________________
(
૪)
-
-
-
- -
થા યોગના પ્રવર્તનને કહીએ છીએ તેમાં શરીરથી પડીલેહણા પ્રમુખ શુભ કાર્ય નુ જે કરવું તેમ વરતતાં થકાં યુદ્ધ વ્યવહાર કહીયે અને એજ શરીરથી જે સિયાદીકનું આલીંગન પ્રમુખ કરવું તે અશુદ્ધ વ્યવહાર કહીયે એવી રીતે બી છ ચક્ષુ પ્રમુખ ઇંદ્રીયોને પ્રવેગ પણ કહેવું તે આવી રીતે જે શાસ શ્રવણ ઈચ સુમતીએ વરતવુ સ્વાધ્યાય કરવું શીત તાપાદિક સહન કરવા તે શુદ્ધ વ્યવહાર અને વિકથા શ્રવણ ત્યાવલોકન તથા સુગ ધનુરાગ રસાદિકનું વૃંધી પણ સંજારિકે સયન કરવુ મનાદિ શેવવાં ઇત્યાદિક સર્વ અશુભ વ્યવહાર છે એ સુજ, જે શુભ અશુભ યોગનુ પ્રવર્તન તે શુભાશુભ વ્યવહાર છે પણહાં કારણનું કાર્યને વિષે ઉપચાર છે તે માટે શુદ્ધ અશુદ્ધ વ્યવહાર તે, શુભ અયુબ પણને જ બતાવ્યો છે. – ' . . .' '
પણ અશુદ્ધ યવહાર તો વીતરાગ અવસ્થાને છે તે પાછલા ત્રણ પયારથીક નય છે તેમાં સમાય છે તત્વ કેવળી- ગમ્ય ,એવીજ રીતે વ્યવહાર નયમાં પણ શુદ્ધ અશુદ્ધપણ દેખાડ્યું છે જેમ શુદ્ધ નૈગમ અવિશુદ્ધ નિગમ ઇત્યાદીક વિસ્તારે કહેવું જોઈએ પણ અ૫ બુધને ગ્રથનું ગરવ સમજવું છે લંભ થાય તે માટે સક્ષેપે કહ્યું છે, ' ', ' '
,
, ,
ઈહિ કોઈ પુછે જે વસ્તુ તે દ્રવ્ય ગુણ પર્યાય રૂપ ત્રણ પ્રકારે કહી છે પણ નાધિકારે તે એક દર યાથીંક નય અને બીજો પર્યાયાથક નય કહો છે પણ ત્રીજે ગુણાર્થીક નય કેમ કહો નથી હવે ગુરૂ ઉતર કહે છે જે છે વાદક પદાર્થના દરવ્ય ગુણ પર્યાય ત્રણ કહ્યા અને નિયમાં દરવ્ય પર્યાય બે કહ્યા માટે એ સાત નયમાં જે પર્યાયાર્થીક નય છે તેહીજ ગુણાર્થીક છે કેમ કે પર્યાયમાં ગુણ અંતર ભુત છે માટે દર પર્યાય બેજ કહ્યા એ રીતે એ સાત વચનો વિસતારે ભેદ વિજ્ઞાન નય ચક ગ્રંથથી જાણવુ. ' '
હવે કવાદીક નવ પદાર્થને સાત ન કરી શી રીતે સદહીએ ઇહાં, સમ બંગીનો વિસતાર છે તે જાણવાથી સાતે ન કરી છવ બેલી પણ એક નયના વચન કહેનારને બીજા નયવાળો માને નહી તે પણ તેને જુ