SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૫૩) લાપણાને સન્મુખ થયો અને શુકલધ્યાના રૂઢ થયે તેને નિઝરા કહે ઈહાં સૌ મોહ ગુણઠાણુવરતીની પ્રેરણું જાણવી તથા એવભુત નયે સર્વ કર્મ કલાક રહિત શુદ્ધાત્માને નિઝર કહે, હવે બંધ તત્વના સાત નય કહે નગમ નયને મને બંધના કારણ ૫ચાસી પ્રકારે છે તેને બંધ કહે છે સગ્રહ નચે મેહનીયને બંધ કહે જેમ રાગ બધન ઈત્યાયિક વચનાત તથા વ્યવહાર ન જીવની સાથે પુદગલનો સંપગ ખીરનીરનીપરે થાય તથા રાગ દેષાદીક બઘનમાં સ સારી છવ વખતો છે તેને બંધ કહે વળી રૂજુ સુત્ર નયે માંસ ભક્ષણાદક તથા અશુભ કાર્યને વિશે વરતાને બધ કહે જેમ એ જીવ પોતાના કર્મથી સુખ દુઃખ વેઠે છે એ મ કહી તે બધ અને શબ્દ નયે અજ્ઞાનતાથી ગ્રથિલત વ્યામોહપણાથી કાકાર્યને વિચારે તે ફનો ગુણ છે તેને બંધ કહે ઈહાં છવ વિપાકી પ્રકતિને બધે ગણ્યો વળી સમભિરૂઢ નય આત્માના નિજ ગુણને ઢાંક્યા તેને બંધ કહે ઈહાં ઘાતી કરમ મુખ્યતામાં ગણાં અને એવભુત નય તે આત્મા ના અશુદ્ધ અધ્યવસાયથી ભાવ કરમથી જે કર્મને સચય થયો તેને બધા કહે ઈતિ, હવે મોક્ષ તત્વ ઉપર સાત નય કહે છે સર્વ મોક્ષને વ્યવહાર નથી પણ પાયાથક નયે ભેદ પ્રકાશરૂપ કહીયે છીયે મૈગમ નયાનુસારે જે ગત્યા દીક ખલન થકી બુટા તેને મોક્ષ કહે છે અને સંગ્રહ નય જે પુર્વ કૃત કર્મ થી બટા થયા અને દેશથી ઉજવલ થયા તેને મોક્ષ કહે છે અને સંગ્રહ નય જે પરિત સંસારી તથા સલ્યક્તીને મોક્ષ કહે રૂજુ સુત્ર નયવાળો ક્ષપક છેણી ચર્ચાને મુક્તિ કહે છે અને શબ્દ નય સગી કેવળીને મોક્ષ કહે છે ? મભિરૂઢ નય શશી કઠણ ગુણને મોક્ષ કહે છે એવભુત નય સિદ્ધક્ષેત્ર પહેતા તે મોક્ષ કહે છે. એ રીતે અકેક તત્વ ઉપર પચીસ બોલ ચૈતવ્યાથી શુભ સ્થાનકે ધ્યા ન થાય છે ઈહાં ધરમ ધ્યાનનું તથા શુકલ ધ્યાનના પહેલા પાયાનુ અંરા પણ ભળે છે તે માટે એ પચીસ બેલની યુદ મને કરી એલખાણ કરવી
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy