________________
ઊપાધયા શ્રી વીનવીજયછે. -
આ માહા પડીત સંવત ૧૭૧૦ માં હતા એઉના રચેલા ગ્રંથે પણ ઘાણ છે એમણે પણ શ્રી, જસોવીયજીની પેઠે ઘણા ગ્ર ગાયનમાં તથા લોકમાં અને કાવ્ય સહિત રચેલા છે વીનવીજે અને જસપીજે બંને એક ગુરૂના વશના હતા વીવીપેજી જસવીજે પહેલા દેવગત થયા હતા. અને પ્રથમ તે એ પણ જોવીઝ સાથે કાશીમાં વિદ્યાભ્યાસ કીધો હતો તેમના રચેલા 2 માંહેથી ભવ્ય જીવોને સમજવા જેગ નીચે દાખલ કીધા છે. . श्री धर्मनाथजानुं स्तवन आतम उपर, .
દુહા–ચિદાનંદ ચિત ચીતવુ, તીર્થંકર ચોવીસ, જગ ઉપકાકારી જ ગત ગુરૂ, જાતિ રૂપ જગદિશ, ૧ આપે આપ વિચરતાં, લહીએ આપ વરૂપ, પ્રગટે મમતા તૃણછપ, સમતા અગ્રત કુપ. ૨ જબલગ જગ ભુલો ભમે, તબલગ શિવપુર દુર, જબલગ રૂદયન ઉમળે. આતમ અનુભવ સુર, ૩ મન બધવ વિનતી કરૂ, છછ ચપલ સ્વભાવ, સજ થઈ સભાલીએ, આ વીએ આતમ ભાવ. ૪ કેવલં ચિન્મય ચતુર તુ, તુ હેસી તુઈસ, અલખ અરૂપી અકલગતી અવનાશી અવત સર્ષ લખધી સિધી લહરી જલધી, મહિમાનીધી મહારાજ, મહાદિકવયરી વકર્ટ, તેણે લોપી તુજ લાજ રા જરૂઠી તુજ સવી હરી, દાખ્યાં દુઃખ અનેક અર્થે આતમ આલસ તજી ચેતચંતે ધરી ટેક. ૭ નામ ઠામ તસ દાખવે, ઉપગારી અરીહંત. આપ બ લે અરીજીતીએ, સાહજે દે ભગવત. ‘૮ આરાધો આદર કરી, અડવડીયાં આધાર, વિનય કરીને વિવાશરણાગત સાધાર. ૮ - - - - • ' ચાપUપાટણ એક અનોપમ વસે ભવ' ચક્રનામે ઉલ્હાસે, નગર તણે મોટો વિસ્તાર, આદિ નહીં જેસ અને પાર. ૧૦ ચોવીસ મારગ પોઢીપો લલાખ ચોરાશી ચિટાં ઓલ, ચાટે ચાટે હાટે અનેક વાણીગ વ્યવહાર નહી છેક. ૧૧ હેરે વણજે વસ્તુ અનંત, વસે ઘણા ત્યાં સંત અસત. બા
હું ધનપતિ નીરધન પણ ઘણા નાટીક કિતકની નહી મણા ૧૨ કોઇ ઉ I પરાજે કોઈ નીગમે; ભલા ચતુર' ત્યાં ભૂલા : શેરી શેરી નવ નવ સાથ
વિછડાં સાજન ના હાથે ૧૩ છેક છોક જન જઈ નાટ; જોઈ જોઈ જ
-
-
- -
1