SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) ત્માને ઉજવુલપણેસમ્યક્ત સહિત સકામ નિરઝરા થાય તે આગમ પ્રમાણે નિઝરા કહીયે. હવે બધ, તત્વના ચાર પ્રમાણ કહે છે તેમાં જે છવ અને પુદગલ ખી નીરનીપણે લાલી ભુત થઇ રહ્યા છે. છવ અછવ બેઢુ મળ્યા શ્રી૨ાકાર પ્રયોગ શા પુદ્ગલ પરીણમ્યા દેખાય છે તે પ્રત્યક્ષ પ્રમાણ ખÀ કહીએ. 1 ', તથા તીરથકર ગણધર કેવલ જ્ઞાની અને છદ્મસ્થ મુનિરાજતા ઉપદેશ સાંભળે પણૢ શ શય વ્યામાહ ભ્રમ - ઇત્યાદીક અજ્ઞાત જાય નહી તેથી અનુમાને જાણીએ જે એને મિથ્યાત્વાદીક કર્મ પ્રકૃતિના ખધ અતી કઠીન છે જે મ બ્રહ્મદત ચક્રવર્તીને ચિત મુનિશ્વરે કહ્યા નિયાણુ મસુહંકડ ઇતિ વચનાત એ મ અનેક હેતુથી અનુમાન પ્રમાણે ખધ જાણીયે. તથા સાલ પ્રકારથી આયુ ચાર ગતિના ખધ કહ્યા છે તે કૃત્ય વિના અનુમાનથી ગતિમાં જાવો તે પણ અનુમાન પ્રમાણે ખધ જાણીએ તથા ન રકાદીકના આવ્યાના લક્ષણ દેખીને જાણીયે ઇત્યાદીક વિસ્તારથી અનુમાન પ્રમાણે ખધ કહીએ હવે ઉપમા પ્રેમાણુ ખધ કહે છે પ્રકૃતિ ખધ તે સ્વભાવ રસનેં ન્યાયે સ્થિતી' ખધ તે કાલ મર્યાદાને ન્યાયે અનુભાગ ખ‰ તે સુખ દુઃખ વિપાકપુણાની 'ઇંટર્ગુણ હાનિ વૃદ્ધિ તે અનુભાગ રસની હાની વૃદ્ધિ જેમ શેર પાણી માં અપ મીશ્રી નાંખીયે તો અલ્પ મધુરપણા થાય અને ઘણી મીશ્રી નાંખીએ તે ઘણું મધુરપણુ થાય તેમ શુભ કમના રસ પણ તીવ્ર માઁદ ૫રીણામની હાની વૃદ્ધિથી કર્મના રસનો તીવ્ર મદપણ જણાય અને અશુભ કરમના હંસ પણ હાની વૃદ્ધિ યુક્ત છે તે આવી રીતે જેમ શેર પાણીમાં પાડા'નામ નોંખીચે તે પાડે! કદ્રુકપણા થાય અને ઘણા નીંખ નાખતાં ઘછું! 'કદ્રુકપણું' થાય ઇત્યાદીક હેતુથી અનુભાગમધ રાશ જાણીયે અને પ્રદેશ બધુ તે જીવના એકેક પ્રદેશ ઉપર અનતી અનતી કર્મ વગણા રહીછે જેમ સેાતારની પાસે- ભાડલ જે થાય છે તેના પટલ પરસ્પર મિલેલા હોય તેમ ન્યાસ પણ હાજર તેમ કર્મવર્ગણા તે જીવના મો મશે સઘાતે રહે તે મ ht મન ભ
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy