SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ r :: (૧૪) * - શકાય જેમ બાવન છિમિથાણી આ બંધ થાર્ય તેમ છે જ ચિખોણે કી આશ્ચર્યમાં રૂ જેમ તલાવળી મરી ફુધવાથી પાણી આવી બંધ થાય તેમ છેવનાગધ્ધપારી રૂપને કરવાથી કાનું એવું બધ : થઈ જ જેમ સુઈનો મોકો ધવાથી માહે દારે આવી શકે નહીં તેમ જીવ માગ રૂધથી કર્ણાવતી રહે એમ ઉપમા પ્રમાણ સંવર’ કહીએ તથા જે આત્માનું સ્થિરતાપણુંઅક પણ યોગ વ્યાપર રહિતપણું દેશથી અને સ વંથી યોગ, રૂધનપણે કરી આત્મા નિશ્ચલપણે થાય આત્મા પોતાના ગુણ સયુક્ત થાય તે આગમ પ્રમાણ સવર આત્માને કહીયે. -- - - ! ! ! હવે નિઝરાને ચાર પ્રમાણ કહે છે જે બાર ભેટ તપસ્યા કરીને કર્મનું છેદ કરે તે પ્રત્યક્ષ પ્રમાણે નિરઝરા કહીએ અને બાર ભેદે તપસ્યા કરવાથી કરમને દલીયાપીરે તેથી આત્મા નિરમલ થાય તે નિરમલપણા થકી જ્ઞાન દશનાદીક નિજ ગુણ પ્રગટે જેમ મલીન વસ ખારા પાણી તથા અગ્નીના સપણે છેવાથી મેલ ટાળીને નિરમલ થાય તેમ જીવ પણ બારે ભેટ તપસ્યા કરી કર્મરૂપ મેલને ટાળી નિરમળ થાય તથા જેમ સુવર્ણ બીજી ધાતુના સ ગથી મલિન હોય તે અગ્ની ટંકણખાર કારીગરના સંયોગથી મેલ ટળે તે મ-બાર ભેટ તપસ્યા કરવાથી આત્મામાંથી કમરૂપ મેલ ખરે તથા જેમ સુ અશ્વપટલથી ઢાંક તેજહી ન થાય પછે. વાયુના પ્રયોગથી વાદળાં મીટી જાય તેવારે સૂર્યનો તેજ પ્રગટ થાય તેમ એ સંસારી જીવના પિતાના અને - તે ગુણ તે કમરૂપ મેલથી ઢંકાયું છે તે બાર ભેદની તપસ્યા રૂપ વાયુના પ્રયોગથી કમંપ મેલના પડલ મટી જાય તેવારે પિતાના ગુણ પ્રગટ થાય છે ત્યાદીક ઉપમા કરી ઉપમા પ્રમાણે નિરઝર કહો. ", અને જે નિરરાથી જ્ઞાન પ્રદર્શન ચારીત્ર રૂપ પોતાના ગુણની વૃદ્ધી | થતી દેખાય તથા વાયુ, પ્રમુખનુ પામવું તે વિકલેદ્રીયાદીકથી ઉજવલપણ પા છે ! યુ કહેવાય એ નિઝરાથી. જે ક્ષય વૃદ્ધી થાય, તે અનુમાન પ્રમાણે " નિઝર, જાણવી.', ' , ' + ; '' છે : ધાને પુછલકી ઔધિવિરત બિ નિધન કોસે આ - - - - - - -- - - - PT - - - - - -
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy