________________
(૧૪)
- -
- -
-
-
-
-
-
-
-
બધ કઈ જીવને અ૫ હેય કોઈ જીવને બંદુત્વ હેથતિ બધાએ ઉપમા પ્રમાણબદ્ધ કહો.
હવે આગમ પ્રમાણ બંધ કહે છે એના શુભાશુભ અધ્યવસાય શુભા શુભ યોગ ” શુભાશુભ ધ્યાન શુભાશુભ લેયા શુભાશુભ પરીણામ ઈત્યાદીથી બંધ થાય છે તેને આગમ પ્રમાણુ બધુ કહીયે એ રીતે બધું તત્વની ચાર પ્રમાણુ કહ્યા. ,
' ' . ' - ' ; ' ' . હવે મોક્ષની ચાર પ્રમાણ કહે છે તેમાં જે દેશથી ઉજવળ ચંઈને સ. મ્યક જ્ઞાન દર્શનાદિક ગુણું પ્રગટ થાય અને શુભ પ્રકૃતિના સ્વભાવથી આ શુભ પ્રકૃતિનાં ક્ષપણથી જીવ ઉતમ પદ જે તીર્થંકરાદિક પદ પામે તેને પ્ર તલ પ્રમાણે મોક્ષ કહીએ જેમ ઘાત કર્મ ખખ્યાથી નિશ્ચ મોક્ષ છે તે મતક્ષ પ્રમાણે મેક્ષ છે.
' | અને અનુમાન પ્રમાણથી દર્શન મોહિનીય કર્મ ખખ્યાથી તથા ચારીત્ર મેહનીય કર્મ ખખ્યાથી મોક્ષ છે એ રીતે જે જાણવું તે અનુમાન પ્રમાણ મક્ષ કહીએ તથા ઉપમા પ્રમાણ તે જેમ દગ્ધ બીજને એ કરી ઉગે નહી તથા જેમ છૂત સીંચવાથી અગ્રીમંદપણું પામે નહી તેમ કષાયના ક્ષયથી છ ૧ વીતરાગપણાથી હાયમાન પરીણમી ન થાય ઈત્યાદીક અનેક રીતથી ઉ પમાં પ્રમાણે મોક્ષ જાણીએ અને આગમ પ્રમાણ મોક્ષ તે અનત ચતુષ્ટય • પ્રગટ થયા જેમ જેમ અનુક્રમે સુત્રાદ્ધ કર્મ પ્રકૃતિ ખપાવે તેમ તેમ છવના નિજ ગુણની લબ્ધી પ્રગટે તે જેમ પ્રથમ મેહનીય કર્મની મિથ્યાત્વ છે. હનીય ખપાવે છે અનતાનુબંધીયા કગાયની ચેકડી ખપાવે છે મિથ મેહની ખપાવે છે પ્રત્યાખ્યાનીયાની ચોકડી ખપાવે ઈત્યાદીક મોહનીય ક. મની પ્રકૃતિ ખપાવ્યા પછી જ્ઞાનાવરણી દર્શનાવરણી એતરાયકર્મ એ રીતે જેમ જેમ ગુણગ્યાને માર્ગણ ગુણસ્થાન કમારોહ થાય તેમ તેમ છવને મોક્ષ થાય તે આગમ પ્રમાણે મેલ જાણવો ઇતિ.
હવે એકેક પદાર્થ ઉપર સાત નય કહે છે તેમાં પ્રથમ ભયનું અરે ખાડે છે જે એક વસ્તુમાં અનતા સ્વભાવ છે તે અનતા વાવની જે પ્ર
જ.
:
-
-
--
-
-
*