SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે તે વારે સ્વરગમાં ‘૧૯ કહેવાય.’ (૪૪૧) પણ દેવતાને સુખની સ્થીતી છે એવુ કેમ 1.), こ - જૈને વીમાનું સપા માટે છે એવા દેવાને પણ ચવન વેળાએ જે દુ:ખ પ્રગટે છે તે દુઃખથી દેવતાનુ રૂદય માત્ર ફાતુ નથી તેનુ કારણ જે રૂદય તે વજ્રના પરમાણુયે કરીને ઉત્પન કરેલુ છે તેથી ઘણા કણ છે માટે ફાટતુ નથી. ૫ ૨૦ ૫ જેમ નિખીડ તદન વર્તના ચંદનના વિલેપનવાળાને પરવતની ભુમીયે અથવા ખીજા કોઇ પણ વૃક્ષ રતી થાતી નથી તેમ મેાક્ષના અરર્થીને વિષય ઉપર મતી થતી નથી તેમજ મનુષ્ય તથા સ્વરર્ગ પ્રમુખ સમગ્ર ગતીને વિષે પૂણ મીતી થતી નથી. ૫ ૨૧ ॥ *, એમ વિચારી શુભ બુદ્ધી સ્થીર કરીને જેને ખીજા વૈરાયષ્યના ગુણ પ્રગટયા છે તેવા યાગાને આત્મગુણને વધારે એવી તુરૈનાનુ આગમ રૂપ વૈરાગ્ય પ્રગટ થાય રરુ t *? ' 1 ' ล '' વિષ્ણુળ લબ્ધિ ચારણ લબ્ધિ માહાટી આશી વિષ લબ્ધિ પ્રગુપ્ત અનેક લબ્ધિયા જો પણ ઉપજે તેપણ તે વૈરાગી મુનીને અહકાર ભણી થાય નહી માત્ર એક મુક્તિ સુખ વિના પુલાલના પુજ રૂપ તે માને છે. ૨૩ પડીને કોઇ માટા અતિશ યાદીક ગુણના સમુહે સહીત હોય તે ૫ણ મૃદ નકરે અને તેથી કાંઇ અધીકતા પણ ન ગણે માત્ર પોતાના શુધ સ્વભાવમાંજ આનંદ પામે ! ૨૪ ૫ પાતાના યને વિશે મુકિત, સુખ ઉપર પણું લુબ્ધતા નથી અનુષ્ઠાન રૂપ સહેજ નદના કલાલને મળતી અસગા તુષ્ટાન રૂપ દશા તેને વાંછે છે પામે છે. ૫ ૨૫ k ' ! !' ', ! 1 વૈરાગ્ય વિલાસી પુરૂષને એવી બુદ્ધી,ઉપજે છે અને તેવા ઉદાર પ્રકૃતી વાળાને યશ રૂપ.જે.લક્ષ્મી તે હર્ષ ધરીને વરવાને ઇચ્છે છે ૫ ૨૬ ॥ 1 ઇતી શ્રી, સાતમે વૈરાગ્ય વિષયા ધીકાર સમાપ્ત, હવે, આઠમા મમતા ત્યાગા ધીકાર કહે છે, f ,, ' رد 12 એક સદ * પુરૂષની જે * મમતા રહીત પ્રાણીનેજ વૈરાગ્ય સ્થીર પણ રહે છે તે માટે બુદ્ધીવત માણીયે અનર્થ દાયક જે મમતા તેને તજવી તા ૧ ૫ જેમ સર્પ કાંચળી કા-ઢવાથી વિષ રહીત થતા નથી તેમ જેને મમતા જાગે છે તે વિષયને ત્યાગ કરે તાપણ ત્યાગી થતા નથી ॥ ૨ ॥ $
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy