SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ('૪૫૨) { પવાસ કરે તપ કરે તેથી તેને માત્ર અછરણ થાય કેમકે અણુ પામ્યા અર્થને વિકલ્પ કરે તેની કરદયના અછરણનું કારણ છે. તે ૧૦ છે જે મન ચપળ છે તે વચન ગુમી કરે નેત્રને ગેપ ઈગીત આકાર એટા વિના કાઉશગ કરે તે સર્વ વિપરીત જાણવુ તે સર્વ ધૃતતા પણાને પામે અને એવી રીતે ધુર્તપણે કપટ ક્રિીયાના કરનારા તે હેટા ચોર છે તે જ ગતને લુટનારા છે૧૧ તે માટે મનને ભલી રીતે નીશ્ચય થકી સોધન કરે તે જ પંડીતને મને શુધીરૂપ ચુર્ણ છે અને પર્મ પુષાર્થને વિષે રાતા જે મુની તેને મુક્તિ સીને વશ કરવાનું ઘધ છે ૧૨ શિધાંતરૂપ કમળને વિકશીત કરવાને મનદુધી તે સુર્યકાંતીપ છે ઉપસમરૂપ જળ કલોલ વધારવાને મન સુધી તે પરમ સુદર જડી બુટી એષધ છે. તે ૧૩ છે વળી મન સુધી તે અનુભવનો મહિટે અમૃત કુંડ છે તથા ચારીત્રરૂષ હંસને રમવાને કમળની છે અને સર્વ ફલક હરવાને અગ્ની સમાન મન છેધીને કહી છે કે ૧૪ છે પ્રથમથી વ્યવહાર ન રહ્યા હતા જે પુરૂષ તે અશુભ વિકલ્પની ની વૃતી જે નાશ કરવું તેને વીષે તત્પર થઈને શુભ વિકલપ માં જે વ્રત તેની સેવા કરે તેથી અશુભ પણ ટળી જાય જેમ ફાંટા વડે કાંટો નીકળી જાય છે તેની પડે છે ૧૫ છે જેમ મત્રવાદી પુરૂષ મંત્રી પદ સમાસી સુધી મંત્રના શબ્દ ધીમે ધીમે મ નમાં ભણે પણ સર્ષના વિષને ટાળે તેમ જે દશથી નીતી કરે તે પણ પ્રગટપણે પ્રથમ મનને ગુણકારી થાય છે ૧૯ જે દેખી તેજ નબળા અને ભુડે એહવુ જે વિષય તેના વ્યાપારથી નરનું ચીત ઘણું ચતુરાઈથી જે વસ્તુને વિષે લાગે તે વસ્તુ આત્માને સાથે ડીએ તેવારે તેનું પ્રતીબીંબ ભાસે પણ તે આત્મ ધરમ નહી પણ અધ્યા ત્ય રીતે તેનુજ અવલંબન રડુ કહ્યુ છે કે ૧૭ છે , પછી કાંઈ નીશ્ચય કલ્પના થઈ અને વ્યવહાર પદની મર્યાદા ગળીત છે છે એ ગહનથિમે કોઈ એવી વચણને ચેતન સન્મુખ થઈ તેવારે સર્વ નીવૃતી રૂપ સમાધી થાય છે ૧૮ છે જેવારે સર્વ બાજ્ય વિષયથી રૂદય ખરૂં તેવારે પોતાના આત્માને વિશ્વ
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy