SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ ( 1 - - - - - - - એ પુણ્ય ભોગવે છે તે માટે પુર બેગવાને વખતે જ તેને પુણ્યવત કહે એમ શબ્દ નયનુ ભલવું છે એ નય પણ સુખ ભોગવવાને સમયે આત્મા પુદગલિક સુખથી સાતા માને છે તેને પુણ્ય કરી માને છે. સામભિરૂઢ નયના મતે પુણ્ય પ્રકૃતિ પ્રયોગશાપણે પરિણમીને આનંદ માં લીન થયા છે તેને પણ કહે તથા એવભુત નયને મતે પુણ્યના ભોક્તા ને લાયકને પુણ્ય કહીએ. “ ! ! - હવે પાપ ઉપર સાત નય કહે છે બાપની સાત ન કરી વતવ્યતા પુ. યની પરે જાણવી પાણ એ પાપ તે પુન્યને પ્રતી પક્ષી છે માટે પાપની વ કતવ્યતા પુન્યથી વિપર્યાસપણે જાણવી. - હવે આશ્રવ ઉપર સાત નય કહે છે નિગમ નયાનુસારે કરમ રૂપ પરીણામ નયોગ જે પુદગલ તેને આશ્રવ કહે વળી સ નહ નય મિથ્યાત્વારીક કારણના પુદગલ પ્રયોગશાપણે પગિણમન રૂપ દલને આશ્રવ કહે છે તથા વ્યવહાર નય અત્યાગ ભાવને આશ્રવ કહે એટલે મિથ્યાત્વાદીકના ઉદયે વર્તતા અપચખાણ ‘ને આશ્રવ કહે એ વ્યવહાગનુસારે મિથ્થવ દીક ચાર કારણમાં જે શુભાશુભ ચોગ વર્તે તેને વ્યાપાર તે શુભાશુભ આશ્રવ છે અને એકલો શુભ ગન વ્યા પાર તે શુભાશ્રવ છે તથા એક અશુભ ગને વ્યાપાર તે અશુભાશ્રવ છે. રજીસુત્ર નયાનુસારે જે વર્તમાન કાળે શુભ અથવા અશુભ યોગને - તેવો તે વ્યવહારશ્રવ પણ અતીત અનાગતના અશુભ ચોગે વર્તતાને રજીસુત્ર ન યની અપેક્ષાએ આશ્રવ કહે નહીં માત્ર વર્તમાન કાળના યોગ વ્યાપારને આશ્રર્વ કહીયે તે મિથ્યાત્વ અઘત પ્રમાદ અને કવાય એ ચાર આશ્રવ કહે ‘વાનો શો મજન છે તેને ગુરૂ ઉતર કહે છે જે મિથ્યાત્વાદીક ચાર આશ્રવ જે છે તે તે નિમીત કારણ છે અને મન વચન કાયાના રોગ જે છે તે ઉ પાદાન કારણ છે કેમકે મીથ્યાત્વ અછત પ્રમાદ અને કાર્યમાં જોવા જેવો રોગનો વ્યાપાર પ્રવર્તે તેવો તે આશ્રવ કહીયે તેથી આશ્રવ તે ચોગ દ્વારે ‘જ છે માટે મુખ્યપણે યોગને જ ગ્રહણ કીધુ છે પણ એકલા મિથ્યાવાદીકા ચારથીજ જીવકરમપણે પુદગલોને આકર્ષણ કરી શકે નહી પણ એ મારા - - - - - - - - - - - - - - - - - - . ગ ખ - ક = - - - - =
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy