SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ અને (૫૪) યા કરેછે આકાર દ્રય કહીએ તથા શબ્દ નય અવગાહ લક્ષણ પલાડને આકાશ કહે અને સમભિરૂદ્ધ નય આકાશને વિકાસ ગુણ છવ પુદગલને કરે તે આકાશ એટલે આધેય વસ્તુને આકાશ કહે અને એવભુત, નય તો આકા શનાં દ્રવ્ય ગુણ પર્યય વ્યય ધરૂવ ઉત્પાદન સાયકને આકાશ દર કહે. " હવે કાલ દરેએ ઉપર સાત નય કહે છે તેમાં નિગમ નય સમયને કોલ કહે કેમકે ત્રણે કાલના સમયનો ગુણ એક છે માટે તથા સંગ્રહ નયને મતે સમયાદીકથી માંડી અવસરપીણી ઉત્સરપિણ પર્યંત કાલ વર્તણે સ્વભાવ રૂપ એક છે અને વ્યવહાર નથી કાલ તે દિવસ રાત્રી પક્ષ માસ સ વત્સર પ્રમુખ અઢી દ્વીપમાં છે અને અઢી દ્વીપથી બાહેર વ્યવહાર કાલ નથી કેમકે તિહાં દિવસે રાત્રીની સંખ્યા નથી અને અઢી દ્વીપમાં દિવશ રા ત્રીની શાખ્યા છે તે વ્યવહાર- નય કાલ જાણુ. | “ રૂજુસુત્ર ન વર્તમાન સમયને કાલ કહે કેમકે અતીત કાલ વિનાશ પાં, ભ્યો અને એનાગત કાલ આવ્યો નથી. માટે વર્તમાનને કાલ કહે શબ્દ નય જીવ અજીવ ઉપર કોલ ‘અનિત પર્યાય રૂ૫ વરતે છે તેને કાલ કહે અને સ મંભિરૂઢ નેય છ પુદગલની સ્થિતી પુરણ કરવાને સન્મુખ થયાં તેને કોલ કહે એવભુત નય કાર્યના દરય ગુણ પર્યાયના શાયકને કાલ કહે. હવે પુદગલ દરવ્ય, ઉપક, સાત નય કહે છે નિગમ નયને મતે ખધ ના એક ગુણની મુખ્યતા લઈ લે જેમ એક ગુણ કાલા પુદગલ છે તિહા ! ગધ રશ સ્પર્શ પણ છે પરંતુ એક અસે કરી બોલીયે તે નિગમ નય વળી સ ગ્રહ નયને મતે એક પુદગલ છે એવું બોલવું તે સંગ્રહ નયને વચન છે જે પણ પુદગલ દરબ્ધ અનતા છે તો પણ સગ્રહ નયના વચનમાં એક પુદગલ દરવ્ય બોલાય છે અને વ્યવહાર નયના મતે એક વિથશે બીજા મીશ્રેશા ત્રીજા પ્રયોગશા એ બાહ્ય વ્યવહાર ખે તે રીતે કહે વળી રજીસુત્ર" નાં વર્તમાન કાલે પુરન ગલન હેય તેને પુદગલ કહે તથા શબ્દ નય પુરન ગલનની ક્રિયાને પુદગલ કહે તથા સમભિનય પુદગલની ‘ધ ગુણ હાની વૃદ્ધો તે અત્પાદ ધય ધૃવમાં છે તેને પુદગલ કહે તેમજ એવા નય તો - *- - -- — *
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy