________________
(૪૪૨'))
4
પર્મપદ જે માસ તેને 'પામે છે ! ૧૭ ૫ અને જે ભવાભિનંદી માણી તે સંસારના ભાગનેજ તત્વ કરી માને છે તે પ્રાણી સસાર સમુદ્રને એલલ્લી ન રશકે કેમકે માયારૂપ ઉદકના આવેશે તે માણી કુપથને વિષે જાય છે. ૧૮ તે માણી ભાગનાજ કલીમત તેણે માહીત થયાં. થોમક્ષ માર્ગના સાધનને વિશે પણ ભા ભવા દીગ્નતાપણે નીશ્ચય થકી રહે છે ૫ ૧૯|| ધર્મની સામર્થતાને કામ ભાગના સજાગ હણી શકતા નથી કેમકે “ધરમની સામર્થતા ઘણી ખળવત્તર છે દીપક સમાન અલ્પ ધરમને તો કદાપી વાયુ સમાન વિષય ઓલવી નાખે પણ જાજીલમાન દાવાનલ સમાન જે માહા ધરમની વાસના તેને વાયુ નડી શકતા નથી ! ૨૦ ॥
'
જેમ સ્લેમને વિષે માંખી લેપાઇ ફસાઇ જાય છે તેમ વિષયને વિષે ગાઢપણે આશક્ત થતાં માણી બધાઇ જાય છે.' સુકી સ્મૃતીકાના ગાળામાં જેમ માંખી સાતી નથી તેમ આશક્તિ રહીત ઉદાશીન અહવા જે' 'જીવ તે વિષયને વિષે બધાતા નથી ! ૨૧ ! જેમ રોગને કાઢવાને' ઔષધની જે
છે તેમ ઘણા દુષણના રોધ કરવાને અરથે કચિત અનીવૃતીપણા ` પણ દુષ્ટ નથી જેમ કામ ભાગની ત્યાગ છુટ્ટી દુષ્ટ નથી તેમ અનુભવ જોગે ૩રીને સહીત જે વરતે તેને કચીત માત્ર અનિવૃતિ છે તે પણ નિવૃતિ છે તે પણ નિરૂતિની પઠે દુષ્ટ નથી. ॥ ૨૨ ॥
')
જેમ શતરૂની શેવના કરનારા પુરૂષ દુ:ખીયા થઇને કાલાંતરે સુખી થા ય તેમ કદાપી વિષને શેવનારો કમ કરીને તેહીજ વિષયાદીકથી શુદ્ધ થાય ઐહવી પણ કોઇની મૂર્તી છે ॥ ૨૩ ॥ જે વિષય તે એકાંતે કર્મ બંધનનુજ ફારણ છે એહવા એકાંત નીયમ નથી પણ જે અજ્ઞાની છે તેનેજ 'કર્મ એ ધનનુ કારણ છે પણ જે તત્વ જ્ઞાની સમતા રસમાં મગ્ન છે તેને' ન થી ૫ ૨૪ ૫
.
કેટલાક પ્રાણી વિષયન દ્રવ્યથી નહી શેવતા થકા પણ ભાવથી વિષય તે શેવે છે અને કેટલાક પ્રાણી દ્રવ્યથી શેવે છે પણ ભાવથી નથી 'રોવતા પારકી શેવા કરતા થકા પણ તેહના પરમાર્થ પર મતે ન દંતા થકો એ હેવા જે જ્ઞાની તે કરમમઇ નથીજ શ્તા ॥ ૨૫ ૫ એ માટે ઉત્તમ · પુષ માહા પુણ્ય વિપાકના ચાગે કરી માપ્ત કરી અહવી જે તીર્થંકરાદીકની લ• ફ્મી તેને ગર્ભ થકી માંડીને પણ વૈરાગ્યધારા ટુટતી નથી - ૨૯ hy, v_' => '' Fix = ? ',
||"