________________
*
:
~
:
-
-
~-
----નાનજી
~
-~
~~-
વ
છે. માગવી જનારા લોકોને ઘણું દાન આપે છે. દરિદ્રી લેકોની કામના ! રી કરે છે. એવું સાંભળીને તે બ્રાહ્મણે માથા ઉપર લાકડાના બે નીચે પટક. ને તે સીને પાસે આવી નમસ્કાર કરીને તેને કહેવા લાગે. હે સભા વ્ય વતી એ રામ મારી નજરે પડે કે મારે તેણે કહ્યું કે, આ નગરી ના ચાર દરવાજા છે. ત્યાં મોટા પ પહેરે કરે છે. તેથી એ નગરીમાં સિવું અતિ કડિણ છે. જો તારે મહિલી કેરે જવું હેચ તે હું કહુ તે યુ પ્તિ કર પુર્વ દિશા તરફ એક દરવાજો છે. તેમાં એક ચિત્ય છે. તેને વદના કરીને જે તું શ્રાવક થઈ તો તુ એમાં પડી શકીશ. એમ સાંભળીને તે લાલ બ્રાહ્મણ તે દેવાલયમાં ગયો. ત્યાં ચિત્યની વંદના વગેરે કરીને ત્યાંના સાધુ પાસે આવ્યો. તેને નમસ્કાર કરીને તેની પાસેથી ઘર્મ સાંભળવા લા ગે. સાંભળતાં તેના અતઃકરણના પરિણામ ફરવાથી તે શુધ શ્રાવક થયો પછી ત્યાંથી ઉઠીને તે પિતાને ઘેર ગયો. ત્યાં પોતાની સ્ત્રીને ધર્મ કહીને તેને શ્રાવિકા કરી. તે બ્રાહ્મણ જન્મથી દરિદ્રી હોવાથી રામની પાસેથી દ્ર
વ્ય લેવા સારૂ તે બેઉ સ્ત્રી પુરૂષ રામપુરી નામની નગરીમાં આવ્યાં. તે ચિત્યોને નમસ્કાર કરીને રાજગ્રહમાં ગયાં. ત્યાં સીતા, રામ, તથા લમણને જઈ તે બ્રાહ્મણને પ્રથમની વાત યાદ આવી. તેથી તે ભયને પામ્યા. પછી તે ત્યાંથી નાશી જવાનો વિચાર કરવા લાગ્યો. એટલામાં લક્ષ્મણ તેને કહે વા લાગ્યો કે, હે બ્રાહ્મણ તું બીક નહી રાખ. તને જે દિવ્યની ઈરછા હોય છે તો માગી લે. એવું સાંભળીને તે નિર્ણય થયો. ને રામને આશીરવાદ હવા લાગ્યો. એટલામાં તે ય તેને એક આસન ઉપર બેસાડી. ત્યારે રામ તે ! ને પુછે છે કે, હું માહારાજ, આપે ક્યાંથી આવ્યા છે ? બ્રાહ્મણ બેલ્યો હું અરણ ગામમાં રહું છું. ને મારી અગ્નિહોત્રી બ્રાહ્મણની જાતી છે તે શું તમે નથી જાણતા ? તમે જ્યારે મારે ઘેર આવ્યા હતા. ત્યારે મેં તમને ઘ ણ ખરાબ ભાષણ કહ્યું, તેને દેશ ન રાખતાં તમે કપાપાત્ર હોવાથી આજે મને ઉલટા વિષેશ માન દેવા લાગ્યા છે, માટે તમે ધન્ય છે. અને તેની સી સુશમા સીતાની પાસે જઈ બેઠી. તેને પુર્વની વાત સર્વ કહી સંભળાવી ને આશીરવાદ આપ્યો. પછી રામે તેને અગણિત દિવ્ય આપીને વિદાય કે
જે રામની આજ્ઞા લઈને પિતાને ઘેર ગયા. કર્મના એ તે બ્રાહ્મણને સારું જ્ઞાન થએથી ઈચ્છા માફક દાન દઈને એક નરાવર્તસ નામના સુરી પાસે જઇ દિક્ષા લીધી.
ન
r
=
==
~
~
=
-~-
===
~
~
==
-
~
=
~
==
~-
~
~
=
-
=
~
=