________________
-
-
- -
-
-
-
-
-
-
-
--
-
-
-
- - -
-
--
---
-
-
---
છr
-
-
-
-
-
-
-
----
-
-
(૧૧) વરકાકાલ ગયા પછી રામચંદ્ર જનાર છે એમ જાણીને ગોકર્ણ તેની આ પાસે આવી હાથ જોડીને કહેવા લાગ્યું કે હે દેવ, હવે તમે અહીંથી જેના ૨ છે. એમ જાણીને હું તમારી પાસેથી માગી લઉં છું. કે જે મારાથી કાંઇ અપરાધ થયે હેય તે તમે ક્ષમા કરો. તેમજ મારા ઉપર કપા રાષ્ટ્રજો તમારા પોગ્ય સત્કાર કરવાને કોણ સમર્થ છે? એમ કહીને એક સ્વયં પ્રભ નામનો હાર તેણે રામને આપ્યો. તેમજ લક્ષ્મણને દિવ્ય રત્નનાં કેરેલાં જડાઉ બે કુડલાં આપ્યાં. તથા એક મુકુટ આપ્યું અને સીતાને ઈરછા એ કરી વાચનારી એક વણા આપી. ત્યારે રામ તેને ઘણે ઉપકાર માનીને પોતાની ઇચ્છાથી ત્યાંથી નીકળ્યા. રામ ગયા પછી વલે તે પુરી - માવી મુકી.
રામ ત્યાથી ચાલતાં વાટમાં મહા ભયકર વન આવ્યાં ત્યોને વટાવી ને સાંજના એક વિજયપુર નામના નગર પાસે આવ્યા. તેની વાયવ્ય દિશા તરફ એક વડના ઝાડની નીચે ત્યાં બેઠા. તે નગરનો મહીધર નામે રાજા હતું. તેની સી ઇટાણીને છે. એક વનમાલા નામની કન્યા જનમી હતી તે કન્યાએ બાલ્યાવસ્થામાં લક્ષ્મણના ગુણ તથા રૂપ સાંભળીને તેને વરવા વિશે પણ કરો. હતો, કેઇ એક વખતે દશરથ રાજાએ દિક્ષા લેવાનું સાંભળીને તથા રામ લક્ષ્મણ વનમાં ગયા એવી ખબર પડાથી મહીધર રાજા મનમાં ક્યવાઈને એક ચદ્રનગરમાં રૂષભ સ્વામીના કુલમાં ઉત્પન્ન થયેલા સુદરૂપ નામના રાજાને પોતાની કન્યા વનમાલા આપવાને ધાર્યું. તેની વનમાલાને ખબર પડતાજ તેણે મરવાનો નિશ્ચય કર્યો. તે એજ રાતના ઘેર થી બહાર નીકળીને દેવના પગે એકલી જ વનમાં આવી. ત્યાં વન દેવતા ની પુજા કરીને કહેવા લાગી કે, આ જન્મમાં તે માટે પણ પુરે થયો ન હી. પણ આવતા જન્મમાં મને લક્ષ્મણજ વર મળજો, એમ કહીને ફાંશી ખાવા રાષ્ટ્ર તેજ વડના ઝાડની નીચે આવી. તે વખતે રામ રઝને જાનકી સુતાં હતાં તે પહોરે કરવા સારૂ લક્ષ્મણ જતા હતા, તે તેને જોઈને આશ્ચર્ય પામવા લાગે, કે આ શું વનવંત છે? એવા આ ઝાડ ઉપર રહેવાવાળી કઈ યહણી છે એમ વિચાર કરે છે, એટલામાં તે વડના ઝાડ ની ઉપર તે ચઢવા લાગી. તે જોઈને એ ઝાડ ઉપર શા સારૂ ચડે છે? તે
જેવા સારૂ લક્ષ્મણ પણ તેની પાસે ઉપર- ચેડ. વનમાલા ઉપર જઈને છે પર બે હાથ જોડીને કહેવા લાગી છે. તે માતા, વમરવા હું દિગ્દરી છે
-
-
-
-
-
-
-
-
- -
•
•
-
-
-
-
-
-
ક
-
ન
-
-