SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૪) પુદગલના રવદર વક્ષેત્ર કાલ સ્વભાવના દર વ્ય ગુણ પર્યાયના શાયકને ઉપયોગ માટે પુદગલ કહે. હવે પુણ્ય ઉપર સાત નય કહે છે પુણ્યરૂપ કાચનો કારણ તે શુભ ! દગલને સયોગ છે જેમ વસ ભૂષણ ગજ અશ્વ પ્રમુખ દેખીને જાણીએ છી એ એ છવ પુણ્યવત છે એટલી વસ્તુ એને વાધીન છે તે કારણને કાર્ય માનતા ગમ નયનુ વચન જાણીએ એ શુભ પુદગલને પુણ્ય કહે. સગ્રહ નયના મતે શરીરાદીક સુદર હેય જાત્યાદિક ઉત્તમ હોય ઉચ ગોત્ર શાતા વેદની પ્રમુખ જે વાણું છે તે પ્રયોગશા પુદગલ છે તેને પુણ્ય માને ઇહાં જીવ પુદગલ ભેલા ગણી લીધા, | વ્યવહાર નયને મતે શારીરી માનસી સુખમાં રમણ છે અને આર ગ્યતા ઉત્કંઠા પ્રમુખ જે અવસ્થાઓ ધારે છે તે પુણ્ય પ્રકૃતિને વ્યવહાર છે જે ઈદ્રીયના મનેક્ષ વિષય પુરણ કરતા દેખાય તેને વ્યવહાર નયને મતે પુણ્ય કહીએ. જુસુત્ર નયાનુસારે સુભ કર્મના ભગવનાર છવને પુણ્ય કહીએ જેમ આ જીવ પુણ્યને પ્રભાવે આવાં સુખ ભોગવે છે એ દષ્ટાંતે જાણવું એટલે એ ને સંપુર્ણ મનોક્ષ વસ્તુ તે પુણ્યને સગે છે એ જહાં હાં જાય છે તિહાં તિહાં એને સ્વમેવ સુખ મળે છે એવો પુણ્યવત જીવ છે એમ જે કહેવુ તે રૂજુસુત્ર નયનું વચન છે ઈહાં જીવના કામણ શરીરને પુણ્ય માને છે શબ્દ નયાનુસારે વર્તમાન કાલે સાતા ભોગવતાને પુણ્ય કહીએ ઇહાં કો છે પુછે જે રૂજુમુત્ર નય અને શબ્દ નયમાં શો ફેર છે તેને કહેવું ને રજુ સત્ર નયવાળ ત્રણ કાલના સુખને પુણ્ય કહે છે અને શબ્દ નયવાળો વર્તમાનકાલ ગ્રાહી છે એટલે વર્તમાન સુખને પુણ્ય કહે છે તેનું દાત જેમ ચ ફવરયાદીક કઈ પુણ્યવત જીવ વર્તમાન કાળે નિદ્રામાં સુતે છે પણ અતીત કાળે અનાગત કાળે સુખનુ ભોગવનાર છે તે પુણ્યવત છવ સુતો છે એમ રજસત્ર નયનુ બોલવુ છે અને શબ્દ નય ગ્રાહી પુરૂશ તો સુતેલા પ્રાણીને પુ. તન કઈ કેમકે એ નિદ્રા વ્યાપિત છે તે નિદ્રા તે પાપ પ્રકૃતિ છે તે - - - - - - - -
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy