________________
~
~
*
~
-
(૪૪) પર પુદગળાદિક વસ્તુ તે આત્માની નથી અને દેખવાથી આત્મા પવીત્ર છે આત્માને વિષે આ તત્વગુપ્ત છે માટે અધ્યાત્મને પ્રેસ કરી સમતાને વિષે હર્ષ ઉલાસ કરે. રદ ' ''"': * * * * * * *
ઇતિ શ્રી સમતા નામે નવમ અંધિકાર સમાપ્ત ...
હવે સદ અનુષ્ઠાન નામે દસમા અધિકાર કહે છે જેમ કતક ફળના ચૂર્ણને યોગે ડહોળ્યું પણ નિરમળ થાય તેમ સમતાના યોગથી શુદ્ધ અનુષ્ટાને પ્રગટ થાય છે. ૧ વિષયાનુષ્ઠાન ગળાનુ છાન અન્યોનાનુષ્ઠાન તહેતુ અનુષ્ઠાન એ પાંચ અનુષ્ઠાન ગુરૂ શેવાદિક કરણી માં કહ્યાં છે. જે ર છે " મીષ્ટાન ભોજનની લાલચે વસ્ત્રની લાલચે પુજાની લાલચે દોલતની ઈછાએ જે તપ જપ કઈ ક્રિયા કરે તે કિયા પ્રાણીના શુભ ચીત્તની હણનારી છે એનું નામ વિષ અનુદન જાણવુ છે ૩ સ્થાવર વિષ તે સમલ જાણવું અને જગમ વિષ સદિલ્લુ જાણવુ એ બહુમાંથી એક વિષ ખાધાથી તરત મેરે છે તેમ ભેગના અભીલાષ કરીને જે ક્રિયા કરવી તે શુભ ચતને હણે છે અને વળી પ્રાયે અને તે કાળ શુદ્ધ માર્ગની પ્રાપ્તી થવી પણ ન સંભવે એવું વિષ અનુષ્ઠાન છે. જે ૪
જે દેવનાં ઈદ્રનાં સુખ પામવાની ઇચ્છા કરીને તપસ્યા પ્રમુખ ક્રિયા કરે તે પ્રાણ કાલાંતરે નરક ગતી પામે કષ્ટ કરીને અણદીઠા ફળની વાંચ્છા કરે તેને ગરળ અનુષ્ઠાન કહીએ છે પ છે જેમ બગડી ચુર્ણ પ્રમુખ નિબળ દ્રવ્યને સજોગે પ્રગટ થતુ વિષ તે ગરળ નામા વિષ કહીએ તે ઘણા દિવશ કષ્ટ ને પમાડે ને મારે છે તેમ એ પણ તત્વથી નરક ફળની પ્રાણી કરે છે. તે જ !
અનેક પ્રકારે મહા અનર્થ નીપજાવે એહવા ઉપર કહ્યાં તે બે અનુષ્ટ નો નિષેધ કરવાને સમસ્ત તીર્થંકરે નિયાણુ વર્જવાનું કહ્યું છે . ૭ માં પ્રાણી ધ્યાનાદીકના અભાવે કર્મ જે કિયા તેમાં અધ્યવસાય રહીત શુન્યપણે સમુરક્રિમની પેઠે સુન્ય મનની પ્રવૃતીએ અથવા જાણપણા વિના બીર્જન દેખા દેખી જે કિયા અનુષ્ઠાન કરે તે અન્ય અન્ય અનુષ્ઠાન કહીએ - ઈહાં સામાન્ય પ્રકારે જ્ઞાનના રૂપનુ કારણ નહીં ગમે તે ઉષ મઝા લાપ્રવાહ રૂપ કહીયે તેથી નીરરાષી સુત્રના માર્ગની અપેક્ષા વિના લોકના દેખા દેખી ક્રિયા કરે છે અને અન્ય અનુષ્ઠાન કહીયે છે દ એટલે લોકની રીત વીના અને સુત્રની તથા ગુરૂના વચનની અપેક્ષા વિના ઉપગ સુન્યપણે
- -
-
-
-
-
-
-
-
-
-