાં પચાગ્નિી સાધના કરનારા એક તપસ્વીએ બાળવાને માટે લાકડા આપ્યાં છે તેમાં એક સર્ષ છે. તે તારા પુર્વ જન્મમાંને ક્ષેમકર નામને તારો પિતામહ (બાપને બાપ) છે. માટે તે લાકડાં ચીરીને તે સર્ષની તુ રક્ષા કર એવુ તે મુનિનુ બેલવું સાંભળીને તથા દુ:ખીત થઈને કુલકરે તે લાકડાં ફોડાવ્યાં. તેમાંથી તે સર્ષ નીકળ્યો તેને જોઈને વિસ્મય થયો તેવ ખતે કુલકર રાજાના મનમાં આવ્યું કે, દીક્ષા લેવી એટલામાં સુતિરતિ બ્રાહ્મણ તેને કહેવા લાગ્યો કે, હે રાજન એ ધર્મનું નામ શુ? જો તારો આ ગ્રહ હોય તો મોટી અવસ્થામાં દીક્ષા લેજે હમણાં શા સારૂ દુ:ખ ભોગવે છે તેનું એવું બોલવું સાંભળીને દીક્ષા લેવાને આગ્રહ મુકો અને વિચાર કરવા લાગ્યો કે, હવે શું કરૂ? તેની સ્ત્રી શ્રીદામા તેજ ઉપાધ્યાયની સાથે લાગેલી હતી, તેણે વિચાર કરો કે, આ કર્મ જ રાજા જાણશે, તો તે આ મને મારી નાખશે એટલામાં હું જ એને મારી નાંખુ તો પીડા જાય એ વો વિચાર કરીને ઉપાધ્યાયની સલાહથી રાજાને વિષ દઈને મારયો ત્યાર પછી કાલાંતરે તે સુતિરતિ નામને બ્રાહ્મણ પણ મરી ગયો તે બેઉ ઘણા કાળ ભવ ભટકીને નાના યોનીઓમાં ગયા કોઈએક સમયે રાજગૃહ નગરમાં કપિલ નામના બ્રાહ્મણની સી સાવિત્રીના પેટે તે જોડલા વિનોદ અને રમણ એ બે પુત્ર થયા તેઓ માને રમણ વેદાધ્યન કરવા સારૂ દેશાંતરે ગયે, ત્યાં વેદ શીખીને કેટલાએક કાળ પછી રાજગ્રહ નગરમાં રાત્રના સમયે આવ્યો તે વખતે નગરમા જવાને સમય ન હોવાથી તે બાહેરજ રહી ગયો. ત્યાં એક ચક્ષના મદિરમાં તે સુ તો તે ઠેકાણે વિનંદિની સ્ત્રી શાખાદત્ત નામના બ્રાહ્મણની સાથે સંકેત કરીને રાતના આવી, તેની પાછળ વિનોદ પણ આવ્યો તે વખતે રમણને શાખાદત્ત જાણી ભોગ ભોગવવા સારૂ તે રમાયણ થઈ. પછી વિનોદે ખડગે કરીને તેને મારી નાંખ્યો. ત્યારે રમણની ઈચ્છા કરનારી જે તે શાખા તેણે વિનોદને મારી નાંખ્યો. તે વિનોદ ધણ કાળ ભવ ભટકીને એક ધન નામના વિશેઠનો પુત્ર થયો, રમણ પણ કાળ કરીને તે ધનની સ્ત્રી લ ક્ષ્મીના પેટે ભુષણ નામનો પુત્ર થયો. તેણે ધન શેઠની આજ્ઞાથી બત્રીસ કન્યાઓની સાથે વિવાહ કયો. એક વખતે તે સ્ત્રીઓની સાથે ક્રિીડા કરતો છતાં રાત્રના ચોગડા ઉપર બેઠો; પાછલી રાતના એક શ્રીધર મુનીને કેવળ wwwwww wwww - ~ ~ w w ~ w w i... Page #177 -------------------------------------------------------------------------- ________________ , છે = . = . ર ~ ચ -~ ક ~ ~ ~ - = = * * કાકા- * - = ~ ~ ~*~ - (૧૭૭) જ્ઞાને ઉપન્યું, તેને ઉત્સાહ દેવતાઓએ કર્યો. તે જોઈને તેને ધર્મના પરિણામ થયો, તે જ વખતે ત્યાંથી, ઉડીને તે સાધુને વદના કરવા સારૂ ચાલે. તે વખતે. માર્ગમાં એક સર્વે તેને ડશ કે, તે વખતે તેના પરિણામ સારા હોવાથી કાળ કરીને શુભ ગતિને પામ્યો. પછી માહાવિદેહ ક્ષેત્રના જ બુદ્ધિપમાં હનુપુર નગરમાં અચલ નોમના ચક્રવર્તિ રાજાની સી હરિણીના પેટે પ્રિયદર્શન નામનો ધર્મતત્પર પુત્ર થયે, તેણે દીક્ષા લીધાની ઈછા કરી પરતુ પિતાની આજ્ઞાથી તે ત્રણ હજાર કન્યાની સાથે પર તો પણ અતઃકરણમાં વિરકર રહ્યા. ગ્રહવાસમાં પણ તેણે ચોસઠ હજાર વરસ ઉત્તમ તપ કરીને તાંહાંથી ચવીને તે બ્રહ્મ દેવલોકમાં દેવ થયે અને તે ધનશેડ પણ ઘણા કાળ ભવમાં ફરીને એક પતનપુર નગર માં શકુનાગ્નિમુખ બ્રાહ્મણની સ્ત્રી બ્રહ્મપત્નિના પેટે મદુમતિ નામનો પુત્ર - 9 છે, તે અવિનયી હતો. તેથી તેના પિતાએ તેને કહાડી મુ પછી તે છે સર્વ કળા શીખીને પાછો પોતાને ઘેર આવ્યા. ત્યા રાત દિવસ રમે પણ તેને કોઈ જીતવાને સમર્થ થાય નહી. પછી હમેશ જુગાર રમીને બીજા લોકોને જીતીને ઘણું દ્રવ્ય મેળવ્યું. ત્યારે વસતસેના નામની વેરિયાની સાથે પ્રીતિ ખાવાથી તેની સાથે ઘણા ઉપગ ભેગવ્યા. પછી વિરાગ્ય ઉપજે, તેથી દીક્ષા લઈને તે બ્રા દેવલોકમાં દેવ થયો. ત્યાંથી આવીને પૂર્વ જન્મના માયાના દોષથી વૈતાઢ્ય પર્વત ઉપર આ ભુવનાસકાર નામનો હાથી - છે. અને પ્રિયદર્શનને પાગ ત્યાંથી આવીને આ મહાભુજ તારો ભાઈ કે ભરત થયે એના દરનથી હાથીને જાતિસ્મરણ થઈને તે મદ થકી રહિત છે થયો. કહ્યું છે કે “વિચાર કરયાથી રદ્ર ભય રહેતું નથી” એવી રીતે પુર્વ ભવ સાંભળીને ભરતને વધારે વૈરાગ્ય ઉપન્યો, તેથી પોતે એક હજાર રાજા સહિત દીક્ષા લઈને અને મોક્ષે ગયો, અને તે હજાર રાજા ઘણા કાળ દીક્ષા પાળીને નાના લબ્ધિ ભૌગ ભોગવતા થકા અક્ષય ' પદને પામ્યા. અને તે હાથી પણ વિવિધ તપ કરી અનમન દ્રત પાળીને મુવા પછી બ્રહ્મ દેવલોકમાં દેવ થયો ત્યાર પછી ભારતની માતા કઈ પણ દીક્ષા લઈને નિષ્કલક વ્રત પાળતી થકી મને પામી. ભરતે દીક્ષા લીધા પછી ભુચર વિદ્યાધર રાજાઓએ રામને રાજ્ય ઉપર બેસાડવાની ભકિત સ. • હિત પ્રાર્થના કરી. ત્યારે રામે કહ્યું કે આ મારો ભાઈ લક્ષ્મણ વાસુદેવ છે, તેને રાજ્યના અભિષેક કરે, એવી રામની આગ્રહથી આજ્ઞા થતાંજ સ લો ~*~ will g ~ - ~ ~ ~ ** ~ o આE * ~ - ** ~ - ~ : — - ~ - - - - - - + Page #178 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - કz (૧૮) કોએ લક્ષમણને રાજ્ય ઉપર બેસાડશે. તેમજ રામ બલવતાનો અવતાર છે, તેથી રામને પણ રાજ્યને અભિષેક કર્યો. એવી રીતે આડમા બલદેવ તથા વાસુદેવ એ બેઉ રાજ્ય કરવા લાગ્યા. ત્યારે રામે બિભીષણને કહ્યા પ્રમાણે રાક્ષસદ્ધપ આપે. તેમજ સુગ્રીવને વાનરદિપ આપો, હનુમાનને શ્રીપુર મેકલ્ય, વિરાધને પાતાળ લકએ રવાને કર્યો, બીલને રૂક્ષપુર, પ્રતિસુર્યને હનુપુર, રત્નજીને પગીત નગર, ભામંડલને રથનુપુર નગર, અને બીજાઓને પણ યથાયોગ્ય આપીને રામ તરૂઘનને કહે છે કે, હે વત્સ તને 'કએ દેશ ગમે છે. તે લે. ત્યારે શતરૂધન કહેવા લાગ્યો કે મને મથુરા નગરી જોઈએ. ત્યારે રામ બેલ્યો કે હે વત્સ મૈથુરા નગરી લેવી મહા કઠણ છે ત્યાંના મધુ નામના રાજાને પુર્વે એક ચમરેદ્ર નામના દેવતાએ ત્રિશુળ આ પ્યું છે. તે શતરૂના સેને દુરથી નાશ કરીને ફરી પિતાના ધણીના હાથમાં જાય છે. ત્યારે શતરૂઘન બોલ્યો કે હે દેવ, હું તમારો ભાઈ છું, મારા યુદ્ધમાં તેનું રક્ષણ કરનાર કોણ છે માટે મને મથુરા નગરી આપો. એકલો હુજ જેમ વિદ વ્યાધીને પરિહાર કરે છે તેમ તેમ છતી લઇશ. એવી રીતે શતરૂઘનના આગ્રહથી તેને મથુરા નગરી આપીને રામ કહેવા લાગ્યો. હે વત્સ તે મધુ રાજાના હાથમાં જે વખત ત્રિશુળ હોય નહી તથા જે વખ તે ઉન્મત થયો હોય તે વખતે તેની સાથે તુ યુદ્ધ કરજે. એમ કહીને અને ક્ષપ્યસાયક એવા બે ભાતા અને કૃતાંત વદન નામને સેનાની એ બે પદાર્થ સાથે દીધા. તેમજ લક્ષ્મણે અગનિમુખ બાણ અને અર્ણવાર્વત ધનુષ્ય એ બે વસ્તુ આપી. પછી શતરૂઘન પ્રયાણ કરીને એક સરખે ચાલતો છતાં મથુરા નગ. રીની પાસે જઈ નદીના તીર ઉપર રહ્યા. પ્રથમ મધુ રાજાની પાસે ચાર દુત મોકલ્યા, તે ત્યાં જઈને પાછા આવ્યા, ને શતરૂઘનને કહેવા લાગ્યા કે મધુ રાજા પોતાની જયંતી નામની સી સહિત મથુરાની પૂર્વ દિશાએ કુબેર નામના ઉદ્યાનમાં ગમે છે અને તે ત્રિશુળ અસ પિતાના ઘેર પડ્યું છે. આ યુદ્ધનો વખત છે. એવું તે દુતનુ બોલવું સાંભળીને શતરૂઘન રાતના મથુરા નગરીમાં ગયો. મધુ રાજા પણ તેજ વખતે નગરીમાં પિસવા લાગ્યો. ત્યારે તેને શતરૂઘનના સેને અટકાવ્યો, અને પ્રથમ રામના રણના આર બે જેમ ખરને માર્યો હતો તેમ મધુનો પુત્ર જે લવણ તેને મારી નાંખ્યો. પુત્રના મુવાથી મધુ કેધાયમાન થઈમ તેણે પોતાના ધનુષ્યનો રણકાર કર્યો. ] ~ = = = = * = ~ s - ~ - Page #179 -------------------------------------------------------------------------- ________________ '(૧૭ * * * : - : - - પછી શતરૂઘનની સામે યુદ્ધ કરવા લાગ્યો. તે સંગ્રામમાં પરસ્પરનાં અવા કાપી નાંખીને દેવ અને અસુરની પેઠે તે બેઉ પરસ્પર શસ્ત્ર તથા અસનો વરસાત વસાવવા લાગ્યા. તે વખતે શતરૂઘને, લક્ષ્મણે દીધેલા સમુદ્રાવર્ત ધનુષ્ય તથા અઝીમુખ બાણ એ બેઉનુ સ્મરણ કરવું તેવાં જ તે પ્રગટ થઈને સામે આવી ઉભાં રહ્યાં. પછી તે ધનુષ્ય સ%જ કરીને તે અઝીમુખ બાણ વડે શતરૂઘને મધુ રાજાને ઘાયલ કર્યો. તે બાણના મારથી વિકલ થયેલો મયુ વિચાર કરવા લાગીયો કે મારૂ ત્રિશુળ હાથમાં આવ્યું નહી, અને આ શતરૂઘને પણ માર્યો નહી, માટે મારો જન્મ વ્યર્થ ગ, તેમજ શ્રી જિનદ્રની પૂજા પણ કરી નહીં; દેરાસરો પણ બાંધ્યાં નહી, સત્ય વડે દાન પણ કચાં નહીં, એવો વિચાર કરીને તેણે દીક્ષા લીધી. પછી નવકાર મત્રનો જાપ કરીને કાળ કરી ગયા પછી સનસ્કુમાર દેવલોકમાં તે મધુ મહર્દિક દેવ થયો. તેના શરીર ઉપર દેવોએ ફુલોનો વરસાત કરીને એનો જય થાઓ એવી રીતે તેઓ બોલવા લાગીયા. પછી તે દેવતારૂપ ત્રિશુળ ચમક પાસે આવીને તેણે શતરૂઘનના હાથે મધુના મૃત્યુની વાત કહી સંભળાવી. ત્યારે અમરેંદ્ર મેધમાં આવીને પોતે ચા લ્યો. તે વખતે વેદારી નામને તાસ્વામી તેને પુછવા લાગીયો કે તુ કયાં જાય છે ત્યારે ચમક બોલ્યો કે મારા મિત્રને મારનારા શતરૂઘનને મારવા સારૂ હું જાઉ છું. એવું તેનું બોલવું સાંભળીને તેને તે વેણુદારી કહેવા લાગીયો કે ધરણંદ્ર પાસેથી રાવણને મળેલી શક્તિને પણ મહા પુન્યવાન જે અર્ધ ચકી લક્ષ્મણ તેણે જીતી લીધી. અને તે લક્ષ્મણે રાવણને મારયો. તેને સેવક મધુ તે બિચારો શા હિસાબમાં ! તે લક્ષ્મણની આજ્ઞાથી જ શ તરૂઘને સંગ્રામમાં મધુને મારો છે. એવું સાંભળીને ચમરેઠ તેને કહેવા લા ગ્યો કે, લક્ષ્મણે જે શકિતને છતી તે વિશલ્યા કન્યાના પ્રભાવથી હમણાં તેને વિવાહ કરયાથી તેનો પ્રભાવ જતો રહે છે. માટે મારા મિત્રને માર• E નારાને મારવા સારૂ શુ હું જાઉં નહી ? એમ કહીને ધમાં આવ્યો થકો ચમરેદ્ર શતરૂઘનના દેશમાં આવ્યો. ત્યાં ન્યાયમાં રહેલા સર્વ લોકોને તેણે યા. પછી પહેલાં પ્રજાને ઉપદ્રવ દેવા લાગ્યો. અને શતરૂઘનને દુઃખ દેવા સારૂ નાના પ્રકારની વ્યાધીઓ ઉત્પન્ન કરી, શતરૂઘનને પોતાના કુલ દેવતા એ વ્યાધી થવાનુ સર્વ કારણ કહ્યું ત્યારે ત્યાંથી નીકળીને તે અયોધ્યામાં રામ લક્ષ્મણની પાસે આવ્યો. એવા પ્રસંગે દેશભુષણ તથા કુલભુષણ એ Page #180 -------------------------------------------------------------------------- ________________ - - - - = = = = (૧૦૦) બે મુનિઓ પણ ત્યાં આવ્યા, ત્યારે રામ, લક્ષ્મણ તથા શતરૂઘને નમસ્કાર કરયો ત્યાર પછી તેમને રામ પુછવા લાગ્યો કે, આ શતરૂઘનને મથુરા, નગરીમાં આગ્રહ શા વાસ્તે થયો ત્યારે દેશ ભુષણ કહેવા લાગ્યો કે, આ શતરૂઘનને જીવ મથુરા નગરીમાં અનેક વાર ઉત્પન થઈને તે એક સમયે સા ધુની સેવા કરનારો શ્રીધર નામને બ્રાહ્મણ રૂપવાન છે. તે કોઈએક સમયે રસ્તામાં જતાં રાજાની સ્ત્રી લલિતાએ તેને જોયો, તેણે કામ ભોગની છે ૨છાથી પોતાની પાસે બોલાવી લીધો. એટલામાં ત્યાં રાજા પણ આવ્યો ત્યાં છે રે લલિતા ગાબરી થઈ ગઈ તે જોઈને રાજાએ પુકાર કરી કે, આ એર છે માટે આને પકડે. તે સાંભળીને રાજાના માણસો ત્યા આવ્યાં, ત્યોને રાજા એ હુકમ કયાથી ત્યાં તે બ્રાહ્મણને શુળી ઉપર લઈ ગયા તે વખતે કોઈ છે એક કલ્યાણ નામના મુનિએ આ સાધુની સેવા કરનારો છે એમ જાણીને તથા રાજાને સમજાવીને તેને મુકાવ્યો. ત્યાંથી છુટીને તેણે દિક્ષા લીધી ૫ છી તેપ કરીને તે અર્ગમાં ગયો ત્યાંથી આવીને મથુરા નગરીના ચંદ્રપ્રભ રાજાને અતિ પ્રિય થયો તેના ભાનુપ્રભાદિક ઓરમાન ભાઈઓએ તેને રાજ ન મળવાની ઇર્ષાથી મારવાના ઉપાયો કસ્યા. તે વાતની પ્રધાનને ખબર પચાથી તેણે એને કહી દીધી. તે જાણીને અચલ ત્યાંથી નાશી ગયો. તે વનમાં ફરતો ફરતો તેના પગમાં કાંટા લાગ્યાથી રડવા લાગ્યો તે રસ્તામાં એક શ્રાવસ્તી (સાવથી) નગરીમાં રહેવાવાળા તથા પિતાએ કહાડી મુકેલો, અક નામનો પુરૂષ તેણે પોતાના માથા ઉપર લાકડાને ભાર ઊતારીને તે ના પગમાંથી કાંટો કાહાળો કાંટો નીકળ્યાથી તે રાજા તે અમને કહેવા લા ગ્યો કે તે ઘણુ સારૂ કર્યું. જે વખતે મથુરા નગરીમાં અચલ રાજા થયો એવુ તુ સાંભળે તે વખતે ત્યાં આવજે. તુ મારો મોટો ઉપકારી છે. એમ કહીને અચલ કેશાંબી નગરીમાં ગયો. ત્યાં સિહ ગુરૂ નામના આચાર્યની પાસે ધનુષ્યનો અભ્યાસ કરનારા ઇદ્રદત રાજાને જોયો. અચલે પણ પિતાનુ ધનુષ્યત્વ બતાવ્યું. તેથી રાજી થઈને ઇંદ્રદત્ત રાજાએ. પૃથ્વી સહિત પિતાની કન્યા તેને આપી, પછી તે અચલ બળવાન થઈને તેણે અગાદિક દેશ છત્યા કોઈ એક સમયે મથુરા નગરીમાં આવીને તથા પોતાના ભાઈઓની સાથે યુદ્ધ કરીને ભાનુપ્રભાદિક તે આઠ જણને બાંધી લો. ત્યારે તેને પિતા જે ચદ્રપ્રભ, તેણે પુત્રોને મુકાવવાને અર્થે અચલની પાસે પિતાનો મત્રી આવ્યો તેને અચલે પિતાને સર વતાંત કહી સંભળાગ્યો. મત્રીએ જ Page #181 -------------------------------------------------------------------------- ________________ (૧૮૧) " ~-~ -~ ~ ~-~~ ~ - ~- - - - - - ઝ = - - v : ઈને ચ દ્રપ્રભ રાજાને કહ્યું. યદ્યપી તે પોતાને નાલો પુત્ર હતું તથાપિ નગરીમાં લાવીને ચંદ્રપ્રભ રાજાએ તેને રાજ ઉપર બેસાડે. અને બીજા આ ઠ પુત્રને કાહાડી મુક્યા. અચલે તેમને પાછા બોલાવીને આઠે ભાઈઓને આ દષ્ટ સેવકો કયા. કોઈ એક સમયે નાચ ઘરમાં તે અક નામના પુરૂષને આ ચલે જોયો. તેને દ્વારપાલના હાથે બોલાવી લીધું. તેની ઉપર રાજી થઈને અચલે તેની જન્મભૂમિ સાવસ્તી નગરીનું રાજ્ય તેને આપ્યું પછી તે બેઉ મળીને રાજ કરવા લાગ્યા પછી તે બેઉએ એક સમુદ્રાચાર્યની પાસે દીક્ષા લી ધી. કાળે કરી કરીને તે બેઉ બ્રહ્મદેવલોકમાં દેવ થયા અચલનો જીવ ત્યાં થી આવીને આ તારો ના ભાઈ શતરૂઘન થયો તે પુર્વ જન્મના મહ વડે મથુરા નગરીના રાજની તેને ઇચ્છા થઈ. અને તે એકનો જીવ આવીને તાંતવદન આ તારો સેનાની થશે એવા સમયે પ્રભાપુર નગરનો રાજા શ્રી નદ તેની સ્ત્રી ધારણીના પેટે સુરનર, શ્રીન દ, શ્રીતિલક સર્વ સુદર, જયતા ચમર અને જય મિત્ર એ સાત પુત્રોનુ મેકરી જન્મ થયું. કોઈ એક સમ એ શ્રીનરે એક મહિનાના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને પોતે પ્રતિકર ગુરૂની પાસે બીજા પુત્ર સહિત દિક્ષા લીધી, કેટલાએક કાળ પછી શ્રીમદ મોક્ષ ગયો અને સુરન દનાદિક પુત્ર તપની શક્તિથી જ ઘાચારણ લબ્ધિ પામ્યા. તે મહર્ષ કોઈ એક સમયે મથુરા નગરીમાં ગયા. તે વખતે વરષાકાલ આવ્યા થી ત્યો પર્વતની ગુફામાં રહ્યા ત્યાં સર્વકાલ ષષ્ટાબ્દમાદિ તપ કરવા લાગ્યા, પછી દુર દેશમાં જઈને તેમણે પારણાં કયાં ફરી મથુરા નગરીની પાસે પર્વતની ગુફામાં આવી રહ્યા. તેમના સામર્થ વડે ચમરે કે ઉપન કરેલી વ્યાધીઓને નાશ થયો. કોઈ એક સમયે પારણા કરવા સારૂ આ અયોધ્યા ન ગરીમાં આવ્યા અને વોરવા સારૂ અહંદત નામના શેઠના ઘેર ગયા. ત્યોની અવજ્ઞા પુર્વક વદન કરીને એ કોણ છે એવો તે વિચાર કરવા લા ગ્યે આ સાધુનો વેષ ધારણ કરનારા વરષાકાલમાં આવ્યા તેથી એ આંહીના નથી માટે એને પુછુ કે એ પાખડીઓની સાથે બોલુ નહી. એ વુ તે ચીંતન કરતો છતાં તેની સ્ત્રીએ ને અને વહોરાવ્યું નહી પછી તે મહરષી દુતિ નામના આચાઈન વસ્તીમાં ગયા. દુતિએ અભ્યસ્થાન દઈને યોગ્યતા સહિત નમસ્કાર કરો, આ સમય વિના વિહાર કરનારા છે, તેથી ત્યાંના બીજા સાધુએ વદના કરી નહીં. દુતિએ તેને આસન આપ્યા પૃછી એ ત્યાં પારંણાં કર્યા પછી મથુરા નગરીથી આવ્યા ને ફરી ત્યાં - - - - - t n i 1 - - - - - - 1 - - Page #182 -------------------------------------------------------------------------- ________________ (૧૪૪) રેપ કરેલો દેષ લોકોને કહેવા લાગી. તે વાત કોઈએક વખતે રામના કાને પડી. તે મનનાં ન લાવતાં સીતાને રામ કહેવા લાગ્યો કે હે પ્રિય સી આ ગર્ભના યોગે તારૂ શરીર સુકાઈ ગયું છે, તેને આનદ કરવા સારૂ હમણાં વસંતરિતુ રૂપ લક્ષ્મી આવીને ક્રિડા કરવાની સુચના કરે છે. અને ગર્ભવાળી સીના મનોરથે કરી બકુલ નામના વૃક્ષને ફુલો આવ્યાં છે, માટે આ સમયે કિડા કરવા સારૂ આપણુ મહેદ્ર ઉદ્યાનમાં જઈએ. ત્યારે સીતા બોલી કે મા રે મરથ દેવતાની પુજા કરવાને થયો છે. તેને ઉદ્યાનમાંના સુગધી કુલ વડે પુરો કરો. એવું સાંભળીને તે જ વખતે દેવોની પુજા કરાવીને તથા સીતાને સાથે લઈને રામ મહે દ્રોદ્યાનમાં આવ્યો ત્યા નગરના લોકો વાત, ના ઉત્સવ કરી રહ્યા છે તે જોવા લાગ્યા. એટલામાં સીતાની જમણી આં ખ ફરકવા લાગી, તેથી તેના મનમાં શંકા આવી. ત્યારે તે વાત રામને કે હી. રામે સાંભળીને કહ્યું કે એ ચિન્હ સારૂ નથી. સીતા બેલી મારા રાક્ષસદ્દીપના વાસપી શુ વિધાતા રાજી થયો નથી કે હે પ્રાણપતિ રામ, તારા વિયોગની દુઃખથી બીજુ અષિક દુઃખ દેવાની વિધાતાને ઈરછા છે કે શુ? આ નિમિત અન્યથા થનાર નથી. ત્યારે રામ કહે છે કે હે દેવી તું ખેદ કરે નહીં, જે થવાનું હશે તે થશે સુખ અને દુઃખ એ ફધીન છે, માટે જ રર જોગવવાં જોઈએ. હવે ઘેર જઈ દેવની પુજા કર, અને સુપાત્રને દાન આપ. કહ્યું છે કે “દુઃખના વખતે ધર્મની શરણ છે પછી ઘેર જઈ મોટા ભાવથી અહંતની પુજા કરીને તેણે સારા પાત્રને ઉત્તમ પ્રકારનાં દાન દીધાં. કોઈએક સમયે વિજય, સુરદેવ, મધુમાન, પિગલ, શુલધર, કાલ, ક્ષેમ અને કાશ્યપ એ આઠ અધિકારીઓ આવી રામને નમસ્કાર કરીને ઉભા રહ્યા, પરંતુ તેઓનાથી રામની સામે કઈ પણ બોલાયું નહીં, કેમકે તેઓ નાથી રાજ તેજ સહન થયુ નહી ત્યારે તેને રામ કહેવા લાગ્યો કે હું અને ધિકારી પુરુષો તમે એકાંત હિત કહેનારા છો તેથી હું તમને અભય આપુ છું જે તમારા મનમાં હોય તે મારી પાસે કહે એ રામનું બોલવું " " ; - - ' ' Page #183 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - * --- - - (૧૫) તે ઠીક જ છે, નીકર તેનો ત્યાગ કરવો. હે પ્રભો રાવણે જાનકીને હરણ કરીને તેને એકલી જ તે લઈ ગયો. તેના ઘેર તે ઘણા દિવસ રહી, રાજીખુશીથી ઈતરાજીથી, અથવા બળાત્કારે સી લપટ જે રાવણ તેણે નિશ્ચયે કરી સીતાને દુષિત કરી છે, અને સર્વ લોક પણ એમ કહે છે. તેમજ અમે પણ કહીએ છીએ. હે રઘુદ્દહ એવો યુક્તિ યુક્ત જે પ્રવાદ [ અપવાદ ] તે તમને સહન કરવા યોગ્ય નથી. હે દેવ એ પ્રવાદના સહનથી પોતાના કુળની પેઠે જન્મથી મેળવેલી જે કિરતિ તેને મલીન કરે નહી. એવું સાંભળીને તથા સીતાના અપવાદને નિશ્ચય કરીને દુખે કરી પીડાણ થકો રામ મુગ બેશી રહ્યા. કહ્યું છે કે એકાએકી પ્રેમને ત્યાગ થતો નથી.” પછી વૈર્ય ધારણ કરીને તેમને રામ કહેવા લાગ્યો કે તમે સારી વિ નતી કરી. કહ્યું છે કે, “ભક્ત પુરૂષ જ્યએ ઉપેક્ષા કરનારા નથી.” એ ક સ્ત્રીને માટે હુ અપયશ સહન કરનાર નથી, એવી પ્રતિજ્ઞા કરીને રામે તેમને જવાની આજ્ઞા કરી. પછી રાત્રના સમયે છાની રીતે ઘેરથી બહાર નીકળીને રામ ગામમાં ફરવા લાગ્યું. રસ્તામાં ઠેકાણે ઠેકાણે લોકોની વાણી સાંભળી. તે આવી રીતે – રાવણ સીતાને લઈ ગયા પછી સીતા તેના ઘે ૨ ઘણા દહાડા રહી. તેને ફરી રામ લઈ આવ્યો, અને તેને તે હજી સુધી પ્રતિવ્રતા માની રહ્યા છે રાવણ સીતાની ઉપર આશક્ત થઈ તેને લઈ ગયા છતાં શુ તેનો તેણે ઉપભોગ લીધે નહીં હોય ? તેને હજી રામને વિચાર થતો નહી હોય કહ્યું છે કે, “અનુરાગી પુરૂષો દોષ જેવા નથી.” એવી રી તે લોકાપવાદ સાંભળીને રામ પાછો પોતાના ઘેર આવ્યો. ફરી લોકાપવાદ સાંભળવા સારુ પોતાના સેવકોને છાની રીતે મોકલ્યા. પછી રામ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો છે, જેના સારૂ ભયકર રાક્ષસોના કુલના મે નાશ કરો. તેની ઉપર આ કલિક કેવો સીતા મહાસતી છે, તે હું પાકી રીતે જાણું છું; અને તે રાવણ સી લપટ હતો, તેથી આ અપવાદ થાય છે. મારૂ કુલ કલક રહિત છે, તેની ઉપર આ કલાક ચહડચુ હવે રામ શું ક રશે? એટલામાં તે સેવકોએ લોકાપવાદ સાંભળીને રામ અને સુગ્રીવ આદિક ની પાસે બેઠેલા લક્ષમણને આવી કહ્યું. ત્યારે લક્ષમણ ધાયમાન થઈને કહેવા લાગ્યો કે, આ પતિવ્રતા સીતાની જે કોઈ નિદા કરે છે, ત્યોનો હું કાળ છું. એવું સાંભળીને તેને રામ કહેવા લાગે કે, પ્રથમ મહત્તોએ મને કહ્યું, આ સેવકોએ પણ કહ્યું, તથા મેં પોતે પણ લોકના મુખત્રુ બોવ - --- - --- * ક , * આ - Page #184 -------------------------------------------------------------------------- ________________ રૂર * * * * * * * *-- જ + = = (૧૪) રોપ કરેલો દોષ લોકોને કહેવા લાગી. તે વાત કોઈએક વખતે રામના કાને પડી. તે મનનાં ન લાવતાં સીતાને રામ કહેવા લાગ્યો કે હે પ્રિય સ્ત્રી આ ગર્ભના યોગે તારૂ શરીર સુકાઈ ગયું છે, તેને આનદ કરવા સારૂ હમણાં વસ તરિતુ રૂપ લક્ષ્મી આવીને ક્રિડા કરવાની સુચના કરે છે. અને ગર્ભવાળી સીના મારથે કરી બકુલ નામના વૃક્ષને ફુલો આવ્યાં છે, માટે આ સમયે ક્રિડા કરવા સારૂ આપણુ મહેદ્ર ઉદ્યાનમાં જઈએ. ત્યારે સીતા બેલી કે મા રે મનોરથ દેવતાની પુજા કરવાનો થયો છે. તેને ઉદ્યાનમાંના સુધી કુલ વડે પુરો કરે. એવું સાંભળીને તે જ વખતે દેવોની પુજા કરાવીને તથા સીતેને સાથે લઈને રામ મહે સ્થાનમાં આવ્યો. ત્યા નગરના લોકો વસતા ના ઉત્સવ કરી રહ્યા છે તે જોવા લાગ્યા. એટલામાં સીતાની જમણી આ ખ ફરકવા લાગી, તેથી તેને મનમાં શ કા આવી. ત્યારે તે વાત રામને ક હી. રામે સાંભળીને કહ્યું કે એ ચિન્હ સારૂ નથી સી બેલી મારા રાક્ષદ્વીપના વાસથી શુ વિધાતા રાજી થયો નથી કે હે પ્રાણપતિ રામ, તારા વિયોગના દુઃખથી બીજુ અષિક દુઃખ દેવાની વિધાતાને ઈરછા છે કે ? આ નિમિત અન્યથા થનાર નથી. ત્યારે રામ કહે છે કે હે દેવી તું ખેદ કર નહી, જે થવાનું હશે તે થશે. સુખ અને દુઃખ એ કિધીન છે, માટે જ રૂર ભેગવવાં જોઈએ. હવે ઘેર જઈ દેવની પુજા કર, અને સુપાત્રને દાન આપ. કહ્યું છે કે “દુઃખના વખતે ધર્મની શરણ છે” પછી ઘેર જઈ મોટા ભાવથી અહંતની પુજા કરીને તેણે સારા પાત્રને ઉત્તમ પ્રકારનાં દાન દીધાં. કોઈએક સમયે વિજય, સુરદેવ, મધુમાન, પિગલ, શુલધર, કાલ, ક્ષેમ અને કાયપે એ આઠ અધિકારીઓ આવી રામને નમસ્કાર કરીને ઉભા રહ્યા, પરંતુ તેઓનાથી રામની સામે કઈ પણ બોલાયું નહીં, કેમકે તેઓ નાથી રાજ તેજ સહન થયુ નહી. ત્યારે તેને રામ કહેવા લાગ્યો કે હું અને ધિકારી પુરૂષે તમે એકાંત હિત કહેનારા છો તેથી હું તમને અભય આપુ છું જે તમારા મનમાં હોય તે માહારી પાસે કહો. એવુ રામનું બોલવું સાંભ ળીને તથા સમય જાણીને તેમનો વિજય નામને અધિકારી હાથ જોડી ને કહેવા લાગે. આજે અમારે વિજ્ઞાપના કરવાની જરૂર પડી છે, તેમ ન કયાથી અમે તમારા અપરાધી ઠરીએ છીએ. માટે દુઃસહ છતાં કહેવું પડે , તમારી પ્રાણપ્રિય પત્નિ સીતાની ઉપર લોકો મોટી દુર્ઘટ અપવાદ રાખે છે. તેને આપ બુદ્ધિમાન પુરૂષે વિચાર કરી લેવો. જે ગ્રહણ કરવા યોગ્ય હોય છે! • = = - - - - - - - - Page #185 -------------------------------------------------------------------------- ________________ T (૧૧) તો ઠીકેજ છે, નીકર તેનો ત્યાગ કરવો. હે પ્રભો રાવણે જાનકીને હરણ કરીને તેને એકલી જ તે લઈ ગયો. તેના ઘેર તે ઘણા દિવસ રહી, રાજીખુશીથી ઈતિરાજીથી, અથવા બળાત્કારે સી લપટ જે રાવણ તેણે નિશ્ચય કરી સીતાને દુષિત કરી છે, અને સર્વ લોક પણ એમ કહે છે. તેમજ અમે ૫ણ કહીએ છીએ. હે રઘુદ્દહ એવો યુક્તિ યુક્ત જે પ્રવાદ [ અપવાદ ] તે તમને સહન કરવા યોગ્ય નથી. હે દેવ એ પ્રવાદના સહનથી પોતાના કુળની પકે, જન્મથી મેળવેલી જે કિરતિ તેને મલીન કરો નહી. એવું સાંભળીને તથા સીતાના અપવાદનો નિશ્ચય કરીને દુખે કરી પીડાણો થકો રામ મુગે બેસી રહ્યા. કહ્યું છે કે એકાએકી પ્રેમનો ત્યાગ થતો નથી.” 1. પછી ધર્ચ ધારણ કરીને તેમને રામ કહેવા લાગ્યો કે તમે સારી વિ નિતી કરી. કહ્યું છે કે, “ભકત પુરૂષ ક્યાંએ ઉપેક્ષા કરનારા નથી.” એ કે સ્ત્રીને માટે હું અપયશ સહન કરનાર નથી, એવી પ્રતિજ્ઞા કરીને રામે તેમને જવાની આજ્ઞા કરી. પછી રાત્રના સમયે છાની રીતે ઘેરથી બહાર નીકળીને રામ ગામમાં ફરવા લાગ્યો. રસ્તામાં ઠેકાણે ઠેકાણે લોકોની વાણી સાંભળી. તે. આવી રીતે – રાવણ સીતાને લઈ ગયા પછી સીતા તેના ઘે ૨ ઘણુ દહાડા રહી. તેને ફરી રામ લઈ આવ્યો, અને તેને તે હજી સુધી પ્રતિવ્રતા માની રહ્યા છે રાવણ સીતાની ઉપર, આશક્ત થઇ તેને લઈ ગયો છતાં શુ તેને તેણે ઉપગ લીધે નહીં હોય. તેનો હજી રામને વિચાર થતો નહી હોય કહ્યું છે કે, “અનુરાગી પુરૂષો દોષ જોતા નથી.” એવી રી તે લોકાપવાદ સાંભળીને રામ પાછો પોતાના ઘેર આવ્યો. ફરી લોકાપવાદ સાંભળવા સારૂ પોતાના સેવકોને છાની રીતે મોકલ્યા. પછી રામ પોતાના માનમાં વિચાર કરવા લાગ્યો છે, જેના સારૂ ભયકર રાક્ષસોના કુલને મે નાશ કરો. તેની ઉપર આ કલક કેવો સીતા મહાસતી છે, તે હું પાકી રીતે જાણું છું; અને તે રાવણ સી લપટ હતો, તેથી આ અપવાદ થાય છે. મારૂ કુલ કલંક રહિત છે, તેની ઉપર આ કલાક ચડયું. હવે રામ શુ કર? એટલામાં તે સેવકોએ લોકાપવાદ સાંભળીને રામ અને સુગ્રીવ આદિક ની પાસે બેઠેલા લક્ષમણને આવી કહ્યું. ત્યારે લક્ષમણ ધાયમાન થઈને કહેવા લાગ્યો કે, આ પતિવ્રતા સીતાની જે કોઇ નિ દા કરે છે, ત્યોને હ કાળ છુ. એવું સાંભળીને તેને રામ કહેવા લાગે કે, પ્રથમ મહત્તોએ મને કહ્યું, આ સેવકોએ પણ કહ્યું, તથા પોતે પણ લોકના મુખશ્ન બેવ ! Page #186 -------------------------------------------------------------------------- ________________ (૧૮૬) - - - - - સાંભળ્યું તે જ આ લોકો સાંભળીને તારી સામે આવી બેચ. માટે મે સી તાનો સ્વીકાર કર, તેમજ તેનો ત્યાગ કયાથી આપણા ઉપર લોકો અને પિવાદ રાખનાર નથી. એવું રામનું બોલવું સાંભળીને તેને લક્ષમણ કહેવા લાગે કે, લોકોની વાણી ઉપર વિશ્વાસ રાખીને સીતાને ત્યાગ કરવો છેગ્ય નથી. લોકો તે ગમે તેમ બેલનારા છે. લોકનું મુખ કોણ બાંધી શકે જે પણ પોતાના રાજમાં રહે છે, તે પણ રાજાના ઉપર દોષ રાખવાને પણ છા હઠતા નથી. પરંતુ રાજા તેમને શિક્ષા દેતો નથી, અને તેમની અપે. ક્ષા કરે છે. ફરી રામ એ સાચી વાત છે. લોકો હંમેશા એવા જ છે. પણ યશસ્વી પુરૂષે લોક વિરોધ કર્મનું ત્યાગ કરવુ કહ્યું છે. એમ કહીને રામે કૃતાંતવદન નામના સેનાનીને આજ્ઞા કરીને કહ્યું કે જે પણ આ સી તે ગર્ભવતી છે, તથાપિ એને હક ઠેકાણે. વનમાં જઈ મુકી આવ, એવું રા મનુ બોલવુ થયા પછી તેના ચરણમાં લક્ષમણ માથું રાખીને તથા નેત્રામાં પાણું આણને કહેવા લાગ્યો– પતિવ્રતા જે આ સીતા તેનો ત્યાગ કરવો યોગ નથી. ત્યારે રામે કહ્યું કે, હવે તારે બેલવાનુ કાંઈ કામ નથી. ત્યારે લક્ષ્મણ નીચે મુખ કરીને રડતો થકો ઘેર ગયો. રામે કૃતાંત વદનને કહ્યું કે. સમેત શિખર યાત્રાના મિષથી સીતાને વનમાં લઈ જા તેને એજ મ નોરથ થ છે. ત્યારે કૃતાવન સીતાની પાસે જઈ રામની આજ્ઞા કહીને તથા તેને રથમાં બેસાડી ચાલતો થયો જતાં વાટમાં અપશુકન થયા છતાં સીતા દુર ગઈ. કૃતાંતવદન સીતાને લઈને, ગગાસાગર ઉતરીને તથા મહાભયકર વનમાં જઈને, કાંઇ વિચાર કરતો બેઠે. તેના નિત્રમાં પાણી આવ્યું છે. એમ જોઈ ને સીતા બોલવા લાગી. તુ શકવાનની પઠે દુઃખી થઈ બેસવાનું કારણ શું છે? ત્યારે કૃતાવદન મોટા સકટથી કહેવા લાગ્યો કે, જે બેલેવાને પગ ન. હી. તે હું કેમ બેલુ ! હુ રામનો સેવક છું. તેની આજ્ઞા મને જરૂર સાં ભળવી જોઈએ તે અનાથ સીતા, તમે રાક્ષસના ઘરમાં રહ્યાં, તેથી તે લોકાપવાદ આવ્યો. તેના ભયથી રામે તમને આ ભયકર વનમાં મુકી જે . ખતે સેવકોએ તમારા અપવાદનું રામને કહ્યું તે સાંભળીને તે જ વખતે રામે તમારે ત્યાગ કરવાનો વિચાર કરશે. ત્યારે લક્ષ્મણ લોકોના ઉપર કેધાયમાન થઈને તેણે રામનું નિવારણ કરવું. પરંતુ રામે તેનો નિષેધ કરશે. તેથી તે રડતા રક્ત ઘરમાં ગયો. પછી તમને અહી યુવાને મને મોકલ્યા. દેવી * * * * * Page #187 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) - - અ - - હું મેટે પાપી છુ. જાનવરોએ કરી ભરેલ આ વન તે કેવળ મૃત્યુનું ગરજ છે. એમાં હું તમને મુકી ગયા પછી પોતાના પ્રભાવથી તમે જીવતા રહેશે. એવું સાંભળતાં જ સીતા મુછતે થઈને રથમાંથી પ્રથવી ઉપર પડી. તેને મરી ગઈ એમ જાણીને તે નાની-(નાયક) મનમાં કહેવા લાગ્યો. કે મને મેટું પાપ થયું. એમ કહીને તે રડવા લાગ્યા. એટલામાં વનવાયુના યોગે સીતા સાવધ થઈ. ફરી મુરઝા ખાઈને પડી. એમ કરતાં કેટલાએક વખત પછી સુધીમાં આવીને કહેવા લાગી કે, આંહીથી અયોધ્યા કેટલે દુર છે? અથવા રામ કયાં છે ? ત્યારે સેનાની બોલ્યો –અયોધ્યા આંહીંથી દુર છે ? પણ. હવે તમને પુછીને શું કરવું છે તથા આ ભયકર આજ્ઞાવાળો જે રામ તે છે નું નામ લઈને પણ તમને શું કરવાનું છે એવું તેનું બોલવું સાંભળીને રામ ભકત તે સીતા ફરી કહેવા લાગી કે, હે સેનાની મારી સર્વ ખબર રામ. ને જઈ કહે છે અને તેને મારા તરફની વિનતી કરજે કે, જ્યારે તમે લોક ના અપવાદથી ભયને પામ્યા ત્યારે માહારી પરિક્ષા લેવાને શુ હરકત હતી સશય આવે તાહારે લોકો દિવ્યાદિક (સોગન વગેરે) વડે ખાતરી કરી લે છે મદભાગ્ય જે હુ તે તે પોતાના કર્મના અનુસાર સુખ અથવા દુઃખને ભોગવીશ. પરતુ હે નાથ, તે આ યોગ કરયુ નહી. તારા વિચારને અને, કુલને આ માટે દુષણ છે તે સ્વામિન, તે દુરજનાની વાણીથી જેમ મને મુકી દીધી, તેમ મિથ્યાષ્ટિ લોકોની વાણીથી ન ધર્મનો વિચાર કરો નહી એમ કહી અરછા ખાઈને પ્રથવી ઉપર પડી. ફરી ઉઠીને કહેવા લાગી કે, મારા સિવાય રામ કેમ જીવશે? હા હુ નષ્ટ થઈ. રામને કલ્યાણકહેજે. તેમજ લક્ષમણને મારા આશીરવાદ કહેજે, તાહાર રસ્તે કલ્યાણકા, રક થાઓ, હે વત્સ, તુ રામની પાસે જા. તાહારે તે સેનાની મનમાં કહેવા લાગે કે, આવો વિપરીત બુદ્ધિવાળો પતિ છતાં, સીતા આ પ્રકારની મહાપતિવ્રતા છે. એવો વિચાર કરીને તે સેનાનીએ ફરી સીતાને નમસ્કાર કરો. અને સીતા ને તે વનમાં મુકી દીધી. પછી તે મહા સકટથી પાછા ફરો. ... ईत्याचार्य: श्री हेमचंद्र विरचिते श्री राम लक्षमण चरीत्रे आठमो-खंड समाप्त. Page #188 -------------------------------------------------------------------------- ________________ " અથ શ્રી નવમો ખડ પ્રારંભતે , - " 7 ' 5 * જ * - - * 1 - * * * * ' ' “પછી સીતા પુર્વ કર્મનાં દુઃખ વ દુષિત થઈને પિતાના આત્માની નિ દા કરતી થકી વનમાં ભયને પાર્મને આમ તેમ ફરવા લાગી વારંવાર પડે ને પગલે પગલે પડે. એવી રીતે મમતાં તેને એક મેટું એ દીઠામાં આ વ્યું તેને જોઈને મનમાં કાંઈ પણે બીક ન રાખતાં નવકાર મંત્રનો જાપ ક. રતી તે ત્યાંજ ઉભી રહી મનમાં વિચાર કરે છે કે આ વનમાં ભય રાખીને શું કરવાનું છે?' આવા સમયે મરવું અને જીવવું એ બેઉ સરખાં છે એની રીતે શાકમાં વિચાર કરતાં તેને જોઈને સનીક ભયને પામીને કહેવા લાગ્યા કે આ દિવ્યરૂપ ધારણ કરીને પુષ્યિ ઉપર કોણ ઉભી છે (એટલામાં તેનું રડવું સાંભળી” સિન્યને સ્વામી બેલ્યો છે એ કોઈ ગર્ભિણી છે અને મહા દુઃખરૂપ સમુદ્રમાં બુડેલી છે. (એમ બેલીને તે પાળ રાજ સીતાની પાસે આવ્યો. તેને જોઈને સીતા બીની થકી પિતાના અંગ ઉપરનાં અલકા રો કાંહાડીને તેની આંગળી નાંખ્યાં, ત્યારે તેને રાજા કહેવા લાગ્યો) કે આ ઈતું ભય નહીં રાખ આ તાહાર જે ભુષણ છે, તે તારા અગમાં ઘાલે. તું કોણ છું ? અહીં તને કેણે નાંખી? તે અત્યંત નિર્દય જણાય છે સર્વ વ્રત્તાંત મને તુ કહે, લગારે મનમાં શંકા કરે નહીં. તાહારૂ દુઃખ જોઈને તારાથી મને વધારે દુઃખ થાય છે. એવું તે રાજા બોલે છે તેટલામાં રાજાને મત્રી સીતાને કહેવા લાગ્યો કે પુડરીપુરના રાજા ગજવાહનની સી બધુવીને પેટે જન્મેલો આ વજન ઘ નામનો રાજા મહા પરાક્રમી તથા અહતનો ભકત છે. પરનારીનો સહોદર (ભાઈ) છે. હમણાં હાથીને પકડવા સારૂ અહીં આવ્યા હતા, તે કામ કરીને ફરી ઘેર જાય છે. તે તારા ૬ અને જે ઈને પોતે મહા દુખીત થ થકો અહીં આવ્યો છે તેને તુ પિતાનું દુખ ક હે એવું તે મત્રીનું બોલવું સાંભળીને તેણે પિતાનો સંપુર્ણ વ્રત્તાંત તેને ક ઘે અને રડવા લાગી. તેને જોઈને તે કપાળ રાજા તથા મત્રી પણ રડવા લાગ્યા. પછી તે રાજ સોનાને કહેવા લાગ્યો કે મારી ધર્મની બેન છે. એક ધર્મમાં રહેવાવાળી સં લોક પરસ્પર બહુ હેય છે. માટે મને ભામડ ૧ '- 1 Page #189 -------------------------------------------------------------------------- ________________ ~-~ (૧૯) લના જેવો ભાઈ જાણીને મારા ઘેર ચાલ માહારે ત્યાં સીઓને રહેવાને પતિગ્રહ શિવાય બીજી બઘુગ્રહ નામની રહેવાની જગા . રામે તેને લોકના અપવાદથી મુકી તેથી તેના ઉપર કોઈ દોષ નથી. તે પણ પશ્ચાતાપ કરીને તારી પેઠે દુખ ભોગવતો હશે એવું મને જાણ્યામાં આવે છે. અને વિહથી આતુર થયો થકો ચકવા પક્ષીની પેઠે તારો શોધ કરતો હશે. , , ; એવી રીતે તે બેલી રહ્યા પછી સીતાએ તેના ભાષણનો સ્વીકાર ક. વી. ત્યારે રાજાએ તેને પાલખીમાં બેસાડીને મિથિલા નગરીની પેઠે તે પુડરિક નગરીમાં તેડી આવ્યો. ત્યાં તેને રહેવાને એક મહેલ કહાડી આપ્યું તેમાં સીતા રહીને રાત્ર દિવસ ધર્મ ધારણ કરવા લાગી. અહી રામનો સેનાની સીતાને વનમાં મુકીને પાછી અયોધ્યા નગરી પ્રત્યે ગયો. રામની પાસે જઈ તેને નમસ્કાર કરીને બેસવા લાગ્યો કે જાનકીને મે સિહનીનાદ નામના વનમાં જઈ મુકી, ત્યારે તે વારવાર મુછીત અને સાવધ થઈ. એવી રીતે ફરી ફરી રડીને મહા શોક કરવા લાગી. ફરી મુછ ખાઇ સાવધ થઈને તમને આવી ખબર, કહી છે – નીતિશાસ્ત્રમાં સ્મૃતિમાં, તથા દેશમાં એક પણે કહેલો દોષ સાંભળીને બીજા પક્ષને શિક્ષા કરવાનું કયાંએ આચાર નથી. તુ સર્વ કાળ સર્વ કામ વિચાર કરીને કરના રો છતાં આ કામ કરતાં તે કઈ પણ વિચાર કર્યો નહી, એમાં તારા દેવ નથી પણ મારા ભાગ્યના દેષથી એમ થયુ. તુ સદા નિર્દોષ જ છે. હુ નિદૈષ છતાં દુષ્ટ લોકોના બોલવાથી જેમ તે મને મુકી દીધી, તેમ મિથ્યાદ્રષ્ટી લેકોના બોલવાથી જૈનધર્મ મુકજે નહીં, એમ કહીને સીતા મુછિત થઈ. ફરી, ઉઠી સાવધ થઈને બોલી કે મારા વિના રામ કેમ જીવતો રહેશે? હું સ ર્વ રીતે ખરાબ થઈ એ વાર વાર તો ખેદ કર્યો એવાં તે સેનાનીનાં વચન સાંભળીને રામ મુછ ખાઈ પૂવિ ઉપર પડ્યો, તેજ, લક્ષ્મણે આવીને તેની ઉપર ચદનનુ પાણી છાટયું. ત્યારે - કેટલાએક વખત પછી સાવધ થઈને આવી રીતે વિલાપ કરવા લાગ્યું કે તે છે મહા સતી સીતા કયાં છે દુષ્ટ લોકોના વચનોથી તેને મે મુકી દીધી, તે ફ રી મારી નજરે કેમ પડશે એવી રીતે રામને વિલાપ કરતો જોઈને લક્ષ્મ ણ છે કે, છે સ્વામિન હજી સુધી તે સીતા પિતાના પ્રભાવથી વનમાં જ વતી હશે. હમ તમે પોતે ત્યાં જઈને તથા તેને શોધ કરીને જયાં લપણ તે દ્વારા વિરહ કરી મરણ પામી નથી ત્યાં લગણ તેને પાછી અહીં ~-~ આE --~ --- E - -- : - 2 ' ' Page #190 --------------------------------------------------------------------------  Page #191 -------------------------------------------------------------------------- ________________ (૧૯૧) ઘેર રાખી લીધે તેણે સીતાના પુત્રને સારા જેને તેઓને સર્વ કળીઓ શીખવી. પછી તે યુદ્ધમાં દેવોને પણ દુર્જય થયા, અને સર્વ કળામાં નિપુણ થયા. કેમે કરી પવન અવસ્થામાં આવીને નુતન કામ વસંતની પેઠે બેઉ સાથે સચાર (ફરવું) કરવા લાગ્યા. ત્યારે વજરજઘ રાજાની સી લક્ષમીને પેટે થયેલી શશિચુલા નામની કન્યા અને બીજી બત્રીસ કન્યાઓને તે સજા એ લવણને પરણાવી દીધી; પછી અકુશને વાતે પુષ્યિપુર નગરના રાજા | થની સ્ત્રી અમૃતવતીન પેટે થયેલી કનકમાલિકા નામની કન્યા તે રાજાની પાસે વજરજવે માગી ત્યારે પૃથુ રાજાએ કીધું કે જેના વશની ખબર નહીં તેને મારી કન્યા કેમ આપુ ? તેનું એવું બોલવું સાંભળીને તેને વજરજ ઘ રાજાએ કહ્યું કે ત્યારે મારી સામે યુદ્ધ કરવાને ઉભો રહે, એમ કહીને તે ની સાથે યુદ્ધ કરવા લાગ્યો. તેને પક્ષપાતી જે વ્યાઘરથ રાજા તેને યુદ્ધમાં બાંધી લાવ્યા. ત્યારે પૃથુ રાજાએ પોતાની સહાયતા કરવા સારૂ પિતાના મિત્ર પિતનપતિને તેણે બોલાવ્યો. કહ્યું છે કે “આપત્તિના વખતે મિત્રનું સ્મરણ ગીય છે.” તેમજ વજરજ પણ સેવકને મેકલીને પોતાના પુત્રને બે લાવ્યા. ત્યારે લવણ અને અકુશને પાછા વાચા તે પણ તેઓ સંગ્રામમાં આવ્યા. બીજે દિવસે બેઉ સેન્યો વચ્ચે યુદ્ધ ચાલ્યું, તેમાં અતિપ્રબળ શતરૂના સેજે વજન ઘના સેન્યને ભગ કર્યો. ત્યારે પિતાના મામાના સૈન્યને ના શ થયો એમ જોઈને લવણાંકુશ ધમાં આવ્યા થકા નિરકુશ હાથીની પેઠે શતરૂના સેન્યને નાશ કરવાને દોડ્યા તે વખતે જેમ વરષાકાલના નદી પ્ર વાહનો વેગ તીરના વક્ષેથી સહન થતો નથી, તે પ્રમાણે મહાપ્રાક્રમી તે બેઉ ભાઈઓને વેગ શતરૂથી સહન થશે નહીં. સેન્ચ સહિત પથરાજાનો ભંગ થયો તે વખતે તે રામના પુત્ર તેને કહેવા લાગ્યા કે, અમે અપરિજ્ઞાત (ન જાણેલા) વશના છીએ. અને તમે પરિજ્ઞાત (જાણેલા) વંશના છતાં યુદ્ધમાંથી કેમ નાશી ગયા? એવાં ત્યાનાં વચનો સાંભળીને પૃથુરાજા છે. તમારા આ પ્રાક્રમથી અમે વશ જા. વજરજ ઘ રાજાએ અકુરાને માટે મારી કન્યા માગી, તે મારા હિતના અ છે. કેમકે આવો વર બીજે કણ મળનાર હતો. ( એમ વિનય સહિત બેલીને તે જ વખતે પ્રથમ માગેલી કનકમાલા કન્યા તેણે અકુશને દીધી. અને કન્યાને વર અકુશ જોઇએ એવી છે , થી સર્વ રાજાની સામે પૃથુએ વજરાજ ઘની સાથે મિત્રતા કરી. ત્યાર ... ! ! = = = 1 ww Page #192 -------------------------------------------------------------------------- ________________ નાના અને - ' . '(૧૯૦) લાવ. એવું લક્ષ્મણનું બોલવું સાંભળીને તે સેનાની તથા બીજા વિદ્યાધરોને આકાશ માર્ગ પેલા મહા ભયકર વનમાં રામ આવ્યો. દરેક ઠેકાણે, દસ્ક - ણીના સ્થાને દરેક પર્વત ઉપર, તથા દરેક ઝાડમાં રામે જાનકીના શોધક , પરંતુ તેને ક્યાંઈ પત્તા મળ્યો નહીં. ત્યારે મનમાં વિચાર કરવા લાગ્યો કે કોઈ વધે, કે કોઈ સિહે અથવા કોઈ જનાવરે સીતાને ભક્ષણ કરી- એમ જાણીને અત્યંત દુખી થયો થકો સીતાના મળવાની આશા મુકીને પાછા ફ રી રામ પિતાના નગરમાં આવ્યા. ત્યાં ગામના લોકોએ સીતાના ગુણ ગ્ર હણ કરીને વારંવાર રામની પુજા કીધી. પછી રામે સીતાનાં મૃતકાર્ય કયાં અને જ્યાં ત્યાં સીતામય જોવા લાગ્યો, સીતા વિના સર્પ શુન્ય દેખાવા લાગ્યું રામના હૃદયમાં, નજરની સામે તથા વાણમાં સર્વ કાળ સીતાજ આવવા લાગી, તથાપિ તેને કયારે પણ સીતાની ખબર મળી નહીં. અહીં વજરજંઘ રાજને ઘેર જાનકીને એન ગલવણ અને મદનાંકુશ નામના જોડલા બે પુત્રે થયા. વજરજ છે તેને જમનામ મહોત્સવ કયા, તેથી પોતાના પુત્રના લાભ કરતાં રાજાને વધારે આનંદ થયો. ધાઇઓના હાથથી લાલન પાલન થઈને તે બેઉં અશ્વિની કુમારની પેઠે કેમે કરી મોટા થયા. તે મહાભુજ હાથીને બાળકની પેઠે શિક્ષા કરવા લાયક તથા રાજાના નેત્રને આનંદદાયક બેઉ કળાઓ શીખવાને યોગ્ય થયા. એવા સમયે કોઈ એક અણવ્રત ધારણ કરનારે, વિદ્યા, બળ, તથા રિદ્ધિએ કરી સંપન્ન અને કળામાં કુશળ, આકાશમાં ફરનારો એક સિદ્ધાર્થ નામને મુનિ મેરૂ પર્વતની ઉપર ત્રિકાળ ચિત્યોની યાત્રાઓ કત કરતો ભિક્ષાને અર્થે જાનકીના ઘેર 'આવ્યું ત્યારે સીતાએ અન પાનાદિકે કરી તેને ભોજન કરાવ્યું. પછી તે મુનિને સીતાએ રસ્તાના વિહારની ખબર પડી ત્યારે તેણે કહ્યું કે સુખે કરી વિહાર થયુ મુનિએ પણ પુત્રના જન્મ સુધી સીતાને વૃતાંત પુછયો. ત્યારે તેણે મુળથી થયેલી સર્વ વાત તે મુનિને કહી સંભળાવી. તે સાંભળીને અને છગનિમિતજ્ઞ, સિદ્ધાર્થ અને કરૂણાનિધિ એવો તે મુનિ તેને કહેવા લાગ્યો કે હે સીતા તુ વ્યર્થ ખેદ શા સારૂ કરે છે. જેના આ લવણ અને અકુશ એ 'બે પુત્ર છે, તે બેઉં નિર્દેશ લક્ષાણુવાળા સાક્ષાત રામ અને લક્ષ્મણૂ જેવાજ છે એ તારા મનોરથ થોડા જ દિવસમાં પૂર્ણ કરશે. એવી રીતે તેણે સીતાનું આવાસન કરવું, ત્યારે સીતાએ તેની પ્રાર્થના કરીને તાના બે પુત્રને અધ્યાપન (શીખવવા) સારૂ તેના પિતાના - - - - - - - - - - - ~ - - ~ ~ - ~ Page #193 -------------------------------------------------------------------------- ________________ (૧૯૧) ' ઘેર રાખી લીધા; તેણે સીતાના પુત્રાને સારા જાણીને તેને સર્વ કળા શીખવી. પછી તે યુદ્ધમાં દેવોને પણ દુર્જય થયા, અને સર્વ કળામાં નિપુણ થયા. ક્રમે કરીયાવન અવસ્થામાં આવીને નુતન કામ વસંતની પેઠે બેઉ સાથે સ ચાર ( ફેરવું) કરવા લાગ્યા. ત્યારે વજરજઘ રાજાની સ્રી લક્ષમીને પેટે થયેલી શિચુલા નામની કન્યા અને બીજી ખત્રીસ કન્યાને તે રાજા એ લવણને પરણાવી દીધી; પછી અકુશને વાસ્તે પૃથ્વિપુર નગરના રાજા પુથુની સ્રી અમૃતવતીના પેટે થયેલી કનકમાલિકા નામની કન્યા તે રાજાની પાસે વજરજધે માગી ત્યારે પૃથુ રાજાએ કીધુ કે જેના વશની ખખર નહી તેને મારી કન્યા કેમ આપુ ? તેનુ એવુ બાલવુ સાંભળીને તેને વજરજઘ રાજાએ કહ્યુ કે ત્યારે મારી સામે યુદ્ધ કરવાને ઉભા રહે, એમ કડીને તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેના પક્ષપાતી જે વ્યાઘરરથ રાજા તેને યુદ્ધમાં ખાંધી લાવ્યેા. ત્યારે પૃથુ રાજાએ પોતાની સહાયતા કરવા સારૂ પાતાના મિત્ર પતનપતિને તેણે બાલાવ્યા. કહ્યુ છે કે “આપત્તિના વખતે મિત્રનુ સ્મ રણ યાગીય છે.” તેમજ વજરજધે પણ સેવકને મેાકલીને પોતાના પુત્રને ખે લાવ્યા. ત્યારે લવણ અને અકુશને પાછા વારચા તે પણ તે સંગ્રામમાં આવ્યા. ખીજે દિવસે બેઉ સેન્યા વચ્ચે યુદ્ધ ચાલ્યુ, તેમાં અતિમખળ શતરૂના સૈન્યે વજરજઘના સૈન્યના ભગ કર્યા. ત્યારે પોતાના મામાના સૈન્યના ના શ થયો એમ ોઇને લવણાંકશ ફ્રેંધમાં આવ્યા થકા તિર કુશ હાથીની પેઠે શતરૂના સૈન્યના નાશ કરવાને દાડ્યા તે વખતે જેમ વરષાકાલના નદી પ્ર વાહના વેગ તીરના વ્રુક્ષાથી સહન થતા નથી, તે પ્રમાણે મહામાક્રમી તે બેઉ ભાઇઓના વેગ શતથી સહન થયા નહી. સૈન્ય સહિત પૃથુરાજાના ભંગ થયા તે વખતે તે રામના પુત્ર તેને કહેવા લાગ્યા કે) અમે અપરજ્ઞાત (ત જાણુલા) વંશના છીએ. અને તમે પરિજ્ઞાત (જાણેલા) વગ્નના છતાં યુદ્ધમાંથી કેમ નાશી ગયા? એવાં ત્યાનાં વચન સાંભળીને પૃથુરાજા બાક્લ્યા. તમારા આ માક્રમથી અમે વશ જાણ્યા વંજરજઘ રાજાએ અકુશને માટે મારી કન્યા માગી, તે મારા હિતના અર્થે છે. કેમકે આવા વર ખીન્ને કોણ મળનાર હતા ( એમ વિનય સહિત ખેાલીને તેજ વખતે પ્રથમ માગેલી કનકમાલા કન્યા તેણે અકુશને દીધી. અને કન્યાને વર અકુશ ોઇએ એવી ઇર થી 'સર્વ રાજાની સામે પૃથુએ વજરજંઘની સાથે મિત્રતા કરી. ત્યાર · # ' Page #194 -------------------------------------------------------------------------- ________________ ર . * * ક ક - - - = = - = = = = . ન = મ = (૧૯૨) કેટલાએક દિવશ વજાર જંઘ ડેસ કરીને ત્યાં જ રહ્યા. કોઈએક સમયે નારદ મુનિ આવ્યો. તેને રાજાએ સારી રીતે આદર સત્કાર કરો, નારદ આસન ઉપર બેઠ્ઠા પછી, તેને સર્વ રાજાઓની સામે વજન ઘ કહેવા લાગે, હે નારદ આ પૃથુ રાજા પોતાની કન્યા અકુશને દેનાર છે, તેથી એ અમારો સબધી થયો, તેને લવણાકુશને વશ કહે પિતાના જમાઇના વશની ખબર પડેથી એ ખુશી થશે. એવું સાંભળીને નારદ હસીને કહેવા લાગ્યા કે એને વશ કોણ જાણતો નથી ! મુળ પુરૂષ ભગવાન શ્રી રૂષભધ્વજને એ વંશ છે. એના વશમાં ભરતાદિક ચક્રવરતી રાજા થયા છે. અને હાલ પણ રામ અને લક્ષમણ જે એમના, માવી છે તેને કોણ નથી ઓળખતો. એ બાળકો ગર્ભમાં છતાં લોકોના અપવાદના ભયથી રામે જાનકીને વનમાં મુકી હતી એવુ નારદના મુખેથી સાંભળીને અકુશ હાસ કરીને બોલ્યો તે બ્રહ્મન રામે ભયકર, વનમાં જાનકીને મુકી એ સારૂ કરયુ નહી. અપવાદ મટાડવાના બીજા ઘણા ઉપાયો હતા. પોતે વિદ્વાન છતાં આ તેણે શું કરવું ? એવી રીતે અનુસ લે છે તેટલામાં લવણ પણ બેલી ઉઠ હે નારદ મા પિતા પોતાના પરિવાર તથા લક્ષ્મણ સહિત જ્યાં રહે છે, તે નગરી - ઇથી કેટલી દુર છે. તે સાંભળી નારદ બોલ્યો મહા કીર્તીમાન તારા પિતાની રહેવાની નગરી આઈથી, ૧૬૦ એજન દુર છે. એવી રીતે નારદનાં વાકયો સાંભળીને (વિનય સહિત વજીરજઘ રાજાને) ત્યાં જઈને લવણ કહેવા લાગ્યો કે જે રામ તથા લક્ષ્મણ વગેરેને જોવાની અમારી ઇચ્છા છે. ( ત્યારે તે રાજાએ તે વચનોને માન્ય કરીને મોટા આનંદથી કનક માલાની સાથે અકુશનું લગ્ન કરવું. પછી વજન ઘ તથા પૃથુરાજા સહિત ત્યાંથી પ્રયાણ કરીને અનેક દેશોનું ઉલઘન કરતા થકા એક લોક નામના નગર પ્રત્યે આવ્યા. ત્યાંના પૈર્યવાન મહા પ્રાકમી તથા અભિમાની કુબેરકાંત નામના રાજાને જીત્યો. ત્યાંથી ચાલ્યા લ પાક દેશમાં એક કર્ણ નામના રાજાને જીત્યો. ત્યાંથી વિજય રથલને વિષે એક ભાવૃશિત નામના રાજાને જ ત્યો. ત્યાર પછી ગગા ઉતરીને કૈલાસ પર્વતની ઉત્તર દિશામાં આવ્યા. ત્યાં નદનચારૂ નામના સને જય- કરો. પછી ઝલ, કતલ, કાલાંબુ, નદિનદન, સિંહલ, શલભ, અનલ, સુલ, અને ભુતરવ, ઇત્યાદિક રાજાઓને છતી ને સિધુની, ઉત્તર-દિશા તરફ આવ્યા. ત્યાં આર્ય અનાર્યદિક અનેક રાજા એને જીતીને તેમની સાથે પાછા ફરીને તે લવણાંક પુરપુર નગર અને ' : : ::: રાજના છે Page #195 -------------------------------------------------------------------------- ________________ * * * VanA (૧૯૩) ત્યે આવ્યાતેને જોઈને લોકો કેહેવા લાગ્યા કે અહે આ વરઘ ધન્ય છે કે જેની બેનના પુત્ર આવા બાકી છે. પછી તેરા સહિત ઘેર થયા. ત્યાં તે જગતને પવિત્ર કરનારા બે ભાઈઓએ જાનકીને નમસ્કાર કર્યો. ત્યારે સીતાએ તેમનું મસ્તક ચુબન કર્યુ અને પ્રેમનાં આંસુણી છેલવા લાગી કે, “તમે રામ તથા લક્ષમણના જેવા થાઓએવો સીતાએ તે મને આશીરવાદ આપ્યો. ત્યાર પછી ત્યે પોતાના મામાવજુરજ ઘાબતે ભાઈ કહેવા લાગ્યા કે, પ્રથમ અયોધ્યા તરફ જવાનુ અમે પુછવાથી ત્યાં જ વાનું. તમે કબુલ કરયુ હતુ. માટે અમને ત્યાં જવાની રજા આપો અને લપાક, કાંલાંબુ, કુતલ, શલભ, અનલ, અને ચુલ. ઈત્યાદિક રાજાઓને સા થે ચાલવાની આજ્ઞા કરો. પ્રયાણભેરી વગડાવો. ચારે દિશાને સેન્ચે કરી આ છાદન કરે. જેણે અમારી માતાને મુકી દીધી છે, તેને. પ્રાકમ જોઈએ તો ખરા એવું પુત્રનું બોલવું સાંભળીને રોદન કરીને સીતા કહેવા લાગી હે બા ળકો, હમણું કરમે કરી તમને શી અનર્થની ઇરછાં થઈ છે , જેણે ત્રિીલેક કટક રાવણને માર. તે તમારા વીર માવીત્ર દેવોથી. પણ છતાય નહી. તે તમે શા હિસાબમાં તમને જોવાની ઈછાં હો તોપણાથી સુખે ત્યાં જાઓ. તમે બાલક છે માટે પુજ્ય પુરૂષને ઠેકાણે વિનય કરવું. યોગ્ય છે એવુ સીતાનું બોલવું સાંભળીને બને ભાઈ ફરી સીતાને કહે છે કે માતા, તને મુકીને શતરૂપદ પામનારા પિતા વિષે વિનય છે કર ! ત્યાં જઈને, આ મે તારા પુત્ર છીએ, એમ કેમ બોલીએ. માટે પોતે જઈને તેને લગ્ને ન કરનારા અને જનકને આનદ કરનારા વચનો બોલીશુ. કેમકે તેને યુદ્ધમાં લાવ્યાથી બેઉ કુલ વંશકારક છે.” - - - - ' એવી રીતે બોલીને તથા સીતાનેરતી ખૂંકીને ત્યાં મોટા આનદ ક રી સેન્ચ સહિત રામની મગરી પ્રત્યે જવા નીકળ્યાં. મારગમાં ચાલતાં કુહાડા અને કોદાળીઓએ કરી દસ હજાર પુરુષો ઝાડને તોડી જમીન સર. ખી કરતા થકા કેમે કરી ત્યાં જઈ સેન્યા સહિતરમની નગરીની ચારે દિ શા ઘેરી લીધી. એવા મહામામી બેઉ ભાઈઓ યુદ્ધ કરવાના હેતુથી અયધ્યા નગરીની પાસે જઈને રહ્યા. નગરી બાહાર સે ઘાસુ આવ્યું, એવું સાંભળીને રામ અને લક્ષમણ વિરમય અને આનંદને પામ્યો. ' ' . . ! લક્ષમણ બોલ્યો રામના પ્રાક્રમરૂપ જે અગ્ની, તેમાં આપત ગની પ મ ] } : રવાને કોણ આવ્યા છે ! !' '' - - - - - - - - Page #196 -------------------------------------------------------------------------- ________________ . ” “ તે શરૂ અધકારને સુર્યનો જેવાં રામસુગ્રીવાદિક તથા લસ્મણને સાથે લઈને યુદ્ધ કરઘા ચાલ્યું. “આઈ મારદના મુખેથી સીતાનું વ તમામ સાંભળીને મટી ધરાથી ભમડલ રાજા પુંડરીકપુરમાં સીતાની પાસે આવ્યો. તેને જોઈને સીતા રડતી થકી બોલી હે ભાઈ! રમે મને મુકી દીધી; તે યાદ કરીને મારે ત્યા સહન ન કરનારા તારા ભાણેજા રામની સાથે યુદ્ધ કરવાને ગયા છે. માટે રામે ઉતાવળે થઈને મારે ત્યાગ કરો, તેમજ પુત્ર નિો વધ ન કરે તો સારા માટે જ્યાં સુધી “એ પિતાના પુત્ર છે.” એમ ન જણીને રામે તેમને મારા નથી તેટલામાં આપણે ત્યાં જઈએ તો સારૂ. એમ કહીને તે સેન્યમાં આવ્યા. ત્યારે ત્યોએ સીતાને નમસ્કાર કરો. તેને સીતા કહે છે. હે પુઆ તમારો મામો છે એને નમસ્કાક કરે. એવુ સાં. ભળીને તેમણે ભામડલ રાજાને પણ નમસ્કાર કરશે. તેણે તેમનું મસ્તક ચુંબન કરીને તેમને પિતાનાં ખોળામાં બેસાડ્યા તેવારે ભામડલઃ હરખી થઈ કહેવા લાગ્યું મારી બેન પ્રથમ વીરપતની હતી, તે આ વખતે વીરા મા તા થઈ તમે વીર પુત્ર પોતે મોટા. માની છે તથાપિ પિતા અને કાકાની સાથે યુદ્ધ કરવું યોગ્ય નથી, જેના યુદ્ધમાં મહાલ જે રાવણ તે. પણ સમર્થ થયો નહીં. તેમની સાથે માત્ર ભુજાતા બળવડે તમે કેમ યુદ્ધનો આરંભ કરો. ત્યારે તે કહેવા લાગ્યા કે હે મામા, સ્નેહના પોન્ચથી આટલો ભય બશ છે. અમારી માતા જે તમારી બેન, તેણે પણ અમને કહ્યું કે, “તમારા પિતાની સામે કોઈ પણ માલ નથી.” તે અમે જાણીએ છીએ. પણ યુદ્ધ મુકીને જ લજ્જા કેમ ઉપજાવીએ. એમ ત્યો બોલતા છતાં પરસ્પર સોનું યુદ્ધ ચાલુ થયુ. તેવારે “સુગ્રીવાદિક વિદ્યાધરો એમના સેન્યને મારશે એવા હેતુથી ભામંડલ સંગ્રામમાં આવ્યો. એટલામાં તે બે કુમારો પણ યુદ્ધ કરવાને ઉઠયા. તેમની સામે સુગ્રીવાદિક વિદ્યાધર નિશંક- યુદ્ધ કરતા છતાં ત્યાં ભામંડલને આવીને પુછવા લાગ્યા કે, આ, કોણ છે? ત્યારે તેણે કહ્યું કે, એ રામના પુત્ર છે. એવુ. સાંભળીને સીતાની પાસે જઈ, તેને નમસ્કાર કરીને તેની સામે ભુમી ઉપરખેડા. આઈ એક ઘડીમાં લવણાકસે રામના સૈન્યને થાણ કાહાડી નાંખ્યો. વનમાંના સિહની -પઠે તે રણમાં જ્યાં જ્યાં ફરવા લાગ્યા. ત્યાં ત્યાં રથી, સાદી; નિષાદી, હાથમાં આયુધો લઈ રહ્યા નહી. ત્યારે પોતાનું પેન્યનાશ થયુ. એમ જાણીને રામ લક્ષ્મણ યુદ્ધમાં આવ્યા. ત્યાં તે બાળકોને જોઈને. ' જ Page #197 -------------------------------------------------------------------------- ________________ ( પરસ્પર બેલવા લાગ્યા.. ' . ' ' આ બાળક આવા-તરૂણ છે. એમને જોઈને મન પાછું હકે છે. એમનાથી યુદ્ધ કરવું નહીં. અને એમને આલિંગન કરવું એવો ભાવ થાય છે. એ રામ લક્ષ્મણ વિચાર કરે છે તેટલામાં તે બે ભાઈ (વિનય પુક) રામ લક્ષ્મણ મતે કહેવા લાગ્યા. આખા જગને જીતનારરાવણને પણ છતનારા જે તમે, તેમની સાથે વીર યુદ્ધની શ્રદ્ધા કરનારા અમે તમને ઘણું કાળે જોયા. હે મહા ભાગ્યે, રાવણના યુદ્ધમાં તમારી રાણશ્રદ્ધા પુર્ણ થઈનથી. તે અમે પુરી કરવાને આવ્યા છીએ. તેમજ તમે અમારી ઇરછા પુર્ણ કરવાની અમે આશા રાખીએ છીએ. (એવુ ભાષણ થયા પછી રામ લક્ષ્મણ અને લવણકશ એમણે પોત પોતાના ધનુષ્યોના તણકાર કર્યા પછી કૃતાંત સારથીએ રામને રથ, અને વજજ ઘ રાજાએ અન ગલવણનો રથ, એ બેઉ સામે કરચા. તેમજ લમણનો સારથી વિરાધ તથા અકુશના સારથી પૃથુ, એ બેઉએ પોત પોતાના ર સામે કહ્યા પછી તે સારથીએ ચાર દિશા તરફ ફરવા લાગ્યા. તેમાં બેસનાર યોદ્ધાઓ પરસ્પરની ઉપર શસનો વરસાત કરવા લાગ્યા. લવણકુશ જ્ઞાતી સબંધ જાણીને સાપેક્ષ, યુદ્ધ કરવા લાગ્યા. અને રામ લક્ષ્મણ અજ્ઞા કરીને નિરપેક્ષ યુદ્ધ કરવા લાગ્યા. એવી રીતે નાના પ્રકારના આ યુધોથી યુદ્ધ કરીને કૃતાંત વદનને રામ કહેવા લાગી કે શતરૂની સામે રથ લઈ જા. આટલામાં શું કરે છે? ત્યારે સારથી બોલ્યો કે એ યોદ્ધાએ સર્વ આગ ઉપર બાણે મારાથી આ ઘોડા ઘણા વ્યાકુળ થઈ ગયા છે, ચાબુકને પણ માનતા નથી. શસ તથા અસ્ત્ર કરી માર ખાધેલા મારા રથ પર જર થયા છે. આ મારી ભુજા શતરના બાણોના મારથી થર થર કાંપવા લાગી છે. તેથી ચાબુક લતાને સમર્થ થતી નથી. એવું સારથીનું ભાષણ સાંભળી રામ કહેવા લાગ્યા કે મારું ધનુષ પણ ચિત્રસ્થિતની પેઠે શિથિલ થઈ ગયું છે. આ વાવ ધનુષ, કાર્ય કરવા તત્પર થતું નથી. આ મુશળ૨ન શનિદેલન વિષે અક્ષમ થઈ ગયું છે. હમણાં એને ધાન્ય ખાંડવાની લાયકીથઈ છે. આ હળ દુષ્ટ ગજને અકુશના જેવો હવે તે આ સમયે ભુ- 1 પાદવાને- ચોગ છે. સર્વ કાળ યક્ષે કરો- રક્ષણ થયેલાં તથા રાતરને ક્ષય કરના જે આ, મારાં શા અને અન્ને તેની આવી અવયા કેમ પછી - (એવી રીતે જેમ રસન-લસ બર્ય થઇ ગયાતેમના જનકક્ષની Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬) -- - - - ' ? ) સામે યુદ્ધ કરનારા લક્ષ્મણનાં હથિયારો પણ નકામાં થયાં. એટલામાં અકશે લક્ષ્મણના હદયમાં એક બાણને પ્રહાર કરો. તેણે કેરી તે મુર્શિત થઈને રથની ઉપર પડશે. ત્યારે વિરાધે રથને અપડ્યા તરફ ફેરવ્યો. એટલા સાવધે થઈ.) લક્ષ્મણ બોલ્યો કે હું વિરાધ, આ તે નવીન શું કામ કરવુ? રામને ભાઇ અને દેશને પુત્ર જે હું તેને એ અયોગ્ય છે. માટે જ આપણો "શતરૂ છે ત્યાં જલદી રથને લઈ જા. આ ચક વડે તેનું માથુ કાપીશ. * (એવું સાંભળીને વિરાધ''એ કુશની પાસે રથ લઇ ગયો, ત્યારે ઉભો રહો ઉભા રહે એમ બોલીને તથા ચકને ફેરાવીને મહા કોણે કરી લક્ષ્મણે તે અકુશ ઉપર નાખ્યું. ત્યારે આ કુશે બીજા અનેક શો નાખ્યાં તેમજ લવણે પણ ચક તેડવા સારૂં ઘણાં હથીયારો નાખ્યાંપરંતુ તે કોઈને ન માનતાં મોટા વેગથી આવી અકુશને પ્રદક્ષિણા કરીને જેમ માળમાં પક્ષી આવી બેસે, તેમ તે પાછુ લક્ષ્મણનાં હાથમાં આવ્યું ત્યારે તેણે ફરી નેખ્યું. તે વખતે પણ જેમ હીંથી પોતાની રહેવાની હસ્તિશાળામાં આવે તેમ તેને પ્રદક્ષિણા કરીને ફરી તેના હાથમાં આવ્યું. ત્યારે રામ તથા લક્ષ્મણ ચિંતાતુર થઈને વિચાર કરવા લાગ્યા કે આ ભરતક્ષેત્રને વિશે બળદેવ વાસવ એજ બે પુરૂષો છે, અમે નથી એટલામાં સિદ્ધાથ સહિત નારદમુનિ ત્યાં આવીને ચિતોમાં બેઠેલાં રામ લક્ષ્મણને કહેવા લાગ્યો.) જે હર્ષની . કાણે આ સોક કેવો? પુત્રના હાથે પરાજય થએલી લોકોના વશને પ્રકાશકરનાર થતો નથી કે આ લવણાંકુશ સીતાના ઉદરથી જન્મેલા છે, અને તારા પુત્ર છે. આ યુદ્ધના મિણે કરી તને મળવા આવ્યા છે. એ શતરૂઓ નથી. તેની નીશાની છે આ ચકે તેને મારવાને સમર્થ ન થતાં વ્યર્થ ગયુ. એ જાણી લેવી..' * * * * * ; f (પછી સીતાના ત્યાગથી પુત્રની સાથે યુદ્ધ થવા સુધી સર્વ વ્રાંત તેને નારું કહી સભળાવ્યો તે સાંભળીને રામ મહા કે કરી દુઃખિ થી ચિંક મુછીને પામ્યોતેન ઉપર ચંદનનું પાણી છાંટ્યા પછી સાવધ થઈને લક્ષ્મણ સહિત આંખોમાં આંસુ લાવીને પુત્રની વાત્સલ્ય કરવા સારૂ લવણાંકશન પાસે * ગયો ત્યારે તેઓએ રમાંથી ઉતરીને રામ લક્ષ્મણના પગ ઉપર માથાં રાળ્યાં. રામ તેમને પિતાના ખોળામાં લઈને તથા મસ્તકે ચુબન કરીને શેક ન નહી મટેથી રડવા લાગ્યો. પછી લક્ષ્મણે તેને રામના ખેળામાંથી : 'લાનાં પળમાં લઈ મસ્તક ચુબન કરીને તેમનું આલિંગન કર્યું. ત્યારે || - - - - - - : - ૬ - Page #199 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - * - - - - - (૧૯૭) તેઓએ પિતાની પેઠે તેને નમસ્કાર કરો. પછી તેમને શતરૂઘને પણ આ લિગન કર્યું ત્યારે વિવાહમાં મળેલાની પેઠે બેઉ સેના રાજાઓ આનદ પામ્યા. પોતાના પુત્રનું પરાક્રમ, અને તેમને પિતાને સમાગમ જોઈને સીતા મનમાં રાજી થઈ થકી વિમાનમાં બેશીને પુંડરીક પુરમાં ગઈ. રામ તથા લક્ષ્મણ પોતાના જેવા પરાક્રમવાળા લવણાંકશને જોઈને, આનદવાન થયા. પિનાના સ્વામીના હર્ષથી સર્વ ભુચર અને ખેચર લોકો રાજી થયા. ભામડલના કહેવાથી વજન ઘ રાજાએ રામ લક્ષ્મણને સેવકની પઠે નમસ્કાર કરો. ત્યારે તેને રામ કહેવા લાગ્યો, હે વજરજ ઘ રાજા તુ પણ મને ભામંડલની પડે છે. આ પુત્રને તે મોટા કરીને ને અમારી પાસે લઈ આવ્ય માટે તું ધન્ય છે. એમ બેલીને રામ લક્ષ્મણ પુત્રે સહિત પુષ્પક વિમાનમાં બેસીને નગરીમાં આવ્યા. ત્યારે નગરના લોકો ઉચુ માથુ કરીને તેને જોવા લાગ્યા. અને રામના પુત્રોની સ્તુતિ કરવા લાગ્યા, એવી રીતે રામ પોતાને ઘેર આ વ્યા. ત્યાં પુત્ર તથા લક્ષ્મણ સહિત વિમાનમાંથી ઉતરીને મેટા હર્ષે કરીને રામે ઉત્સવ કરાવ્યો પછી લક્ષમણ, સુગ્રીવ, બિભીષણ, હનુમાન અને અગદાદિક એક ઠેકાણે મળીને રામને વિનતી કરવા લાગ્યા. હે રામ, તારા સિવાય અને આ પુ શિવાય પરદેશમાં જાનકી મોટા દુઃખમાં રહી છે. જે આજ્ઞા આપો તો તેને આજ આંઈ બોલાવી લાવીએ. પતિ અને પુત્રો પાસે ન હોવાથી તે મરણ પામશે. તે સાંભળી રામ (કિચીત વિચાર કરીને) બલવાન વિઘન કરનારા ખોટા અપવાદથી મે જા નકીને કેમ કહાડી મુકી ? સીતા સતી છે એ હુ પાક જાણું છું. અને તે પણ પિતાને પવિત્ર માને છે. માટે દિવ્ય (સોગન વગેરે) દેવાને અગર ગ્રહણ કરવાને અમે બેઉને ભય નથી. તેથી લોકોની સામે જનકીએ તેમ કરવું, પછી હું તેની સાથે સુખથી ગ્રહવાસ કરીશ, એવું રામનું કહેવું સાંભળીને લક્ષ્મણ બોલ્યો. આપ બોલ્યા તે ખરૂ છે. એમાં કેઈથી પણ કાંઈ કહેવાય નહી. પછી નગરીની બહાર મોટા મડો તેણે કરચા. ત્યાં મોટી મોટી છે ઠક કરાવી તેના ઉપર રાજાઓ, પુરના લોકો, પ્રધાનો, બિભીષણ અને સુગ્રીવ પ્રમુખ ઘણું ખેચર બેઠા. પછી રામની આજ્ઞાથી સુગ્રીવ પોતે પુડરીક્યુરમાં | સીતાની પાસે ગયો, તેને નમસ્કાર કરીને કહેવા લાગ્યો હે જાનકી તમારી ન સારૂ રોમે મને અહીં મોકલ્યો છે માટે આ પુષ્પક વિમાનમાં બેસીને રામ , - - - - - - - Page #200 -------------------------------------------------------------------------- ________________ : (૧૯૭) ની પાસે ચાલે ત્યારે સીતા ખેલી હજી સુધી મને ત્યાગ કરીને વ્રતમાં મુકી રવાનુ દુ:ખ વિસરચુ નથી, એવા દુ:ખ દેવાને કદાર હૃદયના જે રામ તેની પાસે ફરી હુ કેમ ચાલુ ? એવુ સીતાનુ ખેાલવુ સાંભળીને સુગ્રીવ ન સંસ્કાર કરીને કહેવા લાગે. હે દૈવી, તમે ધાયમાન થા નહી. તમારી સિદ્ધી સારૂ પુરના લોકો તથા રાજા વગેરે સહિત રામ ખાહાર મચક ઉપર બેઠા છે. । એવુ તેનુ ખેાલવુ સાંભળીને શુદ્ધિની ઇચ્છાવાળી તે સીતા, વિમાનમાં બેશીને અયેાધ્યામાં આવી. ત્યાં મહેદ્રાદ્યાનમાં આવીને વિમાનમાંથી ઉતરી ત્યારે લક્ષ્મણ પાસે આવી અદિકથી પુજા કરીને રાજા સહિત સીતાને તેણે નમસ્કાર કરયા. પછી લક્ષ્મણ સામે ખેશીને કેહેવા લાગ્યા કે 'હે દેવી તમે નગરીમાં આવીને તેને (નગરીને) અને ઘરને પવિત્ર કરો. ત્યારે સીતા કહે કે શુદ્ધિ થયા પછી આ નગરીમાં અથવા ઘરમાં પ્રવેશ કરીશ. તે શિવાય કરનાર નહી. એવી સીતાની પ્રતિજ્ઞા સાંભળીને તે સર્વ રાજાઓએ રામને કહ્યુ કે, 'સીતાએ આવા જવાબ દીધો. ત્યારે તમ સીતાનીપાસે આવીને, (નીતી સહિત ખાલે છે) 'હે સીતા' તુ રાવણના ઘેર રહીને તેની સાથે ઉપભેગ ન કરચા વિશે સર્વ લોકોની સામે શુદ્ધિ કરવાને અર્થે દિવ્ય કર. ત્યારે સીતા હશીને ખાલી જે તમારા શિવાય ખીન્ને કોઇ પણ વિદ્વાન નથી. કેમકે, માહાર। દોષ ખરાખર ન જાણીને મને વનમાં કાહાડી મુકવારૂપ દડ પેહેલાં કરીને પછી પરીક્ષા લા છે કે ? તમે મોટા નિપુણ, છે તથાપિ જેમ તમે કહેશા તેમ કરવાને હું તઇયાર છુ. 'કહો તો હું દ્દિવ્ય પચક કખુલ કરૂ છું. ક હા તો ખુબ સળગેલી અગ્નીમાં હુ પ્રવેશ કરૂ. લેખડના ચાવલ ભક્ષણ કર્ કાંટામાં પેશીને તાલા, તાપેલા શીશા પી.અને કહે તો લાખની ખરછી જીભથી ઉપાડુ, એ પાંચમાંથી જે તમને ગમે તે કરવાને કહે. ( એટલામાં આકાશમાં સિદ્ધાર્થ નામના નિમિત્તજ્ઞ, નારદ સહિત રૂષી અને લોકો કેલાહલ શબ્દ કરીને કહેવા લાગા.) ભાભા રાઘવ આ સીતા નિશ્ચયે કરી સ ત્તી, ‘સતી, મહાસતી છે. એને વિષે કોઇ વિકલ્પ્સ કરવા યાગ નથી, બેહવુ સાઁભળીને રામ ખયે હે સર્વ લેાક, તમને- કાંઇપણ મર્યાદા નથી. પ્રથમ તમે જ દોષ રાખીને સીતા દુષિત કરી. અને હમણાં કહે છે કે એનામાં કાંઇપણ ટાક્ષ તથી. હવે પછી ફરી ખીજીજ કાંઇ પ્યાલા. પ્રથમ-એ દોષવાળી કેમ થઈ હતી? અને હમણાં આ ષ રહિત સતી કેમ થઇ તેમજ સુીથી ટાય 1 * 3 Page #201 -------------------------------------------------------------------------- ________________ (૧૯) રાખવાને તમને લગારે વાર લાગનાર નથી, માટે તમેને ખાતરી આવવા સારૂં સીતાએ દેદીપ્યામાન અગતીમાં પ્રવેશ કરવુ યાગ છે, એમ કહીને ત્રણસે હાથ લાંખા તથા ત્રણ પુરૂષ ઉભા રહે એવા એક ખાડા રામે ખાદાખ્યા. તેમાં ચદતનાં લાકડાં ખડકાં, એવા સમયે વૈતાઢ્ય ૫ર્વતની ઉત્તર દિશા તરફ રહેવાવાળા હરીવિક્રમ રાજાના એક જયભુષણ નામના પુત્ર હતા. તેની આઠમે સીએ હતી, કોઇએક્ સમયે તેની સી કિરમડલ મામાના પુત્રની સાથે રમમાણ થઇ. તેની મર પડતાં તેણે તેને ઘરમાંથી કાહા ડી મુકી, અને તેજ વખતે પાતે દિક્ષા લીધી. તેની તે સ્રી કાળ કરી ગયા ૫ છી વિદ્યુતદષ્ટરા નામની રાક્ષસી થઇ, અને તે જયભુખણ અયોધ્યાની ખાહા ૨ આવીને કાયાત્સગ ધ્યાને રહ્યા. તેને તે રાક્ષસીએ ઘણા ઉપદ્રવ કરા તે વખતે તેને કેવળજ્ઞાન ઉપન્યુ. તેના ઉત્સાહ કરવા સારૂ ત્યાં ઈદ્રાર્દિક દેવા આવ્યા. તે સીતાનુ કર્મ જોઇને તે દેવા ઈંદ્રને કહેવા લાગ્યા. લેાકાના મિથ્યા પવાદ સીતા અગતીમાં પ્રવેશ કરે છે. એવુ સાંભળીને સીતાની સહાયતા કરવા સારૂ પોતાના સેનાનીને તેણે આજ્ઞા કરી અને પોતે તે મુનિના કેવળજ્ઞાનના મહેાત્સવ કરયા. એટલામાં આંઇ રામની આજ્ઞાથી તે ચદનના લાકડાથી ભરેલા ખાડામાં ચાકર લેાકેાએ અગતી સળગાવ્યા. તે જ્યારે મુખ સળગે અને તેના તેજ આંખાથી જોવાય નહી એવા જાજ્વલ્ય થયા તાહારે તેને જોઈને રામ મનમાં ચિંતન કરવા લાગેા કે, અહે? મારૂ નિર્દયપણુ- અત્યંત પ્રગટ થયું. આ સીતા નકી મહા સતી છે, અને જરૂર આ મગનીમાં પેસરો, દેવની પુઠે દિ વ્યની પણ અવળી ગતી છે મારી સાથે એ વનવાશમાં ચાલી, ત્યાં તેને રાવણે હરણ કરી. ફરી મારા કૃત્યથી એ વનમાં ગઇ. અને આ કૃત્ય પણ મારા હા થે થાય છે એવી રીતે રામ મનમાં વિચાર કરે છે, એટલામાં સીતા અગની ની પાસે આવી, અને સર્વજ્ઞ ભગવાનને નમસ્કાર કરીને પેાતાના સર્ચ કરી ક હેવા લાગી. હે લેાકપાલ સહિત લોકો તમે સર્વ સાંભળેા, જો મે મારા પતિ રમ વિના ખીજ કોઇની અભિલાષા કરી હાય હાય તો આ ઋગની મને ખાળા અને જો તેમ ન હોય તો જલની પદે સુખે સ્પર્ષ'રૂપ થા. એમ કહીને તવકાર મંત્રનુ સ્મરણ કરીને સીતાએ તે અગનીમાઁ કુદકો મારો, તેને અડકતાંજ અગનીષ્ણાંત થઇ ગયે. અને તે ખાડો પાણી શ્રી ભરાઈને કુવાના જેવા થઇ ગયા. તેની ઉપર કમલા વસ્થિત લક્ષમીતી પઠે પોતાના પતિવ્રતાના મભાવથી તે જલમાં જેમની તેમ રહી. તે જળમાં Page #202 -------------------------------------------------------------------------- ________________ (૨૦) ક્યાંક હુંકાર શબ્દ, ક્યાંક ગુલગુલ, ક્યાંક ભેરીના જેવો, ક્યાંક પટ પટ થાય, ક્યાંક દિલિ દિલિ. સાંભળ્યામાં આવે, ક્યાંક ખળ ખળ અવાજ, આ ને ક્યાંક આવર્ત. એવી રીતે થવા લાગ્યું. અને તે પાણી સમુદ્રના પાણી ના જેવુ. દેખાવા લાગ્યું. સમુદ્રની ભરતીની પઠે કુવામાંથી પાણી વધીને તેણે મોટા મોટા મચક બુડાવવાનો આર ભ કરો, તેના ભયથી વિદ્યાધરો આકાશમાં ઉડી ગયા. અને ભુચર લોક. “હે મહાસતી સીતા અમારૂ રક્ષણ કર. એવો આક્રોશ કરવા લાગ્યા. ત્યારે સીતા બહાર આવીને તે પાણીને પિતાના હાથથી પાછુ ફેરવ્યું. તેના પ્રભાવથી તે પાણી ફરી કુવામાં સમાઈ ગયું. પછી તે વાપી, ઉત્પલ, કુમુદ પદમ, અને પુડરીક, ઇત્યાદિકે કરી શો ભવા લાગી સુગધીના લોભથી જેની ઉપર ભમરા ગુજાર કરી રહ્યા છે, હ સાદિક પક્ષિઓ વડે આનદ દાયક લાગે છે. મોટા મોટા છે જેમાં તર ગે મણીનીજ જેને પાયરીઓ છે. રતન પાષણના જેના કિનારા. એવી તે મનોરમા વાય થઈ. આકાશમાં સીતાના આચરણની સ્તુનિ કરીને નારદાદિ મુનિઓ નાચવા લાગ્યા. આ શસ્કર રામની સ્ત્રી કેટલી શીળવાલી છે. શું એનુ શીલા એવા લોકના શોથી આકાશ સહિત પૃથ્વી ભરાઈ ગઈ. માતાને પ્રભાવ જોઈ, લવણકુશ રાજી થઈને હસના જેવા તેની પાસે આવ્યા. જાનકીએ તેમના મસ્તક ચુબન કસ્યાં, નદીના બેઉ તટો ઉપર ઉભેલા હસોની પઠ સીતાની આસ પાસ તે શાભવા લાગ્યા, પછી લક્ષમણ શતરૂઘન ભામંડલ ખિભીષણ અને સુગ્રીવાદિકે આવીને તેને નમસ્કાર કરયો. રામ ૫ણ ત્યાં આવી પશ્ચાતાપ પામી, સીતાને કહેવા લાગ્યો. હે રવી, સ્વભાવે અસત્ય દેષનો આરોપ કરનારા જે આ પુરવાશી લોક, તેમના ઈદના અનુરોધ (બળ) થી તને મે મુકી. તેની તુ ક્ષમા કર. મેં ઘોર વનમાં નાખી પરંતુ ત્યાં પોતાના પ્રભાવે કરી તુ જીવતી રહી તે પણ એક દિવ્યજ સમજવું. તથાપિ મે તે જાણ્યું નહીં. ઇત્યાદિક મારા અપરાધની ક્ષમા કરી પોતાને ઘેર ચાલ. અને પ્રથમની પડે મારી સામે થે સુખભગ ભેગવ એવું સાંભળીને સીતા કહેવા લાગી હે પ્રાણનાથ, તમા રે દોષ નથી. લોકોને દોષ નથી, અને બીજા કારણોનો પણ નથી. દેશ ફક્ત મારા પુર્વ કર્મનો છે. એવાં દુખ કરનારાં જે કમાએ કરી હું ખિન થઇ ને કાપવા સારૂ હું દિક્ષા લઊ , હવે મને સંસારમાં રહીને મુખ ભેગોગવવાની, ઈરછા નથી. ', ' ' , " , " . * * - ~ I Page #203 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૧) ( એમ કહીને જાનકીએ પેાતાના હાથથી માથા ઉપરના કેશા ઉખેડી નાખ્યા. તે જેમ, જીનેશ્વવર ઇંદ્રને આપે તેમ તેણે રામને આપ્યા. એમ જો ઈને રામે તત્કાળ સુરછા ખાઇ પૃથ્વી ઉપર પડયા. તે સાવધ થવાની આગ મજ સીતા જયભુષણ મુનિની પાસે ગઇ. ત્યારે તે કેવળીએ જાનકીને વિધીએ કરી દિક્ષા દઇને સુપ્રભા નામની સાધ્વીના પરિવારમાં તેને ભળાવી તેની સાથે વીચરતી થકી નીરીચાર વ્રત પાળવા લાગી. इत्याचार्य श्री हेमचंद्र विरचिते श्री राम लक्षमण चरीत्रे | 1 ' ! __F{ $ 17 ! : नवमो खंड समाप्त. Page #204 -------------------------------------------------------------------------- ________________ '( :'( : ) અથ શ્રી દસમો ખંડ પ્રારંભ ' . - - - - - - - - - - - - - - - ~ - - :: - જનજજન પછી રામના અગ ઉપર ચદનનુ પાણી છાંટ્યાથી તે સાવધ થઈને કહેવા લાગ્યું કે, તે સીતા દેવી ક્યાં છે ? હે ભુચર, હે ખેચર, તમે જો મરવા લાયક ન હતો. લુચિતકશા (વાળ વનાની) જે મારી મિયા તે મને બતાવો. હે વત્સ, હે લમણ, ભાતો ભાત, ધનુષ્ય, ધનુષ્ય, હું દુખિ છતાં આ સર્વ ઉદાસીન બેઠા. એમ કહીને રામે હાથમાં ધનુષ્ય લીધુ. એટલામાં લક્ષ્મણ આવીને કહે છે, હે હે આર્ય, આ શું ! આ લેક તાહારા સેવક છે તુ ન્યાયવાન છતાં લોકના ભયથી તે સીતાનો ત્યાગ કરો. તેમ તે સીતા એ પણ સ્વાર્થને અર્થે આ સંસારના ભયથી તેણે સર્વે મુકી દીધું. તેણે આ પણી સામે કેશલુચન કરીને જય ભુષણ મુનિની પાસે દીક્ષા લીધી. તે મુ નીને આ વખતે જ કેવળજ્ઞાન ઉત્પન થયું છે. તેના જ્ઞાનન મહોત્સવ અને વશ્ય કરાવ્યું છે. ત્યાં દિક્ષા ધારણ કરનારી સતી માર્ગની પઠે મુક્તિ માગ બતાવનારી સ્વામિની સીતા પણ છે. એવુ તેનું બોલવું સાંભળીને રામ ના ચિત્તને કાંઈક શાંતી એથી કહે છે મારી સ્ત્રીએ તે કેવળી મુનિની પાસે દિક્ષા લીધી. તે ઘણું ઉત્તમ કર્યું. એમ કહીને પરિવાર સહિત રામ જયભુષણ મુનિ પાસે જઈને તથા વદના કરીને દેશના સાંભળવા લાગ્યો. હે પ્રભે, હું આત્માને જાણતો નથી. માટે ભવ્ય છુ કે અભવ્ય છુ? તે મને કહે. ત્યારે તે કેવળી બોલ્યા – હે રામ તુ કેવળ ભવ્ય જ છે તે તો રહ્યું, પણ આજ જન્મમાં કેવળજ્ઞાનને પામીને તુ મેક્ષને પામીશ ત્યા કરે તેને રામ કહેવા લાગ્યો કે, દીક્ષા લીધા પછી મોક્ષ મળવાને ટી - નથી. અને સર્વ ત્યાગેથી દિક્ષા લેવાય છે. પણ આ લક્ષ્મણનો ત્યાગ થવુ મુશકેલ છે. કેવળી કહે હજી તને બળદેવ સંપતી ભોગવવી જોઈએ છે. તે ભોગવી સર્વ સગ મુકી. દિક્ષા લઈને મોક્ષને પામીશ ત્યારે બિભીષણ નમસ્કાર કરીને તે મુનિને પુછે છે – કયાં પુર્વ કરમે રાવણે સીતાનું હરણ કરવું. અને કયાં કરમે લક્ષમણે યુદ્ધમાં તેને મારો ! સુગ્રીવ ભામડલ લવણકુશ, અને હું એ બધા રામના અત્યંત ભક્ત કયા કરમે થયા? એવું : - - - - Page #205 -------------------------------------------------------------------------- ________________ 1 - .. (૨૩) સાંભળીને તે ભગવાન મુની તેને કહે છે. દક્ષિણાર્ધ ભગત ક્ષેત્રમાંના ક્ષેમપુર નામના નગરમાં એક નયદત નામને વાણીયા હતા. તેની સુનદા નામની સ્ત્રીના પેટે ધનદત્ત, અને વસુદ્રત્ત - નામના બે પુત્ર થયા. તેના મિત્ર એક યાજ્ઞવલકચ નામના બ્રાહ્મણ · હતા. તેજ નગ૨માં સાગરદત્ત નામના ખીજો એક વાણી હતા. તેને ગુણધર ના મના પુત્ર હતા. અને, એક ગુણવતી નામની કન્યા હતી. તે કન્યા સાગર-દંતે 'નયમ્રુતના પુત્ર ધનતને દીધી. અને તેની રત્નપ્રભા નામની માતાએ દ્રવ્યના લાભથ્રી ત્યાંના એક શ્રીકાંડ નામના શેઠને છાની રીતે દીધી, એ વાતની યાજ્ઞવલચને ખખ્ખર પડી. તેણે જઇ પોતાના મિત્ર ધનદ્યુત તથા વસુદત્તને કહ્યું. વસુદત્તે રાતરે જઈને શ્રીકાંતને મારી નાખ્યા. તેમજ શ્રીકાંતે ખડગ ખડે તેને મારી નાખ્યા. પછી તે બેઉ વિધ્યાટવીમાં મૃગ થયા. અને ગુણવતી પણ પરણ્યા વિના મરીને ત્યાંજ મગી થઇ. તેને માટે ત્યા લડીને મરી ગયા. ત્યાર પછી પરસ્પર વેરે કરી ત્યાં અનેક ભવમાં ભટકયા. rtv. આંઇ નવ્રુત ભાઇના મરવાથી દુ:ખી થઇને રાત્રના ફરતા છતાં તેને ભુખ લાગી. તેવામાં કોઇ સાધુઓને તેણે જોયાં. તેની પાસે તેણે ખાવાનુ માગ્યું. ત્યારે તેમાના એક મુનિએ તેને કહ્યુ કે, સાધુ તે વિશના પણ અને પાનાદિ રાખતા નથી, તેમ છતાં તને રાતના ભાજન કરવાની કેમ ઇચ્છા થઇ? આવા અંધકારમાં અન કોણુ જીવે છે ! એ પ્રમાણે તેને બા ધ કરીને તદ્રુપી અમૃત તેના કાનમાં રેડ્યુ કાળે કરી તે મરીને 'સાધર્મ દેવલાકમાં દેવ થયા. કેટલાએક કાળે ત્યાંથી આવીને એક મહાપુર નગરમાં સેનદન નામના ` શ્રાવકની સી ધારિણીના પેટે પંદમચિ નામનો પુત્ર થ ચા. કોઇએક સમયે તે ઘેાડા ઉવર ચડીને પોતાની ઇચ્છાથી ગોકુલ પ્રત્યે ચાલ્યા ત્યાં રસ્તામા ભરવાને પડેલા ખેલોને' તેણે જોયા. ત્યાંની દયા આન્યાથી નીચે ઉતરીને તેમની પાસે આવ્યા. અને તેમના કાનમાં પ ચપરમે છીના નમસ્કારરૂપે મત્ર કહ્યા. તે સુર્યા પછી તે મંત્રના પ્રભાવે કરીને તેજ “નગરમાં છત્રછાય નામના 'રાજાની સી શ્રીદંતાને પેઠે મધ્વષ્ટ નામના પુ * થયા. તે મોટો થઇ પોતાનીચ્છિાથી ફરતા છતાં કોઇ એક સમયે પિલા “બેલાના ટૂંકાણા પાસે આવ્યા. પુર્વ જન્મ દરની તેને અતિમણણ ના ન થયું.'ત્યારે ત્યા એક ટાસ કરાવીને તેની એક ભીંત ઉપર મરવા ટ Page #206 -------------------------------------------------------------------------- ________________ (૨૦૪:) , કેલા વૃદ્ધ બેલોનાં ચિત્ર કરાવ્યાં. તેમના કાનમાં લેવકાર મંત્ર કહેવા વાળો | , પુરૂષ તેમની સામે જિનેન્દ્ર સહિત કહાડયું. ત્યાં પહેરી રાખીને તેમને 'ક િહ્યું કે, આ ચિત્રને જે યથાર્થપણે જેસે તે પુરૂષની વાત આવીને તમે મને કહેજો એમ કહીને તે પોતાને ઘેર ગયો. “ 1 , ' , , , , , | કોઈ એક સમયે ત્યાં ચહ્ય. વદન કરવા સારૂ પદમરૂચિ નામનો શેઠ આવ્યો. તેણે અહંતને નમસ્કાર કરીને ભીત ઉપરનાં ચિત્ર જોયાં ત્યારે આ સર્વ મારાજે છે એમ તે વિસ્મય થથકો છો. તે જોઈને રિક્ષકોએ તે વાત રાજાને જઈ કહી. ત્યારે તે વૃષભદેવજ ત્યાં આવ્યું. અને તેને પુછવા. લાગ્યો કે, આ ચિત્રોનો વૃતાંત તુ શુ જાણે છે ? ત્યારે તેણે કહ્યું કે, પર્વે મુવેલા જે ઓ બેલો તેમને મે નવકાર મંત્ર આપ્યો છે, તે જાણનારા પુરૂ છે આંઈ મારૂ પણ ચિત્ર કહાંડ્યું છે. એવું તેનું બોલવું સાંભળીને તેને ન મસ્કાર કરી વૃષભધ્વજ કહેવા લાગ્યો કે, જે આ વ્રઢ બેલ છે, તે હ છુ. તે નમસ્કાર મિત્રના પ્રભાવથી રાજપુત્ર થયો. તે તર્ય, યોનિમાં તે કૃપાલુ થઈને મને નવકાર મંત્ર આપ્યો, નીકર ફરી મને તેવી જ યોની મળત. મા કે તુ સર્વથા મારો ગુરૂ, સ્વામી તથા દેવ છે. આ રાજ પણ મને તારા પ્ર ભાવથી મળ્યું છે. માટે તું લે. અને તેને ઉપગ ભેગવ એમ બોલીને પદમરૂચિ સહિત વૃષભધ્વજ શ્રાવક વ્રત પાલન કરી વિહાર કરવા લાગ્યા. એવી રીતે ઘણા કાળ ગયા પછી કાળ કરીને ઈશાન દેવલોકમાં તે બેઉ મરધિ દેવ થયા તેમને પદમરૂચી ત્યાંથી આવીને. મેરૂની પશ્ચામ દિશા માં તારા પર્વત ઉપર દાવ નગરમાં નદીશ્વર રાજાની સી કનકમાલી ના પેટે. નયનાનદ નામનો પુત્ર થયો, તે ઘણા કાળ સુધી રાજ કરી દિક્ષા લઈને માહેદ્ર દેવલોકમાં દેવ થશે, ત્યાંથી આવીને પુર્વ મહાવિદેહ ક્ષેત્રમાં ક્ષેમા નગરીના વિપુલાવાહન રાજાની સ્ત્રી પદમાવતીને પેટે શ્રીચંદ નામના પુત્ર થયો, તે ઘણા કાળ રાજ ભેગવીને એક સમાધીગુપ્ત નામના મુનિની પાસે દિક્ષા લઈ કાળ ફરી ગયા પછી બ્રહ્મદેવલોકનો ઇંદ્ર થ કાળે કરી ત્યાં છે થી આવીને આ તું પદમ નામને રાજ રામ બળવાન થયો, વૃષભધ્વજનો જીવ આ સુગ્રીવ થયેલ. શ્રીકાંતને જીવ ભવ બ્રમણ કેરીને મૃણાલકંદ પ્રસ્તનમાં વજરજબુર નામના રાજની શ્રી હેમવતીના પેટે ભુ નામનો પુત્ર . વસુદત્તને જીવ ભમતાં ફરીને રજુ રાજાના ઉપધ્યાય વિજયની સી રત્નચુડાના પેટે શ્રીભુતિ નામનો પુત્ર થશે. તે ગુણવતી . . . = = = = = Page #207 -------------------------------------------------------------------------- ________________ (૨૦૫ ) I 4 પણ ભવભમણ કરીને શ્રીભુતીની સ્રી શાસ્વતીના પેટે વેગવતી નામની કત્યા થઈ. તે ચાવન અવસ્થામાં આવ્યાથી કોઇ એક સમયે જનાએ કરીને વંદના કરવા યોગ એક પ્રતિમાસ્થ સુદરશન નામના સાધુને જોઇને તેની મ શ્કરી કરતી ખેાલી કે, આહા આ સાધુ આજ નજરે પડયા. પ્રથમ તે સ્ત્રી આની સાથે ક્રીડા કરતા હતા તે સ્રી એણે ખીજે ઠેકાણે માકલી દીધી. એવાને લોકો કેમ વત કરે છે ? એવુ સાંભળીને તેની ઉપરથી લોકોના ભાવ ગયા. પછી તેના ઉપર દોષારોપ કરીને લોકોએ તેવુ સાધુપણુ, નાશ કરવાના આર ભ કરો, ત્યારે તે મુનિ કહેવા લાગ્યા કે, જ્યાં લગણ મારે કલક ગયા નથી ત્યાં લગણુ હું પારણું કરનાર નર્થી, એવા તેણે નિયમ કરચા. પછી દેવતાના કામે કરી વેગવતીના મુખ ઉપર સેાજા ચહુડ્યા ત્યારે - સાધુના તિરસ્કાર કરયા એમ જાણીને તેના પિતાએ તેના ઘણા અપમાન કરચા પછી તે રાગે કરી તથા પિતાના ભયથી સુદરશન મુનિની સામે લાકોના દેખતાં મોટા અવાજે ખેાલવા લાગી કે, તું સર્વથા નિરઢાષ છે. મે તા ૨ા ઉપર ખોટા આરોપ કરચ હું ક્ષમાનિધી, મારા અપરાધની ક્ષમા કરો. એવુ સાંભળીને લોકોએ ફરી તે મુનિની પુખ્ત કરી. તે વિશથી તે વેગવતી રોગ રહિત થઈ થકી શ્રાવીકા થઈ. તે મહારૂપવતી હતી તેથી શંભુ રાજા એ તેની માગણી કરી ત્યારે તેના પિતા શ્રીભુતી કહેવા લાગ્યા કે, મિથ્યાદૃષ્ટિ પુરૂષને હુ મારી કન્યા દેનાર નથી પછી શત્રુએ શ્રીભુતિને મારીને ખળે કરી તેની કન્યાને ઉપભાગ લીધેા. ત્યારે તેણે તેને શ્રાપ દીધા કે, જન્માંતરે તારા વધને ખર્ચે હું ઉત્પન થઇશ. શત્રુએ તેને સુયા પછી તેણે હરિકાંતા નામની સાધવીની પાસે દિક્ષા લીધી. પછી કાળે કરી મરીને બ્રહ્મ દેવલોકમાં ગઇ. ત્યાંથી આવીને શંભુના જીવ રાવણના મૃત્યુને માટે પુર્વતિ દાનના ખળથી જનકની કન્યા આ સીતા થઇ. પુર્વ ભવમાં સુદરશન મુતિ ઉપર અણે મિથ્યાદાષ રાખ્યા હતા. તેથી આંઇ એની ઉપર લોકોએ મુકે લા ઢાખરૂપ મિથ્યા કલક લાગ્યા, શત્રુના જીવ પણ ભવમાં ફરીને કુશધ્વજ બ્રાહ્મણની સ્રી સાવિત્રીના પેટે ઞભાસ નામનો પુત્ર થયા. કોઇએક સમયે વિજયસેન મુનિની પાસે દિક્ષા લઈને તે ઉત્તમ તપ કરવા લાગ્યા, કોઈ એક વખતે સખેતસીખરની યાત્રા કરવા સારૂ જતા વિદ્યાધરાના સ્વામી કનકપ્રભ, તેનેઇદ્રના જેવો શ્રીમાન જોઇને “મા તપે કરી આવા સપતીમાન હુ થઇરા ' એવા નિદાન કરયેા, પછી મરણ પામીને ત્રીજા દેવલાકમાં તે દેવ થયા. ત્યાં Page #208 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) થી આવીને કનકપ્રભની બરાબર સમ્રધીના નિદાનથી તે તારો ભાઈ રાવણ થશે. ધનદત વસુદતને મિત્ર યાજ્ઞવલક્ય બ્રાહ્મણુ ઘણુ કાળ ભવ ફરીને તુ બિભીષણ થશે. “તે શ્રીભુતિ કાલ કરી સ્વર્ગમાં જઈ. ત્યાંથી આવીને સુમતિષ્ટ નગરમાં પનર્વસુ નામને વિદ્યાધર થયો. કોઈ એક સમયે તેણે કામે કરી પીડિત થઈને પુડરીકવિજય નામના નગરમાં ત્રિભુવનાના ચકીની અનગસુદરી નામની કન્યાનું હરણ કર્યું. તેના શુધને તે ચક્રીએ મોકલેલા વિદ્યાધરોની સામે યુદ્ધ કરતો છતાં તે અનગસુદરી વિમાનમાંથી નીકળીને એક નિક જમાં (જ્યાં ઝાડી ઘણી હોય તે ઠેકાણે) પડી. તે મળવાને પુનર્વસુ નિયાણ બાંધીને દીક્ષા લઈ સ્વર્ગમાં ગયો. ત્યાંથી આવીને આ લક્ષ્મણ થશે. અને તે અનગસુંદરીએ વનમાં રહીને ઉત્તમ પ્રકારને તપ કરો. કોઈ એક સમયે તેને અજગર ગળી ગયે. તે સમાધિમાં મરણ પામ્યા પછી ત્રીજા દેવલોકમાં દેવી થઈ. ત્યાંથી આવીને આ લક્ષ્મણની સ્ત્રી વિશલ્યા થઈ. ગુણવતીને ભાઈ જે ગુણધર તે ભવમાં ફરીને કુડલમડિત રાજપુત્ર થયો. તે શ્રાવકપણ પાળીને મુવા પછી સીતાને ભાઇ આ ભામડળ થયો. કાલિદી નગરીમાં રામદેવ નામના બ્રાહ્મણની સી શ્યામલાને પેટે વસુનદ અને સુનદન નામના બે પુત્રો થયા. કોઈ એક સમયે તેને ઘેર માસના ઉપવાસ કરનારા મુનિ પારણ કરવા સારૂ આવ્યા. તેને ભકિતએ કરી તેણે ભોજન કરાવ્યું તેથી મુવા પછી દાન ધર્મ કરી ઉત્તર કરૂને વિષે તે યુગ્મી (જોડલા) થયા કલ કરી ગયા પછી સાધર્મિ દેવલોકમાં દેવ થયા. ત્યાંથી આવીને કાલિદી નગરીમાં રતિવ - દન રાજાની સ્ત્રી સુદર્શનાના પૈસે પ્રિયંકર શુભકર એ નામના બે પુત્ર થયા. ત્યાં ઘરગ કાળ રાજ્ય કરીને દીક્ષા લઈ મરણ પામ્યા પછી એક દેવલોકમાં દેવ થયા. ત્યાંથી આવીને આ લવણાંકુશ થયા. તેમની પુર્વ જન્મની માતા સુદના ઘણા કાળ ભવ ફરીને રામના પુત્રને વિદ્યા શીખવનાર આ સિદ્ધાર્થ થયો. એવાં મુનિનાં વચન સાંભળીને ઘણા લોકો સવૅગને પામ્યા તે વખતે રામના સેનાની કૃતાંતવદને તે સાધુની પાસે દીક્ષા લીધી. ત્યારે રામ ઉડી જ યજુથણને નમસ્કાર કરીને સીતાની પાસે જઈ મનમાં ચિંતન કરવા લાગ્યો. આ કમળ ફુલોના જેવી કોમળ અગવાળી રાજપુત્રી મારી પ્રિયા સીતા . શીતોષ્ણકળશ કેમ સહન કરશે.! આ સંયમ રૂપી ભાર દયે કરી ઉપાડવાને છે ~ ~- ~ ~~- -~ ~ * - - - - Page #209 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૦ ) મહા કઠણ છતાં તેને આ કેમ ઉપાડી સકશે? અથવા જેના શીલના નાશ કરવાને રાવણ પણ સમર્થ થયા નહી, તે આ સયમ રૂપ પ્રતિજ્ઞા પાળવાને જરૂર સમર્થ થશે. એવા વિચાર કરીને રામે ગદગદ કંઠ થઈને સીતાની વદના કરી. તેમજ લક્ષ્મણ વગેરે ખીજા રાજાઓએ પણવદના કરી. પછી પરિવાર સહિત રામ પાછા અપેાધ્યામાં આવ્યા. આંઇ સીતા અને કૃતાંતવદન એ બેઉ જણ ઉત્તમ તપ કરવા લાગ્યા. તેમાં કૃતાંતવદન ઘણા દિવશ તપ કરીને બ્રહ્મ દેવલાકમાં ગયા. અને સીતા સાઠ વર્ષ સુધી અનેક પ્રકારના તપ કરીને છેવટ ખાવીશ દિવશ પાંદડાં અને વાચુતુ ભક્ષણ કરીને મુવા પછી તેના જીવ અચ્યુત દેવલાકના ઈદ્ર થયેા. 2 વૈતાઢય પર્વત ઉપર કાંચનપુર નામના નગરમાં એક વ્યકતકરથ તામના વિદ્યાધર રાજા થયા. તેની કન્યા મદાકિની અને ચંદ્રમુખીના સ્વચવરમાં પુત્રા સહિત રામ તથા લક્ષ્મણાદિક રાજાને તેણે ખાલાવ્યા. તે સર્વ ત્યાં જઇ ખેડા છતાં મદાકિન્યાએ પોતાની ઇચ્છાથી અનગલવણના ગળામાં વરમાળ ઘાલી. અને ચદ્રમુખીએ અકુશના ગળામાં ઘાલી. તે જોઈને લક્ષ્મણના અડીશે પુત્રા શ્રીધરાદિક ફેધમાં આવીને ચા. તેમના અભિપ્રાય જાણીને તેમને લવણાંકુશ કહેવા લાગ્યાઃ——આમની સાથે કે યુદ્ધ કરશે? એ ભાઇઓ હાવાથી મારવા યેાગ્ય નથી. જેમ રામ અને લક્ષ્મણમાં ભેદ નથી, તેમજ તેમના પુત્રામાં ભેદ ન હોવા જોઇએ. એવી રીતે પોતાના ક્રુતના સુખથી લવાંકુશે તેમને કહેવરાવ્યુ. તે સાંભળી લાયમાન થઈને પોતાના ખાટાં કર્મની નિદ્યા કરવા લાગ્યા. અને તેના યાગે તેજ વખતે સવેગને પામ્યા. ત્યારે પિતાની આજ્ઞા લઇ મહાખી નામના મુનિની પાસે જઇનેદીક્ષા લીધી, પછી લવણાંકુશ વિહાર કરતા થકા લક્ષ્મણ અને રામ સહિત ફરી અયાખ્યામાં આવ્યા. . કોઇએક સમયે ભામડળ પોતાના નગરના મહેલના ચબુતરા ઉપર બેશીને મતમાં ચિંતન કરવા લાગ્યા કે, આ સર્વ પૃથવી પોતાને સ્વાધીન કરીને, અકુતિ આજ્ઞાએ કરી એક છત્રી કરીને અને અતે દીક્ષા લઈને મારા મ નારથ પુર્ણ કરીશ. એવા વિચારમાં બેઠા છે એટલામાં આર્ચીતી આકાશમાંથી તેના ઉપર વીજળી પડી તેથી તે મરીને ઉત્તરકુરૂ ક્ષેત્રમાં યુગલી પણૅ થયા. આંઇ હનુમાન કોઇએક વખતે ચૈત્ર માસમાં ચૈત્યવંદન કરવા સારૂ મેરૂપર્વત ઉપર જઇને પાછો આવતાં સુર્ય આથમી ગયા. તેને જોઈને કહેવા Page #210 -------------------------------------------------------------------------- ________________ ક *.. - - - - - - લાગ્યું કે, જેવી રીતે એ આથમી ગ તેમજ ફરી ઉગશે. એ દ્રષ્ટાંતે સર્વ પદાથોને ઉદય અને અસ્ત છે. માટે કોઈ વસ્તુ સ્થિર નથી તેથી એને ધિક્કાર છે, એવો વિચાર કરી પોતાના નગરમાં આવ્યો. પછી પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસારી અને પોતે એક. ધર્મરત્નાચાર્યની પાસે જઈ દીક્ષા લીધી, તેની પાછળ તેની સાતસો પચાસ સ્ત્રીઓએ પણ એક લક્ષ્મીવતી નામની આર્યાની પાસે દીક્ષા લીધી. ત્યાર પછી તે શ્રીશલ, હનુમાન પ્રથમથી જ ધ્યાન, રૂપ અગ્નિથી સર્વ કર્મને બાળીને રીલેશી પામી અથવા (મોક્ષ) પદને પામ્યું. , હનુમાને દીક્ષા લીધી તે સાંભળીને રામ મનમાં વિચાર કરવા લાગ્યો કે, આ જગતના નાના પ્રકારના ભોગ સુખ મુકીને હનુમાને દુઃખકારક દીક્ષા - કેમ લીધી એવી રામની ચિંતા સધર્મ દેવલોકના ઈ અવધિ જ્ઞનથી જા ણીને તે પોતાની સભામાં આવ્યો. અને કહેવા લાગ્યો કે, અહે! કર્મની ગતિ વિષમ છે. આ રામ ચરમશરીરી છતાં તે ધરમને, પોતે હશે છે. અને આ વિષય જનિત્ર સુખોની પ્રસસા કરે છે. પણ એનું કારણ આ છે કે, રામ લક્ષ્મણ વચ્ચે પરસ્પર પ્રીતિ વધારે હોવાથી તે ભવ સુખનું કારણ છે તે સાંભળીને ત્યાંથી કાતુકે કરી બે દેવ તેમના સ્નેહની પરીક્ષા કરવા સારૂ અચોધ્યામાં આવ્યા, તેઓએ અતઃપુરમાં સર્વ રાજસીઓ કરૂણારસ્વરે કરી ખેદ કરે છે એવી રીતે માયા વડે લક્ષ્મણને બતાવ્યું. હા રામ, હા રામ! હા પદમનયન, હા! પદમબંધુ! હે જગતને ભય દેખાડનારા, તને આ અવસર વિના મૃત્યુ કેમ આવ્યો. એમ. રડતી થકી છાતી કુટી રહી છે, માથાના કેશ જેના છુટી-પડ્યા છે. એવી અવસ્થામાં પોતાની સ્ત્રીઓને જોઈને ખિન્ન થઈ લક્ષ્મણ કહેવા લાગ્યો કે, જીવિતને પણ વિત, જે મારો ભાઈ રામ તે શુ મુવો કે! અરેરે!! દુષ્ટ યમે આ શુ કહ્યુ! એમ બોલતો છતાં તે લક્ષ્મણને વાણી સહિત જીવ નીકળી ગયો. કહ્યું છે કે, “કના વિપાક દુર તિ કમ છે.” લક્ષ્મણ સિહાસન ઉપર સોનાના થ ભને ટેકીને બેઠો ત્યારે આખો ફાટીને ચિત્રના જેવી ક્રિયા વિનાની થઈ ગઈ. એમ જે ઈન લક્ષ્મણ મુવે એમ જાણી તે દેવતાઓ અતિ ચિંતાતુર થઈને પરસ્પર બેલવા લા ગ્યા. આ આપણે શું કરશુ? આખા વિશ્વને આધાર જે આ પુરુષ તેને આ છે પણ મારો કે શુ? એવી રીતે પોતાની નિંદા કરીને તે પોતાના લોક પ્ર{ ગયા. લક્ષ્યાંગ મુવિ એમ, જાણીને ત્યાં અંત.પુરની સ્ત્રીઓ આવી. = - = 1 - w - - - - - - ww - - - - Page #211 -------------------------------------------------------------------------- ________________ (૨૦૦૯) પરિવાર સહિત રડવા લાગી. તે સાંભળીને ત્યાં રામ આવીને કહેવા લાગ્યો કે, આ અમગલને કેવો આરંભ કરાયો છે ? આ હુ પણ જીવતો છું, અને આ મારો ભાઈ પણ જીવતોજ છે. કોઈ વ્યાધી એને પીડા કરે છે તેને દુ ૨ કરનારા ઘણા ઔષદે છે. એમ કહીને તેણે વિરા અને જ્યોતિષીઓને બોલાવ્યા, તેમના હાથે ઘણા મત્ર તથા તંત્ર વગરે કરાવ્યા પરંતુ તે સર્વ વ્યર્થ ગયા, એમ જાણીને રામ મુરછાને પામ્યો, ફરી સાવધ થઈને મેટા, વિલાપ કરવા લાગ્યો. તેમજ બિભીષણ, સુગ્રીવ, અને શતરૂઘનાદિ આખો માં પાણી આણુને હા ! અમે બધા ખરાબ થયા ! એમ કહીને રડવા લાગ્યા. કેશલ્યાદિક માતાઓ અને સ્ત્રીઓ આંખોમાં આંસુ આણીને કરૂણા સ્વર વડે રડવા લાગી. અને વારંવાર અરછા ખાઈને જમીન ઉપર પડવા લાગી, નગરમાં દરેક રસ્તામાં ઘરોમાં તથા દરેક બજારમાં જ્યાં ત્યાં હાહાકાર થઈ રહ્યા તે વખતે લવણાંકુશ, રામને નસ્કાર કરીને કહેવા લાગ્યા કે, હે રામ, આ લક્ષમણનો મૃત્યુ જોઈને આજ અમે સંસારથી ડરી ગયા. કેમ કે સર્વને અકસ્માત મૃત્યુ આવે છે. તે માટે સર્વ લોકોએ પ્રથમથી જ પરલોક ના સાધન વિષે તત્પર રહેવું તેથી હવે અમને દિક્ષા લેવાની આજ્ઞા આ૫ આ લક્ષ્મણ મુવેલા ઘરમાં હવે પછી અમને રહેવા યોગ્ય નથી, એમ ક હી રામને નમસ્કાર કરીને એક અગ્રત ઘોષ નામમા મુનિની પાસે તેમણે જઈ દિક્ષા લીધી. પછી તે કેમે કરીને મોક્ષ પામ્યા. પછી રામ ભાઇના દુઃખથી અને પુત્રોના વિયોગથી વાર વાર મુરછા પામીને આ પ્રમાણે બોલવા લાગ્યો – હે ભાઈ મે તારો કાઈ અપમાન ક ચાથી આ અકસ્માત તે મન ધારણ કરવું છે કે તુ આવી રીતે થયો. પુએ મને મુકી દીધો. કહ્યું છે કે પુરૂશમાં શેકડો છિદ્રો જોઈને ભુતો મા વેશ કરે છે.” એવી રીતે ઉન્મતની ૫ બેલનારો જે રામ તે જોઈને બિ ભીષણદિક પાસે આવીને ગદ ગદ વાણીથી બોલવા લાગ્યા. હે પ્રભે, તુ ધીર પુરૂષોમાં ધીર છે ? વીરેમાં વીર છે, તેમ છતાં આ લાકારક અર્થ ચિને. અગીકાર કેમ કરે છે? આ સમયે તો લોક પ્રસિદ્ધ અગસસ્કાર સહિત લક્ષ્મણને ઔધર્વહિક કર્તવ્ય છે, તે સાંભળીને રામ કે ધમાં આવીને બો. મારો ભાઈ જીવતો છે હે દુષ્ટ આ તમે શુ બોલો છે, બધુ સહિત તમારૂ જ અગ્નીમાં દાહપુર્વક મૃત્યકાર્ય કરો. મારો ભાઈ તો મોટા આયુષ્યના - છે એમ જ્હીને બધુરી બધુ! જલદી બોલ! જલદી બોલ ! હે - - : - E Page #212 -------------------------------------------------------------------------- ________________ (૧૦) - -- *- - ~* - - ~ - - * - ~ - - - - - - - - * :: વત્સ લક્ષ્મણ ! આઈ દુર્જન પ્રવેશ છે. માટે શા સારૂ મને ઘણું દુખ દે છે. અથવા આ અલોની સામે તેને કેપ કરવું યોગ્ય નથી. એમ કહી લ ી ક્ષ્મણને ઉપાડી ખાંખા ઉપર લઈને બીજે ઠેકાણે ગયો. તેને સ્નાન કરવાના ઘરમાં લઈ જઈને ત્યાં લક્ષ્મણને સ્નાન કરાવ્યું. તેના શરીરને ચંદનાદિકે કરી લેપન કરવું. કદાચિત ઉતમ અને પાત્રમાં ભરીને પોતે તેની આગળ આવી રાખ્યાં. ફરી તેને પોતાના ખેળામાં લઈને તેનું મસ્તક ચુંબન કરવા લાગ્યો. ક્યારેક પલગ ઉપર સુવરાવીને એહડાવી મુકે, ક્યારેક પોતે તેની સામે બોલીને પોતે જ પોતાને ઉત્તર વાળે. ક્યારેક પિતે ચાકર થઈને તેના પગ મશળ ઇત્યાદિક નાના પ્રકારની ચેષ્ટા સ્નેહે કરી રામ કરવા લાગે. બીજાં સર્વ કામ ભુલી ગયો. એવી રીતે છ મહીના નીકળી ગયા. ત્યારે મને ઉન્મત થએલો જોઈને ઈદ્રજીતની અને સુદના પુત્ર તથા બીજા શરૂ તેને મારવા સારૂ આવ્યા. તે જેમ પર્વતની ગુફામાં સિહ સુતે છતાં તેને પારધી ઘેરી લે , તેમ તેના સેન્ચે જેમાં ઉન્મત રામ શેકમાં બેઠેલો છે એ અયોધ્યા નગરીને ઘેરી લીધી. રામે પણ લક્ષમણને ખોળામાં લઈને અકાલે સ વર્તમેઘની પ વનરાવર્ત ધનુષ્યનો ટહુકાર કરો. તે વખતે આસનના કપથી મહેદ્ર દેવલોકથી દેવો સહિત જટાયુ પુર્વભવના મિત્ર ભાવથી રામની પાસે આવ્યા. ત્યારે તેને જોઈને ઈદ્રજીતના પુત્ર કહેવા લાગ્યા કે, હજી સુધી ! રામના પક્ષમાં દેવ છે, અને આગળ અમને મારનાર બિભીષણ છે, તેથી ભય અને લાજના માસ્યા સવેગને પામ્યા, પછી અતીગ મુનિની પાસે જ ઈને ત્યોએ દિક્ષા લીધી. પછી રામને બોધ કરવા સારૂ જટાયુએ એક સુકેકેલાં ઝાડને વાર વાર પાણી રેડયું. તથા પથ્થર ઉપર શુકેલું ખાતર નાખીને તેની ઉપર કમલનાં બીજ વાવ્યાં, મુવેલા બેલને નાગર માં જોડીને અકાલે ધાન્ય પખવા લાગ્યો. ઘાણીમાં રેતી નાંખીને તેમાંથી તેલ નીકળવા સારુ તેને પીલવા લાગ્યો. ઇત્યાદિક તેણે ઘણા ઉલટા કાર્યો રામની સામે કરચાં. તે જોઈને તેને રામ કહેવા લાગ્યો કે, આ સુકા ઝાડને ફોગટ શા સારૂ પાણી રેડે છે? ફળ તો દુર રહ્યાં, પણ મુશળને કોઈ ઠેકાણે ફુલો આવે છે કે ? થ્થર ઉપર કમળ રોપવાથી શુ તે ઉગશે કે? જલ વિનાના ઠેકાણે મુવેલા થી બીજ પખાય છે ? તેમજ વધુમાં તેલ નીકળવાનો કાંઈ પણ સ ભવ ન - તાં તે વ્યર્થ શા સારૂ પીલે છે? હે મુખ, તને ઉપાયની ખબર નથી. મા છે કે આ તારી સર્વ મેહેનત વ્યર્થ છે, ત્યારે જટાયું હશીને બે. એવી તને 5 " * ~ - ~- - — - - ~ ~ ~ ક - ~- - ~ ~- - - - ન - ~ ~ - - - - Page #213 -------------------------------------------------------------------------- ________________ (૧૧) આ ખખર ! છતાં હે પ્રભો, આ અજ્ઞાનના ચિન્હરૂપ મુડદાને ખબા ઉપર લઇને શા સારૂ કરે છે? એવુ તેનુ ખેાલવુ સાંભળી લક્ષ્મણને” લિગમે કરીને ફરી કહેવા લાગ્યાં, આ શુ તુ અમગલ ખેલે છે? તુ મારી સામેથી દુર ા. એવી રીતે જટાયુની 'સાથે રામ ખેાલતા છતાં અવધી જ્ઞાની કૃતાંતવંદન દેવ રામને બેધ કરવા સારૂ ત્યાં આવ્યા. તે પાતાના ખખા ઉપર સ્ત્રીનુ મુડદું લઇને રામની સામે ફરવા લાગ્યા. તે જોઇને તેને રામ કહેવા લાગ્યા કે, તુ કોઇ ગાંડો છે કે ? આ મુવેલી સ્ત્રી ખખા ઉપર ઉપાડીને શા સારૂ ફરે છે ? કૃતાંત ખાલ્યા તુ શું અમગલ ખાલે છે? આ મારી પ્રાણમિય સી છે. તે પોતે ખા મુડદાને કેમ ઉચકયુ છે, મારા ખખા ઉપરની' સીને તુ મુવેલી જાણતા છતાં પોતાના ખખા ઉપરના મુડદ્રાને શા સારૂં જાણતા નથી ? એવી રીતે તેણે ખતાવેલા હેતુથી રામ સાવધ થઈને મનમાં ચિતન કરવા લાગ્યા કે, આ મારા ભાઇ ખચીત જીવતા નથી ત્યારે તે બેઉ દેવ રામને કહેવા લાગ્યા કે, અમે ધૃતાંતવદન તથા જટાયુ એ બેઉ પુર્વ ભવના તારા સેવકો છીએ. એમ કહીને પોતાને ઠેકાણે ગયા. તેવાજ રામે પોતાના ભાઇનુ મૃતકાર્ય કર્ચે, પછી પેતે દિક્ષા લેવાની ઇચ્છા કરીને શતરૂંઘનને રાજ્ય ગ્રહણ કરવાની આજ્ઞા કરી ત્યારે તેણે કહ્યુ કે, હુ પણ તમારા ચરણાની પાસે રહીશ, એમ કહી ભવથી ઉપરામ થઈને શતoને રાજ મુકી દીધુ પછી લવણના પુત્ર અનગ દેવને રામે રાજ ઉપર બેસાડયા, પેાતે ચોથા પુરૂષાર્થ (મેાક્ષ) ને માટે અર્હદાસ નામના શ્રાવકે કહેલા મુનિસુવ્રત સ્વા મીના વશમાં થયેલા સુવ્રત નામના મહામુનિની પાસે ગયા. ત્યાં શતરૂઘન સુગ્રીવ, બિભીષણ, વિરાધ, વગેરે ખીજા કેટલાએક રાજા સહિત રામે દી ક્ષા લીધી, એવી રીતે રામચંદ્ર નીકળ્યા પછી પાતાના વૈભવાના ત્યાગ કરી ને સાળ હજાર રાજા તેની પાછળ નીકળ્યા. તેમજ સાડત્રીસ હજાર અતઃપુરતી સ્ત્રીઓ દીક્ષા લઈને શ્રીમતી સાધવીની પાસે રહી, પછી સાઠ વર્ષ સુધી ગુરૂની પાસે રહી અનેક અભિગ્રહ વિષે તત્પર થઇ, પુર્વાંગ સુત ભાવિત થઇને તે રાજરૂ અનેક તપાચરણ કરવા લાગ્યા પછી વિહાર કરવા સારૂ ગુરૂની આજ્ઞા લઇને એકાએકી રામ વનમાં ગયા. ત્યાં ધ્યાન કરવા એ ઠો છતાં રામને રાતના અવધિ જ્ઞાન ઉત્પન થયુ. ત્યારે ચાદ લેાક હાથમાં છે એમ જોવા લાગ્યો. અને કહેવા લાગો કે, તે દવા થકી હું ખરાબ થયા. કેમકે લક્ષ્મણ નરકમાં ગયા. પછી રામ મનમાં ચિતન કરીને હું પુર્વ જ Page #214 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૨ ) { : મમાં ધનાત હતા અને લક્ષ્મણ વસુદત હતા, તે ભવામાં તે કૃતકૃત્ય થઇને મ. સુવાથી આ જન્મમાં વસુદતના જીવ લક્ષમણ થયે તેમાં બાળપણામાં આ ના સેસ વર્ષ વ્યર્થ ગયાં. માંડલીકપણામાં ત્રણસે વર્ષે ગયાં, દિગવિજય કરવામાં ચાળીશ ગયાં, અગીયાર હુન્નર પાંચા, અને સાઠ વરબા રાજ્ય કરવાં ગયાં. એ પ્રમાણે માર- હાર વરસ વીતી ગયાં, તે માટે તે અવિરતનુ અયુબ વ્યર્થ થયુ. એમાં દેવોના દાષ નથી, પણ એ પુર્વ કર્મના વિપાક છે એવા વિચાર કરીને પેાતાના કમાને કાપવાને અધિક મેહેનત કરતા થકા રા મ સમાધીમાં પેશી ગયેા, પછી; છ દિવશ ઉપવાસ કરીને પારણુ કરવા સારૂં સ્થાનઃસ્થા નગરમાં ગયો, તે વખતે જેમ ચદ્ર પૃથ્વી ઉપર આવે એવી રી તે નગરના લોકો રામને જોઇને તેની સામે ગયા, ત્યાની સ્ત્રી પાતે પે તાના ઘરના દરવાજમાં તેને ભિક્ષા દેવા સારૂં નાના પ્રકારના ભોજનાએ કરી ભરેલા પાત્ર લઈને રાજી થઇ, તે લોકેના હર્ષથી આખા ગામમાં મેાટી ભીડ થવા લાગી, હાથીએ થાંભલા ઉખેડી નાંખ્યા. ઘેાડા ઊંચા કાન કરીને ઉભા રહ્યા, ત્યાંતા લોકો ધર્મવાળા ન હોવાથી ત્યાના આહાર ન લેતાં રામ ત્યાંના રાજાને ઘેર ગયા, ત્યારે તે પ્રતિનદી રાજાએ તેને ઢાષ રહિત ભીક્ષા દીધી. રામે વિધીએ કરી ભાજન કરચુ ત્યારે દેવોએ વસુધારાક્રિક પ ચ ધારાની દ્રષ્ટી કરી, પછી રામ ફરી વનમાં આળ્યે, ફરી રાજ્યના ક્ષેાભ ત થાય અને એવી. ગ ન થાય એવી બુદ્ધિથી તેણે નિગ્રહ કરો કે, વનમાંજ ભિક્ષાના વખતે ભાજન મળ્યુ તેજ પારણુ કરવુ, નીકર એમજ રહેવુ. પછી પોતાના શરીરમાં નિરપેક્ષ થઇને તે સમાધીમાં બેશી ગયા. આ ફાઇ, એક દિવશે પ્રતિનઃ રાજા અક્રીડા કરવા સારૂ ધાડા ઉપર બે શીને નગરથી ખાહાર નીકળ્યા. તે ધાડો તેના હાથમા ન રહીને રાજાને તે વનમાં લાવીને એક તદનપુણ્યખ્ય સરોવ૨માંના ચીખલમાં જઇ પડયા. તેની પાછળ તેનુ સૈન્ય પણ ત્યાં આવીને તે ધેાડાને ચીખલમાંથી કાણાડીને ત્યાંજ ડેરામાં બાંધ્યા. રાજાએ શ્વાન કરીને પરિવાર સહિત ત્યાં ભાજન ક+ કરયા. તે વખતે રામ, ધ્યાન મુકીને પારણુ કરવાની ઇચ્છાથી ત્યાં આવ્યા, તેને જોઈને રાજા ઉડયા, અને પાછળ ચાખુ રહેલુ જે અન પાતાદિક તે ગ જાએ રામને આપ્યું. ત્યાં રામે પારણુ કસ્યા પછી આકાશમાંથી રત્નનાની વરસાત થઇ. પછી તે રામની દેશના સાંભળીને પ્રતિમ ધાર્દિક નર્વ દ્વાદશ્ વ્રત ધારી શ્રાવકો થયા, તે દિવથી વનદેવતાએ કરી પુખ્ત થકા રામ તેજ-અ -: Page #215 -------------------------------------------------------------------------- ________________ રણ્યમાં ઘણું દહાડો રહ્યો. પછી સંસારને તણસલાની પેઠે સમછરામ એક મહીને. મહીને. ત્રણ મહીને, તથા ચાર મહીને પારણું કરવા લાગ્યો. ક્યા રેક પયંક ઉપર બેસીને ધ્યાન કરે, ને ક્યારેક ઉચા હાથ કરી રહે, ક્યારેક અંગુઠા ઉપર અને ક્યારેક પાર્વે ભાગે એ પ્રકારે નાના પ્રકારના આસનો કરીને રામે અતિ કઠિણ તપ કર. તે કોએક સમયે ફિરતો કિરતે લક્ષ્મ છે વિધાધરોની સામે ઉપાડેલી કોટીશીલા નામની શિલાની પાસે આવ્યો. તે ઉપર બેસીને પશ્રેણિનું આચરણ કરવું. રાતના કાઉસગપણે રહીને શુ કલધ્યાન કરવા લાગ્યો, તે વખતે સીતેઢે તે અવધી જ્ઞાન વડે જાણી લીધુ તેથી આ રામ સસારી થશે તો ફરી એની સાથે હું રહીશ. માટે અનુકુલ ઉપસર્ગ વડે અને જે હું ઉપદ્રવ કરૂ તે આ મારે સુહદય દેવ થાય. એવું ચિતન કરીને, સીતેદ્ર રામની પાસે આવ્યો. તેણે એક વસત રૂતુએ કરી ભાયમાન એવું ઉઘાન ત્યાં કહ્યું. તેમાં કોકિલા શબ્દો કરવા લાગી. મ લયાનિલ નામ પવન ચાલવા લાગ્યો. ફુલોની સુગધીથી હસ્થીત ભમરાઓ ગુજારવ કરવા લાગ્યા. આઝ, ચંપક, કિકિલ, પાટલ, અને બકુલાદિક વૃક્ષ ને કામના નવીન અસ્ત્રારૂપ ફુલો લાગ્યો તેમાં સાતેક સીતાનું રૂપ લઈને ન તેમજ પોતાની સાથે બીજી સીઓ ઉત્પન્ન કરીને રામને તે કહેવા લાગી. | હે પ્રિય જે સીતા તે હુ પોતે આઈ આવી છું. તે વખતે તેને અનુક્ત મુ કીને મે દિક્ષા લીધા પછી મને પશ્ચાતાપ થયો, અને આ વિદ્યાધરી કુમારી ઓએ પણ મારી પ્રાર્થના કરી કે હે સીતા. તારો પતિ જે રામ, તે અમ ને પતિ કરી આપો એટલી અમારી ઉપર કૃપા કર. અને તું પણ દિક્ષા મુકીને રામની સી થા. તે માટે હે રામ, આ વિદ્યાધરી સ્ત્રીઓને અગીકાર કરો અને હું પણ તારી સાથે રમમાણ થઇશ. એવી રીતે તે સીતેદ્ર બેલે છે. એટલામાં તે ખેચર સ્ત્રીઓ કામને ઉત્પન કરનારૂ ગાયન કરવા લાગી. તે પણ તે સીતેદ્રના વચનથી, તેમજ તે ગાયનથી, તથા તો વસતથી રામ લગારે ધ્યાનથી ડગ્યો નહી. પછી માઘના શુકલ પક્ષની દ્વાદશીની રાત્ર ના ચેથા પ્રહરે રામને કેવળજ્ઞાન થયું, ત્યારે તેના કેવળ જ્ઞાનને મહત્સવ સીતેદ્ર સહિત દેવોએ કરયો. તે વખત દિવ્ય કમલ ઉપર બેઠેલા તથા દિ ચામર વડે વિછત, દિવ્ય ધારણ કરનારા રામર્થીએ ત્યાં ધર્મ શના I દિધી. તે દેશમાં સીતે ક્ષમાપના કરી નમસ્કાર કરીને લક્ષ્મણ અને રા છે વણની ગતી પુછી. ત્યારે તેને રામ સુનિ કહેવા લાગ્યા. આ વખતે ચોથા Page #216 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ૪) મરીમાં બુદ્ધ સહિત રાવણ અહંક્ષ્મણ છે. કહ્યું છે કે, “દહ ધારીને ઈમધીબ છે. - ' ' ', " ' = 3 ૪ - 4 t" "તે નર ભેગને"રીવણ અને લક્ષ્મણ પુર્વ મહોત્રને જણજેવી છે ' વિયવતી એમની નગરીમાં સુનંદની સ્ત્રી રોહિણના જીવદાસ અને સુંદર શન નામના થશે. તે નિરતર ની ઘર્મને પાળશો ત્યાંથી મરીમે સધર્મ દેવલોકમાં રવ થશે. ત્યાંથી આવીને વિજય મંગરીમાં ત્યાં ફરી બ્રા “થશે. ત્યાંથી બુવા પછી દેવલોકમાં જશે. ત્યાંથી આવી વિજયાપુરીમાં | દુર રોની સ્ત્રી શ્રી લક્ષ્મીન પટે અયકાંત તથા અયપ્રભ એનામના પુર્ણ થશે તે ર્ભવમાં 'જિનભાષીત સંયમપાલન કરીને મુલાધૂછી લાંતક વલોકમાં દેવ થશે. તે વખતે તુ અય્યત દેવલોકથી નીકળીને આ ભરત ક્ષેત્રમાં સંઈ રસ્મમત નામનો ચક્રધર રથિઈશ. ત્યાંથી તે બેઉ એવી 'ને ઈયુ અને ઘરેથમોના તારા પુત્ર થશે પછીતુ દિક્ષા લઈને બલિ કિશ દેવલોકમાં જઈશ. અને રાવણનોછવજે છીદ્રાંચુધ તે ત્રણ ભ ભમીને તીર્થ કેર ગૌત્રકમ ઉત્પન કરશે. અને તેના છ તીરંથના થશે ચોરે દોસ્થી આવીને તેનો ગણધરર્થઇશ૫છી હું અને તે શ્રાક્ષ પ્રજેશ, અને તારો પુત્ર મેઘૂરથ જે લક્ષ્મણની છવી-તેસુભગતિ ધામ ર્યાર પછી તે પુષ્કર દ્વીપમાં ચિત્ર નગીને“વિષે ચકવરત શા | “ થશે સની “ભેગવર્ન દિક્ષા લીધા પછી કમેક સરવે કર થઈને પણ છે એ પશે | * * * * : , . એવાં રામ કેવળીનાં વચન સાંભળીને પુન હંથી ક્યાં લક્ષમણ પણ નરકમાં દુઃખી પડ હતું ત્યાં સીતેદ્ર ગAત્યાં શબુકે અને રાવણે “ગ્નિપાદકતાં ૩પ કરીને લક્ષ્મણની સાથે થુદ્ધ કરતા સીતેદ્રે દીઠા,“યારે તે ત્યાનિ પરમારધિક લોકોએ તેમને કહ્યું કે, આ પ્રમાણે યુદ્ધ કરનારા જે તે છે કે તેમ કરી દિન"થાર્ય માટે તેનો ઉપાયે કરવો જોઈએ એમ કહીને તે “અને અગતાકમાં નાખ્યાં, તેમાં જયારે ત્યો બળવા લાળો. ત્યારે માટે થપુકાર કરવા લાગ્યા પછી તેમને સ્થાથી કોહડીને તાપેલૈં તેલના કુડમાં નાખ્ય; તેમની શરીરે ગળી ગયા પછી તપેલ નિળીઆઉપર નાખ્યા ''ત્યાં તર્તી શબ્દકરી છુટવા લાગ્યા, છાદિક ખાઇને રીતે તે આ સુરેને કહેવા લાગે કે તમે એમને જાણતા નથી. એ શ્રેષ્ઠ પુરૂછે તમે આઈથી દુર થાઓ. અને એમને મુકી ': વી રીતે ધમકાવીને શ- ) - t 1 - , ૧ + + એ + + -- મ - - = ------- Page #217 -------------------------------------------------------------------------- ________________ - - - - - બુક. અને રાવણને તે સીતે કહેવા લાગો પુર્વ કર્મ કરવાથી આ નરકમાં તમે આવ્યા, તથાપિ તે વર મુક્તા નથી કે એમ કહીને તેમને બોધ - વા સારૂ રામ"મુનિએ કહેલો વ્રતifસ રાવણુ અને લક્ષ્મણને તેણે કહ્યો. તે સાંભળીને ત્યો કહેવા લાગયા કે, હે કપાનિધી તે ઘણુ સારૂ કરયુ. તારા ઉપદેશથી અમને દુઃખેની વિસ્મૃતિ થઈ પૂર્વ જન્માર્જીત કર્મ કરી, ઘણા દિવશ નરકાસ થયો તે દુઃખ કોણ દુર કરનાર છે ? એવાં તેમનાં વાકયો સાંભળીને સીતેદ્રને કરૂણાઆવ્યાથી કહે છે–આ રકંથી તમને હું દેવલોક માં લઈ જઈશ. એમ કહીને તે ત્રણેને હાથમાં પકડ્યા. ત્યારે પારાની પઠે હાથ માંથી તે નીચે પડી ગયા, ત્યારે ફરી હાથેથી ઉપાડ્યા, ફરી પડ્યા એ પ્રમાણે ત્રણ ચાર વખત થયા પછી ત્યાં સીતેદ્રને કહેવા લાગ્યા કે તારા ઉપાડવા થી અમને ઘણું દુઃખ થાય છે, માટે અમને આંઈજ મુકીને તુ તારા સ્વSમાં જ, એવું તેમનું બાવવું સાંભળીને તેમને ત્યાં જ મુકીને તથા રામને નમસ્કાર કરીને તીર્થ યાત્રા કરતા કરતે તે નદીવ, દીપમાં ગયો જતાં દેવ કુરૂ પ્રદેશમાં ભામડલ રાજાને જીવ જોઈને મથથના સ્નેહ વડે તેને ઉત્તમ બંધ કરતો થકો સાતેક દેવલોક પ્રત્યે ગયો રામને કેવળજ્ઞાન ઉત્પન થ યા પછી પચીસ વર્ષ પૂથ્વી ઉપર વિહાર કરી ભાવિક લોકોને બોધ કરી ત . થા પચાસ હજાર વર્ષ આયુષને ઉલઘન કરીને સિલીષી વિધીથી રામચંદ્ર , રાજષ સુખાનદ સારસ્વત પ્રત્યે પ્રાપ્ત થયા રાવણુ અને લક્ષ્મણ ચોથી નરકે ગયા, અને સીતા અચુત,ઇદ થશે એવી રીતે શ્રી રામ લંક્રમણ તથા રાવણ વિગરેનુ ચરીત્ર આચાર્ય શ્રી હેમંચંદ્રસુરીએ વરણુ, - - - - - - | \ . Page #218 -------------------------------------------------------------------------- ________________ (२) Andaan m anawwanmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmwwwmane .: ईत्याचार्य। श्री हेमचंद्र विरचिते श्री राम . ' लक्षमण चरीत्रे श्री राम नीरवाण इत्यादी, न १ 4 TAN aamaanaamannaa . ... ... दसमो,खंड समाप्त. - AnamnaammarAmmamianmmmmmmmmmmmmmmmmmmmmanwwwmaradimanamaina Anmol PRAKAAMRAAmiammarAmAamm Page #219 -------------------------------------------------------------------------- ________________ મહા ઊપાદયાય શી જસવી - - - - • આ મહા પડીત શ્રી જશવીજે ઉપાધ્યાયે સંવત ૧૭૧ માં કાશી નગરમાં રહી ઘણો વિદ્યાભ્યાસ કરીને શ્રી જૈનમાર્ગમાં નિપુણ થયા હ તા એઉના રચેલા ઘણાક ગ્ર ગાયનમાં તથા લોકબધં અને કાવ્ય સહિત છે આ મહા પંડીતે કોઈ રીતે ખેચ તાણ કીધા વિના શ્રી જીન વચનને અનુસાર ગ્રંથ રચેલા છે એમની બુદ્ધિ એટલી તો સરસ હતી કે બસે લોક દ્રષ્ટીએ ધારી લઈને જીભા કરતા હતા તેમજ એમના રચેલા ગ્રંથો આ દુઃ સમકાળમાં બાળ જીવોને જનમાર્ગ ઓળખવા તથા પામવાને ઘણાજ ઉપયોગી થઈ પડયા છે એઉ સાહેબે જે જે ગ્રથો રચ્યા છે તેમાં માત્ર સીદ્ધાંતને અનુસાર જ રચ્યા છે. વળી તે સાધારણ બુધવાળાને પણ સમજણ પડે તેવા કેટલાક ગ્રંથો છે તેમાંના આ ગ્રંથમાં કિચીત એ મહા પડીતના નામસ્મર ણરૂપ દાખલ કરીએ છીએ. ક ક.. , ડ અ श्री धरस्वामीनी विनंति रुपे गाथा १२५नुं स्तवन, = સ જ ર તા ૧ ૪િ, એક દીન દાદી દેડતી. એ દેશી. સ્વામી શ્રી મધર વિનવી, સાંભળે માહારી દેવરે, તાહારી આણું હું શીર ધરૂ, આદરૂ તાહારી સેવરે, સ્વામી ૧ કુગુરૂની વાસના પાસમા, હરિણ પર જે પડ્યા લોકો તેહને શરણ તુજ વિણ નહી, ટળવળે બાપડા ફકરે. સ્વામી. ૨ જ્ઞાન દ- ૩ રર્શન ચરણ ગુણ વિના, જે કરા કુણાચાર, લુટીયા તે જન દેખતાં, કી- ! હાં કરે લોક પકારરે. સ્વામી, ૩ જેહ નવી ભવ તયા નીરગુણી, તારશે, કે પેરે તેહરે ઈમ' અજાણ્યા પડે ફદમાં, પાપ બધી રહ્યા તેહરે, સ્વામી ૪ કામ કુંભાદિક અધીકનું, ધરમનુ કો નવી મુલ દોકડે કુગુરૂ તે દાખ- ૧ - - Page #220 -------------------------------------------------------------------------- ________________ (૧૮) વે, શુ થયુ એહ જગ શુળરે, સ્વામી ૫ અરથની દેશના જે દીએ, ઉલવે ધરમના ગ્રંથરેપરમપદનો પ્રગટ ચોર છે, તેહથી કામ વહે પંથરે. સ્વામી ૬ વખય રસમા બ્રહી માચીયા, નાચીયા કુગુરૂ મદપુર ધામ ધુમે ધમા ધમી ચલી, જ્ઞાન મારગ રહ્ય દુરરે, સ્વામ૦ ૭ કલહકારી કદાગ્રહ ભરચા, થાપતા આપણા બોલરે, જન વચન અન્યથા દાખવે, આજતો, વાજતે ઢેલ રે. સ્વામી. ૮ કે નીજ દોષને ગેપવા, રેપવા કે મતી કદરે ધરમની દેશના પાલટે, સત્ય ભાખે નહી મદરે. સ્વામી. ૮ બહુ મુખે બોલ ઈમ સાંભળી, નવી ધરે લોક વિસ્વાસરે હૃઢતા ધરમને તે થયા. ભમર છમ કેમ લની વાસરે. સ્વામી ૧૦ - ઢાળ ૨ જી, ભેળીડા હંસારે વખય ન રાચીએ. એ દેશી. ઇમ હૃઢતારે ધરમ હામણું, મળીયે સદગુરૂ એક; તેણે સાચારે મારગ દાખવ્યો, આ ણી રૂશ્ય વિવેક. શ્રી શ્રીમંધર સાહીબ સાંભળે. એ આંકણી ૧૧ પર ઘર જોતરે ધરમ તુમ ફિરે, નીજ ઘર ન લહારે ધરમ, છમ નવી જાણેરે મુગ કસ્તુરીએ, મૃગમદ પરીમલ મરમ; શ્રી૧ર છમ તે ભુલરે મૃગ દશા દીશી ફરે, લેવા યુગ મદ ગધ, તમ જગ ઢંઢેરે બાહર ધરમને, મધ્યા દ્રષ્ટીરે અધ, શ્રી. ૧૩ જાતી અધનારે દેષ ન આકરો, જે નવી ખેરે અર્થ મીથ્યા કરે તેહથી આકર, માને અર્થ અનર્થ. શ્રી. ૧૪ આપ બસ સેરે પરગુણ ઓળવે, ન ધરે ગુણનારે લેશ; તે જીન વાણી નવી શ્રવણે સુણે, દીએ મીથ્યા ઉપદેશ. શ્રી. ૧૫ જ્ઞાન પ્રકારે મેહ તીર હરે, જેને સદ ગર સર. તે જ ખેરે સત્તા ધરમની, ચીદાનંદ ભરપુર. શ્રી. ૧૬ જીમ નીરમળતારે રત્ન ફટીક તણું, તીમ જે જીવ સ્વભાવ, તે જીન વગેરે ધરમ પ્રકાશીયો, પ્રબળ ખાય અભાવ, શ્રી. ૧૭ જીમ તે રાતેરે કુલ રાનડુ, શા મ ફુલથીરે શામ; પાપ પુન્યથીરે તીમ જગ જીવને, રાગ દવેશ પરિણામ. શ્રી. ૧૮ ધરમ ન કહીએ નિશ્ચય તેહને, જેહ વીભાવ વડ વ્યાધી; પછી લે અગેરે ઇણી પૂરે ભાખીયુ, કરમે હેય ઉપાધી. શ્રી. ૧૮ જે જે અસેરે નીરૂપાધીકપણું, તે તે જાણોરે ધરમ સમ્યગ કરે ગુણઠાણા થકી, જાવ લહે શીવ શરમ, શ્રી. ૨૦ ઈમ જાણીને જ્ઞાન દશા ભજી, રહીએ આપ સ્વરૂપ પર પરણીતથીરે ધરમ ન છાંડીએ, નવી પડીએ ભવી કુપ, શ્રી. ૨૧ | Page #221 -------------------------------------------------------------------------- ________________ (૨૧) ~ ~- - ~ ~ ~ ~ ~ 1 કાળ ૩ જી ‘, કે ' ' છે ? ' હવે રાણી પદમાવતી એ દેશી છહ લગે આતમ દ્રવ્યનું, લક્ષણ વી જાણ્ય, તહાં લગે ગુણકાણું ભલું કિમ આવે તાક્યું આતમ તત્વ વિ ચારીએ. રર એ આંકણી. આતમ અજ્ઞાને કરી, જે ભવ દુખ લહીએઆત મ જ્ઞાને તેટલે, એમ મન સદહીએ આ૦ ર૩ જ્ઞાન દંશ જે આકરી, તે ચરણ વિચારો નિરવિકલ્પ ઉપગમાં, નહી કરમનો ચારો આ ર૪ ભગ વાઇ અંગે ભાખીયાં. સામાઈક અર્થ, સામાઈક પણ આતંમાં. ધરો સુબો આ ઈ આ૦ ર૫ લોકસાર અધ્યયનમાં, સમકીત મુનિભાવે, મુનિ ભાવજ સમકીત કહ્યું, નિજ શુદ્ધ સ્વભાવે આ ર૬ કષ્ટ કરો સજમ ધરો, ગાલ ની જ દહ, જ્ઞાન દશા વીણ જીવને, નહીં દુખને છેહ આ૦ ર૭ બાહિર યતના બાપડા, કરતા દુહવાએ; અતર યતના જ્ઞાનની, નવિ તેણે થાઓ, આ૦ ૨૮ રાગ દવેશ મલ ગાલવા, ઉપસમ જળ છલો, આતમ પરણતી આદરી, પર પરિણતી પીલો આ૦ ૨૯ હુ એહનો એ માહરા, એ હુ ઈણિ બુદ્ધિ, ચેતન જડતા અનુભવે, નવી માસ શુદ્ધિ, આ૦ ૩૦ બાહિર દ્રષ્ટી દેખતાં, બાહિર મન ધ્યા; અતર દ્રષ્ટી દેખતાં; અક્ષય પદ પાવે આ૦ ૩૧ ચરણ હોઈ લજ્જાદિકે, નવિ મનને ભાગે; બીજે અધ્યયને કહ્યા, ઇમ પહિલે અને આ૦ ૩ર અધ્યાતમ વિણ જે ક્રિયા, તે તન્મળ તોળે. મમકારાદિક યોગથી ઈમ જ્ઞાની બેલે આ૦ ૩૩ હુ કરતા પરભાવનો, ઈમ છમ છમ જાણે, તીમ તીમ અજ્ઞાને પડે, નિજ કર્મને ઘાણે આ૦ ૩૪ પુદગલ કર્મદિક તછે, કરતા વ્યવહાર; કરતા ચેતન કરમનો, નિશ્ચય સુવિચાર આ૦ ૩૫ કેરતા શુદ્ધ સ્વભાવનો, નય શુદ્ધિ કહીએ; કરતા પર પરિણામો બે કરિયા ગ્રહીએ આ૦ ૩૬ કાળ ૪ થી. શિષ્ય કહે પરભાવને, અકરતા કહિઉ માણી; દાન હરણાદિક કિમ ઘટે કહે સદગુરૂ વાણ, શુદ્ધ નય અર્થ ધારીએ. ૩૭ ધરમ નવિ દીએ ન. વા સુખ દિએ, પર જ તુને દેત. આપ સતા રહે આપમાં, ઈમ રદયમાં એ તે શુ૩૮ જોગવશે જે પુદગલ ગ્રઘાં, નવિ જીવના તેહ, તેથી છવ છે જુજવા, વળી જુવા દેહ. શુo ૩૮ ભક્ત પાનાદિ પુદગળ મતે, નદીયે છતી વીના પિત, દાન હરણાદિ પર જતુને, ઈમ નવી ઘટે તે શુ ૪૦ દાન હરણાદિક અવસરે, શુભ અશુભ સંકલ્પ, દીયે હ તુ નિજ રૂપને, મુખે ! ~ - ~ Page #222 -------------------------------------------------------------------------- ________________ * * (૨૨) અન્યથા જલ્પ શુટ ૪૧ અન્યથા વચન અભિમાનથી, ફરી કરમા તું બાંધે સાયક, ભાવ જે એકલે, ગ્રહી તે સુખ સાથે શુ: કર શુભ અશુભ વસ્તુ સ કલ્પથી ધરે જે નટ માય; તેટલે સહજ સુખ અનુભવે, પ્રભુ આતમરાયા શ૦ ૪૩ પર તણું આશ વિખ વેલડી, ફળે કરમ બહુ ભાતી, જ્ઞાન દહને કરી તે દહે, હિઈ એક જે જાની શુ૪૪ રાગ દ રહિત એક જે, વ્યા શુદ્ધ તે પાળે, પ્રથમ અંગે ઈમ ભાખિયું, નિજ શકતી અજીઆળે શુ ક૫. એકતા જ્ઞાન નિશ્ચય દયા, સુગુરૂ તેહને ભાખે; જેહ ,અવિકલ્પ ઉપયોગમાં, નીજ માણને રાખે શુ ૪૬ જેહ રાખે પર - પ્રાણને, દયા તાસ વ્યવહાર નીજ દયા, વિણ કહે કરદયા, હોએ કવણ પ્રકારે શુ ૪૭ લોકો વિણ આમ નગર મેદીની છમ છમ વિણ કાયા, ફેક તીમ જ્ઞાન વિણ પરદયા, જેસી નટ તણી માયા શ૦ ૪૮, સરવ આચાર મય પ્રવચને, ભણ્યો અનુભવ યોગ તેહથી મુનીવમે મેહને, વળી અરતી રતી સોગ શુ. ૪૮ સુત્ર અક્ષર પરા વર્તન સરસ સેલી દાખી; તાસ રસ અનુભવ ચાખીએ, જહાં એક છે સા ખી શુ. ૫૦ આતમ રામ-અનુભવ ભજો, તો પર તણી માયા, એ છે સાર જીન વચનનું, વળી એ શીવ છાયા સુ૦ ૫૧ વાળ, ૫ મી , , ,એમ નિશ્ચય નય સાંભળીજી બોલે એક અજાણ, આદરશું હવે જ્ઞાન નજી, શું કીજે પચખાણ સોભાગી ન શ્રી મધર સુણો વાત આ૦ પર કીરીયાઉષાપી કરીછ, છાંડી તેણે લાજ; નવી જાણે તે ઉપજે છે, કારણ વીણ નવી કાજ, સો૦ ૫૩ નિશ્ચય મય અવલબતાજી, નવી જાણ્યો તસ' માં રમ; છોડે જે વ્યવહારનેઝ, લેપે તે જન ધરમ. સા. ૫૪ નિશ્ચય દ્રષ્ટી રૂદય ધરી, પાળે જે વ્યહાર; પુણ્યવત તે પામશેજી, ભવ. સમુદ્રને પાર. સો) ૫૫. તુરગ ચઢી જીમ પામીએજી, વેગે પુરને પથ, મારગ તીમ શીવ નો લહેજી. વ્યવહાર નિગ્રથ સો૦ ૫૬ મેહેલ ચઢતાં જીમ નહી, તેહ તુ૨ ગનુ કાજ; સફળ નહી નિશ્ચયે લહેજી; તીન તનું કરીયા સા: સેં. પહે નિશ્ચય નવી પામી શકે છે, પાળે નવી વ્યવહાર પુણ્ય રહિત જે એહવાઇ તેને કવણ આધાર સો. ૫૮ હેમ પરિક્ષા 'છમ હુવેજી, સહત હુતાસન તા ૫. જ્ઞાન દશા નીમ પરખીએજી, 'કહાં બહુ કીરીયા વ્યાપ, સે. પદ આ બિન, વિણ છમ પડે; પામી વસમી વાટ, મુગ્ધ પડે ભવ કપમાંજી, તીમ વિણ કીરીયા ઘાટ. સો. ૬૦ ચરીત્ર ભણી બહુ લેકમાં ભરતાદિકનર - - - — — I Page #223 -------------------------------------------------------------------------- ________________ (૨૨) જેહ, લોપે શુભ વ્યવહારને બોધી હણાએ નીજ તેહ. સો ૬૧ બહુ દલ દીસે છવના, વ્યવહાર શીવ ગ; છડી તાકે પાધરોઇ, છોડી પથ અજોગ. સ. ૬ર આવશક માટે ભાખીઓ, એજ અરથ વિચાર; ફળ સં સય પણ જાણતાંજી, જાણીને સંસાર.૦ ૩ દાળ ૬ ઠી. મુની મન સરોવર હંસલે. એ શી–અવર ઈનય સાંભળી, એક ગ્રહ વ્યવહારરેમરમ દ્રિવિધ તસ નવી લહે, શુદ્ધ અશુદ્ધ વિચારે. તુજ વીણ ગતી નહી જંતુની. ૬૪ તુ જગ જેતુનો દરે, જીવીએ તુજ આલેખને; તુ સાહીબ ચીરંજીવ રે, તુ ૬૫ આંકણી. જેને આગમ વારીયા, દીસે અસઠ આચારરે તેહજ બુધ બહુ માનીયો, શુદ્ધ કહો વ્યવહારેરે, તુ ૬૬ જેહમાં નીજ મતી કલ્પના, જેહથી નવી ભવ પારારે, અધ પર પરા બાંધીને તે અશુદ્ધ આચારરે. તુ ૬૭ શીથલ વીહારીએ આચર્ચા. આલખન જે કડા, નીયત વાસંદિક સાધુને, તે નવી જાણીએ રૂડારે. તુ ૬૮ આ જન ચરણ છે આકરૂ સહન નાદીક દેશ, એમ ની અવગુણ ઓળવી, મુમતી કદાગ્રહ પોખેરે, તુ ૬૮ ઉતર ગુણ માંહી હીણુડા; ગુરૂ કાલાદિક પાખેરે. મુળ ગુણે નહીં હીણા; એમ પંચાસક ભાખેરે. તુ ૭૦ પરગ્રહ ગ્રહ વશ લૈંગીયા, લેઈ કમતરજ માથેરે નીજ ગુણ પર અવગુણ લે છદ્રિય વૃષભન નાથરે, તુ ૭૧ નાણ રહિત હત પરિહરી, નીજ દસણ ગુણ લુસે મુનિ જનન ગુણ સાંભળી; તેહ અનાજ રૂ. ૮૦ ૭ર અણુ સમ દેશ જે પરત મેરૂ સમાન તે બોલે; જેહશુ પાપની ગોઠડી, તેહ હીયડુ ખેલેરે. તુ૦ ૭૩ સુત્ર વિરૂદ્ધ જે આચરે, થાપે અવધીના ચાળારે, તે અતી નીવડ મીથ્યા મતી, બોલે ઉપદેશ માળારે, તુ ૭૪ પામર જણ પાણુ નવી ક, સહસા જુઠ સશુરે જુઠ કહે મુની વેશે જે તે પરમારથ ચુકારે. તુ ૭પ નિરદય હૃદય છકાયમાં જે મુની વેષે પ્રવરતે ગૃહિયતિ ધરમથી બાહી રા; તે નીરધન ગતી વરતેર તુ ૭૬ સાધુ ભગતી ન પુજના દાનાદિક શુભ કરમરે શ્રાવક જન કહો અતી ભલો નહી યુની વૈશ અધર મેરે તુ ૭૭ કેવળ લીંગ ધારી તણે જે વ્યવહાર અને માદરીએ નવી સર્વથા જાણી એ ધરર વિરૂધેરે. તુ૦ ૭૮. ને Page #224 -------------------------------------------------------------------------- ________________ 1 c TP (રર) } : ' , " , " Tiઢાળલ્સાતમી 1 2 - ક {" " " ? હવે ત્રીસ વગ પક્ષીત્રામાં દેખાડે છે. (4, * * . ''આગે પુરવ વાર નવાણ દિશી. મું ષ સંકે ન ઇન ચરણ કરણ ગુણ હીણજી તે પણ મારે માટે દાખ્યા, મુંને ગુણ પણે લીણાજી. મુખાવાદ ભવ કારણ જાણી, માંરંગ સુધ પરૂપે; વંદે નવી નંદાવે મુનીને આપ થઇ નીજ, રૂપજી. ૭૮, મુની ગુણ રાગે પુરા સુરા જે જે જયણ પાળે તે તેહથી સુભ ભાવ લહીને કમ આપણું ટાળે આમ, હીનતા. જે મુની ભાખે, માન- સાંકડે કે એ દુર્ણ વાહનું. દાખ્યું, જે નવી ફુલે કેજી, ૮, પ્રથમ સાધુ, બીજો વર-વક, ત્રીજો સે. વેગ પક્ષી છે. એ ત્રણે, શવમારગ કહીએ, જીહાં, છે સવચક્ષાખી, શેષ ત્રણ ભવ મારગ કહીએ કુમત કરાગ્રહ ભરીયા, ગૃહીતી- લી. કુલીગે લખીએ સકળ દેના દરીયા.૮૧ જે વ્યવહાર સુરતી મારગમાં ગુણ હાણા લેખેo; અનુક્રમે ગુણ શ્રેણીનુ ચઢવું, તેજ જીતવર જીજે. પણ કવ્ય કીયા પ્રતીપાળે, તે પણ સનસુખ ભાઈ શુકલ બીજની ચ કઈ જેમ, પુર્ણ ભાવમાં આવેજીર, તે કારણ લજ્યાદિકથી પૂણ, શીલ, ધો જે માણી છે; ધન્ય હ કૃત્ય, પુણ્ય કૃતાર મહાનિશીથવાણીજી એવ્યવહાર ન મન ધારેનીયન મત, દાખ્યું છે, પ્રથમ. અગમાં વિતી તીગી છીએ, ભાવચરણ નવી ભાયુ ૮૩ { " ; ' . ' 1. 1 [ ઢાળ મી. - '' ' ' ' , - ; : “શી ચોપાઈની—અવર એક ભાણે આચાર, દેવામા શુધવ્યહાર; જે બેલે તેહજે ઉથપે, સુધ કહું મુખ એમ જ ૮૪, જેમ પુર દીક સુર્ભ વ્યાપાર, તે માને ઓર ભ અપાર; નવી જાણે ઉતરત મિઇ નીને જીવદયા ક્યાં ગઇ. ૮૫, જે ઉતરતાં મુનીને નદી વિધી : જે નવી હસ વદી તે વિધિ જગે જીનપેજના શીવ કારણ મંતે ભુ જન." ૮૯, વિષયારભં તણો છો ત્યાગ, તેહથી લહીએ ભવજળ તાજીને પુજે માં શુભ ભાવથી શિયાત્મ તણો ભય નથી. ૮૭; સામાયિક પ્રમુખે શુભ ભવિયવર્ષિ લેહિએ ભવળ નવ પાર્જિન પુજાએ સાર; જૈિનના વિ નય કહ્યો ઉપચાર. ૮૮; આર ભાદિક શકો ધરી; જે જિનરાજબિગતિ પર્વિ . હરી; દાન માન વદન આદેશ તો તુજ સબળો પડશે કળશ. ૮૯; સ્વરૂ . Page #225 -------------------------------------------------------------------------- ________________ = s = = - - : થી દીસે સાવઘ, અનુબધે પુજા તિરથ કારણ- જિન- ગુણનું બહુમાન જે અવસર વરતે શુભ ધ્યાન ૯ જિનવર પુજા દેખી કરી, ભ્રવિણભાર્થે ભવજળ તરફ છકાયના રક્ષક વળી એહ ભાવ જાણે-કેવળ ૧ જળ, તરતાં જળ ઉપર યથામુનિને દયા ન હોવે વૃથા પુષ્પાદિક ઊપર તિમજણ પુછપાદિક પુજા એ આણ. ૯૨ તો મુનિને નહી-કિમ પુજન-ઈમ તુ શુ. શુભ મના રોગને ઓષધ શમ એહ નીરોગી છે મુનિવર દેહ ૩ * - 5 : ઢાળ૦૯ મી. ". - : : : - ' સાળભદ્ર ભેગી હોય-એશી. ભારતીય મુનિને ભલોજી બિહું બે ગૃહી ધાર, ત્રીજે અધ્યેયને કોઈ મહાનિસી મઝા, જિન તેજ વિણેકવણું આધારી. એ આંકણ ૮૪ વળી સિંહે ફળદાખજીરુ દ્રવ્ય સ્તવનું રે સારી વર્ગ બારમું ગ્રહિને ઈમદાનાદિક ચાર સુંઠ ૫; છ8 અગે દપતાજીજિન પ્રતિમા પુજે; સુરિયાભ પરે ભાવથી ઈમામ જિને વીર કહેય. સુહ લ; નારદ આવ્યું નવિ થઇ ઉભી તેહ સુજાણ; તે કાન રણ તેત્રાધિકાજી ભાખે આળ અનણ સુ-૭ જિન પ્રતિમા આગળ કહ્યાછે; શ વ તેણે નાર; જાણે કણ વિણ શ્રાવિકા એહ વિધ રૂદય વિચાર સુદ ૮૮ પુજે જિન પ્રતિમા મતેસુરિયાભ સુરરાય વાંચી પુસ્તક રહ્મનાજી લઇ ધ-વ્યવસાય. સુ કરાયપુસણી સુત્રમાં મોટો એહક બધુ એહવચન, અણુ માનતાંછ કરે કર્મને બધ. સુ. ૧૦૦; વિજયદેવ વ્યક્તવ્યતાજી છવાભિગમે એમ જે સ્થિતિ છે એ સુર તણી તૉ - જિન ગુણસ્થતિ કેસ. ૧૦ સિદ્ધાર થરાય કિયા યાગ અનેક પ્રકાર, કલ્પસૂત્રે ઈમે ભાખી છે તે જિનપુજા સંર-સુ૧૦ર સમણોપાસક તે કહ્યાછે; પહિલા અલગ મઝા યાગ અનેરા નવુિં કરે છે, તે જાણે નિરધાર, સુ. ૧૦૩; ઈમ અનેક સુત્રે ભણ્ય જિન પુજા ગૃહિ કૃત્ય, તેનવિ માને તે સહી કરશે બહુ ભવ ત્ય. - - - - - - - - - '' ' . • • 5 તાળ૧ મી જસુર સ ઘાસા સુર સઘા-એ-દેશી.. અવર કહે પુજાર્દિક ઠામે પુણ્ય બંધ છે સુભ પરિણામ ધરમ ઇહ નવિ કેદી જિમવંત પરિણામે ચિત હીએ. ૧૦૫ નિશ્ચય ધર્મન-તેણે જાણે છે સિલેસીઅત વખા ધર્મ અધર્મ, તણે બકારી સિવ સુખ જે ભવજળ તારી ૧૬ તસ સાધન જન-અ - જ . ' Page #226 -------------------------------------------------------------------------- ________________ (૨૨૪); તું છે જે તે નિજ નિજ ગુણઠાણાને લેખેતેહ ધરમ વ્યવહારે જાણે કારજ કારણ એક માણો. ૧૦૭ એવભૂત તણો મત ભાખ્યો; સુદ્ધ દ્રવ્ય નય ઈમ વળી દાખ્યો; નિજ સ્વભાવ પરણતિ તે ધર્મજે વિભાવ તે બેવજ કર્મ. ૧૦૮; ઘર્મ સુદ્ધ ઉપયોગ સ્વભાવે પુણ્ય પાપ શુભ અશુભ વિભાવે; ધર્મ હેતુ વ્યવહારજ ધર્મ નિજ સ્વભાવ પરણતિને 'મર્મ. ૧૦૮; શુભ યોગે દિવ્યાશ્રવ થાય; નિજ પરિણામ ન ઘર્મ હણાય યાવત યોગ ક્રિયા નહીં થંભી; તાવત છવ છે યોગાર ભી. ૧૧૦, મળિ નારંભ કરે જે કિરિયા, અસદારંભ તજી તે તરિયા વિષય કષાયાદિકને ત્યાગે, ધર્મ મતે હિવે સુભ માગે. ૧૧૧ સ્વર્ગ હેતુ જે પુણ્ય કહિ તે રાગ સસય પણ લીજે બહુ રાગે જે જિનવર પુજે તસ મુનિની પરે પાતક દુજે. ૧૧૨; ભાવવ એહથી પામી દ્રવ્ય સ્તવ એ તેણે કહીજે; દ્રવ્ય શબ્દ છે કારણ વાચી; ભમ ભુલો કમૈની કાચી. ૧૧૩, , કાળ ૧૧ મી દાન ઉલટ ધરી દિજીએ—એ દશી. કુમત ઈમ સકળ દુર કરી, ધારિયે ધર્મની રીત, હારિ નવિ પ્રભુ બળ થકી; પામી જગતમાં કરે; સ્વામી શ્રી મધિર તુ જ. આંકણી. ૧૧૪ભાવ જાણે સકળ જંતુના ભાવ થકીદાસને રાખ, બેલે આ બોલ જે તે ઘણું સફળ જે છે તુજ સાખરે. સ્વા. ૧૧૫ એક છે રાગ તુજ ઉપરે; તે મુજ શિવતરૂ કંદરે નવિ ગણ તુજ પરે અવરને જો મિલે સુરનર વૃંદરે- સ્વ૧૧૬ તુજ વિના મે બહુ દુખ લહૈ તુજ મિલે તે કિમ હોય, મેહ વિણ મર માએ નહીં, મેહ દેખી મારો સાયરે વાર ૧ર૭ મન થકી મીલન તુજ કિયે ચરણ તુજ ભેટવા સાઈરે કીજીએ જતન છન એ વીના; અવર ન વાંખીયે કાંઈરે. વામી૧૨૮ તુજ વચને સુખ આગલે નવી ગણુ સુરનર શર્મા, કોબીજે કપટ કોઈ દાખવે નવી તજુ તોઇ તુજ ધર્મરે વાહ ૧૨૮, તુજ મુજ રૂદયાગીરીમાં વસે સિહ જે પરમનીરી હરે. કમતમાતંગના જુથથી; તો કિસી પ્રભુ મુજ બીહરે. વાહ . ૧૩૦ કોમિકે દાસ પ્રભુ તાહરે, માહરે દેવ તું એકરે; કીછો સાર સેવક તણી; એ તુજ ઉચિત વિવેકરે. હવા ૧૩૧ ભગતી ભારે ઈસુભાષિયો રાષિએ એહમ ! માંહી; દાસનાં ભવ એ વારીએ, તારીએ એ ત્રહી બાંહાંરે. સ્વા૧૨૨. બા લ જીમ તાત આગલ કહે વીનવે હું તમ તુજ રે; ઉચિત જણ તિમ આચરો. || - Page #227 -------------------------------------------------------------------------- ________________ - (૨૨) નવી રહો તુજ કિસ્યુ ગુજરે, સ્વા૧૨૩ મુજ હવે ચિત શુભ ભાવથી; ભવ ભવ તાહારી સેવયાચિએ કટિયતને કરી, એહ તુજ આગળ દેવરે. સ્વા૧૨૪ કીસ * ઈમ સકલ સુખકર દુરિત ભય હર વિમલ લક્ષણ ગુણ ધરે; પ્રભુ અને જર અમર નરિદ વાંદિત વિનવ્ય શ્રી મઘરે, નિજ નાદતર જીત મેઘ ગરજી પૈર્ય નિરજીત મદરો; શ્રી નય વિજય બુધ ચરણસેવક; જસવિજય બુધ જ યકારે; ૧૨૫ ઈતિ શ્રી મંદીર સ્વામી વિનતી સંપુર્ણ. એ છ એ છે છ પદ, રાગ ધન્યાશીરી–જેન કહે કર્યું હવે પરમગુરૂ જૈન કહો કયુ હોવે, ગુરૂ ઉપદેશ વિના જન મુઢા દરશન જૈન વિગોવે. ૧ કહેત પાનીધી શમ જળ ઝીલે, કર્મ મેલ જે દેવે, બહીર પાપ મલ અગ ન ધારે, શુધ રૂપ નીજ જોવે. ૫૦. ૨ સ્વાદ વાદ પુરન જે જાણે, નય ગરભીત જસ વાચા, ગુણ પરજાય દ્રવ્ય જે બુઝે સોઈ જાન હે સાચા, ૫૦. ૩; કીરીયા મુઢ મતી જે અજ્ઞાની ચાલે ચાલ અમુઠી, જઈન દશા ઉનમાંહી નાહી, કહેસ સબહી જુઠી. પ૦ ૪ પર પરણતી અપની કરી માને, કિરીયા ગર્વે ઘેલો; ઉનક જઈને કહો કયુ કહીએ, સો મુરખમાં પહેલો ૫૦ ૫. જઇન ભાવ જ્ઞા ની સબ મહી, શિવ સાધન સદહિએ નામ ભેખધુ કામ ન લીજે, ભાવ ઉદાસે રહીએ. ૫૦ ૬ જ્ઞાન સકળ નય સાધન સાધો, કિયા જ્ઞાનકી દીશી, કિરીયા કરતુહે ધરતો મમતા, આહી ગલેમે ફાંસી. ૫. ૭ કીરીયા વિના જ્ઞાન નહી કબહુ, કિરીયા-જ્ઞાન વિના યાહી; જ્ઞાન કીયા દેઉ મિલત રહેતલે ન્યુ જળ રસ જળ માંહી. ૫૦ ૮ કિરીયા મગનતા બાહીર દી સે, જ્ઞાન શક્તી જસ ભારે, સદગુરૂ શીખ સુણે નહી કબહુ સે જન જન તે લાજે ૫૦ ૮ તત્વ બુધી જીનકી પરણતી, સકળ સુત્રકી કુચી, જગ જ સ વાદ વદે નિહ; જઈને દશા જસ ઊંચી ૫૦ ૧૦ . - રાગ ધન્યાશીરી–પરમ પ્રભુ સબ જન શબ્દ ધ્યાવે, જબ લગે અંતર ભરમ ન ભાજે તબ લગે કોઉ ન પાવે પર૦. ૧ સકળ અંશ દુખે જગ ગી. જે ખનુ સમતા આવે, મમતા અધ ન દેખે થાકચીત ચહુ ધ્યા વે પર. ૨, સહેજ શકતી ઓર ભક્તી સુગરૂકી જે ચીત જોગ જગાવે, ગુણ Page #228 -------------------------------------------------------------------------- ________________ = = = + પરજાય કશ્યસ અપને, તે લય કૅલ લગાવૈ. પર. ૩, ૫૮ પુરાણ વૈદ એર ગીતા, "મુરખ અરથ નવી પાવે ઉતે ઇત ફરત ગૃહત રસ નહીં, યુ વસુ ચરબીત ચાવે. પર. ૩ પુદગળ શું ન્યારો પ્રભુ મેરા, પુદગળ આપ છિપાવે ઉનસે અંતર નાહી હમારે, અબ કિહાં ભાગે જા પર, ૪ અકલ અલઅ અ અજર નીર જન, તાહારી ગતી તુહીં જાણે, અગમ અંરૂપી આગ મ અનુસાર, સેવક જસ ગુણ ગાવે. પર. ૫. રાગ ઉપરન—ચંતન જો તુ જ્ઞાન અભ્યાસી, આપહી બાંધે આપણી છોડે, શકતી બુધી વિમાસી. ૨૦ જ જે તું આપ સ્વભાવને ખેલે, આશા છોડ ઉદાશી, સુરનર કીનર નાયક સપતી, મેં તુજે ઘરકી દાસી. એ. ૨. મોહ ચારે 'જન ગુણ ધને લુસે; ત આશ ગલે ફાંશી. આશા છોડ 'ઉદીશ રહે જે સો ઉતમ સન્યાસી ચેટ ૩ જેગ લઈ ઘરઆસ ધરતહે, ચાહી નું અમે હશ; તું જાણે મે ગુનકુ સાચુ પણ ગુણ જાએ નાશી. ચે. ૪ પુ. દળળકી તુ આશ ધરતહે, સતિ સબહી વિમાશી, તું તો ભીનરૂપણે ઉંનતે ચિદાનદ અવિનાશી. ચેક ૫ ઘન ખરચ નર બોહતિ ગુમાને કરવત લે કાશી, તાંબી દુખનો અંત ન આવે છે આશા નહુ ઘાશી. ચેઠ ૬ સુખ જળ વિખય વખય યુગ ત્રણના, હીત મુઢ મતી'પાસીવિશ્વમ ભુમી ભઈ પર આશી, સહજ વિલાશી ૨૦ ૭ યાકો પતા મહદુખ ભ્રાતા હોય વખય રતીમાસી, ભવસુત ભરતા અવીરતી માની મીથ્યા મતી હૈ વાણી ૮ આશા છોડ રહે છે જેથી; હે શિવ વિલાશી, ઉનક સુજસ વખાણે શાતા અતરે' દ્રષ્ટી પ્રકાશી. ૨૦ ૮ રાગ"કન–અર્નબ ગતી ચિદાનંદ ધનકી; ભવ જ જાળ શક્તિ શું હાર્વે ઉલટ પલટ જીનકી; અઠ ભેદી પરણતી સમકત પા. કર્મ વજસ ઘર નકી. સહેજ અખડ ચડતા ચાકીખીંમાં વિમળ ગુણકી, અ૦૨, પાપ લી સબ જ્ઞાન દહનસુ, જાલી ભવ વનકી; શીતળતા પ્રગટી ઘટ અતર; તેમ લછબૈકી અને ૩ ઠકુરાઈ જગ જન તે અધીકી, ચરન કરન ઘનકી, વૃધી રૂધી પ્રગટે નીજ નામે, ખ્યાતી'અકિચનકી, અનુભવ વિના ગતી કોઈ ન જાણે અલખ નિરજની, જસ ગુન ગાવત મીતી નીવડે ઉનકે સર મરકી;"અ પ * ! ! 0 5 Page #229 -------------------------------------------------------------------------- ________________ રૂ રાગ ધન્યાશીરી ચૂત જ્ઞાનિક દ્રષ્ટિ નહિ મોહ કદી ‘દેખે તો બહારા, હેત માહા મવાળો ચેક ૧ મોહ દ્રષ્ટી અતી ચપળ કરતહિ, ભવ વન વાનર ચાળે; યોગ વિગ દાવાનળ લાગત. પાવત માહી વિચાળોચે ૨, મહ દ્રષ્ટી કાયર નર ડરપે કરે આકારણું ટાળો. રણ મેદાન લરે નહી અરીસુ, સુર રે | પાળો. ચે. ૩ મોહ કષ્ટી જન જનકે પરવશ, દીન અનાથ દુખાળો, માગે ભીખ ફીરે ઘર ઘરશું; કહે મુજકુ કોઈ પાળ. ૪ મહું દ્રષ્ટી મદ મદીરા માતી; તાકો હેતિ હેત ઉછાળે પર અવગુણ રાચેસ અહનીશ, કાગ અસુચી ન્યુ કોળો ચેટ ૫ જ્ઞાન દ્રષ્ટીમાં દેશ ન એતે, કરે જ્ઞાન અજુવાળ, ચીદાનંદધન મુજસે વચન રસ સંજન રૂદ ૫ ખોળો. ચે. હું પં. રોગ નાયકી કનડે–ચેતને મમતા છેર પરીરી દુર પરીરી. ચેક પર રમણીચ્ચે પ્રેમ ન કીજે, આદર સમતો આપ વરીરી. ચે. ૧ મમતા હિ ચંડાળકી બેટી. સમજ પ કુમેરીરી, મમતા મુખ દુરગધ અસતે, સમતા સત્ય સુગધ ભરીરી ચે૨ મમતાસે રિતે દિન જાવે સમતા નહી કાઉ સાથ લારીરી. મમતી હેતું બહોત હૈ દુશમન, સમતા કોઉ ન હોય અરી રી ચે૩ મમતાકી દુરમતી હે આલી, દાકણ જગત અનરથ કરીર સુમતાકી સુભ મતીયે આલી, પર ઉપગાર ગુણે સંભીરી ચે મમતા પુત ભ કુલ પંપણ, સોગ વિોંગ મહીં મંતરતરી; સુતા સુત હોગા કેવળ, રહૈ દિવ્ય નીશાન ઘુરીરી ચેઠ ૫ સમતા મગન રહે ચેતન, જે એ ધારે શીખ ખરીરી સુજસ વિલાસ લહેંગે તો તું ચીદાનંદ ઘન પદવી વરરી ચે. ૬ રાગ ધન્યાશીરી–આવે નહીં મન ઠામ જબ લગે આવે નહીં ઠામ, તબ લગે કષ્ટ કિરિયા સબ નિષ્ફળ, ન્યુ ગગને ચીરામ જો ૧ કરણ વિના તું કરે મોટાઈ, બ્રહ્મ વ્રતી તુજ નામે, આંખર ફળ ન લહે ક્યું જગ, વેપારી વિષ્ણુ દામ, જ૦ ૨ મુડ મુડાવ સહી ગાંડરચાં હરણ રેઝ બન ધામ; ઝટા ધરાવતી ભસ્મ લગાવત, રાસ ભવસંતુગામે, ર૦ ૪ એતે પર નહી જોગકી રચના, જે નહી મન વિસરામ ચીત અતર પરમાતમ કેમે I કહા જપત મુખ રામ. જ૦ ૪ વચન કાય ગ દ ન ધરે ચીત તુગલ Page #230 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) ગામ. તામે તુ ન લઈ શીવ સાધન, ન્યુ કણસુ ને ગામ જવ ૫. ધ્યાન ધરે કરે સંજમ કિરીયા, ન ફીરાવો મન ઠામ, ચીદાનદ ઘન સુજસવિલાશી. પ્રગટે આતમ રામ. * ચઢતા પડતાનો સઝાય. શ્રી શ્રી મધર સાહેબ આગ, વીનતડી એક ફીજે, એ દેશી. ચડ્યા પડ્યાનો અંતર સમજી, સમ પરીણામે રહીએ થડે પણ જહાં ગુણ દેખીએ, તીહાં અતીહી ગહ ગહીએ, લેગા મેલવીયા મત ભૂલો. ટેક. ૧; અતર મહુરત છે ગુણ વૃઢી, અત મહુaહ હાણ; ચઢવું પડવું તીથી મુનીને, તે ગતી કીણહી ન જાણી રેલોગા બાજ્ય કષ્ટથી ઉચુ ચઢવું, તેતો જડના ભામા, સજમ શ્રેણી સીખર ચહડાવે, અતરંગ પરી મારે. લોગા ૩ તહાં નિમિત છે બહીર કિરિયા, તે જે સુત્રે સાચી નહીતો દુખદાયક પગ સામું, મોર જુવે છમ નાચી. લોગા૪; પાસથી દિક સરખે વશ, જુદાં કારણ દાખે, એકવીસ પાણી ખપ નથી કરતા, મીઠાં પાણી ચાખેરે. લોક ૫; પરીચીત ઘરની ભીક્ષા લેવે, ન કરે તે સમુદાણ; વસ્તી દેખ ન તજે કૃત્યાદિક, ઇન આણું મન આણી. લોગા. ૬ વસ પાત્ર દુખણ નવી ઢાળે, કરે પતીને સગે; કલહ વઇરની વાત ઉછેરે, મન માન્ય તિહાં રગેરે. લોગા 9 હીણો ની જ પરીવાર વદાવે, આપ કષ્ટ બહુ દાખી ચઢી તેહને કેણ રે કહીએ, સુત્ર નહી તહાં સાખીરે, લોગા. ૮ ન ગણે ઉત્તરગુણની હાણી, સુત્ર ક્રિયામાં પગુ; દુખ સહયે રમ ઉપદેશમાળા, બેલ્યો મથુરા મંગરે. લોગા૮ એકનુ મુળ કારણ ચિતવતાં, આવે હોટુ હાંસુ, પચમાહાવરત કીહાં ઉચરીયા, સેવ્યું કુણનું પાસુરે. લોગગા ૧૦ પેહલાં વરતે જે જુઠાં ઉચરીયા, તેતો નાવ્યાં લેખે ફરીને હવે તે ઉચરીએ, પંચ લોક છમ ખેરે. લોગા ૧૧; મુનીને તો સઘળું સાચવવુ, વાત ઘટે નવી કુડી, શુધ પરૂપકને તો જે જે, યુતના તે તે રીરે, લોગા૧૨ પહેલા મુળ ગુણે જે હીણો, ફરી દિક્ષા તે લે, ચરણ આસ હોયે તે તપ છે, ઉદ્યમ મારગ શેરે, લોગા ૧૩; એવું ભાગ્ય કહ્યું વ્યવહાર, તેતે મર્મ ન જાણે અધીકાઈ બાહેર દેખાડી, મતવાળે મત તા Page #231 -------------------------------------------------------------------------- ________________ ન (૨૨૯) Pરે. લોગા. ૧૪; કહે તે શુધ કથક અજ્ઞાની, ઉપધી ધરી ધારી, ધિ બાળ તે માર્ગ લોપી, ભાખ્યુ અગ આચારરે. લોગા. ૧૫; પાસથાદિક જાતી ને તજીએ, ત કીમ ઊંચા ચઢીએ જ્ઞાનાદિક આણાએ રહીએ, તે સાથે નવી વઢીએરે. લેગા. ૧૬પાસ પણ તેને કહીએ, જે વ્રત લઈ વિરાધે; પુરથી જેણે વરતે નવી લીધાં, તે છે મારગ સાધેરે. લોગા. ૧૭; શરવ સુધી વિણ પણ યતના, સુધ કથકને છાજે; ઈછા જોગી આપ હીનતા, કહેતો તે નવી લાજે. લો૦ ૧૯; કુસુમપુરે એક શેઠ તણે ઘર, હેઠ ર સ વેગી; ઉપર એક સંવર ગુણ હીણે, પણ ગુણ નીધી ગુણ ગીરે, લો. ૧૮; સંવેગી કહે ઉપર છે, તે માહા મેકળો પાપી; ગુણ રગી કહે વરત પાળે, તસ કીરતી જગ વ્યાપીરે. લો૦ ૨૦; સવેગીના બાજ્ય કષ્ટથી, થયા લોક બહુ રાગી; કોઈક શુધ કથકના પણ મતી, જેહની જ્ઞાન લાગીરે, લો. ૨૧, - માસુ પુરી બેહુ વિચરીયા, તહાં આવ્યા એક નોણી બેહુમાં અલ્પ અધિક ભવ કુણના, પુછે એમ બહુ પ્રાણી. લો૦ રર. જ્ઞાની કહે સવેગી ની ઘા, કરી ઘણા ભાવ રૂલસે શુધ કથક વહેલો શીવ સુખમાં, પાપ પખાળી ભળશેરે. લો૦ ૨૩. સુણી એહવું બહુ જન સમજ્યા, ભાવ મારગ રૂચી જાગી; એ ઉપદેશ પદે સવી જોજે, અમે હે ગુણના રાગીરે, લો. ર૪. શુધાચારી કળીમાં વીરલા, સુધ કથક પણ થોડા; ઈચ્છાચારી બહુલા દીસે, જાણે વાંકા ઘડારે, લો. ૨૫. પાસ થાદીઠમાં પણ સજમ, થાન કહ્યું કોઈ હીણ; શુધ પરૂપક વયણે સાસન, કહીએ ન હૈયે ખીણો લોટ ૨૬. જન વિણ અછતુ ચરણ પણ કહીએ, હોએ તે ઉધરીએ નવો મારગ જન આગે ભાખી, કહો કેણી પરે નીસ્તરીએ. લો૦ ર૭. સજમ ઠાણ વિચારી જોતાં, જે ન લહે ની સાખે તો જુઠું બોલીને દુરમતી, શું સાધે ગુણ પાખે. લો૦ ૨૮. સજમ વિણ સજતતા થાપે, પાપ શ્રમણ તે દાખ્યો; ઉતરાણેને સરળ સ્વભાવે સુધ પરૂપક દાખ્યા. લોટ ૨૯, સુવીહીત ગ૭ કીરીયાનો ઘોરી, શ્રી હરીભદ્ર કહાવે, એહ ભાવ ધરતો તે કારણ. મુજ મન તેહ સુહાયરે લો૦ ૩૦. સુધ દ્રવ્ય સજત તે એણે પરે. ભાવ ચરણ પણ પાવે પ્રવચન વચન પ્રભાવક તેહના. સુરપતી પણ ગુણ ગાવે. લો૦ ૩૧. સુધ કથક વચને જે ચાલે. મુળ ઉત્તરગુણ ધારી, વચન સમાદિક રગે લીલા. તે મુનીની બલહારીરે લો૦ ૩ર. પુંજનીક જ્ઞાને જ્ઞાનાદિક. સ જત ચરણ વીલાસે, એક નહી જેહને બેહમાં. કીમ જઈએ તસ પાસે, લો૦ ૩૩ છમ છમ પ્રવચન !! Ess :* Page #232 -------------------------------------------------------------------------- ________________ } (૨૩૦) J J જ્ઞાને ઝીલે તીમ સવૅગ તરંગી. એ આવશ્યક વચન વિચારી. એ જ્ઞાન તા ૨ગી. બ્લા ૩૪. જ્ઞાની જ્ઞાન અભેદ્યાચારે, તીમ તીમ જ્ઞાનીના સગીરે જ્ઞાનાદિકના ગુણ જે દુખે. કષ્ટ કરે અભીમાને. માથે ગઠી લગે નવી આ ન્યા. તે ખુત્યા અજ્ઞાનેરે. લો૦ ૩૫ તેહની ભ્રષ્ટ ક્રીયા અનુમોદ, ઉતમારણ થીર થાએ. તેહથી દુરગતીનાં દુખ લહીએ. પચાશક કહેવાયà. લા૦ ૩૯. કુલગણ સંઘ તણી જે લઝ્યા. આપ છંદતા · ટાળે. પણ ભીરુ, ગુરૂ આણા કારી. અનમારગ અનુવાળેરે. લો ૩૭ જ્ઞાન અધીકતી દિક્ષા લેમ, કરે તસ ણે પરખી. ીનની ખાડ શકે ભાખી. હોળી નૃપ રીધી સરખીરૃ, લે ૩૮, જ્ઞાન અધીકના વીનય ન કરે. શ્રી જીતવર દુવાખે, વીય ભેદ્ર સમજે તે કીકર. જ્ઞાનવતના થાએરે. લા૦ ૩૯. તે માટે જ્ઞાની સ્મૂધીક ૬યણે. રહી કીયા જે કરશે. અધ્યાતમ પરણતી પરીપાકે, તે ભવ સાયર, 1શેરે. લો ૪૦. વાચક જયવીજયે એમ દાખી. શીખ સરવને સાચી. પણ પરીણમશે તેહ તણે મન. જેહતી મતી નવી-કાચીર. લા૦ ૪૧ ki i ' જતી ધરમ મંત્રીશી. દુહા ભાવ જતી તેને કહી. છહીં દસ વોંધ જતી ધર્મ. કપટ ક્રીયામાં માહાલતા. નહીંયાં બાંધે કંમ. લોકીક લાંકાતર ખીમા. ધ્રુવીધ કહી ભગવત. તેહમાં લોકાતર ખીમા. પ્રથમ ધરમ છે તંત. ૨. વચન દરમ નામે કહ્યા. ' તેના પણ બેહુ ભેદ. આગમ વાણે જે ખીમા. તેહ પ્રથમ અપખેદ. ૩ ધ રમ ખીમા નીજ સહજથી. ચંદન ગંધ પ્રકાર. નીતીચાર એ જાણીએ. પ્રથમ સુક્ષમ અતીમાર. ૪. ઉપકારે અપકારથી. લોકીક વળી વીવાગ. "હુ “અતીચાર -ભરી ખીમા. નહીં સજમને લાગ. ૫. ખાર ખાય ખય કરી. જે સુની ધરમ લહાય. વચન ધરમ્ નામે ખીમા. જે ખહુ તીહાં કહાય. ૬; મદચવ અજવ મુત્તી તવ; પચ ભેદ એમ-જાણ; તીહાં પણ ભાવ નીગ્રંથન; ચરમ ભેદ ‘પ્રમાણ. ૭. ઇહુ લોકાદિક 'કામના, વીણુ અણુસણ સુખ જોગ. સુધ તીરઝા ફળ કહ્યા. તપ સીવ સુખ સોગ; ૮; “માશ્રવ હારને વધીએ; - ઈંદ્રિય દડ કહાય, સતર ભેદ સજમ ફેલ્લે એહન માક્ષ ઉપાય; ૮, સત્ય 1. ' L Page #233 -------------------------------------------------------------------------- ________________ સુત્ર અવરૂધ જે.વચન વિવેક વસુધ, આલેણ જ અંધતા, સોચ કરમ અવીરૂધ, ૧૦, ખગ ઉપાય મનમે ધરે, ધરમે પગરણ જેહ વરછત ઉપધી ન આદરે, ભાવ અકીચન તેહ. ૧૧ સીલ વીખય મન વરતીરે, બ્રહ્મ તેહ સુપવીત હેય અનુતર દેવને, વીખે ત્યાગને ચીત. ૧ર એ દશ વીધ જતી ધરમ જે, આરાધે નીત મેવ, મુળ ઉત્તર ગુણ વતનથી, તેહની કીજે વ. ૧૩ અંતર જતના વિણ કીશ, વામ કીયાનો લાગ; કેવળ કેચુક પરહરે નીર વીખ હ મ નાગ; દશ રહીત આહાર જ લીએ, મનમાં ગારવ રાખતે કેવળ આજીવીકા, સુય ગડાની સાખ ૧૫ નામ ધરાવે ચરણનું, , વગર ચરણ ગુણ ખાણ, પાપ શમણું તે જાણીએ. ઉતરાધેન. પ્રમાણે ૧૬ શુદ્ધ કયા ન કરી શકે, તે તું સુધી ભાખ; શુદ્ધ પરૂપક હુઇ કરી; જન સાસન વિતી રાખ. ૧૭ ઉંસને પણ કરમ રજે ટાળે બાળે બધ; ચરણ કરણ અનુમોદતાં ગછ વરતાવે છે. ૧૮ હીણે પણ ઝાને અધીકુ સુંદછે સુરૂચી વિશાળ, અલ્પાગમ મુની નહી ભલો, બેલે ઉપદેશ માણ. ૧૯ જ્ઞાનવતને કેવલી, કવ્વાદીક અહીં નાણુ વિરહત ક૫ ભાખે વળી, સરસ ભાખ્યા જાણ. ૨૦ જ્ઞાનાદીક ગુણ છરી, કુષ્ટ કરે તે કેક ગ્રથી ભેદ પણ તસ નહી, ભલે ભુલા લોક. ૨૧ ન્યુ જહાર હરી; જ્ઞાની જ્ઞાને તેમ હી(ાધીકુ જાણે ચતુરા મુરખ જાણે કેમ. રર આદર કી તેહને ઊન માં રગ સ્થીર હોય; પ્રાજ્ય કયા સતી રાજે પચાસક અવલય. ર૩ જેહ થી મારગ પાસીએ તેહને સામે થાય, પ્રતીનીક તે પૃપીએ નિયનરકે જાય. ૪ સુદર બુદ્ધિપૂણે કર, સુંદર શ્રવન ન થાય; જ્ઞાનીદિક વચને કરી, સાર્ગ ચાલ્યો જાય. ૨૬ જ્ઞાનાદીક વચને રહે, સાથે જે શિવ પથ; આતમ જ્ઞાને ઉજળે તેતે ભાવ નીચથ. ર૬ તિરફ નિ નારકી; બાજ્ય રૂચી મતી અધ, આતમ જ્ઞાને જે રમે તેહને તે નહી બધ. ર૭ આતમ" સામે ધર્મ જે તહાં જનનું કામ જન મન રજન ધરમનુ, મુલ ને એક બદામ. ૨૭ જગમાં જન છે બહુ સુખી, રૂચી નહી કો એક ની જ હીત છે છે તીસ કીજીએ, ગ્રહી પ્રતિજ્ઞા ટેક. ૨૮ દુર રહી જે વિખયથી, કીજે સુત અભ્યાગ, સંગત કીજે સતની; હુઇ તેહના દાસ. ૩૦ સમતા સૅલય લાઈએ ધરી અધ્યાતમ ,ગ; તદા તજીએ પર તણું, ભજીએ સંજમ ચગ. ૩૧ વા સક જસવીજ કહી, જે સુનતે હીત વાત, એહ ભાવ જે સુની ધરે, તે | Mામે શીવ સાથ. ૩ર. - -- - Page #234 -------------------------------------------------------------------------- ________________ ઊપાધયા શ્રી વીનવીજયછે. - આ માહા પડીત સંવત ૧૭૧૦ માં હતા એઉના રચેલા ગ્રંથે પણ ઘાણ છે એમણે પણ શ્રી, જસોવીયજીની પેઠે ઘણા ગ્ર ગાયનમાં તથા લોકમાં અને કાવ્ય સહિત રચેલા છે વીનવીજે અને જસપીજે બંને એક ગુરૂના વશના હતા વીવીપેજી જસવીજે પહેલા દેવગત થયા હતા. અને પ્રથમ તે એ પણ જોવીઝ સાથે કાશીમાં વિદ્યાભ્યાસ કીધો હતો તેમના રચેલા 2 માંહેથી ભવ્ય જીવોને સમજવા જેગ નીચે દાખલ કીધા છે. . श्री धर्मनाथजानुं स्तवन आतम उपर, . દુહા–ચિદાનંદ ચિત ચીતવુ, તીર્થંકર ચોવીસ, જગ ઉપકાકારી જ ગત ગુરૂ, જાતિ રૂપ જગદિશ, ૧ આપે આપ વિચરતાં, લહીએ આપ વરૂપ, પ્રગટે મમતા તૃણછપ, સમતા અગ્રત કુપ. ૨ જબલગ જગ ભુલો ભમે, તબલગ શિવપુર દુર, જબલગ રૂદયન ઉમળે. આતમ અનુભવ સુર, ૩ મન બધવ વિનતી કરૂ, છછ ચપલ સ્વભાવ, સજ થઈ સભાલીએ, આ વીએ આતમ ભાવ. ૪ કેવલં ચિન્મય ચતુર તુ, તુ હેસી તુઈસ, અલખ અરૂપી અકલગતી અવનાશી અવત સર્ષ લખધી સિધી લહરી જલધી, મહિમાનીધી મહારાજ, મહાદિકવયરી વકર્ટ, તેણે લોપી તુજ લાજ રા જરૂઠી તુજ સવી હરી, દાખ્યાં દુઃખ અનેક અર્થે આતમ આલસ તજી ચેતચંતે ધરી ટેક. ૭ નામ ઠામ તસ દાખવે, ઉપગારી અરીહંત. આપ બ લે અરીજીતીએ, સાહજે દે ભગવત. ‘૮ આરાધો આદર કરી, અડવડીયાં આધાર, વિનય કરીને વિવાશરણાગત સાધાર. ૮ - - - - • ' ચાપUપાટણ એક અનોપમ વસે ભવ' ચક્રનામે ઉલ્હાસે, નગર તણે મોટો વિસ્તાર, આદિ નહીં જેસ અને પાર. ૧૦ ચોવીસ મારગ પોઢીપો લલાખ ચોરાશી ચિટાં ઓલ, ચાટે ચાટે હાટે અનેક વાણીગ વ્યવહાર નહી છેક. ૧૧ હેરે વણજે વસ્તુ અનંત, વસે ઘણા ત્યાં સંત અસત. બા હું ધનપતિ નીરધન પણ ઘણા નાટીક કિતકની નહી મણા ૧૨ કોઇ ઉ I પરાજે કોઈ નીગમે; ભલા ચતુર' ત્યાં ભૂલા : શેરી શેરી નવ નવ સાથ વિછડાં સાજન ના હાથે ૧૩ છેક છોક જન જઈ નાટ; જોઈ જોઈ જ - - - - 1 Page #235 -------------------------------------------------------------------------- ________________ છે.ર૩૩) ણ જુઇ ઇ વાટ, ઉપજે વિણસે વસ્તુ અસંખ; તેહ તણી કુણ જાણે સં. ખ: ૧૪ ચાર નયર તે માટે રહે પાર એક એકનો કુણ લહે, પાપી પજર પશુ સસ્થાન; માનવ વાસને બુધ નિધાન. ૧૫ રાયા રાય કરમ પરિણામ; રાજ કરે ત્યાં અતિ ઉદામ; જગમાં જા પરતાપ પ્રચંડ, સબલ નિબલ શિર પાવે દડ. ૧૬ સેવા કરે જસ રાણો રાણ.' ત્રિભુવન કોઈ ન લોપે આણુ સુ રજ શશી કર ચાકરી. આ આશક જેની આકરી. ૧૭ જે કીડીને કુજર કરે, કીડી કુંજર થઈને ફરે, કરે રાંક રાજાને ધસી, રાજ દિીએ નીરધનને ' હશી, ૧૮ જન પરમેશ્વર એને કહે, કેન વિધાતા કરી સદ્દ ભાગ દેવ ખુદાએ હેય, અવર ન કરતા હરતા કોય. ૧૮ આઠ બંધવે છે ભુપાલ તે. માં ચાર મહા વિકરાલ. નાણુ દસણ આ વરણ અનંત, વિઘન મોહની આ તિ બળવત. ૨૦ એ ચારે ઘન ઘાતી કહ્યા, આતમ રૂ૫ રોકીને રહ્યા. વાદ લ વિટયો દિનકર છસ્યો; રાહે જીમ શશિ ગ્રો, ૨૧ જલ માંહે કાદવ છમ મલ્યો. લોહ માહે વિરવાન ભલ્યો, મણી વૈડુંજ મેલો થ; ગઈ જોતી દરપણ કાયે, ૨૨ ઈસુ પર રેકી આતમ રૂપ; ઉપાડી નાખ્યો ભવ કુપ; નાણ દસણ વરણે આવરો; આતમ અજ્ઞાની થઇ ફર; ર૩ જે અનત ખેલ તે બધહીન, વિઘેરાય કીચો જીવ આધીન મેહનીય તો છે દુર દત તે આગળ કહીશુ વીરતા. ર૪ નામ ગોત્ર આયુષ વેદની, એ વાત સ મજે ભેદની; પુણ્ય પાપ સુખ દુખ થઈ મલે; પજરમાં પ્રભુને સાંકલે; ૨૫, રસ થાવર અતિ સુકમ થુલ, પૃથ્વી પાણીવન તરૂ મુલ. અગ્ની વાય કીડી કંથુ નામ કર્મથી ચેતન હુઆ. ૨૬ માખી મધુકર કાછ ભમીન. ગેહલુ જગમ ઊંદર દીન; ગાય તુરગમ ઊટ ગયેદ હરણ રોઝ શીયાલ મય દ. ર૭ ચાતક ચકવા ચાસ ચકોર, નામ નરેસર અહી કઠોર, પશુ સસ્થાન નયર માંહી ભાર એમ પ્રાણું બહુ રૂપે કચા, ૨૮ નિખ રૂપ કીધા નારકી. ના મ કરમ આજ્ઞા મારકી, વિબુધ નિધાન નયર જન ઘણ; કીધા સુંદર સેહામણા ૨૮ માનવ વાસ વસે માનવી તેની પર કીધી નવ નવી; કઈ સદર કોઇ કુત્સિત અગ; કોઈ ગરા કોઈ કાજલ રંગ; ૩૦ કોઈ ઊંચા કઈ અતિ વામણ કોઇ સુખીયે કોઈ દુખી દુમણ, કોઈ સુસર કઈ દુસર હુઆ સકલ લોક ગુણ ઇ જીજીઆ ૩૧ ગોત્ર કરીને જુઓ વિશેક નિરમલ વિશ કીયા અરે એક એક કીધા માણસ કુલ હીનનિરબલ નિરધન નિર ગુણ દીના, ૩ર આયુ રાયને એ. અધિકાર હડી બંધ બાંધ્યો સંસાર તેના Page #236 -------------------------------------------------------------------------- ________________ ( ૪) હુક્ત થયા વીણુએ કઈ ભવાંતર નવ ઇંચ ૩૩ રાય વૈદમી-ર-રમે સુખ અસુખ થઈને પણ એ, ચારે ભવનાથી ભ, મ ભદરા મ. ડપ મેભિઃ ૪૪ હવે કહીશું મોહનયનરેશ ઝા જીત્યા સવી છે વિશ છણું જીર સવી સુરરાવાયા મુનિતાઈ લગાવ્યા પાયા 'કુપ એહ. તેણે પોઢે પરીવાર નાના-મોટા રાવી ફુફાર; એનું મન અટવીમાં વસ; ઈંડાદિક સેવે જમ"દાસ ૩૯ નદી મતા દુમિત નીર; ચિત વિદંપ મંડપ તૈસ વીર બેસે ચતુર તૂભા ચોતરફ વિપરયાસ આસન ઉપર ૩૭ બબvસાતે બધવ એહ, મુષ્ટ કરે આણી મા નહિ; એહથી રાય કરે પરિણામ રાજ', કરે, અ, વિચલ અભિરામ, ૩૮ મોહ તાણ પટરાણી સાર; મહા મુઢતા નામે - " કથ, કામની સીલસનેહ; એક ? જીવ દીસે દુઈ દેહ, ૩૮મિધ્યા દરશન મત તાત, સદા રહે નરપતિ પાસ; સ્વમિ ભક્તિ, સબળે બુદ્ધિવત રાજ કાજ સુવિચલવે તંતઃ ક... ત્રણ જગ, વરતે જેની આણ, વશ કીધા સવિ જાણુ. અજાણ મોહરાયની સવિ આરંભ ભાવણ જાણે થિરથ ભ. ૪૧. જે અાગી રાખે નાર, કરિ જપમાળા કર હથિયાર હસે રૂવે તુ ખેદ શ્રાપ, તેવા દેવ મનાવ્યા આપ. ૪૨. જે આર ભી ; જે પરિગ્રહી, જસ બહુ તુઝા તૃપ્તી નહીં, ઘરબારી જે ગુરૂ પુજાય, એ. સવિ મેતા તો ઉપાય ૪૩. હોમ, હવન હિસા જ્યાં ઘણી, દયા દાન મુક્યાં અવગુણી; જિમ જગ એ ધર્મ -ધસે, તિમ મિથ્યામતિ મેતો હસે. ૪૪. વીતરાગ જે નિર્મળ દેવ તેની ન કરે ભાવે સેવ બ્રહ્મચારી વિરતી ગુણવંત તે જ્ઞાની ગુરૂ ના ચત, જપા દયા મુળ જિન ભાષિત ધર્મ, તેને જાણીએ સવિ ભમ મિથ્થા દરણુ મતા તણ, એ કરતુક અછે અતિ ઘણું ૪૪ દષ્ટિ નામે તરૂણી તાસ, સદા રહે જે પિયુની પાસ; સકળ ચલાવે ધરનો ભાર, રમે ચિંતે તસ ભરથાર- ૪૭. કરૂંઈક જિનશાસન લહી, મેતાની આજ્ઞા શિર વહી; સુત્ર તજી ઉતસુત્રે પડયાં, મત વાહ્યા તે માટે મડ્યા. ૪૮ કોઈ જટાળા કોઈ શિર મુક, કોઈ રકતાંબર કઈ કર દ; છાર લગાવે માગે ભીખ, એ સવિ. મેતા કેરી શીખ, ૪૮. હાર્યકુંવર,વ, રાગ કેશરી અતિ વાંકડે સબળ પ્રતાપી શક્તિ અનત, રાણી મુઢતા જે કa.પs: પત્રણ રૂપ છે એ નરપતિ તણા, એક એકથી બીહામણ; કામ હીરાશ એ દય, ત્રિજો રાગટીતિમ હોય, પર, વિષય તણા રસ જે વિષજયા, તે પહેલે રૂપે મન વસ્યાબીજે રૂપ ધનિ:પરિવાર ઉપર પ્રતિબૃધઅિમાર. - - - - ~ જm Page #237 -------------------------------------------------------------------------- ________________ (૨૫) પર. ત્રીજે રૂપે આપ આપણાં, 'મહંત સહુમી સાક્ષમાં, એ ત્રિર્ણ રૂપે રાજ કુમાર, જેર કરી મુખ્યા સંસાર. ૫૩. મહિયના ખીન્ન પુત, દ્વેષ ગય છે ભાંગડ ભુતે; વાંકુ મુખ લાર્ચમ વિકરાળ, જળહળતી જાણે ઢળ ઝાળ ૧૪: નિર્વિવકતા એની નાર, ધરે ઋગ`ગુણ પિયુ અનુસાર, ઇષ્ણે રૂધ્ધા જખ ફે યદુવાર, તવ નવ આવે ... વિનય વિચાર. પર્વ. રાગ કેશરીના વિસ્તાર ચાર પુતા વિળૅ નંદન ચાર; અનતાનુબંધી અપચ્ચખાણ, પચ્ચખાણ સ જલ પરમાણુ. ૫૬. વ્હેલી દઢ ધમવંશી જંસી, મીઢ સીંગ સમ ઓટ ક શી; ત્રિજિ ગાત્રી સમ હોય; ચોથી ઇસરખી જોય. પર્ણ, એ 'ચાર' હે નર ખળવત, જાળે ખાંધ્યા છ૧ અનેતે કુડ કર્ટ બહુપર કેળવે, નય તિરય ગતિશુ મેળવે, ૫૮. માયા ચારે એ દીકરી, જેસા કુંભ તેંસિદીકરી; પુત્ર લાભના ઐનાં નામ, પિતા સરીખા સુત પરણામ. પ. પેલા પુત્ર રંગ કરમજી, ખીન્ને કાદવ સમ ગત ભછે; ત્રીજો દીપ મળી સમ કહ્યા, 'ચા હુંળઃ રંગ સમ લહ્યા. ૬૦. દ્વેષ ગેજદ્ર તણા સુંત દંડ, જેવા તરૂઅર તેવે કા; ક્રોધ માન એ દા ચાર ચાર, અમતોનુષધાદિક ચાર. ૬૧. અનંતાનુંખંધી જે ક્રાધ, માહરાયને સખળા જોધ, જાવું છત્ર સાથે સ ંગ્રામ, ગિરિ રેખા જિમ માર્ગે ઠામ. ૨. ખીજો વસ લગે નવિ મળે, રત્ન રેખા વરસાળે ભળે; ત્રીજો રજ રેખા સમ હોય, ચેાથે! જળ રેખા સમે જોય. ૬૩. શૈલ ભ સમ વ્હેલા માણુ, અસ્થિ થંભ 'સમ ખીજે નણ; ત્રીજો કાર્ડ સરખા ધી, ચાાં તંત્ર લતા જિમ ઇ, ૬૪. મેહરાયનાં એ પુતરા, સાથે નીચ જિસ્યા કુતરા; સમકિત દેશ વિરત ચારીત્ર, વીતરાગ પદવીના સંત્ર. ૬૫. ફોજદાર મેહરાયના, કોઇ ન કળે જેના માનો; ભદનરાય મોટો મુછાળ, જિષ્ણુ જિત્યા સુરનર ભુપાળ ૬૬. રાખે પંચ કુસુમનાં ખાણું, કપાવે તિહુઅણુતા માણ; ચૌધ જુવાન વડા જંગ જેડ, દાનવ વે કર્રાવ્યા વે. ૬૭. રતી ત્રિતો ધરણી દુઇ તાસ, જે સાથે અવિહડ ઘરવાસ ખંટ રિતુ સેવે જેના પાય, વિશ્વ વસત સુરિજન સુખાય. ૬૮, બ્રહ્મા' નિજ પુત્રીનું રમ્યા, ઈંદ્રે અહ લ્યા ચરણે નમ્યા; કૃષ્ણ થયા ગોપીના દાસ, એ સંવિ મન્મથ તણા વિલાસ. ૮. ત્રિભુવન ભુપ ધરે ત્રણ રૂપ, પુરૂષ'નપુશક નારી અનુષ; નિહુ રૂપે ત્રણ જંગન ક્રમે, એ વશ લૉક ઘણા દુખ ખમે. છે. અતિ હૉશ ભય શોક દુઃ ગ, રતિ એ સુભટે મરડે સું; ઇણિપર કામ તો પરિવાર, કરણાંગણ પુિ. સઁહાર. ૭૧, 'રાંગકવની સખળ જગારા, વિષયભિમાત્ર વડે મંત્રી - Page #238 -------------------------------------------------------------------------- ________________ (૨૩૬ પાંચે ઈકિય જે આધીન, સવિ જગ જીવ કરયા છણે દીન. ૭૨. કૃષ્ણ નીલ કાપતી લેશ; ત્રણ સાહેલી નવ નવ વિશ. સખ્યા રહિત અશુભ પરિણામ, સબળ સિપાઈ કરે સંગ્રામ. ૭૩. હાંશ તાણી નારી તુચ્છતા, ભય ભાય હિણ સત્વતા; ભવ આસ્થા છે ઘરણી સક, એ ત્રિહ નિર્લજ કીધા૭૪. હરખ વિષાદવમાં જુગાર, મેહરાયના ચામરધાર; વળિ ધન ગર્વ ધરે શિર છત્ર, મુખરખા વદ બીડી પત્ર. ૭૫. વિકથા વાપ સુણ ઘણી, ચારે ચતુરા ચિહુ દિશિ તણું; અવિરત રાંધણ રાંધે અન્ન, નિદ્રા પોલાણ કરે જતન. ૭૬; પર નિદ્રા ચંડાલણી નાર, સદા બુહારે ભવ દરબાર; ખાસા સાતે વ્યસન ખવાસ, મોહરાયને સહે પાસ. ૭૭, શ્રેઢા પાપસ્થાન અઢાર અટલ ઉમરાવ વડા ઝાર; ઈણિ પરે સુભટ તણી બહુ કોડ, સેવે મોહ નપતિ રોડ. ૦૮; ઇણિપર અલ્પ કર્યો અધિકાર, મોહનરેશ્વરનો વિસ્તાર; હવે વર્ણવુ ધર્મ નિ રંદ, રાજ કરે જગ સુરતરૂ કંદ. ૭૮, સાત્વિક માનસ નામે નગર, અતિ સુવાસ જિમ મહકે અગર, જ્યાં દાનાદિક ગુણનો વાસ, જ્યાં સહજ શુભ મતિ અભ્યાસ. ૮૦, ગિરિ વિવેક સેહે તસ પાસ, અતિ ઉત્તમ છો કૈલાસ; જ્યાં ચઢતાં લહિએ નિરધાર, જગત ત્રિણ કેરે વિસ્તાર. ૮૧, ગિરિ વિવેક ઉપર અતિ સખર, અપ્રમત્તતા નામે શિખર; નગર જૈનપુર ત્યાં ઉલ્હસે સદા સુખી ત્યાં ભવિજન વસે; ૮૨; તેહ નયર માંહે ઇક ચિત્ત, સમાધાન મડપ સુપવિત્ત; તેહ તળે રેતાં સતાપ, સવિ જાએ પ્રગટે સુખ વ્યાપ ૮૩; નિસ્પૃહતા નામે વેદિકા, તિહાં વિરાજે સુખ ભેદિકા, જ્યાં બેઠા વિષયાદિક ભેમ, વસિ ન કરે ન હોએ દુખ ભેગ; ૮૩; જીવ વિર્ય ત્યાં આસન ચગ, જ્યાં ઉપજે સમ ૨ગ અભંગ, જસ અનુભાવે ચેતન કળા, પ્રગટે ચિહુ દિશિ અતિ નિર્મળા; ૮૫; ચારિત્ર ધર્મ તહાં મહારાજ, રાજ્ય કરે અતિ સુંદર સાજ વદન અનોપમ જેની, ચાર, દાન શીલ તપ ભાવ ઉદાર ૫૬ ઇણ રૂપે એ જગ ઉઠરે સક લ છવને આનદ કરે; ઉતારે ભવ સાયર પાર; પોચાડે શિવનયર મઝાર; ૮૭ વિરતી નામ જસ નારી અનુપ, પિયુ સરખુ જ સકલ સ્વરૂપ; મુકતી પંથ દેખાડે હશી તેને ધન જ હઈડે વશી; ૮૮ વડે કુવર તેની યાતિ ઇ; જે સેહજે આપે શિવ શર્મક લઘુ નદન શ્રાવક આચાર; અગ તુગ સો હે જસ ખાર; ૮૮ સામાઈક છે ઉવગય. પરીહાર વસહી સુહાય; સહમ સ. પરાય ૮૦ અવર રૂપ વળી દશ એહનાં નામ સુણો કહીએ તેહનાં, ખેતી અજમવમુતી; સત્ય શાચ તપ સંયમ યુતી. ૮૧. બ્રહ્મચર્યને અન્ય એ I Page #239 -------------------------------------------------------------------------- ________________ - - - - = -- હ, રૂપ સેવે તે ધન્ય રૂપ એક માટે પ્રતિરૂફ તેહ અને ધરે વર રૂપ દર ૫. બાર સુણીએ તપ તણા સતર સયમના હામણઇણપર કેતાં નાવે પાર; ચારીત્ર ધર્મ તણે વિસ્તાર, ૯૩ તિમ સાવ સરલતા નાર; યતી ધ. મે ઘરણી મનુહાર એક એક વિના નહી રહે સી ભરતાર સબ સુખ લા છે ૮૫ શ્રાવક ધર્મ તણી પતિવ્રતા છે નારી સદગુણ રકતતા, સમ્યક દર્શન મેતે ધીર, ધર્મરાય વડે વજીર૮૫ સમ તત્વ મદીરમાં રમે, અમ સવે ગ દયા પરિણામે, શુભ આસ્થા વળી ભવનિર્વેદ, ઈષ્ટ મિત્ર જસ ભલે ખેદ, દ૬ મૈત્રી મુદીત કરૂણાસાર; મધ્યસ્થતા સહિયર પરીવાર સુદ્રષ્ટી નામ ગુણ રયણે ભરી; મેતાને ઘર અને ઉરી ૯૭ સારે સવા ભવી જનનાં કાજ સદા સંભાલે નરપતી રાજ; દેખાડે શિવ મારગ જોગ; તેથી રહીએ શુભ સચોગ; ૮૮વિમલબોધ મત્રી સરવી; ચતુર વિચક્ષણ શાહ સધીર; જાણે સકલ લોકની વાત; પાર નહી જસ મતિ અવદાત ૮૮; અતિત અનાગતને વર્તમાન મત્રી જાણે સવી વિજ્ઞાન, કાલ સભા વસવી જાણે સોય; ઈમ્પો ચતુર નહી બીજો કય; ૧૦૦ પાંચ રૂપ ધતે તે વલી, સુત મતી અવધી મનસ કેવલી પચે રૂપે પ્રગટ પ્રતાપ; ધર્મ કર્મ સવી દાખે આપ; ૧૦૧, અધીગતી નામે તિસ કામની શુભ પરીણામ તણી શામની; ની જ પીયુ તણી વધારે લાજ, સા રે ધરમરાયનાં કાજ; ૧બ સેન્યાપતિ સાચે સતોષ, જે નિવારે સઘળા દે, Uણું મેરે ધરમરાચની ફોજ, કરે ભવિક મન માંહે સોજ; ૧૦૩ કબીક જોર કરે મહાય, ધર્મરાયતો મળે ડાય; ધર્મરાય જખ કરે સગ્રામ; મોહ તો તવ ની ટાલે ઠામ ૧૦૪ ધણીમર દેય કટક કરે સુઝ, ભાવીક લોક મન અહં નિશિગુ ઝ, કંઇ હારે કોઈ છતે કદા; એ રીતે વરતે છે સદા, ૧૦૫. ઉત્કટ કર્મી કે ચિત; મોહરાય વ્યાપી રહ્યું નીત, ધર્મરાય ત્યાંથી રહ્ય દુ; જીમ રનની મુખ નાઠા સુર, ૧૬ હુએ અનુકુલ કરમ પરિણામ; ભવ થીતિ કરો હુએ વિ રામ નિયત કાલ જબ મિલે સ્વભાવ, ઉદ્યમ-ઉપજાવે સદભાવ, ૧૦૭ એપ એ જન ટોળે મળી આતમ શકતી કરી નરમલી, તબ ચેતન મન ચીંતા થઈ હે છે એ ગતી સુજ શી ભઈ ૧૦૮ હું પુરૂષોતમ પરમ સ્વરૂપ, નાથ નિરજ ત ત્રિભુવન ભુપ- કીધે કરમે હું સાંકડે મોહ મહા દુશમન વાંકઃ ૧૦૮ ના રાખ્યો કાલ અનત નીચેદ, કુગતી માડી કીધે ખોદ, રાંક તણી પરે જ ગલો , ભલે ધુતારે હું બેલવો, ૧૨૦ સમજી આજો સદગુરૂ પાય, પ્રો શિવપુર તણે ઉપાય, તબ સદગુરૂ શિવ મારગ કહય, જ્ઞાન દરદાન છે - Page #240 -------------------------------------------------------------------------- ________________ (૨૩૮ ) ચારીત્ર સહ્યા, ૧૧૧ દોડયા માહાર્દિક રાષ; કરતા કર્મ ભરઞના પોષ, તેહ તણી રૃખાડી રીત, લહે રાજ માઠા રીપુછત, ૧૧૨ ચારીત્ર ધર્મ કીયા અનુકુલ; માહ તણું ઉખેડયું 'મુલ,' ધર્મ નરેશરના પરિવાર, ૨ મે ૨ ગભર રૂ દય' મંઝાર, ૧૧૧૩. k F દુહા-જખ દુશમન દરે ગયા વસમા વિશય કષાય, રાજ લહે તખ આ પશુ: ઉતમ આતમરાય, ૧૧૪ સંતાથી સુખીયા 'રહે,' સા .સુધારસ લીન, ઇંદ્રાદિક તે આગલે, દીસે દુખીયા દીન. ૧૧૫ તે સુખ નહી સુર રાયને તે નહી રાયા રાય. ૧૧૬ પરવશતા પાછી વળી, ગઇ દીનતા દુર; આશ પર ઇં જેમ તજી, જાવા ઝીલે' સુખપુર. ૧૧૭ ઝુરીને ઝંખર થયા. મુખે મુકે નીશાસ, કામી કામીની પગ પડે, આશ કરે ઇમ દાસ. ૧૧૮ અતી આપ થી ઉપજે, તૃષ્ણા આપ જલાય, આપે આપ વિચારતાં, આપહી આપ બુઝાય ૧૧૮. મારા ખધન ખાંધીયા, જંગ સઘળા મુઝાય. ૧૨૦ ખાશ કરી અરીહતની જગ થઇ રહ્યા ઉદ્યાશ, વિનય અનાપમ અહં સુખ; અનુભવ લી લ વિલાસ ૧૨૧ આશા પારી ગટકા, તાપે ફાટી ર્જાય; તીમ આશા મને માનવી; ન લહે મુકતી ઉપાય, ૧૨૨ જેહ નિરાશી ગોટકા, હેાએ સહજ ‘અ ભગ, તરૂના મલ અપ હરી, રૂપ કરે સુરગ. ૧૨૩ તેમ નિરાશી મને હ ૨. સવી આતમ સતાપ, આાતમ પરમાતÉ હુએ, વિનય વિચારો આપ. ૧૨૪ વિનય વિચારી આદર, સમતા શિવપુર વા; આરતી નાવ આશની, ઉપજે નહી ઉચાટ. ૧૨૫ વિઇ આશા વિષયની, ઉખેડા વિષŽલ, સેવા સમતા સુરલતા, વિનય રમે રસ ખેલ. ૧૨૬ કાટન લાગે કનકને જીમ રહતાં રજ પાસ. તિમ કરમે નવી ભેટ્ટીએ; આતમ રામ ઉદાસ, ૧૨૭ ઇમ ઉદ્યસ રસ ચાખતાં, શિથીલ હોય ભવખધ, સુક્લ ધ્યાન તખ ઉપજે, પાવન પુ૨૫ સુગંધ, ૧૨૮ સુકલ ધ્યાન જબ થીર કરી, ચંચલ મન લાલ; કેવલ જ્ઞાન તર`ગમાં, આતમ કરે ઝકોલ, ૧૨૯ કર્મ ઘનઘાતી ખય ગયા. તપ્ત 'ત્રગઢી નીજ જ્યાત તિમ વાદલ વિધર્ટી ગયાં, ઉડ્ડયા' રવી' ઉદ્યુત, ૧૩૦ માંખણથી જખ જલ ખલ્યું. તખ પ્રગટયું ધૃત 'રૂપ, તિમ ઘનઘાતી મલખલે; પ્રગટે જ્ઞાન સ્વરૂપ; ૧૩૧'મનવચ કાયા થીર કરી, પરમ સકલ ધરી ધ્યાન ચારે કર્મ દંહી સુહે પરમાનદ નિધાન; ૧૩૨ સિદ્ધ સદા સુખ અનુભવે, અ નુપમ કાલ અનત, અજરામર અવિથંલ રહે, મણમુ તે ભગવત. ૧૩૩-૪મનાથ આરા તાં; એ નવી સીજે ફાર્જ. અંતરી પુછતી લહીએ અ Page #241 -------------------------------------------------------------------------- ________________ (૨૩૯), વિચલ રાજ; ૧૩૪ ધરમનાથ અવધારીએ, સેવકની અસદાસ. દયા કરીને દીજીએ મુક્તી મહેદય વાસ. ૧૩પ વાસ ન દો મુકતી, તો દે સહજ ઉદાસ, તેહ લઇ અમે સાધશું, સહજે શિવ અભ્યાસ. ૧૩૬ સતરસે લોતરે, સુરત. રહી ચોમાસ, તવન રચ્યું કે અલ્પ મતી; આતમ જ્ઞાન પ્રકાશ, ૧૩૭ શ્રી વિજય દેવ સુરી પદે શ્રી વિજય પ્રભસુરીસ, શ્રી કીતી વીજય વાચક તો. વિનય વિનય રસ પુરી. ૧૩૮ अथ श्री पांच कारण- स्तवन लीख्यते, સિદ્ધારથ સુત વંદીએ, જગદીપક જનરાજ. વસ્તુ તત્વ સવી જાણીએ જસ આગમથી આજ. ૧ સ્વાદ વાદથી સંપસકલ વસ્તુ વિખ્યાત સસ ભંગ રચના વિના બધ ન બેસે વાત, ૨. વાદ વદે નય જીજીઆ, આપ આપણે કામ; પુરણ વસ્તુ વિચારતાં. કોઈ ન આવે કામ. ૩ અધ પુરૂએ હ જ. ગ્રહી અવયવ એકેક, દ્રષ્ટીવત લહે પુરણ ગજ, અવયવ મીલી - નિક. ૪ સગતી સકલ ન કરી, જુગતી યોગ સુધ બેધ, ધન જીન સારી જગ જ કહાં નહી કીસે વિરોધ, ૫, ઢાળ ૧ લી રાગ શાહરી–શ્રી છન સાસન જગ જયકારી; સ્વાદ વાર જર પરે.નય એકાંત મિથ્યાત નિવારણ. અકલ અભગ અનુપરે. શ્રી. : - કણી. કોઈ કહે એક કાલ તણે વસી. સંકલ જગત ગતી હોય કે જે કાલે વિણમે. અવર ન કારણ કોયશ્રી. ૨. કાલે ગરભ ધ ન = ! કાલે જનમે પુતર, કાલે બેલે કાલે ચાલે કાલે ચાલે ધરજુ = : દુધ થકી દહી થાય. કાલે ફલ પરીપાકરે; વિવીધ પદારથ ક કહે સહુ થાયે ખાકરેશ્રી૪ જીન જેવીસે બારે ચક્રવર્તી, - દર કાલ કવલિત કોઈ ન દીસે. જસુ કરતા સુર સેવ, શ્રી ક . ૨૯ સપણીઆરે છે જુજીઈ ભારે, ૫ટ રૂતુકાલ વિશેષ લિ જ ન રાતરે, શ્રી૦ ૬ કાલે બાલ વિલાસ મનોહર વરખ - - - વળી પલી અતી દુરબલ, શકિત નહીં લવલે : - Page #242 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૦). બીઆરે ગુણે વીરજી એ દશી સત્ય સ્વભાવ વાદ વઈ, કલ કરે કિસ્યું કે, વતું સર્વભાવૈ કીપજે છ વણસે તમિર નીક, સુવિક વિચોર જુઉં " વસ્તુ સ્વભાવે. ૧ એ આંકણી છતે પેગ વધતીજી - જણ ન જણે બાલ મુછ નહીં મહિલા મુખી, ફરત' ઉગે ન વાલ, સુ” ૨, વિણ સ્વભાવ નવી નીપજે; કેમ પદારથ કોય, અબ ન લાગે લિબડે છે; વાગ વસતો જોય. સુ૩ મિર પીછ કુણુ ચીતરે; કણ કરે સંધ્યા રંગ અને વિવીધ સવી જીવના; સુદર નયન. કરગ સુ૪ કાંટા બેર બબુલનાજી; કોણે અણીઆળા કીધ; રૂ૫ ૨ગ ગુણ જીજીઆઈ, તરૂ ફલ ફુલ પ્રસિદ્ધ સુત્ર ૫ વિષધર મસ્તક નિત વિસે મણું હરે વિષ તતકાલ. પરવતથી રચલવાયરો, ઉરધ અગ્નીની. ઝાલા સુટ ૬ મૂછ, તુબ જળમાં તેરે, બુડે કાગ પાહાણ ૫ખી જાત ગયણે ફોરેજી ઇણીપ વભાવ વિ નાણ સુ૭, વાયુ સુથી ઉપશમેજી, હરડે કરે, વિક, સીજે નહી કણ, કાં ગઇ. શક્તિ સ્વભાવ અનેક સુદ ૮ દેશ વિશે કાષ્ટનુજી. ભયમાં થાય પહાણુ. સયસ્થિનો નીપજે. ક્ષેત્ર સ્વભાવ પ્રમાણ સુદ રવિતા. - શિ સિતલજી ભવ્યાદિક બહુ ભાવ, ષટ દ્રવ્ય આપ આપણાં, ન તજે કો ય સ્વભાવ સુ૦ ૧૦ ર , ' , ; ; ; ; ; . ? વાળ છે. , , કપુર એ અંતિ ઉજળ, એ દેશી. કાળ કરે, શુ ખાપડ, વસ્તુ સ્વભાવ અકાજ જો ન હોય, ભવિતવ્યતા છે, તે કિસ સીજે કાજ સાણી મકરો મન જ જાળ. ભાવિ ભાવ નિહાળશે, અણી ૧-એ-આંકણું, જળ નિધિ તરે જગલ ફરેજી કોડ જાત કરે કેય અણુભાવી એ નહી ભાવિ, હેય તે હેયરે. પ્રા. ર- અબે મોર વસતમાં છળે ડાળે કે લાખ, કેઇ ખત્યાં કંઈ ખાખરજી, કઈ આંબા કેઇ, સારે. માત્ર રૂ. ૧ ઉલાજિમ વિતવ્યતાછ જિણ નિણ, ક્રિસિ -ઉજાય; પરવશ મન માણસ તણાંજી લૂણમ સંધાય. માટે નિયત્ર વયે વિણ વિતવ્યું, આવિ મિલે તતકાળ સરસોનું ચિંતવ્ય નિયતી કરે વિસરાળ- ત્રા ૫. શ્રદ્ધદા થકીતાણછ નય હણે વાળ કદ્દાય સહજમ દેવતાજી, 1 દેહ તણું રખવાળરે, માત્ર ૬ કે કહે કોલ કહે જી કિમ રાખશે પણ આ ? £ Page #243 -------------------------------------------------------------------------- ________________ (૨૪૧) હેડી સર તાકીયો, ઊપર ભમે ચાણસ માત્ર . આહેડી નાગે ડ જી, બાણ લાગ્યું સીંચાણ; કોકુ ઊડી ગયો, જુઓ નિયત પ્રમાણેરે. પ્રા. ૮ શસ્ત્ર હણ્યા સંગ્રામમાં રાન પડયા જીવત; મદિરમાંથી માનવીછ, રાખ્યાહી ન રહતરે. પ્રા. ૯. વાળ ૪ થી. રાગ મારૂણું મનોહર હીરજી—એ દેશી. કાળ સ્વભાવ નીયત મતા કુડી, કર્મ કરે તે થાય; કર્મ નિરય તિય ના સુર ગતિ, જીવ ભવ તે જાય, ચેતન ચેતીરે. ૧. કર્મ ન છું. કેઈ ચેતન. એ આંકણી.કેમેં રામ વસ્યા વનવાસે સીતા પામે આળ; કર્મ કાપતિ રાવણનુ રાજ થયુ વિસરાળ. ચે૨. કર્મ કીડી કમેં જ કર્મ નર ગુણવતરે, કર્મ રોગ શોગ દુખ પીડિત જનમ જાય વિલવત, ચે. ૩. કર્મ વરસ લગે રિસહસર, ઉદંક ન પામે એ જ; કર્મ વીરને એ ગમારે ખીલા રોપ્યા કાન. એ. ૪. કર્મે એક સુખી પાલે બેસે, શેવક શેવે પાય; એક હય ગય ચર્ચા ચતુર નર; એક આગે ઉજાય. ચેક પ. ઉધમ માની અધ તણી પરે જગ હીડેહા હેતે કરમ બ ધી તે લહે સકળ ફળ; સુખ ભરી સેજે સુતેરે. ૨૦ ૬. ઊંદર એકે કી ઉદ્યમ કર ડીયા કરકોલેરે માંહિ ઘણા દિવંશને ભુખ્યો. નાગ રહ્યા દુખ ડેલેરે. . ૭. વિવર કરી મુખક તસ મુખમાં. દિઈ આપણું દેહ. માગ લહી વન નાગ પધાર્યા. કર્મ બળી જુઓ એહ. ૨૦ ૮.” - ' ' ઢાળી ૫ મી. હવે ઉદ્દમવાદી ભણેએ. એ શારે અસમથ્થતો. સકળ પદારથ સાધવાએ. એક ઉદ્યમ સમરથતો. ૧. ઉદ્યમ કરતા માનવીએ. ચ્યું નવિ સીઝે કાજતો. રામે રયણાયર તરીએ. લીધુ લફ રાજત ૨. કરમ નિયત તે અનુસરેએ, જેહમાં શકિત ન હોયતે. દેઉલ વાઘ મુખે પખીયાએ. પિઉં પસતા જતો. ૩. વિણ ઉદ્યમ કીમ નીકળેએ. તિલ માંહેથી તેલતો. ઉદ્યમ થી ઊંચી ચઢેએ. જુઓ એકેંદ્રી વેલ. ૪. ઉદ્યમ કરતાં એક સમેએ જો નવિ સીઝે કાજતો. તે ફિરિ ઉદ્યમથી હુએ. જે નવિ આવે વાજતો ૫. ઊંઘમ કરી રહ્યા વિનાએ. નવિરઘાએ અન્નતા આવી ન પડે કેળીઓ એ. ગુખમાં પંખે જતનતો. ૬ કર્મ પત 'ઉદ્યમ પિતાએ. ઉદ્યમ કીધાં કમી તો ઉમથી દુર ટળેએ. જુઓ કિંમને મમત. ૭. દ્રઢપ્રહારી હત્યા કરી Page #244 -------------------------------------------------------------------------- ________________ (૨૪૨ ) એ. કીધાં પાપ અનતતા. ઉદ્યમથી ખટ માસમાંએ ખાપ થયા અરિહંતતે, . ૮. ટીંપે ટીંપે સર ભરેએ. કાંકરે કાંકરે પાળતા. ગિરી જેહવા ગઢ નીપજેએ ઉદ્યમ શતિ નિહાળતા. ૯ ઉદ્યમથી જળ બિંદુએએ. પાહાણમાં કરે ઠામતે ઉદ્યમથી વિદ્યા ભણેએ. ઉદ્યમ જોડે દામતા. ૧૦. ઢાળ ૬ કી. ! L • એ છીડી કિહાં રાખીએ દેશી. એ પાંચે તય વાદ કરતાં શ્રી જિન ચરણે આવે. અમીય સરીસ જીત વાણી સુણીને. આનંદ અગ. ન માવેરે. માણી॰ સમિતિ તિ મન અણુા. નય એકાંતમ તણારે માણી, તે મિથ્યામતિ જાણુારે માણી. સ૦ ૧. એ માંકણી. એ. પાંચે સમુદાય મિ યા વિનુ. કોઇ કાજ નં સીઝે. અગુલિ યોગે કર તણા પુ૨ે, જે ભ્રુઝે તે તે ૨ીઝેરે. માણી॰ સ૦ ૨. એહમાં દિગેરે વડાઇ. પણ સેના મિલિ સકળ, ૨ણાંગણુ. છતે સુભટ લડાઇરે; માણી સમ૰ ૩. તતુ સ્વભાવે પટ ઉપજાવે. કાળ ક્રમેરે વણાએ. ભવિતવ્યતા હોય તો નીપજે. નહી વિંઘન, ઘણાએરે. પાણી સમ૦ ૪ તતુવાય, ઉદ્યમ ભાતાદિક. ભાગ્ય સકળ સહકારી. ઇમ પાંચે મિલી સકળ પદારથ. ઉતપતિ જી વિચારીરે. પ્રાણી સમ૦ ૫ નિય તિવ સેહલુ કરમા થઇને નિગેાદ થકી નીકળીયેા. પુન્યે મનુજ ભવાદિષ્ટ પામી, સદગુરૂને જઈ મીલીચારે. પ્રાણી સમ૦ ૬ ભવતિના પરીપાક થયા તવ પંડીત વીર્ય ઉલ્લેસિઉ. ભવ્ય સભાવે સવ ગતી ગામી. સીવપુર જઇને વ સીરે, પ્રાણી સમ૦ ૭. વર્ધમાન જીન, ઇણી પરિવીનચે. સાસન નાયક ગાયા. સઘ સકળ સુખ હોય જેહથી, સ્યાદવાદ રસ પાયારે પ્રાણી સમ૦ ૮. ફળસ * 41 7 1 કળસ——-ઇય ધર્મ નાયક સુમતી દાયક વાર જીતવર સથુછ્યા. સય સંત્તર સવત વન્હિ લોચન વર્ષ હર્ષ ધી ઘણા. શ્રી વિજય દેવસુદિ પટધર શ્રી વિજયપ્રભ સુરિંદએ. શ્રી ર્કીર્તીવિજય વાચક સીસે ઇણી પરી વિનય કહે આણંદએ. ૧૪. ૨ણ આસાવરી—સાધુભાઇ-સાથે જૈનત્રા રાગી, જાકી સુરતન સુલ ધ ન લાગી સા॰ ૧ સાધુ અષ્ટ કરમશુ ઝગડૅ, સુન ખાંધે ધર્મશાળા, સાહ સ ખકા ધાગા સાંધે. જપે અજપા માળા; સા૦ ર ગગારે જીમના મધ્ય સર Page #245 -------------------------------------------------------------------------- ________________ (૪૩) સ્વતી, અધર વહે જળ ધારા, કરી સ્નાન મગન હેય બેઠે, તોડે કર્મ દળ છે ભારા સારા ૩ આપ અભ્યતર જોતી બીરાજે બક નાળ ગ્રહ મુલા; પછીમ દિશકી ખડકી ખોલે, તે બાજે અન હદ તુરા, સાવ ૪ ૫ચ ભુતકા ભિ સ્મ મીટાયા. છઠે માંહી સમાયા. વિનય પ્રભુ ત મીલે જેબ. ફીર સસાર ન આયા. સા. ૫. પદ. * રાગ ભેરવ–જાગે પ્યારે ભયો સુવીહાન. શ્રી તીર્થંકર ઉદય ભાણ પાયે ભાવીક મન કમળ વિકાસ, ઉડ ગયે અવગુણ ભમર ઉદાશ જાવ ૧ ન યન ઉઘાડી વીલોકો કત મેહ તમર અબ આ અત. પ્રગટી જ્ઞાન કળા એક જ્યોત મુગતી પથ ભય ઉદેત, જા૦ ૨ સ્વપને મુઝી રહો મેરે લાલા એણી વધ ગયા અનતા કાળ; અબ સ્વપનૈકા છેડે ખ્યાલ, આ સબ જુઠ મી ચા જાળ. જા. ૩ યા પવન માયા સેજ પશર પેઉકા ઇનતા હે સુકળ ધ્યાન પખાળે અંગ. યુ પ્રગટે તુમ નીરમળ રંગ. જા. ૪ પીઉં નીરખે જિન રા ઉદીનદ, કહે મતી ન્યારી મીટે નીદ, આપ સભાળે ખેલી નેન, વિન ય કરી ચીતો પીઉ ચીત. જા. ૫ - ૫૬ રાગ હુશેની–કાય કામની બેલાલ કહે સુણ છવડા કે હુ બદલાલ તુમેરા. ઉિર પર સુનબે કરૂ વીનતી મકર ઉસે નેહરો દે દીવશ કીયા દામ એ દોલત; દેત છીનુમે છેહરે. ૧ તું ગુમાસ્તા બે લાલ અપને સેઠા, લે નયગા બે લાલ હુકમ ઠંડકા, ઠેઠક આવે હુકમ જબ તુહી; પલક એક ન શકે નહીંતેકાહા મુરખ કરે ધંધા અત તેરા કછુ નહી ૨ હોને ખયા બે લાલ અપને સાંઇ કસ નાહુ ચોરીએ બેલાલ નાહક પાઈકા; નાહક ચેરી ઉ. સકા જબ; નવી દેતજ પ્યારે; તબ હી કુદે દુરદા જખ; દેશ દેખા અપને સદા ચુકા બે લાલ એસા કીજીએ, હવે ફયદા બે લાલ સાહબ રીજીએ રીજીએ સાહેબ યુનિવાજે, આ દુખથે ઉતરે, વિમતી ઇતની માન બાલમ, બે પરવાહી મત કરે. ૪ તું પરદેશકા બે લાલ પથી પ્રાણા, પ્રીતમ બધ બે લાલકયું રહુતો વીનાતુ વિના કશ્ય કરી રહુ દુખ ભરી, સતીસ્યુ સગચલે, સાંઈકા કરી વિનય સજનયુ અભેદે તુ મલે. ૫ Page #246 -------------------------------------------------------------------------- ________________ (૨૪) ગવ થી પુજા કરવાનું રતવન, ww સકળ સિદ્ધી દાયક સદા વીસે જીન રાય; સહગુરૂ સામિની સરસવ તી પ્રેમે પ્રણમુ પાય. ૧ ત્રિભુવનપતી ત્રીશલા તણો નંદન ગુણ ગભીર- ર સાશન નાયક જગ જ વર્ધમાન વડવીર. ૨. એક દીન વીર છણદને. ચ રણે કરી પ્રણામ, ભાવીક જીવના હીત ભણી, પુછે ગતમ સ્વામ. ૩ મુકતી મારગ આરાધીએ કહો કઈ પરે અરીહંત, સુધા સરસ વચન રસ. ભાખે શ્રી ભગવત, ૪ અતીચાર આળોઈએ, વ્રત ધરીએ ગુરૂ શાખ, જીવ ખમાવો શ થળ જે, યોની ચોરાશી લાખ. ૫ વિધીશુ વળી વોશરાવીએ, પાપસ્થાન અને દ્વાર. ચાર શરણ નીત્ય અનુસરે. નિ દો દુરત આચાર. ૬ શુભ કરણી અનુ મેદીએ ભાવ ભલો મન આણ. અણસર અવસર આદરી, નવપદ જ સુજાણ, ૭ શુભ ગતી આરાધન તણે. એ છે દસ અધીકાર; ચિત આણુને આદરે; જેમ પામો ભવપાર. ૮ '' વાળ. . . . . . : : છે કુમતીએ છેડી કહાં રાખી. એ દેશી–જ્ઞાન દરિસણ ચરિત્ર તપ વીર જ, એ પાંચે આચાર, એહ તણા ઈહ ભવ પર ભવના આલઈએ અતિ ચારરે, પ્રાણી જ્ઞાન ભણે ગુણ ખાણી, વીર વદ એમ વાણી. પ્રા. ૧ એ આંકણી—ગુરૂ ઉલવીએ. નહીં ગુરૂ વિનએ કાળે ઘરી બહુ માન, સુત્ર અરથ તદુ ભય સુધ, ભણું ભણુંએ વહી ઉપધાન. પ્રા. શા. ૨ જ્ઞાન પગરણ પાટી પિોથી ઠવણી કરવાળી. તેહ તણી કીધી આસાતને જ્ઞાન ભકતી ન સભારી, પ્રા. શા. ૩ ઈત્યાદિક વિપરીત પણાથી, જ્ઞાન વીરાયું જેહ, આ ભવ પર ભવ વળીરે; ભવો ભવ મીછામી દુકડ તેહરે. પ્રા. શા. ૪ પ્રાણી સમકત લ્યો શુદ્ધ જાણું, વીર વદ એમ વાણરે. માત્ર સ૫ જીન વચને શકા નવી કીજેનવી પરત વસ્તુ ભિલાખ, સાધુ તણી નીંદા પર હજે, ફળ સં. દેહ મા રાખશે. પ્રા. સ૫ મુઢપણું છડે પર નીંઘા ગુણવંતને આદરીયે સામીને ધરમે કરી થીરત, ભતી પરંભાવના કરીએ સં . તપરસ્સદ તણે જે અવવાદમની લેખે દ્રવ્ય દવ કોને વણસા, 9િ ણ સતે ઉગેરે. મા સર ઇત્યાદિક વીપરીતપણાથી, સમીકી ખે Page #247 -------------------------------------------------------------------------- ________________ ( ઋ૫) ડયું જેહ, આ ભવ પર ભવ, વળીરે, ભા. ભવ મીછામી દુકડ તેહરે. મા. સ. ૮ પ્રાણ ચરિત્ર લ્યો ચિત આણી, પાચ સુમતી ત્રણ ગણી વીરાધી આઠે પ્રવચન માય; સાધુ તણે ધર્મ પરમાદે અસુધ વચન મન કાયરે. પ્રા૦ ૮, શ્રાવકને ધર્મે શામાયકા પસહ મામન વાળી, જે જયણા પુર્વક એ આઠે, પ્રવચન માય ન પાળીરે, પ્રાચા. ૧૦ ઈત્યાદિક વિપરીત પણાથી, ચારીત્ર ડહેલું જેહ, આ ભવ પરભવ- વીર ભવો ભવ મીછામી દુકડ (હરે. પ્રાચા. ૧૧ બારે ભેટ તપ નવી કીધે, છતે ગેનીજ સકતે, ધર્મ મન વચ કાયા વીરજ, નવી ફેરવીહ ભગતેરે. પ્રા. ચા. ૧૨ તપ વીરજ આચાર એણપરે, વિવિધ વિરાધ્યા જેહ, આ ભવ પર ભવ વળીરે ભવો ભવ મીછામી દુકડ તેહરે. પ્રાદુ, ચાટ, ૧૩, વળી વિશેષે ચારીત્ર કેર, અતિચાર આલોઈએ, વીર જાણેસર વયણ સુણીને, પાપ મેલશ વિધાઈ એરે. પ્રાચા૧૪ ઢાળ ૨ જી. પામી સુગુરૂ, સાય. એ દેશી–પૃથ્વી પાણી, તેલ વાયુ વનસ્પતી; એ પાંચ થાવર કહ્યાએ. ૧ કરી કરસણ આર ભ, ખેત્રદ ખેડીથાં, કુવા તલાવ ખણાવીએ. ૨ ઘર આભ અનેક ટાંકાં ભુઇરાં, મેડી, માલ ચણવીઆએ. ૩ લી પણ ઘુપણ કાજ એણી પરંપરા પૃથ્વી કાય વીરાધીઆએ. ૪ ધોયણ. નાહણ પાણ ઝીલણ અપકાયા છાતી ધોતી કરી દુહવ્યાએ, ૫ ભાઠી ઘર કુભાર, લોહ સુવનગર ભાડભુજા લીહાગરાએ ૬ તાપણ સેકણ કાજ, વ.. સ નીખારણ વગણ રાંધણ રસ વતીએ. ૭ એણી પેરે કરમાદાન, પરે પરે કેલવી; તે વાયુ વિરાધીયાએ. ૮ વાડી વન આરામ, વાવી વનસ્પતી, પા ન ફુલ ફલ ચેટીયાએ. ૮ પહેક પાપડી સાક, સેક્યાં સુકવ્યાં છે ત્યાં છુટયાં આથીયાએ. ૧૦ અળશી ને એરડા ધાણ ઘાલી ડા,ઘણ તલાદીક પીલીયાં એ ૧૧ ઘાલી કેલુ માંહ, પીલી સેલડી કદમુળ ફળ વેચીયા એ. ૧૨ એમ એક દ્રી જીવ હાસ્ય હણાવીયા હણતાં જે અનુમોદયાએ. ૧૩ આ ભવ પર ભવ જેહ; વળી ભવો ભવો તે મુજ મીછામી દુકડ એ, ૧૪ કરમ સરમીયા કીડા, ગાડરગડોલા, ઇઅલીરાને અલશીયાએ. ૧૫ વાળા જળ ચુડેલા ચિ ચલ તરસતણ, વળી અથાણું પ્રમુખનાં એ ૧૬ એમ બે કી જીવ જેહ મે દુહવ્યા મુજબ મીછામી દુકડ. એ ૧૭. ઉધહી જુલીખ, માંકણ મંકોડ, ચાં. ચડ કીડી કંઘુયા એ. ૧૮ ઘીયાં ઘી મેલ કાનખજુરીયો ગગડા ધનેરીયા ~ * ~ ~ * . ~ - - - ~િ . - - - - Page #248 -------------------------------------------------------------------------- ________________ * (૨૪) એ. ૧૮ એમ તેર દ્રિી છવા જેહમે દુહવ્યા, તે મુજ મીછામી દુકંડએ. માંખી મછર ડાંસ, મસા પતંગયાં કંસારી કોલીયા વડાએ. ર૧ ઢિકણ વીંછુ તીડા ભમરા ભમરી, કાંતા બગ ખડ માંકડીએ, રર એમ ચાર દ્રિી જીવ' જેહ મે દુહવ્યા, તે મુજ મી દુકડએ, ૨૩ જળમાં નાંખી જાળ, જળચર દુહવ્યા, વવનમાં મગ સતાપીયાએ. ર૪ પીંડ્યા પંખી છવ; પાડી પાસમાં, પિપટ ઘા લ્યા પાંજરેએ ૨૫ એમપદ્રી જીવ જે મે દુહવ્યા, તે મુજ મીછામી દુકડએ. ૨૬. હાળ ૩ જી. વાણ પ્રાણ હીતકારીછ એ દેશી—ધ લેભ ભય હોંશથીજી, બેલ્યા વચન અસત્ય કુડ કરી વન પારકાંજી, લીધાં જેહ અદતરે, છનછ મિ મછા દુકડ આજ તુમ સાખે મહારાજને છનછ દેઈ સારૂ કારે જનજી મછામી દુકડ આજ, એ આંકણી, દેવ મનુન્ય ત્રીચનેજ મિથુન સેવ્યાં જેહ, વિષયારસ લપટપણે, ઘણું વિટો દેહરે, જનજી. ૨ પરીગ્રહની મમતા કરી ભવે ભવે મેલીયા જે જીહા તે તીહાં રહી છે; કોઈ ન આ વી સાથરે છન. ૩ રયણ ભજન જે કચજી, કીધાં ભક્ષ અને ભક્ષ રસના રસની લાલચેઇ. પાપ કાં પ્રત્યક્ષરે જનજીક ૪ વ્રત લઈ વીસારીયાંક વળી ભાગ્યાં પચખાણ, કપટ હેત કરી કરી, કીધાં આપ વખાણરે જનજી. ૫ ત્રણે ઢાળે આઠે દુહેજી, આલયા અતીચાર શિવ ગતી આરાધન તણા; એ પહેલો અધીકારરે છનછ ૬. ઢાળ ૪ થી. , સાહેલડીજી એ દેશી–પચ મહાવ્રત આદરે સાહેલડી અથવા દ્યો વ્રત બારત, યથા શકતી-વત આદરે; સાહેલડીરે; પાળો નિરતી ચારતો. ૧ વ્રત લીધાં સભારીએ સાવ હઈડે ધરીએ વિચાર તો શિવ ગતી આરાધન ત સાવ એ બીજો અધીકાર તે. ૨ જીવ સવે ખમાવીએ સાચોની એ રાશી લાખ તો, મન સખે કરી ખામણ સારુ કોઈ રોશ ન રાખતે; ૩ સર્વ મીત્ર કરી ચીંતો, સાવ કઈ ન જાણે શતરૂ તે, રાગ દશ એમ ૫રહરી સા૦ કીજે જન્મ પવીત્ર તે. ૪ સામી સગ ખમાવીએ સાવ જે ઉ પની અમીતતી, સજન ફુટબ કરી ખામણા; સા. એ જીન સાશન રીતી ત, ૫ ખમીઓને ખમાવીએ સાઇ એજ ધરમનુ સાર તે. શિવ ગતી Page #249 -------------------------------------------------------------------------- ________________ આરાધન તણે સાએ ત્રીજો અધીકાર તો જ ખાવાદ હીંક્ષા ચોરી સાવ ધન મુરછા મથુન તે, કે ધમાન માયા તૃષ્ણ સાવ એમ દવેશ પશુન્ય તે. ૭ નિદા કલહ ન કીજીએ સાવ કુડો ન દીજે આળ તે, રતી અરતી મિથ્યાત સાય માયા મોહ જ જાળ તો. ૮ ત્રિવિથ ત્રિવિધ વિસરાવીએ સાવ પાપસ્થાન અઢાર તે, શિવગતી આરાધન તણે સા એ ચા અધીકારતા ૮. ઢાળ પામી છે હવે નિસુણે ઈહાં આવીયાએ એ દેશી–જન્મ જરા મરણે કરીએ, એ સંસાર અસારતે, કાં કરમ સહુ અનુભવેએ, કઇ ન રાખણ હારતો. ૧ શ રણ એક અરીહતનુએ શરણ સિધ ભગવત તો, શરણ ધરમ શ્રી જઇન નિએ, સાધુ શરણ ગુણવત તો, ૨ અવર મહ સવી પરહરીએ ચાર શરણ ચિત્ત ધાર તે, શિવ ગતી આરાધન તણોએ એ પચમે અધીકાર તે ૩ આ ભવ પરભવ જે કચએ, પાપ કરમ કલાખ તે આતમ રાખે તે નિદીઓએ, પડીકમીએ ગુરૂ શાખ તે, ૪ મિથ્યા મત વરતાવીએ, જે ભાખ્યાં ઉસુત્રત, કુમત કદા ગ્રહને વશેએ, જે ઉથાપ્યા સુત્રતો. ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણું એ ધરત હળ હથીયારતો ભવ ભવ મેલી મુક્યએ કરતા જીવ સહાર તે. ૬ પાપ કરીને પિશીયાએ, જનમ જનમ પરીવારતા જનમાંતર પત્યા પછીએ, કોણે કીધી સારત. ૭ આ ભવ પરભવ જે કચએ, એમ અધી કરણ અનેતા. તે વિવિધ વિસરાવીએ એ આણી રૂદય વિવેક તે, ૮ દુઝત નિદા એમ કરીએ. પાપ કરે પરીહારત, શિવગતી આરાધન તણોએ, એ છઠો અધીકાર તે. . ઢાળ. ૬ ઠી આ તું જેને જીવડા એ દેશી–ધન ધન તે દીન મહર, જહાં કીઘો ધરમ દાન શીયળ તપ ભાવના; ટાળ્યાં દુત ક. ધન ૧ રૂદિક તીર્થની, જે કીધી જાત્રા જુગતે અનવર પુજીએ; વળી પાખ્યાં પાત્ર ધન ૨ પુસ્તક જ્ઞાન લખાવીયા, જીણહરજીન ચિત્યા સઘ ચતુરવીધ સાચવ્યા. એ સાતે ખેa. ધન ૩ પડીકમણાં શું પરે કર્યાં; અનુકપા દાન, સાધુ સુરી ઉપઝાયને, દીધાં બહુ માન ધન ૪ ધમકાજ અનુમોદીએ. એમ એમ વારે વાર, શિવગતી આરાધન તણો, સાતમો એ અધીકાર ધન ૫, ભાવ બલ મન આણીએ ચિત આણી ઠામ, સમતા ભાવે ભાવીએ એ આ તમારામ, ધન, ૬ સુખ દુખ કારણ છને, કઈ અવર ન હોય; કરમ Page #250 -------------------------------------------------------------------------- ________________ આપજે આચરચાં, ભમવીએ સોય. ધન ૭ સમતા વીણ જે અનુસરે બાછું અન્ય કામ, છાર ઉપર તેલી પણ ઝખર ચીત્રામાં ધન ૮ ભાવ ભલી પરભાવીએ એમ ધરમનું સાર શિવગતી આરાધન તણું આઠમો એ અધીકાર ધન . ' તાળ ૭ મી. રેવતગીરી હુ પ્રભુનાં ત્રિણ કલ્યાણ એ દેશી– હવે અવસર જા ણી કરી સલખણ સાર; અણસણ આદરીએ પંચખીચાર આહાર લલુતા સવી મુકી. છાંડી મમતા અગએ આતમ ખેલે સમતા જ્ઞાન તુરગ. ૧ ગતી ચારે કીધ, આહાર અનત નીશંક, પણ ત્રસીન પામ્યો, 'જીવ લાલચી રક. દુલ હવે વળી વળી, અણસણને પરિણામ એહથી પામીજે. શિવપ દ સુરપદ ઠામ, ર ધન ધનાશાલીભદ્ર, ખ મેઘ કુમાર. અણસણ આરાધી પામ્યા ભવને પાર, શિવ સુંદરી જેશે કરી એક અવતાર; આરાધન કેરે; એ નવો અધીકાર. ૩ દશમે અધીકારે, મહા મંત્ર નવકાર મનથી નવી મુકો, શિવ સુખ ફલ સહકાર. એહ જીપતાં જાયે દુરગતી દોષ વિકાર; સુપ રે એ સરસે, ચાંદ પુરવનું સાર. ૧૪ જનમાનતર જાતાં, જે પામે નવકાર, તે પાતક ગાલી; પામે સુર અવતાર; એ નવપદ સરીખ, મંત્ર ને કે સસાર, એહ ભવ પરભવન સુખ સંપતી દાતર, પ ન્યુ ભીલ ભીલડી, રાજા રાણી થાય. નવપદ મહીંમાથી, રાજસિહ મહારાય, રાણી રતનવતી બહુ પામ્યાં છે સુરભોગ, એક ભવ' પછી લેશે, શિવે વધુ સગ; ૬ શ્રીમતીને આ વલી; મિત્ર ફર્યો તતકાલ, ફણીધર ફીટીને પ્રગટ થઈ ફુલમાલ શિવકુમારે જોગી; સોવન પુરીસો કીધ, એમ એણે મને; કાજ ઘણનાં સિધ; ૭ એ દસ અધીકારે વીર છણેસર ભાંખ્યો; આરાધન કેરો વિધી. જેણે ચિત મહી રાખ્યો, તેણે પાપ પખાળી ભવ ભય દુરે નાખ્યો; ૮. ઢાળ ૧૮ મી . નો 'ભવી ભાવશુ, એ દેશી—શીધારથ રાય કુલતિલે એ ત્રિસલા માં ત સલારતે; અવનીત લતમે અવ તરચાએ કરવા અમ ઉપકારતો; જો ઇભવીરજીએ. ૧ મે અપરાધ કરડ્યા ઘણએ કેહેતાં ન લહુ પારતે; તુમ ચં રણે આવ્યા ભણીએ, જે તારે તે તરત જ ૨ આશ કરીને આવી એ; તુમ ચરણે મહારાજ તો આવ્યાને ઉવેખીએ, તો કેમ રહેશે લાજતે જો ૩ કરમ અલુસણ આકરીએ જનમ મરણ જાળ; હું છું હું ! -- Page #251 -------------------------------------------------------------------------- ________________ (ર૪૯) થી ઉભગે એક છોડવો દેવ દયાળ; જો ૪ આજ મનોરથ મુજ ફળ્યાએ. નાઠાં દુઃખ દદલતા; તુઠો ને ચોવીશોએ પ્રગટ્યા પુન્ય કલોલ, જપિ૦ ૫ ભ ભ વિનય કુમારોએ ભાવ ભતી તુમ પાય તો દેવ દયા કરી દીજીએએ બેધ બીજશું પસય જયો ૬ કળીસ જ એહ તરણ તારણ સુગતી કારણ; દુખ નિવારણ જગ જય શ્રી વીર નવર ચરણ ઘુણતાં. અધીક મન ઉલટ થયે, ૧ શ્રી વિજયદેવ સુરદિપધર તિરથ જગમ એણે જગે તપ ગછ પતિ શ્રી વિજય પ્રભસુરી; સુરી તેજે જગમગે ૨ શ્રી હીરવી જયસુરી શીશ વાચક; શ્રી કીરતીવીજય સુર ગુરૂ સ; તસ શીશ વાચક વન વી; શુ છન ચોવીશ ૩ સેશસ તર સવત ઉગણત્રીશે રહી રાનેર ચોમાસુએ વિજય દસમી વિજય કારણ; કીય ગુણ અભ્યાસએ, ૪ નરભવ આરાધન શિવ સાધન સુક્રત લીલ વિલાસએ નિરરસ્ત હેતે વનરચી નામે પુન્ય પ્રકાશએ. ૫ - - - - - માહા પંડીત શ્રી આનંદઘનજી મહારાજ. –– – શ્રી આનદ ઘનજી મહારાજ આ પંચમાકાળમાં આત્માર્થી પુરૂષ - એલા છે, એમ સાંભળવાથી તેમજ તેના રચેલા ગ્રંથે ઉપરથી સ્પષ્ટ માલુમ પડે છે કે તે પુરૂષ અત્માર્થી સંપુર્ણ હતા એલ સાહેબે એક પાંચ ગાથાનુ અગર બે ગાથાનું પદ જે જે રચેલું છે તે જોતાં તદન ધમાંથી ને આણદ થાય છે એઉ સાહેબના વાકયોમાં ફક્ત જેન માર્ગની જ વાત છે તથા તદન સ્પાવાદથી જ માર્ગની વ્યાખ્યા કરેલી છે એ પુરૂષ નીષમહીહતા પ્રથમ માથુ મુડાવી સાધુનો વેષ પેહેર હતો પણ પાછળથી જ્ઞાન માર્ગ જાણુને પોતાના આત્મા સાથે તુલ્યના કરતાં પિતાથી મુની પણ જે મેરૂ પર્વતને ભાર તે પળી સકતુ નથી તથા મુની માર્ગની વાત મેહટી છે, તેથી મને મુનીના વૈષ પહેરેલો જોઈને લોકો સાધુ માને છે કે મહારામાં સાધુપણું -- Page #252 -------------------------------------------------------------------------- ________________ (૨૦) નથી દીસતુ વળી માથે ગીતાર્થ ગુરૂ નથી તેથી ભુલ ચુકપણ કોને પુછું અને મુની માર્ગની વાત સિધાંત જોતાં તો માહારાથી કાંઈપણ પળતી નથી માટે વેષનો ભર્મ મુકી દેવો જોઈએ એમ ધારીને પિતે યતી અયતીથી ન્યા વેષ પહેરીને જન માર્ગની સુધારૂપણ કરતા તથા પિતાનું આત્મ ધ્યાન એકાંતમાં કરતા એમ ઘણું સત્યવકતા જેને કહે છે તથા તેમના ચેલા સ્તવનો વિગરેન રેસ તે જોતાં પણ તેઉ તદન આત્માર્થી હતા એમ સભવે છે તથાપી અતિશે જ્ઞાની કહે તે પ્રમાણ અગર તેનો આત્મા જાણે, પરંતુ શાસમાં કહ્યું છે કે આત્માથી વિના તદન નરપેક્ષ તથા સ્વાદવાદ રહેસમાં ભરેલાં અધ્યાત્મી વચન બીજાના મુખમાંથી નીકળે નહીં માટે તેઓ આભાથી હતા એમ સંભવે છે તેઉ સાહેબજી સંવત ૧૭૦૩ ની સાલમાં હતા તથા તે પછી સાંભળવા પ્રમાણે તેઓ શ્રી જસવીજે ઉપાધ્યાને સંવત ૧૭૧૩ ની સાલમાં મળેલા કહે છે એઉના રચેલાં સ્તવનો વિગરે ઘણાં છે તેમાંથી આ ગ્રંથમાં થોડાં લખીએ છીએ. अथ श्री चोवीस जीनना स्तवन, . અથવા આન દઘનજી કૃત્ય ચોવીશી, શ્રી રષભદેવજીનું સ્તવન Tી શ્રી મધર કરજો મયા એ દેશી–રખભ જીનેશ્વર પ્રીતમ માહો; ઓર ન ચાહુરે કત, રીજ્યો સાહબ સગ ન પરહરેરે; ભાગે સાદી અનત રી. ૧ પ્રીત સગાઈરે જગમાં સહુ કરે, પ્રીત સગાઈ ન કોય; પ્રીત સગાઈ નિરૂપાધીક કહીરે, સો પાક ધન ખાય. રીટ ૨, કોઈ કત કારણ કાષ્ટ ભક્ષણ કરે; મિલસુ કતને ધાય; એ મેલ નવી કહીએ સભર મેલો ઠામે નઠાય. રી- ૩ કોઈ પતી રજન અતિ ઘણુ તપ કરેરે, પતિ રજન તન તાપ, એ પતિ રંજનમે નવીચીત ધારે રજન ધાતુ મિલાપ. રી ૪ કોઈ કહે લિલાટે લલખ અલખ તણી, લખ પુરે મન આશ; દાખ રહીતને લીલા કીમ ઘટેરે; લીલા દોષ વિલાશ. રીટ ૫ ચિત પ્રશ્ન તે પુજન ફળ કહુ પુજા અખંડીત એહ, wટ રહિત થઈ આતમ અરપણેરે, આનંદઘન પદએહરી-૬ Page #253 -------------------------------------------------------------------------- ________________ (૨૧) - અજીત નાથજીનું સ્તવન રાગ સિધુડે અસા ઉરી–પથડે નિહાલરે બીજા જન તણો, અને છત અછત ગુણ ધામ; જે તે જીત્યારે તિણે હું, છતીરે, પુરૂષ કિસ મુજ નામ. ૫૦ ૧ ચરમ નયણ કરી મારગ જોવતરે, ભુલો સયલ સસાર, જેણે નયણે કરી માર્ગ જોઈએ, નયણ તે દિવ્ય વિચાર. પ ર પુરૂષ પર પર આ નુભવ જોવતરે, અઘો અધ પીલાય, વસ્તુ વિચારે? જો આગમ કરીરે ચરણ ધરણ નહી ઠાય. ૫ ૩ તરક વિચારે વાદ પર પરા પાર ન પહુચે રે કોય, અભિમત વસ્તુ વસ્તુ ગતે કહેરેતે વીરલા જગ જાય. ૫ ૦ ૪ વસ્તુ વિચારે દિવ્ય નયણ તરે, વિરહ પડ્યો નિરધાર તરતમ યોગેરે તરતમ વાસના વાસીત બંધ આધાર. ૫૦ ૫ કાળ લબ્ધ લહી પથ નિહાલચુ રે, એ આશા અવલબ એ જન જીરે, જનજી જાણજોરે; આનદ ઘન મત અ . ૫૦ ૬ શભવ નાથજીનું સ્તવન, રાગ ધન્ય સી—સભવ દેવતે ધુર સેવા સવેરે લહી બનુ સેવન ભેદ, સેવન કારણ પેહેલી ભુમીકા, અભય અખ અખેદ. સ ૦ ૧ ભય ચચળતા હો જે પરિણામને રે, દેખ અરોચક ભાવ; ખેદ પ્રવૃતિ હે કરતા થાકીએ, દેખ અબોધ લખાવ. સ. ૨, ચરમાવતો ચરમ કરણ તથા ભવ પિરિણતિ પરિપાક, દેખ ટળે વળી દષ્ટી ખુલે ભલી કાપતિ પ્રવચન વાંક્ય. સં૦ ૩ પરીચય પાતક ઘાતક સાધુસુરે, અકસળ અપચય ચેત, ગ્રથ અધ્યાત્મ શ્રમણ મનન કરીને, પરિસિલન નય હેત. સ ૦ ૪ કારણો હકારજ નિપજે, એહમાં કોઈ ન વાદ, પણ કારણ વિના કારજ સાધીચરે, તેનીજ મત ઉન માદ. સ. ૫ મુગધ સુગમ કરી સેવન આદર, સેવન અગમ અનુપ, દો કંદાચિત સેવક યાચનારે, આનદ ઘન રસ રૂપ; સ ૦ ૬ અભીનંદનજીનું સ્તવન રાગ કેદાર–અભિનદનછન દરિસન તરસિએ, દરસન દુર્લભ દેવ, મત મત ભેટરે જે જઈ પુછીએ, સહુ થાપે અહ મેવ. અ. ૧ સામાન્ય કરદર્શન દહીલ; નિરણય સકલ વિશેષ મદમે ઘેરયો હો અંધે કીમ કરે, રવી સસી રૂપ વિલેખ. અ. ૨ હેતુ વિવાદે હેચીત ધરી જોઈએ, અતિ દુર્ગમનવાદ, આગમ વાદે હો ગુરૂ ગુમકો નહીં; એ સબલે વિખવાદ. અ. ૩ ઘાતી - A ગર આડા અતિ ઘણા, તુજ દરસન જગનાથ, પીડાઈ કરી મારગ સ; M Page #254 -------------------------------------------------------------------------- ________________ ' ( ર) સેગ કોઈન સાથ. અ૪ દેરસને દૃરસ રટતો જે ફી તો રણ રેઝ સમાન, જેને પિપાસાહિ અમૃત પાનની, કીમ ભજે વિખ પાન અ૦ ૫ તેરસન આવે છે. મરણ છેવને હણ, સી જે જે રિસમ કાજ, દુરિસન ૬ લેમ સુલમ કૃપા થકી, આનંદ ઘન મહારાજે. અ ર ' સુમતીનાથજીનું સ્તવને. ' રાગ વસંત-મતી ચરણ કમજ આતમ અર પણ ધરપણર્મ અવિકા ૨, મતિર્તર પણ બહુ સંમત જાણુએ પરીસર પણ સુવિચાર સુર વિધ સકલ તેનુ ઘરગત આતમા બહીરાલમ ધુરીભેદ બીજે અંતર આતમ તિસર; પરમાતમ અવી છે. સુંઠ ર આતમ બુધે કાયાદિક ગ્રહ બહીરામ અધરૂપ કાયાદીક સોખી પર રહે, અતર રૂપ આતમ, સુઇ ૩ સામાનદ પુરણ પવનો વરછત સકલ ઉપાધી અંતીએટી ચુર્ણ છાણમણી આગ ઈમ પરમાતમ સાધ સુત્ર જ બહીરામ તજી અતર આતમા રૂપ ચંઈ થીર ભાવ પરમાતમનુ હો અતમ ભાવવું, આતમ અરપણ લવ.સં. ૫ આતમ અરપણ વસ્તુ વિચારત, ભરમ ટળે મતિ દોષપરમ પદાર્થ; સપતી સંપજે; આ નંદધને રેસ પોષ સ “ ' ; ' ' * પિદમ પ્રભુજીનું સ્તવન. * રાગ મારૂ–પદમ પ્રભુ ન મુજ તુજ અંતરૂરકેિમ ભજે ભગવત કરે રમ વિપાર્ક કારણ ઈમરે, કોઈ કહે મતમત, ૧૦, ૧ પયણુઠીઈ અનુભાગ પ્રદેશથી ગુલ ઉતર બહુ ભેદ, ધાતી અઘાતી બધ ઉદય ઉદીરણા સતાં કે મેં વિચ્છેદ ૫૦ રે કનક પલવત પયડ પુરૂ તરે જોડી અનાદી રવભાવ અન્ય સચોગીલે કહા લગે તમારે સારી કેહેવાયા ૫૦, ૩ કારણ ચગે હો બધે બધને કારણે મુગતી મુકાય; આશ્રવસધર નામ અનુક્રમે હે ન્યા દય સુણાય ૫૦ ૪ જુજન કરણે હો અતુર તુજ પડશેરિ ગુણ કરણે કરી ભગ; ગ્રંથ ઉકતે કરી પંડીત જન કરે; અતર ભગસુ અગ ૫૦; પ તુજ મુજ અતર અતર ભાજશેર, વાંજશે મંગળ તુંર, જીવ સરેવર અતીશય - ઘરે આનંદઘન રંસ પુર. પ૦૬ . ધાસનનું સ્તવન: ' ' ' લલનાની એ રશે તો સુપાસજીન એ, સુખ સંપતીના હેતુ લિલા, છે, શાંત સુધારસ જલનીધી, ભવસાગરમાં તુ લલના જ સાતમ ભય ટાઈ ળતો સામે નવરે દવ લ૦ સાવધાન મનસા કરી, ધારો જનપદ સેવ લ૦થી ૨ અને Page #255 -------------------------------------------------------------------------- ________________ વિશકર જગદરવરૂ, ચિદાનંદભગવાન લ ન રહા તીરયંકર જાતી સરૂપ સમાન લવ શ્રી. ૩ અલખ નીરજન વછલુ, સકલ જતુ વીસરામ લલના, અભયદાન દતા, સદા, પુરણ આતમરામ લલના. શ્રી ૪ વીતરાગ મદ કલ્પના, રતિ અરતિ ભય સોગ, લ. નિધિ તદ્રા દુરદશા, રહિત અબાધિ તે પોલ૦ શ્રી, ૪. પરમ પુરૂષ પરમાતમા, પરમેશ્વર પરધાન. લ૦ પરમ પદાર્થ પેમેસ્ટી, પરમ દેવ પર, માન. લવ શ્રીક. વિધી, વિરચી વસવંભર, રૂખી કેસી જગનાથ; લે. અઘહર અઘ, મોચન ધણી, મુક્તિ પરમ પદ સાથ. લ૦ શ્રી. ૭. ઈસ. અનેક અભીધા ધરે, અનુભવ ગમ્ય વિચાર. લય જે જાણે છે તેહને કરે, આંનદઘન અવતાર. લ૦ શ્રી ૮ , શ્રી ચંદ્રપ્રભુજીન સ્તવન, રાગ કેદાર–ચદ્ર પ્રભુ મુખ ચદ, સખિ મુને દેખન ; ઉપસમ રસને કદ; સ સેવે સુરનર વંદ. સઃ ગત કલિમલ દુખ દદ, સ, ૧. સુહમ નીગેદન દેખી, સ, બાદર અહિ વિશેખ; સ પુઢવી આઉ ન લેખીઉ. સતે વાયુ ન લેશ- સવ ૨. વનસ્પતી, અતિ ઘણ દીહા, સહ દીઠા નહી દીદાર સખીતી ચઉદિ, જળ લીહા, સગતિ સની પણ ધાર. સ. ૩. સુર તરી નીરય નીવાસમાં, સમતુજ અનાજ સાથ. સ. અપજજતા પ્રતિભાસમાં, સ. ચતુર ન ચઢીયો હાથ. સ. ૪, એમ અનેક થળ જાણીએ દરસણ વિણ જિણ દેવ, સત્ર આગમથી મત જાણુએ. સ. કિજે નીરમળ સેવ. સ. પૂ. નિરમળ સાધુ ભગતી લહી, સ જોગ અવાચક હોય; સ૦ કીરીયા અવાચક મિ. સહી, સફળ અવાચક જય સ૨ ૬. પ્રેગ્ય અવસર તવરૂ, સર સહનીય ક્ષય, જય સત્ર કામીત પુરણ સુરત, સ) આન દધન પ્રભુ પાય. સ. ૭. , શીશુવીધી નાથજીનું સ્તવન, રાગ કેદાર–સુવિધી કનેસર પાય નમીને સુભ કરણી ઈમ કીજે; અતી ઘણ ઉલટ અગાધરી, પ્રહ ઉઠી પુછજે. સુ. ૧, દ્રવ્ય ભાવ સુચી ભાવ ધરીને, હરખે દહેરે જઈએ, દહ તિગ પણ અહિંગમ સાચવતાં. એક મના પુરી થઈએ. સુo૨. કુસુમ અક્ષત વર વાસ સુગધો, ધુપ, દીપ મન સાખી, અગ પુજા પણ ભેદ સુણી ઈમ, ગુરૂ મુખ આગમ, ભાખી. સુ, ૩. એહનું ફળ ય, ભેદ સૂર્ણ, અનતરને પર પર આપણા પ્રાલણ ચિત, પ્રસતી, અગતી સુગતી સુરમદિર, સુ૦૪. કુલ અક્ષતવર ધુપ - - - - - - - -- Page #256 -------------------------------------------------------------------------- ________________ (રણ) ઈિ, ગઈવેદળિ: જળભરીએ અગઅગ્ર મુજ મિલીઅવધ ભાવે ભવીક સુભગતી વરિ અસુ” ૫. સિત્તરાદ એકવીસ પ્રકારે અલેર સે ભેદ ભાવ પુજબહુવિત્ર તીરધારી દેહગ દુરગતી છે સુ૬. 'તુરીય ભેદ પડીવતી પુજાઉપસર્ષ ખિસગીરે ચઉહાપુજી ઈમે ઉત્તરાધ્યયને ભાખી કેવળ ભગીરે, સું: ૭.yઈમ પુજા બહુ ભેદ સુણીને, સુખદાયકા સુભ કરણીરે ભાવીક જીવ કરશે તે લહઍ, આન દઘન પદ ધરણી રે, સું.'૮. ' " * શ્રીદાસજીન સ્તવન.} - ૧ - રાગ ગોડી–સીતળ જીન પતી, લલિત ત્રિભગી વિવિધ ભર્ગો મન મેહેરે, કરૂણા કોમળતા તીક્ષણતા, ઉદાસીનતા સેહેરે. સી. ૧. સર્વ જતુ હિતકરણે કરૂણા. કરમ વિદારણ તિક્ષણ હોંના દીને રહિત પરિણામે, ઉ. દાસીનંતા વિક્ષણ. સી ૨. પર દુખ છેબ ઇચ્છા કરૂણ, તીક્ષણ પર દુખ રીઝરે: ઉદાસીનતા ઉભય વિલક્ષણ. એકઠામે પકીમ સીજે.સી. ૪ અને ભયદાનતે મળ ક્ષય કરુણ, તીક્ષણતા ગુણ ભારે. પ્રેરણવિનુ કૃત ઉદાસીનતે ઈમ વિરોધ મતી નારે સી૪ "શકતી વ્યકતી. ત્રિભુવન : પ્રભુતા. નિઝથતા સંવેગેરે યોગી ભોગી' ' વકત મની અનુપયોગી ઉપચોગેરે. સી. પ: ઈત્યાદીક બહુ ભગ ત્રિભંગી; ચમત્કાર ચીત્ત તીરે; અચરજકારી ચી રીત્ર વિચીત્રા આનદધન પદ લેતી. સી . - - - ૧ : " ; } શ્રીશ્રીયાંસનાથજીનું સ્તવન. ! - Sr. . રાગ ગેડી -શ્રી શ્રેયાંસ જીન અરજીમી આંતમરામીનામીરે ધ્યાતમ મત પુરણ પામી; સેહજ મુગતી ગતી ગામરે. શ્રીઠ-૧૩ સયળ સંસારી ઈદ્રીય રામી. મુની ગુણ આતમરામીરે, મુખ્યપણે જે આતમરામી. તે કેવળ નીકામી. શ્રી. ૨. નિજ સરૂપ જે કીરીયા સાથે તે અધ્યાતમ લહીએરે. જે કીરીયા કરી ચઉગતી સાથે તે ધ્યા અધાતમ કહીએરે. શ્રી૩. નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ દ્રવ્ય અધ્યાતમ છેડેરે. ભાવ-અધ્યાતમ નિજ ગુણ સાધે; તે તે સુરઢ માંડેરે. શ્રી ૪. શબ્દ, અધ્યાતમ અરથ સુણીને નિરવીકલ્પ આદરજોરે. સબ્દ અધ્યાતમ ભજના જાણી; હાન ગ્રહણ મતી ધરજો રેશ્રી પ.અધ્યાતમ જે વસ્તુ વિચારે બીજા જાણે લેબાસીરે. વસ્તુ ગતે જે વસ્તુ પ્રકારે આનંદઘન મેત વાસીરે. શ્રી ૬.' ' ' : ' - * * વાશુપુન્યજીન સ્તવન, ', “ ” છે. રોગ ગેડી–વાસપુજ્ય જન ત્રિભુવને સ્વામી; ઘનનામી પરીણામ || Page #257 -------------------------------------------------------------------------- ________________ મીરાકાર સાકાર સચેતન, કરમા કરમફળ કામી વા૦ ૧૨ નીરાકાર અભેદ સગ્રાહક. ભેદ ગ્રાહક સાકાર દૂરસતર જ્ઞાન દુભેટ ચેતના વતુ-ગ્રહણ વ્યાપ રરેક વ ર કરતા પરીણામી પરીણામો કરમજે છ કરીએ. એક અનક રૂપ : નયવાદે નિયત મય અનુસરી રે વાહ૩ દુખ સુખરૂપ કરમ ફળ જાણે નિશ્ચય એક આને દરેક ચેતનતા પ્રણામ ન ચૂકે, ચેતન કહે જીન ચારે વાળ ૪. પરીણામી. ચેતના પરીણામો, જ્ઞાન, કરમ ફળ ભાવીરે જ્ઞાન કરમ ફળ ચેતન કહીએ, લો તેહ મનાવી. વા. ૫, આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્ય લીગીરે; વસ્તુ ગતે જે વસ્તુ પ્રકા, આન દઘન મત સગરે. વા૬. - - - - * * * વમળ નાથજીનુ-સ્તવન. - - - - રાગ સારી-વિમલ અસર આજ દીઠા લેયણે દુખ દૉહગ દુર જ્યારે સુખ સંપદ સુબેટ, ધગ ધણી માથે કયારે, કુણ ગજે જન ખેટ, વિ. ચરણે કમળ કમળા વસેરે, નીરમળે થીર પદ દેખ; સમલ અથીર પદ પરહર પંકજ પામર પંખે. વિ. મનમધુકર તુર્જ પદ કરે, લો ગુણ મકરંદ રંક ગણે મદીર ધરારે, ઈદ્ર ચદ્ર નાગિદ. વી. ૩. સાહિબ સમરથ તુ ધણરે, પામ્ય પરમ ઉદાર; મન વસરામી વાલહેરે, અંતમ ચઆધાર વીક દરશન દીઠે ન તરે, સસયન રહે વેધ દિનકર કર ભર પસર તરે, અધકાર પ્રતીએ વ પ અમી ભરી મુરતી રચીરે, એપમા ન ઘટે કોય સાત સુધારસ ઝીલતીરે, નીરખતે સંપતી ન હોય. વી. ૬. એક અરજ સેવક તણી, અવધારે જીન દેવ કૃપા કરી મુજ દીએ, આનંદઘન પદ સેવ. વી. ૭. અનત નાથજીનું સ્તવન, રાગ રામગીરી–ધાર તરવારની, સાહિલી દહલી, ચદમાં જન તણું ચરણ સેવા. ધારપર નાચતાં, દેખ બાજીગરા સેવના-ધારપર રહે ન દેવા. ધો ૧. એક કહે સેવીએવિવિધ કારીયા કરી; ફળ અનેકાંત લોચન દેખે. ફળ અનેકાંતે કીરીયા કરી, બાપડા રડવડે ચાર ગતી માંહિ લેખે. ધાત્ર ર. ગછના ભેદ બહુ, નયણ નિહાળતા તત્વની વાત કરતા ન લાજે. ઉદર ભરણાદિ નિજ' કાંજે કરતાં થકા મેહડીયા કળીકાળ રાજે. જાટ ૩. વચન St + LI Page #258 -------------------------------------------------------------------------- ________________ નીરસ વ્યવહાર જ કહો, વચમ સાપેક્ષ વ્યવહાર સાચો વચન છે. નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ સાંભળી આદર કાંઈ રા. ઘાટ ૬. દેવ ગુરૂ ધરમની, સુધી કહો કીમ રહે, કીમ રહે સુધ સરધા ન આણે. સુધ સરધાન વિણ, સરવ કીરીયા કરી; છારપર લીપણો સરસ જાણે ધાપ- પાપ નહી કોઈ ઉસુત્ર ભાખણ ધર્મ નહીં કોઇ જગ સુત્ર સરીખે. સુત્ર અનુસાર જે, વીક કીરીયા કરે; તેહમો સુધ ચારીત્ર પરબો, ધાર, ૬ એહ ઉપદેશનું સાર સક્ષેપથી; જે નરા ચીતમાં નીત ધીયાવે તે નર દિવ્ય બહુ કાળ સુખ અનુભવી; નીયત આનંદઘન રાજ પાવે. ધાર ૭. ' ' . . ધરમનાથ જીનુ સ્તવન, દેસી રસીયાની–ધરમ ને સર ગાવું રંગમ્યુ. ભેગમ પડજો હે પ્રીત અને બીજો મન મંદીર આણે નહી, એ અમ કુળ વટ રિત. ૦ ૧ ધ. ધરમ ધરમ કરતો, જગસહુ ધર્મન જાણો, હો મરમ છે, ધરમ ને. સર ચરણ ગ્રહો પછી; કોઈ ન બાંધે છે કર્મ. જીર ધe પ્રવચનું અને જે સગુરૂકર પરમનીધાન, જરદયનયણ નીહાળે. જગ ધણી મહિમા મેરે સમાન. ૨૩ ઘર,દોડત તિષ્ઠિત ટુડીયો જે તમનની દેડ છમમતી ત વિચારો ટુંકડી; ગુરૂગમ લે છે જેડ, છ ૪ ધ એક પછી કીમ પ્રીત વરે પડે ઉભય મિલે હવે સંધી. ૨૦ હું રાગી હુ મેહે ફદીયો તું નીરાગી નીરખધ જી. ૫. પરમ, નિધી પ્રગટ મુખ આગળ જગત લગી જાય. જોતી વીના જોઉ જગદિસની અઘો, અધ પુલાય. છક નિરમળ ગુણ મણું રહણ સુધરા, મુની જન માણસ હુસ; સ્ત્ર ધન તે નગરી ધન વેળા ઘડી, માતા પીતા કુળ વસ. જી૭, ધ મનું મધુકર વર કર જોડી કહે પદ કજ નીકટ નીવાસ 9 ઘનનામી આનંદઘન સાંભળે, એ વક અરદાસ. ૭૦ ૮. - - - શાંતીનાથનુત્તવન . રાગ બગાળ–સાંતી જીન એક મુજ વીતતી સુણે ત્રીભુત સા . તી સરૂપ કીમ જાણીએ, કહો મનકીમપરખાયરે સાંs , ધન્ય તૂઆતમ જેહને - એહવે પ્રશ્ન- અવકાસરે ધીરજ,મન ધરી સાંભળે; કહુ સાંતીતી ભાસ. સાથે ૨. ભાવ આવી સુધ સુવીસુઈએ કહ્યાજીવર દેવરે. તે તીસ અવતય ‘સદ, પ્રથમ એ સાંતી પદ સેવરે. સા., ૩ આગમધુર ગુરૂ-સમતી, કીરીયા, S L Page #259 -------------------------------------------------------------------------- ________________ () સેવર સારરેસંપ્રદાઈ અવંચક સદા; શુચિ અનુભવા ધારરે. શા. 8 શુદ્ધ આ લખન આદર, તજ અવર જંજાળ તામસી વૃતિ સવિ પરહરી, ભજે સાત્વિ કી સાલશે. શા૫ ફળ વિસંવાદ જેહમાં નહી (બ્દ તે અર્થ સબધિરે, સકળ નયવાદ વ્યાપી રહ્યા, તે શિવ સાધન સધિરે, શાત્ર ૬ વિધિ પ્રતિખેધ કરી આતમા, પદારથ અવિરધરે ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ્યા ઈસ આગમે બધરે, શ૦ ૭ દુષ્ટ જન સગતિ પરિહરી, ભજે સુરૂ સત્તાનરે જોગ સામર્થ્ય ચિત ભાવજે, ધરે મુગતિ નિદાન. શાહ ૮ માન અપમાન ચિત સમગણે સમ ગણે કનક પષાણ વદક નિદક સમ ગણે, ઈસી હેય તુ જાણેરે. શા ૮ સર્વ જગ જંતુનેસમ ગણે, ગણે તૃણ મણિ ભારે મુગતિ સંસાર બિહુ સમ ગણે, ગુણ ભવજળ નિધિ નાવરે. શા. ૧૦ આપણે આતમા ભાવજે, એક ચેતના ધારરે અવર સવિસાથે સગથી, એહ નિજ પરિકર સારરે. શા. ૧૧ પ્રભુ મુખથી ઈમ સાંભળી, કહે આતમ રામરે, તાહિરે દરિસણે નિસ્તર મુજ સિધ્યા સવિ કામરે, શા. ૧૨ અહી અહો હુ મુઝને કહુ, નમો મુજ નમો મુઝરે અમિત ફળ દાન દતારતી, જેહને ભેટ થઈ તુઝરે. શા. ૧૩ શાંતિ સરૂપ સક્ષેપથી, કફ્યા નિજ પર રૂપરે આગમ માંહિ વિસ્તાર ઘણે કહો શાંતિજિન ભુપ શાંત ૧૪ શાંતિ રવરૂપ ઈમ ભાવપે, ધરિશુદ્ધ મણિ ધાના આન દઘન પદ પામસ્ય, તે લહિસ્ય બહુ માન. શાં૦ ૧૫. અથ શ્રી કુંથુનાથ જીબ અવન, રાગ રામકળી અંબર દેહો મુરારી એ ઘેલી–મુથુ જિન મનડુ કિમ હીન બાજે, જિમ જિમ જતન બુતિમ સ ળગુ ભાજે. કુ. ૧ રજની વાસર વસતી ઊજડ, ગયણે પાયાલે જાયે; સાપ ખાયને મોડુ યુ એહ ઉખાણો ન્યાયે. કું૨ મુગતિ તણા અભિલાષી તપીયા, સાન ને ધ્યાન અભ્યાસે વયરીડુ કાંઈ એહવુ ચિતે, નાંખે અવળે પાસેહો. કુ. ૩ આગમ આગમ ધરને હાથે ના કિણ વિધિઆંક; કિહાં કિણજો હેડ કરીને હટકે તેવ્યાલ તણી પર વાંકો. કુ. ૪ જેઠગ કહુ તે ઠગતુ ન દેખુ, સાહુકાર પિણ નહિ, સર્વ માંહેને સર્વથી અળગું એ અચરજ મન માંહિ, કુલ પ જે જે કહુ તે કાન ન ધારે, આપ મતે રહે કાલ, સુરનર પડિત જન સમઝાવે, સમજે ન માહરા સાળા, ૬ હે જાણુએ લિગ નપુસક, સકલ મરદને ઠેલે બીજી વાત સમરથ છે નર એહને કેઈન લે કું૭ મન સાધ્યું. તિણે સઘળુ સાધ્યું એહ વાત નહિ ખોટી ઇમ ---------------- - --- - ------- Page #260 -------------------------------------------------------------------------- ________________ "((૨૫) કહે સાધ્યું તે નવિ માનું એકહિ. વાત છે મોટી કુંક ૮ મનડું દુરા રાધ્ય તે વસિ આણ્ય; તે આગમથી મતી આણ; આનદઘન પ્રભુ મહાર આણે તો સાચું કરિ જાણ કું૮. ' ' ' , ' " . " ' ' અથ શ્રી અરનાથ જન સ્તવન !' ' ' ' . રાગ પરમાર રૂષભને વશ યણાય એ દેશી—ધરમ' પરમ અરનાથને; કિમ જાણુ ભગવતરે સ્વપર સમય સમઝાવીયે, મહિમા વિતા મહ તરે ૧ ધ, શુદ્ધાતજ અનુભવ સદા; સ્વસમય, એહ વિલાસરે પરવડિ છાં હડી જિહાં પડે તે પર સમય નિવાસરે. ૨ ઘ૨ તારા નક્ષત્ર ગ્રહ ચદની; જ્યોતિ દિને સમઝાયરે દર્શન જ્ઞાન ચરણ થકી શકિત "નિજાતમ ધારરે. ૩ ધ ભારી પીલો ચીકણે, કનક અનેક તરગર, પર્યય દષ્ટિ ન દીજીએ એ કજ કનક, અજગરે. ૪ ધાર દર્શન જ્ઞાન ચરણ થકી અલખ સંરૂપ અનેકરે; નિરવિકલપ રસ પિજીએ; શુદ્ધ નિરજન એકરે, ૫ ધ, પરમારથ પથ જે કહે તેર જે એક તતરે વ્યવહારે લખ જે રહે તેહના ભેદ' અન તરે." ધર્ડ વ્યવહારે લખે દહિલા કાંઈ ન આવે હાથરે, શુદ્ધ નય થાપનાં સેવતાં નહિ રહે દુવિધા સાથરે. ૭ ધ એક પખી લખ પ્રીતની; તુમ સાથે જગનાથ કૃપા કરીને રાખો . ચરણ તળે ગ્રહી હાથરે. ૮ ધર્ડ ચક્રી ધરમ તીરથ તણ, તીરથ ફળ તત સાર તીરથ સેવે તે લહે આન દઘન નિરધારરે, ૮ ધo અથ શ્રી મલ્લીનાથ જીન સ્તવન, રાગ કાફી–સેવક કિમ અવગણિયેહ મલિજિન, એ અબ સભા સારી; અવર જેહ--આદર આર્ત નિમિતેહને મુળ નિવારી ૧ મન જ્ઞાન સુરૂપ અનાદિ તુમ્હારૂ તે લીધું તમે તાણી; જુઓ અજ્ઞાન દેશા રીસાવી જતાં કાંણ ન આણી. ૨ મ. નિદ્રા સુપન જાગાર ઉજાગતા તુરિચ અવસ્થા આવી. નિદ્રા સુપન દશા રીસાણી જાણીને નાથ મનાવી. ૩ મો સમકીત સાથે સગાઈ કીધી સારવાર સંગાઢી. સિંધ્યા મતી અપ રાધણ જાણી, ઘરથી બાહિર કાઢી. ૪ મહાસ્ય અરતિ રતિ સોગ દુર્ગ છા, ભય પામર કરસાળી, નોકષાચ શ્રેણું ગજ ચઢતાં વાન તેણી ગતિ ઝાલીહો. ૫ મ. રાગ દેષ અવિરતિની પરણીત; એ ચરણે મોહનાં - ઘા, વીતરાગ પરિણતી પરણમતાં ઉઠી નાઠા બધા ૬ મંદ વેદય કા મા પરિણામાં કામ કરમ સહુ ત્યાગી, નિકામી કરુણ રસ સાગર અનંત ચતુષ્ય પદ પાગી, ૭ મા દાન વિઘન વારી, સહુ જનને, અભય દાન પદ ! - Tv - Page #261 -------------------------------------------------------------------------- ________________ (ર ) * = = = = ? . .. = = = == - - : મ ક =નાક ધન www www w = - - = - - - દાતા; લાભ વિઘંન જગ વિઘન નિવારક પરમ લાભ રસ માતા. ૮ મતે વિર્ય વિઘન પડિત વિર્ય હણી, પુરણ પદવી જોગી, ભોગે પગ દાય વીઘન નિવાર, પુરણ ભેગી સુભગી. ૮ મી ઈમ અઢાર દુષણ વરજિત તણ મુનિ જીન વંદે ગાયા; અવિરતિ રૂપક દોષ નિરૂપણ નિરદુષણ મન ભાયા. ૧૦ મા ઈનું વિધિ પરખી મન વિસરામી, જિનવર ગુણ જે ગાય દીન બધુની મહિર નિજરથી આન દઘન પદ પહો. ૧૧ ભ૦ * શ શી મુની સુવત જન તિવન, - રાગ કોફી–આઘા આમ પધારો પુજ. એ દેશી. મુનિસુવ્રત જિન રાય એક મુઝ વીનતીનિ સુણે, આતમ તત્વ કર્યું જાણું જગત ગુરૂ, એહ વિચાર મુઝ કહીયો આતમ તત્વ જાણ્યા વિણ નિરમળ, ચિત સમાધિ નવિ લહિયા ૧ મુ. કેઈ અબધ આતમ તત માને, કિરિયા કરતો દીસે કિયા તણું ફળ કહો કુણ ભગવે ઈમ પુછયુ ચિત રીસે. ૨ મુજડ ચેતન એ આતમ એકજ, થાવર જગમ સરિખ દુખ સુખ સકર દુષણ આવે, ચિત વિચાર જો પરખો. ૩ મુ. એક કહે નિત્યજ આતમ તત, આતમ દરસણ લીક કૃત વિનાશ અકૃતાગમ દુષણ, નવિ દેખે મતિ હીણો. ૪ મુ૦ સુગત મત રાગી કહેવાદી, ક્ષિણક એ આતમ જાણે બંધ મોખ સુખ દુખ નવ ઘટે, એહ વિચાર મન અણ. ૫ મુ. ભુત ચતુષ્ક વરછત આતમ તત, સત્તા અળગી ને ઘટે; અધ સકટ જે નિજર ન દેખે, તો સ્યુ કીજે સકટે. ૬ મુવઇમ અનેક વાદી મતિ વિભ્રમ, સકટ પડિયો ન લહેચિત સમાધિ તે માટે પુછું, તુમ વિણ તન મન- વ્ય અકુ.વળ તું જગ ગુરૂ ઈણ પર ભાખે, પક્ષપાત સવિ છડી, રાગ દ્વેષ મોહ પખ વરજિત, આતમ શું રઢિ મડી. ૮ મુ. આતમ ધ્યાન કરે જો કોઉ, સે ફિરિ ઇણમાં નાવે, વાગ જેળ બીજી સહુ જાણે, એહ તત્વ ચિત ચાવે. ૮ મુ. જિણે વિવેક ધરિ એ પખ ગ્રહિએ, તે તત્વજ્ઞાની કહિ શ્રી મુનિસુવ્રત કૃપા કરોતો. આન દઘન પદ લહિયે. ૧૦ મુંડ અર્થ શ્રી નેમીનાથ જીન સ્તવ ' રાગ આસાઉરી–ધન ધન સમિતી સાચો રાજા. એ દેશ, ખટ દરસણ જિન અગ ભણી, ન્યાસ ખડગ જ સાધે; નમિ જિનવરના ચરણ ઉપાસક ખટ દર સણ આરાઘેરે. ૧ ખ૦ જિન સુર પાદપ પાથ વખાણું, કે સાંખ્ય યોગ દર્ય ભરે, આતમ સત્તા વિવરણ કરના, લ દુગ અને અખે.' - - - - - - - - Page #262 -------------------------------------------------------------------------- ________________ ટેરે૨ ખ૦ ભેદ અભેદ સુગત મીમાંસક, જિનવર દયે કર ભારીરેહૈકા લોક અવલબત ભજિયે, ગુરૂગમથી અવધારીરે. ૩ ખ૦ લોકાતિક કુખ જિનવરની, અસ વિચાર કીજે, તત્વ વિચાર સુધારસ ધારા ગુરૂગમ વિણ કિમ પીજે, ૪. ખ૦ જૈન જિનેશ્વર વર ઉત્તમ અગ, અતરગ બહિ રગેરે અક્ષર ન્યાસ ધરા આરાધક આરાધે ધરિ સગેરે. ૫ ખ૦ જિનવર્મા સઘળા, દરિસણ છે, દત જિનવર ભજનાર સાગરમાં સઘળી તટની સહી, તટિની સાગર જનાબ જિન સરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હવે ભગી ઇલકાને ચટકાવે, તે ગી જગ વેરે. ૭ ખ૦ ચુરણિ ભાષ્ય સુત્ર નિયુક્તિ, વૃતિ પરંપરા અનુભવો સમય પુરૂષના આગ કાએ, જે છે તે દુર ભવરે. ૮ ખ૦ મુદ્રા બીજ ધારણ અક્ષર, ન્યાસ અરથા વિનિયોગે; જે ધ્યાવે તે નવિ વચીજે, કિયા અવાચક ભેગેરે. ૮ ખટ શુત અનુસાર વિચારી બોલ; સુગુરૂ તથા વિધિ ન મિલે કિયા કરી નવી સાધી શકીએ, એ વિખવાદ ચિત સઘળેરે. ૧૦ ખવ તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહિયે સમય, ચરણ શવા શુચી દેજ જિમ આનદઘન લહિયે. ૧૧ ખ૦ અથ શ્રી નેમિનાથ જીત સ્તવન, રાગ મારૂણી-ધણા ઢેલા. એ દેશી. અષ્ટ ભવતર વાલહીરે; તુ મુઝ આતમરામ; મારા વાલા; મુગતિ નારીશું આપણેરે, સગપણ કોઈ ન કામ, મ ૧ ઘરિ આવોહો વાલિમ ધરિ આવો, મારી આશાના વિસરામ મ. રથ ફેરે સ - - - માહારા મનોરથ સાથ મ કણી. નારી પ ર નેહલેરે વાલા, સાચ કહે જગનાથ મ. ઇશ્વર અને રધગે ધીરે-વાલા તુ મુજ ઝાલે ન હાથ. મ૦ ૨ પશુ જનને કરૂણા કરીને વાલા; આણી રીય વિચાર; મe માણસની કરૂણ નહીરે વાલા એ- કુણું" ઘર આચાર, મe ૩ પ્રેમ કલપતરૂ છેદીયારે વાલા; ધરિ લેગ ધતુર મ.. ચતુરાઈ કુણુ કહોરે વાલા, ગુરૂ મિલિઓ જગ સુર. મ. ૪ માહરૂ તે એમાં કયું નહીરે વાલા આપ વિચારે રાજ; મ. સજસભામાં બેસતારે વાલા કીસડી બધસી લાજ, મઠ પર પ્રેમ કરે જગ જન સહુ વાલા; નિર વાહે તે ઓર, મe પ્રીત કરીને છાંડિ દરે, વાલા; તેહશું ચાલે ન જોર. મ. ૬ જે મનમાં એહવું હતુર, વાલા; નિસપતિ કરત, ન જાણ મ. નિસપતિ કરીને છાંતરે વાલા; માણસ હુ નુકશાણ મ૦ ૭ દેતાં દાન સંવત્સરીરે - - - - કામ - - - - ૧ ૪ Page #263 -------------------------------------------------------------------------- ________________ ~ - ~ વાલા, સહુ લઈ વંછિત પિખ; મા શીવક વછિત નવિ, લહેરે વાલા; તે છે. વકનો દોષ. મ૦ ૮ સખી કહે એ સામળારે વાલા હું કહું લક્ષણ ત. મક ઇણું લક્ષણ સાચી સખીરે વાલા આપ વિચારે હેત. મ૦ ૮ રાગી સુ રાગી સહુ વાલા, વિરાગી સ્યો રાગ મ. રાગ વિના કિમ દાખવોરે વાલા; મુગતિ સુંદરી માગ. મ. ૧૦ એક ગુહ્ય ઘટતુ નહીરે વાલા, સઘળો જાણે લોગ. મ. અનેકાંતિક ભેગરે વાલા; બ્રહ્યચારી ગત સોગ. મ. ૧૧ જિણ જોગે તુજને ઉરે વ. તિણ જોગે જુવો રાજ, મઠ એક વાર મુજને જુએારે વાલા; તો સીઝે મુજ કાજ. મ૧૨ મોહ દશા ધરિ ભાવતારે વાલા, ચિત લહે તત્વ વિચાર. મ. વીતરાગતા આદરીરે વાલા, પ્રાણનાથ નિરધાર. મ. ૧૩ શેવક પિણ તે આદરેરે વાલા તો રહે છેવક માન. મ. આસય સાથે ચાલીયેરે વાલા. એહિજ રૂડુ કામ. મ૦ ૧૪ ત્રિવિધ યોગ ધરિ આદરરે વાલા. તેમનાથ, ભરતાર. મ૦ ધારણ પોષણ તારણો વાલા. - વરસ મુમતાહાર. મ. ૧૫. કારણ રૂપી પ્રભુ ભજ્યારે વાલા, ગણ્યો ન કાજ અકાજ મ૦ કૃપા કરી મુજ દીપેરે વાલા આનંદઘન પદ રાજ. મ. ૧૬. અથ શ્રી શ્રી પારસ્વનાથ જીન સ્તવના. રાગ સારંગ—દશી રશીયાની. ધ્રુવપદે રામહિમ માહરા નિકામી ગુણરાય સુગ્યાની નિજ ગુણ કામ પામી તુ ધણી, ઘુવ આરામ થાય સુ૧ ધુરા સર્વ વ્યાપીકો સર્વ જાણગપણે પર પરણુ મન સ્વરૂપ. સુત્ર પર રૂપે કરી તત્વપણું નહીં. સ્વસત્તા ચિદ રૂપ સુ૨ ધ્રુવ ચેય અનેક હે ગ્યાન અને તા; જળ ભજનરવિ જેમ સુર દ્રવ્ય એક તપણે ગુણ એ કતા, નિજ પદે રમત એમ. સુ. ૩ ઘુટ પર ક્ષેત્રે ગત એય ને જાણ, પર ક્ષેત્રી થયુ ગ્યાન. સુહ અસ્તિપણે નિજ ક્ષેત્રે તુમ કહ્યા નિર્મળતા ગુણ મન- સુ. ૪ ધુચેય વિનાસેહોન વિનસ્વરૂકાળ પ્રમાણેરે થાય, સુo સવકાળે કરી વસતા સદા, તે પરકરીતે ન જોય. સુ. ૫ ધુ પરભાવે કરી પરતા પામતા; સ્વસત્તા થિર કાગ. સુત્ર આત્મ ચતુક મઈ પરમાં નહીં. તે કિમ સહુનોરે જણ. સુદ-ધુ એગુરુ લઘુ નિ ગુણને દેખતા. દ્રવ્ય સકળ દેખત. સુત્ર સાધારણ ગુણની સાધર્મેતા. દર્પણ જળને દષ્ટાંત. સુ. ૭ ધુ શ્રી પારણે જિન પારસ રસ સમો, પિણ ઈહ પારસ નાંહિ સુ પુરણ D રસીએ નિજ ગુણ પરસ, આનંદવન સુજ માંહિ. સુd ૮ છુ. . ' - ~ ~- Page #264 -------------------------------------------------------------------------- ________________ ' અથે શ્રી મહાવીર જન્મ તવન, ' . fl?” રાગ ધન્યાશી વીરજીને ચરણે લાગું, વીરપણું તે મારે. સિંખ્ય હ તિમીર ભય ભગુ. છત નગારૂ વાગરે. ૧ વી. છઉમથ વારંય લક્ષ્ય સંગે. અભીસંધીજ મતી અગેરે. સુક્ષમ ગુલ કીયાને રગે. યોગી થયો ઉમગેરે. ૨ વિ. અસંખ્ય પ્રદેશ વીર્ય અસંખે. ચોલ એસખિત કરે. પુદઘળ ઘણ તીણે ચૈસુ વિશેષ યથા શકતી મતી લેખેરે. ૩ વી. ઉતકૃષ્ટ વીરયને વેસે. પણ કિયા નવી પેસેરે, યોગ તણું ધરૂવતાને લેસે. આતમ શગતી ન ખેસર, ૪ વી. કામ વીર્ય વશી કમ ભેગી તેમ આતમ થયો ભેગેરે. સુરપણે આતમ ઉપયોગી. થાયે તેહને અગેરે ૫ વી. વીરપણું તે આતમ ઠાણે જાગ્યું તુમચી વાણીરે. ધ્યાન વિનાણે શકતી પ્રમાણે, નીજ ધરૂવ પદ પહોંચાણ. ૬ આલંબન સાધન જે ત્યાગે પર પરિણીતિને ભાગે, અંક્ષય દરશન ગ્યાન વિરાગે આનંદઘન પ્રમુ જાગેરે; ૭ વી. ઇતી શ્રી આનન્દઘન કવી વીચી તા છન સ્તવન ચતુર્વીશતી સમાસ, - अथ श्री मानविजय उपाध्याय कृत चोवीशि રૂ અથ શ્રી રૂષભદેવ જન સ્તવન. રાગ પ્રભાતિ–રૂષભ જણ દા રૂષભ છણદા, તુમ દરીસણ હુએ પરમા ણદા, અહનીશિધ્યાઉં તુમ દીદાર, મહીર કરીને કરજો પ્યારા, ૧ રૂડ આપ ણને પુછે, જે વલગા કીમ સરહને કરતા અલગ અલગા કીધા પણ રહે, વલગા; મોર પીંછ પરે નહી એ ઉભા. ૨ રૂ૦ તુહ પણ અલગે થયે કિમ સા રશે. ભગતી ભવી આકરશી લેશે. ગગને ઉડે દુર પડાઈ. દોરી બલે હાથે, હીં આઈ રૂ૦ મુજ મનડુ છે ચપલ સ્વભાવે, તે અતરગુર્ત પ્રસ્તાવે, તુતે સમય સમય બદલાયે, ઈમકીમ પ્રીતની વાહ થાઓ. ૩૦૪, તે માટે તુ સહીબ માહારે. હું છું સેવક ભવોભવ તહારે એહ. બધાં સહયે, ખામી; વાચક માન-કહે. શીર નામી ૨૦ * . - - - - - - Page #265 -------------------------------------------------------------------------- ________________ 'પદ - -- : - - અથ શ્રી અજીતનાથ જીનાં સ્તવને. , આઘા આમ પધારે રાજ એ દેશી—અછત છસર ચરણની સેવા હેવા હુ હલી કહીયે અણચાખ્યો પણ અનુભવ રસને ટાણે મળી. ૧ પ્રભુજી મહીર કરીને આજ કાજ અમારાં સાર; મુકાવ્યો પણ હુ નવી મુ ડું ચુક એ નવી ટાણે. ભકતી ભાવ ઉઠયો જે અત; તે કીમ રહે શરમણ બ૦ ૨, લોચન શાંતિ સુધારસ સુભગા, મુખ મટકાસુસુ પ્રસન. યોગ મુદ્રાને લટકો ચટકે, અતિશયનો અતી ધન પ્ર. પીંડ પદસ્થરૂપ રચેલી. ચરણ કમલ તુજ ગ્રહીયાં, ભમરપરે રસ સ્વાદ ચખા, વિરસો કાં કરો મહીયાં, બ૦ ૪ બાલ કાલમાં વાર અનતી, સામગ્રીએ હું નવી જા; મ દ તુ અનુભવ રસ દેવા સમરથ હું પણ અરજી તેહનો, ચિતવિતને પાત્ર સખઘે; અતર રહ્યું હવે કેહને પ્ર. ૬ પ્રભુની મહરે તે રસ ચાખ્યો, અતરગ સુખ પામે માનવિય વાચક ઈમ જપે હુઓ મુજ મન કામ્યો. બ૦ ૭ અથ શો સંભવનાથ જીન સ્તવન. ' સુમતી સદા દીલમે ધરૂ એ દેશી–સાંભળ સાહીબ વિનતી, તું છે - તુર સુજાણ, સનેહી કીધી સુજાણને વિનતી; પ્રાયે ચડતે પ્રમાણ. સ. ૧ સંભવ છન અવધારીએ. મહીર કરી મેહેરબાન, સદ ભવ ભય ભાવટ ભજણ ભગતી વછળ ભગવાન સ૦ ૨ ૦ તું જાણે વિષ્ણુ વિનવે, તેઓ મે ને રહાય સર અરથી હચે ઉતાવળો. ક્ષણવર સાસો થાય ૦ ૩ સં૦ તુતે ટીમમાં રહે, વીનવીયે પણ વિલબાય સત્ર એક ધરો એક ઉતાવલે, ઈમ કીમ કારજ થાય સ૦ ૪ સં૦ મન માન્યાની વાતડી, સઘલે દીસે નેટ સત્ર એક અંતર પઇસી રહે, એક ન પામે ભેટ સત્ર ૫ સ ન જેગ અગ્ય જે જે ઈવા, તે અપુરણનું કામ સ૦ ખાઈના જળને પણ કરે ગગા જળ નીજ નામ સત્ર ૬ સં. કાલ ગયો બહુ વાર તે તો મે ન ખમાય. સ૨ જોગવાઈઓ ફરી ફરી પામવી દુરલભ થાય સ૭ સં૦ ભેદ ભાવ મુકી પરે, મુજશુ રમો એકમેક સેમાનવી જય વાચક તણી, એ વીનતી છે છેક. સ૮ સં. . • અથ શ્રી અભીનંદન જીન સ્તવન, મોતીડાની એ શી—પ્રભુ મુજ દરીન મલી અલવે, મન પણ હવે હલ હલ સાહિબા અભીનદ દેવા, હેના અભી; પદય એ Page #266 -------------------------------------------------------------------------- ________________ (૨૬૪) 1 2 હ માટો માહરો. અણુચીત્યો થયા કરીશાણુ તાહરો; ૧ સા॰ દેખત ખેવ હરી મન લીધુ. કામણગારે કામણ કીધું સા॰ મનડુ જાએ નહી કોઇ પાસે, રાત દિવશ રહે તુમ પાસે સાં॰ર પહીલુ 'તે જાણ્યુ હતુ સાહીલ પણ 'મોટાથુ હિલવુ ટાહિલ સા॰ સેાહી જાણી મનડુ વલગ્યું; થાએ નહી હવે કીધુ અ લંગુ સા॰ ૩ રૂપ દેખાડી હોએ અરૂપી, કીમ ગ્રહીવાયે’ અકલ સરૂપી સા૦ તાહરી વાતું ન જાણી જાયે. કામનાની શી ગતી થાએ. સા॰ ૩ પહીલાં જાણી પછે કરે કોરીયા, તે પરમારથ સુખના દરીયા સા૦ વસ્તુ અન્જેણે મન દોડાવે. તે મુરખ બહુ પીછતાવે, સા॰ તે માટે તુ' રૂપી અરૂપી, તુ “ સુધ બુદ્ધીને સિંદ્ધ સરૂપી સા॰ એહ 'સરૂપ ગ્રહીચુ જવ તાહરૂ; તવ ભ્રમરાહિત થ મત માહરૂ સા॰ ૬ તુજ ગુણ ધ્યાન ધ્યાનમાં રહીએ. ઇમ હિલનુ પણ સુલભજ કંહીએ સા૦ માનવિજય વાચક પ્રભુ ધ્યાને અનુભવ રસમાંહુ લ્યા એ ક તાને, સા ૭. * Æ " .. k ܝ - ' અથ શ્રી સુમતીના જૈન સ્તવનો D 1 { fir થારા મેહલા ઉપર મેહ. એ દેશી., રૂપ અનુપ નિહાળી સુમતી જિન તાહર્હા લાલ; સુ॰ છાંડી ચપળ સ્વભાવ રહ્યુ મન માહો લાલ; ૪૦ રૂપી સરૂપ ન હોત, જો જગ તુજ દીસતુ હા લાલ; જો॰ તો કણ ઉપર મન કહે અમ હીંસતુ.હા લાલ. ૩૦ ૧ અહીંસ્યા વિણ ક્રિમ શુદ્ધસ્વભાવને ઇછતા, લાલ, સ્વ, ઈછા વિષ્ણુ તુજ ભાવ પ્રગટ કમ મીતા લાલ મ॰ મીંચા વિણ કીમ ધ્યાન દશા માંહિ ધ્યાવતાહો લાલ, ક્રૂ લાવ્યા વિણ રસ સ્વાદ કા કિમ પાત્રતાહો લાલ, ક૦ ૨- ભક્તિ વિના નવી મુક્તિ યે કોઈ ભગતનેહા લાલ; હુ રૂપી વિના તેા તેહ હુયે કિમ વ્યગતનેહા લાલ, હુ॰ નવર્ણ વ લેપન માળ, મદીપને ધ્રુપણાહા લાલ, મ૦ નવ નવ ભુષણ ભાળ તિલક સિર । ખુપણાહા લાલ, તિ॰ ૩ અમૃ, સત પુન્યને યોગે તમે રૂપી થયાહો લાલ, તુ૦ અમૃત સમાણી વાણી ધરમની કહી ગયાહો લાવ; ધ તેહ લખીને જીવ ઘણા એ મુઝીયાહો લાલ, ઘ૦ ભાવ વભાવ નગ્માને અમા પણ ર યાહો લાલ, અજ તે માટે તુજ પિડ ઘણા ગુણ કારણાહા લાલ, ઘરું, સન્યા ધ્યાયો હુયે મહા ભય વારાહી લાલ; મ॰ શાંતિવિજય બુધ સીસ કહે ભાવિક જનાહો લાલ, કે પ્રભુનું પડસ્ત્ર ધ્યાન કરો થઇ ઇક્ મના લાલ. ૪૦ ૬, * અથ શ્રી પદ્મમપ્રભુ જીન સ્તવન -રિ ટુટગાડીપાસેછે,’ભય ભજને ભગવત; જિન 1 . Mir * r 2 એ રસી. શ્રી Page #267 -------------------------------------------------------------------------- ________________ 5. નાના પદમપ્રભુના નામને, હું જાઊં બલિહાર, ભવીજન નામ જપતાં, દીહામુ, ભવ ભય ભજન હાર. ભ૦ ૧ શ્રી આંકણી. નામ શુણતાં મન ઉહસે, લોચન વિકસીત હય, ભ૦ રોમાંચિત હુયે દેહડી, જાણે મિલી સોચ ભ૦ ૨ શ્રીપચમ કાળે પામવું, દુરલભ પ્રભુ દીદાર; ભ૦ તોહે તેહના નામને, છે મેટો આધાર, ભ૦ ૩ શ્રી. નામ ગ્રહે આવી મિલે, મન ભિતર ભગવાન; ભ૦ મંત્ર મળે છમ દેવતા, વાહલ કીધે આહવાન. ભ૦ ૪ શ્રી. ધ્યાન પદ સ્થ પ્રભાવથી, ચાખે અનુભવ સ્વાદ; ભ૦ માનવિજય વાચક કહે, મુકો બીજે વાદ, ભ૦ ૬ શ્રી અથ શ્રી સુપારસ્વ જીન સ્તવન. રંગીલે આતમા એ દેશી. નિરખી નિરખી તુજ બીંબને, હરખિત હુ એ મુઝ મ; સુપાસ હામણો. નિરવિકારતા નયનમાં, મુખડુ સદા સુખપન. ૧ સુ ભાવ અવસ્થા સાંભરે, પ્રાતિહારજની ભ, સુ કોડી ગમે કહેવા સેવા કરતા મુકી લોભ, ૨ સુલોકા લોક તણ સવિ ભાવા, પ્રતીભાસે છેપરતક્ષ, સુ. તેણે ન રાચે નવી દુશે. નવી અવીરતીને પક્ષ. ૩ સુ હાસ ( ન રતિ ન અરતી નહી, નહી ભય શેક દુગછ સુટ નહી કદઉં કદના, નહીં અંતરાયને સચ. ૪ સુત્ર મોહ મીથ્યાત નિદ્રા ગઈ, નાઠા દેશ અને દ્વાર; સુત્ર ચિત્રીસ અતિશય રાજત, મુલાતિશય યાર. ૫ સુર પાંત્રીસ વાણી ગુણે કરી, તે ભવિ ઉપદેશ સુત્ર ઇમ તુજ બીબે તાહરી, ભેદનો નહિ લવલેશ. ૬ સુદ રૂપથી પ્રભુ ગુણ સાંભરે, ધ્યાન રૂપસ્થ વિચાર સુત્ર માનવિજય વાચક વર, જીન પ્રતિમા જયકાર. 9 સુ અથ શ્રી ચંદ્રપ્રભુ જીન સ્તવન દિન જન્યુને જુના સાહબારે એ દેશી. તુહી સાહિબારે મન માન્યા, તુતે અકલ સ્વરૂપ જગતમાં મનમાં તેણે ન પાયે, શબદ બોલાવી ઓળખા, શબદાલત ઠરા, ૧ તુહી. રૂપ નિહાળી પરિચય કીન, રૂપ માંહી નહી આ પ્રાતિહારજ અતિશય અહિનાણે. શાસમાં ખુવે ન લખાયો. ૨ તુ - શબદ ન રૂપ ન ગંધ નરસ નહી, ફરસન વરણને વેદ; નહી ગગન્યા છેદન ભેદન, હાસ નહી નહી ખેદ, ૩ તુ સુખ નહીં દુખ નહીં વળી વાં નહી, નહી રગ એગને ભોગ નહીં ગૃતિ નહી ઘીતિ નહી રતિ અરતિ, છે નહી તુજ હરખને ગ. ૪ નું પુણ્ય ન પાપ, ન ધન દેહન, જનમ - - - - - - ~ ~ ~ Page #268 -------------------------------------------------------------------------- ________________ (૨૬૬) મરન ન પ્રડા, રાગ ન હૈષ નકલહન ભય નહીં, નહિ સતાપ ને કીડા. પ તુ - અલખ અગોચર અજ અવિનાશી, અવિકારી નિરૂપાધી; પુરણ બ્રહ્મ ચિદાનદ સાહિબ, ધ્યા સહજ સમાધી. ૬ તું જે જે પુજા તે તે અંગે, તુતો અંગથી ન્યારે તે માટે પુજા ઉપચારીક, ન ઘટે ધ્યાનને પુરે. ૭ ૮૦ ચિદાનંદ ઘન કેરી પુજા, નિરવિકલ્પ ઉપયોગ; આતમ પરમાતમને અભેદ, નહી કોઈ જડનો જોગ. ૮ તું, રૂપાતિત ધ્યાનમાં રહેતાં, ચદ્રપ્રભુ જિન - ય; માનવિય વાચક ઈમ બેલે, પ્રભુ સરીખાઈ થાય. ૮ તુ અથ શ્રી સુવીધી નાથજીનું સ્તવનરાગ સિધુડે–ચિત્રોડી રાજારે. એ દેશી, તુજ સેવા સારીરે, શિવ સુ ખની ત્યારિરે, મુજ લાગે પ્યારી રે, પણ ન્યારી છે તાહરી પ્રકૃતી સુવિદ્વિજિ. નારે. ૧ હેજે નવિ ખેલેરે, આવો નવિ ડેલે હીયડે નવિ ખેલેરે, તુજ તેલે ત્રિણ જગમાં કોઈ નહી ની સગીરે. ૨. ન જુએ જોતાનેરે. ન રી છે સતા રહે મેળે પિતાનેરે. શ્રાતાને જોતાને તેહે વાહિયારે. ૩. નવિ તું છે. સેનરૂસેરે, ન વખાણે ન દુર નવિ આપે ન મુરે, નવિ લુસે ન મરે કોઈને કદારે. ૪. ન જાણીએ ધારે. તેહસ્ય શી વાતરે, એહ જાણ કહે વા તેરે રહિ વાત ન તે હે તુજ વિણ મારે, ૫. અથ શ્રી શીતલ છનનું સ્તવન. ! * મન રગધરી એ દેશી–સુઝ મુખ સનમુખ નિરખતા, મુઝ લોચન અમી કરતા. શીતળજિન. તેહની શીતળતા વ્યાપે, કિમ રહિવાએ કહે તાપેહો; ૧ શીવ તુઝ નામ સુથુ જવ કાને હઇયડું આવે તવ સાહો શી. મુરછાયો માણસ વાટે; જિમ જ હુયે અમૃત છો. ર શી શુભ ગંધને તરતમ યોગ, આકુળતા હું ભેગે; શીવ તુઝ અદભુત દેહસુ વાસે તેહિ મિટી ગઈ રહત ઉદાહો ૩ શીટ તુઝ ગુણ સંવતને રસના છાંડે અને ન્ય લવની ત્રસના શી. પુજાયે તુઝ તનુ ફરસેફરસન શીતલ થઈ ઉ. લ્હાસેહો. ૪ શીટ મનની ચંચળતા ભાગી, સવિ છડી થયે તુઝ રાગી શી. કવિ માન કહે તુઝ સગે શીતળતા થઈ અગે અગેહ, શી. ૫ અથ શ્રી શ્રીયાસ નાથજી સ્તવન. - ' ' દેશી વહાણની રાગ મહાર– શ્રી શ્રેયાંસ જિણ૮ ઘના ઘન ગઢ Page #269 -------------------------------------------------------------------------- ________________ ' કરે ( ર૬૭) પ્રદ્યારે ધના વૃક્ષ અશકની છાયા સુભરછાઈ રહ્યો. સુત્ર ભામડળની ઝળક ઝબુકે વીજળી રે. ઝ૦ ઉન્નત ગઢતિગ ઈદ્ર ધનુષ શોભા મિળીરે ધ. ૧ દેવ દુંદુહિને નાદ ગુહિર ગાજે ઘણુ ગુ. ભાવિક જનનાં નાટિક મિર કિડા ભણું. મેં ચામર કેરી હાર ચલતી બંગતતીરે. ચ૦ દેશના સરસ શુદ્ધાર વરસે જિનપતીરે. ૧૦ ૨ સમકિતિ ચાતકવૃદ તૂપતિ પામે તીરે તુ. સકળ કષાય દાવાનળ શાંતિ હુઈ જિહાંરે શાં. જિન ચિત્ત વૃત્તિસુભુમિ હાળી થઈ રહી છે. તેણિ રોમાંચ અકુર વતી કાયા લહીરે વ૦ ૩ શ્રમહું કૃષીબળ રાજ હુયે તવ ઉજમા, હુ ગુણવત જન મનક્ષેત્ર સમારે સ યમરે સ0 કરતા બીજા ધાન સુધાન નીપાવતારે. સુજેણે જગના લોક રહે સવી જીવતારે. ૨૦ ૪ ગણધર ગિરિતટ સગી થઈ સુત્ર ગુથનારેથઇ તેહ નદી પર વાહે હુઈ બહુ પાવનારે હું હજ મોટો આધાર વિષમ કાળે લશ્રેરે, વિમાનવિયે વિઝાય કહે મે સદધેરે. ક૫. અથ શ્રી વાશુપુજ્ય જીન સ્તવન, છે. સીતાતો રૂપે રૂડી એ દેશી-–વાસુપુજ્ય તું સાહિબ સાચે, જેહવો હુ૨ હરે જાહ સુદર સોભાગી જસ હોયે વિરોદ્ધી વાચે, તેહની કરે સેવા કાચો સુર ૧ અછતિઓ વાત ઉપાવે, વણિ ભવ છતાને છિપાવે સુ. કાંઈનું કાંઈ બોલે, પરની નિદા કરી ડોલેહ સુ ૦ ૨ ઈમ ચઉવિહ મિથ્યા ભાખી, તે દેવની કુણ ભરે શાખી સુત્ર પ્રાણિના મર્મના ઘાતી હઈયામાં મોટી કાતી. સુ ૦ ગુણ વિણ રહ્યા ઉચે ઠાણે કિમ દેવ ઠહરાય પ્રમા હો સુ પ્રાસાદ શિખર રહ્યો કાગ, કિમ પામે ગુરૂડ જમ લાગો. સુત્ર તુતે વીતરાગની રીહ, તુઝ વચન યથારથ લીહો, સુ , કહે માનવિજય ઉવઝાય તુ સાચા દેવ ઠરાયહો. સુ ૦ ૫. અથ શ્રી વીમળનાથ જીન સ્તવન રાગ મલ્હારની દેશી જિહો વિમળ જિનેસર સુદરૂ, લાલા વિમળ વદ ન તુઝ દિઠ. જિહો વિમળહુઓ મુઝ આતમા, લાલા તેણે તું અતર અઈઠ.૧ જિનેસર તુ મુજ પ્રાણ આધાર. જિહો સકળ જતુ હિતકાર જિનેસર તું મુજ પ્રાણ આધાર. આંકણી જિહો વમળ રહે વિમળે છે; લાલા સમલે સમલ રમેય, જિહેમાનસરેરમે હસલો, લાલા વાય સખાઈ જય જિ. ર સિંહ તિસ મીથ્યાત્વી ચિત્તમાં લાલા તુજ ફિમ કે આભાસ જ તિહાં કુવ Page #270 -------------------------------------------------------------------------- ________________ (૨૦) છે; તુજ સગે સુખીથી સદાર લાલ માનવીય ઉપાયરે છે. કું. ૭ દાઅથ શ્રી અરનાથ જીન, સ્તવન 1 {e અંધવ માધવને કહેજો એદેશી—શ્રી અરનાથ ઉપાસના; સુભ વાસના ? ! મુળ; હેરી હર દેવ આસાસના; કુણ આવે સુલ, શ્રી. ૧ દાસના ચીતેની કુવાસના, ઉદવાસના કીધ; દેવા ભાસની ભાસના વીસારી દીધ શ્રીર વલી - 1, " }; ' મીથ્યા વાસને તણા સનારા જેહ તે કગુરૂની સાસના હુઇએ ન ધરેહ. શ્રી. ૩ સંસારીક આસસના; તુજશું ન કરાય; ચીતામણી ઢણું હારને કામ કાચમગાય શ્રી૦ ૨ તીમ કલપીત ગચ્છવાસના, વાસના પ્રતીષ્ટ છું, માન કહે એ }} 1 * * } } * જીત તા; સાચા તીખધ શ્રી પ ' અથ - - ', શ્રી મલ્લીનાથ જીન સ્તવન ' t ' . - સાસુ, પુછે હું વહુ એ દેશી—મહીમા મલી છણદના; એકે જીભે કહયા કીમ, જાગે; ચાણ ધરે ભિનયેાગશુ; ચાલા,પણ યાગની દેખાય. મ. ૧ વચ ણે સમાવે સભા, મન સમજાવે અનુતર દે; ઉદારિક કાયા મતે,-દેવ સ મીપે કરાવે સેવ મ. ૨ ભાષા પણ સવી ત્રાતાને નીજ નીજ ભાષાએ સમજાય હરષે નીજ નીજ રીજમાં; પ્રભુ તે નીર વીકાર કહાય મ. ૩ યોગ અવસ્થા જીન તણી ગાતા હુએ તીણે સમાય; ચતુરની વાત ચતુર લÈ, મુઢ ખીચારા દેખી મુજાય મ. ૪ મુરખ જન પામે નહી, પ્રભુ ગુણના અ નુભવ રસ સ્વાદ; - માનવિજય ઉજાયને તે રસ સ્વાદે ગયા વીખવાદ મ ૫ અથ શ્રી સુની સુવરત જીન સ્તવન 1 I F ઇડર આંખા આંખલીરે અ` દેશી–મુની સુવ્રત કીજે મારે મન માઁહીધરી' મહિર મહીર વિષ્ણુા માનવીરે; કઠીણુ જણાયે કહાર." ૧ ણે શર` તુ જગ નાયક દૈવ. તુંજ જગહીંત કરવા દૈવ; ખીન જુએ કરતા સ ૧, ૭.' અહા ખેંત્રની ભુમીકારે સીચે કૃતારથ હાર્ય ધારા ધર સઘલી ધરે રે ઉધરવાસન ોય. ૨ છતે માટે અમ ઉપરે; આણી મનમાં મેહેર, આપે આયા આાણી, ખાધવા ભચ્ચ સહેર; ૩ છ. અણુ પ્રાથતાં ઉધા રે; આપે કરીય ઉપાય, 'મારથતા રહે વિલવતારે એ કુણ કહીએ'ન્યાય. છ ૪ સખધ પણ 'તુજ મુજ' વિગેરે.' સ્વામી સેવકભાવ; માન કહે હૐ મહીરનાર ન રહા અજર મસ્તાવ. છે. હું ; ' ; l; t Page #271 -------------------------------------------------------------------------- ________________ | \ ; ' ~ ~ ~ ~ ~ - - થે શ્રી નેમિનાથ જીન સ્તવત. ' ', ' કપુર હવે અતી ઉજલે એ દેશી-શ્રી નેમીનાથ છણદરે ચરણ કમલ લયલાય; મુકી આપણી ચલપતા તુછ કુસુમે મત જાય ૧ સુણી મા ન મધુકર માહરી વાત, મકરો ફેકટ વલુપાત, સુ. વિષમ કાલ વરષારીતુ કે, મી કમી હુઓ વ્યતીત છેહલો પુગલ પરિયો, આ શરદ પ્રતીતરે, સુ. ૨ ગ્યાનાવરણ વાદલ રે ગ્યાન સુરજ પ્રકાશનું ધ્યાન સરોવર વીકેસીયાં રે, કેવલ લક્ષમી વાસરે. સુ, ૩ નામે લલચે કોઇરે, “કોઈક નવ નવ રાગ; એડવી વાસના નહી બીજે; શુદ્ધ અનુભવ સુપરાગરે, સુ. ૪ ભમત ભમત ક હાવીએ, મધુકરનો રસ સ્વાદ; માનવિજય મનને કહેરે રસ ચાખો આલ્હાદર સુ. ૫. * . : : : અથ નેમનાથ જીને સ્તવન, અબ પ્રભુ સુઇતની કહુ એ દેશી–નેમી છણદ નીર જણે જઈ મોહ થલે જલ કેલર, મોહના ઉદભટ ગેપી; એકલમલે નાંખ્યાં ઠેલરે. ૧ સામી સલુણા સાહીબા, અતુલી ભૂલ તુ વડવીર, સા. કોઇક તાકી મુકતી અતી તીખાં કટાક્ષનાં બાણ વેધક વયણ બધુક ગોળી જે લાગે જાય પ્રાણરે સા. ૨ અંગુલી કટારી ઘોચતી, ઉછાલતી વેણી પાણરે સિથો ભાલા ઉગામત, સીગી જલ ભરે કોક બાણ, સા. ૩ ફુલ દડા ગળી હાખે, જે સત્વ ગઢ કરે ચોટ, કુચ યુગ કરી કુભ સ્થલે પ્રહરતી રૂદય પાટરે સા; ૪ શીલસ નાહ ઊનત સખે. અરી શસ્ત્રને ગોલા ન લાગ્યા સર કરી મીથ્યા . મો “ હ સુભટ દહો દીસે ભાગ્યા સા. ૫ તવ નવ ભવ યોધો મંડ, સજી વિવા * હ મંડપ કોટરે. પ્રભુ પણ તસ સનમુખે ગયો, નીસાથે તે ચોટર સા. ૬ ચાકરી મેહની છોડવી. રાજુલને શિવપુર દધરે, આપે રેવત ગિર સજી. ભીતર સયમ ગઢ લીધરે. સા. ૭ શ્રમણ ધરમ યોદ્ધા લડે, સવેગ ખડગ છતી હાલ: ભાલા કેસ ઉપાડતો. શુભ ભાવના ગડ ગડે નાલરે મા. ૮ ધ્યાન ધા રાશર વરષત હણું મોહ જગ નાથ; માનવી જય વાચક વદે. મેં ગ્રહો તારો સાથરે. સા. ૮ અથ શ્રી શ્રી પારસ્વનાથ જીન સ્તવન, - હુ હુ નણદ હઠીલી એ દેશી-કપાસ મગટ પ્રભાવી, તુજ મુને ! ~ Page #272 -------------------------------------------------------------------------- ________________ (૨૨), રતી મુજ મન ભાવ મન મેહના નરાયા. સુરનર કિનર ગુણ ગાયારે. મ. જે દીનથી મુરતી દીઠી. તે દીનથી આપદ નીરે મ. ૧ મટકાલે મુખથે પ્રસન. દેખત રીજે ભવી મનરે એ. સમતાં રસ કેરાં કચેલાં. નયણાં દીઠ રગરોલારે મ. ૨, હાથે ન ધરે હથીયાર. નહી જપમાલાના પ્રચારરે મ. ઉત્સગે ન ધરે વામા તેહથી ઉપજે સવીક્રારારે મે. ૩ ન કરે ગીત નૃત્યના ચાલા. એ પરતક્ષ નટનાં ખ્યાલારે મ ન વજાવે આપે વાજા. ન ધરે દેવ સ છરણ શારે મ. ૪ ઈંમ મુરતી તુજ નિરૂપાધી વીતરાગપણે કરી સાધીરે મ. કહે માનવિજય ઉવજાય મે અવલખ્યા તુજ પાયરે મ પ અથ શ્રી મહાવીર જીન સ્તવ હેમરાજ જગ જસ જીતે એ દેશી–સાસન નાયક સાહિબ સાચે અતુલીબલ અરીહત. કરમ અરીબલ સબલ નીવારી, મારીય મોહ મહેતા ૧ મહાવીર જગમાં જીત્યો છે. જો છો આપ સહાય હજી જીત્યો છે ત્ય ગ્યાન પસાય. હાંજી જીત્યા છો, ધ્યાન દશાય હોંશ જ છો. જગ સુખ દાય મઅનંતાનુ બધી વયોધા. હેણીયા પહિલીગેટ, મંત્રી મિથ્યાતપણે તિગરૂપી. તવ કરી આગલ દાટ મ રે ભાઈ હેડ આયુસ તિગ કેરી, ઇક વગદી અજતી, એહ મૈવાસ ભાજપે ચિરકાલે નરક ચુંગ સઘાતિ મ૦ ૩ થાવર તિરદુગ ઝાંસિકટાવિ, સાહારણ હણીધાડી. થીણુદ્ધી તિગ મદિરાવયરી; આ તપ ઉત ઉબાડી મ. ૪ અપચખાણ અને પ. ચખાણ હણીય પદ્ધ આઠ વદ નપુસકે સ્ત્ર સેનાની પ્રતિબીંબિd ગયા નાઠ મંત્ર ૫ હાસ્ય રતિ અરતિ શેક દુગછા, ભયે મેહ ખવાસ હણીયા પુરૂષ વિદં ફજદાર, પછે સેજલનાં નાશ, મિત્ર નિંદ્રા રાય મોહ પણ કરાણી ઘરમાંહીંથી સહોરી; અંતરાર્ધદરશણને ગ્યાનાં, વરણય લડતા મા રસમ ૭ જય જય હુએ મીહજમુઓ, હું તું જગનાં લોકો લેક મા કાશ થ તવ, મેક્ષ ચલાવે સાથ મટે ૮ જીત્યો તિમ ભગતને જીતાવે, બુ કા મુકાવે. તરણ તારણ સમરથ છે તુહી માનવિજય નિતુ ધ્યાવે મલ ૮ ઈતિ શ્રી માનવીર્ય ઉપાધ્યાય કૃત ચોવીશી સમાપ્ત, . Page #273 -------------------------------------------------------------------------- ________________ ( ૩) .. अथ श्री जिनविजय कृत चोवीशि - - - - - - - - અથ શ્રી રષભદેલ જીન સ્તવન. - - - - - - - - - - - - - - હારરાહ એ દેશી–પ્રથમ સર પુજવા સહીયર મહારી અગ ઉલટ ધરી આવહે; કેસર ચદન મૃગમદ સઇ સુદર આંગી બનાવી. ૧ સહજ સલુણે માહરે, સમ સુખ લીનો મહારા, ગ્યાનમાં ભીનો માહારા સા હી, સહીયર મહારી જો જો પ્રથમ છણદહો આંકણી; ધન્ય મરૂદેવી કુખને સવારી જાઉ વાર હજારહો, સરગ શિરોમણીને તજી સ. જીહાં પ્ર ભુ લીએ અવતારો સહ૦ ૨ દાયક નાયક જન્મથી સ૦ લાજ્યો સુરતરૂ વેંદહે, યુગલા ધરમ નિવારણે સટ જે થયો પ્રથમ નરિદો સહ૦ ૩ લોક નીતી સહુ શીખવી સ દાખવા મુકતીનો રાહ; રાજ ભલાવી પુત્રને સ થા ધર્મ પ્રવાહો સહ૦૪ સયમ લેઈ સચરો સ૦ વરસલ ગેવિણાહાર હો. સેલડી રસ સાંટે દીયા સ. શ્રેયાંસને સુખ સારો સહ૦ ૫ મોટા મહતની ચાકરી સ. નીફલ કદીયન થાય, મુનીપણે નમિ વિનમી કરચા સ, ખિણમાં ખેચર રાય મહ૦ ૬ જનનીને કીધે ભેટો. ર૦ કેવલ ૨ ત્ન અનુપહે, પહલી માતા મોકલી સર જેવા શિવ વહુ રૂપો સહ૦ ૭ પુત્ર નવાણુ પરીવો . સ. ભરતના નદન આઠ, આઠ કરમ અષ્ટાપદે, યોગ નીરોધે ઠહ, સહ૦ ૮ તેહનો બીબ સીધાચલે સ. પુજે પાવન આ ગો, ક્ષમાવિજય જીન નિરખતાં સ0 ઉછલે હરખ તરગહ સહ૦ ૮ સત્ર ગ્યાજ૦ ' અથ શ્રી અજીતનાથ જીન સ્તવન. પ્રિયડા જીન ચરણારી સેવારી પ્યારી મુને લાગે એ દેશી–જીવડા વિ ષમ વિષયની હેવાતુજ કાંઈજ જાગે હજી કાંઈ જાગે છવડા અકલ સરૂપઃ આ છત છત જિન નિરખ્યો. પરબ્બો પુરણ ભાગે; ૦ ૧ શશ શકોમલ સુરતરૂ પામી કટક બાઉલ માગે; એરાવન સાટે કુણ મુરખ, રસભ પુછે લાગે ૦િ ૨ ઘોર પહાડ ઉજાડ ઉગી આવ્યા સમકીત માગે તૃ Page #274 -------------------------------------------------------------------------- ________________ .. (૨૭૪) નાએ સમતા રસ વિગડે; કુભ ઉદક જિમ કાગે જિ॰ ૩ જિમ કોઈક નર જાન લઈને, આવ્યા ‘કન્યા રાગે સરસ આહાર નિદ્રા ભર પોઢયા કરડો વિ યા નાગે જિ ૪ વિજયાનદન વયણ સુધાસ; પીતાં શુભમતી જાગે. પાંચે ઈંદ્રીય ચપલ તુરગમ વશ કરી જ્ઞાન સુવાગે જિ ૫ ક્ષમાવિજય જિનગુણ કુસુમાવલી; શાભીત ભકતી પરાગ કઠ આરપી-વિરતી વીનતા. વરી કેંસરીયે પાગે જિર્ અથ માં સંભવનાથ જીન વન દેશી હંસલાની~~~સુખકારકહો શ્રી સંભવનાથકે; સાથે ગ્રહ્યા મેં તાહેરા. સિદ્ધપુરનાહો મલુ સારથવાહકે; ભવ અટવીને ભય હરે! ૧૦ હું ભમીદા મેહ વંશ મહારાજકૈ, ગહન અનાદિ નિગોદમાં, કીધાં પુદ્દગળો પરાવત્ત અ નતુકે; મહા મુઢતા નિદમાં. ૨.તિરીગઇમાંહા;૧' અસન્નિર એગીીકે; વેદ ન પુસક૪ને વનાં;પ આવળીનેહા; અસખ્યમે ભાગકે. સમ પુગ્ગલ ૫૨ાવર્તના, ૩. સુક્ષમમાં સામાન્યે સ્વામીકે,જી;૨,જલાક જલ;૪ પર્વતપ વને; ઉત્સર્પિ ણીહા ‘અસ ખ્યાતા લાગણે. નભ પરદેશ સમા મીણું ૪. આધે ખાદરહા ખા દર વન માંહિકે. અગુલ અસખ્ય ભાગે મિતા, અવસર્પિણીહા ' સુહુમઇ તર અનતકે. અહીં પુગ્ગલ પરીખન્નતા. પ. હવે માદરહે પુઢવીને નીરકે. અવલ અનીલ પતેયરૂ, નીગાદમાંહી સુણી તારક દેવકે; સીતેર કોડાકોડી સાગ. ૬, વીગલેઢીહા મોહી સંખ્યાતકે, સહસ વરસ જીવન રૂલ્યા. ચંદી હા તીરી નર ભવ આકે. આઠ કર્મ કરે કળ્યા. છ, તારક સુરહા એક ભવ અરીહંતકે.વીણ અંતર સાંભરપણે; કહુ કેત્તકી। જાણે! જગદીશકે, કર્મ કદર્શન જીવને. ૮.' ચઉદ ભેરૃહા ચઉદ રાજ મઝારકે; ચારાશી લખ જોનીમાં. ભ્રમ શીહા વશીએ બહુ વેશકે. ભવ પરીણતીતતી ગહનમાં. ૯; અશુદ્ધતા થઇ અશુદ્ધ નીમીત્તકે, શુદ્ધ નીમીતે તે ટળે; તે માટે સર્વજ્ઞ અમેહકે, તુમ્હે સગે ચૈતન હીલે. ૧૦, મીજ સત્તા ભાસન રૂચી ૨ ગકે; ક્ષમાવીજય ગુરૂથી લડ્ડી; જીનવીજયેહા પારગ તુમ્હે સેવકે, સાધન ભાવે સગ્રહી. ૧૧, અથ શ્રી અભીનંદન જૈન સ્તવન મહાવિદેહ -ખેત્ર” સેહામણા-એ ટી. અભિનન ખાણંદમાં, સ્મૂતિશય લીલ અનત લાલરે, સવાયના બેટડા, ભંવર સુખ વિલસત લાલરે, Page #275 -------------------------------------------------------------------------- ________________ - - - - - ( પ) ૧ અભિદન આણંદમાં. આંકણી સિદ્ધારાને લાડલે, સિદ્ધારથ ભગવાન લાલરે એ જગતુ જગતી, સળે, વિચરે મહિમ નિધાન લાલરે. ર. અ. ચાલે ગજ ગતિ ગેલમ્યું, કામ કેશરી, કરે નાશ લાલ, દીપે દીનકર તેજથી, સીતલ સેહજ વિલાસ લાલરે. ૩ અ વરસે વાણી મેહ કર્યું, તુમ્ના તટિની શેષ લાલરે; આતમ સપદ વેલડી, ક્ષાયિક ભાવે પોખ લાલર. 8 અ બાંધ્ય ભાવના સાંકળે, મુજથી ચંચળ ચિત્ત લાલરે લાંછન મિશ ચરણે ૨ હે, વાનર કરે વિનત લાલરે. ૫. અ તિરીગઈ ચપળોઈપણુ, વારે આપ વિવેક લાલરે સમાવિજય જિન ચાકરી, ન ત ત્રીવિધ ટેક લાલરે. ૬ અ. અથ શ્રી સુમતીનાથ જીન સ્તવન. રાગ રામકળી તથા સારગ મલ્હાર–અબર દેશ મોરારી—એ દેશી. તુમહહ પર ઉપગારી, સુમતિ જિન તુમહા જગ ઉપગાર પંચમ જિનચમ ગતિ દાયક, પંચમહાવ્રત ધારી; પચ પ્રમાદ મતગજ ભેદન, પચાનન અનુકારી. ૧. સુમતિ જિન તુમ્હહો જગ ઉપગારી. કણ. પચ વિષય વિષ ધરતનિ ખગપતિ, પચ સર મદન વિહારીઆશ્રવ પચ હિમીર ભર દિનકર, કિરીયા પચ નિવારી. ૨. સુ. પચાચાર સુકાનન જળધર, પંચ માંહિ અધિકારી, આગમ પેચ અમૃત રસ વરશી, દુરિત દાવાનલ ઠારી. ૩. સુઇ મેતારજ અપરાધિ વિહંગમ, ચરણે રાખ્યો શિર ધારી; પરખદ માંહે આપ વખાણું, કેચ સ્વરા સુરા નારી. ૪. સુત્ર મેઘ પતિ કુળ મુ. કુટ નગીને, મંગળા ઉર અવતારી, ક્ષમાવિજય બુધ શીશ કહે જિન, ગરભથી સુમતી વધારી. ૫. સુ. અથ શ્રી યમ, જીન સ્તવન. આપેલાલની દેશી–૫દમ ચરણ જિનરાય, બાળ અરૂણ સમ કાય; જિવનલાલ, ઉદયધર નૃપ કુલદિલોજી. ૧ મહાદિક અતરંગ, અરીયણ આઠ અભંગ જિઇ મારવા મનુ રાતો થયો. ૨. ચઢી સયમ ગજરાય, ઉપસમ ગુલ બનાય; જિતાપસી દુરે અલકરો. ૩. પાખર ભાવના ચાર, સુમતિ પતિ સણગાર. જિ. અધ્યાતમ અબાડીએજી. ૪ પતિ વીર્થ બાન, ધર્મ ધ્યાન શુભ બાણ; જિઠ પકસેન સેના વળી જી. પ. શુકલ ધ્યાન સમશેર કરૂં કટક કી જે જિ. સમાવિજય જિન રાજવી. ૬. . ' અથ શ્રી સુપારસ્વ જીન સ્તવન, ' " ઝુમખડાની રી–હ ગેહ સોહાવીવીએ મન કરમર ખાય છે. પણ Page #276 -------------------------------------------------------------------------- ________________ (9) ભાગી સાજના; નિજ ગુણ રૂચિ સીંહાસને, થાપ દેવ સુપાસ. સો. ૧ - મકીત બારણું ખાંધીએ, તોરણ મિત્રી ભાવ, સેક ગુણીજન ગુણ અનુમોદના, સરસ સુર્વસ બનાવ. સેવ કરૂણ શીતળ જળ ભરે, સંવર ભુમી સમાર, સ. મધ્યસ્થ ભાવના મંડપે, રચના ભાવના બાર. સો. ૩. ચદ્રદય ધર્મ ધ્યાનતો; પચાચાર ચિત્રામ; સો. ઉત્તર ગુણ આરાધના ઝળકે મોતી દામ, સો૪ રસીઓ અપ્રમત્તા; અનુભવ કેસર ઘોળ. સેટ ક્ષપકશ્રેણી આ રેહણા પુજના ભકિતની ચોળ. સ. ૫. શુકલ ધ્યાનાનળ ધુપીએ ચારિત્ર મેહની ચુરી. સર્વ પ્રગટ અનત ચતુષ્ટથી, ખિમાવિજય જિન ચુરી સે. ૨. અથ શ્રી ચંદ્રપ્રભુ જીન સ્તવન રાગ રામગિરી—તુગીયાગીરી શિખર સહે. એ દેશી શ્રી ચંદ્રપ્રભુ જગદિશ દિપક વિશ્વ પાવન નાથરે. નામે ઠવણ કવ્ય ભાવ કરત લોક સનથરે. ૧. શ્રી ચંદ્રપ્રભુ જગદીશ દીપે. એ આંકણું. નયરી ચદ્રાનને નામે; મહસેન મહી કરે. રાણી લખમણ માત જ નામ ચદ્રપ્રભુ ખ્યાતરે. ૨. શ્રી. નામ જાંગુલી મત્ર જાપ, પાપ વિષધર નાસરે; થાપના સિંહુ લોક માહિ; પુજતાં સુખ વાસરે. ૩ શ્રી. પાછલે ભાવે પદમરાજા, યુગધર મુખી પાસરે. ગ્રહી સયમ રોગ સાધી, વિજયતિ નિવાસરે. ૪. શ્રીe તીન અધિકા તીસ સાગર પાળી પુરણ આયરે પોસ માટે કૃત્ન બારસ. જનમીયા જિનરાય રે. પ. શ્રી ગેહ વાસી પણ ઉદાશી; ભોગવી વરરાજ દાન વરશી દઈ છઠ તપ, લહે વ્રત સામ્રાજ્યરે. ૬ શ્રી. ઘાતીયાં દળ યાર ચુરી; પ્યાર મહાવ્રત સિન્યરેસમોસરણે ભાવ જિનવર, થયા સિદ્ધ વરેણ્યરે, ૭ શ્રી સર્વ ક્ષેત્રે સર્વ કાળે, જગત વછલ રૂપરે, ક્ષમાવિજય જિનરાજ મહિમા, મગટ પુન્ય સરૂપરે, ૮ શ્રી , , , અથ શ્રી થવીધી નાથજીનું સ્તવન, વિરે વખાણી રાણી ચલણાજી–એ દેશી. સુવિધીજીન વળી વળી વી | નાતીજી, મીનતી કેતી કરાયા જગગુરૂ મોટીમમાં રહે; આતુર જન અને કળાય. સુ. ૧, નાયક નજર માંડે નહી; પાયક કરે અરદાસ, જેહની ઉઠે જે સયાજી, તેહને તેહની આશ. સુ. ૨. આપ અનત સુખ ભોગવેજી; તેહને અસ છે મુજ. મિઠડુ સહુ જેણે દીઠડું; અવર, ભાખીયે તુજ. સુ૨, ૩, ૨૫ણ એક દેત રયણાયરે; ઉણિમ કાંઈ ન થાય; હાથીના મુખથી ! - - - - - * Page #277 -------------------------------------------------------------------------- ________________ ( 9) t દાણે પડેછકીડીનું કુટુંબ: વરતાય. સુ૪. ચંદ્રની ચદ્રા વિસ્તરે છે અમૃતમાં નહી હાણ. ક્ષમા વિજય જિને લહેરેથીજી જગજિન હિત કર લ્યાણ સુદ ૪: , , , , , ' ' . .. . . ":- 93 અથ શ્રી શીતલ જીનનુ વિ." . ' ' ' ' હરજી ગુરૂ વદુ એ શી શીતળ જિન હજાનંદી, થયાં મોહન કર્મનિ કદી; પરજાયિ બુદ્ધિ નિવારી, પરણામીક ભાવ સમારી. ૧ “મનહર મિત્ર એ પ્રભુ સેવી દુનિયા માંહિ વ ન એમનો આંકણી વર કે વળે ન વિભાસ, અજ્ઞાન તમર ભર નાસી જ. કાર લોક પ્રકાશી, ગુણ પજવ વસ્તુ વિલાસીમ અક્ષય થીતિ આવ્યાયાધ, દાનાદિકે લબ્ધિ અગાધ જેહ સાસત સુખને સ્વામી, જડ ઇદ્રીયં ભેગ વિરામી; ૩ મ0' જેહ વોવ કહાવે, પાગસર જેહમે ધ્યાવે જસુ ણ સુરતરૂ વલી મુ નિહદય આરામે રેલી ૪ મ જેહની શીતળતા સગે, સુખ પ્રગટે અંગે અગે, મેધાદિક તાપ સમાવે, જિન વિજયાણદ સભા. ૫. મe ' ' અથ શ્રી શ્રીયાસ નાથજીનું સ્તવને. ( નાન્હો નહિલારે એ દેશી—શ્રીયાંસ જિપ્સદનીર, સુરતી સુંદર દેખી લાગી મેહની, મધુકર મા મોલતીરે, બીજા રૂખ ઉવેખિ લા. ૧ આવ, લ ફુલજર્યું ફુટડા, નહી ગુણ પરીમલ લેશ; લો. વેશ બનાવે દેવના, તિહાં એ પ્રેમ નિવેશ. લા. ર છે પરવાહિ પદમાસનેર, ભુખ શશિ સહજ પ્રસન્ન. લાનયન પીયુખ કાલડારે વિષય વિકાર પ્રસન્ન લા. 3 રાગ દે. ષ વિણ એકલેરે, પણડગી શરૂગ ઉપમાન, લા. વિરનુ પિતા વિનુ માવ ડીરે, વિનુમાં વ્યાપી ગ્યાન. લા. ૪ સુતા જાગતાં ઉતરે, ચાલતાં કરતાં ? કામ; લાડ બોલતી બૅસત સાંભરે, ક્ષમા વિજય જિન નામ. લા. ૫. - - . અથ શ્રી વાશુપુજ્ય જીન સ્તવન. * શ્રી રૂષભાનને ગુણનિ એ શી–આવો મુજ મન મદિ. સમરા ! સમકિત વાહે ગુણદ પચા ચાર બિછાવણી, પચરંગી રચનાતા એ આ સિજ્યા માત્ર ભાવના ગુણ મુદિતા તળાઈ ખાસ મુ. ઉપસમ છે ઉત્તર છેબના તિહાં કરૂણ કુસુમ સુવાસ. મુ. આ૦ ૨ થીરતા આસન | આપણું ( ક્વિા નિ ગુણે ભોગો મુળ મુચિતા કેમર છાંટણ: અનું છે -~~-~૨.૦૦ ૨૦ - ---- - Page #278 -------------------------------------------------------------------------- ________________ ભવ તાળ સુર ગહ મુિ અ૦ ૩ ખાંતિ ચાંમર વિંજસે વળી મૃદુ હેળે વાય. મુ. છત્ર ધરે રૂજુતા સખિા. નિરલોભ.ઉલાસે પાયહે મુ. આવાસ ત્ય સચિવને પસ્ય, શેવામાં વિવેક સ ચુત, મુ. આતમ સતા શુદ્ધ ચેતન ના, પરણાવ આજ મુહુહિ. મુ. આપ અરજ સુણીને આવિયા, જ્યા નંદન નિરૂપમ દેહ, મુ. છવ રંગ વધામણા થયા, સમાવિજ્ય જિન ગેહ, મુ. આ૦ ક 'અથ શ્રી વીમળનાથજીન સ્તવન ! . . . ધુપલી કરે ગુરૂ આગળ એ દેશ-વિમળ વિમળ ગુણતાહરા, કહે વાયેહ કિમ એકણુછહ જગ જતુ સનિપણે તસુ જીવીત અસ ખ્યાતા દિહ વિ. ૧ સાયર સ્યાહી સંભ, સવિ. વસુધાહે કાર્ગદ ઉપમાન; તરૂ ગણ લેખ ન કીજીએ, નલિખા હે તુજ ભાર્સન માન વિર લિખન કથન અભિલાખ છે; અનત ગુણો ભિલા પથ્થ. કેવળમાણ અનત ગુણે કહવાને કણ હચસમસ્થ વિ. ૩ રૂપી અરૂપી દ્રવ્યના વિહુકાળનાં હેપર જવ સમુદાય; પરણામિકતાએ પરિણમે. તુલ્મ, ખ્યાનમાહ સમકાળ સમાય. વી. ૪ કેવળ દસણ તિમવળી, ગુણ બીજે ગ્રાહક સામાન્ય કરતા એકપણ થકી, ઉપીયોગેહો સમયાં તર મા. વિ. પ સુરગણ સુખ પતિ કરી, કય વરગ્નિતહો કર વાર અનત, તુમ્હ ગુણ આવ્યા બાધ, અનતમે ન વી ભાગ આવત. વ. ૬ દ્રવ્ય સાધમે માહરી, સહું સહિ ભાસને પતિ તક ફટક સચોગે સંમળ નીર રૂપે ઉજવળ સુપવીત, વી. ૭માવિય છન શેવના નીતુ કહો છમ પ્રગટે તેહ, સહજાનંદી ચેતના ગુણ ગુણમાં રમે સાદિ અહ. વિ. ૮. અથ શ્રી અનંતનાથ જીન સ્તવન- , , , રાગ મલ્હાર ત્રિભુવન તારણ તીરથ પાસ, ચિતામણી એ દશી–– અનંત છણદ મુણિદ ઘન ઘન ઉત્યારેઘના ઘન ઉ૦ સદલ અશોકની . છાંહી સભર છાહિ રહ્યારે, સહ છત્ર ત્રયો ચઉ પાસ ચલે તે વાદળારે, ચ૦ ચચળ ચોવીસ ચામર બગ પરે ઉજળા બ૦ ૧ ભામંડળની પોત ઝબૂકે વીજળી, ઝ૦ રત્ન સિંહાસન ઈ, ઘનુષ શોભા મળી ધ ગુહિરો ૬૬ હી નાદ આકાશે પુરતેરે. આ ચાવીહ દેવનીકીય મયુર નચાવતેમ ૨ બહુ વીધી કુલ અમુલખ સુધી વિસ્તરે સુ બાર પરખદા નયન સર Page #279 -------------------------------------------------------------------------- ________________ ~- ~ ~- ~ ~ - I સીધાકરેસઇ સુજયા નંદન વયાણ સુધારસ. વરસતેરે સુઈ ભાવીક હદય ભુ પીઠ રોમાંચ અકરતેરે ર૦ ૩ઃ ગણધર ગીરીવર શરૂગથી પસરી સુર શરીરે. ૫૦નયગમ ભાગ પ્રમાણ તરગે પરવરીરે. ત. ધ દાવાનળ શાંતીથી શિતલ ગુણ, વહેરે શીટ અશુભ કરમ ધન ધામ સમાધી સુખ લહેરે શ૦ ૪ વિકસીત સંયમ શ્રેણવીચીત્રના વલીરે વીઆશ્રવ પચજ વાસકે કુલ સતતીખલીરે મુવ પસરો સુથ સુગાલ દુકાલ ગો ટલરે દુ. ક્ષમાવીજ્ય છે નસપદ વરષા, રૂતુ ફલીરે વ૦ ૬ . . અથ શ્રી ધરમનાથ જીન સ્તવન, ' ' થાપર વારી માહારા સાહીબા કાબીલ મત જાજે એ દેશી–સુરતી છે. જીદની. સમતા રસ પુરી; અતર દેષ અભાવથી; બની કાંતીસુનુરી ૧ હુ વારી ધરમ છણદની મુરતીરે મટક આંકણી; હાસ્ય અતીરતી અગ્નતા ભય શેક દુગછા; રાગ દ્વેષ અવીરતી નહી કામની કામીછા હુe ૨ દાનાદિક ગુણ અનુભવે અતરાય અભાવે; વસ્તુ રવભાવિક ધર્મને, કુણ ઉ પમ આવે, હું ૩, પુરણ પરમાનંદથી. પદમાસનવાલી. સાધ્ય સંપુરણ ની અને ન ધરે જપ માલી. હું ૪ અગના ઉછગે નહી, હાથે હથીયાર - માવિજય કનરાજની મુદ્રા અવીકાર. હું° ૫. . . • અથ શ્રી શાંતીનાથ જીન સ્તવન . ! તાહારી આંખડીએ ઘર ઘાલ્યું,ગજાં ગીરધારી એ શી—તુ પારગત તુ પરમેશર, વાલા મારા તુ પરમારથ વૈદી, તુ પરમાતમ તુ પુરષોતમ. તુ અછેદી અવેદીરે. ૧ મનના મોહનીચા તાહારી કીકી કામણગારીરે જગને સેહનીયા અાંકણી. ચોગી અયોગી ભોગી અભોગી વાતું તુહી જ કામી અ કામી, તુહી અનાથ નાથ સહુ જગનો આતમ સપદ રામીરે મ૨ એક અસંખ્ય અનત અનુચુર વાઅકલ સકલ અવીનાશી, અરસ-અવર્ણ આ ગધ અફાસ; તુહી અપાસી અનાસીરે મ૦ ૩ મુખ પકજ ભમરી- પરે એ મરી વાટ તુહી સદા બ્રહ્મચારી, સમોસણ લીલા અધીકારી તુહી જ સંયમ ધારીરે મ૦ ૪ અચરાનદન અચરજ અહી વા. કહણી માંહી ન આવે ક્ષમાવિજય જીન વયણ સુધરસ; પીવે તેહીજ પાવેરે મ પ ' અથશ્રી કુંથુનાથ જીન સ્તવન, કરૂણા ઉથ જિણ ની ત્રિભુવન મડળ માંહિ લલના પરમેસર પંચ M Page #280 -------------------------------------------------------------------------- ________________ : - - - - - - કલ્યાણક-પ્રગહ ઉદ્યત ઉછાહા બાલન. ૧ ફ સુરસુત તન ખટકાય અચરીજ રૂમ લઇ ભાવ અહિંસક-ગુણ તણો એ વ્યવહાર અનુ લકરકે દાઘાણે ન્યતર થકી; છાગ રપૂર આય; લ૦, પરમ કૃપાળ પ્રભુ મિલેં કહા ક્રિમ અળ થાયલ ૩ ક. શાંત અનુમતવય તણ લોકોત્તર આચાર, લ૦. ઉદાયક પણું અરિહેતો; ન ધરે વિષય વિકારે લઠે ૪ ક. અશંખ દેશે પરિણમે અધ્યા ખાધ અનંત; લ વાનગી અપની મળે, વિહારે ઇતિ સમ તત. લે૫ કટ જગજતુ જિનવર તણે શરણ સિદિલહત; લ૦ ક્ષમા વિજય જિન દેશનાં જલધર પર વરસત લ૦ ૬ કર અથ શ્રી અરનાથ જીન સ્તવન. : * * ' ''થોરે માથે પંચરંગી પધ સોનારે છોગલો મારૂજીએ દેશી—અરનિંનવર નમીએ નિજ ધર રમીએ, જીવના સાહિબજી પરંપરણતી દમીએ નવીભમીએ ભવ ગહનમાં સાહિબજ ૧ સા. ગય કાલ અને તે, પ્રભુ આ ણ લહત નિદમાં સાં. મધ્યામતી નાડકીના વિષય લિદમાં સારવ રમણિ રૂપેલી દિમ મિથુને સારુ આશ્રવ ભરભારી પાપ અધારી પશુને સા૩ થશે લાખ ચોરાશી નીવાસી મોહવશે. સાવર ના દાસી પુદગળ આસી બહુ ધસે, સારા વિશ્વાનર રાતો માને માત કુકરે, સા. માચા વિષ વેલી કરો કેલી વાન. સા. ૫ લોભાનલ- દાધે ખાધે મમતા સાપિણું. સાવ કિણ પર વળગી ન રહે. અળગી પાપીણુ સારુ ૬ લોકો દર કેગે. અરિક્વણુ સગે હેળ, સાટ, ભવિતવ્યતા અમરી સમરી, નર ભ વ, મેચો સાવ ૭ નવી કીજે ખામી અવસર પામી પુણ્યથી, સારા જ્ઞાન વરણાદિકક મ્મમ મમ થિતિનું નથી. સાં૦ ૮.સમક સદાગણ ગુણ ગણ આગ મુ પામીને. સાકહે ચેતના નારી પ્યારી આતમ રામને. સા. ૮ કિમ તએ ભજીએ સમાવિક્યા જિની નામને સારુ, જે વછો અનોપમ અક્ષય લીલા ધામને સારુ ૧૦. :- * - -, અણી મલીનાથ જીન સ્તવન, ' ' ' ,' : સુણ બેહેની પિઉંડે પરદેશ એ દેશી -મલિજિને સર ધર્મ મુહરે, સાદિ અનત સવભાવ લોકો લોક વિશેષા ભાષણ, ગ્યાત-વરણી આભા વજી; ૧ મ. એક નિત્યસઘબે વાપી, અવયવણિ સમાન્યજી; બીયા વરણ ૧. ઉપર માન્યજી ૨.૦ આસ, એક અખ, પ્રદેશ છે. :) : * Page #281 -------------------------------------------------------------------------- ________________ (૨૧) આવ્યા બાધ અન તજી. વેદની વિનાસે માયે લોકે દગ્ય મહંતજી. ૩ મ. મેહની સચથી ક્ષયક સમકિત, યથાખ્યાન ચારીત્ર; વીતરાગતારમણો આયુ, ક્ષય અક્ષય સ્થિતિ નિત્યજી, ૪ મ) પંચ દેહ અવગાહના આકૃતિ નામ વિભાવ અનુપજી, વર્ણ ગધરસ ફાશે વરજિત; અતિક્રિય સરૂપજી. ૫મ૦ અગુરૂ લધુ ગુણ ગોત્ર અભાવે; નહીં હળવા નહી ભાર; અતરાય વિ જયથી દાનદિક લબ્ધિ ભડારજી. ૬ મ. ચેતન સમતા મુઝસતાક પરખી પ્રભુ પદ પામીજી; આરી કાટે અવરાણે મલ નામે નિજ ધામ. ૭ મઠ સગ્રહ નય જે આતમ સાત્તા, કરવા એવ ભુતજી, સમાવિજય જિન પદ અવલ બિ સુરનર મુનિ પહુત છે. ૮ મ અથશ્રી સુની સુવરત જીન સ્તવન, " જય મુનિસુવ્રત જગદીસ વરસે વાણી ગુણ પાંત્રીસ વારે ઘાતી સડતાળીસ, જહથી પ્રગટેરે જેહથી પ્રગટે ગુણ એકત્રીસરે. ૧ મુનિદા તુજ દેશનાં સુખ ખાણી, સુખ ખાણુંરે મેં જાણીરે મુણિદા, જેહથી લાજે સાકર પાણીરે. મુ. એતો ધર્મરાય પટરાણી મુ. આંકણી. એહનાં અગ ઉપાંગ અનુપ, એહનું મુખડું મગળ રૂપ, એતો નવરસ રગ સરૂપ એહનાં પગલારે એહનાં પગલારે પ્રણમે ભૂપરે. ર મુ. એતો એક અનેક સ્વભાવ, એતો ભાસે ભાવ વિભાવ, એતો બોલે બહુ પ્રસ્તાવ; એતો ભગીરે એતો ભગી સત્ય બનાયરે. ૩ મુએ નય ગરભિત અવરાત, એહના તીર્થંકર પદ તાત એ ચઉ પુષારથની માત; એહનાં સકળારે રહનાં સકળ અર્થ છે જાતર. ૪ મુ. એહનો ત્રિહુ જગમાં ઉત; પે રવિ શશિ દિપક જ્યોતિ; બીજા વાદી સુતા ખાત; એ તારે એ તારે જિમ જળ પિતર, પ મુ. એને ગણધર કરે સિણગાર, એતો દુરથી સદા બ્રહ્મચાર; એતો ત્રીપદીરે એ ત્રીપદીના વીસ્તારરે.૬ મુ. એહથી જાતીનાં વયર સમાય, બસે વાઘણી ભેળી ગાય. આ સુર દેવી સમુદાય; એહને ગારે એને ગાવે પાપ પલાયર. ૭ મુ એને વાંછે નરને નાર; એહથી નાસે કામ વિકાર, એહથી ઘર એથી ઘર મંગળ ચ્ચાર એ મુની જનરે એતો મુનીજીને પ્રાણ આધારરે. ૮ મુક અથ શ્રી નેમીનાથ જીન સ્તવન, ઉભી ભાવલ દેરાણ અરજ કરે છે એ શીખી જમતીગારો ખાસો ગુકું નપાસે, મુજને સમકિત વસાવ પ્રારાણીના જાયા, સુરનર નાગિંદ ગાથા Page #282 -------------------------------------------------------------------------- ________________ { } મેહન મહર કરીને, આશ ધરીને આયા અહોનિશ સેવે તેહને દીજે દીલાસા. ૧ વપ્રારાણના જાયા સુઈ મુઆંકણી, ઘર ઘર ભટકી લાજ ગમા, તે સેવક કુણુ લેખેહો વટ પતત પાવન જગ જીવને ઓષધી, સરિસ દરિસણ ઊખેહ વટ ૨ સુડે મે કામ સનેહ હુષ્ટી રાગને છાંડી ગુણ રાગે ૨૮, મડી છે. વ. પ્રાણ તજે પણ પ્રીત ન છડે તેહની કીસ્તી અખડી ૧૦ ૩ સુ. મોક્ષેત્ર કાલાદિક કારણ દાખી; મુજને શું લાવાહે વ૦ મણતા મહારી સાહ્ય તુમ્હારી; અવસર એહ બનાવહ વટ સુ. મો. ભુજલ યોગે અકુર શક્તિ પ્રગટ એહ નહીં છાહિ વ સમાવિજય જીન કરૂણા લહરી અક્ષયલી લખ જાને વ પ સુર મો. અથ તેમનાથ જીને સ્વવા. અતરથી અહને આજ ગરવે ગીરધારી—એ દેશી તરણ આવિ છે કત પાછા વળીયારે, મુજ સુરકે દૌહિણ અગ તિણે અટકળીયારે. ૧. કુણ જોશી જયા જોસ, ચુગલ ગુણ મિલીયારે, કુણ અવગુણ દીઠા આજ, જિણથી ટળીયારે. ૨ જાઓ જાઓ સહિરો દુર, સ્થાને છોડોરે; પાતળીઓ સા મળવા, વાલિમ તેડરે. ૩. યાદવ કુળ તીલક સમાન, એમ ન કીજે, એક હાંસુ બીજી હાણે, કેમ ખમીજે ૪. ઇહાં વાચે ઝઝ સમીર, વીજળી ઝબકરે બાપીઓ પીઉ પુકારા. હિયડુ ચમકેરે. ૫ ડર પાવે દાદુર સર, નદીઓ માતીરે ઘન ગર્જાવરને જોર, ફાટે છાતીરે. ૬. હરિતાં શુક હિસ્યાં ભુમી, નવરસ વગેરે બાવળીયા નવસર હાર, પ્રીતમ સગેરે. ૭. મે પુરવ કીધાં પાપ, તાપે દાધીરે પડે આંસુ ધાર સવિખાધ, વેલડી વાધીરે. ૮. મુને ચઢાવી મેરૂ શીશ. પાડી હેઠીરે; કિમ સહવા મહારાય, વીરહ અગીઠીરે . મુને પણ પ્રાણઆધાર, સંયમ àજ્યારે હું પતિવ્રતા છુ સ્વામી, સાથી વહેરે. ૧૦. એમ આઠ ભવાંરી પ્રીત, પ્રિઉડા પળાશેરે, મુજ મનહ મનોરથ નાથ, પુરણું ફળશેરે. ૧૧, હિવે યાર મહાવત સાર, ચુદડી દીધી રે, ગીલી રાજુલ નારી, પ્રેમે લીધીરે. ૧ર મિત્રાદિક ભાવના આાર, ચોરી બાંધી, દહી ધ્યાનાનળ સળગાયા, કર્મ ઉપાધીરે. ૧૩. થી રત્નત્રયી ક. સાર, એકા ભાવે, આરોગે તને નારી, શુદ્ધ સ્વભાવે ૧૪. તજી ચંચળતા • ત્રિક યોગ, દપતિ મિલિવારે શ્રી સમાવિજય જિન નેમ, અનુભવ કળિયારે, ૧૫. Page #283 -------------------------------------------------------------------------- ________________ (૨૩) ~~ ~ ~ ~ ~ ~ અથ શ્રી શ્રી પારસ્વનાથ જીન સ્તવન ઘડીજી આઈ થારા દેશમાં માંરૂજીએ દેશી. પરમ પુરૂષ પરમાતમા સાહિબજી, પુરીસાદાણુ પાસ. શિવ સુખરા ભમર; થાશે વીનતી, સાહિબ; અવસર પામી ઓળગુ સારા સફળ કરો અરદાસ હે. ૧. શિ૦ દાય નંદન મહ ભુપરા સા. તિણે કર જગ ધ ઘેલો; શિવ દેષ કરિ રાગ કેહરી, સાટ તેહનાં રાણ સળહે. ૨. શિ૦ મિથ્યા મુહતો આગળ, સાટકામ કટક સિરદાર; શિ૦ ત્રણ રૂપ ધરી તેહ રમે. સાહાસ્યાદિક પરિવારો. ૩. શિ. મેહ મહીપતી જેરથી; સા જગ સઘળો થયો જેરા, શિ૦ હરી હર સુરનર સહુ નમ્યા, સાવ જકડી કર્મની ઘેરહો. ૪. શિ. ભવથિતિ ચાગતી એકમાં, સા. લોક કરે પોકારહો. શિ. આપ ઉદારથી થઈ રહ્યા, સાવ ઈમ કીમ રહસ્ય કારહો. ૫. શિવ પકણેરી ગજ ઘટા. સાવ હલકાર અરિહતો. શિ. નાણ ખડગ મુજ કર દિઓ. સાક્ષણમાં કરૂ અરીહત. ૬. શિ૦ કરૂણા નયણ કટાક્ષથી, સા. રિપુદળ (એ વિસારાળા. શિ. ક્ષમા વિજય જિન સંપદા, સીપ્રગટે ઝાકઝમાળ, ૭. શિ૦ રથ શ્રી મહાવીર જન સ્વવ . ઇમ ધને ધણને પરચા–એ દેશી વીર નિણદ જગત ઉપગારી. મિથ્યા ધામ નિવારીજી; દેશના અમૃત ધારા વરશી. પર પરણતી સવી વારી છે. ૧. વી. પંચમે આરે જહને શાસન, દેય હજારને યાર'; યુગ પ્રધાન સુરીસર વહસે, સુવીહિત મુની આધારરુ. ૨. વી. ઉત્તમ આચારજ મુની અજ્જા. શ્રાવક શ્રાવકા અછ9; લવણ જળધી માંહી મીઠો જળ, પીવે સી ગી મછજી. ૩. વી. દશ અખેરે દુખિત ભરતે, બહુ મત ભેદ કરાલજી, જિ ન કેવળ પુરવધર વિરહે, ફણી સમ પચમ કાળજી. ૪. વીતેહનો ઝહર નિવારણ મણી સમ, તુચ્છ આગમ તુજ બબજી; નિશિ દીપક પ્રહણ જિમ દરીએ, મરૂમાં સુરતરૂ લુખજી. ૫, વી. જૈનાગમ વકતાને શ્રાતા, સ્વાદ વાટે શુચિ ધજી; કળિ કાળે પણ પ્રભુ તુ શાસન, વરતે છે અવિરોધછે. ૬. વી. મહારે તો સુખમાંથી દુખમાં, અવસર પુણ્ય નિધાન; ક્ષમા વિજય જિન વીર સદાગમ, પામ્યો સિદ્ધી નીદાનજી. ૭ વી. ઇતી શ્રી જી નવિજય કૃત ચોવીશી સમાસ Page #284 -------------------------------------------------------------------------- ________________ (૨૪) अथ श्री पदमावजय कृत चोवीशि, અથ શ્રી રષભદેવજીન સ્તવન. w અરણીક મુનીવર ચાલ્યા ગોચરી–એ દેશી. રૂષભ અનેસર રૂષભ લછન ધરૂ, ઊંચા જે સાત રાજ્યોજી, નિર લ છન પથને પામીયા. શિવપુરનો સામ્રાજ. ૧. ૨૦ અવ્યય અચળ અચિત અનત છે, અશરીરી અણા હારીજી; અવિનાશી શાસત સુખને ધણું, પર પરણતી નીવારી. ૨. રૂ૦ જ્ઞાન અનત અનત દર્શન મયી, લોકા લોક સ્વભાવો; દેખે કરે . આલમ પરે પણ નહી. રમતા જે પર ભાવોજી, ૩. ૩૦ નિજરૂપે રમણ કરતા સદા, સાદિ અન તહ ભાંગેજી; અવ્યાબાધ અજર અજ જે થયા; પુદગળ ભાવ નિસગોજી. ૪. રૂ. પુદગળ રહિતપણે સુખ ઉપનુ, તે કીમ જીભે કહાયોજી; વર્ણાદિક નહી જાસ સ્વરૂપ છે, જોગાતીત જિન રાજી, પ. રૂ૦ કરતા બેકતારે નિજ ગુણને પ્રભુ, અવગાહી નીજ ખેતોજી અછે અનતા નિજ ઠામે રહ્યા, ભીડી ન કોયને દેતો; ૬. રૂ૦ એ નવર ઉત્તર પદ રૂપ જે પદમને અલબીજે; તે પરભાવ કરમ દુર કરી, ઠાકર પદવી લીજેજી. ૭. રૂ. અથ શ્રી અજીતનાથ જીન સ્તવન - સ્વામી શ્રી મધર વીનતી–એ દેશી. અરુષ જિન તુજ મુજ અતરે; જવતાં દીસે ન કોયરે તુજ મુજ આતમ સારિખે, હાંરે સત્તા ધર્મથી હેયરે અ. ૧. જ્ઞાન દર્શન ચરણ આદિ દેઈ, ગુણ છે જેહ અનંતરે, અસ ખ્ય પરદેશ વળી સારિખા, અછે ઈણિ પરં તતરે. અ૦ ૨. એટલો અતર પણ થયો; હાંરે આવિર્ભાવતિરો ભાવરેઆવિર્ભ ગુણ નીપના; તીણે તુજ રમણ સ્વભાવરે, અ૩. રાગ દ્વેષાદિક વિભાવની; હરે પરણતિ પરભારે. ગ્રહણ કરતો કરે ગુણ તણો; હાંરે પ્રાણી એહ તિર ભારે. અત્ર ૪. એહ અતર પડ તુજ થકી હારે તેને મન ઘણું દુખશે. ભીખ માગે કુણ ધન છતે; હાં છતે આહાર કણ ભૂખરે. અ૦ ૬. તુજ અવલંબને આંતરે, હાંરે ટળે માહર સ્વામરે. અચળ અખડ અગર લહ, હર લહે નિરવલ ઠામ. અ૦ ૬. જે ન Page #285 -------------------------------------------------------------------------- ________________ (૨૮) અવેદી અખેદીપણે અલેશીને અને ઉત્તમ પદવર પદમ, હરે થાયે ચેતન ભેગીરે. અo ૭. અથ શો સંભવનાથ જીન સ્તન. આવો મુજ મન મદિર–એ દશી. કર્યું જાનું કયું બની આનહીં; શ્રી સભવન રાજા મિત; તુજ મુજ અતર મોટક, કિમ ભાજે તે આજ મીત કયુ મુજ પ્રવર્તન જેહ છે, તે ભવ વૃદ્ધિનું હેત હે મીત; હું કર્ત કર્મજ તણે કરિએ તે કર્મ એતહો મીત. કયુ. ૨. છવ ઘાતાદિક કરણે કરી? કરણ કારણ ઈમ હાયહો મીત; અક્ષય પચ પોષક સદા, કારક સપશાણ જોય હે મીત ક્યુ ૩. ઈમ મનુજનો ભવ ભલે હારીને સુણ સ્વામી મીત; નરક નિગોદ વિષે ગયો, ખટકારક મુજ નામહો મીત. કયુ . ૪. તે વિપરીત એ સાધીઆ, તુ કરતા શિ ઠાણહો મીત, કરીયે તે કારક કર્મ તે, શુભ સેવન કરણેણહો મીત. યુ. ૫. દેઈ ઉપદેશ ભવી લોકને, દીધે કર્મને ત્રાસ મી ત; કર્મ થકી અળગો થયો, સીદ્ધી વિષે ગયો ખાસ મીત. કયુ. 6. ઇમ તુજ મુજ અતર પશે, કિમ ભાજે ભગવંતહો મીત, કયુ પણ જાણું તાહરી પરે, સાધતાં ભાજે તંતહો મીત. કહ૦ ૭. તવ કર્તા નિજ આથિને જોતા પણ તસ થાય મિત્ત, તુજ મુજ અતર સવિ ટળે, સવિ મગળિક બની આયહા મિત. કર્યું. ૮. અજરામર તસ સુખ હોય, વિલ અનતી રહી હે મીત; ઉત્તમ ગુરૂ સેવા લહે, પદમવિજય મ સિદ્ધિો મીત. કર્યુ ૦ ૮. અથ શ્રી અભીનંદન જીન સ્તવન, તુહે જોજ્યો જ્યારે જ તને બજવે તુહે–એ દેશી. તુહે જો જે જ્યારે વાણીને પ્રકાશે તુચ્છે. એ આંકણી. ઉઠે છે અખડ ધ્વની, જજને સભળાય; નર તિરિય દેવ આપણી, સહુ ભાષા સમજી નાય. ૧. તુ દ્રવ્ય દિક દેખી કરીને, નય નીખેપે જીત્ત, ભંગ તણી રચના ઘણ, કાંઇ જાણે ! સહુ અદભુત તુ૦ ૨. પય સુધાને ઇસુ વારિ, હારી જાયે સર્વ પાખડી જન સાંભળીને, મુકી દીયે ગળં. તુ૩. ગુણ પાંત્રીસ અલ કરી, અભિનદન જન વાણી; સ ય છેદે મન તણા, પ્રભુ કેવળજ્ઞાને જાણી. તુ. ૪. વાણી જે નર સાંભળે તે જાણે દ્રવ્યને ભાવ; નિશ્વય ન વીવહાર જાણે, જાણે નિજ પરભાવ. તુ૫. સાધ્ય સાધન ભેદ જાણે. જ્ઞાનને આચાર; હેય ય ઉપાય જાણે, તત્વા તત્વ વિચાર. તુ ૬. નરક સરળ અપવર્ગ જાણે, થિ વ્યવ ઉતપાદ, રાગ દ્વેષ અનુબોધ જાણે, ઉછરંગને અપવાદ. તુ૭. નિજ * Page #286 -------------------------------------------------------------------------- ________________ ((265); સ્વરૂપને ઓળખીને, અવલ બે સ્વરૂપ, ચિદાનંદઘન આાતમા તે થાય જિન ગુણ ભ્રુપ. તુ॰ ૮. વિણીથી જીત ઉત્તમ કેરા, અવલબે પદ પદમ; ની તે પરભાવ તજીને પામે વિશ્વ સમ તુજ ro " t અથ શ્રી સુમતીનાથ જીન સ્તવન સાહેલડીની દૅશી - પંચમ જગપતિ વધે. સાહેલડીયાં;, સુમતિ જી ; ' નૅસર - દૈવ, ગુણ. વેલડીયાં. સુમતી તણા દાયક પ્રભુ, સા॰ એહ શેવા નીત મૈવ ગુ॰ ૧. જહને જનમ મરણ નહી; સા॰ આર્તધ્યાન નવિ હોય; ગુ૦ દુરગતિ' સનમુખ તિવ્ર હાયે, સા૦- ભવ દુઃખ સામુ ન જોય, ગુ૦૨, રોગ શાગ નવિ અહને. સાતહિ અહુને સતાપ; ગુરુ ઍહતી કરા ઉપાસના. સા જાયે જેથી પાપ ગુ૦ ૩ અષ્ટ ન્દરમ દળ છેદીને. સા॰ પામ્યા અ; * '' વિચળ રાજ્ય; શું રત્ન ત્રયી પરગઢ કરી સા સુખ વિલસે માચર્ચ, ગુરૂ ૪. જૈન ઉત્તમ પર્દ પદ્દમન, સારુ શેવે સુખ નિરધાર; ગુ જેહથી અક્ષય પદ્મલહ, સા॰ અત્ચાદ્ધ્ધ ઉદાર, ગુo પા ત : - અથ શ્રી પદ્મપ્રભુ જીન સ્તવન – દેશી રસીયાની—પટ્ટમ જિનૈસર પદમ લજીત ભલુ પદમની આપમ દૈવાય; જિનેસર. ઉદકને પંકજ માંહિ જે ઉપનુ ઉદક પકે નāપાય, જિ૧. તિમ પ્રભુ કર્મ પકથી ઉપના, ભાગ જળે. વધ્યા સ્વામી જિ કર્મ ભાગ હેલી અળગા રહ્યા, તેહને નમુ શિર . નામી- જિ ૨૯ પૃ॰ બારે પરખદ આગળ તુ દીચે, મધુર સ્વરે ઉપદેશ; જિસર ધ્યાંતે દેશના સાંભળે, નર તિટિવ અસેસ જિ ં ૩.૫૦ રક્ત પદમ, સમ દેહ તે તગતગે, જગ લગે રૂપ નિહાળ, જિઝગમગે સમવસરણ માંહિ રહ્યા, પગ પગે રીદ્ધી ૨સાળ, ′િ ૪. ૫૦ સુશીમા માતારે પ્રભુને ઉર ધરચા, પદ્મમ સુપન ગુણ હ્રામ; જિ॰ ઉત્તમવિજય ગુરૂ સાથે ગદ્ય, પદમપજય પદમ નામ. જિ ૫: ૫૦, અથ શ્રી સુપારવ જૈન સ્તવન, 4 1 ' ” તુ ગિયાગિરી શિખર' સાહે..એ દેશી. શ્રી સુપાસ જિષ્ણુદ- તાર્. અ કળ રૂપ જણાયરે; રૂપાતીત સ્વરૂપવંત. ગુણાતીત ગુણ ગાયરે ૧ કયુ હિ ચુ હિ યુહિ ચુ તારનાર, તુહિ કિમ મથુ; રીયમાં ધરી લેાકરે, ભવ સ મુદ્રમાં જ-તારે, તુજ અભિન્ના ફૅાકરે. ચું॰ ૨. નીરમાં ધૃતિ હૈંખી તરતી, જાણીયા હે સ્વામરે, તે અનિલ અનુભાવ જિમ તિમ, ભવિકતાઢુંરે- નામરે કયુ॰ ૩, ગ્રુહિ ચુદ્ધિ યુદ્ધિ યુÇિ, આજેય તનુમાં ધ્યાન ધ્યાય; તા r 1 3 t. Page #287 -------------------------------------------------------------------------- ________________ હેરૂ, તસ નાશરે; થાય તનુના તેહ કિમ પ્રભુ, એહ અચરજ પ્રાઅે. કયુ॰ ૪, વિગ્રહને ઉપસમ કરે તે, મધ્ય વરતી હાયરે, તિમ-મજી તુમ્હે મધ્ય વરતી, કલહ તનુ મ જોયરે. કયુ ૦ ૫. -તુમ પ્રમાણ અનલ્સ દીસે, તે ધરી હૂદી ભવ્ય, ભાર વિનુ જન્મ શીગ્ર તરિકે; અહુ અચિરજ નવ્યરે. કચ્૦ ૬. મા હા પુરૂષ તણા જે મહિમા, ચિંતવ્ય નવિ જાયરે, ધ્યાન ઉત્તમ જિન રાજ કેરા, પદ્મમવિજય, તિણું ધ્યાયઅે. કચુ૦ ૭. અથ શ્રી ચંદ્રપ્રભુ જીન ' સ્તવન ધણરા ઢોલા-એ દેશી. ચદ્રપ્રભુ જિન આઠમારે, પામ્યા પુર્ણ સ્વભાવ, જિનવર ધ્યા; પુર્ણતા મુજ મઢ થવારે, છે નિમીત નિ:પાવ, ૧. જિ ધ્યાા ધ્યાવારે ભવીક જીત ધ્યાવા;, પ્રભુ ધ્યાતાં ધ્યાન પલાય; જિ પર ઉપાધીની પર્ણતારે, જાચીત મન તેહ; જિ॰ જાત્ય રત્ન સમ પુર્ણતારે, પુગતા સુભ, રેહ, જિ ૨. કલ્પનાથી જે અતાત્વિકીરે; પુણતા. ઉદધિ કલ્લોલ; જિ॰ ચિદાન ંદ ઘન પુર્ણતારે; સ્તિમિત સમુદ્રને તેલ. જ઼િ૦ ૩, પુર્વ માન હાનિ લહેર, અસ પુર્ણ પુરાય; જિ. પુર્ણાનદ સ્વભાવ છેરે; જગદદભુતના દાય. જિ . પુણાનદ જિષ્ણુદનેરે, અવલખે ધરી ન; જિ॰ ઉત્તમ પુર્ણતાં તે લહેર, પદ્મમવિજય, કહે અહ, જિ પુ, અથ શ્રી સુવીધી નાથજીનુ સ્તવન, મન માહનારે લાલએ દેશી. સુવીધી, જીનીેસર સાહીખારે; મત મે હતારે લાલ, સેવા થઇ શીર, થેભરે; જગ માહનારે લાલ; સેવા નવી હોયે અત્યારે. મ॰ હોયે અથિરતાયે ફ઼ાભરે. જ॰ ; પ્રભુ સેવા અ’ખુદ ઘટારે, મ૦ ચઢી- આવી ચિત્ત માંહીરે; જ૦ અથૌર પવન જખ ઉ≥રે; મ૦ તખ જાયે વિલઇ ત્યાહીરે ૪૦ ૨. પુશ્ચલા શ્રેય કરી નહીરે.' મ છમ સીદ્ધાંત મઝારરે; જ૦ અીરતા તીમ ચીતથીરે; મ૦ ચીત્ર વચન આકારરે જ૦ ૩. અત:કરણે અથિરપણુ૨ે, મ॰ જો ન ઉધચુ મહા સભ્યરે જ તે શ્યા દાય સેવા તણારે મ૦ નવી આપે ગુણ દિલ્લરે. જ૦ ૪: તીણે સીદ્ધમાં પણ વાંછાંછીચારે; મ૦ થીરતા રૂપ ચરિત્તરે. જ૦ જ્ઞાનદર્શન અભેદરે; મરત્ન ત્રયી ઇમ ઉત્તરે. જ૦ ૫. સુવધી છત સીદ્ધી વારે; મ॰ ઉત્તમ ગુણ અ તુપરે; જ૦ પદ્મવીજય તસ સેવથીરે; મ૦ થાયે તીજ ગુણ ભુપરે, જ૦ ૬. અથ શ્રી શીતલનુ સ્તવન અન્ન ઘર માંડવ સીલોએ—એ દેશી, શીતલ જીન પતી સેવીયેએ; k Page #288 -------------------------------------------------------------------------- ________________ (૨૮૮) શીતળતાના કંદ; સાહિબ શિવ સુખ કરૂએ; પ્રતી દૅશ અનત ગુણાએ, પર ગઢ પુરણાનદ. સા૦ ૧; એક પ્રદેશે નભ તણાએ, દૈવ સમુહ સુખ વ્યાપી; સા॰ ત્રણ કાળ ભેળ કરીએ. અસન કલપનાયે થાપિ. સા૦ ૨. મિ - કાશ પ્રદેશ જેએ, લોકા લોકના તેહ. સા॰ થાપતાં સંપુર્ણ હોઇએ, અતત ગુણુ એમ એહ. સા૦ ૩. તે સુખ સમુહ તણા વળીએ, કીજે વર્ગ ઉદાર; સા॰ તેહના વર્ગ વળી કરે;એ, એમ વર્ગ કરેા વારવાર. સા૦ ૪. અનેત વર્ગ વર્ગ કરીએ; વર્ષાંત સુખ સમુદાય; સા॰ અવ્યાખાધ સુખ આગલેએ, પણ અતી ઉણુમ થાય સા૦ ૫. શ્લેષ્ઠ નગર ગુણુ કમ કહેએ; અન્ય મલેછ પુર તેહ; સા॰ તિર્મ આપમ વિષ્ણુ કિમ હુએ, શીતળ છત સુખ જેહુકહુ સા૦ ૬. આવશ્યક નિરયુક્તિયએ, ભાખ્યા એ અધીકાર; સા૦ કરતાં સિદ્ધી ભણી તિહાંએ, ઉત્તમ અતિ નમસ્કાર. સા૦ ૭. એમ અનેાપમ સુખ ભોગવોએ, જીન ઉત્તમ મહારાજ; સા॰ તે શીતળ સુખ જાચીચેએ, પદ્મમવીજય કહે આજ, સા ૮. અથ શ્રી શ્રીયાંસ નાથજીનુ સ્તવન. વારી હુ ગાડી પાસજી એ દૅશીં——શ્રીશ્રેયાંસ જિષ્ણુદની, અદભુત તા ન કહાય; માહન સજમ ગ્રહિ કેવળ લહિ; રાલેશીયે સુહાય મેાહન. ૧ શ્રી0 શુદ્ધિ પુરણથી હીનતા, યાગ નિરોધને કાળ, મા॰ હાય ત્રિભાગ અવગાહના વિડી કર્મ જાળ. મે॰ ૨ શ્રી॰ વાચ્ય નહી સઠાણથી, તેણે અનિશ્ચિ ત સઢાણ; મા પ્રદેશાંતર ફૅરસ્યા વિના, પામ્યા લગ્મગ ઠાણ, મે ૩ શ્રી. પ્રથમ સમય અનંતર કહ્યા; પછે પરપરસિદ્ધ; મા॰ વૈતાસવિજગ ભાવના પણ કોઇ પથ્થુ નગિદ્ધ; મા॰ ૪ શ્રી॰ ચિદાનંદ નીત ભાગો; સાદિ અ તત સ્વરૂપ, મૈ! જન્મ જરા મરણે કરી; નવ પડવુ ભવ કુપ; મા પ શ્રી મહક્ષીયી પણ તાહેરા, ગુણવાન સમથ્થ; મા॰ પણ જ્યુશિ શુ સા ગર મવે, વિતરણ કરી નિજ હથ્થ મા૦ ૬ શ્રી॰ તિણે જિનવર ઉત્તમ પ્રીતે, વીનતી કરીએ એહ. મા‚ જિત પદ પદમ સેવક ભણી; દીજે શિવ સુખ જેહ. મા૦ ૭ શ્રી અથ શ્રી વાશુપુજ્ય જીન સ્તવન પ્રથમ ગાવાળા તણે ભવેજી એ દેશી—વાસવ વદિત વદિસેજી; વાસુપુજ્ય જિત રાય માનુ અરૂણ વિગ્રહ કરા, અંતત રિપુ જયકાર. ૧ ગુ ણા કર અદભુ તત્હારીરે વાત, સુણતાં હોય સુખ સાત, ગુ॰ અંતર રીપુ ક્રમ ' Page #289 -------------------------------------------------------------------------- ________________ * ~ - *~ ~ - ~ - ~ - - ~ * - ~ - ~ - - - - ~ (૨૯૯ ) જ કરછ. પાયે કેવળજ્ઞાન, રિલે શીકરણે દહ્યાં; શેષ કરમ સુઝાણું, | ગુ. ર બ ધન છેદા દિક થકીજી; જઈ ફરો લોક અત, જિહાં નિજ એક અવગાહને તિહાં ભવ મુક્ત અનત ગુ૦ ૩ અવગાહના જે મુળ છે છે; તેહમાં સિદ્ધ અનત; તેહથી અસ ખ ગુણ હજી; ફરસિત જન ભગવત. ગુ૦ ૪ અસખ પ્રદેદે અવગાહના, અસ ખ્ય ગુણ તિણે હોયે; જ્યોતિમા જ્યોતિ મિલ્યા પરેજી, પણ સકીર્ણ ન કોય. અને સિદ્ધ બુદ્ધ પર માતમા, આધિ વ્યાધિ કરી દુર, અચલ અમલની કલક તુ, ચિદાનંદ ભરપુર. ગુ. ૬ નીજ સ્વરૂપ માંહિ રમેજી, ભેળા રહત અનત પદમવિજય તે સિદ્ધનુ , ઉત્તમ ધ્યાન ધરત. મુ. ૭ અથ શ્રી વીમળનાથ જીન સ્તવન ગુણ હવિલા મગલીક માળા એ દેશી–વિમળ અનેસર વયણ સુણું ને વિમળતા નિજ ઓળખાણી રે, પુદગલ તત્વાદિક ભિન્ન સત્તા સિદ્ધ સમાન પીછાણીરે વા૦ ૧ પુદગલ સગથી પુદગલ મયનીજ ખીર નીર પરે આ પારે એતા દિન લગે એહીજ ગ્રાતિ, પુદગલ અપ્પા થપ્પા, વી૨ માનું અબ મે વાણી સુણીને, નીજ આતમ રીદ્ધી પાઈએ. ગૃહ અતર ગત નીધી બત લાવત; લહે આણદ સવાઈ વી. ૩ અપ્પા લહ્યા ત્યુ દેહને અંતર ગુણ અનત નિધાન, આવારક આચાર્ય આવરણ, જાણ્યા બે અમારે વી. ૪ સીદ્ધ સમાન વીમળતા નીજતે, કરવા પ્રગટ સ્વભાવ, વીમળ જીન ઉત્તમ આલબન, પદમાવી જય કરે દાવરે વી૫ અથ શ્રી અનંતનાથ જીન સ્તવન. વીમળજીન વીમળતા તાહરીજી એ દેશી—અન ત જીન જ્ઞાન અનતા છે; મુજથી કેમ કહેવાય; અનત આગમ માહી તોળીઆઇ, એ ખટ પયસ્થ જીન રાય. અ. ૧ જીવ૧ પુદગલ રસમય,૩ એ ત્રાહુજી, દ્રવ્ય;૪ પરદે. શપ પરયાય,૬ થોડલા જીવ પુદગી તીહાંજી; અનત ગુણહ ઠરાય. અ૦ ૨ અનત ગુણ તે જરા એક છે), અનત ગુણ કમગતાસ, બધાને મુક્ત ભેગા ! વળી, તેણે અનત ગુણી રાશ. અ૦ ૩ અનત ગુણ સમય તેહથી કહ્યા છે, સામત સમય સહુ માંહી; વ્યાપી તેણે તેહથી વળી. દ્રવ્ય અધીકા છે કહ્યા ત્યાંહી અ૪ જીવ પુદગલાદી પ્રક્ષેપથીજી; થાયે અધીકા એમ તે; છે પરદેશ અનત ગુણાજી, નભ પર દેશે કરી એહ. અવે ૫ એણે અનાદી છે. અનંતજી, થાય ને નભ પરદેશ, કાળ ઘન નવી હજી તીણે અને છે - ~ ~ ~ ~ - - ~ ~ - * * ~ ~ ~ Page #290 -------------------------------------------------------------------------- ________________ રેલે સાનાનાદિક યુગપદ ભાવપણે સગ્રઘારેલો સાનવ ઝરણાદિક થાય તે કામ માવી સુણાલો સાર શબ્દ અથથી તે પણ દીવીધપર મુણોરેલો | સાઈદ્ર હરી ઇત્યાદિક શબ્દ તણા ભલારેલો સાઈ જે અભીલાખ નહી 1 અને પર્યવ કલારેલો સાવ તે પણ દીવીધ કહીને સ્વપભેદે કરીલો સાવ તેપણ સ્વર્ભાવી આપેક્ષીકથી વરીટેલ સા૩ સર્વ અતીત અનાગત સાં. Aત કાલથીરલ 2 ઈત્યાદીક ની જ બુધે કરો સભાળથરેલો, સાવ સમ (કાલે ઈમ ધરમ અનતા પામીયેરેલ. સાઈ તે સવી પરગટ ભાવથી તુહ શીર નામીપેરેલ. ૪ સાઇ ખટ દરવ્યના જે ધરમ અનતા તે સવેરેલો. સારા નહી પરછનો સ્વભાવ અભાવ મુજ સભરેલ. સાપુષ્ટા લબન તુ હી બગટપણે પામીયોરેલો. સા. હું પણ હવે તુજ રીતે થવાને કામરેલો. ૫ સા. મલ્લીનાથપરે હસ્તી મલ થઈ જુજશુ રેલો સાવ તસપરે ઉતમ સીસને મહેરથી નીરખીએરેલો સારા પદ્મવીજય કહેતો અમહેચીતમાં હરખીએલોશ૦૬ અથ શ્રી મુની સુવરત જીન સ્તવન, સાબરમતીએ આવીલા ભરપુરજો ચારેને કાઠરે માતા રમી વલ્યારે એ દેસી–ગરબાની છે, પરમાનદન વદન કરીએ નીત્યો, સ્વાદ વાદ રૌલી જ સઅભીધા સુચવે, લોકાલોકને જાણે તીણે મુની હાયજો એ ગુણથી મુજ મનમાં હઠથી રૂચરે ૧ મત્યાદીક ચઉતાણ અભાવથી જાસજો. કેવલજ્ઞાન તે સુરજ ઉગ્યો જેહનેરે કટવી વરે કરી સુરજ કીરણે પ્રકાશ. માતરથી આવ્યો જન કહે તેહનેરે. ૨; વાતાયન પરમુખ કહે ઈણ પરકાશ, પણ સુ રજને નવી કહે ઇણી પરે જાણીએ. કેવલજ્ઞાન પ્રકારે ક્ષયોપશમ નામો અત્યાદીકથી ભવીજન મનમાં આણીએરે. ૩ વાતાયન પરમુખ કીધા શવી દુરજો તવ કહેવાય સુરજનો પરકાશ છેરે તીમ આવરણ ગયાથી ઇમ કહેવાય જો કેવલજ્ઞાને ત્રણ ભુવન -આભાશ છેરે, ૪ અથવા સુરજ ઉગે પણ નવી જા યો, ગ્રહણ તારા પણ પરવર્તન તશ નથી તીણી પર સતા મત્યાદીની જાણ જે પણ પરવર્તન નહી ત: કેવલજ્ઞાનથી રેપ ઉતમ વ્રત પાલ્યાથી સુવ્રત નામજો, જ્ઞાન કીયા ઇમ નામે જેહને પામીએ, સાન ફીયાથી મેક્ષ હોએ ની રધારજો તે શોધી શીવ પામ્યા તુમહ શીર નામીએ ૬ જ્ઞાન માંહી દરશન" તે અતર ભુજો, શાધન રૂપ ટળીને સાધ્યપણે થઈ રત્નત્રયી અનવર ઉતમ ને નીત્યો , પદભવીજય કદે ભજતાં આપદ આવી ગઈ , , , - - - - - Page #291 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - • - - (૨૪) અથ શ્રી નેમીનાથ જીન સ્તવન, : મુગટ અન્ય માહિાવીરને જે એ હેરી–નિત નમિ નમિ જિનવરૂજે; જે એક અનેક સ્વરૂપ; નિત્ય અનિત્યપણે વલીજે, જેના ગુણ અતિ અદભુત.. નિ૧ અવયવી અવયવ રૂપ છે, જે અસ્તિ નાસ્તિ સ્વભાવનો વલી ગુણાતીતને જે ગુણીજો, રૂપા તીત સ્વરૂપી ભાવજે. નિબ ર વ્યથ ઊનપતિ ધરૂવ જેહછે જે, જે વેદી અવેદી વિચારજે; ભિન અભિનપણે કરીજો, નિત્ય ભેગવે સુખ શ્રીકારજે. નિ૩ કરતા અકરતા જેહછે, વલી ભોકતા ભોક્તા જેહજો સક્રિય અને અક્રિય વલીજો પરિણામ ઇતર ગુણ ગેહજો નિ. ૪. ચોગાતીત યોગીસ, વણાતીતને તદ વત; સ્યાદવાદ એણિપણે કરી, તું સિદ્ધ સ્વરૂપ ભગવત. નિ. ૫. ઈમ જિનવરને ઓળખીને, જેથીર મન કરી લેજો; ઉત્તમ ભવિ જન તે હોવે, કહે પદ્મવિજય પોતે દેવજો. નિ. ક. અથ નેમનાથ ને હવન, સુણ ગવાલાણી ગેરસડાવાળીરે ઉભી રહેન–એ દેશી. સામળીયાલાલ તેરણથી રથે ફર્યો કારણ કહને, ગુણ ગિરૂઆ લાલ મુજને મુકી ચાલ્યા દરિસણ ઘાને. આંકણી. હુ છુ નારી તે તમારી, તુમ્હસે પ્રિતી મુકી અમ્હારી; તુમ્હ સયમ સી મનમાં ધારી. સાલ ૧. તુહે પશુ ઉપર કિરપા આણી, તુહે માહરી વાત ન કો જાણી, તુમ્હ વિણ પરણું નહી કો પ્રાણી. સારા ૨. આઠ ભવાની પ્રીતલડી, મુકીને ચાલ્યા રતિલડી નહી સજજનની એ રીતલડી. સા. ૩. નવી કીધે હાથ ઉપર હાથે, તે કર મુકાવું હું માથે, પણ જાવું મંછની સાથે. સા. ૪. ઇમ કહી પ્રભુ હાથે વ્રત લીધે, પિતાનો કારજ સવિ કી પકડ મારગ એણે શિવ સીધો. સા. ૫. ચાપન દિન પ્રભુજી તપ કરીએ, પણ પને કેવળ વર ધરીએ; પણ સત છતિસમુ સીવ વરિએ. સા. ૬. ઈમ ત્રણ કલ્યાણક ગિરનારે, પામ્યો તે જિન ઉત્તમતારે, જો પાદ પદ્ધ તસ શિર ધારે સારુ ૭. રથ શ્રી શ્રી યાસ્વનાથ જીન સ્તવન. આઘા આમ પધારો પુજ્ય, અમ ઘર વિહેરણ વેળા–એ દેશી. પર. વાદી ઉલુકો પરિહરી મ; હરિ શેવે જર્સ પાયા; હરીતવાને પ્રભુની ગતિ છે ગજ સમ, હરી સેવે જસ પાયા, ૧. પ્રભુજી મહેર કરી મહારાજ કાજ આ છે જ મુજે સા. ૧ જિમ ઉષધીપતી દંખી મનમાં, કિસીક આણંદ પામે, એ - - - - - - - - - - - - - - Page #292 -------------------------------------------------------------------------- ________________ wwwwwww (૨૪), તિમ પ્રભુ વક તે વિજપતિ દેખી, કસિક આણંદ પામે. પ્રહ ૨. જિમ ઓષધીપતી દેખી મનમાં, સચ્ચ કોર પ્રીતી પામે; તિમ પ્રભુ વક તે દ્વિજ પતિ દેખી, સચ્ચકોર પ્રીતી પામે. પ્ર. ૩. જિમ રોહીણપતિ જગમાં જાણો, શિવને તીલક સમાન; પ્રભુ મોક્ષ ખેત્ર શોભાકારી, વળી શિવને તિલક સમાન, પ્ર૪. જિમ રાજા ઝળઝળતો ઉગે; નિજ ગોથીતમ ટાળે તિમ મા ભુ સમવસરણ બેશીને, નિજ ગોથીતમ ટાળે. મપ. જિમ સિત રૂચી નભમાં ઉગીને, કુવલય કરે ઉલ્લાસ; તિમ જિનવર જગમાં પ્રગટીન, કુવલય કરે ઉલ્લાસ. પ્ર૬. નિસા પતિ જબ ઉગે છે), પુણ્ય સમુક વૃદ્ધિકારી;. થભણ પાસ પદ પાની સેવા પુણ્ય સમુદ્ર વૃદ્ધિકારી. પ્ર૭. અથ શ્રી મહાવીર જીન સ્તવન, ગિરૂઆરે ગુણ તુમ તણ–એ દેશી. વીર જિસેસર પ્રણમુ પાય, ત્રિશલાદેવી માયા, સિદ્ધારથ રાજા તસ તાયા. નદી વહન ભાયા. ૧, વી. લઈદીક્ષા પરિસહ. બહુ આયા, ખમ દમ સમણ તે જયારે બાર વર્ષ પ્રભુ ભુમિ ન ઠાયા, નિદ્રા અલપ કહાયારે વી. ૨. ચડકૌશિક પ્રતિબોધન આયાં, ભય મનમાં નવિ લાયારે ત્રણ પ્રકારે વીર કહાયા, સુરનર જસ ગુણ ગાયારે. વી. ૩. જગત જીવ હિતકારી કાયા, હરિ લંછન જસ પાયારે માન ન લોભ વળી આ કસાયા. વિહાર કરે નિરમાયારે. વી૪. કેવળજ્ઞાન અનંત ઉપાચા, ધ્યાન શુકલ પ્રભુ ધ્યાયારે, સમોસરણે બેશી જિનરાયા, ચઉહિ સઘ થપાયાર. વી. ૫. કનક કમળ ઉપર ઠરે પાયા, ચઉવિત દેશના દાયારેપાંત્રીસ ગણ વાગી ચઉરાયા, ત્રીસ અતિસય પાયારે. વી. ૬. રીલેશીમાં કર્મ જલાયા, જયંત નિશાણ વજાયા; પતિ ઉત્તમવિજય પસાયા, પદ્મવિજય ગુણ ગાયા. વિ. ૭. ઈતી શ્રી પદ્મવિજયજી કૃત ચોવીશી સમાપ્ત. अथ श्री ज्ञानविमळजि कृत चोवीशि, અથ શ્રી રષભદેવ જીન સ્તવન. ઢાળ લલનાની–આદિ કરણ અરીહંતજી, ઓળગડી અવાર લલના Page #293 -------------------------------------------------------------------------- ________________ * * * * * = = (રપ). પ્રથમ જિનેસર પ્રણમીએ, વછિત ફળ દાતાર. લ૦ ૧. આ૦ ઉપગારી અને વની તળે, ગુણ અનત ભગવાન; લ૦ અવિનાશી અક્ષય કળા, વરતે અતિશય નીધાન. લ. ૨. આ ગ્રહવાસે પણ જેહને, અમૃત ફળ આહાર લ૦ તે અમૃત ફળને લહે, એ યુગતુ નિરધાર. લ૦ ૩. અ૦ વશ ઈક્ષાંગ છે જેહને, ચઢતો રસ સુવિશેષ; લ૦ ભરતાદિક થયા કેવળી, અનુભવ રસ ફળ દેખ. લ૦ ૪. આ૦ નાભી રયા કુળ મડણો, મરૂદેવી સર હસ; લ૦ રૂષભદેવ નિતુ વદીયે, જ્ઞાનવિમળ અવત સ. લ૦ ૫. આ૦ અથ શ્રી અજીતનાથ જીન સ્તવન. પુણ્ય પ્રસ સીયે–એ દેશી. અછત જિદ દયા કરો; આણ અધીક પ્રમોદ, જાણી શેવક આપણે, સુણુએ વચન વિદર, જિન શેવના. ૧. ભવ ભવ તાહરી હોજો, એ મન કામના. આંકણી. કર્મ શતુ તમે છતી આ, તિમ મુજને જીતાડ; અજિત થાઉ દુશમન થકી; એ મુજ પુરો રૂહાડ જિ. ૨. જિતશત નૃપ નદને. તે વચરી એહ; અચિરજ બહાં કણ કો નહી, પરીણામે ગુણ ગેહરે. જિ. ૩. સકળ પદારથ પામી, દીઠે તુમ દીદાર; સોભાગી મહિમા નીલે, વિજયામાત મલ્હારરે. જિ. ૪. જ્ઞાનવમળ સુમ. કાશથી, ભાસીત લોકા લોક; શિવસુદરીના વાલહા. પ્રણમે ભવિજન છે. કરે. જિ. ૫. અથસંભવનાથ જીન સ્તવન પુર હોવે અતિ ઉજળારે એ દેશી–સ ભવ અનવર ખુબ બન્યો; અવિહડ ધર્મ સનેહ, દિન દિન વધતે ઓછે, કબ હીન હવે છેહ, ૧ સો ભાગી જિન મુખ તુહી સુહાય; એતો બીજાને વેદાય, હુતો લલિ લલિ લાગુ પાચસો. આંચલી, દુધ માંહી જિમ ધૃત વસ્યક વસ્તુ માંહી સામર્થ હનુમાંહી છમ પટવસ્યોરે, સુત્રમાંહીછમ અર્થ ર કચન પારસ પાહણભારે, ચદનમાં જિમવાસ પૃથ્વી માંહી.જિમ ઉષધીરે, કાર્યો કારણ વાસ; ૩ સો જિમસ્યાદ વાદે નેય મલે; જિમ ગુણમાં પર્યાય; અરૂણમાં પાવક વરે, જિમ લોકે ખટકાય. ૪ સો તિણે પરે તુ મુજ ચિત વારે; સેના માત મલ્હાર, જો અભેદ બુદ્ધિ મિલે, શ્રી જ્ઞાનવિમળ સુખકાર. ૬ સો૦ અથ શ્રી અભીનંદન જીન સ્તવન. ' રામચંદ્ર કે બાગ ચાંપી મોરી રહ્યારી એ શી–અભિજીદન જન | રાજ; આણી ભાવ ઘણોરી; પ્રણમુ તુમચા પાય; સેવક કરી અપાર છે Page #294 -------------------------------------------------------------------------- ________________ (૨૯૬) ભવ ભય સાગર તાર સાહબ સુહામણેરી, સુરતરૂ, જસ પ્રસન કમ હેયે તેદુમોરી; ૧ ભગત્ત વછળ અનરાજ શ્રવણે જેહ સુરી ; તેહચુ ધર્મ સહિ, સહજ સુભાવ બન્યારી; ઉપસમવત અથાહ; તેહી મિહ હોરી રતિ પતિ દુર્ધર જેહ દુસમન તે ન ગોરી ૨ સવર પાનો જાત; સવર જેહ ધરેરી; અચરિજ સુ તેહ માંહિ, કુળ અચાર કરી; કીરતી કન્યા જાસ ત્રિભુવન માંહિ કિરી, પરવાદી મત માન તાસુ તેહ હરેરી. ૩ અખય લહે ફળ તેહ, જેહ સુ હે જવ હેરી; દેહગ દુરગતિ દુખ દુસમન ભીતિ દ હેરિ. ભપ ભવ સચિત પાપ, ખિણમાં તેહ હરેરી. ઇમ મહિમા મહિ માંહિ સવથી કામ કરી, ૪ સાયર ભળિઉ ખિદુ હૈયે અખય પણેરી; તિમ વીનતીસુ પ્રમાણ સાહખિ જેહ સુરી, અનુભવ ભવને નિવાસ આપો હેજ ઘ Uરી જ્ઞાનવિરળ સુ પ્રકાસ, પ્રભુ ગુણ રાશ ગુણેરી. , , અથ શ્રી સુમતીનાથ જીન સ્તવન દેશી બી દલીની સીતા અતી રૂડી–સાહિબા સુમતી જિણ દા; ટાળે ભવ ભવ મુજ ફદા, શ્રી જન સેવો છે, તુજ દરિસણ અતિ આનંદા, તુ સમતા રસમાં કદા. શ્રી. સુમતી સુમતી જવ આવે, તવ મુમતીનો દાવ ન ફાવે, શ્રી તુજ સ્વરૂપ જ ધ્યા; તવ આતમ અનુભવ પ ર શ્રી તુહી જ છે આપ અરૂપી; ક્યાયક બહુ ભેદ રૂપી. શ્રી સહજે વળી સિદ્ધી સ્વરૂ પી.ઈમ જોતાં તુબહુ રૂપી, ૩ શ્રી ઇમ અળગો વિળગો હે કિમ મુઢમતિ તુ જોવે. શ્રી. જે અનુભવ રૂપે જોવે. તો મેહ તિમિરને ખવે. ૪ શ્રી સુમગળા જેહની માતા; તુ પચમ ગતીને દાતા. શ્રી જ્ઞાનવિમળ પ્રભુ જ્ઞાતા તુ માંતા ત્રાતાં બ્રાતા. ૬ શ્રી. અથ શ્રી પદમપ્રભુ જીન સ્તવન. વાહેસરની દેશી—પદ્મપ્રભુ જિન રાયજીરે લાલ, ગુણ અનત ભગવા નરે વાહેસર મોરા, અતિશય વતન છે તાહરીરે લાલ રકત કમળ સોમવારે વાવ ૧ ૫૦ ગગન મે કુણ અગલે લાલ કણ તેલે કરી મે૨૨ વાટ સર્વ નદિ સિતાકણારે લાલ; કુણ ગ્રહ મુઠિ સમીરરે. વા૦ ૨ ૫૦ ૫૦ કુણ તારૂ બાંહિ કરીરે લાલ, ચરમ જળધી લહે તીરરે. વાહ વિ જળ ઠામના બિદુઆરે લાલ, તારા. ગર્ણત ગભીરરે. વાઠ ૩. ૫૦ ઓહ અસખા માંહીં રહ્યારે લાલ, પ્રભુ નૃમ ગુણ છે અતરે. વાહ સમરથ, કીમ ગણવા | દઈ લાલ, પી. ગોહનો અતરે. વાહ ૪ ૫૦ તેજ પ્રતાપે આમળારે લાd. Page #295 -------------------------------------------------------------------------- ________________ ( ( ૨૦ ) ગીરમાન ગુણવતરે વા ં શ્રી જ્ઞાનવિમળ ભાવે કરીને લાલ, તુ શિવ સુંદ રી 'તરે., 'વા. ૫૦ * ।" અથ શ્રી સુષારસ્વ જીન સ્તવન ' સુણ બેહેની પીઉડા પરદેશી—એ દેશી. સાહિબ શ્વામી સુપાસ છગુદા, સુનજર કરને નીરખારે, હીત હીયšહે જાલુ રખે, સેવક સુપરે પરખારે, '૧. સા॰ એ કાયા જાયા પરી ભવમાં, વાર મનતા વીલસીરે, તુજ ભગતી જોડી નહી ભાવે; તા થઇ અવ કર સરસીઅે. ૨. સા॰ ભક્તિ તણા અનુખધ પ્રભાવે. જેહ થઇ ઉજમાળીરે; અખય થયે અવગાહના રૂપે તેહજ તુજ ગુણ ભાળીરે, ૩. સા॰ તિક્ષ્ણ હેતે કરી આપ સમાનો એહુ સબધે જાયુરે; અહંના ગુણ બહુ લેખે લાગ્યા, જો તુમ ધ્યાને આણુરે. ૪, સા॰ જેયા નેહ ન તોડે કમહી- એહ ઉત્તમની વાતરે; જ્ઞાનવીમળ પ્રભુ ધ્યાંત પ. સામે. કાળ ન જાણ્યા જાતા. ૫ સા !! અથ શ્રી ચંદ્રપ્રભુ જૈન ' 1 સ્તવન, ધણરા ઢોલા-એ દેશી, શ્રી ચંદ્ર પ્રભુ સાહીખારે. ચંદ્ર કિરણ સમ દેહું; મતરા માન્યા; નિત્ય ઉદય નિકલકતુ રે; અનાપમ અચરીજ એહ; * ' મ૦૧, આવા ચ્યવાહી સુજાણુ. કેતાં કીજેહા વખાણ: તુતે ત્રીભાવન ભાસણ ભાણ.. મ આંકી તુજ સમૃ, ગણના કારણેરે; જે રેખા પ્રથમ સુચગ; મરતે આકાશે, નીપતીરે, ત્રિભુવન પાવન ગગ, મ૦ ૨.. અવર નકો તુમ સારિખારે. છોડયા, માટીકા ખડ, મ॰ તે કૈલાસ, રૂપા સમેરે. મહિયલ માહે અખડ, મ′ ૩- તાહરા ગુણ તુમમાં રહચારે અહ ગુણ`નહી પરપાસ મ॰ તેણે હેતે કરી જાણીએરે; ત્રિભુવન તાહરા દાસ મ॰ ૪ દાખકર તુમ પુઃ રહયેરે. સેવા સારે ખાસ મુદોષ રહિત તનુ,તાહ; જ્ઞાનવિમલ ' સુપ્રકાશ મ૦ ૫. અથ શ્રી સુવીધી નાથજીનુ સ્તવન. રાય કહે "રાણી મતે એ ટૂશી—સુવીધી છ સેહામણારે અરીહતાછ સુવીધી' તણા ભડાર., ભગવતાછ પ્રેમ ધરીએ માહુણા; અ૦ મત મ દીર પાઉધાર માઁ"જ્ઞાન દીપક઼ તે જલહલે અ૦ સમકીત તારણ માલ, મુ} ચારીત્ર ચદ્રાય ભલે અ૦ ગુણ મુકતા જાકજમાલ મ૦૨ મૈત્રી ભાગ સીહાસને અ૦ત્તકીયા પરમુણ પક્ષ મ॰ મુદીતા પરમ વિછાવણી અ૦ -ઈત્યાદિક ગુણ ક્ષક્ષ સં૦૩ ઇદ્ધાં આવીને બેશીએ અ॰ તુમ ચરીત્ર નામીત Page #296 -------------------------------------------------------------------------- ________________ (20) , s! * , * , ' ' . રવાની, નીર દિીસે છ મન મેઠાટે લાલ દીઠ ૧ આજ લગે- કોઈ કામ કરયો હોયે દાસણિલાલ, કર તે દાખી લેઇ નામ જે આસને લાલ. ક. તે દાને લઈ નામ હૈયે જે આસનહો-લાલ હો નીરાગી શું પ્રિત ધરે તે ઘડિલા હે લાલ, ધo જે ન પામે કાંઈ ભાનુ નપ લાડિલા છે . ભર છેમ કરતાં કહો રમી કેતા દિન ચાલ છે લાલ, કે. મકર પ્રણે કહી ણપાલ લોલક ! પડી પટોળે ભાત તે ક દહીં નવી લાલ તે 'તુમયુ બન્યુ તાન તે અવરચું નવી | મળો લાલ અ૩, તાહે ગુણનો પાર ન પામે કે ગુણીયો લાલ, ન કીરતી ભવન માહી (મારી મે સુખી લઉં, તું બહુ કહત આસંગ હોય સાતન લાલ છે ઈ બીહા નવી જય ને આપના લાલ હોય છે. આ પાયારૂ કોઇ ને દી તાહર લાલ, ન એ કહે વાની રીત ભગતને થાંહર લાલ બઠ "જ્ઞાનવમળ આણ વહે ને તેઓ લાલ, 'ધ ત્રિભુવન તિલંક સમાન હોય ત્રિભુવન ઘણા લક અથ શ્રી શાંતીનાથ જીન સ્તવન - વીછીયાનીદશી - શાંતી જિનેસર સાહીબા, સુખકારક કરૂણા સિ દુર કર્ભ તુમ સમ કે દાતા નહીં. નિકારણ ત્રિભુવન બધુ. ૧૦ જસ નામ અખય સંપદ હેએ વળી કયાધી તણ એ શાંતિ, સુખ દુરિત ઉ. પદ્રવ સવા મીટ, ભોજે મધ્યાત મતી બ્રાંતીરે. ૨. સુ તુ રાગ રહીત પણ ઝ, સંધી સજજને કે ચીર ર વ્યિ અને પરમેશ્વર, વણ વહે તુ જે મો. ૩. સુતુ ચકી પણ ભવ ચકનો સબંધ ન કઇ કીધરે તું તો ભેગી પગી ખ, સહજે સમતા રસસિદ્ધર. કે. વિણ તે સહાય છે તેજ લોકોત્તર આચાર ગણવે કર્મ પાર. મું : ', નાથજી * અથ શ્રી - - - - મેતીડાની દેશી–કુથુ છણદ સદા મન વશી; તે દુર જઈ પ્રભુ વશીયો, સાહીબા ઝીલ હમરાહના દીવસગી છઠો ચકી ખટ ખંડ સાધે; અલ્પતરછમ ખટ- પીપુ બાંધે, સી ત્રિપદી ત્રિપગેંગ ઉપક, ન નીધી-રીછી સીધી સાદકોઈ અજેય રાનડી દશ, લીમક ન રહ્યા કર્મ ની રાહ જૅમ વિના પદવી પામી, એ માટે છે ! 1 - 11 - - :: '; - 5 7 ' et : Tag : , , - 5 Page #297 -------------------------------------------------------------------------- ________________ (૩ ), અતરજામી; સા સત્તર ભેદશુ. સયમ પાળી, સત્તરમેં નમુગતી સભાળી. ૩. સ. તેને ધ્યાને જો નિતુ રહીએ, જો તેહની આણ નિરવહીઓ સારા તે ખાઈક ભાવે ગુણ આવે, સાહીબૉવક ભેદ ન પાવે. ૪ સાવાર વાર સુપરીસને કહવુ તેતો ભરીયા ઉપર વહવું સાવ જ્ઞાનવમળ' ભાવે કરી જો વે, તે શેવક મન વંછીત હોવે. ૫. સાઇ અથ શ્રી અરનાથ: જીન સ્તવન, કીસકે ચેલે કીસકે પુત—એ દેશી. શ્રી અર નવર દીન દયાળ. સેવા જેહતી છે સુરસાળ; સાહબ સેવીયે, દુસમ સમય: મહા વિષ ઝાળ, તે માં સેવકને સંભાળ, સાટ ૧. મેરૂ થકી મરૂ, ભુમી સુહાય; જહાં પ્રગટી સુર તરૂવર છાંય સાવ જીહાં તુમ સાસનની પરતીત, તેહજ જાણે સમકિત રીત. સા. ૨, અગની થકી જીમ અગરનો ગધ, પ્રગટે દહ દીદી પરીબળ બધ; સાકષ પાષાણે કનક સભાવ. પરખીજે પરિક્ષકને ભાવ. ૩. સા. તીમ કળીયુગ છે ગુણ હતો જે તુજ સાસન શુદ્ધ સકત. સારુ જિમ નીશી દીપક જળધીમાં દ્વિીપ જીમ મારે વાજળ નીપ સાવ ૪૦ તીમ કળીમાં તુમ પદક જ શેવ; દુર્લભ પામી પુણ્ય છે. સારા જ્ઞાનવીમી તેજે કરી જોય ગજી ન શકે દુર્જન કોય, સા. ૫, અથ શ્રી મલ્લીનાથ- જીન સ્તવન, ઇડર , આંબા આંબલીરે—એ દેશી, મલી નેસર વદીયે; પ્રહ ઉ. : ગમતે સુર; મલ્લી કુસુમ પર વિસ્તાર, મહિમા અતી મહમુર. ૧. ચતુર. . નર શેલો શ્રી જિનરાય; કુમરી: રૂપે થાય. ચ. આંકણી. કુભ થકી જે ઉપ- છે જે જે મુનીવર કહવાય; તે ભવજળ નીધી શેખ અચરજ એહ કહાય; ૨. ચ૦ લછન મીસી સે સદા પુર્ણ કળસ તુમ-પાય; તે તારક ગુણ કુંભમાં, આજ લગે કહવાય. ૩, ચ૦, મગ-બીકમાં તે ભરે; થાયે કળશ મઠાણ, શ્રી જન સેવાથી હેર આયતિ કાઠી કમ્યાણ, ૪ ચ૦ પરમાતમ સુખ સાગરૂ, આગર ગુણનો એહ; જગ જયવંતા જાણીયે; જ્ઞાનવિમળ કહે તેહ. ૫ ચ૦ અથ શ્રી મુની સુવરત જીન સ્તવન, આજ મહેજોએ દેશી. શ્રી મુનીસુવ્રત જિન વસમા વીશમીયા મા ન માંહી કોઈક શુભ મહુરત આવી વસ્યા, વીસ વસા ઉછાહક. ૧ શ્રી અનુભવ જા જ્ઞાન-દિશા તણે પર પરિણત ગઈ દુર થી સમ વિષય છે I Page #298 -------------------------------------------------------------------------- ________________ હસતા ( ૩૦૨ ) તણાં ફળ છાણીયાં; શ્રદ્ધા પરિમળ પુર૭. ૨, શ્રી॰ ઇત્યાદી ગુણ, મગ મલ્લુ ચકી; અવર ન આવે હાય, ચમકતરૂ તળે જે રતી પામ્યા; આઉલ તસ ન સુહાયછ. ૩. શ્રી જે સુણજી મનડુ વેધ્યું; તે ન કરે વિગુણ સ - ગ; હસા છીલર સર નવી આદ. છેડી ગગા ૨ગજી, ૪. શ્રી જગુ જણ સાથે પ્રીત કરે ઘણી; તે કાઇ નાવે દાયજી; જ્ઞાનવિમળ પ્રભુ પામ્યાથી હાવે, સેવક વછીત થાયજી. ૫. શ્રી॰ '* અથ શ્રી નેમીનાથ જીન સ્તવન ' સુ॰ ૧ 3 ૨.ગીલે આતમા એ દેશી-~~~નેહ કરો નેમીનાથસ્તુ જે છે ચતુર સુજાણ; સુરગાં સાહિબા અર્થ સરે ચા તેહથી; નિર્ગુણ નહિ ગુણ જાણ રાગી દેવી દેવતા, તે ક્રિમ માવે જો 'સુ॰ એતા દેવના દેવ છે, વીતરાગ ગુણ કોડ, સુ ૨ કિલ્હા સાયર કહાં છીલ, હિહાં દિનકર ખàાત; સુ હાં ઘૃત પુરÄ કસકા; કીહાં મૃગપતિ ઋગ`ત. સુ૦૭ કિહાં તારાપતિ તારીકા કિહાં ચિંતામી ' કાચ; - સુર્ય કિડાં ચ ંદન કહાં આકડો; કિહાં કકર કીહાં પાંચ. સુ॰ ૪ જ્ઞાનવિમળ ગુણૅ સપા, સદ્યુત એ ભગવાન; સુરુ અવર કહી કિમ દેવતા; આવે અહ ' ઉપમાન. સુ૦૬ અથ નેમનાથ અને સ્તવન, Page #299 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) ન જાયુએ સહિરેકેજર, ૧ તુમ ઉપર એક તારી કરીને હું રહ્યોરેકે કઇ સાહિબ તુમ મુઝ એકમે અવર ન સગ્રદ્યારેકે. અ સેવાની પણ ચુક કદા ૫ ડતી નથી કે કંઠ- રીદ્ધી અને ખાને ખેટ પણ કો નથીરેકે ૨ ભવિ તરવતા પણ ભવ્ય અછે પ્રભુ માહરીકે અ. તે જાણુ નિરધાર કૃપા લહી તારિકે કૃ૦ ભવ થીતીને પરીપાક વિલંબ વિશે કરેરેકે વિટ સધિયણ દિક દેષ તો અંતર ધકે ત૦ ૩ પણ તે ભાવે કામ એ વાતનિ વાત છેરેકે વા શેવક કિમ હોયે દુર જે ખાના જાતિ છેરેકે ખાટ ભેળવીચા નવિ જય કે જે સુહે શીખવારેકે જસ પહિલા હેજ દેખાડી જેહને હેળવ્યારે જે ૪ તે અળગાં કિમ જાપ નજર ધરા હિનીકે નવ વછિત આપી આસ સફળ કરે તેહનીકે સર જ્ઞાનવિમળ પ્રભુ ચરણ સેવા નિતુ થીરેકે સેટ સહજે ઉદય બહુ માન અધિક હવે કિજીયેરે અ૦ ૫ અથ શ્રી મહાવીર જીન સ્તવન, આદર જીવ ખિમાં ગુણ આદર એ દેશી—વમાન નવરને ધ્યાને વર્ધમાન સમ થાવેજી; વર્ધમાન વિદ્યા સુપાયે વર્ધમાન સુખ પાવેજી ૧ વ૦ તુ ગતિ મતિછચ્છતી થતી છે માહરો. જીવન પ્રાણ આધાર, જયવતુ જગ માં જ સાસન કરતુ બહુ ઉપગારજી. ૨ વ૦ જે અજ્ઞાની તુમ મત સરિખ પરમતને કરી જાણે છે. ૩ વ૦ જે તુમ આગમ સરસ સુધારસ સી શીતળ થાય; તાસ જનમ સુકૃતારથ જાણે, સુરનર તસ ગુણ ગાય. ૪ વટ સાહિબ તુમ પદ પકજ સેવા; નિતુ નિતુ એહજ જાચુજીશ્રી જ્ઞાનવિમળ સુરિસર ભાખે, પ્રભુને ધ્યાને માચુ. ૫ ૧૦ ઇતિ શ્રી જ્ઞાનવિમલજી કૃતા ચોવીશી સમાપ્ત. પ્રમોદ સાગર ક્રત ચોવીશી અથ શ્રી રષભદેવ જીન સ્તવન શ્રી પાંસ જિનવર વદીએલ––એ દેશી પ્રથમ જિનેશ્વર પુછરેલો પુજ્ય પાપ પુલાયરે રમીલા, વૃષભ લછન પદ શોભતુટેલો; કચન વરણી કાથરે, રગી૧. પ્ર૦ આંચળી, શુભ વનીતા નગરી પતીવો; નાભી પતી જસ તાત, ૨૦ પાંચ કર્મ હિનુરે માન કહ્યું વિખ્યાતરે. ૨૦ ૨, પ્ર પાળ્યું રણ આઉખલો, પુરવ એવી લાખ. ૨૬ ચતુર એરાલી ગાણધ Page #300 -------------------------------------------------------------------------- ________________ ( ર ) રસરેલો એહ સીધાંતની સાખ ર૦૩, પ૦ સેહે ત્રણ લેખ સાધવરેલો. સહસ ચારાશી મુહિંદશે. ર૦ઃ ગોમુખજક્ષ ચકેશ્વરરેલ. જનસાસન આણંદ ૨૦૮૪, અઠવસ ઈલાંગ વખાણીયેરેલે મરૂદેવી જસ મારે, ૨૦ રૂષભ ? જિનેશ્વર સેવતારેલે, પ્રાદસાગર સુખ થાયરે ૨૦૧૫, ૫, ' અથશ્રી અજીતનાથ જીન તલન. - રામ કો બાગ આ મેરી રહયારી–એ દેશી: વદુ અછત છણુંદ મુરતી અર્વલ બનીને આવ્યો છું. પ્રભુ પાસે તારક બીરૂરી સુનીરી. જિતશg પ જાત વીજયા' મતિ ભલીરી. ગજ લછન અભીરામદેખી આસ ફલીરે, ૧. નગરી અશોધ્યા સ્વામી કાયા કનક સીરી. શેવકને એક વાર દેખે નયન સીરી પુરવા, બહોતેર લાખ જીવીત જાસ સુણેરી, સાડાચારસે બચવ દેહનું માન ભણુરી; ૨. પંચાણું ગણધારી દીદવ જ સારી. વાચ જમ એક લાખ માહરે હૃદયવસ્થારી મહા જક્ષ મહિમાવંત અછત નામે શુરરી, ૩ સાહણી ત્રીણી લાખ સાચી સીલવતીરી, ઉપર વીસ હજાર હેજે તાસનતીરી. વળગ્યો છુ પ્રભુ પાય કીજે સોહચડેરી. બાંહ ગ્રાહાની લાજ એ છે રીત વડેરી, ૪ ૫ ચમ કાલે નાથ પાપે પુન્ય ભલેરી. પંચમી ગતી દાતાર. પચમ- જ્ઞાન ધરેરી પ્રમોદ સાગર નમે પાય વારંવાર લલીરી. નિરમલ, સમીકીત સુધિ તુજ થી થાય ભલીરી. ૫ અથ શ્રી સંભવનાથ જીન સ્તવન કીસકે ચેલે બે કીસકે પુ. એ દેશી. સંભવ જિનવર ત્રીજે દેવ, ત્રિવ ઘે પ્રણમુ હુ નીત મેવ સાહિબ સુદરૂ. સાવથી નગરી સુલતાન, ચલકે દહીં ચપક્વાન. સાવ ૧ ભુપ છતારી કે તનુ જાત. શેના રાણું છે જસ મા ત સ. હય લછન લાગત જીન પાય નામે દેહગ દાહિલ જાય. સ. ૨ આયુ પુર ષષ્ટી લક્ષ. સેવે પદે યુગ ત્રિમુખ યક્ષ, દુરિતારી દેવી ગુણ ધામ, દુર કરી સવી દુકૃત નામ. સા. ઊચ પણે ધનુષ શત આર. એક શત ઉપર દે ગણધાર, સા. મુનિવર બે લાખ જાસ ઉદાર, સાધવી લખત્રિ છત્રીસ હજાર સાવ ૪ અક લ સરૂપી એ અનંત, વદ ભવીકા એ ભગવત સારા પ્રમોદ સાગર પ્રભુ ચ રણે લીન, જિમ જલની રતિ પામી મીમ. સાવ . શ્રી અશનિદાન અને તા. સુમતિ સદા દીધમાં ધરોએ દશી. અભિમંદ અવધરીયે; વીનતી એક વાર સહુ ભાગ્ય દશા બેટા, તું ભવન આધાર સ રીધિ કરી Page #301 -------------------------------------------------------------------------- ________________ (૩૦) * - -- - - - -- મીતાપુરી સેહે સાવર ભુપ; સ ર રમણી જાસ સીધારથી રજે રૂપ સ સારધ ત્રણ સંત જેહનું ઊચુ તનુ ધનુમાન સટ-૫ઘગલ છના ચરણે. ભલુ દેહી કુંદન વાન સ૦ ૩ પુરવ પચાસ લાખનું. જીવીત જિન પ્રમાણ સત્ર એક શતષાડેશગણધરે ત્રણ લાખ સાધુ સુજોગુ. સ. ૪ જક્ષનાયક નામે કાલીકા - ધવી ખટ લખ સાર, સ ત્રીસહમ ઉપર વળી અમદસાગર સુખકાર સહ , અથ શ્રી સુમતીનાથ જીન સ્તવન.! . , માહારી સહીરે સમાણી એ, દેશી, મુમતી જીનેવર સેવા સારી સુરનર લાગે પ્યારી જિન મોહનગારો મુરતિ જસકી મોહનગારી સુરતિ શીવસુખ કારીરે ૧ કેસલકારી કસલા નગરી દુર કરવા સખાવયરી જિ. સિલવતી તમે ભગળ માતા મેઘનફેસર તાતારે જિ૦ ૨ કાચ લખન કરે ચરણની સેવા. સેવે તબરૂ દેવારે જિ. મહાકાલિ મનવછીત પુ શાસન સકટ ચુર જિવીતા ચાળીસ લાખ પુરવનુ. ત્રણસે ધનુ તનુ માનુર જિ. મુનિ ત્રણ લાખ ને વિશ હજાર. એક શત જશ ગણધારરે. જિ. ૪ અ પંચ લખ ત્રીસ હજાર પામી ભવ જળ પારરે જીફીરક્ષીર વદન પ્રભુકો નીરખે ગમેદસાગર મન હરખે - - - - - ---- - - --- - --- - - --- --- - - અથ શ્રી પદમપ્રલ જીન સ્તવન. ' ચતુર સનેહી મેહના એદેશી શ્રી જનરાજ કરૂ શ્રી પદ્મ પ્રભુ રાજે દીનકર વાને દીપ, જ્ઞાન ગુણેકરી ગાજે ૧ખલહી છનરૂપકી કસબી નગી ઘણી ધરરાજ જસતાતો. ખેમુશીમા માતનો અવતગીયા ભગવત ર બ ત્રીસ પુરવ લાખનુ આખુ અભરામ; ધનુષ અઢીશત દેહડી કમળ લઇન શુભા અમરે; બ૩ કુસુમ જણ અને જક્ષણી. સ્થાંમાકરે પ્રભુ સેવ, સાત અધીક શત ગણધરા, હું વદુ તતખેવરે. ખ૦ ૪ ત્રીસ સહમ ત્રણ લખતી, સાહુ ણી ચ6 લાખો વીસ સહસ અધકી સહી, પ્રમોદ સાગર ઈમ ભારે બ૦ ૫ : - અથ શ્રી સુપારસ્વ જીન સ્તવન, દાન કહી જ. હુ વડે એ દેશી–મુજરો માને સુપાઈ. તુ મુજ આતમરામ લલના દીન દયાલ કૃપા કરી, આપ ઠામ મુકામ લ૦ ૧ મુ. સુરપુર,સરસી વગારસી, સુરતીદ નામે નરેશ લ૦ પ્રથવી જનની જેની વસ્તીક અક નીવેશ લ૦ ૨ મુવિ. લાખ પુરવ આંઉખું કચન વાન ઉદાર લ૦ દહીં ય ત ધનુષની નવ ફણ શિરપર સાર લ૦ ૩ મુ. ૫ કાણુ જસદણધર ત્રિણ લખ મુનીવર સાર લ૦ ચઉલખ સાધવી અતી જ - - - -- - - -- - - - - Page #302 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૬ ) લી; ઉપર શ્રીંસ હુન્નર ૯૦ ૪ સુ૦ માતંગ યક્ષ શાંતાપુરી શાશન સાનીધ કાર લન્ડ પ્રમાદ સાગરની વીનતી ધરજો ય માર ૯૦ ૫ મુ અથ શ્રી ચંદ્રપ્રભુ અને સ્તવન, 1 1 નંદનકું' ત્રિશલા હુલરાવે એ દેશી—શ્રી ચદ્રપ્રભ સાહિખ મેરા, શશી કર ઉજલ દેહેરે, ચંદ્ર લઈન તિજ ચરણે શે।ભે. અઠમા શીધી ગેહરે શ્રી ૧ ચંદ્રાનના નગરીના નાયક મહુસેન રાજાના તનરે દાલખ પુરવ મ્ભાયુ 'અનાપમ લખમણા માત વિખ્યાત શ્રી ૨ કાયા સારધાત હનુમાને; ત્રા છું ગણધર જારે વીજયાસુર ભૂકંટી તસ- દેવી નવી 'છેડે પ્રભુ પાંસરે શ્રી ૩ સારધો લખ મુનીજન કહીએ; ગુણ મણી ગણ ભડારરે, ” ત્રીણ લ 'ખ સહસ અયસી જાજેરી: સાહુણી પરીવારરે શ્રી ૪' અર્થ દેશ' ગુરૂ દાખ નીવાર; તારણ એ છન 'રાજરે; મમાદસાગર'મભુ' ચરણ પ્રશાદ દુશમન દુરે ભાજૅર શ્રી' પ. }, P f ♦ અથ' શ્રી `શુવીધી નાજીનુ સ્તવન 1 `ચંદન ખાલા બારણેરેલાલ એ દેશી—વીધીશું સુવીધી અણદનીરે લોલ સેવ કર્ નીસ દિસ મન મેાહીઉરે આડ કરમ દુર કરવાં રેલાલ નામે સુર નર સીશ મ૦ ૧ વિ॰ સુગ્રીé વશ દિવાકરેલો, ૨૫માં મા મલ્હાર મ૦ પુરવદાય લખ ઉખુરેલા॰ પુષ્પદંત જયકાર મ॰ વિ૰ કાકદીપુરી હ નીરેલા લઇન મગર અનુપ`મ૰શત ધનુમાને દેહડીરલાલ શાભે એક સુ `રૂપ મં૦ ‘રવિસાહે દાય લખ સજતીલાલ ‘અઠયાસી ગણનાથ મેં ત્રી મેં મહસ એક લાખછેરેલાલ સાહુણી મનુ સાથ મ ૪ વિ ‘અજીતા વૃક્ષ સુતારીકારેલાલ પુજે છન પતિ પાય મ॰ પ્રમાદસાગર પ્રભુ પાનથીરે લાલ સમêત નીરમલ થાય મ૦ ૫ વિરુ અથ શ્રી શીતલનુ સ્તવન - S ગેડી મન લાગુ એ દેશી-શીતલનાથ સુખાકર્ શીતલ વચન રસાલો, છ નથુ દીલ‘લાગ્યું; શીતલતા નયણે થઇ, છત પતી વદન નીહાલરે, છ ? ભદ્દી લપુરી નામે નગરી; દ્રઢરથ રાજા, ધીરે નદા રાણી જનમીએ શ્રીવછલ અન વીરરે; ૭૦૨ જીવીત પુરવ લાખનુ નેઉ ધનુષ તનુમાનરે જીત એકાશી ગણધર સુની · ચાંમીક॰૨સમ વાનરે ૭૩,વાચનમલખનેહને વશ્વેશ્વર જસરક્ષરે અશાકા દીપતી, મહીમા જાસ પ્રતક્ષર, ૭૦૪ એક લખ ખટ સહસ સાધુણી * સાથે "તીજવર કાજરે છ પ્રમેદસાગર ભતી ભણે રને અવીયા રાજૐ ૐ રી ; ' Page #303 -------------------------------------------------------------------------- ________________ -- (૩e), અર્થ શ્રી શ્રીયાંસ નાથજીનું સ્તવન - દહીં દહી નણદ હઠીલી એ દેશી-વદ વંદા એ આણંદા, પદ - મે સુરજેન વૃદારી નંશ્રી શ્રેયાંસ મુદા વિરનુ કુલ કુવલય અદારી ૧૦ ૧ માતા વિરનું રાણી જાતે લછન ખડગી ઉપશાંતરી થઈ આઉ વરશ એ રાશી લાખ એવી પ્રવચન સાચી સાંખરી ૨ સુભસીહપુરી પતી જા ણ અયશી ધનુષનુ દેહ પ્રમાણરી ૧૦ જસ સહસ ચારાંશી ગુણદા, છીણે તર જસ ગણધરરી નં. ૩ જસ એક લેખ તીસ હજાર વરસાહુણ નિરક ધોરરી જવ. શ્રી મામવી દેવી જ ખેસ સુર-સાસન મંગલકારીરી વ૦ ૪ જેસ અષ્ટાપદ સંતરૂર ધન મેહ તિમિર કરીરી* વ. પ્રભુ પ્રસાર સ ખપુર પ્રગટ અનુભવ ગુણસુરીરી ૧૦ પ . ';* * * અથ શ્રી વિશુપુજ્યજીને સતવન, મુને પ્યારે લાગે વ છુ એ શી—સખી સુપુજ્ય પ્રભુ બારમા મન મોહન સાહિબ વરે સખી રહી છે સુરસી સુરકિનર કરતાં સંવે સ, ૧ સખી સીરે ધનું તેનું માને છે. લખ બહોતર વરસનું આયેરેસં. ખી વસુપુજ્ય નામે નરપતી જસ રાણી જયદેવી માયરે સંઇ રે સખી મ હિષ લાઇન ચંપા ધણી જ છાસઠ ગણધર સમીરસરની કમરે ' ચડી જક્ષણી, પ્રભુ આણ ધરેસર નામીરે સટ ૩ સખી સહસંબહેતર સંયતી સુખ કર શ્રી જીવરાજ સખી એક લેખ હું દર સાધવી; અતી સાથે આ તેમ કાજ સ. ૪ સખી રૂદય કમલમ એહને દબાઈને હવે સિધીરે; સં ખી દસાગર પ્રભુ સર્વથી ઘરે મગ નવ નીધી રીધર સર " '' અથ શ્રી વિમળનાથ જીમ સ્તવન * * * * "દેશ રશીયાની વમલ વિમલ ભાવે ભવી પ્રણમીએ, વિમલ થયાં મુજ નયન કૃપની શ્રવણ ચુંગલ માહારી પાવન થયાં નીસુણી પ્રભુજીને પણ ઈ ૧ વિ કોડી કલ્યાણું કરી કપીલપરી ભુપભો કૃતવર્મકું મારાણી જેને I ની પ્રભુ કેરી, કરતી ધરમના કર્મ ર વી સાઠ ધનુષ સરલી જશa “હડી સાઠ લાખ વરસનુ આય . સુયર લંછન ચરણે વિરાજિતુ, મગટર વીસમ કાયફળ ૩ વિક સુત ધર શત વન ગણધર ભલે મુનીવર અડસ ક સહસા અજા એક લખ ઉપર આડશે પમી સદ ગતી વાર્ય - ૪ વિ પણ મુંબ યંક્ષ અને વિજયાસુરી; પુજે છનન પાપ ફ અલી ખાન આ ધરે મ તાહરૂ, અમિદસાગરે ગુણ ગાય, પ વિ ' . ! * - - *- - Page #304 -------------------------------------------------------------------------- ________________ - . - - અથ શ્રી અક્કલનાથજીન સ્તવન.. 'વાલેશ્વર મુજાવિનની ગેડીચારાયા એ સ્ત્રી નગરી અધ્યા રાછો છાણદશય સતા અનતે ભગવત્તરે છે. સડમેન અય માતનો જીવ નદન શુભ ગુણવતરે છ..૧ની ત્રીસ લાખ વશનુ આઉખુ તાપી 4 સોવન વાનરે છે કે સી ચાણે સે કરે છે પચાશ ધનુશનુમાન છે ૨૦ , પાતાલ જક્ષને અ કશા જી જીન સાસન જયકાર ઝ૦ ૫ચા જ ગણે નાયકા, આણલ અલ આધારરે જીરુ ૩ ન૦ સહસબાસઠ સજમી જી. ધરન ધુર ડેધર સાધરેજી સહસ, બાસઠ સાધવી તપ જપ કરે નીરાધરે છ૦ ૪ ની શક્તિ અનતી નાની છે, પાપો ઠામ અને નતરે છે. પ્રમોદસાગર ઇમ વીનવે જી આપ કામ અનતરે છે. ૫૦ - અથ શ્રી ધર્મનાથ જીન સ્તવન. . હે સખી અમીયર સાલકે ચદવાખડરે એ દેશી–મણમુ ઘરમ ને સરધરમૂહુરધુરૂ ધ ધરીએ ધર્મ સહિ, અહીં જબરૂ અ. રતનપુરી ને નાયક લાયક સહતેરે લંડ કચને કાંતિ સુકાંતિ સદા મન મહોરે ૦ ૧ તેજે ભાનુ સમાન, ભાનુ વસુધા પતી ભા. સુત્રતા માતા વિખ્યાત સદા વ્રત ધારીરે, સવજ લહન સુભ લે છત અગિ વીરાજતા બેતાલીસ ગધાર ગુણકર છાજતા ગુરુ દશ લાખ વરશનું જીવીત સુર ધણી છે પાયાલીસ ધનુમાને કાયા છન તણુરે કા કેનર નામે યક્ષ પુરે મન કામના પુરા કદ મુરી પુજે પદકજ સ્વામીનારે પ૦૩ સેહે સબલા - સડ સહસ પધારે સા, સહસ બાસ ચારસે સાધવી ભવી જનારે સે તુ જ સરી બે નહી વામી અવર કીમ આદરૂ અ મધુરી સાકર ચાખી કકર શું કરે ક ૪ ગુણવત સાથે ગોઠડી જે હેય નીપલીરે છે. ત્રીજો વન નાથ અનાથકે પણ ભલીરે મોહ જે સફલી હોવે પ્રીત, નીચ | ન સેવીયેર ની મદસાગર ત્રિવધેશ્ય ભવીજન સેવીયેર ભટ ૫ ' અર્થ શ્રી શાંતીનાથજીન સ્તવન ઈડર અબ આંબલીરે એ દેશ–શાંતી જનાધીપ સલમેરે અન્ય તણે અકર; ધ્યાતાલ મિલાવીને મગટ આતમ નુર ૧ ચતુર જીન પ્રગટ અનુભવ પુર મા તિમિરે દુર કરી ઉગ સમકિત સુર એ, એ આંચલી - જરૂર નગર સોહામણુંરે વીવ સેન નરપતિ તાત અચી રાજનની દેવની ક આ રીએ લખન અતી કાંતિ. ૨ જીવત વર એક લાખનુર યાલીમ ધનુષનું : ' , ' , ' + + Page #305 -------------------------------------------------------------------------- ________________ (૩૦૯) - માન છત્રીસ ગણધર- ગુણ નીલારે; ધરતા મલુકો ધ્યાન ૨૦ ૩ ખાસઠ સ-હસ સ સાધુવાર, તીન રયણ આધાર એકસઠ સહસ સાધવીરે, અધકી ખ ૮ અવધાર ૨૦ ૪ સેલે ગુરૂ તે ખરૂ, નિરવાણી તસ નાર; શાંતિ કરણ જગ શાંતિ પ્રમાદસાગર જયકાર ૨૦ અથ શ્રી કુંથુનાથ જીન સ્તવન " | + મમકરો માયા કાયા કારમી એ દેશી-રગ લાગ્યા પ્રભુ રૂપશુ તુજા .કુથુ જિનરાય; દહની કાંતિ કચને સમી; ગજપુરેપુર નૃપતાયરે ૨૦૧ રા ણી ચિરી જેહની માતૃકા પાંત્રીસ ચાપની દહરે સેવતો છાગ લઇન મીસે કીમ દીયે તસ છેહેરે મહુ ૨૦૨ જેહને પાંત્રીસ ગણધરા, મુનીજન સાઠ હ P જારરે, સાડી સહસ પ્રભુ સાહુણી; ખટ શત સ્મૃતી મનાહારર્ ૨૦૩ યક્ષ ગધર્વ ખલા જક્ષણી, દાય કરે સાસન સેવરે; વરસ 1 t ચાણુ સહસ ઉખુ તુહી તુહી સહી દેવરે ૨૦ ૪ જ્ઞાન ગુણ કુસુમતનુ વાશિત; ભાશિત લાક અલેાકરે; મમાદસાગર પ્રભુ ચિતે ધરો, જિમ ધરે, દિનકર કાંકરે ૨૦ ૫ અથ શ્રી અજીતનાથ જીન સ્તવન ક = 1515445 t વાહાણુ પાંચસે પુરીયાં એ દેશી-શ પુરા અરનાથજી; સાતમા ચક્ર ધર સ્વામીને, ભવીક પકજ મીખાધતે સાધતા આતમ રામીરે ૧ મેહન * ' મુરતી છત તણી, આંકણી, ગજપુર નગર અતી સુદંરૂ; નામ શુદરાણ ભુ ' R પરે, દૈવી રાણી જસ માત છે; ગાતિલ હેમતનુ રૂપરે મે॰.૧ લેઇન નદા વરતનુ; ધનુષ જસ ત્રીસનુ માનર, વરસ ચારાણી હજારનુ; જીવીત જાસ મ ધાનરે મા૦ ૩ ગણધર તેત્રીસ જાણીએ; સાધુ ગણુ સહસ પચાશર, સાહુણી સાઠ સહસ ભલી છોડવે માહ ભવ પાસરે મા॰ ૪ યક્ષ રાજા સુર' યક્ષણી; ધારણી નામે કહાયર, ભુ તણી આગના ચીર ધરે, પ્રમેાદસાગર ગુ ! } } - # J ણ ગાયરે, ૫; અથ શ્રી મહીનાથ જૈન સ્તવન rv મ * આદિ નેશર વિનતી એ દેશી મલી છનેશર વદીએ; નીલ કમલ 13 '''' ' }} '' દલ અગ લાલરે; તીરથ કર, પટ્ટ ભગવ્યું; કુંમરી રૂપે ચગ લાલરે મ૦ ૧ મીથીલા નગરીના રાજી; કુંભ પીતા યાવત લાલરે; દેવી નામે પ્રભાવતી કખ રયણ ગુણવત લાલરે મ૦ ૨ મહેસ પાંચાવન વરનુ; જીવીત જગમાં સાર- લાલશે, પણ વીસ ધનુષની દેહડી, કલસ લઈને શિવકાર લાલરે મ૦ ૩ સહસ ચાલીશ મુની જેહને; ગણધર અાવીરા સાર લાલરે; સહસ પચાવન * }' Page #306 -------------------------------------------------------------------------- ________________ ~ ~ ~~ ~-~~ -~ I Dr (૩૧) સાધવી નામે પ્રભુ પદ શિસ લાલ મ જે યક્ષે કુબેરે ધરણ કીયા, ઇન સાશન રખેવાલ લાલ અમેદસાગરપેઇષ્ણુ, આપ વાણી સાલ લાલરે પ અથશ્રી મુની સુવરત જીન સ્તવન, વીસમા અનવર સુકૃતકા મન મેઘ વૈરી માન નીવારી, મોહન યુ ની સુવ્રત સામી જીવન મુની સુવ્રત મો. કિજલવાને દેહિ દીપે નીરૂપમ રૂપે ત્રીભવન પે મ છે. કછપ લંછન પદક ભાસે, વિશ ધનુ તનુ ધર્મ પ્રકારે મોર ૨ જી જીવીત વરશ ત્રીસ હજાર, ગણધર સેહે જાસ આ અઢાર મા છે વીસ સહસ મુનીવર પ્રભુ પાસ, સાહુણી કહી સહસ {, પચાસ, મો. ૩ જીરાજગૃહી નગરીને રાજા સુમીત્ર નરપતિ કલા દિ | વાજા મોપદમાવતી દેવી તનુ જાત, હરીવંશમાં જનમ વિખ્યાત છે. ૪ જીવણ સુરનર દતાદેવી, આન અધીકે સાસન સેવ મ છે ‘મિસાગર પ્રભુ ચરણે લાગે, વીસવશાનુ સંમકીન માર્ગ મોક પછ '' અથ શ્રી નેમીનાથે જન સ્તવન સેવા સેહ લાલ પુરસદાણી તુમને એ દેશી-વિદો વદોને લાલા . છ ભુવન જયકારી, પુરે પુરો બેલલ જીન સાશન સુખકારી એકવીસમી નમીનાથ ગંદા; મીથીલપુર અધીકારી નં. ૧ લઇને નીલ કમલ અતી સુદર પર ધનુષ તનુ ધરી - સહસ જસ દસંવરનું આયુ; કાયા કંચન સારી વ ર વિજય પતી ને વિજયા રાણી નદન આન દકારી વ૮ - કુટી સુરગંધારી દેવી; સાશનને હિતકારી - ૩ સતર ગણધર વરjણ ખા ણ, વીસ સહસ બતધારી અજા એકતાલીસ હજાર મતી અગતી ભવ વારી વ. ૪ હીયડે હરખી નયણે નીરખી, મિહન મુરતી તાહારી વરુ મદસાગર જપ પ્રભુજીના દરશનકી બલીહારી વ પ ' - અથ ને મનાથ જીન સ્તવન, છ , - મકર જીવ પરતંતી દનરાતિ તુ એ દશ–નેમ જીન સાંભળે વિનતી મુજ તણી, આશ નીજ દાસની સફલ કીજે, બ્રહ્મચારી શિર સે તુ પ્રબો તાત મુજ વાત ચિતે ધરી ને ૧ નગર સિરીપુર નામ રલીઆમણુ, સમુદ્ર ''વિજયા ભીરભુપદી, શ્રી સીવ રવી નંદન કરૂ વંદના, અજન વાનરતિ નાથજીપે ને. ૨ ખ ઉજલ ગુણાખ લાઇનસુ, સાર અગ્યાર ગણધર - હવે, આય એક સહસ વરખ માને કહ્યું, અગ દસ ધનુષ માને કહાવે, ને , ' ૩ યક્ષ ગમેધને અંબંકા ચગી છન શાસન સા કરી, અઢાર હજા | ', - - - * * * * * Page #307 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૧) છે * * * - ૨ અણુગાર, સુત સાગરા, સહસ ચાલીસ અા વિચારી ને ૪ કાંચનાદિક બહુ વસ્તુ જગ કારમી સાર સંસારમાં તુહી દીઠો. પ્રમોદસાગર પ્રભુ હરખથી નીરખતાં, પાતીકપુર સીવી દુર નીઠો ને પ અથશ્રી શ્રી પારસ્વનાથ જીન સ્તવન. થારા મેહલાં ઉપર મેહ જરૂખે વીજલી એ દેશી–પુરશાદાણું પાસ નેવર પુજીએ હે લાલ છત્રેવીસમે જનરાય દેખી મન રજીએ લાલ દે ચરણ સર રહયમલ પ્રણમીએ સ્વામીના લાલ પ૦ કમઠાસુર હઠ યુરતપુરી મન કામના લાલ પુત્ર ૧ અથવસેન નરપતિ વંશ કુમુદ ચંદલો લાલ કુવામાં માતા કુખે શરવર હલોહે લાલ શ૦ નીલ વરણ તનુ કાંતી સુભાતિ રાજતી લાલ સુર નવકરે માને કાયા અનોપમ છાજતીહો લાલા અ. ૨ નગરી વણારશી જેહની ધનદ પુરી જસી હોલાલ ધ સરપ લંછના શિવ કારણ ચરણે સે હશી લાલ ચ૦ દશ ગણધર મનોહાર મનોભવ ટાલતે હો લાલ મરુ શળ સહસ મુની આણ જણ ની પોલતા હલાલ છ ૩ ધરણેક પદમાવતી કરે છન ચાકરીહોલાલ ૦િ સાધવી અડત્રીસ સંહાસ અતીવ કૃપા કરી લા૦ અવ એકશત વરશનું જીવીત જેહનું જાણીયેહેલા 'જે જગ જીવન જીવરાજ સેવા ચિત આણલાલ ચિ૦ ૪ સંસાર સા ગર તીરથી ભવજન તારીયે હોલાલ ભ૦ અધર્મ અકીરતી અનીતી અસનવારીચેહો લાલ અ8 ઉતમ સરસી પ્રીત કરે તે સુખ લહેકો લાલ કપ્રમોદસાયર પ્રભુ નીશદીન આજ્ઞા શિર વહે લી અ૦ ૫ અથ શ્રી મહાવીર જીન સ્તવન. મુજરો છે જીર એ દેશી–મુજ લ્યોછ સીધારથ દેરક મુજરો લ્યો 1, છ, સેવક સુખકારક મુદ્ર ત્રીવન છન તારક મુજન શાશન ધારક મુક છે વદ ભવીકા વીર છણેશર, ચોવીસ છન તાતા, કેસરી લંછન કે [ સરી સરખે ત્રીસલ રાણી માતા મું ૧ જીવીત વરશ બહેતર અનેપમ શિવન કાંતિ ઉદાર, ક્ષત્રીયે કંડ નગર અતી શેભે એકાદશ ગણધાર મુ. ૨ માત ગ સુરસી ધાઈ'ટવી પુજે છનવર પાયા, સાત હાથ તુજ દેહ પ્રમાણ, ચઉદ સહસ મુનીરાયા. મુ. ૩ સાધવી સહસ છત્રીશ વીરાજે ચર્મ જીનેશ્વ ૨ દેવા, તેર પદે મેં ઇનવર' ગાયા, સુરપતી કરતા જોવા મુ. ૪ ભણશે ગણશે જે જન સુણશે; તસ ઘર રીધી વીશાલા, અમદસાગર પે પ્રભુ છે. I ને હેજે મંગલ માલા મું. ૫ ઇતી શ્રી પ્રદિસાગરજી કત વીશી - - - Page #308 -------------------------------------------------------------------------- ________________ ! (૩૧૨ ) अथ श्री. विजयलक्षमि सुरिजि कृत चोवीशि, { : છે , I A ' 'અથ શ્રી કૃષભદેવ જન સતવન: અરજ અરજ સુણેને રૂડા રાજીયાહ એ દેશી—રૂષભ રૂષભ છે ણદ નિરખી લોયણહોજી; અભીનવ ઉદયો આણદ, અનવર અનવર સુખ કર સાહીબેહોજ, પરમેશ્વર મુનીચદ રૂ. ૧ અનોપમ અને પમ રમણતા તાહરહોજ, જ્ઞાન વિલાસી સમાજ, અવિચલ અવિચલ સ્થાનક પામીને હજી અનુભવ શિવપુર રાજ રૂ. ૨ અનેક અનેક સુરાણું મય સુંદહેજી, નિસ ગીત નીરાબાઇ, આતમ આતમ અસખ્ય પ્રદેશમાંજ, અક્ષય ધર્મ અગાધ રૂ૦ ૩ વરૂપ સ્વરૂપ સ્થાનથી એકતાહોજ, સુદ્ધતાઅવરૂપ. યોગ યોગ રહી ત અક પતાજી, અનેક ત્રીભગી અનુપ રૂ ૪ અશરણ અશરણ શરણ હિરણ ભવ ભય તહેજી; અવિસ વાદીતમીત; અતીશય અતીશય ધારી ગુ સાવલીજી, તત્વ વિલાસી જગમીત, રૂ૫ પ્રભુ ગુણ પ્રભુ ગુણ રગી થ ઈ ચેતનાહોજી, અવિલબેન દવ, કારણ કારણ કરતપણે આરોપીને છ વિઘટે અનાદી કટવ રૂ૦ ૬ ઇણ વિધ ઇણ વિધ પરખી સ્વામી નહેરુ આદરે સુભ પ્રણિધાન, ભાગ્ય ભાગ્ય લક્ષ્મીસુરીજીન થકી હજી, પામે દરશન ગુણ ગ્યાન રૂ૦ અથ શ્રી અછત જીન સ્તવન - ઘન દિને ધન વેળા તેહ એ દેશી—વિજય નદન ચરણ સુરતરૂ ાં હિ; સમી હિત પુરે ચરે દુરીતને, સુરપતિ નરપતી મુનીવર ભગ ચરણ વિલાસી લહે સુખ સરીતને જી -૧ સુહુમ બાચર પૂઢવિજલણ સમીર, જલવો સઇ વિગલેદ્રીમાં સહી, નરયતિય સુરનર કર્મ સજોગ, ભુવન પાવન જન સેવા નવી લહીંછ, ૨ ચઉગઈ ભૂમતાં સુકર્તનપતી પસાય, આરજ દે , શ નિરમલ કુલ લહચાઇ દશ વીલાશી આસીભાવ નીવારી માન સહસ ડી પરે તુમ પદ-ગ્રહ્યાજી ૩ વીતરાગ સુખ દુખ ગાસસ, તેહથી અસંગત કીમ ફિલ કામીએજી, ઈમ મન ચીંતુ છમ, સુરમણી, સાર અર્શીત્યપણે પણ અતીત પામીએજી ૪ પીંડ પદ રૂપ ધ્યાને લીન છાજીનાં ચરણ સ રોજ છ ગ્રહ્યાંછ, આતમ તત્વ રમણતા પ્રગટે તાસ; ધ્યાન અનલથી ! - 1 : - ક Page #309 -------------------------------------------------------------------------- ________________ (૩૧૩) કર્મ છાણ દહ્યાંજ ૫ અછત અમીત ગુણ ચરણની વાસ, સમકીત સોધ કરોધક ફરમનેજી, સોભાગ્ય લક્ષ્મી સુરીજગ ભાણ, ધ્યાન પ્રભાવે વહે શિવ શિર્મને છે અથ શ્રા સભવનાથ જીન સ્તવન. અછત છન તારરે, એ દેશી-નિરૂપાધીકતા તાહરે, પ્રભુ રમણ તા તાહરે અનત્ત વ્યાપ વ્યાપકતા શુદ્ધતારે સદા શુભ ગુણ વિલસંત ૧ સં. ભવ જન તારે તારો દીન દયાળ સેવક કરો નીહાલ સ૦ તાહર છે વીવાશ સં૦ તુ માટે મહારાજ સંવ તુ જીવ જીવન આધાર, પરમ ગુ રૂ તારરે, ઉતારો ભવપાર સ0 આંકણ, દ્રવ્ય રહીત રૂદ્ધીવતછોરે પ્રભુ વિક સીત વીરજ અભ, વિગત કષાય વયરી હણ્યારે, અભિરામી જયોતી અલાભ સ0 2 ગુરૂ નહી. ત્રિભુવન ગુરૂ તારક દેવાધી દેવ, કરતો ભોકતા હૈ વિનોરે, શિહજ આણદા. તીત મેવ શ ૦ ૩ અનત અક્ષય અધ્યાતમીર, પ્રભુ અશરીરી, અનાહાર સર્વ શકિત નિરાવતારે અતુલ દુતિ અનાકાર સ૫ રૂચીર ચારૂ ગુણ સાંભળી રૂચી ઉપની સુખક દ; પુષ્ટ કારણ જીન તું લહીરે; સાધક સાધ્ય અમદ સ. ૭ પુષ્ટ લબન આદરીરે; ચેતન કરે ગુણ ગ્રામ, પરમાનદ સ્વરૂપથી, લહસ્યો શમાધી સુઠામ સં. ૮ સુખ સાગર સા તારશી, ત્રિભુવન ગુરૂ- અધીરાજ; સેવક નીજ પદ અરથીરે ધ્યાવો એહ મહારાજ સંવ ૮ આરોપી સુખ ભ્રમ ટળે, પુજ્યને ધ્યાન પ્રભાવ; અષ્ટ ક રમ દલ છડીનેભગવે શુદ્ધ સ્વગાવ સં. ૧૦ અધ્યાતમ રૂપી ભરે, ગો નહી કાજ અકાજ કૃપા કરી પ્રભુ દીજીએ સોભાગ્ય લક્ષમી પદ રાજ. સ ૧૧. . - - ૬ - અથ શ્રી અભીનંદન જીન સ્તવન છે ગરૂઆરે ગુણ તમ તણા એ દશી–ત્રભુવન નાયક લાયકે અભીનંદ ન છન રાયોરે, બલીહારી તુજ નામની છણે મારગ શુદ્ધ બતાયોરે બ૦ ૧ તેતો આતમ નેમ નભા બ૦ નિવૃતી નયરીયે છાજતા; રાજતા અક્ષય બ્રિજે, અતીશય તિમિલ વર રૂચી, મહારા પરમેશ્વરને દિવાજે બ૦ ૨ સ્વ પર પ્રકાશકદીન મણી શુદ્ધ સ્વરૂપી અયાસીરે શકલ દાનાદિક ગુણ તેણિી, વ્યક્તતા શક્તિ અનાશી બ૦ ૩ શહજ આનદ વીતરાગતા, પ્રદેશ પ્ર દેશ અનુપર, શાદી અનત ભાગે કરી, પુણે નયે વશ ભુપેરે ખ૦ ૪ આવી શિવાદી નીમીતપણે શવી તુજ શક્તિ માહરિ ત્ય હેતુ બહુ આદરે હોય Page #310 -------------------------------------------------------------------------- ________________ ક (૩૧૪) - - - - ~ ~ - ભવ ભેદ પ્રશારે બ૦ ૫ ભવ વાશી જે આતમા તે પ્રભુ પ્રભુતા 'અલબેરે ભેદ છેદ કરી ન હોય, પણ ન હોય તે વિલંબે બ૬- પરમ શિવકર ગોપને જે નર ચિતમાં ધ્યાવે, દીવ્ય બહુ સુખ શાસ્વતા; સેભાગ્ય લક્ષમી સુરી પરે બ૦ ૭ ' , અથ શ્રી રામતીનાથ જીનસ્તવન. .. મોતીડાની દેશી–સુમતી છણેશર પ્રભુ પરમતમ, તુ “પરમાગમ તુ સુધાતમ, શાહીબા વિનતી અવધારે મોહના પ્રભુ પાર ઉતારે, તમે જ્ઞાના દિક ગુણના દરીયા; અનંત અક્ષય નિજ ભાવમાં ભરીયા શા૧' તુમે - બ્દાદિક ગુણ નિશગી, અસ્તે સ્વપ્ન પણ તેહના સંગી; તુમે ઉતમ ગુણ ઠાણે ચડીયા; અહે કહાદિકષાયે નડીયા શાર અખ્ત મતિ ઇંદ્રી': વિષ રાચી; તુમે અનુભવ રશમાં રહ્મા માચી, અમે મદ 'માત વગને વશ પડીયા; નવી તમે તે તલ માત્ર આભડીયા શા૩ મે જગ 'શરણ વિનીત સુજા ણ તમે જગ ગગન વિકાસને ભાણ; તમે અકલંક અબિહં અકોહી; તમે જડ સંગીન રાગી મહીં શા ૪ અત્યંદ્રિય સ્વાદાદાગીશ સહજાનંત ગુ ણ પજવ ઇશ; અલખ 'અંગોચર ઈન જગદિશ અશરણનાથ નાયક અને મીસ શાહ ૫ તે માટે તમ ચરણે વિલ; એક પલક નહી રહીશુ અળ, ગા; સોભાવ્યલક્ષ્મીસરી ગુણ વાઘે, જન સેવે તે જનસાધ્યતા સાધે શા. ૬ અથ શ્રી પદમપ્રભુ જીન સ્તવન. - - * ઈમ ધન ધણીને પચાવે એ દેશી—પદ્મ પ્રભુ પદ પકજ સેવન વિણ નવી તત્વને જાણેરે, મત અનેક વિભ્રમમાં પડિયો, નિજ મત માને પ્રમાણે ૨. ૫૦ ૧ ક્ષણીક ભાવ સુગત પ્રકાશે; સૃષ્ટી સહારો કરતારે, ઇશ્વર દેવ વિ ભુ વ્યાપક એક નયાયિક અનુસરતારે, ૫૦ ૨ આતમરૂપ એક દેહ છે; ભિન્નરૂપ પ્રતી ભાસે; જલ ભાન છમ ચંદ્ર અનેકતા, ચુતી સાંખ્ય વિકા શરે ૫૦ ૩ પુતર જીવાદિક ભાવા, ધુમાકારી છે એમ, જલ થલ ગિની પાદપસી આતમ, અત વાદીને મર્મરે ૫૦ ૪ નિત્ય અનીત્ય એકાંતે કેઈક, એમ અનેક મત જાલેરે, પડી તત્વ એવહતે પિંખી જગ ગુરૂ તત્વને આલેરે ૫૦ ૫ ક્ષણીકતો ત્રણ કાલ સ્વરૂપને જાણે નહીં કદાપી, સુબા છે ભાન જે કરતા ઈશ્વર ફલ ભેગતા તસુ વ્યાપીરે ૫૦ ૬ એક અતિમ તે છે ત્રણ ભુવનમાં, સુખ લહે સમકાલે, શુન્ય વસ્તુ કહી ઉલવતાં, મતાને ધ્યા મારે ૫૦ ૧૭ અધત વાદી જડ ચેતન એકેજી, નિત્ય અનીત્ય એકતિ - - - - - - Page #311 -------------------------------------------------------------------------- ________________ ~ - ww - \ \ \ - * +' - w (૧૫) પ . પ્રવ્યાપચય નીત્ય અનીત્યએ એક અનેક ઉપાગીરેપક્ષપાતસવી આ દુર કરી કહે- જંગ ગુરૂ ગુણ ભેગીરે ૫૦ ૮ સમભાવે એ પક્ષ ગ્રહે તે ફી રી સસાર તન કામેરે, ભાગ્યલક્ષ્મીસુરીજીન કરૂણાથી પરમાનદ પદ જામેરે ૫૦ ૧૦. . . . . .. * - - - અથ શ્રી સુપાર જીન સ્તવન I દેશી રશીયાનો-શ્રી સુપાસ છણેશર સાહિબ, અવી સંવાદી જસ સુગુણ નર અહનિશ સેવે મને પરમ દશે, જે હસ્યાાદીનીગ્રંથ, સુ ૧ શ્રી માને ન ગમનય વસ્તુ પ્રતે, સામાન્ય વિશેષ ઊભેરૂપ સુહ સંગ્રહ નય કહે સર્વ પદાર્થ, સામાન્ય એક સ્વરૂપ સુ૨ શ્રી. વ્યવહાર નય પ્ર વૃતી વિશેષ વિના નહી; વ્યોમ કમલપરે અન્ય સુઅતીત અના'ગતિ પરકિય પત્યજી, રૂનું સુત્ર ગ્રહે વર્તમાન સુત્ર ૩ શ્રી. એક રથ વાચક એવી શબ્દ તે, કુભ કલશ વિતુ એક સુવ પર્યય કલા ભેદથી ભીન વૈરૂતું કહે સમભિરૂઢ એહ એક ટેક સુટ ૪ શ્રી. ઘટ શાદિક નિજ નિજ અર્થમાં વરતે એવભુત વસ્ત; સુ વિશુદ્ધ થશેતરપિણ એકતથી, નવી લહે સ્યાદ્વાદ દસ્ત સુપ શ્રી જાતી અધ ન ગજ પ્રતિ એવયવે ગજેપણ સકલ કહત સુદિવ્ય નયનથી યથારથી ગજ ગ્રહે, તિન તુજ શાસન કત સુંદર ૬ શ્રી૮ મુક્તિ વિરોધી જીન સમય ગ્રહયદા, સે વક જીમ ચક્રવરતી સુમિથ્યા-કચવર આપદ નાશથી, હેય અને કાંત મા વૃતી સુઇ ૭ શ્રી ત્રિકાલવેદી જીન મત અવિલબતાં હોયે અવિકલ મતી રમતસુહ સોભાગ્યલક્ષ્મીસુરી આતમ સપદા પ્રગટે શક્તિ અનત સુ૦ ૮ શ્રી : ! અથ શ્રી ચંદ્રમભુ જીને સ્તવન, માલા કીહાં છે? એ દેશી-ચક્ર-પ્રભુ ઇન ત્રિભુવન દીપક, જીપક અ અરીગણ ભવદારે આઠ કરમ વીનુ ગુણ જ પ્રગટ્યા, આતમ ઠાણે મુખ કદારે ૧ ભવિક જન વદરે ચદ્ર પ્રભુ આન ચદ્ર- ભ૦ જ્ઞાનાવરણી કેમ હશે તુજ કેવળજ્ઞાન અનતુર, વિવરૂપ વિભાસન સમર્થ વિશેષ પ્રકારે સત; ભ૦ ૨ દશાવરણ કર્મ ઉછેરે સામાન્ય સ્વરૂપ વિભાસે દુવીધ વેદની મુલ વી. નામે અવ્યાબાધ સુખ થાશેરે ભ૦ ૩ ત્રીભુવન જેતા મોહ પણ, ક્ષાવિક દુગાનીશકરે ૫ચ કરમ ભરમ નીવાર; સાદી અનત સ્થિતી અકરે ભ૩ ૪ વિગત, નામ કરમથી પુનરપી; રૂપાદક ન લહતરગોત્ર કરમ દહનથી સિ હગુણ અગુરુ લઘુ ઉલસતરે ભ૦ ૫ દાનાદિક જ લબ્ધી અગાધ, વીવન ... AS w : - 1 - * - Page #312 -------------------------------------------------------------------------- ________________ કર (૧૬) કરમને વીનાસેરઈમસુગુણ પ્રગટ સીરૂપે એક જ, આતમ આવાસરે ભ૦ ૬ પ્રભુગુણ રાણે જે દીપતા છે તે ભવ સોગર સોભાગ્યલક્ષ્મીસરી ‘ગુણ રસીકતા, દીનમણુ સમ ઉગર ભbro , ' , અથ શ્રી શુવીધી નાથજીનું સ્તવન , સુમતીનાથ ગુણઈ સલીઈ એ દેશી-સુવીધી છણદ શુભ ધ્યાનથી સદહણું સુચીભગ તેહથી નાણચરણ ગુણ વિકસેથી ત્રીક જોગ ગુણ વતા સુમનજન-ધ્યા જીન જગદીશ, ૧ ભમતાં ભવ કતારમાંજી, ગીરીશ. પલપરેજીય, અનાગે લહુકમ કરીજી ભેદ થી ભવબયગુર ક્ષણે ક્ષી ણ શુદ્ધ થતો થકે અતર કેરણું પઈ; કર્મ સુભટ અરીજીતીને વિઘરે મિથ્યા અની શું ૩ ઉપશમાદી સમકીત લહે, તુજ સુશાયરે નાથ, તવ સ્તવના વિષે જગ્યતા હોય તે જ શનીથ ગુરુ ૪ અમલ અખ અ લિતાજી પરમણ અવીનાશી; લાશ વંસુરનર મુનીવર્જી આ જીવીત સમયાશી ગુરુ ૫ ગુર્ણ સ્તવના મતદાન કરે છે, તદપીન પામેરે પાર વ્ય સ્તવના વચનાદીકેજી ભાલથી તમય શાર, ગુરુ કશાધકો શિધતા તુને જી; અવલબેરે મીતા ભેદ મી પ્રગટે મહાઇ સોભાગ્ય લક્ષ્મી અનત ૭ * ! અથ શ્રી શીતલજીનનુ સ્તવન, ' , ' 5" ' ' . આંઘા આમ પુજ્ય અમર્ધર હીરણે વેલા એ શી- શીતલ આ જીત વિલું આતમ સુઘ શિકલ દ્રવ્યથી માંરી જશે ગુણોન તણે અનુ 1 શારે શપદાર્થપ્રચારી ધાર વિનતી શીતલ દેવને બ્રજરે નીહાલો ૧ ધર્મ અધર્મ આકાશશમયે વલી પુગદંલ ચેતને એહ પંચે અચેતન એક જ ચેતા ન, જશ નહીં આદીન છે -ધાઈ રગતી થતી હેતુ ધર્મ અધરમ, જીવ પુદગલને હવે “શ દ્રવ્ય અવકાશને કારણે હું આકાશ કહાવે ધાં ૩ મર્યાદિક તે કોલ વખાણ્યો પુરણ ગલમ ભાવિ મીરનાર પરે ચેતન મ લી છે તે પુદગલ કહાવે ધાર્યું કે છ અરૂપી કીકી ટમેં ઘટકશ ઘટમાહે કરતા ભોક્તા રમતો વીભવગ્રહ ઉપાધી વ8છાંહે, ધો. ૫ ખટ દ્રવ્ય ગુણ પાયથી ભીનાં ખેતી અને પ્રભુને પ્રક્ષેપ પ્રમાણે પ્રગટી આતમ ગુણ ધીકસતી ધાદ એવી યુદ્ધને અવલ, ફુખ રેહમ | વી ભારે ભાગ્ય લક્ષમી વધી, "દનીશ ગાધા-૭ - - - ઘટમ કરતા કરતા ખેતી શુદ્ધતા વ ડાપ્રધાન Page #313 -------------------------------------------------------------------------- ________________ , * કે * ! ? - 5 (૩૧૭) , અથશ્રી શ્રીયાસ નાથજીનનુ તવન. આંખ ઝબલ એ દશ શ્રી યછનેરાજજી ચીદાનંદ ભગવાન. ત્રણ કાલનાયરે જાણે અનતે ન ૧ શિરે તુ પ્રભુજગદાધાર; તુહીં જ હીતકાર છે ઘર મદિક સહુ દ્રવ્યને ગુણ પરજાય છે સમેત, નિત્ય નીત્યિ ત ધરમને શાયકતાર્મિજ ખેત છ ૧ છતી પં રયાય જે જ્ઞાનનાર તે વી બદલાય, વર્તના નવ નવ યની સમયમાં તે સવી જણાય. જી રે સામાન્ય સ્વભાવ જે શયનસમા સવી દે ખંત, સમયાંતર દરશન મુખ્યતા પ્રગટે તાહ અનંત, જીરું 3 ગુણ - 1 વીય નિજ ધર્મમેરે, સદા પ્રવર્તનત’ પર પરીરમણ તે નવી બ્રહે તે માટે ચરણ અનતે ઈ. ૪ જ્ઞાનાદિક નિજ ગુણ તીરે, ભોગ શકતી અસમાસ તેહજ વીર્ય અનતતા અનત ચઉ કઇમ ખાસ છે. ૫'માહરી પણ એ હવી અનતતા, પર વિભાવે સત આવીરભાવ પણે હવે, શ્રી શ્રીયશ પ્રસક્ત છત્ર ૬ પ્રભુ ગુણ રગી ચેતના પરમાદય સુનિદાન, સૌભાગ્યલક્ષમી સુરી સપજે, સુયશ સમાધી અશમાન છ ૭, ૯ અથ શ્રી વાસુપુજ્ય જીન સ્તવન, : ખરે કુઅરજીને હરે એ દેશી– શ્રી વાસુપુજ્ય તનુ દેખીને સુરનર હર વાત છણદ નિજ વિગ્રહ કાંતે કરી, અધર કૃત રવી કાંત છે મણુંદ તુજ દરિશણુ મુજ વાલહુ સામાન્ય જનથી અધીક હવે મ ડલ મિતી પતી રૂપ છે. તેથી હલધર હરી તનુ ચીરૂમ અનુપહો મુ૦ ૨ તુ તેહથી ભુવનપતી ન્યતરા,જઇશ ચઢતે વાન જી અનુક્રમે કલ્પ યુફ સુરા અનુતર રૂપ નિધાનો મુ૦ ૩ તુ અધીકા તેહથી મુનીવરા; ચઉદ પુરવ ધર વૃદ્ધી છેઆહરકતનુ છવી તેહથી; ગણપતી રૂ૫ - મરૂધીહો મુ૦ ૪ તુ સહુથી લક્ષણ લક્ષિત; છત્યા સવી ઉપમાનો છે.' રૂપ અનંત ગુણ હૃહમાં શાંત રૂચી અજમાનદ મુ૫ તુ તિલક સમાને ત્રિભવન વિષે નિપજાવે ગુણ ગેહલે છે. જગમાં પુદગલ જેતલ, જશે નહી તુજ સમદેહ, મુ. ૬ તુ- પદ પાદપ સુર સારીખા, શશી મુખ આ તી સુખ હેતુ જ કરમ ભરમ હરકર કહયાં, લોચન ભવો દધી સેતુ મુe૭ તુ ઈમ પ્રભુ રૂપ નિજ વરૂમને પ્રાપ્તી ભણી સત દાન, જી. અવલંબી લક્ષમસુરી અનુભવે અનુતર સુખ અરીશાન મુ. ૮ ૮૦ Page #314 -------------------------------------------------------------------------- ________________ મશી વીછળતાથા વિન, અરણીક મુનીવર ચાલ્યા-ગોચરી એ. રશી-વિમળ નેશર નિજ કારજ કરે, છાંડીને સપાધી ભાવો; એકપણે સવી ગુણમાં મળી રહયો પરમાનદ રવભાજી વિ૦૧ સુમન કતિરે વિભ્રમરચિતા જસુમાન સન ભાજી, મંદાર બારે સવી સુર જીતીયા તુત છદ્રો સ્વભાવોજી વિક ૨ ત્રીભવન બધુરે અતિશય પુરણ, દેષ અભાવે ગત- તાંતીજી. હિરણાગજ અરિહા મિટે ભવાઇહ, અતુલ દાયક મુજ શાંતીરે વિ. ૩ નિ પ્રતિબંધ અમધક સ્તો; અપવર્ગ પદવીને ભુજિ નિકટ કરે જનને મન સુંદ રૂખે તે સહજ સ્વરૂછ વિ. ૪, વિમલ આણંદથીરે ધરૂવ પદ રાગીયા નિમલ કરે તિજ શકતીજી સૌભાગ્યસુરી, અવધ ભેદી લહે પુરણાનંદ પદ વ્યક્તીજી, વિ. પ . ; ' ' , " અર્થશી અનતનાથ જીને સાવ ' , દેશના દે તારે એ દેશ અનત જન સહજ વિલાશી પ્રભુ લોકાલોક પ્રકાશી, કેવલ ન નાણ વિકાશી ૧છણદરાય દેશના દેહતા ભવ જલ નીધી પાર ઉતારે છ આંકણી. ગુણ મણી ખાણું સત્યવતી; નય ગ્રામ ધારક ધનવતી, ભવી ચીત પંકજ વિલસંતી છે. ૨ ત્રિભુવનપતી ત્રીગડે સે હે, ત્રભુવન જનનાં મત માહે તેરણી પર જન પડીબેહે છd ૩ નવી મત એકાંત ભણતી; જેહ ‘ચ્યારે નીક્ષેપાવતી, ખટે ભાષામાં પ્રણમતી છ ૪ ઉપને વ્યથિર ત્રિકરૂપ સર્વ ભાવમાં વરતન સ્વરૂપ તે કહેવા વચ ન અનુપ, છઠ ૫ પણ તીશ ગુણે ગુણવતા સમકાલે સશય હરતી મુની શુભ ચેતના વિકસતી છે જ કેવલકા સારથી નિકશી, નિશ્ચય વ્યવહાર , સસી મધ્યા કલીમલ વિવશી છઠ ૭ સુણતાં છમ વાણી શી વાંછા, ખ ૮ માસ ન જન ઇંછો; દુર નીગમેં ભવે વછા છ ૮ સેવી દોષ હરણ જન વાણી, સૌભાગ્ય લક્ષ્મીસુરી જણી; એતો સમઝીતે સુખની નીશાણી જીદ - અર્થ શ્રી ધરમનાથ જન સતવન.' ' ' - જી જાણ અવધ પ્રયુજ્ય એ શી–હી ઘરમ તીરથ કર જગ ગુ રૂં લાલ નીરજીત મોહ નરેદ છ ઘાતી કરમ ઉછેદીને લાલા કેવલ મગટયું અમદ; છણેશર ધરમ પરમ કહે ધીર છે. ૧ હો ય જ્ઞાન , મરથનાં લાલા અંતર ભાવે તે હેયે છો છમ અંશુમાલીની કાંતીમાં લઇ લા 6 ગણલા- લીન જોયછે. ૨. કે જ્ઞાન મે મથી - સુરતી લાલા ! . . --- ૪ - Page #315 -------------------------------------------------------------------------- ________________ - ( ર. ત્રીગડુ રચે મહાર જીછે પુરવાણી ભુખે મજુ સ્થીતી કલાલભાસુર આ સને સાર છે. ૩જી શકત્રીદીદી ત્રીદશ કલાલા તદનું રૂપ પ્રતીબીં બજીહો નીરખી હરખે સુરનર લાલા પામી છમ પીએમ - ૪ ) હે સયત ક૫ નારી અજાલાલા થીતી અગની, કોણે કોઈ શભંવન વ્યતરસુરી લાલા થીતી મરતે વીરચતા.૦ ૫હે એ સુરાત્રી ક જીન વદીને લાલા વાયુ, દીસે સેહત છ કપીદ સુરપતી, શ્ચમની લા લા ઇશાન કુણે વિલસત છે ૬ છો તે ઉપગારી જન-ધર્મને લાલા ક હે પડીબેહે જવ, છહો હીંશાદીક દુષણ વીના લાલા દુવીધ પ્રકારે. અતીવ. જી. ૭. હો એકાંત વાદી મત સવે લાલા વીહત. ધર્મ પ્રકાર હો પણ માનીંદ્ર દરશન વિનુ; લાલા જાણે ન ધરામ -ઉદાર- ૦ ૮ હે દુરગતી પડતા જીવને લાલા ધારક કહારે ધરમ હોયણ વંચક ક્રીયા કરી લાલા ચઉગઇ સાધે અધરમ જી૯, હો આતમ ગુણસવી ઉલખ્યાં, લાલા પર ગ્રાહક, કરી દુર, છો નિત્યાન દે, વીલસતાં લાલા ધરમ. અણદ વડનુર છ ૧૦ છો ભાવ ધરમ દાયક. વિ લાલા નિરધારી થિર બુદ્ધ છે સોભાવ્યલક્ષ્મીસરી આદર, લાલા પ્રગટે ધરમ વિરુદ્ધ છે, ૧૧, , ' અથ શ્રી શાંતીનાથજીન, સ્તવન , ! છો એ દેસી - શ્રી શાંતિ નિરૂપમ ચક્ર સવી જનપદ પ્રભુ સદગુણ છ છરે વિગત વિકાર કિરતાર, અજરામર નિરગુણ ગુણી છે. ૧ કરે બ્રહ્મ વિધાતા મહેસ, ચેતના અવલ સુતાપતી જી રે શબ્દથી સભ જનમાંહ, ગુણથી જૈત વેદી કતી: છ ૨ જીરે હરીહર શકે, નાગેશ, તેનો જે તારતી પતી સુણ્યો, છ, જીરે અચીત્ય બલે કરી નક ક્ષણમાં તે દણ દહન મુરજી ૩ જી સદાશિવ વિધી વિનું, છરનું પુરૂતમ સ્વ | થપ્રભુ છo, જીરે દીક્ષમી નિરદભ અંતરજાસી નામી વિભુ છ ૪, જી. છે રે અનેક કલ્પના જાલ, વરછત કોય. અવીનય સ્વરૂપ . જીર શુધબુધ, નિર્લેપ અલખ અજોગી વિશ્વભરૂ. ૨, ૫ કરે અગમ અગ્રજ મહાગોપ સ નાતને અશુરૂ લધુ, છ છ તિરાધીપ ભગવાન પામી -તુરીય દાનધુ જીવે ક રે માધવ વરૂણ બીડેલ, નીલક સુરગુરુ ગુણી છ છ ત્રિવી ધ જેણે ખૂણમંત, તેજ ધામાતું જગ ધણી છ ૭ કરે નાસ્તીક સહુ પણ ગત સાંખ્ય યોગાચાર પૈકિ - એકાંતે કરી તેહ તુજ વિના નવી . J ફરી શક્યા છે -૮ જીરે ઈત્યાદિ ગુજરાત યથાર પ્રગટ્યા સદા છે , Page #316 -------------------------------------------------------------------------- ________________ (૨૦) કરે તે ધાને વિકસત, સિભાગૈલર્સીસુરી સંપદા છે દે }', ' ; ' અથશ્રી નાથે જીન સ્તવન. ** ' સાંતી છીએ, મુજ વીનંતીએ દેશીJકુથ ઈન આગમ વયણથી જાણીએ હેતુ સ્વરૂપ સ્વાદાદરચના હઠવીના સરાહે જે જ્ઞાની અનુપરે માંહરી ઓલગ ચીતધારીએ મોરવિભાવ ભાવીમતી કમઘમ એહ પચરેસમવાય સમકીત ગુણ લહે, મીથ્યા એકાંત પરપંચરે માત્ર ૨ સમય વાદી કહે જગતમાં કાલ કૃત સકલ વિભુતીરે ખટરૂતુ ન ચઢી હરીબલા, અંબંધ ગરભાદી પ્રસુતરે માત્ર ૩ સ્વભાવ વાદી વંદે વસ્તુમાં અનેક પરીણામ નવભારે, તુ ગણપટપણે સંભવે પીંડ ઘટલ કુટથી નાવરે માત્ર ૪ ભાવી કહે વચન ઇણી પરે કીજીએ કોટી" ઉપાય તદપી' પ્રમાણ નીયતી હેવે સુલુમ ચરીતથી મનાયરે મ પ કાલ સ્વભાવ નીયતવીના, કરમ હેતુ સતરૂપરે માત્ર કહે ઉધમપ્રતિદિને ઉદ્યમાધીસંવી કામરે, નવી છે તપતી અને દેખીને એક પ્રયાસ ગુણ ધામ માટે ૭ પંચ મય નિજ મત થાપતા લહી તુજ પદ તરૂ છાંય મિથ્યા મતિ દુર કરી ધારીએ, મન વિષે પચ સમવાયરે માત્ર ૮ નિયત સે કર્મ ખપાવીને ભવ’ થિતી તણે પરી પાકેરે, વીર્ય પર ડીત ભવ્ય ભાવથી મિટે ભવ દેહગ છાજેરે માટે ૮ થે જીન ચરણ સેવન થકી; પામી શુભ અકારણ ગરે, ભાગ્યલક્ષ્મીસુરી સુખ લહે; પરમ સમા ધી સગરે માત્ર ૧૦ * * * - ' ' અથ શ્રી અરનાથ જીન સ્તવન. ! પંથ નિહાલરે બીજા જન તણો એ શી—અરજીન દરશન નિજ દરશન તેણુ નિમીત છે ગુણ ગેહ, છમ દરપણની નીરમલતા વિરે નિ જ પ્રતિબીબની રહ૧ દરિશણ કરે અરજીને રાજનુરે દરશન દરશન જ ગમાં સહુ વદરે દરશન ભેદન લહત તકે સીધુ કલે ચાલતારે, ચિત ચિતન વરતત ૬૦ ૨ શામાન્ય દરશન તે ગુણ તાહરે, તિમ ક્ષાયક ગુણ | દષ્ટ, સ્યાદ્દાદ દરશન પ્રગટકારક ક્ષમીર, ઈમ ગ્રીક દરાણ પુર ૬૦ ૩ તે માટે પ્રીય દરશન નાથનું, નિરધારે રૂચી શુદ્ધ, રણ ત્રથી દિપક ભવી છે , વને, વિતી મિરક રણ અવરૂદ્ધ દે૪ દરશને કારક અતિ વાંછે નહી, છે પણ પુણ્યશાલી જે દશ્ય. અવલંબનથી મીટાવે કહીરે, આતમ દરશન | હેય વર દ૦ ૫ સહજ દરશનપજ-અલખ અગોચરૂ મહા પીપર I ગ; તે પણ સબંઘુથી નાપરે છમ સુત્રધારથી શુબ હર્મ ૬૦ ૬ ધ Page #317 -------------------------------------------------------------------------- ________________ (૩૧) તુજ દરશથી સાતેષતારે વિધી હરીહરથી તે નાહી લખી શશી કાંડ E તિ હર્ષ ચકોર રે તારક ગ્રણથી તે નાહીં, દ૦-૭ધ્યભાવ અવલોકન આદ B રે, દશ્ય દરેક મિટે ભેદ, લક્ષમીસુરી છન દરશન. સુરતરૂર સફલે અનેક - - - - અથશ્રી મીનાથ- જીન સ્તવન.' , 1. પાંડવ પચે વાંદતા એદેશી–મલી જીન ત્રીભોવનપતી; પ્રભુ સકલા પદારથ રૂપરે ચાર નિવારણ, અનેકાંત ભુમીનાં જે ભુપેરે અને નુપ સ્વરૂપ. અનત ગુણ આગરો સમકૃપરે ૧૬ જીવ અજીવ ઉભય તણ, સં કેત ન માત્ર જે શબ્દ, તદરથ વિણ વરતે, સદા મતી નામ નિક્ષેપે એ લદ્ધ મતી. ર અનુપર સદરથ વિરહીત આકૃતી; સાકાર નિરાકાર ભેદ ૨ ચીત્ર અક્ષાદિકમાં સહી થાપના નિક્ષેપ અછેદરે થા ૩ ભુત ભાવી જે ભાવને, હેતુ તે દ્રય નિક્ષેપુર નિક્ષેપયોગ અથ વાહી; હવે તહાં દ્રવ્ય આપશો, હે ૪ સુલ અથમાં પરીણ, અનુભવન કીયાને તે ભાવજે, પરમ, અરથ ભય ગુણ વ.એ તુરીય નિયાનો દાવો એ જ નામાકાર દ્રવ્ય ત્રણ ફધા એક ભાવના સાધન હેયરે ભાવે તે કારજ શુધ છે તે શુ ગુણ ૨ઢ હોય તે સર્વ પદારથ વિવમાં હોય ત્યારે પર્યાય - ચુત કે પુરણ ગ્રાહકતે નમતી હી નહીએકંમતી યુક્તરે છ9 નામથી મલીજીત પ્રભુ સ્થાપનાથી તુજ પ્રતિબેંબરે, છઉમથ ભાવે દ્રવ્યથી; ત્રીમદે સ્થીરી ભાવા લબરે ત્રી૮ તુજ આગમ થકી મતી લહી, ગ્રહ્યા ચઉવીધ આતમરામભાગ્ય લક્ષીસુરી પ્રતે પ્રગટે શુભ યુથ સુખ ધામરે પ્ર. ૮ અથશ્રી સુની સુવરત જીન સ્તવન, - અછત છણશું ભીતડી, એશી–શ્રી મુની સુદ્રત જીન ગુણ ની લે ચરણાદિક અનg ગુણ કદકે, કેવલી પણ એક સમયના ગુણ જાણે હિનહી કેહવા અમદકે શ્રી. ૧ વચન અગોચર ગુણ થકી ભાંગે અનત હિહો અ૭ વાયકે સુતધર કેવલી સારીખ તેમાં પણ કાંઈક કહેવાય છે કે શ્રી. હું ત્રીભવન જીવ ગણવા વિશે, સમયાસી વરતે સમકાલકે અને | ત ભાવે પિણ ક્ષણમાં કહેવા મસમો ગુણ દીન દયાલ શ્રી. ૩ અ સંખ્ય પ્રદેશ,આતમ તણું, તેમાં પણ કોઈક પ્રદેશ અસ્તી નાસ્તી નિ . ત્યાદિક ધર્મ પર્યવે ગુણ અનત આવેગક, શ્રી ૪ સખ્યાતિત ની આગ Page #318 -------------------------------------------------------------------------- ________________ (૩૨) 2} માં ગુણુ મન તતાહે સમણી કેમકે, લેક પ્રદેશ અસખ્યા વિષે, 'દ્રષ્ય પર્ચવહેં સમાયે જેમકે શ્રી પ્ છમાન્યતીપણે ગુણતાહો- તિમ- શંકતીથી માહેર છે, નાથકે ઉપાદાન સમરે શહી; શુભ હેતુથી પ્રગટે નિજ મથકે શ્રી દુ લેહ મીટે પારસ ફેરસથી; અખાધતા તિમ મનથી જાયકે, સૌભાગ્યલક્ષ્મી સુરી ગુણનીધી, સ્મૂવલ બતાહે તન્મય પદ થાયકે શ્રી " અથ શ્રી નેમીનાથ અન સ્તવન t ' ' દેશી આઘેલાલની શ્રી ની છણુદ દયાલ એનુભવ ભાગ રસાલ; આધેલાલ જગવદન જીન` ભેટીએજી અભુજ દેલ, પરે નયણે દુરજય છે ત્યા મયણ આ વયણું સયણ પરે સુખ કછું; 'ર' લક્ષણ શભીત" અગં; અહીય સહસ ઉતગ ॰ અત્યંતર અગણીત સદા, ૩ ' લાજ્યો શશિ સુખ જોય; તપ નખ ક્રુતસમહાય આ અર્ધર અરૂણદિય સંમ પ્રભાન ૪ અષ્ટમી શશિ સમભાલ, ઇંદ્ર નાગૅદ્ર નિહાલ આચકીત થકીત નયણે જે એજી. ૫ સહેજ અદભુત રૂપ કાંતિ નીરખી હરણે અને ખાંતિ આ કાંત એ કાંત નહી તુમ સમાજી ૬ ઇંદ્ર ચંદ્રનણદ્ર, કિનર' અંતણિદ આ ઉ પમ સી તુજ પદ નમેછ છ મિટે નિરૂપમં છતરાજ 'ચીદાનંદે ઘત સોજ આ સાક રહિત થીતી નીત રહેછ ૮ વિર્ઘન નિવારક ગૃહ, ધ્યેય સ્વરૂપી ગુણ ગેહ આ શીવગામી નામી શાહીબાજી ' અનુક્રમે 'ગ્રહી ગુણાણું પામ્યા કેવલ ગુણ ખાણ આ૰ તે મુજ સીહિબ નમી જીના ૧૦ અંહ વિનતી ચીત ધાર; આપવા સમકીત સાર આ સેવક ભાવ નીવારીએછ ૧૧ ગિરૂવા ગરમની વાજ, મહીર કરી મહારાજ આ “સાભાગ્યલક્ષમીપુરી સુખ દીજી ૧૨ ' -અથ નેમનાથ જીન સ્તવન થારા માહલા ઉપર મેહું જબુકે વીજલી સાહીબ” એ ટશી—શ્રી ને મી જીતવર અભયકંર પદ સેવના સાહીખજી પ્રભુ. મહેાય' કારણ વારણ, ભ વ ભય વાસના સા॰ જીતવર સૅધન તેહીજ નિજ સેવન જાણીયે. સા॰ પ્રભુશશી વકત નયન કાંતી જીમમાનીયે સા॰૧' પ્રભુ પરકૃત સેવન વછા ફુગછા તુજ નહી સાથે છે દાષ ત્રિલાશી વાંછા અભ્યાસી ભવમહી સારુ પ્રભુ પુજ્ય સ્વભાવ વિભાવ અભાવે નીપના સા॰ તેહ પુરણાનદ મય પુરણ નય સુખ દીપના સા૦ ૨ પ્રભુ વદન ચંદન સુમનાદિકે ય પુન્નતા સા તુજ ગુ' એકતાને ભાવે ખહુ માને મુજના સા૦ સ્વરૂપથી દીસે સાવદ્ય નિર ' Page #319 -------------------------------------------------------------------------- ________________ વધ: અનુબંધી સાથ વિધી યોહિશા. ખાંશ-વિણ શિવ, સધીરે સાવ ૩મનુ સત્રમાં જનધ્ય ભાણ ભેદે લ સાથન આણા જોગે આ ગાર, અણગાતે નરવા સારુ, સુખ, દ્રવ્યથી સ્વ લહે અપવર્ગ તે ભાવ થી સાવ ઇમ ફલ, દેદાખ્યાં ભાખ્યાં સમયાનુભાવથી સાવ ૪ અગાદિક ત્રીવીધ અડવીધ અક્ષવાધિક ભેદરેસા ઈમ, સગર, દસ ઈગ વિશકી જે પુજા અખેદરે સારુ જીવર અનુરાગ રગી સગી કરી ચેતના સા શુભ કરણીકીજે લીજે અનુભવની કતના સા. પ ઈમ પુજ્ય પુજન પુજક ત્રીક યોગસ ગરે સારા માટે સેવક ભાવ અનાદીને પ્રગટે સગરે સા, ઈમ વીનતી પ્રકારો અભ્યાસે શાભાગ્ય સુરી શીસરે સાવ પ્રભુ સેવી દુખ ચુરે પુરો સયલ જગીશરે સાફ ; ; . . . . . - - અથશ્રી શ્રી પારસ્વનાથ જીન સ્તવન. વીરે વખાણી રાણી ચલણજી એ દેશી-પારવ જીન પરણતા તાહ રીજી, શુભ થીરતામાં સમય પરમ ઈશ્વર વિભુ ઈનવર્લ્ડ સહજ આનંદ વિયરાય. પા.. શુદ્ધ શુદ્ધાતમે રાજતા, કર્મ રહિત મહારાય; પામીને આ શુનેવામતાજી ની રહપણે સુખદાય પા૨ વિશ્વનાયક તુહી, સીરહીછ, ત્યાગી ભોગી છતરાય ચઉ.મધને મલું. છડી 9 થયો મહાશીરતાથ૫૦ ૩વીર ભજન-પવી સમજી; તારકનું બિરૂદ ધરાય; અમરપતી નિત્ય નમે તુજ પુછ-ભાવ ધરી નિરમાય પા૦ ૪-અમ સરીખા જે મેહિ ગ્રહ્યાજી તેહને તુહી સહાય ભાગ્યલક્ષી સુફી પદવજી જેહ તુજને, નીતુ, ધ્યાય પારા - - - - - - , ';* - ૧ - છે, અથ શ્રી મહાવીર, જી. સ્તવન. : - રાગ ધન્યાશી—આજ માહારા પ્રભુજી સાહમુરે જુવો, સેવક કહીને બે.. લા; એ દેશી–આજ માહારા પ્રભુજી મહિર કરીને સેવક સાહમુ નિહાલો કરૂણા શાયર મહિર કરીને, અતિશય સુખ ભુપાલો, આઈ ૧ ભગત વછલ - રણગત પંજર, ત્રીભવન નાર્થ દયાલ, મિત્રીભાવ અનંત વહે અહનીશ, છા વસાચલ પ્રતિપાલો. માઈ ર આ૦ ત્રીભવેન દીપક જીપક અરિગણ અવિ ઘટતી પ્રકાશી, મહાગોપ નિયામકં' કહીયે, અનુભવ રસ વિલાળી મા, ૩ આ૦ માહા માહણ મહાસારથી અવિતથ, અપનાં બિરૂદ સભા માં આઠ વાદી મહરે તરણ સરીખા. અનેક બીરૂદના ધારી; ત્યા પ્રતીબાદી A ની જ મતથી સકલ નાયક યશકાર માત્ર ૫ આ૦ યજ્ઞ કારક ચહ વેદના-ધા * * Page #320 -------------------------------------------------------------------------- ________________ (૩૪) } | રઝવ દિસંતા ને ધારે તે મુખ દિનકર નિરંમણી, મિથ્યાતી ઉમર પર્જલેમ ઇલેક હંમરી ન્યાયે જીનેશરપર્સમાં તે ધા ધર્મ અને ચિત્રૌસલાં નદન ત્રીભુવન મહિ" પ્રસધામ ૭” આંઠ ! મુમનગરી કદરમાં વશીઓ વિર પરમ છમ સિંહ, હવે મત માંતર નાંગણથી, ત્રિવીધ 'મિટિબીહ માટ૮ આ અતિમને રાગેશુભ ઉપયોગ ગ ગાતા જીન “જગદીશે સૌભાગ્યસુરી 'શિષ્ય લક્ષમીસુરી લે, મતદીને સિંધ લઈ જંગલ મિત્ર ઈતની શ્ર" ભાગ્યલક્ષમીરી કર વીશીસ પણ છે I , િ * 1 - 3. ji - -- ૩૧ શ્રી મારિન નિ જા કિ ', } | - --- It re - - - - - - - ** જ+ -* - — - - 5 - - , , , , , - - . . ' . ' gps" " . 1 અથશ્રી રષભદેલ છના રાવ - - - * મારા સ્વામી શ્રી પ્રથમ છાણ કે રીષભ જિનેર સભી ગુમ નની જે હું કહુ-વાંતકે છેઠી મનને આંબળે મોઈ ગુણ ગહિએ વશરપ્લેહી કે, તુજ ચરણે આવ્યાવહી સૈવિકને કરૂણની લહેર કર્યું જો મનમાં -ઉમહી મોર્ય ર તે હે હે અંગ અદકે કહી જાએ તે વાતડી દિચા સિધૃહો સેવકને સથકે અવિહડ રાખે ગીતડી માં હવે તરહ નવી ધરવા ચિતકે નિજ સેવક કરી લે વો ચરણની દેજો વળી મુજકે, નેહભર નિજરે પખજો, મો. 8 ઘણુ તુમને શું કહું ભ” ગવાનક દુખ દડુ સહું ચુરજેએમ વિબુધને ભાણે વિજયના વામી મર્મવંછીત તૂર્મ પુર મેપ . ' '' * * * *' ' , શી અછત છે , વન , .• , ' ' , દેશી, કસારની-અજિત જિન ઓલગ માહારી; એ સુંદર સુરતી તા - હારી તે જોવાનું ઘણું ઉમહયો પુરવ પુજે તુજને મેં લહ, અવ ન મા હારી, ભાગ્ય દશા જાગી હવે, હવે માહાર, ભાગ્ય મગે ગંગાજલ નાહયે ' | સહી, મુજ સમાપુન્યવંત બીજો કો નહી, અ. ૨, મુખ માખ્યા પાસ મુજ : કલ્યા: ઇછતાં સજન આવી મીલ્યા; એ સુરતરૂ ફલીઓ; આંગણે કે મેહ , વઠા મુજ બારણે. અ૦ ૩ હવે સહુ થકી અધીકો હુ થયે; જવ મે તુમ, | - - - - - - Page #321 -------------------------------------------------------------------------- ________________ (૩૫) સમ ઠાકુર લહે. સેવકને નિરવ હજી તુમહે; એટલી વિનતી કરૂ છુ આ હે અ૦ ૪ સક્લસુરીશ્વરમાં સોભતા શ્રી વિજય પ્રભસુરીદિપતા, પડીતો તમ પ્રમ વિજય તણે તુમ દરિશણે ભાણને સુખ ઘણો. - ? ? અથ શ સ ભવનાથ જીન સ્તવન. . આસાણા ગી એ દેશી–ત્રીજા સભવ જિનની, સુખદાઇ, પુરવ પુ ન્ય સેવા પાઇરે, સાહિબ ભાગી ક્ષણ ઉતમને પરસગે, લહતાં સુખ હોએ અગેરે સા, ૧ તે તુહ જેવહવાની જે સેવા; તેનું શું કહેવુ દેવાને સારુ ત્રીભવન તારક તુજને મેં દીઠ, અમૃતથી લાગ્યો મીઠોરે સા૦ ૨ તુમ ચરણે મુજ મનડુ બાંધ્યું, વળી ભકિત ગુણે કરી સાધ્યો સાહરિહરાદીશુ ચિત ન રાખું; એક તુહ સેવા મૃત ચાખુંરે સારુ ૩ હેજ ધરીને શેવક સાહબુ, જુઓ એ બગસીશ પામુરે સારુ એલગડી એ સાહિબ માહારી; ચિત ધરજો, જગ હિતકારી રે સા ૪ ઘણુ ઘણુ તુમને શું કહીએ; સેવકને સગે વહિએ રે સારુ પડીત પ્રેમવિજય સુપસાચા, ભાણવિર્ય નમે તુમહ પાયારે સા૦ ૫ અથ શ્રી અભીનંદન જીન સ્તવન સાહિબા માહારા મિહીરે મટકતી ચાલરે જાવા નહીં દઉરે એ દેશીસાહિબા માહારા અભીનંદન જિનરાયર સાહિબ સાંભળે રે સા મુરસેવી તુમ પાયરે સા સા સેવક મનડાની વાતરે શા સારુ કહુ તે સુણ અવદાતરે શા ૧ સા. મોટા જનશુ જે પ્રીત શાહ સાટ કરવી તે ખોટી રીતરે શાહ સાવ અમ મનમાં તુ એકરે શા સારુ અમ સમ તુમને અનેકરે શા. ૨ સાવ નિરાગીશું નેહરે શા સારુ છટકી દે છેહરે શા સાર શી ધરવી મી ત તે સાથરે શા સારુ તે નિફલ ગગને બાથરે શા૩ સાવ પણ મેટા ની જે સેવરે શા. સા. નિફલ ન હવે કદૈવરે શા સારુ મુજ ઉપર ભગવાનરે શા સારુ તુમ્હ હ મડિરખાનરે શા ૪ સાતપ ગઈમાં શિર તાજ રેશા સાશ્રી વિજય પ્રભસુરી રાજરે શા સારા પ્રેમ વિબુધ પમાય શા સારુ ભાણ નામે તુમ પાયરે શા સારુ અથ શ્રી સુમતીનાથજીન સ્તવન, માહરૂં મન મૃત્યરે માધવ દેખરે બે દેશી–ધન ઇન દિવશ આ નો માહો ધન ધત વલી ઘડી એ, ધન ધન સમય વલી જે તાર, દરિશણ દિ નયણે ૧ માહારૂ મન મારે મુમતી જિાણ રે, આંકી છે! સુદર મુરતી મે દીઠી તારી; કે દિવસે આજ નયન માવન થયાં પ્રભુ ! Page #322 -------------------------------------------------------------------------- ________________ (૩૨૯) હોરરે, પાપતિમિર ગયાં ભાજમાઇ ૨ “ખાસ ખજમતગાર તે જાણીને કરૂણ ધરા મન માંહ, સેવક ઉપક હતિબંધ આણીને ધરી વલી રૂદય ઉ. માહ માત્ર ૩ નિરમલ સેવા મૃત" મુજ આપીએ, છમ બુઝે ભવનારે તાપ; હવે દરિશણને વિરહ તે મત કરેરે, વલી મેટ મનને સતાપ મા. ૪ ઘણુ ઘણુ શું કહીએ તુમને, છો તમે ચતુર સુજાણ, મુજ મન વિછીત પુ રજા ઈમ ભણે, પંડિત પ્રમને ભાણ માત્ર ૫ - અથ શ્રી પદમપ્રભુ જીન સ્તવના. લાછલદે માત મલ્હાર એ દેશી–શ્રી પદ્મ પ્રભ સ્વામી અરજ સુણે અભિરામી આજ શિર નામીરે, બહુ વિધપરે વિનવુજ ૧ તુહે છે જગદાધાર, મુજ સેવકને તાર, આજ ધારીરે. મુજ સ્વામીજી નિજ ચિતમાં જી ભગતી વછલ ભગવાન, મુજ પહો મહિરબાન, આજહો મુજ ઉપ રેરે બિમણી સ્નેહલતા ધરીજી ૩ તુજ સમ મહરે સ્વામી, હવે ન રહી કાં ઈ ખામી આજહો કામિતરેમાહારાં હવે પુરણ થાય સેઝ, ૪ પ્રેમ વિબુધ સુ પસાયા ભાણ નમે તુમ પાથ; આજહો દેજ્યોરે, ભવ ભવ તુમ પદ સેવનારુપ ' અથ શ્રી સુપારસ્વ જીન સ્તવન . ચારા મારા કહલા એ દેશી–પાસે સુપાસજી રાખીએ, સેવક ચિત માં આણી, સલુણ છમ હુ અંતર ચિતની વાત કહુ ગુણ ખાણી, સ. ૧ પીe કરૂણા વિલાસી તુમહે છે, કરૂણાગાર કૃપાલ સ૦ કરૂણ સરસ સરે વરે પ્રભુજી તુછ મરાલ સ૦ ૨ પાઅપરાધી જ સેવક ઘણુ તે પણ નવી છડાય; સ જિમ વિદુત અગ્ની સમી, નવી છડે મેઘરાય સ. ૩ પાન તે માટે છોડતાં થકાં સંભ કીમ મહારાય સત્ર બાંધ્ય ગ્રહ્યાની લાજ છે, ઘણુ શું તમને કહાય સહ ૪પા તુ છડે પણ નવી છડું, હુ તુજને મહા ! રાય સ. તુમ ચરણે ભાણ આવહે; પ્રેમ વિબુધ સુપસાય સ ય પાત્ર ' અથ આ ચકમ્રલ જીન સ્તવન, * ઝાંઝરીયાની દેશી—શ્રી ચદ્ર મમ મહારાજી તુહે છે દિન ક્યાલ મહિર ધરી મુજ ઉપરેજી વિનતી માને કૃપાલ ૬ સનેહા પ્રભુશું લાગ્યા. અવિહડ નેહ, છમ ચાતુક મન મેહ આંકણી સજન જે હિલોજી, કસ્તાં ! બમણો ૨, દુરિજન જનશ પ્રીતડી ક્ષણ ક્ષણમાં મન ભેગ. સ. ૨ ઉ તમ જન રૂબણજી તેહ' પણ ભલા નીરધાર, મુરખ જનશું ગોઠડીજી કરતા રસ નિલગાર સહ ૩૩મનમાં ઈમ ઝાકઝ; અબે તુમ્હારે પાસ; નિ Page #323 -------------------------------------------------------------------------- ________________ (૩૦) It વહી એહુવે મુજનેછ જિમ પચે મનની આર્થ સ૦ ૪ ખફુલપણુ શુ દા ખીએજી તુમે છે. બુદ્ધિનિધાન; પ્રેમવિષુધનાં ભાથુજી; રાખા પ્રીત મ યાન સ પ 1 + * અથ શ્રી સુવીધી નાથજીનું સ્તવન, દ અખકો ચામાસા માકા પુજ્યછથે રહેને એ દેશી~~ સુવિધી માને દરિશણ દાને, દિલભર દિલથી મારે સામુ ધે જીવાને; હસી થારા ચી તની વાત માને થે કહાને, પ્રીતનીને રીતમાં શુ ષે વાને આંકણી. અત્તર ચિંતની વારતારે પ્રભુ કહુ તે ચીત ધરાને, પ્રીત પ્રતીત જીમ ઉપજેરે; તિમ અવીહુડ પ્રીત કરાને સુ૦ ૨ સુંદર તુમ મુખ મટકઙેરે; પ્રભુ લાભાવ્યા તે અ મને મુજ મન મળવા અતી ઘણુરે; ચાહે ક્ષણ ક્ષણ માંહે માંહે તુમને સુ૦ ૩ મી॰ લલચાવશા દિન કેતલારે, ઇમ મુજને દિલાસા દેઇને; હાના મુખથી ભાખાએરે, બેસીશુ રહ્યા માન લેઇને સુ૦ ૪ પ્રી૦ હસિત વદને બેાલાવીને રે; આજ મુજને રાજી કરોને; વછીત રઇ અમને, તુમ્હે જગમાં સુજસવ ને; સુ॰ ૫ મ અથ શ્રી શીતલજીનનું સ્તવન માયા મેાસન કીજે એ દેશી—ખેતા શ્રી શીતલ જીન મેરા; મૈતે ચ રણ ગ્રહ્મા પ્રભુ તેરા; અખ દુર કરો ભવ રાહે લાલ ૧ પ્રભુ માહારે મન માન્યા; આંકણી અંતે શીતલ મુદ્રા એહતી; વલી શીતલ વાણી જેહની એ સમ સુરતી નહી કહનીહૈા લાલ મ૦ ૨ તુમ વાણી ઘણી ઘણી મીષ્ટ; સાકર દ્રાખથી એવી સૌજી; એતા લાગે છે મુજ ઇષ્ટùા લાલ મ॰ ૩ તુમ શીતલ ના મ પ્રધાન; મુજ તનમન કરી એક તાન; તુમ નામ કરૂ ખુરખાનહેાલાલ ૨૦ ૪ નીજ ચરણની સેવા દૈન્ત્યા; નિજ ખાલકરે મુને ગણજ્યા; બાંહ ગ્રહીને તુમ્હે નિરવહંાહેા લાલ મ૦ ૫ એતે પ્રેમવિબુધ સુપસાય ભાણ વિજય નમે તુમ પાડ્ય; તુમ દીશણે આનદ થાયહેાલાલ ૨૦ ૬ અથ શ્રી શ્રીયાંસ નાથજીનનું સ્તવન. ઘણુ પ્યારે ઘણુ પ્યારા માણથી તુ પ્રભુજી, એ દેશી—શ્રી શ્રીયાંમજી શ્રી શ્રીયાંસછ વિનતી અમ તણીજી, માના તુમે માના તુમે પ્રાણ આ ધારહો. આમ મનની અમ મનની વાત છે ઘણીછ; એક વચનેસે એક વચ નેસે દાઝુ મકારહો, શ્રી॰ ૧ મેટાને ભેટાને થાન દાખીએજી, ઘેાડા માંડી ઘણારે 'સવાદÈ' મુજ મતમાં મુજ મતમાં ચિત્તા એ મેટકી; ઉપજત ૩ Page #324 -------------------------------------------------------------------------- ________________ (૩૨૮) 4 O સ્તવન પુજતે હૃદય માલ્હાદહી શ્રી ૨ હવે જાણ્યુ હવે જાણ્યુ ચિતમાં વિચારતાં જી, સ્વામી છે। તુમ્હે સ્વામી । તુમ્હે; મનના જાણહે. તેહ માટે તેહ મા ટે ધેડે વિનવુજી; ઘણુ તુમ્હને ઘણુ તુમ્હને કેહેવુ અપ્રમાણહેા શ્રી૦૩ +વકને સેવકને કષા કરી દીજીએ, અતિ અંદ્દભુત અતિ અદ્દભુત વાંછિત દાન હા, તુમ્હ પાસે તુમ્હે પાસે ગ્યાર અનત છેજી, અસતે ક્થા અસતે ઘે! ભગ વાનહે શ્રી૦ ૪ એલગ એ એલગ એ ચિતમાં ધારજ્યેાજી, મુજપે તુમ્હે મુ જપે તુમ્હેં હજ્જા મહિરખાનહે; પંડિતા તમ પડિતા તમ પ્રેમવિજય તાછ ભાણવિજય તે ભાણવિજય તે ધરે તુમ ધ્યાનહે શ્રી પ્ અથ શ્રી .વાશુપુજ્ય જીન માતીડાની દેશી———શ્રી વાસષુજી સાહિબ માહરા, પ્રભુ લાગે છેકે તુમ્હે પ્રેમ પીયારા; સાહિબા જિતરાયા હમારા, મેાહના જિ॰ તન મન ચિત વધ્યુ તુમ્હર્યુ, હવે અ'તર રાખો કી કિમ અમચુ. ૧, સા॰ દાસતી આશા પુરીએ પ્યારા, જો તુમ્હે નામ ધરાવે છે જગદાધારા; સા॰ અકળ લીલા તુમ પાશે જે સ્વામી, હિત આણી દીજીએ અતર જામી, ર, સા અતલી વિમાસણ શી છે તુજને, અતા વાંછિત ધૃતા સ્વામી મુજને; સા॰ ખાટ ખાનેં નહી પડે તાહરે, પણ અખય ખાના હોશે માહરે-૩, સાવ ભલે ભુડા પણ પાતાના જાણી, વળી કરૂણાની લહેર તે મનમાં આણી, સા॰ - મ્હે મનેાગત વછિત રજ્યા, મભુ હે ધરીને સાહસુ જોજ્ગ્યા- ૪. સા૦ વા૨વાર કહું સ્યુ તુમને, શૈવા ફળ દે। સ્વામી હમને; સ॰ પ્રેમ વિષ્ણુધના ભાણની પ્રભુ, તુમ નામે દેાલત ચઢતી વિભુજી, ૫, સા॰',અથ શ્રી વીસળનાથ જૈન સ્તવન ' વીછીયાની દેશી———હાંરે લાલા વિમન જિનેશ્વર શેવીએ, એતા વિમળ અરે તસ નામરે લાલા, વિમળ વાણી ગુણ નહતા, જસ વિમળ અહે. પરીણામ૨ે લાલા. ૬૦૧. એતે વિમળ કમળ દળ પાંખઠ્ઠી, સમ નયન યુગલ છે ખાસરે લાલા; સુખ ૫કજ ઘણુ વિમળ છે; વળી વિમળ છે મુદ્રા જાસરે લાલા ૨. વિ॰ દાણુ ચારિત્ર વિમળ છે, એતે વિમળ છે કેવળજ્ઞાનનેં લાલા; સ્તુતી સ્તવના જસ વિમલ છે, વળી વિમળ છે શુક્લ ધ્યાનરે લાલા. ૩ વિ૦ સત્તર ભદ્દે સજમ કહ્યા, તેઢુન પણ વિમળ છે તાસ૨ે લાળા, યશ કિર્તી ' Uહું વિમળ છે; ગણુ વિમળ જે ગુણના આવામરે લાલા, ૪. વિ॰ પ્રેમ વિ બુધ પણાથી; ભાણાવયંને થયું કારરે લાલા; નિત નિત ચરણ કમળ Page #325 -------------------------------------------------------------------------- ________________ - ' (૩૨૯) પ્રતે; પ્રણમે એ પ્રભુના ઉદારે લાલા. ૫ વિ૦ : | 1 અથ શ્રી અને તેનાથ જીન સ્તવન. 1 - માલિ કેરે બાગમે. એ દેશી-સુદર મુરતી તમ તણું; પ્યારી લાગે જિશૃંદા લોઆ છે પ્યારી ક્ષણ એક સગાન પુરીહર તુમ દીઠા આણદા લોઆ હો. તુમ ૧. અહે પ્રભુ મોહનગારા આંકણી, કેમુદ ચદ્ર સમાન છે પ્રભુજી તુમ્હ મુખડુ લે, અ૦ લગન જ જોવા તણી એહમાં, નહી કડુ લો. અ. ૨. વિકસીત પદ્મ સમાન છે, સાહિબ તુમ નયણ, અર સાકર પ્રાણ થકી ઘણું; મીઠાં, તુમ વયણલો અવ. ૩, આણદ પામ્યો દેખીને ના જિન તુમને અહ હદ ઉલ્ટ આણને વછીત દે અમરેલો. અ૪. શ્રી વિજય પ્રભસુરી ગછ ધણી, તપ ગછમાં, દિણદાલો, અ* પૂ ડિd પ્રેમના ભાણત તુમ ના આણ દાલો. અહ ૫. ૬ અથશ્રી ધરમનાથજીન સ્તવન. . - છ છ છછ અદા છાંજી–એ શી. લ્યોને ને ને મુજરો ને, ધર્મ જિણેશ્વર મારી મુજરો લ્યોને, જીવન પ્રાણ આધાર મુ કણ. તુમ ગુણ છે અને પ્રભુ રાય માગ્યા નામ સુણીને, અમે દરિસણુના અરથી તેમ કને, આવ્યા દાયક જાણીને. મુ૧, અજર ન કીજે ધડી એકની હવે દીજે. દરિસણ અમને. દરિસણ દેઇ પરસન કીજે; એ શોભા છે તુમ, મૃ૦ ૨. સુજ ઘટ પ્રગટયો આણદ અત; નવલી સુરત પખ. વિકસીત કમળ પરે મુજ હિયડુ; થાએ છે તુમ મુખ દેખી મુe 8, ભુજ ભક્તિએ તુ આકર્ષક આવ્યા છો મુજ ઘટમાં ન્યુનતી ન રહી હવે કશી મહરે, મુજ સમ કો નહી જગમાં, મુ. ૪. સુવ્રતા નદન સુરનર સેવિત, પુરણું પુન્ય પા. પડિત મવિજય સુપ્રસા; ભાણવિજય મન ભા, મુ. ૫, અથ શ્રી શાંતીનાથ જીલ સ્તવન દીઠીહે પ્રભુ દીઠી જગગુરૂ તુજ—એ દેશી. સાહિબ તુહે સાહિબ શાંતી નિણંદ સાંભળોહે પ્રભુ સાંભળો વિનતી માહરીજી; મનકુહે પ્રભુ મને નડું, રહ્યુ લપટાય, સુરતિ હે પ્રભુ સુરતિ દેખી તાહરીશુ. ૧, આધ્યાહો પ્રભુ આ મેરૂ સમાન; મનમાં પ્રભુ મનમાં હુતિ મુજ અતિ ધણજી, પુરાણ હે પ્રભુ પુરણ થઈ અમ આશ. મુરતિયો પ્રભુ મુરતિ દીઠે તુમ તાજી. ર, I. સેવકહે પ્રભુ સેવક જાણી સવામી; મુજફ્યુહે પ્રભુ મુજયુ અતર નવી રે = = ! . = - - - - - - - Page #326 -------------------------------------------------------------------------- ________________ ~ * ~ ~ * ~ ~ * (86) ખીએ. વિલગાહે પ્રભુ વિલગ ચરણજે હિમhપ્રભુ સંહને છે દાખીએજી. ૩. ઉત્તમ પ્રભુ ઉમ‘નિસ્યુરીલંક કરવીહે પ્રભુ કરવી નિશે તે ખરીઝ"મુરખ પ્રભુ - મુરખેજ્યુ જર્માદાજણી ઈમ જાણી મચ્છુ મે કરી છ. ૪. નિરવ વહે પ્રભુ બિરહેવી માહાથે. મિટાનિયે પ્રભુ મોટે ભાખીએ ધણુ પંડિત હે પ્રભુ પડિત એમને ભાણ ચાહે હ નિતુ ચાહે દરિસણ 'તુમ ! દg " -- ૧૪. * * થશીર્થના માં તમે " } ઘર આવે બે મિઓએ રશી શ્રી કુંથુ જિમ રાઈ, લવ નથી' કહુ મનની વાર્ત: મહીર ઘી સેવક મંણી સુણીની ત:-અવુિં ધાત જ શીવ અવસર પામી કહેલું કુણ સિંહ લતે મીજાય લિમ અવસર પામી તુમ ગતે, હું વિનવું છુ જિમરીય.”ર શ્રી એ કાંત મળ્યા કહેવા મનની વાત.પણું મુજ મન જે વારતા તે જાણો છેઅવદાત. ૩. શ્રી પણ એક વિચકલી અતુલોઅમૃત પાઈએ, જિમહરખિતે હે મુજ . શ્રી ભવર્ધવ તુજ ર્સિવના, હવે જ્યાં શ્રી જિનધિ વિધમ બણદરિસ થી સુખ થાય. ૫. શ્રી ' ' 7 ' ! ટે * * - '' 5" અર્થે શ્રીઅરમાં જીતવા. દંઢ . ૪ છે. માના દરજણની-એ“દશી.અર જિનેર્યું પ્રતીરે, "ધી કે તર. પ્રીત કરી કપ રમે તેમાં સ્વાદ નહિ હંગારરે, " મેણું મેહરિ, || દિન દિન વધતી હિ ધૃતિ, અલૈહે દાળક હિ તે એ છે. એક પામે તેથી સુદ્રરે, ૨. તુત ઉત્તમ જનસ્ય ધાતડી ધછતયક , એ જાણી તુમસ્યુ પ્રભુ મ પ્રીત કરી છે જેયરે, ૩. તુ હવે શિવક તૈણ એ પણ. થાઓ તુમે સુપ્રસન્ન. હું પણ જાણું તો ખરી. મેં પ્રીત કરો તે ન્ય ૪ તુવ મહીર ધરી મુજ ઉપરે. રિસણ બધા એક વેર, જિમ મેમવિ. બુધના ભાણની, ચાયે ઈછા પુરણનિધરિરે, તુ ' ' કે ' , અર્થશી મલ્લીનાથ જનસમર્થન '' મચદ્રકે બાગ ચાર રાશિ , અલિજિશિદજી વાત કે કયું તુમ સુણે નેમેરારબદવિસઈ દેખ લેndબમરી કારજ સરીરી.. ૧ એબ મુજેથી રે અછ કર ધિરરાસુર્બતિ અને માયા દુર ~ ~ * - - * --* - -- ન્મ જ I !- -. Page #327 -------------------------------------------------------------------------- ________________ * - - -- - - - - - * - - - - ~** - ~ * ~ - (૩૩): લહૈ દેવ કુદેવ, દુર દુર ધ્યાન થોરી, ૩ લગન લગી તેહ સાથ. અબ કયુ સ રાત સુર તુમ ચરણે લપટાય રહીત ના ભજુરી છે; પરશન હોને માય એહ હુ અરજ કરૂરી; પ્રેમ વિબુધ ભાણ એમ કહે તમ આન ધરૂરી ૫ ' , 5 અથ શ્રી મુની સુવરત જીન સ્તવ, . . ( હારે, મારા ધર્મ છણદg પુરણ પ્રીત એ દેશી–હ મુજ પ્રાણા ધાર તુ મુનીસુવ્રતજીન રાયજો, મલિઓ હેજેહલીઓ પ્રીત પ્રસંગથીલહા રે મુજ સુંદર લાગી માયા તાહારી જરજે અલગેરે ન રહુ હુ પ્રભુ તુ જ શગથીરે; ૧ હાર માનુ અમીઅક ચોલાહ જાલાં તુમ નેનજો, મનોહર રે હશીતવદભ પ્રભુ તાહરેલો, હરે કોઇની નહી તિન ભુવનમાં તુમસામ મુ રતી જો; એવી સુરતી દેખી ઉલસ્યુ મન માહલ, ૨ હરે પ્રભુ અતર છે ડદો ખોલી કીજે વાતો, હેજ હિઆથી આણું મુજને બોલાવીએલો હારે પ્રભુ નયન સલુણે સનમુખ જોઈ એક વાર સેવકના ચિત માહિ આણંદ ઉપજાવીએરલો ૩ હાંરે ભૂભુ કરૂણાસાગર દીન દયાલ કૃપાલજો, મહિર ઘરી મુજ ઉપર પ્રીત, ધરી હોયેલો, હારે પ્રભુ નિજ બાલપરે મુજ લેખો છે. સુદ, મીત સુર ગી અવિહડ મુજસ્ય નિવાહીએરેલો ૪ રે પ્રભુ બાંહ ગ્રહ્યાની લાજ છે તુજને સ્વામીજે, ચરણે સેવા મુજને દેજો હેજે હસીરે; હાંરે પ્રભુ પતિ મેમવિજયનો કવિ એમ ભાણજો પભોરે જીન ભરતી મુજ દીલમાં વસીરેલો- ૫ , અથ શ્રી નેમીનાથ જીન સ્તવન, . . અરણીક મુનિવર ચાલ્યા ગોચરી એ દેશી– શ્રી નમીનાથ સાહિબ સીભલો, તમ ચરણ બુઝ લિનોઇ, મુજ મન મધુકર અતિવે રૂઅડે, તમ ગુણ વાસે ભીનાજી શ્રી. ૧ હરીહરાદિક ધતુર ઉવેખીને; અબુજ પ્રત્યય આ ણજી, દુરમતિ, વાસે -તેહ સચાય છે બહુ ઇમ અતર જાણીજી શ્રીર તે દેવ છડી તુજને આશ્રયે, કરવા ભજન તમારો, સ્નેહ દિશા નિજ દિલ માં આદરી, પ્રભુજી મુજને તારોજ શ્રી ૩ ભવ ભવ તુમ પદ કમલની સે વન દેજ શ્રી જીત રાજ્યો, એ મુજ વિનતી ચિતમાં ધાર. ગિરૂઆ ગરીબ ન વાજી, શ્રી ૪ તય ગછ નંદન અમર દમ મમઃ શ્રી વિજ યભસુરી રાયજી, પ્રેમવિબુધ પય સેવક ઈજીપ ભાઈ નામે તુમ પાય. શ્રી પક' , ' ' અથ તેમના જીને વન, - ~ ~ -- * ~ ~ ~ ~ અ ~* * * અw * * * * * * ને Page #328 -------------------------------------------------------------------------- ________________ (૩૩) જટાણું દેશી–નયન સલુણા વાલહા, સસનેહા પ્રભુ નેમ તેરણ આવીને તુહે, પાછા વલી ગયા કેમ ન૦ ૧ આ વાદલ નીપ, એવડે ડબર કીધ; જાન લઈને આવ્યા વહી, પિણ થયા અમસીદ્ધ, નવ ર નહ નિવાહી નથી શક્યા. ક્ષણમાં દીઘો છે. એસી બદવ રીત છે, જે પુરણ પા લો ન નિહ ન ૩ લાલચ દેઈને તુહે, કરી નિજ નારી નિરાશ. વચન સહુનાં અવગણિ, ગીરનાર કી વાસ ન ૪ સિદ્ધ અનેક વિલસિજે, તેહથી કીધે જાવા પેમ, ભવ ભવની નાર જે મુક, રીતી સી છે તુમ એમ ના પ Uણપરે વિપતી બહુપર, પહતી ગઢ ગિરનાર, કેવલ દરિસણ અનુભવે છે. હતી મુગત આગાર ન- ૬ ધન ધન નેમ રાજુલ જેણે પાલી પુરવ પ્રીત, ભાણ ભણે બુધ પ્રમ, સાચી એ ઉતમ રીત. ન. ૭ અથ શ્રી શ્રી પારસ્વનાથ જીન સ્તવન ધન ધન ધનની દ્રષી એ દેશી–વામાનંદન શ્રીપાસ, મહારી સાંભલો તુમે અરદાસ સાહિબ સનેહા, અમે સેવક તમારા તુહે છે સાહિબજી હમારાહ સાવ ૧ સુદર પ્રભુ તુમ રૂપ, જસ દિઠે હાસ્યા રતી ભુપહો સાવ પ્રભુ મુખ વિઘુ સમ દિસે દેખી ભવીયણ નામન હી હો સાવ ર કમલ દલ સમ તુમ નયણાં, અશ્રમથી મીઠાં વયણો, સાર તેમ અર્ધ ચંદ્ર સમભાલ; માનુ અધર ઇસ્યા પરવાલ સા. ૩ શાંતિ દોતિ ગુણ ભરી, એ તે અગણિત ગુણને દરિયો સાવ સાચો શિવપુર સાથે પ્રભુ તું છે અને થને નાથો સા ૪ એતે ભજન કરવા તાહરૂ, પ્રભુ ઉલશું છે મન માહર છે. સા. એ મમવિબુધન શિષ, ભાણવિજય તો નિસ દિસહો સાવ પ. , અથ શ્રી મહાવીર જીન સ્તવન, આણંદ મયનિરૂપમ એવીમો, પરમેશ્વર પ૬ નીર રે, પરમેશ્વર પદ જેહને છાજે, અતર ચિતથી મે પરગેરે આ૦ ૧ ધારક છે દેવ' શબ્દ ઘણેરા, પિણ દેવ તત્વ ન ધરેરે, જેમ કનક કહીએ ધતુરને હેમની ગત તે ન સરેરે; આ૦ ૨ જે નર તમ ગુણ ગુણથી રશીઆ તે કીમ અવરને સેવેર, માલતી કુમે લીના જે મધુકર અવર સુરભી લેવેરે આ૦ ૩ ચિત પ્રસતે જનજીની ભજન સજન કો કિમ ચુકેરે ઘર આંગણ ગંગા પામીને કુણ ઉવેખીને મુકેરે આ9 ૪ દશેય સ્વરૂપે ધ્યાય, તમને જે મન વચ કાયા આરાધેરે, પ્રેમવિબુધભાણ પભણે તે નર વર્ધમાન સુખ સાઘેરે આ૦ ૫ ઈતિ શ્રી ભાણવિજય કૃત ચોવીશી. સપુર્ણ. Page #329 -------------------------------------------------------------------------- ________________ - (૩૩૩) - - - - * ૩ વનિ શિ, - - - - -- - - - - - - - - - - - - - - - = - - ' - - - - - ' અથ શ્રી રષભદેવ જીન સ્તન. રીષભ જણ દશુ પ્રીતડી કિમ કીજે હો કહે ચતુર વિચાર, પ્રભુજી જઈ અલગ વયા, તિહાં કિણ નવી કો વચન ઉચાર, રી. ૧ કાગલ પણ પહુચે નહી; નવી પહુચેહો તિહાં કો પરધાન, જે પહુચે તે તુમ્હ સમે, નવી ભા ખે કોના વ્યવધાન, રી૦ ૨ પ્રીત કરે તે રાગીયા. છાવર કહે તુચ્છે તે વિતરગ, પ્રીતડી જેહ અરાગીથી; ભૂલવવી હો લોકોતર માગ ર૦ ૩ પ્રીતી અનાદીની વિષ ભરી; તે રીતે કરવા મુજ ભાવ, કરવી નરવીષા પ્રીતડી, કિણ ભતે કહો બને બનાવ ર૦ ૪ પ્રીતી અનતી પરથકી; જે તેડે તે જોડે એહ; પરમ પુરૂષથી રાગતા એકત્વતા દાખી ગુણ ગેહ. ૫. રીટ પ્રભુજીને અવલબતા, નિજ પ્રભુતાહો પ્રગટે ગુણ રાશ, દેવચંદ્રની શેતના, આપે મુજો અવિચળ શુખવાસ ૬. ર૦ અથ શ્રી અછત જીન સ્તવન જ્ઞાનાદીક ગુણ સપદારે, તુજ અનત અપાર; તે સાંભળતાં ઉપનીરૂ ચિ તેણે પાર ઉતાર, ૧, અજિતન તારોરે, તારો દિન દયાળ. અને છ આંકણી. જે જે કારણ જોહરે, સામગ્રી સ યોગ, મિલતા કારજ નિપર જે કર્તા તેણે પ્રયોગ, ૧, અ૦ કાર્ય સિદ્ધ કર્તા વસુર, લહિ કારણે સયોગ, નિજ પદ કારક પ્રભુ મિલ્યા, હેય નિમીતહ ભોગ ૩ અ. અજ કુળ ગત કેસરી લહે, નિજ પદ સિઘ નિહાળ; તિમ પ્રભુ ભકતે ભવિ લહેશે. આમ શકિત સ બાળ. ૪ એકારક પદ કર્તાપણરે, કરી આરોપ અભેદ, નીજ પદ અરથી પ્રભુ થકીરે, કરે અનેક ઉમેદ. ૫. અ. અહવા પરમાતમ , . રૂમાનંદ સ્વરૂપ સ્યાદ્વાદ સત્તા શીરે, અમલ અખડ અનુપ. ૬. અવ આપિત સુખ ભ્રમ ટરે, ભાર અવ્યાબાધ. સમર અભિલાખીપણ, ક માધન સાષ્ય. ૭. અર ગ્રાહકના સ્વામીત્વતારે, વ્યાપક ભોક્તા ભાવ: કારખાના કારજ દશારે, સેકળી ગ્રહ્યું નિજ ભાવ ૮. અ૦ શ્રદ્ધા ભાસન માગને. દા. ના પરીણામ સકળ ઘયા સારસી, જિનવર દરસણ પામી. ૮. અ. - - - રૂ Page #330 -------------------------------------------------------------------------- ________________ (૩૩૪) તિણે નિમક માહણોરે, વિદ્ય ગોપ આધાર, દેવચંદ્ર સુખ સાગરે, ભાવ ધ૨મ દાતાર. ૧૦ અo અથ શ્રી સંભવનાથ જીન સ્તવન. શ્રી સભવન રાજકરે, તાહરૂ અકળ સ્વરૂપ, જિનવર પુજે સવાર, પ્રકાશક દિનમણીરે, સમતારસનો ભુપ. જિ. ૧. પુરો પુજોરે ભવિક જિન પુજો, પ્રભુ પુજો પરમાનદ, જિ. આંકણી. અવિસંવાદ નિમીત્ત છો, જગત જતુ સુખ કાજ, જિ. હેતુ સત્ય બહુ માનથી, જન સેવ્યા શિવરાજ, જિ. ૨. ઉપાદાન આતમ સહીરે, પુષ્ટાબિન દેવ; જિઉપાદાન કારણપણેરે, પ્રગટ કરે પ્રભુ શેવ જિ. ૩. કાર્ય ગુણ કારણપણે કારણે કાર્ય અનુપ, જિ. સકળ સીહતા તાહરીરે, માહરે સાધન રૂપ. જિ. ૪, એક વાર પ્રભુ વદનારે આ ગમ રીતે થાય. જિ. કારણ સત્યે કાર્યની, સિદ્ધ પ્રતીત કરાય. જિ. પ. પ્રભુપણે પ્રભુ ઓળખીરે; અમલ વિમલ ગુણ ગેહ; જિ. સાધ્ય દષ્ટી સાધક પર વદે ધન નર તેહ. જિ૦ ક. જન્મ કૃતારથ તેહરે. દિવશ સફળ પણ તાસ. જિ. જગત સરણજિન ચરણને વદે ઘરીય ઉલ્લાસ. જિ. ૭. નીજ સત્તા નીજ ભાવથીરે, ગુણ અન તો ઠાણ જિ. દેવચક જીન રાજજી રે, સુદ્ધ સિદ્ધ સુખ ખાણ. જિ. ૮ અથ શ્રી અભીનંદન જીન સ્તવન - કયું જાણું ક્યું બનીઆવહી, અભીનદન રસ રીતહો મીત; પુદગળ અનુભવ ત્યાગથી, કરવી જસ પરતીતહો મીત. ક્યુ . ૧, પરમાતમ પરમેશરૂ, વસ્તુ અને તે અલીપ્ત મીત; દ્રવ્ય દ્રવ્ય મીલે નહી; ભાવ તે અન્ય અવ્યાપ્તહો મીત. યુ૨. શુદ્ધ સ્વરૂપ સનાતણો, નીર્મળ જે નીમ્સ હો મીત; આત્મ વિભૂતે પતણખો ન કરે તે પરસ ગો મીત. કયુ૩. પણ જાણ આગમ બળે; મીલવો તુમ્હ પ્રભુ સાથો મીત; પ્રભુ તો સ્વસ પતી મઇ, શુદ્ધ વરૂપને નાથો મીત. યુ. ૪ પર પરીણામીકતાઓ છે, તે તુજ પુદગળ જગહો મીત; જડચલ જગની એઠન; ન ઘટે તુજને ભેગહે મીત.કયુ૫. શુદ્ધ નીમીત્ત પ્રભુ ગ્રહ કરી અશુદ્ધ પરહે હો મીત, આત્માલની ગુણ લઇ, સહુ સાધકનો ધ્યેય મીત. કયુ . ૬. છમ અનવર અલબને, વધે સુધે એક તાન મીત; તિમ તિમ આત્માલખની ગ્રહે સ્વરૂપ નિદાનહી મીત કયું ૦ ૭. શ્વસ્વરૂપ એકતા, સાથે પુર્ણન દહો મીત, રમે ભોગવે આતમા; [ રત્નત્રયી ગુણ વૃદો મીત, યુ . ૮. અભીનંદન અવલબને, પરમાનંદ વિ છે Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩ ( ૩૩૧ ) લાસહા મીત; દેવચંદ્ર પ્રભુ શેવતા, કરી અનુભવ અભ્યાસો મીત. કયુ૦ ૮. અથ શ્રી સુમતીનાથ નુ સ્તવન. મહા શ્રી સુમતી જીન શુદ્ધતા તાહરી; સ્વગુણ પર્યાય પરીણામ રામી, નિત્યતા એકતા અસ્તિતા છતર યુત; ભાગ્ય ભાગી થકો પ્રભુ અકામી. ૧ અ॰ ઉપજે ધ્યેય લહે તહવી તેહવે રહે, ગુણ મસુખ બહુલતા તહવીપીડી; આત્મ ભાવે રહે અપરતા નવી ગ્રહે, લોક પરદેશ મિત પણ અખડી, ૨. અ॰ કાર્ય કારણપણે; પરણમે તહવી ધરૂવ, કાર્ય ભેદ્ય કરે પણ અભેટ્ટી. કર્તૃતા પરણમે તવ્યતા નવી રમૈ; શકળ વેત્તા થકા પણ અવેદી. ૩. અ॰ શુદ્ધતા બુદ્ધતા દેવ પરમાત્મા; સહેજ નીજ ભાવ ભાગી અયાગી; સ્વપર ઉપચાગિતા દાત્મ્ય સત્તારસી; શક્તિપર ઝુઝતા, ન પ્રત્યેાગી. ૪ અ॰ વસ્તુ નીજ પરણતે સર્વ પરણામકી, એતલે કોઈ પ્રભુતા ન પામે; કરે જાણે રમે અનુભવે તે મભુ; તત્વ સ્વામીત્વ શુચી તત્વ ધાર્મે. યુ. અ૦ જીવ નવી પુદગલી તૈવ પુગ્ગલ કદા, પુગ્ગલા ધાર નહી તાસ ૨ગી; પર તણા ઇસ નહી અપર એશ્વર્યતા; વસ્તુ ધર્મ કદા ન પરસગી, ૬, અ॰ સગ્રહે નહી આપે નહીં પર ભણી; ન વી કરે આદ૨ે ત પર રાખે; શુદ્ધ સ્યાદ્વાદ નિજ ભાવ ભાગી છકે, તેહ પર ભાવને કેમ ચાખે ૩. અ॰ તાહરી શુદ્ધતા ભાસ' આાશ્ચર્યથી, ઉપજે ચી તી તત્વ ઇહે; તત્વરગી થયેા દાષથી ઉભગા; દોષ ત્યાગી ટળે તત્વ લીહે. ૮. અ॰ શુદ્ધ માર્ગે વધ્યા સાધ્ય સાધન સુધ્ધા, સ્વામી પ્રતીષ્ટદ સત્તા આાધે; આત્મ નિષ્પતી તીમ સાઇના નવી ટીકે, વસ્તુ ઉત્સર્ગ આત્મ સમાપ્તે હું અ૦ માહરી શુદ્ધ સત્તા તણી પુર્ણતા, તેહના હેતુ પ્રભુ તુહી સાચા; દેવચરે સ્તબ્યા મુની ગણે અનુભવ્યે, તત્વ ભકતે ભવીક સકળ રાચે. ૧૦. અ૦ અથ શ્રી સમપ્રભુ જીન સ્તવન. ' વાલ્હેસ; – શ્રી પદ્મપ્રભુ જીન ગુણનીધીરે લાલ; જગતારક જગદીસરે જીત ઉપગાર થકી લહેરે લાલ, ભત્રીજન મીટ્ટી જગીસરે. વા ૧. તુજ દ રિસણ મુજ વાલહેરે લાલ; દરસણ શુદ્ધ પવીત્ત; વા॰ દર્શન શબ્દ તપે કરેરે લાલ, સગ્રહ એરભુતારે વા૦ ૨. ખીજે વૃક્ષ અનતતારે લાલ; પમરે ભુ જળ ચેાગરે, વા૦ તિમ મુજ ખાતર પદારે લાલ, મગટે પ્રભુ સયેગરે. વા૦ ૩. ૩. તુ॰ જગત જંતુ કારજ રૂચી લાલ. સાથે ઉંઘે ભાણરે; વા॰ ચિદાન દયુ વિલાસતારે લાલ: વાલે છનવર રે ૧૬૦ ૪. તુ॰ લબ્ધિ મિટ્ટી મંત્રાક્ષ લાલકુ ઉપજે સાધક મગર, વા૦ સહેજ અધ્યાતમ તત્વતારે લાલ; પ્રગટૅ તુ Page #332 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - (૩૩૬) ત્વી રંગર, ૦ ૫. તુ લોહ ધાતુ કે ચન હુવેરે લાલ. પારસરન પામી. વાવ પ્રગટે અધ્યાતમ દશારે લાલ વ્યકત ગુણી ગુણ ગ્રામરે. વા૦ ૬. તુ. આત્મ સિદ્ધિ કારજ ભણીરે લાલ, સહજ નિમક હેતુરે. વાવ' નામાદિક જિનરાજનારે લાલ, ભવસાગર મિહા સેતુર વાઈ છે. તુ થ ભન ઈદ્રિય - ગારે લાલ રક્ત વરણ ગુણ નાયરે. વાહ દેવચઢે વૃદસ્તવ્યો રે લાલ આ અવર્ણ અકાય. વા. ૮ તુ છે : ' -- અથ શ્રી સુરસ્ત જીન સ્તવન શ્રી સુપાસ આદમે ગુણ અનતને કદહો જનજી, ગ્યાનાન દે પરણે પવિત્ર ચારીત્રા ન દહેજી શ્રી. ૧ સ રક્ષણ વિણ નાથ છો; દ્રવ્ય વિના ધનવતો કરતા પદ કિરીયા વિના, સતઅજેઅ અનત છ ર શ્રી અગમ અગોચર અમરતુ. અશ્વત્ર રીક્કી સમુહહ. ઈ વરણે ગધરસ ફરસ વિણુ નિજ ભોકતા ગુણ વ્યુહહો છo ૩ શ્રી અક્ષય દાન અચીતના લા ભ અને ભગહો જી ! વીર્ય શકિત અપ્રયાસતા. સુદ્ધ સ્વગુણ ઉપભોગ, છે. ૪ શ્રી. એકાંતિક આત્યંતિક સહજ એકૃત સ્વાધીન હો છ નિરૂપ ચરિતનિર૬ શખ. અન્યઅહેતક પીન હોઇ ૫ શ્રી. એકે પ્રદેશ તાહરે, આ વ્યાબાધ સમાયહા જી તસુ પર્યય અવિભાગતા. સર્વકાશન માય . ૬ શ્રી ઈમ અનત ગુણને ધણી. ગુણ ગર્ણનો આનંદ છે. ભેગી રમણ આસ્વાદ્યુત, પ્રભુ તું પરમાનદહ જી૭ શ્રી. અવ્યાબાધ રૂચી થઇ સાથે અવ્યાબાધ છે. 'દેવચદ્રપદ તે લહે, પરમાનદ સમાધહે દશ્રી, - * . અથ શ્રી દમણ અને સ્તન. | ' / * શ્રી ચદ્ર પ્રભુ જીન પદ સેવા હેવાય જેહિ લિયા. આતમ ગુણ આ નુભવથી મલીયા તે ભવ ભયથી ઈલીયાજી શ્રી. ૧દ્રવ્ય સેવ વદન નમનાંદિકે. અચન વલી ગુણ ગ્રોમોજી શ્રી ર ભાવે સેવ અપવા તૈગમ, પ્રભુ ગુણને કહેજી સંગ્રહસતા તૂટ્યા રોપે. ભેદભેદ વિકલ્પs શ્રી. ૩ વ્યવહારે બહું મને ખ્યાને નિજ ચરણે બહુ ગુણ "રમણજિ. પ્રભુ ગુણ આ ‘લબી પરિણામે, રજુ“પદધ્ધને મણાજી શ્રી ૪ શબ્દ શુકળ ધાનાહંણ સમભિ ગુણે દરેમેજ બીઅકલ અવિકલંપ એક એર્વભુર્તિ આ મમેજ કી ઉસ મિકતે ગુણે પ્રગટે ગેમ પ્રભુતો અજી.સંગ્રહ 'આતમ સતલબીની દ ભાવ બસ સેઝ શ્રી કુંજ એ છે શણીપદ રશે અતિશકતીકાલે ખ્યાતિ પદ શબ્દ વપરું ઘમ ઉલાસે છે - - - - - Page #333 -------------------------------------------------------------------------- ________________ 1 - - - - - - - - - - - - - કપ - - (૩૭) જી શ્રી ૭ ભાવ સેગી અયોગી સિલેસે. અંત દુગનાં જાણોજ સંધનતા એ નીજ ગુણધ્યકતી તે સેવના વખાણ. શ્રી. ૮ કારણ ભાવ તેહ અપવાદે કાર્યરૂપ ઉત્સ). આતમ ભાવ તે ભાવ દ્રવ્યપદ, બાન્ય પ્રવૃતિ નિસર્ગોજી શ્રી જ કારણ ભાવ પરંપર સેવન પ્રગટે કારજ ભાવોજી. કારજ સિદ્ધે કારણતા વ્ય ય શુચી પરિણામિક ભાવો શ્રીં ૧૦ પરમ ગુણ સેવન તનમયતા. નિશ્ચ ય ને ધ્યાવે, શુદ્ધાતમ અનુભવ અસ્વાદી. દેવચક્રપદ પાવેજી શ્રી. ૧૧ અથ શ્રી સુવીધી નાથજીનું સ્તવન દીઠ સુવીધી છણદ સમાધી રસે ભલે લાલ સમા ભાસ્યો આત્મ છે સ્વરૂપ અનાદિનો વિસરોહો લાલ અટે સકલ વિભાવ ઉપાધી થકી મન એરહો લાલ થ૦ સતા સાધન મારગ ભણી એ સચરોહ લાલા ભ૦ ૧ તુમ પ્રભુ જાણગ રીતિ સાવ જગ દેખતાહો લાલ સ. નિજ સતાએ શુદ્ધ સહુને લેખતાહે લાલ સ0 પરપરણતી અદ્દેષપણે ઉવેખતાહ લાલ. - ગ્યપણે નિજ શકતી અનત ગખતાહે લાલ અ. ૨ દાનાદિક નિજ ભાવ હતા છે પરવશ્યાહો લાલ હ. તે નિજ સનમુખ ભાવ ગ્રહે લહી તુજ દશા હો લાલ ગ્રહ પ્રભુનો અદભુત યોગ સ્વરૂપ તણરસાહો લાલ સ્વ૦ ભાસે વાસે તાસ જસ ગુણ તુજ સાહો લાલ જા૦ ૩ મહાદિક ની ધુમ અનાદિની ઉ તેરે લાલ અા અમલ અખંડ અલિપ્ત સ્વભાવજ સાંભરે લાલ સ્વ૦ તત્વ રમણે શુચી ધાન ભણી જે આદરેહો લાલ ભ. તે સમતા રસ ધામ સ્વામી મુદ્રાવ વરહો લાલ ર૦ ૪ પ્રભુ છે ત્રીભુવનનાથ દાસ હું તાહર લાલ દા કરૂણાનિધી અભિલાખ અછે મુજ એખરો લાલ અ૦ આતમ વસ્તુ સ્વભાવ સદા મુજ સાંભરે લાલ સારા ભાસન વાશન એહ. ચરણ સ્થાને ધરોહે લાલ ચ૦ ૫ પ્રભુ મુદ્રાનો યોગ પ્રભુ પ્રભુતા લખે લા લ બ૦ દ્રવ્ય તણે સાધર્મ 4 સપતી ઓલ લાલ સ્વ. લખતાં બહુ માન સહિત રૂચી પણ વધેલો લાલ સ૦ રૂચી અનુજઈ વિર્ય ચરણધરા છે ઘે લાલ ચ૦ ૬ પામિક ગુણ શર્વ થયા તુજ ગુણ રસીહો લાલ ૧૦ શતા શાધન શકતી વ્યક્તા ઉલશાહે લાલ વ્ય. હવે શરણાદ્ધિ તણ શી ! વાર છેહો લાલ તત્ર દેવચંદ્ર જીવરાજ જગત્ર આધાર છે લાલ જ ! અથ શ્રી શીતલજીનનું સ્તવત, શીતલ જીન પતિ પ્રભુતા પ્રભુની; મુજથી કહી ન જયજી. અનતતા નિર્મ- 1 લતા પતા, જ્ઞાન વિના ન જણાયક શીટ 1 ચરમ જલદી જલમિણે એ પણ - - - - - - - - - - - - - - - - - - - - - Page #334 -------------------------------------------------------------------------- ________________ (૩૩૮) જલી. ગતિ છપે અતિવ્રાયજી. શર્વ આકાશ ઉલ, ધે ચરણે પિણ પ્રભુતાં ન ગિણાયજી શાક ર શર્વ દ્રવ્ય પ્રદેશ અન તા. હિથી ગુણ પર્યાયજી. તાશ ૧ ગથી અનંત ગુણો પ્રભુ. કેવલજ્ઞાન કહાય) થી ૩ કેવલ દરશન એમ આ ન તો ગ્રહ સામાન્ય સ્વભાવજી. સ્વપૂર, અનાથી ચરણ અનતિ; સ્વરમણ સવર ભાવજી શી. ૪ દ્રવ્ય ક્ષેત્રને કાલ ભાવ ગુણ રાજનિતી એ વચારજી ત્રાસ વિના જડ ચેતન પ્રભુની; કોઈ ન લોપે કારજ શીવ ૫. શુદ્ધાશયથિર પ્રભુ ઉપયોગે જે શમરે પ્રભુ નામજી અવ્યાબાધ અનંત પામે. પરમ અગ્રતા સુખધામજી શીટ ૬ આણ ઇરવરતા નિભયત. નિર વાંછતા રૂપજી ભાવ સ્વાધીન તે અવ્ય રીતે ઈમ, અનત ગુણ ભુપજી શી. ૩ અવ્યાબાધ સુખ નિરમલતે તે; કરણ જ્ઞાન ન જણાય, તેહજ એહનો જાણજ ભોકતા, જે તુમ્હ સમગુણ રાયજી શીટ ૮ ઈમ અનત દાનાકિ નિજ ગુણ; વચનાલત પડુરજી, વાસન ભાસન ભાવે દુર્લભ પ્રાપ્તી તે અતિ દુરજી શી ૮ સકલ પ્રત્યક્ષપણે ત્રીભવન ગુરૂક જાણ તુજ ગુણ ગ્રામજી; બીજુ કાંઈ ન માગુ વામી, એહ છે મુજ કામજી શી૦ ૧૦ ઈમ અનંત પ્રભુતા સરહદતાં અચ્ચે જે પ્રભુ રૂપ; દેવચંદ્ર પ્રભુતા તે પામે, પરમાનદ સ્વરૂપજી શી ૧૧ , . અથશ્રી શ્રીયાસ નાથજીનનું સ્તવન. , , } , પાંચે પાંડવ વાંદતાં મન મારે એ દેશી–શ્રી શ્રીયાસ પ્રભુ તેણે અતિ અદભુત સહજાનંદ, ગુણ ઈકવીધ ત્રિક પરણો , ઈમ અનત ગુણ નો વંદો, ૧ મુતી ચંદ, જીણદ, અમદ દિણદપર નિત દીપ સુખક દરે; નિજ જ્ઞાને કરી શયન, નાયક જ્ઞાતા પદ ઈસરે, દેખે નિજ દરશન કરી, નિજ દશા સામાન્ય જગી રે, મુ૨ નિજ રમે.રમણ કરો પ્રભુ ચારીત્રે રમતા અમરે, ભોગ અનતને ભેગ, ભોગે વિણ ભગતા સ્વામી મુ. ૩ દેય દાન નિજ જિતે, અતિ દાતા પ્રભુ વેચવરે, પાત્ર તુહે નિજ શકતના ગ્રાહક વ્યાપક મય દેવ, મુ૪ પરણામિક કારજ તણે, કરતા ગુણ કરણે નાથ, અક્રિય, અક્ષય રથીતી મયી નિકલક અનતી આથરે મુવ પ પરિ. ણામિક સત્તા તણે, આ વિરભાવ વિલાસ નિવાસરે, સહજ અત્રિમ અપરા શ્રી. નિર વીકલ્પને નિપ્રયાસરે મુવ દ પ્રભુ પ્રભુતા સંભારતા. ગાતાં કરતાં ગુણ ગ્રામર, સેવક સાધન તાવ, નિજ સંવર પરણતિ પામર, મુળ ૭ પ્રગટ તત્રતા ચાવતાં નિજ તત્વને ધ્યાત થાય. તંત્ર રમણ એકાગ્રતા; પુરણ - તત્વે એહ, સમય, મુર ૮ પ્રભુ દીઠ મુજ સાંભ, પરમાતમ પુરાણાની | TITUs Page #335 -------------------------------------------------------------------------- ________________ (૩૨૯) દેવચક જીરાજના નિત વદ પય અરવૃંદર મુ. ૮ . . અથ શ્રી વાશુપુજ્ય જન સ્તવન • પુજના તે કીજેરે બારમા છમ તણીરે, જમું પ્રગટયો પુજ્ય સ્વભાવ, પરકૃત પુજારે જે છે કે નહી; સાધક કારજ દાવ, પુર્ણ ૧ થી પુજારે કા રણ ભાવે રે, ભાવ પ્રશસ્તને શુદ્ધ, પરમ ઇષ્ટ વલભ ત્રીભુવન ધણીરે, વાસુ પુજ્ય શ્વય બુધ ૫૦ ર અતિશય મહિમારે અતી ઉપગારતારે મિરમલ પ્રભુ ગુણ રાગ, સુરમણી સુરઘટ સુરતરૂ તુ છેતેર, ઇનરાગી માહાભાગ ૫૦ ૩ દરશન જ્ઞાનાદિક ગુણ આતમારે, પ્રભુ પ્રભુતા લય લી; શુદ્ધ વરૂપી રૂપે તન્મયીને તસુ આવાઇન પીને ૫૦ ૪ શુધ તત્વ રસ રગી ચેતના પામે આતમ છવભાવ, આતમાલ બી નિજ ગુણ સાધોરે, પામે પુજ્ય સ્વભાવ પુર ૫ આપ અકરતા સેવાથી હવે રે સેવક પુરણ સીધી. નિજ ધન ન દીયે પિણ આશ્રીત લહેરે. અક્ષચ અક્ષર રિધી ૫૦ ૬ છનવર પુજ તે જીન પુ જનારે. પ્રગટે અન્વય શકતી. પરમાનદ વિલાસી અનુભવેરે. દેવચંદ્ર પદ વ્યકી પુe 9 અથ શ્રી વીમળનાથ જીન સ્તવન. દાસ અરદાસ સીપર કર કહે એ દેશી-વિમલ ઇન વીમલતા તાહારી છે. અવાર બીજે ન કહાય લઘુ નદી મતિમ લધીએ પણ સ્વયજુર મણ ન તરાય. ૧ વિ. સયલ પુઢવીગીરી જલતરૂછ, કોઈ તેલે એક હાથ તેહ પણ તુઝ ગુણ ગણે ભણી. ભાખવા નહીં સમરથ ૨ વિ. સરવ પુદગલ નભ ધરમનાઈ., તેમ અધરમ પ્રદેશ તાસ ગુણ ધરમ પજવ સહુજી, તુજ ગુણ ઈક તણે લેશ ૩ વિ૦ એમ નીજ ભવ અનતનીઝ, અસ્વીતા કેટલી થાય. નાસ્તીતા સ્વપર પદ અતીતાજી, તુજ સમ કાલ સમાય. ૪ વિ૦ તાહર શુદ્ધ થવભાવને આદરે ધરી બહુ માન, તેહને તેહિજ નીપજે. અ કોઈ અદભુતતાન ૬ વિ૦ તુમ્હ પ્રભુ તુહુ તારક વિભુજી, તુમ્હ સમે અવર ન કોય. તુચ્છ દરશન શિકી હું તરછ. શુદ્ધ આલબ ન હોય ૬ વિ. પ્રભુ તણી વીમલતા ઓળખી છે. જે કરે થિર મન સેવ દેવમદ્રપદ તે કહે છે. વિમલ દરવયમેવ. * અથ શ્રી અનંતનાથ જીન સ્તવન. મુરતો પ્રભુ મુરતી અનન જીદ. તારીહે પ્રભુ (હરી મુજ - ! Page #336 -------------------------------------------------------------------------- ________________ 1 (૩૪૦ ) ચણે વશીજી સમતાહો પ્રભુ સમતા રસના કદ; શહજેહા પ્રભુ શહજે અનુભવ રસ લસીજી ૧ ભવદવહા પ્રભુ' ભવદ્યર્વ તાપિત જીવ તેહનેહા પ્રભુ તેહને અમૃતધન સમીજી મિથ્યા વિષહેા મણુ મિથ્યાવિષની ખીવ હરવાહે પ્રભુ હરવા જાંગુલમ ણી ૨મીજીઃ ૨. ભાવો પ્રભુ ભાવ ચિંતામણી એહ. આતમહે પ્રભુ આતમ સંપતી આપવાજી. એહી હેા પ્રભુ એહિજ શીવસુખ ગેહ, તત્વીહા પ્રભુ તત્વા લખન થાપવાજી, ૩ જાયેહે। પ્રભુ ાયે આશ્રવ ચાલી. દીઠહેા પ્રભુ દીઠે સંવર વધેછ. રતનહેા પ્રભુ રત્ન ત્રયી ગુણ માલ અધ્યાતમહે। પ્રભુ અધ્યાતમ શાધન રાધેજી ૪ મીઠીહા પ્રભુ મીઠી સુરતી તુજ દીઠીહેા મણુ દીઠી રૂચી બહુ માનથીજી. તુજ ગુણો। પ્રભુ તુજ ગુણ ભારાન યુક્ત. સેવેહે પ્રભુ સેવે તસુ ભવ ભય નથીંછ. ૫ નામેહેા ત્રભુ નામે અદભુત રગ. ઠવણાહે પ્રભુ ઠવણા દીઠાં ઉલસેન્ટ. ગુણ આવાદહે પ્રભુ સુણ અરાદ અભંગ. તનમય હે પ્રભુ તનમય તા એ જે પૅસેજી - ૬ ગુણ અન તહે। મન્નુ ગુણ અતતના વૃંદ, નાથહે પ્રભુ નાથ : અનતને આદરેછ. દેવદહેા મણુ દેવચંદને આણદ પરમહેા પ્રભુ ૫ ૨મ મહેાદય તે વરેજી, ઉ અથ શ્રી પરસનાથ જૈન સ્તવન, ' 1. ધરમ જગ નાથનો ધર્મ શું ચીગાઇયે. આપણા આતમા તેહા ભાવિષે જાતિજસુ એકતા તેહ પલટે નહિ સુધ ગુણ પજવા વસ્તુ સતા સહી. ૧ નિત્ય નિશ્ર્વયવ વલિ એક આક્રિય પણે સર્વ ગત તે સામાન્ય ભાવે ભણે તેહથી ઇતરસા વયવ વિશેશતા વિતિ ભેદ પડે જેહની ભેદતા ૨ એકત પિગૅ નિત્ય અવીનાશતા આરતી નીજ રીધીથી કાર્ય ગત ભેદતા. ભાવ જીત ગમ્ય અભિ લાખ અતતતા ભવ્ય પર્યાયની જે પરાવર્તીતા ૩ ક્ષેત્ર ગુણ ભાવ અવિભાગ અનેકતા નાસ ઉત્પાદ 'અનિત્ય પરના શ્તતા ક્ષેત્ર વ્યાપત્વ અભેદ અવત પતા. વસ્તુ તે રૂપથી નિયત અભયંતા ૪ ધર્મ માગ ભાવતા સર્કલ ગુણુ સુધતા ભાગ્યતા કર્તૃતા ૨મણ પરિણામતા શુધસ પ્રદેશતાતત્વ ચૈત ન્યતાયામ્પુ વ્યાપક તથા ગ્રાહા ગ્રહાક ગતા ૫ સંગ પરિહારથી વામી નીજ પદ લઘુ શુદ્ધ આત્મીક આનંદ પદ્મ સંગ્રહ્યુ જઇ વિપરભાવથી હું ભવા દધી વા પર તાં સંગ સંસારતાએ ગ્રયા ૬; તવિ સતા ગુણ જીવ છે તીરમલે અન્ય સષ જીમ નાટક મ્ન ખિસાયલા જે પર પાધીથી દુષ્ટ પરતિ ગ્રહી ભાવતા દાત્મ્યમાં માહારૂં તે નહી છતણે ૫ ? Page #337 -------------------------------------------------------------------------- ________________ (૩૪૧) પરમાતમ પ્રભુ ભક્તી રંગી થઇ, શુદ્ધ કારણ રસ તત્વ પરમચી આતમ આતમ ગ્રાહક થયે તજે પરગ્રહણતા. તત્વ ભેગી થયે ટલે પરભોગીતા ૮ શુદ્ધ નિપ્રયાસ નિજ ભાવ ભેગીયદા. આત્મ ક્ષેત્રે નહી અન્ય રક્ષણ તદા. એક અસહાય મિસગ નિર૬ તા. શકતી ઉતસર્ગ નીય સહુ વ્યક્તતા ૮ તિણે મુજ આતમાં તુજ થકી નિપજે માહારી સંપદા સકલ મુજ સપજે તિણે મન મદિરે ધર્મ પ્રભુ ધ્યાઈએ. પરમ દેવચંદ્ર નિજ સીધ સુખ પાઈ૨૧૦ અથ શ્રી શાંતીનાથ જીન સ્તવન માલા કિહાં છે? એ દેશી–જગત દિવાકર જગત, કૃપાનિધી, વાહલા મારા સમવસરણમે બેઠા. ચોમુખ ચિવિહ ધર્મ પ્રમાણે, તે મેં નયણે દીઠારે ૧ ભાવિકજન હરખે, નિરખી શાંતિ આણદ, ભ૦ ઉપસમ રસને કદ, ન હી ઈને સરીખેરે. આકણી. પ્રાતિહારય અતિશય શોભા, વા, તે તો કહીચ ન ભવે. ધુક બાલકથી રવિ કર ભરો, વરણન કિપર થાવેરે ભ૦ ૨ - ણ ગુણ પાંત્રીસ અનોપમ. વાહ અવિ સવાદ સરૂપે, ભવ દુખ વારણ શિ વ સુખ કારણ, સુધ ધર્મ પ્રરૂપેરે ભ૦ ૩ દક્ષિણ પશ્ચિમ ઉતર દિશી મુખ, વા. ઠવણ ન ઉપગારી. તસુ આલબમ લહીય અપમ. તિહાં થયા સમકીત ધારી. ભ૦ ૪ ખટન કારયરૂપે ઠવણ. વાસગ નય કારણ ઠાણી મિમત સમાન થાપના નજી, એ આગમની વાણી ભ૦ ૫ સાધક તિન નિ ક્ષેપ મુખ્ય. વાજે વિણ ભાવન લહીએ. ઉપગારી દુર ભાગે ભાખ્યા ભાવ વદકનો ગહીએરે ભ૦, ૬ ઠવણું સમવસરણ જીન લેતી. વાજો અભેદતા વધી. એ આમાના શ્વસ્વભાવ ગુણ વ્યક્ત ચોગ્યતા સાધી. ભ૦ ૮ ભલુ થયુ મે પ્રભુ ગુણ ગાયા વા. રસનાનો ફલ લીધો. દેવચક્ર કહે મહા રા મનને. સકલ મનોરથ સીધે ભ૦ ૮ અથ શ્રી કુંથુનાથ જન સ્તવન સમવસરણ બેથી કરીને બારહ પરખદ માંહિ. વસ્તુ સ્વરૂપ પ્રકારે કરૂણા કર જગનારે. ૧ કુયુ જીનેશ નિરમલ તુજ મુખ વાણીરે. જે શ્ર છે વણે સુણે. તેહિજ ગુણ મણી ખાણ કુ. ૨ ગુણ પય અન તતા. વળી સ્વભાવ અગાહ. નયગમ ભગ નિઝારે. હોય દેય પ્રવાહરે કૃ૦ ૩ કથુનાથ પ્રભુ દેશનારે. સાધન સાધક સિધ; ગણ મુખ્યતા વચનમે. ખ્યાન તે સકલ સમુધરે કુ૪ વતુ અનત વવભાવ છે અનત કથક તસુ નામ ગ્રાહક અ વર બેધથીરે. કહવે અર્પત કામેરે ૦ ૫ શેષ અનપત ધરે. સાપેક્ષ છે " Page #338 -------------------------------------------------------------------------- ________________ E - - - - - - - - - - - - - - (૩૪ર), શ્રધાબોધ. ઉભય રહિત ભાસન હવે પ્રગટે, કેવલ બેધરે કુ૬ છતિ પરણ તિ ગુણ વર્ણનારે. ભાસન ભેગ આણદ, સમકાલે પ્રભુ તાહરેરે રમ્ય રમણ વૃદેરે. કુ. ૭ નિજ ભાવે શી અસ્તીતારે, પરનાસ્તીત્વ સ્વભાવ. “અસ્તિપણે તે નાસ્તીતારે સીઅતે ઉભય સ્વભારે કુ. ૮ અસ્તિ સ્વભાવ જે આપણે રૂચિ વૈરાગ્ય સમેત. પ્રભુ સનમુખ વદન કરીને માગીશ આતમ હેતેરે કુલ ૮ અસ્તી સ્વભાવ જે રૂચી થઇ, ધ્યાતો અસ્તિત્ત્વભાવ વચદ્ર પદ તે લહેરે પરમાનદ જમારે કુ. ૧૦ અથ શ્રી અરનાથ જીન સ્તવન, ' ' . રામચકકે બાગ એ દેશી–પ્રણામે શ્રી અરનાથ શિવપુર સાથ ખરેરી ત્રીભુવન જન આધારભવ વિસ્તાર કરારી ૧ કરતા કારણ યોગ. કોરય સી ધી લહેરી કારણ ચાર અનુપ કાર્યથી તે ગ્રહરી રજે કારણ તે કાર્ય.' થાયે પુર્ણ પદેરી, ઉપાદાન તે હેતુ, માટી ઘટ જેમ વરી ૩- 'ઉપાદાનથી ' ભીન જે વીણ કાર્ય ન થાય. ન હુવે કાયરૂપ કરતાને વ્યવસાએ ૪; કારણ તેહ નિમીત. ચકાદિક ઘટ ભાવે. કાર્ય તથા સમવાય. કારણ નિયતને દાવ પ, વ તુ અભેદ સરૂપ, કાર્ય પણ ન ઝહેરી. તે આધારણ હેતુ કર્ભરથાંસ લહેરી ૬ જેહનો નવી વ્યાર બિન નિયત બહુ ભાવી ભુમીકા કાલ 'અંકાશ ઘટ કારણ સદભાવી છે એહ અપેક્ષા હેતુ આગમ માંહી કહેયારી. કારણ પદ ઉ ત્પન કાર્ય થયે ન લહોરી ૮ કરતા આતમ દ્રવ્ય કાર્ય સિધ પણેરી નિજ સતાગત ધર્મ તે ઉપાદાન ગણેરી ૮ યોગ સમાધી વિધાન અસાધારણ તેહ વરી વિધી આચરણ ભકતી છણે નિજ કાર્ય સધરી ૧૦ નર ગતી પઢમ સ ઘયણ તેહ અપેક્ષા જાણો. નિમીતા શ્રીન ઉપાદાન તેહની લેખે આણ ૧૧ નિમીત હેતુ અનરાજ સમતા અમત ખાણી. ૧૨ પુષ્ટ હેતુ અરનાથ તેહના ગુણથી હીલીયે, રીજ ભકતી બહુ માન ભોગ ધ્યાનથી મીલીયે ૧૩ મેટાને ઉગ બેઠાને શી ચીંતા. તિમ પ્રભુ ચરણ પસાય સેવક થયા નિચતા ૧૪ અર પ્રભુ પ્રભુતા રંગ. અતર શકતી વિકાશી દેવચ ૮ આણદ. અક્ષય ભા ગ વિલાશી ૧૬ અથ શ્રી મલ્લીનાથ જીન સ્તવન, કરતાં સેંતી પ્રીતી તિ સહુ હંસી કરે છે એ શી–મલિનાથ જગ ના ચગણ યુગ ધ્યાઈ. ચત શુદતમ પ્રાગભાવ પરમ પદ પાઈરે. સાધક કારક ખટ કરે ગુણ સાધનારે ક. તેહિ જ શુદ્ધ સરૂપ થાયે નિરા બાંધનારે. - Page #339 -------------------------------------------------------------------------- ________________ (૩૪૩ ) થા ૧ ક. એમ. દ્રવ્ય, કાર્ય નિસિદ્ધતારે. કાળ ઉપાદાન પરણામ મયુ કત તે કરણતારે. પ્રઆતમ સપદદાન તેહ સમદ દાનતારે. તે દાતા પાત્રને દેય ત્રિભાવ અભેદતારે. ત્રિક ૨ વાર વિવેચન કરણ તેહ અપાદા નથી. તે સકલ પર્યાય આધાર સબંધ આ સ્થાનથીરે. સ . ખાધક કારક ભાવ અનાદિનિ વારવારે અવસાધકતા અવલખિ તેહ સમારવારે તે ૩, શુદ્ધ પણે પર્યાય પ્રવર્તન કાર્યનેરે. મકદીક પરિણામ તે આતમ ધર્મને, તે ચેતન ચિતન ભાવ કરે સમયે તમે સાદી અન તો કાળ રહે નિજ ખેતરે ૨૦ ૪ પરક હૃત્વ સ્વભાવ કરે તો લગી કરે, કબ શુદ્ર કાર્ય રૂચિ ભાસ થ યે નવી આદરે, શુદ્ધાતમની જ કાર્ય રૂચીરકફીરે રૂ. તેહિજ સુલસ્વભાવ વગ્રહ્યું નિજ પદ વરેરે ગ્રહ છે કારણ કારજ રૂપ અછે કારક દસાર, અ વસ્તુ પ્રગટ પર્યાય એહ મનમાં વસ્યારે એ પિએ શુદ્ધ સરૂપ ધ્યાન ચેતનતા ગ્રહે ચે. તબનિજ સાધક ભાવ સકલ કારક લહેરે સ. ૬ માહરૂ પુર્ણન દ પ્રગટ કરવા ભણી રે મ પુષ્ટ લખન રૂપ સેવ પ્રભુજી તણીરે દેવચદ્ર જન જાગતિ મન મેયર રે, ભ, અવ્યા બાધ અનત અખય પદ આદરે અ૦ ૭ - અથ શ્રી મુની સુવરત જીન સ્તવન, અથ શ્રી મુની સુવ્રત જીન સ્તવન લગડી તો કીજે શ્રી મુની સુવ્રત સ્વામીની જેહથી નીજ પદ સિદ્ધ, કેવલ ગ્યાનાદીક ગુણ ઉલસેરે લહીએ સહજ સમૃદ્ધ ૧૦ ઉપાદાન નિજ પરણાતી વસ્તુનીરે, પિણ કારણ નીમીત્ત આધિન પુષ્ટ અપુષ્ટ દુવિધ તે ઉપદિરચોરે ગ્રાહક વિધિઓ ધીન, ૨ ઓ. સીધ્ય સાધ્ય ધર્મ જે માંહિ હરે તે નિમિત્ત અતિ પુષ્ટ પુષ્પમાંહિ તિલવાસ કવાસનારે નહિ પ્રધ્વ સ કદુષ્ટ ૩ ઓ૦ દડ નિમિત્ત અપુષ્ટ ઘડા તોરે નવી ઘટતા તસુ માહિ સાધક, સાધક પ્રશ્વ સકતાબેઅ છેરે તિણે નહિ નિયત પ્રવાહ ૪ ઓ. ખટકારક ખટકારક તે કારણકાર્યનારે જે કારણ વાધીન તે ક કર્તા સહુ કારક તે વરે કમ તે કારણ પીન ૬ આ કારણ સંકલ્પ કારક દસારે છતિ સત્તા સદભાવ અથવા તુલ્ય ધર્મને જઈ વરે સાધ્યા પણ દાવ ૬ એ. અતિશય અતિશય કારણ કારક કરણતારે નિમિત્ત અને ઉપાદાન સ. પ્રદાન કારણું પદ ભવનથી કારણ વ્યય અપાદાન ૭ ઓ૦ ભવ નવ્યા વિણ કાય નવિ હરે જીમ દષ દેન ઘટવ સુત વાધ ર4 ગુગનો દ્રવ્ય છે? સતાધાર સુતત્વ ૮ - અમ કર્તા કાર્ય સિદ્ધાર, તમે સાધન જન રાજ ! પ્રભુ દીકે કારજ રૂચિ ઉપજે રે પ્રગટે આત્મ સમાજ ૮ ઓ૦ વદન સેવન ! Page #340 -------------------------------------------------------------------------- ________________ - - નક ' નમન ઉર્લિ "પુજમારે તેમણે તેને વિલિ ધ્યાનચંદ્ર રવચંદ કરે છે. ન રાજે મારે પ્રગટે પુર્ણમિધાન ૧ ઓઠ ' ' ' ' 'S £ ' અથ શ્રી નગીનાથ જીનસ્તની '} t ' * પીલા પાલિ ઉભી દેય રાજવીરે એ દેશી શ્રી મંમિ જવર સેવેધન ઘન - ઉનારે' 'ઘ” દીઠાં મધ્યરે ભવિક રીતથી ગાર ભ૦ સુચી આચરણ રિતી તે અભ્ર વધે વડારે વિઇ વંજે વાલસુવાવ્ય તે પાવન ભાધનારે પાઠ ઇંદ્ર ધનુષ વિગ તે અકતી ઈમનાર ભક "નિરમલ પ્રભુ તિવર્ષ ની ઘ ગર્જના - તૃસના ગ્રીષમ કાલ તાપની તર્જનારે તારું "શુભ લેસ્થાની અંલિ બિગ ૫ કતી બતારે બટ શ્રેણી સરોવર હસ વચ્ચે શુચિ ગુણ મુનીરે વચગતી મારગ બંધ ભાવિકજન ઘર રરે લઇ મેં તેને સમતાસંગર ગમે ઉમઘારે છે કે સમ્યક દછી મોર તિહાં હરખે ઘણું રેતિ દેખી અદભુતરૂપ પરમ છનીર તણુરે ૫૦ પ્રભુ ગુણમાં ઉપર તે જલા ધારા વહીજ ધરમ રૂચી ચિતભુમી માંહી નિશ્ચલ રહીરે માં જે ચાતક શ્રમણ સમુહ કરે તંબ પારણે રે *-અનુભવ ધરસ આરંવાદ સકલ દુખ વારણેરે સટ અશુભા ચાર નિવારણું હૂણ અર્કરતારે તું વિરતી તણો પર હાર્મ તે બીજની પુરતીર. બી. પ પિચમહાવ્રત ધનસણાં કરણ વધ્યારે, તે સધ્ધ ભાવ નિજ થાયી સાધનતાએ સધ્યારે સારા લાયક દરશન યાત એરણ ગુpઉપન્યારે ચિઠ આદિક બહુ ગુણ સરખ્ય આતમ ઘર નિપારે. આંતુ પ્રભુ દરણિ મહા મહેનતણે પર સરે તo પરમાનદ સુભિક્ષ થી શા મુજે દમ થઇ વચદ્ર જૈન ચઢે તો અનુભવ કરે તે સાદિ અને તો કાલે આતમ સુખ અનુસરોરે 4 ' 1} : - - અથ શ્રી નેમિનાથ જીને સ્તવન. * * “પંદમાં 'પ્રભુજીને- જઈ અલગ રહ્યા એ દેશી–નેમ જાણેશર નિજ કાર કરી. છઠ સર્વ વિભાજી' આતમ શકતી સકલ પ્રગટ કરી, આંવાદો નિજ ભાવોજી ને રાજીનારીરે સારી મતી ધરી. અવલ ખ્યા અરીહંતતાજી; ઉમરે ઉતમતા વધે. સથે આનદ અને તેને રે ધર્મ અધર્મ આ કશિ અચેતના.-તેવી કી- અગ્રાહ્યા. પુદગલ ગ્રહ કર્મ કલકતા વધે બાં બાધક બહિજી.ને ૩રાણી સંગેરે રાગ દશા વધે થાયે તિણે સસારછ નીરાગીથીરે રાગને જે. લહીએ ભવેનો પારો ને ૪ એપ્રશસ્તતા છે. 'ટલી પ્રસરતા, કતાં અશ્રવ માછીસ વર વાઘેરે નીર્જરા આ Page #341 -------------------------------------------------------------------------- ________________ (૩૪૫) તમ ભાવે પ્રકાશજી તે૦ ૫ નૈમી પ્રભુ ધ્યાને એકત્વતા નિજ તત્વ ઇકતાના જી શુકલધ્યાનેરે સાધી સુસિદ્ધત્તા. લહિયે મુકતી નિદાનાજી ને૦ ૬ અગમ અ રૂપી રે અલખ અગાચરૂ, પરમાતમ પરમીશાજી. દેવચંદ્રજીતવરની શેવના, કરતાં વાધે જગીશાજી તે ૭. અથ શ્રી શ્રીહારવનાથજીન તવન. ' કંઠપ્પાની દેશી—સહેજ ગુણ આગરા સ્વામી સુખ સાગર।; જ્ઞાન વઇ રાગર પ્રભુ સવાયા. શુદ્ધતા એકતા તિક્ષ્ણતા ભાવથી; માહરીપુછતી જય પડ હ વાયા. સ૦ ૧ વસ્તુ નિજ ભાવ અવભાસ નિકલકતા પરણતી વૃતિતા ક રી અભેદે, ભાવતા 'દાત્મ્યતા શક્તી ઉલ્લાસથી; સત્તતી યાગને તુ ઉછેદે સ૦ દોષ ગુણ વસ્તુની લખીય યથાર્થ્યતા લહી ઉદાશીનતા અપર ભાવે, ધ્વસિત જતન્યતા ભાવ કરતાપણા પરમ પ્રભુ તુ રમ્યા નિજ સ્વભાવે સ૦ ૩ શુભ અશુભ ભાવ અવભાસ તહકીકથી; શુભ અશુભ ભાવ તિહા પ્રભુ ન કીધા. शु ધ પરણામતા વીર્ય કરતા થઇ; પરમ અક્રીયતા અમૃત પીધા સ૦ ૪ શુધતા મભુ તણી આતમ ભાવે ૨મે; પરમ પરમાત્મતા તાસુ થાયે, મિશ્ર ભાવે અછેત્રી ગુણની ભિનેતા, ત્રિગુણ એકત્વ તુજ ચરણે આયે, સ૦ ૫ ઉપસમ 'રેસ ભરી સર્વ જન સકરી, મુરતી છતરાજની આજ ભેટી, કારણે કાર્ય નિ 'પતિ શ્રધાન છે, 'ત્તિર્ણ ભવભ્રમણની ભીડી મેટી સ૦ ૬ નયર ખભાયતે પારશ્વ પ્રભુ દરશને, વિકસતે હર્બ ઉત્સાહ વાધ્યા. હેતુ એકત્વતા રમણ પરણા મથી. સીધી સાધકપણા આજ સાધ્યા. સ૦ ૭ આાજ કૃત પુણ્ય ધન દીહ માહાર। થયા, આજ તર જનમ મે સફલ ભાવ્યું, દેવચદ્ર સ્વામી ત્રેવીસ મા; વદીયા, ભકતી ભરચિત તુજ ગુણ ૨માબ્યા સ૦ ૮ અથ શ્રી સહાવીર જૈન સ્તવન કડબાર્ની દેશી—તાર હા તાર પ્રભુ મુજ સેવક ભણી; જગતમે અંતલે સુયશ લીજે દાસ અવગુણ ભયે જાણી પાતા હ. દયાનીધી દીનપ રિયા કીજે તા૰૧ રાગ દ્વેષે ભરા મેહ વેરી ના લેકની રીતીને ઘણુ રાતે; ફેધ વસ ધમ ધમ્યા શુધ ગુણ નવી જ્ગ્યા ભસ્યે! ભવ માંહી હું વિષય માતા તા૦ ૨ આદર૨ે સ્મરણ લોક ઉપચારધી, રાસ અભ્યામ પણ કોઇ કીધેા, શુદ્ધ શરહાન વલી આતમ અવલીનુ, તેવા કાર્ય િ ણે કોન સીધા તા૦ ૩ સ્વામી દરણ સમે નિમીત્ર ફી નિરમલે; જે ઉપાાન એ પુત્રીત થાશે, દોષ કે વસ્તુના અહેવ ધમ તણેા. સ્વામી wwwwww ww Page #342 -------------------------------------------------------------------------- ________________ (૩૪૬). સેવા સહી નિકટ લાશે તા૪ સ્વામી ગુણ લખી સવામીને જે ભજે દ રિશણ શુધતા તેહ પામે, જ્ઞાન ચારીત્ર તપ વિર્ય ઉલાસથી, કર્મ જીપીર વસે મુકતી ધામે તા. ૫ જગત વછલ મહાવીર જનવર સુણ, ચિંત પ્રભુ ચરણ ને શરણ વા; તારો બાપજી બિરૂદ નિજ રાખવા દસની સેવના રખે જોસ્યો. તા. ૬ વિનતી માનજો શકિત આપજો ભાવ સ્યાદ્રદતા શુદ્ધ ભાસે સા ધી સાધક દશા સિદ્ધતા અનુભવી, દેવચક વિમલ પ્રભુતા પ્રકારે તા. ૭ કહીસ, ચઉવીસે જીન ગાઈએ ધ્યાઇએ તત્વ સરૂપિજી, પરમાનદ પદ પાઈએ અક્ષય ગ્યાન અનુપજી ચ૦ ૧ ચવદવસે બાવન ભલા, ગણધર ગુણ ભ. ડારેજી; સમતા મયી શાહુ શાહુણી. સાવય સાવઈ સારછ ચો. ૨ વર્ધમાન નવર તણે; સાશન અતી સુખકારો; ચકવીહ સઘ વિરાજતા; દુશમકાલ આધારો ચ૦ ૩ જન સેવનથી જ્ઞાનતા; તિણે હિતા હિત બેઘજી, અહિ ત ત્યાગ હિત આદરે સયમ તપની સોધો ચ૦ ૪ અભિનવ, કર્મ અગ્રહણ તા; જીર્ણ કર્મ અભાજી, નિકરમીને અબાધતા, અવેદન અનાકુલ ભાજી. ચ૦૫ ભાવ ભાગના વિગમથી; અચલ અક્ષય નિરાબાધા પુરણન દ દશા લ હિ વિલસે સિંધી સમાધાજી ચ૦ ૬ શ્રી છનચદ્રનિ સેવના; પ્રગટે પુણ્ય પ્રા ધાનજી, સુમતિસાગર અતિ ઉલસે, સાધુ રગ પ્રભુ ધ્યાનજી ચ૦ ૭ સુવિહિ ત ગણ ખરતરવરૂ, રાજસાગર ઉવજાયો, જ્ઞાન ધર્મ પાઠક તણે. શિષ્ય સુ જન સુખ દાયોજી ચ૦ ૮ દિપચદ્ર પાઠક તણે. શિસસ્તવે જનેરાજજી. રે વચદ્ર પદ સેવતાં, પુનદ સમાજજી ચ૦ ૮ ઈતિ શ્રી દેવચંદજી કૃત ચાવિશિ સ પુર્ણ ' ~ ~ Page #343 -------------------------------------------------------------------------- ________________ (૩૪9) - - .., अथ श्री रामविजयजि कृत चोविशि, - - અથ શ્રી રષભદેવ જીન સ્તવન. - - - - - - - - - - - - હરે મારે યોવની આને લટકો દહાડા ચારજો એ દેશી-હાંરે આજ મલિઓ મુજને તિન ભુવનને નાથ; ઉગ્યો સુખ સુરતરૂ મુજ ઘટ ઘર આ ગણરેજો. હારે આજે અષ્ટ મહાસિદ્ધી આવી માહરે હાથ. નાઠા માઠા દાહડા દરિશણ પ્રભુ તણરેજો ૧ હરે માહારે હિયડે ઉલટી ઉલટ રસ નીરાશજો; નેહ સલુણી નજર નિહાલી તાહરીરે. હરે હુ તો જાણુ નિશ દિન બેસી રહુ તુજ પાસજો. તાહર નેહે ભેદી મીજી માહરીરેજો રે હારે હારી પુગી પુરણ રીતે મનની હુશો. દુરજનીઆ દુષભરી આવાચ્ચે પડચારજો હરે પ્રભુ તુ તો સુરતરૂ બીજા જાણ્યા. તુસજો તુજ ગુણ હીરો મુજ હિય ડા ઘાટે જોરેજો ૩ હારે પ્રભુ તુજન્યુ હારે ચલ મજીઠો રંગ લાગ્યો એહો તે છે કુણ ટાલી શકેરેજે હર પ્રભુ પલટે તે તો કાચો રગ પત ગ જો લાગ ન લાગે દુરજનન કો મુજ થકેરેજ ૪ હારે પ્રભુ તાહરી મુદ્રા સા ચી મોહન વેલજે. મેહ્યા તીન ભુવન જન દાસ થઈ રહ્યારે જો હારે પ્રભુ જે નવિ રંજ્યા તે સુરતરૂને ઠેલિજો, દુખ વિષ વેલી આદર કરવા ઉમટ્યા રેજો; ૫. હાંરે પ્રભુ તાહરી ભકિત ભિનું માહિરૂ ચિતો. તલ જીમ તેલે તેલે જેમ સુવાસનારેજે. હર પ્રભુ તાહરી દીઠી જગમે મોટી રીત, સુફલ ફેલ્યા અરદાસ વચન મુજ દાસનારે ૬ હારે હારે પ્રથમ પ્રભુજી પુરણ ગુ ણને ઇસજો, ગાતાં રૂષભ જણેશર હુસે મન તણજો હા માહારે વિમલ વિજય વરવાચકને સુભસીસ જો રામે પામી દિન દિન દોલત અતી ઘણી ૭ અથ શ્રી અજીત જીન સ્તવન યશોદાજી કાને તુમાર રોકી રહે યમુનાને આરે એ દેશી– દીઠ દત વિજ્યાન નહી લેખ હરણ થયાનો. પ્રભુ કીધું મન માને. બોલ મા જો બાંહ્ય ગ્રહ્યા ૧ મુજને પ્રભુ પદ સેવાને. લાગ્યો છે અવિડનાનો. મુર વાહલે તે હિયડાને; જે રસિયો નાથ કથાનો ; ને મે સ ગ મુજબ બીજા ને જે કેલવે કોડિક વા; જણે ભાગે સ્વાદ સીટ તેહને ભાવે ધતુને ! Page #344 -------------------------------------------------------------------------- ________________ (૩૪૬;) સ્યાની. ૩ પ્રભુ સાથે લાડ કરવાના. માહારે આ સગ સદાના; મલુના ગુણ ચિત્ત હરચાના 'કહિયે મુજ નહી વિસરચાના ૪૬ નહી. છે માહારે વિનવ્યા ના. પભુજીથી શુ છે છાના, શિખ વાચક વિમલ વિજયના; લહે રામ સુખા લવિજયના પ. રથ શર્મા સભવનાથ જીર્ન સ્તવન F ' 4 ' ' ', ' : ; 1 ! મુજરો લેજો જાલિમ જાટડી એ દેશી-મુજરો લ્યાને માહારા સાહિમા ગિરૂ ગરીબ નિવાજ અવસર પામીજી એહવા, અજર ન કશાજી જ મુ॰૧ તરૂ આપે ફલ ફુલડાં. જલ આપે જલધાર. આપ સવારથ કો નહી; કૅવલપર ઉપગાર, મુ૦ ૨ તિમ પ્રભુ જંગ જેને તારવા; તે લીધે અવતાર. માહારી વેલાજી એવડા. એ છેક વણ વિચાર મુ॰ ૩ ખિજમતગાર હું તાહરો. ખામી ન કચ્છ કોઇ. બિરૂદ સભાી આપણા હિતની નજરેછ જો ઇ મુ૦ ૪ સંભવ સાહિષ્મ માહરા તુ મુજ મીખાજી ઇશ, વાચક વિમલ વિજય તા. રામ કહે શુભ સીંશ સુ૦ ૫. અથ શ્રી અલીને દન જૈન સ્તવન 4 js નર્દેનદ સલુણી નદનારેલા એ દેશી સંવર રાયના નદનારેલા. ત્રીભુવન જન આનદનારેલા, સુરતી માહનગારીયેરેલા, તન ધન જીવન વારીયેરેલા સ૦ ૧ મુજરા લિજે માહરારેલ; હું છું સેવક તાડુંરારલા, જગ તારક નહીં ખીસ રેલો; તા મુજને કેમ વિસરોરેલો, સ૦ ૨'જે જેહના તે તેહનારેલા, સેવુ પાસાં કેહનાંરેલા, અપજસ જંગ જે દૈવનારેલો, ન કરૂં તેહની સેવનારેલા. સ૦ ૩ જે ફલ ચાખ્યાં કાગડૅરેલે; તે હસા કિમ આભડેરેલે; આપ વિચારી દેખસેરેલો, તે મુજ કેમ ઉવેખશે રેલે સ૦ ૪ અભિનદન અને ભેટીયારેલા ભવસાંયર ભવ મેટીચારેલા. વાચક વિમલવિજય તળુારેલા, રામ લહે આણ । હું ઘણાઅે લોલ સ૦ ૫ ; } - '' *, * { }, R હીરા અથ શ્રી સુક્ષ્મતીનાથ અને } સ્તવન - અરજ અરજ સુણીને ફડા રાછઆહછ એ દેશી-સુમતી સુમતી સલુણા- માહારા સાહિબાšાજી, જગજીવન છતચદં; ધનધત ધનધન માતા મ ;'લાહછ છણે તુજાર મદ સુ૰૧ ગિક્િઇ મજી. તાહરીદા t A 11 * જી. દીઠી જોતાંરે જોર, તુમ ગુણ તુમ ગુણ જૅ નવી ૨જીગ્માહેષ્ઠ. તે મા ણસ પણ દ્વાર. મુ૦ ૨ અમને અમને તુમાં આયોછે. જો પણ દાખા ન વૈષ્ણુ. અધીકું અધીકુ ખાલી દાખવેહેરું. તેતે ઉછારે સે સુવરૢ Page #345 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - (૩૯) ખી દેખી તુમ મુખ ચંદ્રમા જે સુખ પામેરે નેણ. તે મન તે મન જાણે માહહોઇ, પણ ન કહીયેરે વેણ સુત્ર ૪ એકણ કણ તુમ મેલાવ હેજી. સફૂલ હુ અવતાર, વિમલ વિમલ- વિજય ઉવજાય છે. રામ લહે જયકાર. સુત્ર ૫ . - અથ શ્રી દલું જુન સ્તવન. નથગઈમેરી નથગઈ એ. દેશી–અજબ બનીરે મેરે અજબ બની. આંચલી; અજબ બની પ્રભુ સાથે, પ્રીતિ; તે મુજ દુરગતીની શી ભિતી. મેરે અજબ બની. દેખી પ્રભુની મોટી રિતી. પામી પુરણ રીતિ પ્રતિતિ મે ૧ જે દુનિયામાં દુરલભ ને, તે મે પામી પ્રભુની ભેટી મેઇ આલસુને ઘેર આવી ગગ. પણ પથી સરવ તુર ગ મે ૨ તિરસે પાયે માન સતીર; વાદ કરતાં વાધી ભીર મેચિત ચોરચા સાજનને સગ; અણુચિત્યો મલ્યો ચડતે રગ મે૩ જીમ જીમ નિરખું પ્રભુ મુખ નુર. તિમ તિમ પાઉ આનદ પુર. મે સુણતાં જન મુખ પ્રભુની વાત. હરખે માહારા સાતે ધાત મે ૪ પદમ પ્રભુ જીનને ગુણ જ્ઞાન. લહીયે શિવ પદવી અસમાન મે વિમલવિજય વાચકનોસીસ રામે પાયો પરમ જગદીસ. મ. પ . અથ શ્રી પારસ્વ જીન સ્તવન માહારે જાઈ સહિયરને સાથ કાંબલી મેલોને કાનજી એદેશી—દીસે અકલ સરૂપ સ્વામી સુપાસજી તાહરે, લોક વદીતી વાત, રાગ ન રસ હિ યે ધરેરે. દીઠ ૧ જેહને વર મહાદેવ, ઉમયા નારી નચાવીયારે દાવન માં કાન્ત, ગેપી રાસ રમાવીયારે દીર બ્રહ્મા પાડો ફદ; સાવીત્રી નીરજ દીકરીરે, તે તે મદના પિશાચ, હણતાં કરૂણ કશી કરીરે દી ૩ ફેધ સ રીખા યોહ તે તો ખીણ માં હ મારીયારે. જે વલી નવા બાંહી, તે તે હેજશુ તારીયા. દી.૪ કહીએ કેતો એમ, તુજ અવદાત અછે ઘણેરે, રામા કહે શુભ સીશ વાચક વિમલવિજય તરે દીવ ૫ . • અથ શ્રી ચંદ્રપ્રભુ જીન સ્તવન, | વા પરિવારી મારા શાહિબા, કાબિલ મત ચાલે એ દેશી—ચદ્ર પ્રભુની ચાકરી મુને લાગે મીઠી, જગમાં જોડી જેહની, પ્તિ દીસે ન દીઠી. ચ૦ ૧ પ્રભુને ચરણે મારૂ મનડુ લલચાણ કણ છે બીજે જગે, જીણે જોગે પલટાણું ચં૦ ૨ કોડિ કરે પણ અવરક. મુજ હિયડે નાવે. સુરતરૂ ૬ | લે મેહિ. કિમ આકાં સહા. ૨ ૦ ૩ મુજ પ્રભુ મોહન વલડી, કરૂણા - - - - - - = = = = Page #346 -------------------------------------------------------------------------- ________________ . (૩૫૦) શુ ભરીએ; પ્રભુતા પુરી ત્રીભુવને. ગુણમણને દરીઓ. ૪ ચ૦ છમ છમે નિરખું નયણડે, તિમ હિયડું ઉલસે. એક ઘડીને અતરે. મુજ મનડુ તરસેચક ૫. સહજ સલુણ સાહિબે, મિલ્યો શિવનો સાથી, સહજે જીત્યો જગતમે, પ્રભુની સેવાથિ ચ૦ ૬ વિમલવિજય ગુરૂ શિસ. શિસ કહે કર જોડી રામ વિજ્ય પ્રભુ નામથી લહે સપદ કોડી. ચ૦ ૭ અથ શ્રી સુવીધી નાથજીનું સ્તવન, મુરલી વાઈ છેરે રસાલ મુરલી સાંભળવા જઈએ એ દેશી–પ્રભુની વાણી જેર રસાળ. મનડુ સાંભળવા તરસે આંકણી. સજલ જલદ જીમ ગાજતી જા ણ વરસે અમૃત ધાર મન સાંભભતાં લાગે નહી. ખિણ ભુખને તરસ લગાર મે૧ તિરજંચ મનુષને દેવતા સહુ, સમજે નિજ નિજવાણ. મ. જોજનખેત્રે વિસ્તરે. નય ઉપનય રતનની ખાણ મ. ૨ બેસે હરિગ એ કઠા. ઊંદર માંજારના બાલ મઠ મોહ્યા પ્રભુની વાણીએ, કે ન કરે કેહની આલ. મ૦ ૩ સહસ વરસ જે નીગમે, હે તૃપતિ ન પામે મન. મ. સાતાયે સહુ જીવના, રોમાંચિત હવે તન મ૪ વાણી સુવિધી છણદની સિવ ૨મણીની દાતાર મ, વિમલવિજય ઉવાચન સિસ રામ લહે જય કાર મન૦ ૫. અથ શ્રી શીતલજીનનું સ્તવન. અબકો ચોમાસો માહારા પુજછ રહોને એ દેશી--ભગતીને ભિને મા રો મુજરો થે લ્યોને નેહલે સલુણે થારો દરસણ ને. મોરા દિલમેરે આ વી રહોને; આંબલી. શિતલ ઇન ત્રિભુવન ધણીને, પ્રભુ સેવકને ચિત લહોને દાસ કહા આપણેરે, પ્રભુ તેહની લાજ વહોને ભાગ ૧ જાણપણું મેં તાહ ફરે, પ્રભુ તે નવી દિકુ ક્યાહીને. મોહન મુદ્રા દેખીને, પ્રભુ વસી મુજ હ યડા મહિને ભ૦ ૨ રાત દિવશ તુજ ગુણ જપુરે, પ્રભુ બીજુ કાંઈ ન સહાય ને છમ જાણો તિમ રાખજોરે, પ્રભુ હુ વલગે તુમ પાયને ભ૦ ૩ નરગની ગોદ તણા ધણરે. પ્રભુ તે ઝાલ્યા બાહીને. તેહ થયા તુજ સારી ખારે; પ્રભુ સેવક કે મન ચાહિએ. ભo 8 તુમ દીઠે દુખ વિસરચાંરે. પ્રભુ વાળે વધતે વાનને વિમલવિયે ઉવજાયને. પ્રભુ રામ કહે ગુનજ્ઞાનને ભ૦ ૫ અથ શ્રી શ્રીયાસ નાથજીનનું સ્તવન. પ્રભુની ચાકરી રે એ દેશી--શ્રી તયાંસની સેવનારે. સાહિબા મુજને વાહી { જોર -પ્રભુને સેવીએ. પ્રભુ દેખી હરખું હિયે. સાહિબા જીમ ઘન દેખી Page #347 -------------------------------------------------------------------------- ________________ (૩૫૧) : S મોર પ્ર૧ અણિયાલી પ્રભુ આંખડી રે સા, મુખ પુનિમને ચદ પ્ર. અ હનિસે ઉભા લગેરે સાવ જેહને ચોસઠ ઇંદ્ર પ્ર૨ ફુલ પગાર ઢીંચણ સ મારે સારુ લકે વૃક્ષ અસોક પ્ર. દિવ્યધ્વનિ પ્રભુ દેશનારે સારુ મેહે ત્રાભુવન લોક પ્ર. ૩ ચામર છત્ર સોહામણરે સારા ભામડલ મનોહાર બ૦ વા જે દેવની દુંદુભીરે સાવ સહાસન સુખકાર મઠ ૪ આપે શિવ સુખ સંપદારે સા. પ્રભુશું પુરણ પ્રેમ. પ્ર. વિમલવિજય ઉવજાયનોર સા. રામવિજય કહે એમ પ્ર. ૫ અથ શ્રી વાસુપુજ્ય જીન સ્તવન, ઉચો ગઢ ગિરનારીકારે. મનમેહના નેમ એ દેશી– શ્રી વાસુપુજ્ય છણદરે દિલ રજના લાલ મુજ મન વાધ્યો ૨ ગહે. દુખ ભજના લાલ, ચાહુના હુ નિસ દિને દિવ્ય તુજ ગુણ ગગ તરંગહા ૬૦ ૧ જે સ ગિ જગ સચનારે દિ તેહશુ કે સંગહ ૬૦ ત્રિભુવન હેમની મુડીર દિવ્ય તુ તો અમુલખ નગહે દુ- બાંહ ગ્રહી મુજ બાલનેર દિઠ રાખે નિજ ઉછગ હે દુ- મોહ સરીખા રાજવીરે દિ. જેમન મંડે જગહ ૬૦ ૩ વાતડી સ મજાવિરે દિવ્ય સમજે કિમ એ કગ દુ. અટકે તે નવી ઉભગેરે 'દિ માન સધવલ વિહગહો ૬૦ ૪ ભકતી વસે લેશુ અમેરે દિ. પ્રભુ તુમ પદવી ચંગો દુ વાચક વિમલના રામને દિવ્ય પ્રભુશુ પ્રેમ અભંગો ૬૦ ૫ અથ શ્રી વીમળનાથ જીન સ્લવન નિત નવિ નિત નવિ નિત નવિરે, કાજલ વાળી ગોરી નિત નવીરે, એ દેશી–મન વસી મન વસી મન વસીરે પ્રભુજીની મુરતી માહારે મન વશીરે આંચલી; રુમ હસા મન વાહજી ગગ. જેમ ચતુર મન ચતુરનો સગ, માહરે મન વસીરે પ્રભુજીની મુરતી માહરે મન વશીરે, છમ બાલક ને માત ઊછગ, તિમ મુજને પ્રભુ સાથે ૨ ગરે માત્ર ૧ મુખ સેહે પુનિમ ચ દ, નેણ કમલ દલ હે ઇદ માત્ર અધર ઇરયા પરવાલી લાલ, આ રધ સસી સમ દિપે ભાલ માત્ર ૨ બાંહડી જાણે નાલ મૃણાલ, પ્રભુજી મેગે પરમ કૃપાલ મા જોતાં કો નહી પ્રભુની જોડ; પુરે ત્રિભુવન કેરા કેડ માટે ૩ સાયરથી અધીકો ગભિર, સેવ્યો આપે ભવનો તીર માટે એવે સુરનર કો ડા કોડ, કરમ તણા મદ નખે મોડ મા ૪ ભેટો ભાવે વિમલ બાદ મુજ મન વા પરમ આણંદ મા વિમલવિજય વાચકને સીસ. રામ ક મુજ પરે જગીશ, માત્ર ૫. * = - - Page #348 -------------------------------------------------------------------------- ________________ મન ~ (૩૧) અથ શ્રી અનંતનાથ જી અતવન. છે ! ' પીંઉડા વારૂછરેલો એ દેશી-અરદાસ અમારી, દિલમે ધારી-સાંભળે રેલ. પ્રભુજી પ્રાણું પિયાલો હિત નજરે નિહાલે મળ મનને આંમલેરે લો પ્ર. જેપાલવ વલગ્યા અલગ તે તે કિમ હુસેલે બ૦ આસગે હલિયા મલિયા તેતો ચાહએરેલ પ્ર૧ મોટી ઠકુરાઇ વળી ચતુરાઇ તાહરી રેલે પ્રાંત દેખી સવિ શેખી વાધી. દિલસા માહરીરેલો તુમ પાખે, બીજા તો દિલ શેઠે નહીરેલો, પ૦ સુરતને છેડી બાવલ સેવે કુણુ કહીરેલ પ્ર. ર જેવા તુજ દરિશણ ખિણ ખિણ તરશે આંખડીરેલ પ્રહ હુ ધ્યાઉ ઉડી આઉ પાઉ પાંખડીરેલ પ્ર. વક ગુણ જો પરસન, હે , તો, સહિરે, બ૦ પામીને અવસર મુજને વિસરસ્યો નહીરેલ પ્રહ જગ જનને તારે બિરૂ દ તુમારો એ ખરેલ પ્રતો માહારી વેળા આનાકાની કિમ કરોરેલો મe સેવક સંભાલો વાચા પાછે આપણી રેલો. પ્રતુ જગનો નાયક, પાયો ધરેલો પ્રત્ર ૪ શિવનારી સારી મેલેસ મેલાવડેરેલરે બ૦ અવિગત ૫ રમેસર અનત મૅશર, તુ વડારેલ. પ્રવિમલવિજય વાચકના બાલક ઈમા ભણેલે છ રામવિજય બહુ દાલત નામે તુમ તPરેલ પ્રહ છે અથ. ધરમનાથ જીન સ્તવન, , : દેશી. માતડાની- ધરમ છણદ તુમે લાયક સ્વામી. મુજ સેવકમાં ૫ ણ નહી ખામી. સાહિબા રંગીલા હમારા, મેહના રગીલા. જુગતી જોડી મળી છે સારી, જોજો હિયડે આપ વિચારી, શા. ૧ ભગત વછલે એ બિરૂ દ તુમાર, ભગતી તણો ગુણ અચલ અમારો સાન તેહમાં કો વિવરો કરી કલરએ, તો મુજ ગુણ અવરયમાં ભલશે સા૦ ગુલ ગુણ તું નિરાગ, કહવે; તે કિમ રાણા ભુવનમાં આવે સાવળી છોટે ઘટ માટે નમાવે, તમે આણ્યો સહજ સંભાવે શા. ૪ અનુપમ અનુભવ રચના કીધી ઈમ સાબા શી જગમાં લીધી શાત્ર અધીક એડ્ડઅતિ આ સગે બેલ્યુ ખમજ પ્રેમ પ્રસંગે શા ૪ અમથી હોડી હુંયે કીમ ભારી, આશ ધરૂ અમનેઠી તુમાર શા હુ સેવક તુ જગ વશરામ, વાચક વીમલ તણો કહે રામ શ૦ ૫ : - : , અથ શ્રી શાંતીનાથજીન સતવન ! ' * બેલે ભાર ઘણો છે.રાજ વાતાં કેમ કરે છે એ શી–મહારો ગુજરો યોને રાજાશાહીબ શાંતી શલુણા- આંચલી અચીરાજીના નદન તેરે દરશ ણ હેતે આવ્યો. શમકીત રીદ્ધીકરોને સવામી. ભકતી ભેણે લાવ્યે માર ~- ~ ~- - Page #349 -------------------------------------------------------------------------- ________________ 1 2 - ( ૩) દુખભંજન છે બિરૂદ કુમારે, અમને આશ તુમારી, તમે નિરાગી થઈને છુટે, શી ગતિ હુએ અમારી. માત્ર ૨. કહયે લોક ને તાણી કહવુ, એવડ સ્વામી આગે; પણ બાળક જે બોલી ન જાણે તો કિમ વાહલો લાગે. માત્ર ૩. માહરે તે તુ સમરથ સાહિબ, તે કીમ હું માનુ; ચિંતામણી છેછે ગાંઠ બાંધ્યું, તેહને કામ કિસ્યાનુ. મા. ૪. અધ્યાતમ રવી ઉ મુજ ઘટ, મોહ તિમીર હરક્યા જુગતી વિમળવિજય વાચકને વક, રામ કહે શુભ ભગતી. માત્ર . અથ શ્રી કુંથુનાથ જીન સ્તવન થારે કેસરીયે કેસ વિરે વધે હુ મહોર મારૂછ–એ દેશી. તુજ મું. દ્રા સુદર રૂપ પુર દર મહિયા સાહિબજી, તુજ અને કોડી ગમે ગુણ ગિ આ સહિયા; સાતુજ અમીય થકી પણ લાગે મીઠી વાણીરે, સાવિણ દોરી સાંકળ લીધુ મનડુ તાણ સા. ૧. ખિણ ખિણ ગુણ ગાઉ પાઉત આરામરે, સાવ તુજ દરિસણ પાખે ન ગમે બીજા કામરે; સાવ મુજ રિદય કમળ વિચિ વશી, તાહરૂ નામ, સારુ તુજ મુરતી ઉપર વારૂ તન મન દા મરે. સા. ૨. કર જોડી નિસ દીન ઉભો રહુ તુજ આગેરે સાથે તુજ મુખડુ જતાં ભુખ તરસ ન લાગેરે, સારુ મેં ચાંહિ ન દીઠી જગમાં તાહરી જોડ, સા. તુજ દીઠ પુરણ પહુતા મનના કોડરે. સા. ૩. મુજ ન ગમે નયણે દીઠા બીજા વરે, સારા હવે ભવ ભવ હો મુજને તાહરી શેવરે; સાર તુ પરમ પુરૂષ પરમેસર અકળ સંરૂપરે, સારુ તુજ ચરણે પ્રણને સુરનર કેરા ભુપરે. સા૪. તુ કાપે ભવ દુખ આપે પરમાનદ, સાવ બને લીહારી તાહરી પ્રભુ કુંથુ જીણુંદરે સારુ મન વાંછીત ફળીયુ મળીયો તુ મુ જ જામરે સારુ ઇમ પભણે વાચક વિમળવિજયનો રામ. સા. ૫. અથ શ્રી અરનાથ જીન સ્તવન, સરવરીયે ઝીલણું જમ્યા છ–એ દશી. ગાસ્યાંજી ગાંસ્યાં અમે - સ્વ. મન રગે જન ગુણ ગાસ્યાંજી; અરનાથ તણા ગુણ ગામ્યાંછ, દિલ રગે જન ગુણ ગાસ્યાં. આંચળી. પ્રભુ મુખ પુરણ ચંદ સમવડ, નિરખી નિરમળ થાસ્યાંજી મ. ઇન ગુણ સમરણ પાન સોપારી, રમકીત સુડી ખાસ્યાંજ. ૧. મ૦ સમતા સુ દરી સાથે સુર ગી, ગોઠડી અજખ બનાસ્યાંજે: જે ધુતારી તૃસ્ના નારી, તેહપું દિલ ન મિલાસ્ય. ૨. મ. દુતી કમની જે માયા કેરી, તેહને તે સમસ્યાંજી; મ૦ લેબ ઠગારાને દિલ ચોરી, વાતડી. - - - - - - - - - - - Page #350 -------------------------------------------------------------------------- ________________ ' S 5 - 1 = - - - - * (૫૪) , - ' !!! = = - ૩ - } . ? : એક ભરમાયા મ મહિપતી સુવર તેઓ જગ જી ડાજ્યાં સગાનું સરખા ધ સર્ણ કરી દર કાસ્યા. શીવરાણીને વરવા હેતે જાતે નિશાન બજારમાં 59 વિમળવીજયઉગ્ર ઝાય મુસાએ રામ કહે સુખ પાછલ ! ! j&j in UK ર , ; , ' , અથ શ્રી અરજીન સ્તવન બીજી : ર (5) દેશી ઝુબખઠાની. અનુપમ શ્રી અરનાથન, પાયોમે દીદા - હિબ મનમાં વચ્ચે એક છ મુખ ઉજળો ઉજળ ગુણ નહીં પાર, સાવ - જગ જનનાં દિલ રીઝરે, તારે આણું હેત; સા.કો કહયે વીતરાગને, રાગ તણાં એ હેત ૨ સા. તે તત્વજીતી નહી, કપાસ ખેદ સાહ શિરૂઆ સહજે, ગુણ, તે નથી જાણે ભેદ ૩ સા તાપ હજાર છે ક હે જી સાથે ચિતામણી, દાણી કહે છે. આ વાત કે છે પર- સાતિર્મ અને ગુણ હજનો જાણે ગુણ ગેહે સારુ વિમળ વિજય ઊંઝાય ના રાસ કહે છે ને ? A + ક = ? [, a[ ાધનાણજીતવન - ૧ - j, એ ભાગ તુમારી”ીત પરપંચ ગાળા એ દેશી હજાણી મહિલ જિદ્દ એ માયા તુમારી ફહવાઓની રાજુઓને વિચારી , પ્રભુ. તેણું તારી વાત કે તુજ વળગ્યો તે મુળ ને પધાત, જે હવે અળગા તમે કહવાએ નિગ , વિકત કરી ભુ, કેમ કે કરતું, કહે સ્યુ કરે , વાછો ચારી સામું જગત ચીત ચારે, તુ જાન લે કર નિહ પ્રભુ મોટા કેરી વાત, કહે કણ જાણે એલો છે લ ચુક ટાણે " મિલ્ક, તુજ, મહુરે છે મિતી, અભેદક જાગી વ્હાણ ભવ ભવ કેરી આજ ભાવઠ સહુ ભાગી - અરે વાચક મિથુનો કી કઇ ગુણ રાગ મ. પરમ જગદીશ; મિલ્યું 3. er = 1, " ના "gr Fર +" દિ અથ શ્રી મુની વાત છન સ્તવન - " હો તે આઇ આર માજી એ શી કનસુવ્રત નિ સાહિબક લાગી મુજ મને જોરદાર સામલડી, સુરત, મન મોહિ ? વહીપ સુધી નહીં શકે ક નાની કરો, અને ૨ અમચા દીપ હર , સી નિરગણું પણ બહુ રહ્યા, સા ગિરૂઆ * * * * * * * ૪ . - - - 'કઈ .•t. - -- ''' - - ૬ તા . ( - - -'.. પાર્સ ' { } }, 1 ) હ: સામ . . દલા ન - - Page #351 -------------------------------------------------------------------------- ________________ = = = = = == છે. કેમ મંઇ વિષધર કાળા કે સાઠ રાખે ઇશ્વર જેમ ૩. સામ ગિરૂઆસાઠી સાથે તે ગુણ હતો સામઈકરે ચંદન નિજ સિરિ, સાઈ જિમ તરૂઅરનો ખેત છે, સીમઠ“જ્ઞાનદશા પરગટ થઇ છે મુર્જ ધિટ મીલીયો ઈસહ સમ કિંમર ઉવઝાયને સારુ રામ કહે સુભ શાહ પર સામય . ? ' ' - .. - !- ૬ અથ શ્રી નેમીનાથ અને સ્તન 1 ''લંકાને રાજા, એ શી; શ્રી નમીનાથ ભુજ અને વચ્ચે ગીઓ *ગુણની ખાણિ, ત્રિભુવન રાજા દીપેરે જસ ચડત દિવાજા આંચળી ચ ઉ રાજને છેડે ઊંચે જોઈને કાણુ , ત્રી, મુજરો કે મારે નહીરે ઇંદ ચંદ નાગીદો ત્રીરાગે નજરે ન મેળવે તે કણ જાણે છદ, ‘ત્રી તેહયુ કરતાં કરી અચરજવાળી વાતરે ત્રી, ભગતિ, અપૂરવ રોરીએ આકરો ઇણ ભારે, ૩ ત્રી, ઉર મદીર આવી કરો, અવિચળ વાસે તેણ, ત્રી મધ ભેલું કીધે ખરે જે નવિ હોવે કેણ, ૪; ત્રી, ભવ જુળનો ભયમેટીયોરે, વાઘોઅિધીક ઉથગ" ત્રી વિર્મળવિર્ય ઉવઝાયના રામ કહેત ભર્ત ૨ ગરબત્રી - 2 - ', ; , , , , , 3 ૬ { "શ્રી નેમિનાથ જીન સ્તવન - * - - ” - - * પરણ્યાથી માહરે પાડશી સુજાણ; જાતાંને વળતાં મનડુ રીઝવેજોએ દેશી સંહિયાં મારી સાહિબ ને મનાવો દિલને દાઝે પી વીણ દીઠડે ; દિલ માઁને કીધે દુશમન દેવાજે અબળાને બાળી યાદવ મીઠડેજો , કરતાર્યું જાંણી પ્રીત સોહલીજે દોહિલીને નિરખહતાં દીઠી નયણડેજો શામળીએ સભરતાં હિંયડે સાલે, દુખ તે કહેતાં ના વણજો , રહા શે દુનીયા માંહી વાત વદીતીરે, વહલેજી કીધી છે એવી રીતડી, શું જાયું વિસરશે કિણ અવતારો, તોડી જે યદુનાથે કાચી પ્રીતડીજે. ૩ મત કોઈને છાને વરી નેહજો, લાગીને દુખ તે કહીયે એવો નિહ તે ણાં દુખ જાણે તેહજ છાતી, જે માંહિ વિચરે અલગ્ન તેવો જ ને. મીસરને ધ્યાને રાજુલ ના મેલો મન ગમત લડે શિવ મદીરે જે વિમલવિજય ઉવજાપ તણે શુભ સીમેજો રામવિજય સુખ સંપતિ પામી ગુ. ભ પરેજો ૫. == એ ', - છે આ નેમનાથે જ - - - - Page #352 -------------------------------------------------------------------------- ________________ (૧૩૫૯) અથ શ્રી શ્રી પારસ્વનાથ જીન સ્તવન : ગારે સિધાચલ મડણ ધણીરે એ દેશી–મનુજી પાસ છણક તાહા | રી. મુદ્રા અભિનવ મોહનીરે, એહવી દુનીયાં માંહિ બી. દીઠી મે નહી કોઇનીરે, ૧ કામણગારી તુજ કીકારે. જોવા ખીણ ખીણું ઉલસીરે ૨. તુજ દીઠે સુખ હોય. તે કુણ જાણે કહો વિણ કેવલીરે એહજ મુજ અર દાસ. ચરણે રાખો શુ કહીએ વળીરે ૩ શરણે રાખી નાગ, તે તેને કી ધો નાગ તણો ધણરે કમઠ તણા અપરાધ બહુલારે તુ રૂઠયો નહી તે જ ણીરે ૪ દેઈ વરસીદાન, જગના જન સઘળા સુખીયા કરચારે, એહવા બહુ અવાત તાહરે ત્રિભવન માંહિ વિસ્તયારે ૫ તે મુજને પરવાહ સ્થાનેરે. જે પોતે બ્રાંહિ ગ્રહે, તુજ ભકિત લયલીન એહજ, શિવ મારગ મે સદહેરે, ૬ ધનધન વામા માત હીરે, કુખે તુ પ્રભુ અવતરશે. વિમવિજય ઉવજારો સીસેરે રામે જનમ સફલ કરો. ૭ અથ શ્રી મહાવીર જીન સ્તવન.. ભરત ના ભાવષ્ણુએ એ દેશી–આજ સફલ દિન માહિરોએ ભેટયો વીર કર્ણદકે ત્રીભોવનનો ધણીએ. ત્રીસલા રાણીનો નંદકે, જગ ચીંતાણએ દુખ દેહગ દુરે ટલ્યાએ પેખી પ્રભુ મુખ ચંદકે ત્રી૧ રિધી વૃદિક ખ સંપદાએ ઉલટ અગે ન માયકે ત્રિચિતામણી મુજ કર ચઢયુએ, પણ પ પિભુવન રાજકે ત્રિો મુહ માગ્યા પાસા ઢલ્યાએ. સિધ્યાં વંછિત કાજકે છે ત્રિ ૩ ચિત ચાહ્યા સાજન મિલ્યાએ. દુરજન ઉડયા વાયક. કિ સોસ નજર પ્રભુની લહીએ, જેહવી સુરતરૂ છાયકે ત્રિ. ૪ તેજ ઝલમલ દીપતે એ ઉગ્યો સમકીત સુરકે ત્રિક વિમલવિજય ઉવજાયનોએ રામ લહે સુખ , રકે ત્રિક ૫ ઇતિ શ્રી રામવિજયજી કૃત વીશરે સપર્ણ. Page #353 -------------------------------------------------------------------------- ________________ - (૩૭) - अथ श्री भावविजयजि कृत चोविशि, . - = = ' '-' અભ્ય ' - - - - - - - - - - - - - અથ શ્રી રષભદેવ જીન સ્તવન રાગ આશાઉરી, અવસર આજ હાંરે એ દેશી–સક સમીહિત પુરણ સુરતરૂ; ઇંદ્રાણીએ ગારે નાભિ નરેસર નદન સુદર મરૂદેવીએ જાઓ. ૧ ત્રિભુવન રાયોરે શ્રી રૂષભ જણેશર રાયા, સુર નર જસ સેવે પાયા, જસ લછન વૃષભ સુહાયા ત્રિ' આંચલી, પ્રથમ રાય મુનીવર ભિખાચર પ્રથ મ કેવલી વારે અવસર પણિ માંહિ પ્રથમ તિરથકર એ અનવર ચિર ન દે ત્રિક ૨ ધનુષ પચ સમાન મનોહર કચન વરણી કાયારે પુરવ લાખ ચઉસી જીવીત નયરી વિનીતા રાયા ત્રિ૩ વશ ઈક્ષાંગ ગોત્ર કશ્યપનો આદિ હેતુ વિખ્યાતરે, નારિ સુખદા સુમગલા વલભ; ભરતાદિક સુત તાતો ત્રિ૪ ગોમુખ ચંફ ચકેશરી દેવી. જસ શાસન સુર સેહેરે ભાવ કહે તે પ્રભુને સેવે કામ ઘેનુ સોહે ત્રિ. ૫. અથ શ્રી અજીત જીન સ્તવન. મહા મુનિવર રાગી એ દેશી–શ્રી અછત છનેશર રાય, ભવિઅણ સેરે. જસ નામે મગલ થાય ભ૦ દુખ દેહગ દુરે પલાચ ભ૦ આંચલી. શ્રી છત શતરૂ નરીદનારે. નદન જગદાનંદ, વિજયા કુખે અવતરારે કમ લા વેલી કંદ ભ૦ ૧ લાખ બહોતર પૂર્વનુર. જીવિત જાસ ઉતગ; દેહ કાંતિ, જસ દિપતીરે. છપતી સુરગતિ સગ; ભ૦ ૨ નયરી અયોધ્યા રાજીપોરે, વ. શ ઈક્ષાગ શરૂગાર, પંચા સાધીક ચારસે ધનુશ માન અનુસાર ભ૦ ૩ અઝત બલાદેવી વડીરે; મહા યક્ષ વલિ દેવ, એ જસ શાશન દેવતા છે વા કરે નિય મેવ; ભ૦ ૪ ગજ ગતિ ગજ લછન ધરે, બીજે એ જગદીશ મુગતિ સુગતિ દાચક ભણીરે; ભાવ નમે નિશ દિશ ભ૦ ૫ અથ શ્રી સંભવનાથ જીન સ્તવન, રાગ પરજીઓ તુગિઆગીરી શિખર સોહે એ દેશી– જ્યો સંભવ છે. ભુત્રીજો. જનિત ભુવના નાદ; શ્રી છતારી નદિ સુદર; માત સેના નો, જ. ૧ વંશવર ઈલાંગ દિનકર તુરંગ લંછન સાર ચાર ધનુમાન સોવત છે - Page #354 -------------------------------------------------------------------------- ________________ (૩૮) વાન દહ ઉદારે જ ૨ નયરી સાવથી નકસ, દુખ દાવાનલ મેહરે, સાઠ પુરવ લાખ જીવિત. ભગવે છન જેહરે જ૦ ૪ ત્રિમુખ સુરદુરિતારી દેવી. જાસ સાશન દેવરે. વિઘન ટાલ સંઘ કેરા. કરે પ્રભુની સેવારે જ ૪ ભવ માં હે દધિ તરણ તારણ સબલ વાહણ સમાનરે ભાવ મુની શુભ ભાવ આણી કરે તસ ગુણ જ્ઞાનરે જ૫ અથ શ્રી અભીનંદન જીન સ્તવન - રાગ પર –મહિર હીરજી. એ દશી, શ્રી અભિનદને, ચોથે જિનવર નમીયે, સિદ્ધારથાનો નદન ઘુણતા, સકળ દુખ નીગમી હાંહો સિદિપુરીમાં રમીએ. ૧. શ્રી વશ ઈક્ષાંગ પાનિધિ સધર, નયરી વિનીતા ભુપ, સાવર સુત વર સેવર દાઈ, પ્રભુજી અદભુત રૂ. ૨. શ્રી ધનુષ અઉઠ સંત ઉન્નત મનોહર, કચનવાન શરીર, કપિ ભછિત મન વાંછિત પુરણ, દુરમત રેણુ સમીર. ૩. શ્રી સાસન સુર યક્ષ નાયક નામે, કાળી દેવી રાજે પુરવ લાખ પચાસ આવખુ, ભગવ્યું જે જીનરાજે. ૪. શ્રી પરમ પુરૂષ પુરૂતમ તે પ્રભુ, કરમ બધ સવિ છેડે ભાવવિજય મુની ૫ ભણે મુજને, શિવ ચુખ સાથે જોડે. ૫. શ્રી , અથ શ્રી સુમતીનાથ જીન સ્તવન. રાગ રામગીરી–મહા જસ એહ વિચાર કરી છે, એ દેશી. સુહાકર સુ મતી જિણેસર સે, જહનુ દરિશન સુરનર ચાહે, જિમ અમૃત રસ મેવો [ ૧. સુમેઘરાય સુત મેઘ સરીખો, પાપ સતાપ નિવાર; માત મગળા કે યર બહુલી, મંગળ વેલિ વધારે. ૨. સુહ કૈચ લાંછન ત્રણસેં ધનુ ઉન્નત, કાયા કચન સમ વાને, ત્રશ ઈક્ષાંગ દિવાકર ધ્યા, રાગ તિમીર સમ વાને.' ૩. સુ6 કેસલપુર નાયકને સેવે, પાયક પરિસુર વૃંદા; આયુ પુરવ લાખ ચાળીસ પાળી. પાઓ પરમ આનદો. ૪ સે. શાસનદેવી મહાકાળી જસ, સુરવર તુ બરૂ નાને, તે પંચમ જિન ગુણતો ભાવે, ભાવ પરમ પદ કામે..સુ. અથ શ્રી પદમપ્રવ્યુ જીન સ્તવને. રાગ રામગીરી–ચ દ્રિકા પઠ ઉચિત ઠરે–એ 'દેશી. શ્રી પદમ પ્રભ પ્રણમિત છઠો જિનવર ચદર, રિષભ કુળ કમળકલ હસલો સે સુરનર વૃંદરે. ૧. શ્રી. પુત્ર વર ઘર ધરાધર તણ, મહા ધરણીધર ધીરરે. કમળ | લઇને સુસીમા સુતે, મુની મન તરકીર ર. શ્રી. બાળ રવી બીબને છે કે પતો, જસ અંગનો વાનરે, ધનુષ શત અઢીય ઉન્નતપણે, જસ દેહ પ્રધાન. Page #355 -------------------------------------------------------------------------- ________________ - - - ૩. શ્રી જીવી જેહ જિન” તણું ત્રીસ પુરત લાખ, નયરી કેસ ખીને નરવરૂ, નમુ નિજ મન સાપરે. ૪. શ્રી. કમ સુર દેવી સ્યામા ભિધા, શેવે શાશન જાસરે, ભાવ મન કમળ માંહિ સદા. કરો ને પ્રભુ વાસરે. ૬. શ્રી | અથ શ્રી જુથાર જીન સ્તવન રાગ મળવી ગોડીઓ–મેરે મન તુ અભીન દન દેવ. એ દેશી. રમો મન શ્રી સુપાસને પાસે, સ્વસ્તિક લછન સાતમો નવર, સુરવર વૃંદ ઉપાસે. ૧. ૨૦ વાણારસી નચરીયે ઉદયા, જિમ દિનકર આકાશે; પઈઠ નેરેસર પહવી નદન, દીપે જ્ઞાન પ્રકાશે. ૨. ર૦ જસે તનું કાંતિ કનક મદ ગાળે, ભવિયણ કમળ વિકાસ રિષભ વશ રચણાયર સુરમણિ, સેવંતાં દુખ નાસે. ૩. ૨૦ ધનુષ દોય શત તુગ અગ જસ, દેખત દુરિત પણાસ; વીસ પુરવ લાખ આયુ ભેગવી, પુહતો શિવપુર વાસે. ૪. ૨૦ માતગ સુરવર શાંતા દેવી શાસન સુર જસ ભાસે, ચરણ કમળ તલ અનુદિન ધ્યા, ભાવમુની ઉલ્લાસે. ૧.૨૦ અથ શ્રી ચંદ્રપ્રભુ જીન સ્તવન, રાગ માળવી ગોડઓ–તુહ્મને પ્રભુ તારક કિમ કહીયે એ દેશી. શ્રી ચંદ્રપ્રભ પ્રભુ જયકારી, આઠમ છનવર પર ઉપગારી, જેણે કરમ તણે ભય વારી, ભાવિક શ્રેણું ભવ પાર ઉતારી. ૧. શ્રી મહસેન નરપતિ પુત્ર સુજાતો માત લક્ષ્મણનો અગ જાતો કરે મોહ સેનાનો ઘાત; દયાવંતા હે વિખ્યાતો. ૨. શ્રી ચકાનના પુરી પતિ રાજે, ચદ્રાનન ચદ્ર લછન છાજે, તનું વાને જસ સસધર લાજે, રિષભ વંશ રવિ ભાવઠ ભારે, ૩ થી પચા- * શાવિક શત ધનુ તુગ, નિરૂપમ રૂ૫ રૂચિ જસ અંગ; આયુ પુરવ દસ લાખ સુચગ, ભગવી જે પાપે શિવ સગ, ૪. શ્રીટ ભકટી દેવી વિજય વર વા, શાસન સુર જ સારે શેવા, ભાવ કહે મુજ હૈો હેવા. તે જિનજી ની આણ વહેવા. ૫ શ્રી, અથ શ્રી સુવીધી નાથજીતુ સ્તવન, રાગ મારૂણી જગત ગુરૂ હીર તુ, એ દેશી. શેવે ધી નિરમળ ભા વ, સુવિધી છન રાજીએ નવમો ઇન પ્રબળ પ્રભાવ, મુ. ભવ સાયર તાણ નાવ, સુઇ આંકણી. કાકંદી નયરી ધણું; જસ તાત સુગ્રીવ નીંદ, રામા અભીરામાં ગણેરે, જસ જનની સુખ કદ. ૧ સુઇ વંશ ઈક્ષા સુરા ચળે, સુરતરુ સમ સુખકાર કિરતી કામે મહમર, વછિત ફળ દાતાર. ૨. સુ નિજ વાને કરી છપતી, નિરમલ ગર તર ગ, સુદર કાયા નીરે, એક છે ---- - - Page #356 -------------------------------------------------------------------------- ________________ . : - - - , , 5 1 - - - - - - (૩૦) શત ધનુષ ઉતંગ સુલ ૩ અજિત યક્ષ જો દિપતેરે દેવી સુતારા સાર. એ પ્રભુ સાસન દેવતારે, ટાળે વિઘન વિકાર. સુઈ’ ૪ દેય લાખ પુરવ આવખુર, લ છન મગર ઉદાર. તે જનજી મુજ આપજે રે, ભાવ કહે ભવપાર. સુપ અથ શ્રી શીતલજીનનું સ્તવન. રાગ મારૂણી ચેતન ચેતરે એ દેશી–હરથ નરપતિ કુલ પુરવગિરી, દિનકર અનવર વોરે, નદાનંદન પ્રભુ ચિરનો, સમતાવેલી કદ ૧ શીતલનાથ, ભવજળ પડતાં દિએ હાથો શીટ મેલે શિવપુરનો સાથે શીવ આંચલી. દેહવાન જેહનો અતી મનહરૂ, કનક શિલને જીપેરે, એક લાખ ! રવ જસ જીવિત; શ્રીવછ લ છન દીપેશી. ૨ ને ધનુષમાન તનુ છે, જે હનું નિરૂપ રૂપરે, જે દેખીને રૂપ તણે મદ, છડે સુરના ભુપ, શી. ૩ ભક્િલપુરના રાજા રાજે, આદિ વશ અધત સોરે, મન માન સમાન સંસરે હસો. સુરનર રચિત પ્રશસ, શબ્રહ્મા સુરવર દેવી અશોકા, જસ શાસ નસુર રાજે, ભાવ કહે એ દસમો જિનવર, સેવક વૃદ નિવાજે, શીટ પર અથ શ્રી શ્રીયાંસ નાથજીતુ સ્તવન | ' / | રાગ કેદારો હીર ઉતારે ભવપાર એ દેશી શ્રી શીયાંસ જિન ગુણ છે ગાન, કરો ભવિયણ ધ્યાન શુભ ધરી, મન કરી એક તાન. શ્રી. ૧ વિનુ ભુપતિ તાત માતા વિરનું દેવી પ્રધાન, સિ હપુરનો નાથે સર્વે સબલ સિહ સરાન, શ્રી. ર લ છન ખડગી જીવ અસી; ધનુષ સતનું માન, રિષભ - લ માનસ સરોવર, હસ પુન્ય નિધાન શ્રી. ૩ યક્ષ યક્ષેસર સુરીવલી, માન વી અભિધાન જાસ શાસન દેવ સોહે, સકલ સિધી નિદાન શ્રી૪ લાખ ચીરાશી વરસ જીવિત. દેહ ચ પક વાન, ભાવ કહે ઈગ્યા. જન દિએ મુજ વરદાન શ્રી. ૫ અથ શ્રી વાશુપુજ્ય જીન સ્તવન, ' રાગ કેદારો વઈરાગી લાલ લાલહ એ દેશી–મન મ દીર માંહિ વસે શ્રી વાસુપુજ્ય જીન સુર. દુરે જાએ તિહાં થકી, જીમ મોહતિમીરનું પુર ૧ મનોહર લાલ લાલહે. જેહનું જગ અધીક નુરમ૦ જેણ મોહ કરો ચકચૂર મ. આંચલી, વશ ઇક્ષાંગ શિરોમણી વસુપુજ્ય નરેસર ધન, ધન ધન રાણી I જયા. જસ ઉદરે પ્રભુ તપન મ. ૨ ચપા તયરીએ અવતરશે. વરવિંદમ છે. સુંદર અગ લન મહિષ મનહરૂ. પ્રવ્રુ સતરી- ધનુષ ઉત ગ મ લાખે • - = = = = • = = - = - - = - - - - - - - - Page #357 -------------------------------------------------------------------------- ________________ -: . . આમ - ૧ - (૩૧) બહેતર વરસનુ, જસ જીવિત'જસ ભડાર. ચંડા શાસન દેવતા- સ સેવે મક્ષ કુમાર મ૦ ૪ સેવક જનને દાખતો ભવસાયર કે પાર. ભાવ કહે જન બારમો દેખાડે શિવપુર ખાર. મ૦ ૫ અથશ્રી વીમળનાથ જીન સ્તવન. રાગ વૈલાઉલ જો ધરી હીરજી ઘરી આવે એ દેશી-વિમલ નેશર રાયા. તેર સમા સ્વામી સહાયા વિ. વક્ષ ઇક્ષાંગ રોહણગિરી સુરમણી નર મણી પ્રણામે પાયા. વિ. ૧ કપિલપુર કૃત બ્રહ્મ નરેસર સ્યામાં રાણી જાયા સાડ ધનુષ તનું માને વાને; કચન સેલ લજાયા. વિ. ૨ લખન મિસીહ નિસી જસ શેવે, આદિ વરાહ સુહાયા, માનુ ભુમી ભારથી ભાગા, અનવર શરણે આયા વિ. ૩ સાઠ લાખ સવછર જ રીત, જપે મછર માયા, છમ્મુહ સુરવર વિદીતા દેવી; શાસન સુર સુહ દાયા વિ૦ ૪ ગુણ મણી મડિત દડીત દુરમતી. ખતિ પાપ ઉપાયા. ભાવ કહે ભવ માંહી એ પ્રભુ ભમતાં. પુને પાયા; વિ. ૫ અથ શ્રી અનંતનાથ જીન સ્તવને. રાગ વિલાઉલ હીરજકો દરિશણ દેખ્યો મેં ભર એ દેશી–સેવો ભ. વિયણે નાથ અનંત. ચઉદશમે જીન અનત સુહાકાર. આ નત ગુણાકર કિરતી અનત સે ૧ વશ ઇક્ષાગ નદન વન સુરતરૂ, સીહસે નરાય નદન સત; સુજસા જસવતી હુઈ જગમાં જે જીનને જનમી ગુણવત સે. ૨ નયરી અયોધ્યા પ્રભુનો મહીમા મહિમાએ વ્યાપે સુમહત, કચન કા તિ દેહ જસ સેહે, સુર ગુરૂ કરગરવ હરત સે ૩ ત્રીસ લાખ વછર જ સ જીવીત સીંચાણે લઇને સેહત. ધનુષ પચાશ ઉનત તનુ એપ, રૂપે ત્રી ભવન મન મોહત છે. ૪ સુર પાતાલ અકુશા રવી, ચરણ કમલ જ ! રમલી કરત. ભાવ મુની મન માંહિ ધ્યા; તે વનનુ અભિપાન મુમત મેપ છે અથ શ્રી ધરમનાથ જીન સ્તવન રાગ સારંગ–ઉદધી સુત સુદર વદન સુહાયા એ દેશી– ધામ જુન ધરમ તણે દાતાર; પનારો જીન મન રમે રે, મંગલ તરૂ જલ ધાર છે. રિષભ વશ મુકતા મણી મનહર; દીપે તેને સાર; માત સુદ્રત ભાનુ ને નદન પ્રાણ આધાર ધ ર પણ તાલીશ ધનુષ તનું ઉનત, રથણપુરી અવ ! તાર, વાસુદેવ ચીવરને પે, જસ તનુ વરણ ઉદાર, ધ૦ ૩ લાઇન વ૮ ધર : | ત રહતો. પાતક વેરી વિકાર. જસ દસ લાખ વરસવર છવીત, સુકૃત તણો . Page #358 -------------------------------------------------------------------------- ________________ * * * (૨૨) ડભર ઘ૦ ૪ કિનાર સુરપણતી દેવી જ-સે સુખકાર ભાવ કહેતે બલ્મુ જ દ; ભવસાયરનો પાર, ધ ૫', - - ; ; ; ;) અથ શ્રી શાંતીનાથજીન સ્તવન - ૧૩ રાગ સામેરી વીરા તેરી ગતિયુનિઈ એ દેશ-શતિ પ્રભુ હે પર મ દયાલા, સેલ સમો છને પચમચકીગુણ ગાવે સુરબલાં શાં. ૧ વંશ ઇક્ષાંગ સંદન વર દીપક, તેજે તપે અસરોલા, દહ તણે વાપરી. પિ, જાચી ચંપક માલા શાંઈ ર વિશ્વસેન નરવર ફુલ મંડણ, ખડમોહ જાલા, અચિરાનો નંદન ચિર પ્રત. સંચરાચર્લર પ્રતિપાલ શર્ટ ૩ ચાલીસ ધનુષ માન તનુ રાજે, હથિણા ઉર ભુપાલ જીવિત લાખ વરસેજસ સુદર, સગ લંછન સુકુમાલા શ૦ ૪ ગરૂડ યક્ષ નિરવાણી રવી સવાર ણ મથાલી ભાવ મુની છનને સેવત પાછી વિશાલ-શો ? અથ શ્રી કુંથુનાથ 'જીને સ્તવન'- ' } } રાગ કાફી– ભાવે શ્રી કશુ જણસર સમી. રિષભ વંશ સુવર્ણ ગ ત દુષણ નિત પ્રણમુ શીર નામી; સે. ૧ નિજ તેજે તસુર સુરના આ ગજ સુર ગજ ગામી, નદન શ્રી નદી છણે જેણે જીત્યા કામ હરીમી સે ૨ અજ લછન ગજપુરને નાયક, ત્રીભવન'વને આરામી, તેણે વાને કા રી છે; અભિરામ અભીગમી સે. ૩ અગ સુગપણ સ ધનુષ જશે. દેખી દુમિતિ વામી, વરસ સહસ પચાણું વિત; ભોગવિ શીવલી - મી. સે. ૪ સુર ગધર્વ અટુલા દેવી, જસસે જશે કમી, સતર ઇન સત મન મત; ભાવે શુભ મતી પામી છે. પ . . ! = = - - ' સાથ ી અરનાથ જન અથ શ્રી અરનાથ ને હક છે - : - - રાળ કાફી પ્રભુનેક નજર કરી જોઈએ એ દેશી, શ્રી અરછાવર જગદીસ મજુકેપ દાવાનલ મેહર, નિદાવર્ત સુલ ઇન શોભીત, ગુણ મણી મડિત દહેરે શ્રી- - રાય સુદરશન કય૩ મુજ દરિણું ગુણવતરે દેખી નદન રૂપ નિહાલી, દેવી પણ મોહ તરે શ્રી રિષભ મલયા ચલે, પ્રભુ ચંદન, વૃક્ષ સમાનરેકમલમ્નપરી ગોરસ ગાર, વીરા ના તનું માન. શ્રી, ૩ દાખે દવ અઢાર શીલા સહસ અઢાર વરસ સ હસ ચઉરાસી, છતિ, હથણ, ઉર અવતાર શ્રી ૪ સુરજ દા' ધારી થી. દેવી સેવે જસ, પાયરે. જા કહે તે ઇનવર નામે મંગલ માલા થાય છે * * * - - - - - - - - - - 2 . S2 • 1 કહે તે જીવર નામ સગલ માલા Page #359 -------------------------------------------------------------------------- ________________ છે (૩૬) - - અથ શ્રી મલ્લીનાથ જીન સ્તવન. રાગ નટ મહાવીર મેરો લાલન એ શી–શ્રી મલી છણે ઉપગારી ઓગણીસમા તીરથ કર સેહે જનમ થકી જે બ્રહ્મચારી. શ્રી. ૧ મીથીલા ન સરી કુભ રેસર- પ્રભાતી તસૂવર નારી. તસ કુખે અવતાર હુ જર્સ. સ યલ જ તુ દુખ અપહારી શ્રી. ૨ અને ૨ગે ગધ તરંગે. નિલ કમલ વન જયકારી. પચવીસ ધનુ ઊનત નિરૂપમ. રૂપ વિરાછત તનુ ધારી શ્રી. ૩ સહસ-પચાવન વરશ સુજીવિત, વશ ઈક્ષાંગ અવતારી, કુબર સુર વૉટયા દે વિ. જશ સેવા શારે શારી શ્રી ૪ લછન રૂપે જેહને છે. કામ કુભ શુભ અનુશારી, ભાવ કહે સેવકને તે જીન. કરો શિવ સુખ અધીકારી. શ્રી૫ અથ શ્રી સુની સુરત જીન સ્તવન, રાગ દેવગધા મેરે મન આઈસી આય બની એ દેશી—શ્રી મુની સુ વરત નાથે ગુણી, શ્રી હરિવંશ મહેસર મસ્તક મંડન રયણી મણી શ્રી. ૧ ત્રીભુવન મિત્ર સુમિત્ર રાયસુત; કામિત દેવ મણી; પદમાં રાણી પુત્ર તાણ ગુણ ગાયે સુર રમણી શ્રી૨ વીસ ધનુષ માને જસ કાયા. નવ જલ ધ રવરણું કછપ લંછન ક૭૫ નીપર, ગોપિત કરણ ગુણી શ્રી. ૩ રાજ ગૃહ રાજા રાજે, ગિતમ ગોત્ર મણી. ત્રીસ સહસ સંવછર જીવીત, ભવિક કિમલ તરણી શ્રી ૪ વરૂણ યક્ષ નરદતા દેવી, સેવે ભકતી ભણી, ભાવ કહે વીસમો નેશર આપે લછી ઘણી શ્રી. ૫. અથ શ્રી નગીનાથ જીન સ્તવન, ( રાગ ગોડી મન મોહન પ્યારે નમજી એ દેશી-નમીનાથ નમુ એક વીસમે, જીવર જોડી દેય. હાથરે. ઈક્ષાંગ વશ ચુડામણી, પ્રભુ મુકતી પગ નો સાથરે, ન ૧ નદન વર વિજય નારદન, મોહારિ વિજય વરકાર, નિલુપલ લછન મનોહર, માત વખાદેવી મલ્હારરે ન૦ ૨ મિથીલા નાયરીનો રાજી; પનર ધનુ ઉનત અગરે. નિજ તનુ વાને કરી પત, ચપકને ફુલ, સુર ગરે, ન ૩ સુરરાય ભ્રકુટી અતી દીપ, ગધારી દેવી ઉદાગે, જસ ચરણ કમલ સેવે સદા, મન આણી ભકતી અપાર ન ૪ દશ - હર વરમનુ આઉખુ પાલી પામ્યા પદ નિરવાણ મુની ભાવ ભણે તે છે નવરૂ, મુજને ચે કેવલ નાણરે ન૦ ૫ . . અથ શ્રી નેમિનાથજીને સ્તવન, રાગ ગોડી નેમીસર વિનતી માનીયે. એ દેશી–ને મીસર ઇન ખ Page #360 -------------------------------------------------------------------------- ________________ ' જ કે ( t 4 - Try - (૩૬૪) વિશોજી. વીસ મુંજે મન મોહી વહી જીવત પાંહી નેઆંચલી, શ્રી છે હરીવશ મરૂ ગિરી મડન, નંદન વનય દુવશે હાલ જે જમવર સુતરૂ ઉ દ, સુરનર રચિત પ્રાસ ને ૧ સમુદ્રવિજય પ સિવારંવી કુંત, સારી પર અવતાર, અગર તુગ દંશ ધનુષ મહર, અને વરણ ઉદાર ને ૨ એક સહસ સવછર જીવીત, લછન શેખ સુહાય, સુરગમેઘ અબીકા ટવી. સેવતી જસ નિ. પાય ૦ ૩ કેશવના બલભદ જેણે ગાલ્યો છમ હિંમ ગાલે ભાણ જેણે પ્રતિબધી ભવિણ કોડી, માડી મનમથ બાણ ને ૪ રૉજીમતિ મન કમલ દિવા કરૂણ રસ ભંગાર તે જનજી મન વાંછીત | દ, ભાવ કહે અણગાર ને પં અથ શ્રી શ્રી પારસ્વનાથ જીન સ્તવન રાગ ધન્યાસી હીર ગુરૂ તુમ તોય ભલી કીની એ શી–પાસ છે ન વિક જન સાધારે ત્રેવીસમો પ્રભુ પુરષાદાની, ભવે સાયર ઉતારે પા. ૧ અશ્વસેન ભુપ વામાદેવી, કુચર કુલ શિણગારે વશ ઈક્ષાગ- ઉદયગીરી દિન કર અવગુણ તિમીર નિકા પાદર નીલ વરણ નવકર ઉનત નું ફણધર લછન ધારે એકસો વરસ સુજીવિત પાળી અગતી નયર પાંઉ ધારે પ૩ વાણારસી 'નયરીએ જનમ્યો. જનમ મરણ ભયારે, પાસ યક્ષ પદમાવતી' વી, જેહની સેવા શારે પાત્ર ૪ કમઠ દંપે દાવાનલ જલધર; મગલ વેલી વ ધારે, સેવક ભાવ મયુર ભણે પ્રભુ, નેક નજર અવધારે. પોપ * * અથ શ્રી મહાવીર જીન સ્તવન રાગ ધન્યાસી મેવાડે. આજ રહો રે છનિચલે નિચલે એ ટશીવર્ધમાન પ્રભુ વીએ, ચાવીસમા ઇનરાજ. ભવિજન ક્ષત્રીય ડે અવતરયો આપે ત્રીભવન રાજભવ વિશે ઇક્ષાંગ સરોવરે, જે પ્રભુ હેસ સમાન ભ૦ કનક કમલને છપતો, જેહ તણો તનુવાન ભ૦ ર સુત સિધારથ રાય ત્રીસલો જ પ્રધાન ભ૦ વરસ બહેતરે આઉખું, સાત હાથ તનુ માને ભ૩ વર્તમાન શાસને તણે નાયક અકલ અબીહ ભ લેછન મિસી સે વ સદા, જસે જીત્યા સીહ ભ૦ ૪ માંતગ યક્ષ ‘સિદ્ધઇકા, નિતુ સેવે ન પાયે ભી મહાવીર અને રાયના ભાવવિજ્ય ગણે ગાય ૧૦ ૫ ધતિ ભાવવિજયજી કત ચોવીશી સણ, ” : t ; I !! - - - - - - - - - 1 1'; } - - c ૮ દ}" r s t ! ! ! ! ' Page #361 -------------------------------------------------------------------------- ________________ (૩૫) अथ श्री उदयरत्नजि कृत चोविशि, અથ શ્રી રષભદેવ જીન સ્તવન વાર વાર વીઠલ વશ મુને તો ન ગમે એ દેશી–મરૂદેવીના નદ માહારે, સ્વામી સારે સિંધ વધુની ચાહ ધરો તે; એહને યારે મ ૧ કેવલ કાચના કુપા જેહ, Íડ કાચરે; સત્ય સરૂપી સાહિબ એહને ૨ગે રાએરે મ૦ ૨ યમ રાજાને સુખઠા ઉપર, દેઈ તમારે, અમર થઈ ઉદય રત્ન પ્રભુસ્યુ; મળી મારે મ૦ ૩. અથ શ્રી અજીત જીન સ્તવન. વિષયને વિસારી વિજય નદ વંદોરે, આનંદ પદનો એ અધીકારી, સુ ખને કદરે વિ. ૧ નામ લેતાં જે નિશ્ચય ફેડે, ભવને ફરારે, જનમ મરણ જરાને ટાળી. દુખનો દોરે વિ૦ ૨ જગ જીવન જે જગ જયકારી જગતી ચોરે. ઉદયરત્ન પ્રભુપર ઉપગારી. પરમાન દોરે. વિ૦ ૩. અથ શ્રી સંભવનાથ જીન સ્તવન. દીન દયા કર દેવ સભવનાથ દીઠરે, સાકરને સુધા થકી પણ લાગે મી ઠરે દી૧ કેધ રહ્યું ચાલ નીપર, દુર ધીરે અજ્ઞાનરૂપ અધકારનો હવે, વેગ મીઠોર દીઠ ર ભલીપ ભગવત મુને, ભગતે તુર, ઉદય કહે માહરે આજ દુધે મેહ વઠારે દીઠ ૩, અથ શ્રી અભીનંદન જીન સ્તવન સિદ્ધારથાના સુતના પેમે; પાય પુરે દુનીયાં માહી એહ શીખે રે વ ન દુજોરે સિ૧ મહરાયની ફેજ દેખી, કા તુમે ઘૂરે અભિનદને ઉઠે રહીને, રે ગુઝારે સિ૨ સરણાગતનો એ અધીકારી. બુ બુઝ ઉદય પ્રભુસ્યુ મળી મનની, કરીયે ગુજરરે મિ. ૩ અથ શ્રી સુમતીનાથ જીન સ્તવન. સુમતિકારી સુમતિવારૂ. સુમતિ સેરે, કુમતિનુ જે મુળ કાપે દેવર સ. ૧ ભવ જજીરના બધ દે ભાગી. દેખતાં ખેવોદરશન તેનું રેખ વા મુહને લાગી રે, સુહ ર કોડી સુમ ગલકારી સુમગલા, સુત એટલે ઉદય પ્રભુ એ મુજરો માહરા, માની લેવારે સુર ૩ Page #362 -------------------------------------------------------------------------- ________________ : - - - - - - - * - * wwwww - - - - - - 10 (૩૬) ' - અથ શ્રી યદમપ્રભુ જીન સ્તવન. લાલ જાસુના ફુલ સોવારૂ, વાન દેહનોરે ૧ ભુવન મોહન પદ્મ પ્રભુ નામ જેહારે લાગ ૧ બોધ બીજ વધારવા જેમ; ગુણ મેહરે મન વચન કાયા કરી હુ, દાસ તેહનેરે લી. ૨ ચંદ ચકરપરે તુજને ચાહુ, બ ને હનારે. ઉદય કહે પ્રભુ તુ વિણ નહીં, આધીન કેહનારે લા૩ . . . અથ શ્રી સુપારૂ જીન સ્તવન - સુપાસજી તહર મુખડું જોતાં ગભીનારે જાણે પકજની પાંખડી ઉ પર, ભમર લીનારે સુટ ૧ હેત ધરી મેં તાહરે હાથે, દીલ દીનારે મનડા માહીં આવતુ હન, મેહેલી કીનારે સુ૨ દેવ બીજે હુ કોઈ ન દેખું, તુજ સમીનારે ઉદય 7, કહે મુજ પ્રભુ એ છે . નગીનારે સુ-૩ -. , ve A ચરણું જ સ્તવ, - ચક પ્રભુના મુખની સહે, કાતિ સારીરે કોડી ચંદ્રમા, નાખ વારી. હું બલિહારી ચ૦. ૧, વેત રજત સીજ્યો તિવીરાજે, તનની તાહરીરે. આ શક થઈ તે ઉપર ભમે આંખડ માહરીરે ચ૦ ૨ ભાવ ધરી તુજને જે ભેટે નરનારીરે, ઉય રતન પ્રભુ પાર ઉતારે. ભવજલ તારીરે ચ૦ ૩" | , has આ વીધી નાથજીનું સ્તન. - સુવિધ સાહિબ સુમન મુહર, થયુ મગન, છહ જોઉ તિહાં તુજને દેખુ લાગી લગનરે સુ ૧ મનડામાં જીમ મોર ઈ છે ગાજે ગગને ચિ તડામાં જીમ કેયલ ચાહે માર્સ ફગનો સુએવી તુજગ્યુ આસકી મુ જને ભરૂ ડગન જેર જસ ફેજિનો તુ, એક ઠગનરે, પચ ઈકરૂપ ચુ જે કરીય નગનરે ઉયરને પ્રભુ મિલી તેસુ ખાય સોગનરે સુઇ ૩ ; , , : અ8 શ્રી શીતલ્લજીનું સતા ' | શીતલ, શીતલનાથે સે ગરે ગાલી. ભવ દાવાનલ ભજવાને મેઘ મા લીક શી. ૧ આશ્રવ ધી એક બુધી. આશન વાલીરે ધ્યાન એનું મન સાગરો, લેઈ તાલીરે શી ર કામને બાળી ધને ટાળી, રાગને રાલી ઉદય પ્રભુનું ધ્યાન ધરતાં. નિત દીવાલરે શી ૦.૩ . . અર્થ શ્રી શ્રી નાથજીનનું સ્તવમાં " મુરતી જોતાં શ્રીયાંસની માહ. મનડું મોહ્યુ ભાવે ભેટતા ભવના દુ ખનુ ખાપણ ખાયુ રે, મુત્ર ૧ નાથજી મહારી તેની નિજ રાહ જો યુ, મહિર લહિ મહારાજની મતો પાપ ધોયુરે મુ સુદ સમકતરૂપ : ' s # - - C - wwwww - - - wwwww wજ - a , 0 , ( ! Page #363 -------------------------------------------------------------------------- ________________ - (૩૬) - - - - ~- - = - == - = = - શિવનું બીજ બધુર, ઉદયરત્ન પ્રભુ પામતાં ભાગ્ય. અધીક સેધુર મુ. ૩ * * 25થી વાળુછુખ્ય જીન સ્તવન જુઓ જુઓ જ્યાન દ જોતાં હર્ષ થયા સુર ગુરૂ પણ પાર ન પા મે; ન જાય કાર જુ. ૧ ભવ અટવીમાં ભલે બહુ કાલ ગોરે કોઈ મેં પુણ્ય કલોલથી અવસરમે, આજ લારે, . ર શ્રી વાસુપુજ્યને વાંદતા. સઘળા દુખ દોર ઉદય રત્ન પ્રભુ અગી કરીને બાંહી પ્રહરે જી-૩ - થી વાળનાણ જીe uત વિમલ તાહર રૂપ જોતાં. રઢી લાગીરે દુખડાં રેયાં વિભરીને ભુખડી ભાગીરે વિ૦ ૧ કુમતિ માહારીક કેડ તજી, સુમતી જાગીરે-ફોટા-માન માયા લોભે. સીખ માગીરે વિ૦ ર પ ચ વીષય વિકારને હવે, થયો ત્યાગીરે, ઉદય રત્ન કહે આજથી; હતો તાહે રાગીરે વિ૦ ૩ " . . ૪૭ શ્રી નાથ જી અનત તાહરા મુખડા ઉપર વારી જાઉ, મુગતની માને જ દી જે, ગુણ ગાઉ, અ૦ ૧ એક રસો હુ તલસુ તુંહને, ધ્યાન ધ્યારે તુજ મિલવાને કારણે તાહિરો દાસ થાઉરે અ૦ ૨ ભજન તાહો ભવો ભવે, ચિતમાં ચાહુ- ઉદયરત્ન પ્રભુ જો મિલે, તે, છેડે સાહુ અ૦ ૩, , 4 . . શ્રી રજના જનન. વારે વાહલા વારૂ તુતે, મે દીલ વાહીરે મુજને મે લગાડશો પિતે ' બે પરવાહીરે વા૦ ૧ હવે હુ હઠ લેઇ બેઠો, ચરણ વાહીરે કેપ શેરાવો; 3 કહોને વાવતાઇવે વાટ ૨ કોડ ગમે તુજગ્યુ, કરૂ, ગહિ લાગે, તો પણ તુ પ્રy :ધર્ન ધારીશો, નિરવહિરે વારુ તુ તાહરા અધીકાર સામું જોને ચાહિરે ઉદય ગુન હીનને તાતા છે વડાઈરે છે ?” . સાથે શ્રી શાંતીના ૬ સ્તવન - પસહમાં પારેવડ રાખો સરણ લઈ, તન માટે વાવો અભ, દાન કરે પોક ૧ અનાથ જીવને નાથે કહાવે, ગુરને મેડી તે મુ* ને પ્રભુ તારતા કહો એ વાત કહીરે પો૦ ૨ ગબિનિવાજ તુ નર ને ! હિબ, શાતિ સનિહાંરે, ઉદયરત્ન પ્રભુ તુજસ્થર બની, પ્રીત અહીર પ૦૦ છે -- . ચકી શ્રી કુંથુનાથ જીવ સ્તવન - , વાઈ વાઈરે અમરી વણ વાજે રાગ કેરે. કમ ઠમક પર છુવા ઠમકે. ભરીને ભણકેરે. ઘમ ઘમ ઘુઘરી ઘમકી, ઝાંઝર ઝમકી / -- = - - == * = = જન્મ = == * = == - = == 1 - = - - - - - * - * Page #364 -------------------------------------------------------------------------- ________________ (૩૬૮) ત્ય કરતી દેવગના જાણે, દામની દમકીરે વાટ દેદિકાંદોદુ ભી વાજે ચુડી છે. ખેલકેરે કુદડી લેતાં ફુમતી ફરકે. ઝાલ ઝલકે વાહ ૨ થે આગે ઈમ નાચ નાચે. ચાલને ચમકેરે ઉદય પ્રભુ બંધ બીજ આપે ઢેલને ઢમકેરે વા૦ ૩ અથ શ્રી અરનાથ જીન સ્તવન અરનાથ તાહરી આંખડીએ મુજ કામણ કીધે. એક લહેજામાં મ નડુ માહરૂ. હરી લીધેરે અ૦ ૧ તુજ નયણે વયણે માહારે અમૃત પીધારે જન્મ જરાનો ચોરો ભાગ. કાજ સીધેરે અ૨ દુરગત નાસે દુખનો હ વે દુવાર દીધેરે. ઉદય રત્ન પ્રભુ સીવ પથનોએ સબલ સીધેરે અ૦ ૩ અથ શ્રી મલ્લીનાથ જીન સ્તવન, તુજ સરીખા પ્રભુ તુજ દી; જોતાં ઘરમાં અવર દેણ એવો બને લિયો. હરીહરમાંરે તુ૧ તાહરા અગનો લટકો મટકો નારી નરમાં મા હિ મડલમાં કેઇ ના માહરા હરમારે તુ ર મલી ન આવીને મારા મન મદીરમારે ઉદયરત્ન પ્રભુ આવી વસો. તુ નિજરમાં રે તુ. ૩ અથ શ્રી સુની સુવરત જીન સ્તવન, મુની સુવ્રત માહારાજ માહારા, મનનો વાશીરે આશા દાસી કરીને થયે; તુ ઉદાશીરે મુત્ર ૧ મુકતી વિલાસી તુ અવીનાસી ભવની ફાંસી ભજીને ભગવત થયે તુ. સહજ વિલાસીરે મુળ રચાદરાજ પ્રમાણ લોકાલોક પ્રકાશીરે ઉદયરત્ન પ્રભુ અંતર જામી; જોતી વિકાસીરે મુ૩ અથ શ્રી નેમીનાથ જીન સ્તવન, નમિ નિરજન નાથ નિરમલ, ધરૂ ધ્યાને રે, સુંદર દેહનો રૂપ સોહે સેવન વારે નવ ૧ વિણ તાહરા હુ સુણવા રશીયો; એક તાનેરે નેણ માં હરા રહ્યાં છે તરસી; નિરખવાનેરે ન૦૨ એક પલક જે રહસ પામુ. કોઈક થાનેરે, હુ તું અતર મેહલી મધુ અભેદ ગાનેરે ન૦ ૩ આઠ પહુર હુ તુ જ આરાઘુ ગાડુ ગાનેરે ઉદયરત્ન પ્રભુ નિહાલ કીજે. બંધ દાનેરે ન. ૪ અથ શ્રી નેમિનાથ જીને સ્તવજ. બેલ બેલરે પ્રીતમ તુ મુજ. મેહેલ ટેરે. પગલે પગલે પીડે મુ જને. પ્રેમને કારે બોર ૧ રાજેમતી કહે છોડ છબીલા. મનનો ગાંઠો રે; જીહાં ગાંઠો તિહાં રસ નહીં છમ. શેલડી સાટોરે બ૦ ૨ નવ ભવનો મુહને આપનૈ ને મજ, નેહનો અટર, ઘો કિમ ધોવાય જાદવજી, પ્રીતને છાંટ રે છે. ૩ નેમ રાજલ બ અગતી હિતા: વિરહ નારે; ઉદયરત્ન કહે છે : : - - - - Page #365 -------------------------------------------------------------------------- ________________ - AAAAAAAAAAM કરી ના = (૩૬૯) આપને રવાસી ભવનો કારે બો૦ ૪ - : અથ શ્રી શ્રી પાસ્વનાથ જીન સ્તવન. ચાલ ચાલકે કમર તાહરી, ચાલ ગમેરે, તુજ દીઠડા વિણ મીઠડા મા હરા પ્રાણ ભરે ચા૧ ખોળા માંહિ પડતુ મેહલે, રીશે દરે; માવડી વિના 'આવડુ ખુદુ, કણ ખમેરે ચા ૨ માત વીમા કહી મુખડું જોતાં દુખ સમેરે લળી લળી ઉદયરત્ન પ્રભુ તુજને નમે ચા ૩ અથ શ્રી હાવીર જીન સ્તવન ' . • આવ આવશે માહરા મનડા મહે તુ છે પ્યારો હરિહરાદિક દેવ હું તી, હું છું ત્યારે આ૦ ૧ અહી મહાવીર ગભીર તુ તો, નાથે મહારે; હું નમુ તુહને ગમે મુહને; સાથ તાહરેરે આ૮ ૨ સાહી સાહીરે મીઠડા હાથ માહરા, વૈરી વારે દઈ દેદરે દરશન દેવ અને દેઇને લાોરે આ૦ ૩ તું વિના ત્રીલોક મે કેહનો, નથી ચારોરે, સસાર પારાવાર સ્વામી, આપ ને આરે આ૦ ૪ ઉદયરત્ન પ્રભુ જગમે તાં.તુ છે તારે, તાર તારરે અને તાર તુ સસારે આ ૫. ઈતિ શ્રી ઉદયરત્ન કૃત વીશી સંપુર્ણ = - - ~ જનજાગર Page #366 -------------------------------------------------------------------------- ________________ अथ श्री देवचंदाज कृत श्री आगमसार - ~ ~ ~ ભવ્ય જીવોને પ્રતીબોધવા નીમીતે શ્રી મિક્ષ માર્ગની વચનીકા કહે છે, તીહાં પ્રથમ જીવ અનાદી કાળના મધ્યાત્વી હતો તે કાળ લબ્ધી પામને, ત્રણ કરણ કરે છે, તેહનાં નામ, પહેલુ યથાપ્રવૃતી કરણ, બીજી અપુર્વ કર૭, ત્રીજુ અનીવૃતી, કરણ, હવે પહેલું યથાપ્રવૃતી કરણ કહે છે, ૧ શાનાવરણી, ૨ દર્શનવરણી, ૩ વેદની, ૪ અંતરાય, એ ચાર કર્મની ત્રીસ, કોડા કેડી સાગરોપની સ્થીતી છે, તેમાંથી ઓગણત્રીસ કોડા કડી ખપાવે અને એક કોડા કોડી બાકી રાખે, ૧ નામકર્મ, ૨ ગોત્રકર્મ, એ બે કર્મની વીસ કોડા કડી સાગરોપમની સ્થીતી છે, તેમાંથી ઓગણીસ કોડા કડી ખપાવે, અને એક કોડા કોડી રાખે, અને મેહનીય કર્મની સીતેર કોડા કોડી સા ગરેપમની સ્થીતી છે, તેમાંથી અગણોતેર કોડા કોડી ખપાવીને, બાકી એક કોડા કોડી રાખે, એવી રીતે એક આયુકમે વરજીને, બાકી સાતે કર્મની એ ક પલ્યોપમના અસખ્યામાં ભાગે ન્યુન, એક કોડા કોડી સાગરોપમની સ્થીતિ રાખે, એહવું જે વઈરાગ રૂપ ઉદાશી પરીણામ તે, યથાપ્રવૃતી કરણ કહીએ, એ પહેલ કરાણ સર્વ સન્ની પચેઢી જીવ અનતી વાર કરે છે. હવે બીજી અપુર્વ કરણ કહે છે, ઉપર કહેલી એક કડા કોડી સાગરો પમની સ્થીતિમાંથી, એક મહુરત અને અનાદી મિથ્યાત્વ, જે અનુતાનુખધીચાની ચેકડી તે ખપાવવાને, અજ્ઞાન હેય તે છાંડવું અને જ્ઞાન ઉપાદેય, એટલે જ્ઞાન આદરવું એ વાંછા રૂપ, અપુ કહેતાં જે કોઈ વારે પણ પહેલાં એહવે પરિણામ, જીવને આવ્યો ન હોય તે આવે તેને અપુર્વ કરણ કહીએ, એ બીજુ કરાણ તે સમ્યકત્વ ગ જીવને થાય, હવે ત્રીજી અનીવૃતી કરણ કહે છે, ઉપર કહેલી મહુરત રૂપ સ્થીતિને ખપાવીને, નિરમળ સુદ્ધ સમકીત પામે; મિથ્યાત્વને ઉદય મીટે, તેવારે જીવ ઉપસમ સમકીત પામે, એહવે જે પરીણામ તે અનીવૃતી કરણ કહીએ, એ કરણ કીધાથી ગઠી ભેદ થયો કહીએ, એમ મિથ્યાત્વનો ઉદય મિટવાથી જીવ સમકિત પામે, તે સમકતની સદહાણાના બે ભેદ છે, એક વ્યવહાર -- ~ - * * * આ Page #367 -------------------------------------------------------------------------- ________________ (૩૧) - - - - - સમકીત સદહણ, બીજી નિસૅ સમકીત સદણા દેવ શ્રી અરીહત દેવાધી દેવ, અને ગુરૂસુસાધુ જે સુધો અર્થ કહેતે, તથા ધર્મ કેવળીને પરૂ જે આગમમાં સાત નય તથા એક પ્રતિક્ષ, બીજ ૫રોક્ષ, એ બે પ્રમાણ અને ચાર નિક્ષેપ કરી સદહે એહવી સદહણ તે વ્યવહાર સમકીત કહીયે, એ પુન્યનુ કારણ તથા ધર્મ પ્રગટ કરવાનું કારણ છે, એહવી રૂચી જ્ઞાન વિના પણ ઘણું જીવોને ઉપજે, બીજુ નિશ્ચ સમકીત, તે કહે છે. નિ દેવ તે આપણો આત્મા, જીવ ની પન્ન સ્વરૂપી શીદ્ધ તે સંગ્રહ નયની સતાં ગખતાં તથા નિશે ગુરૂ તે પણ આપણે આત્મા તત્વ રમણી અને નિ ધર્મ તે આપણા જીવન સ્વભાવ જ છે, એહવી સદણ તે મોક્ષનું કારણ છે, કેમકે જીવસ્વરૂપ ઓ ળખ્યા વીના કર્મ ખપે નહી, એવી સુધ સદણા તે નિ સમકિત, હવે જ્ઞાનનું સ્વરૂપ કહે છે, “તે જ્ઞાનને બે ભેદ છે, એક વ્યવહાર જ્ઞાન બીજુ નિ જ્ઞાન, તેમાં જે અન્ય મતીનાં સર્વ શાસ જાણવા અથવા જૈન આગમમાં કહ્યા જે એક ગણીતાનુ યોગ તે ક્ષેત્ર માન, બીજે ચરણ કણાનુયોગ, તે ક્રિયા વિધી, ત્રીજો ધર્મ કથાનુયોગ; તે ત્રણ અનુયોગનું જાણવાપણ તે સર્વ વ્યવહાર જ્ઞાન છે, અથવા અતર ઉપયોગ વીના જે સુત્રના અર્થ કરવા તે પણ વ્યવહાર જ્ઞાન કહીએ, છ દ્રવ્ય તથા તેના ગુણ અને પર્યાય સને જાણે. તેમાં પાંચ અજીવ દ્રવ્ય છે તે હેપ કહેતાં છાંડવા યોગ જાણી છાંડવા, અને એક જીવ દ્રવ્ય તે નિએ ન કરી સીધ સમાન મેક્ષમાં મોક્ષને જાણનાર મોક્ષનું કારણ ક્ષનો જવાવાળો મોક્ષમાં જ રહે છે, એહવો આપણો જીવ અનત ગુણી અરૂપી છે તેને ધ્યાવે તે નિચે જ્ઞાન કહીએ હવે એક ધર્મતીકાય; બીજો અધર્મ સ્વીકાય; ત્રીજો આકાગ્નીકાય; થો પુદગળાસ્તીકાય. પાંચમ છવાસ્તીકાય, છઠો કાળ, એ છ દ્રવ્ય સાવતા છે, તેનું જ્ઞાન કહે છે. એ છ દ્રવ્ય મથે પાંચ અજીવ દ્રવ્ય છે અને એક જીવ દ્રવ્ય તે ચેતના લક્ષણવંત છે ઉપાદેય છે. હવે એ છ દ્રવ્યના ગુણ કહે છે, પહેલો ધર્મતીકાયના ચાર ગુણ. એક અરૂપી, બીજે અચેતન, ત્રીજે અકીય ચોથો ગની સહાય ગુણ અને બીજો 4 અધમસ્તીકાયના પણ ચાર ગુણ છે, એક અરૂપી, બીજો અચંતન, ત્રીજે આ / કોય; ચોથ સ્થીતીસહાય ગુણ, અને ત્રીજે આકારતીય દ્રવ્યના ચાર ગુણ - Tu Sens t - - - - - - - - - Page #368 -------------------------------------------------------------------------- ________________ છે (૩ર) છે, એક અરૂપી, બીજે અચેતન; ત્રીજો અકીય, એ અવગાહના દાન ગુણ, હવે કાળ દ્રવ્યના ચાર ગુણ કહે છેએક અરૂપી; બીજે અચેતન, ત્રીજે આ કય, ચોથે નવા પુરાણ વર્તનાં લક્ષણ, હવે પુદગળ દ્રવ્યના ચારગુણ કહે છે. પહેલો રૂપી; બીજે અચેતન, ત્રીજે સક્રીય, ચોથો મીલણ વીખરણ -રૂપ પુરણ ગલન ગુણ; હવે જીવ દ્રવ્યના ચાર ગુણ કહે છે, એક અનંત જ્ઞાન બીજો અનત દર્શન. ત્રીજો અનત, ચારીત્ર, ચોથો, અનત વીર્ય એ છ દ્રવ્યના ગુણ કહ્યા તે નિત્ય ધ્રુવ છે. . . . . . હવે છ દ્રવ્યના પર્યાય કહે છે, તેમાં ધર્મસ્તીકાયના ચાર પર્યાય છે એક ખધ, બીજે દેશ; ત્રીજે પ્રદેશ, ચોથો અગુરૂ લધુ. અને અધર્મસ્તીકાયના ચાર પર્યાય છે, એક ખધબીજે દેશ, ત્રીજે પ્રદેશ, ચોથો અગુરૂ લધુ; વળી દગળ દ્રવ્યના ચાર પર્યાય છે એક હરણું, બીજે ગધ, ત્રીજો રસ, ચોથો સ્પર્શ અગુરુ લઘુ સહીત, તથા આકાસ્તીકાયના ચાર પર્યાય; એક ખધ; બીજો દેશ, ત્રીજે પ્રદેશ, ચોથો અગુરુ લઘુ, તથા કાળ, દ્રવ્યના ચાર પર્યાય. તેમાં એક આ તીત કાળ, બીજે અનાગત કાળ, ત્રીજો વર્તમાન કાળ, સાથો-અગુરુ લઘુ અને જીવ દ્રવ્યના ચાર પચાય; તેમાં એક અવ્યાબાધ, બીજે અિનવગાહ, ત્રીજે અમુક ચોથો અગુરૂ લઘુ; એ છ દ્રવ્યના પર્યાય કહ્યા. ; . ' હવે છ દ્રવ્યના ગુણ પર્યાય સાધર્મપણ કહે છે, અગરુ લઘુ પર્યાય - 4 દ્રવ્યમાં સરીખે છે, અને અરૂપી ગુણ પાંચ દ્રવ્યમાં છે. એક યુદગળ દ્રવ્યમાં નથી, તથા અચેતન ગુણ પાંચ કયમાં છે. એક જીવ દ્રવ્યમાં નથી, અને સક્રીય ગુણ છવ તથા પુદગળ એ દ્રવ્યમાં છે. બાકી ચાર દ્રવ્યમાં ન થી, તથ ચલણ સહાયં ગુણ એક ઘમાસ્તીકામાં છે, બીજા પાંચ દ્રવ્યમાં નથી.તથા અવગાહના ગુણ તે એક આકાશ દ્રવ્યમા છે, બીજા પાંચમાં નથી, અને વર્તના ગુણ તે એક કાળ દ્રવ્યો છે. બીજા પાંચ દ્રવ્યમાં નથી. તેમ જ મીલન વીખરણ ગુણ પુદગળમાં છે, બીજા દ્રવ્યમાં નથી, તથા જ્ઞાન ચેતના ગુણ તે એક જીવ દ્રવ્યમાં છે પણ બીજા દ્રવ્યમાં નથી, એ મુળ ગુ ણ કોઈ દ્રવ્યના કોઈ દ્રવ્યમાં મીલે નહી; એક ધર્મ બીજો અધર્મ ત્રીજો આકાશ એ ત્રણ પ્રત્યેના ત્રણ ગુણ તથા ચાર પર્યાય સરીખા છે, અને ત્રણ ગુણે કરી તો કાળ દ્રવ્ય પણ એ સમાન છે. . - + હવે વળી અગીયાર બોલે કરી છ દયના ગુણ જાણવા ને ગાવા કહે છે “પરિણામ છવ મુત્તા, પસાએગ ખીત કિર આય; નિએ કારણ, આ - - . : - Page #369 -------------------------------------------------------------------------- ________________ (૩૩). કત્તા, સવગદઈયર અપ્પસા. ૧ અર્થ–નિશ્ચય નયથી આપ આપણ સ્વભાવે છ દ્રવ્ય પરિણામી છે અને વ્યવહાર નવે જીવ તથા પુદગળ એ બે દ્રવ્ય પરિણામી છે તથા એક ધરમ બીજો અધરમ, ત્રીજે આકાશ અને ચોથો કાળ; એ ચાર દ્રવ્ય અપરિણામી છે. . છ દ્રવ્યમાં એક જીવ દ્રવ્ય તે જીવ છે બીજા પાંચ દ્રવ્ય અજીવ છે તથા છે તેમાં એક પુદગળ મુરતીવત રૂપી છે, અને પાંચ અમુરતી વત અરૂપી છે, છ દ્રવ્યમાં પાંચ પ્રદેશી છે અને એક કાળ અમદશા છે; છ દરમાં એક ધરમાસ્તીકાય; બીજે અધરમાસ્તીકાચ એ બે અસખ્યાત પ્રદેશી છે અને એક આકાશ દ્રવ્ય અનત પ્રદેશ છે. જીવ દ્રવ્ય અસખ્યાત પ્રદેશ છે અને પુદગળ પરમાણુ અનંત પ્રદેશ છે પરમાણુ અનતા છે, એમ પાંચ દ્રવ્ય સમદેશી છે. અને છઠો કાળ અમદેસી છે. છ દ્રવ્યમાં, એક ઘરમાસ્તીકાય; બીજો અધરમાતીકાય ત્રીજે આકારતી કાય; એ ત્રણ તે એક દ્રવ્ય છે. તથા એક ઇવ કવ્ય, બીજો પુદગળ , ત્રીજો કાળ દ્રવ્ય, એ ત્રણ અનેક અનેક છે, છ દ્રવ્યમાં એક આકાશ દરવ્ય ક્ષેત્ર છે, અને બીજા પાંચ ક્ષેત્રી છે, નિશ્ચય નયથી છ દ્ર પિતા પિતાના કાર્ય સદા પ્રવર્તે છે માટે સક્રિય છે, અને યુવહાર નથી જીવ તથા પુદગળ એ બે સક્રિય છે. તેમાં પણ પુદગળ સદા સકીય છે અને જીવ તે સસારી થકી સકાય છે, પણ સીધ અવસ્થાએ થકો સસારી કીયા કરવાને અકીય છે, તથા બાકીના ચાર દ્રવ્ય તો અફીય છે નિશ્ચય નયથી છ દ્રવ્ય નીત્ય છે. ધ્રુવ છે, અને ઉત્પાદ ૦૦ કરી અની ત્યપણે પણ છે. તથા વ્યવહાર નયે જીવ અને પુદગળ એ બે અનીત્ય છે બાકીના ચાર દ્રવ્ય નીત્ય છે. યદ્યપી ઉત્પાદ વ્યય ધ્રુવપણે સર્વ પદાર્થ પરીણમે છે. તો પણ એક ઘરમ બીજે અધરમ ત્રીજે આકાર એવો કાળ એ ચાર દ્રવ્ય સદા અવસ્થિત છે તે માટે નિત્ય હ્યા. છ દ્રવ્યમાં એક જીવ અકારણ છે, અને પાંચ દ્રવ્ય કારણ છે કેમકે પાંચે દ્રવ્ય જીવને ભેગમાં આવે છે માટે કારણ કહીએ, કેમકે ધર્મ સ્તીકાય ચાલવાને સહાજ્ય આપે છે. અરમાસ્તીકાય વીર રહેવાને સાહાન્ય આપે છે. આખાસ્તીકાય અવકાસ આપે છે. તથા પુદગળાનીકાય જાને બધું રાદી સુરભીગંધાદીક તથા કોમલ સાદીક ભેગો * છે, " કાળ - જ ન ===== Page #370 -------------------------------------------------------------------------- ________________ (૩૭૪) દ્રવ્ય તે જીવને જરા બાળ અને તરૂણ અવસ્થા દયે છે તથા અનાદી સસારી છવ, ભવસ્થીતી પરીપાક છતાં એક અતર મહુર્તકાળ માં સકળ ક: ૨મ નીરઝરી મોક્ષમાં પચે તીહાં શીધ અવસ્થાએ અન તો કાળ પચંત જીવ અનંત સુખને વિલાસ માટે કાળ દરવ્ય પણ જીવને ભોગ થાય છે. પણ એ ક જીવ કોઈને ભેગ આવતો નથી. માટે, અકારણ કહ્યું. અને પાંચ દરવ્ય ભેગ આવે માટે કારણ કહયા. તથા ઘણી પ્રતોમાં તે સક્ષેપે એટલુ જ છે જે, છ દ્રવ્યમાં એક જીવ દ્રવ્ય કારણ છે, ને પાંચ અકારણું છે એ વાત પણ ઘણી રીતે મલતી છે. માટે જે બહુ સત કહે તે ખરૂ માહારી ધારણા પ્રમાણે જીવ કારણ અને પાંચ દ્રવ્ય અકારણ એમ સં ભવે છે, નીશ્ચય નયથી છએ દ્રવ્ય કરતા છે, અને વ્યવહાર નયે એક જ વ દન્ય કરતા છે. બાકી પાંચ દ્રવ્ય અકરતા છે. છ દિવ્યમાં એક આકાશ દરવ્ય સર્વ વ્યાપી છે અને પાંચ દ્રવ્ય લોક વ્યાપી છે. એ દર૦૧ એક ક્ષેત્રમાં એકઠા રહયા છે, પણ એક બીજા સાથે મીલી જાય નહી એ છે દરવ્યનો વિચાર કહ્યા. હવે એકેકો દરવમાં એક નીત્ય. બીજે અનીત્ય, ત્રીજે એક ચોથા અનેક. પાંચમો સત. છઠો અસત; સાતમે વ્યક્ત. આઠમો અવયત એ છે આઠ આઠ પક્ષ કહે છે. ઘરમાસ્તીકાયના ચાર ગુણ નીત્ય છે; તથા પર્યાયમાં ધરખાસ્તીકાયનો એક ખધ નીત્ય છે, બાકીના દેશ પ્રદેશ તથા અગુરુ લઘુ પર્યાય અનીત્ય છે. અધરમાતીકાયના ચાર ગુણ તથા એક લોક પ્રમાણ ખંધ નીત્ય છે, અને એક દેશ બીજો પ્રદેશ ત્રીજો અગુરૂ લધુ એ ત્રણ પર્યાય અનીત્ય છે. તથા આકાસ્તીકાયના ચાર ગુણ તેમાં લોકાલોક પ્રમાણ ખધ નીત્ય છે. અને એ ક દેશ બીજે પ્રદેશ. ત્રીજે અગુરુ લઘુ એ ત્રણ પર્યાય અનીત્ય છે. તથા કાળ દરવ્યના ચાર ગુણ નીત્ય છે, અને ચાર પર્યાય અનીત્ય છે. પુદગળ દરવ્યના ચાર ગુણ નીત્ય છે અને ચાર પાય અનીત્ય છે જીવ દરના ચાર ગુણ તથા ત્રણ પર્યાય નીત્ય છે. અને એક અગરુ લઘુ પર્યાય અની ત્ય છે એ રીતે નીત્યા નીત પક્ષ કહ્યા. હવે એક અનેક પક્ષ કહે છે. એક ઘર માસ્તીકાય બીજો અધર માસ્તીકાય એ બે દરવ્યનો ખંધ લોકાકાસ પ્રમાણ એક છે અને ગુણ અનંતા છે; " યંય અનતા છે, પ્રદેશ અસંખ્યાતા છે. તેણે કરી અનેક છે. આકાશ દર૦૭ - - - - - - - - - - - - - - - - - - Page #371 -------------------------------------------------------------------------- ________________ (૩૫) નો લોકાલોક પ્રમાણ ખધ એક છે અને ગુણ અનંતા છે પર્યાય અનતા છે પ્રદેશ અનતા છે. માટે અનેક છે કાળ દ્રવ્યનો વર્તનારૂપ ગુણ એક છે, આ ને ગુણ અનતા છે પર્યાય અનતા છે સમય અનતા છે કેમકે અતીત કાળે અનતા સમય ગયા અને અનાગત કાળે અનતા સમય આવશે. તથા વર્ત માન કાળે સમય એક છે માટે અનેક પક્ષ છે. પુદગળ દ્રવ્યના પરમાણુ અનતા છે. તે એક પરમાણુમાં અનતા ગુણ પર્યાય છે. તે અનેક પણ છે અને સર્વ પરમાણુમાં પુદગળપણ તે એક જ છે માટે એક છે જીવ દ્રવ્ય અમે નતા છે અનેક જીવમાં પ્રદેશ અસ ખ્યાતા છે તથા ગુણ અનતા છે પર્યાય અનતા છે તે અનેક્ય છે પણ જીવીત પણ સર્વ જીવોને એક સરીખે છે માટે એકપણુ છે ઈહાં શિષ્ય પુછે છે જે સર્વ જીવ એક સરખા છે તો મોક્ષના જીવ શીધ પરમાનંદ મઈ દેખાય છે. અને સંસારી જીવ કરમ વ. શ પડસા દુ:ખી દેખાય છે અને તે સર્વ જુદા જુદા દેખાય છે તે કેમ ? તેને ગુરૂ ઉતર કહે છે કે નીશ્ચય નયે તો સર્વ જીવ શીદ્ધ સમાન છે માટે જ સર્વ જીવ કરમ ખપાવીને શીધ થાય છે, માટે સર્વ જીવની સતા એક છે એવું સાભળી શીષ્ય ફરી પૂછ્યું કે જે સર્વ જીવ શીધ સમાન કહે છે તો અભવ્ય જીવ પણ શીધ સમાન છે એમ ઠરયુ. અને તે તો મોક્ષે જ. તા નથી, તેહનો ઉતર કહે છે, જે અભયને કરમ ચીકણાં છે અને અભવ્યમાં પરાવર્ત ધરમ નથી તેથી શીધ થતા નથી. તેહનો એહવો સ્વભાવજ છે જે મોક્ષ જવું જ નથી, અને ભવ્ય જીવમાં પરાવર્ત ધરમ છે માટે કારણ સામગ્રી મીલે પલટણ પામે ગુણ શ્રેણી ચઢી મેલ કરી શીધ થાય પણ છે, વના મુખ્ય આઠ રૂચક પ્રદેશ જે છે તે નીશ્ચય નયથી ભય તથા અભવ્ય સર્વના શધ સમાન છે માટે સર્વ જીવની સતા એક સરીખી છે કેમકે એ આઠ પ્રદેશને બીલકુલ કરીમ લાગતાં નથી તે શ્રી આચારગ મુત્રની શ્રી શી લગાચાર્ય કૃત ટીકાના ક વીજયાશ્ચયને પ્રથમેÈસકે શાખ છે હાથી સવવીસ્તરપણે જવું, હવે સત તથા અસતપક્ષ કહે છે એ છ દ્રવ્ય તે રવદ. સ્વત્ર. રવ કાળ. અને સ્વભાવપણે સત એટલે છતા છે અને પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાળ તથા પરભાવપણે અસત એટલે અછત છે તેની રીત બતાવવાને અરધે છે કન્યનો દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ કહીયે છીએ. ધરમાસ્તીકાયને ચલણ સહાયપણો તે દ્રવ્ય અદ્ધરમાતીકાયનો મુળ ! *.. . - - - - Page #372 -------------------------------------------------------------------------- ________________ (૩૬) = = = ગુણ સ્થીતી સહાયપણે તે સ્વદ્રવ્ય. આકાસ્તીકાયનો મુળ ગુણ અવગાહપણો તે સ્વદર વ્ય કાળદરનો મુળગુણ વર્તના લક્ષણપણે તે વિદ્રવ્ય તથા પદ ગળને મુળ ગુણ પુરણ ગલનપણ તે સ્વદરવ્ય અને જીવ દરયને મુળ નું ણ શાનાદીક ચેતના લક્ષણપણો તે સ્વદર એ છદ્રવ્યનો વદર૦૧પણો કહ્યા વક્ષેત્ર તે દરનો પ્રદેશ પણ છે તે દેખાડે છે તીહાં એક ધરમાહિતી કાય બીજો અધરમાવતીકાય એ બે શ્વક્ષેત્ર અસંખ્યાત પ્રદેશ છે. – ને આકાશને વિક્ષેત્ર અનંત પ્રદેશ છે કાળનો વક્ષેત્ર સમય છે પુદગળને ક્ષેત્ર એક પરમાણુ છે તે પરમાણુ અનત છે જીવનો વક્ષેત્ર એક જવના અસ ખ્યાતા પ્રદેશ છે, શ્વકાળ તે છ દ્રવ્યમાં અગુરૂ લઘુનો જ છે અને દર વ્યના પિતપિતા ના ગુણ પર્યાય તે સર્વદરનો રવભાવ જાણવો એટલે ધરમાણતીકાયમાં પિ તાનાજ દર વ્યક્ષેત્ર કાળ ભાવ છે પણ બીજા પાંચના નથી તથા અધરમા. તીકાય મધે પણ વદરન્યાદીક ચાર છે પણ બીજા પાંચના ન થી એમજ આકારતીકાયને વિશે આકાશનાજ વદરથાદિક ચાર છે પણ બીજા પાંચ દરવ્યના નથી, કાળ દરમાં કાળના દરથાદીક ચાર છેબીજા પાંચ દરવ્યના નથી અને પુદગળના દરથાદીક ચાર છે તે પુદગળમાંજ છે પણ બીજા પાંચ દરવ્યના નથી, તથા જીવ દર૦૧ના રવ દરવાદીક ચાર છે, તે જીવમાં છે પણ પણ બીજા પાંચ દરવ્યના નથી, જે દર તે ગુણ પર્યાય વત, દરવ્યથી અભેદ પર્યાય હોય તે તથા દરવ્ય કહીયે, સ્વ ધર્મને આધાર વત પણ તે ક્ષેત્ર કહીયે, અને ઉત્પાદ દરવની વર્તન તે કાળ કહીએ; તથા વિશેશ ગુણ પરણતી સવભાવ પરણીતી પચય પ્રમુખ તે સ્વભાવ કહીએ. ઈહાં ૬ ભેદ સ્વભાવ, ૨ અભેદ સ્વભાવ, ૩ ભવ્ય સ્વભાવ, ૪ અભ વ્ય સ્વભાવ, ૫ પરમસ્વભાવ એ પાંચ સ્વભાવ કહેવા તેમાં દરવ્યના સર્વ ધમને પિત પિતાના સ્વ સ્વ કાર્યને કરવે કરી ભેદ સ્વભાવ છે, અને અન્ય સ્થાન પણે અભેદ સ્વભાવ છે અણુ પલટણ સ્વભાવે અભ૦૦ રવભાવ છે, તથા પલટણ રવભાવે ભવ્ય સ્વભાવ છે, અને દ્રવ્યના સર્વ ધરમ તે વીશ, ધરમને અનુ જાયેજ પરીણમે તે માટે તે પરમ સ્વભાવ કહીએ; એ સામાન્ય ન્ય સ્વભાવ જાણવા. એ રીતે છ દરય સ્વગણે સત છે. અને પરગુણે અગત છે. હવ તથા અવત પણ કહે છે, એ છ દરમાં અનંતા ગુણ ” પણ તે વકત એટલે વચને કા ચોગ્ય છે. અને અનંતા ગુણ પર્વતે આ Page #373 -------------------------------------------------------------------------- ________________ * (૩ ). અવકતવય એટલે વચને કહ્યા જાય નહીં એવા છે. તીહાં કેવળી ભગવતે સમસ્ત ભાવ દીઠ તેને અનંતમે ભાગે જે વક્તવ્ય એટલે કહેવા યોગ્ય હઉતા તે કહ્ય. વળી તેને પણ અનાતમો ભાગ શ્રી ગણધર દેવે સુત્રમાં ગુ વ્યો અને તે સુત્રમાં ગુંથ્યા તેને અસખ્યાતમે ભાગે હમણાં આગમ રહ્યા છે એ છ દરવ્યમાં આઠ પક્ષ કહ્યા. હવે નીત્ય તથા અનીત્ય પક્ષથી ભગી ઉપમી તે કહે છે. એક જેની આદી નથી અને આત પણ નથી, તે અનાદી અનત પહેલો ભાગો. આ મે જેની આદી નથી પણ અંત છે તે અનાદી સાંત બીજે ભાગે તથા જે મી આદી પણ છે અને અત એટલે હો પણ છે. તે સાદી સાંત બીજો ભાગ. વળી જેની આદી છે પણ અત નથી તે સાદી અનત નામે ચોથો ભાંગે જાણો. હવે એ ચાર ભાગ છ દરવ્યમાં ફળવી દેખાડે છે. જીવ દરવયમાં જ્ઞા નાદી ગુણ છે અનાદી અનત છે નીત્ય છે. અને ભવ્ય જીવને કરમ સાથે સબધ તથા સંસારીપણાની આદી નથી પણ શીધ થાય તેવારે અત આવ્યો તેથી એ અનાદી સાંત ભાંગે છે. અને દેવતા તથા-નારકી પ્રમુખના ‘ભવ કરવા તે સાદી સાત ભાગે છે અને જે જીવ કરમ ખપાવી મેક્ષ ગયા તેની શધિપણે આદી છે અને પાછો સસારમાં કોઈ કાળે આવવું નથી માટે “અંત નથી તેથી એ સાદી અનંત ભગે છે. એ જીવ દર ૦ચમાં ચિભંગી કહી. જીવ દરચના ચાર ગુણ અનાદી અનંત છે. જીવને કરમ સાથે સજોગ તે અનાદી સાંત છે. કેમકે કોઈ વારે પર્ણ કરમ છુટે છે. ઘરમાસ્તીકાયમાં ચાર ગુણ તથા ખધપણ તે અનાદી અનંત છે અને અનાદી સાંત ભાગો નથી, તથા ૧ દેશ. ૨ પ્રદેશ, ૩ અગુરુ લઘુ એ શાદી સાંત ભાંગો છે. તથા શીદ્ધના જીવમાં જે ઘરમાણતીકાયના પ્રદેશ રહ્યા છે તે પ્રદેશ આશ્રીને સાદી અનંત ભાંગો છે. એવી જ રીતે અધરમાસ્તીકાયમાં પ ણ ભેગી જાણવી અને આકાશદરમાં ગુણ તથા ખધ અનાદી અનંત છે. બીજો ભાંગો નથી અને ૧ દેશ; ૨ પ્રદેશ ૩ અગુરુ લઘુ સાદી સાંત છે છે તથા શીધના જીવની સાથે સબંધ તે સાદી અનંત છે. પુદગળ દરભેમાં ગુણ અનાદી અનત છે જીવ પુદગળનો સબંધ અભવ્યને અનાદી અનંત છે અને ભ૦૫ જીવને અનાદી સાંત છે પુદગલના ખંધે સંઈ સાદી સતિ છે જે ખધ બાંધ્યા તે વીતી પ્રમાણે રહીને ખરે છે ! Page #374 -------------------------------------------------------------------------- ________________ ( ૩૭૮) વળી નવા બંધાય છે માટે સાદી અનત ભાંગ પુદગળમાં નથી ": કળાદમાં ચાર ગુણ અનાદી અનત છે અને પર્યાયમાં અતી કાળ અનાદી સાંત છે અને વર્તમાન કાળ સાદી સાંત છે અનાગત કાળ સાદી અમત છે; એ કાળનું સ્વરૂપ તે સર્વ ઉપચારથી છે એ રીતે કાળ દરમાં ભગી કહી. } હવે દરથક્ષેત્રકાળ તથા ભાવમાં ભંગીકહે છેવ દરમાં વદરન્ય થી જ્ઞાના ગુણ તે અનાદી અનત છે , વક્ષેત્ર જીવના પ્રદેશ અસખ્યાતા છે તે સાદી સાંત છે. તદનાપણે ફરે છે તે માટે અથવા અવગાહના મા કે સાદી સાંત છે, પણું છતીપણે તે અનાદી અનંત છે વિકાળા અગુરૂ લધુને ગુણે અનાદી અનત છે અને અગુરુ લઘુ-ગુણનો ઉપજવો તથા વિણસો તે સાદી સાંત છે તથા સ્વભાવ ગુણ પથાય તે અનાદી અનત છે અને તે ભેદાંતરે અગુરુ લઘુ તે સાદી સાંત છે. ' ' ઘરમારતકામાં વદરાજે ચલણ સહાય ગુણ તે અનાદી અનત છે. અને ખેત્ર અસખ્યાત પ્રદેશ લોક પ્રમાણ છે. તે અવગાહનાપણે સાદી સાંત છે નકાળ તે અગુરૂ લધુ ગુણે કરી, અનાદી અનત છે અને ઉ. ત્પાદ તે સાદી, સાંત છે. સવભાવ તે ચાર ગુણ અગુરુ લઘુ અનાદી અનત છે. ૧. ખંધ. ૨ દેશ, ૩ પ્રદેશ તે અવગાહના પ્રમાણે સાદી સાંત છે. એમ અધર મારતીકાયના પણ દરવ્યાદી ચાર ભાંગી જાણવા તથા આકારતીકામાં વદવ્ય અવગાહના દાન ગુણ અનાદી અનત છે અને વક્ષેત્ર લોકાલોક પ્રમાણ અનંત પ્રદેશ તે અનાદી અનત છે અને શવકાળ તે અગુરુ લઘુ ગુણ, સર્વથાપણે અનાદી અનત છે અને ઉપજવે - થા વણસવે સાદી સાંત છે ફવભાવ તે ચાર ગુણ તથા ખધ અને અગુરુલ ઘુ તે અનાદી અનત છે તથા દેશ પ્રદેશ તે સાદી સાંત છે. તે આકાશ દરવ્યના બે ભેદ છે એક ચઉદરાજ લોકનો ખધ લોકાકાસ તે સાદી સાંત છે બીજે અલોકાકાસનો ખધ છે. સાદી અનતે છેકાળદરમાં સદરવ્ય જે નવ પુરાણ વર્તન ગુણ તે અનાદી અનત છે શ્વક્ષેત્ર સમય કાળ તે સાદી સાંત છે કેમકે વર્તમાન સમય એક છે તે માટે તથા વિકાળ તે અનાદી અનત છે વિભાવે તે ચાર ગુણ અને અગુરુ લઘુ અનાદી અનંત છે અતીત કાળ આ નાદી સાંત છે અને વર્તમાનકાળ સાદી સાંત છે અનાગતકાળ સાદી અનત છે પુદગળ દરમ્યમાં શવદરથ તે દર૦૧પણે જે પુરણ ગલન ધરમ તે અનાદી અને Page #375 -------------------------------------------------------------------------- ________________ ' (૩૭૯) તે છે અને વિક્ષેત્ર પરમાણુ તે સાદી સાંત છે શ્વકાળ થતી અગુરુ લઘુ ગુ ણ તે અનાદી અનત છે અગુરૂ લઘુનો ઉપજવો વીણસો તે સાદી સાંત , ' છે સ્વભાવે તે ચાર ગુણ અનાદી અનત છે અને વર્ણદી પર્યાય ચાર એટલે વર્ણ, ગધરસ, સ્પર્શ તે સાદી સાંત છે એ દ્રવ્યદીચારમાં ભગી કહીં. * હવે છ દ્રવ્યના સબધ આશ્રી ભગી કહે છે તીહાં પ્રથમ અકાચંદ્ર(વ્ય છે તેમાં અલોકાકાસમાં કોઈ દરવ્ય નથી અને લોકાકાસમાં છ દ્રવ્ય છે તીહાં કાકાસ દ્રવ્ય તથા બીજી ધરમાકાય દર અને ત્રીજુ અધરમાં કાય ચ તે અનાદી અનંત સબધી છે, જે લોકાકાસના એકેક પ્રદેશમાં 'ધરમદ્રય તથા અધરમ દ્રવ્યનો એક પ્રશકરહયો છે તે કીવારે પણ વીંછડ શે નહીં માટે અનાદી અનત સબંધી છે આકાશ ખેત્ર લોક સર્વે અને જીવ દ્રવ્યને અનાદી અનત સબંધ છે અને સારી કરમ સહીત તથા લોકના પ્ર દેશનો સાદી સાંત સબધ છે. લોકાંત શીધ ખેત્રના શીધ અને આકાશ પ્રદેશ સાથે સાદી અનત સબધ છે લોકાકાસ અને પુદગલ દ્રવ્યનો અનાદી અનંત સબધ છે અકાશ પ્રદેશની સાથે પુદગળ પરમાણુનો સાદી સાંત સબંધ છે એક આકાશ દ્રયનીપરે ધરમાસ્તીકાય તથા અધરમાસ્તીકાયને પણ સર્વ સબંધ જાણવો જીવ અને પુદગળના સબંધમાં અભવ્ય જીવને પુદગળ ને અનાદી અનંત સબધ છે કેમકે અભવ્ય જીવનાં. કરમ કીવારે ખપશે - હી માટે અને ' ભવ્ય જીવને. કર મનુ લાગવુ અનાદી કાળનુ છે પણ તે કોઇવારે છુટશે માટે ભવ્ય જીવને પુદગળ સબધ અનાદી સાંત છે તથા ની શ્રય ન કરી છ દ્રશ્ય સ્વભાવ પરીણામ પરીણામ્યા છે તે પરીણામીપણે સાદાય સાસ્વત છે તે માટે અનાદી અનત છે અને જીવ તથા પુદગળ બેહ દ્રય મીલી સબધ ભાવ પામે છે તે પર પરીણામી પણ છે તે પરપરીણામી પણે અભય જીવને અનાદી અનત છે અને ભવ્ય જીવને અનાદી સાંત સાંત છે અને પુદગળના પરીણામ પણ તે મતાએ અનાદી અન ત છે અને પુદગળને મીલ વીછડો તે સાદી સાંત છે એટલે જીવદર પુદગી સાથે મી સક્રિય છે અને પુદગળ કરમથી રહીત થાય તેવારે જ અકીય છે અને પુદગળ સાદી સકીય છે. હવે એક અનેક પક્ષથી નીશ્ચય જ્ઞાન કહેવાને નય કહે છે ગર્વ દરવ્યમાં અનેક સ્વભાવ છે. તે એક વચનથી કહ્યા જાય નહીં. માટે માહો માંહે નય કેરી સપિપણે કહે છે તીહાં મુળ નયના બે ભેદ છે. એક દ્રવ્યાર્ધક બીજ પ. - - ~ ~ . Page #376 -------------------------------------------------------------------------- ________________ - - ચૈયાર્થીક તેમાં ઉત્પાદ વ્યય પર્યાય ગણપણે અને પ્રધાનપણે દ્રવ્યમો ગુણ ( સત્તને ગ્રહે તે દ્રથાર્થીક સંય કહીએ તેહના દસ ભેદ છે ૧ સર્વ દ્રવ્ય નીત્ય છે તે નીત્ય દ્રવ્યાર્થીક. ૨ અગુરુ લઘુ અને ખેત્રની અપેક્ષા ન કરે મુળ ગુણ ને પીડપણ ગ્રહે તે એક દ્રવ્યાર્થીક ૩ જ્ઞાનાદિક ગુણે સર્વ જીવ એક સરખા છે માટે સર્વને એક જીવ કહે રવદ્રવ્યાદિકને ગ્રહે તે સત દ્રવ્યારથીક જેમ સત લક્ષણ દ્રવ્ય ૪ દ્રવ્ય માટે કહેવા યોગ્ય ગુણ અંગકાર કરે તે વકતવ્ય કવ્યાર્થીક ૫ આત્માને અજ્ઞાની કહેવું તે અશુદ્ધ દ્રવ્યારથીક. ૬ સર્વ કવ્ય ગુણ પર્યાય સહિત છે એમ કહેવુ તે અન્વય દ્રવ્યારથીક. ૭ સર્વ જીવ દ્રવ્યની મુળ સતા એક છે તે પરમ દ્રવ્યારથીક નય; ૮ સર્વ જીવના આઠ પ્રદેશ નીરમળ છે તે શુધ દ્રવ્યારથીક નચ. . સર્વ જીવના અસંખ્યાત પ્રદેશ, એક શરીખા છે તે સતા કન્યારથીક નિય. ૧૦ ગુણ ગુણ દ્રશ્ય તે એક છે તે પરમ ભાવ ગ્રાહક દ્રવ્યારથીક જેમ આત્મા જ્ઞાન રૂપ છે ઇત્યાદી, એ દ્રવ્યારથીક નયના દશ ભેદ કહ્યા. . - 1 | હવે પર્યયારથીક નયના છ ભેદ કહે છે જે પર્યાયને ગ્રહે તે પર્યાયથીક નય કહી તેના છ ભેદ છે. એક દરય પર્યાય તે જીવને ભવ્યપણુ તથા શીધપણું કહેવું ૨ દરવ્ય વ્યંજન પર્યાય તે દરવ્ય પ્રદેશમાન ૩ ગુણ પરી યાય જે એક ગુણથી અનેકતા, થાય; જેમ ઘરમાં ધરમી દર૦ચ પોતાના ચલણ સહકારાદી ગુણથી અનેક જીવ તથા પુદગળને સહાય કરે. ૪ ગુણ ન્ય જન પરી જાય જે એક ગુણના ઘણા ભેદ છે. ૫ વભાવ પરી જાય તે અગુરૂ લધુ પરાજયથી જાણવું, એ પાંચ, પારીજાય સર્વ દરવ્યમાં છે અને છઠા વી. ભાવ, પરી જાય તે જીવ પુદગળ એ બે દરવ્યમાં છે તીહાં જીવ જે ચાર - તીના નવા નવા ભવ કરે તે જીવમાં વિભાવ પરી જાય તથા પુદગળમાં ખધ પણ તે વિભાવ પરીજાય જાણો. - ' ' '-. . ' હવે પરજાયના બીજા છ ભેદ કહે છે ૧ અનાદી નીત્ય પરી જાય તે જેમ પુદગળ દરચના મેરૂ પ્રમુખ. સાદી નીત્ય પરી જાય તે જીવ દર૦૧ ને શીધ પણ, ૩ અનીત્ય પરી જાય તે સમય સમયમાં દર ઉપજે વીણશે છે. ૪ અશુધ અનીત્ય પરીયાય તે જન્મ મરણ થાય છે તેણે કરી કેવું; ૫ ઉપાધી પરી જાય તે કમ-સબંધ, ૬ શુધ પરીયાય જે મુળ પરી જાય એ ર્વ દરવ્યના એક સરખા છે એ પરીયાયારથીકનું સ્વરૂપ કહ્યું. - - છે કે હવે સાત નય કહે છેઃ ૧-નિગમ, ૨ સંગ્રહ ૩ વ્યવહાર, ૪ રજી Page #377 -------------------------------------------------------------------------- ________________ - - - - (૩૧) - - - - * * ~ T E - - - - - - - - - - - - - - - સુત્ર; ૫ શબ્દ, ૬ સમભીર, ૭ એવભુત; એ સાત નયનાં નામ જાણવાં. તેમાં પહેલો નિગમ નય કહે છે નથી એક ગમો તે નિગમ કહીયે ગુણના એક અશ ઉપનો હેય તે નગમ કહીએ. | કષ્ટાંત–જેમ કોઈક મનુષ્યને પણ યેલી લાવવાનું મન થસે તેવારે જ ગલમાં લાકડુ લેવા ચાલ્ય રસતામાં કોઈક મનુષ્ય મીલ્યો તેણે પુછયુ કહાં જાય છે તેવારે તેણે કહ્યું જે પાયેલી લેવા જાઉ છુ તે પાયલી તે હજી ઘડી નથી પણ મનમાં ચીંતવી તે થઈ એમ ગયું તેમ નિગમ નય સર્વ જીવને શીધ સમાન કહે કેમકે સર્વ જીવ ના આઠ રૂચક પ્રદેશ નીરમળ શીધરૂપ છે તેથી એક અંશે સીધ છે તે મા ટે શીધ સમાન સર્વ જીવ કહ્યા તે નિગમ નયના ત્રણ ભેદ છે. ૧ અતીતા નિગમ. ૨ અનાગત નગમ. ૩ વર્તમાન નિગમ એ નિગમ નય કહ્યા. હવે સંગ્રહ નય કહે છે સતા ગ્રહે તે ગ્રહ જે એક નામ લીધાથી સ ર્વ ગુણ પરીયા પરીવાર સહીત આવે તે સગ્રહ નય જાણો તેના દ્રષ્ટાંતજે કઈક મનુષ્ય પ્રભાતે દાતણ કરવાને અર્થે પોતાના ઘરના બારણે બેશીને ચાકર પુરષને કહ્યું જે દાતણ લઈ આવે તેવારે તે ચાકર મનુષ્ય પાણીને લોટ તથા રૂમાલ અને દાતણ એમ સર્વ ચીજ લઈ આવ્યો હવે શેઠે તો એ ક દાતણ નામ લઈને મગાવ્યું હતુ પણ ચાકર સર્વનો સંગ્રહ રરી લઈ આ વ્યો. તેમજ દરવ્ય એહવુ નામ કહ્યું, તો દરવ્યના ગુણ પરજાય સર્વ આવ્યા એ સગ્રહ નયના બે ભેદ છે. એક જે દરવ્યપણે સામાન્યપણો બેલતા જીવ તથા અજીવ દરવ્યને ભેદ પડયો નહી તે પહેલો સામાન્ય સ ગ્રહ તથા બીજે વિષેશતાનાને અગીકાર કરે છે જે જીવ દરવ્ય એમ કહ્યું તે અજીવ સર્વ ટ. લ્યા તે વિશેષ સ ગ્રહ. હવે વ્યવહાર નય કહે છે, જે બાય સ્વરૂપ દેખીને ભેદની વેચાણ કરે, અને જે બાર દેખાતા ગુણને જ માને પણ તર ગ સતા ન માને એ ટલે એ નયમાં આ ચાર કીયા મુખ્ય છે; અતરગ પરીણામનો ઉપયોગ નથી, કેમકે નિગમ તથા સગ્રહ નય તે જ્ઞાન રૂપ ધ્યાન પરીણામ વીના અસ તથા સતા ગ્રાહી છે, તેમ ઇહાં કરણી મુખ્ય છે. તે વ્યવહાર નયપણે જીવની વ્યવસ્થા અનેક પ્રકારે છે, તહાં નિગમ તથા સગ્રહ ન કરી અને જીવ સત્તાએ એક રૂપ છે, પણ ૦ચવહાર નથી જીવના બે ભેદ છે, એક ગીધ બીજા સસારી, તે વળી સંસારી જીવના બે ભેદ છે, એક અનેરી ચદમાં છે ગણઠાણાવાળા તથા બીજ સગી, તે સજોગીના બે ભેદ છે, એક કે ~- - - - - - * * * * * * * * - - - - ~ Page #378 --------------------------------------------------------------------------  Page #379 -------------------------------------------------------------------------- ________________ (૩૮૩) “હાં, ૧ ઉદારીક રવૈકીય, ૩ આહારક, ૪ તેજસ. એ ચાર વરગણા બાદર છે, તેમાં પાંચ વરગણ, બે ગધ, પાંચ રસ, આઠ સ્પર્શ, એ વીસ ગુણ છે, તથા ૧ ભાષા, ૨ ઉસાસ; ૩ મન, ૪ કામણ, એ ચાર વરગણા સુક્ષ્મ છે. એમાં પાંચ વર્ણ, બે ગધ, એક રસ, બે સ્પર્શ, એ પાંચ ગુણ છે, એમ પુદગળ ખધના અનેક ભેદ છે, વ્યવહાર નયના છ ભેદ છે ૧ સુધ વ્યવહાર તે આગળ ગુણઠાણાનો છોડવો અને ઉપરના ગુણઠાણાનું ગ્રહણ કરવું અથવા જ્ઞાન દર્શન ચારીત્ર ગુણ તે નિશ્ચય નયે એક રૂપ છે, પણ તે શીષ્યને સમજાવવાને જુદા જુદા ભેદ કહેવા, તે શુધ વ્યવહાર છે, ર. છવમાં અજ્ઞાન રાગ દ્વેષ લાગ્યા છે. તે અશુધપણે છે, માટે અશુધ વ્યવહાર. 8 જે પુણ્યની કીચા કરવી તે સુભ વ્યવહાર. ૪ જે થકી જીવ પાપ રૂપ અસુ કર્મ કરે તે અમુભ વ્યવહાર. ૫ ધન્ય, ધર, કુટબ પ્રત્યક્ષ સર્વ આપણું નથી જુદા જુદા છે, પણ જીવે અને જ્ઞાનપણે આાપણા કરી જાણ્યા છે, તે ઉપચરીતે વ્યવહાર. ૬ સરીરાદીક વતુ અદ્યપી જીવથી જુદી છે, તો પણ પરીણામીક ભાવ લોલીપણે એકઠા મીલી રહ્યા છે, તેને જીવ આપણા કરી જાણે છે, તે અનુચરત વ્યવહાર જાણો, એ વ્યવહાર નય કહયે. હવે રૂજુ સત્ર નય કહે છે, જે અતીત કાળ અને અનાગત કાળની અપેક્ષા ન કરે, પણ વર્તમાનકાળે જે વસ્તુ ગુણે પરીણમે, વરતે તે વસ્તુ ને તેજ પરીણામે માને, માટે એ ના પરીણામ ગ્રાહી છે, જેમ કેઈક જીવ ગ્રહસ્થ છે, પણ અતરગ સાધુ સમાન પરીણામ છે, તે તે જીવને સાધુ કહે અને કોઈ જીવ સાધુને વેષે છે પણ મનના પરીણામ વિષયાભિલાષા સહીત છે તે તે જીવ અવ્રતી છે એમ રૂજુ સુત્ર નયનો માનવો છે, તે રૂ. જુ સુત્ર નયના બે ભેદ છે એક સુક્ષ્મ રૂા સુત્ર તે એમ કહે જે સદા કાળ ! સર્વ વસ્તુમાં એક વર્તમાન સમય વરતે છે, એટયે જે જીવ ગયા કાળે અજ્ઞા હતો અને અનાગતકાળે અજ્ઞાની ભાવે અજ્ઞાની થશે એમ બહુ કાળની અને પેક્ષા ન કરે પણ એક વાતમાન સમયે જે જે તેને તે કહે, તે મુમ રજુ સુત્ર કહીએ; અને મોટા બાજ્ય પરીણામ ગ્રહે તે મ્યુલરજી મુત્ર નય જાણ એ રજુ સુત્ર નય કહ્યા. હવે શબ્દ નય કહે છે, જે વસ્તુ ગુણવત અથવા નીરગુણ તે વસ્તુને | નામ કહી બોલાવીયે જે ભાષા વણાથી શબ્દપણે વચન નેચર થાય તે . .. આ પાનામાં . . .. .. - _ - Page #380 -------------------------------------------------------------------------- ________________ (૩૮૨) વળી ખીજો છંદમસ્થ, છઠ્ઠમસ્થના પણ બે ભેદ છે, એક ક્ષીણ માહી ખારમા ગુણઠાણે વર્તતા માહની કર્મ ખપાવ્યુ તે, ખીજા ઉપશાંત માહ, તે ઉપશાંત મેહતા વળી બે ભેદ છે, એક અકષાઇ, અગીયારમા ગુણઠાણાના જીવ, ખીજા સકષાઇ, તે સન્નાઇના બે ભેદ છે, એક સુક્ષ્મમ કષાઇ દસમા ગુણુઠાણાના જીવ, ખીજા ખાદર કષાઇ, તે ખાદર ખ઼ાઇના બે ભેદ છે, એક શ્રેણી, પતી પન્ન, ખીજા શ્રેણી રહીત, તે શ્રી રહીંતના બે ભેદ છે, એક અપ્રમાદી; બીજા પ્રમાદી તે પ્રમાદીના બે ભેદ છે, એક સર્વ વીરતી ખીજા દેશવીરતી, દેશવીરતીના બે ભેદ છે, એક વ્રતી પરીણામી ખીજો અવ્રતી પરીણામી, ચ્યવ્રતીના બે ભેદ છે, એક અવ્રતી સમકીતી ખીજો અવ્રતી મિથ્યાત્વી, તે મિથ્યાત્વીના બે ભેદ છે, એક ભવ્ય ખીજા અભવ્ય; તે ભવ્યના બે ભેદ છે; એક ગ્રંથી ભેઢી, ખીજા ગ્રંથી અભેદી, એવી રીતે જે જે જીવ જેવા દેખાય તેને તેવા માને, એ વ્યવહાર નય છે, એમજ પુદગળના ભેદ કરવા તે કહેછે, પુદગળ દરવ્યના બે ભેદ છે, એક પરમાણુ ખીજો ખધ. ખધના બે ભેદછે, એક જીવને લાગ્યા તે છત્ર સહીત; ખીજા જીવ રહીત તે, ધડૉ પ્રમુખ અછવી ખધ, જીવ સહીત ખધના બે ભેદ છે, એક સુક્ષ્મ ખધ ખીજો બાદર મંધ; હાં વર્ગણાના વિચાર લખીયે છીએ. તિહાં પુદગળની વણા આડછે, ૧ ઉદારીક વર્ગણા, ૨ પૈકીય વર્ગા, ૩ અહારક વર્ગણા; ૪ તેજશ વર્ગણા, ૫ ભાષા વર્ગણા; ૬ ઉસાસ વર્ગા, ૭ મના વર્ગણા, ૮ કર્મ વગણા, એ આ ૪ વર્ગણાનાં નામ કહ્યાં, બે પરમાણુ ભેગા થાય યણુક ખધ કહેવાય; ત્રણ પરમાણુ ભેગા થાય તેવારે ત્રયણુક ખધ કહેવાય, એમ સખ્યાતા પરમાણુ મીલે; સખ્યાતાણુક ખંધ થાય, તેમજ અસ ખ્યાતે અસ ખ્યાતાણુક ખધ થાય, તથા અનતા પરમાણુમીલે અનતાણુક ખધ થાય, એ મધ તે સર્વ જીવને અગ્રહણ જોગ છે, અને જેવારે અભવ્યથી અનત ગુણ અધીક પરમાણુ ભેળા થાય; તેવારે ઉદારીક શરીરને લેવા ચેગ્ય વગણા થાય; એમજ ઉદારીકથી અનત ગુણ અધીક વગણામાં, દક્ષ ભેળા થાય, તેવારે વૈક્રીય વર્ગા થાય, વૈક્રીય થકી અનત ગુણ પરમાણુમીલે તેવારે આહારક વગણા થાય; એમ સર્વ વર્ગણાના એકેકથી અનત ગુણી અધીક પરમાણુ મીલે તે વારે તે વ રગણા થાય; એટલે પેહેલીથી ખીંછ વરગણા ખીછથી ત્રીજી એમ સાતમી મના વરગણાથી આઠમી કર્મ વરગણામાં, અનત ગુણુ પરમાણ્ડ અધીક છે, Page #381 -------------------------------------------------------------------------- ________________ * જન જન - : : (૩૮૩) અહીં, ૧ ઉદારીક રવૈકીય, ૩ આહારક, ૪ તેજસ. એ ચાર વરગણા બાદર છે, તેમાં પાંચ વરગણા, બે ગધ, પાંચ રસ, આઠ સ્પર્શ, એ વીસ ગુણ છે, તથા ૧ ભાષા, ર ઉસાસ; ૩ મન, ૪ કામણ, એ ચાર વરગણા સુક્ષ્મ છે. એમાં પાંચ વર્ણ, બે ગધ, એક રસ, બે સ્પર્શ, એ પાંચ ગુણ છે, એમ પુદગળ ખધના અનેક ભેદ છે, વ્યવહાર નયના છ ભેદ છે; ૧ સુધ વ્યવહાર તે આગળ ગુણઠાણનો છોડવો અને ઉપરના ગુણઠાણાનું ગ્રહણ કરવું અથવા જ્ઞાન દર્શન ચારીત્ર ગુણ તે નિશ્ચય નયે એક રૂપ છે, પણ તે શીષ્યને સમજાવવાને જુદા જુદા ભેદ કહેવા, તે શુધ વ્યવહાર છે, ૨. છવમાં અજ્ઞાન રાગ દ્વેષ લાગ્યા છે. તે અશુધપણે છે, માટે અધ વ્યવહાર. 8 જે પુણ્યની ક્રિયા કરવી તે સુભ વ્યવહાર. ૪ જે થકી જીવ પાપ રૂપ અસુ કર્મ કરે તે અમુભ વ્યવહાર. ૫ ધન્ય, ધર, કુટબ પ્રત્યક્ષ સર્વ આપણાં નથી જુદા જુદા છે, પણ જીવે અને જ્ઞાનપણે આપણા કરી જાણ્યા છે, તે ઉપચરીતે વ્યવહાર. ૬ સરીરાદીક વતુ અપી છવથી જુદી છે, તો પણ પરીણામીક ભાવ લેલીપણે એકઠા મીલી રહ્યા છે, તેને જીવ આપણા કરી જાણે છે, તે અનુચર્ચીત વ્યવહાર જાણો, એ વ્યવહાર નય કહો. હવે રૂ સત્ર નય કહે છે, જે અતીત કાળ અને અનાગત કાળની અપેક્ષા ન કરે, પણ વર્તમાનકાળે જે વસ્તુ ગુણે પરીણમે, વરતે તે વસ્તુ ને તે જ પરીણામે માને, માટે એ ના પરીણામ ગ્રાહી છે, જેમ કોઈક જીવ ગ્રહસ્થ છે, પણ અતર ગ સાધુ સમાન પરીણામ છે, તે તે જીવને સાધુ કહે અને કોઈ જીવ સાધુને વેશે છે પણ મનના પરીણામ વિષયભીલાલ સહીત છે તો તે જીવ અવ્રતી છે એમ રૂજુ સુત્ર નયને માને છે, તે રૂ નું સુત્ર નયના બે ભેદ છે, એક સુક્ષ્મ રૂજુ સુત્ર તે એમ કહે જે સદા કાળ સર્વ વસ્તુમાં એક વર્તમાન સમય વરતે છે, એટલે જે જીવ ગયા કાળે અજ્ઞહતો અને અનાગતકાળે અજ્ઞાની ભાવે અજ્ઞાની થશે એમ બેહુ કાળની અપેક્ષા ન કરે પણ એક વાતમાન સમયે જે જેવો તેને તેવો કહે, તે સુમ રજુ સુત્ર કહીએ; અને મોટા બાજ્ય પરીણામ ગ્રહે તે સ્થલ રૂજુ સુત્ર નય જાણો એ રજુ સુત્ર નય કહે હવે શબ્દ નય કહે છે, જે વસ્તુ ગુણવત અથવા નીરગુણ તે વસ્તુને નામ કહી બોલાવી જે ભાષા વણાથી શબ્દપણે વચન ગોચર પાચ તે છે -- * ' '' - - - - Page #382 -------------------------------------------------------------------------- ________________ - 1 == - - - - - - - - - (૩૮૪) શબ્દ નય, જે કારણે અરૂપી દ્રવ્ય વચનથી ગ્રહ્યા જાય નહીં પણ વચનથી કહેવા તે શબ્દ નય કહીયે, ઈહાં જે શબ્દનો અર્થ હોય તે પણ જે વસ્તુમાં વસ્તપણે પામીએ, તેવારે તે વસ્તુ શબ્દ નય કહીએ, જેમ ઘટની ચેષ્ટાને કરતો હોય તે ઘટ એ શબ્દ નયમાં વ્યાકરણથી નીપના અને બીજા પણ સર્વ શબ્દ લીધા, તે શબ્દ નયન ઓર ભેદ છે. ૧ નામ. ૨ સ્થાપના. ૩ દ્રવ્ય. ૪ ભાવ. અને ચાર નીક્ષેપ પણ અહીજ નામ છે. ૧. પહેલો નામ નીક્ષેપો તે આકાર તથા ગુણ રહીત વસ્તુને નામ કરી બોલાવો, જેમ એક લાકડીનો કડકો લઈને કોઈક તેહને જીવ એવું નામ કહ્યા તે નામ જીવ જાણવું, જેમ કાળી દોરીને સાપની બુદ્ધીએ કરી ઘાવ હણે તેને સાપની હીંસા લાગે એ નામ સર્ષ થયો એવી જ રીતે નામ, તપ, અથવા નામ શીધ, જેમ વડ પ્રમુખને ધવડ એમ કહે છે, તે નામ ની. ક્ષેપો કહીએ, અથાત જે વસ્તુમાં નામ પ્રમાણે ગુણ ન હોય ને તેને હરેક નામ કહે છે તે નામ ની જાણ એ સુત્ર સાખે છે. ૨. ખી સ્થાપના નીક્ષેપ કહે છે, જે કોઈ વસ્તુનો આકાર દેખીને તેને વસ્તુ કહે જેમ ચીત્રામણ અથવા કાષ્ટ અથવા પાષાણના ઘોડા હાથી રમકડાં પ્રમુખ હોય છે તેને આકાર દેખી તેને ઘોડા હાથી ગાય બળદ પ્ર મુખ કહે છે જેને જે આકાર હોય છે તેનુ તેવુ નામ સ્થાપે છે તે સ્થાપના જાણવી, એ સ્થાપના નીક્ષેપો નામ નીક્ષેપો સહીત હોય, જેમ સ્થાપના શીધ જીન પ્રતીમાં પ્રમુખ તે સદભાવ સ્થાપનાપણે હોય અને અસદભાવસ્થા પના પણ હેચ અકૃત્રીમ જીન પ્રતીમા તે નદીશ્વવ દ્વીપ પ્રમુખ વિષે, અને જે ઈહાં જીન પ્રતીમા તે કૃત્રીમ તે સર્વ સ્થાપના જાણવી, જેમ ચીત્રામણની સી જહાં માંડી હોય તિહાં સાધુ રહે નહી કારણ કે સ્થાપના સી છે, તે સ્ત્રી તુલ્ય જાણવી તેમજ જીન પ્રતીમા જીન સમાન જાણવી, ઇહાં કોઈક આ જ્ઞાની છવ કહે છે જે સ્થાપનામાં જ્ઞાનદી ગુણ નથી તેથી સ્થાપનાને મા નવી પુજવી નહીં, તેહને ઉતર કહે છે કે, સ્થાપના રૂપ સીમાં સીપણાના ગુણ નથી તો પણ તે વીકારનું કારણ થાય છે તેમજ જીન પ્રતીમા પણ ધ્યાનનું કારણ છે, અને જે એમ પુછે કે હીંસા થાય છે અને ભગવતે તો દયાને ધર્મ કહે છે, એવુ બેલનારને કહેવું છે, પરદેશી રાજા કેશી ગુરૂને વાંદવાને બીજે દીવશે મેટા આડબરથી આવ્યો તે વંદનામાં હીંસા થઈ પણ ' ' 'મ ગણતાં દર્ટ ન થ, બીજુ મલીનાથજીએ ઇ મીત્રને પ્રતિબંધ - Answe r :: Page #383 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮૫ ) વાને પુનર્વીના દૃષ્ટાંત કહ્યા, તે હીસા તા ઘણી થઇ પણ તે લાભના કારણ માં ગણી છે, એમ ભાવ સુધ હોય તીહાં સમ્યગ દ્રષ્ટીને હીંસાં લાગતી -- થી, અથવા કોઇ એમ કહે છે જે અમે પેાતાને સ્થાનકે ખેડા તમૈથુણ કહીશુ તેથી અમને લાભ થાશે તે ખરા, પણ ભગવતી સુત્રમાં ભગવાનને વાંદવાને અધીકારે તે તીહાં જઇ વાંઢવાનુ ફળ માહારુ કહ્યુ છે, ત્તથા નીક્ષેપાને અધીકારે એમ કહ્યુ જે ભાવ નીક્ષે એકલા થાય નહી પણ નામ સ્થાપના તથા દ્રવ્ય એ ત્રણ મીલેથી ભાવ તીક્ષેા થાય માટે સ્થાપના અવશ્ય માનવી, હવે જે સ્થાપના ન માને તેહને કહીયે જે ત્રામણની મુરતી ને હીંસાના પરીણામથી ફાડે તેહને હીંસા લાગે છે તેમજ જીવરના ધ્યાને જીન પ્રતીમા પુજતાં, અરથાત છતરાજ્યનુ સ્વરૂપ જાણી જીન પ્રતીમાનુ પુજત વદન કરવુ તેથી લાભ થાય છે, એમ યુક્તિથી અગર શીધાંતની સાખે છત પ્રતીમાને જીતરાજ્ય સદ્નસ માને તે આરાધક કહેવાય. અને જે છત પ્રતીમાનેં ન માને તેણે સ્થાપના નીક્ષેપો, ઉથાપ્યા અને સ્થાપના ઉથાપી તેણે ત્રણે નીક્ષેપા ઉથાપ્યા તેવારે શીધાંત પણ ઉથાપ્યાં માટે જે જીત પ્રતીમાને નહી માને તે વિરાધક જાણવા તે સ્થાપના ઇતર અને યાવતક થીક બે ભેદ છે. ૩. હવે ત્રીજો દ્રવ્ય નીક્ષેા કહે છે, જેના નામ પણ હાય તથા સ્માકાર સ્થાપના ગુણ પણ હોય અને લક્ષણ હોય, પણ આત્મ ઉપચૅગ ન હોય, તે દ્રશ્ય નીક્ષેપો જાણવા; એટલે અજ્ઞાની છવ તે જીવ સ્વરૂપના ઉપયાગ વીના દ્રશ્ય જીવ છે—અણુવ ઉગા દવ—ઇતિ અનુજોગ દ્વાર વચનાત, અ રથાત એમ અનુજોગ દ્વાર નામના સુત્રમાં કહ્યુ છે, વળીકહ્યુ છે જે શીધ્રાંત વાંચતા પુછતાં પદ્મ અક્ષર માત્રા સુધ અર્થ કરે છે, અને વળી ગુરૂ મુખે સ દહે છે તે પણ શુધ નીશ્ચે પેાતાની સત્તા આળખ્યા વીના સર્વ દ્રવ્ય નીક્ષે માંજ છે, જે ભાવ વીના દ્રવ્યપણા છે તે પુન્યનુ કારણ છે; પણ નૌઝરાનુ; મેાક્ષનુ કારણ નથી, એટલે જે કરી રૂપ કષ્ટ તપયા કરે છે તથા સુત્ર વાચે છે સભળાવે છે; તથા તેને જીવ અજીવ પદાર્થની સત્તાની ઓળખાણ ની; તેને ભગવતી સુત્રમાં અન્નતી અચખાણ કહ્યા છે; તથા જે એકલી અન્ય ફ રણી કરે છે, અને પોતે સાધુ કહેવાય છે તે મખાવાદી (જી) છે એમ ઉત્તરાધૃત સુત્રમાં કહ્યું છે, Page #384 -------------------------------------------------------------------------- ________________ (૩૮૬) = =. : ~ - ~ r e ~ e - , ~ ~ ~ ~ ' ' . - - ના રનવારેf, gવને, રાજકુળ હો, એ વચનથી જે જ્ઞાનવત છે તે મુની છે અને જે અજ્ઞાની તે મી ધ્ધાવી છે તથા કોઈક ગણીતાનુ વેગના નરકને તથા દેવતાના બોલ અથ વા સાધુ શ્રાવકનો આચાર જાણીને કહે જે અમે જ્ઞાની છીએ તે પણ શાની નથી અને જે દ્રવ્ય ગુણ પરજાય જાણે તેને જ્ઞાની કહીએ એમ શ્રી ઉ. તરાધ્ધને મેક્ષ માગે કહ્યું છે કે વસ્તુ સત્તા જાણ્યા વિના જ્ઞાની સમજ ન હી, અને નવ તત્વ ઓળખી સદ હેતે સમકેતિ અને એહવા જ્ઞાન દર્શન વિને જે કહે કે અમે ચારીત્રીયા છીએ, તે પણ સખાવાદી છે કારણ કે શ્રી ઉતરાāનજી સુત્ર માંહે કહ્યું છે જે નાણ દસણ નાણ, નાણણ વીણાં ન હતી ચરણ ગુણ એ વચન છે માટે આજ કેટલાક જ્ઞાન હીન કીયાનો આડબર દેખાડે છે તે ઠગ છે તેહનો સગ કરવો નહીં. એ બાજ્ય કરણી અભવ્ય જીવને પણ આ માટે બાજ્ય કરણી ઉપર રાચવું નહીં અને આત્માનું સ્વરૂપ ઓળખ્યા વીના સામાચક પડીકમણાં પચખાણ કરવાં તે સર્વ દ્રવ્ય ની ક્ષેપામાં પુણ્ય આશ્રય છે, પણ સવર નથી, શ્રી ભગવતીજી સ્ત્રમાં કહ્યું છે “આયા ખલુ સામાઈય” એ આલાવાથી જાણજો, તથા છવ સ્વરૂપ જાણ્યા વિના તપ સજમ પુણ્ય પ્રકૃતી તે દેવતાના ભવનું કારણ છે – પુવતણ પુવસંચમેણ દેવલોએ ઉવવઝતીનો ચેવર્ણ આયતા ભાવ વત્તવયાએ એ આ લાવો ભગવતીજી સુત્રમાં કહે છે તથા જે કીયા લોપી આચાર હીન છે તથા જ્ઞાન પણ હીન છે માત્ર ગછની લાજે શીદ્ધાંત ભણે વાંચે છે વ્રત પચખાણ કરે છે તે પણ દ્રવ્ય ની જાણવો એમ શ્રી અનુજોગ દ્વાર સુત્રમાં કહ્યું છે ઈમે સમગ્ર ગુણ મુક, યોગી છકાય નિરણ કંપા હયાઇવ દુદામા. ગયા ઇવ નીર મુસા ધઠામઠા સુપડા પંડુરયા ઉરણ છણાણ ૦ આણીએસ દાવીહરીઉણુ ઉ ઉકાલ આવસગસ્સ ઉઠતીત - લોગુતરિય દધ્વાર્થ સય. અર્થ–જેને છકાયની દયા નથી ઘડાનીપેરે ઉન્મદ છે હાથીનીપેરે નીરકુસ છે પિતાના શરીરને ઘેવતા મસળતા ઉજળે કપડે સણગાર કરી ગ છના મત્વ ભાવે માચતા છાચારી વીતરાગની આજ્ઞા ભાંજતા જે તપ કી યા કરે છે તે પણ દ્રવ્યનીપામાં છે, અથવા જયોતીષ વિદક કરે છે અને પિતાને આચાર્ય ઉપાધયાય કહેવરાવીને લોકો પાસે મહીમા કરાવે છે તે તાંબાના ખાટા રૂપિયા જેવા છે, તથા ઘણા ભવ ભમરો માટે અવદનીક છે એ શા - ~- - - - - . - -- - - - - - : - વ - * Page #385 -------------------------------------------------------------------------- ________________ - - - - (૩૮૭) શ્રી ઉતરાધ્યમ સુર મહિ શ્રી અનાથી મુનીના અગ્રેનથી જાણવી અને સુ ત્રનો અર્થ ગુરૂ મુખે શીખ્યા વિના નીશ્ચય આત્માનું સ્વરૂપ ઓળખ્યા વિ. ના નીર્થંક્તિ વિના ઉપદેશ આપે છે, તે પોતે તે સંસારમાં બુડવા છે પણ તેમની પાસે બેસે છે તથા તેમનું સાંભળે છે તેને પણ સંસારરૂપી સમુદ્ર માં બુડાવે છે, એમ બરન વ્યાકરણ સુત્ર તથા શ્રી અનુગદ્વાર સુત્રમાં કહ્યું છે, તથા ભગવતીજી સુત્રમાં પણ કહ્યું છે અને કેટલાક એમ કહે છે જે અમે સુત્ર ઉપર અર્થ કરીએ છીએ તે નીરયુક્તિ તથા ટકા પ્રમુખનો સો કામ છે એમ બોલનારા પણ ખાવાદી છે કેમકે શ્રી મન વ્યાકરણમાં કહ્યું છે “વયણ તિય લીંગતિય” ઇત્યાદીક જાણ્યા વીના અને નય નીક્ષેપ જા પ્યા વિના જે ઉપદેશ આપે તે સખાવાદ છે એમ અનેક સુત્રમાં કહ્યું છે, માટે બહુ શુત પાસે ઉપદેશ સાંભળ, શ્રી ઉતરાધેન સુત્ર મધે બહુ શુતને મેરૂની તથા સમુદ્રની અને કલ્પવૃક્ષાદી સોળ ઓપમા દીધી છે એ દ્રવ્ય ની ક્ષેપો કહે. ૪ હવે ચોથો ભાવ નીક્ષેપ કહે છે જે નામ, સ્થાપના, અને દ્રવ્ય એ ત્રણ નીપા તે, એક ભાવ નીપા વિના અશુધ છે, જે નામ તથા આકાર લક્ષણ ગુણ સહીત વસ્તુ તે ભાવ નીક્ષેપો જાણવો, ઉવઉો ભાવ ઈતી વચ નાત, એટલે પુજા, દાન, શીલ, તપ, ક્રિીયા, જ્ઞાન, એ સર્વ ભાવ નીક્ષેપ સા હીત લાભનુ કારણ છે, ઈહાં કોઈ કહેશે જે મનના પરીણામ દ્રઢ કરીને જે કરીએ તેને ભાવ કહીએ એમ કહે છે તે જુદા છે, એવું તે સુખની વાંછાએ મીથ્યાત્વી પણ ઘણાં કરે છે તે ગણવું નહીં ઈહાં સુત્રની સાખે વીતરાગની આજ્ઞા હેય ઉપાદેયની પરીક્ષા કરી અજીવ તત્વ તથા આશ્રવ તત્વ અને બધ તત્વ ઉપર હેય કહેતાં ત્યાગ ભાવ તથા જીવના સ્વગુણ જે સવર નીકરા તથા મોક્ષ તત્વ ઉપર ઉપાય પરીણામ તે ભાવ કહીએ એટલે રૂપી ગુણ તે દ. વ્ય નીક્ષેપ છે અને અરૂપી ગુણ તે ભાવ નીક્ષેપ છે, એટલે મન વચન કા યા લેસ્પાદક સર્વ દ્રવ્ય નીપમાં છે અને જ્ઞાન દન ચારીત્ર વીર્ય સ્થાન પ્રમુખ સર્વ ગુણ ભાવ નીક્ષેપમાં છે એ ભાવ નીક્ષેપ તે નામ સ્થાપના દિ. વ્ય સહીત હોય એ ચાર નીક્ષેપ કહ્યા. ' હવે ચાર નીક્ષેપ પદાર્થ ઉપર લગાડી દેખાડે છે નામ ઇવ ને ચેત ના અથવા માચાને એક વણને જીવ કહી બોલાવે છે તે નામ નીલેપે છવ મુરતી મસુખરાપીએ તે રથાપના હર એકેદ્રીથી પચેટી પર્વત સર્વ જીવ છે Page #386 -------------------------------------------------------------------------- ________________ : ::: : L E : * (૩૪) પણ ઉપયોગ મીલે નહીં તે દ્રવ્ય જીવ અને મુરતીમાં છવ સ્વરૂપ એલખી છે. સમકતના ઉપયોગમાં છે તે ભાવ જીવ એમ ધાસ્તીકાયાદીક દ્રવ્યમાં પણ જાણો નામથી ધર્મસ્તીકાય કહી બોલાવવો તે નામ ઘમસ્તીકાય અને ધમસ્તીકાય એહવા અક્ષર લખવા અથવા દ્રષ્ટાંત કારણે કાંઈક વસ્તુ સ્થાપવી તે સ્થાપના ધર્મસ્તીકાય તથા ધર્મસ્તીકાય જે અસખ્યાત પ્રદેશી ધર્મ દ્રવ્ય છે તે દ્રવ્ય ધર્મસ્તીકાય એમ ધમાસ્તીકાયને જેવારે ચલણ સહાય ગુણની અપેક્ષા સહીત ઓળખીએ તે ભાવ ધર્મસ્તીકાય. કેઈના સાઘુ એહવો નામ છે તે નામ સાધુ અને સ્થાપના કરીએ તે સ્થા પના સાધુ તથા જે પંચમહા વ્રત પાળે કીયા અનુષ્ઠાન કરે સુજતો આહાર લીએ પણ જ્ઞાન ધ્યાનનો જેવો ઉપયોગ જોઈએ તેવો ઉપયોગ ન હોય તે દ્ર વ્ય સાધુ તથા જે ભાવ સવર મેક્ષનો સાધક થઈ ભાવ સાધુની કરણી કરે તે ભાવ નીક્ષેપ સાથું કહીયે. કોઈકનો અરીહત એહ નામ છે તે નામ અરીહત અને અરહિત ની સ્થાપના તે સ્થાપના અરીહંત અને એટલે સુધી છદ્મસ્થ અવસ્થા તે દ્ર વ્ય અરહિત અને કેવળજ્ઞાન પામ્યા પછે લોકાલોકના ભાવ જાણે (દખે) તે ભાવ અરીહંત એમ શોધમાં પણ કહેવા. કોઈ જીવને જ્ઞાન એહવું નામ અથવા ભાવે અજીવનો નામ તે નામ જ્ઞાન તથા જે જ્ઞાન પુસ્તકમાં લખ્યું છે તે સ્થાપના જ્ઞાન અને જે ઉપયોગ વીના શીઘાંતનો ભો તથા અન્ય મતીનાં સર્વ શાસ્ત્ર ભણવાં તથા સરીરાદીક તે સર્વ દ્રવ્ય જ્ઞાન અને જે નવ તત્વનું સમ્યક સહીત જાણવુ તે ભાવ જ્ઞાન. તથા કોઈકનો તપ એહવુ નામ તે નામ તપ, તથા પુસ્તકમાં તપની વી ધીનુ લખન તે સ્થાપન તપ, અને પુન્યરૂપ માસ ખમણદીક કરવું તે કય તેપ, તથા જે પરવતુ ઉપર ત્યાગનો પરીણામ તે ભાવ તપ, એ સવાદીસર્વમાં ચાર ચાર નીક્ષેપા જાણવા, તથા શ્રી અનુજોગદ્વારમાં કહયો છે. જેછય જ જણા ની ખેવનિખે, નિરસેસ; જછવીયન જાણીજા, ચોક્યનિખત, - ૧ છે એ ચાર નીક્ષેપા કહ્યા. એટલે શબ્દ નય કહો. હવે છઠો સમભીરુઢ નય કહે “જે વસ્તુના કેટલાક ગુણ પ્રગટહ્યા છે અને કેટલાક ગુણ, પ્રગટ્યા નથી પણ અવસ્ય પ્રગટશે એહવી વસ્તુને વરત કહે તે વસ્તુના નામતંર એક કર્યું જાણે જેમ જીવ, ચેતન તથા અનમા એ ને એક ૫ર્થ કહે તે સભીરઢ નય કહીએ. છે ને - “1 1 - 1 == Page #387 -------------------------------------------------------------------------- ________________ (૨૮૯) સ્તુને પુરેપુરી કહે જેમ તેરમા ગુણઠાણે કેવાળી હોય તેને સીધ કહે, એ ને ! યના ભેદ બીલકુલ નથી એ સભીરૂઢ નય કહે. ૭ હવે સાતમો એવભુત નય કહે છે “જે વસ્તુ પોતાના ગુણે સંપુર્ણ છે અને પોતાની ક્રિયા કરે છે, તેને તે વસ્તુ કહી બેલા જેમ મોક્ષ સ્થાનકે જે જીવ પોતે તેને શીધ કહે જેમ પાણીથી ભરેલો સીના માથા ઉપર આવતો જળ ધરણ કીયા કરતો તેને ઘડો કહે એ એવભુત નય કહ્યું. હવે સાત નયના દ્રષ્ટાંત શ્રી અનુજોગદાર સુત્રથી લખીએ છીએ જેમ કોઈ પુરૂષે કોઇક બીજા પુરૂષને પુછયુ જે તમે કહાં વસે છે; તેવારે તે પુરૂષે કહ્યું હુ લોકમાં વસુ છુ, તેવારે અશુધ નૈગમવાળે પુછ્યું જે લોકના ત્રણ ભેદ છે ૧ અઘો લોક, ર ત્રછા લોક, ૩ ઉર્વેિ લોક તેમાં તુ કહાં રહે છે. તેવા શુધ નિગમે કહ્યું જે ત્રીછા લોકમાં રહુ છુ વળી પુછ્યું જે ત્રછા લોક માં અસ ખાતા દ્વીપ સમુદ્ર છે તેમાં તુ કીચા ધ્વીપમાં રહે છે તેવારે વીદુધ નિગમે કહ્યું જે જબુદ્ધીમમાં રહુ છુ, તે જ બુદ્વીપમાં ખેત્ર ઘણું છે તેમાં તુ કયા ખેત્રમાં રહે છે તેવારે અતી શુધ નૈગમ બેલ્યો જે ભરત ખે ત્રમાં રહુ છુ તે ભરત ખેત્રના છ ખડ છે તે મહિલા કીયા ખડમાં રહે છે, તેવારે કહ્યું જે મધ્ય ખડમાં રહુ છુ એમ કમે પુછતાં છેલે કહ્યું જે આપણા દેશમાં રહું છું. તેવારે ફરી પૂછ્યું કે દેશમાં તો નગર ગામ ઘણું છે તો તુ કહાં રહે છે, તેવારે કહ્યું કે હું અમુક ગામમાં રહુ છુ તે ગામમાં અને મુક પાડે તથા અમુક ઘર બનાવ્યો તીહાં સુધી નિગમ નય જણો. અને સંગ્રહ નયવાળો બોલ્યો જે માહારા પોતાના શરીરમાં વમુ છુ, તો થા વ્યવહાર નયવાળો બોલ્યો જે સથાને બેઠો છું તેટલા જ બીછાનામાં રહુ છું, અને રૂજુ સુત્ર નયવાળ કહે જે માહારા આતમા અસખ્યાત પ્રદેશ માં રહું છું, વળી શબ્દ નયવાળો કહે જે માહારા સ્વભાવમાં રહુ છુ તેમજ સમભરૂઢ નયવાળ કહે જે હુ માહારા ગુણમાં રહુ છુ અને એવભુત નય વાદી કહે જે જ્ઞાન દરશન ગુણમાં વસુ છુ એ દ્રષ્ટાંત કયો તેમ સર્વ વ. ! સ્તુમાં કહેવું. તથા કોઈકે પ્રદેશ માત્ર ખેત્ર અગીકાર કરી પુછયું જે એ પ્રમ કીયા દ્રવ્યને છે તેવારે નિગમ નય બોલ્યો જે છ કને પ્રદેશ છે કેમકે એક આકાશ પ્રદેશ. મધ્યે છ ક ભેળા છે, તેવારે સંગ્રહ નય છે જે કાળ કતો અમદેશી છે તે માટે સર્વ લેકમાં એક સમય સરીખ છે પણ તે એ . - Page #388 -------------------------------------------------------------------------- ________________ * - (૩૦) - -- - * * - ક આકાશ દરવ્યના પ્રદેશમાં જુદે નથી માટે કાળ વીના પાંચ દરવ્યને પ્રદેશ છે તેવારે વ્યવહાર નય બોલ્યો કે જે દરવ્ય મુખ્ય દેખાય છે તેનો પ્ર દેશ છે તેવારે રૂજા સુત્ર મય બોલ્યો કે જે દરવ્યનો ઉપયોગ દેઈ પુછીએ, તે દરની પ્રદેશ છે જે ધાસ્તીકાયનો ઉપયોગ દઈ પુછીએ તો ધમાસ્તી કાયનો પ્રદેશ છે જે અધરતીકાયને ઉપયોગ દઈને પુછીએ તો અધમતી કાયને પ્રદેશ છે તેવા સબ્દ મય બેલ્યો જે દરવ્યને નામ લઈ પુછીએ તે દરવ્યનો પ્રદેશ છે હવે સભરૂઢ નય બોલ્યો જે એક આકાશ પ્રદેશ મા ઘે ધરતીકાયનો એક પ્રદેશ છે, અને જીવના અનતા પ્રદેશ છે પુદગળના પણ અનતા પ્રદેશ છે તેવારે અવભુત નય બોલ્યો કે પ્રદેશને જે દરવ્યની ક્રિીયા ગુણ પરજાય , અંગીકાર કરી દેખીએ તે સમયે તે પ્રદેશ દરમ્યનો ગ એ, એ પ્રદેશમાં સાત નય કહ્યા. હવે જીવમાં સાત નય કહે છે પ્રથમ નેગેપ નય નિમીતે જે ગુણ ૫ ચંયવત શરીર સહત તે છવ એટલે શરીરમાં જે બીજા પુદગળ તથા ધર્મશક્ષીકાયાદીક દર છે તે સર્વ જીવમાંજ ગણ્યા, તેવારે સગ્રહ નય બોલ્યો જે અસ ખ્યાત પ્રદેશ તે જીવ એટલે એક અકાશના પ્રદેશ ટળ્યા બીજા સર્વ જીવમાં ગણાણુ, તેવારે વ્યવહાર ન બોલ્યા જે વીષય લઈ કામ વાત સંભા રે તે જીવ ઈહાં ધમરતી અધર્મરતીકાય આકાસ તથા બીજા પુદગળ સર્વ કલ્યા પણ પચેઢી તથા મન અને લેયા એ પુદગળ છે તે જીવમાં ગણાવ્યું કારણ કે વિષયાદીક તે ઇદરી છે તે જીવથી ન્યારા છે પણ ઈહાં વ્યવહાર નય મત જીવ ભેળા લીધા છે તેવારે રૂજુ સુત્ર નય બોલ્યો જે ઉપગર્વત તે જવા ઇહાં ઈદ્રીયાદીક સર્વ ટહ્યા પણ જ્ઞાન તથા જ્ઞાનના ભેદ ટલ્યા નહી હે -- બ્દ નય બેલ્યા જે નામ જીવ સ્થાપના જીવ દરવ્ય છવ ભાવ જીવ બહાં જીવમાં ગુણ નીરગુણનો ભેદ પડશે નહીં તેવારે સમભરૂઢ નય . જે શાનાદી ગુણવંત તે છવ તેવારે મતી જ્ઞાન સુત જ્ઞાન ઇત્યાદીક સાધક અવરથાના ગુણ તે સર્વ જીવ સ્વરૂપમાં આવ્યા એહવે એહવે એવભુત નય. બોલ્યો, જે અનત જ્ઞાન દર્શન ચારીત્ર સુધ સતાવત તે જીવ એ ન જે શીધ અવસ્થામાં ગુણ હતા તેજ ગ્રહ્યા, એ સંત ને ઇવ દરવ્ય કા. હવે સાત ન ધર્મ કહે છે તેગમ નય બદો જે સર્વ ધર્મ છે કેમકે સર્વ પ્રાણું ધરમને ચાહાય છે એ નય અશરૂપ ધર્મને ધર્મ એહવું નામ છે - * * અ છે Page #389 -------------------------------------------------------------------------- ________________ અજબ - - (૩૧) કહે, હેવે સગ્રહે નય બોટ જે વડેરાએ આદંર તે ધર્મ એણે અનચાર-છોડો પણ કુળાચારને ધર્મ કહ્યું હવે વ્યવહાર, નય છે જે સુખનુ કારણ તે ધર્મ. એણે પુન્ય કરણીને ધર્મ કરી માન્યો તથા રૂજુ સુત્ર નયમતે જે ઉપયોગ સહીત વૈરાગરૂપ- પરીણામ તે ધર્મ કહીએ, એ નયમાં યથા પ્રવૃતી કરણના પરીણામ પ્રમુખ સર્વ ધરમમાં ગણ્યા તે મીથ્યાવીને પણ છે ય હવે શબ્દ નય જોયો જે ધર મનુ મુળ સમકીત છે, માટે સમકિત તેજ ધરમ, તેવારે સભીરૂઢ નય બોટો જે જીવ અજીવ નવ તત્વ તથા છ દ્ર વ્યને ઓળખીને જીવ સતાધ્યાયે અજીવ ત્યાગ કરે એવો જ્ઞાન દર્શન ચારીત્રને શુધ નીશ્ચય પરીણામ તે ધરમ, એ ન સાધક સાધના પરીણામ તે ધરમપણે લીધા હેવે એવભુત નય બોદો શુકભધ્યાન રૂપાતીતના ૫ રીણામ ક્ષયક શ્રેણી કરમ ક્ષયનાં કારણ તે ધરમ, જે જીવને મુળ સ્વભાવ તે વસ્તુ ધરમ જે મોક્ષરૂપ કાર્ય ન કરે તે ધર્મ એ સાત ન ધરમ કહે, હવે સાત નયે શીદ્ધપણો કહે છે, નિગમ નયને મતે સર્વ જીવ શીધ છે કેમકે સર્વ જીવના. આઠ રૂચક પ્રદેશ શીધ સમાન નીરમળ છે, માટે સ ગ્રહ નય કહે જે સર્વ જીવની સતા શીધ સમાન છે એણે પચીયાર્થીક નય કરી કરમ સહીત અવસ્થા-તે ટાળીને દુરવ્યાથીંક ન કરી અવસ્થા અગી કાર કરી; તેવા વ્યવહાર નય છે જે વિદ્યા લબ્ધી પ્રમુખ ગુણે કરી શીધ થશે, તે શીધ, એ નયે બાજ્ય તપ પ્રમુખ અગીકાર કર; હવે રજુ સુત્ર નય બોટ કે જેણે પોતાના આત્માની શીલપણાની સત્તા ઓળખી અને ધ્યાનો ઉપયોગ પણ તેજ વરતે છે તે સમયે તે છવ શીધ જાણો, એ ન સમીતી છવ શીધ સમાન છે એમ કહ્યું. હવે શબ્દ નય બદલે જે, શુદ્ધ સુકળધ્યાન પરીણામ નામાદીક નીલેપે તે શીદ્ધ, તેવા સભરૂઢ નય છે જે કેવળજ્ઞાન કેવળ દર્શન યથાખ્યાત ચારીત્ર એ ગુણે સહીત તે શીધ જાણવા, એ ન તેરમા ચઉદમાં ગુણઠાણાના કેવળીને સીધ કહ્યા અને એવ ભુત નય કહે છે કે જેનાં સકળ કરમ કય થયાં લોકાલોકને વિષે બીરાજમાન અષ્ટ ગુણ સપન તે શીધ જાણવા. એ રીતે શીધ સાત ન ય કહ્યા. એ સાત-નય મીટિયા સમકીતી છે અને જે એક નયને ગ્રહણ કરે તે મીથ્યાવી છે એ સાત નય -શીધ તે વચન પ્રમાણ છે, અને એ સાત ન યમાં કોઈ પણ નયને ઉથાપે તેનુ વચન અપ્રમાણ છે. હવે પ્રમાણને વિચાર કહે છે પ્રમાણના બે ભેદ છે . ( વ છે. ઇઇ - - - - - - - - - Page #390 -------------------------------------------------------------------------- ________________ (૩૨) - - માણ બીજુ પરોક્ષ પ્રમાણ તેમાં જે જીવ પોતાના ઉપયોગથી દરને જ. છે તે પ્રત્યક્ષ પ્રમાણુ કહીયે જેમ કેવળી છ દરવ્ય મતક્ષ પ્રમાણે જાણે થા ખે તે માટે કેવળજ્ઞાન તે સર્વથી પ્રત્યક્ષ જ્ઞાન છે, અને મન પરજવ જ્ઞાન તે મનોવગણા પ્રત્યક્ષ જાણે તથા અવધી જ્ઞાન,તે પુદગળ દરવ્યને , ત્યક્ષ જાણે માટે એ બે જ્ઞાન દેશ પ્રત્યક્ષ છે, બીજી છદ્મસ્થ જ્ઞાન તે સર્વ પરોક્ષ પ્રમાણ છે. હવે પરોક્ષ પ્રમાણ કહે છે મતી જ્ઞાન અને સુત જ્ઞાનનો ઉપયોગ ૫ રોક્ષ પ્રમાણ છે કેમકે જે શાસના બળથી જાણે તે પક્ષ પ્રમાણ કહીએ. તે પરોક્ષ પ્રમાણના ત્રણ ભેદ છે. ૧ અનુમાન પ્રમાણ, ૨ આગમ પ્રમાણ, ૩ ઉપમમાન પ્રમાણ, તેમાં અનુમાન એટલે કોઈ સહી નાણ દેખીને જે જ્ઞાન થાય જેમ ધુમાડે દેખીને અગ્નીનું અનુમાન થાય અને આગમ એટ લે સાસની સાખથી જે વાત જાણીયે જેમ દેવલોક તથા નારકી નીગેદ વિ. ગરે વિચાર આગમથી જાણીએ છીએ તે આગમ પ્રમાણ અને કોઈક વસ્તુને દષ્ટાંત આપીને વસ્તુ ઓળખાવવી તે ઉપમાન પ્રમાણ જાણ. એ મા ભાણ કહ્યા, હવે સત અસત પક્ષથી સપ્ત ભેગી કહે છે. ૧ સ્વાત કહેતાં અને કાંતપણે સર્વ અપેક્ષા લેઈ જીવ દરથમાં આપણે દર આપણો ખેત્ર આપણે કાળ આપણે ભાવ એમ આપણે ગુણ પર્યાએ છવ છે તેમ સર્વ દર ૫ આપણે ગુણ પર્યાયે છે તે સ્થાત અસ્તી નામા પેહે લો ભાંગે થયો. ૨ જીવમાં બીજા પાંચ દરવ્યના ૧ દરવ્ય, ૨ ખેત્ર, 8 કાળ, .૪ ભાવ, તે પર દરવ્યના ગુણ પરજાય છવમાં નથી; એટલે પરદાયના ગુણને નાસ્તીપણે સર્વે દરવ્યમાં છે એ સ્વાદ નાસ્તી બીજો ભાંગે, ૩ દર સ્વગુણે અસ્તી અને પરગુણે નાસ્તી એ બે ભાંગા એક સમ એ દરવ્યમાં છે જેમ સમય શુધ સ્વગુણની આસ્તી છે તે જ સમયે પરગણુ ની પણ નાસ્તી છે માટે અસ્તી નાસ્તી એ બહુ ભાગ બળી છે તે સ્વાત. અસ્તી નાસ્તી ત્રીજો ભાગ થશે. ૪ એસ્તી અને નાસ્તી એ બેહુ ભાંગ એક સમયમાં છે તે વચને કરી અતી એટલો બેલતા અસખ્યાતા સમય લાગે તેથી નાસી ભાંગો તેજ વ• ” ખતે કહેવાણો નહી. અને જે નાતી ભાંગો કહ્યા છો અતીપણો ના માટે એકજ અઠ્ઠી કહેતાં થકાં નાની પણ તે જ સમયે દરથમાં છે તે ની Page #391 -------------------------------------------------------------------------- ________________ --- — * ''' - કે . . . . (૪૩) એ કહેવા માટે માથાદ લાગે તેમજ નાસ્તી કહેતાં અસ્તીને ખાવાદ લાગે માટે વચને અગોચર છે, એક સમયમાં બેહુ વચન બાલ્યા જાય નહી કેમકે એક અક્ષર બેલતાં અસખ્યાતા સમય લાગે છે માટે વચનથી અગોચર છે, તે મ્યાત અવ્યક્ત વ્ય એ જેથે ભાંગ કહે. પ તે અવ્યક્તવ્ય પણે વસ્તુમાં અસ્તી ધર્મને પણ છે માટે સ્યાતા અસ્તી અવ્યક્ત થ પાંચમે ભાંગે કહે તેમજ નાસ્તી ધર્મને પણ અવ્યક્ત ય પણે વતું મળે છે માટે સ્થાત નાસ્તી અવ્યક્તવ્ય છઠો ભાંગે જાણવા તે અસ્તી પણ તથા નાસ્તી પણ બહુ ધર્મ એક સમયે વસ્તુ મળે છે. પણ વચથી અવ્યક્ત કર્યું છે માટે સ્થાત અસ્તીના સીયુગ પત અવ્યય એ સાતમો ભાંગે કહો. હવે એ શાત ભાંગ નીત્ય તથા અનીત્ય પણામાં લગાડે છે, ૧ શ્યાત નીત્ય, ૨ યાત અનીત્યા, ૩ યાત નીત્યા નીત્ય, ૪ રયાત અવ્યક્ત , ૫ રયાત નીત્ય અવક્તવ્ય, ૬ યાત અનીત્ય વ્યક્તવ્ય, ૭ નીત્યાનીત્યા ચુગત અવ્યક્તવ્ય, એમજ એક અનેકના સાત ભાંગા કહેવા, તથા ગુણ પર્યાયમાં પણ કહેવા કેમકે શીધ મધે નય નથી તે પણ સપ્ત ભગી તો શીધમાં છે. હવે સતા ઓળખવાને ત્રીભગી કહે છે ૧ મીથ્યાત્વ દશા તે બાધક દશા, ૨ સમકેત ગુણઠાણાથી માંડીને અગી કેવળી ગુણઠાણા સુધી સાધક દશા જાણવી, ૩ સર્વ કરમથી રહીત તે શીદ્ધ દશા, ૧ જ્ઞાનનો જણપણે તે જીવન ગુણ, ર તેના જ્ઞાતા તે જીવ, ૩ ય તે સર્વ દ્રવ્ય, ૧ ધ્યાન તે જીવના સ્વરૂપનો, ૨ તે ધ્યાન ધ્યાતા જીવ, ૩ ધ્યેય આત્માને વરૂપ. ૧કત તે જીવ, ૨ કરમ તે એક મોક્ષ બીજે બધ, ૩ કિયા તે એક સવર બીજી આશ્રવ ૧ કરમ તે ચેતનાને કરમ બધના પરીણામ, ૨ કમન ફળ તે ચેતનાને જે કરમ ઉદયના પરીણામ ૩ જ્ઞાન ચેતના તે વનો સ્વગુણ તે આત્માના ત્રણ ભેદ છે. ૧ અજ્ઞાનાની છવ, શરીરાદીક પરવસ્તુને આત્મા બુધીએ કરી માને તે પહેલો બહીર આત્મા, ર જે રહે સહીત જીવ છે તે પણ ની સતા ગુણ શીધ સમાન છે એટલે પિતાના જીવને સીધ સમાન કરી ધ્યાવે તે બીજે અતર આભા જાણવો; ૩ કરમ ખપાવી કેવળ જ્ઞાન પામ્યા તે અરીહત તથા શીદ્ધ સર્વ પરમાત્મા જાણવા છે એ ત્રીભગીનો વિચાર કે, એટલે આઠ પક્ષનો વિચાર કર્યો, . Page #392 -------------------------------------------------------------------------- ________________ - - - - - (૩૪) : હવે એક દ્રવ્યું મથે છ સામાન્ય ગુણ છે તે કહે છે પહેલો અસ્ત ત ત્વ તે જે છ દ્રવ્ય આપણું ગુણ પરજાય પ્રદેશે કરી અસ્તી છે તેમાં ધરમ અધરમ આકાશ અને જીવ એ ચાર દ્રવ્યનો અસંખ્યાતા પ્રદેશ મીલ્યા ખધ થાય છે અને પુદગળમાં ખધ થવાની શક્તિ છે માટે એ પાંચ દ્રવ્ય અસ્તીકાય છે અને છઠો કાળ દ્રવ્યનો સમય કોઈ કોઇથી મલતું નથી કે મકે એક સમય વણસ્યા પછે બીજો સમય આવે છે માટે કાળ અસ્તીકા ય નથી, એ દ્રવ્યમાં અસ્તીતપણે કહો, ૨ વસ્તુત્વ કહેતાં વસ્તુપણ કહે છે તે દ્રવ્ય છએ એકઠા એક ખેત્ર મા થે રહ્યા છે એક આકાશ પ્રદેશમાં ધર્મસ્તીકાયને એક પ્રદેશ રહે છે - થા અધરમાસ્તીકાયનો પણ એક પ્રદેશ રહે છે અને જીવ અનતાના અને નતા પ્રદેશ રહ્યા છે પુદગળ પરમાણુ અનંતા રહ્યા છે તે સર્વ પિત પિ તાની સતા લીધા થકા રહયા છે પણ કોઈ દ્રવ્ય કોઈ સાથે મીલી જાતના થી તે વસ્તુપણો; ૩ દ્રવ્ય તત્વ કહેતાં દ્રવ્યપણે તે સર્વ દ્રવ્ય પિત પિતાની ક્રિયા કરે એ ટલે ધર્મીકાયમાં ચલણ ગુણ તે સર્વ પ્રદેશ મધે છે સદાકાળે પુદગળ - થા જીવને ચલાવવા રૂપ ક્રિયા કરે છે ઈહાં કઈ પુછે જે લોકાંતીક શીષ્ટ છેત્રમાં ધર્મસ્તીકાય છે તે શીંધના જીવને ચલાવપણ કરતી નથી તે કેમ, તે હને ઉતર કહે છે જે શીધના જીવ અક્રીય છે માટે ચાલતા નથી પણ તે ખે ત્રમાં જે સુક્ષ્મ નીદના જીવ તથા પુદગળ છે તેહને ધાસ્તીકાય ચલાવે છે માટે પોતાની કીયા કરે છે તેમજ અધમસ્તિીકાર્ય છવ તથા પુદગળને સ્થી ૨ રાખવાની કીયા કરે છે તથા આકાશ દ્રવ્ય તે સર્વ દ્રવ્યને અવગાહના રૂપ કાર્ય કરે છે ઈહાં કઈ પુછે જે અકાશ સમો તો બીજુ કઈ દ્રવ્ય ન થી તો અલકાકાશ કહા દ્રવ્યને અવગાહ દાન આપે છે તેને ઉતર કહે છે. જે અલોકાકાશમાં અવગાહ કરવાની શક્તિ તો લોકાકાશ જેવી જ છે પરંતુ તીહાં અવગાહનો દાન લેનાર કોઈ કય નથી માટે અવગાહ દાન કરતા નથી અને પુદગળ દ્રવ્ય મીલવા વીખરવા રૂપ ક્રિયા કરે છે તથા કાળ દ્રવ્ય વર્તનારૂપ કીયા કરે છે અને જીવ દ્રવ્ય જ્ઞાન લક્ષણ ઉપયોગરૂપ કીયા કરે છે એમ સર્વે દ્રવ્ય પિત પિતાને પરીણામી વસતાની ક્રિયા કરે છે એ દ્રવ્યવપણે . ૪ પ્રમેય કહેતાં પ્રમેયપણે જે છ દ્રવ્યમાં પ્રમેયપણો છે તેને પ્રમાણ છે = = = - - - Page #393 -------------------------------------------------------------------------- ________________ (૩૫) કેવળી પોતાના જ્ઞાનથી કહે છે જે ધમાસ્તીકાય તથા અમસ્તીકાય અને આ કાસ્તીકાય એકેક દ્રવ્ય છે અને જીવ દ્રવ્ય અનતા છે તેની ગણતી કહે છે સન્ની મનુષ્ય સખ્યાતા છે અસાશી મનુષ્ય અસ ખ્યાતા છે, નારકી અસ ખ્યાત છે, દેવતા અસ ખ્યાતા છે તીર્થંચ પંચેઢી અસ ખ્યાતા છે; બેર દ્રી અ સખ્યાતા છે, તેર કી અસખ્યાતા છે ચોરઢી અસ ખ્યાતા છે, તેથી. પૃથ્વીકાય અસ ખ્યાત છે અપકાય અસ ખ્યાતા, તેઉકાય અસ ખ્યાતા, વાઉકાય અસ ખ્યાતા પ્રત્યેક વનસ્પતી જીવ અસ ખ્યાત, તે થકી શીધના જીવ અનતા તે થકીડાદર નીગેદના જીવ અનત ગુણ એટલે બાદર ની ગોદ તે કદમુળ, આદુ સુરણ રતાળુ પ્રમુખ એહને સુઇને અગ્ર ભાગે અનતા છવ છે તે શીધના જીવથી અનત ગુણા છે, અને સુક્ષ્મ નગદ સર્વથી અનત ગુણ છે તે સુક્ષ્મ નીગેદના વિચાર કહે છે, જેટલા લોકાકાશના પ્રદેશ છે તેટલા ગોળા છે તે એ ક એક ગાળામાં અસ ખ્યાતા ની ગોદ છે, નીગોદ શબ્દનો અર્થ એ છે કે આ ના જીવન પીડ ભુત એક શરીર એટલે એક શરીરમાં અનતા છવ એ એક પીઠ તે નીગોદ કહીએ તે અકેકી નગોદ મળે અનતા છવ છે તે આ તીત કાળના સર્વ સમય તથા અતાગત કાળના સર્વ સમય અને વર્તમાન કાળને એક સમય તેને ભેગા કરી અનત ગુણ કરી એ એટલા એક ની ગોદમાં જ વ છે એટલે અનતા છવ છે એ સ સારી જીવ એકેકાના અસખ્યાત પ્રદેશ છે અને અકેકા પ્રદેશે અનતી કર્મ વર્ગણા લાગી છે તે એક વર્ગણા મળે અનતા પુદગળી પરમાણુ છે એમ અનતા પરમાણુ જીવ સાથે લાગ્યા છે તે થકી અનંતા પુદગળ પરમાણુ જીવથી રહીત છુટા છે. * * गोलाय असंखिजाअ संखनिगोय उहवइगोलो॥ ' इकिकमिनिगोए अनंत जीवामुणेयवा ॥१॥ અર્થ– લોક માટે અસખ્યાતા ગેળા છે એકેકા ગાળા મધ્યે અસખ્યા તી નગદ છે એકેક ની ગોદમાં અનતા છવ છે. गाथा ॥ सतरस समहिया । किरइगाणु पाणमीहुंति • खुडभवा ॥ सगतित सयतिहुतर ॥ पाणु पुणइग मुहुतमि ॥ २ ॥ Page #394 -------------------------------------------------------------------------- ________________ (૩૯). • અર્થ ની દયા જીવ' તે મનુષ્યના એક સારા સારામાં સરભંવ જા જેરા કરે છે અને સડત્રીસ સે તિહુતેર સ્વાસે સારું એક મહુર્તમાં થાય એ ને નગદના જીવ એક મહુર્તમાં ૬૫૫૩૬ ભવ કરે અને નીદને એક “ભવ ૨૫૬ આવલી નો છે સુલક ભવનો એ પ્રમાણ છે. બીગોદમાં અનંતા જીવ એવા છે જે જીવત્રસપણે પહેલા કીવારે પા મ્યા નથી અનંત કાળ પુર્વે ગ અને અનો કાળ જાશે પણ તે જીવવા વાર તીહાંજ ઉપજે છે અને તીહાંજ ચ છે એમ એક ની ગોદમાં અનતા જીવ છે તે નીગોદના બે ભેદ છે એક વ્યવહાર રાશી નગદ અને બીજો. અવ્યવહાર રાશી નગદ તેમાં જે બાંદર એકદ્રીયપણે ભાવે ત્રાપણ પામી ને પાછી ની ગોદમાં જઈ પડયા છે તે નીગોદીયા જીવને વ્યવહાર રાશીયા કહીએ, અને જે જીવ કોઈ પણ કાળે નીદમાંથી નીકળ્યા નથી તે જીવ અવ્યવહાર રાષ્ટીયા કહીએ અને અહીં મનુષ્યપણાથી જેટલા છવ કરમ ખ પાવીને એક સમયમાં ક્ષ જાણે છે તેટલા જીવ તે જ સમયે અવ્યવહાર રાશી સુક્ષ્મ ની ગોદમાંથી નીકળીને ઉચા આવે છે જે દસ જીવ મોક્ષ જાય તે દસ જીવ નીકળે કોઈક વળાએ ભવ્ય જીવ ઓછા નીકળે છે તે ઠેકાણે એક બે અભવ્ય નીકળે પણ વયવહાર રાશીમાં જીવ કોઈ વધે ઘટે નહીં એ વા નીગોદના અસ ખ્યાતા લોક માંહેલા ગોળા તે છ દીશીના આવ્યા પુદગ ળને આહારદીકપણે લે છે તે સકળ ગોળા કહેવાય અને લોક અતના પ્રદે છે જે નીદના ગેળા રહેચા છે તેને ત્રણ દીશીના આહારની ફરસના છે માટે વિકલ ગેળા કહીએ એ સુક્ષ્મ નગદમાં પાંચ સ્થાવરના સુક્ષ્મ જીવ તે સર્વ લોકમાં કાજળની કુપલીનીપેરે ભરયા થકા વ્યાપી રહયા છે અને સાધાર ણપણે તે માત્ર એક વનસ્પતિમાં જ છે પણ ચાર થાવરમાં નથી એ સુક્ષ્મ નગોદમાં અત તો દુઃખ છે તેનું ઉદાહરણ કહે છે - સાતમી નરકનો તેત્રીસ સાગરોપમનો આઉખે છે તે તેત્રીસ સાગરોપમના જેટલો સમય થાય તેટલા વખત સાતમી નરકમાં ઉતક તેત્રીસ સાગરોપમને આયુષે કોઈ જીવ ઉપજે તેટલા ભવમાં જેટલો છેદન ભેદન દુખ થાય તે સર્વ એકઠો કરી તેથી આ નતિ ગુણ દુઃખ નગદનાજીવ એક સમયમાં ભગવે છે કામ કોઈ એક મનુષ્યને સાડાત્રણ કેડ લોઢાની સુઈને અનીથી ઢંપાવીને કોઈક દેવતા સમકાળે ભેચે અરયાત છે સુઈઓ તપાવીને સારીરમાં કે તેને જે " વદના થાય તેથી અનત ગણી વેદના નીગોદ મધે છે અને ભવ્ય જીવને છે , , - ::: - Page #395 -------------------------------------------------------------------------- ________________ : - - : --- : નજરૂર છે. : - (૩૯૭) નગાદનું કારણ તે અજ્ઞાન દીશા છે માટે તેહનો ત્યાગ કરવો એ નીગાદ ને વિચાર કહયો એ સર્વ પ્રમેયનો પ્રમાતા આત્મા પોતાના જ્ઞાન ગુણે કરીને પ્રમેયનો પ્રમાણ કહે એ પ્રમેયપણે કહો, ૫ સવપણો તે છ દ્રવ્ય એક સમયમાં ઉપજે વણસે છે અને સ્થીર પણ છે ઉત્પાદવ્યય ધ્રુવપણો તેહીજ સતપણે ઉત્પાદ વ્યય ધ્રુવ યુકત સ ત, ઇતીતત્વાર્થ વચનાત, તે વિસ્તારથી કહી દેખાડે છે જે ધર્મસ્તીકાયના આ સખ્યાતા પ્રદેશ છે તીહાં એક પ્રદેશમાં અગુરુ લઘુ અસખ્યાત છે અને ને બીજા પ્રદેશમાં અન તો અગુરૂ લધુ છે અને ત્રીજા પ્રદેશમાં અસ ખાતો અગુરૂ લધુ છે એમ અસ ખ્યાતા પ્રદેશમાં અગુરૂ લધુ પર્યય ઘટતો વધતો રહે છે અગુરુ લઘુ પર્યંચ ચલ છે તે જે દેશમાં અસ ખ્યાત છે તે પ્રદેશ માં અનતે થાય છે અને અનતાને ઠેકાણે અસ ખ્યાતો થાય છે એમ લોક પ્રમાણુ અસ ખ્યાતા પ્રદેશમાં સરીખો સમકાળે અગુરુ લઘુ પડી જાય ફરે છે તે જે પ્રદેશમાં અસ ખાતે ફીટીને અને તે થાય છે તે પ્રદેશમાં અસ ખ્યાત પણુનો વિનાશ છે અને અનતપણાનો ઉપજવો છે અને ગુરૂ લઘુપણે ગુ ણ ધ્રુવ છે એમ ઉપજવો વણસવો અને ધ્રુવ એ ત્રણે પરીણામ છે. અધમતીકામમાં પણ એ ત્રણે પરીણામ અસ ખ્યાત પ્રદેશ સદા સમય સમયમાં પરીણમી રહયા છે તેમાં પણ ઉપજે વણશે અને થીર રહે છે એ મ આકાશના અનતા પ્રદેશમાં પણ એક સમયે ત્રણ પરીણામ પરીણામે છે અને જીવના અસંખ્યાતા પ્રદેશ છે તે મધ્યે પણ ઉપજે વણશે થીર રહે તથા પુદગળ પરમાણમાં પણ સમય સમય થાય છે અને કાળનો વર્તમાન મ મય ફીટીને અતીત કાળ થાય છે તો તે સમયમાં વર્તમાનપણાનો વીના છે અને અતીતપણાનો ઉપજવો છે કાળપણ ધૃવ છે એ થુલ થકી ઉત્પાદ બ ય ધ્રુવપણે કશે અને વસ્તુગતે મુળપણો રેયને પલટવે જ્ઞાનપણો તે ભાગ નપણે પરીણમેવો થાયે તે પુર્વ પરી જાયના ભાસનનો વ્યય અને અમીનવ યના પરી જાય ભાસનનો ઉત્પાદ તથા જ્ઞાનપણનો ધ્રુવ એરીતે સર્વ ગુણના ધર્મની પ્રવૃતીરૂપ પરજાયને ઉત્પાદ વ્યય શ્રી શીધ ભગવતમાં પણ થઈ ૨ હ્યા છે એમજ ધર્મસ્તીકાયની પ્રદેશે જે ખેત્રગત અસંખ્યાતા પુદગળ તથા જીવને પહેલો સમય ચલણ સહાઈપણ પરીણમતો હતો અને બીજે સમય અનત પરમાણુ તથા અનંતા જીવ પ્રદેશને ચલણ સફાઈ તેવારે અને તે સખ્યાતા ચલણ સહાયનો વ્યય અનતા ચલણ સહાયનો ઉપજો અને ગુણ હો Page #396 -------------------------------------------------------------------------- ________________ (૩૮) * * * * * - = - ~ - ~ - - - - ~ - ~ - ~ - ~ - ~ -- -- - પણે ધૃવ એમ ધર્મ દ્રવ્ય મધ્યે ઉત્પાદ વ્યય થઈ રહ્યા છે તેમજ અધર્મદીક દરવ્યને વિષે પણ ભાવવું તથા વળી કાર્ય કારણપણે ઉત્પાદ વ્યય તથા અણુ રૂ લધુના ચલણને ઉત્પાદ વ્યય પચાસ્તીકાર્યને વિષે કહેવુ તથા કાળ દરવ્ય તે ઉપચાર છે તેનું સ્વરૂપ સર્વ ઉપચારથી જ કહેવું એ રીતે સર્વ દરવ્યમાં સતપણે છે જો અગુરૂ લધુનો ભેદ ન થાય તો પછે પ્રદેશનો માહો માંહે ભે દ કહેવા થાય તે માટે અગુરુ લઘુનો ભેદ સર્વેમાં છે અને જેના ઉત્પાદ વ્યા યરૂપ સતપણે એક છે તે દર એક છે તથા જેનો ઉત્પાદ વ્યયસતપણો જુદો તે દરવ્ય પણ જુદે છે એટલે સાપ કહ્યા. ૬ અગુરૂ લધુત્વપણ કહે છે જે દરનો અગુરુ લઘુ પરી જાય છે તે છ પ્રકારની હાની વૃધી કરે તેમાં છ પ્રકારની વધી છે. ૧ અનત ભાગ - ધી, ૨ અસ ખ્યા ગુણ વૃધી, ૩ સન્થાત ભાગ વૃધી, સખ્યાતા ગુણ વૃધી, ૫ અસ ખ્યાતા ગુણ દૂધી, ૬ અનત ગુણ વૃધી, હવે છ પ્રકારની હાંની કહે છે, ૧ અનંત ભાગ હાની, ૨ અસ ખ્યાત ભાગ હાની, ૩ - ખ્યાત ભાગ હાન, ૪ સ ખ્યાત ગુણ હની, પ અસ ખ્યા ગુણ હાની, ૬ અનત ગુણ હાની, એ રીતે છ પ્રકારની વૃધી તથા છ પ્રકારની હાંની, તે સર્વ દરમાં સદા સમય સમય થઈ રહી છે, વૃધી તે ઉપજવો અને હાની તે ૦૩ય કહીએ, એ અગુરુ લઘુ ગુણ પણ કહો. નહી ગુરૂ તથા નહી લઘુ તે અગુરૂ લધુ સ્વભાવ કહીએ એ સર્વ દ્રવ્ય મળે છે તે શ્રી ભગવતીજી સુત્ર મળે—સવદવા સવગુણ સવપએસા સવપજવા સવવા અને ગુરૂ લહુ આએ, અગુરૂ લધુ સ્વભાવને આ વરણ નથી તથા આત્મા મધ્ય જે અગુરૂ લધુ ગુણ આત્માના સર્વ પ્રદેશે ક્ષાયક ભાવ થયે સર્વ ગુણ સામાન્ય પણે પરીણમે પણ અધીકા ઓછા પરીણમે નહી તે અગુરૂ લઘુ ગુણનું પ્રવર્તન જાણવુ તે અગુરુ લઘુ ગુણને ગોત્ર કર્મ રોકે છે એ અગુરૂ લઘુ સ્વભાવ તે સર્વ દ્રમાં છે. હવે ગુણની ભાવના કહે છે તીહાં જેટલા છ કચમાં સરીખા ગુણ છે તે સામાન્ય ગુણ કહીએ અને જે ગુણ એક દ્રવ્યમાં છે અને બીજા દ્રયમાં નથી તે વિષેશ ગુણ કહીયે. જે ગુણ કોઈક દ્રયમાં છે અને કેઈકમાં નથી તે સાધારણ અસાધારણ ગુણ કહીએ એમ એ છ દ્રયમાં અનંત ગુણ અને નત પર્યાય અનત સ્વભાવ શાદા શરવતા છે, જેમ શ્રીકવળી ભગવતે . પરૂપ્યા તે સર્વે જે રીતે છે તે રીતે સહણ પુર્વક યથાર્થ ઉપગથી થત -- ---- - -- - - - - Page #397 -------------------------------------------------------------------------- ________________ ( ૩૯) જ્ઞાના દીકથી યથાર્થ પણે જાણવા સદહવા એ ની. જ્ઞાન તે મોક્ષનું કારણ છે જે જીવ જ્ઞાન પામ્યો તે જીવ વરતી કરે છે, - તે ચારીત્ર કહીએ જ્ઞાનનું ફળ વીરતી પણ છે તે મોક્ષનું તતકાળ કારણ છે. હવે ની ચારીત્ર અને વ્યવહાર ચારીત્રને વીચાર કહે છે, તેમાં પ્રથમ વ્યવહાર ચારીત્ર તે “જે પ્રાણાતિપાત વિરમણ પ્રમુખ પચમહાવરત રૂપ તે સરવ વીરતી કહીએ, અને સ્થૂલ પ્રાણતીપાત વિરમણ વરતાદીક શ્રાવકનાં બાર વરત તે દેશવિરતી ચારીત્ર જાણવુ, એ વ્યવહાર ચારીત્ર સુખનુ કારણ છે એવી કરણી રૂપ શ્રાવકનાં બાર વરત અને યતીનાં પ ચ મહા વરત તે અભ૦ચે જીવને આવે તેથી દેવતાની ગતી પામે પણ સકામ ની. ઝરાનું કારણ ન થાય. ઇહાં કઈ પુછે કે એવી કરણ પણ મેક્ષનું કારણ નથી તો એટલું કષ્ટ શા વાસ્તે કરીએ. તેને ઊતર એટલો જ છે જે ત્યાગ બુધી ન જ્ઞાન સહીત ચારીત્ર તે મોક્ષનું કારણ છેમાટે ની ચારીત્ર સહીત વેવ્યહાર ચારીત્ર પાળવું. તે નીશે ચારીત્ર કહે છે, શરીર ઇદ્રીય વીષય કસાય યોગ એ સરવ પર વસ્તુ જાણી છાંડવા, તથા આહાર તે પુદગળ વસ્તુ જા છાંડ આમ અણહારી છે તે માટે મુજને આહાર કરવિ ઘટે નહી અને આહાર પણ પુદગળ છે આત્મા અપુદગળી છે તે માટે અહારને ત્યાગ કરવો તદરૂપ જે તપ તે નીશ્ચય ચારીત્રમાં જાણવુ, ચારીત્ર કહેતા ચ ચળતા રહીત પણું અને સ્થીરતા પરીણામ તથા આત્મ સ્વરૂપને વીષે એકપણે રમણ્ય તન્મયતા સ્વરૂપ વિશ્રાંતિ તત્વને અનુભવ તે ચારીત્ર કહીએ તે ચારીત્રના બે ભેદ છે, “એક દેશ વિરતી, બીજુ સરવ વરતી, શ્રાવકનાં બાર વરત, તે બાર વરત નિશ્ચચ તથા વ્યવહારથી કહે છે. ૧ પાણતીપાત વિરમણ વત તે પર જીવને આપણા જીવ સરીખો જાણી સરવ જીવની રક્ષા કરે તો તે વિહાર દયા થઈ, તે વે હાર પણાતી પાત વિરમણ વરત જાણવું અને જે આપણે જીવ કર્મને વશ - ડો થકો દુખી થાય છે તે આપણા જીવને કર્મ બંધનથી મુકાવવું અને આત્મ ગુણ રક્ષા કરી ગુણની, વૃધી કરવી તે સ્વદયા) અરઘાત પોતાના આમ ઉપર દયા ખધ તિ પરણતી નીવારી વરૂપ ગુણને પ્રગટ પણે કેરવા જે ગુણ પ્રગટ થયે તે રાખવો, એટલે જ્ઞાને કરી મધ્યાત્વ ટાળી આપણા જીવન નીરમલ કરે તે નીધી મણાતીપાત એ પહેલું વ્રત કહીએ. - - - - Page #398 -------------------------------------------------------------------------- ________________ (૪૭૦) ૨ મરખાવાદ વિરમણ વરત કહે છે બીલકુલ જુઠ્ઠું વચન બેલન્ને નહી તે વૅવ્યવહાર મરખાવાદ વિરમણવરત કહીએ. અને જે પુદગળાદીક વસ્તુ જે જ્ઞાન દરસનને ચારીત્ર શિવાય સઘળી પર વસ્તુને પેાતાની કહેવી તે-ત્રખાવાદ વચન છે, અને જીવને અજીવ કહે તથા અજીવને જીવ કહે ઇત્યાદી અજ્ઞાન ભાવ; અરાંત અજાણુ પણ તે નીશ્ચય ત્રૂખાવાદ છે; અથવા સીધાંતના અરથ ખાટા કહે અગર કાળદાસ અગર ઉલટ પાલટ કરે તે સઘળુ મુખાવાદ જેણે છાંડપા તે નીશ્ચય શ્રખાવાદ વિરમણ વરત કહીએ. એટલે ખીજાં મદતા દાનાદિક ગ્રત ભાગે તો તેના માત્ર ચારીત્રભંગ થાય પણ જ્ઞા ન દરસનના ભગ ન થાય. અને જેણે નીશ્ચય ત્રખાવાદનો ભંગ કરો તેવુ જ્ઞાન દરશન ને ચારીત્ર ત્રણેના નાશ થાય છે એ વિષે માગમમાં કહયા છે જે એક સાધુએ ચેાથા વ્રતના ભગ કરયા અને એક સાધુએ ખીજા ભ્રખાવાદ વરતના ભગ કરયા તે જેણે ચોથા વ્રતના ભગ કરો તેતા અ.લાવણ લેઇને સુધ થાય પણ જેણે નીશ્વય શ્રખાવાદને ભગ કરયા તેતે આલેાવણ લીધે પણ શુધ ન થાય અને ચાર ગતીમાં ભમ્યા કરે. ૩. અદતાદાન વીરમણ વ્રત કહે છે પારકુ ધન ચારી લીધે, ઠગખાજી કરી લીચે, છુપાવી લીધે, કપટ છળભેદ કરી લીધે, થાપણ ચુકેલી આ ળવે, ઇત્યાદીક ચારી જાણવી એટલે પારકી વસ્તુ ધણીના દીધા વીના લેવી નહી એ વ્યવહારથી અદતાદાન વિરમણ વ્રત જાણવુ. અને જે પાંચ ઈંદ્રીના તેવીસ વિષય; આઠ કર્મ વણા ઇત્યાદીક વ સ્તુ લેવી નહી તથા તેની વાંછા કરવી નહી, તે આત્માને અગ્રાહ છે, માટે નીશયર્થી અદતાદાન વિરમણ વ્રત કહીએ, ઇહુાં કોઇ પુછે જે વિષયની અને કર્મની વાંછા કોણ કરે છે, તેહને ઉતર જે, પુન્યને ભેળા લેવા ચાગ્યછે, તે જીવ કર્મની વાંછા કરે છે, જે પુન્યના ખેતાળીસ ભેદ છે, તે ચાર કર્મની સુભ પ્રાકૃતી છે, એટ્લે જે વ્યાહાર અદતાદાન તે નથી દીકની વીંછા છે તેહને નીશકે અદતાદાન લાગે છે; વળી જે કાઇ વૈષધારી પારકા છોકરા છોકરીએ તેના મા માપની શ્રી ભરતારની રજા વીના છાતાં છુપાવીને અજ્ઞાત વોને સુઝે છે એ પણ માટી ચારી છે. લેતા પણ અંતર ગ પુન્યા ' '', ૪. મિથુન' વ્રત કહેછે, જે પુરૂષ સીના પરીહાર કરે, તથા શ્રી પુરૂષપરૌહાર કરે, ઇહાં સાધુને સ્રીના સર્વથા ત્યાગ છે, અનેં ગ્રહસ્થમૈં પરશૈલી સી મેાફળી છે, ને પસીનાં પચખાણ છે, તે વ્યવહારથી મૈથુનનું ' ' و Page #399 -------------------------------------------------------------------------- ________________ * * * (૦૧) વિરમણ કહીએ, અને જે વિષયના અભીલાષનો તથા મમતા ત્રસ્નાનો ત્યાગ પરભવ વરણાદીક, પર દ્રવ્યના હવામીત્વાદીક, તેને અબોગીપણે, આત્મા વગુણ જ્ઞાનાદિકનો ભગી છે, અને જે પુદગળ ખધ તે અનંતા છવની એક છેતેને કેમ ભગવે, એવી રીતને ત્યાગ તે નીચેથી મિથુન વિરમણ કહીએ, જેને બાજ્ય વિષય ડચા છે ને અંતરગ લાલચ છુટી નથી તો તેને મિથુનના કર્મ લાગી રહ્યાં છે. ૫. પરીગ્રહ પરીમાણ વ્રત કહે છે. પરગ્રહ, ધન્ય, ધાન, દાસ, દાસી, પદ જમીન, વસ, આશ્રણને ત્યાગ તેમાં સાધુને તો સર્વથા પરગ્રહનો ત્યાગ છે તથા શ્રાવકને ઈચ્છા પરીમાણ છે, જેટલી ઈચ્છા હોય તેટલો પરગ્રહ - કો રાખે બીજાની વતી કરે, એ વ્યવહાર પરગ્રહ પરમાણુ વ્રત કહેવાય, અને જે કર્મ રાગ દ્વેષ અજ્ઞાન દ્રવ્ય જ્ઞાનાવરણાદી પ્રમુખ આઠ આઠ કર્મ, અને સરીર ઈદ્રીયનો પરીહાર એટલે કર્મનો પર જાણી છાંડવો, તથા સાધુ જે પાના પુસ્તક પ્રમુખ માહાર કરી માને તે તથા ચઉદ ઉપગરણાથી વધારે રાખે તે તથા ચઉદ ઉપર પણ મોહ મમત્વ રાખે, તે પણ પરગ્રહ જાણ માટે સાધુ તેને મમતવ ન કરે, એટલે પરવસ્તુની મુરછા છાંડવી, જેણે મુરછા છાંડી તેણે પરગ્રહ છોડયોજ છે એમ જાણવું, અને જેણે મુરા છાંડી નથી ને ઉપરથી તમામ પરીગ્રહ છોડ છે તો પણ તેને પરગ્રહ લાગી રહ્યા છે. ૬ દીસી પરીમાણ વ્રત કહે છે ત્યાંહાં તીરથી ચાર દશી પાંચમી એ છે, છઠી ઉર્ધ્વ એ છ દીસીના માન કરી એકલો રાખે તે વ્યવહારથી દી શી પરમાણુ કહીયે અને ચાર ગતીમાં ભટકવુ તે કરમનું ફળ છે એમ જ ણી તેથી ઉદાસીપણે વરતે અને શીધ અવરથા શુ ઉપયપણે તે નિશ્ચય દીસી પરીમાણ વરત કહીયે. ૭ બેગ ઉપભોગ પરમાણ વ્રત કરે છે જે એકવાર બાગવવું તે ભગ અને જે વારંવાર ભોગવવું તે ઉપગ તેને પરીમાણ કરે તે વહેવાર ભેગે ઉપગ પરમાણ વ્રત કહીયે. અને જે વહેવાર નય કરમનો કરતા વ્યકતા છવ છે અને નિ નરે તે કર્મનો કરતા કર્મ છે આત્મા અનાદીનો પૂરાવ ભોગી થયો છે તેથી પરભાવ ગ્રાહક અને પરભાવ રક્ષક છે, એટલે આત્માની સાયકતા ગ્રાહ. | કતા ભોગ્યતાનું રક્ષતા બીગડે કરતા પણ બીગો તેવારે પરભાવ કરતા કહે છે Page #400 -------------------------------------------------------------------------- ________________ ન્મ - - - જ - આ છે - જ - છે === - - (૪6). તે પણ પરભાવ ૨ગીપણે આઠ કર્મને કરતા થયા છે પણ સતાએ તે સ્વભાવન કરતો છે પણ ઉપગરણે અરાણ તેથી સ્વકાર્ય કરી શકતો નથી, વિભાવને કરે છે જ્ઞાનપણે છીને ઉપગભીયો છે, પણ ન્યારો છે પણ તાના જ્ઞાનદી ગુણ કરતા ભકત છે, એહ વિરૂપને જાઈ પરીણામ તે નીશ્ચી ભેગેપભગવ્રત ત્યાં જાણવો છે કે ; 3 ' * ૮ અનઈ ડ'વિરમણ વ્રત કહે છે જેમ કામ વિના જીવનધધક કર છે પારકા વાતે આર ભ પ્રમુખ કરવાની આજ્ઞા આપવી તે વહેવાર અનર્થ ડું અને જે શુભ શુભ કર્મ તે મધ્યાત અવિરત કશાય રોગથી બધાય છે તેને જીવ આપણા કરી તે નિશ્ચયથી અનર્થ ડડ; } -- 5 દ સમાયત્રત કહે છે જેમન’ વર્ચન કાયાના આરંભ ટાળીને તેને ની કે ભાણે ધરતા તે વ્યવહારમય જાણવોઅને જે જીવનજ્ઞાન દર્શન ન ચારીત્ર ગુણો વિચાર સર્વ જીવના ગુણગાની સતા એક સમાન જૈણી સજી જ છે સાથે સંમલો ધરીને વરતે તે નિશ્ચયથી સમતારૂપfસમિાયક કહીએ '" શાવળી વાત કહે છે. જેમ વચન કાયાના યોગ એકઠા - એક સ્થામિક એસી” ધર્મ ધ્યાન કરવું તે વૈહેવાર દેસાવગાસીક કહીએ, : એ જે સુતજ્ઞને કરીને છ દ્રિય ઓળખીને પાંચ દ્રવ્યનો ત્યાગ કરે અને T Cધ વાર્થી તેનીશા દિશાવગાસીક ગ્રત કહીએ નr [ ! ' { ૧. સં ત કહે છે ચાર પિહર અથવા આઠ પહોર સુધીસ મતરિણમેગ્નાધિને છેડી બીરાર “પણે સીઝાય ધ્યાનમાં વરતે એટલે ફી [ પાસે લઇને ધર્મ ધ્યાનક શિવાય બીજી કાંઈ પણ વાત ન કરે તે વહેવારથી છે પસી કહીંએ અને પિતાના જીવને જ્ઞાન ધ્યાનથી પોશીને પુષ્ટ કરે તથા જીવને િપિતાના ગુણે કરીને પોશી જે તેનીશય થકી પિસહભવ્રત કહીએ " ૧૨. અતીથી વીભાગ વ્રત કહે છે જે પિસાને પારણે અથવા સુદા કળ સુધસાધુને તથા સિંધ નિધન શ્રાવકને, પોતાની શક્તિ માણે દાન ! છે કેવું છેઠેયવહાર અતિથી સાવિભાગ કહીએ અને ખેતિાના જીવતે અલા છે A B શીષ્યને જ્ઞાનનુ દાન તે ભણવ ભણાવો સુ સુણાવ,તેનીશયથી આ છે ડતીથી સ વીભાગ કહીએ.. પણ 5 ૬ = ! ! એૌવકિન્ના બારવ્રત કુહ્યતે સસકીત-સહીતર જેની રાય જ છે! છે ઉહારથી કબર બ્રિત ધારણ કરે તે છવને પાંચમે ગુણઠાણે વીરતીસ્ત્રાવક ધક્કા હીએ દશા એટલે શ્રી શાહીથી પણ બતી છે ગ્યાત્મને યુનેસ-I = - - - - - - .....www - -- . આ તીરતી શ્રાવક રહી Page #401 -------------------------------------------------------------------------- ________________ (૪૭૩) ' થી વ્રતપણે છે માટે પચ મહાવ્રતજ છે સાધુને પચ માહાવ્રતમાં સર્વ વ્રત આન્યાં એ તીર્ષાય ત્યાગ રૂપ જ્ઞાન ધ્યાન સાનીઝરમાં થીરતાના પરીણામ તે નીશય ચારીત્ર કહીએ તેના બે માર્ગ છે એક ઉત્સર્ગ બીજો અપવાદ તેમાં જે ઉતકષ્ટત્તીક્ષણ: પરીણામ તે ઉતસર્ગ અને જે ઉત્સર્ગ રાખવાને કાર છુ રૂપ તે અપવાદ એટલે જ્યાંહાં સુધી સાધક ભાવને ખાધક ન પડે ત્યાંહાં સુધી જેની ! ના કહી તે આદર નહી અને જો સાધક પરીણામ રહેતા ન દીઠાં તે જેતી ના તે આદરે તે અપવાદ મારંગ કહીએ જે આત્મ1ગુણ રાખવાને કરવું તે અપવાદ અને ગુણીનેાગ ભક્તિએ કરાતે મસસ્તુ એ ખેતી સાધન છે અને જે ઉઇકને અખમવાથી કરવુ તે અતીચાર છે તથા સખલા અને ઉદૈક માટે અાકૃતપણે કરવુ તે પૈડીવાઇ છે તેમ જે અપવાદ માર્ગ તે પરીણામ દ્રઢ રહે તેમ. આજ્ઞાએ કરવા 2 {+1. -' - હવે ચાર ધ્યાન કહે છે. ૧ આર્તધ્યાન ૨રાષ્ટ્રબ્યાર્ન, ૩ ધર્મધ્યાન ૪- શુકલ ધ્યાન, તીહાં પેહેલાં બે ધ્યાન તે અશુભ કહીએ અને"પાછલાં ‘ખે ધ્યાન તે શુદ્ધ' છે મનમાં આહટ દોહતા પરીણામ તે તે ાત કહીમે તેના ચાર પાર્યા છે. ક્ભાઇ મીત્ર સજત માતા પીતા સ્ત્રી પુત્ર ધન પ્રમુખ ઇષ્ટ વસ્તુના વીજોગ થયાથી વીલાપ કરે તે પહેલા ઇષ્ટ વીચાગ નામા સ્માર્ટ ધ્યાન તથા ખીન્ને દુ:ખ ચીતા ઉપજે તે અતીર્થ સજાગ નામાં આર્ટ ધ્યાન તથા “શરીરમાં રોગ ઉપના' થકી દુખ કરે 'ચીંતા ઘણી કરે તે રોગ ચીંતા નામા આર્ત ધ્યાન ત્રીજો, અને મતમાં આગળના વખતના શૌચ કરે જે આ વર્ષમાં આ કામ કરશુ આવતા વર્ષમાં અમુક કામ કરીશુ તે અમુક લા ભં થશે અથવા 'દાન શીલ તપતુ ફળ માગે જે આ ભવમાં તપ કીધે છે માટે આવતે ભવે ઈંદ્ર ચક્રવરતાદીની પદવી મળે અહેવી. આગલાં ભવની વાંછા છે તે અગ્ર સચ આર્ત ધ્યાન ચાયા જાણવા એ આત ધ્યાનના ચાર ભેદ કહ્યા, એ તીર્થ ગતીનાં કારણ છે એ ધયાના' પરીણામ તે પાંચમા અથવા છડા-ગુ'ગુઠાણા સુધી' હાય. ' rk - :: પરં જે કઠોર પર્રીણામનુ દ્વૈતવન તે દ્ર ધ્યાન તેના 'ચાર ' ભેદ છે, હું જીવ હીંસા 'કરીને હરખ પામે અથવા ખીજો કોઇ હીસા કરને હેય તેને રખી સુખી થાય અથવા યુદ્ધની અનુમાદના કરે તે હૌસાનુ બંધી રેંદ્ર ધ્યાન ૨ જુઠ્ઠું ખેલીને મનમાં હરખ પાસે કે જીંવ મેં કા કપટ કળબ્યામાહારા’ડાપણાની ખખ્ખર કોઇને પડી નહીં એહવા ખાવાદરૂપે પરીણામ તે Page #402 -------------------------------------------------------------------------- ________________ (૪૪) મખાનુ બંધી રોદ્ર ધયાન, ૩ ચેરી કરી અથવા ઠગાઈ કરી મનમાં ખુશી થાય જે માહારા જેવો જોરાવર કોણ છે હું પારકો માલ ખાઉ છુ એહવે જે પરીણામ તે વેરાનુ બંધી રદ્ર ધયાન, ૪ પરગ્રહ ધન્ય ધયાન પરીવાર ઘણે વધવાની લાલચ હોય તે ધન અથવા કુટુંબને માટે ગમે તેવું પાપ કરે અથવા ઘણ પરગ્રહ મીલ્યાથી અહંકાર કરે તે પરીગ્રહ રક્ષણનું બંધી રદ્ર ધયાન એ રેદ્ર ધયાનના ચાર ભેદ કહ્યા એ નરક ગતી પમાડવા ને કારણ છે માહા અશુભ કર્મનું કારણ છે. એ પાંચમા ગુણઠાણા સુધી છે અને છઠે ગુણઠાણે પણ એક હીસાનું બંધી દ્ધ ધયાનના પરીણામ કોઇક જીવને હોય. હવે ધર્મ ધયાન કહે છે જે વ્યવહાર કીયા રૂપ કારણ તે ધરમ તથા શુત જ્ઞાન અને ચારીત્ર એ ઉપાદાનપણે સાધન ધરમ તથા રત્નત્રઈ ભેદપણે તે ઉપાદાન સુધ વ્યવહાર ઉત્સર્ગનુ જઈ તે અપવાદ ધરમ જાણવો અને આ ભેદ રત્નત્રમાં તે સાધન સુધ નીશ્ચય ન ઉત્સર્ગ ધરમ અને ધાવત્યુ સહાવો જે વસ્તુનો તાગત શુધ પરીણામીક રવગુણ પ્રવૃતી કર્નાદીક અનતાનંદરૂપ સિધાવસ્થા રહ્યા તે એવભુત ઉત્સર્ગ ઉપાદાન યુધ ધરમ તે ધર મનું ભાસન રમણ એક ગ્રતા૫ણે ચીંતન તન્મયતાનો ઉપયોગ એકત્વને ચત્વો તે ધરમ ધયાન કહીયે તેના ચાર પાયા છે તે કહે છે. ૧ આજ્ઞા વિચય ધરમ ધયાન તે જે વીતરાગ દેવની આજ્ઞા સાચી કે રી સદહે એટલે ભગવંતે છ દરનુ વરૂપ નય પ્રમાણે નીપા સહીત શી ધ સ્વરૂપ નીગોદ સ્વરૂપ જેમ કહ્યા તેમ સદહે વીતરાગની આજ્ઞા નીત્ય આ નીત્ય સ્થાવાદપણે નીશ્ચય વ્યવહારપણે માને સદહે તે આજ્ઞા પ્રમાણે જયારથ ઉપયોગ માહે નિરધાર ભાસન રમણ અનુભવતા એક્તા તન્મયપણો તે અજ્ઞા વીચય ધરમ ધયાન કહીયે, ૨ અપાય વીચય ધરમ ધયાન તે છવમાં અશુધપણે કરમના જેગથી સંસારી અવસ્થામાં અનેક અપાય કહેતાં દુષણ છે તે અજ્ઞાન રાગદ્વેષ કરાય આશ્રવ એ માહારાં નથી હુ એ થકી ન્યારો છુ હુ અનંત જ્ઞાન દાન ચારીત્ર વીર્ય મઈ શુધ બુધ અવીનાશી છુ અજ અનાદી અનત અક્ષય આ ર અનસર મસળ અકલ અમલ અગમ્ય અનામી અરૂપી આકર્મી અખં અનાર તારક સામી ભમી અરબી અભેદી અવેદી કેદી આ પિકી. મારા મામા મલેશી અસરીરી અણુહારી અવ્યાબા અનવગ્રાહી Page #403 -------------------------------------------------------------------------- ________________ — —- ૪ t (૪૦૫) અગુરૂ લધુ પરીણામ અતેદ્રી અખાણી અોની અસંસાર અમર અપર અપર પર અવ્યાપી અનાશ્રીત એકંપ અવિરૂધ અનાશ્રવ અલખ અસોકી અસગી અનારક લોકાલોક જ્ઞાયક એહવા શુધ ચીદાન દ માહારે જીવ છે, એહ એકાગ્રતા રૂપ ધ્યાન તે અપાય વીચય ધર્મ ધ્યાન જાણ. ૩ હવે વિપાક વીચય ધર્મ ધ્યાન કહે છે જે એહેવો જીવ છે તે પણ ક મે વશે દુઃખી છે તે કર્મને વીપાક ચીતવે જે જીવન જ્ઞાન ગુણ તે જ્ઞાના વરણી કર્મ દાખ્યો છે અને દર્શનાવરણ કરમે દર્શનાવરણ ગુણ દાખ્યો છે એટલે આ સંસારમાં ભમતા થકા જીવને જે દુખ છે તે સર્વ કરમનાં કીધાં છે માટે સુખ ઉપને રાચવુ નહી અને દુખ ઊપને દીલગીર થવું નહી કરમ સ્વરૂપની પ્રતી સ્થીતી રસ અને પ્રદેશને બધ ઉદય ઉદર તથા સતા ચતવવાનું એકાગ્રતા પરીણામ તે વીપાક વીચચ ધરમ ધ્યાન કહીએ. ૪ હવે સ સ્થાનવીચચ ધરમ ધ્યાન કહે છે તે ચઉદ રાજમાન લોકનુ સ્વરૂપ વિચારે છે એ લોક તે ચઉદરાજ ઉગે છે તે માતરાજ અઘો લોક છે વચમાં અઢાર જે જન મનુષ્ય ખેત્ર ત્રીછા લોક છે તે ઉપર કાંઈક ઉણેશાતરાજ ઉર્ધ્વ છે લોક છે તેમાં સર્વ માનીક દેવતા વસે છે અને ઉપર શીદ શીલા શી ખેત્ર છે . એ રીતે લોકનું પ્રમાણ છે, એ લોકનું સસ્થાન વૈશાખ છે અન તો કાળ આ પણા જીવે સંસારમાં ભમતાં સર્વ લોકને જન્મ મરણ કરી ફરહ્યો છે એહ વુ જે લોક સ્વરૂપ તથા લોકને વિશે પચાસ્તિકાયનુ અવસ્થીન તથા પરીણામન દ્રવ્ય મધે ગુણ પરજાયનુ અવસ્થાન તેનો જે તન્મય ચતવન પરીણામ એ - હતુ જે ધ્યાન તે એ સ્થાન વિચય ધરમ ધ્યાન કહીએ, એ ધરમ ઘયાનના ચાર પાયા કહ્યા. એ ધરમ, ધ્યાન ચોથા ગુણઠાણાથી માંડીને સાતમા ગુ. ડાણ સુધી છે, હવે સુકલ ધ્યાન કહે છે શુકલ કહેતાં નીરમળ સુધ પરઆલબન વી. ના આત્માના સ્વરૂપને તન્મયપણે ધ્યાવે એહવું ધ્યાન તેને શુકલ ધ્યાન કહીએ તેહના ચાર પાયા છે, ૧ પૃથકત્વ વિતર્ક સમવિચાર તે પુત્વ કહેતાં જીવથી અજીવ જુદા ક ૨વા૨વભાવ વિભાવ તેને જુદા પ્રકપણે વેચાણ કરવી સ્વરૂપને વિષે પણ દ્રવ્ય તથા પરજાયને પૃથકપણે ધ્યાન કરી પરજાય તે ગુણમાં સક્રમાવે અ. . નિ ગુણ- તે પજયમાં સમણુ કરે એ રીતે સ્વધરમને વીશે ધમાંતર ભેદ, છે. તે પૃથકત્વ કહીએ અને તેનો વીતક તે જે શુત કાને સ્થીત, ભોગ અને !! Page #404 -------------------------------------------------------------------------- ________________ (૪૦૬) સમવિચાર તે સવીક પગ એટલે એક ચતવ્યા પછી બીજે ચીંતવ તેને વિચાર કહીએ; એટલે નીરવીકલ્પ સહીત પિતાની સતાને ધ્યાવે તે પૃ થકત્વ વિતર્ક સમ વિચાર પેહેલે પાયે આઠમા ગુણઠાણાથી માંડી અગ્યાર મા ગુણઠાણ સુધી છે. ૨ એકત્વ વિતર્ક અવિચાર નામા બીજે પાયો કહે છે જે જીવ આપ ણા ગુણ પરજાયની એકતા કરી ધ્યાવે તે આવી રીતે કે, જીવન ગુણ ૫ રજાયને જીવ તે એક જ છે ને માહારો જીવ શીધ સ્વરૂપ એકજ છે એહવે એકત્વ સ્વરૂપ તન્મયપણે અનંતા આત્મ ધરમને એકત્વપણો ધ્યાન વીતર્ક કહેતો સુત જ્ઞાનાવલંબીપણે અને અમ વિચાર કહેતાં વિકલ્પ રહીત દર્શન જ્ઞાનને સમયાંતરે કારણતા વીનાં રતનન્નઈને એક સમઈ કારણ કાર્યતાપણે જે ધ્યાનવીર્ય ઉપયોગની એકાગ્રતા તે એકત્વ વિતર્ક અવિચાર જાણો એ પાયો બારમા ગુણઠાણે ધ્યાવે એ બેહુ પાયામાં શુત જ્ઞાનાવલંબનીપણે છે પણ અવધી મન પરજવ જ્ઞાન ઉપયોગ વરતે તો છવ કોઈ ધ્યાન કરી શકે ન હી એ બે જ્ઞાન પરનું જાઇ છે માટે એ ધ્યાનથી ઘનઘાતીયા ચાર કર્મ ખપાવે નિરમળ કેવળ જ્ઞાન પામે છે તે મે ગુણકાણે ધ્યાનતરીકાપણે છે તે રમાના અને અને ચઉદને ગુણઠાણે એ બે પાયા ધ્યાવે. ૩ હવે સુક્ષ્મ કીયા અમતીપાતી પાયે કહે છે તે સુક્ષ્મ મન વચન કાયા ના જેગ રૂપે શિશી કરણ કરી અયોગી થાય તે જે અપ્રતીપાતી નીરમળ વીર્ય અચળતારૂપ પરીણામ તે સુક્ષ્મ જીયા અપ્રતીપાતી ધીયાન જાણવું ઈહાં સતાએ પચાશી પ્રકૃતી રહી હતી તેમાંથી બોતેર ખપાવે. . ૪ ઉછિન કીયાનુ વૃતિ પાયો કહે છે જે યોગ નીરૂધ કીધા પછે તે પ્રા કૃતિ ખપાવે અકર્મી થાય સર્વ ક્રિયાથી રહીત થાય તે સમુછિન ક્રિીયા નિ વૃતિ સુકલ ધીયાન કહીયે એ ધીયાન ધ્યાવતાં શેષદલ ખરણું રૂપ ક્રિયા ઉછે અવગાહના દેહમાનમાંથી ત્રીજો ભાગ ઘટાડે શરીર મુકી ઇહાંથી શતરાજ ઉ પર લોકને અંતે જાય સિદ્ધ થાય ઈહાં શીષ્ય પુછે જે ચઉમે ગુણઠાણે તે ' . અકીય છે તો શાતરાજ ઉચો ગયો એ કીયા કેમ કરે છે તેને ઉતર જે સી . ધતા અકીય છે પરંતુ પુર્વ પ્રેરણાયે તુબીને દ્રષ્ટાંતે છવમાં ચાલવાનો ગુણ |. છે ધરમાસ્તીકાય છે. પ્રેરણા ગણ છે તેથી કરમ રહીત જીવ મા જતા છેલોકને અતે જઈ રહે Uહાં કઈ પુછે જે આગળ ઉગે અલોક છે તીહ કીમ છે એ નથી તેને ઉતર જે આગળ ધરમાસ્તીકાયો નથી. માટે ન જાય વળી ! ન નનનન Page #405 -------------------------------------------------------------------------- ________________ * * * (૪૦) કોઈ પુછે જે શીદ્ધને કરમ કેમ લાગતાં નથી તેહને કહે છે, જે કરમ તે જ છે વેને અજ્ઞાનથી તથા યોગથી લાગે છે, ને શીદના જીવને તે અજ્ઞાન તથા યોગ નથી માટે કામ લાગે નહી એ ચાર ઘીયાનને અધીકાર કહ્યું, હવે વળી બીજા ચાર ધીયાન કહે છે ૧ પદસ્થ ર પિડત્ય ૩ રૂપસ્થ ૪ રૂપાતીત તેમાં પહેલું પદ ધીયાન કહે છે જે અરીહંતાદીક પાંચ પરમેષ્ટી ના ગુણ સભારે તેને ચીતમાં ધીયાન કરે તે પદારથ ધીયાન, પીડ કહેતાં શરીરમાં રહે જે આપણે જીવ તેમાં અરીહંત શીધ આચાર્ય ઉપાધ્યાયને સાધુપણાના ગુણ સર્વ છે એવો જે ધીયાનતે પીડાથે ધીયાન અથવા ગુ ણીના ગુણ મધે એકત્વતા ઉપયોગ કરવો તે પીંડ ધીયાન, રૂપમાં રહ્યા, થકો પણ એ માહારે જીવ અરૂપી અનત ગુણ છે જે વસ્તુને સ્વરૂપ અતી સાવલંબી થયા પછે આત્માનું રૂપ એકતાપણે એહવે જે ધીયાન એ રૂપરથ ધીયાન એ ત્રણ ધીયાન ધર્મ ધીયાનમાં ગણવા નીરંજન નીરમળ સંકલ્પ વિ કલ્પ રહીત અભેદ એકશુધ સતારૂપ ચીદાનદ તામૃત અસગ અખડ અનંત ગુણપજાપરૂપ આમ સ્વરૂપનું ધીયાન તે રૂપાતીત ધીયાન જાણવુ ઇહાં માગણી ગુણઠાણ નય પ્રમાણ મતિઆદીક જ્ઞાન ક્ષયપસમ ભાવ સર્વ છાંડવા જોગ થયા એક શહના મુળ ગુણને ધ્યાવે તે રૂપાતીત ધીયાન જાણવો એટલે મેક્ષનું કારણ જે ધીયાન તે કહ્યું હવે ભાવના કહે છે ધર્મ ધીયાનની ચાર ભાવના કહે છે ૧ મૈિત્રી ભા. વિના તે સર્વ જીવ સાથે મિત્રતાને ભાવ ચીંતવવો સર્વનુ ભલુ ઈચ્છવુ પણ કોઇનુ માઠુ ચલવવુ નહી સર્વ જીવ ઉપર હીત બુદ્ધી રાખવી તે મિત્રી ભા વના, ૨ ગુણવત અને જ્ઞાનાદીક ગુણ ઉપર રાગ તે બીજી પ્રમોદ ભાવના, ૩ ધર્મવંત ઉપર રાગ અને મીથ્યાત્વ ઉપર રાગ નહી તેમ દેશ પણ નહી કારણ કે હીંસક ઉપર પણ ઉતમ જીવને કરૂણા ઉપજે જો ઉપદે થકી સા રા મા આવે તો તેને દુધ માર્ગે આણવો કદાચીત માર્ગે ન આવે તો પણ દ્વેષ ન રાખવો કેમકે તે અજાણ છે એમ સમજવું એહવા જે પરીણામ તે મધસ ભાવના ૪ સર્વ જીવને પિતાને તુલ્ય જાણ દયા પાળે કોઈને હ. છે નહી તથા જે દુખી અથવા ધરમ હીન દેય તેના ઉપર કરૂણા તેનું ૬ ખ ટાળવાનો પરીણામ તથા ધરમ હીન જીવ દેખીને એહવે ચતવે છે એ જીવ કીવારે ધરમ પામશે યથાર્થ આત્મ સાધન પામી પધરમને કેવા I રે અવલંબ એવો પરીણામ તે એથી કરૂણા કહેતાં (દયા) ભાવના એ = = == = - - - - - - - - Page #406 -------------------------------------------------------------------------- ________________ (૪૮) ચાર ભાવના કહી, હવે બાર ભાવના કહે છે શરીર કુટંબ ધન પરીવાર સર્વ વનાશી છે જીવનો મુળ ઘરમ આવનાશી છે એમ ચીંતવવું તે પહેલી અનીત્ય ભાવના સંસારમાં મરણ સમે જીવને શરણ રાખનાર કોઈ નથી, એક ધરમને શરણ છે એવું ચીંતવવુ તે બીજી અશરણ ભવના માહારા જીવે સાસરમાં ભમતાં સર્વ ભવ કીધા છે એ સંસારથી હુ કેવારે છુટશ એ સંસાર મારો ન થી હુ મોક્ષ મઈ છુ એમ વિચારવું તે ત્રીજી સંસાર ભાવના માહાર છવ એકલો છે એકલો આવ્યો એકલો જશે પિતાનું કરેલા કરમ એકલો ભગવશે એમ ચીંતવવુ તે ચાથી એકત્વ ભાવના આ સંસારમાં કોઈ કોઈનો નથી એ મ ચીંતવવુ તે પાંચમી અન્યત્વ ભાવના આ શરીર અપવિત્ર મળ મુત્રની ખાણ છે રોગ જરાથી ભર્યો છે એ સરીરથી હું ન્યારો છુ એમ ચીતરવો તે છઠી અશુચી ભાવના, રાગદેશ અજ્ઞાન મીથ્યાત્વ પ્રમુખ સર્વ આશ્રવ છે એમ ચીંતવવુ તે સાતમી આશ્રવ ભાવતા, જ્ઞાન ધયાનમાં વર્તત છવ નવાં કરમ બાંધે નહી તે આઠમી સંવર ભાવના, સાન સહીત કિયા તે નીરા નુ કારણ છે તે નવમી નઝરા ભાવના, ચઉદરાજ, લોકનુ વરૂપ વિચારવું તે દશમીલોકરવરૂપ ભાવના સંસારમાં ભમતાં જીવને સસકીત જ્ઞાનની માસી પાઆવી દુર્લભ છે અથવા સમકત પામ્યો. પણ ચારીત્ર સર્વ વીરતી પરી ણામ રૂપ ધરમ પામવો દુર્લભ છે તે અગીયારમી બાધ દુર્લભ ભાવના, ધરમ ના કણહાર ગુરૂ તથા સુધ આગમન સાંભળવું એવી જોગવાઈ મીલવી દે હીલી છે તે બારમી ધરમ દુલભ ભાવના એટલે બાર ભાવના કહીએ ચારીત્ર નુ વરૂપ સ પુર્ણ કહ્યું. - એહવ સમકીત સહીત જ્ઞાન, ચારીત્ર તે મોક્ષનું કારણ છે તેના ઉપર છે. ભવ્ય પ્રાણીઓ વિશે ઉદ્યમ કરવું અને જે તેવું જ્ઞાન ચારીત્ર નહી પાળે છે તે પણ શ્રેણીક રાજાની પેઠે સદણ શુધ રાખજે જે સમકાત શુધ છે તે ! મોક્ષ નજીક છે સમકીત વીના જ્ઞાન ધીયાન કીયા- સર્વ ની ફી છે એમ આગમમાં કહ્યું છે. , - - , , - - , , , , , . . ગંતાિ સદર નાચતા ' frળો ન ફાવથામા ist : " I; Page #407 -------------------------------------------------------------------------- ________________ (૪૦) અર્થ– જીવ તુ કરી શકે તો કર અને જે ન કરી શકે તો પણ જેવો વીતરાગે ધર્મ કહે તે રીતે સદહેજે સદહણ સુધ રાખનાર જીવઅજ. રામર સ્થાનકને (ક્ષ) પદવી પામે. હવે સમકતનો માર્ગ કહે છે, ૧છવ અછ. ૩ પુણ્ય ૪ પાપ પટેશ્રવ ૬ સવર ૭ નઝરા ૮ બંઘ, ૮ મોક્ષ એનવત્વ છે તેમાં મોક્ષનું કારણ જીવ છે અને સંવર તથા નીઝારાએ બે ગુણ છે એટલે જીવ સવર ની ઝરા મોક્ષ એ ચાર ઉપાદેય છે અને બીજા પાંચ તત્વ હેય એટલે છાંડવા જગ છે. એહવો પરીણામ તે સમકતજ્ઞાન કહીયે, તે સમકીન જ્ઞાન ભલોજ થાય તહાં અનુજોગધારમાં કહ્યા છે જ્ઞાનથી છ ટ્રધ્ય જાણુને લેવા, કે રોગ હોય તે લે અને છાંડવા યોગ હોય તે છડે એહવો જે ઉપદેશ તે ન- ] ય ઉપદેશ જાણો હવે સમકતની દસ રૂચી કહે છે, ૧ મીસ રૂચી તે ની શ્રય નયે કરી છવાદીક નવ તત્વ જેણે આશ્ચર્ય ત્યાગે સંવર' આદરે વીતરા ગના કહ્યા ભાવ જે છ દ્રવ્ય-તે દ્રવ્ય ખેત્રકળભાઈ સહીત જાણે નામાદી ચાર નીક્ષેપ પોતાની બુદ્ધીથી જાણે સંદેહે વિતરાગ-ભાખ્યા ભાવ તે સંત્ય છે એહવી સદણ હોય; ૨ ઉપદેશ રૂચી તે નવ તત્વ તથા છ દ્રવ્યને ગુરૂ ઉપદેશ થકી જાણ સદહે તે ઉપદેશ રૂચી, ૩ આજ્ઞા રૂચી તે રાગ દેશ મોહ જેમના ગયા છે અજ્ઞાન મીટયું છે એવી અરીહંત દેવ તે જેણે આજ્ઞા કહી તેને માને સદહે તે આજ્ઞા રૂચી, ૪ સ્ત્ર રૂચી તે. ૧ આ ચારગ ૨ સુગડાંગ ૩ ઠાણાંગ ૪ સમવાયગ ૫ 'ભગવતી ૬ જ્ઞાતા ધર્મ કથા ૭ ઉપાસક દસાંગ ૮ અd ગડ દસોંગ '૮ અનુતરવાઇ દસાંગ, ૧૦ પન વ્યાકરણ ૧૬ વિપાક એ અંગીયાર અંગ તથા બારમું અગ દ્રષ્ટીવાદ જેમાં ચઉદ પુરવ હતાં તે હમાણુ વીછેદ ગયાં છે તથા ૧ | ઉવાઈ ર રાય પશેણી ૩ જીવા ભીગમ ૪ પન્નવણા પ જજુ, { પન્નતી ૬ ચદ પન્નતિ ૭ સુર પનતિ ૮ કપ્પીચા ' કવિડ શીયા ૧૦ પફીયા ૧૧ પફચુળીયા ૧૨ વલ્હી દસા એ બાર ઉપાંગ જાણવા અને ૧ વ્યવહાર સુત્ર ૨ વૃહત ક૫ ૩ દશામૃત ઋધ ૪ નિશીથ પ મહાનિશીથ ૬ છત ક૫ એ છ છેદ ગ્રથ તથા ૧ ચારણ ર 1 થારપયન ૩ તદુલ વાલી ૪ ચદા વિજય ૫ ગણિ જય ૬ દેવિદ શુઓ ૭ વીર શુઓ ૮ ગચ્છાર દ જતી કરડ ૧૦ આયુ પચખાણ એ દસ પેયનાનાં નામ તથા ૧ આવશ્યક ૨ દસ કાળીક ૩ | Page #408 -------------------------------------------------------------------------- ________________ - ------ -- -- -- (૪૧ ) ઉતરાધ્ધન ૪ ઉઘનિયુક્તિ એ ચાર મુળ સુત્ર તથા એક નંદી બીજુ અનુ જોગધાર એ પીસતાળીસ આગમ તે મુળ સુત્ર તથા નિરયુક્તિ ભાવ ચુરણી ટીકા એ પચાગીનાં વચન જે જીવ માને તથા આગમ સાંભળવાની તથા ભ !! સુવાની જે ચાહના ઘણી રાખે તે સુત્ર રૂચી જાણવી. ૫ જે જીવ ગુરૂ મુખ થકી એક પદને અર્થ સાંભળીને અનેક પદ સદહે તે બીજ રૂચી, ૬ અભીગમ રૂચી તે જે સુત્ર શિધાંત અર્થ સહીત જાણે અને અર્થવિ. ચાર સાંભળવાની ઘણી ચાહના હોય તે અભીગમ રૂચી છે , ૭ જે છ દ્રવ્યના ગુણ પરજાયને ચાર પ્રમાણ તથા સાત ન કરી જાણે તે વિસ્તાર રૂચી, ૮ કિયા રૂચી તે દર્શન જ્ઞાન ચારીત્ર તપ વિનય સુમતી ગુપ્તી બાજ્ય કીયા સહીત આત્મ ધર્મ સાથે જેને ઘણી રૂચી હેય તે કયા રૂચી. ૮ સક્ષેપ રૂચી તે જે અર્થને જ્ઞાનમાં છેડે કહે થકે ઘણો જાણીને કુમતીમાં પડે નહી ન મતમાં પ્રતીતાને તે સંક્ષેપ રૂચી, , ૧૦ જે પાંચ આસ્તીકાયનું સ્વરૂપ જાણે સત સાનને સ્વભાવ અતરંગ સતા સદહે તે ધર્મ રૂચી, - હવે સમકતના આઠ ગુણ કહે છે ૧ નિસંકા તે નાગમ મધે સુ હમ અર્થ કહ્યા તે સાચા સદહે તેમાં સંદેહ આણે નહી, તથા સાત ભચથી પણ ડરે નહી, ૨ નિકંશા ગુણ તે પુણ્ય રૂપ ફળની ચાહના ન રાખે કેમકે જહાં ઈચ્છા તીહાં કર્મનો બંધ છે માટે, ૩ નિવિતીની છા ગુણ તે સુભ અશુભ પુદગળ એક સરખા છે તેમાં પુર્ણયના ઉદયથી સુભ ભોગ મીલ્યા - કી ખુશી થઇ અહકાર ન કર તથા પાપના ઉદયથી દુઃખજોગ મીલ્યા દી“ લગીર થવું નહી, ૪ અમુઢ દ્રષ્ટી ગુણ તે જે આગમમાં સુક્ષ્મ નીગેદના તથા છ દ્રવ્યના સુક્ષ્મ વિચાર કહ્યા છે તે સાંભળતે થકે સુઝાય નહી જે પોતાની ધારણમાં આવે તે ધારી રાખે અને જે ધારણમાં ન આવે તેને સદહે. ૫ અવqહગુણ જે આપણા જીવમાં અનત જ્ઞાનાદી ગુણ છે તે ઇપાવવા નહીં સુધ સતા જેવી તેવી કહેવી રાગદ્વેષ અજ્ઞાન તે કર્મની ઉપા ધી છે જીવ એ ઉપાધીથી ન્યારો છે ૬ થિરી કરણ ગુણ આપણા પરી ણામ જ્ઞાનમાં સ્થીર કરવા ડગાવવા નહી અથવા કોઇ ભવ્ય પ્રાણી ધર્મથી I પડતો હોય તેને સાહાય ઈ ઉપદેશ આપી સ્થીર કર. ૭ વાત્સલ્યતા છે - - - . . . . Page #409 -------------------------------------------------------------------------- ________________ (૪૧૧) ગુણ તે જેની સાથે જ્ઞાન ધ્યાન તપ પરીકમણે એળે કરતા હોય અને સ દહણ પણ એક જ હેય તે આપણે સાધમી ભાઇ છે તેની ભક્તિ કરવી આ થવા સર્વ જીવના જ્ઞાનદી ગુણ આપણ સમાન છે માટે સર્વ જીવ ઉપર દયા કરવી અથવા બીજા જીવના પણ આપણા તુલ્ય જ્ઞાનાદી ગુણ છે તે જ વને પિષવા યોગ્ય જ્ઞાન ધ્યાનનો ઘણે અભ્યાસ કરાવે- પ્રભાવક ગુણ તે ભ ગવંતના ધર્મ પ્રભાવના મહીમા કરવા એ સમકતના આઠ ગુણ કહ્યા. હવે સમઝીતના પાંચ ભુષણ કહે છે ૧ ઉપસમ ભાવ ભુષણ તે વિવે. કી પ્રણ પ્રત્યે કષાય ન કરે અને જે કદાચીત કષાય કરે તે પણ તરત મન ને પાછો વાળ, ૨ આસ્તા ભુષણ તે ભગવંતના વચન ઉપર શુધ પ્રતીત રા ખે ભગવતે જેમ આગમમાં આજ્ઞા કરી તેમ સદ, ૩ દયા ભાવ ભુષણ તે સર્વ જીવ પોતાના સરીખા જાણું દયા પાળવી. ૪ સ વેગ ભુષણ તે સસારથી તથા ધન્યથી શરીરથી ઉદાસીપણે રાખ, ૫ નિરવ ભુષણ તે ઈદ્રીયને સુખ જીવે અનતીવાર ભગવ્યા પણ તે દુખનાં કારણ છે એક ચીદાનદ મેક્ષ મઈ અતી દ્રીય સુખને આપણાં કરી જાણે એ સમકતનાં પાંચ ભુશણ કહ્યાં. હવે છ આયતન કહે છે નીશ્ચય કુગુરૂ તે ભગવતના વચનના ખોટા અર્થ કરે ખાટી પરૂપણ કરેતે, ૨ વ્યવહાર કુગુરૂ તે જોગી શન્યાશી બ્રાહ્મ ણ અને આચાર હીન વિષધારી યતિ તે પણ છોડવા. ૩ નીશ્ચય કુદવ તે જેણે શ્રી વીતરાગ દેવનું સ્વરૂપ નથી જાણ્ય. ૪ વ્યવહાર કુદેવ તે જે સરાગી દેવ કૃશ્ન માહે દેવ ખેત્રપાળ દેવી પીતર પ્રમુખ તે પણ છોડવા. ૫ નીક્ષે કુધર્મ જે એકાંત માર્ગ બાય કરણી ઉપર રાચ્યા છે અતરંગ જ્ઞાન નથી ઓળખ્યા તે ૬ વ્યવહાર કુધર્મ તે પારકા અન્યમતીના સર્વ દર્શની નામત છાંડવા એટલે કુદવ કુગુરૂ તથા કુધર્મને છડી સુધ દેવ ગુરૂ તથા ધરમ સદહે તે સમકેતીની સદહણ જાણવી સમકતનાં લક્ષણ પાવણ સુત્રથી કહે છે તેનો માત્ર અર્થ લખીએ છીએ. પરમાર્થ છ દ્રવ્ય નવ તત્વના ગુણ પરજાય મોક્ષનું સ્વરૂપ એટલે જે પરમાર્થ સુક્ષ્મ અર્થ છે તે જાણવાનો ઘણો પરચો કરે અથવા જાણવાની ઘ ણી ચાહના રાખે અને ભારી રીતે દીઠા છે તથા જાયા છે પરમાઈ છ ક. વ્ય મેક્ષ માર્ગ જેણે એહવા ગુરૂની સેવા કરે એટલે જ્ઞાની ગુરુ ધારવા અ ને સમજીત વિના જે વધાર એહવા ગુનો સંગ વર અને કુદર્શની ને અન્ય - Page #410 -------------------------------------------------------------------------- ________________ (૪૧૨) મર્તી તેના સમ ન કરે એવા જે પરીણામ તે સમીતની સદહણા જાણવી. ' જે સાવદ્ય આરભથી વીરમ્યા છે ધાદી ચાર કષાય જીત્યા છે‘અને સુધ‘પોંચમાહાવ્રત પાળે છે પણ સમાત વીના છે તે જીવ 'મેક્ષ પામે નહી ' 1 હવે સમકીત તે શી વસ્તુ છે તે કહે છે, નય તથા ભગે કરી તથા પ્રમાણે કરી જે પોતાના આત્માને જાણે ઓળખે સ્યાદવાદ આ પક્ષે જન ણે છવ ગુણ ઉપાદેય જાણે તેને સમકીતી જાણવા. વળી જ્ઞાની છવ એહ વુ ધ્યાન કરે કે હું એક છુ પર પુદગળથી ન્યારો છું નીશ્ચય નયે કરી શુધ છું અજ્ઞાન મળથી ત્યારે છુ નીરમળ છુ મમતાથી રહીત છુ જ્ઞાન દર્શન થી ભર્યું। છુ હુ માહારા આત્મ સ્વરૂપને ધ્યાવતા સર્વ કર્મ ક્ષય કરૂ છુ, ૧ળી કમે અજનથી રહીત નિર્જન છુ કલંક રહીત છું પાતાના સ્વરૂપી કોઇવારે ચળાયમાન થા નહીં પરમદેવ છુ જેની આદી નથી તથા જેના અંતે `નથી ચેતના લક્ષણ છું શીદ્ધ સમાન છુ સત સતામઇ છુ. ' J * જીવાદીક છ ફ્રેન્ચ જેવા છે તેવાં સદહવા તે સમકેત અને છ દ્રશ્ય જેવા છે તેવા ગુણ પરજાય સહીત જાણે તે જ્ઞાન જાણવુ તે છ દ્રવ્ય જાણીને અજીવને છાંડે અને જીવતા સ્વગુણમાં સ્થીર થઇને રમે તે ચારીત્ર ક હીયે એ જ્ઞાન દર્શન ચારીત્ર શુષ્ક રત્ન ત્રઇ તે માક્ષના મારગ છે માટે એ જ્ઞાન દર્શન ચારીત્રના ઘણા યત્ન કરવો એ રત્ન ત્રઇ પામીને પ્રમાદ કરવા નહીં, તીહાં નીશ્ચય વ્યવવાર કહે છે ' નિશ્ચય નયના માર્ગ જ્ઞાન સતા રૂપ તે મેક્ષનુ કારણ છે એટલે માક્ષ + '' ''' : # ' છે અને વ્યવહાર ક્રીયા નય તે પુણ્યનું કારણ કહ્યા પહેલા નીશ્ચે નય સવ ૨ છે અને નીશ્ચે સવર નીશ્ચય નય તે એકજ છે જુદા નથી. ખીન્ને ય્વહાર નય તે આશ્રવ નવાં કમ લેવાના હેતુ છે એટલે શુભ પુણ્ય કર્મના આ શ્રવ થાય છે અને અશુભ વ્યવહારે અશુભ કર્મના આશ્રવ થાય છે, કોઇ પુછે ( જે વ્યવહાર નય શ્રવનુ કારણ છે તે અમે વ્યવહાર નહીં આદરથ્રુ એક નીશ્ચય માર્ગ આદરજી તેહને ઉતર કહે છે. * ; એહવા ભય માણી જો તુમનેં છત મતની ચાહના છે અને અન મતને ઇછો. સાક્ષર્ન ચાહે છે તે નીશ્ચય નય અને વ્યવહાર, નય છાં। ડશે! નહી એટલે બેડુ નય માનો યવહાર નયે ચાલુો અને નીશ્ચય ન સહજો જો તુમ વ્યવહાર નસ ઉથાપશે તો જૈન સાશનના તીરથના ઉછેદ . , Page #411 -------------------------------------------------------------------------- ________________ * * * - - - - - - - (૪૧) થાશે જેણે વ્યવહાર ન ન માન્યો તેણે ગુરૂ વંદ ન ભક્તિ તપ જપ સર્વ ન માન્યા એમ જેણે આચાર ઉઘા અને નિમીત કારણ વિના એકલો ઉપાદાન કારણ તે શીદ્ધ ન થાય માટે નીમીત કારણ રૂપ વ્યવહાર ન માનવે અને જો એકલો વ્યવહાર નય માનીએ તે નીચય નય ઓળખ્યા વિના તત્વ સ્વરૂપ જાણ્યું જાય નહી માટે તત્વ મારગ અને મોક્ષ માર્ગ તે નિશ્ચય નય વિના પામીએ નહીં અને તત્વજ્ઞાન વિના મસ નથી એટલે નિશ્ચ વિના વ્યવહાર નિફળ છે અને નિશ્ચ સહીત વ્યવહાર તે પ્રમાણ છે તેને કઈ જેમ સોનાનાં આભુષણમાં ઉપધાતુ અથવાકીજે મીલ્યો હોય તે પણ સોનાને ભાવે લેઈ રાખીએ છીએ. અને જે તે ઉપધાતુ તથા સોનુ બંને જુ દા કરીએ તે સોનાને સહુ કોઇ લીયે અને ઉપધાતુ જે તાંબુ વિગરે તે કોઈ ન લીએ તેમ ની નય તે સોના સમાન છે અને વ્યવહાર નય તેક ધાતુ સમાન છે, માટે ની સહીત સે ભલા છે અને વ્યવહાર રૂપ મોક્ષ માર્ગ છે તે કહો. ભ૫ પ્રાણું એમ ચીંત જે એ સરીર છીજ જાઓ ક્ષય થઇ જાએ વિણ શી જાઓ એ શરીર માહારૂ પુદગળીક છે પર વસ્તુ છે એક દીવશે મુકવુ છે માટે હે પ્રાણ તુ આપણા આત્માને નીરમળ પણે ધ્યાવતો સંસારથી તરીને કાંઠા પામીશ, અહો ભવ્ય જીવ એહીજ આપણો આત્મા છે તે સુદ્ધ બ્રહ્મ છે પણ કમને વશ પડો જન્મ મરણ કરે છે પણ એ શરીરમાં જે જીવ છે તે દેવ પરમાત્મા છે માટે તમે આપણે આત્મા ધ્યા તરણ તારણ ઝહાજ એ આપણો આત્મા છે એમ શ્રી હેમાચાર્ય શ્રી વીતરાગ સ્તોત્રમાં કહ્યું છે. જે પરમાત્મા છે પર્મ જાતિ છે પંચ પરમેષ્ટીથી પણ અધીક પુજ્ય છે કેમકે પચ પરમેષ્ટી તો મોક્ષ માર્ગના બતાવનાર છે પણ મેક્ષમાં જવાવાળે તે આપણો જીવ છે. અજ્ઞાનને મીટાવનાર સર્વ કર્મ કળશને ખ : પાવનાર એવો આત્મા થાવો એહીજ પર્મ શ્રેયનુ કારણ છે શુદ્ધ છે પરમ નિરમળ છે એવો આત્મા ઉપાય જાણુને સદવે અને જેવો પિતાથી નીરવાહ થાય તે ત્યાગ વૈરાગમાં પ્રવર્તે એટલે ધન તે વસ્તુ છે એમ જાણી સુપાત્રે દાન આપે અને ઈદ્રીયના વિપાક તે કર્મ બંધન જાણી પરિવુ રે શીળ પાળે જે અહાર છે તે પુદગળીક પરવસ્તુ છે સારીર ઉછીનું કારણ છે અને શરીર પુષ્ટી કીધા થકી ઇદ્રીઓના વિષયો પ થાય માટે તે પર સ્વભાવ છે અજ્ઞાન સસારનું કારણ છે માટે આહારનો ત્યાગ કરવો તેને તપ - - - - - Page #412 -------------------------------------------------------------------------- ________________ TAMIL SC (૪૧૪) કહીએ તથા પુજાતે શ્રી અરહિત દવે મેક્ષ મારગ ઉપદી તે આપણે જાણ્યો માટે આપણા ઉપગારી: છે તે ઉપગારીની બહુમાન સહીત ભક્તિ ક રવી એમ દામ શીળ તપ પુજા સર્વ જીવ અજીવનું સ્વરૂપ એળખ્યા વિના જે કરવું તે પુણ્ય રૂપ ઇદ્રીય સુખનું કારણ છે અને જે જીવને ઉપાદેય કરી વાંછા વિના કરણી કરે છે તે નઝરાનુ કારણ છે એમ દયા પણ શ્રી ભગુવતી સુત્રમાં સાતવેદનીનું કારણ કહ્યું છે એટલે સમ્યક જ્ઞાનીને સર્વ કરણું તે નીકરી રૂપ છે અને જ્ઞાન વિના સર્વ કરણી બધનું કારણ છે માટે જ્ઞાનનો ઘણે અભ્યાસ કરવો એ ભગવતે શીખામણ દીધી છે તથા જ્ઞાનનું કા રણ સંત જ્ઞાન છે તેનો ઘણો ભાવ રાખવો શ્રી ઠાણગજી સુત્રમાં તથા શ્રી ઉં તરાધ્ધનછ સુત્રમાં તથા શ્રી ભગવતીજી સુત્રમાં ૧ વાચન ૨ પૂછના ૩ - રાવર્તના 8 અનુપેક્ષા ૫ ધરમ કથા એ સીઝાય ભણવા ગણવાનુ ફળ મેક્ષ કહ્યું છે સીઝોચ કરવાથી જ્ઞાનાવરણ કર્મ ખપાવે કેમકે વાચનાથી તીર્થધરમ પ્રવર્તે મહા નીકરા થાય તથા પુછવાથી સુત્ર અને અર્થ શુદ્ધ થાય મીથ્યાત્વ મિહનીય ખપાવે તેમ જેમ જેમ અર્થ વિચાર પુછે તેમ સમકીત નીરમળ થા ય અને અનપેક્ષા તે અર્થ વિચારતાં સાત કરમની સ્થીતીના રસ પાતળા કરે અન તો સંસાર ખપાવી પાતળા કરે તથા સુત જ્ઞાનની આરાધનાથી અજ્ઞાન મીટે એવાં 'ફળ' ભગવતે કહ્યાં છે. માટે વાંચવા તથા ભણવાને ઘણે ઉદ્યમ કરવો કેમકે , આજ પચમા કાળમાં કઈ કેવળી નથી તથા મનપરજવ જ્ઞાની, અને અવધી જ્ઞાની પણ નથી એક માત્ર સુતે જ્ઞાન એહી જ આગમનો આધાર છે કહ્યું છે કે હે ભગ વત અમ સરીખા પ્રાણીની શી ગતી થાત જે અમે આ દુશમ કાળમાં જ ન્મ લીધે હા ઇતી ખેદે અમે અનાથ છુ જે, છનરાજના કહેલા આગમ ન હિત તો આજ શુ થાત એટલે આજ આગમનોજ આધાર છે માટે આગમ અને આગમધર જે બહસતે તેને ઘણો વિનય કરવો આગમમાં વિનયનુ ફળ તે સાંભળવું અને સાંભળવાનું ફળ જ્ઞાન છે જ્ઞાનનું ફળ, મેક્ષ છે એમ આગમ સાંભળી લેવા ચોગ્ય લેજો અયોગ્ય છાંડ સદણ શુધ રાખો સદણ તે મોક્ષનુ મુળ છે ઈદ્રીય સુખ તે આ જીવે અનતી વાર પામ્યાં છે એહવી જ ! 3 તી જન્મ જોની કંઈ રહી નથી, જે આપણા જીવે નહીં કરી હોય એ જીવ ને સંસારમાં ભમતા અંનત પુદગળ પરાવર્ત માન થાચા પણ ધરમની જગા પી. ૩ ઈ મેલી નૈહી તે હવે મનુષ્ય ભવ પામી શ્રાવક કુળ નિગી શરીર પચેટ્ટી / - ---- * Page #413 -------------------------------------------------------------------------- ________________ (૧૫) પ્રગટ બુદ્ધી નિરમળ એટલા સગ મિલ્યા વળી શ્રી વીતરાગની વાણીના ક ' હેનારા શુદ્ધ ગુરૂની જોગવાઇ પામીને અહે ભવ્ય લોકો તુમે ધરમને વિષે વીવેશ ઉઘમ કરજો ફરીથી એવી જોગવાઈ મીલવી દુર્લભ છે માટે પ્રમાદ કર નહી એ શરીર ધન કુટબ આઉખો સર્વ ચચળ છે ક્ષીણ ક્ષીણ છીજે છે માટે પાંચ સમવાય કારણ મલ્યા મોક્ષ રૂપ કાર્ય શીદ્ધ કરવું તે પચ સમ વાયનાં નામ કહે છે. ૧ કાળ ૨ સ્વભાવ ૩ નીયત ૪ પુર્વ કૃત ૫ પુરપાકાર એ પાંચ સમવાય માને તે સમકેતી છે એમાં એક સમવાય ઉથાપે તેહને મિથ્યાત્વી કહીયે, એમ સમતિ સુત્રમાં કહ્યું છે કે કાળ લબ્ધિ વિના રૂપ કાર્ચ શીદ્ધ થાય નહીં એટલે કાળ સર્વનું કારણ છે જે કાળે જે કાર્ય થવાને હોય તે કાર્ય તે કાળે થાય એ કાળ સમવાય અગીકાર કરી કહ્યું, ઈહાં કોઈ પુછે જે અભવ્ય જીવ મોક્ષ કેમ જાતા નથી તેને ઉતર જે અભવ્યને કાળ મા છે પણ અભવ્યમાં સ્વભાવ નથી તેથી મોક્ષ જાય નહી કેમકે કાળ સ્વભાવ એ બે કારણ જોઈએ તેવારે ફરી પુછયુ જે ભવ્ય જીવમાં તે મોક્ષ જવાનો સંભા વ છે તે સર્વ ભવ્ય જીવ મોક્ષ કેમ જાતા નથી તેને ઉતર જે નીયત કહેતાં નીશ્ચય સમકીત ગુણ જાગે તેવારે મોક્ષ પામે એટલે કાળ સ્વાવ નીયત એ ત્રણ કારણ માન્યા તેવારે ફરી પુછયુ જે સમકીત આદી કારણ તે શ્રેણીક રાજાને હતાં તે મેક્ષ કેમ ન થયો તેને ઉતર જે પુર્વ કૃત કર્મ ઘાણાં હતાં અ થવા પુરષકાર તે ઉદ્યમ કરો નહી, ફરી પુછ્યું જે સાળીભદ્ર પ્રમુખે તે ઉ ઘમ ઘણે કીધો તેને ઉતર જે તેમનાં પુર કૃત શુભ કરમ ખપ્યાં ન હતાં. માટે પાંચ સમવાય મીલ્યા કાર્યની શીધી થાય તેવારે ફરી પુછયુ જે મરૂદેવા માતાને તે ચાર કારણ મીલ્યાં પણ પાંચમો પુરુષાકાર ઉદ્યમ કાંઇ કીધો નહી તેને ઉતર જે પ શ્રેણી ચઢવાને શુકળ ધ્યાન રૂપ ઉદ્યમ કીધો છે માટે પાંચ સમવાય મીલ્યા મેક્ષરૂપ કાર્ય શીદ થાય. જેવારે કેવળ જ્ઞાને કરીને સર્વ દ્રવ્ય જેમ રહ્યા છે તેમ છે એટલે આકાશ દ્રવ્ય લોકાલોક પ્રમાણ છે તેમાં અલોકમાં બીજુ દ્રવ્ય કોઈ નથી લોકાકારાના અકેકા પ્રદેશે ધાસ્તીકાય અધરમાતીકાયને અનેક પ્રશ રહે છે તથા અને તા જીવન અનતા પ્રદેશ રહ્યા છે અનતા પુદગળ પરમાણુ રહ્યા છે કાળનો સમય સર્વત્ર વરતે છે. * * * હવે છ દ્રવ્યની ફરશના કહે છે ધરમાસ્તીકાયના એક મરશે ધરમા. રતીકાયનાં છ પ્રદેશ ફરસ્યા છે તે આવી રીતે કે ચાર દશીના ચાર અને પાં Page #414 -------------------------------------------------------------------------- ________________ = (૪૧ = - - ચમાં નીચે છઠ ઉપર એ છ પ્રદેશ ફરમ્યા છે તથા એક મુળ પોતે પ્રદેશ એમ સાત પ્રદેશનો સબંધ છે અને ધરમાતીકાયના અકેક પ્રદેશને આકાશ દ્રવ્ય તથા અધરમાસ્તીકાયના સાત પ્રદેશ ફરસે છે તે એક મુળના પ્રદેશને બીજા દ્રવ્યને મુળનો પ્રદેશ ફરશે માટે સાત પ્રદેશની ફરસના છે અને આ ધરમાસ્તકાયના એક પ્રદેશે જીવ પુદગળના અનતા પ્રદેશની ફરસને છે અને લોકને અંતે જે ધરમાસ્તીકાયના પ્રદેશ છે તેને આકાશની ફરસના તે છેદીસીની છે અને એક મુળ પ્રદેશ સુધાં સાત પ્રદેશની ફરસના છે અને બીજા દ્રવ્યની ત્રણ દીશીની ફરસના છે એમ સર્વ દ્રવ્યની ફરસના છે અને આકાશ થી ધરમ અધરમની અવગાહના સુક્ષ્મ છે ધરમ અધરમ દ્રવ્યથી જીવની અવગાહના સુક્ષ્મ છે જીવથી પુદગળની અવગાહના સુક્ષ્મ છે. એમ છ દ્રવ્યના ગુણ પરજાય સામાન્ય સ્વભાવ અગ્યાર છે અને વિશેશ સ્વભાવ દસ તે શ્રી કેવળી ભગવત જ્ઞાનથી જાણે દરશનથી દેખે તે અગ્યાર સામાન્ય સવભાવ કહે છે. ૧ આસ્તી સ્વભાવ ૨ મારતી વિભાવ ૩ નીત્યા વંભાવ ૪ અનીત્ય સ્વભાવ ૫ એક સ્વભાવ ૬ અનેક વર્ભાવ ૭ ભેદ ૨વભાવ ૮ અભેદ વભાવ ભવ્ય સ્વભાવ ૧૦ અભવ્ય રવભાવ ૧૧ પરમ સ્વભાવ એ અગ્યાર સામાન્ય શવભાવ સર્વ દ્રવ્યમાં છે એ સામાન્ય ઉ પગ દર્શન ગુણથી દેખે હવે દશ વિષેશ સ્વભાવ કહે છે ૧ ચેતન સ્વભાવ ૨ અચેતન સ્વભાવ ૩ મુર્તી સ્વભાવ ૪ અમુર્તી વિભાવ ૫ એક પ્રદેશ ૧ ભાવ ૬ અને પ્રદેશ સ્વભાવ ૭ શુદ્ધ સ્વભાવ ૮ અશુદ્ધ સ્વભાવ ૮ વિભાવ સ્વભાવ ૧૦ ઉપચરીત ૨વભાવ એ દસ વિષેશ સ્વભાવ તે કોઈ દ્રવ્ય માં કઈક થવભાવ છે કેઈક દરવ્યમાં કોઈક સ્વભાવ નથી એ જ્ઞાનથી જાણે એટલે શીદ્ધ ભગવાન લોકાલોક સર્વ જ્ઞાન પ્રયોગથી જા ણી રહ્યા છે દર્શને પયોગથી દેખી રહ્યા છે એવા અનંત ગુણી અરૂપી શીદ્ધ, ભગવાન છે તે સમાન પિતાના આત્માને જાણે ઉપાય કરી ધ્યારે તે સમકેતી - જાણુ. ૪ : - 3, , , , દાહ, , - - અષ્ટ કરમવદન દાહકે, ભથે શીધ જન મંદ, તા સમજે અપ્રાગણ વદે, તા કેઈદ ૧- કરમ રોગ ઓષધ સમી, જ્ઞાન, સુધારસ વૃષ્ટી, શિવ સુ ખા સંત સરોવરી, જય જય સમ્યક દષ્ટી. તા ર , અહી જ, સદગુરૂઆ ખ છે, એહી જ શિવપુર માગ, લે નિજ જ્ઞાનારી ગુણ, કરો પણ Page #415 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - (૪ ) ત્યાગ ૩ જ્ઞાન વૃક્ષ શેવ ભાવીક, ચારીત્ર સમકીત મુળ; અમર અગમ પદ ફળ લહે, જીન વર પદવી ફુલ ૪ સંવત સતર છિલ્ફતરે, મન શુદ્ધ ફાગણ માસ; માટે કોટ મોટર્સે વસ્તાં સુખ ચોમાસ; ૫ સુવિહીત ખરતરગચ્છ સુથીર, યુગવર, જન ચદ સુર; પુણય પ્રધાન પ્રધાન ગુણ, પાઠક ગુણે પડું ૨; ૬ તાસ શીષ્ય પાઠક અવર, સુમતિ સાર ગુણવંત સકળ શાસ્ત્ર જ્ઞાયક ગુણ સાધુ રગ જસવત૬ ૭ તાસ શીષ્ય પાઠક વિબુધ, જનમત ૫રમત જાણ; ભવિક કમળ પ્રતી બોધવા, રાજ સાગર ગુરૂ ભાણ; ૮ જ્ઞાન ધર્મ પાક કવર, સમ દમ ગુણે અગાહ; રાજ હસ ગુરૂ ગુરૂ શક્તિ, સહુ જગ કરે સરાહ; ૮ તાસ શીષ્ય આગમ રૂચી, ધર્મકો દાસ દેવચંદ આનદમે, કીનો ગ્રંથ પ્રકાશ, ૧૦ આગમ સારો દ્વાર એહ, પ્રકૃતિ સંસ્કૃત રૂપ; ગ્રંથ કીઓ દેવચંદમુની, જ્ઞાના મત રસ કંપ; ૧૧ કરો ઈહાં સદાય અતિ, દુર્ગ દાસ સુભ સમજવણ નિજ મીત્રકું, કીનો ગ્રંથ પવિત; ૧ર ધર્મ મીત્ર જન ધર્મ રતન, ભવિજ ન સમકિત વત શુદ્ધ અમર પદ એલખણ, ગ્રંથ કી ગુણવત; ૧૩ તત્વજ્ઞાન મય ગ્રંથ યહ, જે બાળા બંધ, નિજ પર સત્તા સબ લીબે, શ્રાતા લહે પ્રબોધ; ૧૪ તાકારણ દેવચંદ મુની કીનો આગમ ગ્રંથ; ભણશે ગુણશે જે ભવિક, લહેશે તે શીવ પથ; કથક શુદ્ધ શતા રૂચી, મીલજો એહ સંજોગ; તત્વજ્ઞાન શ્રધા સહીત, વળી કાય નિરોગ; ૨૬ પરમાગમતું રાચજો, લહેશો પરમાણદ, ધમિરાગ ગુરૂ ધરમ સા ધરજે એ સુખ કંદ, ૧૭ ગ્રંથ કયો મને રગ સિ, સિત ૫ખ ફાગુન માસ; જેમ વાર અર્ તિજ તીથી, સફળ ફળી મન આસ; ૧૮, NIL JAAJABI AAAA AAAA AAAug/ - ર ઇતિ શ્રી પંડીત શ્રી દેવચંદજી કૃત શ્રી આગમસારોદ્વાર ગ્રંથ " માસ, - - - - - - - - મા છે - - Page #416 -------------------------------------------------------------------------- ________________ જ રાતિના જનના . જવાની સત્તાવાર રે, શ્રી અધ્યાત્મસાર જામા ને બાળાબેલ પ્રારંભ -- * * આ ગ્રથ ક બંધ કરતા પુરૂષે રચેલો છે પણ અહીંયાં તો ફકત , તેનો અર્થ માત્રજ લખીએ છીએ. તે પ્રથમ ગ્રથ કરતા મગળા ચરણ નીમીતે - , ભગવતની સ્તુતી કરે છે. ' ' . ઈસબંધી જે શ્રેણી તેણે નમસ્કાર કર્યો છે અને અષ્ટમાહો માતા હાર્ય રૂપ લહમીએ કરી ચુકત તથા યુગને આ જગતને અજ્ઞાન રૂપ કાદવમાંથી ઉ કારના કરનાર એહવા જે શ્રી રષભવ ભગવાન તે જયવંતા વરતોલ ૧ 'શ્રી શાંતિનાથ ભગવત તે ભવ્ય પ્રાણીએ મતે સંતાપના ભેદનારા થાઓ મગ નુ લાંછન છે જેને જેમ ચદ્ર કીરણ નરમળ થકી કમુદનીને વિકશીત કરે છે તેમ જેની વાર તેં પૃથ્વીને વિષે ઉલાસ કરે છે, જે ર - * * * || શિવા રાણીના પુત્ર શ્રી નેમિનાથજી તેમને સતવુ છુ જે ભગવતે પોતાનું ના યશે કરીને જેને 'રંગત બન્યું છે તેમજ પોતાના મુખથી મગ જે વાયુ તેણે કરીને પાંચ જન્ય સામે શખને યુરીને તેને નાક કીધે શ ૩ : | શેષ નાગ તેની ફણના પ્રત જે મણી તેને વિષે સામ્યુ જે શરીર તેણે કરી ને ગણ જગતનો હારજ જણે કરતા હેયની એહવા જે શ્રી પાશ્વનાથ બહુરૂપનાકરતા તેવત વર ૪ ' , જગતને આનદના કરનાર વળી જેની અમૃત સરીખી વાણુને હજી સુધી પડીત લો સેવે છે. અંગીકાર કરે છે એહવા જ્ઞાત નર ને શ્રી વી. રછતતે જયવંતા . એ પાંચ પરમેશ્વરને તથા બીજા પણું જીનો ને તથા પોતાના ગુરૂને નમસ્કાર કરીને અધ્યાત્મને સાર" જે રહસ્ય તે પ્રગટ છે કરવાને હવે ઉશહ કરૂ છુ. છે 1 ને ન ખ = + + કપ / T | ~ Page #417 -------------------------------------------------------------------------- ________________ : હવે અધ્યાત્મ શાસનું માહાત્મ કહે છે. . . / - - ઘણા શાસ્ત્રાથી ભલી રીતે પરીસ્તન કરીને વળી પડીત લોકોના સર પ્રદાય થકી જે અધ્યાત્મ શાસ્ત્ર વિષે અનુભવ યોગ્ય થયુ તે થકી હુ કાંઈક સંક્ષેપ માત્ર પ્રસ્તાવના કરૂ છુ. | ૭૫ તા. જે રીતે ભાગી પુરૂષને સ્ત્રીના ગીત સંગીત પ્રીયકારી લાગે છે તે રીતે યોગીશ્વર પુરૂષને પ્રીતીના અર્થે આ અધ્યાત્મ રસ કરીને મનોહરકારી એહ વિ પબધાએ કરૂ છુ. ૮ થી . . . . . - 1 || સીના અધરરૂપ અતના વાદી જે જુવાન પુરૂષને સુખ ઉપજે છે તે છે સુખનો સ્વાદ તે અધ્યાત્મ શાસ્ત્રના રવાદ જે સમુદ્ર છે. તેનો એક બીંદુ માત્ર શવાદ છે. શ દ ન જે પ્રાણીને અધ્યાત્મ શાસ્ત્રથી મનોહર સતીષ રૂપ સુખ પ્રગટ થયું તે પ્રાણું રાજાને તથા ધનદને અને ઈદ્ર સરીખાને પણ લેખામાં, ગણતા નથી. .૧૦ જેમ કલ્પ વૃક્ષના ફળને લેવાની ઇચ્છાઓ પાંગળે પુરૂષ, આંગળી ચી કરે છે તે જેમ વ્યર્થ છે તેમ જે પ્રાણી નીશ્ચય અધ્યાત્મ શાસને પામ્યા ન થી અને આચાર્ય પંડીત પણ ઈચ્છે છે તે પણ વ્યર્થ છે. જે ૧૧, a wટ રૂપ પર્વતને ભેદવા વક્ર સમાન મિત્રતા ભાવરૂપ સમુદ્રની વૃધી કરવાને ચંદ્રમા સમાન એહવું અધ્યાત્મ શાસ્ત્ર વૃધી પામેલ એહવું જે મોહ રાજનુ વન તેઃ હને બાળવાને અરયે દાવાનલ સમાન છે. આ ૧૨ - 1 અધ્યાત્મ શાસને ભલો રાજ્ય પ્રવર્તે થકે કાંઇ પણ ઉપદ્રવ થાય નહીં ઘર્મનો માર્ગ સુગમ થાય અને પાપા ચોરટા નાશી જાએ છે પર છે જે પ્રાણીના હૃદયને વિષે અધ્યાત્મ શાસના અર્થનું તત્વત દ્ધત થયું છે તેને ક વાય રૂ૫ વષના વેગનો કળશ તે કદીએ થાય નહી. ૧૪. જે અધ્યાત્મ સાસન અથના બંધની કૃપા પડીત જેવાને પણ ન હોય તે નીરદય એહવો જે કામ રૂપ ચડાળ તે પંડીતને પણ પીડચા કરવા વીના રહે નહી, ૧૫ જે પર્મ રૂપી શ્રવર છે તે અધ્યાત્મ, શાસ્ત્ર રૂપ દાતરડે કરીને મન રૂપી વનને વિશે વૃધી પામતી એવી વેંકના ઝેહેરની વેલી તેને છેદી નાખે છે, ૧૬૬ : - જેમ વનને વિષે ઘર, દળીને ધન, વારામાં હતા તથા મરૂ દેશને વીજે પાણી તિ કુખે પામવા લેગ છે તેમ છે અને પ્રાણી હિય છે તેમજ અલ્મ રામ જગને જીપ્તિ મા ! Page #418 -------------------------------------------------------------------------- ________________ (૪) છે. ૧૭ વેદના જાણ તથા બીને શાસ્ત્રના જાણનાર તે કલેશના ભકત છે અને રસની ભકિતા છે તે ધ્યાત્મશાસ્ત્રના જાણનારા છે તે એ રસન ભાગ્યવતી હોય તેજ પામે અને જે ગધેડે હોય તે માત્ર બે દિનના ભારને જ ઉપાડે એટલુજ પણ ચદનની સુંગધીને ભોગ તેનાં કીમતીજલી " હું આટ કરી કરીને વળી હાથને તથા મુખને વીકાર કરીને ઇન્યાદીક નાટીકના અભીનય કર કરીને ભાંગી પુરૂષસુખ કરી માને છે અને અધ્યાત્મ શાસના જાણે જે પુરૂષ છે તે લે એવીકારી નેત્રના ધણી ઇદ્રીયન વીકર રહીત છે ૧૮ અધ્યાત્મ શિસ્ત્ર રૂપ જે હિમાચળ પર્વત તેણે મંઓ જે આગમ રૂપ સમુદ્ર તે થકી નવા ઘણાં ગુણે રૂપીયાં જે રમ તે તે વિબુધ જે પંડીત લોક તે પામે છે. 5 ' ' ..કઈ . (કામનો જે રસતે ભગવતાં સુધી મધુર છે ભલાભજમનો” રસ તે કર્મવાની વિનંત સુધી મધુર પણે વર્તે છે પણ અધ્યાર્મશાસ્ત્રની સેવાને જે સતે તે નીરવધી છે કેમકે પર ભ કાળથી માંડીને સદાએ વધતો જ રસ છે પણ કીવારે વીરર્સ ન થાય ૨૧ કેતકે શાસનહસ્થને જે અહંકાર તે રૂપી તાવ તેહના વીક' વાળી જિંઈ એવી જે છી તે અધ્યાત્મ શાસ્ત્ર રૂપ આષનો યોગ્યેથી નીરમળ પણાને પામે છે . * * * * * - ધવત જનને જેમ પુત્ર અને સ્ત્રી તે સસારની વિધીનાં કારણ છે તેમ અભીને ભરાએલા પંડીત લોકને એથ્વમે શૉસ ના માત્ર સંસારની વૃદ્ધી છે ૨૩ તે માટે અધ્યાત્મ શાસને ભણવું વળી વારંવાર હૃદયને વર્ષ ભાવંતુ એનો અર્થનું વારંવાર ચત કરવું અને જે પુરૂષ પગ હોય તે નેજ શીખવવું પુસ્તક આપવું' 2 '' S v ! '' ૮ " * શ્રી સંધ્યાત્મશાસ્ત્રમાં મહાત્મના પહેલા અધીકારને અર્થ પુરો થશે. - - - - - : f - ..... ?િple ?િ !: “ શ્રીઅયાત્મના 315 3 , - . 5 , , , નામ અધીકાર લખીએ છીએ કે આ jh Lt ” હવે શિંશે પુછકે હે ભગવંતુર અધ્યાત્મ તે શું છે કે જેને આ 3 વર્ણન કર્યું ત્યારે શું કહે છે કે શીખ્યા શામ મરીયાદિએ તને કહું છું તે સાંબળ; જેની રાજના મહાઅધીકાર નશિ મુખ્ય ........ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૯૪ર) અને જે આત્માને આશ્રીને શું કીયા અતર આત્માને વશે પ્રવર્તે તેનું ; નામ પરમેશ્વર અધ્યાત્મ કહે છે. * * * * * ! સામાઈક ચારીત્ર જેમ સર્વ ચારીત્રને વિષે અનુગત કારણ પણે વરતે છે તેમ સંજોગને વિષે અચાત્મ પણ સહચારી પણ વરતે છે. ૩ અપના બધી જે ચર્થો "ગુણઠાણે ત્યાંથી માંડીને ચઉદમાં ગુણઠાણ લગે અનુક્રમે જે આત્માની વિશુધતા પ્રગટ થાય તે સર્વ અધ્યાત્મ કિયા જણવી. ૪ અને જે અહારો પધીને અરશે તથા પુર્જા પામવાની રીધી તેની ગ- 1 રવતા બંધાણ થકી ભવાભીનંદી જે કીયા કરે તે સર્વ અધાત્મ કીયાની છે વરણી જાણવી. ૫ ૧ સુદ્રતા ૨ લોભ ૩ રતિ ૪ દીનતા ૫ મત્સરીપણુ ૬ ભય ૭ શઠતા ૮ અજ્ઞાનતા. એ ભાવાભીનદી પણાના સંગ થકી જે કીયા કરે તે કીચાનો આરભ નિફળ થાય છે. ૬ ૧ શતગુણ ૨ દાંત ગુણ ૩ સદા ગુપ્તીય ઇદ્રીયપણુ ૪ મોક્ષાર્થીપણું ૫ વિશ્વનું વાત્સલ્યતા પણ ઈત્યાદીક નીરદભી પણે જે કિયા કરે અધ્યાત્મ ગુણની વૃધી કરતા થાય છે તે માટે જેને તત્વ વુછવાની સત્તા ઉપની છે તથા તવ પ્રતે હવે પુછવાને સન્મુખ થયો છે સાધુને પાશે તત્વ પ્રતે સાંભળવાને અને રયે જાવાનું શીલ છે એમ કીય યોગને વિષે રહ્યું કે ધર્મના તત્વને પુછે છે. ૮ એમ તત્વને અગીકાર કરતો થકો જેને પુર પ્રતીપન થયો છે સમ્યક્ત દર્શન એવા શ્રાવક તથા ચતી તે ત્રણ પ્રકારના ૧ ઉપસમ સમકેતિ, ૨ ક્ષયો પસમ સમકતી, ૩ લાયક સમકેતિ તે અનુતાનુ બધીનો અશ ખપાવ્યું છે જે છે ૮ વળી જેણે દર્શન મેહનીય ખપાવી છે અથવા મોહનીયને ઉપ સમાવી છે એહવા જે ઉપાશાંત મહા સપક અણુને વિષે વરતે છે તથા જેણે મોહનો ક્ષય છે કરયો છે તે સંજોગી કે વળી તથા અગી કે વળી ભગવંત જાગવા. ૧૦ એ અનુક્રમે જે કહ્યા તે સધળા એક એક થકી અસંખ્યાત ગુણી નઝરાના કરતા છે, એક કલાયે કરીને પણ અધ્યાત્મની વૃધીને અરશે ઉદ્યમ કરવો એહી હેતુ છે. ૧૧ જેમ રથના બે ચક તેરથની સાથે સંલગ્ન છે તઘા પક્ષીની બે પાંખે તે પક્ષની સાથે સંલગ્ન છે તેમ એક સુદ જ્ઞાન અને બીજી સુહ કીયા એ બે અશ તે અધ્યાત્મની સાથે સંલગ્ન જ છે. ૧૨ : પુર્વે તો નીશ્ચય નય અને વ્યવહાર નયના આરે પણ માત્ર ઉપચાર થીજ છે પણ પાંચમાં ગુણઠણથી માંડીને એ તે ઇરછે છે કે ૧૩ અને ચોપે ગુણકાણે પણ શુસખાદી કયા તે ઉચિત છે જેમ કે સેનાના ઘ . Page #420 -------------------------------------------------------------------------- ________________ (૪૨૨) રણાં ન મીલતાં હોય તે તેને રૂપાનાં મીલે તે પણ રૂ મનાય. ૫ ૧૪-૫, સભાવે કરીને સીંત વીચીત્ર પ્રકારનાં દર્શન ભેટ કરીને અપુનખધી જે ચોથા ગુણઠાણે તેહની જે કીયા તે જો પણ ધરમના વઘ્નને કરનારી છે ॥ ૧૫ ॥ તેપણ ભલા આશય થકી અયુદ્ધ ક્રીયા કરે તે પણ શુદ્ધ કહેવાય ત્રાંબુ જે છે તેને ગાળી તેમાં રસાયનુ વેધ કરચાથી રસાયન મેળવવાથી સેાનુ થઇ જાય છે. ૫ ૧૬ ॥ એડ઼ીજ કારણ માટે ધીર સુધીના ધણી રત્નત્રઇના મારગને વીષે પ્રવેશ કરવાને મીથ્યા દ્રષ્ટીવાળાળાને પણ દ્રવ્ય સમૌતના આરેપ કરીને ચારીત્ર આપે ૫ ૧૭ ! જે પ્રાણી સસારનુ નીરગુણપણું જાણીને વ્રત પાળવાને ધીર થાય તે પ્રાણી ધર્મને ોગ જાણવા અને અતરંગ ભાવના ભેદતા દુ:ખેકરીને સમાય છે માટે તે ઉપયોગમાં ન કરવા. ॥ ૧૮ ॥ 1 કદાપી કોઇ એમ કહેશે જે ભાવ જાણ્યા વીના ચાચૈત્ર દેવાથી શીથી અશીધી સર્વ હણાઇ જાય તેવારે ભત્ર્યને પણ દીક્ષા ન આપવી કેમકે તેને અ તરગની ખખર નીં, અને એ રીતે દીક્ષા ન આપવાથી સમ્યગ માર્ગના ઉછેદ થાય ॥ ૧૯ ૫ એમ અશુધના અનાદર કરે અને યુધ જોગના અભ્યાસ ન ક રે ત્યારે દર્શન જે સમકીત તે પણ સુધ ન થાય કેમકે એક નિસર્ગ સમીત ઢાળીને શુદ્ધ કરવુ તે પણ અભ્યાસથીજ થઇ શકે ॥ ૨૦ ॥ - શુદ્ધ મારગને અનુરાગે કરીને અસઠતા ભાવે જે આત્માની નિર્મળતાયે ગુણવત માણીને આધીન થઇને વરતે તો તે પ્રવૃતિી કોઇ ઠેકાણે હણાય નહી ॥ ૨૧ વિષયે કરીને આત્માયે કરીને અને અનુષષે કરીને એ ત્રણ પ્રકાર ની વિશુદ્ધી છે તે એકેકથી તીરમળ છે એ ત્રણે કરમ છે તેમાં જે દુ:ખ થી પોતાના આત્માને છેડાવવાને અપાપાત પ્રમુખ કરે તેને વિષય શુદ્ધી કહીએ. ॥ ૨૨ ॥ : અજ્ઞાનીને આત્મ શુદ્ધ નામે બીજી શુદ્ધી થાય તે લાક દ્રષ્ટીએ પચિયમ - ત્રણ નિયમ પ્રમુખ પાળે છે એ ખીજો ભેદ ત્રીને આત્માનુ બંધ તે કહીએ.. જે શાંત વૃતિય તત્વનુ સવેંદન કરે, ચીંતન કરે ! ૨૩ ૫ પેહેલી શુદ્ધીમાં અ જ્ઞાનની ખાહેાળતા ધણી છે તેણે કરીને મેક્ષના સાધનને ખાધ કરે અને તેના સદભાવ થકી શુભ આશયના લેશ માત્ર હોય તે તેથી જન્મ મરણની પર પ રા કાંઇ ટ નહી અહવા ોગાભ્યાશી પુરૂષ કહે છે; ॥ ૨૪૫ - ખાત્મ શુદ્ધી નામે ખીન એગ થકી કાંઇક લેશ માત્ર દાશની હાની Page #421 -------------------------------------------------------------------------- ________________ - - - | થાય પણ પરપરા ઘણા દેશ થએલા તે ડેડકાના ચૂરણની એક દેડકાને નાશ થાય પણ તેથી બીજા ઘણાં ડેડકાં ઉત્પન થાય ત્રીજી શુદ્ધ આત્યતી ક છે તેથી કરમની હાની થાય કેમકે તે ગુરતા ભાવ અને લઘુતા ભાવની વિચારણ કરવાથી પ્રગટે એવી છે. ૨૫ ૨રૂપ થકી જે કીયા શુદ્ધ છે તે જ નિશ્ચયપણે આત્માને વિશુદ્ધતાની કરનારી છે માટે શુદ્ધ કીયા કરવી મુની જે પરમ્પર તેમણે બતાવ્યા જે વ્યવહાર તેનું સેવન કરવું કરીને ઘણા આદ ર સહિત કીયા કરે તો મારગ. રત્નન્નઈ તેનું બીજ પ્રગટ થાય છે . ર૬ છે ગુરૂની આજ્ઞાને આધીન રહેવાથી દ્રવ્ય દીક્ષા લીધી હોય તો પણ વિ ર્ય ઉલાસની અનુક્રમે વૃધી. કરીને ઘણા જીવ પર્મ પદને પામ્યા છે . ર૭ છે એ રીતે અધ્યાત્મના અભ્યાષકાળને વિષે પણ કીયા કોઈક લેશ માત્ર નીચે વરતેજ છે અને શુભકારી ઓધ સંજ્ઞાને સહચારી પણ તીહાં જ્ઞાન પણ કાંઇ વરતે છે. દર ૨૮ છે. - એજ કારણ માટે જ્ઞાનને કીયારૂપ તે અધ્યાત્મપણ વરતે છે જે જ્ઞાન ન કયારૂપ તે અધ્યાત્મ છે એજ જ્ઞાન કીયા નિભાચારે કરીને મનોહર એહવો જે પ્રાણી તેને વિષે ઉત્તરોત્તર વૃદ્ધને પામે છે. આ રદ છે અથ શ્રી અધ્યાત્મ સ્વરૂપ નામે બીજો અધીકાર સમાસ હવે દર્ભ ત્યાગ નામાં ત્રીજા અધીકાર કહે છે. ભક્તિરૂપી. વેલીને દહન કરવામાં કપટ તે અગ્ની સમાન છે ને ક્રીયા રૂપ ચંદ્રને ગ્રાસ કરવાને કપટ તે રાહુ છે અને કપટ જ દુર્ભાગ્યનું કારણ છે અધ્યાત્મ સુખને ગળી જનાર ભગળી તે પણ કપટ જ છે ! ૧ જ્ઞાન રૂપ પર્વતને તેડવાને કપટ તે હજ સમાન છે કામરૂપી અગ્નીની વૃદ્ધી કરવાને છૂત જોઈએ તો કપટજ છે વ્યસનનો મીત્ર તે કપટ છે અને વ્રતરૂપ લક્ષ્મી ન ચેર પણ દંભ જ છે કે ૨ કપટ રાખી વ્રતને વિષે રહી જે માણી લે હાની નાવમાં બેશીને સમુદ્ર તરવાની ઈચ્છા રાખે છે તેવો દાવો, ૩ તે તપે પણ શુ ને વ્રત પણ શુ જે કપટ દીશાને નહી તજી તો સર્વ ની ફી છે, તે આરીએ પણ શુ અને દીવે પણ છે જે દ્રષ્ટીએ અ . ધ છે તો તેને સર્વ ઠેકાણે અધિકાર જ રહેશે છે ૪ કેશ લોચ કર ભુમી ઉપર સયન કરવુ ભક્ષા માગવી શીખ વાદક પાળવાં એ માં ધર્મ કરણું માત્ર કરી કરીને દુઃખાઈ જાય છે જેમ સુંદર મણી હોય તેને ઉપર ક ડાગ લાગવાથી તેની કાંતી મદ થાય છે તેની પેઠે જાવું પ પ ના Page #422 -------------------------------------------------------------------------- ________________ * * ના પોતાના માત્મા 1 TS /ur | (૪૨૪ .fiફર્મનું લોલિપણું સુખેથી તનય સહન ભા પણ સુખેથી તેની ! કર્મ બગદીને પર્ણસુખેથી જાય પણ કપની માંગ કરવું ઘણું વિકંઈ છે પિતામાં રહે હોકી રાખે તેથી લોકમાં પુજન થાય તથા મોટાંઇ થાય જે પેજ પ્રમુખ લલચ માટે મુરખ કહી પાતના આત્મ ને દર્શન ઉપજાવે છે. 1.5 ' 3 ' ને " અજા * જેમ 'કુલટા નારીનું શાળજે આચાર તે કોળની વૃદ્ધી અપેજ ય તેમ કપટેવના ધરનાર ત્રીવતા ભવની વૃદ્ધી થાય તે અવ્રતની વૃદ્ધીને આ રંજ થાય છે ૮ કપટના વિપક હતા કાપર્ણ પ્રાણી તેજ પટને વિષે વિસવાસ કરતાં થકા પગલે પાર્લખેલન પામે છે તે દા અહ ઈતી ખેદ જુઓ માંહી રાત્મનો હી ભગવત સબંધી - ક્ષા તે પણ જેમ કાજળે કરીને ચીત્રોમણનું લોપ થાય છે તેની પર કપ ક રીને લોપી નાંખે છે ૧૦ જેમ કમળને વિષે હેમ શરીરને વિષે રોગ વન ને વિષે અગ્ની દીવાલને રાત ગ્રથને વિષે મુખતા સુખને વિષે કળે તે ઉદ્રવંના કરતા છે તેમ ધર્મને વિષે કપટ તે દુખ કરત છે. ૧૧ અહીંજ હેતુ માટે મુળ ગુણ પચ મહાવ્રત અને ઉતર ગુણ કેરણ સી તરી પ્રમુખ ધરવાને જે પ્રાણી સમર્થ ન હોય તેણે શ્રાવકનાં વ્રત પાળવાં તે યુક્ત છે પણ પેટ ચારીત્રે જીવવું તે ફૂડ નથી ૧૨ હવે જે પાણી તને મુકવા સમર્થ નથી કેમકે જેને વત ઉપર દ્રઢ રાગ લાગ્યો હોય તે મુ કી શકે નહીં તે તેને સવીસ પક્ષ અગીકાર કરવો શ્રેષ્ઠ છે કેમકે નિરદંભી સાધુની સેવન કરવાથી ઘણો ગુણ થાય છે. ૧૩ છે ' * * * * * - નિષ્કપટી હોય શુદ્ધ શીધાતના ભાષક હોય તે ગુણે કરીને તે ઉસત્તા છે પ્રમુખ સીધું જે ડી પણ જતના કરે છે તો પણ તે ગુણના રાગી પણીથી વે , રતતા થકા તેને નીઝરા થાય છે૧૪ પિતાથી વ્રતનો ભાર નથી ઉપ ડતે એવું જાણ્યા છતાં પણ જે પિતાના આહમાને પ્રગટ રીતે કપટ કરીને યતિ પણ કરાવે છે સંજમીપણું સ્થાપે છે તે લીંગીનું નામ લેતાં પણ છે પાપ થાય છે તે તેની સેવન તે પાપકારી થાય એમાં સ્યુ કહેવુ છે જે લગભેલી તે દ્રવ્ય ત્રિકાળ બવ ઈન યત્ન નથી કરતા તે લાગાયતી એ કૂ કે કપટ કંઇ કનેશિતરે છે કે ૧૬ જે હીણીચોરી થકી વિના ધરનાર લિં ય અને તે ધમાં છે એહ વીકરી છે તેનો લાભ કરી તે પોતાની આવને શક્ય ધં : - - WI ૮ - 1 ! * ! ન્ટ છે? - . . * U. : S સેય તે ના લા Page #423 -------------------------------------------------------------------------- ________________ ( ૪૧ ) એહવા જે પતિ તે સમગ્ર જગત તે તૃણ તુલ્ય નણે છે. ॥ ૧૭ ૫ પેાતાના આત્માની વડાઇ કરે ઘણુકપટ ધરે અને પારકા આવરણવાદ ખે। લે તેણે કરીને-કઠીણ કર્મ ખાંધે છે તે પુરૂષો તે યોગીના જન્મને ખાધ કર નારા છે તે શુદ્ધ ચારીત્રન પામી શકે નહી ॥ ૧૮ ॥ માટે અનર્થનુ કારણ જે કપટ તેને ધમાર્થી માણીયે તજવુ કેમકે આત્માની શુદ્ધી તે સરળતા ભા વે થાય છે એહવુ આગમને વિષે કહ્યુ છે ! ૧૯ ॥ શ્રી તીર્થંકર દૈવે એકાંતને આાજ્ઞા પણ નથી કીધી તેમ નિષેધ પણ નથી કીધા તા પણ જે કાર્ય કરવુ તે કપટ રહીત કરવુ અહીંજ પરમેશ્વર ની આજ્ઞા છે ॥ ૨૦ ૫ જેમ વાહાણમાં છીદ્રના લેશ હોય તે પણ સમુદ્ર તરવામાં ચેાગ્ય નહી તેમ અધ્યાત્મને વિષે જેનુ મન રંગાયુ છે તેને જરા પણ કપટ કરવુ તે યાગ્ય નથી. ॥ ૨૧ ॥ જેમ મલ્લીનાથજીને કપટના લેશ પણ સ્રી વેદના કારણ થયા માટે મહાન પુરુષે કપટ તજવાને ઘણા મૃત્ન કરવા. ॥ ૨૨ ॥ ઇતી શ્રી દર્ભ ત્યાગ નામા ત્રીજો અધીકાર સમાપ્ત થયા, હવે ભવ સ્વરૂપ ચીત્યન નામા ચોથા અધીકાર કહે છે. એટલા માટે નીરર્દભ આચારણા કરવાને માટે હું ચેતન तु સાવધાન થા આત્મ સ્વરૂપનુ ચર્ચીત્વત કર કેમકે ક્ષણ માત્ર પણ સદ બુદ્ધી હૃદયમાં ધરીને આત્મ સુર્પની ચીંતા કરવી તેહીજ આત્મ દીશારૂપ સરવરની લ હરી છે તે શીતળતા કરે એહવી છે અહીજ સજન લેાકને વૈરાગ દીશારૂપ પ વર્ત પુર્ણ પુષ્ટતાકારી છે માટે તે આત્મીક સુખને અરયે સાધવી ॥ ૧ ॥ 'એક તરફ કામરૂપ વડવાનલના અગ્નિ ખળી રહ્યા છે તે દુ:ખે સહન થાય એહવા છે અને એક તરફ પંચ પ્રકારના વિષય રૂપ પર્વત તેથી પયા જે ઉત્પદ રૂપ પથરા તેણે કરીને ભયકર એક તરફ વિકારી દિશા રૂપ નદીના સગમ થકી ક્રોધના આવર્ત પડ્યા છે એહવા જે મા સસાર સમુદ્ર તે ને વિષે કહે કયા ઠેકાણે પ્રાણીને ભય નથી સર્વત્ર ભયજ વર્તે છે. ૫ ૨૫ જે સસારને વિષે રતીના સતેમે કરીને ચપળા એહવી જે બાતે ટુક જ્વાળા વરતે છે વળી નીળ કમળ દળના સરીખી જેી કાંતિ છે એહ વા નેત્રના કાણામાંથી જે જેવુ તેનુ નામ કટાક્ષ તે રૂપ મના મમુહુ ચા*લે છે તથા સ્ત્રીના અંગ તે અગારા સમાન છે જે અંગ વડે ઘણા પ્રકારના વકાર પ્રગટ થાય છે તે માટે મસાર રૂપ અગ્નિમાં બની રહ્યા જે પ્રાણી า Page #424 -------------------------------------------------------------------------- ________________ - - - (૪૨૮) શું કહીએ. આ ૧૫ સીની કડીના ખુણ તે મનોહર છે માટે તેના જેવાથી હરખ ઉપજે છે અને સીની કોપ યુક્ત કદી ખરાબ છે માટે તે દેખીને ખેદ ઉપજે છે તથા ઘણુ ધનવાળા પુરૂષને ગુણીજન સ્તુતીયાદી કરીને રીઝવે છે કષ્ટ સહીને તેમનો રોષ ઉતારે છે એ સઘળું મોહ થકી થાય છે માટે જુઓ મેહ રૂપી રાજનું કેવું વિષમતાપણુ છે કે જે તજવા યોગ્ય છે તેને આદર કરાવે છે અને જેનો આદર કરવો જોઈએ તેના ત્યાગ કરાવે છે ૧૦ છે જીવને તત્વ વિચારણા કરવી તે સી છે વિનય કરવું તે પુત્ર છે ગુણને વિષે જે રતી કરવી તે પુત્રી છે ને સ્યાદ્વાદપણે વિવેચન કરવું તે પિતા છે જે પારકી નીંઘા તજવી તે આત્માની માતા છે એવું જે અંતરગ કુટુંબ છે તે જેવારે આત્મા શુદ્ધ થાય તે વારે પ્રગટ રીતે પેદા થાય પણ તેને જે પુરૂષ સંગી સુખમાં મગ્ન થઈ રહ્યા છે તે કયારે પણ ખત નથી કે ૧૭ ! પ્રથમ પ્રેમ કરતાં દુઃખ છે તે પછી તેને નીશ્ચતપણે રાખવાને પણ ઘણું દુખ છે વળી તે પ્રેમપાત્રને વછેર થાય તો મરણ થાય અથવા કેમ ત્યારે સહુથી વધારે દુઃખ ઉપજે અને તે સહન કરવાને છાતી ઘણી કઠણ રાખવી પડે નીમાડાના પાકને વિષે આરોપણ કરયો એહવે જે ઘડે તેના સરીખી તાપની બહળતા છે જ્યાં તો એવો જે આ સંસાર રૂપ નીમાડે ત્યાહાં સુખ તે કાંઇજ નથી સમગ્ર દુઃખમયજ છે ! ૧૮ છે આ સંસારને વિષે ધર્મરાજાના કટકને તે મગનયનીના કણી રૂપ બાણે હણી નાખ્યું છે રાગ દશા રૂપ રૂધીર વડે લોપાઈ ગયા છે રુદય પ્રદેશ તે જેના તેના ઉપર અનેક પ્રકારના મન તન સબધી કપષ્ટ રૂપી ગીધ પક્ષી ભમી રહ્યાં છે એવો માહા મોહ રૂપ લેણી રમણ રાજા તેની રણભુમી સ માન આ સંસાર છે. છે ૧૮ ક્ષણમાં હશે ક્ષણમાં કીડા કરે (રમે) ક્ષણમાં ખેદ કરે ક્ષણમાં બહુ પ્ર કારે રડે ક્ષણમાં વિલાપ કરે ક્ષણમાં અનેક પ્રકારને વિવાદ કરે ક્ષણમાં ના શી જાય ક્ષણમાં હરષીત થાય નાચવા માટે ઇત્યાદીક ઉન્માદ સસારને વિષે દેહ ધારી પ્રાણી કરે છે તે સર્વ મહારાજાને આધીન થકા કરે છે ૨૦ અસ પૂર્ણ વિદ્યા જેમ પઠીતને તેમજ પળ માણસની મીત્રાઈ વળી રાજ્ય સભામાં અન્યાયની મનાલીકા એટલે અન્યાયની માંગે તથા વિધવા સ્ત્રીનું - અને વૃળી મુર્ખ ભરતરના આંગળસીના હિલી રાતે જેમ ખેદન પાત્ર છે. - - Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૨) થાય છે તેમજ સંસારની કીઠ તે લજામણું છે તેથી તત્વદર પ્રાણ દુઃખ પામે છે. ૨૧ છે જેમ પ્રભ-તના સમય સખની રચના નિષ્ફળ થઈ જાય છે જેમ કોઇની આખમાં ઝાકળ આવી હોય તેને આકાશમાં બે ચંદ્રમા ભાગે પણ નિરમળ દ્રષ્ટી થતાં બે ચંદ્રમાનુ બ્રાંતી જ્ઞાન મટી જાય છે તેમ સારથી ન્યારા રહયા એહવા જે સ્થીર બુદ્ધી વાળા તત્વ જ્ઞાન સમજેલા સાધુ તેને આ સસાર તે મીથ્યા રૂપ ભાસે છે. . રર | સ્ત્રીની વાર્ણ કરીને તથા વીણા નાદ કરીને સુખ જ્યાએ કરીને વળી મસળવુ સેરીને ચાપવુ તેણે કરીને જે સુખ ઉપજે છે તે અમૃતે કરીને ધુટે લું હોય તેવું છે, એહવું પુર્વે બાળ અવરથામાં એટલે અજ્ઞાન દીસામાં એહવું હતું પણ હવે એહસાત્કારે અમને તત્વ દીશાના રહસ્યની પરિ કલના થઈ જાણ પણું થયું તેથી સંસારને વર્ષ તત્વ રૂચી વર્તતી નથી પણ આત્મ તત્વમાં રૂચી થઈ છે, જે ર૩ છે સંસારના સમસ્ત પ્રપંચ તે અતી કઠીણતા ધરતા થકા છે માટે મુજને કાષ્ટ અને પોષણની પુતળીના સ્તનની પેઠે પ્રીય નથી લાગતા કેમકે અજ્ઞાનનુ વાદળ ગળી ગયું છે અને આત્મીક જ્ઞાન રૂપ ચદય થયો તેથી સહજ ચીદાનંદરસની શીતળતા પ્રગટીતેણે કરી વીષય વાયુની અરતી મટી ગઈ, ૨૪ સંસારને વીછેહાથી ઘેડ બળદ પ્રમુખ જે રાજ્ય લક્ષ્મી છે તે સ્યુઅંત ૨બ આત્માને નથી, અરથિત છે જ્ઞાન હાથી ધ્યાન ઘેડા સમતા તે બળદ એ લક્ષ્મી આત્માની છે અને તુજે મન વડે બાન્ય સાથે પ્રેમ કરે છે તો પિતાના આત્મા સાથે રહી કેમ કરતો નથી આત્મીક સુખ તજીને પુદગળીક સુખને ઇચ્છે એ મુર્ખ કોણ હોય, ૨૫ | " પુદગળીક સુખ કેવું છે એક તો પરાધીન છે રવભાવે ક્ષય થવા લાયક છે વિષયની વછના વડે મલીન છે એમ સંસારને વિષે ભયનાં સ્થાનક ઘણાં છે તે છતાં મુમતીના ધણ પસારમાં રમે છે અને પંડીત લોકજે છે તે સ્વાધીન સુખમાં રમે છે તે સુખ કે જે કોઈ કાળે ક્ષય પામ નહી ઇદ્રીયોની હકષ્ટ તા રહીત છે માણી આત્મામાં લય પામ્યા છે તે પ્રાણ સકળ ભય દીશા રહીત થક પરમાનદ વિષે વિને રહે છે પારક છે આ ગ , કડીત લોક એમ કહે છે જે પોતાના આત્મભાવના વરપનુ ચૈતનતેજ વિષયમનું કારણ છે અને જગતને અા દાન દેવા વાળો છે Page #426 -------------------------------------------------------------------------- ________________ (૪૩) જેણે કારકતા ભાવે બુદ્ધી કરી છેલ્લે આત્મા વરૂપે શાન થીરથ ચદ્ર કીરણ કર્યું સરખી ઉજવળ યશ લક્ષ્મી તે પાઢપણે વિસ્તાર ધામે વિાંત વિજ્ઞાની તે જીનેશ્વર પ્રતશીધાંતિના તત્વની મર્યાદા: છ AAAAAAAAAAAAAAAAAAA muy - તે શી માંહા ઉપાધ્યાય શીક્ષા જ કરી વિજયજીત ભવ સ્વરૂપચી વળી નાસા ચોથા અધીકાર શાસન - -જનક હવે વઈરાગ્ય ભાવ નેમે પાંચમો અધીકારક છે. T | * 5 1 - - - - - - - - ભવનું સ્વરૂપ જાણ્યા થકી સસાર ઉપર કેશ થયા થકી સસારને ન રગુણપણે દેખવા થકી સીઝ પણે સસારના વિદને વૈર આસુ વિષે પ્રગટ થાય છે વિષય સુખની નિષ્પની સામે જે વૈરાગ્યનું વર્ણન છે છે તેનું મન - ઘટમાન નથી જહાં સુધી દ્રવ્ય છે, તહાં સુધી વિષય છે એહવી મશીધી છે અર્થ સત્ય વિષમ સત્વ છતી -૨ | જે એમ. જાણે છે કે હું કોઈ કાળે સસારને વિષે આજ નથી જો આ નીવાર વિષય-સેવ્યા છે તે છતાં આ વિષય નવા પામ્યો એવો ભ્રમ જેતે હું પજે છે એવા જે કામ ભોગને વિષે મુઝાઈ રહ્યા છે તેની અભીલાષાનો નાશ થતો જ નથી . ૩ જેમ ઇધને અની ઘટે નહી પણ ઉલટી વૃદ્ધી પામે તેમ વિષય શેવતા કામુબેગ પણ કદાપી ક્ષય પામે નહી ઉલ શક્તિ ઉલાસ મતી જાય વારંવાર વધતી જ જાય છે. - , " , "_ જેમ સિંહને સોપણ નથી અને જેમ સમતા નથી. મ વિષયમાં જ વર્તે છે તેમને વૈરાગ્ય હીલો છે પણ સુગમ નથી પ ક વષયને ત્યાગ કન્યા વિના ચીતમાં વૈરાગ્યની ધારણા કરે છે તે જ ટાળવાની ઇચ્છા કરે તેવું છે કે દF Bટ વા ને - I " ' ' ? - - Page #427 -------------------------------------------------------------------------- ________________ (૪૧) * નુ ચીત વિષયાસક્ત છે તેના રૂદયમાં વૈરાગ્ય રહી શકતું નથી- ૭ આજે અમાસની રાત્રીએ ચંદ્ર; ઉગે અને જે વાંઝીચા વૃક્ષને ફળ આવે તે વિષઈ જીવનરૂદયમાં વૈરાગ્યે સક્રમે ૮ - ', ભવની વૃદ્ધીના હેતુ ઉપર જેને દેષ હેય વિષયને વિષે જેની પ્રવૃતિ ન હોય તે બાણીને સંસારની નિરગુતાના ચલન થકી નિરાબાધપણે વૈરા૨. ઉપજે છે ૮ ચોથા ગુણઠાણને વિષે પણ સમકતવત જ્ઞાતા પર નીશ્ચયપણે સંસારની ભિરગુતાજ જુએ છે તે તેને વૈરાગ્યની માસી થાય છે તે યુક્ત છે ૧૦ છે - ચારીત્ર મોહનીને મહીંમાં સાચો જ છે કેમકે નીચે થકી અન્ય જે હેતુવે પણ, ફળનું, અયોગ્યપણું તે થકી જોવામાં આવે છે . ૧૧ શમતની દીશા વિશેષ કરીને તે ચોથા ગુણઠાણે પણ સર્વથા વૈરાગ્ય ન હોય એમ ન જાણવુ તીહાંપણ પિતાના આત્મીક રવભાવની રમણતાએ કુસગપણ હણ ય છે એ અર્થ વીતરાગ તેત્રને વિષે શ્રી હેમાચાર્યજીએ કહેલો છે માટે જેથે ગુણઠાણે વૈરાગ્ય પણ હોય છે ૧૨ , , જે કાળે દેવતાના રાજાની લક્ષ્મી હે નાથ તમે ભોગવી તિહાં પણ જીહાં હાં રતિ મોહની ઉપજે તે તમે કરી નથી ત્યાં પણ તમે વિરત પણુજ કરયુ છે પણ ગાયા નથી કે ૧૩ છે માટે ભવની ઇરછા જેને વિ છેદ થાય છે તેને જે અવશ દવા યોગ્ય ભાવ કરમની પ્રતિ પ્રમુખ જે વિ રક્ત આત્માને રતિ પણ છે તે સર્વત્ર શુભ વેદની જ વર્તે છે કે ૧૪ છે , એહી જ કારણ માટે સ્વરૂપ જ્ઞાનના અભ્યાએ કરી અથવા અન્ય વ તુએ કરી અન્ય વસ્તુનું પુરવું તે શપ કહેવાય તે ક્ષ પણ જેને નથી તે નુ નામ અક્ષેપક કહીયે એહ અક્ષેપક જ્ઞાનવત નિશ્ચ ભાવનો ગ્રહણ કર નારો તે પુરૂષ જે કાંતા જે સ્ત્રી તે તેના ભોગને સન્મુખ પ્રવર્તતા હૈય તે પણ તેહની, શુધીનો પ્રકઈ રીતે ક્ષય ન થાય એટલે જ્ઞાન સુધી તે કર્મ ક્ષ ય-કારણ, છે એહવુ હરીભદ્રસુરીજી નુ વચન છે કે ૧૫ છે પરમાર્થ દી શા થકી સર્વ સસારને ઈદ્ર જાળ સમાન દેખતે થકો અનુગ દીશા વર્તે જેને કામ ભાગમાં ઉગ નથી રાગ પણ નથી તેણે કરી તેમાં તન્મય પણ ન કરે તે નિરવિન પણ યથા પગે મોક્ષ જ જાય છે ૧૬ છે જે માણું રાદાદક બેગને પરમાર્થ દિશાએ જેતે ઘકે ઇજાળ સ માન જાણે તે વિષયાદીફને બોમવતે પણ તેમાં પોતે નથી તે નિશ્વર --- - - - - - - - - - - - - - - - Page #428 -------------------------------------------------------------------------- ________________ (૪૩) જેણે કારકતા ભાવે બુદ્ધી કરી છે તેને આત્મવરૂપ જ્ઞાનરથ કે ચદ્ર કીરણ કર્યું સર્વેખી ઉજવળ યશ લક્ષ્મી તે પાઢપણે વિસ્તાર ગામે ઐવા ત વિજ્ઞાની તેજીનેશ્વરે પ્રણીત "શીઘાંતના તત્વની મર્યાદા વર્સે કરેલ મ ~ ઇતિ વિજયજી કૃત ભવ સ્વરૂપો ચીત્વના માં ચોથા અધીકારાના કાર રાજ VIDEOS "IRT THIS Small P460) PEP900 GT hulp : હવે વઈરાગ્ય ભાવ નેમે પાંચમે અધીકા કહે છે ' ' 0 , 5 { } .• • • - - - ભવનું સ્વરૂપ જાણ્યા થકી સસાર ઉપર કેશ ગ્યા થકી સને તિ રગુણપણે દેખવા થકી સમગ્ર પણે સસારના વિષેદનો વૈરાઆત્મ વિષે પ્રગટ થાય છે, તે વિષય સુખની નિષ્પની માસીવડે જે વૈરાગ્યનું વર્ણન છે તેનું મત, ઘટમાન નથી જહાં સુધી દ્રવ્ય છે, તહાં સુધી વિષય છે એહવી મશીધી છે અર્થ સત્ય વિષય સત્વ તા ૨ !! . E ... | Page 5 જે એમ જાણે છે કે હું કોઈ કાળે સસારને વિર્ષ નથી જો આ નતી વાર વિષય સેવ્યા છે તે છતાં આ વિષય નવા પામ્યો એવો કમ જેને પજે છે એવા જે કામ ભેગને વિષે મુઝાઈ રહ્યા છે તેની અભીલાષાને નાશ થતો જ નથી . ૩જેમ ઇધને, અતી ઘટે નહી પણ ઉલટી વૃદ્ધી પામે તેમ વિષય શેવતા કામ જોગ પણ કદાપી ક્ષય પામે નહી ઉલટી શક્તિ ઉલ્લાસ મતી જાય વાર વાર વધતી જ જાય. ૪ , , , , - જેમ સિંહને પણ નથી અને જેમ સમતા-નથી-મ વિષયમાં વર્તે છે તેમને વૈરાગ્ય હીલો છે પણ સુગમ નથી પ ભાઇ વિધ્યો ત્યાગ કરચા વિના ચીતમાં વિરાગ્યની ધારણ કરે છે તે કુપ ' ટાળવાની ઇચ્છા કરે તેવું છે. ૬ ૬ !! દ ને , જેમ ચહાના કાણું તો ય તે પાણીના જ્ઞાન છે. " | : - Sા ' * ત્રિાઈ છે મા આta જાય છે તેમ Page #429 -------------------------------------------------------------------------- ________________ (૪૧), નુ ચીત વિષયો સક્તિ છે તેના રૂદયમાં વૈરાગ્ય રહી શકતુ નથી- ૭ જો અમાસની રાત્રીએ ચદ્ર ઉગે અને જો વાંઝીયા વૃક્ષને ફળ આવે તો વિષ જીવનરૂદયમાં વૈરાગ્ય સમે ૮ છે ” ભવની વૃદ્ધીના હેતુ ઉપર જેને ફેષ હોય વિષયને વિષે જેની પ્રવૃતિ ન હોય તે પ્રાણીને સંસારની નિરગુતાના ચીટન થકી નિરાબાધપણે વૈરા ઉપજે , ૮ ચોથા ગુણઠાણાને વિષે પણ સમકતવત જ્ઞાતા પર નીશ્ચયપણે સંસારની નિરગુતાજ જુએ છે તે તેને વૈરાગ્યની પ્રાપ્તી થાય છે તે યુક્ત છે ૧૦ છે ? ચારીત્ર મોહનીને મહીમા સાચો જ છે કેમકે નીશે થકી અન્ય જે હે તુએ પણ ફળનુ અયોગ્યપણુ તે થકી જોવામાં આવે છે કે ૧૧ શમકેતની દિશા વિશેષ કરીને તે ચેથા ગુણઠાણે પણ સર્વથા વૈરાગ્ય ના હોય એમ ન જાણવુતીહાં, પણ પિતાના આત્મીક વિભાવની રમણતાએ કુસગપણ હણુ ય છે, એ અર્થ વીતરાગ તેત્રને વિષે શ્રી હેમાચાર્યજીએ કહેલો છે માટે ચેથે ગુણઠાણે વૈરાગ્ય પણ હોય છે ૧ર છે * જે કાળે દેવતાના રાજાની લક્ષ્મી હે નાથ તમે ભોગવી તિહાં પણ જીહાં, જહાં રતિ મેહની ઉપજે તે તમે કરી નથી ત્યાં પણ તમે વિરક્ત પણુ જ કરવું છે પણ ગાયા નથી કે ૧૩ છે માટે ભવની ઈચ્છા જેને વિ છેદ થાય છે તેને જે અવશ દવા યોગ્ય ભાવ કરમની મતિ પ્રમુખ જે વિ રક્ત આત્માને રતિપણું છે તે સર્વત્ર શુભ વેદની જ વર્તે છે કે ૧૪ | I , એહીં જ કારણ માટે સ્વરૂપ જ્ઞાનના અભ્યાએ કરી અથવા અન્ય વ તુએ કરી અન્ય વસ્તુનું પુરવું તે શપ કહેવાય તે પણ જેને નથી તે. નુ નામ અક્ષેપક કહીયે એવો આક્ષેપક જ્ઞાનવતા નીશ્ચ ભાવનો ગ્રહણ કર નારો તે પુરૂષ જો કાંતા જે સ્ત્રી તે તેના ભાગને સન્મુખ પ્રવર્તતા હોય તે પણ તેહની, શુધીનો પ્રકઈ રીતે ક્ષય ન થાય એટલે જ્ઞાન સુધી તે કર્મ ક્ષ યનુ કારણ છે એહવુ હરીભદ્રસુરીજી નુ વચન છે કે ૧૫ કે પરમાર્થ દ શા થકી સર્વ સસારને ઇદ્ર જાળ સમાન દેખતો કે અનુદ્દેગ દી વ જેને કામ. ભાગમાં ઉદ્વેગ નથી રાગ પણ નથી તેણે કરી તેમાં તન્મય પણ ન કરે તે. નિરવિન્દ્ર પણે યથા યોગે મોક્ષ જ જાય છે ૧૬ જે પ્રાણ દાદક બેગને પરમાર્થ દિશાએ જોતિ કે ઇદજાળસ !માન જાણે તે વિષયાદીને ભોગવતે પણ તેમાં પોતે નથી તે નિકાલ - - - Page #430 -------------------------------------------------------------------------- ________________ - - - - (૪૩૨) પર્મપદ જે માંણ તેને પામે છે ! ૧૭ છે અને જે ભવાભિનદી પ્રાણી તે સંસાર ના ભોગને જ તત્વ કરી માને છે તે પ્રાણી સંસાર સમુદ્રને ઓલંધી ન શકે કેમકે માયારૂપ ઉદકના આવેશે તે પ્રાણી કુપથને વિષે જાય છે. ૧૮ તે પ્રાણ ભેગનિજ કલીમત તેણે મોહીત થા. થકો મેક્ષ માર્ગના સાધનને વિશે પણ ભવો ભવ દવીગ્નતાપણે નીશ્ચય થકી રહે છે ૧ળા ધર્મની સામર્થતાને કામ ભોગને સંજોગ હણી શકતા નથી કેમકે ધરમની સામર્થતા ઘણી બળવત્તર છે દીપક સમાન અલ્પ ધરમને તો કદાપી વાયુ સમાન વિષય ઓલવી નાખે પણ જાજુલમાન દાવાનલ સેમાન જે મહા ધરમની વાસના તેને વાયુ નડી શકતો નથી ૨૦ જેમ લેમ્પને વિષે માંખી લેપાઈ ફસાઈ જાય છે તેમ વિષયને વિષે ગાઢપણે આશક્ત થતાં પ્રાણી બધાઈ જાય છે. સુકી મતીકાના ગેળામાં જેમ માંખી ફસાતી નથી તેમ આશક્તિ રહીત ઉદાસીન એહવા જે છવા તે વિષયને વિષે બધાતા નથી ૨૧ છે જેમ રોગને કાઢવાને ઔષધની જ રૂર છે તેમ ઘણું દુષણને રોધ કરવાને અરથે કચિત અનીવૃતીપણે પણ દુષ્ટ નથી જેમ કામ ભાગની ત્યાગ બુદી દુષ્ટ નથી તેમ અનુભવ છે કેરીને સહીત જે વરતે તેને કચીત માત્ર અનિવૃતિ છે તે પણ નિવૃતિ છે તે પણ નિવરૂતિની પડે દુષ્ટ નથી. તે ૨૨ છે જેમ શતરની શેવના કરનાર પુરૂષ દુઃખી થઈને કાલાંતરે સુખી થવા ય તેમ કદાપી વિષાને શેવનાર કર્મ કરીને તેહીજ વિષયાદીકથી શુદ્ધ થાય એહવી પણ કોઈની સતી છે ૨૩ છે જે વિષય તે એકાંતે કર્મ બંધનનુજ કારણ છે એહ એકાંત નીયમ નથી પણ જે અજ્ઞાની છે તેને જ કર્મ બ ધનનું કારણ છે પણ જે તત્વ જ્ઞાની સમતા રસમાં મગ્ન છે તેને ન થી છે ૨૪ છે કેટલાક પ્રાણી વિષયને દ્રવ્યથી નહી શેવતા થકા પણ ભાવથી વિષય તે સેવે છે અને કેટલાક માણી દ્રવ્યથી શેવે છે પણ ભાવથી નથી શેવતા પારકી શેવન કરતે થકો પણ તેહનો પરમાર્થ પર મતે ન દતે થકો એ હે જે જ્ઞાની તે કરમમઈ નથી થતો રપ છે એ માટે ઉત્તમ પુરૂષ મહા પુણ્ય વિપાકના યોગે કરી પ્રાપ્ત કરી એવી જેતીર્થકરાદીકની લેI : કિમી તેને ગર્ભ થકી માંડીને પર્ણ વૈરાગ્યધારા ટલી તેથી રદ fi ............ Page #431 -------------------------------------------------------------------------- ________________ (૪૩૩) - ~ જેને વિષય થકી પ્રશાંત થયા છે અને વિશ્રમ રહિત ઇંદ્રીના વિષય ને વિમુખ કર તેણે કરીને 'મનોહર પૈરાગ્યમાર્ગ શેવવાનુ બને અને વિષયને પણ ત્યાગ થાય તે નિશ્ચય થકી વિરાગ્ય દિશાના રાજમાર્ગ છે ર૭ | અને જે ઈચ્છા વિના સેહે જે કોઈ કારણુ યોગે પિતે ઈદ્રીય વિકાર થકી નિવત્ય છે પણ પ્રશાંતને અણ ઉદીરવે કરીને અનિયત્રણાઓ કરીને એટલે ઈદ્રીય નિધિ હજી કરી નથી પણ સેહેજ ચારીત્ર પ્રમુખને યોગે ઈદ્રિીય નિરોધ થયો છે એહવા તૃપ્તવત જ્ઞાની પુરૂષ તેનું વૈરાગ્ય તે પુક્ત રાજ્ય મારગના વિરાગ્યની એકપદી છે એટલે એક ડડી છે જેમ ગાડાં ચાલવાના મા ર્ગને તે માટે માર્ગ કહીએ પણ માણસને પગે ચાલવાનો રસ્તો નહાને થાય છે તેવું તે વૈરાગ્ય પણ નહા કહી. ૨૮ છે બળાત્કારે પ્રેક્ષ્યા થકા વનના હાથીની પેઠે ઇદ્રીય કદાપી વશ થતી નથી ઉલટી અનર્થની વૃદ્ધી કરનારી થાય છે . ૨૯ લાજે કરી નીચુ જુવે છે અને મનમાં દષ્ટ ધ્યાન ધરે છે એહવા ધર્મ ધુતારા પ્રાણી તે પોતાના આત્માને નરકના કુપમાં નાખે છે. જે ૩૦ છે શુભ ભાવને અર્પણ કરીને સદા વપર વીવેચન જ્ઞાન યુકત ભાવનાવાળા જ્ઞાતા વિરકત પ્રણી ઇદ્રીયોને ઠગવાને સમર્થ થાય છે પણ બીજા નથી થતા. ૩૧ પ્રવૃતીને વિષે અથવા નિવૃતિને વિષે જેને સંકલ્પ નથી અને થાક પણ નથી એહવા સભાવે વર્તનારના સર્વ વિકાર દુર થાય છે અને એનું જ નામ અદભુત વૈરાગ્ય પણ છે, જે ૩ર છે " જેમ કાષ્ટનીપુતળીને દેરીના સચારે કરી નાચનારીના માફક નાચતી જોઈએ છીએ પણ તેને કર્મબંધન નથી તેમ લાકીક વ્યવહારને વિષે વર્તતા જ્ઞાની ગીશ્વર પુરૂષ તેહને સસારની પ્રવૃતી પીડા કરતી નથી ૩૩ . એ વૈરાગ્ય દિશાને પરદશની જોગમાયાને નામે પ્રગટપણે બોલાવે છે એ પણ લોકને ઉપકાર કરતા છે એને વિષે દુષણ નથી. રૂ૪ છે શીદ્ધાંતમાં પણ સાંભળીએ છીએ કે અપવાદને વિશે પણ મગવા મ રખી પરખદાને પણ નિરાસ કરવી એ વૃષભ તુલ્ય ગીતાર્થની શુધ જ્ઞાન દીશા જાણવી છે ૩૫ | પરીપક થઇ શકી એવી જે જ્ઞાન દીશા અને જેનું ' કૂળ ઉદાશીનતા છે તે થકી ચોથે. ગુણ સ્થાનકે પણ વૈરાગ્યદીશા પ્રાપ્ત થાય છે | ઇતિ શ્રી વૈરાગ્ય સભાના નામે, પાંચમે અધીકાર સમામ. Page #432 -------------------------------------------------------------------------- ________________ (૪૪૨')) 4 પર્મપદ જે માસ તેને 'પામે છે ! ૧૭ ૫ અને જે ભવાભિનંદી માણી તે સંસારના ભાગનેજ તત્વ કરી માને છે તે પ્રાણી સસાર સમુદ્રને એલલ્લી ન રશકે કેમકે માયારૂપ ઉદકના આવેશે તે માણી કુપથને વિષે જાય છે. ૧૮ તે માણી ભાગનાજ કલીમત તેણે માહીત થયાં. થોમક્ષ માર્ગના સાધનને વિશે પણ ભા ભવા દીગ્નતાપણે નીશ્ચય થકી રહે છે ૫ ૧૯|| ધર્મની સામર્થતાને કામ ભાગના સજાગ હણી શકતા નથી કેમકે “ધરમની સામર્થતા ઘણી ખળવત્તર છે દીપક સમાન અલ્પ ધરમને તો કદાપી વાયુ સમાન વિષય ઓલવી નાખે પણ જાજીલમાન દાવાનલ સમાન જે માહા ધરમની વાસના તેને વાયુ નડી શકતા નથી ! ૨૦ ॥ ' જેમ સ્લેમને વિષે માંખી લેપાઇ ફસાઇ જાય છે તેમ વિષયને વિષે ગાઢપણે આશક્ત થતાં માણી બધાઇ જાય છે.' સુકી સ્મૃતીકાના ગાળામાં જેમ માંખી સાતી નથી તેમ આશક્તિ રહીત ઉદાશીન અહવા જે' 'જીવ તે વિષયને વિષે બધાતા નથી ! ૨૧ ! જેમ રોગને કાઢવાને' ઔષધની જે છે તેમ ઘણા દુષણના રોધ કરવાને અરથે કચિત અનીવૃતીપણા ` પણ દુષ્ટ નથી જેમ કામ ભાગની ત્યાગ છુટ્ટી દુષ્ટ નથી તેમ અનુભવ જોગે ૩રીને સહીત જે વરતે તેને કચીત માત્ર અનિવૃતિ છે તે પણ નિવૃતિ છે તે પણ નિરૂતિની પઠે દુષ્ટ નથી. ॥ ૨૨ ॥ ') જેમ શતરૂની શેવના કરનારા પુરૂષ દુ:ખીયા થઇને કાલાંતરે સુખી થા ય તેમ કદાપી વિષને શેવનારો કમ કરીને તેહીજ વિષયાદીકથી શુદ્ધ થાય ઐહવી પણ કોઇની મૂર્તી છે ॥ ૨૩ ॥ જે વિષય તે એકાંતે કર્મ બંધનનુજ ફારણ છે એહવા એકાંત નીયમ નથી પણ જે અજ્ઞાની છે તેનેજ 'કર્મ એ ધનનુ કારણ છે પણ જે તત્વ જ્ઞાની સમતા રસમાં મગ્ન છે તેને' ન થી ૫ ૨૪ ૫ . કેટલાક પ્રાણી વિષયન દ્રવ્યથી નહી શેવતા થકા પણ ભાવથી વિષય તે શેવે છે અને કેટલાક પ્રાણી દ્રવ્યથી શેવે છે પણ ભાવથી નથી 'રોવતા પારકી શેવા કરતા થકા પણ તેહના પરમાર્થ પર મતે ન દંતા થકો એ હેવા જે જ્ઞાની તે કરમમઇ નથીજ શ્તા ॥ ૨૫ ૫ એ માટે ઉત્તમ · પુષ માહા પુણ્ય વિપાકના ચાગે કરી માપ્ત કરી અહવી જે તીર્થંકરાદીકની લ• ફ્મી તેને ગર્ભ થકી માંડીને પણ વૈરાગ્યધારા ટુટતી નથી - ૨૯ hy, v_' => '' Fix = ? ', ||" Page #433 -------------------------------------------------------------------------- ________________ (૪૩૩) જેને વિષય થકી પ્રશાંત થયા છે અને વિશ્રમ રહિત ઇંદ્રીયોના વિષય ને વિમુખ કરવો તેણે કરીને મનોહર પૈરાગ્યમાર્ગ શેવવાનુ બને અને વિષયને પણ ત્યાગ થાય તેને નિશ્ચય થકી વૈરાગ્ય દિશાનો રાજમાર્ગ છે . ર૭ | અને જે ઈચ્છા વિના સેહેજે કોઈ કારણુ યોગે પિતે ઈદ્રીય વિકાર થકી નિવર્યો છે પણ પ્રશાંતને અણું ઉદીરવે કરીને અનિયંત્રણ કરીને એટલે ઈદ્રીયનો નિરોધ હજી કરયો નથી પણ સહેજ ચારીત્ર પ્રમુખના યોગે ઇદ્રીય નિરોધ થયો છે એહવા તૃપ્તવત જ્ઞાની પુરૂષ તેનું વૈરાગ્ય તે પુક્ત રાજ્ય મારગના વિરાગ્યની એકપદી છે એટલે એક ડડી છે જેમ ગાડાં ચાલવાના મા ને તો મોટો માર્ગ કહીએ પણ માણસને પગે ચાલવાનો રસ્તો નહાનો થાય છે તેવું તે વૈરાગ્ય પણ નહા કહી. ૨૮ બળાત્કારે પ્રેક્ષ્યા થકા વનના હાથીની પેઠે ઇદ્રીય કદાપી વશ થતી નથી ઉલટી અનર્થની વૃદ્ધી કરનારી થાય છે . ર૯ છે લાજે કરી નીચુ જુવે છે અને મનમાં દુષ્ટ ધ્યાન ધરે છે એહવા ધર્મ ધુતારા પ્રાણ તે પોતાના આત્માને નરકના કુપમાં નાખે છે. તે ૩૦ | શુભ ભાવને અર્પણ કરીને સદા વપર વિવેચન જ્ઞાન યુક્ત ભાવનાવાળા જ્ઞાતા વિરક્ત પ્રાણ ઇદ્રીયોને ઠગવાને સમર્થ થાય છે પણ બીજા નથી થતા છે ૩૧ પ્રવૃતીને વિષે અથવા નિવૃતિને વિષે જેને સંકલ્પ નથી અને થાક પણ નથી એહવા સભાવે વર્તનારના સર્વ વિકાર દુર થાય છે અને એનું જ નામ અદભુત વૈરાગ્ય પણ છે, જે ૩ર છે જેમ કાષ્ટની પુતળીને દેરીના સચારે કરી નાચનારીના માફક નાચતી જોઈએ છીએ પણ તેને કર્મબંધન નથી તેમ લાકીક વ્યવહારને વિષે વર્તતા છે જ્ઞાની યોગીશ્વર પુરૂષ તેહને સસારની પ્રવૃતી પીડા કરતી નથી ૩૩ . ! એ વૈરાગ્ય દિશાને પરદર્શની જોગમાયાને નામે પ્રગટપણે બોલાવે છે એ પણ છે લોકને ઉપકાર કરતા છે એને વિષે દુષણ નથી. ૨૪ છે સીદ્ધાંતમાં પણ સાંભળીએ છીએ કે અપવાદને વિષે પણ મૃગલા - 6 રખી પરખદાને પણ નિરાસ કરવી એ વૃષભ તુલ્ય ગીતાર્થની શુધ જ્ઞાન દીશા જાણવી રૂ૫ છે પરીપક થઈ થકી એવી જે જ્ઞાન દીશા અને જેનું કુળ ઉદાસીનતા છે તે થકી એથે ગુણ સ્થાનકે પણ વૈરાગ્યદીશા પ્રાપ્ત થાય છે ઇતિ શ્રી વૈરાગ્ય સભાના નામે પાંચમ અધીકાર સભામ. Page #434 -------------------------------------------------------------------------- ________________ જ (૪૪૪) હવે છ વાગ્યે ભેદાધીકાર કહે છે ને ? તે વૈરાગ્ય ત્રણ પ્રકાર છે. તે દુખગભત. હિં ગરમીત છું #ા તે ગરભીત તેમાં પહેલો દુ:ખ ગરીત તે વિષયાદીફને પામવા કીસસારથી ઉદ્દેગ પામવાનું લક્ષણ છે, એટલે સંસારમાં રહે કે જે પ્રાણી તે ની પાસે ધન્ય દાલત ન હોય અને વિષયાદિક ભાગ પણ ન મીલ્યા હેય તેથી વરાગ પામીને માથું મુંડાવે તેલે દુખે, ગભીત વાગે કહીએ, ઈ,સ બધી મન સબધી જે ખેદ તેથી ઉપજે જ્ઞાન તે અધ્યાપક, કહેતાં તુર હીકારી ન થાય આત્મની પુષ્ટી કરતા થાય કેમકે તે પ્રાણી પોતાને અર ભીલાષ કરવા યો એ ધનાદીની વસ્તુને પામીને ભિખને છોડીને પાછું ગ્રહસ્થ પણ અગીકાર કરે છે ૨ | R , , , , " ' ઈr n : દુઃખ થકી જે વૈરાગ પામે છે તે તો પ્રથમથી જ પાછા ગ્રહસ્થાશની ઇચ્છા કરે છે જે દુઃખ ટળે તે ઘેર જઇએ જેમ અધીર કરૂષ જે કાયરા તે સગ્રામને વિશે જતે થકો વનની ગલીમાં ભરાઇ બેસવા ઇચ્છા કરે છે તેહ ની પેઠે ૩ પ્રાણી વાદ વિવાદ કરવાને શુતક ગ્રંથ ભણે છે આજી, વિકાને અરથે વૈદક મમુખનાગ્ર ભણે છે પણ સમતા રસની નદી એવી શીધાંતની જે પદ્ધતી તે ભણતા નથી છે . જ છે.' ' ', - જે સમતા અમૃતના ઝરણને પામ્યો નથી. તે. ગ્રથના પલવાર માત્ર કહે તાં ખડ ખડ માત્ર કરી ગર્વની ગરમીને ધરીને જ વરતે છે પણ તૈનાર હસને પામતા નથી ! ૫ છે જે સાધુનામાં માત્ર કરીને પોતાનુ જીવીતવ્ય પણ રાખે છે તે પણ ગ્રહસ્થ તુલ્ય જ છે પણ ગ્રહસ્થથી ન્યારા મથી કેમ જે જેણે આગળ ઉછાહ ધર નથી જે ગુણ પામીને પડઘોઈ પણ થયાને થી એવા જે છે તે તો ગુણને પામ્યા 'નથી'. tit r ' . . * અહો ઘરમાં ખાવા તો પેરૂ અન્ન પણું મળતું નથી ને દીક્ષા લીધા છે કી લાડવા મળે છે તે માટે દીક્ષા લેવામાં શુ દુખ છે એવું જાણીને જે"દીક્ષા લીવે છે તેનું નામ દુએ ગભીંત વિરાગ જાણવું છું "એ તે પ્રથમ દુખ ગભત રાગપણું બાંધ્યું હતું ગભત વરાળ કહે છે. શાસ્ત્રને અભ્યાસથી પ્રગટયું જે સસારનું નિરગુણપણું તે મહું ગબતે વેગિ થાય છે તે બાળ તપસ્વી પ્રમુખના જણવા એટલે જે 'અજ્ઞાત અમ” હેર્યાગ વિના જોગ ધારણ કરે તે સમજવા : - - - - જે શીધોતનુ ઉપજીવન કરી પણ સુત્ર-વિધી અર્થ કહે છે તે મા " - - - Page #435 -------------------------------------------------------------------------- ________________ જ - -- ~ - જ કામ - = = = = '' - 1 -- ' - = : * ' (૪૩૫) શું જે દુષ્કરણું કરે છે તે પણ તેને એહેજ જાણવો છે ૮ સંસારના દુ:ખ થકી મુકાવવાના હેતુથી જે મુશલમાન વિગરે લોકો ઘોડા પ્રમુખને દુઃખી દેખી તે દુખ થકી છોડાવવાને દયા ભાવ કરી તેને મારી નાખે છે એટલે એમ ધારે છે કે આ ઘેડે દુઃખે કરી રીબાય છે તેને મારી નાખવાથી તે દુઃ ખથી મુક્ત થશે એમ ઘારી દયા લાવી મારી નાંખે છે તે પણ શુભ પરીણા મની બુદ્ધી સખે છે તે છતાં પામાર્થે તો પાપજ છે તેમ મહ ગતને પામાર્થ જડે નહીં એ એને પરીણામ શુભ હોય તો પણ પરમાર્થે જ્ઞાનની રૂચી થાય નહી ૧૦ ( જે અંતરગમાં લીન થઈ રહ્યા છે એહવે હાડ વેદ જવર (તાવ) દુ ખ દાઈ થાય છે તેમ એને પણ જે પ્રમાદી ગુણ થાય તે પણ ઘણુ કરીને કેવળ દુષણ ભણી જ થાય પણ ગુણી ભણી ન થાય કેમકે અતરગ મીથ્યા – ગયા વીના વૈરાગ્ય તે દુઃખદાઈ છે ! ૧૧ છે કુશાસના અર્થને વિષે ડા હ્યા થાય ને શાસ્ત્રના વિપરીત અર્થ કરે સવાછ દપણે વરતે કોઈ સાથે ક્ષમા રા ખે નહીં. અને ગુણની પ્રસ સા ન કરે છે ૧૨ ના - જે પોતાની મોટાઈ કરે પારકા અવરણ વાદ બેલે હિ કરે કપટ ર છે ખે પિતાના પાપ ઢાંકે પોતાના સામર્થ ઓલ ઘીને કીયા કરે તે આર્ત ધ્યાની કહેવાય છે ૧૩ વળી જે ગુણી પુરૂષોનોગ્રી ન હસ બીજાના કરેલા ઉ પકારને વિસરી જાય તીવ્ર કર્મ બંધની ચિતા સહીત વરતે અને શુભ અધ્યા ત્મના અધ્યવસાય રહીત વરતે ૧૪ * - શ્રદ્ધાસુદુતા ઉધ્વતતા મધુરતા અવિક્તાપણુ એ મોહ ગભત વાગ્યા ની પર પરા જાણવી છે ૧૫ છે એ રીતે મોહ ગભત વિરાયનું સ્વરૂપ કહ્યું હવે જ્ઞાન ગર્ભીત વૈરાગ્યનું સ્વરૂપ કહે છે જે સમ્યક રીતે તત્વની ઓળખાણ કરે સ્યાદવાદ દ્રષ્ટીએ વરતે મેશનુ ચૈતન કરે મોક્ષના ઉપાયને ફરશે અને તત્વ દિશા દેખવાનો અર્થ થાય તે જ્ઞાન ગર્ભીત વૈરાગ્ય જાણવું છે ૧૬ છે જેહનો વિચાર પુણકારી હોય વશીધાંત તથા પરશીધાંત સબંધી બુદી હોય તેને વૈરાગ્યની વાત કહીયે અને એહવાને જ જ્ઞાન ગત વૈરાગ્ય થાય જેને રવાસ પર શાસના વ્યાપારનું પ્રધ્યાનપણું નથી તેમજ કીયાને વિષે પણ ધ્યાનતા નથી તે નીશ્ચય થકી કીનિ નિરમળ સારભુત જે ફળ તેને ક્યારે પણ પામે નહી ૧૮ જે સમકતા તે માન સારવ કહીયે અને માત્ર તે મન ભકત કહી છે ' ' - - — 5 - " w Page #436 -------------------------------------------------------------------------- ________________ (૪૩૬) AFTET - 1 એ એહવુ શ્રી આચારગજુ સુત્ર માહે ગત પ્રત્યાગત કરીને કહ્યું છે, જસમતિ પાસહા તમોણતિ પાસહાજો; તે માટે નિયામકતાપણું જાણવુ સિઝતિચરણ રહીયા દસણ રહિયાન સીંઝતી, ઇતિ વચનાત તે માટે સમકીત તે સાર ભુત જાણવુ છે ૧૮ આશ્રવનો ત્યાગ તે જ્ઞાનનું ફળ છે અને અનાશ્રવનું ફળ તે વિષયમાં ઉજમાળ થાય વિષયનો ત્યાગી હેય એનું નામ નિશ્ચય સમકીત કહીંએ કારક સમકેતીની એવી દ્રષ્ટી હેય એટલા માટે નિશ્ચય નય પ્રતીત તે શુધ ચારીત્રવંતનેજ હોય છે ૨૦ છે બાજ્યથી ધનકણ કંચન કામની પ્રમુખ બાજ્ય વસ્તુનોજ ત્યાગી થાય એ વ્યવહાર ચારીત્રના પાળવાથી તે પ્રાણી વ્યવહાર દ્રષ્ટીએ જ ચાલે છે આ ને જેને સમકિત સહીત જ્ઞાનની પ્રવૃતિ હોય તેને જ અતરગ પ્રકૃતિનું સાર કહીયે છે ૨૧ સમસ્ત વયની વાસના રહિત થકા એકાંતે છકાયની રક્ષાની શ્રધા કરતા થકા સાકીતની શુદ્ધતા ન કહેવાય પણ સ પુર્ણ નયની અપેક્ષા દ્રવ્યોથીક પ્રયાયાર્થીક નયન યથાર્થ પણનો લાભ નહી જ થાય માટે શુધ ન યની અપેક્ષાએ વર્તવુ. રર જે જગતમાં વર્તમાન અનાગત તથા અતિકાળના જેટલા શબ્દ પરજાય વ ચનના છે તથા પદાર્થને જેટલા અર્થ પરજાય છે તે સર્વ પરજાય નીથી એક જ દ્રવ્ય છે . ૨૩ ! પદાર્થ તે સર્વ પર પરજાયનઈ હોય તે આવી રીતે જે અનુતિ સહચાર સ્વપણુ જાણવુ અને પરમાણુ તે વ્યતીપણે કરી જાણવુ. | ૨૪ છે જેટલા પર પરજાય છે તે સર્વ પિતાની આસ્તીકયતાના અજગથી જાણ વા તે અપી પોતાના છે તો પણ ગત ભાવે છે અને પોતાના પરજાય તે સામાન્યતાણે છે કે રપ એ પર પરજાય જો પણ તાદાભ્ય ભાવે નથી તેપણ વ્યવહાર નયના જેગથી તેહનો સબંધ છે જેમ ધનનો ધણી અને ધન તે જુદા જુદા છે તો પણ શુક્ષ્મ બુધીયે વિચારતાં તેમનો સબંધ જણાય છે ૨૬ તેમ અભીનપણે જ્ઞાનના તથા ચારીત્ર સબધી પરજાય મુનીને પણ હોય જ પણ તે અભીન છે તો પણ ઉપયોગ પણે વિચારતાં નિશ્ચય નયે પિત પોતાના જ છે પણ વ્યવહાર એક આત્માના છે એમ કહેવાય છે ર૭ મે જો એ મ ન કહીયે અને અભાવના સબંધથી ગવેષણા કરીએ તો કેવી ગતી થાય આધારનંતર નિરૂપકતાને ભાવે વિચારતાં ૬િ વિન યાતે એટલે પૃથક ભાવતા ના દેષ કરવાથી વિશે અને તે બેહુથી અત્મા ભીન્ન તેથી ૨૮ માં - - - : - - - - - - - - - - - Page #437 -------------------------------------------------------------------------- ________________ * . = = === I !. ~ * (૪૭) વપરાય અને પરપરજાય.સબધથી સુત્રને વિષે પણ એમાં ખાડ્યું છે કે સઘળ એકતા ભાવે જાણતાં એગે આયા ઈત્યાદીક સઘળશાન તે સંગ્રહ નવે કરી એકજ છેર૯ માટે ચીતની આશકિછે અને બુદ્ધિની પાવતાએ અભ્યાસ કરવાથી પિતાના કાર્યપ્રણાદિકને આશ્રય આપતો થકે પરજાયના એક અર્થને જણને પણ બંધ છે, પિડીત તે સભાવને જાણે, જે એ જાણઈએ . સર્વ જણ ઈ-ઈતિ વચનાત ll ૩૦ . . . યપી કેવળજ્ઞાનને વિષે તે કાંઈ પણ પ્રતી વ્યક્તિ ન તો પણ કોઈ ઠેકાણે એક અસનુજ ગ્રહણ કરવું છે ને કોઈ ઠેકાણે સરસ ગ્રહણ કીધા છે કે ૩૧ છે તે પણ અનેકાંત આગમની શ્રધા તે અસખલીતપણે સદા પ્રવર્તે છે માટે અનેકાંતતાપણો અંગીકાર કરતાં જ સમકતપણુ છે તથા ઉત્સર્ગ અને પવાદ નિશ્ચય વ્યવહાર તેના સંપુર્ણ અર્ચનો નિશ્ચય થાય છે . ૩ર છે , આગમના અર્થનું ઉપનય જે થાપવુ તે થકી મા જે બુદ્ધિવત તેનું સર્વ વ્યાપકપણે વર્તે કાર્યાદિક જે વ્યવહાર છે તે નિશ્ચયપણે ચીત્રામણુની રેખા સરિખો છે શ્રેષ્ટ રૂપ કરવાને જેમ આળેખ કરે તે સરીખે વ્યવહાર છે અને સમગ્ર રૂપ કરવાને સમાન તે નિશ્ચય નય છે . ૩૩ છે તે માટે અને કાંત 'નેય અંગીકાર કરીને પ્રવર્તનારા વૈરાગ્યવતને પણ કુગ્રહો કહીયે તો બીજા માત્ર નામ ધરાવનારા હોય તેની તો શી વાર્તા એક નયવાળો શાસ્ત્રના અને બાધ કરતો જણવો તે જે પણ જેને ભાસ છે તે પણ પાપકારી, જાણો, કે ૩૪ - ૧ : ' ' ઉઉત્સર્ગ માંગમાં અપવાદ માર્ગમાં વ્યવહાર માર્ગમાં નિશ્ચય માર્ગમાં જ્ઞાનને વિષે અને કયા નયને વિશે જે કદા ગ્રહ નથી તો તેને જ્ઞાન ગ પણું છે અને તે જ્ઞાની પણ છે કે ૩૫ જે સ્વશિધાંતના જાણવાથી અને ન્ય શાસનુ જાણવુ તેમજ સમાઈ જાય છે જેમ પરાર્ધ નામે ઉ૪ ગણીત છે તેમ સમુ પણ સમાઈ જાય છે અને તેટલું જ્ઞાન પામીને પણ જે અજ્ઞાનપણ રહે તો તેને જ્ઞાન ગર્ભિત બીલકુલ નથી એમ જાણવું. ૩૬ 1 - પોતાના સ્વાર્થને વિષે સઘળા નય સત્ય છે કે તે પરમાર્થની ચાલનાને વિશે નિષ્ફળ છે અને તે નયના વિવાંદમાં જે મધ્યસ્તતા ન આવી તે તેને જ્ઞાન ગર્ભિતા છેજ નહી . ૩૭ છે જે આજ્ઞા બ્રાહ્મ અર્થને આજ્ઞા ગ્રહન હી આગમ પ્રમાણે ગ્રહવા પોગ્યને આગામે ગ્રહે નહી અને યુક્તિ રદ્ધને યુ I પિ વડે ગ્રહે નહીં એમ સહુને પોત પોતાને ઠેકાણે જોડી જાણે નહીં તે ! * * - - - - - Page #438 -------------------------------------------------------------------------- ________________ (૪૩૮ છે , - - તેને જ્ઞાનભિતા મુળથીજે નથી. એમ જણવુ ૩૮ " ' ' ઉપર કહ્યાં મુજબ તે ગીતાર્થને ફામ ગર્ભિત વૈરાગ્ય છે પણ અગીતા ને નથી એમ ઠરયું તે પણ તેના ઉપચાર થકી “અગીતાર્થને પણ ગીતાર્થની મિષ્ટાચે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે . ૩૮ છે તેમાસુમ દ્રષ્ટીભગ્રસ્ત પણ અંગીકાર કરીને અને પરદુષણ તજીને વર્તવુ સર્વ જગતને જીવનુ હીત ચીતવવુ મૈત્રી ભાવ ધરવો શુધ કીયાને વિષે ધણો આદર કર ઊપચોગ, ધરો અને ધર્મ મારગમાં લોકને જોડવા એજ શેટ છે. કof - મુગાને તથા આંધળાને મને બેહેરાને બોલવામાં દેખવામાં અને સાંભનવામાં ઈત્યાદીક પારકા-વૃનતને વિષે જેણે ચેષ્ટા તજી છે અને પિતાને ગુ ણના અભ્યાસ કરવામાં જે ઉત્સાહવત છે જેમ દરીદ્રી ઘન કમાવાને ઉજમાળ હોય તેની પેઠે ઉજમાળ કે વર્તે છે. ૪૧ ] કામના ઉન્માદનું વમન કરનારા મદમા સમુહને ટાળનારા ઈસ્યા રૂપ તંતુના તોડનારા અને સમતા રૂપ, અમૃત કુંડમાં ભજન કરનારા ૪ર છે !', , , ; - તથા ચીદાનંદમયપણાના સ્વભાવથી સર્વદા ચળાયમાન નહી એહવા વા તૈનુકવત જે હોય એ ત્રીજા જ્ઞાન ગર્ભિત વિરાગ્યના ગુણની લક્ષણાવળી કહી છે ૪૩ ઈહાં જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય તે ગ્રહવા યોગ્ય છે અને હુ ગર્ભિત - રાગ્ય તથા દુખ ગર્ભિત વૈરાગ્યનુ ઉપમર્દન કરીને પિતાના અધ્યાતમા ભાવના પ્રસાદ થકી કદાચીત જ્ઞાન ગરમીત વૈરાગ્યનો ઉપયોગ થાય છે - ઈતિ શ્રી વૈરાગ્ય ભેદ નામે છઠો અધીકાર સમાત - - - હવે સાતમે વઈરાગ્ય વિષયાધીકાર કહે છે.. પ્રથ્વીને વિષે વિષયમાં અને ગુણમાં એ બે પ્રકારે વૈરાગ્ય પ્રવરતે છે તેમાં વિષય વૈરાગ તે અમુખ્યપણે કહ્યું છે બીજી અધ્યાત્મ ભાવ ચુક્ત ગુણ વૈરાગ તે મુખ્યપણે જાણવું છે.૧ I ? , " } $ જે વિષય વૈરાગ છે તે પ્રમીગોચપણે વરતે છે પણ નિશ્ચયથી શાતા પુરૂષને રૂપ, રસાદિકને વિષે આશક્તિ, કરે નહી. જે વિરક્ત ચીતવાળા તે અવિકારી થકાજ હોય; કેમકે જે અધ્યાત્મ રૂપ અમૃતધારાને વિષે મને કરતા હોય તેને વિષયની, ધાર શુકરનાર છે અથાત તેને-કાંઇ વિષયની ધાર પીડા કરતી નથી. પર છે, , , ; , , , , , , , , ; ' જોગીશ્વર અનહદ ના સહીત છે તેને યોગ મરગે-કરીને સર્વ શહેર | પૃષીને હર્ષપદ. અથવા તેહપ અથવા કાર ધવની મનુમાં ધરે છે તેને - * * * ** ------- - Page #439 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) પ્રશ્ન કારે જે નાદ ઉઠે છે તેનું નામ અનહદ નાદ કહીયે તેણે કરી જે યુક્ત છે તે તેવી યોગીશ્વરનુ મન ભલી વિસ્તારવતી આંબાની મજરીને વિશે વિ. ચરતી “જે કોકીલા તેના મનોહર શબ્દ સાંભળીને શું મગ્ન થશે. અરયાત નહી જ થાય છે , “ ! * સીના સુકોમળ હાથમાં રહ્યાં જે કકણ તેનો શબ્દ સાંભળીને પુર્ણપણે છુ. મ્યાં છે લોચન તેની અનુભવન દિશા રૂપ, નાટક કરનારી સાથે પ્રીયકારી સગીત બધ કીધા તે તેમાં યોગીશ્વરનુ મન ગાય નહીં એટલે લોભાયા નહીં ૪ , - • ' સ્ત્રીની પચમ રાગની ઘૂળતાને સમતા પદની શ્રેણીના મધુર આલાપ ની રતીવાળા શુદ્ધ ચેતનાવત જેગીને રૂચે નહીં એટલે શુદ્ધ ચેતનાવતને ખલના કારી ન થાય. છે પ - અવિનાશી, સહજ નિરમળ અને વિસ્તાર પામતુ એહવુ જે પોતાનું સ્વરૂપ તેહના જોનારા ગીશ્વર તેને તે જેનું નિરતર સીલ ક્ષય છે અને વીર્ય રૂધીરથી ઉપન્યુ એહવું જે સીઆટીકનું રૂપ તે પ્રિયકારી લાગતું નથી.હા જેહને નાશ નથી એવો અનુભવ દિશાને જોવામાં રસ છે તેવો રૂપ તે બીજાને જોવા યોગ્ય છે તથા નાશ વરતે છે અને ચર્મ ચક્ષને વિષય છે એડવો જે રૂપ તે જોવા થકી, તેને જે રસ તે નિશ્ચય નય થકી હર્ષકારી ન થાય. | ૬ | . રતિ સુખને દેખીને તથા સીના નેત્ર વિશ્વમની ચેષ્ટા કરીને અબુધ જે અજ્ઞાની પ્રાણ તે ઘણો હર્ષ પામે છે પણ એ વિભ્રમ વિલાસાદિક તે સુકૃત રૂપ પર્વતને વન્ન થઈ ભેદે એવાં છે માટે ગીશ્વરની દ્રષ્ટી તેમાં રમતી નથી ૮ - કસ્તુરી- માલતિનાં પુષ્પ એલચી ચદન તથા કપુરની સુગધી તે પંડીતા લોકોને મગ્ન કરતી નથી તેમને તો નિરૂપાધિક અનુભવ ગોચર સ્વરૂપ ચીદાનંદને વિષે ભગ્નપણુ વરતે છે પણ રૂપાદિકને વિષે મનાપણ નથી. છે ૮ !! જે ઘણા કાળ સુધી ઉપયોગમાં આવે જેની સુગધીને વિભાવદીશ રૂપ વાયુ હરી શકતા નથી. એહવી જે સીળ સુગધી તેહને મુકી ગીશ્વર નુ ચીત અન્ય સુગધીમાં ભાતુ નથી. ૧૦. - જેમ વિશ્વર-થતાં જે કમળ તેના સ્વાદ સુગધ યુક્ત રર્સ મગ્ન થયા એહવા જે ભ્રમર તે નીરસ કુસમ ઉપર રતી પામે નહીં તેમ અધ્યાત્મ રૂપ અમૃત રસના ભગી પ્રાણી તેને બીજા શર્કરાદીક મધુર રસની અપી Page #440 -------------------------------------------------------------------------- ________________ (૪૦) રજતા ઉપજતી નથી ગધતાપણું કરે નહી ૧૧ - 1 ' જે આગળ કડવા વિપાક આપે એવાં મધુર રસે શું સારૂ વળી પ્રગટ પણે રીર્ચરીધી સ્ત્રી વિષયાદી સુખ પામ્યા અને તે પાછાં જતા રહે તેથી વિકીયો પ્રગટે તો તેવા સુખથી શુ સારૂ જે સદાય અવિકારી એવા પુર્ણ નવમે જે શાંત રસ તેને વિષે મેન મગ્ન છે તે પુરવે કહ્યા એહવા રસ શુ ફાયદો થાય અરથાંત કાંઇજ નહીં; ૧૨. ' ' - 1 : '' એક અચરતી જુવો કે રસના લાલચી તે મધુર રસને જોઈને અથવા ખાધાની વાત સાંભળીને કહે છે કે મહારા મુખમાં પાણી ભરાય છે એટલે જીભથી પાણી પડે છે અને સર્વ વિરતી જે મુનીરાજ તે માસાદીકે મધુર રસ ખાધે આગળ માઠા વિપક આવસે તેના ભયને વિચારી બેઉ આંખે પાણી આણે છે એટલે આંખમાંથી આંસુ પાડે છે કે ૧૩ ' ' ' , ' , - * ઇહાં ચરણકરણદીક જે ગુણ તે રૂપ ફુલે પુરી એવી નીરમળ જે સુવી કલ્પ કેહેતાં મનકુળતા રૂપ સેજ્યા તેહને વીષે સંતોષ રૂપે સ્ત્રીને આ લીગન દઈને સુવે છે તેવા મુનીરાજ તે બાજ્ય સ્ત્રીના સ્પર્ષ વિશે મને કેમ કરે અથત ન કરે. ૧૪ ' ' ' , , * 'રૂદયને વિષે નીવતી સુખને ધરનારી જે પ્રાણી તેને બાવનાચંદનના લેપની વિધી તે હર્ષ આપતી નથી તથા સદૈવ નિરમળ ભાવને ધરતા જે બા ણી તેને જળ સ્નાન વિધી તે નિષ્કસ જાણવી. ૧૫ ” ભેગી પ્રાણી સ્ત્રી સાથે વિલાસસભર્ગની સુખે કરી જન્મારો સફળ માને છે અને જોગીશ્વર પુરૂષ મદન જે કેમ તેની ચેષ્ટા સપના વિષયની આકરી મુરછા તુલ્ય માને છે. માં ૧૬ ' ' . ' ' . ' ''વિરાગી જીવને આ ભવમાં ક્ષણેક સુખ આપે એવો જે વિષ તે ની ય થકી કાંઈપણ હર્ષકારી નથી કેમકે ત્યાગી પ્રાણી તે પરલોકે વિરગાદી - નાં સુખ તેનું વીષે પણ નિષહી છે અને તે તે માત્ર મિક્ષ સુખનાર અભીલાષી છે કહે છે " ''ગર્વ અંજ્ઞાને વિખવાદ અને મત્સરને રૂપ ભાવની પીડાથે રહીત એહવા જે દેવતા તેના જે વિષયાદીક સુખ તે પણ વિષમીશ્રીત દુધપાકના ભોજનની પકે સારા નથી અરાંત દવતાનાં વિષય સુખ તે પણ ઝેર સમાન છે. ૧૮ કેમકે સીના વયોગરૂપ અગ્ની તેઓ રૂપ વાયરે કરીદોમ્પમાન ( અહેવા જે શક રૂપ અની મગટે તેથી રમન વતાને પણે પીઠ " ! !F G : Page #441 -------------------------------------------------------------------------- ________________ થાય છે તે વારે સ્વરગમાં ‘૧૯ કહેવાય.’ (૪૪૧) પણ દેવતાને સુખની સ્થીતી છે એવુ કેમ 1.), こ - જૈને વીમાનું સપા માટે છે એવા દેવાને પણ ચવન વેળાએ જે દુ:ખ પ્રગટે છે તે દુઃખથી દેવતાનુ રૂદય માત્ર ફાતુ નથી તેનુ કારણ જે રૂદય તે વજ્રના પરમાણુયે કરીને ઉત્પન કરેલુ છે તેથી ઘણા કણ છે માટે ફાટતુ નથી. ૫ ૨૦ ૫ જેમ નિખીડ તદન વર્તના ચંદનના વિલેપનવાળાને પરવતની ભુમીયે અથવા ખીજા કોઇ પણ વૃક્ષ રતી થાતી નથી તેમ મેાક્ષના અરર્થીને વિષય ઉપર મતી થતી નથી તેમજ મનુષ્ય તથા સ્વરર્ગ પ્રમુખ સમગ્ર ગતીને વિષે પૂણ મીતી થતી નથી. ૫ ૨૧ ॥ *, એમ વિચારી શુભ બુદ્ધી સ્થીર કરીને જેને ખીજા વૈરાયષ્યના ગુણ પ્રગટયા છે તેવા યાગાને આત્મગુણને વધારે એવી તુરૈનાનુ આગમ રૂપ વૈરાગ્ય પ્રગટ થાય રરુ t *? ' 1 ' ล '' વિષ્ણુળ લબ્ધિ ચારણ લબ્ધિ માહાટી આશી વિષ લબ્ધિ પ્રગુપ્ત અનેક લબ્ધિયા જો પણ ઉપજે તેપણ તે વૈરાગી મુનીને અહકાર ભણી થાય નહી માત્ર એક મુક્તિ સુખ વિના પુલાલના પુજ રૂપ તે માને છે. ૨૩ પડીને કોઇ માટા અતિશ યાદીક ગુણના સમુહે સહીત હોય તે ૫ણ મૃદ નકરે અને તેથી કાંઇ અધીકતા પણ ન ગણે માત્ર પોતાના શુધ સ્વભાવમાંજ આનંદ પામે ! ૨૪ ૫ પાતાના યને વિશે મુકિત, સુખ ઉપર પણું લુબ્ધતા નથી અનુષ્ઠાન રૂપ સહેજ નદના કલાલને મળતી અસગા તુષ્ટાન રૂપ દશા તેને વાંછે છે પામે છે. ૫ ૨૫ k ' ! !' ', ! 1 વૈરાગ્ય વિલાસી પુરૂષને એવી બુદ્ધી,ઉપજે છે અને તેવા ઉદાર પ્રકૃતી વાળાને યશ રૂપ.જે.લક્ષ્મી તે હર્ષ ધરીને વરવાને ઇચ્છે છે ૫ ૨૬ ॥ 1 ઇતી શ્રી, સાતમે વૈરાગ્ય વિષયા ધીકાર સમાપ્ત, હવે, આઠમા મમતા ત્યાગા ધીકાર કહે છે, f ,, ' رد 12 એક સદ * પુરૂષની જે * મમતા રહીત પ્રાણીનેજ વૈરાગ્ય સ્થીર પણ રહે છે તે માટે બુદ્ધીવત માણીયે અનર્થ દાયક જે મમતા તેને તજવી તા ૧ ૫ જેમ સર્પ કાંચળી કા-ઢવાથી વિષ રહીત થતા નથી તેમ જેને મમતા જાગે છે તે વિષયને ત્યાગ કરે તાપણ ત્યાગી થતા નથી ॥ ૨ ॥ $ Page #442 -------------------------------------------------------------------------- ________________ (૪૪૨) જે ગુણ સમુહને મુની રાજ્ય ઘણા કણે કરી પ્રગટ કરે છે તેને મમતા રૂપ રાક્ષસી એક કળીએ ખાઈ જાય છે ૩ કેવુ આશ્ચર્ય છે કે સીયા રે જવની પેઠે મમતા રૂપ સી તે જીવ રૂપ ભરતારને પશુ રૂપ જે મર્કટ તે રૂ પ કરીને સગ્ર પણે અજ્ઞાન રૂપ જડી બુટીના બળ થકી ઘણે પ્રકારે, નચાવીને રમાડે છે. ૪ એકલે ચેતન પરભવે જાય છે અને એકલો જ આ ભવે આ છે પણ મમતાને વશ થઇને રત્ના દેવીની પેઠે મીથ્થા સગ પણ ન્યાત જાત વીગેરેની કલ્પના કરે છે પ . જેમ એકવડા બીજ થકી ઘણી ધરતીએ વડ વ્યાપીને વીસ્તાર પામે છે તેમ એક મમતાના બીજ થકી ઘણુ પ્રપંચની કલ્પના ઉડે છે' માતા પિતા ભાઈ બેન સ્ત્રી એ સર્વ મારાં છે પુત્ર પુત્રી મીત્ર પણ માહારાં છે ન્યાતી પરીચીત એ માહરાં છે છે એ પ્રકારે મમતા રૂપગ દીવશે દિવસે વધતી જાય છે તેને મટાડવાને કોઈ પણ જ્ઞાન રૂપ ઔષધ વિના સમર્થ થતો નથી ૮ છે જેમ વેળા કળા ઉઠીને વિપ્ર બે માસ નુ લેવા ગયો તેની પિકે એ ક મમતાએ કરીને નિ સક્ષણે આર ભમાં પ્રવરતે છે મમણ શેઠની પs ધનને લોભે કરી દડે છે કે ૮ પરભવમાં ઈહાંનુ કુટબ સરણ આધાર નથી તો પણ કુટુંબને પોષવાની મમતામાં ખેદ પામે છે કે ૧૦ ' ' ' પિતે એકલે ધનને મેળવીને મમત્વે કરીને ઘણા લોકને પુષ્ટ કરે છે પણ પરભવમાં આકરાં નારકીનાં દુઃખ આવશે તેવારે એકલેજ ભેગવશે ! ૧૧ છે જીવતે આંધળે નથી પણ મમતા કરી નાસીક પદાર્થને ખરૂ કરી માને છે તેહને મીષ્ઠા દ્રષ્ટી અધ કહીયે કેમકે તેની ચર્મ ચક્ષુ છે તો પણ તે ચક્ષુઓ કરી આત્મીક અર્થને નથી દેખતે માટે એને દેખતે પણ આંધળો સમજ છે અને જે જાતી અધત છે પણ જ્ઞાનીને સગે અત્માને જુવે છે માટે એ બે પ્રકારના અંધમાં ઘણો અતર છે કે ૧૨ રાગ દીશાએ કરીને પ્રાણને અનિત્ય માને પણ પ્રાણની લેનારી ને સી તેને મમતાને વશ થઈને વલભ જાણીને હર્ષ પામે છે ૧૩ છે તે સી ના દાતયપી હાડકાના છે તે પણ તેને કુદકુલ જેવા જાણે લેમ જે લાળ તેણે કરી ભરેલ મુખ હોય તેને ચક્ર તુલ્ય વખાણે અને સ્તનમાં માંસના ગાંઠા છે તેને સોનાના કાસ સમાન લેખે છે એવા સર્વ મમત્વને લીધે થાય છે. ૧૪ Page #443 -------------------------------------------------------------------------- ________________ (૪૪૪) વળી સી કેવી છે જેના મનમાં કોઈક હોય અને વચનમાં વળી બી જે કોઈક હોય અને બેગ તે વળી કોઈ ત્રીજાની સાથે કરે એવી છે તેને વૈરાગી પુરૂષ કહે છે એ સી થકી સર્વ સ૩ એટલે સ્ત્રી સર્વથી ભુડી ગણે છે પણ જે માણું મમતાવંત છે તેને એવી ચચળ નેત્રવાળી સ્ત્રીને સતી માને છે કે ૧૫ સ્ત્રી પોતાના રાગી ધણને મરણ થાય એવાં કામ ભળાવે આ ને તે પણ મમત્વે આળ પુરૂષ તે કાર્ય કુટાઈ પીટાઈને કરે વળી સ્ત્રી વ્યા ભિચારણું હોય તે પણ તેને ભોળી કરી માને તે ઉપર એક દ્રષ્ટાંત છે દુલાલી કહેતી ખાપડી, અવળા ખ્યાલ ન ખેલ; જ્યાંથી લાવ્યા લાકડી ત્યાંની ત્યાં જઈ મેલ. + ૧૬ છે જેમ મમત્વની ચેષ્ટા તે દુલ લીલા સરીખી છે તેને વશ થઈ રહ્યા. એહવે જે પરૂષ તે હાડ માંસ વીષ્ટા મુત્ર તથા ચર્મથી મઢેલી હાલી જેવી સી ઉપર પ્રેમ કરે છે મમતવ ધરે છે ૧૭ છે વળી મમત્વે કરીને પિતા ના પુત્રને રમાડે તે વખતે તેને બાપ બાપ કરી કહે અને તે બાળકના હાથની આંગળી રલેષ્મથી ભરી હોય તેને અમૃત સમાન જાણે છે ૧૮ . મેહ થકી બાળકની માતા પિપાના બાળકને કાદવે ભરયો હોય તોપણ નિસિપણે ખોળામાંથી મુકતી નથી વળી વિષ્ટએ અશુચી હોય તે પણ તે બાળકને તેની માતા મોહન વશ થકી તેને પવીત્ર ગણે છે કે ૧૮ છે જેમાં ધરતી શાસ્વત દઢ છે પણ ધતુરાના ફળ ભક્ષ કરનાર પ્રાણીને ફેર આવે છે ત્યારે તેને ધરતી ફરતી જણાય છે તેમ માતા પીતાદીકનો સબધ સંસારમાં એ નાદીને સાશ્વત છે પણ મેહ વડે મુઝાણ પ્રાણી એમ કહે છે જે માતા મા રી ગઈ હવે કેમ થશે શી રીતે ચાલશે છે ૨૦ . તેમ પ્રત્યેક જીવ પણ જુદા છે અને તે કઈ ગતીથી આવ્યા અને કઈ ગતીએ જશે તેમજ પુદગળ પણ જુદા છે તથા શરીરને સમ પણ સુન્ય છે એ રીતે જે દેખે છે તેને દેખતે જાણ છે ૨૧ છે જેમ દોરડાનુ શાન થયે સર્ષની ભીતી નાશ પામે છે તેમ હું અને સીઆદીક માહારી છે એહવે મમત્વ થાય છે તે ભ્રમ હેતુ છે તે ભ્રમ ભેદ "જ્ઞાન નજરે જોવાથી નાશ પામે. ૨૨ ૨ એ સંસારનો સબંધ શું છે એમ આત્મ વત્વને સન્મુખ ઓળખવાની ઈચ્છા થઈ એટલે મમતા તરત નાશ પામે આત્મ જ્ઞાનની આગળ મમતા કી હા કણે રહે જ રહે ૨૩ ! જેમ કામ પુરૂષ સી અથ ધરે તે ! - મન * * * [ Page #444 -------------------------------------------------------------------------- ________________ (૪૪૪) v= = = m મમતાની : “ - - - મા સર્વ પદાર્થને 18 મકારની નથી. - - - - - - - - - - - - - - - - - - - - - સ્ત્રી પામ્યા વીના કોઈ પણ ઠેકાણે રતિ પામે નહીં તેમ તત્વનો જણ પુ. રૂષ પણ હત્વ પામ્યાવીને ચારે તેને પામે ર૪i : * * 'એ કરણ માટે તવ જાણવાની ઈચ્છાએ મમતાની બુટ્ટી જેણે ખાવી છે તે પ્રાણી વિચીત્ર પ્રકારની નયગમ ભગ રચીયા હિં સંસારના સર્વ પદાર્થને સબ્રાંત જાણે એટલે ઇજાળ વિજાણે રપ જેણે જિગ પણ ધરયા નહી અને મમતા પણું હણી નહી થા સમંત પણ આદરી નહી વળી શાસ્ત્ર જર્ણવાની ઈરછી પણ કરી નહીં તેનો મરમે નિષ્ફળ ગયો એમ જાણવુ એક જાણવાની ઇરછા અને બીજે વિવેક એ બે મમતાને નાશ કરનાર છે તે માટે એ બહુ થકી મમતાના ગ્રહ કરવા કારણ કે મમતા તે એમેમની દુશમને છે ર૭ : "ઈતિ શ્રી મમતા ત્યાંગો નીમેડમ અધીકાર સમાને - - ૧" ", " હવે નવા સમતા અધીકાર કહે છે.. * હવે સમતા આવવા અધીકાર કહે છે જેમ ટક વિ ઉપાધીપણું ટળે તેવો નિરમળતાપણુ વધે છે તેમ જેવા મેમતને સ્વર્ગ થાયે તેરે પોતાની મેળે જ સમત વિસ્તરે જિસસારને વિષે પિતાને અર્થે કોઈ કામે પડે તેવારે એમ જાણે જે બિહારે વાહલે છે અને આ રમત છે પર્ણ એ સર્વ વ્યવહાર કપંનાં છે નીશ્ચયથકી તે વ્યવહાર ને 'કરી મધ્યરથપણુ પામે તેવારે જ તે સંમતોત કહેવાય ? હું - - ) . . ' વ્યવહાર કલ્પવાળોતિ જેને વિષે દેષ લાવે તેનેજ વિષે પોતાનાં ‘એ ઈ સાધન કરી રાજીપણ જો નિશ્ચય થકીકવિચરેિ તો એમાં કોઈ ઈષ્ટનથી તેમ અનીષ્ટ પણ નથી વા ૩ . એક વિષય જે એક કર્યું છે તે એક જણને પોતાની રૂચીએ ! પુષ્ટી કિરે છે અને બીજાને તેથી જ હે ઉપજે છે એ મતિ કલ્પના ભેદ છે એમ જાગવું ૪ *" .ઈદ - ઇષ્ટ અનીષ્ટ એ વિકલ્પનિ કલ્પના થકી છે મેંનેજ રાગ દેવું જ ણવ પણ એમાં કઈ તવ નથી જે મનથી વિકલ્પ જોય તિ, રાગદ્વેષ એ બહુ દુર થાય છે કે પિતાના પ્રૌજતની સિદ્ઘ જ્યારે પિતાને વંધીને થાય તેવારે બહારના અર્થ સકલ્પનો ઉઠાવ નાશ પામે છે ' ' ‘' ! જેમ કઠ ૫ર રહેલ સુવર્ણ સાક્ષાત ખાય છે તેમ કરવાભાવિક ગુણ પામેBકે વિભાવિક ભ્રમણા દુર જાય તેવારે રાગદ્વેષઠી દુર થાય અને મતા વિશે વધે છે જંગલના ર્જીવને વિષે કર્મનું વિચીત્ર પણ છે માટે છે - - In - મા - - - - - - - - = - - • = - - = -- ---- = - - --- - ---- - Page #445 -------------------------------------------------------------------------- ________________ ( ૪૪૫ ) તે વિભાવપણુ સારૂં નરતુ કહેવાની રીતે જેવારે ન ભાસે તેવારે શુદ્ધ નથમાં રહ્યા થકા મખળ સમતાને પામે ॥ ૮॥ પોતાના ગુણ થકી પોતાના આત્મા સાક્ષી કરીને પોતાના એક શુદ્ધ અધ્યવસાય થકી અત્માને વિષે જેનુ મન રમે છે તેની સમતા અનુતર કહીયે ॥ ૯ ! એમ જેને પાકી સમતા થઇ તેનુ વિષયરૂપ ઘર સુનુ થયુ એ મ જે મુનીને નિરમળ સમતા ચેાગ પ્રગટયા તે મુનીને વાંસલે કરી કાઇ છે હૈં અથવા ચંદ્રને કરી કોઇ પુજે તે ખેહુ તુલ્ય છે. ા ૧૦ ॥ અહવા સાધુની સમતાની શી વખાણુ કરીએ જેણે વાતાના આત્માની સિહી કરવાને સમતા આદરી એહવા મુનીને સમતારૂપ ઘરમાં રહેતા થકા આ ભવના તથા પરભવના એટલે સર્વ ભવના વૈરભાવને ટાળી નાખે છે જેમની ત્ય પાસે વસતાં થાં કુતરાં અને ખીલાડ઼ી તેમના ગૈર પણ સમી જાય છે તેની પેઠે જાણવુ ॥ ૧૧ ૬ કપટી વેષધારણ કરવાથી શુ થાય અને વ્રત ધારણ કરે પણ શું થાય વળી માનધારી અતીતની પેઠે ઇદ્રીયા દમન કીધે પણ શું થાય તથા ઘણી તપસ્યાયે પણ શું થાય માત્ર એક સમતા જે સસારરૂપ સમુદ્ર દૈરવામાં નાકા જેવી ( તાવ ] જેવી છે તેનુજ વન ફરવુ તેહીજ શૈષ્ટ છે ॥ ૧૨ ॥ દેવ લોકનાં સુખ ત। દુર છે વળી માક્ષ પદવી તે તે માહાટી છે અ તે ભવસ્થીતીને હાથ છે તેવારે મનની પાસે પ્રગટપણે રૃખીયે એવી સમતા નુ સુખ તે શું ખાટું છે સ્મરાંત ઘણુજ રૂડુ છે ! ૧૩ ॥ સમતારૂપ અમૃ ત કુંડમાં સ્નાન કરવાના પ્રભાવથી આંખ થકી કાંદર્પરૂપ દર્પનુ વિષ સાસાઇ જાય છે ક્રોધરૂપ તાપ તે નાશ પામે છે અને ઉદ્દતા રૂપીયા મેલ તે પણ દુર થાય છે ! ૧૪ ૧ જન્મ જરા મરણ રૂપ દાવાનળે કરી ખળતુ એવુ સંસાર રૂપ વત ખંડ તેમાં સમતાનુ જે સુખ છે તે અમૃતના વરસાદ સરીખુ જાણવુ ॥ ૧૫ l! ચીત્ર સાળી મધ્યે એકજ સમતાને અવલખતાં ભરત રાજા આદી આઠ પાટ કેવળ જ્ઞાન પામીને સિદ્ધ થયા પણ તેમને કષ્ટ ક્રીયા કાંઇ કરવી પડી નહી અહવી સમૃતા છે, ૫ ૧૬ ૧ વળી સમૃતા તે નરકને ખારણે ભાગળ જેવી છે અને મેક્ષ માર્ગની દીવી છે. વળી ગુણ રૂપ રતનૅ સંગ્રહ કરવા રાહખ઼ાચળ પર્વતની ભુમી સરખી છે ! ૧૭૫ જેનાં નેત્ર મેહ વડે ઢંકાયા છે અને જે પોતાના સ્વરૂ 7 Page #446 -------------------------------------------------------------------------- ________________ ܪ (889) (૪૪) પને જોઇ સકતા નથી તેને દીવ્ય અજન આંજવાન સમતા તે શલાકા રૂપ '' અને અજ્ઞાનના પડળને છંદનારી છે. ૫ ૧૮ ॥ "'. } ખેંચીનેસમતાને શેવે તોતેમાણીને એહવુ ત્ r જે પ્રાણી એક ક્ષણમાં મનને સુખ પ્રગટે કે જેનું મુખે કહેતાં થકાં પાર આવે નહી ૧૮ જેમ કુમારીકા ભરતારના સુખને જાણતી નથી તેમ લેકો પણ સુની રાજ્યની સમતાના સુખને જાણતા નથી ! ૨૦૫ = 1 The り ' 1 ! જેણે સમતાનુ. ભકતર, પેહેરયુ છે તેને નમસ્કાર સ્તુતી પુજા લાભ પર દ્રશ્યની ઇચ્છાદી રૂપ જે પોતાનાજ મર્મને લાગનારા એહવાં જે તીક્ષણ ખાખાણેા તે પીડયા કરી સકતા નથી ૫ ૨૧ ૫ જેમ સુર્ય કારણ પ્રકાશથી અધકાર નાશ પામે છે તેમ કોટી કોટી ભવનાં નિવડસ ચીત પાપ કર્મ તે મૃતા વડે એક ક્ષણમાં નાશ પામે છે -- * : સ }', 1 . ॥ ૨૨, r 1 જે અન્ય લીંગી શીધે થયા તે પણ દ્રશ્યથી માક્ષ ફળ સાધતા થકા ' ' રત્ન ત્રયના ફળની સી વડે ભાવથી જૈન પણુ પામ્યા માટે તે અન્ય લીં * も く ગીયાને પણ સમતા તે આધાર ભુત હતી ૫ ૨૩ ૫'જો નય સ્થાનકે ઉતારી ! 1 - '; 1 { જોઇએ તેાએ સમતા રૂપચંદને કરી ભત તાપ સમી જાય છે પણ કેદ્ય ગ્રહ અ જ્ઞાનરૂપ અગ્ની વડે તે સમતા રૂપ ચદન બળીને ભસ્મ થાય છે ॥ ૨૪ ૫ આ સસાર રૂપ ગામને વિષે સર્વ લોક ય વિક્ષ્ય કરતાં દાડોદાડ કરે છે તે શુ છે તે કહે છે ‘-જેવારે ચારીત્ર રૂપ પુરૂષ મરણ પામ્યા તેવારે સ મતા રૂપી માણુ પણ જતા રહ્યા. પછી તેના મૃત કાર્યના ઊત્સવ પાથરણાં સ્નાન સુતક વગેરે કરવાને જાણે એ લેાકો ઢાડાદોડ કરે છે એમ સમજવુ ॥ ૨૫ ! જેમ ઉખર ખેત્રમાં બીજ વાવ્યુ હાય તે કષ્ટ ફળે નહી તેમ એક સમતાને છેડીને જે પ્રાણી કષ્ટ ક્રીયા કરે છે તેથી તેને રૂડુ ફળ આગળ મળतु નથી ૫, ૨૬ # ''; J " }} v ! - ROL', મુક્તિના ઉપાય તે એક સમતા છે બાકી ક્રીયા ! ? - 無 સર્વ આખર છે તે પુરૂષન ભેદ કરી એટલે તપ જપ સર્વ સમતાની મસીધી છે. પુરૂષ ભેદ તે ગ્રહસ્થને અત્રે સુતીને સીળે છે એટલે ક્રીયા કરવામાં ગ્રહસ્થ અને ! સુનીના ' વ્યવહાર જીદે છે, પણ તે બેઉ ક્રીયા સમતાએ વખાણવી એવી શાસ્ત્રની આજ્ઞા છે ॥ ૨૭ ॥ શાસ્ત્રના ઉપદેશ તો જેમ કોઇ આંગળી વડે માર્ગ ખ . ' તાવે એવા છે પણ જે શાસ્ત્રમાં સાંભળીને પોતાના અનુભવમાં લાવી માતાને સામર્થે કરી પથ અવગાહે તાજ ભવાટવીના પાર પામે ॥૨૮॥ " {" -- ' Page #447 -------------------------------------------------------------------------- ________________ ~ ~ * ~ - (૪૪) પર પુદગળાદિક વસ્તુ તે આત્માની નથી અને દેખવાથી આત્મા પવીત્ર છે આત્માને વિષે આ તત્વગુપ્ત છે માટે અધ્યાત્મને પ્રેસ કરી સમતાને વિષે હર્ષ ઉલાસ કરે. રદ ' ''"': * * * * * * * ઇતિ શ્રી સમતા નામે નવમ અંધિકાર સમાપ્ત ... હવે સદ અનુષ્ઠાન નામે દસમા અધિકાર કહે છે જેમ કતક ફળના ચૂર્ણને યોગે ડહોળ્યું પણ નિરમળ થાય તેમ સમતાના યોગથી શુદ્ધ અનુષ્ટાને પ્રગટ થાય છે. ૧ વિષયાનુષ્ઠાન ગળાનુ છાન અન્યોનાનુષ્ઠાન તહેતુ અનુષ્ઠાન એ પાંચ અનુષ્ઠાન ગુરૂ શેવાદિક કરણી માં કહ્યાં છે. જે ર છે " મીષ્ટાન ભોજનની લાલચે વસ્ત્રની લાલચે પુજાની લાલચે દોલતની ઈછાએ જે તપ જપ કઈ ક્રિયા કરે તે કિયા પ્રાણીના શુભ ચીત્તની હણનારી છે એનું નામ વિષ અનુદન જાણવુ છે ૩ સ્થાવર વિષ તે સમલ જાણવું અને જગમ વિષ સદિલ્લુ જાણવુ એ બહુમાંથી એક વિષ ખાધાથી તરત મેરે છે તેમ ભેગના અભીલાષ કરીને જે ક્રિયા કરવી તે શુભ ચતને હણે છે અને વળી પ્રાયે અને તે કાળ શુદ્ધ માર્ગની પ્રાપ્તી થવી પણ ન સંભવે એવું વિષ અનુષ્ઠાન છે. જે ૪ જે દેવનાં ઈદ્રનાં સુખ પામવાની ઇચ્છા કરીને તપસ્યા પ્રમુખ ક્રિયા કરે તે પ્રાણ કાલાંતરે નરક ગતી પામે કષ્ટ કરીને અણદીઠા ફળની વાંચ્છા કરે તેને ગરળ અનુષ્ઠાન કહીએ છે પ છે જેમ બગડી ચુર્ણ પ્રમુખ નિબળ દ્રવ્યને સજોગે પ્રગટ થતુ વિષ તે ગરળ નામા વિષ કહીએ તે ઘણા દિવશ કષ્ટ ને પમાડે ને મારે છે તેમ એ પણ તત્વથી નરક ફળની પ્રાણી કરે છે. તે જ ! અનેક પ્રકારે મહા અનર્થ નીપજાવે એહવા ઉપર કહ્યાં તે બે અનુષ્ટ નો નિષેધ કરવાને સમસ્ત તીર્થંકરે નિયાણુ વર્જવાનું કહ્યું છે . ૭ માં પ્રાણી ધ્યાનાદીકના અભાવે કર્મ જે કિયા તેમાં અધ્યવસાય રહીત શુન્યપણે સમુરક્રિમની પેઠે સુન્ય મનની પ્રવૃતીએ અથવા જાણપણા વિના બીર્જન દેખા દેખી જે કિયા અનુષ્ઠાન કરે તે અન્ય અન્ય અનુષ્ઠાન કહીએ - ઈહાં સામાન્ય પ્રકારે જ્ઞાનના રૂપનુ કારણ નહીં ગમે તે ઉષ મઝા લાપ્રવાહ રૂપ કહીયે તેથી નીરરાષી સુત્રના માર્ગની અપેક્ષા વિના લોકના દેખા દેખી ક્રિયા કરે છે અને અન્ય અનુષ્ઠાન કહીયે છે દ એટલે લોકની રીત વીના અને સુત્રની તથા ગુરૂના વચનની અપેક્ષા વિના ઉપગ સુન્યપણે - - - - - - - - - - - Page #448 -------------------------------------------------------------------------- ________________ - - - (૪૪૮) જે કઈ કરવું તેનું નામ ઉલ સંજ્ઞાના છે. ૧૦ | અજ્ઞાન લોકો એમ કહે છે કે જે અત્યંત શુધ માર્ગ ખોળવા જઈએ તો તીર્થને ઉછેદ થાય માટે લોકના આચાર ઉપર આદર શ્રધા કરવી જેમ ચાલે તેમ ચલવા દઈએ એહવાં વચન બેલતા થકા જે તૈકીક આચારે પ્રવરતે તેનું નામ લોક સત્તા છે ! ૧૧ અને શીક્ષા ગ્રહણ આ સેવન તથા પદ સંપદા સહીત ભાવ સુન્યપણે જે આવશ્યક કરે તે પણ દ્રવ્ય આવશ્યક કહ્યું છે તે જે અશુદ્ધજ કરે તેની તો વાત જ શી કહીયે તેને તો માત્ર કાય કેmષ અને વિરાધના થાય છે, જે ૧૨ છે તીરથને ઉછેદ થાય તેના ભયથી અશુદ્ધ કીયાને વિષે ગાડેરીયા પ્રવાહ ની પેઠે ગતાનુગતીકપણે આદરકરતા કાંઈ પ્રમારથ જાણે નહીં અને જ્ઞાન કીયાનો નાશ કરે છે ૧૩ છે જે ધર્મના અર્થી થઇને એમ કહેશે કે જે ઘણા લો. કે કરે તે આપણે પણ કરવું તો મીથ્યાત્વ ધર્મના પણ ઘણું વનાર છે માટે તે પણ કોઈ કાળે છડાશે નહી એમ ઠર્યું. તે જ છે માટે સુત્રની શિલી રહીતપણો ગતાનુગતિક પણે ઉઘ સજ્ઞા અથવા લેક સંજ્ઞાથે જે કરવું તેને અન્ય અન્ય અનુદાન કહેવું છે ૧૫ | જે અજ્ઞાનપણે કાય કોષ કરે તેને અકામ નિઝરા કહેવી અને ઉપયોગ સહીત જ્ઞાન કીયા કરવી તેનું નામ સકામ નિઝરા છે, આ ૧૬ છે માગાનુસારી પુરૂષ શુદ્ધ કીયાનુષ્ઠાન રાગે કરી જે કરે તે તદ્દતુ અનુખાન કહેવાય જે વારે છેલું પુદગળ પરાવર્ત રહે તેવારે જે કીયા કરે તે અનાઉપયોગે ન કરે માટે એ અનુષ્ઠાન પણ તેવારેજ હેય ને ૧૭. છેલે પુદગળ પરાવર્તે જે વારે તÈતુ અનુષ્ઠાન પ્રગટે તેવારે એ ધર્મને યોવન કાળ મગ અને સંસારમાં બાળ દિશા હતી તે મટી ગઈ એમ જાણવું એ આ નુષ્કાને શુદ્ધ કિયાને રાગ ઉપજે છે અને પુર્વનાં ત્રણ અનુષ્ઠાને અશુદ્ધ કીયાનો આદર ઉપજે છે, જે ૧૮ છે , જેમ યુવાન પુરૂષ ભેગને વિલાશી થાય છે અને બાળકીડાથી લજાય છે તેમ ધર્મ પાવન કાળવત પુરૂષ ધર્મના નામે કરીને અશુદ્ધ કીયાથી લજવાય છે છે ૧૯ તે માટે તે ધર્મના અનુરાગથી ચરમ પુદગળ પરાવર્તે જ વળી તહેતુ નામે ચોથું અનુષ્ઠાન કહ્યું છે પણ બીજાદિક જે સમકીત તેને અપ્રાપ્ય છે.ઘરવા * ઈહાં સમઝીત રૂપ, બીજ તો તેવારે થાય કે જેવારે શુદ્ધ ક્રિયા કરતાં પ્રાણીને ખીને બહુ માન પ્રસસા કરે અને આમ વિધી રાત્રે તે ૫ણને શુદ્ધ | Page #449 -------------------------------------------------------------------------- ________________ (૪૪૪) વિઘિ ગોચર હેાય તેવા સમકીત ઉપજે છે ૨૧ એ તબ્ધ હેતુ અનુષ્ઠાનને અનુબંધ જે દુધ પ્રણમતે કલક રહીત અકુર કહિએ અને તથ્ય હેતુ અને નુષ્ઠાનની ખેળ કરવી તે નાના પ્રકારનો રઠધ કહીએ. જે રર છે તે મધે પ્રવૃતવુ તે રૂપ વિચીત્ર પ્રકારના પાનડાં જાણવાં અને સદગુરૂના જોગ વડે સ્વર્ગમાં સુખ સંપાદા પામવી તે રૂપ ફળ જાણવા ૨૩ છે જે વારે ગુરૂ પાસે દેશના સાંભળીને ભાવ ધર્મ રૂપ સાદા પામે તે ફળ કહીએ તે ફળ એક્ષ સાધન રૂપ છે એમ જાણવુ. ર૪ છે સહજ સ્વભાવીક જે ભાવ ધર્મ છે તે તે ચદનની સુગંધ સમાન છે. તે સહીંત જે અનુષ્ઠાન કરવું તેનું નામ અમૃત અનુષ્ઠાન છે ! રપ છે પ્ર ભુની આજ્ઞા વડે મન સુધી પ્રવરતે અને અત્ય તપણે સવેગ ગુણસહીત હયા તેને ગણધરાદીક અમૃત અનુષ્ઠાન કહે છે ૨૬ જ ભલી રીતે શાસના અર્થને વિચારે કીયા મધ્યે વીર્ય ઉલાસ પરે પચ ભ કાળના દોષ ન ગણે અથવા જે કાને જે ઉચીત હોય તે કીયા કરે એ લક્ષણ અમૃત અનુષ્ઠાનનાં જાણવા છે ર૭ મે એ પાંચ અનુષ્ઠાનમાં છેલ્લાં બે અનુષ્ઠાન તે રૂડાં છે અને પ્રથમનાં ત્રણ અનુષ્ઠાન તે ભુડાં છે રૂડાં નથી તે માં પણ સર્વથા શ્રેષ્ઠ તે અમૃત અનુષ્ઠાન જાણવું કેમકે અજ્ઞાન તેનું આકરૂ જે વિષ તે એ અનુષ્ઠાન વડે નાશ પામે છે ૨૮ કીયા એ આદર કરતાં રાગ ધરે તથા આગમને અતી મોટી સંપદાનું માને વળી જાણવાની ઈચ્છા કરે જાણને સગ કરે એ શુદ્ધ કીયાનાં લક્ષણ છે કે ૨૮ ને તેના પણ જુદા જુદા ભેદ છે. ૧ ઇચ્છા ૨ પ્રવૃતિ ૩ સ્થીર તા ૪ રિધી પગ એ ચાર યોગ મેલને જોડે માટે યોગ કહીયે છે ૩૦ છે જે ગુરૂનો ઉપદેશ સાંભળી ગુરૂ ઉપર અને કથા ઉપર પરમ પ્રીતી ધરે ગુણે પરણમે તેને પહેલો ઈચ્છા યોગ કહીયે પછે ગુરૂના કહ્યા પ્રમાણે સમતા સહીત વ્રત પાળે કીયાએ સહીત પ્રવરતે તે બીજે પ્રવૃતીયોગ કહીએ છે ૩૧ જે રૂડા શોપસમના ઉત્કર્ષથી અતિચાર ન લગાડે અને મન સ્થીરપણે પ્રવરતે એ ત્રીજે સ્થીર યોગ કહીયે અને નિરતીચાર શુદ્ધ ક્રીયા માં બીજા પ્રાણીને મેંળવીને તેને પણ સધાવે તે ચોથો સિદ્ધી રોગ જાણવા ૩રપ ' '' - - જે એ ઈચ્છાદીક ગની વળી વિચીત્ર ભેટે છે તે લોપમભાવના ભેદ1 લી છે તે શ્રધા પ્રીતી પ્રમુખ યોગે કરીને મુક્તિ માર્ગ પામનાર ભવ્ય જીવને છે Page #450 -------------------------------------------------------------------------- ________________ - (૪૫.) = = = = - - - - - - - 1 = છે = = હોય છે ૩૩ ૧ ૧ કરૂણ ૨. વૈરાગ્ય સગ ૪ ઉપસમ એ અનુક્રમે ઈ. ૨છાદીના ચાર પ્રકાર છે ( ૩૪ - કાયોત્સગાદીક આવશ્યક સુત્રનું શ્રદ્ધાપણું જે ભાવથી થાય તો શ્રાવક તથા સાધુને ઇચછાદીક યોગ સફળ થાયt'૩૫ n કઈર્ન ગેળ મીઠો લાગે છે ! અને કોઈને ખાંડ મીઠી લાગે છે એ રીતે માસના ફવાદમાં જેમ ભીનતા છે તમે પુરૂષોની પ્રકૃતી ભીન્ન ભીન્ન છે માટે ઇચછાદક પગના જે ભાવ તેનાં પણ ભેદ છે તો પણ તેમાં કાંઈ દુષણ નથી કેમ કે જે પ્રશર્કરાદીનો મીઠો સપણાનો અર્થ એક જ છે મીઠાસ ગમે તેની હેય પણ તેથી મીઠાસપણાનો અરથ સરે છે તેમજ ઇચ્છાદીક યોગના જે પણ ભેદ છે તોપણ તે થકી અને રથ જે કળ તે એકજ મળે છે માટે દુર્ણ નથી એમ જણવું છે કે પણ જેને શુદ્ધ અનુષ્ઠાનને વર્ષ ઈચ્છાદક ચાંગના લેશ પણ નથી તેવા અયોગ્યનરને જે ઇચ્છાદી ચોગ આપે તેને પ્રગટે ખાવાનું પાપ લાગે છે એહવું પુર્વાચાર્ય કહે છે તે ૩૭ જે અતી અમર્સ કોણ છે તેને લીધે ઉન્મા' સ્થાપન થાય છે માટે પગ વિશીકા ના જાણે પુરૂષએ તત્વ ચી વીને સદઅનુષ્ઠાન કરવુ એટલે જેમ તેમ કરીએ તો ઉન્માગાનું સ્થાપન થ ઈ જાય છે ૩૮ છે માટે શુદ્ધ ચેતનાએ મનવચન કાયાએ કરીને સદઅનુષ્ઠાન સેવવાં સિદ્ધાંતના સદભાવ જાણી લે સફા તને ઈંદ્ર કીયા કરવી છે ૩૮ ઇતી શ્રી સદ અનુષ્ઠાન નામા દસ અધિંકોર સમાપ્ત- * હવે અગ્યારમે મન શુદ્ધ નામો અધીકાર કહે છે.' અદ્યાત્મની શુદ્ધ કરવા માટે પ્રથમથી ઉચીત પણે શુભ આચરણની ઇરછા કરવાને શુદ્ધતા કરવી જેમ રેગવત પ્રાણી મળ સોધન કરવાને રેચ લીધા વિના રસાયન ખાય છે તેથી તેને કાંઇ ગુણ થાય નહી કેમકે પેટમાં થી રોગ જય બગાડ નીકળે તો રસાયન ગુણ કરે તેમાં પ્રથમ મન સુધી થઈ હોય તો જ અધ્યાત્મની શુધી થાય છે , ' ' ' ' હે ચેતન જે તાહારૂ મન નિરમળ છે તો લોક તાહાર ઉપર રાગ ૧ રશે અથવા દવેષ કરશે તે થકી તાહારે શું બગાડ થવા છે જેમ મદ્રમાં નિરમળ છે પણ તેના ઉદયથી વિરહીછો અથવા ચાર લોકોને અરતિ... પજે છે અને જગતના બીજ છોને તેણી-આણંદ થાય છે પણ તેથી ચં. * કમાન ગુણ અથવા અવગુણ કાંઈ જ થતુ નથી પ ૨ : - “ ' ' ' ' - Page #451 -------------------------------------------------------------------------- ________________ , ' (૪૧) મ, - - - = = = - - ~ - - = - - - - - ક - - ' '' રૂડી વસ્તુ મનમાં ચતવી મનોર્થ કીધે અને તે મર્થ નીપને નહી તેવારે તે પ્રાણી પિતાના મનમાં શોક કરે છે અને જેવારે તે ધારેલી વસ્તુ મળે તો ખુશી થાય છે એ હર્ષ સોકન કરતા આત્માને એક મન જ છે તો બીચે માહારૂ સારૂ નરસુ કીધુ એમ શુ કહેવુ t૩ * જે મન તે માંકડા જેવું છે કેમકે ચારિત્રના યોગ રૂપ ધ્રુતના ઘડાને ઊંધાવાળે છે તથા સમતારૂપી અમૃત રસના ઘડાને ઢળી નાંખે છે એવું એ ચપળ મન તે ખરેખરૂ વાંદરૂ છે તેની આગળ મુનીરૂપ રસ વણજનુ કરનારણી બીચારો શુ કરે છે ૪ છે વળી મુનીએ ચારીત્રે કરી કર્મરૂપી ઘુળને દાબી નાંખી હતી પણ મ નરૂપી ઘોડાએ નીત્ય કુદી કુદીને સજમરૂપ ભુમીનુ તળીયુ ઉખેડયું તેથી ક ઉષતારૂપ રજ ઉઠી તેહના સમુહે કરી અજ્ઞાનરૂપ અધકાર થયો હતોઆ તી આકરો એ મનરૂપી ઘોડે છે તે મૃતરૂપી દોરડે બધા છો તોફાન ક કરે છે પણ સમો રહેતો નથી ૫છે ' એક કતક જુવો કે મનરૂપી વાયુ માહા બળવાન છે કેમકે રૂડી બુધી રૂપી વૃક્ષતે ભાગી નાખે છે તથા જીન વચન રૂપ બરસને ચેર છે વળી કાં દર્પ રૂપે અગ્નીનો દીપવનાર છે. વળી મનરૂપ હાથી છે તે ચારીત્રરૂપ નગના દરવાજ ભાગતો થકો પસરે છે શીધાંતના ધરૂપી વૃક્ષને પણ પાડો થકો ભમે છે એવો મોન્મત મનરૂપી હાથી દડા દાડ કરે છે તેવારે સાધુને મોક્ષ માર્ગ જતા કુશળ તા તે ક્યાંથી હોય છે ! જે સીધુ છે તે વ્રતરૂપી વૃક્ષે ફળી વાડીને ચેતન જ્ઞાન અશ્વત રમ વડે શીચીને નવ પલવ કરે છે પણ દુછ મન રૂપ જે અગ્ની તે વેલી વાડી ને બાળી નાખે છે તે રૂડા ગુણ રૂપ વાડીમાં ગુણરૂપ વાયરાનો ઉદયે મુની ની મહેનત કીમ કરીને સફળ થાય છે ૮ એમ મનેનો નિગ્રહ કન્યા વિના વચને તથા કાયા જેટલી શુભ ફ્રી યા કરે તે ઉપયોગ શુન્યતા અવિધી કરે અને તે અવિધી કરનાર તે વિરોધક છે માટે શુન્ય કીયા કરતો વિરોધકપણે સસારને વિષે ઘણા ભવ ભમશે. આ ૮ મન વશ કીધા વિના જે તપ જપ કરે વળી મનમાં વિકલ્પ ઘણા થા A , તેથી તે સંડલ મતી પેઠે નરકે પડે એ વિલ્પ કરતે ધો જ ઉપ પ પ ા * * * ડ * * * જ A GRE G... દ ગ ત ય Page #452 -------------------------------------------------------------------------- ________________ ('૪૫૨) { પવાસ કરે તપ કરે તેથી તેને માત્ર અછરણ થાય કેમકે અણુ પામ્યા અર્થને વિકલ્પ કરે તેની કરદયના અછરણનું કારણ છે. તે ૧૦ છે જે મન ચપળ છે તે વચન ગુમી કરે નેત્રને ગેપ ઈગીત આકાર એટા વિના કાઉશગ કરે તે સર્વ વિપરીત જાણવુ તે સર્વ ધૃતતા પણાને પામે અને એવી રીતે ધુર્તપણે કપટ ક્રિીયાના કરનારા તે હેટા ચોર છે તે જ ગતને લુટનારા છે૧૧ તે માટે મનને ભલી રીતે નીશ્ચય થકી સોધન કરે તે જ પંડીતને મને શુધીરૂપ ચુર્ણ છે અને પર્મ પુષાર્થને વિષે રાતા જે મુની તેને મુક્તિ સીને વશ કરવાનું ઘધ છે ૧૨ શિધાંતરૂપ કમળને વિકશીત કરવાને મનદુધી તે સુર્યકાંતીપ છે ઉપસમરૂપ જળ કલોલ વધારવાને મન સુધી તે પરમ સુદર જડી બુટી એષધ છે. તે ૧૩ છે વળી મન સુધી તે અનુભવનો મહિટે અમૃત કુંડ છે તથા ચારીત્રરૂષ હંસને રમવાને કમળની છે અને સર્વ ફલક હરવાને અગ્ની સમાન મન છેધીને કહી છે કે ૧૪ છે પ્રથમથી વ્યવહાર ન રહ્યા હતા જે પુરૂષ તે અશુભ વિકલ્પની ની વૃતી જે નાશ કરવું તેને વીષે તત્પર થઈને શુભ વિકલપ માં જે વ્રત તેની સેવા કરે તેથી અશુભ પણ ટળી જાય જેમ ફાંટા વડે કાંટો નીકળી જાય છે તેની પડે છે ૧૫ છે જેમ મત્રવાદી પુરૂષ મંત્રી પદ સમાસી સુધી મંત્રના શબ્દ ધીમે ધીમે મ નમાં ભણે પણ સર્ષના વિષને ટાળે તેમ જે દશથી નીતી કરે તે પણ પ્રગટપણે પ્રથમ મનને ગુણકારી થાય છે ૧૯ જે દેખી તેજ નબળા અને ભુડે એહવુ જે વિષય તેના વ્યાપારથી નરનું ચીત ઘણું ચતુરાઈથી જે વસ્તુને વિષે લાગે તે વસ્તુ આત્માને સાથે ડીએ તેવારે તેનું પ્રતીબીંબ ભાસે પણ તે આત્મ ધરમ નહી પણ અધ્યા ત્ય રીતે તેનુજ અવલંબન રડુ કહ્યુ છે કે ૧૭ છે , પછી કાંઈ નીશ્ચય કલ્પના થઈ અને વ્યવહાર પદની મર્યાદા ગળીત છે છે એ ગહનથિમે કોઈ એવી વચણને ચેતન સન્મુખ થઈ તેવારે સર્વ નીવૃતી રૂપ સમાધી થાય છે ૧૮ છે જેવારે સર્વ બાજ્ય વિષયથી રૂદય ખરૂં તેવારે પોતાના આત્માને વિશ્વ Page #453 -------------------------------------------------------------------------- ________________ ---- (૧૩) કેવળ એક જ ન દન ચારીત્રના બેધની પરંપરા જે આત્મ - કુટુંબ છે તેને મેલાપ તે નિરવકલ્પપણે પસરે ઓળખાણ થાય એમ જાણવું છે ૧૮ નિશ્ચય નય જંકી આત્મા તે ખરી સુધ વસ્તુનો વિલાસી છે તે માટે હમણું અન્ય જે રાગદ્વેષદી ભાવ તેને ન પામે વળી ક્ષણ માત્ર પણ જે પ રપુદગળાદકને સંગ ન કરે એવી સ્વભાવીક બુધી જેને થઈ તેથી બાજ્ય ભાવ હશે અને અંતરગ ઉત્કૃષ્ટ ભાવને પામે છે ૨૦ છે - એહવે જે ગંભીર સ્વભાવવાળો જેણે કષાયને જય મેળવ્યા છે અને જેની બુધી મોટી છે અને સ્વભાવે શાંત છે તે જ સમ્યક પ્રકારે મનનો નિગ્રહ કરે છે તેથી મોહ અધકારને ગાળીને પર્મ માહા તેજવીપણાને તે માણી જરૂર અનુભવ પામે છે ૨૧ છે જેણે મામ વિકલ્પની શ્રેણી ટાળી છે અને જેણે વિશુધતાનું ગ્રહણ કર્યું છે તે મનસુબીને પામે અને વળી સતિશીપણાને પામીને તે પડીત પુરૂષ ઉજવળ યશરૂપ લક્ષ્મી અથવા યા શેભાને પામે છે રર ઇતિ શ્રી મહા ઉપાધ્યાય શ્રી વિજયજી કૃત શ્રી અધ્યાત્મસાર નામા પ્રકરણે ત્રીજા સબંધમાં અગ્યારમે મન સુધી • નામે અધીકાર સમાપ્ત, : હવે આરમો સમ્યકતાધીકાર કહે છે. પુર્વે જે મન સુધી કહી તે જે સમકીત ગુણ હોય તે ની મન સુ હી કહેવાય પણ સમકિત વિના જે મન સુદ્ધી માને તે મોહ ગરણીત હેય એટલે અજ્ઞાન સહીત ય તે તે ઉલટી કષ્ટ બંધન કરનારી છે માટે હવે સમકેતને અધીકાર કહે છે કે ૧ દાનાદીક કીયા પણ સમીત સહીત છે ય તોજ સુદ્ધ છે તે કયા મત ફળ લેવાને સાજો કારક છે ર છે જેમ આંધળે વરીને જીતી શકતો નથી તેમ કીયા કરે છે ન્યાતી ધનનો ઈત્યાદીક બેગને તજે છે દુઃખ સહે છે કાયાને કષ્ટ આપે છે પણ સ 4 સમકત વિને વ્યર્થ જાય છે ૩ જો મૃતષ ધરે કામ ભાગ છોડે કાયાને કષ્ટ આપે પણ મળ્યા દ્રષ્ટી શકે છે પામે નહીં, ૪ ૫ * જેમ આંખમાં કીકી સારભુત છે. ફલમાં સુગધ સારભુત છે તેમ સર્વ , રીયામાં સંમત તે સારભુત છે . પ . સાસનને વિષે જે તંત્વની શ્ર - ધા કરવી તેને સમકતા કહ્યું છે અને કોઈ પણ જીવને હણ નહીં તેને છે સુઝમાં તત્વ કયું છે ૬ - ૪ - - - - - - , , ન આ Page #454 -------------------------------------------------------------------------- ________________ (૪૫૪), જે સુદ્ધ ધર્મ તે- એ ધર્મ ચીનામા, સમકીતનેજ કહીએ અને એ મ ૨ે ઉપ લક્ષણથી ખીચ્છ,,પણ સુદ્ધ પદાર્થની ચીયા સંગ છે તે અ થવા એ સમકીત તે જેમ અભુ આવા રૂપ તત્વ, મગ છે તે તત્વ તો છ વાદીક નવ પ્રકારે છે તેની જે શ્રધા તે સમીત જાણવા ૮ ગ્રાન્ડ •વ ઇહાં તત્વ તે અહિસરપ સુદ્ધ તત્વ છે, તે તત્વ સુધાચાર પ્રમાણે, વિચારીયે તેવારે ખાત્માને, અભિન્ન સ્વરૂપે સમકીત દેખાડયુ છે. ૮,૫ અ ન સુધી અહીસા” કહી તે સુત્ર પ્રમાણ છે.એ એહુની માત્ર વચનેજ જીદાઇ છે તે માટે એક અહીસા તથા બીજી તત્વ સુધી એ બહુને માં માં મેળ વતાં દુષણીમથી એક સ્વરૂપ છે.ft Ireek s yu f$$_ ^f કેમકે અહિંસાને વિષે સર્વની એકવાક્યતા નથી તે!પણ વિચારી જો તાં સુધ અતખાધ જણાય છે; જેમ અહિસાદીક પાંચાળતા તે ધર્મ છે:તિમ સર્વ પેતિપાતાના દર્શનને વિષે કુશળ થકા ધરમ માટે ઇત્યાક્રિક પદ્મ કરીને વ્રત કહે છે !$ !$^k {t<595 Etf 15 ૬ જેમ તેમ ખાવુ મારતુ બ્રહ્માઓવાદ્રી વિપર્યાસ દસ) મકારે પાપ કર્મ તે મન વચન, અને કાયાએ કણસ્પ્રંગેરીત વા ૧૯ઃઅને દીનત કાદિક મતવાળી જેછે તે પણ ખ્રહ્માદિ પદ ભૂલે છે જે સર્વત્ર તપઢે એ થી એ સર્વ, ધરમવાના એક વચત છે માટે સાર્થકપણે સર્વને વિમ સાિ કહીયે. 'oli pe of try! Just ForY તે માટે એ સર્વ દરશનના સ"ભવ ઔંહા ઠેકાણે છે એમ એસ્ટેટ પરૂપે מר Page #455 -------------------------------------------------------------------------- ________________ (જયમ) - J -- , 5 - -- ! -- * -- -- - -- --- - - - — , , , છે ચાવવું તે શાસ્ત્રની પરીક્ષાવાળાએ વિચારવુંત્તે વળી આવ્યાકુળપણે અતરા- : વડે વિચારવાર ઇહ પ્રમાણુ લક્ષણદીક થકી કશો ઉપયોગ કા : Bર્યકારી નથી .જહાં અન્યથ અર્થ ઉપજે એટલે તે રમજુરો થઈ જાય અને !' છે ઘરસ તે એક સવભાવ ર છે રર ? . . . . ” ! અને ચાર પ્રમાણ મશીધ છે વ્યવહાર પણ તેજ કરો છે માટે પ્રા: માણ તથા લક્ષણની યુતિ વિષે પ્રયોજન જણાતુ નથી ,ર૩ તે મળે છે.. ન કરી આત્માનીત્યા છે. હવે એકાંત મવાળાનું કહેવું છે તેને મતે તે હીસાદીક નથી, કેમકે આત્મા, અવિનાશ છે તે કોઈ વારે મરે નહી તે હીસા પણ શાન ૨૪ : : ' ' જs : ', - - - - - છે સઘળે મણે મને નાશ પામે છે તેવા લોક કહે છે કે , છત્ર | મુ,પણ આત્મા સરત નથી માટે તત્વ થકી આત્માની હીસા નથી, એ . + અર્થ ઘટમાન છે એમ કહે છે કે જાણશે જે આગળ, દુઃખ ઉપર ( જાવવાની બુધી તેને હીસ કહીએ પણ એ વાત યોગ્ય નથી કેમકે તમે બુ- . ધીને તે પુરુષ ભેદ અંગ્રહ થક- સુભાથીજી જાન છે તેથી પણ આ ભાની હીસાત થઇ કેમકે રસર્ચ બુધી આત્મા સાથે વ્યવસ્થાનથારા. એકાંતે તત્યપણે જીવન નાશ થવાને જે પરજાય તે હીસ્સાપદ કહેવાય, તે અણે ઈતિ. આશ્ચર્ય અનુભવ અખાધકપણે ન હોય શુ હેયર ઈતિ કાકે : છે ક્તિ ર૭ નીત્યપણે શરીરે કરીને પણ સબવ નથી કેમકે તેના નીવે હેચણ નથી માટે સસય રહીતપણે ઇશ્વરવડે કરીને જ ઇશ્વર ક ઇત્યાદીક સ છે સાકલ્પ છે. ૨૮ : - - - - - - - - , , , , એક આત્મ કીયા વિના એટલે આત્માના વ્યાપાર વિના પરિમિત કરમાણુનું ગ્રહણ કેમ થાય, વળી શગ વિજેગાદિકની કલ્પના પણ કેમ ઘટે ૨૮ છે એમ સાંભળીને કઈ બોલ્યા કે હરકોઈ કરમથી, પુર, સષ્કાર દીઠા , વિના શરીરના સોગ થાય છે તેને ઉતર આપે છે એમ જન્મની ઉત્પતી તે જીવના વ્યાપાર વૃના વેચણ વિના થાય નહીં પ ઇતિ ભાવાર્થ ૩૦, કે શરીરને સજોગે તે જીવ ફાંઈક રૂપી પણ પામે છે જે શરીરનો સમન I , તે જે કાંઇ છે તે ઈહાં કહે છે, ૩૧ છે જેણે-આત્મા જાગી કી તે તે I એમ કહે છે કે આત્મા કીરીયા રહીત છે માટે કોઈને હતા નથી તેમ કોઈ . કાળે કોઇથી હણાત પણ નથી એવું જે ગ્રીતમાં છે તે હલ નહી માં નિ. છે ૩૨ . - -- - - . . 1 4 ) જ આ 1 - - - - - - - Page #456 -------------------------------------------------------------------------- ________________ . એમ એકાંતે અનીત્ય વાદીને પક્ષે હશા નથી મનાતી કેમકે તે સર્વ પદાર્થ ક્ષણરૂપ માને છે માટે આત્મા ક્ષણમાં નાથરૂપ છે તે પોતાની મેળે જ મ” રે છે તેવારે મારનાર હેતુ કોઈ નથી માટે હસી નથીજ છે ૩૩ પુત્ર પુત્રી * પ્રમુખને કઈ બાપ નથી તેમ કઈ મારનાર પર્ણ નથી એ જગત સંવ “ ણીક ભાવને નિયમ છે અનિત્ય છે માટે કોઈ પ્રગટ કરનાર નથી તેવારે પી તા કોને અને પુત્ર નો ૩૪ મનુષ્ય ક્ષણ માત્ર છે અને પછે સુઅરના મરણને અંતકાળનાં ક્ષણમાં તે મનુષ્ય નથી માટે સુઅરને મારનાર કોણ છે એહવા ખેલનારને પણ પ્રસંગથી વ્યભીચાર આવે છે ૩૫ તથા સુઅરને મારયું અને મરણને બીજે સમ છે જ્ઞાની તથા આડી એ બે સરખા છે સુઅર મરણ પામ્યુ તે એ બે જણે જાયું માટે હવે એ બેમાંથી કોને મારવાની મતી નથી તે માટે મારનાર સર્વની ક્ષણે ક્ષણે ઉત્પતી તથા 'મરણ છે પણ કોઈ પણ કાંઈ વિરતી નથી એ મ કહે છે એ મતવાળાનાં શાસ્ત્ર પણ જુઠી છે ૩૬ છે. કેમકે અડીસા વિના સત્યાદક ધર્મ પણ ઘટે નહી અને સત્યાદી જે ધરમ છે તે જીવ દયા રૂપ ક્ષેત્રની વાડી છે એવું કેવળી ફહે છે ૩૭ જે છે ન સાસને વિશે તે એ સ ઘટ માને છે શરીરથી પ્રગટપણે નિત્ય છે વળી અનિત્યપણે છે તેમજ ભિન્ન ભિન્નપણ છે તથા એપણ છે અને અનેક પણ પણ છે વળી આત્માને વિષે પણ તેમ જ કહેવું. ' ' ' આત્મા દ્રવ્યાર્થીક નયે નિત્ય છે અને પયાર્થીક નયે અનિત્ય છે એ જીવ કોઈને હણે છે અથવા કઈ એજીવને હણે છે તેનાં ફળ પરભવમાં આ ત્મા ભગવે છે ૩૮ છે એ જેતલે અન્વય અને વ્યતિરેક એ બે ગુણે સહિત એહવે જે અનુભવ તે સાક્ષ કરતાં થકા એકાંત મતવાળાની યુક્તિ છે માહે મોહે હણાઈ જાય છે . ૪૦ છે . પીડા કરવાથી દઉં પીડાથી દુષ્ટ ભાવથી એવી ત્રણ પ્રકારની હીંસા સીધાંતમાં કહી છે તે કોઈ જુઠી નથી ૪૧ જે પ્રાણી સ્વકૃત કરમની ઉદય થયે થકે મૃત્યુ થયું તે તેના હણનારને છે દાણ છે એટલે હીશા ન થછે અને જે હણાવ્યું કે તે તેના કરૂમ ઉદય આવ્યો તે તેણે ભગવ્યાં તે તેમાં શી હીશા છે કેમકે જે જીવને મરણનો ઉદય હાલ નથી તેને મારીએ . 'તો પણ તે કાંઈ મરતો નથી માટે હીંસા કોઇની થતી નથી એવું ને માને છે. # છે તે મીથ્યા છે અને તે મત ઇ છે ૪ર છે Page #457 -------------------------------------------------------------------------- ________________ 'ર (૫૭) છે , કેમકે જે પ્રાણીના મનમાં છ આશયનો નીમીત છે તેને એ હીસા છે અને હીસા, નામ કમ વિપાક પણ તેને જ છે જે વૈદને ઔષધ કરતાં ૬ બચીત દેય તે તે ઐષધ શમન સરખું થાય અને તે વૈદને પણ હોંશ કપણ લાગે અને જો વદનુ મન નિરમળ છે તે તેને હીંસા પણ ન લાગે ૪૩ એવા સદગુરૂના ઉપદેશ સાંભળવાથી હીંસાની નિવૃતિ પ્રગટપણે થાય નિર મળ ચીતના આશયની વૃદ્ધી થકી સોપકમી જે નિકાચિત બાંધેલાં પાપ તે ને નાશ થાય છે કપ , જે અહંસા તે રૂ૫ વૃક્ષનું બીજ કહીયે અને સત્યાટીક જે વ્રત છે તે મોક્ષરૂપ વૃક્ષના નવ પલવ અકરા છે ! ૪૫ છે તે આ જન સાસનમાં 4 થાતુ અહીંસકપણાનુ સ-ભવ-જોવામાં આવે છે અને વળી આ નુબંધ હીંસા તથા હેતુ હીંસા અને સ્વરૂપ, હીંસા એ ત્રણ જાતીની જે હીં. સાતેની શુહી તે પણ આ જીત સાસનમાં જ વશી રહી છે. ૪૬ છે મેય પ્રાણુ જે સમ્યક દ્રષ્ટી તેને જ્ઞાન યોગે કરી વરતે છે પણ આ વિરતે હીંસા લાગે છે તે કેવી છે જેમ તપાવ્યું એવું જે લેહુ તે ઉપર પ ગ મુકી કોઈ ચાલે પણ બળવાને નિસપણે પગઠરાવે નહીં તેમ સમકેતી પણ નિસકપણે હીંસા ન કરે અને તે માટે જ નરકનો ખધ પણ કરે નહી ! ૪૭ , તેમ રૂડ જ્યણાવત છવને જ્ઞાન પગે કરી છન પુજા કરતાં અહીંસા જે દયા તેને અનુબંધ છે કેમકે એ પુજા તે રૂડા ફળની આપનારી છેu૪૮ [, પણ નરક ગતીને બંધ પડે એવી જે હીંસા તે મીથ્યાત્વી દરમતીને હેય અજ્ઞાનને પગે કરી તે મીથ્યાત્વી જીવો જીવ દયા પાળે છે તે પણ હીં સા, જેવી જાણવી ૪૮ ! જે કારણ માટે વિન્ડવાદીક જમાળી પ્રમુખે પણ જીવ દયા ખાળી છે તે પણ અજ્ઞાનોદયના જોગે સ્વર્ગમાં પણ નીચ ગતી પામ્યા છે અને હેડરૂપ છે માટે વિન્ડવની જે અહીસા તે પણ પરમાર હી સાના જ ફળ આપે કેમકે ભવાંતરે તેમને ત્રીજચ નરકાદીકન ગતી પ્રગટે છે અગમત સાધુ જે સાતમા ગુણઠાણાવાળા તેને જે હીંસા છે તે અહીંસાનુ બધી છે કેમકે હીંસાનો અનુબંધ વિકેદ થયા થકી જહાં તહાં થકી ગુણનો ઉત્કર્ષ થાય છે ૫૧ છે પણ એ હીંસા તે અજ્ઞાનપણે ભોળા માણી કદાપીકાળે સુખદાયક નથી એટલે એ અનુબંધ સહીત ન થાય પણ અમમત સાધુને જ્ઞાન સહીત જે અહીંસા અથવા હીંસા તે અનુખપે અહીંસા કહી ફેકે એ પરામ-સુખનું કારણ છે માટે જરા, Page #458 -------------------------------------------------------------------------- ________________ / 6 - - * * | - - - - - - - - -- - * - f u, ને - (૪૫૮) *. એકલી હસીને વિષે પણ જેમ માહો અતર રખાશે છે તેમ ભાવ વીર્યના વિચીત્ર પણ થકી અહી સેને વિષે પણ તેમજે જાણવું ૫૩ - સાપેક્ષપણે અંતરાલે કરી અથવા તે શક્તિની ચગે કરી તત્કાળ અથવા કાળ તેરે એ વિપાકે કરીને પણ ભિન્નતા છે ૫૪ - *' , ' ' . ' - જે હીંસા છે તે પણ જે ઉતરકાળે વિશીષ્ટ ગુણું પ્રગટે સંધાં અવિધી નો અનુબંધ તજ્યાથી એ હેતું માટે અત્યંત ભક્તિ થકી પ્રાણીને ‘અહીંસા રૂપ ફળ દાયક થાય છે . પપ છે એ રીતે રોકડા 'ગમે ભગ જળ સહીત છે હાં અહીંસાને વર્ણવી તે તો સવાશે શુદ્ધ એવુ જે અને સાંસન તેમજ મ માણ છે પ પ ધ ' , ' ', ' , ' ', ' ' શi * * ' 'એ હસતેજ અર્થ છે અને બીજા સર્વે નંઈ છે એ પ્રકાર ના મ નમાં ધારણ છે એવી પર્મ આસ્તા પ્રગટે તે આસ્તી શ્રધારૂપ સમકતનું ચીન્હ છે એવુ પ્રભુએ કહ્યું છે પહો મત સવેગ નોવેધ અપાએ લંક્ષણો રૂડી રીતે અંવિછીપણે ધરતાં થકા સમકૌત જે છે તે સ્થીરતા પપામે. -પ૮ - ક - ' . . . ' 3", ' ' ' + '' ઈત શ્રી રમે સમર્કત અધીકારી સમાસ ડે '૪ - * * * હવે મીથ્યા ત્યાંગા નામે તેર અધીકાર કહે છે * ' જેવારે મીખ્યત્વનો ત્યાગ થાય તેવારે જીવેને સમકાલ પ્રગમિાટે કાવ્યાત્વ ટાળવાના રૂડા પ્રાણીએ ઉદ્યમ કરવો છે ! અંત્માં નથી આવી નથી કરતા નથી ભોકા નથી સિદ્ધનાથી સિદ્ધતા પ્રગટ કરવાના ઉપાય - થી એ છ પદ મધ્યાત્વનાં છે ર ' ' , " - 31 32 * ,-એ પદ વડે કરી યુવાચાર્યના વ્યવહાર એલંઘાય છે ક ઈ છે એ મીથ્યાત્વ છે અને તે સદગુરૂના"ઉપથકી નાશ પામે છે એવું એ છે પદરૂપી કુગ્રહ નડ્યા થકે જે ઉપદેશ આપે તે ઉપરેશન કહીં તેથી કેને ઉપકાર ન થાય મીથ્યાત્વીના ઉપદેશે સદેહ જે 'નહી૪ . . - જેમ બ્રાહ્મણને મલેચ્છ ભાષા બોલવાની મઈ છે માટે પિતાના સ્વા% જેટલીજ બેલે તેમજ જેહને એક નીશ્ચય નથf ઈષ્ટ છે તેને વ્યવહાર નયતો બ્રાહ્મણને મલેચ્છની ભાષના ઉપશની પેઠેરવાર વાતે સબતમા ત્ર છે . પ છે જેમ સૂત કેવળી વ્યવહારથી સત જાણે અને સનીય મર્ચ વડે સંતજ્ઞાને કરી સૃત કેવી કેવળ આત્માને એણે ૬ } } }. ઈહાં નિશ્ચય અથે પ્રપણે કહેવાને કોઈ સમર્થ મથી ખીણ = = = = = - - - - અને બા, માસ્ક - Page #459 -------------------------------------------------------------------------- ________________ (૪૫૯ ) - પ્રગટે તે રૂપેદ્દારે નિશ્ચય અર્થની પ્રાર્મી ક્ષયરૂપ વ્યવહાર કહેવાય ॥ ૭॥ જે ને કેવળ વ્યવહારને વિષેજ પ્રધાનપણુ છે તો તેહને નીંય નયમાં કેમ હોય વળી શબ્દ સર્ચ અને માને નય રૂપ માણીને સ્વ અર્થને 'પર' અર્થ એ તુલય’ છે’જે શબ્દો તે વ્યવહાર છે અને જ્ઞાન તે નીશ્ચમ છેટો }.! કાર્ય તે જે વ્યવહારના માનપણા' થકી સર્પની ઉછેર્દ થાય તેવા પ્રાણીને મી થ્યાત્વરૂપ છે. પત્રમાં મીથ્યાત્વ ભાવ થયો એમ ર્જાણવું જ ચાર્વાકદર્શ નવાળા કહે છે જે આત્માં નથી કેમકે જો આ આત્મા હોય તાપક્ષ જગાય તતા કાંઈ જણાતી નથી અને અહંકાર એટલે ના જે વ્યપ્રદેશ તેતો શરીરે કરીને જણાય છે ૫ ૧ ૫ - કે... જેમ મહુડા તથા પાણી પ્રમુખ 'મોરનાં અંગ છે પણ તે 'પ્રત્યેકમાં મદીરાની શક્તિ નથી જેવા ભેગાં મળે તેવારેજ શક્તિ પ્રગટે તેમાં પંચ ભુન ભેગાં મળે તેવારે જ્ઞાનશત પ્રંગી થાય છેડા ૧૧૫ જેમ એક સંક્ષા અથવા એક કાંકરા એ સર્વ પથરીનાં ભેદ છે તેમ આ રાજા' છે આ રાંક છે એહવું વિચીત્રપણે તે આત્મી નથી એ સ્વભાવે ભેદ પડયા છે. f 14 ' P વળી સ મતાંગાના માણે માટે વિરોધી વચન હોવાથી આત્માની મ તીત નથી થતી કેમકે કે કોઇર્ચ આત્માં દીઠા નથી કે જે થકી એકેતુ વચન પ્રમાણ થાય ॥ ૧૩ના આત્માની પ પરલોકને અર્થે એમ વિચીત્ર પ્રકારની ક્રીયા કરાવે છે એહેવુ કહેનારા ખીચારો લાકને સુખ ભાગથી ભ્રષ્ટ કરે છે એમ જે ટાકાના ચીર્તન કરવે છે તે તે ગુરૂ જાણવાના ૧૪ $t* }: ' ', ' k 1/ * \ ! ' Cake for LIES. હેમાટે {ઃ *! આ ભરમાં પામ્યા જે સુખ ભાગ તે તજવા નહી અને આવતા ભવમાં સુખ પામવુ એવી વાંછના કરવી કેમકે પચ ભુતનુ પુતળું બળીને રાખ થશે એટલે પરભવની ઇચ્છા સર્વ ફોગટ જશે ॥ ૧૫૫ એ રીતે ચાર્વાક દરાતંતુ મુળ કહ્યું પણ એ દર્શન ખોટુ છે કેમકે પ્રત્યક્ષપણે મશયાદિક જે ગુણ તે જીવન છે માટે જીરૂ પ્રત્યક્ષ અભેદપણે છે. ૫ ૧૬ ॥ A જેમ કોઇ ht આદર આપે પણ આત્મા છે તેમ અહકારાદી પ્રત્યય છે તે કાંઇ શરીરના ધર્મ નથી અહંકારાદી નેત્રમા જણાય છે તે દેખા રૂપ છે ૧૭ ૫રારીરને જે આત્મા કહીયે તે આત્મા જ થયા 'તેર્નરે પુર્વની અનુભવેલી વાત આત્મા વિના કાન ' સાંભરે છે શરીરને તા સાંભરતુ * + + F S નથી, અને ખાળ પાવન તથા વૃદ્ધ ઇત્યાદિક જે શરીરની દશાના ભેદ કે તે વ { આમાં પણ ખળવાદી હસાવંત થાય છે જી નિયતથી માત્માની Page #460 -------------------------------------------------------------------------- ________________ (૪૦) એક દશા છે અને શરીરની અવસ્થા એક નથી. કેમકે અનવીત, રાજ્યના મ સગ છે. ૫ ૧૮ ॥ f શરીરના તે નાશ થાય અને આત્મા પરભવમાં જાય પણ જાતીસ્મરણે કરી પુર્વ જન્માદિકનુ સ્મરણ છે જેમ ઘરના ગેાષ્ટ્રમાં ખેશીને નગરના પદાર્થ દેખીયે અને પછી તે ગાખ પડી ગયા તાપણ નૈયાનુ સ્મરણ જતુ નથી ' ॥ ૧૮ ॥ કારણે થકી ખાસ્થ્ય અવસ્થાની વાસનાના સંક્રમણુ પૈકી જે કાર્ય આ ત્યા કરે છે તે કાર્યની જો સમૃતી ન રહી તેપણ તેને દુષણ નથી જેમ મા તાએ પાતાના અનુભવના સક્રમણુ થકી બાળકને ખેાલવું, ચાલવુ શીખવ્યુ હોય તેની ખાળકને સમૃતી ન હાય તેહની પેઠે જાણવુ, n ૨p i 4, ' ઉપાદાનના ચગે ક્રરી સ્થીરતાના દર્શનને વિષે ઉપાદાન વાસના હોય જેમ હસ્તાદીક જે છે તે ઉપાદેય છે અને તેનું ઉત્પાદાન તે હસ્તાદીકનુ ૧૪ પરમાણુ છે માટે પરમાણુ રૂપ સુક્ષ્મ સ્થીતીમાં સ્થીર દર્શન,ન સભવેલા ૨૧ મદીરાના અગ થકી મદ શક્તિ પ્રગટપણે નથી, ભેગે મળજે થાય છે અથવા પીધા પછે આત્માને સોગે થાય છે તેમ જ્ઞાનની મગઢતા પણ ખાત્માને. પે યાત્ર થાય છે નહી તે સદાય એકલુ જ્ઞાન રહ્યુ જોઇએ।. ૨૨ ॥ જેમ }}} 5 ' ' 4 આ રાજા છે અને આ રાંક છે એવા જીવને વિચીત્ર ભાવ, ઉપજે છે. એ વી લાક વાણી છે તે સર્વ પોતાનાં કીધેલાં કર્મ થકી જાણવી, સુખ દુઃખ કર્મ થકી પ્રગટ થાય છે અન્યથા બીજી વિશેષ કારણ કાંઇજ નથી !! ૨૩ - જે દ્રષ્ટીય દીઠું તે પ્રત્યક્ષ પ્રમાણ અને ઇષ્ટાર્ય તે અનુમાન પ્રમાણ તથા ઉપ માન પ્રમાણ તે અનુમાનમાં ભળે છે, માટે એ ત્રણ પ્રમાણને અવિરોધી એ હવુ જે આગમ પ્રમાણ તેણે કરી આત્માને જાણ્યા જાય છે તે આગમ ત જેનાં સર્વ પાપ ગયાં છે એવા સર્વજ્ઞ દવે દેખાડયું છે. ૫ ૨૪૫, અભ્રાત‘જે જ્ઞાની પુરૂષ તેનેં હમણાંની પ્રવૃતી તે નિષ્ફળતા ન હોય માટે પર ખધનના હેતુએ કરી પોતાના આત્માને કાણુ ખેદમાં નાંખ ॥ ૨પ A આત્માની મુગટ પણે સ*સયથી, સિદ્ધી છે એવી વાત તા વગડામાં ઝાડના - ,ઠા જેવી રખાય, પણ અસય કરતા થકા જે ખર વૃક્ષ તે ન જણાય તેમજ સરાય વડે આત્માને ન જણીએ અને જે વીમીત ખર્ચ આત્માને માને, તેને ગધેડાને માંગડા માનનારા વા સમજના ૨૬, 12 JFt< fh< જીવ શબ્દની સત્તા વળગેલી છે. પણ નીષધ અછત છે જેથી સ્તીક, મતવાળા, સોમ સમવાય અને સામાન્ય તથા વિષેશન નિષેધ છે v ' * * را 1 Page #461 -------------------------------------------------------------------------- ________________ (૪૧) o o } પણ સર્વથા પણે વસ્તુ સ્વરૂપને નિષેધી રાકતા નથી કેમકે સોગ સમાય સા માન્ય નહીં માનવાથી પણ અછવ શબ્દ ખાલવુ તે યદયપી અજીવ પદાર્થ સત છે. તથાપી શબ્દ અસત માનીયે તે તે અસત પદાર્થના નિષેધ દેખાતો નથી ૫ ૨૭ ૫ માટે સોગ સમવાય સામાન્ય, ઇત્યાદીક પદાર્થનુ વિષેશપણુ તે. નાસ્તિીક મતવાળા નિષેધકરેછે, પણતે સર્વથા નિષેધ થાય નહી ૫ ૨૮ ૫ શા માટે શુદ્ધ નિરમળ એવી વ્યુત્પતી તે જીવ માણા ધારણે એવે અર્થે યુક્ત એવું જીવ પદ સાચુ છે ઘટાદીકની પેઠે છતુ છે પણ નવા નવા પુચાયના ભેદથકી જીવનમુળઅરથ શરીર નથી ! ર૮ ॥ એ રીતે આત્માનુ સ્થા પ્રત કરીને ચાર્વાક દરશન છોડવું એ દર્શનની સાથે આલાપ કરવા તે પણ પા. ૫ રૂપ છે કેમકે એ સત્યવાદી સાથે વિરોધ કારક છે. તેથી તજવુ ॥ ૩૦ ॥ ' ',' : - હવે બાધ મતવાળા ખેાલ્યા કે આત્મા જ્ઞાત રૂપ છે પણ ક્ષણ આવલિકા પ્રમાણે સ્થીતી છે માટે આત્મા નિત્ય નથી એટલે જીવ તે ક્ષણેકમાં ક્રોધ ક જે ક્ષણેકમાં માન કરે એમ ભિન્ન અવસ્થા થાય છે એક અવસ્થા નીત્ય રહેતી નથી પર પરાયે ક્રમ અક્રમપણે જે નિત્ય ખાતમા કોઇ વેળાયે હોય તે અ ' ક્રીયા કલાપ ઘટે નહી માટે નિત્ય આત્મા નથી ૫ ૩૧ ૫ એના સ્વભાવ હણાય તેવારે વપણુ પૃામે અનુક્રમે અર્થ ક્રીયા આકૃતીને વિષે ઋક્રમે કરીને તે ભાવને વીષે સમકાળે વિચારતાં સર્વ સભવ હાય માટે અમારા ક્ષણીક મત સાચા ઠરાવ્યું. ॥ ૩૨ ॥ વળી આ ક્ષણીક મતમાં દાણ તથી કેમકે નવ નવા રૂપ કરે છે પણ જે સમયે જે રૂપ હોય તે સમયે તે રૂપના લક્ષણે કરી ધ્રુવ છે તેમાં તુમ્નાના અને નિવૃતીના માહા ગુણ છે જેથી ધૃવતા રૂપ મહા ગુણ પામીયે એમ ખાધ કહે છે ૫ ૩૩ ॥ એ ઉપરથી ખરેખર દર્શન મીથ્યાત્વનીવરધી કરનારૂં છે કેમકે આઁમાને ક્ષણીક માનનારાના સુકૃતી હાણી થાય છે જે કદી પાપ ન કરે તે જ હું ખેલવાનું પાપ તા પરભવે ભાગવવુ પડે માટે અકૃતાગમ કહીયે ॥ ૩૪ ૫ જેમ-એક દ્રવ્યનુ સાપેક્ષપણે એક ભાવ નથી માટે વાસનાનુ સંક્રમણ થાય અને ભાવનુ પર્વ પર પણ સર્વત્ર શક્તિ રૂપે પરીણમે છે ॥ ૩૫ રૂપ વિ શેષ કરતાં છતાં પ્રવૃતી કરવી અથવા વારવી તેતે નહી પણ ક્ષણીક મતવાળા એ તા-અનીશ્ચય થકી સ્માત્માને ઉદયથી ક્ષણીકપણ કહુ છે !! ૩૬ ૫ C વિજાતી વીના તે ન હોય એમાં કાંઇ અનુમાન ઘટતુ નથી કેમડ઼ે તે વિના તેની સીટ્ટી પણ નથી નિશ્ચય વિનાં પ્રત્યક્ષ જ્ઞાન પણ નથી થતુ 1 રૂ ' Page #462 -------------------------------------------------------------------------- ________________ - - - (ક) તથી હું આ અનુભવું છું તે હું સભાછું"અધોર થકી ત્રિકાળીક એ કતા જ્ઞાન તે ક્ષણીકપણે બાધકારી થાય છે. ૩૮ is a " ! = = એ નીત્યાત્મના મત વડે વિષય બાંધકપણ નહિ ' ક્ષ મતને વિષે પણ એમજ જેમ જ્ઞાનાન્વયે એકલાપણું છે તેને સ્થીર આત્માને વિષે નાના ક્ષણ સજોગે એકતા જાણવી ૩ માં બહુ કીર્યના એકીકરણ સામે ગીકાર કરે છતે વિરોધ પડે છે અને ચાર્વાદ લીપના કરવાથી નિત્યાપેલા પણે અર્થ કિયા વિરોધ પામતી નથી કેમકે બેઠું મે પ્રકૃતી"અર્થ અનુર છે માટે. . ૪. “ ' . ' . h[ ? ! નીલદી વણને વિષે ભેદશકિત ન હૈયે એમ સુખે કેમ કહેવાય પર પેદ ગળ વડે કરીને પણ એક સ્વભાવને 'ટાયા વિનાનાબંધિંધપાછું સામે નહીં ૪૧ ધ્રુવતાપણાને વિષે ઇક્ષણને વિષે પણએટલે લચનને વિષે પણ ઉપલવ માટે નિવૃતપણે પ્રેમ ન જોઈએ જેમ “ગ્રાહ્યકાર ફાનને વિષે ગુણ છે તેમ દર્શનમાં ગુણ નથી. કર * * * * * * * * * ઉલ અનિત્ય ભાવને વિષે પણ પિતથી ક્ષણની બુદ્ધિ કરી તેના [. અનાદર થકી સઘળી ક્રિયા નિફળ થાય ૪૩ તે માટે એ અર્મિત્યદર્શ ન પણ છેવુ સદૈવ નીત્ય સત્યપણે મુસ્પિદ સર્જન ઇચ્છતા પ્રાણી જે. રૂર તજવુ. ૪૪ છે ' કે ' , , ; , કે ' ' , હવે કપીલદર્શનવાળી બેલ્યાં કે આત્મા કરતા મેર્થી તેમ ભકત પણ આત્મા પ્રગટ માણ્યવાળે નથી માયા પરીણામે છેnઈ છે એ માયાનો પ્રથમ પરીણામ શુશ્રી શ્રવણ વિગ્રહ ઈત્યાદી આ પ્રકરની જુદી રૂપ ધર્મે કરી સહીત છે અથવા તેહથી અંડક્ટર તન્માત્ર ઈંદ્રીય પાંચ ભૂતદેય એ અનુક્રમે જાણવું છે ૪૬ છે જેમ કે , ' jy - બુદ્ધની સિદ્ધીને અરધે આત્મા ચીપ છે વળી 'શૈન્ય છે તે પણ નિશ્ચય સહીત અવિંદપણે તે બુદ્ધીની જે સિદ્ધી તે અવિષઈ છે જ છે હતુવે કરી આત્માને પ્રકૃતિ અર્થને વિષે ઈદ્રષિા મિતપણાનાં દીઠા અ દીઠાના વિભાગથી પ્રસંગે ઘટતે નથી ૪૮- '" } : ft: - જેમ સ્વૈન્યને વિષે ચંદ્ધદીકએકપથી અને પુર નિભમાન થી અહકાર ની વ્યાપારરૂપે પાછીચે જંગ પચમી ઉત્પતી ના હેતુને “અરે તન્માત્રાદીકે કેમ છે એ રીતે નિરંતર કરનારી બુદ્ધી ઠ રે છે માટે વિકારને બજારભં માપ પર ૨ : 2 Page #463 -------------------------------------------------------------------------- ________________ (૪૩), | સર્વ પ્રવૃતી વ્યાપારને વી એક પૃષાર્થ અને બીજે ઉપરાગ એ બે વ્યપાર ભલે છે તે ધ્યારે હું અ જાણુ છુ હુ વસ્તુ કરૂ છુ એવી કદાગ્રી બુધી થાય છે પર બહુ ચેતન છુ હું કરૂ છું. એવો ગર્વ બુદીના હેતુથી પ્રગટે છે એવા ગર્વને નાશ કરી સવભાવે રહુ ચિતન્ય પણ મુક્તિને પામે છે.. પર છે - - - , , , આત્માને વિષે દુઃખ સુખ પામશુ એવી કર્તા પણાની બુદ્ધી જે થાય છે તે ઉપચારથી છે જેમ સેવકને જય અથવા પરાજય તે રાજા હોવાથી જણાય છે કે મ૩ | ઇત્યાદી માટે આત્મા ક ભતા નથી પણ ની ત્ય નીરજન છે અને જે બુદ્ધી છે તે તો અધ્યાત્મથી જુદી છે એવું માહાત્મા કપીલ મુનીએ કહેલું છે, પૃ૪ . . . . પ્રકૃતીના ગુણે કરી કિીય માણ જે કર્મ તેનુ હુ કરતા છુ એમ સર્વ પ્રકારે અહકારે મુઢ આત્માં માને છે કે પપ એવો વિચાર કરેથી એદર્શન પણ રડુ નથી કેમકે પ્રગટ બુઠ્ઠી મકતી અને ચૈતન્યના સામાના ધિકરણે વિચાર કરતાં, રૂડું નથી જાણતુ, પદ, , . વળી તમે જે ક ભકતા બુટ્ટી , માનસે તે પણ જો તે બુદ્ધી નીત્ય છે તે મિક્ષ નથી એટલે મોક્ષ ઠેરશે નહી અને જો બુદ્ધીને અનિત્ય માનશે-તે પુર્વ ધર્મના અયોગ્ય થકી સસાર ઠેરશે નહી પ૭ { પ્રક્રતીને વિષે ધર્મદીકને અગીકાર કીધાથી બુદ્ધિને શુ કહેવી જોઈએ અને ઘટાદકને વિષે એવા ધર્મને અન્વય તે સુખે કહેવો ઇતી તર્કવાદ ૫૮ છે જે કરવુ જોગવવુ બુદ્ધીને છે તે ખધ મેક્ષ આત્માને નથી તે પણ બંધીને જ જોઈએ માટે આત્માને ઉદેસીને નહી સમજવામાં આવે એ રીતે કુટ કરી કહે છે કે ૫૮ છે પચ વિષ તત્વને જાણ જે પુરૂષ છે તે કોઈ પણ આશ્રમમાં રત હેય એટલે ઝટા ધર હેય અથવા સુડા અથવા ચોટી રખાવે તો પણ તે સહ વિના સસારથી સુકાય એવુ કપીલ મત વાળા કહે છે ૬૦ , " , - એ રીતે આત્માને વિષે મેકને ઉપ ચરીત્વ પણે અગીકાર કરશે તે નું સકળ મિક્ષ શાસ ફોકટ થાય છે કેમકે કોઈને મોક્ષ આપવા કોઈ બીજે પ્રવર્ડ થાય નહીં . દર હાં અનુભવ સીધ આત્માનું કરતા પણ તથા ભક્તા, પણ લખે છે એટલે માનતા નથી તે માટે એવા કપીલના મતમાં પ્રીતી કરવી તે શક નથી. તે કર ! ' : - - - - - - રાસન - Page #464 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - (૪૪) કેટલાક અબધ મત વાળા છે તે એમ કહે છે કે આત્માને નીરવાણ નથી કેમકે પ્રથમ કે અથવા પછી સમ કાળે આત્મ કર્મ બંધન નથી તે મુકિત શેની હોય છે ૬૩ છે જે જીવને તથા કર્મને અનાદી સબબ ભા. નીએ તે આદી નહી તીહો અંત પણ કેમ થાય માટે અનત પણાના પ્રસગથી કોઈ કાળે મોક્ષ ન થાય જેમ આત્મા થકે આકાશ યોગ કદાપી ભીન ન થાય ૬૪ ૫ એવુ બોલે છે એ વચન પણ જુહુ છે કેમકે કારણ કાર્યની માહે માંસબધ જેમપુત્રી પત્રાદીકને અનાદી સબંધ થાય છે. તે બજના અકુરાની પિઠે છે તેમજ શરીરને તથા કર્મનો પણ અનાદી સંબધ છે મા ઉપલા કરમે સહિત છવ કર્તા પણે દેહમાં રહ્યા છે એવું જે કહે છે તે પણ જૂઠું છે જેમ ડડ સહીત કુભારની પેઠે ફીયાને ફળ ભોગવે તે પણઅસંબદ્ધ છે તેની પડે. ૫ ૬૬ છે ' તેમ કહે છે કે અનાદી સતતિ નાશ ન થાય તેના તે નાશ કર્યો દેખીએ છીએ જેમ બી વણશે અકુરાન થાય અને અફરા નાશ થી બીજે નહીં થાય કુકડી નાશ થયે ઇડાં નાશ પામે અને ઇંડાંનો નાશ થશે. કુકડી નાશ પામે વળી અનાદીને સુવણથી મેલ' જુદો થાય છે તેમ આત્મા થકી કર્મ જુદાં થાય છે . ૬૭ છે એ રીતે અનાદી સતત છવ કર્મના જેસબંધ તે નાશ થાય છે તે ભવ્ય જીવો આથી છે અને જેને અનાદ સતતી વેળતી નથી તે અભવ્ય જીવો આશ્રી છે આત્મા તો આકાશને યોગની પેઠે છે. ૫ ૬૮ છે ' ' . . . . } જેમ કાવ્યની રીતે તે સર્વ દ્રવ્ય એક દ્રય પણે ખુલ્ય છે પણ તે તે દ્રવ્યમાં ભેદ કરીએ તે છવ અજીવ એ બે થાય તેમજ જીવ પણે તે સવે જીવ સરીખા છે પણ ભેદ કરતાં ભવ્ય તથા અભવ્ય એ બે ભેદ થાય છે છે ૬૮ ! જેમ ઘટ ઉત્પતી પહેલા માટી દ્રવ્ય સ્વભાવીક પણે છે અને માટીના નાશથી ઘટ પ્રગટે છે તે વિરૂધ નથી તેમ સ્વભાવીક ભવ્ય પણે કર્મની અનાદી સતતીનો નાશ રૂપ કારણેના સામર્થ્યથી પરમાત્માં પણ પ્રગટે તેપણ વિરૂધ નથી. છે ૬૦ + * - " '3 ; '' '' ? , એ રીતે ભય પણાનાં ઉછેદ ન થાય માટે અનત પણ થકી આ આ કોશના અશેના પ ઘટ આખે આકાશ પણ આપ્યું અને વટ ભાગે આકાર | શ ખંડ થયે પણ આકાશ કાંઈ વસુ નહી તેમ કર્મ ના થકી આમાં અધિક | - ૧ Page #465 -------------------------------------------------------------------------- ________________ " ના " , S. થતો નથી જેમ કોઈ ઠેકાણે પ્રતિમાના દિલની પેઠે પ્રતીમા દલ પાષાણુથી બિબરૂ ફળ ઉપજે તેમ મેનુ ઉપજવું થાય છે ૭. અમે એમ કહેતા 'નથી કે સઘળા ભઠ્ય, જીવા સિધી- પામે. પણ જે-સિધિ વરે તેનેજ ની ભવ્ય કહીએ એમ અમારો મત છે. ઉર ' , , , એક્ષને વિષે પ્રગટ થવા પણ નથી માટે ભવ્ય સ્થીતિ નાશ વતી છે પણ મેક્ષમાં અનત પણાની સ્થીતિ છે માટે મુક્તિનો નાશ નથી . 9૩ છે જેમ મોઘરે કરીને ઘડે ભાગ્ય અને ધડાને ક્ષયે આકાશ જુદું થયું પણ વધ્યું નહી તેમ જ્ઞાનથી કર્મનો નાશ થાય પણ આત્મા અધીક થાય નહી . ૭૩ જહાં મુળથીજ કર્મ પરમાણુનો સબધ નથી અને જે મુકાણા તેને મુકાવવા પણ નથી મધ્યાત અવિરત કષાય ચોગ એ. ચાર બધ હેતુના યોગ છેતેનુ ફરી થવા પણ નથી તેને સિધિ કહીએ છે ૭૫ છે સુખનુ તારતમ્ય તથા જ્ઞાનની ઊત્કૃષ્ટતા પ્રગટ થયેથી એટલે અનંત સુખ જણવાથી નિરભય પણે જે સિધિ વરે તેનું નામ મોક્ષ કહીયે. . ૭૬ માટે નાસ્તીક મત વાળાનાં વચન આત્મ સત્તાના નિષેધક છે તે ભ્રમ ચીત વાળા, આદરવા નહીં અથવા નાસ્તીક મત વાળાના ભયનાં વચન છે એમ જાણી આદરવાં નહીં જે પર્મર્થન ગષક હોય તેણે નાસ્તીક મત છાંડવા ૭૭ હવે વળી બીજા, નાસ્તીક મત વાળા છે તેનુ કહેવુ એમ છે કે મિલનો ઉપાય નથી એટલે કાર્ય જે મક્ષ તે તે છે પણ તેનું કારણ જેઉ ઉપાય તે નથી એમ માને છે તેમને પણ વિટ બના છે આ ૭૮ છે કોઈક તો, અણુ ચીતવ્યો અકસ્માત મેલ થાય છે એમ કહે છે એ પણ જુ છે નિયત અવધિ મર્યાદાજ છે. તે માટીના પીંડથી ઘટ નીપજે છે તે કદાચીત દીઠું છે એમ તાર્કીક શાસ વાળા કહે છે જે અમુક વખતમાં પુરૂ થાશે એવુ કાંઇ નિયમ નથી, ૭૮ હેતુ ભુત મોક્ષનો નિષેધ નથી પિતાનો અપકથની એટલે પિતાને ખેલવું નહી એવી જે વિધી તે પણ નથી અને સવભાવ વર્ણન કરવુ સ્તુતી કરવી તે નથી કેમકે એ સર્વની અવધિ છે એ ટલે અવધિજ મેક્ષ થાશે તે માટે મેક્ષનું કરવું તે જુદું છે, એમ કહે છે. ૮૦ સર્વત્ર મેક્ષ નથી કેમકે જે હમણ નથી તેની પ્રગટતા પણ નથી અને સારતે પ્રત્યક્ષ દેખાય છે માટે જેહનો જે હેતુ છે તેજ પ્રગટ નથી તો તેને કાય છે ૮૧ | મોક્ષને ઉપાય છે કૌવા નથી એ વાતને નીશ્ચય નથી માટે એ મત પણ જુઠો છે મેકનો હેતુ તે રત્ન ત્રઇની પેરે તેમજ ભાવે - - Page #466 -------------------------------------------------------------------------- ________________ (૪) નિશ્ચયથી જાંગીયેટર s '' -- ! રત્ન ત્રઇ જે છે તે સસારનાં કારણહ 'જેરાગાઢી તેહના શત અને સંસાર રૂપ કાર્યના શર્ટરૂમાક્ષ છે' માટે મોક્ષનું કારણ જે ઉપાય "તે ઘટે છે ॥ ૮૩ ૫ કેમકે રત્ન ન્નઇની પ્રાપ્તી થયાંથી પુર્વ ભવના કર્મની જેવી લધુતા થાય તો ખીજા 'થકી પણ તેમજ થાય એ અપેક્ષાય એ અવધિ નથી તો પણ શું થયું ॥ ૮૪ t ', ' 12 ',,, St. Bright B * : - 1 પુર્વ સેવા થકી તે ઘચના ધેાલના રૂપથી રૂજીતીર્થી સાધનક્રીયા મંદ રૂપ તેવી ન હોય માટે સમકેતા દીક કીયા તે મેક્ષ સાધનમાં દ્રઢ છે' ૮૫ń અથવા કર્મના લુશ્રુતા પણા થકી માટા જે ગુણ તે પ્રગટ થાય છે તે પ્રકારે તેની ભવ્યતા પણ કરીને માક્ષ છે પણ માક્ષની અપેક્ષા વારી નથી. ઇતી સસ'ઇય ॥ ૮૬ ' ! '' '' ૫, તેમ ભવ્યૂ પણાના તીરસ્કાર થકી પુનઃ હેતુ ભુત ગુણ ન હોય; કેમકે પરસ્પર સહકારી છે માટે ડડ ચક્રભ્રમણની પર ભધ્યતાપણું જ્ઞાનીદીક ગુણ પ્રગટ થાય તે ગુણ માસના હેતુ છે એ ઉતર કંહુંચા'॥'૮૭-૫ માટે સ*સારના ક્ષય રૂપ જે' ઉપાય તે જ્ઞાન દર્શન' અને 'ચારીત્ર છે તેના જે નિશેધ કરે અને મીથ્યાત્વની વુધી કરે તેનું વચન ત્યાગ કરવું. ૉ ટેટn1, '1" 5 F * પુર્વ કહ્યા જે સર્વ શાસ્ત્રના મંત વાદ તે મીથ્યાત્વના ઠેકાણા છે તેને છાં ડીને બુધી રૂપ ધનનું ગ્રહણ કરીને મીથ્યાત્વને પ્રતીકુળ પણ જે સમકીર્તના છે પદ્મ છે તેને ભાવવાં. ॥ ૮૯ ॥ " * ! ; ' 4 - ', . • To →r}}, ' ' ' こう '' * ઇતિ મીથ્યાત્વ ત્યાગા નામે તેરમા અશ્રિક સમાપ્ત. હવે ચઊદમ કઠાગ્રહ ત્યાગ નાના અધિકાર કહે છે. મીથ્યાન રૂપ જે દાવાનળ તેને સમાવવાને મેઘ સમાન અહવા' મીથ્યાત્વ કા ગ્રહે રૂપ મેસારના ત્યાગ પડીતે કહે છે તે કદાગ્રહના ત્યાગને વીસરતી ક ૨વી તે તો પડીત હોય વળી શુદ્ધતા ભાવ વાળા હોય અને શીધાંતનાં સારના જાણ હોય તેમણે કદા ગ્રહને છાંડશે એટલે સર્વ માક્ષના અભીલાષી માણીએ કદા ગ્રહના ત્યાગ કરવા. ॥ ૧૫ r . ,, 1 જેનું અંતકરણ અછતા પદાર્થના કદાગ્રહું રૂપ અનીચે બન્યું છે. તેના રૂદયમાં તવ‘વ્યાપાર રૂપ વેલી કેમ ઉગે! અને સમતા રૂપ ફુલ કર્મ કુર્દ તથા હીત ઉપદેશ ફળ કેર્યાંથી હાય તે માટે કદાગ્રહને તજીને ખોળ કરવાદ ૨ પ્ર ખીજે ઠેકાણે ``તત્વની Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૬9) * - - - - કઈક ભણને તથા કાંઈક શાસ સાંભળીને આત્માને પડીત પણ માનિતાએહવામુકદાગ્રહના ધરનારા તે પિતાનું મુખ ચુખીત જે વાચા તેને મુખ માને પણ તે મુખે કરી લીલા. રૂપ રહસ્ય જે જ્ઞાન તે અવ ગાહે ન દહીં ! ૩ - - , -1 |દ ! ' ' . ' ' - ૨ , જેને કદા ગ્રહ થકી ઘણે ગર્વ વધ્યો છે અને સ્વત કલ્પના જ્ઞાનને અશે કરી ભદ્રક જીવોને જેણે આંધળાકીધા છે અહવા, જડ પ્રાણીએ પડીતાઈની. ખરજૂ કરીને હંત ઇતી ખેદે, પાટુ પ્રહાર કરી ત્રણ લોકને ડાક ડમાળે વીટબના કરી છે. એ જ છે - જેના રૂદયમાં વિવેક રૂપ ચદ્રની દ્રષ્ટી નથી-તેથી ઘણે અધકાર છે [, અને તત્વ રૂપ સુર્ય અસ્ત પામ્યો છે તેથી તે કૃશ્ન પક્ષની નિશાવત સ્થીતિ માં છે કેમકે તેને કદા ગ્રહે છો છે. 1 " ; * * . . , જે કદા ગ્રહી છે તે વિચાર રૂપ દાતરડે કરી તત્વ રૂપ વેલીને છેટે છે છે અને પાપ રૂપ વૃક્ષને પાણી પાય છે તથા સામતા રૂપ, અમૃત ફળને હેઠું છે ધુળમાં નાખે છે એવો - કેય કદાગ્રહ રૂપ અમાવાસ્યાની રાત્રીને વિલાસ છે કે , ' . . . . . ' ' , - - - - તે કદાગ્રહી માણસનુ, ચીત પથર જેવું છે. જેમ પથરમાં પાણી ભેટ નહીં તેમ ન વાણી રૂપ રસ તે કદાગ્રહી, માયુસમાં પ્રવેશ કરે નહી તેથી તેના , ચીત, રૂપ વૃક્ષમાં શુધધ રૂપ અકરા પ્રગટે નહી | ૭ | - જે પચ મહાવ્રત પાલ્યાં ઊગ્ર તપ કીધાં , ઉદ્યએ કરી બેતાળીસ- | # રાષ રહીત આહાર લીધે તેમ છતાં પણ નીન્દુવાદક સુતી રૂપ ફળ ન છે પામ્યા તે અપરાધ સર્વ કદાગ્રહનુ જ છે. ૮ . , ' - પિોતાની બુદ્ધી, રૂપ થાળમાં કાંઈક શુધ જ્ઞાન રૂપ મોદકને ગુરૂ પીરસ| વા ઉચા પણ કદાગ્રહ આવી. ગ પકડયુ તેથી જમાયું નહી એવો કદાગ્રહ : - - -~-- - - - 1 - જે ગુરૂ પ્રસન્ન થઈને અર્થ ઉપદેશ આપે છે તે પણ કદાગ્રહી પુરૂષ તે ઉપદેશને ગ્રહતે નથી તેથી શું થયું ઉપદેશ તે કાંઈ ખોટ નથી એ જેમ પ્રગટ પણે મીઠી દ્રાક્ષ ઊટ આગળ મુકીએ તો પણ તેને તજીને ઊંટ કાંટા ખાય છે. તે ૧૦ છે - જે પ્રાણી કદાગ્રહ કરી મુખની સંગત કરે છે તેને પડીતની’ બત ન ગમતી નથી જેમ કાગડા વિષ્ટાન ભોગી છે તેને મધુર આહારની ઈરછા - ર Page #468 -------------------------------------------------------------------------- ________________ - - - - (૪૪) સી કંથી તેની પેઠે . ૧i - ૪ - જેમ કે મુખ નિર્દીના જળ ઉપર ઘડો ભરીને મુકે તેને જોઈને કોશું હસે નહી કેમકે અગાધ નીરમળ જળના વિસ્તાર આગળ એક તુળ માત્ર જળ ભરેલો ઘડો તે શી ગણત્રીમાં છે તેમ ગુરૂના મુખથી શાસ યુક્તિ સાંભળીને તેમાં પિતાની મતી જેડે નહી અને પોતાની યુતિ વડે ઉલટુ બેલે જે તમારી યુક્તિને નમસ્કાર હેજે એવા કદાગ્રહીને દેખીને કોણ હશી ન કરે ઇહાં ગુરૂને ઉપદેશ જળ તુલ્ય છે તેના આગળ કદા ગ્રહી રૂપી ઘટ કેમ નભે. ૧૨ છે જેમ કોઇ ઘેલા આદમીને મોટી રાજ પદવી આપવી ઘટે નહી તેમ જેને કદાગ્રહ ગયા નથી તેવા પ્રાણીને ધમાં પ્રદેશ આપવો યોગ્ય નથી. તે ૧૩ જેમ કાચા ઘડામાં પાણી ભરવાથી ઘડાનો તેમજ પાણીનો નાશ થાય છે તેમજ કદાગ્રહી માણસને શાસ્ત્ર શીખવતાં શાસ્ત્રનો તેમજ પિતાના મનને વિનાશ થાય છે. જે ૧૪ ' ' , ' " - જેમ વિષ્ટાએ ભરયુ મુખ ખી કુતરીને ઉપકાર કરવા તેના મુખમાં કસ્તુરી ભરે તેને મુખે જાણવો તેમ કદાગ્રહી પ્રાણીને ઉપકાર કરવાને હીત ઉપદેશ આપે તે પણ મુર્ખ જાણવો છે ૧૫ , " " " જેમ ઘણું મહેનતે અનાજનાં બીજ ભેગાં કરી પછી તે ઉખર ભુમીમાં વાવે તે આગળ જતાં સદાય ખેદ પામે તેમ પડીત પ્રાણી ગુરૂનો વિનય કરી કષ્ટ કરી નરમળ આગમ સિદ્ધાંતના અર્થને પામ્યો હોય તે જ કદાગ્રહ કરી દુશીત પ્રાણીને તેનો અરથ શીખવવાને ઉત કરે તો તેથી અને ખેદ પામે છે. જે ૧૬ છે ' ' ગુરૂ પાસેથી શાસ્ત્ર સાંભળે પણ જે કદાગ્રહી માણસ હોય તે ન માને તે પોતાની મેળે પિતાને એહવુ માને જે હુજ સર્વ પદાર્થની બરાબર વહેચણ. કરૂ છુ પણ તે તો જેમ પૃથ્વીમાં ચાલણીમાંથી ચારીને ચાર વસ્તુ કહાડી લઈને અસાર ધાન ફોતરા રહે છે તેને તે ગ્રા- હી છે ૧૭ ” માટે અહ ઈતિ આશ્ચર્ય વિધાત્રાએ કદાગ્રહી માણસમાં વીપ્રીત ગુણ સૃજ્યાછે જેવા દવ તેવી પાત્રી અને મેઘ જળ સપના મુખમાં જેમ વિષ તુલ્ય થઈ જાય છે એ કહેવતને વિધાત્રીએ ખરી પાડી છે કેમકે જે કદાગ્રહીની ચતુરાઈ તે કપટને અર થાય અને શાસ્ત્ર ભણવુ તે મદને અર્થે થયુ કે બુઠ્ઠી ફાહાપણ અનેઉપરા-તે લોકોને કરાવાના સંધનને અર્થ છે Page #469 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - , - ' ' + .: (૪૯). થયુ અને પણ તે ગર્વ કરવાને અર્થે થયું. તે ૧૮ ' જેમ કેળનું વૃક્ષ કંથરા દીક વૃક્ષને સજોગે કાટાએ કરી કોરાય છે તેમ જે પ્રાણી કદાગ્રહી સાથે મીત્રાઈ કરે છે અને દુઃખ વિપાક પામે છે ! ૧૮ જ જેમ અગ્નીથી ઘાસના સમુહ બળીને ભસ્મ ભુત થાય તેમ વિદ્યા વિનય વિવેક શુદ્ધી અને શધાંત ઉપર વલભતા પણ ગંભીરતા એ સર્વ કદાગ્રહીથી નાશ પામે છે. ૫ ૨૦ ધ જે કદાગ્રહીની સોબતે રહ્યા તેને સ્વાર્થ પ્રીય નહી તે પ્રાણી અવગુણવત મુખ સાથે મીત્રાઈ કરે અને પડીત સાથે મીત્રાઈ કરે નહી એવા કદાગ્રહીની સોબત રહયાજે અધમાધમ નિચ પ્રાણ તેહની એ સ્થીતી છે તે કહી. પ ૨૧ | એમ જાણીને તત્વને ઓળખનાર મોટી બુધીના પ્રાણી કદાગ્રહને તણશલાની પેઠે છાંડે તેને જેમ કુળવતી સ્ત્રી ભરથારને તકતી નથી તેમ ગુણ રાગી એવી જે મુકિત રૂપ લક્ષ્મી તે રૂપી સ્ત્રીઓ છાંડતી નથી, રર ઈતી કદાગ્રહ ત્યાગ નામા ચઉદ અધીકાર સમાપ્ત. હવે પંદરમે ચાગાધિકાર કહે છે.. હવે કદાગ્રહના નાશથી મીથ્યાત્વ રૂપ અધકારને વિષય ગયો છે જેમાંથી એહવા સમકેતે કરી ઉજવળ થયાં છે અતઃકરણ જેનાં એહવા પ્રાણી છેમને અધ્યાત્મની શુદ્ધી થકી રોગ પ્રસિદ્ધ રીતે પ્રગટે છે ? તે યોગના બે ભેદ છે એક કર્મયોગ અને બીજે જ્ઞાનયોગ તેમાં કર્મયોગ તે આવશ્યક દીક જે ક્રિયા કરવી તે રૂપ કહે છે ૨ | શરીર ચેષ્ટા રૂપ તે કર્માત્મા કહીયે એ યોગ પુણ્ય રૂપ છે તે રૂડા ભોગ થકી કર્મને વિસ્તારે છે તે માટે એને કર્મ યોગ કહીએ ૩ છે આવશ્યકાદીક કીયાને રાગે તથા જીન વાણી વિલાસ કરીને સ્વર્ગના સુખને પામે પણ ઍગે મુક્તિ પદને ન પામે. છે ૪ બીજે અજ્ઞાન યોગ તેને કહીએ જે તપ શુદ્ધી પણ આત્માને વિ. | છે રતી પામે તે એક લક્ષણ અને ઈદ્રીઓના વિષયથી દુર રહેવું તે બીજુએહવા લક્ષણો સુત જે યોગ તેને પામેલો પુરૂષ તે મોક્ષ સુખને સાધે છે ૫ | એક આત્મ જ્ઞાન પગના જ્ઞાનમાં ભી પ્રતી બંધ નથી અને જે કર્મથી મોક્ષમાં જતા વાર લાગે તે શુભ કર્મ પણ નથી. તે ૬ | Page #470 -------------------------------------------------------------------------- ________________ (૪૧૦) અપ્રમત સાધુને આવસ્યક પ્રમુખ જે કીયા તેના પણ કરવાને વિષે પ્રતિબંધ નથી કેમકે તેને ‘ધ્યાન્ય રૂપ શુદ્ધી છે. માટે ॥ ૭॥ વળી, અન્ય દર્શનમાં પણ શ્રી કૃષ્ણ કહે છે કે હે અરજીન જે આત્મ 'સુખમાં 'તૃપ્ત' છે. તેને આત્માનેજ વીષેજ રતી છે અને સ તાષ જે આત્મ સુખમાં સતુષ્ટ છે એહવા જે જીવ તેહને કોઇ પણ કરતવ્ય નથી ો ૮ - 1, 14 L તે માણીને કાર્ય કરવે અર્થ નથી તેમજ તે કરવાથી ખાટ પણ નથી તેહને સર્વ ભુતને વિશે કાંઇ પ્રીયેાજન નથી! એ ઠેકાણે આરતીના અને આંનદને અવકાશ નથી કેમકે ધ્યાનની સ્થીરતાથી તે ક્રીયાનો વિકલ્પ પણ કેમ હાય. !! ૧૦ ॥ Tહ નિરવાહ' રૂપે મુનીને ગોચરી પ્રમુખ જે કીયા જ્ઞાનીની અસગા મુનથી ધ્યાનમાં વિઘ્ન કરે નહી ॥ ૧૧ ॥ રત્ન માણીક પરીક્ષાના ગ્રંથ જુદા અને નજર 'પરીક્ષાના પણ જુદી ગ્રંથ ભણીને જેમ નજર પરીક્ષામાં ફળ ભેદથી પ્રવર્તે છે તેમ આચાર 'ક્રીયા' પણ ફળ ભેદ કરી ભીન્ન ભીન્ન છે એટલે ભેદવતી છે. । ૧૨ । 1 જે પોતાના મતને પાછુ ધાળીને જન્મસ કલ્પથી માંડીને આત્મ જ્ઞાન ભણી કલ્પીએ તા કીયા ધ્યાન રૂપ છે।૧૩ ૫ સ્થીર થએલુ જે મન તે પણ રો ગુણુ કરી ચપળતાને પામે તેહને પાછુ વાળી તેના નીગ્રહ કરે તેને જ્ઞાની કહેવા. ॥ ૧૪ k 1 હે અરજીન-મનને ધીરે ધીરે ધીરજ વડે અને ખુહી વડે સ્થીર કરવુ પછે તે મન જેવારે આત્માના સ્વરૂપને વીષે જાય તેવારે 'કાંઇ ખીન્ને ચીતન ક રવીની જરૂર નથી । ૧૫ ।। મન ચચળને અસ્થીર છે તેને જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાંથી પાછુ વાળી આત્માને સાથે વશ કરી રાખવુ. II ૧૬ એમ પર દર્શનમાં પણ કહ્યું છે માટે જ્યા સુધી મન સ્થીર ન હોય ત્યાં સુધી k શાસ્ત્રા ત કીયા જેટલી કરીયે તેટલી સર્વ સફળ ન થાય જેવારે વિષયે ત્યાગ થાય તેવારેજ સફળ થાય માટે જે પ્રાણી મનને વિષયથી વાળવાને ઉજમાળ રહે તે મહા મતિ વાળા જાણવા ॥ ૧૭ ૫ જેમ એક શેઠના પુત્ર દેશાંતર. ગયા તેના ઘરની સામેના એક વૃક્ષ ઉપર એક ભુત રેહેતા હતા તે છળ પામી પુત્રના રૂપ ધારણ કરી તેની ઘરની બાયડી સાથે લાગુ થા એમ કરતાં તે શેઠના દીકરો પોતાને ઘેર આવ્યા તેવારે ઘરમાં 'લડાઇ ચાલવા લાગી પછે રાજ દરબારે ઇનસાફને માટે ગયા તીહાં ભુતને ઘરમાંથી કાઢવાનો ઠરાવ થયા પણ તે ભુત નીકળી નદી Page #471 -------------------------------------------------------------------------- ________________ (૪૧) ને કહેવા લાગ્યું કે હું જવાને નથી હુ પણ પુત્ર છુ એ વાત સાંભળી વહુને લાજ લાગી છે શેઠે ભુતને વરી સાથે યુદ્ધ કરવાનું કામ ભાળા અને વહુને ઘરનો ઘધ ભળાવ્યો એ રીતે અનાચાર મળ્યો અને વહુને રાખી તેમ સજમના યોગે આત્માને રાખો. તે ૧૮ ૧ * જેનુ મન નિશ્ચયમાં લીન છે તેને કયામુ પ્રયોજન નથી વ્યવહાર દશા, વાળાને કિયા તે ગુણકારી છે૧૮ છે શુભ કમથી અને શ્રધા બુદ્ધીના યોગથી. અખંડપણે જો જ્ઞાન યોગને એલધે નહી તો તેહને ભક્તિનો હેતુ પ્રગટ થાય. ૨૦ . જે રૂડી કીયાની અપેક્ષાએ અભ્યાસ કરે છે તે યોગીશ્વરને ચીત શુદ્ધીને અર્થે જ્ઞાન પર પક કરવાને ઉપશમ કહ્યું છે એમ અન્ય દર્શનીયો પણ કહે છે in ૨૧ હે અરજુનાગ પામવાને ઇચ્છો તે યોગી છે તેહને કર્મ તે એક કારણ છે જે વારે સરવે સંકલ્પ શમી જાય તેવારે તેને જ્ઞાન યોગી કહીયે તે માટે જ્ઞાનારૂઢને સમતા તેજ કારણ છે. જે રર છે , જે વારે વિષયથી વિરમે કર્મને વિષે સલગ્ન થાય જે વારે સર્વ સંકલ્પ સમી જાય તેવારે તેને ચાગા રૂઢ કહી ૨૩ કીયા વિના જ્ઞાન નથી અને જ્ઞાન વિના ફીયા નથી એ બેમાં કિયા તે ગૌણ છે અને જ્ઞાન તે મુખ્ય છે એવો એ બેનો દીશી ભેદ કહે છે. ૨૪ કર્મ યોગે કરીને મન શુદ્ધી પામેલા અને અને નીરદોષ વિહારી એહવા જે જ્ઞાની તેને જ્ઞાન યોગ મુખ્ય પણે સેવવો ઉચીત છે એ માટે રૂડી શ્રધાયે દેશ વિરતી રૂપ ચારીત્રને સ્પર્શ કીધા પછે દુખે પાળી સકીએ એવા મુનીનો જે સરલ વીરતી પણ છે તે લેવો એટલે પ્રભુ પછે સનમ લેવું કહ્યું છે. ૨૬ કોઈ એક દશ આશ્રીને પુર્વ ભુમી તે પુર્વ ભવ રૂપ સવૃત પણે ઉપદેશીને એટલે દેશ થકી જે પહેલાં વૃત આદચાં એવી જે ક્રિીયા તે પણ દુખને ટાળનારી છે વળી જ્ઞાન યોગની વૃધી કરતા થાય છે કે ૨૭ છે , અને અજ્ઞાનની જે કીયા તે ચીત શુદ્ધ કરવાને અરશે નહી થાય કેમકે તેને અજ્ઞાન યોગનો ભાવ છે માટે મલેચ્છના કરેલા કાર્ય સરખી તેને જાણવી. ૨૮ u તે તેવા કર્મ યોગે પણ ફળ નથી ફળ તો સક૫ વરે જે તે વારેજ થાય છે આમ જ્ઞાન વિના ત્યાગ પણ નથી અને એનસ્વરૂપ સાવધ છે માટે બ્રહ્મ જે જ્ઞાન તેના બોધ થકી ફળ પ્રગટે છે રદ છે જો કદાપી એમ બુદી ન હોય તેવારે હીસાદીક થકમલેચ્છાદીકને પણ પ્રગટ સુધી ય તથા સચાણાના વધથી વેદમાં પશુ યાગ કહ્યા તે થકી હીંસક કર્મના યોગે છે. એ : - - - - Page #472 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) દીયાના અને ‘મલેચ્છના એક સરખાજ લક્ષણ છે. કાંઇ વિશેષ નથી. ॥ ૩૦ એટલા માટે બુદ્ધીના વપર ાસ પણાથી સાવધ કર્મ આદરવુ નહી અને જે દૈવયેાગે તેવાં કર્મ કરવાનુ ઉદય આવ્યુ તે વારે તે કરમ કરવાનુ જોસકલ્પનથી તાતેકમનુ બંધ પણ નથી ॥ ૩૧ ૫ સસાર ક્રીયાના જે આચાર છે. તેાપણું જ્ઞાનીને મુક્તિ ભાવની હાણ નથી કેમકે સકલ્પથી બંધન છે એહવુ અન્ય દર્શન : વાળાનુ પણ કેહેવુ છે તે જ આગળ કહે છે. ૫ ૩૨ ॥ જેમ કરમને વીસરજે અકરમ પણ રૃખે છે અને કરમ નથી કરતા અને જાણે છે જે હું કરૂ છુ તેને માણસમાં બુદ્ધીવત કહીએ તે કરવા પા ના કરમને અકરવા પણ દેખે છે તે પોતે પેાતાના સ્વરૂપે છે એમ ઘણી ભગજાળ પ્રગટે છે !! ૩૩ ॥ નિ:કરમ માર્ગને વિષે નહી માન્યું તે આ કરવુ થયુ. અને અકરવા પણ જે કરે છે તેના બે ભાંગા છે એમ કરવાના વિચીત્ર ભાંગા છે. ડા ૩૪ ll ઉદાશી ભાવ વાળા વીચીત્ર પણે કરમનુ વિષમ પણ ચીંતને જેમ કમળ પત્ર જળમાં લેપાતુ નથી તેમ જ્ઞાની પુરૂષ ભાગમાં લેપાતા નથી ૫ ૩૫ ॥ પાપ ન કરવાથી કાંઇ સુની પણુ આવતુ નથી સથય રહીત પણે પોતેજ જ્ઞાન ચાંગમય પરમાત્મા થાય તેનેજ મુની કહીએ. ॥ ૩૬ ॥ વિષયને વિષે જેને રાગ પણ નથી તેમ દ્વેષ પણ નથી તેને મુની ક હીએ મધ્યસ પણે રૂપાદીકને જાણતા જે જ્ઞાની યાગી તેને લેપ લાગતા નથી I॥ ૩૭ ના જેણ તત્વની ઓળખ વડે સમતાને ધારણ કીધી તેનેજ સ્માત્માની આળખાણ થઇ અને તેજ જ્ઞાની તથા ધરમ મય તથા બ્રહ્મ મય કહેવાય ॥ ૩૮ll સસારતુ વિષમ ખીજ્ જે અજ્ઞાન છે તે બીજને જ્ઞાન યોગી ખાળી નાખે છે તથા વિષયા દર્દીકને આળખીને તત્વથી લોઝના સ્વરૂપને જાણે ॥ ૩૮ ૫ તે અપુર્વ અનુભવથી અને જ્ઞાનના આનંદ મય વિનાદથી માહા જ્યેાતી વત થાય અને તેનાં પાપ જ્ઞાનેં કરી ખળી જાય. ॥ ૪૦ ॥ દીક્ષા પર જાયની વૃદ્ધીથી જ્ઞાન સુખની વૃદ્ધી થાય છે એમ ભગવતી આદૅ ઈને સુત્રામાં કહ્યુ છે તે એવા પ્રાણીને પ્રગટ થાય ॥ ૪૧ ॥ વિષમને વિષે જે સભાવે જીવે તેવા જ્ઞાનીને પડીત કહીએ, ॥ ૪૨ ॥ તેમજ' પર દર્શનીયે પણ કહ્યુ છે કે હે અરજીન વિદ્યા વિનય સહી તજે બ્રાહ્મણ જે ગાય હાથી કુતરૂ ચંડાળ એ સર્વને સમ દ્રષ્ટીએ જીએ છે તેને પડીત કહીયે ॥ ૪૩ ૫ અહવા વે ઇહાં બેઠે કેંજ જગત સૃષ્ટીને Page #473 -------------------------------------------------------------------------- ________________ ( ૪૭૩ ) છતી લઇને તેનું મન સમતા પામ્યુ તે નિરદાષિ ણે સમ્યક જે આત્મ રૂપ તે નિરદોષ છે તેહને પામ્યા તેબ્રહ્મ જ્ઞાને રહ્યા એમ જાણવુ. ૫ ૪૪૫ રહી જે રૂડુ મળે હર્ષઘ્ન કરે. અને ભુડુમસ થયે સાકત કરે તે સ્થીર બુદ્ધી વાળા ચતુર પ્રાણી બ્રહ્મા જાણ તે ખ્રહ્મ જ્ઞાને રહયા છે એમાણવુ ૪૫ રા હેડલી દશા વાળાને તે જે વિષમને વિષે સમ પણે જોવુ તે દોષનુ કારણ છે અને જે નિરાપક્ષી- મુની તેને તે વિષમ તે સમ પણે જોવુ તે રાગ દ્વેષના ક્ષય કરનાર થાય છે. ૫ ૪૬ ॥ ! ! રમ્ય દ્વેષના ક્ષયથી, જ્ઞાની મુની વિષયની સુન્યતાપણાને પામે છે. તેને કોઇ ભેદી શકે નહી કાઇ હણી શકે નહી કેમકે આત્મા આત્મ સ્વરૂપે માને ૫ ૪૭ ૫ કેમકે તે-જ્ઞાની પુરૂષ ગઇ વસ્તુને સભારે નહી અને મતાગત વસ્તુને ઇચ્છે નહી. શીત અને ઉબ્ન તથા સુખ અને દુઃખ વળી માત અને અપમાત એ સર્વને સમ પણે માને છે. ૫ ૪૮ ૫ ' -- * જે કાધ રહીત તથા માત માયાના ઉપદ્રવે રહીત અને લેાભના સ્પર્ધા ૨હીત વેટાયુ રહિત અને ખેદ રહીત જે હોય તેને છતેદ્રીય કહીએ તૂ ૪૯ ૫ તે આત્માએ કરી આત્માને રોધી રહ્યા. પોતાનાં કાર્ય કર્મનેબેહતો કદાગ્રહથી વિરમ્યા સ્વભાવીક આચારને શેવતો. ના ૫૦ ૫ '' લાક સજ્ઞાથી સુકાણે મીથ્યાત્વ આચારના ટાળનાર યોગ સ્થાનકે ઉલ, શીત થયા છે એહુવા જે ઊત્કૃષ્ટ ભાવે આત્માના આશ્રીત થયા છે ના ૫૧ ! તથા શ્રાવત છે અને અજ્ઞાન યુક્ત માઠા અધ્યવસાય રૂપ જે શસ તેથી વેગળા રહેલા અને ખાજ્ય શસ્ત્રથી રહીત દેખીતા પદાર્થને વિષે વૈ. રામ્ય વાર્ત વળી ખળ વીર્યને અણુ ગેાપવતાર, ચ પર અને ત્રણ ડંડ રહીત જેણે ધ્યાન રૂપ અગ્નીએ કરી પાપ રૂપ કાઇના સમુહને ખાખ્યા છે જે સામે પ્રવાહે ચાલવે કરીને લેાકેાતર ચરીત્રના ધરનાર ॥ ૫૩ ૫ તથા વિષય સુખ પામીને તે મુખ દુર કરનાર તથા માયા કપટ અને- ધ દીકને અણુ કરતે થકો તે જ્ઞાન ચક્ષુને વિકસ્વર કરતે અજ્ઞાત રૂપ ચતુને ખધ કરતા થકા, ૫ ૫૪ ૫ ” વળી જે અધ્યાત્મ ભાવને?ખતા થકો પુર્વ ભાવને પામેલો અધ્યાત્મની ઠકુરાઇન ભોગવતા થકા અન્ય પદાર્થને નથી જેતે | પપ્પુ ! એ ઉપર કહા તે ઉતકણ જ્ઞાત યાગ છે એ અધ્યાત્મ ગરથને વિષે ખધ મેક્ષ પણ ભગવતે નિશ્ચે આચારગના લાકસાર અર્ધ્યને કહ્યુ છે. ૫ × { Page #474 -------------------------------------------------------------------------- ________________ = = (૪૪) મોક્ષ પ્રસીને વિષે ઉપર કહેલું જ્ઞાન યોગ ઘટે છે કેમકે પત્ર પણે જ્ઞાન જાગૃત એવો ઉપયોગ માત્ર એક સાર છે અને અન્ય દર્શનીએ પણ એમ કહ્યું છે કે પહે છે તપશીથી યોગ અધીક છે જ્ઞાનીથી અને રાજાથી પણ યોગીને મે કહો છે તે માટે શ્રી કૃષને અરજુનને કહ્યું કે હે - રજુન તુમે પણ યોગી થા. ૫૮ - * * * * * , - માટે ઈહાં આત્માની સમાપ્તી પ્રગટે છે. આમા તથા પરમાત્મા એ બેહુને અભેદ પણે સેવન રૂપ જે ગ તે ઘણે શેહ છે પદ માટે સો વથી મહટી અને મેટા પાપને ટાળે એહવી પ્રભુની શર્યા છે અને પર દર્શનીએ પણ એવું કહ્યું છે તે કે , ' , ' ' ' સર્વ રોગી માં પણ અંતર આમા એભો એહવ શ્રાવંત પ્રાણી તેને કહીએ જે મુજને સેવે તે મુજ સરી પુરૂતને થાય એમ છે. કૃમિ અરજુનને કહે છે ૬૧ છે જ્ઞાન વત નિરજને અને અવિસી જાણીને જે પુરૂષ મને છે તે તન્મઈ પણ થાય છે અને જેણે મારી થાનથી પાપ બાળી નાખ્યા છે અને તે પુરૂષ માહરો રૂપે થાર્ય છે. દર છે જે વિશેષને અણ જણ છે તો પણ જે કંદાગ્રહે રહીત છે અને જે સર્વને સેવે છે તે પણ સામાન્ય ચોગે આશ્રીત છે ૬૩ [ સર્વ પ્રમાણ માં એક સર્વ સતે મુખ્ય છે તેહની આશાના સહી સેવા કરનાર જેટલા છે તે સર્વ તેહીજ સર્વ ને ભાવને પામે પણ સર્વ જ્ઞનું મુખ્ય પણ પડીતોમ માન્ય થકી કહે છે. તે ૬૪ n { } “ ' ' '' ! ! ! ! ! તે સર્વથી પ્રકારે સર્વ સર્વ દશે તે વડે પણ વિશેષતે જાણતો નથી તેથી તે કઈ વીશેષ ભુમીકાને પા નથી એટલે પૃથ્વીમાં કોઈ વિશેષ જાણ પણે સર્વાપણુ પામ્યા નથી પ૬૫ સર્વજ્ઞ પણાની જે પ્રત્યક અશ છે તે સર્વ માગીન સરીખા છે માટે ટુકડાં અને વેગળા પણના ભેદથી તેહનું સેવક પણું કાંઈ હણા નુંથી: ૬૦ : ', , ' , , - મચસ્થ પણ અવલબમ કરીને એટલે દેવતાના અશયન મધ્યસ પણ ધારીને સર્વ પડીતે જોવા માની જ છે કાળથી અતીત છે તે પણ એક કહે છે. દહ ત ” બીજા પણ મુક્ત ધાર્દી અને અવિવાદિક વાદી જે પર દરની તેને પણ આ માર્ગ છે એટલે 9 ક તેમ છે તે પણ નોમા દીક મેદ કરી કદાપી જુદા છે તે પણ તā રીતે તાં અજય ૧થા છે. ૬૮ " - "', , , : : : - - ~ ~ ~-~ - ~ ---- - -- - Page #475 -------------------------------------------------------------------------- ________________ را બુન્નુ કાંઇ નથી. હે છે કોઇક એચે,ચુત ઇશ્વર" કહે છે. એસર્વ સર્વજ્ઞની સત્તાના ભેદ છે ફુટ તેમજ વળી અનાદી શુદ્ધ ઇશ્વર છે. ઇત્યાદીક ભેદ જેપર દર્શનીયો ક૨ે છે. તે ભેદ શીધાંતને અનુસારે વીચારીયે તે માનવા પણ નિર્થક છે ઇતી ભાવ છઠ્ઠા કેમકે જે વિશેષને નહીં જાણ્યાથી ઊક્તિ (198) તે,વ્યવસ્થા કહી દેખાડે છે કોઇ દર્શતી મુક્તિ કહે છે ને ક્રોઇ, બુદ્ધ ક 3 યુક્તિના જાતી વચનર્થી અને માયે વિરાધ થકી ભાવથી ફળના અભેદ છે એ હેતુ માટે ૭૧ || જેઅવિદ્યા કલેશ અને કર્મ. ઇત્યાદીક જે સ સારના કારણે મગઢે તે કેટલા એક દર્દીની આ જુદા જુદા કહે છે એટલે કોઇ અવિદ્યા ને કોઇ કળેશ કોઇ કર્મ એમ સંજ્ઞાએ કરી ભેદ કહે છે પણ ત્રણે પ્રધાન પણે એકજ છે. ૫ કરતા ; એ અવિદ્યા દીક ત્રણના વળી ખીજા ભેદ કલ્પનાએ અનેક થાય છે તેથી અનેક પ્રકારની ઉપાધી નીપજે તેમ જાણીએ જે હેતુના અભાવ, થાય છેપણ તે ઉપાધી ભેદ પડીતને નિર્થક છે, એમ જાણવુ॰૭૩ ~- તેથી સ્મા સ્થાનના જે પ્રયાસ તે ભેદતુ નિરૂપણ કરવાને અનુમાનના વિષય- તે સામા ન્ય જાણવા કેમકે જ્યાં અનુમાન પ્રમાણ કરીયે ત્યાં સામાન્યનૃપણે ઉપયોગી હોય તેવારે અનુમાન વિષયના સ્મૃભાવ થાય. ñ- ૭૪ ॥ 1 S | 15 જેમ સ છવી નામાં (ચારો) જે ઘાસ બુઢી તેને ઓળખનારી એક મોટી સ્રીએ તે બુટીને યોગે બીજી નાની સ્રીના ભરતાર ને પશુ અવસ્થા માંથી પુરૂષ છનાવ્યા તેમ સક્ષેષ રૂચી, વાળે વિશેષ બળવાન-કીવારે કહેવાય જે વારે તેને "પ્રીતી સાચે સાચી હોય તેવારે કહેવાય પણ સાચી મીતી વિનાતુ વિશેષ ખળ તે ખળમાં, ન ગણાય. ૫ ૭પ ા માટે ત્રણ જે કામાદીક યાગ તેને વિશે સત્ય પુરૂષે જાણ પણું રાખવું` ઊચિત છે. મર દર્શનીનુ કહેવુ પણ, એવુજ છે હે અરજીન જે પુરૂષ જ્ઞાન ત્યાગને જાણ્વા ઇચ્છે તે પુરૂષ પરમામાતી દીશાને પામે છે. ૭૬ 1 ' ܐ . F ' ܟܐ F - '' એક દુ:ખી' ખીજો જાણવાની ઇચ્છાવાળા ત્રીજો ધનના અર્ધા અને માયા જ્ઞાની એ ચાર પ્રકારના માહારા સેવકો છે પણ તે મળ્યે એક વાર્ધ વિના જે ખીજી ત્રણ જાતના શેવક તે વસ્તુ તત્વના જાણ છે માટે ધન્ય છે વખાણુવા ચેગ છે. ૭૭તા એ ત્રણને ધન્ય કહ્યા તેમાં પણુ, જેના વક્ષેપ સભ્યેા છે અને નીત્ય ભક્તિવત એહવા જ્ઞાની પુરૂષ જે ચાયા તે મૅટો જા ણવા તે ગાની અમારી પોસ અત્યંત નજીક છે માટે સેટ છે. કેમકે * Page #476 -------------------------------------------------------------------------- ________________ * * * અંતર આત્મા વર છે અને તેના અંશય નિરમળે છે. માટે બા ૭૮ | . . અરજીના કર્મયોગેવિશ્વ કે તે પ્રાણીને જ્ઞાનમાં પોતાનું મન ડે છે અને અર્જુન એકમુખી પ્રધારહીત ત્રીજો સસય ભરેલો માસ એ પ્રણે વિનાસપોમે છે . નિર્ભમાશીકાના અગ્ર ભાગને વિષે દ્રષ્ટી રાખીને સ્થીર રહેનારા તથા નિર રીવ્રતમાં રહેનારા એહવો સુખ આસને બેઠો વળી પ્રસન્ન કર્યું છે જેહનો અને એક દ્રષ્ટી રાખનાર-આડુ અણું મહી જેનાર. ઈ . * E , ! ન " કેડ મસ્તક કોટ તેને પાંસર એટલે શરીરની ચપળાઇ વાંકાઈ રહીતહવો ઠાહ્ય દેતે કરી દાંતને અણ-ફરસતા એટલે સ્પર્શ કરતોથિી અને જે ના હેડ પલ્લવ બહુ રૂડી રીપે મળેલા હોય છે ત્તથા આ રિધ્યાન છાંડીને ધર્મ શુકળ ધ્યાનમાં બુદ્ધી દીધી છે અને ભાવે અપ્રમત પણે ધ્યાનમાં રત થકોએહ જે મુંની તેહ જ્ઞાન યોગી કહેવા કે : ", G તે મુની કર્મ ચોગને અભ્યાસ કરી ચઢવાને ઊર્જમાળે થઈ જ્ઞાનોપોગ રૂપે દોરડું લીં સમાધી પણે ધ્યાનયોગ નિસરણી ચડીને ગૃતિ ચાગ રૂપ મંદીર પામે.કt૮૩૨ - છે 1s ર છે. જ ઈતિ પંદરમે ચાગાધિકાર સમાપ્ત. ' " " " , " ! * * * ! ” હવે સોળ વ્યાના વિકારો કહે છે. આ જે ચીતે ચંપળે છે પણ તે ચીતને સ્થીરપણે ચીતમા એમ્બેસાય ને પ્રગટ કરે તેવારે ધ્યાન પણે કહીએ'એક સ્માર્ચના બીજી અપેક્ષા અને ત્રીજો ચતનું ધ્યાન એ ત્રણ પ્રકારે ચીત ચપળ થાય છે. ૧ એકે એ તરહુતે ધ્યાન હોય પણ જીહાં એક ઠામે એક અર્થને વિષે ઘણા - 'અર્થનું સક્રમણ થાય એવી મનની સ્થીતી હોય તીહાં દઘાનના એવી છીન્ન પણે પરપરા થાયતીહાં કાંઈ અતંર અસુહુર્તનો નિયમ-બથી ઘર આવર્ત રદ્ર ધર્મ અને શુકળ એ ચાર ધ્યાનના ભેદં છે તે મધે બિથમન બેધ્યાન તે સંસારના કારણર્ક છે અને પાછલી બે ધ્યાન તે મુક્તિના કારણવાચી છે: મા ૩ તેમાં પ્રથમ આ સ્થાનના ગ્યાર બૈદા કહે છે પ્રથમ એનીણ જે શબ્દાદી તેને વિગવા છે કે રખે અનીષ્ટ સોગ બને તેમ અનિઈમોજે. પીડા થાય તેનું ચીતર કરે તેવી વ્યાકુળ પ્રPિ ૨૪ * ૨ બી બેદં ઈછનુ વતન કરે એટલે એ ઈષ્ટ વસ્તુના સગવી = ====== Page #477 -------------------------------------------------------------------------- ________________ -- - - - (899) ગગ થઈ જાય ત્રીજો નિયાણ કરે છે. રોગના ઔષધની ચીંતા કરે એ ચાર આર્તધ્યાનના પ્રકાર છે એમધે કાપત તીલ અને કુએ ત્રણ લેશ્યાનો સંભવ છે કેમકે જેમાં અતી કલીષ્ટ ભાવના નથી કોઇક એની પરણતીના પરિણામે કરી એ ત્રણ લેયાનો સંભવ છે. ૬ / - | બકેર કરો ઊંચે રવુ સોચતા કરવી નામ કંઈને રડવું મારવું માથાના વાળ તોડવા ઇત્યાદી કને પડીત આર્ત ધ્યાનનાં લક્ષણ કહે છે | ૭ | અમે મંદ બુદ્ધી છેએ એમ કહીને પિતાનું કાર્ય નિદે અમે શું પાળશું મુક્તિ માર્ગ, તે માટે છે એમ બસસા કરે એ રીતે વિસ્મીત થકે લોક પાસે માંગ તે ફરે ઈત્યાદીક દુર્જનની રીતી છે. ૮ છે - જે પ્રમાદી હોય વિષયમાં લીન હેય ધર્મથી ઉલટી હેય ન વાણીને ગોપવે તે પુરૂષ આર્ત ધ્યાનમાં પ્રવર્તે છે માટે એ ચાના ઉપલા ગુણઠાણાં પામતાં થકાં પ્રમાદમાં પાડે અને એ ધ્યાન છઠો ગુણાઠાણા લગે રહે માટે મોટા મુનીએ સર્વ પ્રમાદનું મુળ તથા તીચગ તીમાં પાડે એવું જાણીને એ ધ્યાનને છોડવું છે ૧૦ | નિરય હોય છવનો વધ બનાદીક ચતવે આકરો ધી હોય ચાડીયો હોય જુહુ બેલી મીથ્યાત્વનું વચન બેલે માયા પટ ઘરે. ૧૧ ચારીને કરનાર માર્ગ રહિત કે ધ રૂપ અગ્નીચે ધમધમતે ધનને સચય કરનાર ધનને ડાટી રાખે પણ શંકાએ મેલું મન રાખનાર એટલે રખેને કોઈ માહારૂ ધન જુએ અને લેઇ જાય. ૧૨-. . . : એ રીતે ધીયાનને કરવે કરાવવું અને અનુ મદિવાની સ્થીતીકરી એ ધ્યાન દોષનું કારણ છે એ ધ્યાન ચોથા અવિરતિ ગુણઠાણ શુદ્ધી હોય એ રીતે રદ્ર ધ્યાનના ચાર ભેદ કહ્યા. ૧૩ કાપિત નીલ અને કૃશ એ ત્રણ લયાનો ઇહાં સંભવ છે એ અતી સકલીષ્ટ રૂપ છે કે તેના પરીણામથી હોય છે. જે ૧૪ છે માયે ઘણું દોષનું કારણ છે નાનો પ્રકારના જીવને મારવાના દારે કરી હીં સાદીકમાં પ્રવરતી થાય પાપ કરીને જે ખુશી થાય છે ૧૫ | નિરદય પણ પશ્ચાતાપ પણ પર આપદાએ રાજી પણુ અને મહીં વિષઈ પણ એ ચન્ટે કરી એ ધ્યાન નરકના દુખને આપનાર છે માટે એ ધ્યાનને છાડવો. ૧૬ છે એવાં એ બે ધ્યાનમાહા નિરબળ છે એહનો ઘણો પરીચય કરીયે તે છે તેથી કડવા વિપક પ્રગટે માટે ડાહ્યા પુરૂષે અભ્યાસ કરતાં ઊજ્વળ ધ્યાને . Page #478 -------------------------------------------------------------------------- ________________ (92) ચડતુ માગ્ય છે ॥ ૧૭' હવે ધરમ ધ્યાન કહે છે દેશ કાળ જોઈને શુભ' ભાવના કરવી પાતાની સત્તાનો આલબર્નનાં ક્રમથી ધ્યેય ધ્યાતા અને ધીયાંનની અ નુપેક્ષા તે શુભ વૈશ્યાના ચીહનુ ફળ છે ॥ ૧૮૫ . ก { 1. ધરમને જાણી પછી 'જ્ઞાન ભાવના દર્શન ભાવના ચારીત્ર ભાવના અને 'વૈ રાગ્ય ભાવનાં એ ચાર ભાવનાને ધરમ જાણી ધાવવી ॥ ૧૯ ॥ તેમાં જ્ઞાન ભાવનાથી નિશ્ચય પણ થાય અને દર્શન ભાવનાથી મુઢ પણ જોય વળી ચારીત્ર ભાવનાથી પુર્વ ક્રમની મીઝરા થાય અને વૈરાગ્ય ભાવનાથી સ્રીયા -દીકના સગ તથા પુદગળની ઇંહા અને ભય તેના ઉછેર્દ થાય એ રીતે ચાર ભાવનાનાં ફળ જાણવાં ૫ ૨૦ | ~''; એ ભાવનામાં જેવુ ચીંત સ્થીર હોય તેને ધ્યાનમાં સ્થીરતા રહે માટે તે પ્રાણી ધ્યાનની ચેાગતા પામે પણ ખીજો કોઇ ન પામે તેમજ પર દર્શનમાં ૫ણુ કહ્યુ છે તે કહે છે ૨૧ ॥ અરજીન પુછે છે હે શ્ન મને તો 'ચચળ છે અનેં દુશમનના સૈન્ય સરખુ દ્રઢ છે તે મનના નિગ્રહ હું શી રીતે ક રૂ કેમકે પવનની પેઠે મન દુષ્કર અગ્રાહ્ય છે. ૨૨ " A 1. , 1 શ્રી ક્રશ્ન કહે છે હૈ'માહા ખાહે અરજીન ખરેખરૂ મન ચપળ છે. તેનો નીગ્રડ કરવા તો કાણુ છે તે પણ હું કુતિના પુત્ર હૈ અરજુન અભ્યાસ અને વૈરાગે કરીને મત વશ થાય એવુ છે ॥ ૨૩ ॥ હે અજીત જેને પ્ તાના આત્મા વંશ નથી એહવા જે પુરૂષ તેને ધ્યાન યોગ પામવા ડુકર છે એ વિ મારી મતી છે પણ જેણે આત્માને વશ કીધા છે તેને ઉધમે કરી અને અભ્યાસે કરી ધ્યાન યાગ પિમ શુલભછે. ૫ ૨૪ ' + ' 7 સરખા પ્રત્ય જે વિશ્વસ તેણે સહિત અને ખાજ્ય પદાર્થની તૃશ્રાએ ૨ 1 હીત તથા શુદ્ધ ભાવનાએ ભાવૃત પુરૂષને એ આત્માં વશ કરવું સર્વ પ્રકા ૨ે ઘડે છે ॥ ૨૫ ૫ સી પશુ નપુસકું દુઃશીલાઇ રહિત એહવી વસ્તુ’ સુનીએ સેવવી એમ આગમમાં સદાય પ્રભુએ આજ્ઞા કરી છે તેમાં પણ ધ્યાન વ ળાયે તે વિશેષ પણે કહીછે એમ જાણુવુ. ॥ ૨૬ ॥ '!, 7 '' r સ્થીર યાગ વાળાએ ગામમાં અને વિશેષે કરી વગડામાં તથા વનમાં હાં ચીત સમાધાનીમાં રહે તે સ્થાનકે ધ્યાન કરવુ ॥ ૨૭ જે વખત ચાગ સ્થીર રહે તે કાળ રૂડો સમજવા પણુ ધ્યાન વાળાને દીવસ અથવા રા ' ત્રીના નીયમ નથી. ॥ ૨૮ ॥ ' ધર્માંનવત મુનીને જે સ્મવસ્પાયે ને ઠેકાણે તે વેળાએ ધ્યાનને વિદ્યા Page #479 -------------------------------------------------------------------------- ________________ . (૪૯) ત'ને લાગે તે ઠેકાણે તે વેળાયે તે રીતે બેઠા ઉભા થવા સુતાં ધ્યાન કકરવું રહે સર્વ દશ કાળ અવસ્થાને વિષે રહ્યા જે મુની તેને કોઈ નિ યમ નથી કેમકે તે નિયત પણે પગમાં સ્થીર રહ્યા છે. | ૩૦ | ' વાચનાં પૂછના પરાવર્તન અને અનુપક્ષ એ ધર્મનાં અવેલબન ઇહાં કહા તે અવશ્ય કરણું છે ૩૧ જે પ્રાણી ખરી વસ્તુને અલંબક છે તે પ્રાણી કઠણ ઠેકાણે પણ જેમ ચડે તેમ છે જેને સુત્રાદીકનો અવલંબક છે તે પ્રાણી રૂડે ધ્યાને પણ ચઢે. ૩ર છે અલંબનના આદરથી પ્રગટ જે વિદતને ક્ષય તેના યોગથી ધ્યાન રૂપ પર્વત ઉપર ચઢતાં ગીશ્વરને ભ્રષ્ટ પણ થતું નથી ૩૩ છે યોગ નિરોધ ચાનતો કેવળીને છે-મન રોધ કરણ ઇત્યાદીક અનુક્રમ જીન મતમાં છે બાકી બીજા દર્શનમાં તો જેમ નજરમાં આવે તેમ યોગનું સામાધાન કહ્યું છે. ૩૪ " અજ્ઞા અપાય વિપાક અને સંસ્થાન એ ચાર ભેદની ચૈતન થકી ઘરમ ધ્યાન કરવું છે ૩૫ કે સાત નય સમ ભગી ચાર પ્રમાણ સહિત તથા હેતુ ઊદાહરણ સહીત અને એ પ્રમાણ રૂપ દુષણ રહિત એવીજીને શ્વરની આજ્ઞા ધાવવી એ પ્રથમ ભેદ. છે ૩૮ છે જે જીવ રાગદ્વેષ કષાય વડે પીડાય છે તેને આ લોકને પર લોક સબંધી કણ તે બીજે પાયે ચીતવે છે ૩૭ જે યોગ ના અનુભવથી અને પ્રકૃતી તેથીતી રસ પ્રદેશના બધથી નિપનો એહવે જે કરમને વિપાક તેહને શુભાશુભ વેહેચણથી ધીયા છે ૩૮ છે ઉત્પાદ' વ્યય અને ધૃવ કાળ તથા ભગાદી પરજાય લક્ષણે કરી જુદા જુદા ભેદ નામા સ્થાપનાં દ્રવ્ય ભાવ ભેટ કરીને ચઉદ રાજ લોકનું સંસ્થાન ધારીને ચતવે i ૩૮ તહાં પિતાનાં કર્મના ક ભોક્તા આત્મા છે એમ ચતવે એ જીવ અરૂપી અવિના શી અને ઉપયોગ લક્ષણે યુતિ છે એમ ચીંતવે. કે ૪૦ છે હવે કર્મ નિત રૂપ સમુદ્ર વખાણે છે તે જન્મ જરા અને મરણ રૂપ જો પુર્ણ ભર છે તથા મોહ રૂપ મોટા આવર્ત તદ્રરૂપ ભમરી અને અને કામ રૂપ વડવાનળ કરી ભયકર ૪૧ આશા રૂપ પ્રચંડ વાસુએ ભરપુર કષાય રૂપ ચાર કળસાયે યુક્ત અને માઠા વિકપ રૂપ માહા ઊદ્વત 1 કલ જહાં ઊછળે છે એહ ભવ સમુદ્ર ભયંકર છે કર છે Page #480 -------------------------------------------------------------------------- ________________ . વળી તે ભવ સમુદ્રમાં હરખ તથા શોકનું ભરાવવુ તે રૂપવેલા એટલે ભરતી કહી માટે જો એમાં પડ્યો તો પછી નીકળવું ઘણું કઠણ છે અને યાચના રૂપ સેવાળને સમુહ છે જેને વિષે તથા દુખે પણ થાય એહ વિષય રૂપ મધ્ય ભાગ છે જેનો ૪૩ છે જીહાં અધકાર વ્યાખ્યું એવું અજ્ઞાન રૂપ વાદળ છે તથા જેમાં આપદા રૂપ વીજળી પડવાનો ભયે છે અને કદાગ્રહ રૂપ પવન ઉદભવ થયો છે તેણે કરીને દેખતા જ્ઞાન નજર વાળાનું તો હયુ ધ્રુજે એહવો કર્મ જનીત સમુદ્ર બીહામણો છે. ૪૪ - ૧ - જે સમુદ્ર વિવીધ જાતીને જે રોગ તેહને જે સબધ તે રૂપીમ૭ અને ને કાચબાએ કરી આકુળ , છે તથા જેમાં ચચળતા સુન્યતા અને ગર્વ તેરૂ પ જે દોષ તે મોટા પર્વત છે એવો ભવરૂપ સમુદ્રને ચીત, ૪પા હવે એવા સમુદથી તરવા ઉપાય તે સમકેત રૂપ કહબધન છે છહ અને જેને અઢાર હજાર સીલાંગ રથ રૂપ પાટીયાં ક્યાં છે તથા તે જહાજ જ્ઞાન રૂપ ચલાવનાર નિમક જે પખવા તેણ, સહિત છે ૪૬ વળી તે જહાજના પાટીયાને વિષે રહ્યા જે છી તેહને સવર રૂપી કીચક તદ રૂપ, તેલ વડે પડ્યાં છે તથા તેનો ગુપ્ત રૂપ ગુપ્ત, સુકાનતે મા બતાવે છે તેણે કરી તે વહણ, સમો ચાલે છે તથા શુદ્ધ આચાર રૂમડપે જતો. થક-વળી તે વહાણમાં ઊત્સર્ગ અને અપવાદ રૂપ એ બે ના તનો માલ ભરો છે ૪૭ જે વહાણમાં શુદ્ધ અયવસાય રૂ૫ ઘણા બળવંત શુભે તે રાગ દેવાદી સતરૂને હણવા વાળા છે તથા ભલો જે વેગ તે રૂ પ જે થભ તેના ઉપર અધ્યાત્મરૂપ ઊજવળ સડ ખેઓ છે જીહાં ૪૮ તે સડથી તપસ્યા રૂપ અનુકુળ પવન જે પ્રગટયો છે અને તે પવને કરસંગ ગુણ રૂપ વેગ પ્રગટયો છે. તેણે કરી વરાગ્ય માર્ગમાં તે વાહન ચાલતુ જાય છે એહવુ ચારીત્રરૂપ જે વહાણ તેમાં બેઠા થકા મુનીરાજે તે જ રૂડીભાવને રૂપ મજુસામાં ગુણ પણે શુભથીત રૂપ નું સ્થાપ્યુ છેજેણે એહવા ની નિરવીધન પણે મુક્તિ રૂપ નગરને પામે છે. ૫૦ એ વાતની ખબર ચોરને રાજ જે મોહ રૂપી પલો પતી તેને પડી તેવારે તે મહિનામે ચોરનો રાજા છે તેણે વિચારવું જે રખને સંસાર રૂપ નાટકનો ઉછેદ થઈ જાય એવી શંકા રૂપ જે કચરો તેમાં પણ શકે છે પણ તે મોહ રાજા પોતાનાં સુભટને સજ કરીને દુર બંધી તમે જે ના ? તેમાં પોતે બેઠો થકો દુષ્ટાચાર રૂપ બીજ જે નાવું છે તેમાં વળી ? Page #481 -------------------------------------------------------------------------- ________________ ( ૪૧ ) ઘણા શુભટોને બેસારીને પોતે ભવ સમુદ્રમાં આવ્યા પર ॥ તે વારે ધર્મ રાજાના સુભટોના જેથાક મેહતા સૈન્યને જોઇને રણ મંડપ ભુમીમાં આવી તત્વ- ચીંતા પ્રમુખ જે- વાહાણ તે લઇને સજ થયા ૫ ૫૩ ॥ તે બેહુ સૈન્યને મહા માહે યુદ્ધ ચાલવા વાગ્યું તેમાં સમ્યક દૃષ્ટી જે પ્રધાન તેણે મીથ્યાત્વ પ્રધાનને વિષમ મરણ દશા- પમાડી એટલે મૃત્યુ માય કીધે ॥ ૫૪ ॥ '- '' . + અને ઉપસમાદીક માહા સુભટે લીલાયે કરીને કષાય રૂપ ચારટા જીત્યા. ॥૫૫ વૈરાગ્યની ને રોકયા તથા શીળ સુભટે કાંદર્પ રૂપ ચેરને સૈન્યાયે કરીને હાસ્યાદીક જે ઋચાર તેણે જીત્યા ભટો તેણે નિદ્રા દીકને મારી કાઢ્યા. ॥ પદ્મા અને જ્ઞાન ચાગાદીક જે સુ ' 14. 1 ” ધર્મ ધ્યાન અને સુકળ ધ્યાન એ બે સુભટે આર્ટ રીદ્ર એ સુભટને હણ્યા તથા પાંચ ઇદ્રીયના નિગ્રહ સુભટે ઉતાવળે કરી અમુજમ રૂપ સુભટમૈં જીત્યા । ૫૭ ।। દર્શનાવરણીના `ક્ષય ઉપસમ સુભટે ચક્ષુ દર્દીના વરણા દી ચાદ્ધાને મારચા વળી, પુન્યા યના પ્રાક્રમથી અશાતા રૂપ સૈન્ય નાસી ગયું. ૫ ૫૮ ૫. હવે છેવટે દ્વેષ રૂપ હાથીએ બેઠો તથા રાગ રૂપ સિહે સહીત એહવા માહે રાજા તેને પણ ધર્મ રાજાએ હણ્યા ૫ ૫૮ ॥ તે વાર પછી સાધુ રૂપી વ્યવહારીયા ધર્મ રાજાના પ્રસાદ જે પસાય તેથી કૃતાર્થ થઇ આનંદ પામીસુખે પોતાના વ્યાપર કરતા થયા. ૫૬૦ || -- એ રીતે સર્વ ધારી લેવુ તે ધરમ ધ્યાનમાં જે મુનીની બુટ્ટી પેઠી છે તેણે એને તથા એના જેવા આાગમ સિદ્ધાંતમાં પર્મદાના સમુહ સ્થાપ્યા છે તેનુ ચીં. તન કરવુ॥ ૬૧ | જે મનના અને ઈદ્રીયના જય કરીને તિર વિકાર બુટ્ટી વાળા થયા તે તેને ધરમ ધ્યાનના ધ્યાતા કહેયા - છે વળી શાંત દાંત પુગ્રા પણ તેનેજ હોય. ૫ દુર ॥ こ પર દર્શની પણ સ્થીત પ્રજ્ઞતુ લક્ષણ એમ કહે છે અને સરવ ઇહાં ઘટે છે તેમજ ઇહાં અવ સ્થીત હોય તે જાણવુ ! ૬૩ ૫ હે મરાન જેવા ૨ે કાંદર્પને છેડે અને મનના સર્વ કામને ત્યાગી આત્મ સતેષી થઇને 1માને વિષે રહે તે પ્રાણીને તેવારે સ્થીત ઞજ્ઞાવત કહીયે. ૫ ૬૪ Ik 13 જેને દુ:ખમાં ઊદ્દેગ નથી અને સુખની ઇરછા નથી તથા જેના રાગ ભય અને ધ ગયા છે તે સુનીને સ્થીત છુટ્ટી વાળા કહીએ ૬પ- જેને 2 Page #482 -------------------------------------------------------------------------- ________________ - - - - ~ ~ . વળી તે ભવ સમુદ્રમાં હરખ તથા કનુ ભરાવવું-ને રૂપલા એટલે ભરતી કહીયે માટે જે એમાં પડે તો પછી નીકળવુ ઘણું કઠણ છે અને યાચના રૂપ સેવાળો સમુહ છે જેને વિષે તથા દુખે, પણ થાય એહવે વિષય રૂપમેય ભાગ છે જેનો ૪૩ છે છતાં અધિકારે વ્યાપ્ય એવું અજ્ઞાન રૂપ વાદળું છે તથા જેમાં આપદા રૂપ વીજળી પડવાનો ભય છે અને કદાગ્રહ રૂપ પવન ઉદભવ થયો છે તેણે કરીને દેખતા જ્ઞાન નજર વાળાનુ તે હૈયુ ધુને એહ કર્મ જનીત સમુદ્ર બીહામણો છે. ૪૪ , , ' ' જે સમુદ્ર વિવીધ જાતીના જે રોગ તેહ જે સબધ તે રૂપી મચ્છ અને ને કાચબાએ કરી આકુળ છે તથા જેમાં ચચળતા સુત્યતા અને ગર્વ, તે રૂ ૫ જે દેષ તે મોટા પર્વત છે. એ ભવ રૂ૫ સમુદ્રને- ચીત કપ પા હવે એવા સમુદ્રથી તરવાનો ઉપાય . સમત રૂપ કહ બુધન છે જીહાં અને જેને અઢાર હજાર સીલાંગ રથ રૂપ પાટીયાં જડ્યાં છે તથા તે જહાજ જ્ઞાન રૂપ ચલાવનાર નિર્યમક જે પાખવા તે, સહિત કે ૪૬ . વળી તે જહાજના પાટીયાને વિષે રહ્યા જે છી તેહને સવર રૂપી કીચક તદ રૂપ તેલ વડે પુક્યાં છે તથા મનો. ગુપ્તી, રૂપ ગુપ્ત સુકાન તે માર્ગ બતાવે છે તેણે કરી તે વહણ સામે ચાલે છે તથા શુદ્ધ આચાર રૂપ પે સોભતે થકે વળી તે વહાણમાં ઊત્સ અને અપવાદ રૂપ એ બે જ તને માલ ભરો છે ક૭ જે વહાણમાં શુદ્ધ અધ્યયવસાય રૂપ ઘણા બનવત શુભેટ તે રાગ વાદી-સરને હણવા વાળા છે તથા ભલો ને ચગે તે રૂ૫ જે થભ તેના ઉપર અધ્યાત્મરૂપ ઊજવળ, સડખે છે જીહાં ! ૪૮ તે સડથી તપસ્યા રૂપ અનુકુળ પવન જે પ્રગટયો છે અને તે પવને કરીસંગે ગુણ રૂપ પ્રગટ્યો છે. તેણે કરી વૈરાગ્ય માર્ગમાં તે વાહન ચાલતું જાય છે એહવુ ચારીત્રરૂપ જે વહાણ તેમાં બેઠા થકા મુનીરાજે તે સારૂડીભાવનું રૂપ મજુરામાં ગુણ પણે શુભ થતું. રૂપ રત્ન રાખ્યું છે જેણે એહવા, મુ. ની નિરવીધન પણે મુક્તિ રૂપ નગરને પામે છે. જે ૫૦ , , , એ વાતની ખબર ચોરને રાજ જે મોહ રૂપી પલોપતાં તેને પડી તેવારે તે મોહનામે ચારને રાજ છે તેણે વિચારયુ જે રખેને સંસાર રૂપ નાટકનો ઉછેદ થઈ જાય એવી શકા રૂપ જે કચરો તેમાં પાણી કે પ૧ તે મહ રાજા પિતાના- સુભટોને સજ કરીને દુર, બુધી તમે જે નાવા છે. તેમાં પોતે બેઠો થકો દુષ્ટાચાર રૂપ બીજા જે નવું છે તેમાં વળી માં C - ' ' Page #483 -------------------------------------------------------------------------- ________________ ~ ઘણા શુભટોને બેસારીને પોતે ભવ સમુદ્રમાં આવ્યો છે પર છે - તે વારે ધર્મ રાજાના સુભટના જે છેક મોહતા સિન્યને જોઈને રાણ મંડપ ભુમીમાં આવી તત્વ ચીંતા પ્રમુખ જે વહાણ તે લઈને સજા થયા છે પ૩ તે બેહુ સૈન્યને મો માટે યુદ્ધ ચાલવા વાગ્યે તેમાં સમ્યક દષ્ટી જે પ્રધાન તેણે મીથ્યાત્વ પ્રધાનને વિષમ મરણ દશા- પમાડી એટલે મૃત્યુ માય કીધો છે ૫૪ . " " - - - - • - - - - - - અને ઉપસાદીક માહા સુભટે લીલા કરીને કષાય રૂપ એરટાને રોક્યા તથા શીળ સુભટે કદ રૂપ ચરિને જીત્યો છે ૫૫ વૈરાગ્યની સિન્યાયે કરીને હાસ્યાદીક જે છોર તેણે જીત્યા અને જ્ઞાન યોગાદીક જે સુભો, તેણે નિદ્રા દીકને મારી કાઢ્યા. પ . " , " - ૧ ધમ ધ્યાન અને સુકળ ધ્યાન એ બે સુભટે આર્ત રિદ્ર એ સુભટને હણ્યા તથા પાંચ ઈદ્રીયના નિગ્રહ સુભટે ઉતાવળે કરી અસ જમ રૂપ સુભટ છે પ૭ દર્શના વરણના ક્ષય ઉપસમ સુભ ચક્ષુ દર્શના વરણ દીક યોદ્ધાઓને માણ્યા વળી પુજે દયના પ્રાક્રમથી અશાતા રૂપ સૈન્ય ભાસી ગયું. છે, ૫૮ છે , - હવે છેવટે દેષ રૂપ હાથીએ બેઠો તથા રાગ રૂપ સિહ સહીત એહવો મોહ રાજા તેને પણ ધર્મ રાજાએ હણ્યો છે પ૯ છે, તે વાર પછી સાધુ રૂપી વ્યવહારીયા ધર્મ રાજન પ્રસાદ જે પસાય તેથી કૃતાર્થ થઇ આન દ પામી સુખે પિતાનો વ્યાપાર કરતા થયા. એ ૬૦ છે ! એ રીતે સર્વ ધારી લેવું તે ધરમ ધ્યાનમાં જે મુનીની બુદી પડી છે તેણે એને તથા એના જેવા આગમ સિદ્ધાંતમાં પર્મદાના સમુહ સ્થાપ્યા છે તેનું ચીં. તન કરવું ૬૧ છે જે મનને અને ઈંદ્રીયને જય કરીને નિર વિકાર બુદ્ધી વાળો થયે તે તેને ધરમ ધ્યાનનો ધ્યાતા કહે છે વળી શાંત દાંત ૫ણિ પણ તેનેજ હોય. દુર છે ... : - . . પર દર્શની પણ સ્થીત પ્રશનું લક્ષણ એમ કહે છે અને સરવ ઈહાં ઘટે છે તેમજ ઈહાં અવસ્થીત હોય તે જાણવું- ૬૩ હે અરજુન જેવાકે કાંદ છોડે અને મનના સર્વ કામને ત્યાગી આત્મ સતેજી થઈને આત્માને વિષે રહે તે પ્રાણીને તેવારે થીત પ્રજ્ઞાવત કહીયે ૬૪ in . ” જેને દુઃખમાં ઊગહનથી અને સુખની ઇચ્છા નથી તથા જેના રાગ ભર્યા અને ધ ગયા છે તે સુનીને રીત બુઠ્ઠી વાળે કહીએ ૬૫ મ. જેને - ~ ~ - Page #484 -------------------------------------------------------------------------- ________________ TI OF - ('૪૮૨) વિષય ઉપર સેહ નથી જેવુ તેવુ શુભ અશુભ મળે તે પણ રાગ દ્વેષ નથી ! હે અરજુન તેની બુટ્ટી રૂડ છે એમ જાણવું : ", J ( અરજુમં જેમ કાચબો અંગને સહરી સંકોચી રાખે તેમ ઇંદ્રિીઓ નૈવિ વિષયથી પાછી વાળે તેની બુદી મોટી છે. ૬૭ તે શાંત ગુણ અને દાંત ગુણી હોય તેને આત્મારામ વડે આંત્મામાં રહો કહી સિધીને રવભાવ પણ એજ છે અને એહવા જે હોય તેને જ સાધતા પણની યોગ્યતા ક હી. ૬૮ ' * * * * * * , ' ', f ' - એ ઘણી સુકળ ધ્યાનના બે પાયાને અપ્રમતથ' ધ્યાવનાર થાય- પુર્વ ધર પણે યોગી હોયે અથવા અયોગી હોય પણ કેવળી પણ હૈયે પછે શેષ બે પાયાને ધ્યાવે છે ૬૮ ધ્યાનને વિરામ કાળે અનિવાદી ભાવના છોડે નહીં વિભ્રમણ હીત પણે નિત્ય ભાવના ભાવે તે ધ્યાનમાં પ્રાણ જાણ વા. કરજો . . . . . . . . . . . - ' ઈહ ઉર જે પાછલી ત્રણ લેગ્યાએ એિટલે * તેજો પદ્મ અને શુકળ એ ત્રણું લેયા જે તે તીવ્ર તીવ્રતર અને ખેતી વ્રતમ એ ત્રણ ભેદની ભજતારી છે તેના એ ચીન્હ છે જે આગમની શ્રધા વિનય રૂડા રૂડ ગુણની રતવના કરવી છે ૭૧ શીળ અને સહજમ યુક્ત પ્રાણીને ઉતમે ધર્મ ધ્યાન તે થકે તેને સ્વર્ગ મી ફળ કહ્યું છે માટે પુણ્યાનું બેધી પુન્યને પા. ' હર છે કે, કે , ' ' . , , , , જે સમતા પણે તથા નિષપટ પણે અને જીર્વન મુક્તપણે એ હવી રસ્થીતિ રાખીને સુકી ધ્યાનને દશાવે અને છદ મર્થ પણે. આત્મામાં મન ધરીને રહે તેવા રાગ દેશને છતે ૭૩ સપથકવ સવિતર્ક સંવિ ચાર તેમાં આદ જે સવિતર્ક એ "નામે શંકળ ધ્યાનનો પહેલો પાયો તેને ના ના વિધન સહિત વિચાર પુર્વક સૂતે કરી ધ્યવવુ. ૭૪ , ” , અક્ષર અને ચોગ એના જે વિચાર તેનુ માં માહે સમિણ તેનું નામ પૃથકત્વ કહીએ તે કેવુ છે કે દ્રવ્યઃ ગુણ અને પરજાય તેમાં ગતિ છે જેની એવું છે એ પેહેલો ભેદ [ ૭પ છે ત્રણ ચોગે ઉપરમ્યા જેગી તે સાધુને વિતકે દિક થોડા ચચળ તર ગ છે જેમાં એવા જે સમુદ્ર તે લેભનો ‘ અભાવ તેવી દશા સરખું છે કે ૭૬ " . કે . . . . * * એકત્વ વિતર્ક વિચારે નીમે જે બી પા તે પમ રહિત જે દીવો તે સરખે છે એ બીજે પાય તે એક પચાય રૂપ છે ક૭ સુમિ કીયા * * w ww * * * * * * * - - - - - - - - www - - - - -- - - - - - - - - - -' * --- Page #485 -------------------------------------------------------------------------- ________________ “ (૪િ૮૩) ~ ની વૃતિ નામે ત્રીજો પાયો તે કેવળીને હોય તેમાં બાદર તે કાય પોગ તેને અધે ર છે અને મન તથા વચન એ બે ચોગને સમસ્ત ભરૂધે તે વારે ત્રીછે જે પાયો ધ્યા. ૭૮ - - 5 - 1 - - , , હવે ચોથા પાયામાં કયા ઉછેદી છે અને તે પર્વતની પેઠે “ અપ્રતિ A પાતી થયો છે. એવો વિશ્વ વેદી તે જગતના સર્વ ભાવના જાણ જે કે વળી તે નિઃપ્રકપ પર્વતની માફક ઘનીભુત થયાં તે શેલેશી કરણ કરે છે ૭૮ છે એ ચાર પ્રકારનુ સંકલ દયાનછે તેનુફણ કહે છે. ઈહાં પ્રથમ મેં પાયામાં જે કાળ કરશે તે સ્વર્ગ ગતી પામે એને ઉપરના બે પાયામાં કાળ કરવાથી - પક્ષ પામે. છે? ૮૦ છે - { s ! ) - - - - - - - - સુકી દયાનને વીશ્રમે આશ્રવ ત્યાગદેખું સસારના સ્વરૂપને ભવની પર પરા દેખે અને અન્ય પદાર્થ આત્માનુ વિપરીણામ પણ જુએ ૮૧ છે એ શુકળ દધ્યાનનો પ્રથમ બે પાયામાં બે લેસ્યા તથા ત્રીજે પાયે તેપર્મ ઊત્કૃષ્ટ શુકળ લેક્ષા કહી છે અને એ પાયો જે છે તે તે લેગ્યાએ રાહત કહયો છે ૮૨ . ! ! ! . . . . , છે શુકળ ધ્યાન વાળાને નિરમળ યોગ હોય તેનાં લક્ષણ કહે છે અહિંસક હોય મેહ રહિત વિવેકી હોય અને ત્યાગ બુદ્ધીએ યુકત હેચ ૮૩ વળી અને બધી થા માટે ઉપસર્ગ અને પરીસહ જૈથી પ નહી તથા બીહે પણ નહી એ અહીંસક લક્ષણ હોય. તથા સુક્ષ્મ અર્થમાં છે વળી માયામાં મુકાય નહી એ અસ મોહ એટલે મોહ રહીતનું લક્ષણ કહ્યું. મેં ૮૪ | * સર્વ સંજોગથી આત્માને જુદા દેખે એ વિવેકનું લક્ષણ છે. દેહ તથા ઉપગરણની 'ત્યાગ બુઢીયે અસગર નુષ્ઠાન વત છે. એબ્સર્ગનું લક્ષણ છે એ ચારક લક્ષણ છાસઠમા ક્યાં કહ્યાં છે તેનો એ અર્થ વિવરીને કહી એ લક્ષણે જે સુની હોય તે જ્ઞાન પણ પામે ૮૫ છે એ રીતે ધ્યાનનો થાશે ! ૮૬ જે અનુમતે શુદ્ધ રીતે જાણીને પ્રભુની આજ્ઞા પ્રમાણે એ અલ્પા જે કરે તે સ પુર્ણ અધ્યામ જ્ઞાની' ' ' * ઈતિ સોળમાં ધ્યાના ધિકાર સમક્ષ હવે સતરમો ધ્યાનસ્તુત્ય ધિકાર કહે છે. માટે ઉત્કૃષ્ટ પરીપક દસ્થાન પામે થકે મુનીરાજ તે ઇદ્રની પદવી પણ તણસલા બરાબર ગણે માટે જે ઘકી આત્માને પ્રકાશ કારી જ્ઞાન મ ગટે એવુ સસરનુ નાશ કરનારું ધ્યાન સેવવું. ૧ ~ ~ ~ - - Page #486 -------------------------------------------------------------------------- ________________ : (૪૮૪) કમાતુર જે પ્રાણી તથા જડ જે માણી તે પણ મગટ પણ વિષય સુખને સુખે છાંડે' પણ રાંગ દીા છેડવી દુર્ઘટ છે અને ધ્યાન વર્ત મુની તે માત્ર પરમાત્માનુ દર્શની છે તે તે ધ્યાનમાં તૃપ્તી પામીને ફરીથી રાગ દ્વેષને વાંછે નહી તો રા ોન ' USPEN રો 'જાગૃત સર્વ પ્રાણીને નિદ્રામાં' જે રાત્રી જાય છે તે રાત્રી દયાન દીશા વાળાને માહાત્સવના દીવસ છે અને સસારીંછ વિષયમાં લીન થકા જે વૈગાએ જાગેકે તે વેળા ધ્યાન વાળા મુનીરાજને શયન રૂ૫ ‘છે. ૩i થકી * ! =' જેમ અવઢ કુવાઢ કુવાનુ પાણી ડોહલ રહે. છે તેમ જેમાં સર્વ કર્મના ફળની સિદ્ધી અહવા જે ધ્યાન રૂપ ઘટ જે જળમાં રમતો ય ત્યાં જળે નિરમળ હાય માટે સફળ કીયા. ફળની સિટ્ટી ધ્યાનથી છે. ધ્યાન તે પદ્મ અર્થનુ કારણ છે ! ! | ૪ || જે ઘ્યાનવાત પુરૂષ તે કષાય જનિત મને કરી. ખેંધાતા નથી તેને રાજાની શ્રેણી આવી નમસ્કાર કરે તાપણું ચીત. ડોહે,લાય નહી અને અતિજી વિષયની પ્રાપ્તીના દુ:ખે કરી નિશ્ચલ પણુ છોડે નહી તેને ખાત્માને વિપેલીન કહીયે- k yl ' ܐ ܐ 4 જેને પ્રગટ દીઠું અને મેક્ષ સુખે ભરયુ અહુનુ જે ધ્યાને તે ઇષ્ટ છે એટલે મેક્ષ સુખથી પણ ધ્યાન મારુ છે પણ હાં સુધી રાસમાં ઠંડ થકી નાસ્તીક ભાવને અતીશય પણે હણ્યો નથી ત્યાં સુધી નથી પણનાસ્તિ * ભાવને હિત જે જ્ઞાન તે સારુ છે. 1 } || જેની આગળ સ્વર્ગનું, તેજ તથા ચમા અને તારાનુ તેજ વળી દીપક ના તેજના પ્રકાશ અપ છે એવું જે ધ્યાન તેને કરીને ભેદાણુ છે' અજ્ઞાન રૂપ અધકાર જે, માણીના એહવા મુદીત આત્મા વાળાનુ તેજ તે ગુપ્ત પણે પણ અ ાને વિશે સેાભે છે. ॥ ૭ ॥ , . સમતા, રતી રૂપ- સ્ત્રીની સાથે માણીને ઘણા કાળથી વિયેાગ હતા તે ક્ષણમાં વિયાગ ભાગીને સજોગ મીલાવે એહવા ધ્યાનરૂપ પર્મ મીત્ર છે તે ધ્યાન મિત્ર અમારે પ્રમાણ છે એમ ધ્યાન કરનાર માણી ખેાલે છે માટે સસારમાં કૃતીમ પર મીત્રથી શું થાય તેના કરતાં તે ધ્યાન મિત્ર ઘણુ શ્રેષ્ટ છે !! ૮ ૫ * * + હવે ધ્યાનને રંગ મંદીરની ઉપમા આપે છે છઠ્ઠાં. કામરૂપતાને ટાળ્યા છે અને શીલ રૂપ શીતળ સુમધી, પસરી રહી છે તેવી. બેઠકને વિષે Page #487 -------------------------------------------------------------------------- ________________ (૪૯). સમતા રૂપ મટી તળાઈ છે તે ઊપર આત્મા બેઠો થકો પુણે આનદ પામે છે એવું ધ્યાન રૂપ મદીર છે ૮ ધ્યાન મદીરમાં શીલ રૂપ સિહાસને ઈદ્રીઓને દવા રૂપ જળનો બાજે છે અને સમતા રૂપ પાળી છે તે એવા ધ્યાનમાં પવિત્ર પણ આ આત્માને તેડી જઇને તેની પરોણાગત કરે છે. ૫ ૧૦ છે આત્મા અને પરમાત્માને વિષે જે ભેદ બુદ્ધીનો વિવાદ હતું એટલે તેમાં પડીતના વિવાદ રૂપ ઝગડા હતા તેને ધ્યાન રૂપ સધી પાળે એટલે ધ્યાની પુરુષે તે વિવાદને ટાળ્યો અને જલદીથી એ બેહુનું અભેદ પણ કરી આપ્યું છે ૧૧ છે વિષ થકી ભરેલો જે નાગ લેક તહીં અમૃત કહીંથી હોય તેમ દીન દીન ક્ષય પામતે જે ચદ્રમાતેમાં અમૃત કહીંથી હોય અને દવ લોકમાં અપસરાના ચિંગે રાતા જે દવતા તેમાં પણ અમત ક્યાંથી હોય માટે એ માત્ર ધ્યાન રૂમ અમૃત સત્ય છે તેને જ પડીતે સેવવુ. . ૧ર છે ગાયના તનમાં જે રસ નથી સાકર માં પણ તે રસ નથી અને જે રસ અમૃતમાં પણ નથી તેમજ સીના અધર જે હોઠ તેમાં પણ જે રસ નથી કે તે રસ ધ્યાનથી પગટયો અને સતિષથી વિસ્તરો એહવો જે કોઈ અપુર્વ રસ તેને તે કઈક પડીતજ જાણે. ૧૩ છે એ પ્રકારે મને કરીને પરીપક જે ધ્યાન તેથી પ્રગટયું જે ફળ તેને મોટાઈ પણે જાણીને તેમાં જે રતિ પામે તે મહા તેજવંત કાંતિવાન પુરૂષ છે અને તેને જ યશ લક્ષ્મી વરશે . ૧૪ ! ઈતિ સતરમો ધ્યાન સ્તુત્ય ધિકાર સમાપ્ત. હવે અહાર આત્મ નિશ્ચયી ધિકાર કહે છે, - .' આત્માને ધ્યાનનું ફળ તે ધ્યાન છે પણ આત્મ જ્ઞાન હોય તેવારે જ તેને મુક્તિ આપે માટે અજ્ઞાન તે મેટુ છે તો મોટા પુરૂષે આત્મ જ્ઞાન ભણી ઊઘમ કરો . ૧ જેણે આત્માને જાણે તેને ફરી બુજુ કાંઈ જ છે! - Page #488 -------------------------------------------------------------------------- ________________ (૪૮૬); ણવાનું રહ્યું સ્થી અને જહાં સુધી આત્માને જાણ નથી તહાં સુધી બી જા સર્વ જાણ્યું તે નિરર્થક છે કે ૨ / * નવ તત્વનું જે જાણું પણ કરવું તે પણ આત્મ જ્ઞાન પ્રગટે વરવાને અર્થે છે કારણ કે અછવા દીક જે ભાવ તે પણ આત્મ જ્ઞાન વડે સમાય છે૩ પિતા અને પારકે જે ભેદ તેહને ભેદ રૂપે સૌભળે અનુભવ્યો પરીચય થયો થક સહેજે અથવા ઉપદેશ થકી કોઈક ભેદને જાણે જ છે . તે માટે એકત્વ પૃથક કરી આત્મજ્ઞાન હીત કારી થાય નહીં તે ફેકટ પણે કરી. મીથ્યાત્વની બુધી વિટબના છે તહાં એકજ આત્મા સ્વભાવ પણે રહ્યા છે તે આત્મા તે જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપ લક્ષણે કહ્યા છે. જ છે જેમ રત્મવિ કાંત અને નિરમળતા એ ઍનિ શક્તિ કઈ જુદી 'ને થી તેમ શાને દરીન અને એરીત્ર લક્ષણે જે આત્મા તે કાંઈ જુદા નથી ૭ આત્મા અને આત્માનું લક્ષણ એ બે વ્યવહારે જુદા છે તે પછી આ દઈ વિભક્તિને. વ્યપદેશ કરી માનિયે પણ નિશ્ચયથી નહીં- ૮ છે = - , જેમ ઘટનુ રૂપ તેને ભેદ તે કાના માત્ર છે તેમ આત્માને અને ગુ ણને પરમાર્થે ભેદ નથી ૯, જે આત્મ રૂપ શુધ છે તે નિશ્ચય, ન ક રી અનુભવાય છે અને વ્યવહાર વડે કાયા તે પણ ઓળખાય છે. ૧૦ ' વસ્તુ સ્વભાવે તે ગુણનું અને આત્માનું રૂપ જુદુ નથી જે જુદુ કહી તે આત્મા છે તે અનાત્મા થાય જ્ઞાના દીક જડે થાય ૧૧ ચિંતન્ય પર સામાન્ય પણે સર્વ આત્માની એકતા છે અને નિશ્ચયથી તે કરમે પ્રગ જે ભેદ તે તે વિટબના રૂપ છે , વર છે - - --- છવ સમુહના ભેદથી તથા બાળ જુવાન વૃદ્ધ એ અવસ્થા વડૅ માહે માટે વિચીત્ર પણ જણાય છે એમ વ્યવહાર નય વાળે માને છે ૧૩ પણ એ વાત નિશ્ચય નય, વાળ માનતા નથી તે એમ કહે છે કે જીવન સર્વ અવસ્થા નામ કર્મના સ્વભાવથી પ્રગટે છે પણ આત્માન એ મુળ રક જાવ નથી ! ૧૪. I ' ' . ' , ' ' - - -- - Page #489 -------------------------------------------------------------------------- ________________ ( ૪૮9.) જન્મ કરાદીક પરીણામ કર્મને વશ છે અને આત્મા તે અવિકારી છે તેથી કર્મ ભેદ આત્માને સંભવે નહી કેમકે એ આત્મ રવભાવ નહી છે ૧૫ . જન્મ કરાદીક કર્મ પ્રકૃતી છે અને કર્મ જનિત ભાવને કેવળ આત્માને વિષે આરોપીને ભ્રષ્ટ જ્ઞાની ભયકર સસાર સમુદ્રમાં ભમશે કે ૧૬ એ સ્ફટીકમાં જેમ મુર્ખ પ્રાણ ભેદ માને છે તેમ ઊપાધી ભેદ' આત્માને વિષે પ્રગટય જે કર્મ કૃત ભેદ છે એ માને છે કે ૧૭ છે પોતાના વ્યવહાર થીકર્મ નિત જે ઊપાધી તે નથી; એમ માનતા આત્મ રૂપંવાદી આગમનું વચન લોપે છે તે ૧૮ છે ધર્મસ્તી કાયની પેઠે એક ક્ષેત્રમાં રહ્યા છે તો પણ કર્મ ગુણના સજોગબે પામતો નથી એવો આત્મા રૂડા સ્વભાવથી શુદ્ધ છે ૧૮ છે જેમ ગ્રહ. ણ પેહેલે એક ચંદ્રમાને બે ચકમાં માને છે તેમ નિશ્ચય નયની વાત વીનાનો જે પ્રાણી તે ઊમાદ મમ કરીને આત્માને અનેક પ્રકારે માને છે કે ર૦માં જેમ અન્યવથી એક સ્વરૂપાતી પણાને અનુભવીએ છીએ તેમ સરખા પણે જે વિદમાન પણ છે તે થકી આત્માને એક કહીયે છે ૨૧ વ્યવહાર નયથી સદ અસદ વાદ રૂપ જે ચાડીયો તેને છુપાવીને શુદ્ધ નય રૂપ જે મીત્ર છે તે એકતા રૂપ તને દેખાડે છે. એ રર . નર નારકાદી પરજાય જે ઉપજે છે અને વિશે છે તે ભીન્ન પર્યાય કાંઈ રમ્યા નથી માટે તે પરજાયે કરી સદા અન્વઈ જે શુદ્ધ વશી આત્મા ત ત્વ પાણાને છડતુ નથી ર૩ જેમ સુવર્ણ એક છે પણ બાજુબ કઠી કુ ડળાદીક પર્ય વરતે છે તેમ આત્મા એક છે પણ નર નારકાદીના ભાવે કરી બીજ છે પણ આત્મા તે એક નિરજન છે . ર૪ જે નરનાર કાદીક ભવ તે તો સર્વ કર્મના પર જાય છે પણ શુદ્ધ સાક્ષી નીશ્ચય ન અત્મ પરજાય છે અને કર્મ કયા રૂપ જે સ્વભાવ તે કાંઈ આત્માને મુળ સ્વભાવ નથી આત્મા તે અજ અવનાશી સ્વભાવી છે ૨૫ ફ ના જે પરમાણુ આ તે. આ સસાર વર્ગ =વભાવીક નથી એક ઊળતાને વિશે ભાવ થકી નવ તત્વમાં રહ્યું છે. ૨૬ છે ~ - જેમ ત દૂ કીધેલ જે ચીમણ બે જીતના ભાગમાં તે Page #490 -------------------------------------------------------------------------- ________________ (૪૮૮) તેમ અનંત ભવ સત્યતા એ પ્રાચને જાણવું છે ર૭ જેમ સ્વપનામાં દીઠેલો અર્થ જાગ્યા પછે દેખાય નહીં તેમ વ્યવહાર સ્વર્ગાદી માર્ગ શોણ છે પણ નિયત પ્રમાણે જ્ઞાની પુરુષને સસાર નજણાય. ૨૮ જેમ મધ્યાને મૃગતૃશ્નાવડે પ્રથ્વી ઉપર જળ પર દેખાય છે તેમ સજોગે ઉપની સૃષ્ટી તે વિવેકની ખ્યાતીએ નાશ દેખાય છે કે રહે છે જેમ ગાંધર્વ નગર વડે આકાશે આડબર જણાય તેમ સજોગે મગટા જે સર્વ વિલાસ તે જુઠા છે. ૩૦ . એ રીતે શુધ નયે જે એક પણ ગ્રહ્યું તે આત્માને વિષે પામ્ય અને અ શા દીકની જે કલ્પના તે પુર્ણવાદીને વાહાલી નથી કે ૩૧ સુત્રમાં એગે આયા એહવે જે પાઠ છે તે એજ અશેયે કહ્યા તે એક પ્રગટ - ત રૂપ જે આતમા તેજ રૂપ છે એમ શુદ્ધ નય વાળા કહે છે. ૩ર છે નિશ્ચય ન કહે છે કે પ્રપંચ સચય વડે સંકલીષ્ટ એટલે દુઃખ રૂપ એહવું છે એ માયા રૂપ છે તે થકી હે ભગવાન હે આત્મા હુ બહુ છુ માટે પ્રસન્ન થાઓ અને શુદ્ધ રૂપ પ્રકાશ કરે છે ૩૩ છે કોઈક પ્રકારે રૂપી પણ પામ્યો જે આત્મા તેને વેદનાદીક ઉપજે છે માટે વ્યવહાર નય વાળો શરીર સાથે આ ત્માનું એકત્વ પણ માને છે. જે ૩૪ છે પણ તે વાત નિશ્ચય નય વાળો સહી સકતે નથી જેમ અગ્ની શીતળતા પામતો નથી તેમ જે અરૂપી આત્મા છે તે અશે કરીને પણ રૂપી પણાને પામતો નથી કે ૩૫ જેમ બળતા અગ્નીને સંજોગે છત ઉશ્ર થયું એવો ભ્રમ તે રૂપી શરીરને સજોગે આત્મા પણ રૂપી દીશે છે એ પણ ભ્રમણજ દેખાય છે. ૩૬ કેમકે રૂપ રસ ગધ સ્પર્શ અને સંસ્થાન એટલા વાના આત્માને નથી એતો પુદગળને છે તેમજ બાજ્ય ધર્મ પણ નથી શબ્દ નથી તે વારે આત્માને શી રીતે રૂપી કહેવાય છે ૩૭ વળી આત્મા નજરે દેખાય એવો પણ નથી મનથી ઝહેવાય એહ પણ નથી તથા વચમેં પણ અગોચર છે જેનું રૂપ પિતાને પ્રકાશે છે પણ બીજાને પ્રકાશ નથી તેને રૂપી કેમ કહેવા ય. છે ૩૮ છે Page #491 -------------------------------------------------------------------------- ________________ (૪૮) ' - આત્મા સત્ય છે ચીદનદ મઇ છે શુક્ષ્મથી પણ શુક્ષ્મ છે ને ઊત્કૃષ્ટ છે તે મુરતી પણ કેમ ફરશે ૩૮ છે તેમજ પરદર્શનમાં શ્રી કૃશ્ન કહે છે હે અરજુન શરીરમાં ઈદ્રીયો માહોટી છે અને ઈદ્રીયોથી મન મોટુ છે મન કરતાં બુદ્ધી મોટી છે અને તેથી આત્મા મોટો છે. ૪૦ છે, | હત ઇતી ખેદ આ વિકલ લોકને વિષે અમુરતી આત્માને વિષે મુરBતી પણાને ભ્રમ થકી જે જ્ઞાની પુરૂષ છે તે અચંબ દેખે છે અને વચન પણ અચંબામાં લે છે ! ૧ માટે જીવાત્માને સુર્તીની મીતે વિદના પ્રગટ પણે છે એમ જે માનીયે તે પુદંગળને વેદના થઈ જોઈયે તે માટે એ વેદને તે આત્માને અશુદ્ધ શક્તિથી અનુભવ થાય છે. દર ઇદ્રીય દ્દારે કરી આત્મ જ્ઞાન દશા પિતાની મેળે પરીણમે છે તેમ ઇષ્ટ અનિષ્ટ વિષય પૂરે દ્વારે કરી વેદના પરિણમે છે ૩ વિપાક કાળ પામીએ આ વેદના પરીણામને જેમ આત્મા ભજે છે તેથી અમારે મતે મુરતી પણ તે નીમીત માત્ર થયું સહચારી થયુ જેમ ઘટને વિષે ડરું સહચારી છે તેની ટેકે જાણવુ. ૪૪ છે - જ્ઞાન નામે ચેતના તે બંધ છે અને કરમ નામે ધીષ્ટ રતતા છે તે વડે છવને કરમ ફળ નામે વેદના વ્યપદેશ-પામે છે ઇ ૪૫ છે તે માટે અમુરતી આત્મા તે ચિતન્ય પશુને એલધે નહી અને મુરતી માન દેહ સાથે આત્મને કોઈ પ્રકારે એકત્વ પણ છેજ નહી. ૪૬ છે . * એ રીતે કરમ વર્ગણાના મને વગણના જે આત્માને સમીપ પવરતી એકત્વ ગત વર્તી એવા તન ધનાદી જે પુદગળ તે તો સર્વ આત્માથી દુર છે કે ૪૭ છે કેમકે પુદગળનો ગુણ તો મુરતીમાન છે અને આત્મા તે જ્ઞાન ગુણમય છે માટે પુદગળથી આત્મ દ્રવ્ય જુદુ છે એમ પ્રભુએ કહ્યું છેu૪૮ - ધર્મસ્તીકાયનો ગુણંગતી હેતુ છે અને આત્માનો ગુણ જ્ઞાન છે માટે ઘમાસ્તીકાયથી આત્મા જુદી છે એમ પ્રભુ કહે છે કે ૪૮ મે અધર્મસ્તીકાય ન ગુણ સ્થીતી હેતુ છે અને આત્માને જ્ઞાન ગુણ છે માટે અધરમાસ્તીકાય થી આત્મ દ્રવ્ય જુદુ છે ૫૦ | . : - : Page #492 -------------------------------------------------------------------------- ________________ (૪૦) આકાશનો ગુણ અવગાહ છે ને આત્માને ગુણ જ્ઞાન છે માટે આકાસ્તીકાયથી આત્મ દ્રવ્ય જુદુ છે એ ૫૧ આત્મા જ્ઞાન ગુણે સિદ્ધ છે કા ળ વર્તના રૂપ છે માટે કાળથી આત્મ દ્રવ્ય જુદું છે એ રીતે સર્વજ્ઞ પુરૂષો કહે છે. એ પર છે ' , ! .. . * એ પ્રમાણે અજીવથી આત્માનું જુદાપણું સત્ય ઠર્યુ પણ ભેટ કરી દેશ થકી અજીવપણુ પણ વછીએ છીએ ૫૩ જેમ નિરમળ જ્ઞાનવત સિધને દ્રવ્ય પ્રાણની અપેક્ષા રહીતપણે અજીવપણુ કહીએ તેમ શુધ ભાવ પ્રાણની અપેક્ષા રહીત છવને અજીવ કહીએ છીએ ૫૪ ઈદ્રીય બળ શ્વાસ અને આય એ રીતે દ્રય પ્રાણુ ચાર ભેદ છે એના પરજાય તે પુદગળને આશ્રી રહ્યા છે પપ છે તે આત્માથી અત્યંત જુદા છે માટે એ- વડે આત્માને કોઈ જીવવું નથી એ પર્યાય તે જ્ઞાન ધર્યું તેના સવા શની જે કાંઇ નિત્ય રથીતી તેણે ફરી વરછત છે, ૫૬ એ પ્રકૃતીરૂપ શાવતી શક્તિ તેણે કરીને આત્મા સદૈવ જીવે છે એ શુદ્ધ દ્રવ્ય નયની સ્થીતી જાણવી પ૭ છવ કાંઈ પ્રાણે કરીને જીવતે નથી એ જીવતે પ્રાણ વિના જીવે છે એ અચંબાનીવાત વિચીત્ર પ્રકારે ચરીત્ર સાંભળી કોણ ન હરખે અને એ વાત શુદ્ધ ન કેણ, ન જોડે ૫૮ આતમા પુણ્ય નહીં તેમ પાપ પણ નહીં કેમકે પુણ્યને પાપ તે પુદ ગળ રૂપ છે પ્રથમ બાળકાળે જે શરીર તેને ઉપાદાન ભાવે કહ્યું છે પદ્ધ છે જે શુભ કર્મ તે પુણ્ય કહીયે અને અશુભ કર્મ તે પાપ કહીએ તેવારે તે શું ભ કર્મ જે છે તે જીવને સંસારમાં કેમ પડે છે ૬૦ છે એક લોહની બેડી અને એક સોનાની બેડી તે પણ પરવશ પણ છે માટે વિચારીએ તે ફળ ભેદ કાંઈ નથી તેમ અશુભ કર્મ તે લોહની બેડી અને શુભ કર્મ તે સોનાની બેડી થકી ૬૬ સુખનાં ફળ અને દુ:ખનાં જે ફળ પ્રગટે છે તે પુણ્ય પાપ મધ્યે કાંઈ ભેદ નથી જે થકી પુણ્ય સુખ વિ લસે એ પુણ્યનું ફળ છે તે દુઃખ રૂપ જ છે કે દર છે Page #493 -------------------------------------------------------------------------- ________________ (૪૨૧), માટે સર્વ પુણ્યનુ ફળ તે દુઃખરૂપ છે કેમકે એ કર્મના ઉદયથી થાય છે માટે દુ:ખના પ્રતીકારને વિષે સુર્ખને સુખ બુઠ્ઠી ઉપજે છે II ૬ || ૫ડીત કહે છે કે પરીણામથી તથા તાપથી અને સસ્કારથી ગુણવૃતી વિરોધી એહવુ જે પુણ્ય તેથી તીખુ જે સુખ તે દુ:ખ માય છે. ૫ ૬૪ પે . ' - નરને રાજાને તથા ઇંદ્રાદીકને પણ જે સુખમાં રારીરતી પુષ્ટી થાય છે તે માટા ખેાકડાની પેઠે છે એ કથા ઉતરાધ્યુત” સુત્રમાં કહી છે તીહાંથી જાણવી જેવારે વર્લ્ડ થયા તેવારે પરીણામે અતી દુઃખ છે || ક્રુપ મા જેમ જળા લેાહી પતી વાળાએ સુખ માને છે પણ પછી નીચે વતાં ઘણું દુ:ખ પામે છે તેમ વિષય ભગવતાં થકાં પ્રાણી સુખ માને છે પણ તેથી અંતે માઠી દશાને પામે છે એ પુન્યનુ ફળ છે. ખીજું કાંઇ નથી ॥ ૬૬ તા આકરી અગ્નીમાં ખળતરાયે કરી લેહ પાણી પીચે છે તેમ જ્યાં સદા ઇટ્રીની ઉત્કંઠાથી ઘણીજ ખળતર રહે છે ત્યાં શુ સુખ છે ॥ ૬૭ ॥ પેહેલાં અથવા પછે પણ જે થકી આરતી ઉપજે તેને અડકવાથી વિપાક પામે થકે ઇદ્રીઓના સમુહમાં તાપ વ્યાપે પણ સુખ ન થાય એટલે પેહેલાં ખાંધ્યાં જે કેમ તે જેવારે ભાગવવામાં આવે તેવારે પણ અને પછે તે કમા વિપાકે પણ દુ:ખ આપે ૫ ૬૮ ૫ અરતી લેઈનેજ આવે જેને સદૈવ શતરૂ ઉપર દ્વેષ રહ્યા છે તે પ્રાણી જો ઘરમાં સુખે બેઠા હોય તો પણ તેને સુખ ન હોય તેમ વિષય સુખમાં અનુભવકાળે પણ જેહ ના વિષયના તાપે કરી મત હાણા છે તેને સુખ કાંથી હેય ૬૯ ના જેમ એક ખભા ઉપરથી ખીન્ન ખભા ઉપર ભાર લીધા પણ તત્વથી ભાર ઉતરયા નહી એમ ઇદ્રીયાને આનદ દુ:ખના સસ્કાર મતે ની ૫૭૦ ॥ સુખ દુઃખ અને મેહ ત્રણે જે પણ વિરૂદ્ધ છે તે પણ ગુણવૃતી એ વરતે છે કેમકે દુ:ખતી જાતીને એલધત કરી રાકતા નથી માટે ગુણવર તી રૂપ છે. ૭૧ ૫ કેાધી નાગની ફેણના વિસ્તાર સરખા સર્વ ભેગ વિલા સ છે વળી તે ભાગ વિલાસ-ધપી વિચીત્ર રૂપ છે તથા વિવેકી જતેને તે ભયના હેતુ છે ! છર ॥ Page #494 -------------------------------------------------------------------------- ________________ (૪૨) ' 'એ રીતે ફળની અપેક્ષા પુન્ય પાપનું એકત્વપણુ પણ જે મુર્ણ ન માનશે તે સંસારમાં ભટકશે અને જે માનશે તે ભવસાગર તરી જશે પાછ૩ પુ અને પાપ એ બેહું એક જ " સરખાં દુઃખરૂપ જ છે તો થકી આત્મા ભીન્ન છે શુદ્ધ નિશ્ચય નયથી સદા શત. ચીદાનંદ મય છે કે, ઉ૪ing છે ! છે એ વાત તે એથી દીશા, જાણવા યોગ્ય છે જેમ વર્ષાળામાં મેઘ વ રશી રહ્યા પછી વાદળ નાશ થાય છે અને સુર્ય પ્રભા સોભે છે તેમ વ્યગરૂપ વિચીત્ર એહો આચરણ વિશે કરી ચથી દશામાં સોભે છે ઉ૫ જાગતા જીવને ઇદ્રીયોન સુખ વૃતીઓ નાના પ્રકારની થાય છે પણ સામાન્ય જે ચીદાન સ્વરૂપ તેને તે સર્વ દીશામાં સરખુ સુખ છે ૭૬ છે તણ કરીને જેમ અગ્ની દીપે નહીં તપેય નહીં તેમ અનુભવ પરા ભવાદીકે કરીને આત્માને કાંઈ નથી . ૭નિદ્રાવસ્થામાં જેમ સુખરૂપને સાખી જે આત્મા તેને અહકારે રહીત સુખનો ભાષન થાય છે. તેમાં શુદ્ધ વિવેકને વિષે તો પ્રગટપણે સુખ ભાસે છે ૭૮ • માટે શુદ્ધ નિશ્ચય નય થકી આત્મા ચીદાનંદ ભાવનો ભોક્તા છે અને શુદ્ધ નિશ્ચય નય થકી કર્મો કર જે સુખ દુઃખ તેનો ભોપા આત્મા છે છે ૭૮ ફુલની સજ્યા તથા ફુલનાં ભુષણ પ્રમુખ વિષે ભેગા કર્મની વ્ય વહારથી પ્રવૃતી છે તેમનગમાદક નયની વ્યવસ્થા પણ આવી રીતે ભાળીયે તે નીચે લખ્યા પ્રમાણે છે ! ૮૦ ' ' , , શુદ્ધ ભાવનો કતી આત્મા સુધ નથીસામર્થ છે જેવારે દુધ પરીણા મી છે તે સામર્થ વીર્ય વૃતીને આશ્રીને શુદ્ધ ભાવના કર્તા છે એમ શુધ ન યવાળે માને છે કે ૮૧ | ઉપદ્રવ્ય અતરાદીકે રહીર્ત સામ્રજ્યપણાને વિષે દુષ્ટ ભાવનો નાશ થયે છતે આત્મા શુધ સવભાવ પ્રગટ કરવાને પ્રવર્તે છે ૮રા " જે રાગાદીક કળેષ વડે ચિત વાશીત હોય તે સસાર કહેવાય અને રા ગ દેથી મુકાવવું તેનું નામ મુક્તિ છે એમ જાણવું છે ૮૩ રામદેવે વ્યા જે મનને કલી પરીણામ છે તે કાંઇ આત્માનો નથી આત્માનું રૂપ તો સત્યાર્થપણે અવીકારી છે કે ૮૪ છે , : . ~-- Page #495 -------------------------------------------------------------------------- ________________ ('૪૯૩ ) જેમ, આત્માનુ ઉપયોગ સતવત છે એ ખાટું છે તેમ શબ્દ નયવાળા કહે છે કે આત્મા બુધ રૂપ નથી એ પણ ખાટું છે ૮૫ !! શુદ્ધ પર્યાયરૂપ આત્મા પુર્વ પશ્ચાતપણાના જે ભેદ તે પણે ધ સ્વભાવના કરતા છે એમ તા વીક છે : ૮૬ ) - દિગખર એમ કહે છે કે શુક્ર દ્રવ્યાર્થે વળી જેમ ઉપયોગ વિના સૂત ભયે તેનું પણ શુષ્ક સ્વભાવનું કરતાંપણુ જતુ નથી કેમકે તે તેને સ્વભાવેજ પરીણમે છે. એમ પુર્વ બુધીનુ કહેવુ છે ॥ ૮૭૫ દ્રવ્યાસ્તીક નયની જે શુ ધ પ્રકૃતીછે તે સગ્રહ નય ઉપર ચાલે કેમકે સમતિ ગ્રંથમાં સિધસેનસુરીયે કછે.' ! ૮૮ તેને મતે કરતાપણુ નથી કેમકે સંદૈવ્ય ભાવના અન્વય છે માટે કુટસ્થ કેરળ નિર્વાકીય જે આત્મા તે સાક્ષીપણાને આશ્રીને રહ્યા છે ! ૮૯ ૫ કરવા ના વ્યાપાર કરતા નથી ઉદાશીની પેઠે રહ્યા છે જેમ કચરે માકાશ લેખાતુ ન થી તેમ કને આત્મા લેપાતે નથી ૯૦ ॥ પોતાના રૂપને નવીન કરવુ નથી માત્ર પોતાના રૂપને પોતા થકી કેવળ નણી લેવુ છે જેમ દીવેથી યાતી દીસે છે તેમ નિત્ય શાશ્વત આત્મા સ્વ પ્રકાશ હોવાથી જાતે પોતાને મકાશે છે ૫૯૧ ૫ એમ આત્માને સ્વપ્રકાશ અ ને સાસ્વત અ ંગીકાર નહી અને પરપ્રકાશકર્તૃત્વ સિધ માનીયે તે પુર્વ અનાત્મ પણુ અંગીકાર કરવુ પડશે કેમકે ક્રીયા વડે ઉત્પન થએલા પદાર્થનુ પુર્વતુ રૂપ જુદુંજ હોય છે એવા નિયમ છે એવી રીતે આત્માની ઉતપતીની પૂર્વ સ્માત્માને અનાતમ માનવુ પડશે અને કીચા વડે આત્માનુ રૂપાંતર થાય છે એમ માનીએ તે આત્માની આવ્રતી અંગીકાર કરવી પડશે આવ્રતી અંગીકાર કરીએ તો સંસાર વિષયક હજારો કૃતરૂપ હેતુ વડે હજારો રૂપ બદલામે તારે પુર્વતુ પ અનાત્મ અને ઉત્તર ક્રિયા જન્યરૂપ આત્મા માનવુ પડશે અને એ મ કહ્યાથી છેવટે અનવસ્થા દોષ માસ થશે ॥ ૯૨ ૫ ' તે માટે ડ઼ા નયને વિષે કર્તા પણુ, નથી કેમકે આાત્મા શુધ ભાવના ધરનાર છે અને લોકમાં ઊપચારથી તેનુ કર્તા પણ કહે છે ॥ ૩ ॥ વિશેષ ગ્રાહી - Page #496 -------------------------------------------------------------------------- ________________ (૪૪) સાધી પુરૂષ છે તે પૂર્વે ચુકત રીતે આત્માને કીયા. સિધી માનતા નથી કીર્તુર્માના ધર્મની ઉત્પતી માને છે. અહીં ‘કોઈને સકા થશે કે જેમ આત્મા અવ્યક્ત છે તેમ આત્માના ધર્મ પણ અવ્યક્ત છે જ્યારે આત્મા ની ઊત્પતી માનતા નથી ત્યારે તેના ધરમની ઉત્પતી પણ કેમ મનાય તેનો સમાધાન જે.કેટલીએક અવ્યકત વસ્તુઓ આકાશની પકે જેમની તેમ રહે છે અને કેટલીએક રૂપાંતરને પામે છે. આ માસાશ્વતા વ્યકત છે અને તેના ઘરમાં આ શાસ્વતા વ્યક છે માટે તેઓની અવૃતી થાય છે કેમકે મે આત્માની અનાવૃતીમાં ઘણા પ્રમાણો છે, તેમ આત્માના ધર્મ આવૃતીન થવામાં કોઈ પ્રમાણ નથી તેથી આત્માની પુનરાવૃતી થતી નથી પણ આતમને ધરમની પુનરાવૃતી થાય છે એવું સીધ થયુ. ૮૪ ન - | ! ! ! આમાન, ઊત્પતી રહી પ્રણ કષ્ટાંત વડે દ્રઢ કરે છે જેમ પિતા પુત્ર રૂપ પરીવારની ઉત્પતીમાં પુર્વ ફરે પીતા રૂપે કારણ નથી. ઉતર ઉત૨ પુત્ર રૂપ ક ર્યની ઉતપતી થયાથી પીતા પણાને અભાવ અને પુત્ર પણાનો ભાવ થાય છે શંખલા ચાલતાં જેમ પીતાને નાશ તેમ પુત્રને પણ નાશ થાય છે તેમ આતમા થી આત્માની ઉત્પતી રૂપ મુવાહથી પુર્વા, અભાવ અને ઉત્તર ભાવ થતાં પુર્વર્તી છે. ઉતરના, નાનો પણ સ ભવ સીધ, થાય છે એથી આતમા અસા- શ્વત અને તારા રૂપ કરશે. ૦૫, આકાશના દ્રષ્ટાંત વડે આતમાનું અચળ પણ અને આત્માના ચળાય માત પણ સિદ્ધ કરે છે, જેમ આકાશઊતપતી રહી છે તેથી તેનું રૂપાંતર થતું નથી તેમજ આત્મા પણ ઉતકૃતી રહીત હાથી તેને રૂપાંતર થતુ નથી અને આતમના ધરમ ઊyતી વાન છે તેથી તેનું રૂપાંતર થાય છે. અહીં ગુણ આકાશનું, વ્યતીક પણે કષ્ટાંત લે , જે વધુ આકાશતી પે ઉતપતી રહીત નથી હોતી તેનુ રૂપાંતર થાય છે ? " જ્યારે આતમાં રૂપાંતર થતું નથી ત્યારે પરીણમ વાદને ઉછેક થી એ વી આસકા કરીને તેને ઉતર કહે - રૂ ના વાળ, મારે, જ્યારે જે જે ભાવના પરીણામને આત્મા માગે છે ત્યારે ત્યારે તે તેના 25 કરમ વડે પરીણામ રૂપ ઉતપતી માને છે કે ૮૭ છે તથા પી આતમાને કર્ણ ત્વપણે બીજા ભામી પ્રામી"થતી બિલકે એક દ્રવ્યમાં 'બે યા સ માં નહી આવું છનનું અભીમત છે દેટ 1 - - Page #497 -------------------------------------------------------------------------- ________________ (૪ ) ન ભુતીએ એટલે ભાવ અને કીયા એ બંનેને એક અર છે એક દ્રવ્યું છે સાતિને વિષે સામાન્ય વિના, ન થાય અને દ્રવ્યના ગુણ વિષે પણ ન થાય. કેમકે કોઇ પણ કવ્ય, અપર ભાવને ફ ત ન હ તો એમ અતિમાને વિષે અન્ય ભવનું કવ પણ નથી ત્યારે શિયા-પુછે છે કે હિર ઘા દાન વગેરેની વ્યવસ્થા કેમ રહેશે. ૧૭ ?- - ત્યારે ગુરુ કહે છે. યુપીએ તારૂ બોલવું. સાચું છે કેમકે કોઈ પણ પાશ્રયે ફળ થતુ નથી તથાપી પિતાને વિષે રહેલ જે કામ તે પોતાના ફણને વિષે પ્રવર્તતુ નથી ૧૧ છે બીજા કોઈને કોઈ મારતું નથી તેમ કઈત કે I ઈ રક્ષણ કરતો નથી આયુ કરમનો નાશ થાય નહીં અને મૃત્યુ જીવન અન્ય થાય નહીં. ૧૦૨ , હીંસ અને દયાની પણ માત્ર કુલના કરવી છે પોતાના મતે કરી છે પરતી - ની અપેક્ષાથી-પુરૂષ કેવળ વિચીત્રફળને પામે છે - ૧૬ જીવન ઘાત થાય , થવા ન થાય તો પણ જે પ્રમાદી-જીવું છે તેને નિશ્ચયે હીંસા થાય અને જે દયા વાન પ્રાણી છે તેના હાથે કદાચ કોઈ જીવની ધાત થઈ જાય તે પણ તેને હીંસા લાગતી નથી ૧૪ !! - - - - - - it iઇ " . " , . . : - * કોઈ બીજાને ને દ્રત નથી અને બીજા પાસેથી કોઈ કાંઈ હરણ, | કરી લેતા નથી ધરાઅનેસુખને વિષે દાન તથા હરણના સંભવ નથી કેમકે તમારી અને અસ્તનો પ્રસંગ ઈત્યાંર્દી છે પ્રપ્ત થ જેમ દાન કરૂ' તેનો નાશ થાય તેને કૃત નાશકહે છે અને જે બીજાને આપુ નથી તેનું હરણ. કરવુ તે અકૃતામ મગ કહેવાય એવા દશ-આભ તે વિશે મા ! સ થશે ૧૦ કેમકે ભોજન તથા ધનાદીક જે ફળ તે અતસીથી ! ભીન્ન છે તે તેમાં કયાંથી પિતા પણ આવ્યુ માટે દાન અને હરણત: પિતા = = થીજ લાશ, છેક ૧૦ | g :: ૬ : ' ' ' , ' , " . ! છે, વળી તેનઅને હરણ કરમના ઉદય જંકી છે ત્યાં પુરૂષ | ને પ્રયાસ છે કે તે પિતાની મેળે ઉદય પામે છે. ૧૦૭ પિતાન. | . હ્યા હતા જે દાન અને હરણને જાવ તેણે કરીને એકથી ઉપસાર થાય છે S - - - Page #498 -------------------------------------------------------------------------- ________________ (૪ ) ત્યાં પરની અપેક્ષા પર નહીં . ૨૦૮, . . - - - • પર અંકીત "ભાવે તેને હું કહું છું એમ એમીમાનથી કહે એહવા કરમે અજ્ઞાની બંધાય છે પણ જ્ઞાની તેવા કરમે લિપા નેથી જ માટે આત્મા તે પુન્ય પાપં રૂપ કરમક છે રાગ દેવ શયન ક છે અને ઈષ્ટ અનિષ્ટ વસતુને વિષે પણ આત્મ કત છે. ૧૦ “ ' ' ' જે વારે તે તે કમને વિકલ્પથી આત્માને કોઇ પદાર્થ ઉપર રાગ - ' શા અથવા ઠેષ ઉપજે છે તે વારે આત્મમાં કરમે બ્રમ જોડાય છે જિં તેલ લગાડેલા શરીરે જેમ રાજન લેપ વળગે છે તેમ રાગી અને દેવશી આત્માને છે. કરમને બંધ વીલ છે, જે ૧૧ર છે તીહાં આત્મા પિતે કાંઈ કીયા કરતું નથી પણ રાગ દેષ કરતે થકે તેની મતે પામ્યાં જે કરમ તેની નીમીતે રતા પણું કેમ છે પણ તીહા ' મા ત્મા તો રાગ દ્વેષ રૂપ 'કરમનો મુકનારો છે એટલે તેમાં ભાવ કમરમ વ્યા પારવત છે પણ દ્રવ્ય કરમનો ચાપાર વત નથી ૧૧૩ જેમ ચમક પજાણ તે લોહને આકર્ષે તેણે કરી લોહ પોતાની ક્રીયાપે ચમક પાશે આવી" મળે તેમ રાગ દ્વેષી આતમાની પાસે કરમઆકર્ષણે આવી મીલે છે. તે ૧૧૪ જેમ પાણી વરસે છે તે લોક યવહાર ધાન વરસે છે એમ કહીએ તેમ ભાવ કરમ કરો કે આત્માનું પુદગળ કરમનો ફર્તા કહીએ ૧૧૫ | નેમ વ્યવહાર નય વાળા તે કરમાદીકનો કરતા આત્માને માને છે જે આ આત્માને વ્યાપાર તે ફળ પ્રચંત દેખાય છે. ૧૧૬ - 'પરસ્પર મીલ્યા એહવા જે નય તેને એહવે નીરણય યંવત અરમ. * ય છે પરંતુ જાતી ભેદ કેમ જણાય જેમ દુધ અને પાણીના સોગની પકે સંગ્રમાને નિગમને અને મૂંગમ"માને 'સગ્રહને એ બે મય માં માહે " ભળે છે એમ વ્યવહાર પણ ભળે છે૧૧૭ વળી શુદનય વાળો બોલે છે જે આતમાને વિકાર, નથી આપતો એવી નિગમ તથા વ્યવહારનયની કલ્પના છે કનીપરે તે કહે છે જેમ યુદ્ધ, રૂપાને-છીપનો ધરમ- કલ્પે છે તેની પેઠે ‘જાણવું. ૧-૧૮ |-- --, * * * * * ; ,, - - - કન્ન Page #499 -------------------------------------------------------------------------- ________________ (૪૯૭) * : જેમ પરથી જનને લુટતા લોક કહેશે જે મારગ લુટાણે એ લોક ચાક્ય છે તેમ મુરખ પ્રાણી પુદગળ કરમમાં રહી જેવી કયા કરે તે આત્માને વિષે માને છે કે ૧૧૮ છે જેમ કાળે અથવા રાતે સ્ફટીક છે તે ઉપાધીથી છે માટે તેથી તેને અશુધ ન કહીયે તેમ પુન્ય પાપના સજગથી આત્મા રાગી દવેશી કહેવાય છે. ૧૨૦ છે છહી શુદ્ધી વિવિધ પ્રકારની કલ્પના હોય તહીં સુધી એ સર્વે નટ ક- $ ળા રૂપ છે પણ કલ્પના અતીત જે રૂપ તેને તે જે અકલ્પક હોય તે દેખે ( ૧૨૧ મે પણ કલ્પનાએ સુઝાણે જે જીવ તે તો ધોળાને કાળુ છે અને અને તે કલ્પના જેવા જાય તે વારે તે ફાળાને કાળજ દેખે અને ઘોળાને ઘેલુજ દુખે. ૧રર ! પુન્ય પાપ રહીત એહવા જે પરમાત્મા પ્રભુ તેના સ્વરૂપનું ચી. તવવુ તેને ધ્યાન કહીયે અને સ્તુતી પણ તેજ તથા ભકિત પણ તેજ કહીએ મા ૧ર૩ છે પણ શરીરના વરણે રૂપ કરી લાવણ્ય તાયે કર સ સરણે અને છ કરી તથા ઇદ્ર જા દીકે કરી જે પરમાત્માને વખાણવા એવી વસ્તુને વસ્તુ ત કરી સાચી ન કહીએ. એ ૧૨૪ કેમકે એ વસ્તુ તે વ્યવહારે છે પણ જેમાં વીતરાગના જ્ઞાનાદીક ગુણ મસ સવા તેને નીશ્ચય સ્તુતી કહીએ કે ૧૨૫ છે જેમ દેશનગરાદીકે કરી રાજ વખાણવો એ ઉપચાર સ્તુતી જાણવી પણ રાજાનું બળ ગાંભીર્યતા ધંયતાનું વર્ણ વવું તે નીશ્ચય સ્તુતી કહીએ, | ૧૨૬ - - - - - , જેમ કોઈક શાસ્ત્રના કવીની કવીતાઈથી પડીત રીઝે નહીં તેમ બાજ્ય ઉ. પચાર દેખી વેહેચણ વિનાની જે રસ્તુતી કરીયે તે થકી ચીત પ્રસન્ન થાય નહીં ૧ ૧૨૭ છે જે પિતાને હઠ કદાગ્રહ કરી મુખ ઉપચારે સ્તુતી કરી ગુણ માને છે પણ તે ઉલટી અનર્થ કારી છે જેમ પ્રમાદ કરીને હાથમાં ઝવેલી તરવારની ધાર તે જ કદા પડે તે ઉલટી વિઘાત કરે છે તેની પેઠે તે સ્તુતી પણ અન્યથા જણાવી. || ૧૨૮ | - Page #500 -------------------------------------------------------------------------- ________________ (૩૮) - - મણ રનની કાંતી દખીને જેમ મણીનુ ઓળખાણ થાય છે એ દ્રષ્ટાંતે શુદ્ધ કલ્પનાએ કરી આત્માનું જ્ઞાન હૈય છે પૂછે વસ્તુ અશોક વડે કરી છે ચંતા થાય છે પણ જ્યાં શુદ્ધી નિરજન પ્રથા નથી થઈ ત્યાં સુધી ફરમ છે ૧ર૮ માટે પુન્ય પાપ રહીત પણે તત્વથી નિર વિકલ્પ એહવે શાશ્વત જે આત્મા તે સદાય ધ્યાવો એવી શુદ્ધ નયની સ્થીતી છે. ૧૩૬ આત્મા જ્ઞાન રૂપ છે માટે આત્માને આશ્રવ સાવર કાંઈ ન કહીયે પણ કરમ પુદગળનું ગ્રહેવુ તથા રાઘવુ તે આશ્રવ સવર છે ! ૧૩૧ જે ભાવે કરી સ્વાધીન પણે કરમ પુદગળને આત્મા ગ્રહે છે તે મીથ્યાત્વ અ વરતી કષાય અને યોગ જે આશ્રવ તેણે કરી જાણવું જરૂર છે અને ભાવના ધરમ જે ચારીત્ર છે જે થકી પરિસહ જ થાય તે એ આશ્રવને ઊછેદ કરમ છે એ આતમા ભાવ સંવર કહીએ જે આશ્રવતે તે સંવર ન થાય અને જે સર તે આશ્રવ ન થાય હતુ કર એ બે જે કદાપી એક રૂપ થાય તે સસાર અને મોક્ષ એ. એના ફળ પણ એક થાય પણ તેમાં એક રહે નહી એટલે જ્યાં આશ્ર કરી સામે વરનું સંક્રમણ થાય ત્યાં સાર ફળ, જાણવું અને જ્યાં સવ કરી આશ્રવનું સક્રમણ થાય ત્યાં સસાર ફળ જાણ; ૧૩૪ , આશ્રય ભાવને સંવર કરતો થકે જે પોતાના આતમાથી જુદાં નથી એ વા જે પિતાના આશ્રય તેણે કરી પર અપેક્ષા કરે કેમકે તે પોતાથી સદાય સમર્થ છે ! ૧૩પ' છે જે હીંસા અહીસાદીક સઘળા પર પાણીના પરજાય તે અંતમાને નિમીત ભુત છે પણ પિતાને ફળ હેતુ નથી ૧૩૬ છે વ્યવહાર મુઢ જે આતમા તે પર પરજાયને પોતાના કુળ હેતુ માને છે માટે જે મન બા કીયામાં રક્ત છે તેવા પ્રાણી, ગુપ્ત' તત્વને દેખતા નથી છે ૧૩૭: છે જે હસાદીક તથા અન્હસાદીક પર જાય હેતુ પણ છે તેને પડી જે અથવા નથી ૫ડી વક્રતા એહવા નિયમ તે-તે મિત્રના જેફરનારા તેને જેટલા આશ્નર, છે તેટલા સવા રૂપ થાય . ૧૩ તે માટે સદાય પ્રશ્ન હેતુને વિષે એનિયત રૂપ છે બિયત વિષે ભાવ | - - - Page #501 -------------------------------------------------------------------------- ________________ વિના વિચીત્ર પણ થકી આસ તેજ સર આવ રૂપ છે૩૯. જે અાની છે અને વિષસા સા છે તેહીજ વિષયમાં બંધાય છે તે વિષય તે આતમા આતમજ્ઞાન થકી મુકાય પણ શાસ્ત્રદીક પુદગળ થકી નમુ કાય. ૧૪૦ શાસ ભણવુ ગુરૂનો વિનય કર તથા આવશ્યકાદીક કિયા કરવી એ ને વ્યવહારમાં વિચક્ષણ પુરૂષોએ સવારનાં અગ કહ્યાં છે કે ૧૪૧ છે જે રૂહા મન વચન કાયાએ કરી પ્રવર્તવું તેહના જે પુદગળ તે ફળદાઈ છે પણ જે જ્ઞાનાદીક ભાવ છે તે સવર પણાને પામે છે. ૧૪ર છે “ , જ્ઞાનાદીક ભાવે યુક્ત એવા જે શુભ યોગ તેને વિષે તદગત જે સંવર ત્વ તેને આરોપીને વ્યવહાર પ્રવર્તક જે જીવ તે હર્ષ પામે છે ! ૧૪૩ . રૂડા રાગે ચુક્ત એવા જે ચારીત્રાદીક ગુણે તેને વિષે પણ શુભ આશ્રવ પણ આરોપીને ફળ ભેદ કહે છે. જે ૧૪૪ સ સાર તથા મોક્ષને હેતુ તેને વસ્તુ તત્વે કાંઈ વિપર જાસ નથી પણ અજ્ઞાનના યોગ થકી તે જગાએ વિપર્યાસ પણ થાય છે પણ તીહાં જ્ઞાની પુરૂષ કોઈ મુઝાતા નથી / ૧૪૫ છે જીન નામ કમને હતું જે સમકતને વેરણવીએ છીએ તે પણ ઉપચાર કહેવાય છે અને અહારક શરીરનો હેતુ તે અતિષથે બધી વત સંયમી મુની તે પણ ઉપચારે કહેવાય છે૧૪૬ i જે પુર્વે કહેલા તપ અને સંજમ સ્વર્ગ હેતુ છે તે પણ ઉપચારે કહીએ સર્વ પરીણામે છે. પણ જેમ ઘી બળે છે એ ઉપચારે છે પણ અગ્ની બળે છે એ ખરૂ છે ! ૧૪૭ છે જે અશે કરી આત્મા ચાગ વરતી થઇ તે અંછે આશ્રવ કહીએ અને જે અંશે આત્મા ઉપયોગી તે અશે. સવર કહી છે. ૧૪૮ છે આ અંશ વિશ્રાતીને વિષે આશ્રવ સવર ધરે છે તેમાં એક મલીન છે - “એક નિરમળે છે જેમ આરસીના પાછળને ભાગ મલીન છે અને આગ. ળના ભાગે નિરમળ છે તેની પિકે સદાય નિરમળ મર્લિન એ બે ભાગે કરી છે આમાશભે છે . ૧૪૮ સમકત પામ્યા પછી જે દુધ જ્ઞાનની ધાર પ્રગટે તે છે ભેદ થકી વિશ કરી ચાર ધારા પ્રવર્તે છે. ૧૫૦ -- પ્રગટે તે છે આ - - Page #502 -------------------------------------------------------------------------- ________________ (૫૦૦). - સમતાને સર્વ દશામાં શુદ્ધ પણ છે એ માટે લધું મધ્યમ ઊત્તમ એભાવ જે છે તે કયાં વિચિત્રતાથી છે. ૧૫૧ જે વારે સર્વથી મન વચન કાયાનાં યોગ તથા ઉપયોગ એ બે ધારાની શુદ્ધી થાય તે વારે શેલેશી નામે સ્થીરતાથી સર્વ સવર હોય છે પર છે " અને તેથી પહેલાં હેલે ગુણઠાણે તે અહીં સુધી આત્માને સ્થીરતા પણ છે તીહાં સુધી આત્માને સવર વરસે છે અને જાહાં સુધી યોગની ચંચલતા છે તાંહાં સુધી નિશ્ચથી જાણીએ જે આત્માને આશ્રવ પણ વરતે છે એમ યાવત રીલેશી કરણ સુદ્ધી સમજવું કે ૧૫૩ કરમનું જે છાંડવું તે ને નિઝરા' કહીએ પણ આત્મા પોતે કરમ પરજાય રૂપ નથી તે માટે કરમ નિર્જરીએ એહ જે સ્વભાવ તે આત્માનું લક્ષણ છે . પપ કહાં પ્રભુ ના યાન યુક્ત કષાયનો રોધ છે બ્રહ્મ ચર્યનું ધરવું છે તે શુધ તપ જાણવી એ શીવાય બીજો તપ તે માત્ર લાંઘણ કરવા જેવો છે, જે ૧૫૬ છે ભુખે મરવુ શરીરને દુબળુ કરવું એ તપનું લક્ષણ નથી છતાં શાનયુકત પણે બ્રહ્મ ચર્યની ગુસી તથા શાંતી હોય એ તપનું સ્વરૂપ છે છે ૧૫૭ છે જે શાન સાથે એકતા ભાવને પામ્યા એહવો જે તપ તેને તપ હીએ જેમ ચંદન સાથે ગધ એકતા ભાવને પામે છે તેની પેઠે એ તપને જ્ઞાને યુક્ત થકો આત્માને નિર્જરાફળ આપે પણ બીજી રીતે ન આપે, ૧૫૮ - તે નિરાશી ભાવે તપના કરનારે તારવી જન તે જ્ઞાન ભક્તિ કરી શાસનને દીપાવલે કરી ઘણું પુન્ય બાંધે કરમથી મુકાય છે ૧૫૮ | કરમને ખપાવે એવું જ્ઞાન છે અને તે જ્ઞાનમાં જે પણ તપને ન જાણે તે તપવી નિર બુધી ઘણું વિપુળ નિઝરા કેમ પામે૧૬૦ છે = = - - - * * "શન વીના એક કહી ભવ સુધી જેટલા તપ કરે તે તપમાં જેટલાં કમેં ક્ષય ન થાય તેટલા કર્મને એક ક્ષણમાં જ્ઞાન સહીત તમે કરી ખપાવે છે ૧૬૧ માટે જ્ઞાન મેગે જે તપ કરવો તે શુધ છે એ રીતે મધુ કહે છે કેમકે તેતપથી નિકાચીત. કર્મનો ક્ષય થાય છે કે દર છે , ' ', ' | તે તપથી ઇહાં અપુર્વ કરણ શ્રેણી શુદ્ધ થાય વળી એથી પુર્વ કર્મની - - - - - ! Page #503 -------------------------------------------------------------------------- ________________ p૧) 1,181 vi * * * * * * ૧ - * રહો જે કર્મની સ્થીતી તે સ્થીતી મિથી ક્ષય થાય છે ૧૬૩ તે માટે જ્ઞનમ જે શુદ્ધ પરથી તેને મીશ્ચયથી શુદ્ધ ભાવ નિજર થાય. પણ અજેમાં પલાકાંઈને ઘી ઉઠ1968 " " - 15 * હું Us - ૬ - - - - - કર્મની સાથે આત્માનું જે મળવું તેને બંધ કહીયે તે બંધ ચાર ભેદ છે તે હેતુ અથવસાયે આત્મ ભાવથી કહ્યું છે કે ૧૬૫ છે જેમ 'સપે પિતાની મેળે તે વીટાય છે તેમ આત્મા પણ તે તે ભાવે પરિણમ્યો થક પોતે પિતાની મેળેજ કરમ સાથે બવાય છે ! ૧૬૬ 1 ** " જેમ સિમ કા પિતાની લાળેકરી પિતેજ બધાય છે તેમ આ ત્યે પોતાના ગાદી પરણામે કરી પોતે જ બધાય છે એ ઉપમા કહી ૧૬૭ છે પણ જે ઈશ્વર કહે છે તે વાત નિષેધ છે અપરાધી જીવને કાંઈ ઈશ્વર બંધ કરતા નથી તે ઈશ્વર બંધ કરતાં પણ નિષેધવા થકી અબંધ નીચે આત્મન વિષે અપ્રવૃતી છે એટલે સ્વભાવે જ બધની વૃતી આત્માને છે પણ ઇશ્વર ક નથી,'t ૬૮ * * - , જ્ઞાન વતની જે પ્રેરણા છે તે તત્વજ્ઞાનની વૃતીને અર્થે ધ્રુવ છે કેમકે સ્વપ્નાદીક જે અબુદ્ધી પુર્વક કાર્ય છે તેને વિષે એ ક્ષાનની પ્રેરણા કાંઇ કાંઈ દેખાતી નથી તે માટે ૬૮ તેમજ પ્રાણી ભવ્યતા પ્રેરો થકો પરિણામને અનુસાર કરી, પુન્ય પાપને બાંધતા થકાં પ્રવર્તે છે. જે ૧૭૦ છે · * શુદ્ધ નિશ્ચય નય થકી આત્મા બધક છે પાણભય કપાદીકે બધની સિકા રહે છે જેમ દોરડું બી સર્ષની શંકા ઉપજે છે તેની પેઠે જાણવું છે ૧૭૧ ધ રોગની સ્થીતીને અનુસારે ગ છે એટલે જે દીવશે શરીર ઉપનુ તેજ દીવસથી સર્વ રોગની સ્થીનીઓ શરીરમાં ઊત્પન થયેલી છે અને ધિત શરીર કેવળ રોગનીજ સ્થીતી રૂપ છે પણ તે રોગ જેવા રોગીને કુપળ શેવે તે વારે પ્રગટ થાય છે તે વારે રોગી પુરૂષ જેમ રોગની પ્રવૃતી ગણે છે તેમજ ભવસ્થીતીને અનુસાર આત્માને બંધ પણ કહીએ છીએ ૧૭ર - ક અજ્ઞાન ભય એવી શકો તેને ટાળવાને ઇત્તે વૈરાગ્યનો અભીલાષી કે અધ્યાત્મ શાસ્ત્ર સાંભળવા ઈચ્છે છે મ ન - .* : ---- -- -- -- ---- -- -- - - -- Page #504 -------------------------------------------------------------------------- ________________ ( 6 રમળ ચહ્ન છતાં ગ્રહેણ ઘેહેલ જેનર થઈ જતા તેણે કરી એક ચંદ્રની પાસે બીજો ચંખે વ્યાકરી જે અધ્યાત્મ શાસ્ત્ર છે તે પર ણ દશીનું દેખાડનાર છે પણ પક્ષ બુદ્ધી કાંઈ પ્રત્યક્ષ વિષયની આ સકાત, ટાળી ન શકે એટલે અધ્યાત્મનો વિષય પ્રત્યક્ષપણે નથી પરેલ પણે છે માટે વિભાવે ને અધ્યાત્મ શાસ્ત્ર છે તે પક્ષ બુધ છે પણ અનુભવ સાક્ષાત પ્રત્યક્ષપણાને હણી ન શકે એટલે આમનું ભવી પુરુષો પતીની અનુભૂ કરી - ,' છે આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરે છે ૧૩૪ - * છે, જેમ મધુરામાંકિમળના રોગવતdફતે ય સમતે ઉજળે તે જા ણે છે પણ રોગે કરી તેને પીળા વણની બુધી થાય છે તેમા આ . સ્માને નિરમળતા જાણે છે પણ મીથ્યાત્વ ખુધી સસ્કાર થકી બંધ રૂપ છું, ધી છે એટલે આત્માને રાગદ્વેષધરૂપ જે છે તે અનુભવ વિતા છે, છે એ ભાવાર્થ છે ગ૭પ ગુરૂના મુખથી અધ્યાત્મ-શાસ્ત્રનું સાંભળવું તેને શ્રવણ કહે છે તે સાંભળેલા વિષયના અનુક્રમે મૃતઃપુન અકરણમાં વિચા, ૨ કરવો તેને મન ન કહે છે અને સાંભળીને વિચાર કરી સશય તથા વીપર જસભાવ રહિત થઈને ઉકત અધ્યમિક વિષય રૂપે વિસ્મ સર્વ અશ હેતા સાક્ષાત અવે કઈ ાિસન કહે છે એવી આ આત્મ સાતે તે પુરૂષને બધે ધુર હોતી નથી કેમકે બંને પ્રકાશ કરનરી આત્મ પિતે જ છે મેં અનુભવ થયા પછી અને રૂપબ નીઆશ્રય કરે જ્યાં સુધી આત્મા અનુભવ અથવા જ્ઞાન વડે મકાસને પામ્યો હતો તહાં સુધી તમરૂપ જ્ઞાન અને અધવન થ હતો પણ અનુભવ થયા પછી આત્માને વિષે બધ નથી , ૧૭૬ છે . , . * * * * * * * * ! ! જે વ્યકમને લય ને દ્રવ્ય, ભેજ છેપણ તે કઈ આત્માનું લક્ષણ નથી માત્ર કલ્યા-કર્મનો ક્ષય તેનું હેતુ થાય છે પણ આત્મા તે રત્ન ત્રય-પરણતીરૂપ છે તેને કહ્ય, કર્મનો ક્ષય તે ઉપચારથી મોક્ષ હેતુ કે હલે પણ વસ્તુથી, તવ બુદ્દીએ કહેવાય નહીં ઉક૭. તે જ્ઞાન દરીન ચારીરત્ન ત્રઈ વડે કરીને જે તારે આત્મા એક ભાવ પણાને પામે તે વારે જે - - Page #505 -------------------------------------------------------------------------- ________________ (૫૦૩ ) ' કામ હતાં તે કોઇ સ સારી જીવ જેમ રીસાઇને ઘરમાંથી જુદા નીકળે તેમ નીકળી જાય. ૫, ૧૯૮૫ • કર્મ પણ જીવથી જુદાં # $ 1 *; માટે જે 'રન' ઇ તેથીજ મેક્ષ છે પણ તે રત્નન્નઇને અભાવે પાંખડી સાધુના સમુહને તથા પાખડી ગ્રહીલીગીને કૃતાર્થ પણ કાંઇ નથી ૧૭૮ માટે પાખંડી સાધુ પાખડી ગ્રહી લીંગીમાં જે પ્રાણી રુકેત છે તેને ખાળ મતો વાળ સમજવા પણ તે સિધ્ધાંતના સાર એટલે રહેશ્યના જાણુ નથી.. ॥ ૧૮૦ ૫ છે f . }} A s ' { 1 પ્રેરણ C ܕ ܝ رار અને જે માણી ભાવી લીગે રાતા છે તેહને સર્વ સારના જાણ. કહીચે ' ト 4. t તે વેષ ધારી સાધુ લીગ હોય અથવા ગૃહસ્થ લીગે હોય તે પણ પાપ કર્મ ་ * ધાઇને મેક્ષ પામે ॥ ૧૮૧ ના કેમકે જે ભાવ લીગ તે મેક્ષનુ અંગ છેઞ 1 ܙ ને દ્રવ્ય લીગ તા કાંઇ આત્યંતિક નથી માટે જે ભાવ લીગી છે તે દ્રશ્ય લીગને એકાતે નથી ઇચ્છતા. ।। ૧૮૨ ॥ ** કે ઇહાં કોઈ હેર્સ જેનગન પણ મક્ષ તેને ઉત્તર કહે છે જોએ અર્થથી વાત- ખરી છે તે આત્માને માઠું ખાધક છે તે માહના અભાવ થાશે અને જો ઋગન પણ મક્ષ હાય તાં હટાળવાનુ શુ પ્રમાણ તે વારે તે માહ ટાળવામી''કાંઇ જરૂર ન રહેના ૧૮૪ વસ્ત્ર લક્ષણ એટલે ઇચ્છા વિના પણ વસ રાખતાં મેાક્ષની ખાધકતા છેતેા ઇરછા વિના જે કરાદીક જેહાથ પ્રમુખ અગ ધરચાં છે તે પણ મેાક્ષના ખાધક થાશે એટલે દીગખર લેક કહે છે કે વસ રાખવાથી મેાક્ષની ખાધકતા છે તેહને નિતર ઘાં, ૧૮૪ ૫ એ પરમાર્થથી જે વસ છે તેહીજ કેવળ જ્ઞાન ને ખાધક પણે હાય તે દીગખરીની' રીતે કેવળ જ્ઞાનાવરણીને 'ઠેકાણે વસ '-વરણી એમ થયું' 'જોઇચ્' તે વસ્ત્ર વરણી કરમ ઢીંગ બરીયા કહેતા નથી એટલી એની ચુ કછે ! ૧૮૫ ૫ એ રીતે તે કેવળીને માથે કાઇક વસ ઓઢાડે તેવારે કેવળ કેવળ નાથી સાતમે નાથી જવુ જોઇએ પણ કેળીને વસ ઓઢાડતાં જ્ઞાન જાય છે એમ તે થતુ નથી માટે અણ્ણ ઇતિ આશ્ચર્ય શું હું અસમજસ ખેલે છે. ૫ ૧૮૬ ॥ . ' {} - 3 તે માટે ભાવ લીંગથી માક્ષકે વેષના કાંઇ નિયમ નથી કાપી દ્રવ્યધી Page #506 -------------------------------------------------------------------------- ________________ (૫૦૪ ) અન્ય લીગીના વેષ હોય તાપણું નીચે'મક્ષ છે 'માટે કદાગ્રહું છાંડીને બુદ્ધી વત પુણ્યે એ રીતે વિચારવુ ॥ ૧૮૭ માં અશુધ નયથી આત્મા ખંધાય છે અને મુઝાય પણ છે, પણ શુદ્ધ નયે તે એ આત્મા ખધાતે પણ નથી અને મુઝાતા પણ નથી, ૫ ૧૮૮૫ • f [ અન્ય વ્યતીરૅક કરીતે જે છેતે તે છતુ તેને અન્વય કહીયે અને ન 1 " } જે અછતે અતુ તેને યતીરેક કહીએ તદ ભાવે તદ ભાવા અન્વય તદ ભાવે તદ ભાવા યતીરેક ડ ઘટ દ્રષ્ટાંતે ન ભવ્ય વિચક્ષણ પુરૂષ એ રીતે આ ત્મ તત્વનો નિશ્ચય નવ તત્વ કરીને કરવા ૫ ૧૮૯૫ અહીજ ઊત્કૃષ્ટ અ ધ્યાત્મ છે એડ્ડીજ અમૃતા પમ છે. વળી 'અહીજ પર્મ જ્ઞાન છે અને અહી જ પર્મ યોગ કહ્યા છે. ૫ ૧૯૦ " 5. î છાના માનુ એ તત્વ છે માટે સુક્ષ્મ નય સ્મશ્રીને એ તત્વ અલ્પ બુદ્ધીને ન સંભળાવવું શા માટે કે જે અલ્પ મતી વાળા તે, એ તત્વના વીડખક છે ૫ ૧૯૧ ૫ માટે અલ્પ છુધીવત માણીને એ તત્વ હીત કરે નહી જેમ ચવરતીની ખીરનુ ભજન તે નિરમળ જે સુધાયે પીડાયા પ્રાણી હોય તેને પચે નહી તેની પેઠે જાણવુ. ॥ ૧૯૨ ॥ તેમ ખડ ખંડ પંડીતાઇએ કરીને અધ બન્યા એહવા જે પ્રાણી તેન એત્વ અનર્થ કારી છે જેમ અશુદ્ધ મત્રના પાઠ વાળા પુરૂષ સર્પની મણી લેવા જાય તેતેને અનર્થ કારી થાય તેતી પેઠે સમજવુ -૫, ૧૯૩૫ જે પ્રાણી યવહારનયમાં કુસળ નથી અને, નીશ્ચે નયને સમજવા જાય તે પ્રાણી તળાવને તરવાને અસમર્થ છતાં સમુદ્રને તરવા વાંકે છે, * F વ્યવહાર અને નિશ્ચય કરી શુદ્ધ નયને ખાશ્રીને આત્મજ્ઞાને રત થઇ પ્રવર તે તે માણી પર્મ પદને પામે ’હું ૧૯૫ ૫ ' જે ઇતિ ઞાત્મ નિશ્ચયા ધિકાર અઢારમા સમાપ્ત, * x Page #507 -------------------------------------------------------------------------- ________________ * હવે ઓગણીસમે જઈન મત સ્તુત્યધિકાર કહે છે. હવે ન સાસન રૂપ રત્ના કરની સ્તુતી કરે છે તેમાં પ્રથમ છ સાંસનને સમુદ્રની ઉપમા આપે છે તે જીન સાસન રૂપ સમુદ્ર કેવો છે તે કહે છે “પશરતી એહવી વ્યવહાર તથા નિશ્ચયે નયની જે કથા તે રૂપ જે કલોલ તેને જે કોલાહલ તેણે કરીને દુષ્ટ જન નયવાદી રૂપીયા કાચબાનો કુળ જેને વિશે ત્રાસ પામે છે એવો છે વળી જેમાંથી મુમતી રૂપીયા પર્વત ટુટી ગયા છે ભાગ્યા છે વળી જેમાં મોટી ઉક્તિ યુક્તિ રૂપીણી નદીયોનો પ્રવેશ છે તેણે કરી શુભમ એટલે મનહર છે વળી સ્વાદ વાદ શૈલીરૂપ મર્યાદાએ યુ # એહવા જીન સાસન રૂપ રત્નાકર જે સમુદ્ર તેને તજીને પરદશે ન કો પણ શેવે છે 1 છે હવે એ જીન મતને કલ્પ વૃક્ષ કરી દેખાડે છે જેમાં પુર્ણ પવિત્ર જે સા ત નય અને ચાર પ્રમાણ તેહની જે રચના તે રૂપીઆ કુલ માંહેથી સદૈવ શ્રધારૂપ રશ કરીને તત્વજ્ઞાન રૂપ ફળ નીપના છે જેમાં એવો સ્યાદવાદ નામે જે કદ૫ વૃક્ષ તે સાદાય જયવતો વરતે એ કલ્પ વૃક્ષથી ખરી પડચા જે પ્ર વાહ રૂપીયા ફુલ તેણે કરીને ખટ દઈનરૂપ વાડીની જે ઘરતી નવ નવી આ ધ્યાત્મની જે વારતાઓ તેના જે લવ તેણે કરીને ભુયઃ કહેતાં ફરીને સુગધપણાને પ્રગટ કરે છે ૨ ! હવે જીન સાસનને મેરૂ પર્વતની ઉપમા આપે છે નાના પ્રકારનો ઉત્સગ અને રૂડ જે અપવાદ માર્ગ તેની રચનાવત રૂપ શિખર તેની શોભાએ શોભીત છે વળી શ્રધારૂપ નદન વનમાં ચંદનના વૃક્ષ તે રૂપી જે બુદ્ધી તે થકી પ્રગટી છે સુગધી જહાં એહો મેરૂ તુલ્ય છે વળી એ મેરૂ પર્વતની ૫ છવાડે ભમતા જે પરદર્શન રૂપીઆ ગ્રહના સમુહ તેણે કરીને સદાય વાત છે તથા તર્ક જે શુધ વિચાર તે રૂખીણ સુવર્ણ શિલા તેણે કરીને ઉચો છે એ. હો જનાગમ રૂપ જે મેરૂ તે જવતો વરતો . ૩ ! હવે જીન સાસન સુર્યની ઉપમા આપી વખાણે છે જેનાગમરૂપ સુર્યના ઉદય થકી ચોરી જારી ઈત્યાદીક ટપ ટળે વળી જે થકી ક્ષણેકમાં જગતને 1 2. A - - Page #508 -------------------------------------------------------------------------- ________________ (પક ) વિષે અજ્ઞાનરૂપ અધીરૂ ક્ષય, થાય જે થકી મારગ નિરમળ થાય છે. વળી ચક્ષુ માંથી પ્રમાદક નિદ્રા જાય છે. તેથી જેમ સુર્યોદયથી દવશ ઉગ્યો એમ શિ દ્ધ થાય છે તેમનાગમના ઉદયથી પ્રમાણુની, સિધતારૂપ દીવશની સિદ્ધતા થાય છે તે જાણુંયે દીવને પ્રારભ લોક પ્રભાતે મગળીક બેલે છે જેમ સુર્ય ઉદય લોક ન્યાય માર્ગે ચાલે ન્યાયના,વચન બેલે તેમ ન- સુચ-ઉદ ને ય- તથા ગમાની વાણી તે રૂડી રીતે પ્રોતા, પામે છેએ એક ઇન -સાસન રૂપીયે સુ તે જયવતે વર્તે છે. ૪ ' ' , , , , - - * . - હવે જીન સાસનને ચંદ્રની ઉપમા આપી વખાણે છે અધ્યાત્મરૂપ અને મતને જે વદ તેણે કરીને કુવલચ જે પૃથ્વીરૂપ કમળ તેને વિકેરવર કરે છે. વળી વર્ણરૂપ કીરણ તેના વિલાશે કરીને સંસારના તાપને જે સસંહ તેને નાશ કરે છે. એહો છે વળી એ ચદમા કેવો છે જે તર્ક વિચાર રૂપી માહાદેવ તેના મસ્તકે રહે થકે ઉદય પામ્યો છે વળી દીપતા જે નય તે રૂપ જે તારામડળ તેણે પરીવર થકે ફી છે એ તે છતાગમ ચકાતે આ જીત સાસ-તે કૅને રૂચીપણાને ન ઉપજાવે અપીતું સર્વત ઉપવૈ૫. ' ' . જેના અનેક નિયમથી એકેકા નય ગ્રહણ કરીને એટલે રૂદ્ધ સુત્ર નથી બધા મત પ્રગટ અને સંગ્રહ નથી વદંતીકના મત પ્રગટ તથા સાં ખ્ય મત પણ સગ્રહ નયથીજ પ્રગટયો અને તૈગમ નયથી ચાગ મત ગગ ટો અને વિશેષીક મત પ્રગટ શબ્દ, નય થકી મીમાંસક દર્શન, ઉપનું અને જેત સાસન, સર્વ ન કરીને ગુફીત છે તે માટે આ જીન શાસનમાં સારમાં સારપણું સત્યપણે રૂડી રીતે દેખીએ છીએ, જ " * • ઉકલાટ જે બાફ તેને જે તપ તે સુર્યને છતી શકે નહીં અને અને નીના કયા તે દાવાનળને જીતી ન શકે તેથી સીધુ નદીનું જળ તેને જે વિગતે લવૂણ સમુદ્રને ઠેલી ન શકે પથરના જે ખડ તે મેરૂ પર્વતને દાબી, ન શકે એમ સર્વ નયના એકતા ભાવની મોટાઈને થાક એહવા તીર્થંકરનું ! જે, આગમ, તેને તે પરદની હણવાને સમર્થ નહીં શા માટે જે એ જે તે, સર્વ દળી છે અને તે દર્શનીય જનના એકેક અંશ- ૭ - -- -- --- - -- - - - Page #509 -------------------------------------------------------------------------- ________________ (109) : - - - - - - - - - - - - - - - • પરદર્શની જેટલા છે તે એક એકના મતને ખંડ્યા વિના પિતાના મ તને સ્થપી શકતી નથી એ મતમતની જે કદાગ્રહ તેને પ્રક્ષેપ કરતાં કવાયરૂપ કદવે કરીને મન મલીન થાય છે. એકદાગ્રહનો વ્યાપાર તેતે દરી. દ્રના ઘરનો નિધાન હરવાને વેતાલ કાચો તે પ્રાય જાણો ઉપક્રમ સર્વ જી. નમત વિષે હીતકારી નથી માટે અરથી જીવને એ જીન મત તે તત્વ છે. રૂપે પ્રસિદ્ધ છે ' ' ' ' : ' ' . - ', - જેહને અનુક્રમ જ્ઞાનને માત્ર અંશ કરીને બંધ છે એહવી પરદર્શન નીઓની વારિતા છે તેવા મત મમત્વ હજારો ગમે વર્તે છે પણ તે વાતોને વિષે માહાંરૂચીત જાતું નથી શા માટે જે સિધાંતને વિષે મહારૂ મન લી ' ન છે માટે ચૈત્ર માસે દીરો દીશે જે ફુલ તેણે કરીને પવિત્ર એવી જે લતા તે કેટલીક વિકસ્વર થિય ફુલે પણ જે કોયલ તે આંબાની મંજરી શુ રક્ત થકી તે લતાઓને વિષે રતનપેમે તેની પેઠે માહારૂ'ચીત પણ સિધાં તરૂપ બાનમંજરી રહેલું છે કે અન્ય દર્શન રૂપ લતાઓમાં જાતુ નથી. ૮ | આ શબ્દ છે. કીવા મતી છે કે અર્થ છે કે ગુમ છે કે દ્રવ્ય છે કે જા તી છે કે કયા છે. વળી એના શબ્દાર્થ કેમ હશે એવો સંદેહ રૂપી ખી 1. લો તે મત મત મતે રહ્યું છે પણ જીન- મતમાં નથી તે પદ પદ પ્રતે જા છે. ત્યતર અર્થની સ્થીતી છે, માટે સામાન્ય અને વિષેશ જે પદાર્થનું યથાર્થ I ની તાત્પર્ય અર્થ, તેને ભજે છે માટે જ મતમાં સદૈહ રૂપ ખીલો. નથી - ૧૦ ? :- , - } · { ' , ' ? છે જે સ્યાદવાદ રૂપ જૈન મુટ્ટા તેમાં કેવો ગુણ છે જેમાં વસ્તુને અન પણ કરી છતાં પણ તેવંતુ ગુણતાને પ્રાપ્તી થાય છે અને વરંતુ અપર્ણ કરી છતાં તે મુખ્યતા ભાવને પામે છે અને જેના તાત્પર્ય અર્થને અવલંબન કરીને તે પ્રગટપણે લાકી બધથાય છે અને સંપૂર્ણ બોધતા સમગ્ર વિશ્વને આ નુકમ થકી માહા નિપુણ બુદ્ધીવાળાને પ્રકાશ, થાય છે તે માટે એ લોકોતર માં, ગ જાળનું ઠેકાણ એહવી જે સ્યાદવાદ લીરૂપ મુદ્દા તેને અમે આવીએ, જ છીએ, ૧૧ | * * * * , * Page #510 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮). તે નાગમ કેવું છે જેમાં પોતાના આત્માનો અનુભવ કરવાના આ શયનો વિષય છે એહવો ઉચપણે કરીને જેનો ક્રમ છે એટલે પરી પાટી છે અને છને જેમ સસ્કૃત ભાષા આશ્ચર્ય કરનારી અને મોહ ઉપજાવના રી છે તેની પેઠે અલ્પ બુદ્ધીવાળાને અચબે પામી, મુઝાવવાનું સ્થાનક છે માટે જિનાગમ તે વ્યુત્પતીનું નિરૂપણ કરનાર જે હેતુ તેણે કરી વિસ્તરણ એહવો જે સ્યાદવાદ મા તેણે કરી રચેલુ એહવુ જનાગમ છે તેને પામી ને માહરા ચીતમાં બીજો કોઈ પણ વ્યાપિપણ કીવારે પણ થતુ નથી ૧૨ માટે સર્વ વચન ગત સમુહનું જે મુળ એહવુ એ જન સાસન કર્યું છે એ જીન સાસન થકીજ પગણ્યા એહવા જે નય નયના મત તેવા મતે કરીને જ દુષ્ટ પ્રાણી તેજ જીન આગમનું ખડણ કરે છે તે પાપીષ્ટ આત્મા ઓનો આત્મા પાપ રૂપ મેલે કરી ઢકાણે છે એવા દુષ્ટીનુ જે કાંઇ કીંચી તમાત્ર ડાહાપણપણ છે તે જેમ કોઈક મુરખ જે વૃક્ષની ડાળે બેઠો થકો તે જ ડાળ કાપવાને ઉજમાળ થાય તેથી કડવા વિપદ પામે તેમ તે વિચાર વાળાને આગળ કડવા ફળ પ્રગટ થશે. ૧૩ છે ઉન્માદ કરીને વિવેચના લક્ષણ જે નયને વાદ તેહની જે રચના તે છે તો છે એહવે થકે વળી મહેમાહે ઝગડે તજીને વળી કોને અમૃત રૂપ વાણી સાંભળીને સિધાંના અર્થ રહસ્થનો જે જાણે પુરૂષ તે બીજા શાસને વિષે રતિ કેમ પામે અર્થાત નજ પામે જે જૈન વાણીને વિષે સઘળા એ નય પ્રવેશ કરે છે પણ તે જુદા જુદા મતવાળાના મતમાં સર્વનય નથી તે જેન વાણે કાંઈ તેમાં રહેતી નથી શા માટે જે તે સર્વ વ્યગ્રહ ચીત વાળા છે માટે જનમાં સર્વ નય છે જેમ માળાને વિષે સર્વ મણકા રમે છે - ણ છુટા મણકા પડયા છે તેને માળા ન કહીયે અને એક મણકે સર્વ મણકા સમાણા એમ પણ ન કહીંએ માટે તે માળા સરખુ ન મત છે. ૫ ૧૪ | એમ એક બીજાના વિરભા કરી જુદા જુઠા જે પિતપોતાના અર્થ તેને સાચા કરતા એહવા મતવાળા જે દરશની તે પિતાના નયનો વિષય ગ્રહણ ક રી મધ્યસ્થપણાને સ્વીકારી સારા માઠાના વિભાગ કરાવીને જે સ્યાદવાદ રૂપ ઉત્તમ માર્ગને વિષે લોકોનું ચીત સ્થાપન કરાવીને જે મધ્યરચપણ એક - . . - - - ~ Page #511 -------------------------------------------------------------------------- ________________ (૫૦૨૯) કરી તેમની દીગુ મુઢતાના નાશ કરે તે વિજય પ્રાણી કુંદનુ કુલ તથા ચંદ્રમા સરખા ઉજળા જે જશ તેણે કી વૃદ્ધીવતા થાશે. અહી કવીએ - તીનુ નામ પણ સુચવ્યુ છે ॥ ૧૫ ૫ - ધૃતિ અંગણીસમા જૈન મત સ્તુત્ય અધીકાર સમાપ્ત, I હવે વીસમા અનુભવાધિકાર કહે છે, . શાસ્ત્ર ખતાવી જે દશા તેણે કરીને ગળી ગઇ છે સારી નરસી અસદગ્રહં રૂપકષાયની કલષતા જેની તેને ' મોય એહવા જે એક અનુભવ તેથી એવું જે ૨હસ્ય તે કાંઇ પ્રગટ થાય છે ॥ ૧ ॥ પ્રથમ અભ્યાસ રૂપી વીલાસનાસગે કરીને જે પ્રાણી પુ। યુકત 'કાંઇક રહસ્યમાં લીન થાય છે અને ફ્રી` ચચળ પણ રહે છે જેમ ચચળ સ્ત્રી પોતાના વિલાસના યોગે ક૨ી કાંઇક સુખમાં લીંત થાય છે અને પછે જેવીને તેવી ચચળ રહે છે તથા જેમ કીડાને ભમરી જ્યારે ચકો ભરે છે ત્યારે તેને ધ્યાને કરીને તે ત લીન થઇ જાય્ છે અને પછે ભમરી જેવારે પોતાના ચટકાના ઉદયાંગ મુકી આપે છે તેવારે તે સર્વ ભુલી જઇ પોતાના મુળના સ્વભાવ ધારણ કરે છે તેની પઠે જાણી લેવુ ॥ ૨॥ T યોગ જ્ઞાનીયે પાંચ ભેરુ મન કહ્યુ છે ? ક્ષીસમન ૨ મુઢમન ૩ તે ! મેં વિક્ષિપ્ત મત ૪ એકાગ્રમન પ નિહમન એ પાંચ પ્રકાર મનના છે. ॥ ૩ ॥ તેમાં ક્ષિપ્તનું લક્ષણ કહે છે પોતાના ચીતને સન્મુખ કહ્યા જે વિ ' ય તેને વિષે રજા ગુણે કરીને થાપ્યુ જે મત્ અને સુખ તથા દુઃખ ચુ ક્ત તેણે કરી યુક્ત એહવુ જે ખ઼હીર મુખ થએલુ જે ચીત તેને ક્ષિપ્ત એ મન કહ્યું છે ॥ ૪ ॥ ૐ 1, જેમાં ખહુલતાયે તમે ગુણ હોય એટલે ફાધ સહિત વિશ્ર્વ કામને વિષે તત્પર હોય અને વિવેક રહીતપણું કૃત્યાકૃત્યની વેહેંચણ વિના જે મન તેને મુઢ મન કહીયે ॥ ૫ ॥ જે ધૈર્યના બળથી દુખનાં કારણ ગણતા ન } થી. શબ્દાદીક વિષયમાં રૂપરસાદીકનાં કારણ જાણો કઠોરપણે તેં એહવુ જે ચૌત તેને વિક્ષિપ્ત મન કહીએ ] FU Page #512 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) ' રાગ દ્વેષાદીકે રહીત જે ગુણવત પુરૂષ છે અને સદાય ’ખેદ(ક્રીકનુ પ રીહાર કરનાર જે પુરૂષ તે સદૈવ રાગ દ્વેષ ટાળવાથી 'જેનું મન સર્વ કાર્ય માં સરખુ મીલ્યુ છે તેને એકાગ્ર મન કર્ધેય ધ છે જે વિકલ્પ વ્રતો શાંત થઇ છે વળી મવગ્રહાદી મનથી પાછું આસરયુ છે કષ્ટથી એહવુ શુ ધ મન તે આત્મારામ મુનીનુ જે-અતઃકરણ હોય તેને નિધ મન કહીયે ચીતની ત્રણ દશા તે. આ સમાધીમાં કાં ઉપયોગ પામતી નથી તેવારે પણ તેમાં બે દીશા તે સર્વોત્કર્ષ થકી તથા પીરતા થકી અને સમા ધી સુખના અતીશયથી ઉપયોગ પામે છે. ૯. કદાચીત વિક્ષિપ્ત ચીતને વિષે ચેગ સમાધીમાં આનદીત હોય તો ત્યાગરા સભત ક્ષિપ્ત યુદ્ધને તે ચાગના વિષેશ વિયરૂપ ઉદ્ભય હેચ ॥ ૧૦ >> si> 5 !5 ‘વિવિધ પ્રકારના યાગને વિષે ફરતું અને વિષય વારે ભરયું એવું ધ ૨માં ૨મતા ખાળની પેઠે ચપળ જે મને તે અભ્યાસ કરી રૂડું જાણવું ત ૧૧ ॥ વચનાનુષ્ઠાનમાં રહ્યું તાનુષ્ઠાનમાં રહ્યું અહેવુ જાતું આવતું અતિચાર સંહિત જ મન અભ્યાસ દશામાં વરતો' થકો હોય તે જેમ જીન એ કશે રૂડુ થાય તે 'દ્રષ્ટાંતે તેમન પણ ટુથા ર ૫ જ ઈ 15 » * J} À||j | ૐ #5) મત ! • તે પણું ॥ า ' મુખ • જ્ઞાન વિચારણના સુખથી જેમ કાંઇક આનદ થાય અર્હવે ખાય અ કે કરી લાભાવીને તેમાં ચીતને યાભાવી રાખીને જ્ઞાનના વિચારને કરીએ ૫ ૧૩૫ રૂડી અને પ્રતીમા રૂડાં સાતના પદ વચન અક્ષર 'તે રૂષ વિશેષ વર્ષ જે બહુ સૂર્ત ગીતાર્થે મુની હોય તેહંનેએ 'ત્રણ આલબેન પ્રભુએ હ્યાં છે. ૫ ૧૪૫- }}} !! ૮ 10 ታ 1} : G * ', = રૂડે આલબનેં કરીને પ્રત્યે રૂ ભાવ હાય માટે સાલખન ચોગી જે રૂડા છત્ર હોય તેણે શુદ્ધ મલખન ધરવુ ॥ ૧૫ ૫ અને ક્ષણેકમાં સાક્ષ ખન નત કરે અને ક્ષણકમાં નિરાલત મન યુકે એ રીતે અનુભવના પરી પાકથી તે માણી સદાય ભાલખન થાય ॥ ૧ ॥ f ' r, “ ' ' ! } } } } } }} }", " પંછે. એક પદાર્થને અવલખીને જૅવારે ખીજી- કાંઇ, ીત્તવે, નહીં તેવારે. જેમ કાષ્ટ વિનાની અગ્ની ઉપામે છે તેની પેઠે, ઉપરાંતપણ માત્ર ૫૧૭ન ।। Page #513 -------------------------------------------------------------------------- ________________ wimmin (વ્યુ૧૧ ) માટે, શાક મવેદકામ - મત્સર કષ હઠ, વિષાદ અને વૈર એટલાં વાનાં સમ L તાવત માણીને ત હાય એ વાતના સાક્ષી ઇતાં. અનુભવ છે. તા. ૧૮, શાંત મનને વિષે રહેતા થકા આત્માને ' તેજ છે તે મગઢ થાય તેવારે જે કુવિધા છે તે ધકાર નાશ પામે ટકા ખાજ્ય થકી મનને ણામી અત્તર આત્માવાળા માણીને ન હોય, કેમકે તેને ધ્યેયરૂપી જેપુર- r 4 માત્મા તે દેયાનથી ઢુકડો છે તે માટે તા ૨,૦{ ' શાંત સ્વભાવીક હેાનદમ 1 રાખ થઇ જાય અને મેહાં J જે અધીકાર તે શાંત પરી ર 1 r Phiકાયા અંધીષ્ઠીત ‘જે બહીરાત્મા તેના અધીન જે અંતર આત્મા છે તે પ્રતે પામે અને ગઇ છે સમસ્ત ઉપાધી જેને તેને જ્ઞાનીએ પરમાત્મા કહ્યા છે, ૨૧ ૫, જેને વિષ્ણુ કષાયના પ્રવેશ હોય તથા 'તત્વની અશ્રધા હાય,અને ગુણી,ઉપર દ્વેષ ધરે અને જેને આત્માનુ ઓળખાણ તથી સે પ્રગઢ પણે બહીરામા.-કહીયે ૨૨- ૫ | Lik [ * ર જેમ તત્વની શ્રધા હોય ‘જ્ઞાનપણું હોય માહાવ્રતીપણું હોય તથા અમ માદીપણું હોય એમ કરતાં જેવારે માહને જીતે તેવારે તેને મગટપણે અત ૨. આત્મા કહીયે ના ૨૩ાં છઠ્ઠાં કેવળ જ્ઞાન હોય અને મને વચન કાર્યા ના જોગ'નીરોધી આઠ કેમ ક્ષય કરી સિદ્ધમાં વસે તેવારે તેને પ્રગટપણે પરમાત્મા ‘કહીયા ફે ૧૪ - 5} + જે પ્રાણી આત્માને અને ગુણ વૃતીને માં માંહે- વેહેંચણ કરીને ઠં કાણે જોડે તે પ્રાણી કુશળાનુ બુદ્ધી પુન્ય સહીત મેક્ષ પદને પામે ॥ ૨૫ * બ્રહ્માં રહયા બ્રહ્મના જાણ તે બ્રહ્મને પામે એમ શા અચા છે મા કે બ્રહ્મવેતાપુષ જે જ્ઞાની તેના વચને કરી બ્રહ્મ જે સક્ષિ વિલાસી સુખ તેને અમે અનુાવીએ છીએ ॥ ૨૬ ॥ '' > અને વિષે કહ્યુ છે કે અઢાર હજાર સીલીંગ થૈ કરી જે પ્રંહ્મ બ્રહ્મચર્યને પામ્યું. તેને પુણ્ ચાં અને પરમ પ્રંન્ને કહીએ ॥ ૨૭ ૪૫, માટે અનૅજ ધ્યાા એહનીજ પુણ્યવતે ભક્તિ કરવી તીજીથી ધણીએ તે સાર મસુદ્ર તરવા સહેલ છે ॥૨૮॥ T અને એને વિષે મેટાઇ પાં Page #514 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ' ઇરછાંગ તે અમારે નિરબળ છે પુર આચાર પણ અમે પાળી શકતા નથી પણ મોટા મુનીની ભક્તિ કરીને તેમની પદવીને પણ રદ છે થોડી પણ જયણા કપટ રહીત થશે તે તે શુભ બધેકારી છે પણ આત્મ ભાવની જે વહેચણ તે અજ્ઞાનને ટાળનાર છે ૩૦ કે, સિધાંતને અમે પક્ષી છુ તેના અંગે જે શાસ તેને શક્તિ પ્રમાણે આ મારે પરીચય છે માટે પરમ આલબન ભુત એવો જે સમકીત પક્ષ તે અમારે રડે છે . ૩૧ મે સુધ ભાખવુ વિધી શાસ્ત્રનો રાગ કર શુધ માર્ગનું સ્થાપન કરવુ વિધી માર્ગની ઈચ્છા રાખવી અવધી ટાળવી અને સિધાંતની ભક્તિ કરવી એ અમારે સિધાંત છે. ૩ર છે. અધ્યાત્મની ભાવના કરીને ઉજવળ એહવી જે ચીન વૃતી તેણે કરી ને ઉચીત કાર્ય કરવું તથા હીતકારી કરણી કરવી પુણકિયાના વિલાસને આ ભીલાષ ધરવો એ અમારે આત્માની શુધીકારક છે એક અતઃકરણની ઉજવળ તે જે શુધી કરવી તે અને બીજો આઘથી માંડી અત પયંત પુર્ણ શુભ ક્રિીચા કરવાની અભીલાષ એ બે વાના આત્માની શુદ્ધી કરનાર છે, જે ૩૩ છે તે થા એક કરવા યોગ્ય આર ભતે શાક્ય આર ભ અને બીજો શુદ્ધ પક્ષ એ બે વાનાં શુભાનુ બધી છે એ બે જેને પ્રારભ કાળે સમર્થ છે એમાં જેની શક્તિ ઉધમ અને શુદ્ધ પરૂપકપણે છે તેને તે હીતકારી માને અને એથી વિપરજાસ જે છે તેને અહીતકારી માને એવી રીતે અનુભવ જ્ઞાનને મળવા ને એ પંથ છે એથી મીથ્યાત્વ ટળે છે ૩૪ છે ' ' ' છે જેને અનુભવનો નિશ્ચય નથી અને નિ માર્ગને જે ચારીત્રથી ભ્રષ્ટ છે તથા બા કીયાની ચરણ છે તેથી લોકમાં ઉગ્ર વિહારી થઈ આચારને ગર્વ ધરે છે તેને જ્ઞાની ન કહીયે છે ૩૫ . બા કણીવાળા જે મુરખ લોક • તે તેને બાજય ક્રીયાવત દેખી પ્રીતી ધરે તે તે જેમ કેઈક વાણીયો બા જપ કીયાણાને વ્યાપાર કરતો દેખી તેની પેઠે જાણવી માટે શ્રધા વીના તુ કાંઈએ પ્રમાણ નથી. ૩૬ માટે જે બાળ જીવ દે તે વેર જઈને પરીક્ષા કરે તથા મધ્યમ છ3 Page #515 -------------------------------------------------------------------------- ________________ *** ( ૯૬૩) - - - ~ - - ~ - - - - - ~ તે આચણ ઈને પરક્ષા કરે અને પંડીત તે જ્ઞાન તત્વ દેખી પરીક્ષા ક રે છે ૩૭ લોકને વિષે કોઇની નીંઘા કરીએ નહીં માપીને વિષે મોટી સં સારની સ્થીતી ચતવીયે જે ગુણ યુક્ત પુરૂષ હોય તેની પુજા કરી તથા જે અ૫ ગુણી હોય તેના ઉપર રાગ ધરીએ ! ૩૯ , * તથા આગમન નીશ્ચય કરી લોક સત્તા છોડીને વિવેકનુસાર જે શ્ર તેને વિષે યોગીશ્વરે સદાય ઉદ્યમ ક૨. ૩૮ બાળ કાળ થકી ૫ ગુઆલાપ કરીને હીતની વાત લેવી દુરજીન ઉપર દ્વેષ ન કરવા સત્ય છે લવુ પારકી આસાને પાસ સરીખી જાણવી ૪૦ ૬. ' , - કોઇ વખાણે તે ગર્વ ન કર કેઈ નિ દ તે કોપ ન કરવો ધર્માચાર્યું ની સેવા કરવી તત્વને જાણવાની ઇચ્છા રાખવી ૪૧ પવિત્રપણું સ્થીર તાપણું અને નિષ્પટપણુ આદરવું તથા વૈરાગ્ય ધરવું અને મનને વશ કરી રાખવું. તથા સંસારના દોષ દેખવા, વળી દેહ વીનાશીપણે ચૈતવવું જરા " પ્રભુ ઉપર ભક્કિ ધરવી પશુ પડકાદી રાશ રહીત દેશ જે સ્થાનક તે સેવવું સમીત દિશામાં સ્થિર રહેવું પ્રમાદરૂપ દુશમનને વિશ્વાસ ન કર વ, મા ૪૩ મ ય રૂપ જે આત્મબોધ તેમાં રહેવું સઘળે સ્થળે આગમ સિ ધાંતને આગળ કરવુ વિકલ્પ છાંડવા જે માર્ગે વૃદ્ધ ચાલે તે મારગે ચાલવું, ૪૪ છે . - * . ' . .. \ , * તત્વને પ્રગટ કરવું જ્ઞાનરૂપ આનદ ભર રહેવું જ્ઞાનવતને હીતકારી છે ઈને રહેવું એ અનુભવવત જીવન પ્રકાર છે. . . છતિ વીસમો અનુભવા અધીકાર સમાપ્ત ૧ / 0 છે ,', - હવે એકવીસમે સજજન, સ્તુતિ અધિકાર કહે છે.. ચદ્ર વીકાશી કમળના ફુલની સમુહ ચંદ્રમા કપુર એ સરખા ઉજવજેના ગુણ છે તથા જે મનુષ્યના ચીતને વિષે મલીનતા પણુટાળીને નિરમળતા ઉજવળતા પૂણાને વિસ્તરે છે એવા જે સજ્જન પુરૂ તે મારા ઉ. પર પ્રસન્ન મને સદૈવ રહે જે જેણે પિતાને અર્થ ગાણું કરે છે અને જે પણ નો મુખ્ય પણે પર ઊપગારની બુટ્ટી છે એહવા સર્જન જે મારા ઉપરે ! Page #516 -------------------------------------------------------------------------- ________________ e૪) મસ છે તે ઊત એહવા ખળ જેરજન લેક તેના અપ્રસન્ન તાપે થવાનું છે. કિડા - $ 18 Jઈ છે . ! 3, ફુવા ઈિપતિ એના ચર્થ પણે કુંવાર ની લેહેરી તેનું ઘર એવા જે સર્જન તે થવખાણીને વિસ્તાર કરે છે તે ઉપદ્રષ્ટાંત કહે છે કે જેમાં વસતા લક્રમી જે છે તે આંબાની મજરીના મિહિર પણને પ્રગટ કરે છે પણ પોતાના સસરાના ચમત્કાર કરી એ ટેલે રોગનાહુ કે તેણે કરીને કેયલજે છે તે મરીનુ સૌભાગ્ય પણ જગતમાં વિસ્તાર છે. રબા ૧ દા. દિન " - 1 - - - 15 ની વિસ્તર વિષે સહીત એરંતુ ખલા પ્રાણી મુખરૂપ જે સ, દારસથી ઉઠીન પે બળ કે એવો દુર્જનની જીભ રૂપ જે એ જે ગુનેગુંણને થિી ક્ષયપણું મા શુ અપિતુપમા જ તે માટે મહાપ્રભવનું ધર એ જૈશાલનાં અર્થ તેનીબમીના જાણ જે સજજન તેની જે કરૂણા તે પણ વાત ની બુટી એટલે જડી તે દિવ્ય ઓષધી બુહીં તેને પાસે રહેતા થકા તેને ઝેર ચડે નહી. !૩, , - કાન " તેની સાથે સવારે પિતાની મેળેપર વાંચતાં અર્થ An 55 , સુઝે એવા અલ્પાર્થને સુગમ પદે અમે જે તે ખેલે માણસ એમક છે જે કાંઈ આ ગ્રંથમાં સાર નથી એમ માને વળી જો અમે ગંભીર અર્થ સહીત પટેબંધીએ જો પ્રલ માણસ એમ કહે કે કઠણ ૫દ બાંધ્યાં છે એનું શું અર્થ કરીએ એ મુગનીપારશી છે એઝાથે કોઈને ગુણ ને થાય જે આગળ બુદી વીચારે એહવા જે કણ રૂડાકવિ છે વળી સર્વને ભોગ પડે એવાં ક્યાં કાવ્ય છે એવું દુરજનબેલે માટે એ ગ્રંથ મર્યાદાની થીતીને ઊછેદ કરવાની મંતી છે તેને જે ટાળે કવિના ગુણન છે એવા જે સજજન પુરૂષ તેની વ્યવસ્થા રડી દીઠ ૪ -- ' ? | ''અધ્યાત્મ રૂપ મતવિંછી એ વાર તેને પાન કરીને સજેને પુ રૂષ સુખ માને છે અને ખળ લેક છે તે એવા વાણીને વિષમ પદ કહી ને વિષ રૂપે પ્રગટ કરે છે એમાં શું છે તે ઉપર દ્રષ્ટાંત કરે છે જ. ... 1 Page #517 -------------------------------------------------------------------------- ________________ a | - (૧૫) એ ચંદ્રકીરાના દતથી અમૃત પીને, ચાર ઘણુ રીઝ-પામે છે તે, શુ.. ચદ્ર ની ચકા ચકી ઘણે ખેદ નથી પામતા અંકિત પાસે પા * જેમ કાંઈક સરખાપણુટખીને કાચમાં અને ઈની નીલમણીમાં અભેદ રૂપ તે એકપણ જાણે તેવા અલ્પબુધવાળાને ટોકવીની ગુઢ અરથની રચતા તે હરખ ભણી ન થાય જે પ્રાણી અવિષમ વસ્તુને વિષે એક રેખા ઉમર અર્ધ રેખા ઇત્યાદીક અંશે થકી વસ્તુને વિષેશપણે જાણે છે એવા કુશ ળ બુધવાળા સજજનને એ ગ્રંથના જે ભાવ છે તે માહા મોત્સવરૂપ છે * . જેમાં પુણે અધ્યાત્મ પદાર્થ તે સહિત ઘટના છે પણ તે જેહની દશા અજ્ઞાન કરીને અવરાણું છે એવા સં૫: બુધવાળાના ચીતમાં તો જે રીતે પડીત, લોક આવા ગ્રંથથી રજ પામે તે રીતનો ચમકાર ન ઊપજાવે તેને દ્રષ્ટાંત જેમ કામે વ્યાપી થકી અંતરંગમાં વિષય સુખને ઇછતી થકી તથા બાજ્યથી ભય શેક ધરતી થકી પુરૂષને વલભ હુ રૂપવતી એમ ગર્વે ભરી થી કી રૂડી વચનની ચતુરાઈ કરનાર એહવી જે ચતુર સી હેય તે પણ ગામ ડીયા મુર્ણને રીઝાવી શકે પણ વિસર્ણ પુરૂષને આનંદ પમાડે તેની છે I જાણવુ, ૭, ૯ , ' ! ', - - સિધાંતરૂપ માં ચદ્ર સરીખુ નિરમળ, અધ્યાત્મરૂપ પાણીના પુરમાં સ્નાન કરીને સર્વ દુઃખરૂપ તાપ અને પાપરૂપ જે તાપ તથા લેભ તૃઋાને પણ છાંડીને યથા શુદ્ધ કરી વળી સમતા રૂપ ઇદ્રીય દમનને પવિત્ર તે રૂ ૫ ચદને કરી શરીર વિલેપીત છે જેનું વળી શીળરૂપ ઘરેણે કરી શોભતા સર્ષિ ગુણના નિધાન એવા જે સજજ તેને હું નમું છુ. ૮ જે ગ્રંથ કરતા મેઘ સરખા છે તે બધે કરીને બહુ રસ ભરે વર સતાં થકાં તેથી મરૂપ પુર તે સજજનના ચીતરૂપા સરોવરમાં વિગે કરીને ભ રાય છે વળી અસાધારણ ગુણના દેવી જે દુરજન તેના તે અંતઃકરણના બ ઘ તુટે છે અને એવા વિચીત્ર પ્રકાર જે ગ્રંથ તેના ભાવના જાણ જે પુરૂષ છે તે વિનયે પ્રણીત રસે ઉજવળ છે તેના નેત્રથી સ્નેહરૂપ આંસુ કરે છે , . જરૂડા કલીની પ્રિય એવી જે ધના ભાવની રચના તેણે કરીને ઉપનું Page #518 -------------------------------------------------------------------------- ________________ * . ~ - - - (૧૬) || જે યશના સમુહ તે રૂપી ક્ષીર સયુંકતે સજજન પંડીતે વણવ રૂપી એ મેં રૂએ કરીને મળ્યો તેથી પ્રગટયું જે ફીણું તેને ઉજવળનો ચંદ્રમા થર્યો વળી તેને વલોવતાં જે છાંટા ઉડ્યા, તેના તારામંડળ થયા તથા કૈલાસાદીક પર્વત થ છે યા એ રીતે ગ્રથનેજસ સલીલા કરીને પસર છે ૧૦ - - ~ ~ કવીના કાવ્ય દેખીને અમૃત હરયું એમ વિચારીને દેવતાઓ સદાય અમૃત પીવાની શંકા ધરતા થકા ખેદ ધરે છે શા માટે શ મુદ્દે સુકોમળ છે હદય જેહનું એહવા જે સર્જન તેમસ્તક ધુણવી કરીને જે સર્વને ઉપગ્ય પણ પસરતુ એવુ તે કવીની કિરતી રૂપઅમતનું પુર તથા જેને નિરતર રક્ષારૂપ ઢાંકણુ અત્યતપણે દીધુ છે તેને જાણીને દેખીને હસીને હરખ પામે છે ૧૧ ' રૂડા નય રૂ૫ માટી વડે કવીશ્વર રૂપીયા જે કુભાર તે લોકરૂપ ઘડે નિ પૂજાવે છે જેમ કુભાર તે ઘટને પરીચય તેં હાથે ઝાલી ટપણે સમારી તડકે મુકે તેમ લોક ઘટને પરીચય વિચારીને પદ અક્ષર આઘા પાછા હોય તેને સ મારે એવી રીતે તડકે મુકે પછે પંડીતને દેખાડી પરીપક કરે તે જણે નીમાડે દેખાડે હવે દુરજન જાણે જે પંડીત છે તેથી મહા ગુણ હરણ થશે એમ બે ળતે થકો પડીતની જડેલી કળામાં દોષ કાઢવાની દ્રષ્ટી રૂપ આગમની જવાળા ની શ્રેણી તેણે ફરી વિકરાળ એવી પોતાની નજર રૂપ અગ્ની વળી તે દુરજન નાં જે વચન તે જાણીએ નિદરૂપ અગ્નિનીવાળા તેણે કરી ઘડેલી જીલ્લા તે બહુ અગ્નીના વચમાં ગ્રંથરૂપઘડે મુકીને પાકો કરે છે અને નીમાડાની રાખ થાય તે ઘટ મુલ પસાર્યું છે કે ૧ર ' . ' ' , શેલડી અને દ્રાખના રસના સમુહ સરખુ કવીનું વચન છે પણ દુરજ નરૂપી અગ્નીનો જે ચડ્યા છે તે મધે નાના પ્રકારના દ્રવ્યના ચોગ થકી રૂ ડી રીતે ગુણ પુછીને પામતું એવું કહી જે વચન તે તાજી મદીરાપણાને પામે છે તે મદીરાને હર્ષિ કરી સજન પુરૂષ પાન કરીને રૂદયમાં હર્ષ ધરે છે તેથી બે આંખો ધુમાંયમાન થાય છે ઈરછાએ હર્ષના કલોલથી પણ લોકના ભાવાર્થ પામીને નાચે છે ગાય છે it ૧૩ * *, * 8 : અમારે ધન છે તે પણ માંડો ગાગત સજજન તેના પ્ર Page #519 -------------------------------------------------------------------------- ________________ ભાવ થકી વિખ્યાત શો એ રીતે રૂડા હીતને અર્થે અમારે એ સજજનને પ્રદ્ધિના કરવા જોગ નથી શુ અંપીતું છેજ જેમ કમળના ગુણને ઉલાસ કરવિાને સુમા કીરણ છે એમ પોતાના થકી પ્રવીણ છે એ વાતે સર્જનના જે રવાના છે તે કયાએ તે પર રૂચી ઘણી નીશ્ચય ઊર્વ ખેવા રોગનથી. ૧૪ '' છે . '' * હવે પોતાના ગુરૂના વર્ણન કરે છે જેની પસરતી જે કીરત તેને ગાવાને સાવધાન એટલે સ્વર્ગમાં દેવતાની જે અપ્સરાઓ છે તે શ્રી નય વિજયઝના ગુણ ગાય છે તેના ગીત શબ્દના કોલાહલે કરી લેભમા પામી એહવી જે રવ મદી તેની જ ભાગી તેથી પડયું જે જળ તેના સમુહ કરી 'ખાવો જે મેરૂ પર્વત તેણે કરી મેિરૂ પર્વત પણ શીતળતને પામ્યા છે નહીં તે અહનીષ પ્રત્યક્ષ પણા ભમતાં જે ગ્રહમંડળ તેના કીરણ કરી તાપવિત મેરૂ હતા તેહ મણું શીતળ થી થો શોભે છે એવા તે મુનીદ્ર શ્રી નય વિજય નામા પડીત જે સજજનપુરૂષોના સમુહમાં વડેરા હતા. ૫ ૧૫ ૧ તેના ચરણના સેવક ઉપાધ્યાય શ્રીયશ વિજયજી એ પ્રકરણ કરતા હવા તે અધ્યાત્મને વિષે જેણે રૂચી દારી છે એવા પ્રાણીને રૂચી સહીત એ પ્રકરણ આણદ સુખતુ આપનાર હોજો. તે ૧૬ ઇતિ સજ્જન સ્તુતી અધીકાર એકવીસમો સમાપ્ત. wilહાકાલી માત્રા AAAAAAAAAAAAAAAAAAAAAA !. इती नि माहाउपाध्याय श्रि यशोविजयजि । श्रि अध्यात्मसार ग्रंथनो बाळाबोध ___पंडित विरविजयजि कृत समाप्त, R: { sh. STS Page #520 -------------------------------------------------------------------------- ________________ (૧૭) અથ વચનિકા રૂપ જીવાનુએલ ગ્રંથ કહે છે. “ તીહાં પ્રથમ નવ પદાર્થનાં નામ કહે છે. जिवा जिव पुन पात्रो आसवो संवरो तहा निज राबंध मोखोय नव तताजिणे मणीया ॥ १ ॥ ' F 14 : 1 f વ્યાખ્યા છ૧ અજીવ પુન્ય સાપ માવ સ્વર નિઝરા ખૂધ માલ એ નવ પદાર્ય શ્રી તિર્થંકર કહ્યા છે પણ એ તવ પદાર્થની’ શ્રી ઠાણ પુત્રના ખી ા કાણામાં એક છવરાર્તી ખીછ અછવરાથી એ બે રાશી-- કહી છે પણ જે ત્રીજી રાશી કહે તેને શ્રી વાઇસુત્રમાં નિત્રન્હવ કહ્યા છે વળી છવમ ' જીવ હન્ને 'ઇતિદ્રવ્યસ ગ્રહ હવે, એ જીવ તથા અછવ બે; રાશીમાં નવ પદાર્થ # 1 કેમ સમાવે, તે વિચાર કહે છે પ્રથમ સામાન્યે દ્રવ્ય બે કહીએ છીએ અને વિશેષ રાખ્તમાં છ દ્રવ્ય કહ્યા છે તે સામાન્ય પર બે દ્રશ્યમાં છ દ્રશ્ય સ માય છે તે છ માંહે એક ધર્મ ખીને અધર્મ ત્રીજો આકાશ ચેયા કાળ પાંક્રમા પુદગળ એ પાંચ અજીવ દ્રશ્ય છે અને એક જીવ ફ્રેન્ગ્યુ છે તેમાં, ૧ળી પુર્વત પાંચ અજીવ દ્રવ્યના બે ભેદ છે એક રૂપી અજીવ દ્રશ્ય અને બીજો રૂપી, અજીવ દ્રવ્ય છે. ;, - . : |_ Ex એક ધર્મ ખીન્ન અધર્મ ત્રીજા આકારા ચાા કાળ'' એ ચાર રૂપી અછવ દ્રશ્ય છે ને પાંચમાં પુદગળ તે રૂપી અર્જીવ દૃષ્ય છે તે રૂપી પુ દંગળ દ્રશ્યમાં વળી બે ભેદ છે એક ચઉં ફરી રૂપી પુદગળ દ્રવ્યંછે અને ખીને આઠ ફરસી રૂપી પુદગળ દૃન્ય છે તેમાં ચઉં ફેરી રૂપી પુર્બળતા 'ચક્ષ ઈંદ્રીય વડે દંખાય નહી અને જ્ઞાનવત્ ખેં, ડ, - 11: ' ' હવે તે ચરમી પુદ્દગળ કેટલા છે તે કહે છેકે આઠ કર્મના અઢાર 'પાપાત્મકના કર્મણારીભાસન વગણના પુગળ તથા વચન વષ્ણુિના પુદ બળે એ સર્વે ગયાત્રમાં ઉત્ક્રમી ઞી પુઢગળ જાણવા, અનેં આ ફેશી રૂપી પુદગળ જે છે તેમાં કેટલાક દષ્ટીઞામર આવે અને કેટલાક દષ્ટીગોચર Page #521 -------------------------------------------------------------------------- ________________ [ ક ર - માં ના આવે એટલે પાઉકાયના પુદગળ તથા આહારક શરીરના દુધલા તે વિ એસા પુદગળ અને છ પ્રકારની દ્રવ્યશાના ઇત્યાદીક વસ્તુ આઠ ફરશી જે છે તે માંહેલા જે પુદગળના ખધમાં કરકરા અને ભારી ફરસના પુદગળ ઘશું હોય તથા સુકમાળ મૃદુ સુકમાળ અને હલકા પુદગળ ધણા હેય તે દષ્ટી ગોચરમાં ના આવે ઉપરાંત ઉદારીક શરીગરીક પ્રભુખ સર્વના જે દીઠામાં આ વે છે એ માટે આઠ ફરશી પુદગળ દષ્ટીગોચરમા આવે અને નહી પણ આવે અને જીવ દ્રવ્ય અરૂપી છે પણ પુદગળ સાથે મળ્યો આકારવત રૂપી દેખાય છે એ રીતે ખટ દ્રવ્ય તે બે રાશીમાં સમાય છે તેમજ નવ તત્વ પણ બે રાશીમાં સમાય છે કેમકે દ્રવ્યોથીંક ન કરી બે દ્રવ્ય છે અને પાયાથક નયે કરી બે કયના નવ પદાર્થ થાય છે તે કહે છે જીવ તત્વ તે જીવ દ્રશ્ય છેજ અને અજીવ તત્વ તો અજીબ કયમાંજ કહે છેજ શેષ સાત તત્વ જે છે તે પાયાર્થીક છે બે દ્રવ્યના પર્યાયથી સાત તત્વ નિપન્યા તે બે પ્રકારે છે એક મુખ્યતાએ બીજે ગણતાએ તે આવી રીતે જે. - - - - - - - - પુન્ય પાપ બધ આશ્રવ એ ચાર તત્વ મુખ્યતાએ અજીવથી નીપના છે કેમકે એ ચારે કર્મથી નિપજે છે માટે કર્મ તત્વ છે અને કરમને તે ભગવતીમાં ચલું ફરસી રૂપી પુદગળ કહો છે એ ન્યાયે એ ચાર તત્વ આ જીવ તત્વમાં સમાય છે અને પ્રયોગસા પુદગળ છે માટે વ્યવહાર નયની આ પક્ષાએ ગાગતા પણે જીવના પરજાયમાં પણ ભળે છે તેથી પર્યાયાર્થીક ન કરી એને પરજાય તત્વ કહીં પણ એ ચાર તત્વને નિજ સ્વરૂપ વિ ચારતાં હેય પદાર્થ છે કેમકે કરમવતને છે માટે પરગુણ છે જીવના જ ગુણ નથી કરમનો ગુણ છે અને જે કરમને ગુણ તે નિશ્ચય નય થકી અજીવ છે માટે એવી રીતે ગ્યાન વિચારતાં તો અજીવ પુન્ય પાપ આશ્રવ બંધ એ પાંચ તત્વ અજીવ રાસીમાં સમાય છે અને સંવર નિઝર મેલ એ ત્રણ ધરમ તત્વ છે જીવનો ગુણ છે પણ પરગુણ નથી માટે મુખ્યતાઓ છે વના પરજાય છે પરંતુ પુદગળ ને આત્માથી ભીન્ન કરવાનો સ્વભાવ છે માટે સગ્રહ ન કરી પુદગળના પરજાયમાં પણ ભળે છે તેથી એ ત્રણે પરજાય તત્વ જાણવા પરંતુ મુખ્યપણે વસ્તુની ઓળખાણ કરતાં ધરમ તત્વ છે ની - - 7 * Page #522 -------------------------------------------------------------------------- ________________ ( પર) જ ગુણ છે અરૂપી છે તે નિશ્ચય નયની અપેક્ષાએ જીવ છે જીવના પરજાય છે તે માટે એક જીવ બીજો સવર ત્રીજે નીઝારા ચોથો મોક્ષ એ ચાર વ તતવ છે તે જીવ તત્વમાં સમાય છે ઇતીયું હવે કોઈક એકાંત પક્ષ ગ્રહીને આશ્રવને જીવ કહે છે તે કેહનાર અને જાણ દેખાય છે પછે તે કેવળ વચન સત્ય છે પણ સુત્રમાં જતાં તે આ શ્રવને જીવાણું કહેવું એમ જણાતું નથી જે કહેતુ લગાડી આશ્રવન છવ કહી ભેળા લોકોને ભરમાવે છે તેની રીતી કહે છે, - - - જીવનાં જે અસુભ ભાવ તે આશ્રવ છે એ ન્યાયે આશ્રવર્તે છવ કહી એ એમ તે કહે છે પણ તે ન મારગની ન્યાત્મ ગ્યાનના અજાણ્યા - ખાય છે માટે પક્ષપાત મુકીને જીન મારગની શૈલીની ઓળખાણ કરસો તે આશ્રવ તે પ્રત્યક્ષ અછવના પરજામાં ભળે છે તેનો વિચાર એમ છે જે આશ્રવનો ગુણ કરમ ગ્રહણ કહો છો તે કરમ ગ્રહણ તો જીવ વિના માત્ર પુદગળ નવા કરમને કેમ ગ્રહણ કરી શકે તેમજ વળી અરૂપી વસ્તુને પણ ગ્રહણ કેમ કરે છે તે અનાદી કાળની કરમ વગણી સાથે છે તે કરમ છે. રગણાથી, જીવ કરમ ગ્રહણ કરે છે માટે જીવના ભુડા ભાવને કરતા પણ ક રમા જ છે તે કરમ વિના જો જીવના ભુડા ભાવ થતા હેય તે સીક્યા જ ને પણ ભુડા ભાવ થવા જોઈએ પણ સિંદ્ધ તે એકમેક છે માટે તેના તે ભુડા ભાવ નથી તેથી પ્રતિક્ષ દેખાય છે જે એ આઠ કરમ અનાદી કાળના જીવ સાથે લલી ભુત છે તેજ કરમને ગ્રહણ કરે છે જેમ અગ્નીના પ્રયોગ થી પાણી ઉષ્ણ થાય છે પણ તે ઉષ્ણતાનો કરતા અગ્ની છે પણ પાણી ન થી તેમ ભુડા ભાવ કરતા કરમ છે પણ જીવ નથી તે માટે એના કરતા ક રમ છે એમ ઓળખતાં તથા કાર્યનાં કારણે દેખતાં તે આશ્રવ અજીર તત્વમાં સમાય છે પરજાય જ છે નિશ્રય નયે દેખતાં તો ય પદાર્થ છે કમથી નિપનો છે પરગણે છે તે માટે આશ્રવને અજીવ એસડણ ધારવી. . વળી કઈ સુભ પગને સંવર કહે છે તે પણ સુત્રથી માલ નથી કેમકે ઇરિયાવહી ક્રિયા-તે સુમ જગથી થાઓ છે માટે પ્રિવ્ય મય છે તે પણ - - - -- -- - -- -- -- - - --- -- - - Page #523 -------------------------------------------------------------------------- ________________ ( મરક ) આશ્રવમાં છે તથા પેહેલા ગુણઠાણે સુભ યોગ છે પણ સવર્ નથી કહ્યા મા કે 'સુભ યોગને સવર કેહેવા તે પણ સુત્રથી મીળતુ નથી તત્વ કેવળી ગમ્ય, કોઇક સવરને જીવ કહેતાં આશ્રવને પણ જીવ દ્રઢાવે છે તે પણ પક્ષ ની તાણ કરે "છે કેમકે સવર તા અકપ અવસ્થા છે યાગ નિધન છે તેમાં દેશથી જે ચેગ નીધન તે દેશ સવર છે અને સર્વથી જે યાગ નીન તે સર્વે સવર છે અને એ સર્વ જીવના નિજ ગુણ છે ધરમ તત્વ છે માટે એ સવર આશ્રવ એ એહુ એકની પરજાય નથી તેમાં સ્માશ્રવ તે અવની ૫ રજાય છે અને સવર તે જીવની પુરાય છે. } હવે છનેરાજના વચનથી નવ તુત્વની સુદ્ધ સદહણા તે સમ્યકત્વ છે અને કોઇક એમ પણ કહે છે જે નવ તત્વના જાણપણાથી સસાર તરે નહી તે પણ સત્ય છે- પણ તે જાણપણું શ્રી ઉતરાધ્યેમ સુત્રના અઠાવીસમાં અયયને એક સક્ષેપ રૂચી બીજી વિસ્તાર રૂચી એ બે પ્રકારે કહ્યુ છે તેમાં જે જીવ પ્રવચળ શાસ્ત્રના અાણુ છે પણ મિથ્યાત્વીના વચનની ખાતા નથી દ્રઢપણે જીત વચનની આસ્તા છે અને જે શ્રી તીરથકરે તત્વ કહ્યા તેને સ ત્ય કરી જાણે છે એવાને જે નવ તત્વનુ જાણપણુ છે તે સક્ષેપ રૂચી કહી ચે ;અને જેણે નવ તત્વને અનેક રીતે સાક્ત ઓળખ્યા છે તે વિસ્તાર રૂચીથી જાણપણું છે એમ શ્રી- ઉતરાધ્યને અઠાવીસમે અધ્યને દવાણ સન્ ભાવા સવ્વ પમાણેહીજસ ઉવલઠ્ઠા 1 સવાઇનયવિહીય વિચ્છાર રૂઇતી નાય વૈ॥ ૧ ॥ ઇત્યાદીક અનેક ભાત કહી છે તે એક એક તત્વ ઉપર પચીસ પચીસ બેાલ ચીતવ્યાથી વિસ્તાર ર્ર્ચીની સદહણા થાય તે પચવીસ ખેાલના નામ કહે છે. ૧ નિશ્ચથી ૨ વ્યવહારથી ૩ દ્રવ્યથી ૪ ભાવથી ૫ સમાંત્યથી ૬ વિશેષથી ૭ નામ મિક્ષષાથી ૮ સ્થાપના નીક્ષેપોથી ૯ દ્રવ્ય નિક્ષેપાથી ૧૦ ભાવ નિક્ષેપાથી''૧૧ દ્રવ્યથી ૧૨ ક્ષેત્રી ૧૩ કાળથી ૧૪ ભાવથી એ રીતે દ્રવ્યાદીક ચારથી તથા ૧૫ પ્રત્યક્ષ પ્રમાણથી ૧૬ અનુમાન પ્રમાણથી ૧૭ આગમ પ્રમાણથી ૧૮ ઉપમાન પ્રમાણથી ૧૯ નગમ તયથી ૨૦ સગ્રહ તયથી ૨૧ વ્યવહાર તળેથી ૨૨ જી સુત્રી ૨૩ શબ્દ નયથી ૨૪ સમભિટ્ટ નયથી રપ અવંગભૂત તથથી એ રીતે પચીસ ખાલ તે એકઠા {' F તત્વ Page #524 -------------------------------------------------------------------------- ________________ -- ---- ઉપરથી શી રીતે વિચારીએ તે કહે છે તેમાંથી પ્રથમ જીવાદીક નવ પદાર્થ ને નિશ્ચય વ્યવહાર એ બે બોલો કહે છે જીવન નિશ્ચયપણુ તે અસખ્યાતા પ્રદેશાત્મક દ્રવ્ય અને કર્મ કલક રહિત સુદ્ધ ઉપયોગી સત્ત ચીદાન દ તે નિછે જીવ જાણવા તે જીવ જે સીદ્ધલયે પિતા કર્મ વ્યવહારના અભાવથી અક મસ વીવહારો નવીઝઈ એમ શ્રી અનુજોગ દ્વારે અકર્મક માટે સીધને વ્યવહાર નથી તેને નિશ્ચથી છ કહીએ અને જે સાસારી જીવ ચેતનાવત એ. કદીથી માંડીને પચેઢી પરીયાત દેહ ધારક જીવો પિત પિતાના શરીરનું સા રે આયુ અવગાહના દીકમાં પ્રવર્તે તે વ્યવહાર વ વવહર તિતી વ્યવહાર એ વચને કરી જાણવુ. - - - - - - - - - હવે અજીવન નિ વ્યવહાર પણ કહે છે અજીવ તત્વના પાંચ દ્રશ્ય છે તે પાંચના જે અચેતનપણે તે નિશ્ચય નયથી જાણવુ અને ધાસ્તીકાય માં ગમનગુણ તે વ્યવહાર અધરમાસ્તીકાયમાં સ્થીરગુણ તે વ્યવહાર વળી આઝાસ્તીકાયનો અવકાશ ગુણ તે યુવહાર અને કાળ દરવ્યનું પુદગળ પરા વર્તન વર્તના ગુણન પ્રવર્તન જે પ્રવર્ત તે વ્યવહાર નય જાણવો જેમ આ સખ્યાતા લોકાકાસમાં અનતી રાત્રી ગઈ વર્તમાને એક જાય છે અનાગતે આ નતી જાશે એહવી જે પ્રવર્તન તે વ્યવહાર કાળ જાણવુ વળી પુદગળને વિ છે પાંચ વર્ણ બે ગધ પાંચ રસ અને આઠ ફરસ પાંચ સ્થાંક ઇત્યાદીનું ગ્રહણ ગુણ તે વ્યવહાર નય પુદગળ છે એ અજીવનો નિશ્ચય વ્યવહાર ન ય કહો. - - - - - - હવે પુણ્ય તત્વનું નિશ્ચય વ્યવહારપણુ કહે છે જીવના પ્રદેશને વિષે જે શુભ પુદગળનુ બધ તે શુભપણાને નિશ્ચય નયથી પુણ્ય કહીએ અને તેને અનુભાગ જે ભોગ ભેગવવારૂપ પ્રદેશને વિષે તે પુણ્યનું વ્યવહાર ન યુ જાણવુ. હવે પાપનુ નિ વ્યવહાર કરે છે જે અદત દલની વગણા એટલે આ વિરતીને સજોગે મીલ્યા જે કઈ તથા અવિરતી સરોગે વર્તમાન કા અથ તે ? ? Page #525 -------------------------------------------------------------------------- ________________ ભ પુદગળનો બંધ તે નિશ્ચયથી પાપ કહીયે અને પાપ વગણા ઉદયાવળીમાં આવે તદરૂપ વ્યવહારનું જે પ્રવર્તન તે વ્યવહાર પાપણ કહી એ રીતે પા ૫નું નિશ્ચય વ્યવહાર પણ કહ્યું, હવે આશ્રવનું નિશ્ચય વ્યવહાર પણ કહે છે મિથ્યાત્વ અવતપ્રસાદ વિ જય કષાયના જે દળ તેના રસે કરી સકપમાન થાય અને તે મીથ્યાવાદીકા ના રસે કરી છવના અધ્યવસાય અશુભ થાય તે આશ્રવનું નિશ્ચયપણ જા ણવું અને જે મીથ્યાત્વ અવિરત્યાદીક પ્રાચેના પ્રવર્તના ગુણથી કમ ગ્રહણ થાય તે આશ્રવનું વ્યવહાર પણ જાણવું. હવે સવરનુ નિશ્ચય વ્યવહાર પણ કહે છે જે આત્માના યોગ રૂધ કરી સ્થીર પરીણામ થાય તે સવનું નિપૂણ અને પાંચ મહા વૃતાદીફને વિષે પ્રવર્તવુ તે વ્યવહાર સવર, હવે વીઝરને નિશ્ચય વ્યવહાર કહે છે જે સમ્યકત્વ ભાવે કરી શુધ યોગથી ઈચ્છા વિરોધ કરવું આશા વછા રહીત તપે કરીને જીવના પ્રદેશથી કરમ પુદગળનુ ખિરવુ ભર્ત ચક્રવરતીની પેઠે તે નિશ્ચયથી સકામ નિઝરા જા ણવી અને બાર ભેદે તપનું કરવું તે તપની જે સમ્યકત્વ સહીત પ્રવરતી રૂપ કરણી તે વ્યવહાર સકામ નીઝરા જાણવી, અને જે મીથ્યાત્વ સહીત બાળ તપ કરવું. પણ તેમાં પ્રગટપણે આ શા વફા ત હેય તામલી તાપસની પેઠે તે નીશ અકામ નઝરા જાણવી એ અકાસ નીઝાનો કરતા શુભ યોગી છે પણ શુધ યોગી નથી કેમકે અત ગથી પુદગળ ભર્મ ગયો નથી આત્માનો અનુભવ રસ ચાખ્યા નથી પણ સારથી ઉદાસીનતા થઈ છે તે અકામ નઝરાનુ નિશ્ચય પણુ જાણવું અને જે પરવસપણે ભુખ તૃષાદીનું ખમવુ તે વ્યવહાર અકામ નિઝરા જાણવી એથી છવ પ્રદેશ ઉજવળ થાય પણ તેના પરીણામ કર્યું બધ હેતુ જાણવા - હવે બધનું નિશ્ચય વ્યવહાર પણ કહે છે જીવના પ્રદેશને વિશે જે ! દગળ બંધ થઇ પ્રોગસાપણે પરીણામીને સત્તાપણે જીવની સાપે છે તે મુશ્ય છવ આશ્રી શુભ અશુભ અધ્યવસાયે કરી જે શુભાશુભ બંધ તે ન - સ Page #526 -------------------------------------------------------------------------- ________________ (૫૬), 'શ્ચય જાણવું તેમાં પણ સમ્યક્તવત વ્રતના ધણીને જેશુભ અધ્યવ સાય તે કરમ નિઝરનું કારણ છે પણ શેષ પાળતાં કરમ જે રહ્યાં તે શુભ બંધ જાણુ પણ ઈહાં બંધનુ હેતુ સમ્યકતાદીક નથી માટે તેને નિ : ધ કહીયે અને તે શુભાશુભ બધથી આત્માના અયવસાય પલટે તે અધ્ય વસાયનુ પ્રવર્તન તેણે કરી બધા જાણીએ જેમ મ પાની પુરૂષને મદ્યપાન થી લેહેર પ્રવરતે, તેમ ગતી જાત્યાદીકે બધનું પ્રવર્તવુ તે વ્યવહાર બંધ ક - - જણાય છે. ! - - - - - - - ~ - હવે મોક્ષનુ નિ વ્યવહાર પણ કહે છે. જીવનમાં સર્વ પ્રદેશથી સર્વ ક રમ પુદગળનું મુકાવવું તે નિ મિક્ષ જાણવું અને સિદ્ધિને વિષે પ્રવર્તન રૂપ વ્યવહાર નથી અકસ્મસ્ય વવહારો નવિઝઈ તે નિશ્ચય મોક્ષ અને જે જ્ઞાન ન દર્શન ચારીત્રદી મેક્ષ માગે તે માટે પ્રવર્તવુ તે વ્યવહાર મોક્ષ દેખાય છે જે પણ મોક્ષને વ્યવહાર દેખાતું નથી તો પણ જ્ઞોનાદીકનુ પ્રવર્તન રૂપ તે વ્યવહારપણું સભવે છે તત્વ સર્વ શાય ના વચન અનત નયાત્મક છે માહારા જેવા મદમતિ જીવને સમજવું કઠણ છે એ નવ પદાર્થનુ ની વ્યવહાર કહ્યું, એ નિશ્ચય વ્યવહારનું લક્ષણ કહે છે જે પદાર્થ ચીતવી તે પદાર્થનું જે અભ્યતર ગુણ એટલે તે પદાર્થને નિજ સ્વભાવે તે નિશ્ચય જાણવું જેમ જીવ સિદ્ધ સમાન છે તે અભ્યતર ગુણ કહીયે તે નિરો અને તેહીજ વસ્તુને જે બાજ્ય પ્રવર્તમ તે વ્યવહાર કહીયે તે વ્યવહાર શુભ તથા અશુમ મળી બે પ્રકારે છે અને શુદ્ધ શુદ્ધ થવહારનો ભેદ આગળ સાત નયમા કહેશે. ~ - ~ ~- ~ હવે નવ પદાર્થના દ્રવ્ય ભાવ કહે છે તેમાં પ્રથમ જીવને દ્રવ્ય અમા ખ્યામીક તે દ્રવ્ય જીવ કહીએ અને જીવને જે શાન દર્શન ચારીત્ર વીર્ય તે ભાવ છવ કહીયે પણ કવ્ય વિના ભાવ વ તે ભીન્ન નથી દ્રવ્ય જીવને ગુણ તે ભાવ જીવ જે શાકર મીશ્રી દ્રવ્ય તેનો મીઠો સ્વાદ તેને જેમ ભા. વ કહીયે જેમ શાકરથી મીઠાશપણુ ભિન્ન નથી તેમ દ્રવ્યથી ભાવ ભીન્ન ન થી તે ભાવ છવની ગાથા શ્રી ઉતરાધ્ધનના અડાવીસમા અને કઠી છે નાણ દસણવ ચરિતૈચ તે તહાં - વીરિયઉવય એયંઝવખણ ~ ~- ~ ~ - ~ Page #527 -------------------------------------------------------------------------- ________________ - - . ૧ એ ભાવથી જીવ કરો એ રીતે ત્રવને દ્રવ્ય ભાવ કહ્યા હવે અજીવના દ્રવ્યભાવ કહે છે તે અજીવ દ્રવ્ય પાંચ છે એક ધર્મ બીજે અધર્મ ત્રીજો આકાશ કાળ પાંચમો પુદગળ એ પાંચ દ્રવ્યનું દ્રવ્યપણુ તે એવી રીતે જે ધર્મ અધર્મ અને આકાશ એ ત્રણ દરવ્ય તે એકેક છે તથા કાળ દરન્ય એક છે અને અનતા પણ કાળ દર૦૦ છે તથા પુદગળ પણ અનત દરથ છે એ પાંચે અજીવ દરવ્યનું અચેતન પણ છે તે દરવ્ય અને ભાવથી ચાર દરવ્ય અરૂપી અને એક પુદગળ દરવ્ય રૂપી છે એ ભાવ જાણ તથા ધરમાસ્તીકાયનો ગતી સાહાય ગુણ એમ દરચના નિજ સ્વભાવને પણ ભાવ અજીવ કહીયે. , નાક અસ્ત , હા . હવે પુણ્યના દરન્યૂ ભાવ કહે છે જે શુભ યોગ સાથે શુભ પુદગળ ચિ ફરસી પ્રયોગશાપણે પરીણમી રહ્યા છે તે દરથ પુણ્ય કહીયે અને જે શુભ પુદગળનો રસ જીવ તથા શરીરને પરિણમે, તેવારે ભકતા અલ્હાદ પામે ચી તમાં હર્ષ પામે શાતા માને તે ભાવ પુણ્ય કહીયે, હવે પાપના દ્રવ્ય ભાવ કહે છે જે અશુભ યોગસાથે અશુભ પુદગળ ચલ ફરસી પગશા પણે પરીણીમી રહચાડે તે દ્રવ્યથી પાપ કહીએ અને જે અશુભ પુદગળ નરસ છવ તથા સરીરને પરીણમે તેવારે જીવ વિષમે પાચ દુ; ખ પામે તેભાવ પાપ કહીએ જે દ્રવ્ય તે પુદગળ અને ભાવ તે પુદગળના રસ જાણવા . * આ * * * * - * - - હવે આશ્રવના દ્રવ્ય ભાવ કહે છે દર યા શ્રવતે ૧ મીથ્યાત્વ મેહની ય કરમનાં ઠળીયાં તે મીથ્યાત્વે આશ્રવને વ્યવહાર મીથ્યાત્વ દરઆ શ્રવ છે અને જે અપ્રત્યાખ્યાનિયા કષાયનાં ડળ તે વ્યવહાર દરવ્ય અગ્રતા શ્રવ કહીએ ૩ વિષય તથા પ્રત્યાખ્યાન કષાયન ડળ તે દર પ્રમાદાઢવા કહી જ કષય આશ્રવને ડળ તે સજળની કવાયના-ડળ પગાશ્રવનો તે દરનામ કમેથી નીપના જે મન વચન કાયાના પગ તેનોગશા પુદગળના ડંળ તે માટે મોહનીય કરમના ડળ મલે તે શુભ પગાશ્રવધુ દર ૬મામ કરમના -ળ તે યુગાર દરજ્ય તથા મધ્યાત્વ અવિર - - - - નઅ Page #528 -------------------------------------------------------------------------- ________________ (૫૮) તાદીક પાંચને ઉદયે કરી જીવન જે નાના પ્રકારના શુભાશુભ અધ્યવસાય ઘર ય તે ભાવાશ્રીવ કહીયે. હવે સવરના દરય ભાવ કહે છે જે દશ થકી ધોગ નિરૂધવુ તે દા | સવરને દરથ અને જે સર્વથી વેગ નિરૂધવુ તે સર્વ સવરને દરવ્ય એમ ! ગનું જે રૂધવુ તે સવરનો દરવ્ય કહીયે એટલે યોગ રૂધી નવા કરમ ન બાંધે તે સવરનું દર... અને એગ રૂધનથી જીવની જે અકપ અવરથા થા. ય સ્થીર પરીણામ રહે તે ભાવ સાવર કહીયે તેમાં પણ દેશથી અપ વસ્થા તે તે દેશભાવ સવર અને સર્વથી અપમાન રિલેશી અવગ્યાને ધ રવો તે સર્વ ભાવ સવર. હવે નિઝરાને દર ભાવ કહે છે જે જીવના પ્રદેશથી કરમને ખી રવો તે દર ૧ નિઝરા કહીયે અને કરમના પ્રદેશ ખિરવાથી આત્માને જે જે નિજ ગુણની લબ્ધી પ્રગટ થાય એટલે કરમ પ્રકૃતી ખીરવાથી જે ના નદી ગુણની લબ્ધીનુ પ્રગટ થવુ આત્માનું ઉજ્વળપણ પ્રગટે તેને ભાવ નિઝરા કહીયે, -- - - હવે બંધના દર ભાવ કહે છે જે પ્રકૃતી બધાદીક ચારની વગણ અકેક આત્માના પ્રદેશ ઉપર રોલી ભૂત થઈ રહી છે તે દર ૧ બધ અને તે દર બંધથી જીવના પરીણામ ગતી જાત્યાદીપણે જેમ અપુરૂષ અહ સી ઈત્યાદીક તે ભાવ બધ જાણવું. હવે મોક્ષના દરન્યૂ ભાવ કહે છે જે સફળ કરમ ઠળ રૂપ મળ કલક આત્માથી છાંડવું અને કરમ વગણાથી આત્માને ભીન્ન કરવું જેમ રેમથી મળે છે તેમ કરમ મળ રહીત થાવુ તે દરવ્ય મોક્ષ અને કરમ મળે ખપાવ્યાથી અત ચતુષ્ટય જે નિજ ગુણ સ્વરૂપ તે ભાવ મોક્ષ ઈતિ એ રીતે દરવ્ય ભાવથી નવ તત્વ કહ્યા તે દર ભાવનું લક્ષણ કરે છે જે બાન્ય વસ્તુ તે દર તે દરથી જે વસ્તુને નિજ સ્વરૂપ તે ભાવ કહી, હવે સામાન્ય વિશેષપણ કરે છે તેમાં પ્રથમ વનો સામાન્ય વિવફ Page #529 -------------------------------------------------------------------------- ________________ ( ર ) હે છે છવનુ સામાન્યપણું તે જેમ ઠાગે એછવ ઈતિ સામાન્ય અને જવા દુવિહા, તથા થાવરા, તથા સિદ્ધ સારી વળી હવા, તિવિહા ઇરછી પુ રથા નપુસગા તથા છવ ચઉવિહા પચવિહા, છવિહાઈ ઇત્યાદીક જીવને વિશે ! અપણાથી જાણવુ તે છવનો વિશેષ અને ભેદાંતર સક્રમણમાં જે જે વચન બોલીએ તે તે વચન સામાન્ય વિશેષ શ્રી અનુગદ્દારે કહ્યું જેમ દુવિહા છવા એ વચન તે અંગે જીવે એ વચનનું વિશેષપણુ જાણવુ અને દુવીહા છવા ત થા થાવરા તેમાં તસાએ સામાન્ય શબ્દ અને તે તમે ચઉવિહા બેદીયા તે ઈદીયા ચઊરંદીયા પચેદીયા એમ કહેવું તે વિશેષ કહીયે તેમજ થાવરા એ સામાન્ય અને થાવરા પંચવિહા એમ વિવક્ષા કરવી તે તે વિશેષ જાણવું એ સામાન્ય વિશેષનો ઘણો વિસ્તાર શ્રી અનુગદ્દાર સુત્રથી જાણો ઈહાં ગ્રંથ ના વિસ્તાર ઘણે વધે માટે સામાન્યપણે કહ્યું, ' , હવે અજીવના સામાન્ય વિશેષ કહે છે જેમ એગજી ઇતિ સામાન્ય તેમજ અજીવા દુવિહા તિવીહા ચઉવિહા પ્રચવિહા ઇત્યાદીક વિશેષપણાનો. વિસ્તાર છવની પેઠે જાણો. હવે પુણ્યના સામાન્ય વિશેષ કહે છે જેમ એગે પુ િઇતિ સામાન્ય અ ને પુત્ર નવવિહા એમ કહેવુ ઈત્યાદીક તે પુણ્યનું વિશેષપણુ જાણવુ ઇતી પુણ્યનું સામાન્ય વિશેષ કહ્યું, * - હવે પાપનું સામાન્ય વિશેષ કહે છે જેમ એ પાપે ઇતિ સામાન્ય ને પાવઠ રસ ઠાણું ઈતિ વિશેષ એટલે પાપને એક પ્રકારે માત્ર પાપ એટલું જ કહેવુ તે પાપનુ સામાન્યપણું અને પાપ અઢાર પ્રકારે બંધાય એમ વિસ્તાર સહીત કહેલુ તે પાપનું વિશેષપણુ જાણવુ ઈતિ, * હવે આશ્રવના સામાન્ય વિશેષ કહે છે શ્રી ઠાણાને એગે આવે ઈતિ સામાન્ય અને ડાણગમાંજ પંચ આસ્સવદાર એમ કહ્યું છે તે આશ્રવતુ વિશેષપણ જાણવું ઇતિ. ' ' હવે સંવરનું સામાન્ય વિશે કહે છે એ સવારે ઈતિ સામાન્ય અને Page #530 -------------------------------------------------------------------------- ________________ (૩). ~ - . પંચ સંવરદરા એમ કહેવું તે સવરનું વિશેષપણુ જાણવુ ઇતિ : છે. ' હવે નિઝરાના સામાન્ય વિશેષ કહે છે એને નિઝરે' સામાન્ય વચન જાણવું અત્રે નિઝરા અણગવિહા સકામ અકામ ઇત્યાદી વિસ્તાર સહિત કહેવું તે વિશેષપણું જાણવું. - - - - - - ~- - ! હવે બધના સામાન્ય વિશેષ કહે છે એગે બધે ઇતિ સામાન્ય વચને બ છે જાણવું અને ખધ ચઉવિહે જેમ પગઈ બધે અમ્મ પગડી ઉબધે. ઇત્યાદીક વચને વિશેષ બધ જણ9. * હવે મિક્ષના સામાન્ય વિશેષ કહે છે શ્રી ઠાણો. એણે મને ઇતિ સા. માન્ય અને અઠક્સ પડીખવ તિ ઇતિ વિશેષ વચને કરી બંધનુ વિશપણું જાણવું એ સામાન્ય પણ વિશપણાનું લક્ષણ જે એક વૃચનમાં ઘણાં વચન અતર ભુત સમાવે તે સામાન્ય અને જે ભેદ પ્રકાશરૂપ વચન તે વિષે વ ચન જાણવુ એ રીતે નવ તત્વનું સામાન્ય વિષે પણ કહ્યું. હવે અકેક પદાર્થમાં નામ સથાપના દરન્ય અને ભાવ એ ચાર ચાર નિપા લગાડવાની રીત કહે છે તેમાં પ્રથમ જવના ચાર નિપા કહે છે જે જીવ એવું નામ તે નામ જીવન જેમ કોઇ વસ્તુ લાવીને તેવુ જીવ એવું ન મ કહેવું તે નામ જીવ જાણવુ તથા અજીવ વસ્તુને જીવ એવું નામ કહેવું તે પણ નામ જીવ જાણવું અને સ્થાપના જીવ તે ચીત્રામણાદીકે કરી સ્થાપીયે તે સ્થાપના છેવ તથા જીવ અથવા અજીવ વસ્તુને સ્થાપીને જીવ કહેવું તે પણ સ્થાપના જીવ જાણવુ. ' ' , ' વળી દરય જીવ તે છ દરવ્ય મહેલ એક છવ દરવ્ય અસ ખ્યાત પ્રશાત્મક રૂપ તે દરવન્ય જીવ તથા ભાવ છવ તે જે જીવના ઉદય ઉપશમ સાયિક ક્ષોપશમ પરિણામિક એ પાંચ ભાવપણે પ્રવતે તે ભાવ છવ એમ જીવના ચાર નિપા જાણવા. * * * * * ~ - -- - હવે અવિના ચાર નિક્ષેપા કહે છે અજીવ એવું નામકહેવું તે નામ | અn' થાને અaણુ ખાવું તે સ્થાપના અષર છે ... તે અ Page #531 -------------------------------------------------------------------------- ________________ (૩૧). જીવ દ્રવ્ય પાંચ છે તે દ્રવ્ય અજીવ અને જે ધર્મ દ્રવ્ય પ્રણના ગર્તિ. સફર હાંય યીતી સહાય અવકાશ, ગુણ વર્તમાન ગુણ પુદગળના વર્ણ ગ ધાદિક તે ભાવ અજીવ એટલે ઇહાં પાંચ દ્રવ્યના સદભાવ ગુણ તે સર્વ અજીવના ભાવ જાણવા ઈતિ અછવ. હવે પુણ્યના ચાર નિક્ષેપો કહે છે પુછ્યું એવું નામ તે નામ પુણ્ય અને અક્ષરાદિકે કપર્દિકાદિકે કરી સ્થાપીયે તે સ્થાપના પુણ્ય અને જે શુભ કર્મ પ્રકૃતિની વર્ગનું જીવના પ્રદેશની સાથે પરીણમી તે દ્રવ્ય પુણ્ય કહીયે તથા પુણ્ય તે શુભ કર્મ પ્રકૃતિના ઉદયથી જીવ આહાદપણું પામે શાતાપણે જીવને આન દપણે પરીણમે તે ભાવ પુણ્ય જાણવુ ઈતિ. - - - - *હવે પાપના ચાર નિક્ષેપ કહે છે જે પાપ એવું નામ કહેવુ તે નામ પાપ અને અક્ષરાદિકે કપૂરદિકાદિકે કરી સ્થાપી તે સ્થાપના પાપ કહીએ તથા જે અશુભ પ્રકૃતિની વણું દ્રવ્ય કર્મપણે પરીણમે તે દ્રવ્ય પાપ જાણવુ અને અશુભ પ્રકૃતિના ઉદયથી જે વિષવાદપણે પરીણમે તેથી જીવના પરીણામ દુષિત થાય દુઃખપણે ભાવ પરીણમે તે ભાવ પાપ. - - હવે આશ્રવના ચાર નિક્ષેપ કહે છે પ્રથમ આશ્રવ એવું નામ કહેવું તે નામાશ્રય અને જે અક્ષર કપાદિકાદિક દશ પ્રકારે સ્થાપના તે સ્થાપના શ્રવ તથા મીથ્યાત્વાદિક પ્રકૃતિ અપ્રત્યાખ્યાની ચતુષ્ક પ્રકૃતિ આદિક મેહની તથા નામકર્મની પ્રકૃતિના જે. દળ આત્મા સાથે જે લોલીભુત થઈ રહ્યા છે તે માંહે કર્મ રૂપ પુદગળ ગ્રહણ કરવાની શક્તિ છે તે પ્રયોગમાં પુદગળને દવ્યાશ્રવ કહીએ તથા આઝવવત જીવના શરીરને પણ દ્રવ્ય નિલેપે આશ્રવનું દ્રશ્ય કહીયે એ રીતે કન્યાશ્રવના ભેદ ઘણા છે અને મિથ્યાત્વારિક કર્મ-પ્રકૃતિના ઉદયથી જે જીવના ભાવ પરીણમે તે ભાવને ભાવાશ્રવ કરે ઈતિ આશ્રવ. . હવે સંવરનાં ચાર નિક્ષેપ કહે છે સંવર એવું નામ કહેવું તે નામ સંવર અને સ્થાપના સવર તે પુર્વે આશ્રવત જગડુ તથા દ્રશ્ય સવર તે Page #532 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિ દેશવ્રતી આદિક વિશે જીવના પ્રદશને કર્મ પ્રકૃતિનું જે આગમન તે ને નિરૂધવુ તે દ્રશ્ય સર્વર કહીયે અને જે આત્માનું એકપતાપરિશથી તથા સર્વથી થાય તેને 'ભાવસંવર કહીએ ઈતિ. - હવે નિર્જરાના ચાર નિક્ષેપ કહે છે તેમાં નામ તથા સ્થાપના એ તે પુર્વવત જાણવા અને દ્રવ્યનિરા તે વના પ્રદેશથી કર્મ વગણનુ ખી ર તથા કર્મ ખપાવે તે જીવને પણ દ્રનિર્જરા કહીયે તથા ભાવનિર્જરા તે આત્મા ઉજવળ થાય તેથી લધી ઉપજે જ્ઞાનલબ્ધી ક્ષશિમલબ્ધી ક્ષા યકલબ્ધી ઇત્યાદિક પ્રગટે તે સર્વ ભાવનિર્જરા કહીયે. ! હવે બઘતત્વના ચાર નિક્ષેપો કહે છે તેમાં પણ નામ તથા સ્થાપના તો પુર્વવત જાણવા અને જે કર્મ વર્ગણોના દળ આત્મા સાથે લાગ્યા છે તે દ્રવ્યબંધ તથા તે દ્રવ્યબધથી જીવના ભાવ તે કર્મની અવસ્થાપણ પરીણમે જેમ કમદ્યપાનથી જીવને છાક ચઢે તે છીક સમાન બધ જાણો તેને ભવધ કહીએ ઈતિ . - હવે મોક્ષના ચાર નિક્ષેપા કહે છે તેમાં નામ તથા સ્થાપનામોક્ષ તે પુર્વવત જાણવાં અને નીર્મળ છવ તે દ્રથમક્ષ જાણવું વળી આત્માના નિજ ગુણ જે લાયક જ્ઞાન દર્શન તે ભાવમોક્ષ જાણવુ ઇતિ એ રીતે નવ પ દાર્થને વિષે ચાર નિપા સક્ષેપથી કહ્યા જે જીવનું વ્યાખ્યાન નિક્ષેપથી વણન કરી એટલે પ્રથમ નામ છે સ્થાપના પછે તે વસ્તુના દ્રવ્ય બતાવી પછે તેને નિજ ગુણનો વિવરે કહીયે એમ એકેક પદાર્થ ચાર ચાર પ્રકારે નિપીએ તેને નિક્ષેપ કહીયે કેટલાક અન્ય ભેદથી પણ નિક્ષેપો કહે છે તત્વ સર્વજ્ઞગમ્યું. - . - - હવે નવ પદાર્થના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ કહે છે તેમાં પ્રથમ વ જીવટૂચન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કહે છે છવદ્રવ્ય દ્રવ્યથી અનતા દળ્યા છે ક્ષેત્રથી લોક પ્રમાણ કાળથી અનાદી અનત છે તેના પર્યાય ભેદથી પાર ભાંગા થાય છે ભાવથી અરૂપીભાવ જ્ઞાન દર્શન સારીત્ર તપ વીર્ય ઉપર મળી છે ઇતિ. - - - Page #533 -------------------------------------------------------------------------- ________________ (પઢ૩) - - ” હવે અજીવ તે કયથી સામાન્યું પરં પાંચ દ્રવ્ય છે અને વિશેષપદ . ધર્મ અધર્મ આકાશ એ ત્રણ એકેક દ્રવ્ય છે અને કાળ પુદગળ એ બે અર ની અમંતા કર્યું છે અને ક્ષેત્રથી ચાર ટક્ય લોર્ટ પ્રમાણ છે તથા પાચમું આકાશ કાલે પ્રમાણે છે કાળથી અઈએઅપસિએએણઈએ સપજજવસિએ એ બે ભાગા તથા પર્યાયાપેક્ષા" એણિકતપેક્ષા છે ત્રીજો ભાગે પણ છે પરંતુ મુખ્ય વ્યકતવ્યતા કાળથી અનાદી અન છે તથા ભાવથી ચાર દ્રવ્ય તો અરૂપી અચેતન અક્રિય ભાવપણે છે અને એક પુદગળ દ્રશ્ય રૂપ સવ સગઘે સરસે સફાસે અચેતન સક્રિય ભાવે છે ઈર્તિ અછા. હવે પુન્ય તે દ્રયથી પુદગળદ્રય છે તે સામાન્ય પદે તો એક કય છે અને વિશેષ પદે અનતા જીવોના પુન્ય પ્રકૃતીના દળ અન્યોન્ય છે એટલે જુદા જુદા છે તે માટે અનતા ના અનંતા પુન્યદ્રવ્ય છે તથા પુન્ય - કૃતિના રસ ભિન્ન છે તે માટે વિશેષ પદે અનંતા દ્રષ્ય છે અને ક્ષેત્રથી એક છવની અપેક્ષાયે પુચ અસખ્યાત પ્રદેશી ક્ષેત્રગાહી છે અને સર્વ જીવન અપેક્ષાયે લોકાકાશ પ્રમાણ ક્ષેત્રાગાહી પુન્ય છે વળી કાળથી બધભી થતી ને અપેક્ષા સાઇએસપજજવરિએ તથા ભાવથી રૂપી ચિફરશી શુભ પરીગામી ઇતિ. - - - , - ' માપદ્રવ્યને પણ દયથી ક્ષેત્રથી કાળથી તે પુણ્યની પરે કહેવું અને ભાવથી રૂપી પાંચે વર્ણ બે ગધ પાંચ રસ તથા અશુભ પરિણામી ચાર ફરસ કહેવુ ઇતિ પાપતવ. ' ' , ' ' ' ~ આશ્રવને દ્રવ્યથી મિથ્યાત્વ અવિરત પ્રમાદ કષાય યોગના જે દળ છવ | ની સાથે છે જે નવા કર્મને આકર્ષણ કરે છે તે આશ્રવન કન્ય છે એમ અને તતા ની અપેક્ષાયે અનતા આશ્રવ દર૦ય છે. તથા ક્ષેત્રથી લોકાકાશ પ્ર માણ આશ્રવનું ક્ષેત્ર છે અને કાલ થકી સાઈએ સપઝવસિ તથા ભાવથી જીવન અધ્યવસાય તે અરૂપીને ભાવથી જાણવા. . - - શિવના દર ચંથી અને તાસવર દેરવ્યું છે કેમકે સિદ્ધના સર્વ જેવો મા નર્વ સંધર સવે છે તે લાયક સમ્પની એપલએ સમ્પhત મંગ | - Page #534 -------------------------------------------------------------------------- ________________ (૫૩૪) ---- -- - - -- - --- - - - વર છે તે માટે અનતા દરવ્ય છે. તથા સમ્યકત સારી અસખ્યાતા જીવે દરથ છે દેશ સંવરની અપેક્ષાએ પાગુ અસ ખ્યાતા દરવ્ય છે વળી વ્યવહાર ૨ ચારીત્ર સવરની અપેક્ષાએ સ ખ્યાતા છવ દરવ્ય છે એ સર્વ દરથી જાણવુ અને ક્ષેત્રથી ત્રસનાડી પ્રમાણ સવરનો ક્ષેત્ર છે તથા કાલથી સાઈએ સપઝવસિએ સિદ્ધના નિશ્ચય સવરની અપેક્ષાએ સાઈએઅપઝવસિએ છે અને ને ભાવથી અરૂપી ઈતિ સંવર, - - - - ~ - - - - - - - - - - -- - નિર્જરી દરવ્યથી નિરા તે જીવ દરય તથા નિજરા જે કમ પુદ ગળ તે પ્રકારમંતરપણે પરિણમ્યા નહી તિહાં લગણ તે નિજરચા પુજલને દર વ્યથી નિર્જરા કહીયે ક્ષેત્રથી છવ પ્રમાણ કાલથી સાઈએસપઝવસિએ ભાવ થી અરૂપી તથા આત્મા ઉજવલપ થાય તે. - - - - -- - - -- બધ તત્વમાં દર થી બંધ તે આઠ કરમની વણના પુદગળ આ ત્મા સાથે બંધ થાય તે દરથી બંધ કહીયે ક્ષેત્રથી અસખ્યાત પ્રદેશાવગા હી બધ કાલથી સાઈએસપઝવસિએ અને ભાવથી બંધરૂપ પુદગળ સારભાવ થાય તે ભાવ બધ કહીયે. - . મેક્ષ તત્વ દરથી સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન આત્મા ચિદરૂપ અને તા દર અને ક્ષેત્રથી એક સિદ્ધ આશ્રયીતે જઘન્ય એક હાથને આઠ આ ગુલ તથા મધ્યમ ચાર હાથને સોલ અમુલ ઉત્કૃષ્ટ ૩૩૩ ધનુષ્યને ૩ર આ ગુલ ક્ષેત્રે જાણવુ તથા સર્વ સિઘની અપેક્ષાએ પીરતાલીસ લાખ યોજન લાં બે અને પહુલો તથા ૩૩૩ ધનુષ્ય અને ૩ર અંગુલ ઊંચે એટલો મોક્ષ ક્ષેત્ર છે અને કાલથી સાઈપઅપઝવસિએ તથા મુક્તિ ક્ષેત્ર અપેક્ષાએ અસાઈ એઅપઝવસિએ અને જે જ્ઞાન દર્શનાદીક ગુણ પ્રગટ થયા તે ભાવથી મેલ જાણવું. હવે નવે પદાર્થ મહિલા અકેકા પદાર્થને વિષે ને પ્રત્યક્ષ ૨ અનુમાન ૩ ઉપમા ૪ અગમ એ ચાર ચાર કમાણ કરે છે જે પ્રત્યક્ષ આગલ વ તુ ખીચે તે પ્રત્યક્ષ પ્રમાણ અને અનુમાને કરી વસ્તુને જાણી નેમ છે Page #535 -------------------------------------------------------------------------- ________________ (૫૩૫), માડાથી અની ઇત્યાદિક અનેક હેતુ કરી જાણ તે અનુમાન પ્રમાણ અને જે વસ્તુને સાધમીક વસ્તુની ઉપમા કરી જાણે જેમ આ સરોવર સમુદ્ર સ. રીખ છે પાણીનું ખીંદ મેતી સરીખુ ઈત્યાદીક ઉપમા પ્રમાણ જાણવુ પણ ઉપમા બે પ્રકારથી કહેવાય એક દેશોપમાં બીજી પમાં તેમાં દેશપમા જે મ પુરિસ સિડાણ પુસિવર પુડરિમાણ પુરીસવરગધ હથિણ ઈત્યાદી દે શોપમા અને બીજી સર્વોપમાં તે જેમ સસાર સાયરે ઘેરે જેણ પડઇ ડુતરે ઇત્યાદીક સપમા અને આગમ પ્રમાણ તે જે ઈદ્રીય તથા મનથી પરાક્ષ વસ્તુ ને આગમના વચનથી જાણવી જેમ દેશ પ્રદેશના ભાંગા પરમાણુ તથા સાધારણ વનસ્પતીને વિચાર જાણ એ આગમ પ્રમાણએ રીતે ચાર પ્રમાણ તે એકેકા પદાર્થ ઉપર જાણવાને કહે છે. પ્રત્યક્ષ જીવ તે ચેતના લક્ષણપણું અને અનુમાન પ્રમાણે તે બાળ યુવાન વૃદ્ધપણે પ્રવર્તે જેમ દશવૈકાલિક ચતુર્થધ્યયને અભિત પડિwત સમુચિય પસારીયે રૂપ ભાત તસિયં પલાઈય આગઇ ગઇ ઇત્યાદિક ત્રસ જીવોને જાણવાના અનુમાન કહ્યાં છે તેમજ સ્થાવરના અનુમાન પણ શ્રીઆચારાંગે પ્રથમ શુતસ્કંધે શસપરજ્ઞા અધ્યયને વનસ્પતી વૃક્ષાદિકના જીવ સદહવાને આ થ અંકરાદિકથી લઈ અનુમાન પ્રમાણ ગણધરે બતાવ્યા તે અનુમાન પ્રમાણ થી છવ જાણીયે તથા ઉપ પ્રમાણ તે જીવ અરૂપી આકાશવત ન જાય જીવ અનાદી અનત જેમ ધર્મ દ્રવ્યાદિક સારસ્વતા તેમ જીવ પણ સાસ્વતા ઇત્યાદિક ઉપમા કરી છવનુ છતાપણું કહેવું તે ઉપમા પ્રમાણ અને વળી ઉપમા કરી છવને ક્લાપણુ અનાદી પણ હેતુ કરી દડાવીયે તેની રીત કહે છે. - - - - - - - - ઈશ્વરવાદી કહે છે જીવન ઈશ્વર છે સયંભુણાકડેલોએ ઇત્યાદિક વચને કરી છવો કર્યો ઈશ્વર કહે છે એમ કહેવાથી છન વચનની વિરૂદ્ધ તા થઇ કેમકે જીનરાજે તે જીવને અનાદી કહે છે માટે ઈશ્વરવાદીને પુછવુ જે તમે ઇશ્વરકર્તા કહે છે તે ઈશ્વરનું પણ કર્તા કહેવું જોઈશે અને ઈશ્વર 1 - નુ કર્યો પરબ્રહ્મની તી કહેશે તે પરી બ્રહ્મનુ કર્તા પણ કોઈક જોઈ - - - Page #536 -------------------------------------------------------------------------- ________________ - - - - - દૈત્યોકિ વચન-ધાણી છે તે લિખતા ગ્રંથ વિષે માટે તે બીજ ગ્રંથી જાણી લેવા જેમ પરબ્રહ્મની ર્તીિ અનદી છે તેમ છવ-૫ણઅનાદી છે. ઇત્યાદિક ઉપમા કરી છવનું સારવતપણું રખડવુ તે ઉપમા પ્રમાણુ કહીએ, ' ' - ' તથા ઉપમયે કરી જીવનું સ્વરૂપ કહ્યું જેમ તિલમાં તેલ અને દુધમાં ધૃત ઇટ્સમાં રસ તેમ કાયામાં છવ ઇત્યાદિક ઉપમાયે જીવનું છતાપણ કહેવું તે ઉપમ પ્રમાણ જાણવું. કે “ ' . ' * * * * * હવે જીવનું આગમ પ્રમાણ કહે છે જેમ આગમમાં ગણધરે કહ્યું કમ્મ કાઅયંછો કેમેછિતાવિર્જીવમુર્ણયો અવનિચઅણઇઓ અગુરુલહુગુણ છવાણ ૧ ર્જીવ કર્મને કર્યો છે કેમને ભોક્તા છે અરૂપી છે નિત્ય છે અનાદી છે અગુરૂઘધુ ગુણ છે એ રીતે જીવનાં લક્ષણે કહ્યાં તે આગમન માણથી. જીવનું સ્વરૂપ જાણવુ તથા એક જીવના પ્રદેશ જે આકાશ પ્રદેશમાં અવગાહ્ય તિહાં અનંતા છવના મર્દશ અવગાહે તથા સાધારણ વનસ્પતીમાં એક વાળાં માત્ર અસમાં અનતા છવ છે તેમ એક શરીરમાં અનતા જીવ છે ઇત્યાદિક આગમ પ્રમાણથી જીવને સદહીં તે આગમ પ્રમાણ જ Mવું ઇતિ. ' ' ' ' . * ને ? ' ' -~- ~ ~~ !! હવે અજીવન ચાર પ્રમાણ કહે છે અજીવન પ્રત પ્રમાણ તે જડ લક્ષણથી જાણ્યું જાય છે તથા જીવથી વિપરીત જડ મુદગળ સ્વભાવ અને વ ગધાદિક દેખાય છે પણ. હાથમાં આવે, નહી મિલણ વિખરણ સ્વભાવ મતક્ષ દેખાય છે તે મતલ પ્રમાણ અને અનુસાનું પ્રમાણથી નવ પૂર્ણ પલટણ ભાતપણુ, દેખીને જાણીયે જે એ પુદગળ છે તથા જીવન દુગળને ગતિસહાય રિથતિસહાય અવકાશ દેવાના પ્રમાણથી જાણીએ છીએ જે એ આ છવ અરૂપીનું ગુણ છે જેમ જીવ પુદગળને સકપમાન દેખીને અનુમાનથી ધર્મકર્થનરવભાઈ જણાવ્યું છે અને અકપમાન દેખીને અનુમાનથી જાણી છે છીયે જે એ ધર્મભ્યનો સ્વભાવ છે તેમજ જીવ પુદગળ, માં મળ્યા દેખીને અનુમાને જાણીચે છીએ જે એ આકાશrદ્રવ્યનો અભાવ છે તેમજ એક દુશ્મનો વાટકો કિનારા સુધી ભરીચે જેમાં એક બુર્દ પણ બીજુ સમાય નહી એ ડાંસીને ભરી ભર્ણ તેમાં સફિરંવાટીને નાખી તો સમાઈ જાય ~ ~- ~~-~ Page #537 -------------------------------------------------------------------------- ________________ એ આકાશને ગુણ અનુમા જણાય છે એમ અનુમાન મસાણથી સર્વ આ વિદ્રવ્ય જાણ્યા જાય છે. ' ઇ . ન તથા ઉપમા પ્રમાણે તે જેમ ઈન્દ્રધનુષ સ ધ્યારાગ પલટે છે તેમ પુદગળનો રંગ અસ્થિર છે પલટન સ્વભાવ છે જેમ ગજકર્ણ અથીર છે તેમ પુ દગળ પણ અથીર છે ઇત્યાદિક અનેક ઉપાયે કરી પુંગળને સ્વભાવ દેખાય છે તે ઉપમા પ્રમાણથી પુદગળનું સ્વરૂપ જણાય છે પુદગળને રણ પલટો દે ખીને ઉપમા આપીએ તે ઉપમા પ્રમાણ જાણવુ અને ચોથો આગમ પ્રમાણ તે જેમ અજીવના ખધ દેશ પ્રદેશ તે સાર દ્રવ્યના કહ્યા અને પાંચમા !. દગળદ્રવ્યમાં પરમાણુ આદી ખધ પ્રવર્તતા દ્રવ્યગુણ પર્યાયને કથન જેમ સુત્રમાં પરૂપ્યા વળી પરમાણુની અપેક્ષાયે એક વર્ણ એક ગધ એક રસ બે સ્પર્શ અને પરમાણુની રાશીમાં પાંચ લર્ણ બે ગધ પાંચ રસ ચાર ફરસ એ સોળના પર્યાયની એક ગુણથી માંડીને યાવત અનંત ગુણ પયત વ્યખ્યા કરવી તેને આગમ પ્રમાણથી પુદગળ જાણીયે. પુદગળના વર્ણાદિકની પર્યય પુદગળથી ભીન્ન નથી જેમ સાકરદ્રવ્ય અને સાકર મીઠો રસ ભી નથી પણ દ્રવ્યગુણ પર્યાયના વ્યાખ્યાનમાં દ્રવ્ય પર્યાય વચન યોગથી ભીન્ન કહેવામાં આવે છે જેમ સાકર મીઠી આંબલી ખાટી એ સબધ વચનથી ભીન્નભિન્ન દેખાય છે પણ આગમ પ્રમાણથી કયગુણ પર્યાય તે એક જ વસ્તુમાં છે પણ જુદા જુદા નથી એ આગમ પ્રમાણનો વિતતાર ઘણો છે તેને અધિકાર શ્રીભગવતિ સુત્રના વીસમા સતકમાં ભાંગાકહ્યા છે તિહાંથી જેવુ આગમ પ્રમાણ જાણતુ. હવે ધમાલતીકાયના ખધ દેશ પ્રદેશના દરવ્યગુણ પચય આગમમાં કહ્યા છે જેમ ધર્મદ્રના એક પ્રદેશમાં અન તો પર્યાય છે કેમકે અનતા જીવ ! દગળને ગતિસહાક આપે છે તેમાં ષટ ગુણ હાણી વૃદ્ધિ છે તથા ઉત્પાદય અને ધ્રુવના પાયે કરી સયુકત છે તે ધર્મદ્રવ્યનો આગમ પ્રમાણ જાણવું એમ અધર્મદ્રવ્ય સ્થિતિ સહાયકારી છે શેષ ધર્મદ્રવ્યવત જાણવુ તેમજ આકાશદવ્ય સદા અવકાશનું વાવાળુ છે અવકનો અરૂપી પણ અચેતન પણ અનપણું Page #538 -------------------------------------------------------------------------- ________________ -- - -- -- -- ઈત્યાદીક આગમથી જાણીયે તે ગમ પ્રમાણુ કહેવુ વળી કાળદ્રવ્યનું પણ એમજ અરૂપી અચેતન પણ અનંતપણુ અપ્રદેશીપણું છે પણ વસ્તુને નવી જીર્ણ થવાનું સાહ્યકારી છે તે એક સમયમાં અનતી પર્યાય છે કેમકે તેહીજ - સમય અનંતા છવ પુદગલ ઉપર વર્તે છે ઈત્યાદીક વિસ્તારે અછવના ભેદ આગમ પ્રમાણથી કહ્યા. - -- --- હવે પુણ્યના ચાર પ્રમાણે કહે છે જેમને શબ્દ મોક્ષરૂપ મને ક્ષ ગધ મનેક્ષસ મોક્ષ ફકસ મન સુખ કાયસુખ એ આઠ પ્રકારની સાત દની છે પ્રત્યક્ષ પ્રમાણે પુણ્ય જાણવું તથા અનુમાન પ્રમાણે તે રૂહી સપ દારૂપ બલ જાતી કુલ ઈવરતા અધીક દેખીને અનુમાનથી જાણીએ જે પુર્વે એણે પુણ્ય ઘણાં ક્યાં છે જેમ વિપાક સુત્રે સુબાહુ કુમારને સૌભાગ્ય દેખી ને ગાતમાદક સાધુએ જાણ્યું કે એ કમરે પુર્વે મોટા પુણ્ય કીધાં છે તે પુણ્યનું અનુમાન પ્રમાણ કહીએ. હવે પુણવનો ઉપમા પ્રમાણે તે જેમ પુણ્યવંત છવને પુણ્યવતની ઉં પમા આપીએ તે ઉપમા પ્રમાણથી પુણ્ય ફલ જણાય જેમ ઉતરાધ્યયનના એકવીસમા અધ્યયને પાસાએકી લઈએ દેવદાગદ ગોજહા તથા ચ ઇવ તારાણું ભરાઈવ મણુયાણ ઈઈવદેવ ણ એવી ઉપમા જેહને આપીએ તેના અધીક પુણ્ય જાણીયે. હવે પુણ્યનો આગમ પ્રમાણ તે શુભ પ્રકૃતીને શુભ યોગથી બાંધ્યા પુણ્ય બંધ થાય છે જેમ ઠાણગે ચતુર્થસ્થાને સુચિનાકમાં સુચિનાફલાભવતિ ઇત્યાદીક આગમ વચનથી શુભ બંધને પુણ્ય કહીએ તે આગમ પ્રમાણ તથા આગમ વચનથી પુણ્યના ભેદ જાણીએ જેમ પુણ્ય પ્રકૃતિ તે ઉચ ગે ત્ર શુભ વાદી અને સ્થીત પુણ્ય તે દઈ દેવાયુ મનુષ્યા, વળી અનુભાગ તે પુણ્યના રસની હાની વદિ જેમ પાણીમાં મિશ્રી ધોડી નાખે તે પાણી ધોડે મીઠો થાય અને ઘણું મીશ્રી નાખે, તે ઘણો મીઠો થાય તેમ પુણ્ય ના પણ અનુભાગ તથા રસમાં ષટ ગુણ હાની વૃદ્ધી તે પુણ્ય પ્રકૃર્તમ નતિ પર્યાય છે પૂર્ણ રૂપ પુદગલની વસા અનતી છે જેમ દેવાયું છે કે Page #539 -------------------------------------------------------------------------- ________________ L ( ૫રહ) - ~ ~- ~ ~ મ્ય પ્રકૃતી છે પણ તેમાં કાલા પેક્ષાએ ચિઠાણ વલિયા છે માટે જેમ જેમ શુભ યોગ વ્યાપારની વૃદ્ધી તેમ તેમ પુણ્યની વૃદ્ધી ઈત્યાદીક આગમ પ્રમાણુ થી પુણ્ય જાણવુ તથા પુણ્યનુ બધી પુણ્ય જેમ તીરથકરને અને પુરૂયાનું બધી પાપ હરીકેસી મુનીરાજને પાપાનુ બંધી પુણ્ય જેમ ગાશાલાને તથા અનાર્ય રાજાઓ પ્રમુખને તથા પાપાનુ બધી પાપ જેમ નારકીમાં નાગશ્રી છે ઇચ્છાદીક ભેદ પુન્ય સ્વરૂપના આગમ પ્રમાણથી જાણીએ. હવે પાપના ચાર પ્રમાણ કહે છે પાપના ચાર પ્રમાણ પુન્યથી વિપરી તપણે ભણવા એટલે જે જીવ આઠ પ્રકારની અશાતા ભગવતો દેખાય તે પ્રત્યક્ષ પ્રમાણે પાપ જાણવું કોઈને કષ્ટ દુઃખ ભગવતે દેખીને જાણે કે એ થાપ કીધાં છે તે અનુમાન પ્રમાણે પાપ તથા જેમ એ નારકીના દુઃખ સરીખ દુ:ખ ભોગવે છે એમ કહીએ તે ઉપમા પ્રમાણે પાપ અને ક રમને પ્રકૃતિ સ્થીતી અનુભાગ અને પ્રદેશ બંધ તે અશુભ હોય એટલે પુન્યથી વિપર્યયદલિયા હોય તે આગમ પ્રમાણે પાપ જાણવુ. -~ - ~ CC હવે આશ્રવને ચાર પ્રમાણ કહે છે જે રોગના વ્યાપારનું સંકપમાનપ શું તે પ્રત્યક્ષ પ્રમાણે આશ્રવ કહીયે વળી અનુમાન પ્રમાણે અત્યાગ ભાવ ને આશ્રવ કહીયે તથા જેમ તલાવને ગડમાલ તથા હવેલીને ખારણો અને ના વાને છિદ્ર વળી સુઈને નાકે એ ચાર ઉપમાએ જીવને આશ્રવનું આવવું થાય તે ઉપમા પ્રમાણે આશ્રવ કહીએ તથા જે અપ્રત્યાખાની કેધ માન માયા લોભ એવા ચાર કષાયના પ્રમાણ મળી દલરૂપ સ્કધ થઈને આત્માના અનેક પ્રદેશે વર્ગણ ચોટી છે તે વર્ગણાને આગમ પ્રમાણે આશ્રવ કહીયે હવે સ વરના ચાર પ્રમાણુ કહે છે પ્રત્યક્ષ પ્રમાણે સવર તે ચોગ નિરૂ ધનને હવે તેમાં જે દંશથી યોગ નિરૂધમ તે દેશ સ વર તથા સર્વથી પોગ નિધન તે સર્વ સાવર કહીએ ઇત્યાદીક વિસ્તાર ઘણો છે જેમ જેમ પત્ર વ્યાચાર નિધન થાય તેમ તેમ સર્વ સેવર ગુણ પુર્ણ થાય અને જે સાવ પગનો ત્યાગ તે અનુમાન પ્રમાણ સંવર જેમ હવેલીને ખાણો રૂધવાથી માણસ. આવતાં બધાય તે છાત ને પગ નિરૂધન કરવાથી આવતા Page #540 -------------------------------------------------------------------------- ________________ r :: (૧૪) * - શકાય જેમ બાવન છિમિથાણી આ બંધ થાર્ય તેમ છે જ ચિખોણે કી આશ્ચર્યમાં રૂ જેમ તલાવળી મરી ફુધવાથી પાણી આવી બંધ થાય તેમ છેવનાગધ્ધપારી રૂપને કરવાથી કાનું એવું બધ : થઈ જ જેમ સુઈનો મોકો ધવાથી માહે દારે આવી શકે નહીં તેમ જીવ માગ રૂધથી કર્ણાવતી રહે એમ ઉપમા પ્રમાણ સંવર’ કહીએ તથા જે આત્માનું સ્થિરતાપણુંઅક પણ યોગ વ્યાપર રહિતપણું દેશથી અને સ વંથી યોગ, રૂધનપણે કરી આત્મા નિશ્ચલપણે થાય આત્મા પોતાના ગુણ સયુક્ત થાય તે આગમ પ્રમાણ સવર આત્માને કહીયે. -- - - ! ! ! હવે નિઝરાને ચાર પ્રમાણ કહે છે જે બાર ભેટ તપસ્યા કરીને કર્મનું છેદ કરે તે પ્રત્યક્ષ પ્રમાણે નિરઝરા કહીએ અને બાર ભેદે તપસ્યા કરવાથી કરમને દલીયાપીરે તેથી આત્મા નિરમલ થાય તે નિરમલપણા થકી જ્ઞાન દશનાદીક નિજ ગુણ પ્રગટે જેમ મલીન વસ ખારા પાણી તથા અગ્નીના સપણે છેવાથી મેલ ટાળીને નિરમલ થાય તેમ જીવ પણ બારે ભેટ તપસ્યા કરી કર્મરૂપ મેલને ટાળી નિરમળ થાય તથા જેમ સુવર્ણ બીજી ધાતુના સ ગથી મલિન હોય તે અગ્ની ટંકણખાર કારીગરના સંયોગથી મેલ ટળે તે મ-બાર ભેટ તપસ્યા કરવાથી આત્મામાંથી કમરૂપ મેલ ખરે તથા જેમ સુ અશ્વપટલથી ઢાંક તેજહી ન થાય પછે. વાયુના પ્રયોગથી વાદળાં મીટી જાય તેવારે સૂર્યનો તેજ પ્રગટ થાય તેમ એ સંસારી જીવના પિતાના અને - તે ગુણ તે કમરૂપ મેલથી ઢંકાયું છે તે બાર ભેદની તપસ્યા રૂપ વાયુના પ્રયોગથી કમંપ મેલના પડલ મટી જાય તેવારે પિતાના ગુણ પ્રગટ થાય છે ત્યાદીક ઉપમા કરી ઉપમા પ્રમાણે નિરઝર કહો. ", અને જે નિરરાથી જ્ઞાન પ્રદર્શન ચારીત્ર રૂપ પોતાના ગુણની વૃદ્ધી | થતી દેખાય તથા વાયુ, પ્રમુખનુ પામવું તે વિકલેદ્રીયાદીકથી ઉજવલપણ પા છે ! યુ કહેવાય એ નિઝરાથી. જે ક્ષય વૃદ્ધી થાય, તે અનુમાન પ્રમાણે " નિઝર, જાણવી.', ' , ' + ; '' છે : ધાને પુછલકી ઔધિવિરત બિ નિધન કોસે આ - - - - - - -- - - - PT - - - - - - Page #541 -------------------------------------------------------------------------- ________________ (૧) ત્માને ઉજવુલપણેસમ્યક્ત સહિત સકામ નિરઝરા થાય તે આગમ પ્રમાણે નિઝરા કહીયે. હવે બધ, તત્વના ચાર પ્રમાણ કહે છે તેમાં જે છવ અને પુદગલ ખી નીરનીપણે લાલી ભુત થઇ રહ્યા છે. છવ અછવ બેઢુ મળ્યા શ્રી૨ાકાર પ્રયોગ શા પુદ્ગલ પરીણમ્યા દેખાય છે તે પ્રત્યક્ષ પ્રમાણ ખÀ કહીએ. 1 ', તથા તીરથકર ગણધર કેવલ જ્ઞાની અને છદ્મસ્થ મુનિરાજતા ઉપદેશ સાંભળે પણૢ શ શય વ્યામાહ ભ્રમ - ઇત્યાદીક અજ્ઞાત જાય નહી તેથી અનુમાને જાણીએ જે એને મિથ્યાત્વાદીક કર્મ પ્રકૃતિના ખધ અતી કઠીન છે જે મ બ્રહ્મદત ચક્રવર્તીને ચિત મુનિશ્વરે કહ્યા નિયાણુ મસુહંકડ ઇતિ વચનાત એ મ અનેક હેતુથી અનુમાન પ્રમાણે ખધ જાણીયે. તથા સાલ પ્રકારથી આયુ ચાર ગતિના ખધ કહ્યા છે તે કૃત્ય વિના અનુમાનથી ગતિમાં જાવો તે પણ અનુમાન પ્રમાણે ખધ જાણીએ તથા ન રકાદીકના આવ્યાના લક્ષણ દેખીને જાણીયે ઇત્યાદીક વિસ્તારથી અનુમાન પ્રમાણે ખધ કહીએ હવે ઉપમા પ્રેમાણુ ખધ કહે છે પ્રકૃતિ ખધ તે સ્વભાવ રસનેં ન્યાયે સ્થિતી' ખધ તે કાલ મર્યાદાને ન્યાયે અનુભાગ ખ‰ તે સુખ દુઃખ વિપાકપુણાની 'ઇંટર્ગુણ હાનિ વૃદ્ધિ તે અનુભાગ રસની હાની વૃદ્ધિ જેમ શેર પાણી માં અપ મીશ્રી નાંખીયે તો અલ્પ મધુરપણા થાય અને ઘણી મીશ્રી નાંખીએ તે ઘણું મધુરપણુ થાય તેમ શુભ કમના રસ પણ તીવ્ર માઁદ ૫રીણામની હાની વૃદ્ધિથી કર્મના રસનો તીવ્ર મદપણ જણાય અને અશુભ કરમના હંસ પણ હાની વૃદ્ધિ યુક્ત છે તે આવી રીતે જેમ શેર પાણીમાં પાડા'નામ નોંખીચે તે પાડે! કદ્રુકપણા થાય અને ઘણા નીંખ નાખતાં ઘછું! 'કદ્રુકપણું' થાય ઇત્યાદીક હેતુથી અનુભાગમધ રાશ જાણીયે અને પ્રદેશ બધુ તે જીવના એકેક પ્રદેશ ઉપર અનતી અનતી કર્મ વગણા રહીછે જેમ સેાતારની પાસે- ભાડલ જે થાય છે તેના પટલ પરસ્પર મિલેલા હોય તેમ ન્યાસ પણ હાજર તેમ કર્મવર્ગણા તે જીવના મો મશે સઘાતે રહે તે મ ht મન ભ Page #542 -------------------------------------------------------------------------- ________________ (૧૪) - - - - - - - - - - - બધ કઈ જીવને અ૫ હેય કોઈ જીવને બંદુત્વ હેથતિ બધાએ ઉપમા પ્રમાણબદ્ધ કહો. હવે આગમ પ્રમાણ બંધ કહે છે એના શુભાશુભ અધ્યવસાય શુભા શુભ યોગ ” શુભાશુભ ધ્યાન શુભાશુભ લેયા શુભાશુભ પરીણામ ઈત્યાદીથી બંધ થાય છે તેને આગમ પ્રમાણુ બધુ કહીયે એ રીતે બધું તત્વની ચાર પ્રમાણુ કહ્યા. , ' ' . ' - ' ; ' ' . હવે મોક્ષની ચાર પ્રમાણ કહે છે તેમાં જે દેશથી ઉજવળ ચંઈને સ. મ્યક જ્ઞાન દર્શનાદિક ગુણું પ્રગટ થાય અને શુભ પ્રકૃતિના સ્વભાવથી આ શુભ પ્રકૃતિનાં ક્ષપણથી જીવ ઉતમ પદ જે તીર્થંકરાદિક પદ પામે તેને પ્ર તલ પ્રમાણે મોક્ષ કહીએ જેમ ઘાત કર્મ ખખ્યાથી નિશ્ચ મોક્ષ છે તે મતક્ષ પ્રમાણે મેક્ષ છે. ' | અને અનુમાન પ્રમાણથી દર્શન મોહિનીય કર્મ ખખ્યાથી તથા ચારીત્ર મેહનીય કર્મ ખખ્યાથી મોક્ષ છે એ રીતે જે જાણવું તે અનુમાન પ્રમાણ મક્ષ કહીએ તથા ઉપમા પ્રમાણ તે જેમ દગ્ધ બીજને એ કરી ઉગે નહી તથા જેમ છૂત સીંચવાથી અગ્રીમંદપણું પામે નહી તેમ કષાયના ક્ષયથી છ ૧ વીતરાગપણાથી હાયમાન પરીણમી ન થાય ઈત્યાદીક અનેક રીતથી ઉ પમાં પ્રમાણે મોક્ષ જાણીએ અને આગમ પ્રમાણ મોક્ષ તે અનત ચતુષ્ટય • પ્રગટ થયા જેમ જેમ અનુક્રમે સુત્રાદ્ધ કર્મ પ્રકૃતિ ખપાવે તેમ તેમ છવના નિજ ગુણની લબ્ધી પ્રગટે તે જેમ પ્રથમ મેહનીય કર્મની મિથ્યાત્વ છે. હનીય ખપાવે છે અનતાનુબંધીયા કગાયની ચેકડી ખપાવે છે મિથ મેહની ખપાવે છે પ્રત્યાખ્યાનીયાની ચોકડી ખપાવે ઈત્યાદીક મોહનીય ક. મની પ્રકૃતિ ખપાવ્યા પછી જ્ઞાનાવરણી દર્શનાવરણી એતરાયકર્મ એ રીતે જેમ જેમ ગુણગ્યાને માર્ગણ ગુણસ્થાન કમારોહ થાય તેમ તેમ છવને મોક્ષ થાય તે આગમ પ્રમાણે મેલ જાણવો ઇતિ. હવે એકેક પદાર્થ ઉપર સાત નય કહે છે તેમાં પ્રથમ ભયનું અરે ખાડે છે જે એક વસ્તુમાં અનતા સ્વભાવ છે તે અનતા વાવની જે પ્ર જ. : - - -- - - * Page #543 -------------------------------------------------------------------------- ________________ - - - કૃતિ સવભાવ રૂપ વચન બોલવું એટલે વસ્તુના પ્રત્યેક પ્રત્યેક ગુણ પર્યાય એલબીને જે વચન બોલવુ તેને નય કહીયે, ' 'દષ્ટાંત જેમ કોઈકે પુછ્યું જે ધાન્ય શાથી નીપજે છે તેવારે એકે કહે ઉદેકથી બીજે કહો પૃથ્વીથી બીજે કહો હલથી એ કહવે બળદથી પાંચમે કહો બીજથી છઠે કહ રૂતુથી સાતમે કહો ભાગ્યથી એ સર્વ એકેક અશ ગ્રહી શબ્દ બોલ્યા તે સર્વે એકેકા દેશે સત્ય છે પણ સર્વ દશે સત્ય નથી તેમ એક નયને પણ તે એક દેશ વાચક છે અને જે સાતે નયને અને નુસારે વચન બોલીએ તે સર્વ દેશે સત્ય જાણવુ એ રીતે જે મયાત્મ જ્ઞાન સમજવું તે સભ્યત છે પણ શહીં એક નયને અવલબી ખેંચ કરી રહેવું તે મિથ્યાત્વ છે એ શ્રીઅનુયોગ દ્વારમાં કહ્યું છે. | '' હવે એ નયને મુળ બે ભેદ છે તેમાં એક વ્યવહાર નય બીજે નિશ્ચ ર્નિય તેમાં વ્યવહાર નયના વલી ચાર ભેદ છે એક નૈગમ નય બીજો સંગ્રહ નય ત્રીજો એવહાર નેય ચોથો રૂસુત્ર મય એ ચાર નથ વ્યવહારના છે એને એક શબ્દ નય બીજો સભીરૂઢ નય ત્રીજો એવંભુત નય એ ત્રણ નિશ્ચ નય છે માટે નિચ્ચેના ભેદમાં ગણાય છે વળી તેમાં કોઈક વચનની અપેક્ષા જુસુત્ર નય પણ નિશ્ચ યમાં ભળે છે તે પણ જીન વચનની અપેક્ષાએ લીધે છે હવે જેમાં વસ્તુની દ્રવ્યની મુખ્યતા પ્રતિભાસે છે તેને વ્યવહાર નય કહીયે અને જેમાં વસ્તુનો નિજ સવભાવ અભ્યતર ગુણુ પ્રતિભાસે છે તે નિ શ્રેય નય કહીયે. ' હવે વ્યવહાર બે કહ્યા છે એક યુદ્ધ વ્યવહાર બીજે અવિશુદ્ધ વ્યવહાર તે બચવહાર તે જે વસ્તુનો બાહ્ય પ્રવર્તનરૂપ તેને કહીએ જેમ વિવહરતીતી યવહાર હવે વસ્તુનો જે બાહ્ય પ્રયોગ શુભપણે પ્રવર્તન રૂપે તેને શુદ્ધ ૦૧વહાર કહીએ તથા જે બાહ્ય પ્રયોગનો અશુભપણે પ્રવર્તન તે અશુદ્ધ વયવહાર કહી એને જરાપણુ યદ્યપી અની વિસ્તારપણે છે તાપી ઈહાં અપપણે હિતુ કરી દેખાડીએ છીએ. જેમ જીવ એક વસ્તુ છે તેનું બાહ્ય પ્રવર્તન તે શરીર ઈદ્રીય તે - - - - - Page #544 -------------------------------------------------------------------------- ________________ ( ૪) - - - - - થા યોગના પ્રવર્તનને કહીએ છીએ તેમાં શરીરથી પડીલેહણા પ્રમુખ શુભ કાર્ય નુ જે કરવું તેમ વરતતાં થકાં યુદ્ધ વ્યવહાર કહીયે અને એજ શરીરથી જે સિયાદીકનું આલીંગન પ્રમુખ કરવું તે અશુદ્ધ વ્યવહાર કહીયે એવી રીતે બી છ ચક્ષુ પ્રમુખ ઇંદ્રીયોને પ્રવેગ પણ કહેવું તે આવી રીતે જે શાસ શ્રવણ ઈચ સુમતીએ વરતવુ સ્વાધ્યાય કરવું શીત તાપાદિક સહન કરવા તે શુદ્ધ વ્યવહાર અને વિકથા શ્રવણ ત્યાવલોકન તથા સુગ ધનુરાગ રસાદિકનું વૃંધી પણ સંજારિકે સયન કરવુ મનાદિ શેવવાં ઇત્યાદિક સર્વ અશુભ વ્યવહાર છે એ સુજ, જે શુભ અશુભ યોગનુ પ્રવર્તન તે શુભાશુભ વ્યવહાર છે પણહાં કારણનું કાર્યને વિષે ઉપચાર છે તે માટે શુદ્ધ અશુદ્ધ વ્યવહાર તે, શુભ અયુબ પણને જ બતાવ્યો છે. – ' . . .' ' પણ અશુદ્ધ યવહાર તો વીતરાગ અવસ્થાને છે તે પાછલા ત્રણ પયારથીક નય છે તેમાં સમાય છે તત્વ કેવળી- ગમ્ય ,એવીજ રીતે વ્યવહાર નયમાં પણ શુદ્ધ અશુદ્ધપણ દેખાડ્યું છે જેમ શુદ્ધ નૈગમ અવિશુદ્ધ નિગમ ઇત્યાદીક વિસ્તારે કહેવું જોઈએ પણ અ૫ બુધને ગ્રથનું ગરવ સમજવું છે લંભ થાય તે માટે સક્ષેપે કહ્યું છે, ' ', ' ' , , , ઈહિ કોઈ પુછે જે વસ્તુ તે દ્રવ્ય ગુણ પર્યાય રૂપ ત્રણ પ્રકારે કહી છે પણ નાધિકારે તે એક દર યાથીંક નય અને બીજો પર્યાયાથક નય કહો છે પણ ત્રીજે ગુણાર્થીક નય કેમ કહો નથી હવે ગુરૂ ઉતર કહે છે જે છે વાદક પદાર્થના દરવ્ય ગુણ પર્યાય ત્રણ કહ્યા અને નિયમાં દરવ્ય પર્યાય બે કહ્યા માટે એ સાત નયમાં જે પર્યાયાર્થીક નય છે તેહીજ ગુણાર્થીક છે કેમ કે પર્યાયમાં ગુણ અંતર ભુત છે માટે દર પર્યાય બેજ કહ્યા એ રીતે એ સાત વચનો વિસતારે ભેદ વિજ્ઞાન નય ચક ગ્રંથથી જાણવુ. ' ' હવે કવાદીક નવ પદાર્થને સાત ન કરી શી રીતે સદહીએ ઇહાં, સમ બંગીનો વિસતાર છે તે જાણવાથી સાતે ન કરી છવ બેલી પણ એક નયના વચન કહેનારને બીજા નયવાળો માને નહી તે પણ તેને જુ Page #545 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૫) . કહે નહી કેમકે નયાત્મ જ્ઞાનનુ અહીજ સ્વરૂપ છે નિજ નિજ' તેય પાત પેાતાને અભિપ્રાયે સત્ય છેતેના દ્રષ્ટાંત કહી દેખાડે છે જેમ સીને કોઇ એ ન માને છે કોઇ દીકરી માને છે કોઇ માતા માને છે. કાઇ સી માને છે. ત્યાદિક વિકલ્પ સર્વે સ્ત્રીમાં સભર્યે છે કેમકે પુત્રની અપેક્ષાએ માતા પણ છે અને ભાઇની અપેક્ષાએ ખેત પણ છે પિતાની અપેક્ષાએ પુત્રી પણ છે ભધાર ની અપેક્ષાએ ભાયી પણ છે. ,! - T 2 ' એમજ જીવાદીક તવ - પદાર્થને વિશે પણ નિજ નિજ અભિમાર્ચે મત્યેક પ્રત્યેક જે વિકલ્પ સભવે છે તે નય જાણવા એ સાત નયના સાતસે ભેદ શ્રી અનુયાગદ્દાર સુત્રે પરૂપ્યા છે તે જીવ પદાર્થને નયાનુસાર `વચનમાં અછવ જે પુદગલ છે તેને જીવ કહ્યા છે તે કેવી રીતે જે શ્રી ઠાણાંગે સમ યતિવા આવલીયાતિવા વાતિવા મછવાતિવા પ્રવુતિ 'એ રીતે સમય આ વલિકા પ્રમુખને જીવ અજીવ કમા છે તથા પ્રયોગશા કુંદંગલને જીવ કહીએ છીએ એ રીતે ખેાલનારના જે અભિપ્રાય તેહની નિશ્રાયે જે વર્ચત છે તે નય અપેક્ષાએ વચન છે તેણુ કરી સાત નયે કરી જીવ ખાલાય છે તે કહેછે હવે એ સાત નય જીવ તત્વ ઉપર કહે છે તેમાં નૈગમ નય નિમતે ૫ ચાય માણ સહિત શરીર છે તે પ્રયોગશા પુદગલ છે તે શરીરાવણાહી ધર્મારશ્મીકાય આકાશાસ્તીકાયના દેશ પ્રદેશને પણ અવગાહી રહ્યા છે તે સર્વના પીડ છે તેહને જીવ કહી બાલીચે છીયે. જે આ મનુષ્ય છે આ વૃષભાદીક છે તે જીવ છે તે નગમ તયના વચન છે જે એક અશને સપુર્ણ વસ્તુ માને તથા કારણને કાર્ય માને તે નાગમ નય કહીયે. [ 1 ખીજો સગ્રહ નયને મતે અસ ખ્યાત પ્રદેશ અવગાહતાવતને જીવ કહે છે ઇહાં પણ ધર્મ અધર્મ તથા પુદગલને 'જીવમાં ગણી લીધા પણ એક આકા શ ટાળ્યા આાકાશના અસખ્યાત પ્રદેશે જીવ રહે છે તે આકાશ ખેત્રી છે તે માં જીવુ છે એ વચને આકાશ ટાળ્યા. વ્યવહાર નયના મતે ઈદરીષ્મની વાર્સનાને જીવ કહે છે પણ માહોટા શરીર સખ ધી પુદગલ તથા ધરમાતીકાય અને અશ્વેરમા તીકાય Page #546 -------------------------------------------------------------------------- ________________ (૫૪૬) ટાળી નાખ્યા પણ ક્રૂન્ય લેયા દ્રવ્ય યોગ જે મલ પ્રમુખ તે સર્વ પુદગલા રતીકાય છે પણ છવના વ્યવહાર છે કેમકે વાસના જીવ છે તે છે જીવ શરીરથી નીકલ્યાપ છે તે પુદગલા તૈયાકાર તેા છે પણ જીવ વાસના નથી માટે ઇદ્રીય વિકારને વ્યવહાર નય જીવ કહે છે પણ નિશ્ચયથી તે પાંચ લેયા ચેગ ઇદ્રીયા તે જીવથી ન્યારા છે પણ વ્યવહાર દેખીને જીવ ક હેવામાં આવે છે તે વ્યવહાર તય જાણવુ. રૂા સુત્ર નયને મતે ઉપયેગને છવ કહે છે ઇહાં ઈંદ્રીય લેયા તથા ચેાગના વ્યવહારથીય પુદગલ સર્ચ ટાળી નાખ્યા પણ શુદ્ધ અશુદ્ધ એ બેઉંપંચાગને જીવ કહે છે તેમાં અજ્ઞાન ઉપયાગ તે મિથ્યાત્વ માહનીય કર્મની વર્ગાના પ્રયાગથી છે તે અજ્ઞાનીપણું તે ઉજૈક છે તે માટે કરમના પરીણામ મિશ્રીતથી અજ્ઞાનીપણુ જીવને છે તે અજ્ઞાન તે અશુદ્ધ ઉપયોગ છે પણ ફ્ન્તુ સુત્ર નયાનુસાર કર્મ વગણાના દલને અનુસારે જે ઉપયોગ છે તે જીવમાં ગણી લીધા છે. શબ્દ નયને મતે છહાં જીવ શબ્દના અરથ મળે તેને જીવ કહે છે જે મ જીવ જીવિત જીવસઇ એટલે પુર્વે જીવતા હતા હમણાં જીવે છે અને આ ગલે જીવસે એવા અર્થ મળે તેને જીવ કહે છે એણે દ્રશ્ય ખાત્માને વ સહુ પણ તે જસ કાર્યણાના પ્રયોગશા સુદૃમ પુદગલ તે જીવને મનાદર્દીના સગી છે કેમકે અતીત કાલે જીવની સાથેજ હ્યા છે તેને પણ છવ્ માં ગણી લીધા તે શબ્દ નય જાણવુ. સન્નિરૂઢ નયને મતે શુદ્ધ સતા ધારક નિજ ગુણ ૨મણુરૂપ સમ્યક દ્રષ્ટીવત અનુભવ રસ શ્માવાદિતને ૧ સદરે એટલે ક્ષાયક સમ્યક્તિને છ ૧ સહ્યા. એવભુત નયને મતે સિદ્ધને જીવ કર્રી સદરે નિશ્ચય જીવ તે કર્મ ક લક તિ પરમાત્મા રૂપ નિરમન્ન જ્ઞાન દરશનને જીવ સ એ રીતે છવ્ ને,માત નયે કરી અપેક્ષાયે કહીએ છીએ. Page #547 -------------------------------------------------------------------------- ________________ (૧૪) = == - - ક * છે * તેલ' : " * E * હવે અજીવ સાત ન કરી બોલીએ છીએ તેમાં નિગમનયાનુસારે અને જીવના' પ્રદેશને અર્થવ કહે તે અજીવના પાંચ પ્રકાર છે તેમાં પ્રથમ ધરમાં સતીકાયના સાત નય કહે છે ઈહાં નૈગમ નચ તે કારણને કાર્ય માને તેથી ધર્મ દ્રવ્યના એક પ્રદેશને ધરમાસ્તીકાય માને કેમકે નૈગમ નયવાળો એક અને વસ્તુ માને છે તે માટે અહીં ધરમાસ્તીકાયના એક પ્રદેશમાં પણ ચલ પણ સાહાય ધરમ છે તેમ સર્વ ધરમાસ્તીકામમાં પણ ચલણ સહાય ધરમ છે માટે તૈગમ ના એક પ્રદેશને પણ ધરમાસ્તીકાય માને. સગ્રહ ન ઘરમાતીકાયને મગે જડ ચેતન ચલણ ઘરમ છે તે એક જ ધરમ દ્રવ્ય છે ઈહાં દેશ પ્રદેશની વિવક્ષા કરી નહી તે સંગ્રહ વળી ય વહાર નયે ચલણ સહાય ધર્મ દ્રવ્યથી જીવ તથા પુદગળ તે ગતિ ગમન કરે છે પણ તેમાં ષગુણ હાનિ વૃદ્ધિ છે તે ધરમ દ્રવ્યને વ્યવહાર છે તો થા રજુ સુત્ર નયને મતે જીવ પુદગળ જે વર્તમાન કાળે ગતિ ગુણ કરે તેને ધર્મ દ્રવ્ય કહે પણ અતીત અનાગત કાળે વિનાશ થયા તથા નથી આવ્યા તેને રૂા સુત્ર લેખામાં ગણે નહી અને શબ્દ નયને મતે ધરમાતીકાયના ગુણને સ્વભાવને ઘરમાસ્તીકાય કહે ઈહાં દેશ પ્રશાદીકને માને નહી એમ રવભાવની મુખ્યતા લઈને કહે તે શબ્દ નય જાગવુ વળી સમભીરૂઢ નય તે ગુણને પરવર્તતા દેખીને જાણે કે એ ધરમસ્તિકાયને ગુણ છે એમ જ્ઞાન દીકના ઉપગને ધરમ દ્રવ્ય માને તે સમભીરુત નય જાણવું અને એવભુત નયને મતે ઘરમાસ્તીકા દ્રશ્યના સપ્તમ સપ્તનય અને ચાર પ્રમાણના જ્ઞાનને ધરમાસ્તીકાય કહે જે જ્ઞાતા વસ્તુને માને તે ઘરમાસ્તીકાય કહે એજ રીતે ધરમાસ્તીકાયનીપરે અધરમાઅતીકાયના પણ સાત નચ કહેવા. અને આઝાસ્તીકાયને નગમ નયે એક આકાશ પ્રદેશને આકાશાકનીકાય કહે તથા સંગ્રહ નય એગેલોએ એગેઅલોએ એમ કહે પણ ખધ દશ મા ની વિવક્ષા કરે નહી અને વ્યવહાર નય ઉચા નીચા તથા તિરછા લોકાકાશ અને અલોકાકાશ ઈત્યાદીને આકાશ-કહે વળી રૂજુ સુત્ર નયે આકાશ મટ શ જે છ પુદગલને અવકાશ આપે અને તેમાં જે ષટગુણ હાની વૃદ્ધી કે ~ ~ ~ Page #548 -------------------------------------------------------------------------- ________________ અને (૫૪) યા કરેછે આકાર દ્રય કહીએ તથા શબ્દ નય અવગાહ લક્ષણ પલાડને આકાશ કહે અને સમભિરૂદ્ધ નય આકાશને વિકાસ ગુણ છવ પુદગલને કરે તે આકાશ એટલે આધેય વસ્તુને આકાશ કહે અને એવભુત, નય તો આકા શનાં દ્રવ્ય ગુણ પર્યય વ્યય ધરૂવ ઉત્પાદન સાયકને આકાશ દર કહે. " હવે કાલ દરેએ ઉપર સાત નય કહે છે તેમાં નિગમ નય સમયને કોલ કહે કેમકે ત્રણે કાલના સમયનો ગુણ એક છે માટે તથા સંગ્રહ નયને મતે સમયાદીકથી માંડી અવસરપીણી ઉત્સરપિણ પર્યંત કાલ વર્તણે સ્વભાવ રૂપ એક છે અને વ્યવહાર નથી કાલ તે દિવસ રાત્રી પક્ષ માસ સ વત્સર પ્રમુખ અઢી દ્વીપમાં છે અને અઢી દ્વીપથી બાહેર વ્યવહાર કાલ નથી કેમકે તિહાં દિવસે રાત્રીની સંખ્યા નથી અને અઢી દ્વીપમાં દિવશ રા ત્રીની શાખ્યા છે તે વ્યવહાર- નય કાલ જાણુ. | “ રૂજુસુત્ર ન વર્તમાન સમયને કાલ કહે કેમકે અતીત કાલ વિનાશ પાં, ભ્યો અને એનાગત કાલ આવ્યો નથી. માટે વર્તમાનને કાલ કહે શબ્દ નય જીવ અજીવ ઉપર કોલ ‘અનિત પર્યાય રૂ૫ વરતે છે તેને કાલ કહે અને સ મંભિરૂઢ નેય છ પુદગલની સ્થિતી પુરણ કરવાને સન્મુખ થયાં તેને કોલ કહે એવભુત નય કાર્યના દરય ગુણ પર્યાયના શાયકને કાલ કહે. હવે પુદગલ દરવ્ય, ઉપક, સાત નય કહે છે નિગમ નયને મતે ખધ ના એક ગુણની મુખ્યતા લઈ લે જેમ એક ગુણ કાલા પુદગલ છે તિહા ! ગધ રશ સ્પર્શ પણ છે પરંતુ એક અસે કરી બોલીયે તે નિગમ નય વળી સ ગ્રહ નયને મતે એક પુદગલ છે એવું બોલવું તે સંગ્રહ નયને વચન છે જે પણ પુદગલ દરબ્ધ અનતા છે તો પણ સગ્રહ નયના વચનમાં એક પુદગલ દરવ્ય બોલાય છે અને વ્યવહાર નયના મતે એક વિથશે બીજા મીશ્રેશા ત્રીજા પ્રયોગશા એ બાહ્ય વ્યવહાર ખે તે રીતે કહે વળી રજીસુત્ર" નાં વર્તમાન કાલે પુરન ગલન હેય તેને પુદગલ કહે તથા શબ્દ નય પુરન ગલનની ક્રિયાને પુદગલ કહે તથા સમભિનય પુદગલની ‘ધ ગુણ હાની વૃદ્ધો તે અત્પાદ ધય ધૃવમાં છે તેને પુદગલ કહે તેમજ એવા નય તો - *- - -- — * Page #549 -------------------------------------------------------------------------- ________________ (૫૪) પુદગલના રવદર વક્ષેત્ર કાલ સ્વભાવના દર વ્ય ગુણ પર્યાયના શાયકને ઉપયોગ માટે પુદગલ કહે. હવે પુણ્ય ઉપર સાત નય કહે છે પુણ્યરૂપ કાચનો કારણ તે શુભ ! દગલને સયોગ છે જેમ વસ ભૂષણ ગજ અશ્વ પ્રમુખ દેખીને જાણીએ છી એ એ છવ પુણ્યવત છે એટલી વસ્તુ એને વાધીન છે તે કારણને કાર્ય માનતા ગમ નયનુ વચન જાણીએ એ શુભ પુદગલને પુણ્ય કહે. સગ્રહ નયના મતે શરીરાદીક સુદર હેય જાત્યાદિક ઉત્તમ હોય ઉચ ગોત્ર શાતા વેદની પ્રમુખ જે વાણું છે તે પ્રયોગશા પુદગલ છે તેને પુણ્ય માને ઇહાં જીવ પુદગલ ભેલા ગણી લીધા, | વ્યવહાર નયને મતે શારીરી માનસી સુખમાં રમણ છે અને આર ગ્યતા ઉત્કંઠા પ્રમુખ જે અવસ્થાઓ ધારે છે તે પુણ્ય પ્રકૃતિને વ્યવહાર છે જે ઈદ્રીયના મનેક્ષ વિષય પુરણ કરતા દેખાય તેને વ્યવહાર નયને મતે પુણ્ય કહીએ. જુસુત્ર નયાનુસારે સુભ કર્મના ભગવનાર છવને પુણ્ય કહીએ જેમ આ જીવ પુણ્યને પ્રભાવે આવાં સુખ ભોગવે છે એ દષ્ટાંતે જાણવું એટલે એ ને સંપુર્ણ મનોક્ષ વસ્તુ તે પુણ્યને સગે છે એ જહાં હાં જાય છે તિહાં તિહાં એને સ્વમેવ સુખ મળે છે એવો પુણ્યવત જીવ છે એમ જે કહેવુ તે રૂજુસુત્ર નયનું વચન છે ઈહાં જીવના કામણ શરીરને પુણ્ય માને છે શબ્દ નયાનુસારે વર્તમાન કાલે સાતા ભોગવતાને પુણ્ય કહીએ ઇહાં કો છે પુછે જે રૂજુમુત્ર નય અને શબ્દ નયમાં શો ફેર છે તેને કહેવું ને રજુ સત્ર નયવાળ ત્રણ કાલના સુખને પુણ્ય કહે છે અને શબ્દ નયવાળો વર્તમાનકાલ ગ્રાહી છે એટલે વર્તમાન સુખને પુણ્ય કહે છે તેનું દાત જેમ ચ ફવરયાદીક કઈ પુણ્યવત જીવ વર્તમાન કાળે નિદ્રામાં સુતે છે પણ અતીત કાળે અનાગત કાળે સુખનુ ભોગવનાર છે તે પુણ્યવત છવ સુતો છે એમ રજસત્ર નયનુ બોલવુ છે અને શબ્દ નય ગ્રાહી પુરૂશ તો સુતેલા પ્રાણીને પુ. તન કઈ કેમકે એ નિદ્રા વ્યાપિત છે તે નિદ્રા તે પાપ પ્રકૃતિ છે તે - - - - - - - - Page #550 -------------------------------------------------------------------------- ________________ ( 1 - - - - - - - એ પુણ્ય ભોગવે છે તે માટે પુર બેગવાને વખતે જ તેને પુણ્યવત કહે એમ શબ્દ નયનુ ભલવું છે એ નય પણ સુખ ભોગવવાને સમયે આત્મા પુદગલિક સુખથી સાતા માને છે તેને પુણ્ય કરી માને છે. સામભિરૂઢ નયના મતે પુણ્ય પ્રકૃતિ પ્રયોગશાપણે પરિણમીને આનંદ માં લીન થયા છે તેને પણ કહે તથા એવભુત નયને મતે પુણ્યના ભોક્તા ને લાયકને પુણ્ય કહીએ. “ ! ! - હવે પાપ ઉપર સાત નય કહે છે બાપની સાત ન કરી વતવ્યતા પુ. યની પરે જાણવી પાણ એ પાપ તે પુન્યને પ્રતી પક્ષી છે માટે પાપની વ કતવ્યતા પુન્યથી વિપર્યાસપણે જાણવી. - હવે આશ્રવ ઉપર સાત નય કહે છે નિગમ નયાનુસારે કરમ રૂપ પરીણામ નયોગ જે પુદગલ તેને આશ્રવ કહે વળી સ નહ નય મિથ્યાત્વારીક કારણના પુદગલ પ્રયોગશાપણે પગિણમન રૂપ દલને આશ્રવ કહે છે તથા વ્યવહાર નય અત્યાગ ભાવને આશ્રવ કહે એટલે મિથ્યાત્વાદીકના ઉદયે વર્તતા અપચખાણ ‘ને આશ્રવ કહે એ વ્યવહાગનુસારે મિથ્થવ દીક ચાર કારણમાં જે શુભાશુભ ચોગ વર્તે તેને વ્યાપાર તે શુભાશુભ આશ્રવ છે અને એકલો શુભ ગન વ્યા પાર તે શુભાશ્રવ છે તથા એક અશુભ ગને વ્યાપાર તે અશુભાશ્રવ છે. રજીસુત્ર નયાનુસારે જે વર્તમાન કાળે શુભ અથવા અશુભ યોગને - તેવો તે વ્યવહારશ્રવ પણ અતીત અનાગતના અશુભ ચોગે વર્તતાને રજીસુત્ર ન યની અપેક્ષાએ આશ્રવ કહે નહીં માત્ર વર્તમાન કાળના યોગ વ્યાપારને આશ્રર્વ કહીયે તે મિથ્યાત્વ અઘત પ્રમાદ અને કવાય એ ચાર આશ્રવ કહે ‘વાનો શો મજન છે તેને ગુરૂ ઉતર કહે છે જે મિથ્યાત્વાદીક ચાર આશ્રવ જે છે તે તે નિમીત કારણ છે અને મન વચન કાયાના રોગ જે છે તે ઉ પાદાન કારણ છે કેમકે મીથ્યાત્વ અછત પ્રમાદ અને કાર્યમાં જોવા જેવો રોગનો વ્યાપાર પ્રવર્તે તેવો તે આશ્રવ કહીયે તેથી આશ્રવ તે ચોગ દ્વારે ‘જ છે માટે મુખ્યપણે યોગને જ ગ્રહણ કીધુ છે પણ એકલા મિથ્યાવાદીકા ચારથીજ જીવકરમપણે પુદગલોને આકર્ષણ કરી શકે નહી પણ એ મારા - - - - - - - - - - - - - - - - - - . ગ ખ - ક = - - - - = Page #551 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - .. દીક ચારામાં યોગના મળવાથી કરમરૂપ પુદગલનું આકર્ષણ થાય છે... . ફરી શીષ્ય પુછે જે આત્મા એગ દ્વારે કર્મ રૂપ- પુદગલને આકર્ષે છે પણ તે પુદગલતો આત્માથી અતરાલ વરતીયે છીએ તેહને આકર્ષે છે કિ વા નથી આકર્ષ તો તેવારે ગુરૂ કહે છે આત્માથી અંતર્ધરતી પુદગલોને ચિપટાઇને ખેચવાની શકતી નથી પણ આત્માવગાહીં યુદંગલ પરમાણું છે. તેહને આકર્ષીને ગ્રહણ કરે છે. * * * * * * * * ઈંહ પરતાપે લિખીએ છીએ એ શુભાશુભ ચોગમાં ષડગુણ હાનિ વૃઢિી છે જે શુભપણે વૃદ્ધી પામતા યોગ છે તેમાં મુખ્યતામાં શુભ યોગી છે પણ અશુભ યોગે મિશ્રીત છે એમજ અશુભ યોગની વૃદ્ધી પામતા યોગમાં અશુભ યોગની મુખ્યતા છે પણ શુભ ચોગે મિશ્રીત છે ઈહાં જેમ જેમ શુભ પગના પર્યાય ઘટે છે તેમ તેમ અશુભ યોગની વૃદ્ધી થાય એ રીતે જહાં શુભાશુભની હાની વૃદ્ધિ છે તિહાં એકાંતે શુભ યોગ અથવા એકાંતે અશુભ ચિન કિહાં પણ દેખાતી નથી કેવળીને શુદ્ધ યોગ છે અને સાઈન શુભ યોગ છે તે દી દષ્ટિએ વિચારો ઈહાં કઈ પુછે જે શુભાશુભ બહુ ચોગ કેમ કરે કેમકે એક સમયમાં બે ચોગ કહ્યા નથી તે સત્ય છે મુખ્યતા માં તે એક છે પણ અશ ભાવો તે ગણતપણે છે ઈહાં હેતુ ઘણા છે -વિધી નિષેધ પણ ઘણા છે શ્રી ઠાણાંગરની ટીકાકારે પણ, ત્રીજે ઠાણે ફલાવ્યો છે નિહાં મુલા પાઠમાં તિવિહેવ વસાએ ધમ્મીએવસાએ અમેિવાસાએ તથા સુઅગડાંગમાં અને પન્નવણામાં પણ મિશ્ર યોગ કહ્યા છે ઈમ સદહીએ છીએ તત્વ તો કેવલી વાક્ય પ્રમાણ છે ઈત્યાદિક શુભાશુભ યોગના ૦ચયહારને વ્યવહાર નયે આશ્રવ કહ્યું. અને રૂત્ર તયના મતે વર્તમાન કાલે મુયાશ્રવ છે અથવા પાપા - વ છે તેમાં મુખ્યતાપણે ચોગ વ્યાપારની ક્રિયાને આશ્રવ કહીએ. શબ્દ ન જે સ્થાનકથી આશ્રવ આવે તેના ઠેકાણાને આવકત એ જીવના મિથ્યાત્વાદીક પરિણામને આશ્રવ કહે તથા સમરિટ નય ક માણ કરવાનું જે ગુણ છે તેને આશ્રત કહે અને એવા ના તે સમયના . . - - ન .. જ આ = વ - Page #552 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૨) કપપણાન આશ્રવ કહે ઇહાં ગ્રંથના ગારવપણાથી વિસ્તાર સ ંકોચી લખ્યુ છે ગીતાર્જ સુધારસે એ રીતે .માશ્રવના 'સાત નય કહ્યા. 1-1 હવે, સંવર ઉપર સાત નય કહે છે “નગમ તયને મતે જે શુભ' યાગ તે સવરનુ કારણ છે. માટે નૈગમ નય કારણને કાર્ય માને છે તે ન્યાયે શુભ ચાગને સવર કહે અને સંગ્રહ નય સમ્યક્તાદીક પરિણામને સવર કહે વળી વ્યવહાર તયે ચારીત્રના વ્યવહાર જે પાંચમહાવ્રત તેને સવર કહે તથા રૂપ સુત્ર નય વર્તમાન કાલે નવા કર્મ ન આવે તેને સવર કહે વળી શબ્દ ન ય સમ્યક્તાદિક પાંચને સવર કહે તિહાં શબ્દ નય પાશતા ચોથા ગુણઠાણે વર્તનારે જીવ દેશ સંવરી છે કેમકે સવરના પર્યાયમાં છે તે મિથ્યાત્વ સહ ચારણી પ્રકતિના અનાશ્રવ છે અણગ્રહવા છે તે ન્યાયે કરી રાખ્ત નયે સવ ર કહ્યા તથા સમભિરૂઢ નયવાળા સભ્યતાદિક પાંચ સવરે કરી જે કર્મ ૧, ગણાએ અલિપ્તપણા હોય અને મિથ્યાત્વાદિક પાંચ કારણની સિદ્ધતા મદ કરવી તથા રૂક્ષપરિણામથી કર્મની સ્થિતીના અલિસણા તે સમભિરૂઢ નય સવર કહ્યા અને એવભુત નયના મતે શૈલેશી અવસ્થા આત્માના રૂપ અકંપમાન થાવા એ ચઉદમા ગુણઠાણાનું સવર જાણવા ઇહાં આત્માને સવ ૨ કયા છે જેમ ભગવતિના પેહેલા શતકના નવમા ઉદેશામાં કાલાસવૅસિય અયાસ વર આયારા વરસસ્ત્ર છે'નૈતિ વચનાત એમ આત્માના શૈલેશીપણાને સવર કયા. હવે નિરઝરાના સાત નય કહે છે નગમ નય શુભ યોગને નિઝરા ક હે સૌંગ્રહ નય કર્મ વર્ગણાખિરે તેહને નિરઝરા કહે ઇહાં મકામ નિરઝરા ત થા સકામ નિરઝરા સર્વ ગણી લીધી તથા વ્યવહાર નય ખાર ભેદ તને નિઝરા કહે કેમકે તપ તે નિર્ઝારાના યવહાર છે માટે વળી રૂસુત્ર નયે જે વર્તમાન કાલે શુભ ધ્યાને કરી તપસ્યામાં મવરતે છે તેને નિઝરા કહે ત થા શબ્દ તમે તે ધ્યાનાબ્દીના પ્રયોગથી કર્મરૂપ' ઇંધણને ખાલે તેને નિઝરા - 1. 31 કહે ઇહાં મુખ્યતાયે, શુભ ધ્યાનન' નિઝરા કહે કેમકે શુભ ધ્યાનથી નિશ્ચે કરી સકારૢ પણ કરમ નિઝરા થાય છે અને સમભિરૂઢ નયે જે આત્માના ઉજ્વ Page #553 -------------------------------------------------------------------------- ________________ (૫૫૩) લાપણાને સન્મુખ થયો અને શુકલધ્યાના રૂઢ થયે તેને નિઝરા કહે ઈહાં સૌ મોહ ગુણઠાણુવરતીની પ્રેરણું જાણવી તથા એવભુત નયે સર્વ કર્મ કલાક રહિત શુદ્ધાત્માને નિઝર કહે, હવે બંધ તત્વના સાત નય કહે નગમ નયને મને બંધના કારણ ૫ચાસી પ્રકારે છે તેને બંધ કહે છે સગ્રહ નચે મેહનીયને બંધ કહે જેમ રાગ બધન ઈત્યાયિક વચનાત તથા વ્યવહાર ન જીવની સાથે પુદગલનો સંપગ ખીરનીરનીપરે થાય તથા રાગ દેષાદીક બઘનમાં સ સારી છવ વખતો છે તેને બંધ કહે વળી રૂજુ સુત્ર નયે માંસ ભક્ષણાદક તથા અશુભ કાર્યને વિશે વરતાને બધ કહે જેમ એ જીવ પોતાના કર્મથી સુખ દુઃખ વેઠે છે એ મ કહી તે બધ અને શબ્દ નયે અજ્ઞાનતાથી ગ્રથિલત વ્યામોહપણાથી કાકાર્યને વિચારે તે ફનો ગુણ છે તેને બંધ કહે ઈહાં છવ વિપાકી પ્રકતિને બધે ગણ્યો વળી સમભિરૂઢ નય આત્માના નિજ ગુણને ઢાંક્યા તેને બંધ કહે ઈહાં ઘાતી કરમ મુખ્યતામાં ગણાં અને એવભુત નય તે આત્મા ના અશુદ્ધ અધ્યવસાયથી ભાવ કરમથી જે કર્મને સચય થયો તેને બધા કહે ઈતિ, હવે મોક્ષ તત્વ ઉપર સાત નય કહે છે સર્વ મોક્ષને વ્યવહાર નથી પણ પાયાથક નયે ભેદ પ્રકાશરૂપ કહીયે છીયે મૈગમ નયાનુસારે જે ગત્યા દીક ખલન થકી બુટા તેને મોક્ષ કહે છે અને સંગ્રહ નય જે પુર્વ કૃત કર્મ થી બટા થયા અને દેશથી ઉજવલ થયા તેને મોક્ષ કહે છે અને સંગ્રહ નય જે પરિત સંસારી તથા સલ્યક્તીને મોક્ષ કહે રૂજુ સુત્ર નયવાળો ક્ષપક છેણી ચર્ચાને મુક્તિ કહે છે અને શબ્દ નય સગી કેવળીને મોક્ષ કહે છે ? મભિરૂઢ નય શશી કઠણ ગુણને મોક્ષ કહે છે એવભુત નય સિદ્ધક્ષેત્ર પહેતા તે મોક્ષ કહે છે. એ રીતે અકેક તત્વ ઉપર પચીસ બોલ ચૈતવ્યાથી શુભ સ્થાનકે ધ્યા ન થાય છે ઈહાં ધરમ ધ્યાનનું તથા શુકલ ધ્યાનના પહેલા પાયાનુ અંરા પણ ભળે છે તે માટે એ પચીસ બેલની યુદ મને કરી એલખાણ કરવી Page #554 -------------------------------------------------------------------------- ________________ (૫૪) ઊંચિત છે એ પચીસ બલમ વિસ્તાર ઘણે કઠીણ છે તેમાંથી હુંમંદમતી આ ૯૫ લુધી આલશુ હિનાચારી છતાં કાંઈક લેશ માત્ર માર્ગ બતાવ્યો છે માટે બુદ્ધિવત પુરૂષોએ શુદ્ધ કરી લેવું જ્ઞાતા પુરૂષો એ ગ્રંથને સુધારીને ઘણા ભા ૧ કોને શીખાવશે સભળાવશે તેની જ્ઞાન વૃદ્ધીને કારણ થશે. - દાહ–ક્રિડા છમ બાલક કરે પસુનગર કર આપે છે તે વિધ હું પણ બાલવત કર્યો ગ્રંથ આલાપ | ૧ છે જીન વાણીના સ્વાદનો મત કર કોઈ હાસ્ય છે સ્યાદ્દીન સુવ કરો એહ મેરી અરદાસ છે ૨ ગુરૂ, કારીગર સમ કહ્યા ગુણ નીધી ઉપમા જય શ્રી હકીજી મલીશ દીપતાં તાસ કૃપા મુ જ હોય છે ૩ છે રત્નચદ શીષ્ય તેહનો શુદ્ધી યથ અરદાસ છે એ અને કાંત પક્ષને બુદ્ધ જ નહીએ વિમાસ. 1 SLAAAAAAAAAAAAAAAAA AAAALE ટાઇતિ શ્રી નવ તત્વ ઉપકપચીસ બિલ ચીંતવવાનો વિચાર સમાજ ggggggggggછ છછજી DJ Page #555 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી લાવણું સંગ્રહ નદાસ કૃત ઘન, તુમ જ માત્ર નવકાર છે ઉનસે ઉતરોગે ભવ પાર. . હએ તેરી કાયાક આધાર છે સફલ કર લે અપને અવતાર છે ધ્યાન તુમ મનમે ધરો નર નાર છે ખાણ દુખકો એ હે સ સાર છે કરે પ્રભુ ન્યાલ અબ જીનદાસ પે એ પ્રભુ ચરણ કરે પાસ. ૧ સરક જા કુમતી નાર કાળી છે તેરી સગતસે ગઇ લાલી છે સોબત સુમતાકી મે ટાળી | આતમાં તમે નહીં ઘાલી છે અનત ભવ વીતી ગયા ખાલી છે વેદના નીગંદકી ઝાલી છે અમર પદ છનદાસ માગે છે સદા પ્રભુજીકુ પાય લાગે છે શિશ નિત નમુ નાભી નદન કે ચરણપર ચડે કેસર ચાદક છે કરત સબ ઈદ્રાદીકે બદન કરત હે કરમકા દિન છે સાડ્યો તે શિવપુરક સાધન છે સર્વ જીવનકુ સુખ દન છણદ ગુણ જીનદાસ ગાવે છે શિશ ચરણોસે નમાવે ખેલત હૈયા મેરા હસકર છે ચઢાવુ ચ દન ચુવા ઘસકર છે પિઠા મે ધર્મમે ધસકર છે પાપ દલ દુર ગયા ખસકર છે ચેતન અખ ખડા કમર કસકર છે હઠાવો કર્મકા લશકર છે શ્રી જીવરાજ ઝાંઝ ખાસા છે શરણે જીનદાસ લીયા બાંસા બીકટ ઘટ દુરગતકા ભારી | નીર જ્યાં ભરતી કુમતી નારી બરછી ઇન નિનકી મારી ડુખ્યા કેઈ કામી સ સાર છે ઇનકી ગઈ ખુઆરી છે ત્યાં કોઈ સત ધરમધારી છે પ્રભુ તુમ પરમારથ પાયા સરણે અબ જીનદાસ આવે છે - - - - - - - Page #556 -------------------------------------------------------------------------- ________________ (૫૫૬) જેત નર નીદકા બાસી છે કરાઈ જગમે તે હાંસી છે કમતીકી પડી ગલે ફાંસી , સુમતીશુ રખી દે ઉદાસી છે કમતી ખસી સેજ ખાસી છે રહો માન મમતામે માંચી છે હીં ખેલ અરીહતકે પરખો, કરો છનદાસ આપ સરખો ૬ અફળ નર તેરી જીદગાની છે શીખ સુત્રાકી નહી માની. કયા નહી ગુરૂ નિગ્રથ યાની ઉનસે રહે ગયા અજ્ઞાની છે જગતમે ઉતર ગયા પાની છે ગતી તેરી દુરગતમે ઠાની છે સેવક તેરા જીનદાસ બાજે છે સુધારોગે તુમહી કાજે ને ૭ સફળ નર તેરી જનગાની છે શીખ સુકી તે માની ! કયા તે ગુરુ નીરોથ જ્ઞાની છે કાનસે લગી સુમરાણી ! જગતમે અધીક ચડો પાણી છે ગતી તેરી સુરગતકી ઠાણી - શેવ તેરા જીનદાસ ઘાજ સુધાગ તુમહી કાજે છે કીયા એ ગણધર પ્રેમ પતિ મુજે વરદાય કે સરસવતી છે કરી મે નીરમળ ગ્રથ સતી | પૃષ્ઠ પર, ખડે જાગતા જતી છે મુજે બળભદ્ર સ લ સતી | મીટી મેરી દુરગતકી સબ ગતી એસા ઘન છનદાસ ગાવે છે, અચળ પદ ભકતી તે પાવે - ----- સાખી સમવસરણ મહાવીર ખીરાજે છે ચિતીશ અતીશય ઉન છાજે છે ખડે આપ ધન કીરતારે છે. એ પ્રભુજી બડે છે સમવસરણ જજનક કહેતે ચોસઠ ઈદ્ર મીલકર, આતે , ઉપર ઉડાને ચમરજી છે એ પ્રભુજી ઉપર છે, દેવ દુદુભકા નાદ આવે છે સની દેવ દરીશનક આતે હો રહે શિકારેછા જીઓ પ્રભુજી છે . એસી ટશન આપ તે છે સનકી બોલીમે સબી સમજતે છે -- જે ( ' ' ? -- - - - ! ! ! {t'! – ! I - ! ' ' . * - - - -- - - Page #557 -------------------------------------------------------------------------- ________________ (૫૫) એસી બાની નીરમળે છે જીઓ પ્રભુજી એસી છે ગુરૂ પસાથે સાખી બનાઈ છે જ્ઞાન ધ્યાનસે લેહ લગાઈ છે જન સાશન તુમ સીરદારજી છે જીઓ પ્રભુજી ના ધો . ~ જોકી બાતા જે કહે છે જીનકા પાર નહી પા. કઈક નર ભુલા પડજાવે છે ભિટક ટિક રહી પસ્તાવે છે કીનારા કબુ નહીં પાવે છે કર્મ ખેલે તે નજીક આવે છે મેરે શ્રી છન રાજ સચા તે બીન સબી કામ કચાશ છે - લાવણી. ચલ ચેતન અબ ઉઠકર અપને જીન મદીર જઈએ ! કીસીકી બુરી નહીં કરીએ ! ચલ આંકણી છે ચરણ જનાવરકા ભેટ ! ભવ ભવ સચીત પાપ કરમ સબ તન મનકો મીટ છે સુકરીત કીજે, માહારાજ સુકરીત કીજે | સમકી અમરીત રસ પીજે લાભ જન ભક્તીકો લીરે એ લાભ || ચલ ૧ || ~ કરા મત મુખસે બડાઈ માં તજ તામસ તન મનકી સુમતાસે રહેના ભાઈ રીતસે બેલો મેરી જન રીતસે બેલો છે આતમ સમતામે તેલ | મત મરમ પારકા ખોલે છે મુન કર તન મનસે રહીએરે છે મુને ચલ છે જોબન દીન ચાર તણે સગી છે અત સમે ચેતન ઉડકર ચાલ્યો છે કાયા પડી નગી છે પ્રીત સબ તુટી મેરી જાન પ્રીત સબ તુટી છે આઉખા ની ખરચી ખુટી | સુખ દુખ આપ કીયા સહીએરે છે સુખ છે ચલ ૩ જગતમે રહેના ઉદાસી પરખ્યા મે જનરાજ હર, મેરે દુરગતક માસી તજે શબ ધધા, મેરી જન તજે સબ ધ ધા અનવર મુખ પુનમ ચદા જીનદાસ તુમારા બદા | મેરે તો એક દરીશનકુ ચઈએ | મેરે. - છે ચલ | ૪ | Page #558 -------------------------------------------------------------------------- ________________ (૫૫૮) - * * સુમતી કુમતીની લાવણી. હરિ તુ કુમતી કલેછન નાર, લગી કહ્યું કેડે છે લગી છે "ચલ સરક ખડી રહે દુર છે તુજે કોણ છેડે ટેક હિરે તુ સુમતીકો ભરમાયો, મુજે કયું છોડી છે મુજે છે મેરી સદા સારસ્વતી સોબત છીનમે તોડી છે તુજ બીના સુની મેરી સેજ, કહુ કરજોડી છે કહુ છે ? ઉઠ ચલો હમારી સગ, સુખે રહો પિડી છે ક્યુ જુર ાર મુમતી આંસુ, આંખ રેડે છે આંખ છે સેલ 1 to હરે તેરી નર્ક નીગંદકી સેજ, સેહેજમે રૂક્યો છે સહેજ ' ' પક્કો સાચે જીનરાજ, સગા તેરા છુટ છે તેરી મુરખ માને બાત, હૈયાકો ફુટો ! હૈયા છે મે સહેજ હું કર દુર તાર તેર તુટો તુ કર દુરાસે બાત, આવે મત નડે છે આવે છે ચલ છે ર છે , મેરી અનંત કાળકી પ્રીત, પલક નહી પાળી. પલ છે સુમતીકે લાગ્યો સગ; મુજે કયુ ટાળી છે ; , “ | હાંરે તુ સુમતીકો સીરદાર, સુનાવે ગાલી સુનાવે છે . . તેરી અમ દેનુ હે નાર, ગેરી આર કાળી તુ અમકુ ઠેલે દુર, સુમતક તેડે . સુમતક છે ચલ છે ૩ છે અબ કુમતીકુ લલચાયો, રતી નહી ડગીયો છે રતી છે સુનકર સુત્રકી શીખ; સાચા હૈએ લગી છે ચેતન મુમતીસે સહેજ દુરશું ભંગીયો | દુર " + + + ઇનરાજ બચનક નામ હીયામા જગીઓ ' ; ' નદાસ કુમત તુ બાત, ખોટી મત ખેડે છે ખાટી છે ચલ છે જ ! જીવને શીખામણુની લાવણી' મન સુન રે તારી સફળ ઘડી શ્રાવકી, હાથ શુ જાવે છે હાથ છે , સુત્રકી ન માને શીખ ફીર પસ્તાવે છે * * -- * * * ~ ~ - -- -- - : -~ ! " Page #559 -------------------------------------------------------------------------- ________________ f use ) મન સુતરે તુ પરભવો ડર રાખ " ત્રણ મત લુકે " માણુ કગુડ્સ કરે તુ હત, સુગુસ્સે હૈં ॥ મન સુતરે તારી જોખનીયાકી છેલ ! છીનક નહી કે ॥ છીંનક ॥ ઇટ્રીસે લગાએ તાર, કહા કેમ તુટે ॥ મન સુતરે તારે હીચે વધી વખવેલ ! નહી કુમલાવે ! નહીં ! સુ ૫૧ મન શુનરે તારી સાચી શીખ સુત્રકી ॥ હીયે નહી આણી ! હીયે ॥ થારારે ખજાના ખાય, કુઝુકી ખાતી ॥ મન શુનરે તારી કુમતી કલેછન નારી, લી તેએ તાણી ૫ લી દુરગતી ખીછાઇ સેજ ૫ તણી પટરાણી ૫ મન શુનરે સુતા કુમતી સેજા પાર નહી પાવે ॥ પાર ॥ સુત્રકી ॥ ૨ મન શુતરે તેરે ગફલતમે દીન ગયા ! ગર્વ કચુ રાખ્યું !! ગર્વ !! કીધી છત વાણી ક્રુર, વિષય રસ ચાખ્યા ! મન શુન૨ે તારે જ્ઞાન ગાંઠસે ખાસ, રતન કર્યાં નાંખ્યો રતન ॥ સખ ખચત દી તુ છેા, જીરુ સુખ ભાખ્યા ॥ મન શુનરે એશા વાર વાર નર ભવ; ફીર નહી આવે ફીર ૫સુત્રકી મન શુતરે પેશાક પાપકી પેહેર, માનતા ખુખી ! માનતા ॥ તારા મનશે મતીયન માળ, શીશ પર લુખી મન શુતરે તારા હરામ હુરતમાં હસી, હારી ઉભી ! હજુરી ॥ શીવ ખામીથ્યાત માડ; વાત તેરી ડુખી ! મન શુતરે તારા હંસ હીયાકો હાર, ઝેર કયુ ખાવે ॥ ઝેર ॥ સુત્રકી૪ મન તરે સુકૃત સ્વપનામે મેહ, રતી નહી સુઝે ॥ રતી ૫ મારા કાન ગતીકો જીવ, યા કાન બુજે મન સુતરે મેરે ઘર ખુટે દુરગતકો, કામ ધેન દુજે ! કામ ॥ ભેાળક દુનીયામે ખેાત, મજે કયુ પુજે 11 મન સુતરે જીનદાસ કપટકી ખાન, માન નહી મળે ! માન ૫ સુત્રી પ જેમનાથની લાવણી. મેરી માઇ મેરે। તેમ ગયા ગીરનાર. કીસી જાએ કેટ્ટના ! કીસી !! -- ܼܿܕ Page #560 -------------------------------------------------------------------------- ________________ (૫૦૦) વાકે દર બીમ તેરશ હમારે નૈના છે મોરી માઇ જાદવકી જાન જોરાવર છે સબ “ચલ આઇ છે સબ શુ વનસલગા હેત, હમેં છટકાઈ છે મોરી માઈ બીલકી મેહેલા માણે, ગયા વન માટે ગયા છે સંખી બેઠે હમારે મનકુ, ખડી ગમ ખાઈ ! ' મોરી માઈ અબ લહુ ડુગર એટ, ઘરે નહી રહેના ઘરે વાકે ૧ . મોરી માઈ માએ જાવન દે બન માહિ, મમત તજ મેરી છે મમત છે માએ મછલા બોલે લોક, જગત મેરા વેરી છે મોરી માઈ ગમે કાયા કુમલા, ન્યુ કાચી કેરી ને જવું છે લિપ જપ સજર્મકી લહુ સાંકડી શેરી માં મારી માઈ મેરો પતી બશ પરબતમે, પેહેર નહી મેના છે પેહેર વાકાર | મરી માઈ કુગશે કીય પાર, ગમા 'કી | ગમાચો છે મેરી ભકતી બીમા. હવે બાત ગત હીનો છે મેરી માઈ કણ હેણું ઉવો બિસતુક ઉો કયા કહેના ઉછે છે કામધેન હમારે ઘરમે, દુધકા વેમાં ! ' મોરી માઈ અમદુખી 'કાલકે જીવ, દરીશન ના દરીશન | વાકે ૩ મારી માઈ નવ ભઈક નવલ નેમીનાથ, 'પતી હે પતી " બન રહા હૈયાકો હાર, શીશક શેરો મારી માઈ ઉન તજ શોળે શણગાર, દીયો બન ડેર છે દીયો મેરી સુની નહી પકાર, કાનકો બેહેશે ! મારી માઇ ઇન મહેલન કે નહીં આવું, રિતી સુખ ચેહના છે રતી વાકે ૪ મોરી માઈ કચા ભય બડે અચરત, “જુગતમે આવ્યો છે મેરે પલે બાળે પાપ, સુજશ નહી પાસે છે ? મારા ભાઈ બુધ હીન ભ મે જીવ | ન જીમ ગુન ગાય છે ન છે જેમ તેમ કરકે જો પર, સરણ તેરે આયો' મોરી માઈ બેલે મીજHસમે મëજી, જ્ઞાનશે પહેના જ્ઞાન છે વાકે પ જીવને શિખામણની લાવણી તુમ તજે જગતકા ખ્યાલ. ઇશકા ગાના છે ઇશક છે - ' = Page #561 -------------------------------------------------------------------------- ________________ - (૫૬૧) - - - - - તેરી અલ્પ ઉમર ખુદ જાય નરક ઉઠ જાના છે તેમ અબ દીના ચાર જગત બીચ લીયા તે બાસા કે લીયા | તેરે શિર પર બેઠો કાળ, કરે છે હાંસાં છે મેં બોલુ સાચી બાત, જુઠ નહી માસા છે જુઠ છે તુ સુતા છે કોણ નીંદ, કીસીકર આશા છે અબ શેવ દેવ જીનરાજ, ખલકમે ખાસા છે ખલક છે તેરો જોબન પતંગના રંગ, જુઠી સબ આશા છે અબ હીયે ધર મેરી શીખ, સજન દીવાના છે સમજ છે તેરી ૧ અબ બુરી ભલી સુન વાત, સુનકર રીજે ! સુન છે એ મુખ મીઠા સંસાર; ભેદ નહી દીજે છે કર વિતરાગ વિસવાસ, હીયે ધર લીજે છે હીયે છે પણ નીચ નારીકા બચન, માહે મત ભીજે છે અબ સાત વસનકો સ ગ, પ્રીત મત કીજે | મીત | તે દુરગત દે પહોચાય, તેરે તન છીએ તુ સુખ દુખકો શીરદાર, ૨૭ નહી રાણા | ક | તેરી | ૨ તુ બીસર ગયો જગ બીચ, નામ જુનવરકા ! નામ છે પચ રહ્યા કુટખકે કાજ, કીયા ફદ ઘરકા , તે દયા ધરમ બીન ખાયા, જનમ સબ નરકા છે જનમ ! તે પલ્લે બાંધ્યાં પાપ, કસાઈ સરખાં છે અબ લીયા નહી તે લાભ, વખતમે કરકા છે વખત છે તેરી વીતી વાત સબ જાય, જનમ જ્યુ ખરકા છે અખ અને શીખ સુત્રકી, સુલટરે શાણા | મુલટ || તેરી છે ૩ છે તેરી સરણ પર પડયો, આનદ દીન આયા છે આન દ | મેરી ભાગી ભુખ સબ પ્યાસ, સુધારસ પાયા છે મેરે શીરપર તુમ સરદાર, જીનેશ્વર રાયા છે જીનેશ્વર છે મે ચાહુ ચરણકી શેવ, સફળ કરો કાયા ! અખ દે દલિત દરશનકી, મેરે એહી માયા ! મેરે * * * * * * * * Page #562 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ચું અરજ કરે જીનદાસ ૫ ગુન ગાયા છે અબ બુરા કુગુરૂ ઉપદેશ, ધરે મત કાના | ધરે છે તેરી | ૪ જીવને શીખામણની લાવણી. ' એક છાવરકા નિજ નામ, હિયામાં તેના જે હિયામાં . અબ લગી લગન અનવરશે આપ ખુશ રહેના હૈ અબ છે અબ નિરખું ન દેદાર, દરશ કબ પાઉ આ દરશ છે જગમે નવ નિજ નામ નિરજન ધ્યાવું છે અબ રહે નયન લોભાય, હિયે નિત ફરકે છે હિયે છે મેહે જીન દરશનકી આશ પાપ સબ સરકે છે અબ સુરપતી નિરખત રૂપ નજર ભર ના ! નજર 1 એક છે ? અબ મિટો મરણ ભવ ભવકો, આશ મુજ પુરે છે આશ મિ જપુ છણદકા નામ મેલુ નહી દુરો છે એ ઘન ઘાતી ઘાલો ઘેર, કરમ સબ ચરો | કરમ ! મે દુરગત ભમતાં આ આપ હજુર છે અબ શુભ નજરો મુજ નિરખ; મુક્તી પદ દેના. મુતી છે એક ર | અબ હૈ હરાકી ખાણ, ગ્યાન નિજ કરણી છે ગ્યાન ! એ મુક્તી પથ દાતાર સુમતકી ધરણી અબ શુકલ ધ્યાનકી પડી ચડ્યો નિસરણી ચડયો છે , એસા જુગમ સંત સુજાન મુક્તી પદ વરણી છે , અબ આપ મચા કર, કરકે, અમર સુખ ચેન , અમર છે એક al૩ આબ બેઠ કર કરૂ મેં મજ, આનદકે ઘર છે આનંદકે મિ પરખ્યા શ્રી રાજ, જગત કુણ ભરમે છે તે મેં દુખ ભોગતા હે અનત, કરે કોણ લેખો છે કરે છે મિ અરજ કરૂ તન મનસે નજર ભર દેખો છે અબ બોલત યુ જીનદાસ, રસ સબ બેના છે રસ છે એક છાવરકા નિજ નામ હિંયામાં લેના છે ૪ | * * * Page #563 -------------------------------------------------------------------------- ________________ ~ -~ (૦૧૩). રાજુલ વિલાય લાવણી દે ગયા દગા દિલદાર, સુન મેરી માઈ છે સુનો છે લગ રહી નેમ દરશનકી સરસ અનાઇ છે અબ અજબ અલી નેમ, મેરે શિર છાજે મેરે છે જાદવકી દેખી જાન જગત સબ લાજે છે એશો નેમ નવલ એક બીદ અનોખો બાજે છે અને છે સુરીનર ગાવે ગીત ગગનમાં ગાજે છે અબ દેડ દોડ રાખ દુનિયા, દેખન આઇ / દેખન છે દે ગયા દગા દિલદાર સુને મેરી માઇ ૫ ૧ છે અબ ચલ્યા નેમ તારન;, આનદ દિલ ધરકર | આનદ છે સજ આયા સુરગી સાજ કીલેલા કર કર ! મે પાયો પરમ આન દ; હરખ હી ભરકર છે હરખ છે લે ગયે પતી નેમીનાથ, મેરો મન હરકર છે સખી સખત મુજ આંગન મે, આજ ચલ આઈ છે આજ છે દે ગયા દગા દિલદાર સુનો મેરી માઈ છે ર છે અબ એણે અવસરમે સુરત સ્યામકી લાગી કે સ્વામી છે પશુ વનકી સુની પિકાર દયા દિલ જાગી છે જીને લઈ પરબતી વાટ, ત્રણના ત્યાગી ત્રશના છે શિવ રમણીકે શિર બીંદ બન્યો બેરાગી છે અબ તેલ ચઢી રાજુલકુ, ખડી છટકાઈ છે ખડી ! ૮ ગયા દગા દિલદાર અને મેરી માઇ છે ૩ | અબ રેતીશે સરોવરમે, ટીપે નહી પાની કે ટીપે છે જન ગુણ ગાયા નહી જાય અલપ દગાની છે અબ કઠણ જીવ દુરગતકો, અન્ય બે દાણી છે બન્યો છે છનદાસ કરો ભવપાર દયા દિલ આણી છે અબ શરણ સતીને બેઠ, વિનતી ગઈ | વિનતી છે ૮ ગયા દગા દિલદાર અને મેરી માઇ ૪ , : --- -- - -- -- - --- - - ---- -- Page #564 -------------------------------------------------------------------------- ________________ (૫૬૪). સુગુરૂ સ્તવ લાવણી. કબ દેખુ જીનવર દેવ, જગત ગુરૂ ગ્યાની જંગત કઈ આપ સમો નેહીં ઓર એ અતર ધ્યાની છે અબ વિષમ વન સ સાર જગતમે ભટક્યું છે જગતમે છે મુજે અનામતને લઈ જાઈ નરકમે પટકયો છે ? . અબ લહુ દરશન જીનવરો એ દીન કબ ઉગે છે એ છે ! મુજ મનકી વછીત આશ અધીક સબ પુગે છે " અબ ન દરશન બીન નેન, રે મુજ પાની | ઝરે છે કબ દેખુ જીનવર દેવ જગત ગુરુ ગ્યાની છે ૧ , થારે કુગુરૂક ઉપદેશ; હૈયામે છીયા રે હૈયા છે પણ સરસ ભેદ સમકતકો જીવ નહીં પાયો છે અબ ન ઘરમ નિજ માલ, મુરખ મત ખવે છે મુરખ એ સુમત સુરગક પંથ અમર ગત હોવે છે અબ દુરલભ જન ભગતી, લહી નિજ ટાંની | લહી છે કબ દેખુ જીનવર દેવ જગત ગુરૂ ગ્યાની ર છે અબ સુરનર ગાવે ગીત, અજબ બડ લાગી છે અજબ છે જહાં નાચત નૃત અનેક આળસ ત્યાગી છે ' ' અબ મોહત મન નરપતકા, ગગન ઘુન ગાજે છે ગગન છે એ જનવર મહીમા અનંત યાન દિલ ધરજે ! એસી અધીક છબી જનજીકી મેરે મન માની લે મરે છે કબ દેખુ છનવર દેવ જગત ગુરૂ ગ્યાની છે ૩ છે અબ ઇન ચરણાં, રંગ, અધીક ચીત લાગ્યો અધીક છે મે પેહેર જન ગણ અજબ સુર ગી' વાગે છે આ સફળ ઘડી સમકીતકી, હાથ અખ આઇ છે હાથ રે મેં ગમન ગમનકી પાંખ અમુલક પાઈ છે ! અબ બોલત યુ જીનદાસ સુંનો છમ બાની સુનો છે કબ દેખુ નવા વ જગત ગુરૂ ગ્યાની ૪ - Page #565 -------------------------------------------------------------------------- ________________ ( થgy) આત્માનુભવ લાવણી. તુમ ભજો છનૈશ્વર દેવ, મુગત પદ્મ પાઇ 1 મુગત ॥ અબ અચ અખડીત શ્વેત સદા સુખદાઇ ! મ રૂલ્યા ચેારાશી માહે, ભુલ્યા મ ભરમ ! ભુલ્યે ॥ મારે ઉદે અનતા દુખ ખાંધ્યાં જખ કરમ ॥ મે કદીએક હુવા ૨ક, ફરચા તજ સરમ ॥ ફેરા " એર કદીએક રાજા ભયા ગરથકી ગરમ ॥ જખ ગરવ આંતકે ખેાલ્યા, પામકા મરમ " પારકા ॥ પણ નિરમળ જગમ જૈન; કીચા નહીં ધરમ ॥ અખ મનુષ જતમમે ચેત; ઘડી શુભ આઇ ! ઘડી ના અખ અચળ અખંડીત જોત સદા સુખદાઇ ।। ૧ । મૈં સુર નરકા સુખ વાર; અતતી પાયા ૫ અની ! મારે શિવ સમતાક! સુખ હાથ નહી આચા !! મેં કગુરૂ કુંદેવ; ભલા કર ધ્યાયા । ભક્ષા ।। મૈં ઉલો અનાદી અજ્ઞાન વિષે ભાગ ભાયા મે પડચા લાભ કે ફ્; જોડતા માયા ॥ જોડતા ॥ પણ લખ્યા અંત જબ આય્ કાળને ખાયા ૫ અમ પરહેર પરમાત; ધરમ કર ભાઇ ॥ ધરમ ॥ અખ અચળ અખંડીત જોત સદા સુખદાઇ ॥ ૨ ॥ અખ દુરલભ અવસર લહી તુ; સુકૃત કરરે ! સુકૃત ॥ અખ દાન શિયળ તપ ભાવ હીયામે ધરરે ! તુ કરમ માઠાં કાર્ય; પાપ પરહરરે ! પાપ અખ વાર વાર કહુ તેાય જગતમે તરરે तु નિરનળ નયણે દેખ; નરક શુ ડરરે ! તરકે ॥ તુ શિખ સુઝુકી માન અજ્ઞાની નરઅે ॥ અખ પર ત્રિયા કર જાણ; ખેત ને માઇ ! બેન ! *** ર છ Page #566 -------------------------------------------------------------------------- ________________ - અબ અચળ અખંડીત જોત સદા સુખદાઈ છે કે તે અબ ઇનવર મુજ મન ભાયો; સદા ગુણ ગાઉ છે સદા છે અબ ઇતની કીરપ કીજે નરક નહી જાઉ અબ ભવ ભવ માહે દેવ; નેશ્વર પાઉ છે જીનેશ્વર ) મે મનવચ કરી ચરણ ચિત લાવું છે એ દયા ધરમ હીતકાર; સદા મેં ચાપ છે સદા છે પણ ચોરાશીકે માંહ ફીર નહી આઉ છે થે અરજ કરે છનદાસ; કીરતી ગાઈ ! કરતી , અબ અચળ અખડીત જોત સદા સુખદાઈ ૪ * * સંસારના અથીરાણા વિષે લાવણું. ખબર નહી આ જુગને પલકીરે એ ખબર છે ' સુકીત કરના હોય સો કર લે, કોન જાણે કલકી ૫ આ દસ્તી હે જગ વાસકી, કાયા મંડળીક છે કાયા છે સાસ ઉસાસ સમર કે સાહેબ આયુ ઘટે પલકી છે ખબર છે ? તારા મડળ રવી ચદ્રમા, સબ હે ચલને કી યે સબ છે દિવશ ચારકો ચમતકાર જયુ, વીજળીયાં ઝલકી છે ખબર છે ર છે કુડ કપટ કર માયા જોડી, કરે બાતા છલકી છે કરે ? " પાપકી પોટલી બાંધી શિર તેરે, કેસે હોય હલકી છે ખબર છે ? ૨ જુગ હે સુપકી માયા, જેસી બુદા જલકી ' જેસી " વણસતાંતો વાર ન લાગે, દુનિયા આય ખેલકી છે ખબર ૪ માત તાત સુત બંધવ બાઈ, સબ જુગ મતલબકી છે સખ | કાયા માયા નાર હવેલી એ તેરી કબકી છે ખબર પ ' મન માવત તન ચ ચળ હસ્તી, મસતી હે બલકી મરતી સત ગુરૂ અકુશ ધરે શિર પર, ચલ મારગ સતકી ખબર છે જબ લગ હસા રહે દેહમાં, ખુશીમાં મંગલકા ' ખુશીયા'' * જન્મ Page #567 -------------------------------------------------------------------------- ________________ હસા છોડ ચલ્યા જબ દહીં, મીંયાં જંગલકી છે ખબર છે ૭ દયા ધરમ સાહેબ ફે સમરન, એ ખાતા સંતકી છે એ છે રાગ દેશ ઉપજે નહી ન બનતી અખમલકી ને ખબર ૮ - - શ્રી આદીનાથની લાવણ. - - શ્રી આદિનાથ નિરવાણી, નમુ એસે ધ્યાની છે નમું છે ભવ જીવ તરણકે કાજ બનાઈ વાણી | તુમ નાભીરાય કુલ ધારી, બડે અવતારી રે બડે છે ખુલ રહીં ખલકમે ખુબ, કેસરી કયારી છે તુમ મમતા મનકી મારી, આતમા તારી આતમા છે તજ દીઈ વિપતી વિષયનકી જાણ કર ખારી છે તુમ કરી મુગત પટરાણી, જગતમે જાણી જગતમે છે ભવ જીવ તરણકે કાજ બનાઇ વાણી છે ? જાણ્યા સુર નર સુખ રાસી. હુવા હે ઉદાસી હુવા છે જલ ગઈ જબર જ જાલ, જગતકી ફાંસી , તુમ જગતમતી અવિનાશી, મુકતીકે વાસી મુક્તી છે તે દરશનસે સખ દુઃખ, દુર ગયે નાશી છે પ્રભુ કરી સફળ જીદગાની, મેરે મન માની છે મેરે છે ભવ છવ તરણકે કાજ બનાઈ વલણ છે ૨ બડે જોતવત જીનરાજ, જગતમે બાજે છે જગતમે છે તેરો દરશન હે સુખદાય, સુધારે કાજે છે તેરી ધુન ગગનમે ગાજે, સુરપત લાજે છે સુરપત છે ગલ ગયા ગરવ પાખંડ, કામના ભાજે છે નાટક નાચે ઈદ્રાણી, અધીક ધુન આણી છે અધીક છે ભવ છવ તરણકે કાજ બનાઈ વાણી ૩ તેરી મહીમા કહી ન જાવે, પાર નહીં પાવે છે પાર છે - .. Page #568 -------------------------------------------------------------------------- ________________ (૫૬૮) ગાંધર્વ સુરપત સબ તેરે ગુણ ગાવે છે ! ' તેરે ચરણોસે લપટાવે, સરસ લવલા સરસ ' નર નાર હીયાકે માંહે, ભી તેરી ચાહા ' તેરી ત્રણ સબ વીરલાણું, મુકતી, ઠાણી મુક્તી છે ભવ જીવ તરણકે કાજ બનાઈ વાણી છે ૪ . ' મરૂદેવા મુખકા જાયા અમર પદ પાયા | અમર છે છપન કુમરી 'નારી, મીલી જશે ગાયા છે દુરગતકો દુખ વિરલાય; સફળ કરી, કાયા સફળ ' છનદાસ નિરજન દેખ શરણ તેરે આયા ! સમકતકી સેજ પીછાની, મીલી મોહ ટાણું મીલી " ભવ છવ તરણકે કાજ બનાઈ વાણી | પ . જીવને શીખામણુની લાવણી ' '. - છે. - - - - કમાઈ સુજીતકી કરે, કમાઈ સુઝતકી કીજે છે તજ કામ મદ માન લાલ છનવર ગુણ ભજ લીજે કમાઈ છે ન હે પરીક્ષા અનરાજ ધધમે; હાય રહ્યા વીતો , સુખદાઇ સવર સમતા, રસ કયુ નહી પીતા છે ? લાલ તુમ મનુષા તન તેરે છે લાલ છે દાન શિલ તપ ભાવ વિના તેરો જનમ જાય રીતો છે , ધરમ વિન કાજ નહી સી જેરે છે ઘરમ, તજે છે ? નિશ દિન ઉલશે નેન મેરો દિલછન દરશન ચારે શા છન છે હરો જગત જ જાલ લાલ, નવર ભકતી ભાવે છે સબી સુરનર મગળ ગારે છે સખી છે. સુગડ ક8 સુર પતકે અજબ ઘુન અબર ગરજાવે છે ભજ ધન લાલચમે રીજે | ભજ છે તો ૨ , ' , છદગાની દીન ચાર જવ તુમ, મનમે કયુ મેલોરે છે મનમે છે - પા '. ? - - Page #569 -------------------------------------------------------------------------- ________________ (w૬૯) - - - - જોબનકી ગુમરાઈ ગરબ ખુબ બન્યો ઘેલે છે બાણ વાણીકા ડીલરે એ બાણ છે તપ તરવાર ભાવ કર ભાલા વેરી કરમ ચું ઠેલે છે કરમક દાવાનળ દીરે કરમક છે તો તે ૩ ઇન મુખ વરસે મેઘ મીટ, ભજત ભવ ભવ કેરા છે ભજત છે દરશન દે અરીહત પ્રભુ તરસે તન મન મેરા છે મીટો મુજ ઘન ગતકા ઘેરાવે છે મીટો છે અરજ કરે છનદાસ દીયા તુમ મુકતી માહિ ડેરા છે મેરો તન દરિશન ખિન છીજેરે મેરો છે તે છે ૪ - - - જીવને શીખામણની લાવણી. અગમ પથ જાના હે ભાઈ છે અગમ છે ખ્યાન ધ્યાન સંજમ સમકતએ સુધરે કમાઈ છે અગમ છે મેહેલ મન અંતરકી અટારે | મેલ છે કરમ ઉ ચેતન પડે જબ, નિગોદકી ઘટી છે મહા દુખ પાયા, મહારાજ મહા દુખ પાયા છે નવર મુખતે નહી ગયા છે અનવર છે નિજ માણી; નહી સમજાયા - નિજ છે નહી તિલભર શાંતા પાઈરે છે નહી કે ગ્યાન દશાન ? એ તન ધન જોબન નહી અપનાવે છે એ છે કુટબ કબીલા મેડી મંદીર રજનીકા સ્વપના છે સબી વીર લાવે, મહારાજ સબી વીરાવે છે ફીર ચેતન મન પસ્તાવે છે ફીર છે કછુ સપત સંગ નહી આવે છે કછુ કે ધરમ નિજ કર લે સુખદાઈર ધરમ વ્યાન ૨ કે ભરમ તુજ અંતર ઘટ લાગેરે ને ભરમ છે Page #570 -------------------------------------------------------------------------- ________________ (પછ} પાપ સંગ ચલે, મિરી જાન પાપ સંગ ચલે છે ? ચેતનકુ નરકમે ઘાલે, ચેતનકે નરકમે ઘાલે છે ! ' જીન માંરગ સુધ ન પાળે છે છને ' ' ', ' જપ છાવરકું લેહ લાઈરે જ યાન ૩ કે અબ મેં પ્રભુ દરશન પાયારે છે કે અબ છે ગ્યાન ધ્યાને સજમ સંગત ન ચરણે આયા રે માહા સુખ પાયા મેરી જાન મહા સુખ પાયા ! ચેતનતું હી રમાયા '' ચેતનામે છે જીનદાસ"તેરા ગુન ગાયા છે છનદાસ છે પ્રભુજી તુમે પરમ સુખદાઈરે પ્રભુ ! ચાન છે ૪ " . , જીવને શીખામણની લાવણી પુદગળ મા સુખ તે, કપમા કહીરે કહપના છે સુકતકી બાત તેરે હાથમે રહીને ' પુદગળ ! જુગ માંહી જેન નીજ સાર, સગાતે આવે છે સગાતે ! તીનકુ તેજકર કયુ બેઠે વિશે ગુણ ગાવે છે એ મર તક અલગ ઢેલ, બીસન બીખ ખાન બીસન છે મુક્તકો મારગ મેટ ઉબટમે જાવે છે ' થારી તુછ છ દંગાની માહે બિલ બુધ ભાઈ પુદગળ છે ? થારે ધન દોલત ભડાર ભરયા હે મોતી છે ભરયા છે તિરૂ સંજન સબ બને જગતમે ગોટી છે ? કંઈ મસળે તેલ ફુલેલ, દૈવે કોઈ તી કે ઘાવે છે સનમુખ ઉઠ આવે અબલા કેરો સુખ જતી છે એસી સપત છે એક છતમે સરવે ખે થઈને પુદગળ B ૨ તે બટરર્સ ખાધા બઘ ખજાને ખોયો છે નિશ દિન સુધ્ધાં સુદરકી સેજમે છે , ઇ www wwwwwww . * * * * : Page #571 -------------------------------------------------------------------------- ________________ (૫૧) સજીયા સોળે શણગાર, નારણે માય છે નારસે છે તે અતર ઘટકે મેલ રતી નહીં જોયો છે યા નરક નીદકી બાત, પકડ કર લહીરે એ પુદગલ છે ૩ મદમાતો આઠ મદ માહે ગરવાસે બોલે છે ગરવ છે મે સુખ સપતકો નાથ, મેરી કોણ તોલે છે દુરબળ કરતા હે પિકાર, પલક નહી ખાલે છે પલક | ચાકર હોઈ રહ્યા હજુર, અમર શીર ઢાલે છે અબ અવસર આયો હાથ, ચેત તુ સહીરે એ પુદગળ છે ૪ કાયાસુ કીયો લડ, બનાઈ ચંગી ત બનાઈ ' પલભર પુન્ય પરવાર, પિતિણતા ભંગી | પકડી પરભવકી બાત, હેચ કોણ સગી હોય તેરો હશ ગો આકાશ કાયા કર તંગી છે જીનદાસ કહે કરમાસુ, જેર તેરો નહીરે છે પુદગળ છે ! કેસરીયાની લાવણી સુની રે બાતા સદાશીવજી છે મત ચઢ જાના ઘુલદેવા ગઢપતી ઉ નકા બડા એ ડકા, મત છે. તમે ઉન દવા છે સગતારે પત ચુડાવત બેલે અમહી ન કર ઇનટુકા, હદુપતસે હાથ જોડકર એ તીન ભવનમે હે ટિકા છે. - સુનિયો ૧ | સરગ ભરત પાતાળ સુનીયે i સુરીનર મુની જન ધાવત છે ઈદ્ર ચક્ર મુની દરશન આવે છે મનકી મોજા પાવત છે ' સુની ર છે ગયા રાજ દિન કેસે આવે છે નીરધનીયો, ધન દેવે છે બાજ ખીલાવે સુંદ ર લડકા છે સદા સુખી રહે તુમ સેવે ! સુની છે ૩ તારે ઝાઝ સમુદર માહે છે રોગ નિવારે ભવ ભવકા ભુપ રંગ રંગ દીયા હે ચોરન બ ધન હરી દેવા સુની ૪ ઘુ ઘુ ઘુ ઘુ ઘુસા બાજે પર છે ઉંકા છે ભાઉ તાતીયા યુ કર લે છે મત બતલાવો બડબંકા છે સ નીચો એ છે કે રાણાજી કહે ઉમરાવ વછરને માનત નહી અમ એ બા Page #572 -------------------------------------------------------------------------- ________________ -- ( ર) R --- તા છે તારી કેરણી તુ પાળો છે મેં નહીં આવ તુમ સાથ સુનીયો " ૬ છે મુછ મરોડી ચડે અભીમાને 'ર ભરયા હે નજરોમે છે રખભદાસ કહે સાહેબ સાચા છે દેખત તમાસા ફિજરોમે | સુની ૭! - - શાંતીનાથની લાવણી. સેહેર જુનમે શાંતી બીરાજે, અગભર ફુલની માળા અગડદમ નબ ત બાજે, ઘટ બાજતા ચોતાળા, ગજપોર નગરીમે તેરા જનમહે, ઘેર ઘેર મંગળ સબ ગાવે, ઈદ્રલોકથી ઈક ઈંદ્રાણી; એછવ કરને આવે, ચાલીશ ધનુષ સેવન તેરી કાયા, મુ. લછન તોરે પાયા, વિશ્વસેનકે કુળને ભીત, માતા અચરાકે જાયા, સગ મરત પાતાળ ત્રીલોકમે, હુવા તકા અજવાળા અગડદમ ૧ | કેસર ચદન ઘણાં ઘસીને, પુજા કરૂ ઝનેસરકી; અનુપમ આંગી ખુબ બની હે જાગી જત માહારાજકી, અસરણ સરણ પતીત દુખ વારણ, કરૂણ સાહેબ તુમ ધણી; મુજ કરણી સુભ મતી જે જાગે, કપા કરો મારી ભકતી ભણી; તેરે નામસે નવનીધ પાવે, શાંતીનાથજી મતબાલા અગાદમ અડદમ | ૨ | આંગી તેરી અજબ બનીછે, શાંતીનાથ સાહેબ મેરા, જાવકી તુમ સેહે ટીલડી, હીરા ચકતા હે ચહેરા, અંગ પર કુલન જટા બઝી છે, ચમર ઉડતા ચોરા, ધુપ ધાન એર-જાત બનીછે, શીર શહે, મિતી તોડા, નવ રતનટા હાર ગલેમે; જેસા ચકકા અજવાળા, લાગી જોત તેમ જોઇ જ ગત, દીપે તેજકા અજવાળ, અગડદમ બગડદમ - ૩ છે , - તેરે નામસે સબ જગ મહીમા, ધન તો મારી કરણીકુ, શાંતીનાથજી મેં, સેવક તમારા-મેરી લાજ અપને ઘરક, શાંતી કહેનેરે શાંતીના, સમરણ કરવા સબ તેરા, સમી સાંજકી હતી આરતી, શામ સુરત દશે પ્યા કરી, આરતી ઉતારે આનંદ, ગાલ, બાજે-જેરદગ અડતાલા, અગડમ બગડદમ છે . . પુ કહેરે પ્ર સાહિબ સેરા, ચરણ પખાળુ મે તેરા, જરણ મરણ - - - - - Page #573 -------------------------------------------------------------------------- ________________ (૭૩) -~ ' કા ભય નિવાર, તારે ભવ સાયર ફેરા, લખચોરાશી ભવમે ભમી, જે ઘાણકા ફેરા શાંતીનાથ મુજ પાર ઉતારે, ગરીબ ચાકર · તેરા; ભાણુ ચદ કહે ભય નિવારો; બાજે ઝીતા ઘડીયાળા, અગડમ બગદમ છે ૫ શ્રી કલ્યાણ પારસનાથની લાવણી. અગડબમ અગડ બમ બાજે ઘડ; સવાઈ ડકા સાહેબકા, છનનગ છનનો અવાજ હોતા, મેહેલ બનાયા ગગનોકા, શ્રી કલ્યાણ પારસનાથ ના મકા ની બાજતા હે ચેઘમાં તીન લોકમે સાચા સાહેબ પારસનાથ અવતાર ખડા | વનારશી નગરીમે તેરા જનમ હુવા માતા વામાં કે નદી, અશ્વશેન કે કુળમે સોહે જેસા સરદ પુનમ ચંદાસરગ લોકમે હુવા આન દા; ઈદ્રાણી મંગળ ગાવે. તેત્રીસ કો દેવ મીલકર છવ કરનેક આવે, કેઈ આવતા કઈ ગાવતા; કેઈ નામ લેવા દેવા ચોસઠ ઈદર અરજી કરતા ચદ્ર સુરજ કરતા શેવા; સુરીનર સાહેબ આગળ અરજી કરતા ઉભા ખડા ખડા; તીન લોકમે સાચા સાહેબ પારસનાથ અવતાર બડા ! દુર દેશથી આવે જોગી; બડા જેગી તપસ્યા કરતા નીચે લગાયા જા લમ જોગી, બડે બડે જોકે ખાતા; બાર વરસની ઉમર જીનકી; છોટપણામાં બત કળા; બરાબરીકે લીએ શેખતી; તપશીક દેખન ચલા ગ્યાન દેખકર બોલે જાગીશુ, એસી તપસ્યા કયુ કરતા ઉતર જેગી બડે લકડેમ નાગ ના ગાણી દો જલતાં; પારસનાથ જોગીસુ કહેતા તો બી તપશી નહીં સુનતા; લકો દીએ ફેક જંગલમે લોક તમાસા દેખતા એ કયા કીએ જેગો તુમને નાગ નાગણી જલાયા દીયા સાર નવકાર નાગક ધરનીધર પદવી પાયા; બડે ઉમેદશે આગે સાહેબછણછરીકે દાન દીયેઃ માત પીતાકી આજ્ઞા લે કર મહારાજને જોગ લીયા, રાજ છેડકર ચલે જગલ જુગતશે કાઉશગ કીયા; બડી ધીર ગભીર તમને; તીન લોકકે નામ કીયા ઉપન કાળકી બડી ધુપ નીરંજન નીરાકાર ખડા; કુમઠાસુરને કીયા કડાકા; પીછલા દાવા - - - - - - - Page #574 -------------------------------------------------------------------------- ________________ (૫૪) ------ - - ગાયા; બડ કીયા ઘનઘોરતું; પવને ચલાયા મતવાલા, કરરર રરર હવા ક- | ડાકાચમકે બીજલીકા અજવાલા, મુશળ ધારે મેઘ વરસતા ગગન ગાજા તળા; સાત બુકી બડી ઝડીમ; ધીર ખડા કે મતવાલા, નાક બરોબરી આવ્યા પાણી, નાથ નીરજન ધીર ખા; સકટશે સિહાસન ડેલે હુવા ઘટકા અવાજા, અવધી જ્ઞાનશુ આએ ઈદર, ધાઓ ધાઓ ધરની રાજા, ધરણીધર જલદી શુ આયા, પદમાવતને સ જ લીયા, પદમાવતને લીએ શી ૨૫૨, શેશ નાગને છત્ર કીયા, કેડ ઉપાય કીએ કમઠાસુરને કુછ બી ઇલા જ નહીં ચલતા, કરને વાલે સાહેબ ઉનક, છલને વાલે કયા કરતા, ઝીતે જીન રાજ આગસે, કમઠસુર હાથ જોડ ખડા તીન લોકમે ને કેવળ લઈ શીવ પદ પિતા, પારસનાથજી મતવાલા, લગી જોતમે જોતા દીપકી; તપે તે જકી અજવાળા; વિસનગરમાં પારસનાથ નામકા, દેવલ બનાયા તેહતાળા, બડે દેવળમાં ઈદર સોહે, ઘટ બાજતા તાલા, બડે ઉમેદ શુ ધણી રહે હેકર કોટ બનાયા દેવકા, જગ જગો પર શીખર ચઢાયા, બડે કામ દરવાજાકા, મુલ નાયકકે ઉપર સોહે, સહસ્ર ફણા મહારાજકા, એ મુખી ચતુરાઈ બડી, એસા તમાસા નહીં દેખા, અઢારસે પાંસઠ સોનંઇયા મહુરત ફાગણકા બડા, સુદી ત્રીજી વખત બેઠકર; જગે જગે પર 'નાને કી યા, કાંતી વિજય ગુરૂ રાયચરણ, ને પાયે ગુરૂ જન રાજ બડા, ગલુચદ સા હેબકે આગળ, અરજી કરતા ખડા ખડા એ તીન ' '' -- શ્રી સમસ્ત સીખરની લાવણું, , - , ---- - -- ' બદત હે કોઈ સમત સીખરક, દુરગતકી દુર નાસીરે બદત છે ? કોડ ભોકા કરમ કટત હે, હેય શિવપુરકો બાશીરે ‘ બદત છે કુગુરુ કુદેવ કુધર્મ જગનકા, મેં જાણ્યા સબ રાસીરે ૫ બદત ૩ બીસ છણદ મુગટ પદ પાયા, કાટી કમકી ફસીરે એ બદત છે ૪ એ તીરથ જે ભાવ કરી ભેટે, ઉનકી સબકીત ખાસીરે, બદત છે " બીકલ બને છનદાસ જગતમે ખુબ કરાઈ હોંશીરે ! બદત છે ૬ - --- -- - --- - Page #575 -------------------------------------------------------------------------- ________________ (૫૫) - શીધ સરૂપી સદા પદ તેરો, તુ મુરખ કાં ભરે છે સીધ છે ? વ્યાજ નફે પલ્લે નહી બાં, ખામી લગાઈ મુલરે 1 સીધ છે ૨ નરક ની ગોદ કુમતકા શીર પર; આપ બન્યો હે દુલેરે છે સીધ છે ૩ સંપતકા સુખ દેખકર, ચેતન મનમે કુલરે છે સીધ છે ૪ જીદાસ તે અન મન માહે, જનમ લીઓ ધુલેરે સીધ છે S .. . કુગુરૂની લાવણી. રજુ તાજુ મેં ઉનક ગુ; કનક કામની ધારી દે છે જ્ઞાન ધ્યાનકી બાત ન જાણે, અષ્ટ કરમસે ભારી લે છે કર કપાળે ભભુત લગાયે, શીર પર જટા બધાઈ હે છે - કાન ફાડ કર મુદ્રા પહેરતા, ઉનકે ઘરમે નારી દે છે જગ લે કર વિષય , મદ મા હારી કુડા ૫થી જગતક કરતા; મુખશે કહેતા આચારી હે ! સમકત શરધા જન ધામકી, નહી કુગુરકી પ્યારીહે છે નવરકુ જીનદાસ વિનવે, કુગુરૂ કુસગ ખુવારી છે કે આ 5 ખાસ - સુગુરૂની લાવણી. નમું નમુ ને ગુરૂ નિગ્રંથક, વે છે. મુદ્રા ધારી દે છે પુદગળ ઉપર પ્રેમ ન કરતા, મનકી મમતા મારી દે છે ગરવ ગાળ કર ગુપત ગોપવે, ગત નિગ્રંથકી નારીહે છે કનક કામની, નહી ભેગી; વે પુરા બ્રહ્મચારી દે છ કાયાકે જવ અનાથી, ઉન કેવું હતકારી છે ! દાન ધ્યાન કેવળ ધ્યાન આય, જ્ઞાન ગરથ ગુણ ભારી સુવ સરધાશે સુમંતી શેવે. નીજ આતમક તારી - છનવર છનદાસ વિનવે ઉનકે ચરણ બલીહારી દે છે , Page #576 -------------------------------------------------------------------------- ________________ ( ૫૭૬) સવારથની લાવણી. કેન જગતમે તારા ચેતન કૅન જગતમે તારારે છે અપને અપને સ્વારથકે સબ, બીન સ્વારથ હાય ન્યારારે જેના ૧ સવારથે મા તસ પુત બેલા, છ છ કર કહે દારારે ' વીર કહે ભગની નીજ સ્વારથે, લાગે પિતાક પ્યારારે છે કેમ ? હય ગય રથ પાયક ઘન પરધન, કઈ ન લખન હારારે છે કાલ બેહાલ સબહીક કરતે કરતા મુખ પોકારારે કોન છે ૩ ઈદ્ર જાલ સુપના સમજાના, જુઠ જગત પસારારે છે શેવો ચરણ કોઈ સત જનકે જીવ હવે નિશ તારારે કે ૪ | તેરી સુરત શહણી દેખ, ઐરા મન હરખે, તેરે દરશન; મેં નીતા ઉઠી આવુ તડકે, તેરે મસ્તકે મુગટ કાનમે કુડળ લટકે, તેરી બાજુબ ધકી ઝળક, મેરે મન અટકે, કોઈ પડે કરીકે જોડ, હાથ બીચ દમકે મેરે પાપ હવે સબ દુર, દેખકર તનકે છે એ નદી વરધન સુરપે, કીરપાકરકે એ ધરમદાસ તેરા ગુન ગાયે હરખે છે પર થી નીરખવા ઉપર લાવણીચતુર પરનારી મત નિરખો, શ્રાવણ કેરી રેન અ ઘેરી, બીજલીક ચ મક, રાવણ મોટા રાય કહાવે, લકા ગઢ બક, પાપ કરીને નરક પહોચી ઓ, દુખ પાયો અધકો - ૧ | ઘાતકી ખડકો રાય પદતર છૂપતીને હરતે, કષ્ણ ને શર કરે ખુવા રી, જબ પુન આ હલકો છે જે છે ' કીચ કરાયે માહા દુખ પાયો, ભીમે અધક, નારી છૂપતી નહેબી ચારી; ભવ ભવમે ભટકયા છે ૩ પરનરીકે રગ પતગ છે, પધળકો ઝળકે એશ બુદ જબ લગે તા વડા; ઢળક જાય ઢળકો ૪ પરનારીશે નેહ કરતા ધન જ હરક જ રખકર કરે ખુવારી; જબ બનમે કથા છે ૫ Page #577 -------------------------------------------------------------------------- ________________ (૫99) નવ પદની લાવણી. જગતમે નવપદ જયકારી; પુજતાં રોગ ટળે ભારી પ્રથમ પદ તીર્થ પતી રાજે, દોષ અષ્ટાદશફ ત્યાગે; આઠ પ્રાતી હારજ છાજે; જગત પ્રભુ ગુણ બારે સાજે છે અષ્ટ કરમ દલ જીતકે; સકળ સિધ થયા છે સીધ અનત ભજો બીજે પદ; એક સમે શીવ જાએ છે પ્રગટ ભયો નિજ સ્વરૂપ ભારી; જગતમે ! ૧ | સુરીપદમે ગૌતમ કેસી; ઉપમા ચદ્ર સુરજ જેસી છે ઉગારો રાજા પરદેશી; એક ભવ નાહે શીવ લેશી છે ચોથે પદ પાઠક નમુ; સુધ ધારી વિઝાય છે સવે સાહુ પંચમ પદ માંહે, ધન ધન મુનીરાય છે વખાણ વીર પ્રભુ ભારી; જગતમે પાર દ્રવ્ય ખટકી શ્રધા આવે, સમ સંવેગાદિક પાવે છે બીના એ જ્ઞાન નહી કીરીચા, જૈન દરશનશે સબ તરીયા છે જ્ઞાન પદારથ સાતમે; પદને આતમરામ છે રમતા રમ અધ્યાતમ માહે, નિજ પદ સાથે કામ છે દેખતા બખુ જગત સારી; જગતમે પણ ૩ જગકી મહીમા બહુ જાણી; ચક્રધર છોડી સબ રાણી છે જતી દશ ધરમે કરી સહે, મુની શ્રાવક સબ મન મેહે છે કરમની કાચીત કાપવા; તપકો ઠાર કર દાર છે નવમુ પદ જે ધરે ખેમાશુ: કરમ કુલ કટ જાય ! ભજે નવ પદ જય સુખકારી; જગતમાં ૫ ૪ શ્રી સીધ ચક્ર ભજે ભાઈ; અચામલ તપ નોધી થાઈ છે પાપ ત્રીહુ જેગે પરહરજો ભાવ શ્રીપાળ પર કરજો છે સવત ઓગણીસ સતરા સામે જે પોશી શ્રી પાસ , ચઈતર ધવલ પુનમને દીવ સકળ ફળી મુજ આરા છે - Page #578 -------------------------------------------------------------------------- ________________ (૧૮) બાલ કહે નવપદ છબી ખારી : જગતમાં છે. ૫ જન પુજન ચલો વર્ધમાન છનવરકરે જીન પુજન . ટેક સમવસરણ પ્રભુછકો આ ખબર લે આ વનમાળી ! વીમળાચળ પર વીર પ્રભુજી, ચલ રાજા દરશન આવે છે ને ! 1 સુણી રાજા સીઘાસન ચાલે; સાત પ આગળ ચાલે છે નમસ્કાર કરી વીર પ્રભુજી દાન દીઓ હે વનમાળી છે છત છે ૨ આંનદ ભેદી રાજ દેવા એ સારી નગરમાં કહેવામાં છે રખભદાસ જીન પુજન ચિલીઓ; રાજા રાણીક સંગ ચલે i ઇન ૩ ' ' કેસરીયાની લાવણી શ્રી રખભ દેવ માહારાજ કેસરીયા બે પાહામે, આસ પાસ ગુલજાર ઝાડી લગ લહી પહાડે ' ટુક ટુક પર ધજા, ધજા પર ચેકી ભલનકી વા ! સબ શ્રાવક મીલ પુજા કરતે કેસર ચદનકી છે શ્રી છે ૧ ( 1 ) ખાશા દવલ બના, દેવલ પર કલી ચડાઈ છે કે તે અષ્ટ દરવ લઇ પુન કરતે, જેધ સવાઈ છે શ્રી | ૨ તરૂજા ગીરનાર જીવ તુમ અષ્ટાપદ જાના છે ' , . . ! સોનાગીરકે દરશન કરકે ચંપાપુરી આના છે ૩ - - , , ચપાપુર એર પાવાપુર, જીવ સતશીખર, જાના છે. મુકતાગીરકે દરશન કરકે; આબુજી આના છે શ્રી ના ૪ રાયણપુર એર ગઢ આબુજી, માગી તુગી જાના છે , મગ શ્રીજીકે દરશન કરકેગેડીઝ આના છે. શ્રી, પ. પ. ' શ્રી સ ખેહર દરશન કર ચલ, તારગે જાના પુર પટણકે દરશન કરકે, કલીકુંડ આના છે શ્રી ક , સબ તીરથકી કરી જાતરા, ઘરક બી જાની , કહે. શ્રી ગ ગાદાસ, ભાઈ વાણી, ભગવતકી લેના શ્રી + ૭ Page #579 -------------------------------------------------------------------------- ________________ ''આપ ' 1-1 - (૫૯) ને મનાથની લાવણી. ' એજી તુમ તજકર રાજુલ નાર, તજ્યા સબ ઘર છે તન્યા છે મે નમુ નમકે પાય ગએ ગીરીવરરે ટેક છે મે પ્રીત પિયાકી કરકે, પલ્લે લાગી પલ્લે છે તુમ ત્યાજ લલે બીન ખડ, ઉવે બેરાગી !' એક રાજુમતી સતવતી, ભાવસે ત્યાગી ભાવસે છે તેરે અતર ઘટમે જોત જ્ઞાનકી જાગી છે એમ રોતી રાજુલ નાર, નેન ભર ભર છે નેન છે મે નમુ નમકે પાચ ગએ ગીરીવરરે છે મે નહી કીની તકશીર પીયા કયુ રૂઠે છે પીયા છે મેરે ઘર કુટબ પરીવાર, સદા સબ રૂઠે છે મે હઉ ઘરકે માંય જોબન સબ કુટે છે જોબન છે મે ચલું નમકે સાથ પ્રીત કેમ તુટે છે મેરે નેમ વિના નહી એર, જગતમે વરરે છે જગતમે ! મે નમુ નમકે પાચ ગએ ગીરવરે ર છે મે અરજ કરૂ કરડી કરોછ મન પરશન છે કોજી છે મેરે શીરપર નેમ સરદાર, દીજે મુજ દરશન છે મુજ સુખ સખીયાનક દેખ, લાગે એ તરશન ને લાગે છે મેરે આયો આંખમે નીર, લગે નીત બરશન છે મુજ જન મીલનકી આશ મીલો કોઈ કર લે છે મીલ ! મે નમુ નેમકે પાય ગએ ગીરીવરરે છે ૩ તુમ તકર રાજલ નાર; મુકતી માં મેહેલી છે મુકતીમાં છે પછી નેમ ગએ ગીરનાર કરમ સબ ઠેલી છે મે નીત ઉઠકર પ્રભાત નમુ પદ પહેલી નમું મેરે નેમ વિના નહીં રે જગતમે બેલી " અબ અરજ કરે છનદાસ; સુનો જનવર ! સુન : - મે નમુ નમકે પાય ગએ ગીરીવરરે છે . . . . .. * :::::: * * * * * * * * * *- Page #580 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૦ ) માહારાજ સજન બીન ગુના બીન ગુના તજયા અમકુ કે સતી રાજુલ કહેતી તુમકુમ ફિકર મેએ લગી યા મરી જાન ફીકર મોએ લગી લગી મેરે તનમે છે નગીનો કેમ ગએ બનમે છે બાત કીની આગળ મેરી જાન બાત કીની આગળ કીની આગળ કહુ સજની પીયા બીન કોન તજની પીયા પરબતમે મેરી જાન પીયા પરબતમે એ ધ્યાન ધરતા શેહેલ મદીર; મુજે નહી ગમતા મરી જાન મુજે નહી ગમતા ને શાતમે ખડી; ખડી ખાએ ગમ | સતી રાજુલ ૧ ૧ ! ' સતીરથ સંજમ મેરી જાન મતી રથ સજમ રથ સંજમ પરથી ભ્રમના આ તરકી મીટી છે સતી સબ સોના ને મેરી જાન સતી સબ સોના સોના તજી દેતી છે જાગતમે રાખી મહી રહેતી; કરૂ જુગવીશ, મેરી જાન કરૂ જુગવીશ જુગવીશ ખીમા કહેતી આશ મોએ લગી સુરજ સંતી છે સખી બસ કીચા બસ કીયા અપના દમક છે શતી, કે ૨ મેરી જાન સાજ શીવપુરકા, પીવપુરકા આજ સજઆ છે કરમસે ખુબ કીયા કરુઆ છે મેરે સુરપતી છે મેરી જાન મેરે સુરપતી છે સુરપતી શાસે જા; નેમ વિના એર નહી દુજા, આભુશણ ચરે છે મેરી જાન આ ભુશણ ચરે છે હોરે ચીર મોએ ખુચતાં જુગતકા ભાગ નહી રૂચતા જ બાર જગ જીતા; છત લીયા અપના દમક સતી ૩ છે મેરી જાન પતી ગીરનાર, ગીરનાર હુવા ધ્યાની ! બાત સબ જુગતકી જાની; જુગત જશ ગાવત છે મેરી જાન જુગત જશ ગાવત; હારે ગાવત છે તેરા સફળ કારજ કર દો મેરા એ જવાબ જપતા હે મેરી જાન જવાબ જપતાહે છે જપતા ભવ પાર પાડે છે અલફ જીનદાસ ગુન ગાવે છે. મુકતી ૫ દે દી મેરી જાન મુકતી પદ દીજે દી પ્રભુજી અમકુ. | જ સીધગીરીની લાવણી. સીધગીરીરે સીધગીરે સીધગીરી; સીધગીરીને અમરાપુરી; નહી અધુરી સુન જ્ઞાની સુરજ કુંઠોનાં નીરમળ પાણી છે સીધગીરી છે Page #581 -------------------------------------------------------------------------- ________________ (૮) I ! “ આદ નાથરે આદિ નાથરે આ નાથ, આ નાથ અછત પ્રભુ સાથ સભવ આધીનદન મેવા; તુમ હો દેવનકે દેવાઇ સુમતી. * * સુમતીરે સુમતીરે સુમતી, સુમતી આપદા મીટીં; નિરમળ હુઈ ગતી; આપ મેવા; ભવ ભવ કરૂ તારી સેવા છે. સુમતી. દરશનથી દુખ મીટ ગયા બેત સુખ પયા ભાવશે જાત્રા ગયા પાપ ગુમાયા છે દીલ દીલમેરે દીલમેરે; દીલ દુધ ભકતો; એણે મનસે છોડ દે કપટકી બાની, સુરજ કુડકા નીરમળ પાણીજી ને સીધગીરી | ૨ છઠારે છઠારે છઠ, છઠા પદમ પ્રભુ સ્વામી; કહુ શીર નામીજી અતર જામી કરૂ પુજા તરણ તારણમે સુઈ દુજાજી છે છઠા ! સુપાસરે સુપાસરે સુપાસ; સુપાસ પુરો મન આશ, ભવો ભવ દાસ બજઉ બાજા. હાથમે ચદ્ર પ્રભુ રાજાજી | સુપાસ છે સુવધી જન નવમ, નવમા માહારાજજી A શીતળ જીન દશમા કહું દસમા માહારાજ ! પ્રથમ પ્રશમરે પ્રથમ પ્રથમ તળાટી ગયા; વદના કયા; નામ લીયા, ઉનાસ સફળ જીદગાની . સુરજ કુડેકા નીરમળ પાણી છે સીધગીરી ૧ ૨ ૧ શ્રી હસરે શ્રી હંસ શ્રી હંસ, શ્રી હંસ ઓર વાસપુર વિમળ અને ! નંત નાથ પ્યારા ગુણ મેં ગાઉ આજ તારાજી . ગુણવતા / ગુણવતારે ગુણવતારે ગુણવતા, ગુણવતા ઘરમનાથજી; શાતિનાથ; કથુનાથજી મોહનગારા; કાજ આજ ભકતના સારા ગુણવતા | અરનાથ જ દન રાત માહારાજ છે ! મલીન મુની સુવ્રત માહારાજ છે ! ગુગતીને મુગતરે મુગતી; મુગતી સુન જુગતી; કરૂ ભક્તી; નમી નાથકી; Page #582 -------------------------------------------------------------------------- ________________ ( ૮). = * તેમજ ગીરનાર, શીઆની છે સુરજ કુડા નીરમળ પાણી સીધગીરી ૩ એ વીસરે એ વીસરે એકવીસ એવી; નમી જેને ઇશનમાકુ શિશ સમતશિખર મુકતે ગુણ વાસપુજ. ચંપાપુરી થયાનેમીનાથ ચાવીસ વન વછીત ફળ દાતારે મહારાજળtul 13 સેવકને ઉતારે ભવ પારઉરે ભવપારમાહારાજ - સુન દરે સુંને છંદરે સુન છદસુનછહિરફ કરી બંધ ફુટ ગયા ફંદ ઉનસે સફળ છંદગાની સુરજ કડકા નીરમળ પાણીજી સીધગીર૪ ,- , - - - - ઈન ! :" , ૬ - ૨ ) છે, ' ', " છે . કપ, “છે ? મહાવીર સ્વામીના કારણની લાવણી.. માતા ત્રીસલા ઝુલવનદન.બાઝીં સાવ " ,' તીનો ભુવનકે નાથ; કુલ રહે પારણક મણી કનકે પારણે રાશી' હે શેકી રાશિ ઘુઘરુ બાજે છુમ છુમ ક્યા સોભા ડું ઉનકી ' સિ રહે આપ ભગવાન નંહીં ઈચ્છા ધીર્વની મહીં ' ' અંગુષ્ટ મને અમેરીત ચુસ રે સ્વાદઉમકી છે. એ સ્વાદકી સુગધ ચલતી ફુલ કમળકરે છે ચલતી !! - " 1 સુવર્ણ વરણી કાયા જેસી બન રહી, કચનકી : : !” }} { છે . કે દg :: /7, , એસી કયા ભા કહુ ઉનકી કહેતા નહી લગતા પ્રારા f Jet એસે અનંત બળકે ધણુકાહાર, કિરતાર, 1-1-11 : " એસઇ ઇદર, સબ નમતે હે ઉનકરે, સબ ! તીન ભુવકે છે ? સિધિરમા ઈદરને બાલવારિકતા બોલજ્ઞાએll નીરધનીયા ધન છે જાલહસીધા ઘરના ધન લાવે લાઇક જરદીએ ઉનકે ઘરડી ભર ) Page #583 -------------------------------------------------------------------------- ________________ (પટે) સીધારથ રાજા, ફીર બીચારતે દીલ * * એ સખી પુન ઉનકે, કહેતે હે ત્રાંસલાકરે છે કે જે જે ઉવા મગળ દીપક અપને કલંક : ' * : ' ' - * * * બહિત બધારા દેખકર ઉલટ ભયાલ રાજકે છે વરધમાન, કુંવરકા નામ લીયા, નહી પાર પરાક્રમક આન બડે બડે રાજ સબ નમતે હે ઉનકુરે સબ તીન પ ર પાંચ બરસકે હુવે, વરધભાન કુવરેરે વિરધમાને રમત રમતે, આએ સભાકે અંદર ' ! સબીકે દીલકુ નદન લગત પ્યારેરે ! નદન ! ' ભણકે ખાતર; અબ મુકની નીશાળે ” વરઘોડા કીયા તઈઆર ગજ ઘડે શણગારે છે ગજ છે ન દનકુ બેઠાય, ગજ"હ્રસ્તીકે ઉપરે - ' ' - - - * . . : વાછત્ર બેહાંત બાજરહ્યાં નીકળતા સુર તાન છે લીલે પીલેનીશીન પચરંગી ઉવાં ઉડે બાત નીશાન છે ભણ રહે આપ ભગવાન, કોર્ન ભણાવતે ઉનકરે કોનો તીન ૩ સબી બાળક લે કર સંગ ન દન ચલે રમન કરે છે નંદન . ઈદરકી સભામે, વરણાવતે ઉનક * * * * * ) એક દેવ ઉઠી ઉપાસે, એય ફીર પૃથ્વીરા આર્યા બઠા ભોરીંગ બનકર લપટાયા વૃક્ષક d ' - બાલકે લગે બહીને, લગે પોકાર કરને કરે છે વરઘમાન કવરે ફીર ક' દીયો ઉનકું d * ઉવાશે બાળક બન ગયા લગા ઉસમે રમને, આપ હથસે દીવ લીયાસો કઇ નહી જાણે છે રમત રમતે ક્યાં બીચારતે દૌલકરે છે ક્યા તો - ફર ઉસીદવલને બેએ બંધ પરેરે બેઠા છે . . -- ક Page #584 -------------------------------------------------------------------------- ________________ . (૫૮૪) લંબી કીધી કાય, રૂપ કીયાજ વકરાળ , બાળક લગે બીહીને કરતે સબ પોકારે છે કરતે છે . અપને નદનકુ, લે ચલે ગગનપરે. - . ફિર અવધી છોડ કરને દેખા દીલ અંદરેરે છે એહ વિલકી જાત, મુઠ્ઠી ઉઠાઈ ઉન પરે ! ફીર કયા મુષ્ટીકા મહાર દેવ ગયા સમા કરે છે દેવ છે એ ઉનકા બલ દેખકરે, નામ લી આજ માહાવીરે એસા બળ દેખ કર, દેવ ગએ ઈદ્રાસન છે મહાવીર નામ લીયા સો, કહેતે ઈરફ છે એ બાત કહે બીસ્તાર, મેં ક્યા કહુ તુમકુરે છે સો કહેતા ગીરધરલાલ રહેતા સુરત ફરે છે છે - - - - - મહાવીર સ્વામીની લાવણી. ' ઉતમ છવ જ ઉદર આયે, હુવે સપના ઉનકી માતા છે તેજવત નહી છુપકર રેહેતે, માલમ પડતા સબકુ છે , વીશી તે છે, ગઈ, યારે, જન સાશન જનકા ચલતા છે , ઉન પુરૂષક યાદ કરે, મેરે રૂંવે રૂમે રમ રહેતા છે દેવાનંદા બ્રાહ્મણકે ઘર, પ્રથમ ગરમ ઉને લીયાતા છે માહ સુખમે બેઠે ઈદર; આસન ઉનકા કપાતા છે ફિકર હુઈ ઈદર, રાજા વીચાર દીલમે કરતાથા છે અવધ છોડકર દેખા ઈદ્રને સબ ઉનડું માલુમ પડતા થા ! છે, ફકતી. તે દેખા તીરથ કર બ્રાહ્મણ ઘરક | ફીકર હુઈ ઈદર રાજાકુ છે બોલાવે હરણ ગમી, દેવતા છે - - લે જાએ નરભ. ત્રીસલાકે ઘરક છે અશુભ નિદ્રા ઢાળી, ગરબા હર લે ચલે ઉનકે ઘરક છે તેજવત નહીં કર રહેત, માલમ પડતા દેસબુક, ઉતમ છે ? Page #585 -------------------------------------------------------------------------- ________________ (.૧૮૫) - ગરભખદલકર ચલે હરણુ ગંભીર, જા બેટ ફીર આશનકુ ચઉદ સુપન માતને રૃખે; જુદે જુદે કહેતા તુમકુ ના પેહલે સુપન ગભીર દેખા, રીખભ સહી કહેતા તુમકુ || ત્રીજે કેસરી ચેાથે લક્ષમી; પાંચમે પુષ્પકી માળા૪ શા # ' છઠે ચંદ્રમા સાતમે સુરજ, આઠમે દેખી ધજાકુ 11 નવમે કળસ અમી ભરેલા, પટ્ટમ સરોવર' કહે તુમકુ ! કર્તા. * અગીઆારમે ખીર સાગર ખા !! ખારમૈં વીમાન તુમ કર લે લેખાં તેરમે રતન કરે પરીક્ષા । ચદર્ભે અગ્ની શાખાકુ દેખા | સુપન રૃખકર રાણી જાગી, કેડેને લગી સ્વામકુ ા 17 તેજવત નહી છુપકર રહેતા; માલમ પડતા હે સખક ૫ ઉત્તમ ॥ ૨ ખડી રેંજમાં હુઇઊઠે સીધારથ, પુઅે સુપમ પાકું !' ગ્યાન ધ્યાનસે ખેાલ્યા પાર્ક; ઉત્તમ જીવ હે ઉદરકું ! તીન જીવનકે નાથ ચકરી; હવેગા કેહેતા તુમકુ ॥ પુરણ માસે જનમ લીયાથા; સીધારથ રાજ્ય ઘરકું ॥ આવ મેાવ કારણ ઈંદ્ર, લે ગએ તે મેક ॥ એમટી કાયા રૅખી ઉનાકી, શશય ઉપના અઁદરકું !! રૂકતી. 1. તીન જ્ઞાન ઉદરસે આએ પગકે ખ્ગુઢ મેરૂ ઠગાએ ॥ ફીર તીરથકરકુ નીલવાએ ! પીઠે સીધારથ ઘરક લાગે ! સાત હાથકી કાયા ઊંચી, ઉતર ફાલગુણ નક્ષેતરકું ! Page #586 -------------------------------------------------------------------------- ________________ (૫૧) - - તેજવત' નહીં છુપીર રેહેતે મામ પડતાં હે સબકં ઉતમ છે ૩ સાવન વરણ કાય છકી જંઘપર સહકા લંછને ' ' મહા પરાક્રમ અનંત બળવત, દહીં દુધી હે વરણી . . માગસર વદ દસમીકે દીને, સર્જમ લીય મહાવીરને િ * . બાર વરસ લગે મૌન રહે, ફીર કરમ ઉડા, દીએ ભગવાન વૈશાખ સુદ દસમીકે દીન, ભયા થા કેવળ જ્ઞાને છે , " ! ઉસ દીન દેસના ખાલી ગઈ જબ, કોઈ ના લીએ વંત પચખાણે છે ફેકતી. અગીઆર ગણધર સગ નુકે , ચઉદ હજાર સાધુ હે ઉનકે , છત્રીસ હજાર સાધવીસખ મીલકે સાચે, દાખલે હે સીધાંતકે . ; છે - હુઈ સદગુરૂકી. મેહેર સદા ને યાદ કરૂ ઉનપુરૂષક !' તેજ વત નહી છુપર રહેત, માલમ પડતાહે સબકુ ઉતમ -૪ શો નવ પદજીની લાવણી. » ? ! . ઘર સુમતીને ધ્યાન ચેતન સંમરમે રખના , , , , , : નવ પદ શ્રી નવકાર મંત્રી શ્રી ઘડી ઘડી જપના , , ' ' કયા કહુ મે તારીફ નવપદ જવાપ બડા ભારે | નહી આદ નહી અત નોકા, નહી લગતા પારે છે પહેલે પદ અરીહંતા એ ભગવતા જે કારે છે , જપ નામ તુમ ઉનકા ઇનશે હવે ઉદ્ધારે છે , કટે પાપકા મુળ વિઘન સબ હે, જાવે રે ,, , અનત અનત કરમક થાકરે, હો જાવે ચૂરે ભવો ભવ, પ્રાશ્રીત સારે, જાવે મીટ કરે છે " મતક “ ', ' સાસ્વતા એ માત્ર અને મેં બડા ; - - Page #587 -------------------------------------------------------------------------- ________________ (૧૮૬) છસ્ ક્રીન જપતા જાપ; આઇ. અરીહંતકા ધ્યાન ધરના ૫, નવ પદ્મ શ્રી નવકાર મંત્ર; શ્રી ઘરી ઘરી જપતા | ધર્ ॥ ૧ તમે સીધ ભગવતા આ હે- અલેકીરતારે ! નહીં ૨ગ નહી રૂપ છનામે; નહી કુચ આકારે ॥ નહી ચક્ષુ નહીં છભા નહી નહી પાટ્ટુ નહી પાની નહી આ ચઉ રાજા અગ્ર ભાગે શૌધસલારે આ કરતા ભુકતારે ! કરતા ભકતારે ! ઈસદ ભારા નામ કહેતેણે; સીધાંત અરે અઇ સીધેસલાકા' નામ, તુમ સુનકરને લેતા નવ પદ્મ શ્રી નવકાર મત્ર શ્રી ઘરી ઘરી જપના ! ઘર ॥ ૨ ॥ પીસતાળીસ લાખ જોજન, ઉતકા પરીમાણે ॥ જોજતકા ચાવીસ ભાગ; એક ઉપરસે લેને આવા ગાવે ના આપ આપકી, આઇ જગા મ્યાને ॥ ઉવા અધર રહે માહારાજ નહી કુચ પાણી પવને નહી કાંધ નહી કખાય નહીં આ કરતે ભગવાને ! એક હજાર આર આઠ ગુનસે; ખીરાજે ભગવાને ૫ ભરે સુખ ભરપુર નહી સખ્યાકા પરીમાણા ॥ નવ પદ શ્રી નવકાર મત્ર ઘરી ઘરી જપતા ! ઘર ॥ ૩॥ તમે પદ્મ આચારજ પ્રાશ્રીત; જાવે ભવ ભવકે 1 આ આપ ખડે માહારાજ જીવકા પાંચા ઈ ટ્રીકે ૫ નવ બ્રહ્મચાર પાલને વાલે, પચ મહા વૃતકે ! પંચ સુમતી તીત ગુપતી; ગુન છત્રીસ ઉનકે ૫ કર્ વદના ઉનક પ્રાશ્રીત; નવે ભવ ભવકે !! આચારજ પદ જપાને અવીચળ અક્ષય સુખ પાના ૫ નવ પદ શ્રી નવકાર માત્ર ઘરી ઘરી જપના ! ધરી ઉપાશ્ચાજી ભગવાન' મેરા સત ગુરૂ સખસે ખકા ॥ નમસ્કાર મેં કરતા ચાથે પેમેં નામ જીતકી !! આચારગી સુગરગ થાનત સમાજ વ્યાકરણુકા ॥ Page #588 -------------------------------------------------------------------------- ________________ ** ' (૧૮૮૯) ( ભગવત ગીના-ઉપાસનામ સુનો ખાર સુકા, કછ અનતગર અતત વહી પરસ વીક્રમકા ાં, ભગવતી ગીના ઉપાસન; નામ સુના ખાર સુત્રા} ચારના આર ́ હતી. ચારના ખાસ હૈ ઉનકામી ! - #1 . + નવ પલવ કરવે મુરખ, એસ' યાન ગુરૂ({n[} } આચારજ કે જેસ હાઇ; મેફ સતગુરૂ કેહના 1. નવ પદ્મ શ્રી નવકાર મંત્ર શ્રીધરી ઘાજપના ધર તા ૫ ॥ તમા લાહે સવ્વ સાહુન; નમસ્કાર કરના}} અરી ધીપકે ચાના ૫દ૨ ખેતર સુન લૈમાધ આ પદર ખેતરક સાધુ ઉના, નીત વર્દનાકરનાં ઘ સાધુ મુનીરાજ' કેમ ઉનકે; ગુન તુમ સુન લેનાં ઇ પચ સુમતી તીન; ગુપતીસેગુપત રહેતા } } છકાએક પીએર પંચ માહાવ્રતર્ક પાલના } }: નવ પ્રકારકે પરીગહે સે; ઉનકે ત્યાગ દૈમા અસીકુ તમ લક્ષમી રાજ રીધી છેડ દેતા અખય પ કે''ખાતર સનમ સાધનકુ ચાહામાં ગા નવ પદ શ્રી સંવકાર મંત્ર શ્રીધરી ઘરી પાંચ પદ તા' કહે તે દુસરે પદ્મ હેઇંગ ચારે સુના નામ 'તુમ ઉનકા કહેતા, મારખીસ્તારે ! એસે પચે તમાકારો; નવ પદ અંદર એ પાંચા ભગવાન કહેતુ હી “ઉવા નમસ્કારેળા મંગળાણુચ સવ્વસ`ગ ભીર મલકરી કીરતાર', પઢમગળ હવહી મગળ, નવું પદયે પુરે ઉનકે 'ગ્રુત 'તુમ ગ્રહોને ઉતરા ભવ સાગર તીરે એ પાંચાકે નામ રટણસે પાપ જુવે ચઉદ પુરવકા સાર મત્ર પુના ધર॥ ૬ ॥ દુરે { ' તાકાર સુન લેના, l ;,, જે તર ભજે દીન રેલ રાત્રે 51 ''' 2 4 · તીસે,મીલના વા ; }, આ ત છે " ' ' || " ]',' } Page #589 -------------------------------------------------------------------------- ________________ (૫૯) નવ પદે શ્રી નવકાર મંત્ર શ્રી ઘરી' રી જપતા ઈ ધર { 9 0 1 સંસાર ઉપર લાવણી. ભાઈ કલકી ખબર નહી કીસે ઘડીએ કયા હોનેવાલા, પણ ચેત ચેતા મન ચેતન પ્યારા; અબ અવસર મીલના આંકણી, ભાઈચેતી શકે તે માં ચેતરે મુઠી ભર લે હીરકી; પણ રતન ચેંતામન હાથ આયા હે કર જાતના ઉનકી; ભાઇ જાન હેત કર્યું અજાન હતા, એખાના કીનકી; પણ ફટક મ ણી; છોડ; ખરીદ કયુ કરતાં પયંકી છે ' 'કેમકતી, ચેતે ચેતે મેરે યારરખે નજીસે પ્યાર છે હે જાઓ જ્ઞાનુસે તઇઆર; સુખ અનત અનત પાવાગે છે કરો દયા ધરમ વેપાર; લાભ હવેગ અપરંપાર છે છનુસે હોગા એધાર; એસે ભવ સાગર તરોગે છે એસી ખાતાં હી રાખે હીર છે ખોલ દો વજ કપટ તાળા; પણ અષ્ટ કરમ ચકચુર કરતા કોઈ ચેતનની રે આળ; ભાઇ કલકી ખબર નહી કીસી ઘડીએ કયા હોને વાલા ૧ છે ભાઇ ધરમ કરા કુછ દયાન બાતાં જિનકી ઝીણી પણ દસ બેલે સ સાર, પાવે એઇ સુતકી કરણી, ભાઈ ઊચખેત્ર ઊચ ઘર્મ દુધ ઓર પુત્ર “લે પાણી પણ પાંચ ઈદ્રીકુ શાન તાણ સદગુરૂ મીલે જ્ઞાની છે - - - - — — જાણપણ રહે અજબ ચીજ પર સબ હે કીચ છે સમજે કઈ સુરતા, એ સાચી વાત માનો મારગ સુધ પીછાનો છે સમકતધારી હવે શાણે, અહી પ્રગટ બાત કહેતા | અબ આગે સુણ જાવરે, વાત મરમી છે મરકી સમજે કઈ બીરલારે પણ જીન, માયા છે જ્ઞાન, એહી નર જ. પ્રતા હે માળા; ભાઈ કલકી ખબર નહી કીસી ઘડી છે ? એક પથી પરદેશી, ફીરતા અટવીકે ખ્યાને પણ દુરસે તે એક હતી - - - — —— - - Page #590 -------------------------------------------------------------------------- ________________ (ઘર) દેખા; બડાજી મસ્તાને.-જબધાક લગી દીલમેર, એહ નર લગજ મા ! ગનને, પણ ભરેજ સાસ નીસ્વાસ; દોડતા ગીરા કુપ મ્યાને છે --- - ખે ફેસી ગતી હુઈ, મુળી વડકી હાથ આઈ , , , અદૂર લટકતે હે ભાઈ, એ નીચે દેખે છે " અદર ચાર હે ભુજ ગ; તે રાય બરાબર જગ; ખહેગા ડગવા ગીગા ઉનકે મુખમે એ કરે અ દેસા દીલમે . અકલં ગઈ હુવારે ઘેલા, પણ કીસ તરેહસે નીકળું, બાહાર, મેરા કોન કરીને રખેવાલા ભાઈ કલકી ખબર નહીં કીસી ઘડી છે ૩ છે હુવા મધપુડેકા ઘર; માખી આ લગી હે ચટકાને; પણ બડી આપદા આઈ ફીર હોતી વેદના ઊવાસે મધકા ટીંપા ગીર, આયા ભાઈ મુખ મ્યાન પણ લાલચ બુરી બલા અને વેગ જામે છે' સુર વિદ્યાધરે આ દુખ-ઉનકા જાવ ' ' ' , ' ફિર ક્યા કહાવે, તુજે બહાર નીકાલે " ( તુજે વીમાન બેઠાવે, તુમ દેવલોક છે કે , ' ': ', ' ' * તું ચલ મેરી સંગ એસા બોલ ઉસ ભળી ' ' ' ' ' ' ઊંદર એક કાળા એક ધળા ને લગે કાતરને ગફલત મત હેના લાલા; ભાઈ કલકી ખબર નહી કીસી ઘડીએ જ્યારે વાલે પણ આ જ છે એસા સખી સકળ સંસાર, સુથ નુરે ભાઈ પણ પડ સો રચી દેખ લે કરના ચતુરાઈ, ભાઈ ભવરૂપીઆ કુવા, આખા રૂપી વડવાઈ પણ રાત દીન દો ઊંદર સમજે સુરતા નર કોઈ મા * * * * * કાળ રૂપી હાથી મધપુડા કુટુંબ સાંસારથી ળ ' + ' ' જીવ હોવેગી પંથી અટવા સાંસાર જાણે કે ' , ' ' ગુરૂ વિદ્યાધર કહેવાઇ ઉમરે વારવાર માટેના વા . ; ' કે અપના કિસાસુના એડી મબટ બાત કા , ', ' ' . , , ધન ધન આગમ અરીહતિ uિ - 5 ' 3 - * * Page #591 -------------------------------------------------------------------------- ________________ ( ક.) , તુમારી જ્ઞાનકી લીલા પણ પીઓ પ્રેમ રસ પ્યાલા અનુભવ જાગેરે લાલા ભાઈ કલકી ૫ . s ત' અથ શ્રી પારસ્વતાથજીની લાવણી સુણે સજન એ સાંઈ સલુણ, ઘરી ઘરી મેરે દિલ આવે; લાખ સેવનમે દેઉ હજીરા, બોડીપાસ કોઈ આવે. ચરણ સરણ હે. તરણું ભાવીક કરણ ઠરણ છે સીવ સુખક, હરણ વીઘન ઘન પવન ભરણુ ધરણ રૂપ છે સીવ સુખકજગદાનદ વીલોક્ત જુમતા; જનક તેજક હઠાવે. સુણ કાશી વણારશી ગગ સુરગી, અશ્વસેન વામા આ મા; જેવત જોર ઘોરસે ભેગી કુંવર છે પારસ નામા, આપહી સેખે ગોખમે બેઠે; પાત્ર લોકકુ. નચાવે. સુણ૦ નવ નવ ભારી વશ સમારી, જાતે જન જનતા દેખી, છત લયા કહે દરદી બક્ષન સુખી દુનીયાં પેખી, કમઠ નામ તાપસ ભઈ તુમ વન, પંચા ની તનુ તપાવે. સુણો, ઉનકુ નમન પુજન જન ખુસીસે, જાતે પ્રભુ સુણ; બળ હલારી ભઈ અસ્વારી; દેખણે જન આયા મુણીને, બડે લક્કમ નાગહી જલતા દેખી, કમકુ બુલવા, સુણે સુણ છે, તપશી ક્યા તુમ જપસી, જીવ ધ્યા વિણ ફળ ના, ફેબ્રિી કમઠ કહે અશ્વ ખે લા, ધરમ બાત તુમ કયુ આવે; સાઇ હુકમસે સેવક જવતા, મેહેલા ગુણ |ી નીકસાવે. સુણો. ૫. નાગ સુણતણે શેવક મુખસે, સાંઈ દીલાયા નિવકાર; કેધી કમઠ હુ મેઘમાળી, નાગ ધરાણેદ્ર અવતારે વરશીદાન વરશી લહી દિક્ષા, દયાન લેહેર કાઉસગ ઠાવે. સુણેક ઈ સુરાધમ નાણ નીહાળી, વિકરને અધકાર ઘટ; પ્રભજન ભજન ગીરી તરૂઆ, ગરદ બેહોત બની વિકટ, ઉતકટ કટ ગગન ગજનસે, ટહુક ટહુક સીખી ટહુકાવે. સુણો છે. દાવાનળ ઝલકે બીજલીઆ, બાદલી જળ બુદ છાંટા, સાચું કસીર મુસળધારા સુવરસાવે મેઘ ઘય, દેવાન અચળ પ્રભુ ચડ પર્વન, મ ક કપાવો. સુણે ૮. ઘણરાય, પદમાવતી આ એ, જબ નાસાએ જણ વે ઉપસર્ગ ટાજો દવ હકારા, પારસ સરખું જરણે આ નાટક દેખ ધરણરાય, મેઘમણી સમ કીત મા સાણા ૯. કાળ લહી, વહરી રવિ મંદીર, અગરુ લઘુ ગુણની - - - - - - Page #592 -------------------------------------------------------------------------- ________________ (કલર) - ખા ખડાજ મસ્તાને. જબ ધાક લગી દીલમેરે, અહીં નર લગા જ ભા. } ગનને, પણ ભરેજ સાસ નીરવાસ દોડતા ગીરા કુપ ને ! - - -- -- -- - ખે ફેસી ગતી હુઈ, મુળી, વડકી હાથ આઈ; આ દર લટકતે હે ભાઇ, એ નીચે રાખ છે " , , અ દર ચાર હે ભુજગ; તે રાય બરાબર જંગદેખએગાડવા ગીગા ઉનકે મુખમે ઓ કરે અદેસા દીલમે , અકલં ગઈ હુરે ઘેલા, પણ કીસે તરેહસે નીકળુ બહાર મેરા કોન, કરને રખેવાલા ભાઈ કલકી ખબર નહીં કીસી ઘડી છે ૩ હુવા મધપુડેકા ઘર માંખીઆ લગી હે ચટકાને પણ બડી આપદા આઈ ફીર હતી વેદના ઊપાસે મધકા ટીંપા ગીર, આયા ભાઈ મુખ મ્યને પણ લાલચ બુરી બલા ને એ તે વેળા જામે છે ? - - - - - - - - - - સુર વિદ્યાધર આવે દુખ ઉનકા જા " ' ' ફીર ક્યા કહાવે, તુજે બહાર નીકાલે ' . ' ' ! * * તુજે વીમાન બેઠાવે. તમ દેવક ' ' ' 'તું ચલ મેરી સંગ એસા બિલ ઉસ મુળી પર ' '' '' ' ઊંદર એક કાળા એક ધળા ઓ ને લગે કાતરને ગફલત મત પેહેની લાલા ભાઈ કલકી ખબર નહીં કરી ઘડીએ કયા ને વાલે પણ તે જ છે એસા સખી સકળ સંસાર, તુર્થ અમે દેનુંરે ભાઈ પણ પી સી ભરચી દેખ લે કરના ચતુરાઈ, ભાઈ ભવ રૂપીઆ કુવા, આવખા રૂપી વડવાઈ; પણ રાત દીન દો ઊંદર સમજે સુરતા ને કઈ . - - - * - કાળ રૂપી હાથી મધપુડા કુટુંબ સાંસારથી ' ' - , જીવ હવેગી પથી અટવ સોસાર જાણે છે . !! !" છે : ગુરૂ વિદ્યાધર કહેવા ઉમદા વારવાર દિના વા . . અપના કાન્સેસુમાહિતી પ્રમટ ખાસ દેખા ) , , ' ' ? .... | ઘનશ્વનું અાગમ સી fuડc ; ; ; ; કા - : Page #593 -------------------------------------------------------------------------- ________________ (૨૧) , તુમારી જ્ઞાનકી લીલા; પણ પીઓ. પ્રેમ રસ પ્યાલા; અનુભવ જગેરે લાલા; ભાઈ કલકી ( ૫ છે - - - - - - - - - - - - - અથ શ્રી પારસ્વતાથજીની લાવણી સુણો સજન એ સાંઇ સલુણ, ઘરી ઘરી મેરે દિલ આ લાખ સોવનમે દેઉ હજીરા, ગોડીઝાસ કોઈ દેખાવે. ચરણ સરણ હે. તરણું ભવીક, કરણ ઠરણ કે સીવ સુખક, હરણ વીઘન ઘન પવન ભરણુધરણ રૂપ છે સીવ સુખકે; જગદાનદ વલોત મન; જનક તેજ, હઠાવે. સુણો કાશી વણારશી ગગ સુગી, અશ્વસેન વામા આ મા; જેવી જે ઘોરસે ભેગી કુંવર છે પારસનામા, આપહી સોખે ગોખમે બેઠે; પાત્ર લોકકુનચાવે. સુણો નવ નવ ભારી. વેશ સમારી, જાતે જન જનતા દેખી છત બેલયા કહે દર દી; ખભન સુખી દુનીયાં પંખી, કમઠ નાસ તાપસ ભઈ તુમ વન, પંચા ની તનુ તપાવે. સુણ૦ ઉનક નમન પુજન જન ખુસીસે, જાસુ પ્રભુ સુણીને; બળ હલકારી ભઈ અસવારી; દખણ જીન આયા મુણીને, બડે લમે નાગહી જલતા દેખી, કમાકુ બુલવા સુણે સુણ હો, તપશી ક્યા તુમ જપસી, જીવ દધ્યા વિણ ફર્ગ ના, કેદી કમઠ કહે અશ્વ ખે લા, ધરમ બાત તુમ ક્યુ આવે; સાઇ હુકમસે સેવક જનતા, મહેલા ગુણીફ ણી નીકસાવે. સુણો ૫. નાગ સુણતણે સેવક મુખ, સાંઇ દલાયા નવકાર; કેધી કમઠ હુવો મેઘમાળી, નાગ ધરણેક અવતારે વરશીદાન વરશી લહી દિક્ષા, દેયાન લેહેર કાઉસગ ઠાવે. સુણો, કસાઈ સુરાધમ નાણ નીહાળી, વિકર અધિકાર ઘટ; પ્રભજન ભજન ગીરી તરૂઆ, ગરદ બત ખ વિકટ, ઉતકટ કટ ગગન ગરજનસે, ટહુક ટહુંક સીખી ટહુકાવે. સુણો - દાવાનળ ઝલકે ખીજલીઆ, બાદલીઓ જળ બુદ છાંટા, સાયુ કેસર સુવરસાવે મેઘ ઘર, યાન અચળ પ્રભુ ચંડ પવન, મિરે કહેલું કે તેણે ૮. ઘણાય પદાવતી આએ, જખ નાસાએ જ જીવે ઉy mો ૨૬ હકાર, પારસ ઝરણું સરણે એ નાટક દેખી ધરણરાજ વાળી મુબ કીતકાવે-સુણો ક. કેવળ લહી. વીહરી શીવ મંઘીઅમરૂ ગુણની - - - - * Page #594 -------------------------------------------------------------------------- ________________ - - પઓ ગાડી પાસ સUરૂપ નીહાળી જે મને વચ કા સુર મજરી, અબ લેહેરીઆં સુખ પાવે. ૧૦ ' ' ' યુ વરધીય , " Pus , ~ ~ શગણ માસની લાવણી . ' ' ફાગણ મહીના રંગ ભેરે, ખેલણ હરી નરનારે, પ્રથમ પરીણામ પતંગ લાલે પાણી પરદેશમે ડાલે વિવેક વાસણમાં. ઉકાળે, ચડાયા ચપળતા ચુલે. કપટકા કાસ્ટક મંગવાયા, તાપ અગનીસે જલાયા; હુ સખ - ઈઆરે, ખેલના હરી નરનારે. સમકિત સુખડકા અતરે અબીલ અભાવ ઉડાવે, કરી આ કસ્તુરી કેસર, : જ્ઞાન ગુલાલ બડા ડારે કેસુડી, કાયા છે કેચી જુગતી જીન ભકત છે સાચી નો તુમ નવ પદ નવકા, ખેલણ હો રી નરનારજી છે ખીમા કસબહી લેના ચાન ઢેલ, ખજવાના ગેમ કી પીચકારી ભરના કે નાભી નંદન નામના પાંચ સખીયન, વશ કરના સુમતી પટરાણીયાં કરના ! કમતી કરના તુમે દરેક ખેલણા હીર નરનારે છે અરીકી હિરી ખકાના; ધીરજ ધરતી કે માનો કે ચીત ચોગ ન-મેદાન - ખેલ ઉસ હેરી પરમાણુ કે ભાવકી ભુગલાં બાજે નામ કે નગારાં વાગે છે પ્રગટી સબ પાપ હુવા પુરે ખેલાણાં, ધ મયાન માટે 1 લોભ ચારે, ઉનકી ઉડાવના છરે છે હેરી કે દીન હુવે પુરે પચમી કરતા Page #595 -------------------------------------------------------------------------- ________________ (૫૮૯) નવ પદ શ્રી નવકાર મંત્ર શ્રી ઘરી ઘરી જપના ધર છે ૭ સંસાર ઉપર લાવણી. ભાઈ કલકી ખબર નહી કીસે ઘડીએ કયા હોવાલા; પણ ચેત ચેત મન ચેતન પ્યારા; અબ અવસર મીલના આંકણી, ભાઈચેતી શકે તો ચેતરે મુઠી ભર લે હીરકી; પણ રતન ચીંતામન હાથ આયા હે કર જાતના ઉનકી; ભાઈ જાન હેત કર્યું અજાન હતા, એબાના કીનકી; પણ ફટક મ છું કે છોડ; ખરીદ કયુ કરતા પથરૂકી છે ફકતી, તે ચેતે મેરે યાર, રખે જનસે પ્યાર છે હો જાઓ જ્ઞાનુસે તઈઆર; સુખ અનંત અનત માગે કર દયા ધરમ વેપાર; લાભ હોગા અપર પાર છે અનુસે હોગા એધાર; એસે ભવ સાગર તરોગે છે એસી ખાતાં હી રાખે હીરદ છે ખોલ દે વિજ કપટ તાળા; પણ અષ્ટ કરમ ચકચુર કરતા કોઈ ચેતનની આળા, ભાઈ કલકી ખબર નહી કીસી ઘડીએ કયા દેને વાલા છે ? ભાઈ ધરમ કરા કુછ યાન; ખાતાં જોકી ઝીણી; પણ દસ બેલે સ સાર, પાવે એઇ સુતકી કરણી, ભાઈ ઊચખેત્ર ઊચ ધર્મ, દુધ એર પુત્ર મીલે પાણી; પણ પાંચ ઈદ્રીનું શાન તાણ સદગુરૂ મીલે જ્ઞાની છે જાણપણા હે અજબ ચીજ એર સબ હે કીચ , સમજે કોઈ સુરતા, એ સચી જાત માન; મારગ સુધ પીછાનો છે સમકતધારી હવેગે શાણે, એહી પ્રગટ બાત કહેતા ! અબ આગે સુણ જાવરે, વાત ભરમકી મરમકી સમજે કોઈ બીરલારે પણ ઇનકમાયા છે જ્ઞાન, ઓડી નર - 1 ! !! પ્રતા હે માળા; ભાઈ કલકી ખબર નહી કીસી ઘડી ર છે એક પથી પૂરદશી, ફીરતા અટવીકે મ્યાને પણ દુર તો એક હસ્તી Page #596 -------------------------------------------------------------------------- ________________ દેખા બડાજ માતાને. જબ ધાક લગી દીલમેરે હીંગ નર લગાજ માગનને, પણ ભરેજ સાસ નીસ્વાસ; દોડતા ગીરા કુપ સ્થાને છે - - 01 ~ દેખે કેસી ગતી હુઈ, મુળી વેઠકો હાથ આઈ અદર લટકતે હે ભાઈ, નીચે દેખો ને અ દર ચાર હે ભુજંગ એતિ રાય બરાબર જગ ખોએગા ડગ ગીગા ઉતકે મુખમે ઓ કરે અ દેસા દીલમે .' અકલ ગઈ હવારે ઘેલા, પણ કીસ તરેહસે નીકળુ બાહાર, મેરા કેન કરે રખેવાલા ભાઈ કલકી ખબર નહીં કીસી ઘડી ૩ ' હવા મધપુડોકા ઘર માંખીઆ લગી હે ચટકાને, પણ બડી આપદા આઈ ફીર હોતી વેદના, ઊવાસે -મધક ટીપ ગીરા આયા ભાઈઓ મુખ માને, પણ લાલચ બુરી બલા ને તે બેગ જામે છે ' સુર વિદ્યાધર આવે દુબ ઉનકા “', ' ' ' ફીર ક્યા કહાવે, તુજે બહાર નીકલે છે , ” : તુજે વીમાન બેઠાવે તુમ દેવ કકર લે જા ! ! ! તું ચલ મેરી સગ; એસા બોલ ઉસ મુળી પર ' ' ' ' ' ઊંદર એક કાળા એક ઘળા ઓ ને લગે કાતરને ગફલત મત ના લાલા ભંઈ કલકી ખબર નહી કીસી ઘડી યા હોને વાલે પણ ૪ એસા સબી સકળ સસાર, તુંથ એમ નુરે ભાઈ પણ પી3 સે ભરચી દેખ લો; કરના ચતુરાઈ ભાઈ ભવરૂપીઆ કુવા, આવખા રૂપી વડવાઈ પણ રાત દીન દાઊદર સમજે સુરત તર કોઈ - ' ' - s કાળ રૂપી હાથી મધપુડા કુટુંબ સાથી ને ! 'ti જીવ હોગા પથી; અટવી. સસારે જાણે !; * *, ગુરૂ વિદ્યાધર કેન; ઉપદેશા વારવાર, દેનાબ . ! “ ! " અપના કાનસે સુના, અિહી સગઢ બાત કહેન d , , ' ', ' : - ધન ધન આગમ અરીહતા - - - ; * * * * * - Page #597 -------------------------------------------------------------------------- ________________ - - - - - | તુમારી જ્ઞાનકી લીલા; પણ પીઓ પ્રેમ રસ પ્યાલા; અનુભવ જાગે, લાલા; ભાઈ કલકી છે પ ા - - - - - - - એક - - - - - - - - - - જ - . : -- - - - - - - અથ શ્રી પારસ્વનાથજીની લાવણી સુણે સજન એ સાંઈ સલુણ, ઘરી ઘરી મેરે દીલ આવે લાખ સેવનમે દેઉં હજીરા, ગોડીપાસ કોઈ દેખાવે ચરણસરણ હે. તરણ ભવી. કરણ ઠરણ છે સીવ સુખકા- હરણ ઘન ઘન પવન ભરણ; ધરણું રૂપ છે. સીવ સુખક, જગદ્દાનદ વક્ત જુમના જનક તેજક હઠાવે. સુણો કાશી વણારશી ગગ સુગ્રી, અશ્વસેન વામા અમા, જવન જોર ઘોરસે ભેગકુવર છે. પારસ નામા, આપહી સોખે ગોખમે બે પાત્ર લોકકનચાવે. સુણો નવ નવ ભારી વેશ સમારી, જાતે જીન, જનતા દેખી, છના લયા કહે દરદી, ખભન સુખી દુનીયાં પેખી, કમઠ નામ તાપસ ભઇ તુમ, વન, પંચ ગ્રી તનું તપાવે. સુણો ઉનક મત પુજન જન ખુસીસે, જતેપ્રભુ સુણીને, ખી હલકારી ભઇ અવારી, દેખણ ન આયા મુણીને બડે લાકડમે નાગહ જલતા દેખી, કમઠક બુલવા સુણ ગુણ તપશી કયા તુમ જપસી, જીવ દયા વિણ ફળ ના, ધી કમઠ કહે અશ્વને લાવોઘરમ બાત સુમ કર્યું આવે; સાઈ હુકમ સેવક જનતા, એહેલા ગુણી ફ ણી નીકસાવે. સુણોપ. નાગ સુણત શેવક મુખએ. સાઇ દલાયા નવકાર; ધી કમઠ હુ મેઘમાળ, નાગ ધરણેક અવતા વરશીદાન વરસી લહી દિક્ષા, ધ્યાને લેહેર કાઉસગઠા સુણો ૬ સઈ સુગધમ નાણ નીહાળી, વિકર અધિકાર ઘટ; પ્રભજન ભજન ગીરી રૂએ, ગરદ બેહોત બની વિટા; ઉતકટ કટ ગગન ગજન. ટહુક ટુક સીખી છુકાવે સુણો છે. દાવાનળ ઝલકે બીજલીઆ, બાદલી જળ બુદ છાંટા; સાસુ કેમીર મુસળધારા વરસાવે મેઘ ઘટી, ધ્યાન અચળ-મજુ ચડપવનસે, મે કહો કપાવો સુણો ૮. ઘરણરાય, પદ્માવતી આ એ જખ નાક્ષાએ જળ જ ઉપસર્ગ ટા દેવ હકાર, ઝારસ ચરણ સર સે આએ. નાટક દેખી ધરણાયક મેઘમાળી સસ કd પાવે, સુણાવ ૯. કેવળ લડ્ડી વિહરી શીવ મોટ: કાર લઇ ગુની - * - - - - ..* - - *** - * - . - . - - . - . . Page #598 -------------------------------------------------------------------------- ________________ ( પંર) પાઓ ગોડીપાસ સરૂપ નીહાળી જે વંદે મને વચ કાયા, શ્રીયુભ વરીવીય સુર મજરી, અબ લેહેરીઆં સુખ પાવે, ૧૦ છે શગણુમાસની લાવણી ” ફાગણ મહીના રગ ભેરે, ખેલણ હરી નર નાર પ્રથમ પરીણામ પર તંગ લાલે, પાણી પરદેશમે ડાલે; વિવેક વાસણમાં ઉકાળે, ચાયા ચપળતા ચુલે. કટકા કાસ્ટકુ ભગવાયા, તાપ અગનીસે જલાયા, હુવા સબ રગતઇઆરે, ખેલના હરી નરમાશે. સમકિત સુખડકા અતરે, અબીલ અભાવ ઉડાવે, કરી કસ્તુરી કેસર, જ્ઞાન ગુલાલ બડા ડારે. કેસુડી કાયા હે કાચી જુગતી ન ભકત હે સાચી નો તુમ નવ પદ નવકારે, ખેલણા હો રી નરનારજી છે ખીમા કસબહી લેના છે અચાન લકુ બજવાના છે પ્રેમ, કી પીચકારી ભરના છે નાભી ન દનક નામના પાંચ સખીયન વશ કરના ને સુમતી પટરાણીયાં કરના છે મુમતી કરના તુમે દરેક ખેલણ હેરી નરનારે છે અરીકી હેરી ખડકાના; ધીરજ ધરતી કે માના આ ચીત ચોગા ન મેદાના છે ખેલ ઉસ હોરી પરમાણા કે ભાવકી ભુગલાં બાજે છે નામ કે નગારાં વાગે છે પ્રગટી સબ પાપ હુવા પુરે ખેલણ, કેધ મયાન મામ લોભ ચારે, ઉનકી ઉડાવના છરે છે હેરી કે દીન હુવે પુરે પચમી કરતા રગ ભેરે છે ~ " અથ છુટક સ્તવને - ૬ ' અથ શ્રી મહાવીરનુ સ્તવન, , , , , , નાથ કૈસે ગજ કો બંધ છેડશે એ શી | ", ' ' ' 'નાથ કેસે જે બુકો મેરૂ કપએ, એહી અચરજ મન ભાયો ના | થ | માહણ કુળકી કીર્ત- જે પાળી, પ્રેમ મેઘ બરસા C સમવસરણમે છે તે બહ મળી આ; પરમ પદ પોહોચા છે કોય ! બંદર જાળાએ કહેતા - Page #599 -------------------------------------------------------------------------- ________________ આ છે ગણધર પંદ તણે ટાયો ચંદ્ર કસી નાગ ઉધારો | કલ્પ આઠમો પાયો છે નાથ ! ૨ મધુધી થડ અતી વસતી છે બીબધ સેના તહાં લાય સમવસરણ આવી તેણે લુટ તીરઘફર પદ પાડ્યો છે નાથ ૩ છેકન્યા સુજેસ્ટાએ વ્રત લીધે; સતકી સતબન લા; જનની સુત એબેહુ કેરાં, ભવને પાર બતાયો ને નાથ ૪ તો મુજને ઈમ વીલબ થઇ કીમ કરૂણ નાથે કહાઓ. જ્ઞાન તણાં ભવ તાપ મીટા, કીમ સંસાર ભમાઓ ! નાથ | ૫ | - - -- - - -- - - - - - - - - અથ શ્રી સમસ્તસીખરજીનું સ્તવન , નીત નીત સીધ નમો ભવી ભાવે એ દેશી. : - સમેતશીખર ભેટો મેરે ભાઈ એણેગીરી આતમ નીમલ કારણું, પર ભવ માહા ભીડે સુખદાઈ સ૧ વીસે ટુકે જીન પદ પુજા કરત હરત ચઉ ગતી દુઃખદાઈ - ૨ ઘુર મઠ મદીર દેખ અનુપમ ભવી જન ભેટે ચીત હીલાઈ સ. ૩ જીન મદીરકી મહીમા અદભુત, મધુબન માહી રહી છે આ છાઈ સર્વ ૪ જીન પ્રતીબીંબ મનોહર નીરખી; ચીત ગતી અતર અતી હુલસાઈ સ૮૫ ભગતી જુગત કર બહુ વીધ પુજા, સંઘ સકળ મીલ જીન ગુણ ગાઈ સ. ૬ એ ગેરી ભાવે જે નીત ધ્યાવે, પાવે પરમ અભઆ પદ રાઈ સ. ૭ બાલોચર પુર બાસ બસત નીત | શઘાતી પ્રતાપ સવાઈ | સમતશીખર ૮ * * * * * * * - - - * *:- • * - - - અથ શ્રી સુમતીનાથજીનું સ્તવન નીરખ વદન સુખ પાયો પ્રભુ તેરે નીરખ વદન સુખ પાયો, સુમતી નાથજીકે મુખકી શોભા, દેખત ચીત ઉમાહો પ્રભુ તેરો નીરખ વદન સુખ પાયો. ૧ , મેઘ નપતીકે નદા નદન, ભાત સુમરાળા જા, લકત કોચ અજોયા જનમ કનક-વરણ તનું છા પ્ર. ૨ – ધનુષ તીન સત માન બીરાજ, જિશ જશ તીહુ જગ ગાયે, પુરવ લાખ ચાલીશ સવજીર - - Page #600 -------------------------------------------------------------------------- ________________ આયુ પ્રમાણ બતાયો મ ૩ પંચ ન પચમી ગતી ગામી, પરમ પુર | ષ જીહાં ધ્યા; હરખચંદ કે ચીતમે તુમ બીના, ઓર દેવ નહી આ ચો પ્રભુ તેરો નીરખવદન સુખ પા. ૪ અથ શ્રી મહાવીર જન સ્તવન, ' ' એકવાર ગોકુળ આવી ગોવીંદજી એકવાર ગોકુળ આવીએ એ રાગ એકવાર વછ દેશ આવીએ છણંદજી એકવાર વછ દેશ આવજો; જ. યતીને પાયે નમાવીએ છણદરાય એકવાર વછ દેશ આવીએ ૧ સમવસર ણ દેખાવ જ સમવસરણ શોભા જે દીઠી; ખીણ ખીણ સાંભળી આ વશે છ૨ ભુતળ સુધી જળ વરસાવી; ફુલના પગાર ભરાવશે જ. ૩ કનક રતનનો પીઠ કરીને ત્રીગડાની શોભા રચાવશો ૦, ૪ રૂપાને ઘડ કનક કોસીસા; બીજે રત્ન જડાવશો ૫ ન ઘડે મણીના કેશીસા, ઝગમગ જેત દીપાવશે. ૦ ૬ ચાર દુવારે એશી હજાર શીવ પાન ચડાવશો જ. ૭ દવ ચાર કર આયુધ ધારી ધારે ખડા કરે ચાકરી છ૭ ૮ દુર પાસેથી એક સમયે વ૮; ઝરંતીને લધુ કરી છે. ૮ સેહેન જન ધ જ ચાર તે ઉચ; તોરણથી ચડે વાવડી છે. ૧૦ મગળ આને ધુપગ . ળી કુલ માળા કર પુતલી છે. ૧૧ આઠ સુરી બેજઘડ દ્વારે રત્ન ઘડે ચઉ દેવતા છે. ૧૨ જાતી હેર છડી પશુ પંખી તુજ પદ કમળને સેવતાં જીવ ૧૩ ૫ચ વરણ મધ જળથર કેર; ફુલ અમર વરસાવતા છ ૧૪ પરખદા સાતે ઉપર બેસે મુની નર નારી ને દેવતા છે. ૧૫ આવાસટીકા પણ ઉભી. થાયને કુસુમકી મણી રુ. ૧૬ સાધવી વિમાનીકની દેવી; ઉ. ભી સુણે ચરણ 9 ૧૭ બતરીશ ધનુષ અસકતે ઉચે ચામર છત્ર ધરાવે છે. ૧૮ ચઉમુખ રણસીહાસણ બેશી અમરીત-વયણ સુણાવજો જ. ૧૮ ધર્મ ચક્ર ભામડલ તેજે મીથ્યા તીમીર હરાવજો ર૦ ગ યેર વાણી જેબ અમે સુણીએ, તવ' રવે છેદે સોહાવો છે.” ૨૧ દેવત સુર કવી સાચુ બેલે, જીહાં જાસો તીહાં આવશે છ-રર ૨ભાદીક અપછરાની 8 ટેળ વદી નમી ગુણ ગાવસે છ“૨૩ અસર જામી રે વીચાર, ગુજ ચીત Page #601 -------------------------------------------------------------------------- ________________ ભીનો જ્ઞાનશુ છ. ૨૪ હદયથી ઘડી જે દુરે જાવે, તો કઉતક અમે માન શુ છ૨૫ સેળસાદીક નવ ઇન પદ દીધાં, અમશુ અતર એવડે છે. ૨૬. વીતરાગ જો નામ ધરાવે; સહુને સરખા વડે ૦ ૨૭ જ્ઞાન નજર કરી વાત વિચારી રાગ દશા અમરૂઅડી છ૦ ૨૮ સેવક રાગે સાહેબ રીજે ધન ધન ત્રીસલા માવડી છ૦ ૨૮ તુજ વિણ સુગ્ધતી સઘળા તુસે. પણ અમે આમણ દુમણા ૦ ૩૦ થી શુભ વીર હારે રહેતાં એછવ રગ વ. ધામણાં શુદજી છે ૩૧ | તેમનાથજીનું સ્તવન કાનુડો કામણગારે એ મારી હેલી એ રાગ. સામળીઆ શીદને ચાલેરે અરજ કરૂ છું; અવગુણ દઈ અમને ઠાલ રે, શાને અડે છે, વહાલાર માહારા નવ ભવ નેહ ન પાળો શુ જોઈ રથડે વાળેરે પાએ પડું છું; સા વહાલાર માહારા તરૂણને શુ તલસા, મનમોહ મદીર આવોરે સારા વહાલાર માહારા પાડે છે મિને કાંટો મહેલોને મનને અટિરે પાએસારા વહાલાર માહારા એવડે છે અતર રાખે જે કહેવું છે ય તે ભારે પાએસાવાહાલાર માહારા પશુ શીર દેશ દઈને જઈ ચડીઆ છે ગીરનારેરે પાક સારા વહાલાર માહારા અમરીત સુખની સગે આ મે રમસુ તુમ સગેરે પાએસા ૫૬. હરી ભજ કાહાના હરી ભજ કહાના રામ નામ જપીએ જગ જાના. | હરી છે ૧ | રામ નામ હે જગત કામક | જગતમે આશરે રામકો / હરી ૨ રામ નામ જપીએ જ ધીરા છે જ્ઞાન મુગની તે લટે શુભ વીરા | હરી છે ? Page #602 -------------------------------------------------------------------------- ________________ છે - '! : સ્તવન દેશી ગઝલના - - " કે આરાધના તેરી હિયે આનંદ વ્યાપતહે, મારે દેશકે રખે સકળ હીપાપ નાસતહે. ( ૧ ભલીવિધ પુજ્ય હું કીધી, બેહાળ સુભે દાન દીનાહે કરી છને ભક્ત હીત તુમહીં જંમારી સુધ કીનાહે 'ર છે થાક હુ ટુઢકે સગરે, લાખા સુર" વર્ગ વિશે ખાહૈિ, નહીં કોઈ તુમ તુલ્ય દેવા, જગત સંબંધ હેર દેખ્યા હે ! હું સહી હે જ કૃપાંપતી તુમહી ઉદારણ વૃદ ભરયા હૈ, કીહાં લગે કીજીએ મહીમા, કરત જસ ઈદ્ર હારચાહે કંઇ કે. છે હ દુઃખ મોહ તન અબહી; લગા જો સગ સારાહે પ્રભુ એ અરજ ચીત પરીયે; નવલ ચેલા 'તુમાસહે. તે ક પ . - રાજુલ પુકારે નેમ પીયા એસી કયું કરી, તુમ છાંડકે ચલે ચુક હમસે ક્યા પરી. રાજુલ કરી આસકી નિરાશ ઉદાશી દશા ધરી, છવ વશ નહી હે મેરા પ્રિતમ મેકી પુરી ! રાજુલા ૧ છે હમસે રહયો ન જય પ્રિતર્મ તુમ બીન ઘડી, સંગ લીયે હમનકું દયા ધર્મ ઉધરી. રાજુલ૦ છે નિસ દિન સુમારે નામ લગી ધ્યાનકી ઝરી, કહે ચેતન વિ. જયતુમ ચરણે અનુરી' રાજેલ { i ''' ' . ' ' - - - - * શ્રી ચંદ્ર પ્રભુ જીન સ્તવ છે ' ', ' i ! શ્રીચ દા પ્રભુ ઈનવર સુણ અરજ હમારી; મિથ્યા મતમે મગન ભો હું, ન કિયો ધર્મ લગારી. | શ્રી. | ૧ | મોહ વિકળતામે બહુ ઉ લયે સુલ નહિ લગાર; અબ મે આ સરણ તુમારી મિટ ગઈ કમ વિકારી. | શ્રીe | ૨ | તુમ હો કુપાલ કુપાલ કર સાહબ કે હું અનાથ લાચારી જેત કહે, કર, જેક ભવોભવ, તુમ ચરણે બલીહારી. શ્રી ૩. , છોટી સી જહાન જરાસા જીવડા ક્યા મગરૂબી કરણા છે. છે I દેલત દુનિયાં માલ ખજાના ગાફવ હોય મિત ફિરોણા બે . છોડ ૧ હવે Page #603 -------------------------------------------------------------------------- ________________ (પટ9) સમરણ કર શ્રી જનકે તો ભવ ભય દુઃખ હરણાં બે આણ દરામ સેવક યુશછત સુખ સપતી બહુ કરણ છે. છે૨ ૩ * - - - - - - - - - - અથ શ્રી ગેડી પારસ્વ જીન સ્તવન કૃપા કરે ને ગોડીપાસ નેસ્વર તુમ સાહીબ અતરજામી; ઊંચે ઊં ચે ગીરી પર પ્રભુજી બિરાજે આશપાશ ગ્યાની ધ્યાની + કૃ૦ ૧ છે નિલ વરણ પ્રભુ આગિયા બિરાજે સુરતકી જાઉ બલીહારી છે કૃ૦ ર છે બાંહે બાજુબંધ બેરખા વિરાજે, કુળકી છબી હે ન્યારી છે. કુર છે ૩ / તુઢત દુહત પ્રભુજી ને પાયો, પુરણ પદવી અબ પાઈ છે કૃ૦ કે ૪ નાથ નિરજન નામ તુમારે; રૂપચદ પદવી પાઇ. પ ફ ા પ ા - - - - - - - - - - - - r - - - - - - અથ શ્રી કેસરીયા નાથનુ સ્તવન કેસરીયાક દરસ કરણનું આયો, મનમેરો અતી ફુલસા કે કણ. નાભી નરેસર વસ્ત્ર પ્રકાસક, શ્રીમરૂદેવા જાયે વૃષભ લઇનધર ચરણ કમલમે, મન મધુકર લપટાયો. કે૧. સુધા પરિસહ સહકે સ્વામી, કેવળ પદવી પાયો; હેત ધરી માતાને દીઘે દીન દયાળ કહા . મ૦ ૨. કુલ માળ ફળ દઈ સાહીબ, ઊબર રોગ ગમાય; ત્રીકરણ સુધ કરે પુજા કરતાં, લકેશર સુખ પાય, કે. ૩. કળજુગમે એ અનુપમ તીરથ સુર નર મુની જન ધ્યાયો; પરચા પુરે ચિતા સુરે, નામ સદા સુખ દાયો ૪. કીરત છે મિટી સુનકે આયો, મનમે હરખ ભરાયો; મોહની મુરતી નયણે નીરખી, હદય કમળ વિકસાયો. કે. ઉગણીસે ચાર ફાગણ માસે, સુદી બારશ ગુણ ગા; સંઘ પ્રતાપે પ્રભુક ભેટયા દિન દિન હરખ સુહા. કે. મ. ૧ ? - ' અથ શ્રી શાંતી જન સ્તવન, સુવિહત સાતી જાદ સોભાગીરે, રાજિત રત્નપરી વડભાગી, પ્રમ્ સમ દમ ગુણના રાગી સખીરી જોમ જગત હીવ જાગશે. જિન દરસ ગુમ Page #604 -------------------------------------------------------------------------- ________________ લહ લાગી સખીરી , જેગડ ૧. મુજ કુમતીએ ભરમારે, મોહ મદને પ્યાલો પાયોરે, મેહ મિથ્યા નાદ રીઝાયો સખીરી જોગ. ૨. મુને એહતે માયા કેલીરે, રોય ચોર સુભટને મેલી, ચોરીએ ખુટે ખજાનાની થેલી સખીરી. જે. ૩. મુજ સુમતીએ સમજાય, દુમતીને છેડો છુડા મહ અનુભવ રશ લે ચખા સખીરી. જોગ. ૪. હવે સંવેગ રગમાં રમશાંછ પ્રભુ સાંતીની સેવા વરશાંછ, નીજ ઘરની અરજી કરશાં સખીરી. જો૦ ૫. પછે ચતુરગી સેન્યા સજશ; મોહરાયની ફોજ હટાશજી; સરધા નગરી નસાણ ધુરાસા સખીરી. જો કે, આર્તમ દર પણ દરસણ ખીરે, સુરિરા જિદ્ર પદને પખીરે થાસુધન મુનીચરણ રાખી સખીરી જે.૦ ૭. અથ શ્રી હરો સંગ્રહ ~ હરી દીપચદી ).. ~ ~ સીધ ગીરીજીક દરીસન કરલે સાઘ જાત્રા, સંઘ જાત્રા કરીને પાપ ઘટત; સીધ, આંકણી, કોટી અનતા એ ગીરી સીયા; તાર્કશીશ નમય લે, સંઘo : રીંખમ છણદ દરશન કરકે, શુધ બતમ પાવન કર લે ૨, રૂપચાદ કહેનાથ નીર જન ભવ ભવકા દુખ હર લે સઘ ૩ ' ' ' - - - - - મોહે અપને રગ શું એ રગ ૨, મેરે સાહેબ મેરે સાહેબ આદી છે" ઈદ ચદ, મેહે આંકણી ' + ૨તુહી રગ તુહી, સાજમ રગ મેહે રબ દે, મેરે 1 છે 1 જ્ઞાન દરશન ચારીત્ર રગ , ભીએ કેવળી ધરજે મારે મારા રંગ અનાદી રગ મધ્યાતી; સ અમ ઉકુ તલે મરે ૩ . . || કેત સુધ પ્રભુ રામકીત રે કર આપ સમાન ? 1 + - : Page #605 -------------------------------------------------------------------------- ________________ મેરો ચેતન ખેલે હેરારે, એસી હરી આજ બરજોર રહી મેરો છે મન કર મત એમ કર પાંણી; કરૂણા કેસર ધારી; એસી ૧ છે દથી મીઠાઇ તપ,બહુ મેવા, સમરસ અમરસ વિમળ કટોરી; એસી ને ૨ ગુરૂકે બચન વારી મરદગ બજહે ડફ જ્ઞાન કટોરી; એસી રે ૩ દાન કહેસુમતા સખીયનચરણ રહો જુગ જુગ જોડી; એસી ૪ ' - - ઘનસાર કેસર બહુ ઘોળી પ્રભુ પ્રતીમા પુજો ભરી કનક કચોળી; ઘન છે સરસ ગુલાબ માલતી કેરી, કરી માળા બહુ મુલી, પ્રભુ છે ૧ , ઘુપે ધુપ સુગધી માળા, પ્રભુ કઠે ઠવે મળી ટોળી પ્રભુ ! ૨ - કરી શ્રીફળ પાકા દાડેમ સુકીજે; ગાતા બાળાભળી; પ્રભુ ૩ છે કેસર ૨ગસે ભરી પીચકારી; લઈ અબીર ગુલાલકી ઝાળી પ્રભુ ! ૪ ૫ ફીર ફીર છાંટા જીન ગુણ પઠતે, વાજે વાજા ઉલા ઉલી, પ્રભુ ૫ ૫ છે કહે ધર્મચદ પાસ આગે; શીવ સુખ માગો જય બોલી, પ્રભુ છે કે અનતા અનતા પ્રભુજીની વાણી, આસાતના તજરે પ્રાણી અનતા છે શ્રી શીતળ જન શીતળ વચને, ભાવ દયા ચીત આણી, અનંતા છે ૧ | જે જીવ દેવ દરવને ખ વ થઇલોભ વસે અનાણું, અનતા ર સાગર શઠ પર દુખ પામી, થઈ નારકી એ શુ પ્રાણી અનતા રે ૩ છે દેવ દ્રવ્ય જે વીધીએ વૈધારે, તે જન થઈ વરે શીવ રાણું; અનતા છે ? ધરમચદ કરજોડી રાગે, તારજે કેવળ નાંણી અનતા છે ! મેરો મનડે બસ કર લી, અનત પ્રભુજીએ કામણ કીનો. મરો છે દાસ દાસીત દેવકુ છોડી, જીનવાસ વચને હુ ભીનો અનર ? ભવાદી પાર પમાડે તાશે, નામ નિચમક દીન અનત મ ર છે પામી દીશા જાગરણ સાહીબ, અતી જાગરણે જેલી અનત ૩ અજોગી ગુણધણ કરસી વગે; થયે શીવનાથ નગીના અનત જ છે કહે ધરમચંદ પ્રભુ ગુણ ગાતાં ન હોય પર આધીનો; અનત છે ૫ Page #606 -------------------------------------------------------------------------- ________________ ' ( te ) વિર સાથે લાગી મને માયા; પ્રભુ શાશનની છે શીતળ છાયા વીર ધી કશીક પ્રતિબંધ પામ્યો પ્રભુ વચને સુર સુખ પાયા પ્રભુ છે ૧૫ નવ જીવને છનવર પદ દીધો, મુની મેઘને જ્ઞાન બતાયા છેપ્રભુ , ૨ , વેદનો શ શય વેગે નિવારી, કરચા ગૌતમને ગછ રાયા છે પ્રભુ છે ૩ છે શૈલેશી કરણ કરી શીવ પહોતા; જોતમે જોત મીલાવ્યા છે પ્રભુ છે ૪ ધરમચંદ પ્રભુ ગુણ ગાતાં. જગ જશ પડતું વજાયા છે. પ્રભુ છે મન મોહન પાસ પ્રભુ ઉપગારી; તમે સાંભળો અરજ હમારી છે મન છે સઠ કમઠને માહા મદ ગલી; કીધો નાગને હરી અવતારી ! મન છે ? ત્રીસ વરસ ઘર વાસે વશીને વેગે થયા વ્રત ધારી ! મન છે ર તે તપ તપી દુકર સુકલ ધ્યાને; ઘન ઘાતી કરમ નીવારી | મન ને ૩ છે કેવળ જ્ઞાન પ્રભુજી પામી; તાચા બહુ નર નારી છે મન છે જ છે વરસ સીતેર સંજમ પાળી, પરણ્યા શિવ વધુ પ્યારી | મન ને ૫ છે કહે ધરમચંદ સંખેશ્વર સાહેબ, સેવા દીજે તુમારી છે મન છે ૬ કરે છવ સુરપતી સાર. જગ જનને થયો આનદ અપાર કરે છે , ચિતર વદ ચોથું સુર સુખ છેડી, વામા કુખે લીચા અવતાર છે જગ છે જનમ્યા પિર્સ દસમની રાતે, નામ દીધો પાસ કુમાર જગ છે ? ભોગ કરમનો ઉદય જે જાણી; પરણ્યા પ્રભાવતી નાર | જગ છે પિસ માસની વદ અગ્યારસે જીન થયા અણગાર જગ ૨ પારણે પ્રથમ ઘન ઘર કીધે, શીવ સુખ દીધો શ્રીકાર | જગ છે ચૈત્ર વદ ચોથે કેવળ પામ્યા યુરીને ઘન ઘા ચાર ” જગ ૩ અભીલાખ્યની દેશના દીધી; તે ગ્રહે શ્રી ગણધાર છે જગ છે શ્રાવણ સુદ આઠમ દીવસે પ્રભુ પામ્યા યુકતી મઝાર છે જબ 1 ૪ તે મંભુજીની પ્રતીમા પુજે, સમર ઉઠીને સવાર જગ . ' કહે ધર્મચંદ શીવ સુખ દીજે વામા દેવીના મલાર જગ. ૫ Page #607 -------------------------------------------------------------------------- ________________ (0૧) ~ શું ભરે છવ તુ શાણો પ્રિભુ ભક્તિ વિના નહી મુકિત એ જાણ છે શું કાળ અમાદી અનતે ભમતા. લહ્યા નરભવમ ટાણે પ્રભુ ઘા ૧, કુદેવ સુદેવ બીચમાં અતઃ સુરી સરસવ દાણે કે પ્રભુ ૫ ૨ તે માટે દેવ બીજ ઝંડી. પ્રભુ ચરચે ચીત આણે ના પ્રભુ છે ? પદમ પ્રભુને પુર્જાતા થામ સજોગી ગુણઠાણ પ્રભુ ધર્મ કહે પ્રભુ નિરભય કીજે, જેમ જ માલ છાણ છેપ્રભુ ૫ : રાગ વસંત. સીધગીરી સે ભલે ભાવે, જશ ચાને રત્ન ત્રય શુધ થાવે છે સીધ 1 પુરવ નવાણુ વાર એણે ગીરી, રષભ છણદ આવે, જસ ૧ / અછત નાથ, શ્રી સાંતી જીનેશ્વર, ચોમાસું રહી જાવે, જશ છે ર છે પુડરીક પાંડવ જાલીમયાલી. વિયાલી કમે હઠાવે જ છે ૩ છે નમી વનમી સુક પરીવ્રાજક, ચદ્ર સીખર મોક્ષ સધાવે, જશ છે જ છે એ આજે ઈહાં સીધ્યા અનતા, ધરમચંદ્રગીરી ગુણ ગાવે, જશ | ૫ | ઘેર આવો મનડાના ચિર, નિપટ ન થાઓ નાથ કઠેર ઘેર છે પદમાક્ષી પશુ વચન છાંડવી, ન ઘટેપીયુ ચકોર નીપટ ? A સબ બન રાજી બસ તમાં ખીલી; ભમરા ભમે ચિહુ કોર નિપટ ! ૨ li સોળ શણગાર કરી સબ બાળ; વસત ખેલે ઠોર ઠેર ને નીપટ | ૩ | કોએલ ટહુકે આંબા ડાળે, કળા કરી નાચે મોર ને નીપટ છે ૪ અવસર જાણ થઈ મત ચુકો, શું કહીએ ઘણો કરી સોર રે નીપટ છે ૫ વયે છોટી ગુણે મોટી રાજુલ, હઠ દેખે પ્રભુનો જોર નીપટ | ૬ તો પણ ધરમચંદ રાજુલ રાણી; પ્રભુ વિણ સમરે ન એર છે નીપટ ૧૭ - પ્રભુ જ્ઞાન અનતો કહીઓ, ખટ દ્રવ્ય ગુણ તેહથી લઈએ તે પ્રભુ છે આંખ મીંચીને ઉઘાડે એટલે સમગ્ર અસખ્ય કહીએ . ખટ છે ? જય Page #608 -------------------------------------------------------------------------- ________________ - - - - - એક અંગુલ સુચી શ્રેણ પ્રદેશ, તે પ્રતિ સમયે એ ગ્રહીએ ત ટ ર . || અવસર્પિણી અસખ્ય તો થા; સુણતા મન ગ્રહ ગહીએ છે ખટ છે ૩ અનત પ્રદેશી ખંધ જે એક કોશ પ્રદેશે રહીએ . ખટાશ ૪ ; } તીહાં પરમાણુ દીઠ અનતા; ગુણના ઠાણુ સદહીં ' ખો પ . ; } એમ અભિધેય પદારથ સુણતાં સશય ન રહે ભવી હઈએ ખટના જ્ઞાન દિનાકર ચદ્ર પ્રભુની આણ મુગટ શર વહીએ ખટ- ૭ - ૧ કહે ધરમચંદ પ્રભુ ગુણ ગાતાં. અષ્ટ કરમક દહીએ ખટ / ૮ - - - - - ~ - - ~ - - ~ - - - લાખણી પુજા જે રચાવે તેના ગુણ ઘણા સુર વધુ ગાવે છે લાખેણી at મુનીવર વચને કનળ, પ્રભુ પ્રતમાને ચઢાવૈ તેના ગુણ ૧ ' ' પુજા, પરબાવે સુરપદ પામી, ધરમદત ન૨૫ પદ પામે છે તેના પર છે તેજ ભાવે જીન પદને બધુ સુર મુખ લહૈ પ્રભુ થાવૈ ! તેના ૩' તેમ શુભ ભાવ ધરી. ભવી પુજે, જેમ ભવ ભય રે જાવે છે તેના ૪ કહે ધરમચંદ કેસરીયાને ધ્યાતા શિવ કમળા ઘેર આવે તેના પ ર ચદ્ર પ્રભુજી લાલરે મારી લાગી લગનવા | ચક લાગી લગવા છોડી ન છૂટે, જબ લગ ઘટમેં મારું મારી જ દાન શીયળ તપ ભાવના ભાવે જઈને ધરમ પ્રતિપાળરે મારી હાથ જોડ કાર અરજી કરત છે, વદત શેઠ ખુશાલરે મેરી છે અ ને ~ -- ~~ ~ ~• .: વસંત મારૂ, “ ' ' ' કીન સગ મે હોરી સખી મારે કંઈ રીશા કન . તરણ આએ ચલે રથ ફરી પશુ પર અસર કરી સખી છે ? અષ્ટ ભવતર સહ સ્વાસ, નમે નેહ ન આયો સખી ૨ યુ વિલપતી ગઈ પ્રભુ પાસે, સજર્મ ચીત કરાશે ' સખી ! ઈ નેમ રાજુલ રાય મુક્તી મદીરમે ઘેલચદ, સુખ પામે છે સખી ' - Page #609 -------------------------------------------------------------------------- ________________ (૬૦૩) કન સંગ ખેલું એ હેરી મેરો પીયુ બ્રહ્મચારી છે કીન છે. સમુદ્ર વિજે, શિવા દેવી નદન; પચ મહાવ્રત ધારીરે સે મેરો છે ? આપ ચલે ગીરનાર ઉપર, પાછળ રાજુલ નારીરે સે મેરા છે ૨. સેસાવનકી કુજગલનમે, લીનો કેવળ કરમ નીવારીરે ગમે , કહે નમી પ્રભુ નેમ રાજુલ દોએ પામ્યા મુકતી મેહનગારીરે મેરો ૪ - નમ નીરજન ચારે બનમે તપ કરે છે તેમ તોરણે આએ ચલે રથ ફેરી, પશુવન પર ચીત લીનરે બનમે છે ૧ સાવનકી કુંજ ગલન પંચ મહાવ્રત લીનારે છે બનમે છે ? સમુદ્ર વી જે સીવા દેવીકે નદન, નિરમળ નેમ નગીન છે બનમે ૩ નેમ રાજુલ દોએ મુકતી સધાવ્યા. રૂપચંદ જશ લીરે બનમે છે : એસી બીધ તમે પાઈરે, કછુ કર લે કરજા એસી છે હીંસા ચોરી જુઠ પ્રકીયા પરઘર ત્રણ ધારી રે ! ઘટ જાયગા દરજા; એસી બીધ તુમે પાઈરે છે કછુ . ૧ સાત વસન તુ સેવત ડેલે જુવા મધ ફળ ચોરી રે ! ધન છીજે પત જા; એસી બધ તમે પાઈરે છે કછુ કે ર દેવ ધરમ ગુરૂ, ભકતી ધરા નીત, પુજા દાને સવાઈરે છે બુધ આઇ મેં તર જા; એસી બીધ તુમે પાઈરે છે કછુ . ૩ જ્ઞાનત જ્ઞાનત એ જન સાચા; નિશ દિન ભજ લે પ્રાણી છે ભવ સી ધુમાં તરેજા, એસી બીધ તુમ પાઈરે કછુ . ૪ જાદવ નમ કુમાર ચાલો ખેલીએ હેરી છે જાદવ સરખી સાહેલી સબ મીલકર ચાલી, સોળે સજી શણગારે છે ચાલો 1 1 0 મિ મન પીયા તુમસુ રા; જે કુલ અનારરે ચાલો રા તરણ આએ ચલે ફીર પીછે, અબળા ન આધારે ચાલે છે ૩ .. .. - Page #610 -------------------------------------------------------------------------- ________________ " (૧૪) રૂત વસંત ફુલી બહુ રંગી, એર કુલી કિંછુ મારો ચાલે૨ે છે કે અપનારે પીયા બોલ, ફગન કે દીન ચાર ચાલે છે ? તાલ પ્રદગ ઝાંજ ડફ બોwત, ઓર બાજ ખંડક્વેલરે ચાલે તા.૨૬ શબ્દ ગીત સંગીત શું રાત ચિત તઈ કારરે છે ચાલો ૭, ઉડત ગુલાલ લાલ ભએ બાદલ રંગ ધરે કે શિર ડારરે ચાલે તા ? એકવાર પ્રભુજી ઘેર આવે; માનો ઘણી મનુવારે ચાલો છે ૮ સાવન જઈ સજમ લીના પહેતા મુક્તી માઝાર છે ચાલો ૧૦ દરીશન સાર રત્ન સુખકારી; જ્ઞાન સકળ આધારે ચાલે ? રંગ મ છમ હારરે. ચાલો ખેલીએ હોર્ટી - : . • પસાકે દરબારે ચાલો ખેલીએ હરી ' ની ' , ' ' ' ! ફાગનકે દીન ચારરે ચાલો ખેલીએ હોરી . રગ આંકણી કનક કળી, કેસર ઘોર પુજે વિવીધ પ્રકારે છે ચાલો છે ? કૃષ્નાગરકો ધુપ ઘટત પરીમળ બેહેકે અપારરે ચાલો લાલ ગુલાલ અબીર ઉડાવત; પાસકે દરબારરે ચાલો ૩ ભરી પીચકારી, ગુલાલકી સારી છાંટ વામાદી કુમારરે ચાલે છે ૪ તાલ દગ, વેણુ ડફ બ ભેરી ભુગળ રણકાર ચાલે છે પણ સબ સખીયન મીલી ઘુવાર સુનાવત ગાવત મંગળ સારર ' ચાલે છે જ રત્ન સાગર પ્રભુ ભાવના ભાવે, મુખે બેલે જે જે કર ચાલો 1 ના મધુબનમ એસી ધુમ મચાઈ- મઘુબમ છે -ટેક - - - દેશ દેશક જાત્રા આવે, પુજા રચી કર જોરી છે એસી છે ? ગાવત રાગ ધુવાર સુનાવત, થે નાચત ગોરી એસી . ૨ તાલ કસાલ મરદગાબાવત; રણઝણ ઘુઘરી રણઝારી એસી ૩. કેસર ચદન, ઘત ઘસી ઘેરી ભરી કરી રગ રોરીરે ઈ એસી ? પીચકારી ભર, ભર ડારી અબીર ગુલાલકી.ઝેરી છે એસી , * * * * * * ! 0 1 Page #611 -------------------------------------------------------------------------- ________________ (૬ખ્ય ). જન ગુન ગાવત હરખ બઢાવત, મારી પ્રભુસે ભર ઝરીરે એસી ને ૬ સમત શીખર તીરથ હોરી ખેલત; પાવત દરીશન અનુભવ વીરે એસી - * - * રાગ કાશી તેમણે કહી મોરી, કહી મોરી રે સામરેએ કહીએ મોરી રે શા છે તોરણ આએ કીને ભામાએ, છોડ ચલે અભિમાની એરી એરી છે પશુ વનકે શીર દોષ ચઢાય; તેડી પ્રીત પુરાની છે દયા નહી દીલમે આણી; શામરેસે કહીએ મોરી છે ? ચુક પડી સો સુહસે કહીયો; એસી ના કરીએ સેવાની છે એરી છે આઠ ભવની પ્રીત બધાણી; નવમે ચલે કયુ છોડી | શામ તેરી સુરત ના દેખી; શામરેસે કહીઓ મોરી રે ૨ આ જોરી જુગમે પુર લેહ લાગી; રાજુલ ગુલકી બાની ધ એરી છે આ બીમતી સુન અમર પદ દીજે, રગ બીજે સુખ દાની છે આવા ગમનની વારી, શામરેસે કહીએ મોરી રે ૩ * - સિયા મેને શી કી ચેરી; શામરેસે કહીઓ મરી | સામસે છે સબ જાદવ મીલ વસત ખેલે ખેલ ખેલત ગીરધર ગોરી છે એરી છે ડારે ગુલાલ મુઠી ભર ભરકે; અરકી ભરી હે જોરી છે સૈયા છે ૧ સસરો હમારે સમુદ્ર વીજે; સાસુ શિવા દેવી બોરી છે એરી ઓ પીયુજી હમારી નેમ નગીનો; છાંટુ કેસર ઘન ઘોરી છે સૈયા છે ? કહેત ધરમચંદ નિમ ને રાજુલ, સબી કરમકુ છોરી છે એરી છે પેલે કરમ કરી શીવ ગત બાંધી, આપ ખીલાઇ દોરી ! સિયા | ૩ સામર સુખદાઇ; જકી છબી બનીન જઈ | સામ છે શ્રી અશ્વસેન વામાનદનકી; કીરત ત્રિભુવન છાઈ એરી છે ----- -- - Page #612 -------------------------------------------------------------------------- ________________ (૬૮૬) સમત શિખર ગીરી મડણ પ્રભુ દેખ દરશ હરખાઈ છે રૂદ મેરો અતી ઉલસાઈ, સામર સુખદાઇ , ૧ ’ આજ હમારે સુરતરૂ પ્રગટયે, આજ આનદ વધાઈ છે એરી છે તીન લોકો નાયક નીરખે પ્રગટી પુરવ પુનાઈ છે સફળ મેરો જનમ કહાઈ; સામરો સુખદાઇ પ્રભુકો સરસ દરશ બિન પાએ, ભવ ભવ ભટકો ભાઈ છે એરી છે અબ પ્રભુ ચરણે ચિત્ત, લાગ્યા; બાલ કહે ગુન ગાઈ છે પ્રભુ સગ લગન લગાઈ સામરો સુખદાઈ છે ૩ છે પાસ અબ સરણ તુમારે તુમારે પાસ અબ સરણ તુમારો છે દસ ભવ વેરી કુમઠ કઠોરી; આએ વનારી નારી એરી | નગર લોક સબ વદન ચાલ્યા ગયા વળી પારરવ કુમારી છે આએ તપશી પૂજારી પાસજી અબ શરણ તુમારો ૧ . ' પચા અગ્ની કરી જેગ; સાધત, વાધત ભવ જળ ભારી | એરી છે કુમઠ કહે કોણ કારણ વદન, નાગની કાળા કારી છે ખરા જબ કષ્ટ બીદાર; પાસજી અબ શરણ તુમારો છે ર છે પતંગપર જળતો દેખી સેવક; મુખ દીઓ નવકારી છે એરી છે પાસ પ્રભુજીનું દરશન દેખી; દરીશન પાયો શીકારી છે થયો ઘરનીધર પતી ભારી, પાસજી અબ શરણ તુમારો ૩ લોકાંતિક વચને બહુ જતેને દી એ દાન લીએ વ્રતચારી છે એરી છે વડ હેઠે નીશી કાઉસગ ધારી; કુમઠ થયો મેઘ માળી છે કરે ઉપસર્ગ અપારી પાસજી અ શરણ તુમારો છે જ છે ચીહુ દીશે ઘોર ઘના ઘન ગાજે, બાજે વાઉ અપારી છે એરી છે મુશળધાર વરસણ લાગ્યનાસા લગે આવ્યું વારી ૪ નાચે ધરણીધર નારી પાસજી અબ શરણ તુમારો ૫ / પદમાવતી પ્રભુ શીર પર ધારી, ફાગું ટોપ કરે વિસ્તારી છે એરી ! ઉપસર્ગ હરીપર હુઆ નાટક; નાચે પદમાવતી નારી Page #613 -------------------------------------------------------------------------- ________________ (૬09 ) જ - બાજે ચગ તાલ તારી પાસજી અબ શરણ તુમારો છે ૬ ધ્યાના નાળ પ્રભુ કરમકુ ખાલી; લહે દરશન જ્ઞાન ઉદારી છે એરી છે કહે આનદ કુશળ પદ પાએ, કરમ પરકતી સબ ગારી છે વસ્યા શિવ વધુ લટકારી, પાસજી અબ શરણ તુમારો છે ૭ - - - છન રાજ સદા જયકારી, જીનરાજ છે આંકણી છે શીવશ કર જગદીશ ચીદાન દ, જયોતી સ્વરૂપ ઉદારી છે એરી અલખ નીર જન વીતરાગ તુમ; સકળ જતુ હિતકારી છે પ્રભુ તમે કરૂણા ધારી, જીરાજ સદા જયકારી છે ? અનંત ગુણાકર સાહેબ નજી. સાશનકે શીરદારી છે એવી છે સુરનર મુનીજન દેયાન ધરત નીત. વીર પ્રભુ ઉપગારી છે જાકે ગોતમ ગણધારી; અનરાજ સદા જયકારી ૨ ઓગણીસ પાંચ માઘ સુદી પચમી, સોમવાર સુખકારી છે એવી છે જખાઉ બંદર સઘ મીલત બહુ ઓછવ હુ ઉદારી | થાપના લઈ મનુહારી; જીનરાજ સદા જયકારી ૩ | ભાવ સહીત કરે પુજન વદન; જવું પામે ભવપારી એરી છે ઈહ ભવ શીદ્ધી વૃધી યશ કરતી, દીન અધીક વધારી છે વિનય કહે જીન સુખકારી, જીરાજ સદા જયકારી ૪ * - મત નિરખ નારી પ્યારી; ભલા હે મત નીરખે નારી પ્યારી | ટેક છે વિદ પુરાન કીતાબ કહત હે જણે લોગ લુગાઈ એરી છે રાજા ડડે હુરમત જા, લોક માંહે લધુતાઈ છે હોગી કથ તુમારી મત નીરખ નારી પ્યાગ ૨ કાજળ ઢેલે છબીકી સોભા બગડત દેખે બીચારી કે એરી ન તપ જપ દાન પુન્ય સખ કરણી; સુપરત કેસે ખુમારી છે રખેગે ઉલટી ખારી. મત નિરખ નારી પ્યારી ૨ પરનારી તજ સત્ય શિયલ ભજ; જીવ દયા દિલ ધારી ! એરી છે - t Page #614 -------------------------------------------------------------------------- ________________ સત ગુરૂ સગગુનીજન સેવા, વિનય કહે સુખકારી છે સુનો એ અરજ હમારી, મત નિરખે નારી પ્યારી રે ૩ - --- પદ શગ. ખાવા રીખવ બેઠે અલબેલે ડારો ગુલાલ મુઠી ભરકે, મુઠી ભરકે છેબા ભરકે બાવા રીખવ બેઠે અલબેલે ડારો ગુલાલ મુઠી ભરકે આંકણી. સુમ તા રસકી ભરી પીચકારી, જ્ઞાનીકે રૂદયે શીર બીચમે, બાવા ૧ યુવા ચુવા ચદન એર અરગજા, કેસરકે ભરકે મટકે બાવા પર એ કહેતે કલ્યાણે સાહેબ મેરા, દેખે પ્રભુ નજરો ભરકે બાવા છે ૩ છે S - - - - - - * હેરી પહેલી ' સામરો આજ હુ નહી આવે એ દેશી–સાચી જાણી ન જ્ઞાનકી બા ની; બાની સાચી છે કુગુરૂ વચન મે નાચત માચત, રાચતા લગત લગાની, સ્વાદ વાદક સમજત નાહી; જુઠ કહે અભીમાની, એતો દુરગતીકાહે પ્રાની સાચી જાણી ન જ્ઞાનકી બાની કુડ વચન કહે પટકે કામી. નહીં જાન ત મુક્તિકી સાની મત ગ્રાહી મહા મદને માતા વાદ વિવાદના ધ્યાની આ કલ એની નરકકી ખાની; સાચી જાણી ન જ્ઞાનકી બાની | ૨ | નિશ્ચય નાથ ન લખે મુરખ. વિવહાર નય કીલે લાની, નક્ષેપ કો મર્મ ન બુ ઝત, ભવ અરૂપ ન આની; એક કિરીયાની કાની, સાચી જાણી ન જ્ઞાનકી બાની છે ૩ ઇનકી સગત ચેતન ભાઈ. ભવમે ફીર ભટકાની ઘર્મ કરમ કે કરમ ન ચીનત. નથુ કહેત એતો જાની. વથામે વીલોયો પાની, સાચી જાણી ન જ્ઞાનકી બાની ૪ 'હેરી બી. ' એલખત તુ સત ગુરૂ, સાંઇ, સાંઇ લખ છે. ટેક | સત ગુરૂ પમ હસહે સાગર; સ સ્વરૂપમે પાધુ અતર લક્ષણ ગુણકા બતાવી. પી નિરગુણ ** * * Page #615 -------------------------------------------------------------------------- ________________ (કચ્છ) નામકે માઈ મહારસ હ તુ ધાઇ, ઓલખ તુ સત ગુરૂ સાંઇમ મહાજ ળમાં તુ મોહન, દરશન દેખ ઘુસાઈ, અતર જામી આપ બીરાજેતાતે સ મરલે સાંઈ. સો હંસકી દેખ દેખાઈ ઓળખ તુ સત.ગુરૂ સાંઇ ૨ . આ જમહી ધાનકો મર્મ બતાવે, સુકળકી સુધતાઈ, નરત સરતકી બેલી મનોહર, ફળ અમરૂત લે લાઈ, સુધાક બીંદુ ચખાઈ, ઓળખ તુ સત ગુરૂ સાંઇ ! ૩ | સત ગુરૂ સંત સ્વરૂપમે રાજત; સાચી એ દુકરાઈ કહેત ન મે ઉન મુ દેખા દીવન અન દરશા, સર્વગી મહા સુખદાઈ લખ તુ સત ગુરૂ સાંઈ. છે ૪ છે રી. ત્રીજી. જના બીન આપ ભલા જાના છે ટેક છે કમતી કુટીલકા વચન હી માન્યા છે સત ગુરૂ શરણે ન આયો વદ વચન સીધાંત શીરોમણું છે તાકો મરમ ન પામે છે જુમે જન્મ ગમાયા | જાના બીન આપ ભુલાય ૧ છે ધન ધરતી માયા મે માચત છે રાચત કામ બઢાયા છે તેને ત્રીયાકી લગન લગી તેય ! મોહ મદીરે છકાય પીયાલો તે મુજ મન ભયો છે નાના બીન આપ ભુલાયો ૨ સત ગુરૂ શબ્દકા સુધા સરોવર તીહા જઈ મન ન રમાયો છે વીખ ભર વાલા કુશરૂ શબદકા છે ભર ભર પી ભટકા છે ગતી ચહુ ઓર ફેરાયો છે જાના બીન આપ ભુલાયો ૩ આપ આપકી શુધ પડી જબ અતર આનંદ આવ્યો છેકહત નથુ ગુરૂક શેડ કર ને ચેતન ચેતન રાયો છે સહેજ સમાધી લાય જાના બીન આપ ભુ. લાયો. ૫ ૪ છે હાથી એથી હુમરી. હેરી ખેલત ફરી છે કાન કરકી કમનવા ! હેરી એ શી છે કાળ ચપેટે ભારી છે એસી હોરી કયુ ખેલો કાળ, ટેક છે સમય અને ભવમે ભટકયો બહેત ઈહે ખુવારી છે જડકી સંગત જડતાં વ્યાપી પરસંગ લાગી યારી છે એથી હેરી કા૦ ૧ છે કાળકી ભોમ પશે મોહ રાજ કપટી મુમતી નારી એ રાગ વિસ દાય પુત્ર ભલેરા || ગનાત નય ગારી મશીહ કા એ૨ છે કે દિક ચારે ખાશ ખવાશી છે હાથમાં પા - - - - - - Page #616 -------------------------------------------------------------------------- ________________ (૧૦). સીસારીં ત્રણ સૈખીકુમતીકી “સાહિલી ' દુગતી દેવડારી છે એશીકા એિ " ને એંશે બમે મત જેઓ સાહેબ' કહે સમતા કરી , નાવ નથમા આપ વિચારે “આવો ઈનકી સગત તેરસ એશી, કાળાએ ૪ : - હેરી ૧ લી દીપચકા' - ૨* * ' પાની મે મીન ધ્યાસી મેએ આવત હાશી એ દેશી સમગ્ર સમાજ તુ શાંઇ સુના એતન ભાઈ સમઝro ટેક, છે કાળ અનતે તુહી ફીર ભાઇ તોય ન આવી સુધતાઈ ! સુત્ર સમઝ૦ સુલ ૧ તન ધન જોબન, જુઠ ના જાને છે આપ એકીલે આઈ સુ. ૨ ધર્મ કર્મ ન બુઝત આપે છે કાલી કરે ઠકરાઈ કાસુનઃ ૩ . કહત નથુ પ્રભુ આપ વીચારા સબ સ્વારથ કે સગાઈ શું છે ? * પ્રેમ ધરે યાં િ તુમ સબ ચારે છે કે ત્રીભવન તમ નાથ કીલાત છે અપને રૂપ જો જયારે મા તુમ સબસે જ્યારે પ્રેમ ધરે કયા પ્યારે તુમ ૧- અજ્ઞાનકી મિદમે કાંઈ હુરત 'જાણે જગ આધારે 'તુમ રમા આરે સંસારકે પેચપીછાનો કેનહે અમર્તી હારે તેમ. કહેતા નથુ પ્રભુ મુમતી કે સાહેબ ' કમતી સંગ નિહારે એ તુમઠ : ર : !” . ' હાર ૩ જી : 1, - આપ અરૂપ ભાઈ ! તુમે રૂપમે, આઈ આપ૦ ટક ' બેહત ઠગારી ભડકી સેબત છે માયા કે ફડામાં લાઇ, 1 તુમેઆપ તુ ૧ - ટવરજી તુમે નટની સગે સુધ ન હીલુજ કાંઇ ! મેટર છે દુર્ગધ ;ડી મેહ કબુડી ઈનકે કહા ચતુરાઈ ( તુમેરા રૂપનશું કહે પ્રભુનકી વિના ને ઘરે ઈવારી ઘુસાંઈ તુમે ૪ ' , ' ' ' , ' ' ' ' છે. હેરી ખેલે સત સજાન આતમ રામ ર કલારત્ર, 9ત ગકે Page #617 -------------------------------------------------------------------------- ________________ ( ) પ્રેમ પુરાણી ! કર કયા લઈ તન આતમ રામસે છે હોરી ખેલે શાંત સુન પા આતમંદ છે ૧ જ્ઞાન ધ્યાન દેહુ ડફ બાજે છે અને હદ તાન ની દાન ની આતમઠ ૨ ચરણ સુધા ધર ખેલત ખારે છે સુમતા સખી સુ માની 'આતમ ને ૩ છે કહેત નથુ નાથ હેરી ખેલત છે મયકુ નેનાકી ‘કીધી શાન છે તમય છે ૪ છે 1 નદફવર કેડેપડયો કેમભરીયે એદેશી સીવાનજનક હરી ગેરી હરી ગોરી ખેલાવે હરી, સરવરીયા તીર હરે સરવરીયા તીર; નેમકુર કેડે પડી હરી ગેરીઆંકણી ૧ છે કેસરીયા વાઘાધરી હરીપાશે, હરીપાસે ફુલવાસ, ફુલવાસે જળ વાસે રાધા સહુ સાથ 'એમ કુવર ખેલાવંતી તહાં હેરી શી છે ૨ નેમ નગીના નાથજી હોરી "ખેલે હોરી ખેલે રસીલા ખેલે રગ ભરી ભરીને કચાળે; ઝકઝાળે ને કેસ વ કેસુડા ભરી રગ છે, જે સી રે ૩ છે ફાગ રાગ રસ રીતસે ગીત, ગીતગવે તને બજાવે, હેરી ફગુવા ખ્યાલ ખેલા ઉડે લાલ ગુલાલ, લાલ કેનઇયા લાલસે હરીખેલે છે શી છે ૪ ૫ ચપક કેતકી માલતી વાસતી; વસં ‘ત તરૂવર ફળીયાં, પ્રભુખી વિનયસે ઢળીયા, વાજેવણ રસાળ તાળ કાળ મુદગલે હોરી ખેલે છે શી છે ૫ છે. ગોવીદ ગોપી સાથે પ્રભુ રમતે તીનો વરસે નીગમત, રાજુલસે મીલણાં કરતે, શહેસાવન સાંઈ સમ સાધી કેવળી હુવા જ્ઞાની શી છે કે તે રાહુઇ રાજેમતી વ્રત લીધુ, પિતાનુ બે લ્યુકધુ નાથસીખુ નાણ લીધુ; નેમ રાજુલ સાંથ; સીવ મદીરમે માહાલતે ભઈ જોડી ! શી છે ૭ ઇન ગુણ સાગશુ ફાગને ભવી ગાવે, દેય ધ્યાન સદગ મીટાવે; તીહુ શુધી વેણ વજાવે; કસ તાળ વિસાળ ચાર સતકની ભા વને ચઉનાળે છે શી છે ૮ હાસ્ય રતી મોહં અબીરને બખરીયાં, અનુભવ ૨ઘોળ કેસરીયા સુભ વીર વચન રસ ભરીયાં. ભારે હેરી ખેલાય, શાકારે શીવ સુંદરી ઘેર લાવે છે શી છે ૮ છે 'ઇન દ્વારા ચાલો ખેલીએ હરી અનીહારે ચાલે એવીએ Page #618 -------------------------------------------------------------------------- ________________ હિરીફ પાસકે દરબાર ચાલો ખેલીએ હેરી આંકણી છે મુમતી સખી સબ !. મીલકર આઇ; કમતી; દીઓ નીકાલ કે ચાલો છે ૧ સરધા સમકત ચુઆ ચંદન, સુમતા લાલ ગુલાલ ચાલો૦ ગુરૂકે બચન પ્રદગ બજકે જ્ઞાન - મા ડફ તાળ ચાલો ૨, અષ્ટ કરમક હરી રચકે ધ્યાન અનળ પરજાળ ચા લે ચાર વિનયવિજય એસી હોરી ખેલે. તો ગુગતપુરીકો રાજ ચાલો૦ ૩ સ્તવન રામ હેરી સામરે મત મારો પીચકારી એ રાગ. વીર એસે જીન વદન હરી આવત બે કરોડી, ઠ સોસતે હસ્તી બનાવે, પાંચસે બાર મુખારી; હરીલાલા પાંચસે બાર મુખેરી મુખ મુખ અષ્ટ દતુસળ સોહે, વાવડી આઠ લહેરી; વીર એસે ન વંદન હરી આવત બે કરજેડી આંકણી ૧ છે વાવ્ય વાવ્ય બીચ અણ કમળ છે, પાંખડી લાખ લહોરી, પાંખડી પાંખડી નાટક રચના વંસળી વેણ કરી; વી. ૨ કમળ કમળ ખીચ ઈદ્ર ભુવન હે આઠ ભદ્રાસન જેરી વિચમે સિહાસન ઈદ બિરાજે વિર નમત કર જોડી; વી. કે ૩ દીસારણ ભદ્ર દેખી હરી રચના, નીજ અભિમાન તજોરી, રીધી છોડ કે થારીત્ર લીના, પ્રભુ શરણ રદ્યારી વી. ૪ પ્રભુને બચન સુણી આણંદ પાવે, વન મુનીએ કરારી વિનય ધરત બહુ ભક્તિ કરતા કરી નિજ સ્વર્ગે ગોરીવીપી ~ - છુટક તાવ. અથ શ્રી સીમર છન રાવ, અરજ સુણોને રૂડા રાજીયા હે એ શી-સુગુણ સુગુણ સહભાગી જબુદ્દીપમાહોજી શ્રી શ્રીમધર વ, ગણધર ગણધર મુનિવર જાણી Page #619 -------------------------------------------------------------------------- ________________ * : E F = == = (૧૩) ચિવિડ ધરમ કહેત; મેરૂ મેરૂ મહિધરે ઉપહેજી માનું મેહ ગાર્જત સુર બાહ્ય બાહ્ય અભ્યતર 'ભય નહી હોઇ, છહ વિચરે જગદીસબકેવલ કેવક મળ ભેગવેજ આતમ સપદઈ શસુઈ રમે મેરૂ મહીમ અંગુલેહે જી અંજલી સાર્ધર નીર, તે પણ તે પણ પ્રભુ ગુણ સંતતિ. ગણવાં હોય ને ધીર સુ ૪. સુરપતિ સુરપતિ મુનિ ગુરૂ બુધ કવી શક્ત ભક્ત છુ ત; હુપણ હુપણ છન ગુણ ગાઇવાહ. મેં હેડકર ત સુપે પુષ્કલર પુષ્કલર વઈપુડરી ગણી હોજી. સત્યક માત ઉછાહ સે દ ધરમ ધરમ ધુરં ધર ધ્યાઇએહેજી; ઘેરી લાછન પાય. સદગુરૂ સદગુરૂ ખિમાવિજય તહેજી સેવક ઈન ગુણ ગાશુ, અથ શ્રી નેમીનાથ જીન સ્તવન - અંબરી ગજેહો ભટિયાણી બડ ચુએ એ શી–રાજુલ કહે રંથ વાહો નણદીરા વીરા હઠ તજે, કાંઇ પાળો પુરવ પ્રીત, મુકે વિણ ગુનહે હે નણદીરા વીરા વિલાપતાં કાંઇ એશી શિખ્યારીત રા૦ ૧ હુ તમ ચર ણારિણે નાદિરા વિરા મોજડી. કાંઇ સાંભળો આતમરામ તે મુજને ઉવેમાહો નીંદરાં વિરા સ્યા વતી નહી એ સુગરા કામ રા ર પશુઓને કરી કરૂણાહો નણદિરા વિરા મુકિયા. તો મે શી ચેરી કીધ. પશુઆંથી શુ હિણહે નણદીરા વિરા ત્રેવડી. જે મુજને વિહી દીધ રા. ૩ એવું જ મર્ન ખોટુ હો નણદીરા વિરા જ હતું તો પાડી કાં નેહને ફંદ, ઉલ તે નવી સુલો નણંદીરા વિરા મનડુ, કાંઈ કોડી મિલે જે ઈંદ્ર રાવ ૪ મે તો કહો કિંણ વાતો નણદરા વિરા ન દુહવ્યા, શાને રાખો છો રોશ માહા રે તો તુમ સાથે નણદીરા વિરા અલેહણુ તે કેહને દોખરે રોગ ર૦ ૫ તત સુચાની પરે નાદીરા વીરા જોડીએ. કલુઆરીના જેમ. ઠેલી જે ન હી પાખેહનણદીરા વિરા વલગતાં, કાંઈ નેહ ન ચલેિ એમ રાવ ૬ ઇમ કહેતી વ્રત લેતી નણદીરા વિરા નેમજી. કાઈ શિવ પહિલે કીઓ વામ ધ ન ધન તે જગ માહે નિણદીરા વિશે પ્રીતડી કાંઈ મેહન કહે સાબા રાડ ૭ " , " અથ શ્રી પારસ્વનાથ જીન સ્તવન ' , કાનું પણ વાકાલી નદીને કે એ દેશ—ામાનદાર જ = = Page #620 -------------------------------------------------------------------------- ________________ ભાજપ , ના થકી છે પ્યારા, નહિ કીજે હો નિયણvણુ ન્યાએ આંકણુપુર સહાણી સામલે વરણાસુ સમhતને ભાસે શુધ ગુજળજી કી તેને ઉજવલ વન રણ પ્રકારે લ૦૧ તુમ ચરણે. વિષધર પિણ નિરવીષ દસ થા વડે જા જોતાં અમ શું વભાવિ કાન હવે એ અમે ગ્રહ્યા છે વાર કમઠરાય મદ કિણ વિણતીમાં મહિ તેણ મદ જોતા તાહર શકિત મતી આગલ કેઇ સર સયાટગેતા, વાં. ૩ તે જીમ તારા તિકણ તારે કુણ તારક કહુ. એફ. સાયર માનું તે સાયર, સરીખે. મિનુ પિણ તુ હવે વાં ૪ કિમપિના કરૂણા કતે, મિણ મુજ નામી અનતી. જેમ ૫ ડે કણ કુજર મુખથી. કીડી બહુ ધનવતી વાંટ ૫ એક આવે એક મોજાંપા એક કરે ઓલગડી વીજ ગુણ અનુભવ દેવા આગળ પડખે નહી તુ બે ધૂડી વાં. ૬ જેહવી તુમથી માહરી માયા તેહવી તુમે. પણ ધરો . મેહન વિજયજ કહે કવી રૂપને પ્રત્યક્ષ કરૂણા કર વાવ ૭ છે અથ શ્રી શેષભ જન સ્તવન." * * * અર૯ અરજ સુણો, રૂડા રાયાહ એ દેશી-જુગુણ સુગુણ : ભાગી સાચે, સાહાબે હેજી. મીઠડો આદી છણુંદ મોહન મોહન સુરતી રૂડી દેખdહે છે. વધે. પરમ આણંદ સુર , સુંદર સુંદર છત ચિત ચહેજી ચોક પદ વેકવેક, તતમનને થયો. ઉતારા કીમ જય સુદ ૨ તુજ ગુણ તુજ ગુણ કહીવા મુજ જીભડી . રાતી રગે રહત. આ તર અતર ગત ની જે વાતહે છે. તે મુખે આવી ચડત, સુ૩કામણ કામ ણગારો પ્યાર કાણથીજી ભટણ, ઉજમ અગ. ચદન ચદથી અતી રિથલેહે જગમાં ઊતમ સગા સુp, ત્રીકરણ ત્રીકરણ શુ તુજથી કરદેજી નવલો પ્રેમ પ્રકાશ દલભરી દીલભરી, કાંતિવિજ્ય તણા પર પ્રેમ પ્રકાશ, સુવ ૫ - - - - - * * અઝીયુ મધ જન સતવન, ' વણરા તેલાએ શ્રી યુગમર્દી માહરે, તેમ અવીહડ ૨ 9. મનના માન્યાણ મઝા તાણ- પરે, તે અચળ અભ}}; ગુણના • : Page #621 -------------------------------------------------------------------------- ________________ (૩૧ ) ગેહી ૧ભવીજ મન ત્રાંબુ કરેરે, વેધક કચન વાન, મ"ફરી ત્રાંબુ તે નવિ હુએ, તિમમિહિલપ્રમાણ ગુર ર. એક ઉદક લવ મ ભજે, અખય જળધીમાં સોય; મહિમા તુજશું. ગુણનેહલોરે, તુજ સમ જગ ન હી કોય. ગુરુ ૩. તુજ મુજ મન નિહલેરે, ચદને ગધ સમાનમેડ મેળ હુઓ એ મુળરે, સહજ સ્વભાવ નિદાન ગુ૪. વન વિજય વિજ્યાપુરી રે, માતા સુતાર નદમગજ લિંછમ પ્રિય એગળારે, રાણી મનયાનદ: ગુo સુદ્દઢસય કુ. દિનમણ, જ જયતુ કનરાજ શ્રીનવિજયં વિબુધ તણે શીને શિવરાજિ. ગુ૦૦૬. * * * * * * અથ શ્રી દ્વાલન સ્તવન, * માહારી-સહી સામણી. એ દેશી—–જલીનાવતી વિજયે જયકારી, ચકાનન ઉપpી સુણા વિનતી મારી, પશ્ચિમ અચે ધાતકી પડે, નારીઅયોધ્યા મહેરે. સુદ ૧ રાણલીલાવતી ચિતા સુહા, પદમાવતીને ભારે સુo નૃપ વામિક કુળે તુ દીવો રૂષભ છ ચિરજીવા. સુસ. કેવળ જ્ઞાન અનત ખજાનો, નહી તુજ જગ માહે કાનરે સુ તેહનો લવ દેતાં શુ નાસે, મન માં કોઈ વિમાસેરે. સુત્ર ૩. રણ એક દીયે રણે ભરી, જો ગાજતેં દીરે સુ તો તેણે કાંઈ હાણી ન આવે લોક તે સપતી પારે સુ ૪ અલિમ પરીમી લવ પામી; પકજ મ નહી ખામીરે. અબ લુખ-કોડિ નવી છીજે, એકે પીક સુખ દીજે. સુઝ પર ચદ્ર કિરણ વિસ્તાર છછુ નવિ હોયે અમીયમાં ઓછું સુત્ર આશાતર કહે બહુત નિ' છે હરા, તે હોવે સુખિત ચોરારે સુ . તિમો ગુણ લવ દી તુમ્હ જે. ! તો અમે દીપુ તેજે, સુ વાચક જસ કહે વંછીત દે, ધર્મ ને નિહહશેરે. સુ9: પંડીત દેવચંદજી કૃત શ્રી વેહેરમાનજીનના સ્તવન શ્રી યુગધર સ્તવન દેશી નારાયાણાની –શ્રીયુગમરવિનર વિનતડી અવારરે. દયાળ | રાય, એ પર પરણિતી થીરે, મુજ નામ ઉમર દર ૧. શ્રી કાક - - - - Page #622 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) ગ્રાહક ભોગ્યતારે, મૈ કીધીમહારાથરે દ. પણ તુજ સરખે પ્રભુ લહર, સાચી વાત કહા રે. ૨. શ્રીટ યાપી મુળ રવભાવ પરકત્વવિભાવ રે દ. અસ્તી ધરમ એ માહરે, એહનાતચ્છ અભાવ. ૩ શ્રી પર પરણામીકતા દશારેલહી પર કારણ ગરે દ૦ ચેતનતા પરગટ થઈને રાચી પુદગળ ભેગરે. દ. ૪. શ્રી. અશુદ્ધ નિમીત્ત તે જ છે, વરિય શક્તિ વિહીન દ૦ સુતો વિરાજ ગ્યાનથી, સુખ અનતે લીનરે. ૬૦ ૫. શ્રી. તિણ કારણ નિગ્ધ કરરે, મુજ નિજ પરેણિત ભિગરે. દવ તુજસે વાથી નીપજે, ભાજે ભવ ભય સાગરે, દર ૬. શ્રી શુદ્ધ રમણ આન હતા કે, ધ્રુવનિત્સંગ સ્વભાવ દવ સકળ દેશ અમુર્તિ, ધ્યાતાં સિદ્ધ ઉપાય. દ૦ ૭. શ્રી સમ્યગ તત્વ જે ઉપદિરે, સુણતાં તત્વ જણાયરે, દ. શ્રધા ગ્યાને જે ગ્રારે, તેહીજ કાર્ય કરાયો દ04૮. શ્રી કાર્ય. રૂચી કરતા થયા રોકારક સેવિ પલટાયર દઇ આતમ ગતઆતમ મેરે નિજ ઘર મગળ થાયરે દઈ , શ્રી પ્રાણ સરણ આધાર, છરે, પ્રભુ ભવ્ય સહાયરે દo દેવચંદ્ર પદ નીપજેરે, છન પદકજ સુપસાયરે. દ૦ ૧૦. શ્રી * શ્રી ચંદ્રાનન છન સ્તવને I ! વીરા ચંદલા એ. દેશી—ચદ્રાનન જીન, સાંભળીએ અરદાસ મુજ શેવક ભણી છે પ્રભુનો વિસારે. ૧. ચ૦ ભરતક્ષેત્ર માંનવપણારે, લાધે દુષમકાળજીન પુરવાર વિરહથીરે, દુલહો સાધન ચાળારે, ૨ ચ૦ દ્રવ્ય કિયા રૂચી છવડારે, ભાવ- ધરમ રૂચી હીન; ઉપદેશક પણ તેહવારે, શુ કરે જીવ નવીનરે. ૩. ચ૦ તવાગમ જાણગ તછરે, બહુ જન સંમત જેહ, મુદ્ર હઠી જેમ આદરચોરે, સુગુરુ કહાવે તેહરે.. ચ૦. આણુ સાધ્ય વિના - યાર, લોક માન્યોરે ધર્મ, દંસણ ના ચરીત્રને રે, મુળ ન જાણ્યો મમરે.. ચ૦ ગઇ દાગ્રહ, સાચરે, માને, ધર્મ પ્રસિદ્ધ આતમ ગુણ અકષાયતા, ધર્મ ન જાણે સુરે. ૬. ચં તત્વ રશીક જન ચેડલારે, બહુલો જન સવાદ, જાણો આરાજજી સંઘળા એહ વિવાદોરે. ૭. ચંવ નાથ ચરણ છે દિન તણો, મનમાં ઘણો ઉમંગ પુન્યા વીના કીમ પામીએરે, પ્રભુ સેવનના સાર, ૮. ચ૦ જરા તારક મન્નુ વાદીએ, મહાદિહ મઝા વસ્તુ ઘરમ Page #623 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) સ્યાદવાદતારે, સુણ કરીએ નીરધારરે. ૮ ચં. તુજ કરૂણે સહુ ઉપરે, સરખી છે મહારા; પણ અવરોધક જીવને, કારણ સફળ થાય. ૧૦. ચ ૦ એહવા પણ ભવી જીવને, દેવ ભગતી આધાર; પ્રભુ સમરણથી પ- મી, દેવચંદ પદ સારરે. ૧૧. ચં. અથ શ્રી મહાવીરજીનું સ્તવન વીરજી સુણે એક વીનતી મોરી વાત વિચારો તુમ ઘણી વાર મુને તારિ માહાવીર મુને તારે ભવજળ પાર ઉતારોનેરે. પરી ભ્રમણ મે અને નતારે કીધાં હજુવે ના આવો ખેલોરે તુમ તો થયા પ્રભુ શીધ નીરજન અમે તો અનતા ભવ ભભ્યારે ! વીર છે ૧ તમે અમે વાર અનંતી ભેછે . રમીઆ સસારી પણેરે તેહ પ્રીત જે પુરણ પાળે તો હમુને તુમસમ કરો છે વીર તુમ સમ હમણા જોગ ન જાણો તે કોઈ થોડુ દીજીએ ભવ ભવ તુમ ચરણરી સેવા પમી અમે ઘણુ રીજીએ વીર ૩ ઈદ્ર જાળીઓ કહેતેરે આ ગણધર પદ તેહને દીરે અરજુન માળી જે ધુર પાપી તેહને ન તુમે ઉધરે છે વીર શ ૪ ચંદન બાળાએ અડદના બાકુળ પડી લાલ્યા તુમને પ્રભુને તેહને સાહુણી સાચીરે કીધી સીવ વધુ સાથે ભે ળવી છે વીર છે ૫ ચરણે ચેદ કોશીએ ડશીઓ આઠમે કલપે તે ગર ગુણ તમારા ગુરૂ મુખથી સુણીને કે હું આવ્યો ચરણે વહીરે વીમા નીર જન પ્રભુ નામધરાવો છે તો સહુને સરખાં ગણેરે છે ભેદ ભાવ પ્રભુ દુરકરીને મુજ સુર એક મેક સુરે | વીર મોડારે વહેલા તુમેહીજ તારક છે તે હવે વિલંબસે કારણેરે છે. જ્ઞાન કહે ભવતાપ મીટાવો છે વારી જાઉ વીર તેરે વા રણેરે છે વીર છે અથશ્રી જીન બીબ સ્થયને સ્તવન, ભવિકા શ્રી જીન બીબ જુહારો તમ પરમ આરામે હન પ્રતીમા ન સરખી જાણ ન કરે સંકા કરે છે આમ વાણી અને Page #624 -------------------------------------------------------------------------- ________________ (કો ) 1 / ' ' કુવારે રાત્રીત સવાઈરે જે છતબીબ સ્વરૂપનું જાણે છે તે કહીએ કીમ જાણેરે છે ભુલા તે અજ્ઞાને ભરીયા કે નહીં તહીં તત્વ પીછાણ- ભાવ શ્રી અબડ શ્રાવક શ્રેણક રાજા રાવણ પ્રમુખ અનેકરે વીવીધ પરે જન ભગતી કરતઃ પામ્યા ધર્મ વિવેકરે છે મા છે છન પ્રતીમા બહુ ભગતે જેતાં in હુવે ની ઉપગારે છેપરમારથ ગુણ પ્રગટે પુરણ છે જ જો આ ક કુમારરે, ભા૦ જીન પ્રર્તીમાં આકારે જળચર છે છે બહુ જલધી મેજારે તે દેખી બેહેલા મહાદીક પામે વીરતી પ્રકારે છે મા પચમે અંગે ઇન પ્રતીમાને છે પ્રગટપણે અધીકારરે સુરી આભ સુરે છમ છમ પુજારાએ પણ મોઝારે દસમે અગે અહીસા દાખી ન પુજા ના રાજે એડવાઆગમ અરથ મરડી | કીમ કરીએ અકાજરાભાઇ સમકીત ધારી સતી અાપતી ને જીન પુજા મન રગેરે છે જે જે એહને અરથ વીચારી છઠે જતાં અગેરે ભાવી જય સ્વરે છમ છનવર પુજા કીધી, મીત થર રા રાખી દ્રવ્ય ભાવ બહુ ભેદે કરીને જવા, ભીગમે છે સાખીરે ભાવે છે 'ઇત્યાદીક બહુ આગમ સામે કોઈ સકા મત કરેજોરે જીત મીતીમાં દુખી "નીત નવલો એમ ઘણો ચીત ધરજો ચીતામણ પ્રભુ પાસ પાસાએ સરો હિજે સવારે શ્રીજીન લાભસુ ગુરૂ ઉપદેશે જીન ચંદ સદાઇ ભવી કા શ્રી જીત બીબ છ . . • : ' , ' , ' ' , ' ' ' * | " અથશ્રી ચઆહુ જીન સ્તવન, - શ્રી અરનાથે ઉપાસના એ દેશી—ચંદ્ર બહિ જીને સેવના, ભવ નાશ ની તેહ પર પરણિતના પાસને, નિકાશ નહિ ચં ૧ પુદગલ ભાવ અસંશ ના ઉદઘાસન કેત, સમ્યગ દર્શન વારના ભાશણ ચરંણ સમેત ચ ર ત્રિકરણ યોગ પ્રસસના ગુણસ્તવના રગ વદન પુજન ભાવના નિજ પાવતા આ ગ ૨ ૦ ૩ પરમાતમ પદ કામના, કામનાસન એહ સતા પરમ પ્રકાશતા કર વા ગણ ગેહ. ૨ ૮ પરમેશ્વર” લખના, રોય જે છવ, નિરમલ સા- ધ્યની સાધના, સાથે. તેહ સદીવ ચ૦ ૫ પમાનદ ઉપાયવા, પ્રભુ પુષ્ટ - પાય; તુજ સમતારક સેવતાં, પરસેવ ન થાય, ચ૦ _શુદ્ધાતમ રુપતી, Page #625 -------------------------------------------------------------------------- ________________ (૧૯) તુમ્હે કારણસાર; દેવચંદ્રઅરિહંતની સેવા સુખકાર૨૦ ૭. 1 અથ માં ભુજગ સ્વામી જીનું સ્તવન. ! * દેશી. લુમ્બરની ૫૦પુકલાવઇ વિજયેા કે વિચરે તીર્થપતિ, પ્રભુચરણને સેવેહા કે સુરનર અસુરપતી, જસુ ગુણ પ્રગટયાહો કે સર્વ પ્રદેશમાં આતમ ગુણની કે વિકસી અનતરમાં ૧ સામાન્ય સ્વભાવીહ કે પરણતિ અસ હાઇ, ધર્મ વિશેષતીહા કે ગુણને અનુજાઇ ગુણ સકલ પ્રદેશેા કે નિજ નિજ કારચ કરે સમુદાય પ્રવર્તેહા કે કરતા ભાવ ધરે ૨ જડ દ્રવ્ય ચતુશ્કે હાકે કરતા ભાવ નહી સર્વ પ્રદેશેાકે-વૃતિવી ભતિ કહી ચેતન દ્રવ્યનેહાકે સકલ પ્રદેશ મિલે, ગુણ વરતના વાતેહા કે વસ્તુને સહેજ ખલે ૩ શકર સહકારહાકે સહજે ગુણ વરતે દ્રવ્યાર્દીક પરણતિહાકે ભાવે અનુસરતે દાનાદિક લબ્ધિહાકે ન હુવે સહાય વિના સહકાર પહેાકે ગુણનીતિઘના ૪ ૫ન્યાય અનતાહોકે જે ઇક કાર્યપણે વરતે તેહનેહાકે છતવર ગુણ પભણે ગ્યાનાદિક ગુણનીહૈાકે વરતના જીવ તે ધરમાદિક દ્રવ્યનેહીકે સહકારે કરતા ૫. ગ્રાહક વ્યાપકતાહાકે પ્રભુ તુમ ધરમ ૨મી આતમ અનુભવથીહાકે પરણતિ અન્યવમી તુજ શક્ત અનતિહાકે ગાતાં ને ધ્યાતાં મુજ શક્ત વિકાસનહકે થાયે ગુણ-રમતાં ૬; ઇમ નિજ ગુણ ભાગીહોકે સ્વામી ભુજગ મુદા જે ની ત વટહાકે તે નર ધન્ય સુદા, દેવચંદ પ્રભુનીકે પુન્યે ભગતી સધે આતમ અનુભવનીહોકે નિત્ય નિત્ય શક્તિ વધે છ 1 4 ܪ ܝ અથ શ્રી ઈસ્વરદેવ જીન સ્તવન કાલ અનતાનત એ દેશી- શેવા ઇશ્વર દેવ ગ્રેઇશ્વરના નિજ અદ ભુતવરી તિરા ભાવની શક્તિ આવિરભાવે સહુ મગટ કરી ૧ અસ્તિત્વાદિ * ધર્મ નિરમળ ભાવે સહુને સર્વદા,નિત્યાત્વાદિ સ્વભાવ તે પરિણામી જડ ચેતન સદા ૨ કર્તા. ભાતા ભાવ કારક ગ્રાહકરી જ્ઞાન ચારીત્રતા ગુણ્ પર્યાય અનત પામ્યા તુમા પણ પવિત્રતા ૩ પુણાનદ સ્વરૂપ ભાગી અ $>" ו Page #626 -------------------------------------------------------------------------- ________________ ( ૬ર૦ ) યોગી ઉપયોગી સદા શક્તિ સકળવાધીન વરતે પ્રભુની હે જે ન ચલે - દા ૪ દાસ વિભાવ અનત નાસે પ્રભુજી તુજ અવવનને જ્ઞાનાનંદ મહત તુજ શેવાથી સેવકને બને ; ધન્ય ધન્ય તે જીવ પ્રભુ પદ વદીયો ને ? શન સુણે, જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ અનુભવ યોગ નિજ સાધકપણે ૬ વાર વાર રાજ તુજ પદ સેવા હજ નિરમળી, તુજ સાસન અનુજઇ વાસન ભાસન તત્વ રમણ વળી ૭; શુદ્ધતમ નિજ ધર્મ, રૂચી, અનુભવથી સાધન સત્યતા દેવચંદ્ર જનચદ્ર ભક્તિ પાસે ચેં વ્યતા ૮ ૧ અથ શ્રી નમી પ્રભુ જીન સ્તવન. . અરજ અરજ સુણેને રૂડા રાજીપાહી એ શી—મિ પ્રભ નમિ પ્રભ પ્રભુજી વિનવુહો લાલ પામી વર પ્રસ્તાવ ન ૧ હું કરતા હુ કરતા પર ભાવનો લાલ ભુતા પુદગલ રૂપ, ગ્રાહક ગ્રાહક વ્યાપક અને લાલ રઓ જડ ભવભુપ ન ર આતમ આતિમ ધર્મ વિસારીચોહો લાલ સેવ્યો મિ ચ્ચા માગ આશ્રવ આશ્રવ બધપણે કરો લાલ સવર નિરજર ત્યાગ ન ૩ જડચલ જડચલ કર્મ જે દેહનેહો લાલ જાણે આતમ તત્વ બહિરામ બહિરાતમબહિરતમ તામે ગ્રહો લાલ તનુ રંગે એકત્વ, ન૦૪ કેવળ કેવળજ્ઞાન મહદધીધે લાલ કેવલ દસણું બુધ, વિરજ વિરજ અનત સ્વભાવનો લાલ, ચારીત્ર લાયક શુદ્ધ ન પ વિશ્રામ વિશ્રામી જીન ભાવનાહો લાલ સ્યાદ્દા દી અપ્રમાદ, પરમાતમ પરમાતમ પ્રભુ દેખતાહે લાલ ભાગી બ્રાંતી અનાદ નટ ૬ ઇનસમ જનસમ સતા ઓળખી લાલ તસુ પ્રાગ ભાવની ઇહ, અતર અતર આતિમતા લહે લાલ પર પાર્ટીની રીંહ નટ ૭ પ્રતિછ દે પ્રતીદે નારાજ હો લાલ કરતા સાધક ભાવ, દેવ દેવચંદ્ર પદ અનુભવે હે લાલ સુદ્ધાતમ પ્રાગ ભાવ ન૦ - - - - - - - - - r * : - * * - . ' અથ શ્રી વીશેન છન સ્તવન લાક્લ માત મલ્હાર એ રી– વીરસેન જગદીશ હાશ પરમ જ ! * * Page #627 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) - - - - - - ગીશ, આજ દીસે રે વીર જતા ત્રિભુવનથી ઘણીજી, ૧ અનહારી અસરીર, અક્ષય અજય અતિધીરે “આજહ અવિનાશી અલેશી ધ્રુવ પ્રભુના વણજી ૨ અતિ ઈદ્રીય ગત કેહ વિગત માય મય લોહ આજહ સેહેરે મેહે જગ જના ભણી. ૩ અમર અખડ અરૂપ; પર્ણન દ સ્વરૂપ આજ ચિદરૂ પે દીધે થિર સમતા ધણજી. ૪ વેદ રહિત અકષાય. વેદ રહિત અકષાય શુદ્ધ સિદ્ધ અસહાય, આજ ધ્યાયક નાયકને ધ્યેય પદ ગ્રહ્યાજી. ૫ દાના લાભ નિજ ભેગ; લઇ સુગુણ ઉવભાગ આજહે અગી ક ભોક્તા પ્રભુ લાજ ૬. દરસણ જ્ઞાન ચારીત્ર, સકળ પ્રદેશ પવિત્ર, આજે નિરમા નિસગી અરિહા વદીએજી, ૭ વચદ્ર નચદ્ર પર્ણન દને વૃદ. આજે નવર સેવાથી ચીર આનદીએ ૮. - - - - - - શ્રી મહાભક જીન સ્તવન - - તટ યુમનારે અતિ રળીઓમણે એ દેશી–મહા ભદ્ર કિનારાજ. રાજ વિરાજે આજ તુમારજી; લાયક વીર્ય અનંત; ધર્મ અભિગેહો તુ સા હિબ બડેજ, ૧ હુ બલીહારીરે શ્રી નવર તણી, ક ભોક્તા ભાવ, ક રક કારણહો તુ સ્વામી છતો, ૨ હુ સમ્યગ દર્શન મિત, ચિર નિરવારે રે અવિ સવાદતાજી, અવ્યાબાધી સમાધી. કોસ અનશ્વરે નિ આનંદતાજી. હ૦ ૩ દશ અસખ્ય પ્રદેશ, નિજ નિજ રીતેરે ગુણ સપતી મરચાઇ. ચા રીત્ર દુર્ગ અભગ, આતમ શકતે પરાજય સંચરચાઇ, હુ- ૪ ધર્મ ક્ષમાદિક સૈન્ય. પરિણતી પ્રભુતાહો તુજ બલ આકરી, તત્વ સકલ પ્રાગ ભાવ; સાદી અને તીરે રીતે પ્રભુ ધરોઇ હુ. ૫ દ્રવ્ય ભાવ અરિલેશ; સકલ નિવારીરે સાહીબ અવતરો. સહજ સ્વભાવ વિલાસ; બોગી ઉપયોગીરે ખ્યાન ગુણે ભરોજ હુ આચારીજ ઉવઝાય સાધક મુનિવરો દેશ વિરત ધરૂછ આતમ સિદ્ધ અનત કારણ રૂપેરે યોગક્ષે મકરૂ હુ. ૭ સમ્યગ કરી છે વ આણ રાગી સહુ જીનરાજના આતમ સાધન કાજ સેવે પદકજ શ્રી મહારાજના” હુ- ૮ દેવચંદ્ર જનચંદ્ર ભગતે રાચે ભવી આમ રૂચી અવ્યય અક્ષય શુધ સપતી પ્રગટે સતાગતી સુચીજ હ૦ ૮ - - - - - . - Page #628 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી રામવિજયજી . ' , ' , , , શ્રા ૨ષણ જીન સ્તવન. 1 ચોગ માયા ગરબે રેજો એ રશીદ લગડી અંદી નાથની. ક ઈ કીજીએ મન કોડ હાર્ડ કરે કોણ નથની જેહના પાય નમે શેર કેડો ઓ..૧ વાહલ મરૂદેવીને લાડલોજો, રાણી! સુનદા- હUડાનો હાર ત્રણ ભુવનનો નાહલો માંહારા પ્રાણ તણો આધાર એ 'વાહ લેવી સપુર વલખ ભોગવ્યુજે રૂડુ કુમારપણુ-૨ ગોલજો મનડું મધુર જીન રૂપ છે જે, જાણે જગમાં મોહન વેલજ, ઓટ, ૩ પાંચસે ધનુષની દેહડીજો, લાખ 1 - પુરવ સઠ રાજજે, લાખ પુરવ સમતા વયાજ થયા શિવ સુદરી વરરાજ | I જે ઓર એહના નામથી નવનિદ્ધ સપજે, વળી અલિય વિઘન સવી ૬ જાયને શ્રી સુમતિર્વિજય કવિ રોયના ઈમરામવિ છાંયને ૫ - છે : ન I ! આ અજીત જીન સ્તવન | ' , . .. ' હવે નહી જાઉં મહી. વેચવારે લો એ દેશી અછત છશ્વર સાહિ, “ છે કે બારેલો . વિનતડી વિંધાર. મારા વહાલાછરે હવે ન છોડુ તારી ચાકરી રે* ન લો તુ મન રજનમાહોરેલો દિલના જાણુણહાર મા ૧ લાખ ચોરાશી 1 હુ ભોલે..કાલ અને તે અનંત- માં એલગ “લીધી તહરીરેલો ભી - ક આ ગી છો ભવ તણી બ્રાંતમા "ર કરી શુ નજર હવે સાહિબારે દસંધરો] દિલ માંહ માઇ લાખ ગુણ નહીં પણ લાહોરેલો સેવકી-હું માહારા મા !” ૩ અવગુણગણતાં માંહરેલા ની પ્રભુ પાસે માંડ પણ છમ પ્રવહર્ષિ ની ] પરેરેલો તુમે છે તારણહાર મઠ નયરી અયોધ્યામાં ઘણી વિજીયા- I ઉયરે સરસ માઈ જીતશતરૂરીયત્રા નદલેરેલે ધમઈંક્ષાંશ-વધૂમાં પણ ધનસયા સાઢા ચારમીલા, રહડી રિસરમાબહેતર પુરા લાખમુ , આય અધીકપુર મા જ પાંચમે આરે તુમહરિલેખેગા છે મું - - * - - * * - Page #629 -------------------------------------------------------------------------- ________________ ન્યૂ નિધાન મા સંમતિ ગુરૂપદ સંવતરિલ રીમ અધિક તેનું મોત ! અથ શ્રી સંભવ જીન સ્તવન તુને ગોકુળ બેલાવે કાન ગવદ ગરીરે એ દેશી–મુને સભવ જન શુ પ્રીત, અવિહડ લાગી; કાંઇ દેખત પ્રભુ મુખ ચંદ ભાવઠ ભાગરે છે. ન સેના નદન દેવ. દિલડે વરીયો ગલું ચરણ ન કરજો, અનુભવ શરે ૨, તેરી ધનુસંય ચાર પ્રમાણુ ઊંચી કાયારે. મન મોહન કંચનવાન લાગી તેરી માયાઃ ૩ પ્રભુ રાચજી તારી નંદ નયણે દીઠરે સાવથી પર છે ણગાર લાગે એને મીઠરે જ મલું બ્રહ્મચારી ભગવાનનું નામ સુણાવેરે. પણ, મુક્ત વધુ વસી મંત્ર પાઠ ભણાવેરે પ. મુજ રંટ લાગી મને માંહે તુજ ગુ. ણ Bરીરે નહીં તુજે સુરતને તોલ. સુરત ભલેરીરે. ૬ જન મહેર કરી ભ. . નવીન વાને વધારે છે. શ્રી સુમંતવિજય ગુરૂ શીશ દિલમાં ધારે છે I ! ' -~~-~- ' . . " એ શી અભીનંદન સ્તવન. ~~- ઘમ ઘમ ઘમકે ઘુઘરા ઘુઘરે-હીરની દરકે ઘમ, એ દેશી-શ્રી આ ભીનદન સ્વામીને સેવે સુર કમરીની કડકે પ્રભુની ચાકરી રે. મુખ મટકે : મોહી રહીને ઉભી આગળ બે કરજોડકે મ. ૧ સ્વર છણે આલાપતીરે. ગા તા છ ગણું ગિત રસિલિકે પ્રઠ તાલ મુદગ વેજાવતી દેતી અમર ભમ રીબાલકે મ ર ઘમઘમ ઘમકે ઘુઘરા ખલકે કંટો મેખ લસરકે પ્ર નાટિમ ને નાચતી બેલે પ્રભુ ગુણ રસાલકે બ૦ ૩ સુત સીધાર માતર, સૉક ભુતિ કુલ શિણગારે પ્રધનસે સૌઢ ત્રણની પ્રભુજીને દીપે રહ અપાર કંઠ ૪ પુર લાખ પચાસનુંરે પાલી, આયુ લઘુ સુભ કામ ! અમથેર અંચાધ્યાને રાંછઘારે દસણ નો રયણ ગુર્ણ ખાણ ૦ ૭ મે ' ' બર્થ સહિર સર્ચો શિર્વ યરા સાથે પ્ર૦ મુજ હર્યડામાંહિ વ ી . જ્યારે સીકે ભુવનો નોધ પ્રદીપ નગુણગાવત એ છે ~ ~ છે : ~-~ -~ Page #630 -------------------------------------------------------------------------- ________________ * * * અનુભવ સુખ સાલમરામવિજય -અભુ સેવા કરતાં નીત નીત મગળ માળ ખ૦ ૭. ': ' અથ શ્રી સુમતીનાથ જીન સ્તવન, = 'ગરબા કેણેને કરાવ્યોકે નદનજીના લાલ એ દશી– પચમી સુમતી છણેસર સ્વામીસુણી છતરાય મથી નવનીદ્ધ રીદ્ધ મેં પામીક સીવ સુખ દાયરે, તુ તે પાવન ધરમ નગીનકે સુર ગુણ ગાય ૧ મગલ માવડી એ પ્રભુ જાકે સુર ઉપનદિગ કરી હુલાકે સુ- તુ મેઘ નૃપતી લહીએ કે હરી નીત પાયરે ૨ ત્રણસે ધનુષની ઊચી કાયાકે સુ ચાલીસ લા ખ પુરવનું આયુ, નામ રાચરે તારી સેવ કરે સુર સ્વામી કે સુ તુતો સુર સુંદરી સુખ કામીકે નીરમલ કાયર ૩ તુ ભગત વછલ ભય ટળકે સુત્ર તુ તે ત્રિભુવન અનુયાલેકે જીમ દિન રાય નુતે મુની જીન માનીશ દી વિકે સુહ અવિચગ દુમડલ ચિરજીવોકેછમ ગીરી રાયેરે ૪ પ્રભુજીની વ ણી અમીરસ મીઠીકે સુર૦ જનજીની મોહન મુરતી દીઠી કે અતિ સુખ થાઈરે શ્રી ગુરૂ સુમતીવિજે કવી રાયાકે સુ સેવક રામવીજે ગુણ ગાયા જો ન રાય, ૫ શ્રી પદમ પ્રવ્રુ જીન સ્તવને કમલ રસ જુમડુ એ શી–શ્રી પદમ પ્રભુ સેવીએરે સીવ સુંદરી ભરતા; કમલ દલ આંખડીયા, મોહનશુ મન મોહી રહ્યું રૂપ તણો નહીં પાર; ભમુહ ધનુવાંકડીયા ૧ અસણ કમલ સમ દેહડીરે જગજીવન નારાજ વચણ રસ સેલડીયાં ત્રીસ પુરવ લાખ આઉખુરે સારો વછીત કાજ મોહના વિલડીયાં ; સઈ સી ટોળે મળીરે સોલ સજી શણગાર; મળી સખી સે રડીય ગુણ ગાતી હુમરી દીએ કરે ચુડી ખલકાર કમલ મુખ ગોરડી યા; ૩ માતા સુસીમા ઉરે ધરાર મુજ દલડામાં ૨૦, વો દીન રાતડીયાં કસબી નારી તેરે નાય નમો નીત મેવ સુણો સખી વાતડીયાં ૪ ધન Page #631 -------------------------------------------------------------------------- ________________ (૯શ્ય.) અઢીસે સોભતીરે, ઊચપણે જગદીશ નમે સાહેલડીયા, રામ વિજે પ્રભુ સેવ છે તારે લહીયે સયલ જગીશ વધે સુખ વેલડીયાં પ . • અથ શ્રી સુવાસ જીન સ્તવન ~ ને તારે તમે ચાલ્યા ગઢ આગરેરેલો એ દેશી–સેવજોરે સ્વામી સુપાસ છસરૂરે લાલ પુજીએ ધરી મન વગરેલાલ મરે મન માન્યો સાહબરે લાલ પ્રેમથી પ્રીત બની જીવરાજશુરે લાલ જેહવો ચલને રગરે લાલ મો રે મન માન્યો સાહીબરે લાલ ૧ ધરજોરે ધન પ્રથવી રાણી સતીરે લાલ જાય જેણે રત્નરે લાલ કેદીપતીરે દીસ કુમરી આવે તીરે લાલ કરતી કોડ જતનરે લાલ મ ર જરથી જીન મુખ નરખી નાચતીરે લાલ હરખ તી દીએ આશીરે લાલ મોહ ચાહતી ચીરજીવો તુ બાલુડારે લાલ ત્રણ ભુ વનના ઈશારે લાલ મિ૩ ફાવતી ફરતીરે ફુદડી દીરે લાલ મદ ભરમાતી જેહરે લાલ મેવ નાથનેરે નેહ નયણે ભર વતીરે લાલ ગુણ ગાતી સાસને હરે લાલ મો૪ આદરે ઈમ ફુલરાવતી બાલનેરે લાલ પીતી નિજ નિજ ઘરે લાલ મો. પ્રેમશુરે પ્રભુ વાધે મોહતારે લાલ દોયસે ધનુશની દેહડીરે લોલ મો૫ રાગથી રાજ કુમરી રળી આમણીરે લાલ પરણ્યા પ્રભુ સુવીલાસરે લાલ મોહ માયરે મોહ તણે વસ માંહીરે લાલ નાથ રહે એ ઘર વાસ લાલ મો. ૬ ભાવથી ભેગ તજ્યા દક્ષા વરીરે લાલ વીસ પુરા લખ આયરે લાલ મોહ જાગતો જોતી વરૂપી જગ દિવસે લાલ રામવિજય ગુ ણ ગાયરે લાલ મર ૭ '= - - - - - - - - - - LI - અથ શ્રી ચંદ્રપ્રભુ જીન સ્તવન. S T -- - - - - રાયજી અમે નહી દુવાણા રાજ ગરાસીઆરે લોલ એ દેશી– છત જ ચદ્ર પ્રભુ અવધારોકે નાથ નીહાલજારે લો બમણી બીરૂદ ગરીચન વાજ કે વાચા પાલજારેલો હરખે હુમ, શરણે આવ્યો કે મુજને રાખજે. ચેર ચાર ચુગલે જે ભુડીકે તેહ દુરે નાખોરે ૧ પ્રભુજી પાંચ તણું પ્રમ - - - - ** - Page #632 -------------------------------------------------------------------------- ________________ (ફરક ). સાકે રૂડી થાપરેલો મોહન મેહેર કરીને દર શણ મુજને આપજોરેલો તારક તુમ પાલવ મે ઝા કે હવે મુને તારજોરેલો કુતરી કુમતી થઈ છે કેડે કે તેને વારજોરેલો ૨ સુંદરી સુમતી સોહાગણ સારીક પીયારી છે ઘણીરેલો તાત તે વિણ જીવે ચૌદ ભુવન કરૂ આગણુરેલો લખ ગુણ લખમણ - ણી જાઓ કે મુજ મને આવોરેલો અનુભવ અનોપમ અમૃત મીઠોકે સુખડી લાવજોરે ૩ દીપતી દોડ ધનુષ પ્રમાણકે પ્રભુજીની દેહડીરેલો દેવની દસ પુરવ લખ માનેકે આઉખુ વેલડીરેલો નીરગુણ નીરાગી પણ હુ રાગીને મન માહે રહેશે શુભ ગુરૂ શુમતીવિજે યુપસાયકે રામે સુખ લહેરેલો ૪ અથ શ્રી સુવીધીજીનું સ્તવન સેવન લોટા જલે ભરચા રૂડલી દોરી આસ અદિાતણ દેશરે લેવો રામ લોને દારી એ દેશી–સુવધી છણેશર જાગતો. મોહન સ્વામી રાસુ ગ્રહીને નદોરે. વદે લાલ અતર યામી, ૧ ભરીય કોલી કુકમે. માટે મૃગમદ ઘેલી. પુજ પ્રભુ નવ અગરે. ૨ગે લાલ સહીયર ટોળી ૨ કેસરની આંગી રચી. માંહે હીરા દીપે. જેર બને છનરાજ, તેજે લાલ સુરજ જ પિ, ૩ મુગટ ધરો શીર સોભ, મણ ચણ બીરાજે, ઝલકે કુડલ રે, હિઈડે હાર નિરમલ છાજે ૪ કરી પુજા મન ભાવશુ, પ્રભુ હઈડે ઘરતી ઉઠતી પાયરે જોયે લાલ જીન મુખ ફરતી ૫. કાકદી નયરી ધણી. સ ત ધનુષની કાયા; લાખ પુરવને આયરે નવમો લાલ એ અનરાયા ૬ શ્રી સુમતીવીજે પ્રભુ નામથી; નીત મંગલ માલા, રામવિજય જયકાર જપતાં લાલ છન ગુણ માલા ૭ - - - - - અર્થ શ્રી શીતલ જીન સ્તવન, પાટણની પટેલી રાજદ લાવજોરેલો એ દેશી–શ્રી ભદલ પુર વાસીરે સાહિબ માહરા. શ્રવણેને સુણીયારે ગુણ બહુ તાહરારે, સુણ મોરા મીઠડા શ્રી ભગવત. કેવલ કમલાનાહે કથ, સેવક ની જ ચરણેરે રાજદ રાખજેર 1 Page #633 -------------------------------------------------------------------------- ________________ (૬૭) સાતેને વલી રાજરે રાજદ અલગ વસેરે, તહાં કણને આપણને મનડુ ઉલસેરે સુણ મેરા સાહિબ લાલ ગુલાલ સેવકને નયણે નીહાલ, નયણની લીલારે તારી તારસેરે ર શ્રી સીતલ છન મુજ મન મંદીર આવજે. સીવ રમણી રશીયા દલમાં લાવજે, પ્રભુજી મારા તારૂ અકલ સ્વરૂપ, તુજથી આ ગમ નહી મન રૂપ, છવડે લલચાણે પ્રભુજીની સુરતેરે ૩ નવું ધનુષ પ્રમા રે નદા માતને, શ્રીવછ લંછનરે દઢરથ તાતનોરે. પ્રભુ મારા અવધારો ગુ ણ ગેહ; છનછ તુજશુ મુજ મન નેહ; નેહલડાની વાતુરે રાજદ દેહલી રે ૪ વીનતડી સાંભળીને સામુ ભાલાર, ભવ ભવના પાતકરે અલગા ટાલ જોરે, પ્રભુ તુમે છે ગરીબ નવાજ શ્રી ગુરૂ સુમતીવીજે કવીરાજ; બીલક સે વકને લેખે આણજોરે. અથ શ્રી શ્રીયાંસ જીન સ્તવન. વીજલ લાવા હું ગઈ કાંઇ ઉભી સેરી વીચ વીજલ વાલમા એ દે. સી– તારક બીરૂદ સુણી કરી હુ આવી ઉભે દરબાર. શ્રી શ્રેયાંસ સાહિબા પ્રભુ તણો તાણ ન કરુએ, મુજ ઉતારો પાર શ્રી. ૧ કાલાદીક દુષણ - ખતા,દાતારપણું કિમ થાય, શ્રી વિષ્ણુ અવલબન તારીએ, તો જગ સ ઘળા જસ ગાય શ્રી. ૨ બાળકને સમજાવવા, કહેશે ભલામણી વાત, શ્રી પણ હક કીધો મુકીશ નહી. વિણ તારે ત્રીભુવન તાત, શ્રી. ૩ જો મન તા રણુએ છે, તો ઢીલ તણ શું કામ શ્રી ૪ તુજ દરશણથી તાહરો હુ ક હેવાણો જગ માહે શ્રી. હવે મુજ કુણ પી શકે. બળીયાની ઝાલી બાંહ શ્રી ૫ વીનુ કુમર વાલેશરૂ; પ્રભુ સિહફરીને રાય શ્રી૦ લાખ ચોરાશી વ રસનુ. પ્રભુ પાળ્યું પુરણ આય શ્રી ૬ ધનુષ એશી તણું ભતુ. ખડગી લછન જગદીશ શ્રી હર્ષ ધરીને વીનવુ શ્રી સુમતીવિજે કવી સીશ શ્રી ૭ ~ - ~ અથ શ્રી વાસુપુજ જીન સ્તવન નદ શેવાળીયાની થી શ્રી વસુપુજ નરના, નંદન જન નયણા ~ - Page #634 -------------------------------------------------------------------------- ________________ ( ૯ર૮ ) - નિંદ, શ્રી જન વાલહા. પ્રભુ કિમ આવુ તુમ ઉલગે. મારે ફડો કુટુંબને સંદ શ્રી જન સાંભળો | કુમતી રમણી. મોહનદની મુજ કેડ ન મુકે તેહ 'શ્રી'મીત્ર મળે તે લોભીડ લાગ્યો તેહશે બહુ નહ, શ્રીર વીસ મ'ળ્યા ધુતારડા તેહમાં વળી નવનવા રન અહનીશ તેને હુ ભોળવ્યો. ન ધ રે પ્રભુ સાગે રગ શ્રી. ૩ પ્રભુ દરશ તરસે, ઘણુ cછત- મુજ મનડુ દીનરાત. શ્રી. પણ પન્નર આડા રહે, જે નીચ ઘણુ સ્મજાત શ્રી. ૪ કુ. ડે કળીયુગ આજનો. બહુ ગાડરીઓ પરવાહ, શ્રી તાહરૂ રૂપ ન લખે નહી શુધ ધર્મની ચાહ શ્રીપ પ્રભુ દરિશણ વિણ છવડા. કરતા દીસે વિ હાર શ્રી. તેણે ભ્રમે ભુલા ઘણું. પ્રભુ દેહલે લોકાચાર, શ્રી ૬ વરસ સી તેર લખ આઉખુ તરી રીતે ધનુષ તનુ સાર શ્રી રામવીરે કરીને કહે ઉતારે ભવ પાર શ્રી. ૭ અથ શ્રી વિમળ જીન સ્તવન * કુલા બાલી આબાલીયાસ્કરો એ દેશી—છમ વદન રલીયામણુ જાણે કનક કમલનો રાય. વિમલ છણ દજી જન અધર અમી રસ ભુમીનો પ્રતિ બબીત બિબ સુહાયરે વિ૦ ૧ જીન-અનુરૂપની રેખમાં નવી આવે સુરના ઈદરે. વિ૦ જીન મુખ ટીકો નીકો બન્યો ભાનુ ઉગ્યો ઉજલ ચદરે વિ૦ ૨. છમ દાડમ કલીઓ પતી જતી દીપે દાંતની એલર વિ. એ અરૂણ અધર છ બીથી મળ્યા; માનુ મુગતાફલ સમતોલ વિ. ૩ જીન અકલ અરૂપી રૂપ છે પણ સકળ સરૂપી જાણ વિ. જીન અગણીત ગુણના દોરકી, મન માં કડુ બાંધ્યું તાણ વિ. ૪ જીન સીવ સુખ દાયક સાંભળી. હુ હરખ્યો હઈડ માહિરે, વિઝન એક સારી તુજશુ કરી; રુમ ચંદ ચોરી થાયરે વિ૦ મા પ્રભુ એવડી વિમાસણ, કો મહી ખોટ ખજાને તુજ વિ. જે નાપિત સાહમુ જુઓ તો વછીત ફલસે મુજર વિ૦ ૬ સુત કા વમાસામાં તણ સાઠ લાખ ધનુશ તનુ આયરે વિ૦ વિ૦ શ્રી સુમતીવીજે કવી રાજનો એ મ રામ વિજય ગુણ ગાય વિ. ૭ - • Page #635 -------------------------------------------------------------------------- ________________ ( ૬ર૯) અથ શ્રી અનંત જીન સ્તવન સાબરમતી આવી છે પુરજો એ દેશી-સુજસા નદન જગ આનદન દેવજો. નેહરે નવ રંગે નીત નીત ભેટીએરે ભેટયાથી શુ થાએ મોરી સૈઓરે, ભવ ભવ નાં પાતિકડાં અળગાં મેટીયેરે. ૧. સુંદર સારી પેરી ચરણા ચીરરે, આવોરે વડે જિન ગુણ ગાઈએ, જિન ગુણ ગાયે શુ થાયે મોરી બેની, પર ભવરે સુર પદવી સુંદર પામી રે. ૨. સહીયર ટેળી ભળી ૫રીઘલ ભાવે, ગારે ગુણવતી હઈડે ગહ ગહીરે, જય જગનાયક શીવ સુખ દાયક દેવરે, લાયકરે તુજ સરિખ જગમાં કે નહીર. ૩. પરમ નિરજન નીર્જિત ભગવંતરે, પાવન પરમાતમ શ્રવણે સાંભળો; પામી હવે મે તુજ સાસન પરતીતરે, દયાને એક તાને પ્રભુ આવી મિલ્યોરે, ૪ ઊચપણે પચાસ ધનુષનો મારે, પાળ્યરે વળી આઉખ લાખ તીરનુરે શ્રી ગુરૂ સુમતી વિજય કવીરાય પસાયર, અહ નીશરે દલ દયાન વસે જગદીશનુરે. ૫. અથ શ્રી ધરમનાથ જીન સ્તવન બાઈ ગરવડ એ શી—ધરમ જાણેસર સેવીયેરે, ભાન નરેસર નદ; બાઈને જીન વડે. જીન ધ્યાને દુખ વિસરૂરે, હુ પામી પરમાણ. બા. ૧ રતન જડીત સિંઘાસને, બેસે શ્રી ભગવાન; બાય માહો આગળ નાચે સુરીરે, ઈદ કરે ગુણ ગાન. બા. ર. પ્રભુ વરસે તિહાં દેશનાર, જીમ અસાઢા મેહ બાઇ તાપ ટળે તનને પરોરે, વાઘ બમણે નિહ. બા. ૩. આણવાયા ગઅણે ધુર, વાછત્ર કોડા કોડ, બા, તા થઈ નાચે કીનરીરે, હડે મોડા મોડ. બા. ૪. આયુ દસ લાખ વરસન, ધનુષ પીસતાળીસ માન; બા. રાવિયે પ્રભુ નામથીરે, લહી નવ નીધાન. બા. ૫ અથ શ્રી શાંતી જીન સ્તવન. અબા વીરાજે છે. એ શી–સુંદર શાંતી આણંદની, છબી રાજે છે ! પ્રભુ ગગાજળ ગંભીર, કીરત ગાજે છે. ૧. ગજપુર નયર સેહામણું, ઘણ Page #636 -------------------------------------------------------------------------- ________________ દીપે છે; વીશ્વસેન નરદન નદ, કદ્રપ છપે છે. ૨. અચીરા માતાએ ઉરે ધર, મન રજે છે, મગ છિન કંચન વાન, ભાવઠ ભજે છે. ૩. પ્રભુ લા ખા વરસ ચોથે ભાગે, વૃત લીધુ છે, પ્રભુ પામ્યા કેવળજ્ઞાન, કારજ સિધુ છે. ૪. ધનુષ ચાળીસની ઈસની, તેનું સેહે છે, પ્રભુ દેસના ધુની વરસત, ભવી પડીબેહે છે. ૫. બ્રગતવછળ પ્રભુતા ભણી; જન તારે છે, બુડતા ભવ જળ માંહી. પાર ઉતારે છે . શ્રી સુમતીવિજય ગુરૂ નામથી, દુખ નાસે છે; કહે રામવિજે જીન ધ્યાને નવ નીધી પાસે છે. ૭. wwwww અથ શ્રી કુંથુનાથ જીન્ન સ્તવન, રસીયાની દેશી—રસીયા કુથુ છણેસર કેસર, ભીની દેહડી લો મા ર નાથજી લો; રસીયા મન વછીત વર પુરણ, સુરતર વેલડી લો. માવ ૧ રસીયા અ જન રહીત નિરજન, નામ હીયે ધરોરે લો, મારુ રસીયા જ ગત કરી મન ભગતે, પ્રભુ પુજા કરોરે લો. માત્ર ૨. રસીયા શ્રી નદન આનંદન, ચ દ નથી સરેરે લો, મારુ રસીયા તાપ નીવારણ તારણ, તરણ તરી પરેરે લો. ૩. રસીયા મન મોહન જગ સહન, કેહ નહી કિસ્યોરે લો; મારુ રસીયા કુડા કળીયુગ માંહી; અવર ન કો ઈસ્યારે લો. મા૪. રસી, યા ગુણ સભારી જાઉં, બલીહારી નાથનેરે લો. માત્ર રસીયા કણ પ્રમાદે છાંડે, શીવપુર સાથનેરે લો. ૫. રસીયા કાચ તણે કે કારણ, નાંખે સુરમણી રે લો; મા રસીયા કોણ ચાખે વીખ ફળને, મેવા અવગણરે છે. માત્ર ૬. રસીયા સુરપતી સુત ઠાવો; ચાવો ચઉ દિસેરે લે; મારા રસીયા વરસ સ હસ પંચાણુ, ઇન પ્રથવી વસે લો. મા. ૭. રસીયા ત્રીસ ધનુષ પણ ઉ. પર. ઊચપણે પ્રભુને લો; માત્ર રસીયા ત્રણ ભુવનને નાથક, થઇ બેઠો વીરે લો. માત્ર ૮. રસીયા અજ લછન ગત લઇન, કચન વાન છેરે લો, માત્ર રસીયા રીદિ પુરે દુખ ચુરે, જહને ધ્યાન છેરે છે માત્ર ૮. રસીયા બુદ્ધ શ્રી સુમતીવિજય કવી, શેવક વિનવેરે લે; મા રસીયા રામ કહે જીન સા સન, નવી મુકુ હવે લે. માત્ર ૧૦. Page #637 -------------------------------------------------------------------------- ________________ ( ૬૩૧) - - અથ શ્રી અજીન જીન સ્તવન. : - ગાયરે ગુણની રાસ. એ દેશી–ગાયજોરે ધરી ઉલ્લાસ, અરજી નવર જગદીસરૂરે; માનજોરે એહ મહત; મહિયલ માંહિ વાલેસરૂરે. ૧. ધાઈયારે ૮ ઢ કરી ચીત, મન વંછીત ફળ પુરસેર; વાર જોરે અવરની શેવ, એહીજ સ કટ ચુરરે, ૨. સીચને સુમતની વેલ, જીન ગુણ ધ્યાનની ઘણુ સપજે રે સમકીત ફુલ, કેવળ ફળ રળીયામણું રે ૩. પુન્યથીરે દેવીનંદ, નયણે નરખે નેહથી; ઉપન્યોરે અતિ આણદ, દુખ અળગાં થયાં જેહથી રે. ૪ સે ભતીરે ત્રીસ ધનુષની કાય, રાય સુદરીસન વસનારે; આઉખરે જનજીનું સાર સહસ ચોરાશી વરસનરે. ૫. જીનરાજનેરે કરૂ પ્રણામ, કાજ સરે સવી આપણુ રે, ભાવથીરે ભગતી પ્રમાણ, દરિસન ફળ પામે ઘણ. ૬ સેવજોરે અર પદ અરવીદ, જે શીવ સુખની કામના, રાખજોરે પ્રભુ રદય મઝાર, રામ વધે જગ નામનારે. ૭. - - E - d - - - = - - - - - = = ર = • #: ક કર -- - - અથ શી અલીન્નાથ જીન સ્તવન મેઘ અધારીરે રાતડીને મીઠડા બે અસવાર. એ દેશી-મિથુલા નયરીરે અવતરીયાન, કુભ નરેસર નદ; લાંછન સેહેરે કળસ તણુને નીલ વરણ સુખ કદ. ૧ મલ્લી જીનેસરરે મન વસ્યોને, ઓગણીસમો અરીહત; કપટ ધરમનારે કારણથી, પ્રભુ કુમરી રૂપ ધરત. ૨. સહસે પચાવનાર વરસ સુણોને; આઉ તણે પરમાણુ મત પ્રભાવતીરે ઉદરે ધરયા, પણ વીસ ધનુષ તનુ માન ૩. સહસ પચાવનાર સાધવીઓને, મુની ચાળીસ હજાર, સમેતશીખરે મુગતે ગયાને, ત્રિણ ભુવન આધાર. ૪. અડ ભય ટાળીરે આપ વકીને, છણે બારી અવિહડ પ્રીત; રામવિજયનારે સાહિબની, છે અવિચળ એહી. જ રીત ૫. અથ શ્રી મુની સુરત જીન સ્તવને હરની હથચીરે. એ દેશી–આવો આવોને સખી દહરે જઇએ, પશું દરીશણ કરીને નીરમલ થઈએ ગાવો ગારે હરવ અપાર; ન ગર = - . ન - ન - ર - - - - - - - - - - - - - - Page #638 -------------------------------------------------------------------------- ________________ (કર) = - - - - - - - - મેરે પર સોલ શણગાર જીમારે લાખેણી એ.વાર છે. દેહલો માનવ અવતાર છે. ૧ પદમા દેવીનો નદન નીકે છે, પ્રભુ રાય સુમીત્ર કુલ ટી કો છે, ન નમેરે એહજ નાથ છફોગટ શી કરવી વાત. જીકુડી લાગે છે નેહની વાત છે. ૨ કપ લઇને પ્રભુ પાય છે, અને વીશ ધનુષ ની કાય છે ત્રીસ સહસ વરસનુ આય છે. મારે હઈડે હરખ ન માય, છેએહની સેવાથી સુખ થાય છે. મારાં દુખડાં દુર જાય, જીરુ ૩ પ્રભુ સ્પામ વરણ વિરાજે છે મુખડુ દેખી વધુ લાજે છે, એહને મોહી હરીની નાર, જીતે કરે લુછાગડા સાર છે. પ્રભુ નયણે મટકારે છે. તેથી લા ગ કેમ અપાર ૪ પ્રભુ રૂદય કમળનો વાસી છે સીવ રમણી જેહની દાસી છે હુ તેહ તણી છુ દાસ છે. મારે પરે મનડાની આશ છ પ્રભુ અવીચલ લીલ વીલાસ છ રામ વિજય કહે ઉલાસ. / - - - - - - - - - - ક : -કા કાકા અથ શ્રી નમી જીન સ્તવન દેસીડાને હાટે જજો લાલ લાલ કસુબો ભીજે છે એ દેશી–વીજય નરેગાર નદન લાલ વીમા સુત મન મેહે છે નીલોપલ લછન પાએ લાલ. સોવન વાન તનુ સહે છે. ૧ મીથુલા નયનો વાસી લાલ સીવપુરનો મેવાસી છે મુની વીસ સહસ જસ પાસે લાલ, તેજ કળા સુવીલાશી છે પ્રભુ પનર ધનુષ પરીમાણે લાલ જગમાં કીરત વાપી છે પ્રભુ છવ દયાને આપણે લાલ. સુમતી લતા અને થાપી છે ૩. નમીનાથ નમો ગુણ પાણી લાલ આ ષ સેવાભી અવીનાશી છે તેણે વાત સકલ એ જાણી લાલ. જેહને આશા દે શી છે ૪, શ્રી સુમતી વિજે ગુરૂ નામે લાલ અવીચલ લીલા લાધી છે કે હે રામવિજય જીન ક્યાને લાલ, કીરત કમલા વાધી છે. ૫ ર ન પ અથ શ્રી નેમિનાથ જીન સ્તવન, તમે તમારા પુરડાના ગુણ માનો કેના એ દેશી–રાજુલ કહે પીયુ ને {" મજી, ગુણ માનો છો કેના, કીમ છોડી ચાલ્યા નીરધાર, દે ગુણ જાણે છે !! કેના, પુરૂષ અનતે બેગવી, ગુ. પીઉ સ્યુ મોહ્મા તેણનાર, દેગુ ૧ કો Page #639 -------------------------------------------------------------------------- ________________ ' (૧૩) આ ડી ગમે જેહને ચાહે ગુરુ તે નારીથી રંગ છે પણ જગ ઉખાણ કહે ગુરુ હવે સરીસા સરસ સભર ૨ હુ ગુણવતી રડી ગુરુ તેની ગુણ ન હેજી નાર છે. હું સેવક છુ રાવલી ગુતે સામું ન જુવે લગર છે. ૩ જગમાં તે ગુણ આગલી ગુ જેણે વશ કી ભરથાર હે મન વઈરાગે વાલીયો ગુઢ લીયે રાજુલ સયમ ભાર હેં. ૪ બેહેનીને મળવા ભણી ગુરુ પીઉં પહેલી તે જાય છે. સઘ લહી તે નારીનો ગુઢ રહિ અનુભવ સુલય લાય હેતુ ૫ સમુદ્રવિજે કુલ ચંદલો ગુe સીવા દેવી માત મલાર હેત વરસ સહસ એક આખુ ગુરુ સરીપુર સિણગાર હે૨ દેહ ધનુષ દસ દીપતી ગુ. પ્રભુ બ્રહ્મચારી ભગવાન છે. રાજુલ વર અને વલહે ગુહ રામવિજય જયવત હે ૭ - - - - અથ શ્રી પારસ્વ જન તવાળ, પાટણના ગીતની દેશી છે–સે ભવીજન જન ત્રેવીસ, લંછન ના ગ વિખ્યાત, જલધર સુંદર પ્રભુજીની દેહડી, વામા રાણીનો જાત. સે. ૧ ચઉદીએ ઘર ઘટા ઘન શુ મલ્યો. કમઠ ર જલધાર, મુસલ ધારે જલ વ રસે ઘણું જલ થલ ન લહુ જ પાર, સે. ૨ વડ હેઠળ વાહાલો કાઉશગ રહ્યા મેરૂ તણી પેરે ધીર. દયાન તણી ધારા વધે તીહાં, ચડીયાં ઊંચા નીર સે. ૩ અચલ નચલી પ્રભુજી માહરા, પાખ્યો કેવળ નાણ, સમવસરણ સુરકોડ મલ્યા તીહા, વાજ્યાં છત નીશાન, સે. ૪ નવકર ઊચપણે પ્રભુ શોભતા, અશ્વસેન રાયનો નંદ, પ્રગટ પરતાપ પુરણ પાસ; દીઠે હવે આ સદ સેટ ૫ એક શત વરશનુ આખુ ભેગવી, પામ્યા અવીચલ રી. બુધ શ્રી સુમતીવીજે ગુરૂ નામથી રામ લહે વર શીઘ સે. અથ શ્રી મહાવીર જીન સ્તવને ગરબી પુરે મારો ગરખેડારે એ દી–ચરણ નમી નારાજ માગુ એક પસાય; મારા લાખણ વાર્મર તુને વિનવુર, મેહેર કરે મારા નાથજી, દાસ-ધરો દિલ મહેિ. માત્ર ૧. પતીત ઘણા તે ઉધરા, બીરૂદ જ Page #640 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪) ગરીબ નીવાજ મા એક મુજને વિસારતા સેના પ્રભુ લાજ, માર ઉતમ જિન ઘન સારીખેરે, નવી જ ઠામ કુઠામ મા પ્રભુનું નજરકરૂણા થકી લહીયેઅવીચળ ધામ. મા૩. સુમતી સિધારથરાયનોરે, ત્રીસલા નદન વીર મા. વરસ બહુતેર આઉખુર, કંચન વાનને શરીર, મારા ૪ મુખ દેખી પ્રભુ તહરે, પાપે પરમાણદ; માત્ર રદય' કમળનો હસલેરે, મુનીજન કરવચદ મા. ૫. તુમ, સમરથ, સીર નાહલોરે, તે વાધે જ સ પુર; માર છત નીશાનના નાદથી, નઠા- દુશમન દુર.મા. ૬. શ્રી સુમતી સુગુરૂ પદ સેવનારે, કલ્પતરૂની છાંહ; માત્ર રામ પ્રભુ ઈન વીરજી, છે અવલ બન બાંહ. માત્ર ૭. , ' , . . . . . . ' ' અસ કળસ–ઈમ ભુવન ભાસન, દુરિત કાસન; વિમળ શાસન જયવરો, ભવી ભીંત ચુરણ, આશ પુરણ; સુગતિ કારણ સ કરો. ૧ મે થણયા ભગત, નગર મહીરાણે રહી, શ્રી સુમતીવિજય ગુરૂ, ચરણ સાનિધ; રામવિજય જ્યશીર લહી. . . . . . . . . અથ શ્રી જ્યારસાગરજી કૃત વીશી / * અથ શ્રી રષભ જીન સ્તવન. " પ્રભુ તાહરી સુરતી મેં ધરી ધ્યાનમાં. ધો. ૧ આંકણી, વૃષભ લછન જન વનીતા વાસી, પણશત ધનુ તનુ માનમાં. પ્ર. ૧. જગ ઉરણ સવી કીધે તેતો, ધનવરશી વરશી દાનમાં. પ્ર. ૨. નાભીરાયા કુળ મંડન ગાઉ મરૂદેવી શુત જ્ઞાનમાં. પ્ર. ૩. ચરણોત્સવ ઈદ્રાદિક સારે, શ્રી છન બેસે જાનમાં. પ્ર. ૪. ગીત ગ્યાન પ્રભુ આગે નાચે, સાચે રાચે તાનમાં. પ્ર૫. પચ મહાવ્રત લેવા અવસર, સમજાવે સુર સાનમાં. પ્ર૬. ન્યાયસાગર પ્રભુ માર્ચ, વણી અમૃત પાનમાં મ9. . અથ શ્રી અછત છન સ્તવને. .. , , નીલી પીળી પામરને. એ દેશી-વિજયા. નંદન સાહિબ વદે, ભાવ Page #641 -------------------------------------------------------------------------- ________________ (હરણ ભવિયાં આણી ગજ લછેન કચન વર કાય; ચિત ધા આણી ઝબક જોર બની છેરે, સાંઈ જેર ગુની છે. ૧. કેસર ઘોર ઘણી સુચી ચંદન, લઈ વતુ ઉદાર અગી ચગી અવલ બનાઇ, મેળવી ઘન સાર. ઝ૦ ૨. જાઈ જુઈ ચપક મરૂઓ, કેતકી મચકુદ, વોલ સીરીવર દમણે આણી, પુજીએ છે સુદ. ઝ૦ ૩. મસ્તક મુગટ પ્રગટ વિરાજે, હાર હીયે સાર; કાને કુડળ સુ રયે મડળ, જાણીયે મનુહાર. ઝ૦ ૪. દ્રવ્યસ્તવ છેમ પુરણ વિરચી, ભાવો ભાવ ઉદાર, અલખ નિર જન જન મન રજન, પુજતાં ભવ પાર. ઝ૦ ૫ ચિદાન દ પુરણ ગુણ પાવન, ન્યાયસાગર ઇશ, પરમ પુરૂષ પરમાતમ નિરમળ, ધ્યાઈયે જગદીશ ઝ૦ ૬. અથ શ્રી સંભવ છન સ્તવન દ્વારિકામાં રાજ કરે રણછોડ એ દેશી–સ ભવ જન મન મંદીર તેડી, સકળ દેવ શીર મોડી ભાવ પુજા નિત કર કર જોડી; ૧ આંકણી સમરસ ગગાજળ નવરાવ, ભાવ તણી નહી ખોડી. ભા૨. ભક્તિ રાગ કેસર થઈ સુખડ, ઓરશિઓ મન મેડી. ભાવ ૩. ધ્યાન સુગધ કુમુમે પુજે, ટાળી નિજ મન દોડી. ભાવ ૪ ધુપ રૂપ જીનકો ઘટ વાસો; દુર ટળે દુખ ડી. ભાવ ૫ મહા નદ વ્રત મન વરતી, ભકિત થાળમાં છોડી. ભા. ૨ જ્ઞાન પ્રદીપ જગાવી જોતે, આરાત્રિ કર જોડી ભા. ૭ ઇણી પરે પુજા કરી જનછકી, કાઢે મિથ્થા એડી. ભ૦ ૮ ન્યાયસાગર પ્રભુ સુસ મહદય, વાધે હોડા હેડી ભા. ૮. અથ શ્રી અભીનંદન જીન સ્તવન. જિનકે મારગ મસ્ત, સુણી અરથી લોકો આંકણું. અડ દશ દુષણ વરછત દવા; અભિનદન વરષaહે. સુ. ૧ દુવિધ પરિગ્રહ ન ધરે કબડુ, ગુરૂ ગુસા સોભિત તહે. સુ. ૨. ખત્યાદિક દશ ગુણ ગુચિ રહા. ધર્મ શું. I વનમેં મહે. સુત્ર ૩ મિથ્થામતી નિત હીંસા મલે દુર ૪ | સ. Page #642 -------------------------------------------------------------------------- ________________ છે. સુ છે. શુદ્ધ ધરમ તેરે હીજ સાચે જ ઉપમ નહી અન્નહે. સુપ ન્યાયસાગર પ્રભુ ભગતે શકતી. દિન દિન વધતે વજહે. સુ. ક. અથ શ્રી સુમતી જીન સ્તવન કોઈ મોરલીવાળો બતાવે એ દેશી–કોઈ સુમતી સુધારસ પારે, આત મ સેહનારે ભવિ પડિબેહનારે ભવી આનદનાર, શીતલ ચદનારે કો આ કણી, પરમ નિરંજન દરશન પાવે મુગતિ, વધુ વર થારે આ૦ ૧ મેઘ - પતી સુત અપ્સરગાવે, સુરપતિ મલીય વધારે આ૦ ૨ વિષય કક્ષાએ કલુષિ ત પરશુર; તેહસ્ય કિમ દિલ ભારે આ૦ ૩ અખય ખજાનો તાહરો જગમાં તુ દીપે વડદારે આ૦ ૪ ન્યાયસાગર પ્રભુ પદક જ સેવા, જ્યોતીચુ જોતી મિલાવેરે આ૦ ૫. અથ શ્રી પદમપ્રભ જીન સ્તવન રાગ કાફીઅરે બેલ સ્યા નિમાણા, ચવીસઢીના બોલ અને બોલ ૩ આસક ન મલીયા મોલ ૩ છો રાગ કાફી રાગિણી પંજાબી, એ દે શી–અરે બોલ તુ નીમાણ; અપણા પ્યારે માલ ખોલ ૩ આંકણી, દસણ નાણુચરણ બહુ મુલે રયણ હુયે સો બેલ ૩ ની ૧ ખરીદાર ખાસી હે, દુનીયાં મુવિ લહે દામોલ૩ ની ૨ ખીચદલાલ સાંઈ વેગે, પદમ પ્રભ નહીં તેલ૩ ની ૩ નરભવ નિરૂપમ સહેર વડા યાહિ મુગતીકી પોલવું ની ૪ ન્યાયસાગર પ્રભુ પદકજ સેવા રગે રાતાચલ ની પ અથશ્રી સુપાર્થ ન સ્તવન, ચાલ્યો જા પાધરી વાટ, રોકે છે યાને માટે. એ દેશી–સાંભળો સ્વા મીરે મીઠડા મેહન દાસ સાથે સ્થાને ભેદ; એકને આપો સિદ્ધનો સિદ્ધી એકને કાઢર ખેદ. ૧ આપને પાધરી વાવે સવામીને આવશે ધારે આ ખર તો આપ રે, આવે છે ચિતડે, રેરે, આંકણી, સરવને સારિખ Page #643 -------------------------------------------------------------------------- ________________ (૬૩૭ ) પરખી ભાળ; આકરી ચાકરી રામીચાકરીવાળો ચિતડે ઘઉં, રાખવું તેહનું નામ. આ૦ ૨ એક તે આકરી ચાકરીવાળ, દ્રવ્યથી ભાવથી ગાણ; એક તે સાવથી ભાવથી ઊ, સુકો રાખો કેણ, આ૦ ૩, એકલી દ્રવ્યની ચાકરી સારૂ, ભાખરી પાવો મોલે દ્રવ્યને તાવથી ચાકરી વાળ; આવશે આપશે તેલે. આ૦ ૪ સાથ લે સાથીઓ હાથીઓ ચાલે, તેમને રૂ. યહે વાન ન્યાયસાગર પ્રભુ દાસને વહિલ, દીજીયે મુક્તિનું દાન. આ પ. 13 અથ શ્રી પ્રભુ જીન સ્તવન નપણ મટકડે બાઉલો યોગી, દારૂ પીલાવે. એ દેશી-નયણું મટકડે મીઠડા વાહલ દીઠડો સુહાવે. આકણી. ૧ મે સ્વામી, સાધુ નામ વિશ્વમે ઘરાવે, તીન લોક લછિએ ત્રિગડે દખાવે. નય૨ વીતરાગ રાગ બિરૂદ મિલાવે, સેવે તાસ મેક્ષ વાસ એરફ ઝુલાવે. ન. ૩ લોક લાખ બેલે ભાખ એકલો કહાવે, અણુ હુતે એક કોડી દેવ દોડી આવે. ન. ૪ તુ અનાથ વિશ્વનાથ સંપદા ચલાવે; તુ અનેક રૂપ એક જોગમે જગાવે. ન૦ ૫. તું અલીહ તુ અબીહ કન ભેદ પાવે; ન્યાય પિનચદ્ર જાતિસે મિલાવે. ન. * અથ શ્રી સીધી અન સ્તવન, ' , સતર્જાનો વાશી પ્યારી લાગે માહારા રાદા. એ રશીદરસનીયાને વાશી પ્યારો લાગે માહારા રાઝદા, ૧ તુહિજ બ્રહ્મા, બ્રાહ્મણ જાણે, વૈશ્નવ વિનુ વખાણે; મહા૨ દ૦ ૨ રૂદ્ર તપસ્વી તુજને ભાખે, સઘળા તુજ દીલ રા ખે, હા૩ ૬૦ જૈન જિદ્ર કહે શીવ દાતા; બુદ્ધ બોધ મત રાતા મહા ૪ ૬૦ કૅલિક કિલકહિ ગુણ ગાતા, ખટ દરસણનો ત્રાતા. હા. ૫ ૬૦ રૂપ અનેક ફટિકમાં ભાસે, વર્ણ ઉપાધિને પાસે. માત્ર ૬ દ૦ ખટ દરસન સવિ તુજને ધ્યાવે, એક અનેક કહાવે. હા, ૭ દ. વિવિધ રૂપ ભૂમી વિભાગે; તિમ તુ દરસન લાગે. મહા૦ ૮ દ. કેવળ ધ્યાન ગમ્યાદિલ રાજે કેવળજ્ઞાન વિરાજે. મહા ૭ દવે ન્યાયસાગર, પ્રભુ સુવિધિ મલ્હાવે; મહાનદ પદ પાવે. સ્કાર - Page #644 -------------------------------------------------------------------------- ________________ (કોટ ) - " , " અથ શ્રી શીતળ જીન સ્તવન.' ' નિજર ભર જેવો કર્યું નહી. એ દેશી-નિજર ભણી જે કર્યું નહીં રાજ હો મારા રાજ, થે મને પ્યારા લાગે વહાલા લાગે આછા લાગે નીકા લાગે છે. મા ૧ આંકણું.શ્રી શીતલજીન સાહિબારે, કાંઈ અરજ કરૂ મહારાજ ૨ સેવક છું તાહરેરે; કાંઈ સુણીયે ગરીબ નવાજ. પેટ ૩ અતર યમી ઉલગુરે, કઈ રાત દિવસ દિલ માંહી. છે તુહ દરસન બીન કયું સરેરે કાંઈ સીવરમણ કર સાહી. થે૫ એક ઘડી પણ વિરહની કાં ઇવેદનમે ન ખમાય. છે. ૬ સઘળી મનની વાતડી. કાંઈ કહીયે છમ સુખ થાય. થે. ૭ જે તુમ છોડે સાહીબાર કાંઈ મેં છોડ્યાં નહી રાજ. થે ૮ ચરણ સરણ થાહ કરે; કાંઇ નિજ સેવક તુમ લાજ છે. ૮ થે છો માહરા સાહીબાર કઇ મે છો થાહરા દાસ. થે, ૧૦ ન્યાયસાગર મ ભુ વિનરે; કાંઈ આપો શીવપુર વાસ. ૧૦ ૧૧. ' ! ” અથ શ્રી શ્રીયાંસ જીન સ્તવ. , હરી હરી વરણી સુડા સંતરૂ ગીરીવરી કેતીક દુર. એ દેશી રે સાહીબ શ્રેયાંસા, આપને નવરીયા સુખ ભરપુર; હરે મુજ માનસ હસા. હારે મુની કુળ અવત સા; હાંરે ટાળે ભવી સંસા, હારે સારુ ૧ તુહી સકળે અકળ પણ તુહી; તુજ કર્મ કળા નવી લાગી. સાવ ૨ તુહી સગુણ નિરગુણ વર તુહી; તુ અનત કેવળને ભાગીર. સા૩ તુહી સ્થલ સુક્ષ્મ પણ તુહી; તજ ચિદાન દ મતી જાગીરે. સા૦ ૪ વ્યક્ત રૂપે અવ્યકત નગીનો, તુ સદા નંદ વૈરાગરે. સા૦ ૫ તુ સુર્વણ પણ વણ વિવર્જિતા લઘુ ગુરૂતાને ત્યાગી. સા૬ નીત સનાતન બ્રહ્મ સરૂપી; પ્રભુ ન્યાય નીપુણ ભાગીરે સા, ૭. - - - 9 ~ શ્રી વાસુપુજ્ય સ્તવન. વ્રજ મંડળ દશ દેખાવો રશીયા. એ શી–મન"મંદીર નાથ વસાએ રશીયા મ. આંકણી. તું હિજહ જાણે લીખે કરી ચોખું, દુરીત દોહમ રજ જાથે ઘશીયામમન મદીર સાહબ જબ વશીયા, મુણ આવે સની બસ - Page #645 -------------------------------------------------------------------------- ________________ (૩૯) મશીયા. મ. ૨ દર્શન ફન દુર્લભ પામી, દય કમળ મુજ ઉલ્લશીયા. ભ૦ ૩ મન મોહન મન મદીર બેદી; કર્મ અહિત કો જો તશીયા. મ. ૪ વા સુપુજ્ય જન મનથથ જાણી વિષય વિકાર અળગા ખશીયા. મ પ ન્યાય સાગર પ્રભુ સેવા કરતાં. અતરંગ ગુણ સવી હશીયા. મઠ ૬. અથ શ્રી વીમળ જીન સ્તવન પ્યારે સજજન સાંઈ તુ આવ, આવરે સજજત સાંઈ તુ આવરે ૩. મે બહયા ઇહી દાણ્યામે સુ કામન ભાએ પ્યારે સજજન. એ દશા–પ્યારે વિમળ ગોસાઈ, તુમ નામક અહનીસ ધ્યાઉ નવનીધ પાઉ. હરે સાંઈ પતીત પાવન ગુણ ધામરે- પા. ૧ વિમળ ગુસાઈ જેવા પાઇ, હરે સાંઈ વિમળ મહોદય ઠામરે. ખા. ૨ અવલ બનાઓ અગીયાં લ્યા, હાંરે પ્યારે; ધ્યાન ધુમ્રણ યશ દામરે. માત્ર ૩ નિર્મળ મન કી તિ હનુ બાવા ભાવ ઉદક અભીરામરે. પ્યા. ૪ ઘુપ ઘટા તનુ જાતિ મહા તપ, હોરે સાંઈ કીરતી સુવાસ ઉદામરે. ખા. ૫ ન્યાયસાગર પ્રભુ ચીત પ્રસન્ની, હર સાંઇ થય થઈ કામીત પામરે. ખા૦ ૬. અથ શ્રી અનંત જીન સ્તવન, મુજરો તે માને; માહે બધુજી. એ દેશી–છનછ પ્યારો છે સધુ ગુણનો વાલો મારો જિ. આંકણી, સુમસા નંદન પાપ નિકદન; જગદાનંદન દેવ હ. જિ. ૧ સુરતરૂ સુરમણી સુરગવિ તું હિજ કુણુ કરે એ વરની સેવ છે. જિ૨ રાત દિવસ ખિણખણ સંભારૂ, વિસારૂ પલક ન એ કહે. જિ૦૩ માહરે દીલ તે તુહીજ વસી, જગજીવનજગ છેકછે. ૦િ૪ મીત પુરાણી કહી ન હૈ, દેહડી છરણ થાય છે. જિ૫ જરકસી જ વિકબહિ હવે, પિણ સોના રગ ન જાય છે. ૦િ૬ શ્રી અનતજિન સા હિબ મહારે થાણ્યે અવિહડ નહહ. જિc૭ ડ્યિો તો કિમ ફિટલા જિ મ પકુર સીર રેહ. ૮ ગુણ અનત પ્રભુ તઠારા ઘટમે કહિતાં ન આવે પાર હૈ જિ૮ ન્યાયસાગર પ્રભુ સેવક ખાસે, બાંહિ કહીને તાર, જિ. ૮ Page #646 -------------------------------------------------------------------------- ________________ (૧૪૦) * * * અથ શ્રી ધર્મજીન સ્તવન . : : : * ધર્મજિદ તેને ધમકી મેરા, મેટતહેભવ ભટકા ફેરા, પરંમે ધરમ હે સાહિ | બ તરા. પર૦૧ આંકણી. ઘરઘર હૃઢત સબંહિ મેહરયા, સામ ધરમ ભરમ કા બેરા, પ૦૨ નામ ધરમ કછું કામ ને અ ઠવણ ઘરમ તિમ સિદ્ધિના પાવે. ૫૦૩ દ્રવ્ય ધરમ પણ મુકિત ન દવે, ભાવધરમ વિનું કોઈ સે.૫૦૪ શબ્દધરમ જિઉ કામ સુધારે, દુરંગતિ પડતા નિર્જ કરિ ધારે. ૫૦ પઉત્તમ થાનિક ઉનહિક જોડે, પાપકરમ સકિ ઉનકે તોડે. પ૦ ભાવધરમ તે સ હિજે સાચે, મેરા મન ઉનહિ રા. પ૦૭ મિર્થ મતિ મિ જુઠઈ મા, પણ ઉતધર્મ સુકમની કચે. પ૦૮ ભાવધર્મ નિજ આતમ દેખે કઈ કિયા સબહિ તબ લેખે. ૫૦ ૮ ઉત્તમસાગર સાહિબ “આગે ન્યાયસાગર શીવપદવી માંગે પ' ૧ ઈતિ. ' ' . . . ','' k ? ' !" . . ! . . -- . "અર્થ શ્રી શાંતીજીનસ્તવન , . ) * આજિમ કબ મિલે, પરદેશ માતા છેઆ એ દિશી. સાહિબ કબ મિલે સિસનેહિ પ્યારા હૈ. સાવ આંકણી. કાયા કામિનિ ઉસે ન્યારા, એસા કર ત વિચારા છે. સા. ૧ સુન સાંઈ જબ આન મિલાવે તવ હમ મેહનગારા હે. ૨ મેતો તુમારિ ખિજમતગારી, જુઠ, નહી જે લારાહે. સા૩ શ્રમન ન કહે સુન બેન હમારા, તારો વિષય વિકારા હ. સાવ ૪ સયમ પાલો નિજ છે. તન ગાલા, લઈ અનુભવે લારાહો. સાપ પિલકે સાચે હમ મન માગે, ઘટ છે એ હેત' ઉજરાહ. સા. ૬ કહિના કિના સંયમ લીના, ન રહ્યા કરન ઉધા રહે. સહ૭ વેદ ઉકેદી જાતિ અભેદી, મેલે શાંતિ સુધારી છે. સા૦૮ આ ચિરાગદશીતલ ચદને, ન્યાયસાગર સુખકારો, સાવ ઇતિ * 1 || I ! ! " " ' અથ શ્રી કશુ જીનસ્તવન | ' I ! તુમ હૈ રે આજિમ કે ઘરિયાં એ દશી. તુહ રહોરે પ્રિતમ પય પરિ યા. આંકણી રૂપે રતી શ્રીરાંની જયા, અરજ કરે અને ઉરિયાં તુ ૧ સુ રપતિ કે ઘોટે મે, કન કરો અમ દિલ વરિયાં તુવેર નાહ વિવાહ ઉછાહે કરિઆએ, એવગુમવિ કયું રિહરિથી, તુ કે ખટ ખંડ 'જિંતિ * Page #647 -------------------------------------------------------------------------- ________________ * 11td 13 : ( ફ૪૧) અખિસકીને ભુજે બિન કર્યું ફલ હરિયાં, તુ ૪ વિલપતિ હિ દિવાની લલનાં ત્યજી ઇન સંયમ સ્ત્રી વરિયાં તુ ૫ કેવલ પામી ત્રિગડે બેઠે, બા ની સુની ભવિ દિલ ઠરિયાં તુ જ ન્યાયસાગર પ્રભુ લીલા બહુલી મહાન દ પદ અનુસરિયાં. તુટ ૭ ઈતિ. - - - ક - અથ શ્રી અરજીન સ્તવન ગીરીરાજ સદા મેરી, વદના. એ દશી. અરનાથકુ સદા મેરી વદના, જગકાથકુ સદાર છરાજકુ આંકણી. જગ ઉપકારિ ઘન જ વરસે, વાણી શીતલ ચદનારે જિ. ૧ રૂપે રંભા રાણી શ્રીદેવી, ભૂપ સુદરશન નદનારે. જિત ૨ ભાવ ભગતિસુ અહનિસિ સેવે, દુરિત હરે ભવ ફદનારે. જિ. ૩ છ ખંડ સાધી દેધા કીધી, દુર્જય શતરુનિકદનારે જિ૦ ૪ ન્યાયસાગર પ્રભુ 1 - અથ શ્રી મલી જીન સ્તવન. સેવા મેવા, માગે પરમાનદનારે. જિ. ૬ ઈતિ. કુન ભરી જલ, કુન ભરે, દલ વાદળી પાણી કોણ ભરે. એ દેશી, કુ ન રમે ચિત્ત કન રમે, મલ્લીનાથજી વિના ચિત કુન રમે. આંકણી. મા ત પ્રભાવતી રાણ જાયો, ભતપતી સુત કામ દમે. મ. ૧ કામ કુભ જિમ કામીત પુરે, કુંભ લછન છન મુખ ગમે, મ૦ ૨ મીથીલાનયરી જનમ પ્રભુકો, દરશન દેખત દુખ શમે. મ૦ ૩ ઘેબર ભેજન સરસાં પીરસ્યાં, કુક સ. બાકસ કુણ જિમ, મ ૪ નિલવરણ પ્રભુ કાંતી કે આગે મરકતી માગી છબી દુર ભમે મ પ ન્યાયસાગર પ્રભુ જગને પામિ, હરિ હર બ્રહ્મા કોણ નમે સ૬ ઇતિ. અથ શ્રી મુની સુવરત જીન સ્તવન. ઇન મુખ દેખન જાફરે, પ્રભુકો જનમ ભહે. એ દશી. દિન ભરિદ રિસન પાઊરે પ્રભુકરૂપ બને છે, દિડ આંકણી પદમાનદન હરી કૃત વ દ, ચરન કમલ બસ પર પ્રહ૧ ની કમલ દલાકોમલાન, મેર Page #648 -------------------------------------------------------------------------- ________________ (૪૨) ચત લાઉ. પ્રવર ચુનીની કલીયાં ચંપકી, હાથ માલ બનાઉરે. બ૩ શ્રીમુનીસુવ્રત સુવ્રત સેવી, નાથ સમાન કહાઉરે, મ૪ ' ન્યાયસામર પ્રભુ સુવતે સેવા, નિયત ફલે દીલભાઉરે. પ્ર. ૫ ઇતિ. અથ શ્રી નમી જીન સ્તવન, મોતીડે બિરાજે ગોરી તારા નથમાં. એ દશી. પુરૂતમ સત્તા છે શાહરી ઘ ટમાં, વમાનંદન વદન કીજે, તુજ સમ અવર નય તીવટમાં. પુ. ૧ હરી હર બ્રહ્મ પુર દર પમુહા, મગન હુવા સવી ભવ નટમાં પુત્ર ૨ ઉપસમ રતી પ્રભુ તાહરી જગને છતી કરાવી યરી ઘટમાં પુત્ર ૩ વીતરાગતા તુજ તનુ આખે, સમરસ વરસે ભવીવટમાં. પુ. ૪ વીજય નૃપતી સુત સેવા ખીણમાં આણે સેવક ભવ તટમાં, પુ૫ ન્યાયસાગર પ્રભુ સહજ વિલાસી અજર અ. મર લહી લટપટમાં. પુત્ર ૬ ઈતી. -- ----- અથ શ્રી ને આનાથ જી સ્તવન . ! ' સેલ સહસ ગેપીમાં પટરાણી, કાગળ લખે કેઈને સીંદ જાએ છે દી– લાસા દઈને. એ શી. આઠ ભવની તુમેતજ પાળી, નવમે ભવ સાથે લે ઈનર, કાન જાઓ છો દિલાસા દેનેરે. કાંન ૧ આંકણી અમને મુકીને તમે રેવ તે પધાજી, સંજમ સુંદરી લઈનેરે. કાંઠ ૨ પરણ્યા વણ અચ્છે પ્રીતજ પાલું છે, એ તે વર છે કેઈનરે કાં ૩ એ તે હુતકા સિદ્ધ વધુનીજી તુમ બહાર ઘે છો બેઈન. કાં૪ સકલડી રે મુને ર્દીઠી ન સુહા, તમે આદર કરો કે નરે કાંવ ૫ અનુભવ મીત્ર મન મેળ કરાવ્યો; અનુભવ ઘરમાં લઈનરે કાં- ૬ નેમ રાજલ શીવ મંદીર પધાર્યાજી ન્યાયસાગર સુખ દઈનરે કાં ૭ ઇતિ. . . . - - અથ શ્રી પાર જીનસ્તવન કાનુડા મારમાં કરડા, મીઠડા ફુટશે ગાગરડી, એ.રશી. ચિતામણ પાસ જ ગમે; પાસ મેરે ૩ વાહલો ધ્યાનમાં રમે આંકણી. પ્રહ ઉઠી પ્રભુ Page #649 -------------------------------------------------------------------------- ________________ (૧૪) - -- - - મુખડું દી દુખડુ સરે. ચ૦૧ ચિંતામણીપરે કાંમિત પુરે દુખ મેરે ચ૦ ૨ ત્રિભુવન નાયક સુરપતી પાયક કામ મેરે ચીં. ૩ પામી અમૃત ભેજ ન કુકસ કણ જમેરે ચ૦ ૪ સાહીં સમરથ રામકીત પામી કોણ વમેરે ચી. ૫ મીયા મુકી મુઝ મન રાચે શુદ્ધ ધરમેરે ચ૦ ૬ અધીક ઓછું સે વક ભાખે, સ્વામી ખમ્મરે ચ૦ ૭ ન્યાયસાગર પ્રભુ અહનિસી ચરણે, સી સ મેરે ચ૦ ૮ ઇતી. અથ શ્રી મહાવીર જન સતવન જરી જરી જર કસીરી દોરી હજી કામલ જયારે લાગે એદશી. નિરખી નિરખી સાહીબકી સુરતી લોચન કેરે લટકે ( પ્યારા લાગે. માને વાવીછરી આણ પ્યાર માદાદા છરીઆણ ૧ તુમ ખાન ' અમીય સભાની; મન મોહ્યું મુખ મટકે હે રાજ ખ્યા ૨ મુજ મન ભમરી ' ' કરી ચરણ કમળ જઈ અટકે હો રાજ ખ્યા ૩ સુરતી દીઠી મુજ મન મીઠા; પરસુર કીમ નવી ખટકે હો રાજ પ્યા૦ ૪ જિન ઉવેખી ગુણીના દેશી ત્યાંથી મુઝ મન છટુકે છે રાજ ખ્યા ૫ ત્રીસલા નદન તુમ પય વદન; શીતળતા હુઇ ઘટક હેરાજ. પા. ૬ ઉત્તમ સીસે ન્યાય જગીસે ગુણ ગાયા રગ રટુકે હે રાજ પ્યારા ૭ ઇતી શ્રી ન્યાયસાગર કૃત ચોવીશી ૧ સપર્ણ. - - - - इतिश्री जैनकाव्य सारसंग्रह - - નાતક - - - - - - - Page #650 --------------------------------------------------------------------------  Page #651 -------------------------------------------------------------------------- _