________________
: (૪૮૪)
કમાતુર જે પ્રાણી તથા જડ જે માણી તે પણ મગટ પણ વિષય સુખને સુખે છાંડે' પણ રાંગ દીા છેડવી દુર્ઘટ છે અને ધ્યાન વર્ત મુની તે માત્ર પરમાત્માનુ દર્શની છે તે તે ધ્યાનમાં તૃપ્તી પામીને ફરીથી રાગ દ્વેષને વાંછે નહી તો રા ોન
' USPEN
રો
'જાગૃત
સર્વ પ્રાણીને નિદ્રામાં' જે રાત્રી જાય છે તે રાત્રી દયાન દીશા વાળાને માહાત્સવના દીવસ છે અને સસારીંછ વિષયમાં લીન થકા જે વૈગાએ જાગેકે તે વેળા ધ્યાન વાળા મુનીરાજને શયન રૂ૫ ‘છે. ૩i
થકી
* !
='
જેમ અવઢ કુવાઢ કુવાનુ પાણી ડોહલ રહે. છે તેમ જેમાં સર્વ કર્મના ફળની સિદ્ધી અહવા જે ધ્યાન રૂપ ઘટ જે જળમાં રમતો ય ત્યાં જળે નિરમળ હાય માટે સફળ કીયા. ફળની સિટ્ટી ધ્યાનથી છે. ધ્યાન તે પદ્મ અર્થનુ કારણ છે ! ! | ૪ || જે ઘ્યાનવાત પુરૂષ તે કષાય જનિત મને કરી. ખેંધાતા નથી તેને રાજાની શ્રેણી આવી નમસ્કાર કરે તાપણું ચીત. ડોહે,લાય નહી અને અતિજી વિષયની પ્રાપ્તીના દુ:ખે કરી નિશ્ચલ પણુ છોડે નહી તેને ખાત્માને વિપેલીન કહીયે- k yl
'
ܐ ܐ
4
જેને પ્રગટ દીઠું અને મેક્ષ સુખે ભરયુ અહુનુ જે ધ્યાને તે ઇષ્ટ છે એટલે મેક્ષ સુખથી પણ ધ્યાન મારુ છે પણ હાં સુધી રાસમાં ઠંડ થકી નાસ્તીક ભાવને અતીશય પણે હણ્યો નથી ત્યાં સુધી નથી પણનાસ્તિ
* ભાવને હિત જે જ્ઞાન તે સારુ છે. 1 } ||
જેની આગળ સ્વર્ગનું, તેજ તથા ચમા અને તારાનુ તેજ વળી દીપક ના તેજના પ્રકાશ અપ છે એવું જે ધ્યાન તેને કરીને ભેદાણુ છે' અજ્ઞાન રૂપ અધકાર જે, માણીના એહવા મુદીત આત્મા વાળાનુ તેજ તે ગુપ્ત પણે પણ અ ાને વિશે સેાભે છે. ॥ ૭ ॥
,
.
સમતા, રતી રૂપ- સ્ત્રીની સાથે માણીને ઘણા કાળથી વિયેાગ હતા તે ક્ષણમાં વિયાગ ભાગીને સજોગ મીલાવે એહવા ધ્યાનરૂપ પર્મ મીત્ર છે તે ધ્યાન મિત્ર અમારે પ્રમાણ છે એમ ધ્યાન કરનાર માણી ખેાલે છે માટે સસારમાં કૃતીમ પર મીત્રથી શું થાય તેના કરતાં તે ધ્યાન મિત્ર ઘણુ શ્રેષ્ટ છે !! ૮ ૫
*
*
+
હવે ધ્યાનને રંગ મંદીરની ઉપમા આપે છે છઠ્ઠાં. કામરૂપતાને ટાળ્યા છે અને શીલ રૂપ શીતળ સુમધી, પસરી રહી છે તેવી. બેઠકને વિષે