________________
----
(૧૩) કેવળ એક જ ન દન ચારીત્રના બેધની પરંપરા જે આત્મ - કુટુંબ છે તેને મેલાપ તે નિરવકલ્પપણે પસરે ઓળખાણ થાય એમ જાણવું છે ૧૮
નિશ્ચય નય જંકી આત્મા તે ખરી સુધ વસ્તુનો વિલાસી છે તે માટે હમણું અન્ય જે રાગદ્વેષદી ભાવ તેને ન પામે વળી ક્ષણ માત્ર પણ જે પ રપુદગળાદકને સંગ ન કરે એવી સ્વભાવીક બુધી જેને થઈ તેથી બાજ્ય ભાવ હશે અને અંતરગ ઉત્કૃષ્ટ ભાવને પામે છે ૨૦ છે - એહવે જે ગંભીર સ્વભાવવાળો જેણે કષાયને જય મેળવ્યા છે અને જેની બુધી મોટી છે અને સ્વભાવે શાંત છે તે જ સમ્યક પ્રકારે મનનો નિગ્રહ કરે છે તેથી મોહ અધકારને ગાળીને પર્મ માહા તેજવીપણાને તે માણી જરૂર અનુભવ પામે છે ૨૧ છે
જેણે મામ વિકલ્પની શ્રેણી ટાળી છે અને જેણે વિશુધતાનું ગ્રહણ કર્યું છે તે મનસુબીને પામે અને વળી સતિશીપણાને પામીને તે પડીત પુરૂષ ઉજવળ યશરૂપ લક્ષ્મી અથવા યા શેભાને પામે છે રર ઇતિ શ્રી મહા ઉપાધ્યાય શ્રી વિજયજી કૃત શ્રી અધ્યાત્મસાર
નામા પ્રકરણે ત્રીજા સબંધમાં અગ્યારમે મન સુધી • નામે અધીકાર સમાપ્ત, :
હવે આરમો સમ્યકતાધીકાર કહે છે. પુર્વે જે મન સુધી કહી તે જે સમકીત ગુણ હોય તે ની મન સુ હી કહેવાય પણ સમકિત વિના જે મન સુદ્ધી માને તે મોહ ગરણીત હેય એટલે અજ્ઞાન સહીત ય તે તે ઉલટી કષ્ટ બંધન કરનારી છે માટે હવે સમકેતને અધીકાર કહે છે કે ૧ દાનાદીક કીયા પણ સમીત સહીત છે ય તોજ સુદ્ધ છે તે કયા મત ફળ લેવાને સાજો કારક છે ર છે
જેમ આંધળે વરીને જીતી શકતો નથી તેમ કીયા કરે છે ન્યાતી ધનનો ઈત્યાદીક બેગને તજે છે દુઃખ સહે છે કાયાને કષ્ટ આપે છે પણ સ 4 સમકત વિને વ્યર્થ જાય છે ૩ જો મૃતષ ધરે કામ ભાગ છોડે કાયાને કષ્ટ આપે પણ મળ્યા દ્રષ્ટી શકે છે પામે નહીં, ૪ ૫
* જેમ આંખમાં કીકી સારભુત છે. ફલમાં સુગધ સારભુત છે તેમ સર્વ , રીયામાં સંમત તે સારભુત છે . પ . સાસનને વિષે જે તંત્વની શ્ર - ધા કરવી તેને સમકતા કહ્યું છે અને કોઈ પણ જીવને હણ નહીં તેને છે સુઝમાં તત્વ કયું છે ૬ - ૪ - - - - - -
,
,
ન
આ