________________
(૪૪૨)
જે ગુણ સમુહને મુની રાજ્ય ઘણા કણે કરી પ્રગટ કરે છે તેને મમતા રૂપ રાક્ષસી એક કળીએ ખાઈ જાય છે ૩ કેવુ આશ્ચર્ય છે કે સીયા રે જવની પેઠે મમતા રૂપ સી તે જીવ રૂપ ભરતારને પશુ રૂપ જે મર્કટ તે રૂ પ કરીને સગ્ર પણે અજ્ઞાન રૂપ જડી બુટીના બળ થકી ઘણે પ્રકારે, નચાવીને રમાડે છે. ૪
એકલે ચેતન પરભવે જાય છે અને એકલો જ આ ભવે આ છે પણ મમતાને વશ થઇને રત્ના દેવીની પેઠે મીથ્થા સગ પણ ન્યાત જાત વીગેરેની કલ્પના કરે છે પ . જેમ એકવડા બીજ થકી ઘણી ધરતીએ વડ વ્યાપીને વીસ્તાર પામે છે તેમ એક મમતાના બીજ થકી ઘણુ પ્રપંચની કલ્પના ઉડે છે'
માતા પિતા ભાઈ બેન સ્ત્રી એ સર્વ મારાં છે પુત્ર પુત્રી મીત્ર પણ માહારાં છે ન્યાતી પરીચીત એ માહરાં છે છે એ પ્રકારે મમતા રૂપગ દીવશે દિવસે વધતી જાય છે તેને મટાડવાને કોઈ પણ જ્ઞાન રૂપ ઔષધ વિના સમર્થ થતો નથી ૮ છે
જેમ વેળા કળા ઉઠીને વિપ્ર બે માસ નુ લેવા ગયો તેની પિકે એ ક મમતાએ કરીને નિ સક્ષણે આર ભમાં પ્રવરતે છે મમણ શેઠની પs ધનને લોભે કરી દડે છે કે ૮ પરભવમાં ઈહાંનુ કુટબ સરણ આધાર નથી તો પણ કુટુંબને પોષવાની મમતામાં ખેદ પામે છે કે ૧૦ ' ' '
પિતે એકલે ધનને મેળવીને મમત્વે કરીને ઘણા લોકને પુષ્ટ કરે છે પણ પરભવમાં આકરાં નારકીનાં દુઃખ આવશે તેવારે એકલેજ ભેગવશે ! ૧૧ છે જીવતે આંધળે નથી પણ મમતા કરી નાસીક પદાર્થને ખરૂ કરી માને છે તેહને મીષ્ઠા દ્રષ્ટી અધ કહીયે કેમકે તેની ચર્મ ચક્ષુ છે તો પણ તે ચક્ષુઓ કરી આત્મીક અર્થને નથી દેખતે માટે એને દેખતે પણ આંધળો સમજ છે અને જે જાતી અધત છે પણ જ્ઞાનીને સગે અત્માને જુવે છે માટે એ બે પ્રકારના અંધમાં ઘણો અતર છે કે ૧૨
રાગ દીશાએ કરીને પ્રાણને અનિત્ય માને પણ પ્રાણની લેનારી ને સી તેને મમતાને વશ થઈને વલભ જાણીને હર્ષ પામે છે ૧૩ છે તે સી ના દાતયપી હાડકાના છે તે પણ તેને કુદકુલ જેવા જાણે લેમ જે લાળ તેણે કરી ભરેલ મુખ હોય તેને ચક્ર તુલ્ય વખાણે અને સ્તનમાં માંસના ગાંઠા છે તેને સોનાના કાસ સમાન લેખે છે એવા સર્વ મમત્વને લીધે થાય છે. ૧૪