________________
( ૧૨ )
અશનીવેગ રાજા પિતાના પુત્ર વિજયસીંહનું મરણ સાંભળીને, અકાલે વપાતની પઠે ત્યોની નગરીમાં કિસ્કિઘી રાજાની સાથે લડવા સારૂ આવ્યો તેને જોઈને તેની સામે થવા સારૂ કિસ્કિધી રાજા લકાને રાજા સુકેશી, તથા અધક વગરે પરિવાર સહિત નગરીથી બહાર નીકળ્યા. પછી બેઉ લશ્કર વચ્ચે લડાઈ થવા લાગી. તેમાં અશનીવેગ રાજાએ અધકનું માથું કાપી ના
ખ્યું. તે જોઈને રાક્ષસોનુ તથા વાંદરાનું લશ્કર દસે દિશા તરફ નાયુ. વૈરીનું બળ વધારે જાણીને કિસ્કિધી રાજા તથા લંકાને રાજા વગેરે પિતાના સી આ દિક પરિવારને લઈને પાતાળ લકામાં નાશી ગયા. પુત્રને મારવાવાળા અધિક રાજને મરવાથી તથા પોતાના વેરી નાશી જવાથી અશનીવેગ રાજાનો ગુરસે શાંત થયો. તથા મનમાં આ દવાન થયો થકો નીર્ધત નામના વિદ્યાધર ને લકા તથા કિસ્કિધાના રાજ્ય ઉપર બેસાડી પોતે પોતાના નગરમાં ગયો.
ત્યાં કેટલાએક કાળ રાજ્ય કર્યા પછી તેને કોઈએક સાધુને સમાગમ થએથી પિતાના સહસાર નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને પોતે દીક્ષા લીધી
આઈ પાતાળ લકાના સુકેશી રાજાને તેની ઇદ્રાણી નામની સીના પેટે માલી સુમાલી, અને માલ્યવાન નામના ત્રણ પુત્ર થયા, અને કિકિધી રાજાની સ્ત્રી શ્રીમલાના પેટે આદિત્ય રજ, કરજ એ નામના બે પુત્ર થયા એક દિવશે કિષ્કિ ધી સુમેરૂની યાત્રા કરી પાછા ફરતાં મધુ પરવત ઉપર એક મનોરમ વન જોઈને ત્યાં વિશા ખાવા ઉતર્યો. તે ઠેકાણે એક નવી કિકિધી નામની નગરી વસાવીને તેમાં પોતાના પરિવાર સહીત રહીને જેમ કૈલાશ પર્વત ઉપર કુબેર શોભે છે તેમ દીપવા લાગ્યો
સુકેશી રાજાના ત્રણ પુત્રાએ પોતાનું રાજ્ય શતરૂએ હરણ કરી લીધુ એ મ સાંભળીને પ્રજવલિત અગ્નિની પઠે ધમાં આવ્યા થકા, લકા નગરી માં આવીને મહા માક્રમ વડે, નિદ્યત નામના ખેચરને મારીને સુશીનો મોટો પુત્ર માલી ત્યાના રાજા , તે વખતે ફિસ્સિધી નગરીને રાજ આ દિત્યરાજ થયો.
વિતાવ્ય પરવત ઉપર રથનપુર નગરમાં સહાર રાજની સા ચિત્તનું દરીના ગર્ભમાં દેવલોકથી ભ્રષ્ટ થએલા કોઈ દેવતાના જ પ્રવેષ કર્યો, તેના સામર્થ વડે ચિત્તમુદરીને ઇદ્રની સાથે ભોગ કરવાનો મનોરથ થયો. તેની ઇચ્છા પુરી ન પડવાથી તેનું શરી દહાડે દહાડે સુવા લાગ્યું. પિતાની સોની # ખરાબ દિશા જોઈને સહસાર મોટા આગ્રહે તેને પુછવા લાગ્યા. જે પણ તે
.
-
-
-
-
-
-
-