SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૮). તે નાગમ કેવું છે જેમાં પોતાના આત્માનો અનુભવ કરવાના આ શયનો વિષય છે એહવો ઉચપણે કરીને જેનો ક્રમ છે એટલે પરી પાટી છે અને છને જેમ સસ્કૃત ભાષા આશ્ચર્ય કરનારી અને મોહ ઉપજાવના રી છે તેની પેઠે અલ્પ બુદ્ધીવાળાને અચબે પામી, મુઝાવવાનું સ્થાનક છે માટે જિનાગમ તે વ્યુત્પતીનું નિરૂપણ કરનાર જે હેતુ તેણે કરી વિસ્તરણ એહવો જે સ્યાદવાદ મા તેણે કરી રચેલુ એહવુ જનાગમ છે તેને પામી ને માહરા ચીતમાં બીજો કોઈ પણ વ્યાપિપણ કીવારે પણ થતુ નથી ૧૨ માટે સર્વ વચન ગત સમુહનું જે મુળ એહવુ એ જન સાસન કર્યું છે એ જીન સાસન થકીજ પગણ્યા એહવા જે નય નયના મત તેવા મતે કરીને જ દુષ્ટ પ્રાણી તેજ જીન આગમનું ખડણ કરે છે તે પાપીષ્ટ આત્મા ઓનો આત્મા પાપ રૂપ મેલે કરી ઢકાણે છે એવા દુષ્ટીનુ જે કાંઇ કીંચી તમાત્ર ડાહાપણપણ છે તે જેમ કોઈક મુરખ જે વૃક્ષની ડાળે બેઠો થકો તે જ ડાળ કાપવાને ઉજમાળ થાય તેથી કડવા વિપદ પામે તેમ તે વિચાર વાળાને આગળ કડવા ફળ પ્રગટ થશે. ૧૩ છે ઉન્માદ કરીને વિવેચના લક્ષણ જે નયને વાદ તેહની જે રચના તે છે તો છે એહવે થકે વળી મહેમાહે ઝગડે તજીને વળી કોને અમૃત રૂપ વાણી સાંભળીને સિધાંના અર્થ રહસ્થનો જે જાણે પુરૂષ તે બીજા શાસને વિષે રતિ કેમ પામે અર્થાત નજ પામે જે જૈન વાણીને વિષે સઘળા એ નય પ્રવેશ કરે છે પણ તે જુદા જુદા મતવાળાના મતમાં સર્વનય નથી તે જેન વાણે કાંઈ તેમાં રહેતી નથી શા માટે જે તે સર્વ વ્યગ્રહ ચીત વાળા છે માટે જનમાં સર્વ નય છે જેમ માળાને વિષે સર્વ મણકા રમે છે - ણ છુટા મણકા પડયા છે તેને માળા ન કહીયે અને એક મણકે સર્વ મણકા સમાણા એમ પણ ન કહીંએ માટે તે માળા સરખુ ન મત છે. ૫ ૧૪ | એમ એક બીજાના વિરભા કરી જુદા જુઠા જે પિતપોતાના અર્થ તેને સાચા કરતા એહવા મતવાળા જે દરશની તે પિતાના નયનો વિષય ગ્રહણ ક રી મધ્યસ્થપણાને સ્વીકારી સારા માઠાના વિભાગ કરાવીને જે સ્યાદવાદ રૂપ ઉત્તમ માર્ગને વિષે લોકોનું ચીત સ્થાપન કરાવીને જે મધ્યરચપણ એક - . . - - - ~
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy