SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ . એમ એકાંતે અનીત્ય વાદીને પક્ષે હશા નથી મનાતી કેમકે તે સર્વ પદાર્થ ક્ષણરૂપ માને છે માટે આત્મા ક્ષણમાં નાથરૂપ છે તે પોતાની મેળે જ મ” રે છે તેવારે મારનાર હેતુ કોઈ નથી માટે હસી નથીજ છે ૩૩ પુત્ર પુત્રી * પ્રમુખને કઈ બાપ નથી તેમ કઈ મારનાર પર્ણ નથી એ જગત સંવ “ ણીક ભાવને નિયમ છે અનિત્ય છે માટે કોઈ પ્રગટ કરનાર નથી તેવારે પી તા કોને અને પુત્ર નો ૩૪ મનુષ્ય ક્ષણ માત્ર છે અને પછે સુઅરના મરણને અંતકાળનાં ક્ષણમાં તે મનુષ્ય નથી માટે સુઅરને મારનાર કોણ છે એહવા ખેલનારને પણ પ્રસંગથી વ્યભીચાર આવે છે ૩૫ તથા સુઅરને મારયું અને મરણને બીજે સમ છે જ્ઞાની તથા આડી એ બે સરખા છે સુઅર મરણ પામ્યુ તે એ બે જણે જાયું માટે હવે એ બેમાંથી કોને મારવાની મતી નથી તે માટે મારનાર સર્વની ક્ષણે ક્ષણે ઉત્પતી તથા 'મરણ છે પણ કોઈ પણ કાંઈ વિરતી નથી એ મ કહે છે એ મતવાળાનાં શાસ્ત્ર પણ જુઠી છે ૩૬ છે. કેમકે અડીસા વિના સત્યાદક ધર્મ પણ ઘટે નહી અને સત્યાદી જે ધરમ છે તે જીવ દયા રૂપ ક્ષેત્રની વાડી છે એવું કેવળી ફહે છે ૩૭ જે છે ન સાસને વિશે તે એ સ ઘટ માને છે શરીરથી પ્રગટપણે નિત્ય છે વળી અનિત્યપણે છે તેમજ ભિન્ન ભિન્નપણ છે તથા એપણ છે અને અનેક પણ પણ છે વળી આત્માને વિષે પણ તેમ જ કહેવું. ' ' ' આત્મા દ્રવ્યાર્થીક નયે નિત્ય છે અને પયાર્થીક નયે અનિત્ય છે એ જીવ કોઈને હણે છે અથવા કઈ એજીવને હણે છે તેનાં ફળ પરભવમાં આ ત્મા ભગવે છે ૩૮ છે એ જેતલે અન્વય અને વ્યતિરેક એ બે ગુણે સહિત એહવે જે અનુભવ તે સાક્ષ કરતાં થકા એકાંત મતવાળાની યુક્તિ છે માહે મોહે હણાઈ જાય છે . ૪૦ છે . પીડા કરવાથી દઉં પીડાથી દુષ્ટ ભાવથી એવી ત્રણ પ્રકારની હીંસા સીધાંતમાં કહી છે તે કોઈ જુઠી નથી ૪૧ જે પ્રાણી સ્વકૃત કરમની ઉદય થયે થકે મૃત્યુ થયું તે તેના હણનારને છે દાણ છે એટલે હીશા ન થછે અને જે હણાવ્યું કે તે તેના કરૂમ ઉદય આવ્યો તે તેણે ભગવ્યાં તે તેમાં શી હીશા છે કેમકે જે જીવને મરણનો ઉદય હાલ નથી તેને મારીએ . 'તો પણ તે કાંઈ મરતો નથી માટે હીંસા કોઇની થતી નથી એવું ને માને છે. # છે તે મીથ્યા છે અને તે મત ઇ છે ૪ર છે
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy