________________
*
( ૧૩ )
,--
-
-
-
-
-
-
=
=
=
=
મને રથ કહેવા લાયક તો. તોપણ ના ઇલાજથી સર્વ હકીક્ત તેને કહી સંભળાવી. તે સાંભળી રાજાએ વિદ્યાના ચગે ઇદ્રનું રૂપ ધારણ કરીને પોતાની સ્ત્રીને મનોરથ પુરો કર્યો. તેને પુરા માસ થયાથી જેમ, પુર્વ દિશાથી સુર્ય નીકળે તેમ તેના ઉદરથી મહા પરાક્રમી પુત્ર ઉત્પન્ન થયા. તે પિટમાં છતાં તેની માતાને ઈદ્રની સાથે સંભોગ કરવાને મનોરથ થયેહતો તેથી તેનું નામ ઇંદ્ર રાખ્યું, પછી તે પાવન અવસ્થામાં આવ્યાથી તેના પિતાએ ઘણા વિદ્યાધરોની કન્યાઓ સાથે તેનું લગ્ન કરાવ્યું, કેટલાક દિવસ પછી પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને સહસાર રાજાએ દીક્ષા લીધી. ,
પછી તે ઈંદ્ર રાજા રાજ્ય કરતાં સર્વ દેશ તથા વિદ્યાધરોને પોતાના સ્વા ધીન કરી લઈને પિતાની સર્વ સપતી ઇદ્રના જેવી કરી. તે આ પ્રમાણે ચાર દિગપાલ, સતિ સન્ય, સાત તેના અધીપતી, ત્રણ સભા, વજ નામનું અસ, ઐરાવત હાથી, રંભાદિક વેશ્યા, બૃહસ્પતી મત્રી, તથા નગમેથી નામ નો સેનાપતી. એ પ્રમાણે પિતાની સર્વ સપતી ઇદ્રના જેવી કરીને ત્યાંના વિ ઘાધર સહિત રાજ્ય કરતો થકો પોતાને ઇદ્ર કહેવરાવવા લાગ્યો. એના ચાર દિગપાલના નામ આ પ્રમાણે જ્યોતીષપુરનો સ્વામી મકરધ્વજ રાજા, તેની સા
આદિત્યકીતના ઉદરથી જન્મેલો સોમ નામનો વિદ્યાધર તેને પુર્વ દિશાને. દિગ્યાલ ક. મેઘપુરના રાજ મેઘરથની સ્ત્રી વરૂણાના પેટે જન્મેલ વરૂણ ના મના વિદ્યાધરને પશ્ચીમ દિશાને દિપાલ કર્યો. કાંચનપુરના સુર નામના રા જાની સી કનકાવતીએ જન્મેલા કુબેર નામના પુત્રને ઉત્તર દિશાનો દિગ્વાલ કર્યો, અને કિરિક ધા નગરીના રાજા કાલાગ્નીની સી શ્રી પ્રભાથી જન્મેલા યમ નામના વિદ્યધરને દક્ષિણ દિશાનો દિગ્વાલ કર્યો. ઇત્યાદિક પોતાની સપતી સહિત ઇંદ્ર રાજા રાજ કરવા લાગે.
એ બધુ જોઈને લકાના માલી રાજાને સહન ન થયું, તેથી તે પિતાના ભાઈઓ, પ્રધાનો, મહા પ્રાક્રમી મીત્ર તથા વાંદરદ્વીપના માણસો સહિત, તે ઇદ્રની સાથે યુદ્ધ કરવા સારૂ તેની નગરી તરફ જવા લાગો તે વખતે રસ્તામાં તેને અપશુકન થયા, તે જોઈને તેના સુમાલી નામના ભાઈએ, જવા ની મના કરી. તેનુ ન સાંભળીને પોતાના બાહુબળ વડે ગવત થયો થકો માલી રાજા, ઈદ્ર રાજાને જીતવા સારૂ વિતાઢચ પરવત ઉપર ગયે, આઇ ઇદ્ર રાજ પણ પિતાના ઐરાવત નામના હાથી ઉપર બેસીને હાથમાં વન્દ્ર ધારણ કરીને પિતાના ચાર લોકપાલ સહીત માલી સાથે લડવા સારૂ નગરીથી બા
=
=
=
=
=
=
-
-
-
-
..