________________
(૨૮૯)
સ્તુને પુરેપુરી કહે જેમ તેરમા ગુણઠાણે કેવાળી હોય તેને સીધ કહે, એ ને ! યના ભેદ બીલકુલ નથી એ સભીરૂઢ નય કહે.
૭ હવે સાતમો એવભુત નય કહે છે “જે વસ્તુ પોતાના ગુણે સંપુર્ણ છે અને પોતાની ક્રિયા કરે છે, તેને તે વસ્તુ કહી બેલા જેમ મોક્ષ સ્થાનકે જે જીવ પોતે તેને શીધ કહે જેમ પાણીથી ભરેલો સીના માથા ઉપર આવતો જળ ધરણ કીયા કરતો તેને ઘડો કહે એ એવભુત નય કહ્યું.
હવે સાત નયના દ્રષ્ટાંત શ્રી અનુજોગદાર સુત્રથી લખીએ છીએ જેમ કોઈ પુરૂષે કોઇક બીજા પુરૂષને પુછયુ જે તમે કહાં વસે છે; તેવારે તે પુરૂષે કહ્યું હુ લોકમાં વસુ છુ, તેવારે અશુધ નૈગમવાળે પુછ્યું જે લોકના ત્રણ ભેદ છે ૧ અઘો લોક, ર ત્રછા લોક, ૩ ઉર્વેિ લોક તેમાં તુ કહાં રહે છે. તેવા શુધ નિગમે કહ્યું જે ત્રીછા લોકમાં રહુ છુ વળી પુછ્યું જે ત્રછા લોક માં અસ ખાતા દ્વીપ સમુદ્ર છે તેમાં તુ કીચા ધ્વીપમાં રહે છે તેવારે વીદુધ નિગમે કહ્યું જે જબુદ્ધીમમાં રહુ છુ, તે જ બુદ્વીપમાં ખેત્ર ઘણું છે તેમાં તુ કયા ખેત્રમાં રહે છે તેવારે અતી શુધ નૈગમ બેલ્યો જે ભરત ખે ત્રમાં રહુ છુ તે ભરત ખેત્રના છ ખડ છે તે મહિલા કીયા ખડમાં રહે છે, તેવારે કહ્યું જે મધ્ય ખડમાં રહુ છુ એમ કમે પુછતાં છેલે કહ્યું જે આપણા દેશમાં રહું છું. તેવારે ફરી પૂછ્યું કે દેશમાં તો નગર ગામ ઘણું છે તો તુ કહાં રહે છે, તેવારે કહ્યું કે હું અમુક ગામમાં રહુ છુ તે ગામમાં અને મુક પાડે તથા અમુક ઘર બનાવ્યો તીહાં સુધી નિગમ નય જણો.
અને સંગ્રહ નયવાળો બોલ્યો જે માહારા પોતાના શરીરમાં વમુ છુ, તો થા વ્યવહાર નયવાળો બોલ્યો જે સથાને બેઠો છું તેટલા જ બીછાનામાં રહુ છું, અને રૂજુ સુત્ર નયવાળ કહે જે માહારા આતમા અસખ્યાત પ્રદેશ માં રહું છું, વળી શબ્દ નયવાળો કહે જે માહારા સ્વભાવમાં રહુ છુ તેમજ સમભરૂઢ નયવાળ કહે જે હુ માહારા ગુણમાં રહુ છુ અને એવભુત નય વાદી કહે જે જ્ઞાન દરશન ગુણમાં વસુ છુ એ દ્રષ્ટાંત કયો તેમ સર્વ વ. ! સ્તુમાં કહેવું.
તથા કોઈકે પ્રદેશ માત્ર ખેત્ર અગીકાર કરી પુછયું જે એ પ્રમ કીયા દ્રવ્યને છે તેવારે નિગમ નય બોલ્યો જે છ કને પ્રદેશ છે કેમકે એક આકાશ પ્રદેશ. મધ્યે છ ક ભેળા છે, તેવારે સંગ્રહ નય છે જે કાળ કતો અમદેશી છે તે માટે સર્વ લેકમાં એક સમય સરીખ છે પણ તે એ .
-