SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૦૪ ) અન્ય લીગીના વેષ હોય તાપણું નીચે'મક્ષ છે 'માટે કદાગ્રહું છાંડીને બુદ્ધી વત પુણ્યે એ રીતે વિચારવુ ॥ ૧૮૭ માં અશુધ નયથી આત્મા ખંધાય છે અને મુઝાય પણ છે, પણ શુદ્ધ નયે તે એ આત્મા ખધાતે પણ નથી અને મુઝાતા પણ નથી, ૫ ૧૮૮૫ • f [ અન્ય વ્યતીરૅક કરીતે જે છેતે તે છતુ તેને અન્વય કહીયે અને ન 1 " } જે અછતે અતુ તેને યતીરેક કહીએ તદ ભાવે તદ ભાવા અન્વય તદ ભાવે તદ ભાવા યતીરેક ડ ઘટ દ્રષ્ટાંતે ન ભવ્ય વિચક્ષણ પુરૂષ એ રીતે આ ત્મ તત્વનો નિશ્ચય નવ તત્વ કરીને કરવા ૫ ૧૮૯૫ અહીજ ઊત્કૃષ્ટ અ ધ્યાત્મ છે એડ્ડીજ અમૃતા પમ છે. વળી 'અહીજ પર્મ જ્ઞાન છે અને અહી જ પર્મ યોગ કહ્યા છે. ૫ ૧૯૦ " 5. î છાના માનુ એ તત્વ છે માટે સુક્ષ્મ નય સ્મશ્રીને એ તત્વ અલ્પ બુદ્ધીને ન સંભળાવવું શા માટે કે જે અલ્પ મતી વાળા તે, એ તત્વના વીડખક છે ૫ ૧૯૧ ૫ માટે અલ્પ છુધીવત માણીને એ તત્વ હીત કરે નહી જેમ ચવરતીની ખીરનુ ભજન તે નિરમળ જે સુધાયે પીડાયા પ્રાણી હોય તેને પચે નહી તેની પેઠે જાણવુ. ॥ ૧૯૨ ॥ તેમ ખડ ખંડ પંડીતાઇએ કરીને અધ બન્યા એહવા જે પ્રાણી તેન એત્વ અનર્થ કારી છે જેમ અશુદ્ધ મત્રના પાઠ વાળા પુરૂષ સર્પની મણી લેવા જાય તેતેને અનર્થ કારી થાય તેતી પેઠે સમજવુ -૫, ૧૯૩૫ જે પ્રાણી યવહારનયમાં કુસળ નથી અને, નીશ્ચે નયને સમજવા જાય તે પ્રાણી તળાવને તરવાને અસમર્થ છતાં સમુદ્રને તરવા વાંકે છે, * F વ્યવહાર અને નિશ્ચય કરી શુદ્ધ નયને ખાશ્રીને આત્મજ્ઞાને રત થઇ પ્રવર તે તે માણી પર્મ પદને પામે ’હું ૧૯૫ ૫ ' જે ઇતિ ઞાત્મ નિશ્ચયા ધિકાર અઢારમા સમાપ્ત, * x
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy