________________
(૧૫૯)
સવારના ફ્રી બેઉનાં સૈન્ય તૈયાર થઇ રસ'ગ્રામાં આવ્યાં. ત્યારે યમતા દાંતા જેવાં દેદીપ્યમાન સમયે તાપેલા ઠુકરાના ચેાગે સરોવર ની પડે, રાક્ષસેાના વીરાએ વાનરસેન્યને અકળાવ્યું. ત્યારે પેાતાનુ સૈન્ય વીખરાઇ ગએલુ જોઈને ખીજા શરીરમાં પેશનારા ચાગિની પડે સુગ્રીવાદિક ભટ રા ક્ષસેના સેન્ટમાં પેડા, ગરૂડને જોઇને જેમ સા નાસે. તેમ વાનરાઓને જે ઈને રાક્ષસા નાડા, ત્યારે રથમાં બેશીને તેના સચાર વડે પૃથ્વીને કપાવતા થકો રાવણ પોતે દોડયો, દાવાનલ જેવા રાવણને જોઇને વાનરના સૈન્યમાં ના કોઇ ઉભા રહ્યા નહી. ત્યારે રામચંદ્ર પોતે યુદ્ધ કરવા સારૂ ચાલ્યા, તે ને વા૨ીને બિભીષણે રાવણને લગારવારમાં જઈને અટકાવ્યા. ત્યારે તેને રાવણ કેહેવા લાગ્યા કે, રે ! રે ! ખિભીષણ, તે કોના આશ્રય કરો આ સગ્રામમાં ગ્રાસની પઠે તુ મારા મુખમાં પડયા, પારધી જેમ કુતરાને ઠુકર ઉપર મેકલે તે પ્રમાણે મારી ઉપર તને માકલવાના રામે સારા વિચાર કરા પોતાને રક્ષણ કરનારા પુરૂષોને એ ચેાગ્યજ છે. હે વત્સ, હજી સુધી તા રા ઉપર મારી દયા છે, તુ અહીથી જા. આજ હું સૈન્ય સહિત રામ લ ક્ષ્મણને મારૂ છુ. આ મરનારાના સખ્યા પુર્ણ તુ થા નહી. પાછે પોતાને ઠેકાણે આવ, તારા વાંસા ઉપર મારૂ હાથ છે, ત્યારે તેને ખભીષણ કહેવા લાગ્યા કે, કાલના જેવા રામ, તેજ તારા ઉપર આવતા હતા, તે તુ મે નિવારણ કરવુ. હે રાવણ તને ખેાધ કરવા સારૂ યુદ્ધના મિષથી હુ આંહી આવ્યા છુ. હજી સીતાને મુક, સતેષ કર; અને મારૂ વચન માન્ય કરમે મૃત્યુના ભય થકી અથવા રાજના લાભ થકી રામના આશ્રય કરા નથી. ફકત અપવાદના ભર્ષથી આશ્રય કરચા છે. ત્યારે તુ સીતા આપીને અપવાદ દુર કર. એટલે હુ રામને મુકીને તારા આશ્રયે આવુ. ત્યારે રા વણ ધમાં આવીને ખેાલવા લાગ્યા. કે હે દુર્બુદ્ધિ બિભીષણ, હજી મને ભય બતાવે છે કે મારૂ કેહેવુ કેવળ ભાઇની હત્યાના ભયથી છે શિવાય ખી જી હેતુ તથી. એમ કહીને રાવણે ધનુષ્યના ટકાર કરયા. તેની સામે ખિભીષણે પણ તેવાજ જવાબ દેવાને ધનુષ્યના ઢણકાર કરયા.
પછી તે એક ભાઇ યુદ્ધ કરવાને તયાર થયા, પરસ્પર એક ખીજા ઉપર શસ્ત્ર તથા અસની દ્રષ્ટી કરવા લાગા, તે વખતે ઈદ્રજીત, કુભકરણ, તથા ખીજા રાક્ષસી સ્વામીની ભતીએ કરી યમના “કિકરની પડે દાખ્યા. રામ અને કુંભકરણ, લક્ષ્મણ અને ઈદ્રત, નીલ અને સિહજઘન, દુરસુ
- ન