SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - .. દીક ચારામાં યોગના મળવાથી કરમરૂપ પુદગલનું આકર્ષણ થાય છે... . ફરી શીષ્ય પુછે જે આત્મા એગ દ્વારે કર્મ રૂપ- પુદગલને આકર્ષે છે પણ તે પુદગલતો આત્માથી અતરાલ વરતીયે છીએ તેહને આકર્ષે છે કિ વા નથી આકર્ષ તો તેવારે ગુરૂ કહે છે આત્માથી અંતર્ધરતી પુદગલોને ચિપટાઇને ખેચવાની શકતી નથી પણ આત્માવગાહીં યુદંગલ પરમાણું છે. તેહને આકર્ષીને ગ્રહણ કરે છે. * * * * * * * * ઈંહ પરતાપે લિખીએ છીએ એ શુભાશુભ ચોગમાં ષડગુણ હાનિ વૃઢિી છે જે શુભપણે વૃદ્ધી પામતા યોગ છે તેમાં મુખ્યતામાં શુભ યોગી છે પણ અશુભ યોગે મિશ્રીત છે એમજ અશુભ યોગની વૃદ્ધી પામતા યોગમાં અશુભ યોગની મુખ્યતા છે પણ શુભ ચોગે મિશ્રીત છે ઈહાં જેમ જેમ શુભ પગના પર્યાય ઘટે છે તેમ તેમ અશુભ યોગની વૃદ્ધી થાય એ રીતે જહાં શુભાશુભની હાની વૃદ્ધિ છે તિહાં એકાંતે શુભ યોગ અથવા એકાંતે અશુભ ચિન કિહાં પણ દેખાતી નથી કેવળીને શુદ્ધ યોગ છે અને સાઈન શુભ યોગ છે તે દી દષ્ટિએ વિચારો ઈહાં કઈ પુછે જે શુભાશુભ બહુ ચોગ કેમ કરે કેમકે એક સમયમાં બે ચોગ કહ્યા નથી તે સત્ય છે મુખ્યતા માં તે એક છે પણ અશ ભાવો તે ગણતપણે છે ઈહાં હેતુ ઘણા છે -વિધી નિષેધ પણ ઘણા છે શ્રી ઠાણાંગરની ટીકાકારે પણ, ત્રીજે ઠાણે ફલાવ્યો છે નિહાં મુલા પાઠમાં તિવિહેવ વસાએ ધમ્મીએવસાએ અમેિવાસાએ તથા સુઅગડાંગમાં અને પન્નવણામાં પણ મિશ્ર યોગ કહ્યા છે ઈમ સદહીએ છીએ તત્વ તો કેવલી વાક્ય પ્રમાણ છે ઈત્યાદિક શુભાશુભ યોગના ૦ચયહારને વ્યવહાર નયે આશ્રવ કહ્યું. અને રૂત્ર તયના મતે વર્તમાન કાલે મુયાશ્રવ છે અથવા પાપા - વ છે તેમાં મુખ્યતાપણે ચોગ વ્યાપારની ક્રિયાને આશ્રવ કહીએ. શબ્દ ન જે સ્થાનકથી આશ્રવ આવે તેના ઠેકાણાને આવકત એ જીવના મિથ્યાત્વાદીક પરિણામને આશ્રવ કહે તથા સમરિટ નય ક માણ કરવાનું જે ગુણ છે તેને આશ્રત કહે અને એવા ના તે સમયના . . - - ન .. જ આ = વ -
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy