________________
"
.
:
- -
- -
-
-
-
-
' (૧૧ર) આજ્ઞાથી પિતાને દેશ મુકીને અમે દશાંતરે નીકળ્યા છીએ. ત્યાંથી જ્યારે પાછા ફરશું ત્યારે લક્ષ્મણ જરૂર એને પરણશે. એવું સાંભળીને તે પ્રધાને કબુલ કરયુ. પછી ત્રણ દિવશ ત્યાં રહીને ચોથે દિવસે સવારના લક્ષ્મણ તથા સીતા સહિત રામ ત્યાંથી નીકળ્યો. તે જોઈને તે સ્ત્રીના મનમાં ઘણું માઠું લાગ્યું, પછી પ્રથમની પઠે રાજ ચલાવવા લાગી. અને રામ તથા લક્ષ્મણ સીતા સહીત વાલીખીલને છોડાવવા સારૂ ત્યાંહાં જઈને તે ઑછ રાજા ની પાસેથી વાલીખીલ રાજાને છોડાવી દુતોની સાથે તેની કુબરપુરી નામની નગરીમાં તેને પહોચતે કરો. ત્યાં પુરૂષનો વેશ ધારણ કરેલી પોતાની કન્યાને તેણે દીઠી, ને રામને સર્વ વૃતાંત તેને કહી સંભળાવ્યો તેમજ તે કેન્યાએ પણ ત્યાં આવેલા વખતની રામની સર્વ હકિકત કહી. સભળાવી, પછી વાલીખિલ્ય રાજાને પહેચાડવા ગએલો કાકભિલ તેને મુકીને પાછો તેની પિચ લઈને પોતાની વસ્તીમાં ગયો.
એ બધુ થયા પછી ત્યાંથી રામ ચાલ્યા. કેટલાક દિવસે તે વિધ્યાટવી ને વટાવીને તથા તાપી નદી ઉતરીને એક અરૂણ નામના ગામમાં ગયા. ત્યાં સીતાને તૃષા લાગવાથી લક્ષ્મણ સતિ રામ એક મહા કેવી કપિલ નામના કોઈ અગ્નિહોત્રી બ્રાહ્મણને ઘેર આવ્યા. તેમને જોઈને તેની સુગમ નામની સ્ત્રાએ તેમને જુદાં જુદાં બેસવાનાં આસનો કાહડી આપ્યાં. સ્વાદુ તથા શી તળ પાણી લાવી આપ્યું. એટલામાં પિશાચની પેઠે માહા ભપકર તે કપિલ ઘરમાં આવીને તથા ને આસન ઉપર બેઠેલાં જોઈને પિતાની સ્ત્રીને કહે વા લાગ્યો કે, અરે, આ મહા મલીન પાપી મનુષ્યો મારા ઘરમાં કેમ આ
વ્યાં ? એમને બેસવાને જગ્યા કોણે આપી? હે પાપણી તે એને ઘરમાં બેસાડીને મારા અગ્નિહોત્રને અશુદ્ધ કરો, એ શક કરતો બ્રાહ્મણની ગડબડ જોઈ, લક્ષ્મણ ધમાં આવીને જેમ કુતરાને હાથી પકડે તેમ તેને પકડીને ઉચકી લી. ને મનમાં વિચાર કરવા લાગ્યો કે, આને આકાશમાં ફેકી દઉં ? એટલામાં રામ બોલવા લાગ્યો કે, આ કીડી ઉપર આટલો બધો છે કેપ? એ બીચા ભીખારી છે માટે એને તુ મુકી દે. ત્યારે લક્ષ્મણે તેને મુકી દીધું. '
- પછી સીતા લક્ષમણ અને રામ ત્યાંથી નીકળ્યા. તે ચાલતાં ચાલતાં એક મોટા વનમાં ગયાં. તે સમયે કાજળ જેવા કાળા રંગવાળ વર્ષીકાલ આ . ત્યારે એક વડના ઝાડની નીચે વિચાર કરવા લાગ્યા કે આ ચાર મહીમા છે
I