________________
“ (૪િ૮૩)
~
ની વૃતિ નામે ત્રીજો પાયો તે કેવળીને હોય તેમાં બાદર તે કાય પોગ તેને
અધે ર છે અને મન તથા વચન એ બે ચોગને સમસ્ત ભરૂધે તે વારે ત્રીછે જે પાયો ધ્યા. ૭૮ - - 5 - 1 - - , ,
હવે ચોથા પાયામાં કયા ઉછેદી છે અને તે પર્વતની પેઠે “ અપ્રતિ A પાતી થયો છે. એવો વિશ્વ વેદી તે જગતના સર્વ ભાવના જાણ જે કે વળી તે નિઃપ્રકપ પર્વતની માફક ઘનીભુત થયાં તે શેલેશી કરણ કરે છે ૭૮ છે એ ચાર પ્રકારનુ સંકલ દયાનછે તેનુફણ કહે છે. ઈહાં પ્રથમ મેં પાયામાં જે કાળ કરશે તે સ્વર્ગ ગતી પામે એને ઉપરના બે પાયામાં કાળ કરવાથી - પક્ષ પામે. છે? ૮૦ છે - { s ! ) - - - - - - -
- સુકી દયાનને વીશ્રમે આશ્રવ ત્યાગદેખું સસારના સ્વરૂપને ભવની પર પરા દેખે અને અન્ય પદાર્થ આત્માનુ વિપરીણામ પણ જુએ
૮૧ છે એ શુકળ દધ્યાનનો પ્રથમ બે પાયામાં બે લેસ્યા તથા ત્રીજે પાયે તેપર્મ ઊત્કૃષ્ટ શુકળ લેક્ષા કહી છે અને એ પાયો જે છે તે તે લેગ્યાએ રાહત કહયો છે ૮૨ . ! ! ! . . . . , છે શુકળ ધ્યાન વાળાને નિરમળ યોગ હોય તેનાં લક્ષણ કહે છે અહિંસક હોય મેહ રહિત વિવેકી હોય અને ત્યાગ બુદ્ધીએ યુકત હેચ ૮૩ વળી અને બધી થા માટે ઉપસર્ગ અને પરીસહ જૈથી પ નહી તથા બીહે પણ નહી એ અહીંસક લક્ષણ હોય. તથા સુક્ષ્મ અર્થમાં છે વળી માયામાં મુકાય નહી એ અસ મોહ એટલે મોહ રહીતનું લક્ષણ કહ્યું. મેં ૮૪ | * સર્વ સંજોગથી આત્માને જુદા દેખે એ વિવેકનું લક્ષણ છે. દેહ તથા ઉપગરણની 'ત્યાગ બુઢીયે અસગર નુષ્ઠાન વત છે. એબ્સર્ગનું લક્ષણ છે એ ચારક લક્ષણ છાસઠમા ક્યાં કહ્યાં છે તેનો એ અર્થ વિવરીને કહી એ લક્ષણે જે સુની હોય તે જ્ઞાન પણ પામે ૮૫ છે એ રીતે ધ્યાનનો થાશે ! ૮૬ જે અનુમતે શુદ્ધ રીતે જાણીને પ્રભુની આજ્ઞા પ્રમાણે એ અલ્પા જે કરે તે સ પુર્ણ અધ્યામ જ્ઞાની' ' '
* ઈતિ સોળમાં ધ્યાના ધિકાર સમક્ષ
હવે સતરમો ધ્યાનસ્તુત્ય ધિકાર કહે છે. માટે ઉત્કૃષ્ટ પરીપક દસ્થાન પામે થકે મુનીરાજ તે ઇદ્રની પદવી પણ તણસલા બરાબર ગણે માટે જે ઘકી આત્માને પ્રકાશ કારી જ્ઞાન મ ગટે એવુ સસરનુ નાશ કરનારું ધ્યાન સેવવું. ૧
~
~
~
-
-