SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૫) . કહે નહી કેમકે નયાત્મ જ્ઞાનનુ અહીજ સ્વરૂપ છે નિજ નિજ' તેય પાત પેાતાને અભિપ્રાયે સત્ય છેતેના દ્રષ્ટાંત કહી દેખાડે છે જેમ સીને કોઇ એ ન માને છે કોઇ દીકરી માને છે કોઇ માતા માને છે. કાઇ સી માને છે. ત્યાદિક વિકલ્પ સર્વે સ્ત્રીમાં સભર્યે છે કેમકે પુત્રની અપેક્ષાએ માતા પણ છે અને ભાઇની અપેક્ષાએ ખેત પણ છે પિતાની અપેક્ષાએ પુત્રી પણ છે ભધાર ની અપેક્ષાએ ભાયી પણ છે. ,! - T 2 ' એમજ જીવાદીક તવ - પદાર્થને વિશે પણ નિજ નિજ અભિમાર્ચે મત્યેક પ્રત્યેક જે વિકલ્પ સભવે છે તે નય જાણવા એ સાત નયના સાતસે ભેદ શ્રી અનુયાગદ્દાર સુત્રે પરૂપ્યા છે તે જીવ પદાર્થને નયાનુસાર `વચનમાં અછવ જે પુદગલ છે તેને જીવ કહ્યા છે તે કેવી રીતે જે શ્રી ઠાણાંગે સમ યતિવા આવલીયાતિવા વાતિવા મછવાતિવા પ્રવુતિ 'એ રીતે સમય આ વલિકા પ્રમુખને જીવ અજીવ કમા છે તથા પ્રયોગશા કુંદંગલને જીવ કહીએ છીએ એ રીતે ખેાલનારના જે અભિપ્રાય તેહની નિશ્રાયે જે વર્ચત છે તે નય અપેક્ષાએ વચન છે તેણુ કરી સાત નયે કરી જીવ ખાલાય છે તે કહેછે હવે એ સાત નય જીવ તત્વ ઉપર કહે છે તેમાં નૈગમ નય નિમતે ૫ ચાય માણ સહિત શરીર છે તે પ્રયોગશા પુદગલ છે તે શરીરાવણાહી ધર્મારશ્મીકાય આકાશાસ્તીકાયના દેશ પ્રદેશને પણ અવગાહી રહ્યા છે તે સર્વના પીડ છે તેહને જીવ કહી બાલીચે છીયે. જે આ મનુષ્ય છે આ વૃષભાદીક છે તે જીવ છે તે નગમ તયના વચન છે જે એક અશને સપુર્ણ વસ્તુ માને તથા કારણને કાર્ય માને તે નાગમ નય કહીયે. [ 1 ખીજો સગ્રહ નયને મતે અસ ખ્યાત પ્રદેશ અવગાહતાવતને જીવ કહે છે ઇહાં પણ ધર્મ અધર્મ તથા પુદગલને 'જીવમાં ગણી લીધા પણ એક આકા શ ટાળ્યા આાકાશના અસખ્યાત પ્રદેશે જીવ રહે છે તે આકાશ ખેત્રી છે તે માં જીવુ છે એ વચને આકાશ ટાળ્યા. વ્યવહાર નયના મતે ઈદરીષ્મની વાર્સનાને જીવ કહે છે પણ માહોટા શરીર સખ ધી પુદગલ તથા ધરમાતીકાય અને અશ્વેરમા તીકાય
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy