SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) = == - - ક * છે * તેલ' : " * E * હવે અજીવ સાત ન કરી બોલીએ છીએ તેમાં નિગમનયાનુસારે અને જીવના' પ્રદેશને અર્થવ કહે તે અજીવના પાંચ પ્રકાર છે તેમાં પ્રથમ ધરમાં સતીકાયના સાત નય કહે છે ઈહાં નૈગમ નચ તે કારણને કાર્ય માને તેથી ધર્મ દ્રવ્યના એક પ્રદેશને ધરમાસ્તીકાય માને કેમકે નૈગમ નયવાળો એક અને વસ્તુ માને છે તે માટે અહીં ધરમાસ્તીકાયના એક પ્રદેશમાં પણ ચલ પણ સાહાય ધરમ છે તેમ સર્વ ધરમાસ્તીકામમાં પણ ચલણ સહાય ધરમ છે માટે તૈગમ ના એક પ્રદેશને પણ ધરમાસ્તીકાય માને. સગ્રહ ન ઘરમાતીકાયને મગે જડ ચેતન ચલણ ઘરમ છે તે એક જ ધરમ દ્રવ્ય છે ઈહાં દેશ પ્રદેશની વિવક્ષા કરી નહી તે સંગ્રહ વળી ય વહાર નયે ચલણ સહાય ધર્મ દ્રવ્યથી જીવ તથા પુદગળ તે ગતિ ગમન કરે છે પણ તેમાં ષગુણ હાનિ વૃદ્ધિ છે તે ધરમ દ્રવ્યને વ્યવહાર છે તો થા રજુ સુત્ર નયને મતે જીવ પુદગળ જે વર્તમાન કાળે ગતિ ગુણ કરે તેને ધર્મ દ્રવ્ય કહે પણ અતીત અનાગત કાળે વિનાશ થયા તથા નથી આવ્યા તેને રૂા સુત્ર લેખામાં ગણે નહી અને શબ્દ નયને મતે ધરમાતીકાયના ગુણને સ્વભાવને ઘરમાસ્તીકાય કહે ઈહાં દેશ પ્રશાદીકને માને નહી એમ રવભાવની મુખ્યતા લઈને કહે તે શબ્દ નય જાગવુ વળી સમભીરૂઢ નય તે ગુણને પરવર્તતા દેખીને જાણે કે એ ધરમસ્તિકાયને ગુણ છે એમ જ્ઞાન દીકના ઉપગને ધરમ દ્રવ્ય માને તે સમભીરુત નય જાણવું અને એવભુત નયને મતે ઘરમાસ્તીકા દ્રશ્યના સપ્તમ સપ્તનય અને ચાર પ્રમાણના જ્ઞાનને ધરમાસ્તીકાય કહે જે જ્ઞાતા વસ્તુને માને તે ઘરમાસ્તીકાય કહે એજ રીતે ધરમાસ્તીકાયનીપરે અધરમાઅતીકાયના પણ સાત નચ કહેવા. અને આઝાસ્તીકાયને નગમ નયે એક આકાશ પ્રદેશને આકાશાકનીકાય કહે તથા સંગ્રહ નય એગેલોએ એગેઅલોએ એમ કહે પણ ખધ દશ મા ની વિવક્ષા કરે નહી અને વ્યવહાર નય ઉચા નીચા તથા તિરછા લોકાકાશ અને અલોકાકાશ ઈત્યાદીને આકાશ-કહે વળી રૂજુ સુત્ર નયે આકાશ મટ શ જે છ પુદગલને અવકાશ આપે અને તેમાં જે ષટગુણ હાની વૃદ્ધી કે ~ ~ ~
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy