________________
(૨૬૬)
મરન ન પ્રડા, રાગ ન હૈષ નકલહન ભય નહીં, નહિ સતાપ ને કીડા. પ તુ - અલખ અગોચર અજ અવિનાશી, અવિકારી નિરૂપાધી; પુરણ બ્રહ્મ ચિદાનદ સાહિબ, ધ્યા સહજ સમાધી. ૬ તું જે જે પુજા તે તે અંગે, તુતો અંગથી ન્યારે તે માટે પુજા ઉપચારીક, ન ઘટે ધ્યાનને પુરે. ૭ ૮૦ ચિદાનંદ ઘન કેરી પુજા, નિરવિકલ્પ ઉપયોગ; આતમ પરમાતમને અભેદ, નહી કોઈ જડનો જોગ. ૮ તું, રૂપાતિત ધ્યાનમાં રહેતાં, ચદ્રપ્રભુ જિન - ય; માનવિય વાચક ઈમ બેલે, પ્રભુ સરીખાઈ થાય. ૮ તુ
અથ શ્રી સુવીધી નાથજીનું સ્તવનરાગ સિધુડે–ચિત્રોડી રાજારે. એ દેશી, તુજ સેવા સારીરે, શિવ સુ ખની ત્યારિરે, મુજ લાગે પ્યારી રે, પણ ન્યારી છે તાહરી પ્રકૃતી સુવિદ્વિજિ. નારે. ૧ હેજે નવિ ખેલેરે, આવો નવિ ડેલે હીયડે નવિ ખેલેરે, તુજ તેલે ત્રિણ જગમાં કોઈ નહી ની સગીરે. ૨. ન જુએ જોતાનેરે. ન રી છે સતા રહે મેળે પિતાનેરે. શ્રાતાને જોતાને તેહે વાહિયારે. ૩. નવિ તું છે. સેનરૂસેરે, ન વખાણે ન દુર નવિ આપે ન મુરે, નવિ લુસે ન મરે કોઈને કદારે. ૪. ન જાણીએ ધારે. તેહસ્ય શી વાતરે, એહ જાણ કહે વા તેરે રહિ વાત ન તે હે તુજ વિણ મારે, ૫.
અથ શ્રી શીતલ છનનું સ્તવન. ! * મન રગધરી એ દેશી–સુઝ મુખ સનમુખ નિરખતા, મુઝ લોચન અમી કરતા. શીતળજિન. તેહની શીતળતા વ્યાપે, કિમ રહિવાએ કહે તાપેહો; ૧ શીવ તુઝ નામ સુથુ જવ કાને હઇયડું આવે તવ સાહો શી. મુરછાયો માણસ વાટે; જિમ જ હુયે અમૃત છો. ર શી શુભ ગંધને તરતમ યોગ, આકુળતા હું ભેગે; શીવ તુઝ અદભુત દેહસુ વાસે તેહિ મિટી ગઈ રહત ઉદાહો ૩ શીટ તુઝ ગુણ સંવતને રસના છાંડે અને ન્ય લવની ત્રસના શી. પુજાયે તુઝ તનુ ફરસેફરસન શીતલ થઈ ઉ. લ્હાસેહો. ૪ શીટ મનની ચંચળતા ભાગી, સવિ છડી થયે તુઝ રાગી શી. કવિ માન કહે તુઝ સગે શીતળતા થઈ અગે અગેહ, શી. ૫
અથ શ્રી શ્રીયાસ નાથજી સ્તવન. - ' ' દેશી વહાણની રાગ મહાર– શ્રી શ્રેયાંસ જિણ૮ ઘના ઘન ગઢ