________________
( ૧૩૯)
આવી રીતે દેખાડે છે. )
(સીતાને પેાતાની ઞગળીથી ખતાવે છે) આ રત્નાની સિખરાના કીડા પર્વત છે. આ નદન ઉદ્યાન જેવા ઉપવત છે, આ પાણીના ફુવારાના ઘ ર છે. આ ક્રીડા કરવાની ક્રિયા છે, આ સ્વર્ગના જેવાં રતિભાગ કરવાનાં ઘર છે. હે સ્ત્રી તુ આંઇ મારી સાથે રમાણુ થા.
(એવી રીતે સાંભળીને સિહીણી જેવી સીતા રામનુ ધ્યાન કરીને તેના ખાલવાથી કાંઇ પણ લલચાઇ નહી. એ પ્રમાણે રાવણે સર્વ રમ્ય સ્થાનામાં ફરી ફરી સીતાને ખાળ્યાથી તેનુ મન ન પીંગળવાને લીધે. ફરી તેને ઞશાક વનમાં જઈ મુકી. એવી ઉન્મત દશામાં રાવણને ખિૌષણ જોઇને પો તાતા પ્રધાનાની સાથે મસલહત કરવા લાગે)
હે અમાત્યે! કામાદિક જે અતર શતરૂ છે તેમાંના એક તે માણી ને ભુતની પડે ઉન્મત કરી નાંખે છે. તેથીજ આપણા રાજા રાવણ કામાતુર થઇ રહ્યા છે. એ એકલાજ અતિ દુરજય છે. તે પછી તેને સહાયતા મળેથી શુ કેહેવુ ? આ રાવણ પરસીની અભિલાષાએ માટા દુખમાં પડનાર છે. એ વુ તેનુ ખેાલવુ સાંભળીને તે મત્રી કહેવા લાગા. ભાઇ અમે તો નામના મત્રી છીએ. ખરો મત્રી તો તુ છે. જેતી એવી દુર દૃષ્ટી છે! એવાં મીનાં વચન સાંભળીને ખીભીષણ કેહે છે જે મેં મધ્યાછી જાને જૈન ધર્મના ઉપદેશની પડે કામાધીન જે આ રાવણ, તેને વિષે શુ ઉત્તમ વિચાર કરૂ! સુગ્રીવ હનુમાનાદિક જે સુભટ્ટો ત્યા રામને જઇ મળેલા છે. કહ્યુ છે કે, “ન્યાય વડે ચાલનારા પુરૂષોના પક્ષ કણ અવલ બન ન કરે!” સીતા થકી અમારા કુળનો નાશ થવાનુ તા જ્ઞાનીએ કહ્યુ છે. તથા
પિ સમયેાચિત કતૅવ્ય પુષાધીન છે.
(એમ કહીને પ્રાકારા ઉપર યત્રાદિકાની યોજના કરવા લાગે. અને મ ત્રી મેગી થાવાના કાર્યતે જોવા લાગા.)
આંઇ રામચન્દ્રના વિરહે કરી પીડિત લક્ષ્મણે કેટલાએક વખત કહાડચા પછી રામની આજ્ઞાએ કરી ધનુષ્ય માત્રુ હાથમાં લઇને સુગ્રી। તરફ ચાલ્યા તે વખતે પૃથ્વી ચુર્ણ થવા “ મા પર્વત' કપાયમાન થવા લાગો. ઉતા વળા વેગ વડે રસ્તાના આડા પડી દ ! લાગા એવી રીતે લક્ષમણ પેાતાની ભુકી ચડાવીને સુગ્રીવતા ઘરમાં પણ ગયો. એ વાતની સુગ્રીવ ખબર પુડ જ તે અતઃપુરથી ખાહાર આવે કે ૨૧ કાંપના કે ર
સેઅે