SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૦૨૯) કરી તેમની દીગુ મુઢતાના નાશ કરે તે વિજય પ્રાણી કુંદનુ કુલ તથા ચંદ્રમા સરખા ઉજળા જે જશ તેણે કી વૃદ્ધીવતા થાશે. અહી કવીએ - તીનુ નામ પણ સુચવ્યુ છે ॥ ૧૫ ૫ - ધૃતિ અંગણીસમા જૈન મત સ્તુત્ય અધીકાર સમાપ્ત, I હવે વીસમા અનુભવાધિકાર કહે છે, . શાસ્ત્ર ખતાવી જે દશા તેણે કરીને ગળી ગઇ છે સારી નરસી અસદગ્રહં રૂપકષાયની કલષતા જેની તેને ' મોય એહવા જે એક અનુભવ તેથી એવું જે ૨હસ્ય તે કાંઇ પ્રગટ થાય છે ॥ ૧ ॥ પ્રથમ અભ્યાસ રૂપી વીલાસનાસગે કરીને જે પ્રાણી પુ। યુકત 'કાંઇક રહસ્યમાં લીન થાય છે અને ફ્રી` ચચળ પણ રહે છે જેમ ચચળ સ્ત્રી પોતાના વિલાસના યોગે ક૨ી કાંઇક સુખમાં લીંત થાય છે અને પછે જેવીને તેવી ચચળ રહે છે તથા જેમ કીડાને ભમરી જ્યારે ચકો ભરે છે ત્યારે તેને ધ્યાને કરીને તે ત લીન થઇ જાય્ છે અને પછે ભમરી જેવારે પોતાના ચટકાના ઉદયાંગ મુકી આપે છે તેવારે તે સર્વ ભુલી જઇ પોતાના મુળના સ્વભાવ ધારણ કરે છે તેની પઠે જાણી લેવુ ॥ ૨॥ T યોગ જ્ઞાનીયે પાંચ ભેરુ મન કહ્યુ છે ? ક્ષીસમન ૨ મુઢમન ૩ તે ! મેં વિક્ષિપ્ત મત ૪ એકાગ્રમન પ નિહમન એ પાંચ પ્રકાર મનના છે. ॥ ૩ ॥ તેમાં ક્ષિપ્તનું લક્ષણ કહે છે પોતાના ચીતને સન્મુખ કહ્યા જે વિ ' ય તેને વિષે રજા ગુણે કરીને થાપ્યુ જે મત્ અને સુખ તથા દુઃખ ચુ ક્ત તેણે કરી યુક્ત એહવુ જે ખ઼હીર મુખ થએલુ જે ચીત તેને ક્ષિપ્ત એ મન કહ્યું છે ॥ ૪ ॥ ૐ 1, જેમાં ખહુલતાયે તમે ગુણ હોય એટલે ફાધ સહિત વિશ્ર્વ કામને વિષે તત્પર હોય અને વિવેક રહીતપણું કૃત્યાકૃત્યની વેહેંચણ વિના જે મન તેને મુઢ મન કહીયે ॥ ૫ ॥ જે ધૈર્યના બળથી દુખનાં કારણ ગણતા ન } થી. શબ્દાદીક વિષયમાં રૂપરસાદીકનાં કારણ જાણો કઠોરપણે તેં એહવુ જે ચૌત તેને વિક્ષિપ્ત મન કહીએ ] FU
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy