SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ p૧) 1,181 vi * * * * * * ૧ - * રહો જે કર્મની સ્થીતી તે સ્થીતી મિથી ક્ષય થાય છે ૧૬૩ તે માટે જ્ઞનમ જે શુદ્ધ પરથી તેને મીશ્ચયથી શુદ્ધ ભાવ નિજર થાય. પણ અજેમાં પલાકાંઈને ઘી ઉઠ1968 " " - 15 * હું Us - ૬ - - - - - કર્મની સાથે આત્માનું જે મળવું તેને બંધ કહીયે તે બંધ ચાર ભેદ છે તે હેતુ અથવસાયે આત્મ ભાવથી કહ્યું છે કે ૧૬૫ છે જેમ 'સપે પિતાની મેળે તે વીટાય છે તેમ આત્મા પણ તે તે ભાવે પરિણમ્યો થક પોતે પિતાની મેળેજ કરમ સાથે બવાય છે ! ૧૬૬ 1 ** " જેમ સિમ કા પિતાની લાળેકરી પિતેજ બધાય છે તેમ આ ત્યે પોતાના ગાદી પરણામે કરી પોતે જ બધાય છે એ ઉપમા કહી ૧૬૭ છે પણ જે ઈશ્વર કહે છે તે વાત નિષેધ છે અપરાધી જીવને કાંઈ ઈશ્વર બંધ કરતા નથી તે ઈશ્વર બંધ કરતાં પણ નિષેધવા થકી અબંધ નીચે આત્મન વિષે અપ્રવૃતી છે એટલે સ્વભાવે જ બધની વૃતી આત્માને છે પણ ઇશ્વર ક નથી,'t ૬૮ * * - , જ્ઞાન વતની જે પ્રેરણા છે તે તત્વજ્ઞાનની વૃતીને અર્થે ધ્રુવ છે કેમકે સ્વપ્નાદીક જે અબુદ્ધી પુર્વક કાર્ય છે તેને વિષે એ ક્ષાનની પ્રેરણા કાંઇ કાંઈ દેખાતી નથી તે માટે ૬૮ તેમજ પ્રાણી ભવ્યતા પ્રેરો થકો પરિણામને અનુસાર કરી, પુન્ય પાપને બાંધતા થકાં પ્રવર્તે છે. જે ૧૭૦ છે · * શુદ્ધ નિશ્ચય નય થકી આત્મા બધક છે પાણભય કપાદીકે બધની સિકા રહે છે જેમ દોરડું બી સર્ષની શંકા ઉપજે છે તેની પેઠે જાણવું છે ૧૭૧ ધ રોગની સ્થીતીને અનુસારે ગ છે એટલે જે દીવશે શરીર ઉપનુ તેજ દીવસથી સર્વ રોગની સ્થીનીઓ શરીરમાં ઊત્પન થયેલી છે અને ધિત શરીર કેવળ રોગનીજ સ્થીતી રૂપ છે પણ તે રોગ જેવા રોગીને કુપળ શેવે તે વારે પ્રગટ થાય છે તે વારે રોગી પુરૂષ જેમ રોગની પ્રવૃતી ગણે છે તેમજ ભવસ્થીતીને અનુસાર આત્માને બંધ પણ કહીએ છીએ ૧૭ર - ક અજ્ઞાન ભય એવી શકો તેને ટાળવાને ઇત્તે વૈરાગ્યનો અભીલાષી કે અધ્યાત્મ શાસ્ત્ર સાંભળવા ઈચ્છે છે મ ન - .* : ---- -- -- -- ---- -- -- - - --
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy