SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૪૬) ટાળી નાખ્યા પણ ક્રૂન્ય લેયા દ્રવ્ય યોગ જે મલ પ્રમુખ તે સર્વ પુદગલા રતીકાય છે પણ છવના વ્યવહાર છે કેમકે વાસના જીવ છે તે છે જીવ શરીરથી નીકલ્યાપ છે તે પુદગલા તૈયાકાર તેા છે પણ જીવ વાસના નથી માટે ઇદ્રીય વિકારને વ્યવહાર નય જીવ કહે છે પણ નિશ્ચયથી તે પાંચ લેયા ચેગ ઇદ્રીયા તે જીવથી ન્યારા છે પણ વ્યવહાર દેખીને જીવ ક હેવામાં આવે છે તે વ્યવહાર તય જાણવુ. રૂા સુત્ર નયને મતે ઉપયેગને છવ કહે છે ઇહાં ઈંદ્રીય લેયા તથા ચેાગના વ્યવહારથીય પુદગલ સર્ચ ટાળી નાખ્યા પણ શુદ્ધ અશુદ્ધ એ બેઉંપંચાગને જીવ કહે છે તેમાં અજ્ઞાન ઉપયાગ તે મિથ્યાત્વ માહનીય કર્મની વર્ગાના પ્રયાગથી છે તે અજ્ઞાનીપણું તે ઉજૈક છે તે માટે કરમના પરીણામ મિશ્રીતથી અજ્ઞાનીપણુ જીવને છે તે અજ્ઞાન તે અશુદ્ધ ઉપયોગ છે પણ ફ્ન્તુ સુત્ર નયાનુસાર કર્મ વગણાના દલને અનુસારે જે ઉપયોગ છે તે જીવમાં ગણી લીધા છે. શબ્દ નયને મતે છહાં જીવ શબ્દના અરથ મળે તેને જીવ કહે છે જે મ જીવ જીવિત જીવસઇ એટલે પુર્વે જીવતા હતા હમણાં જીવે છે અને આ ગલે જીવસે એવા અર્થ મળે તેને જીવ કહે છે એણે દ્રશ્ય ખાત્માને વ સહુ પણ તે જસ કાર્યણાના પ્રયોગશા સુદૃમ પુદગલ તે જીવને મનાદર્દીના સગી છે કેમકે અતીત કાલે જીવની સાથેજ હ્યા છે તેને પણ છવ્ માં ગણી લીધા તે શબ્દ નય જાણવુ. સન્નિરૂઢ નયને મતે શુદ્ધ સતા ધારક નિજ ગુણ ૨મણુરૂપ સમ્યક દ્રષ્ટીવત અનુભવ રસ શ્માવાદિતને ૧ સદરે એટલે ક્ષાયક સમ્યક્તિને છ ૧ સહ્યા. એવભુત નયને મતે સિદ્ધને જીવ કર્રી સદરે નિશ્ચય જીવ તે કર્મ ક લક તિ પરમાત્મા રૂપ નિરમન્ન જ્ઞાન દરશનને જીવ સ એ રીતે છવ્ ને,માત નયે કરી અપેક્ષાયે કહીએ છીએ.
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy